________________
(૩ર૪) અર્થ: વળી તેઓ જીર્ણ વસ્ત્રમાં પણ દિવ્ય વસથી અધિક આનંદ માનતા હતા, તથા નીચ કેના મુખના અલીલ શબ્દને પણ તેઓ સ્તુતિતરીકે માનતા હતા. પપ
समस्तवस्तुसौंदर्य-ध्वंसने पिशुनोचिते ॥ वैरिणीव शरीरेऽपि । नानुबंधं बबंध यत् ॥ ५६ ॥
અર્થ:–સઘળી વસ્તુઓની સુંદરતાને નાશ કરનારા પિશુનસરખા શરીરમાં પણ વૈરીની પેઠે તેઓ મમતા રાખતા હતા. એ પ૬ .
तन्मुक्तमानमानम्य । सम्यग्भावनया रथी॥ મજાન મહામત્તિ-સત્તાવાત્તમાનઃ || ૧૦ |
અર્થએવા તે માનરહિત મુનિના જોડલને ઉત્તમ ભાવનાથી અત્યંત ભક્તિ લાવીને ઉદાર મનથી અગલદત્ત ભાત પાણી આપ્યાં.
तस्मिनिवृत्ते तद्रप-साधुसंघाटकोऽपरः॥ તન્ના સોડનિ તેના તદૈવ પ્રત્યાખ્યત | ૧૮ |
અર્થ:-હવે તે સાધુએ ગયાબાદ તેનાજ સરખા રૂપવાળા બીજા એ સાધુઓ આવ્યા, ત્યારે તેને પણ તેણે એવી જ રીતે પ્રતિલાલ્યા.
तस्मिन्नपि गते साधु-द्वंदमागात्तृतीयकं ॥ તો પરિણામધ્ય મનો િવિશ સ |
અર્થ–પછી તેઓ ગયાબાદ તેવું જ ત્રીજુ સાધુનું જેડલું આવ્યું, તેને પણ પ્રતિલાભીને તે બુદ્ધિવાન અગલદત્ત વિચાર્યું કે, એ ૫૯ છે
किं पुरेऽत्रास्ति दुर्भिक्षं । किं वा लोको मितंपचः ॥ रथ्या वा गहना येना-यातावेतौ पुनः पुनः ॥ १० ॥
અર્થ –શું આ નગરમાં દુષ્કાળ પડે છે? અથવા અહીંના લેકે શુ કૃપણ છે? અથવા શું શેરીએ ભીડાભીડવાળી છે, કે જેથી આ બન્ને સાધુઓ ફરી ફરીને અહીં આવ્યા! ૬૦ છે
सोऽथ पप्रच्छ तौ नत्वा । साधू क युवयोः स्थितिः॥ आवां वने स्थ इत्युक्त्वा । तावप्युद्यानमीयतुः ॥ ६१ ॥
અર્થ:–પછી તેણે તેઓને નમીને પૂછ્યું કે હે મુનિએ! આપ કયાં ઉતર્યા છે? અમે વનમાં ઉતર્યા છીયે, એમ કહીને તેઓ બન્ને સાધુઓ પણ વનમાં ગયા. તે ૬૧ છે
मत्वा वेलानुमानात्तौ । कृताहारौ मुनीश्वरौ । ययौ स योगिसंचार-पावनं वनमेककः ।। ६२ ॥