________________
(રર૫) तेन प्राप्तनमःपारः । स्वपुरं पुरुषार्थवित् ॥
गत्वा सत्वाधिको मंक्षु । वध्वा वेश्म विवेश सः॥२०॥ ' અર્થ–પછી પુરુષાર્થને જાણનારે તથા હિમતી તે કુમાર વિમાનવડે આકાશને પાર પામી પોતાના નગરમાં જઈ જલદી કનકવતીના મહેલમાં દાખલ થયો છે ૨૦ છે
वामांगस्पंदनैः पूर्वं । संसूचितसदागमा । प्रियं प्रेक्ष्य प्रमोदाब्धि-वीचिभिर्नृत्यतिम सा ॥ २१ ॥
અર્થ-ડાબું અંગ ફરકવાથી પ્રથમથી જ સૂચિત થયેલ છે ભર્તારનું આગમન જેણીને એવી તે કનકવતી ભર્તારને જોઇને હર્ષરૂપી સમુદ્રના મોજા આવડે નાચવા લાગી. ૨૨ છે
सखी सा खेचरोदंतं । पप्रच्छ भृशमुत्सुका । arf તયારણા કુમારપરિવરિષi | ૨૨ |
અર્થ -પછી તેણુએ અત્યંત ઉસુક બનીને સખીને તે વિદ્યાધરને વૃત્તાંત પૂછો, ત્યારે તેણીએ પણ કુમારે કરેલે તેને વધુ જણાવ્યું.
ततः प्रोध्धृतशल्येव । कुमारी न्यगदन्मुदा ॥ त्वयाद्य सत्यता नीतं । निजं नाम प्रियंवदे ।। २३ ॥
અર્થ–હવે જાણે પોતાનું શલ્ય નિકળી ગયું હેય નહિ તેમ કનકવતી હષથી બોલી કે હે સખિ ! તેં આજે તારૂં પ્રિયંવદા નામ સાર્થક કર્યું છે. એ રસ છે
कथं तत्रागमत्तं चा-ऽवधीदत्रागमत्पुनः ।। કયા રતિચિત્રો મયૂક્તિવૈ િ ૨૪ .
અર્થ:–તે ત્યાં કેમ આવ્યા? તેને કેમ માર્યો? અને વળી અહિં શી રીતે પાછા આવ્યા? એવી રીતના તેના નિર્મલ ચરિત્રથી પણ મારા મનમાં આશ્ચર્ય (ચિત્રામણ) થયું છે. ર૪
आस्तां ते विक्रमेणास्य । कृता क्रतभुजामपि ॥ ત્રિી નિમિસુરા | વિરામ પ્રિયંવદા || ૨૦ |
અથર–તને તે એક બાજુ રહે, પરંતુ તેમના પરાક્રમે તો દેને પણુ ઘણું કાલસુધી આશ્ચય ઉપજાવ્યું છે, એમ કહીને તે પ્રિયંવદા મૌન રહી. એ રય .
૨૯ સૂર્યોદય પ્રેસ-જામનગર.