Book Title: Sheth Anandji Kalyanji Pedhino Itihas 2
Author(s): Ratilal D Desai
Publisher: Anandji Kalyanji Pedhi
Catalog link: https://jainqq.org/explore/001058/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ °དུ 77 19j9 5e211131951 ཀ?? n] རྒྱུད། ། ལུག ཝཱ ཀ མ For Private & Personal use only www amelibrary.org Page #2 -------------------------------------------------------------------------- ________________ ।। નમો વિત્યા ॥ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીનો ઇતિહાસ ભાગ ૨ L લે ખ ક ૨ તિ લા લદી પ ચ દ સા ઈ आणंदजी कल्याणज अमदावाद પ્રકાશ ક શે આ ણુ ૬ જી કે લ્યા ણુ જી અ મ ા વા ૬ - ૧ Page #3 -------------------------------------------------------------------------- ________________ બાપાલાલ મગનલાલ ઠાકર જનરલ મેનેજર શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી પટણીની ખડકી, ઝવેરીવાડ અમદાવાદ - ૩૮૦૦૦૧ (ગુજરાત) વિ. સં. ૨૦૪૩ માહ; એકટેમ્બર, ૧૯૮૯ વિરનિર્વાણ સંવત ૨૫૧૨ કિંમત પચાસ રૂપિયા અથનાશ્રી જસવંતલાલ ગિરધરલાલ શાહ. શ્રી પાર્થ પ્રિન્ટરી ૧૪૭, તરબોળીનો ખાંચ, દેશીવાડાની પિન, અમદાવ૮૦૧ છબીઓનાશ્રી હરેન્દ્ર જે. શાહ નંદન ગ્રાફિકસ ૧૪૭. તળીને ખાં, દેશીવાડાની પિળ અમદાવાદ Page #4 -------------------------------------------------------------------------- ________________ Page #5 -------------------------------------------------------------------------- ________________ આ શેઠશ્રી કેશવલાલ લલુભાઈ ઝવેરી Page #6 -------------------------------------------------------------------------- ________________ આ પણ શેઠશ્રી કેશવલાલ લલ્લુભાઈ ઝવેરીને જેઓશ્રીએ પિતાની પાછલી જિંદગીનાં વર્ષે અમદાવાદ પાંજરાપોળની શેઠ આણંદજી કલ્યાણજીની પિતાની નિસ્વાર્થ ભાવે, નિષ્ઠાભરી અનેકવિધ સેવામાં વિતાવીને પિતાના જીવનને અનુમોદનીય અને અનુકરણીય બનાવ્યું હતું તથા જેમની વાચનચિ દાખલારૂપ બની રહે એવી વિશાળ હતી, એમને આદરભાવે –સમર્પણ -રતિલાલ Page #7 -------------------------------------------------------------------------- ________________ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીનું. નવું ટ્રસ્ટી મંડળ (વહીવટદાર પ્રતિનિધિઓ ) ૧. શેઠશ્રી શ્રેણિકભાઈ કસ્તૂરભાઈ પ્રમુખ ૨. વકીલશ્રી ચંદ્રકાન્ત છોટાલાલ ગાંધી ૩. શેઠશ્રી ચંદ્રકાન્ત બકુભાઈ ૪. શેઠશ્રી આત્મારામ ભેગીલાલ સુતરિયા ૫. શેઠશ્રી