________________
( ૧૭૫ ) स भोपुरमकूपार-पारं पोत इवाचिरात् ।। अवाप प्रेरितो हृधैः । शकुनैः पवनैरिव ॥ २ ॥
અર્થ:–પવનથી પ્રેરાયેલું વહાણ જેમ સમુદ્રને કિનારે તેમ ઉત્તમ શકુનેથી પ્રેરાયેલો તે કુમાર તુરત શ્રીપુરાનગરમાં આવ્યો છે
कुमारमागतं श्रुत्वा । श्रीपुरमभुरभ्यगात् ॥ 1. વનશિલ્લા વન વન્ય સ્થાને થાતું મેત જ ને રૂ .
અર્થ –હવે તે ગુણવર્મા કુમારને આવેલ જાણીને શ્રીપુરને રાજા તેની સન્મુખ આવ્યો. કેમકે કન્યાને ઉત્પન્ન કરીને કણ સુખે ઠેકાણે બેસી શકે છે? ૩ છે
मुखैगवाक्षनिःक्रांत-दिदृक्षूणां मृगीदृशां ॥ - व्योमामोजभ्रमं तन्वन् । पुरं प्रावीविशत् स तत् ॥ ४ ॥
અર્થ:–તેને જેવાને ઈચ્છાતુર થયેલી સ્ત્રીઓના ઝરૂખાઓમાંથી, બહાર નિકળેલાં મુખેથી આકાશકમલેના ભ્રમને વિસ્તારતા તે કુમારે તે નગરમાં પ્રવેશ કર્યો. ૪
कुमारं सपरीवारं । व्यूढेऽवस्थाप्य वेश्मनि ॥ ग्रासषासादिसामग्री । समग्रामप्यपूरयत् ॥ ५॥
અર્થ–પછી રાજાએ તે કુમારને તેના પરિવાર સહિત એક વિશાળ મહેલમાં ઉતારે આપીને તેને માટે ભેજન ઘાંસ આદિકની સઘળી સામગ્રી કરાવી આપી. એ ૫
एवमेव समायाताः । प्रवेश्य परमोत्सवैः ॥ . ચારશને અત્યંત તેના િનરેશ્વરઃ || ૬ | * અથર–વલી એવીજ રીતે ત્યાં આવેલા બીજા રાજાઓને પણ ભહોત્સવપૂર્વક પ્રવેશ કરાવીને તેણે યોગ્ય સ્થાનકે ઉતાર્યા. | ૬
रज्ज्वाकृष्ट इवासीद-त्यथ वीवाहवासरे ॥ વિધિ થમૃશસ્પૃપ-–દુહિતા હિતારાયા | ૭ .
અર્થ: હવે જાણે દેરીથી ખેંચાયો હોય નહિ તેમ વિવાહને દિવસ નજીક આવવાથી રાજાની તે ચતુર પુત્રી પોતાના હિતની આ શાથી વિચારવા લાગી કે, ૯ છે
सदसत्त्वं स्वयं तातो । राज्ञां विज्ञातुमक्षमः ॥ ददौ स्वयंवरं ताव-न्मह्यमत्यंतवत्सलः ॥ ८॥