Book Title: Dhammilkumar Charitra
Author(s): Jayshekharsuri, Vitthalji H Lalan
Publisher: Vitthalji H Lalan

View full book text
Previous | Next

Page 499
________________ અર્થ–પર્વતોની વચ્ચે રહેલા તથા છેલા અને પહેલા અરધા અરધા પહોર સુધી જ્યાં સૂર્ય દેખાતું નથી, એવા તે ગામમાં રહેલા દિવસેએ રાત્રિઓનું ત્રિયામપણું ગ્રહણ કર્યું હતું. ૯૮ છે चंपेशकपिलाख्यस्य । भ्राता रोषेण निर्गतः ॥ विदधे वसुदत्तोऽत्र । वासं वसुमतीप्रियः ॥ ९९ ॥ અર્થ તે ગામમાં ચંપાનગરીના કપિલ નામના રાજાને વસુદત્ત નામે ભાઈ રીસાઈ નીલીને રાજા થઇ રહ્યો હતો. ૯૯ છે तारुण्ये तद्भुवः पद्मा-वत्यास्त्वग्व्याधिना वपुः ॥ बबाधे विद्युतो दीप्त्या । फलकाले तिलो यथा ॥ ३२०० ।। અર્થતલને રેપ ફળસમયે વીજળીના તેજથી જેમ બાધા પામે છે, તેમ તેની પુત્રી પદ્માવતીનું શરીર યુવાવસ્થામાં પણ કુષ્ટરોગથી બાધિત થયું હતું. ૩૨૦૦ છે प्रविशंस्तत्र दृष्ट्वासौ । कांचिच्छूलकुला स्त्रियं ॥ व्यथामूलं विदन् योग्य-भेषजैस्तामसज्जयत् ॥ १॥ અર્થ:–હવે તે ગામમાં પ્રવેશ કરતાં જ તેણે કઈક ફૂલરોગથી પીડાતી સ્ત્રીને જોઈ, ત્યારે તેના દુ:ખનું કારણ જાણુને ધમ્બિલે તેણીને ચિગ્ય ઔષધથી સાજી કરી. છે ૧ . - પmને વિજ્ઞાા ા વિજ્ઞાનન્યાશાસિ | गृहमानायितायास्मै । बहुमानं ददौ नृपः ॥२॥ અર્થ આ વૃત્તાંત લેકના મુખથી રાજાએ જાણીને વિજ્ઞાન અને ન્યાયથી શોભતા તે ધમ્મિલને ઘેર બેલાવીને ઘણું આદરમાન દીધું. स कुष्टप्लुष्टलावण्यां । तस्मै कन्यामदशेयत् ॥ स प्राह मम रोगोऽयं । साध्योभस इवानलः ॥३॥ અર્થ–પછી તેણે તેને કુષ્ટથી લાવરહિત થયેલી તે કન્યા દેખાડી, ત્યારે ધમ્મિલ બોલ્યો કે જલથી જેમ અગ્નિ તેમ આ રોગને હું દૂર કરી શકીશ. મે ૩ છે शुभेऽहनि समारेभे । स तद्रोगप्रतिक्रियां ॥ तया सिध्म शनैः शांतं । विद्ययेवाहिनो विषं ॥४॥ અથ–પછી શુભ દિવસે તેણે તે રોગને ઉપચાર કરવા માંડયે, અને તેથી વિદ્યાથી જેમ સપનું ઝેર તેમ તેણીને તે કુષ્ટ રેગ ધીમે ધીમે શાંત થયો. ૪ છે

Loading...

Page Navigation
1 ... 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548