મનુભાઈ લલ્લુભાઈ ૬. શેઠશ્રી રસિકલાલ મોહનલાલ ૭. શેઠશ્રી ગૌરવભાઈ અનુભાઈ ૮, શેઠશ્રી કલ્યાણભાઈ પુરૂષોત્તમભાઈ ફડ્યિા ૯. શેઠશ્રી ચારચંદ્ર ભોગીલાલ Page #8 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય નિવેદન શેઠશ્રી આણુ જી કલ્યાણુજીની પેઢીના ઇતિહાસના ખીજો ભાગ શ્રીસંધતા કરકમલમાં મૂકતાં અમે અપાર ધન્યતા અનુભવીએ છીએ. આશરે પંદરેક વર્ષ અગાઉ, પેઢીના તે સમયના પ્રમુખ શ્રેષ્ઠિવ સ્વ. કસ્તૂરભાઈ લાલભાઈની દષ્ટિસંપન્ન પ્રેરણાથી જૈન સમાજના જાણીતા લેખક શ્રીયુત રતિલાલ દીપચંદ દેસાઈએ ઇતિહાસ તૈયાર કરવાનું ભગીરથ કહી શકાય તેવું કાં આરળ્યુ હતુ, અને તેમના એ પુરુષાર્થના ફળસ્વરૂપે, ઇતિહાસના પહેલા ગ્રંથ ઇ. સ. ૧૯૮૩ ના ફેબ્રુઆરીમાં અત્રે શ્રીસંધના હાથમાં મૂકયો હતા. તેમાં ૧ થી ૧૦ પ્રકરણેામાં શ્રી શેત્રુંજય તીર્થના વહીવટ અને વ્યવસ્થાને લગતી અધિકૃત ઐતિહાસિક હકીકતા રજૂ થઈ છે. તેના અનુસંધાનમાં જ, આખીન ગ્રંથમાં પણ શેત્રુ་જય તીર્થ ને લગતી શેષ વિગતા તથા પેઢી સાથે સંકળાયેલી ખીજી અનેક બાબતાની માહિતી રજૂ કરવામાં આવી છે. આ બન્ને ગ્રન્થેા તૈયાર કરવામાં શ્રી રતિલાલ દીપચંદ દેસાઈએ અથાગ પરિશ્રમ ઉઠાવ્યા છે, એટલું જ નહિ, પણ પાછળના મહિનાઓમાં તા તેઓશ્રીની લકવા, ડાયાખીટીસ, બ્લડપેશર વગેરે રોગાને કારણે સતત નાદુરસ્ત તબિયત રહેતી અને અતિ કથળેલી શારીરિક પ્રકૃતિ હૈાવા છતાં પેઢી પ્રત્યેની પેાતાની મમતાને કારણે જ, ઇતિહાસનેા આ ખીજો ભાગ પેાતાના હાથે જ વેળાસર પૂરા કરવાની પ્રબળ ઈચ્છાશક્તિ તેમણે સેવી હતી, અને તે અનુસાર તેમણે આ ગ્રંથનું સંપૂર્ણાં લેખનકાર્ય પાર પાડયું હતું. કમભાગ્યે, આ લખાણ સંપૂર્ણી કર્યા પછી ઘેાડા જ વખતમાં તેમની તબિયત લથડી, અને વિધિના અકળ વિધાન અનુસાર તેઓએ આપણી વચ્ચેથી વિદાય પણ લઈ લીધી, તેની નેાંધ લેતાં ઘણા ખેદ થાય છે. પેઢીને ઇતિહાસ સાંગેાપાગ તૈયાર કરી આપવા બદલ પેઢી તથા શ્રીસંઘ તેમનાં સદૈવ ઋણી રહેશે. તેઆના સ્વર્ગવાસ પછી, આ ગ્રંથના છાપકામ વિગેરેની જવાબદારી આ કામમાં તેની મદદનીશ તરીકે ફરજ બાવનાર, તેઓની પૌત્રી બહેન શિલ્પાએ સારી રીતે ઉઠાવી છે અને આ કામ પાર પાડયું છે તે બદલ તેને પણ ધન્યવાદ ઘટે છે. આ ઉપરાંત પરમ પૂજ્ય પંન્યાસશ્રી શાલચંદ્રવિજયજી મહારાજ સાહેબનું માદન પણ અમને અવારનવાર મળતું રહ્યું છે જે માટે અમે તેઓશ્રીના ખાસ ઋણી છીએ. આ ગ્રંથના મુદ્રણની વ્યવસ્થા શ્રી હેમેન્દ્ર જસવંતલાલ શાહે (શ્રી પાર્શ્વ પ્રિન્ટરી, અમદાવાદ) તેમજ ખીએના મુદ્રણની વ્યવસ્થા શ્રી હરૅન્દ્ર જસવંતલાલ શાહે ખૂબ પ્રેમપૂર્વક કરી આપી છે