________________
(૪૮૯ ) અર્થ –ત્યાં દક્ષિણણિની શેભાને ધારણ કરનારૂં તથા શંખસરખા ગુણવાળા માણસોના સમુહવાલું શંખપુર નામે મનહર નગર છે. એ ૫૯ છે
नराणां व्योमचाराणां । यत्सौधेषु ध्वजांचलैः॥ वातोध्धृतैरयत्नेन । क्षीयते वर्त्मनः क्लमः ॥ ६० ॥
અર્થ –તે નગરના મહેલ પર રહેલી અને વાયુથી ઉડતી વિજાએના છેડાઓથી આકાશગામી માણસોનો માર્ગનો થાક કઈ પણ પ્રયાસવિના દૂર થાય છે. ૬૦ છે
पाति पातकनिर्मुक्त-लोकमभ्युदयि जयि ॥ तत्पुरं पुरुषानंदो । भूपालो विजयी जयी ॥ ६१ ॥
અર્થ:-પાપરહિત લકેવાળા અભ્યદય તથા જયવાળા એવા તે નગરનું અસ્પૃદય તથા જયવાળો પુરૂષાનંદ નામે રાજા રક્ષણ કરે છે.
समरे वैरिकाकोला । अरिष्टफलभोगिनः ॥ यस्यासिदंडमुद्गीण । वीक्ष्याय्यं तत्यजुर्न के ॥ ६२ ॥
અર્થ -રણસંગ્રામમાં દુ:ખરૂપી ફલ ભેગવનારા શત્રુરૂપી કયા. કાગડાએ તેની તલવારરૂપી દંડને ઉગામેલ જોઇને ન નાશી ગયા?
श्यामलास्य प्रिया कामो-न्मत्तपुत्रो यथार्थकः ॥ વિછરે છે તે વિષ્ણુ–મતી વિશુછતા તથા II પર છે
અથર–તેને શ્યામલાનામે રાણુ હતી, તથા કામોન્મત્ત નામે યથાર્થ પુત્ર હતા, તેમજ વિદ્યુન્મતી અને વિદ્યુલ્લતા નામે બે પુત્રીઓ હતી. ૬૩
धर्मघोषयतिर्योम-गतिर्मुनिजनप्रियः ॥ मृतॊ धर्म इवाध्यस्त । तत्पुरोधानमन्यदा ॥ ६४ ॥
અર્થ એક દિવસે તે નગરના ઉદ્યાનમાં આકાશગામી તથા મુનિજનામાં પ્રિય થયેલો જાણે દેહધારી ધમ હેય નહિ એવા ધર્મઘોષ નામે મુનિ પધાર્યા. ૬૪ છે
मुनि विवदिषुभूप-स्तत्रागात्सपरिच्छदः ॥ नत्वा नृपे निविष्टे च । विदधे देशनां मुनिः ॥६५॥
અર્થ:–તે મુનિને વાંદવાની ઇચ્છાથી રાજા ત્યાં પરિવાર સહિત ગયે, તથા નમીને તે રાજા બેઠાબાદ મુનિ ધમદેશના દેવા લાગ્યા કે,
દર સૂર્યોદય પ્રેસ-જામનગર