________________
( ૩૪૩ ) અર્થ –ત્યારે તેના પિતાએ તેને કહ્યું કે હે વત્સ! પિતાની ભકિત રૂપી જલના તળાવસરખો એ જે તું તેમાં કદાહરૂપી મગરમ પ્રવેશ કરીને તેને ક્યારે દૂષિત કર્યો છે? ૮૦ છે
पुत्रमुत्पाद्य संवद्धयं । समध्याप्य विवाह्य च ॥ यांत्यनृण्यं पूर्वजानां । मनुजा नान्यथा पुनः ॥ ८१ ॥
અર્થ:–માણસે પુત્રને ઉત્પન્ન કરીને, પોષીને, ભણાવીને તથા પરણાવીને પૂર્વજોના કરજથી રહિત થાય છે, બીજી રીતે થતા નથી.
त्वं सुपुत्रोऽसि भक्तोऽसि । पितृणान्मां विमोचय ।। मन्यस्व वतिनामेव । जीडाकृत्पाणिपीडनं ।। ८२ ।।
અર્થ:– વલી તું તો ભકિતવાન સુપુત્ર છે, માટે મને પિતૃઓના કરજથી મુક્ત કર? અને માની જા ? કેમકે વિવાહ તો મુનિઓનેજ લા કરનાર છે. તે ૮૨
प्रत्यूचे सोऽपि वीवाहा-द्यदस्म्येष पराङ्मुखः ॥ तत्तातात्तश्रुताभ्यास-रसान्न तु कदाग्रहात् ॥ ८३ ।।
અર્થ –ત્યારે તેણે કહ્યું કે હે પિતાજી! વિવાહમાટે જે હું નિષેધ કરું છું તે ફક્ત શાસ્ત્રાભ્યાસના રસથી કરૂં છું, પરંતુ કદાગ્રહથી કરતો નથી. જે ૮૩ છે
श्रुतान्याशु विलीयंते । वसाव्यासंगतो नृणां ॥ યથા માન્ચેસ્ટ-સૂચવર્જિન | ૮૪ છે.
અર્થ-જેમ નજીક રહેલ એલચીના ચૂર્ણથી કેળનાં ફલે તેમ સ્ત્રીના સંગથી માણસોને શાસ્ત્રાભ્યાસ નાશ પામે છે, એ ૮૪ છે
किंच वैषयिके भावे । तात ते प्रेरणा वृथा ॥ न हि नीचैबेजद्वारि । शिक्षा कस्याप्यपेक्षते ॥ ८५ ॥
અર્થ:-વળી હે પિતાજી! વૈષયિક સુખમાટે આપની પ્રેરણ ફેકટ છે, કેમક નીચે જતું જલ કઈ કેઇની શિખામણની અપેક્ષા રાખતું નથી. ૮૫ છે
निरुत्तरीकृतः पुत्रेणैवं दुःखं वहन् हृदि ॥ सागरस्तद्विवाहार्थ । बंधुवर्गमशिक्षयत् ।। ८६ ॥
અર્થ:–એવી રીતે પુત્રે નિરૂત્તર કરેલે તે સાગરદન દયમાં દુ:ખ ધારણ કરતે થકી તેને વિવાહ માટે બંધુગમારફત સમજાવવા લાગ્યા. પ ૮૬