તે બદલ તે પણ ધન્યવાદને પાત્ર છે. ટ્રસ્ટીમંડળ શેઠ આણુ ધ્રુજી કલ્યાણજી પેઢી Page #9 -------------------------------------------------------------------------- ________________ આ પુસ્ત–પરમાત્માની કૃપાનું ફળ (લેખકનુ કથન ) આ પુસ્તકનું લખાણ લગભગ પૂરું થવા આવ્યું છે ત્યારે ત્રણ વાતના નિર્દેશ કરવા જરૂરી છે (૧) પરમાત્માની અસીમ કૃપા વગર આ કામ થઈ શકયુ ન હેાત એટલે એને પહેલા યશ પરમાત્માની કૃપાદૃષ્ટિને ઘટ છે. (ર) ખીજો ઉપકાર મારે માતા સરસ્વતીદેવીના માનવાના રહે છે. એણે જે બુદ્ધિશક્તિ પૂરી પાડી તેથી જ આ કામ થઈ શકયુ છે. ઉપરાંત લગભગ જીવનનિર્વાહને રાહુ ઓછા દોષસેવનથી આગળ વધતા રહ્યો છે તે એની કૃપાનું જ ફળ છે. (૩) ત્રીજીવાતના નિર્દેશ મારે એ બાબતના કરવાને છે કે શેઠ આણુ ંદજી કલ્યાણુજીનાં સંચાલક મહાનુભાવાએ મને ઘેર રહીને સહાયક વ્યક્તિની સહાયથી આ કામ કરવા દેવાની ઉદારતા ન દાખવી હાત તો હું આ કામ હાથ ધરી શકત નહી', એટલે આ ત્રણે પ્રત્યે મારા કૃતજ્ઞતાનેા ભાવ વ્યક્ત કરુ છું. મારી મૂંઝવણ અને કંઈક ઉકેલ તા. ૫-૧૦-૧૯૮૩ના રાજ મારા ડાબા અંગે લકવાના હળવા હુમલા થયા ત્યારે મને લાગ્યું કે શેઠ આણુંજી કલ્યાણજીની પેઢીના ઇતિહાસના ખીજો ભાગ હવે મારાથી લખી શકાશે નહી. એટલે મે' મારું રાજીનામુ` પેઢી ઉપર લખી મેાકલ્યું'. આ રાજીનામાના જવાબમાં મને પેઢીના પ્રમુખ શેઠશ્રી શ્રેણિકભાઈ કસ્તૂરભાઈ તરફથી એ મતલબનું કહેવામાં આવ્યુ કે, અમે તમને કર્મચારીની કક્ષામાં ગણતા જ નથી તેા રાજીનામાને સ્વીકાર કરવાની વાત જ ઊભી થતી નથી, પેઢીના આ જવાબ પેઢીના પ્રમુખશ્રી ત્થા સંચાલાની મારા પ્રત્યેની લાગણી દર્શાવતા હતા એટલે એ જવાબ વાંચીને મારું અંતર લાગણીભીનું બની ગયું અને મારે હવે શું કરવું એની વિમાસણમાં હું પડી ગયો. પેઢીના કર્મચારી તરીકે ચાલુ રહેવુ' હાય તો મારે મારી શક્તિ અને બુદ્ધિ મુજબ પેઢીને ઇતિહાસ લખવાનું કામ આગળ વધારવુ જ જોઈએ એમ મને લાગ્યા કરતું હતું. આ કામ હું પાર પાડી શકું એ માટે મે... એ રાહુ અપનાવ્યા. (૧) જો મારી હયાતી દરમ્યાન આ પુસ્તકને છપાયેલું હું જોઈ શકુ તા મારા સ્વભાવ જવલ્લે જ બાધા-માનતા માનવાના હેાવા છતાં મેં એમ નક્કી કર્યુ કે મારે દેવાધિદેવ શ્રી શ ંખેશ્વર મહાતીર્થની યાત્રા કરવી. (ર) આ દિશામાં મેં મને સહાયભૂત થાય એવી વ્યક્તિની શેાધ કરી. આ શેાધના પરિણામે અમદાવાદ પાસેના કુબડથલ મુકામે રહેતા ભાઈશ્રી નરેશભાઈ પુરુષાત્તમદાસ શાહનેા પેઢીની અનુમતિથી મારા કામમાં સહકાર લેવાનુ મે નક્કી કર્યુ અને એમની સહાયથી મે ૧૪ મા અને ૧૫ મા એ એ પ્રકરણનું લખાણ પૂરું પણુ કર્યું. આ કામ મે` ૧૯૮૪ના જાન્યુઆરીની ૧૭મી તારીખથી શરુ કર્યું હતુ. આ માટે હું શ્રી નરેશભાઈના આભાર માનું છું. પણ પછી હું ફરી માંદા પડયો અને એ વાત ત્યાં જ અટકી ગઈ. આમ છતાં પેઢીના ઈતિહાસ લેખનનું કાર્ય મારા મગજમાં ઘુમરાઈ રહ્યું હતું. ઉપરાંત સને ૧૯૮૪ના સપ્ટેમ્બર માસ દરમ્યાન મારી બન્ને આંખે મેતિયા આગળ વધવાને લીધે વાંચવાનું લગભગ બધ થઈ ગયું હતું એટલે મારા વાચક Page #10 -------------------------------------------------------------------------- ________________ અને લેખક તરીકેની બેવડી જવાબદારી નિભાવી શકે અને એ કામ કઈ પણ રીતે આગળ વધારી શકે એવા બીજા સહાયકની મેં તપાસ કરવા માંડી. આ તપાસ કરતાં કરતાં મારું ધ્યાન એમ. એ.ના બીજા વર્ષમાં અભ્યાસ કરતી મારી પૌત્રી ચિ. શિલ્પા નિરુભાઈ દેસાઈ તરફ ગયું, એને પિતાના અભ્યાસના સમય ઉપરાંત દરરોજ સવાર-સાંજના ત્રણ ચાર કલાકને સમય આપવાની અનકળતા હતી એટલે પેઢીના સંચાલકોની અનુમતિથી મેં એને મારા સહાયક તરીકે લેવાનું નક્કી કર્યું અને સને ૧૯૮૪ના સપ્ટેમ્બર માસથી ઈતિહાસ લેખનનું કામ ફરી શરુ કર્યું જે લગભગ પૂરું થવા આવ્યું છે. આમાં ચિ. શિલ્પાની કાર્યવાહીની નોંધ લેતાં મને ઘરે આનંદ થાય છે. અપવાદસેવન માટે ક્ષમાયાચના:-કાર્યાલયમાં જઈને કામ કરવું તે એક વાત છે અને ઘેર રહીને કામ કરવું તે સાવ જુદી વાત છે. ઘેર રહીને કામ કરવામાં વચ્ચે વચ્ચે એક યા બીજા કારણે વિક્ષેપે આવતા જ રહે છે એમ મારે અનુભવ કહે છે. કઈ મળવા આવે અથવા કોઈ જાતનું ઘરકામ નીકળી આવે વગેરે કારણે લેખનકાર્યમાં વિક્ષેપ આવતે જ રહે છે; અને આ વિક્ષેપ આવવાથી કાર્ય પ્રત્યેની ત્થા આર્થિક પ્રામાણિકતામાં ખામી આવ્યા જ કરે છે. કાર્ય પ્રત્યેના આવા અપવાદસેવનથી કાય પ્રત્યેની પ્રામાણિકતામાં જે કાંઈ ખામી આવવા પામી હોય તે માટે હું અંતઃકરણથ કરું છું, પણ સાથે સાથે બહુ જ નમ્રતાપૂર્વક એટલું જણાવવાની રજા લઉ છું કે આવા અપ સેવનની મને અનુકુળતા ન હોત તે આ કામ ન તે હું હાથ ધરી શકત કે ન તે હું પૂરું કરી શક્ત. આ માટે પણ હું પેઢીના સંચાલક મહાનુભાવોને હાર્દિક આભાર માનું છું. એક ખામી માટે દિલગીર:–અતિહાસિક વિષયના ત્યા બીજા પણ કેટલાક વિષયનાં પુસ્તકોને અંતે શબ્દસચિ આપવાની પ્રથા લગભગ સર્વમાન્ય થઈ ગઈ છેઆમ છતાં આ પુસ્તકને અંતે હું શબ્દસૂચિ આપી શકતા નથી અને હવે એ તૈયાર કરીને આપી શકું એવી મારી શારીરિક સ્થિતિ નથી એ માટે મને ઊંડું દર્દ છે અને એ માટે હું દિલગીરી દર્શાવું છું. આભાર નિવેદન અને કૃતજ્ઞતા આ પેઢીના ઈતિહાસના બીજા ભાગના લેખન કાર્યમાં મારા એક સમયના સાથી કાર્યકર હૈ. કનુભાઈ બી. શેઠે તૈયાર કરી રાખેલ કાર્ડ ઈન્ડેકસ રૂ૫ ને મને ઠીક ઠીક ઉપયોગી થઈ પડી છે. તેની આ સ્થાને કતજ્ઞતાપૂર્વક નોંધ લઉં છું અને એ માટે એમને આભાર માનું છું. આ ઉપરાંત મારી પુત્રી ચિ. માલતીએ પેઢીનું વિશાળ દફતર તપાસીને કરી રાખેલ કેટલીક નોંધાના આધારે આ ઇતિહાસ લેખનનું કાર્ય મારા માટે સરળ થઈ પડયું છે એ વાતની નોંધ લેતાં આનંદ અનુભવું છું. વળી પ. પૂ શાસનસમ્રાટ આચાર્ય દેવ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના સમુદાયના ૫. ૫, મનિ મહારાજશ્રી શીલચંદ્રવિજયજી મહારાજે મારા પ્રત્યેના ધર્મનેહથી થા શેઠ આણ પઢી પ્રત્યેના પરંપરાગત અનરાગથી પ્રેરાઈને ઇતિહાસના બીજા ભાગની ૧૧ માં પ્રકરણથી અંત સુધીની હસ્તપ્રત વાંચી જઈને કેટલાંક ઉપયોગી સૂચને કર્યા છે તે માટે હું તેમને હાર્દિક ઉપકાર માનું છું આ સૂચનેમાંથી કેટલાકને હું ઉપયોગ કરી શક્યો છું અને કેટલાકને હું નથી કરી શકો તે તે માટે હું તેમની ક્ષમા માંગું છું તે મારા માટે ભીડભંજક વ્યક્તિ છે એમ કહી શકાય. Page #11 -------------------------------------------------------------------------- ________________ ૮ Rohit મારે આ કામ ઘેર રહીને કરવાનું હતું અને પેઢીનું વિશાળકાય દફતર પેઢીમાં હતું એટલે વાર’વાર કેટલીક સામગ્રીની અથવા તા કેટલીક માહિતીની મને જરૂર સમયે સમયે પડયા જ કરતી હતી આ સામગ્રી અને માહિતી મને મેાકલવા માટે હું વારવાર પેઢીના ડેપ્યુટી જનરલ મેનેજર શ્રી જે. કે. પંડયા સાહેબને ત્યા પેઢીના રેકર્ડ ખાતાના કાર્યકર શ્રી વાડીભાઈ શાહને પજવ્યા જ કરતા હતા અને તે મને જોઇતી સામગ્રી અને માહિતી પ્રેમપૂર્વક પૂરી પાડયા કરતા હતા. આવી લાગણી બતાવવા માટે હુ' એ બન્ને મહાનુભાવાના હાર્દિક આભાર માનું છું. આ પુસ્તકના ૧૩ મા પ્રકરણની પૂરવણીને અંતે સૂચવ્યા મુજબ નવ બાદશાહી ફારસી ફરમાના ગુજરાતી અનુવાદ કરી આપવા બદલ થા પૂરવણીમાં આપવામાં આવેલ વીસેક જેટલાં ફરમાનને સાર લખી આપવા બદલ અમદાવાદની એચ. કે. આર્ટસ કૉલેજના ફારસી ભાષાના પ્રાધ્યાપક શ્રી મહમ્મદ ઝુબેર કુરેશીના હું આભાર માનુ` છું. આ ઉપરાંત મારા પ્રત્યેની આત્મીયતાની લાગણી ધરાવતા અને અમદાવાદના જાણીતા જૈન એડવોકેટ પ્રેસના એક માલિક ભાઈશ્રી સુરેશભાઈ મનુભાઈ કાપડીયાને ઉપયાગ પણ અવારનવાર હું મારા કામ માટે કરતા રહ્યો છું. એમ કહેવુ... જોઇએ કે તેઓએ મારા એક સદેશવાહક તરીકેનુ` કામ ખૂબ પ્રેમ અને લાગણીપૂર્વક કર્યું' છે અને એમની લાગણી જોઈને હું એમને વિના સÝાચે પજવતા રહો છું. એમની આવી લાગણી મેળવવા બદલ હું મારી જાતને ભાગ્યશાળી માનું છું અને એમની આ સેવાઓની હું કૃતજ્ઞતાપૂર્વક નોંધ લઉં છું. બીજા ભાગના લેખન કાર્ય અંગે અહી' એ વાતને નિર્દેશ કરવા જરૂરી છે કે આ ખીજા ભાગનું લેખન કાર્ય મે' ઘેર રહીને કર્યું છે એ વાત ઉપર આવી ગઈ છે. પેઢીનુ જંગી દાતર પેઢીમાં જ હાય અને મને એની અવારનવાર જરૂર લાગ્યા કરતી હાય આવી સ્થિતિમાં આ લખાણુની ચકાસણી કરવામાં કંઈ શિથિલતા રહી જવા પામી હાય એ બનવાજોગ છે. એટલે આમાં પહેલા ભાગ જેટલી ચાકસાઈતા વાચકાને અભાવ જણાય ત તે સ્વાભાવિક છે. આ અંગે મારે તો એટલુ જ કહેવાનુ` છે કે આ ખીન્ન ભાગના લખાણમાં શિથિલતા રહી જવા ન પામે, અથવા ઓછામાં ઓછી શિથિલતા રહે એ માટે મારાથી બનતી ચેાકસાઈ કરવામાં મેં ઉપેક્ષા ભાગ્યે જ સેવી છે આમ છતાં કાઈને આ ખીજા ભાગના લખાણ અંગે કંઈ કહેવાપણું લાગે તા મારી માંદગીવાળી પરિસ્થિતિને વિચાર કરીને મને ક્ષમા કરે અને મને એ ખામીની જાણુ કરવા કૃપા કરે. આ પુસ્તકનુ છાપકામ પહેલા ભાગની જેમ, શ્રી પાર્શ્વ પ્રિન્ટરીએ કરી આપ્યુ છે તેની સાભાર નોંધ લઉં છું. એનું બાઇન્ડીગ શ્રી ભગવતી બાઈન્ડીંગ વર્કસ કરી આપ્યું' છે અને એના પ્રરિડિ`ગમાં શ્રી રહિત શાહે મને સહાય કરી છે એની સાભાર નોંધ લઉં છું અને આટલા પ્રાસંગિક નિવેદન સાથે આ પુસ્તક શ્રીસંધના કરકમલમાં ભેટ ધરી કૃતાર્થ થાઉં છુ. —રતિલાલ દીપચંદ દેસાઈ તા. ૨૬-૯-૧૯૮૫ Page #12 -------------------------------------------------------------------------- ________________ શેઠશ્રી હેમાભાઈ વખતચંદ શેઠશ્રી પ્રેમાભાઈ હેમાભાઈ શેઠશ્રી મયાભાઈ પ્રેમાભાઈ શેઠશ્રી લાલભાઈ દલપતભાઈ Page #13 -------------------------------------------------------------------------- ________________ શેઠશ્રી ચીમનલાલ લાલભાઈ શેઠશ્રી કસ્તૂરભાઈ મણિભાઈ પ્રેમાભાઈ ર GI - કે ન કરે. શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈ વર્તમાન પ્રમુખ શેઠશ્રી શ્રેણિકભાઈ કરતૂરભાઈ Page #14 -------------------------------------------------------------------------- ________________ લેખકના કથનની પૂરવણી મારા પૂ. દાદા (શ્રી રતિભાઈ) સાથે આ પુસ્તક તૈયાર કરવામાં મેં મદદનીશ તરીકે કાર્ય કર્યું... હાવાથી તેમણે છેલ્લે કેવા શારીરિક સ ંજોગામાં આ પુસ્તક તૈયાર કર્યું છે તેના ઉલ્લેખ કરવેશ અત્રે યેાગ્ય લાગે છે. તા. ૫-૧૦-૧૯૮૩ના રાજ લકવાના હુમલા થયા પછી મારા દાદા લગભગ પથારીવશ બની ગયા હતા. હાથની ધ્રુજારીના કારણે લખવાની તકલીફ તા છેલ્લાં થાડાં વર્ષોથી હતી જ. તે ઉપરાંત તા. ૭-૫-૮પના રાજ મેાતિયાનુ` આપરેશન કરાવ્યુ` હાવાથી છેલ્લાં ઘણાં મહિના દરમ્યાન વાંચવાની પણ પૂરેપૂરી તકલીફ હતી. એક લેખક તરીકે આંખ અને હાથ અટકી પડે અને લગભગ પથારીવશ અવસ્થામાં ખીજા પાસે કામ કરાવવુ પડે ત્યારે સામા પૂરે તરવા જેવી સ્થિતિ થઈ જાય. તા. ૭–૧૨–૮૫ના રાજ મૃત્યુ પામ્યા ત્યાં સુધી પૂ. દાદાની છેલ્લાં બે વર્ષની બીમારી દરમ્યાનની એક માત્ર મહેચ્છા આ પુસ્તકને પૂરું કરવાની જ હતી. પેાતાની જિંદગીના કાઈ ભરોસા ન લાગવાથી લેખક તરીકેનું પોતાનું કથન પણ તેમણે અગાઉથી તૈયાર કરાવી રાખ્યું હતું. જે કાઈ સાધુ-ભગવંતાના સમાગમમાં તે આવતા તેમની પાસે ઇતિહાસનું આ કામ પૂરું કરવા માટેના આશીર્વાદ જ માગતા. આ આશીર્વાદ અને ‘ ઈશ્વરને મારી પાસે કામ કરાવવું હશે તા જીવાડશે' એ શ્રદ્ધાના બળે જ તેએ આ કામ યથાશક્તિ પૂરું કરી શકયા, કારણ કે જ્યારે કામ ન હેાય ત્યારે દેહની પીડા તેમને સતાવતી પણ કાંમ લઈને બેસે ત્યારે આ પીડાથી પણ કંઈક અંશે પર થઈ જતા. તેમના અવસાન પછી તેમના કથનમાં આટલા ઉમેરા કઈક તેમના અવસાનના શાક સાથે અને કઈક આ પુસ્તકને પૂરું કરવાની તેમની મહેચ્છાને પૂર્ણ કરવાના સતાષ સાથે કરવા પડે છે, જે ક્ષમ્ય ગણશો. શિલ્પા દેસાઈ આ. કે. ૨ Page #15 -------------------------------------------------------------------------- ________________ જીવનમાં સત્ય અને કવનમાં શીલના ઉપાસક સ્વ. રતિલાલ દીપચંદ દેસાઈ લેખક : કુમારપાળ દેસાઈ પોતાના સાત્ત્વિક જીવનથી અને અવિરત સાહિત્ય-સાધનાથી શ્રી રતિલાલ દીપચંદ દેસાઈએ જૈન–સાહિત્યના લેખક તરીકે આગળની પ`તિમાં સ્થાન મેળવ્યું હતું. એમના વિચારામાં સ્પષ્ટતા અને વ્યવહારમાં સાચકલાઈ હતી. આજના સમયમાં વિરલ ગણાય એવી સંશાધનની ચીવટ હતી. નિઃસ્પૃહતા તા એવી હતી કે તેમને પેાતાની યોગ્યતાથી સહેજપણ વધુ ન ખપે. આજના સમયમાં ઉપદેશા અને ઉપદેશકા વધતા જાય છે. શબ્દો કેવળ બાહ્ય રૂપે પ્રયેાજાય છે. પરિ ણામે તેનું નૈતિક બળ અને શ્રદ્ધેયપણું ઘટતાં જાય છે. જીવનનાં મૂલ્યા નવેસરથી આંકવાં એ આજના સાહિત્યકારની સાચી ક્રૂરજ છે. જીવનના ધબકારને સાહિત્યમાં ઝીલવા, તેને વાચા આપવી, અંતરના અજ્ઞાનના અંધકારને ઉલેચી જીવનની પગદંડી પર આત્માનાં એજસ પાથરી જનસમૂહને પ્રેરવા અને ચેતનના પથ પર પ્રગતિશીલ બનાવવા એ જ જીવનની સાચી સાધના છે, એ કરનાર જ સાચા સર્જક અને સાધક છે. શ્રી રતિલાલ દેસાઈ આ મૂલ્યને જીવ અને કવનમાં પૂર્ણ રીતે પ્રતિબિંબિત કરતા હતા. એમણે જીવનની પ્રત્યેક પળ સ ંસ્કાર, શિક્ષણુ અને સાહિત્યસાધનામાં જ ગાળી. એવા કર્મનિષ્ઠ અને કર્તવ્યપરાયણુ સાધકના જન્મ વિ. સ. ૧૯૬૩ના ભાદ્રપદ દિપ, ગુરુવાર, તા. ૧૨મી સપ્ટેમ્બર ૧૯૦૭ના રાજ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાના ખેરાળી ગામે તેમના મેાસાળે થયા હતા. માતાનું નામ શિવારએન. તેમનું મૂળ વતન સાયલા. ભક્તિના સસ્કાર તેા એમના પિતાશ્રી દીપચંદભાઈ પાસેથી સાંપડયા હતા. તેમના પિતાશ્રી એટલા ભક્તિપરાયણ હતા કે સૌ કાઈ એમને ‘દીપચંદ ભગત ’ કહીને ખેલાવતા. તેઓ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના યેવલા ગામે તાકરી કરતા હાઈ શ્રી રતિભાઈના શિક્ષણપ્રારંભ પણ મહારાષ્ટ્રમાં જ થયા, માનવજીવનની ભવાટવી જેમ શ્રી રતિભાઈની વિદ્યાર્થી અવસ્થા પણ એક અર્થમાં ભવાટવી સમી જ ખની રહેલી લેખી શકાય એવી એમના જીવનની પરિસ્થિતિ હતી. આ સેાટીસમા શિક્ષણકાળ પણ એમના સાધકજીવનમાં ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. વિદ્યાભ્યાસની પરિસ્થિતિ વારવાર બદલાતી હાવાથી જુદા જુદા સ્થળે સ્થળાંતર કરવાના કારણે તેભીના અભ્યાસમાં સાતત્ય જળવાઈ શકયુ" ન હતું. જીવનસંધર્ષના પ્રારભ એમના અભ્યાસકાળથી થયેલ. વિદ્યાથી જીવનના આદ્યાક્ષર તેઓશ્રીએ યેવલામાં ઘૂંટચા અને બાળપાથીથી પ્રથમ ધારણ યેવલામાં પૂરુ કર્યું. અને તે પછી મહારાષ્ટ્રના ખાનદેશ જિલ્લાના ધૂળિયામાં પણ પાછું નવેસરથી બાળપોથીમાં જ પ્રવેશવું પડયુ'. આમ જીવનના સાધનાકાળના પ્રાર”ભ આ શિક્ષણથી જ થયા. અને ધૂળિયામાં મરાઠીમાં પહેલુ અને ખીજુ એમ બે ધારણ પૂરાં કર્યાં ત્યાં કરીને ‘ચલ મુસાફિર ખાંધ ગઠરિયાં' જેમ મહારાષ્ટ્ર છેાડી ગુજરાતના વઢવાણમાં આવવુ પડયુ અને અહી ધાળપાળમાં આવેલ શાળામાં દાખલ થયા, પરંતુ ત્યાં તેને ખીન્ન ધેારણમાં પ્રવેશ ન મળતાં પ્રથમ ધારણની જ પરીક્ષા આપવી પડી. આમ વિદ્યાભ્યાસના ઉષઃકાળે બે વખત મરાઠી અને એક વખત ગુજરાતી ધેારણ પહેલુ' પસાર કર્યું" અને પછી પેાતાના વતન સાયલામાં ખીજું ધારણ પસાર કર્યું. ફરી પાછા શિક્ષણભવાટવીની Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ઘૂમરીએ એમને ધૂળિયામાં લાવી મૂકતાં, ત્યાં ત્રીજા અને ચેાથા ધારણના અભ્યાસ કર્યાં. ફરીને ગુજરાતી પાંચમા એટલે અ`ગ્રેજી પહેલા ધેારણ માટે સુરેન્દ્રનગર ગયા; પણ માતુશ્રીની માંદગીને કારણે પરીક્ષા આપ્યા વગર ધૂળિયા ઢાડી આવ્યા, પણ વિધિને માતા-પુત્રનુ* મિલન મંજૂર ન હતું. એમનાં માતુશ્રી શિવકારબેનનું વિ.સં. ૧૯૭૭ને ચૈત્ર સુદિ ૪ને દિવસે અવસાન થયું. તે સમયે રતિભાઈની ઉંમર ૧૪ વર્ષની હતી. બાળપણના એક પ્રસંગ રતિભાઈ વારંવાર યાદ કરતા હતા. આ એક લગ્નપ્રસંગની ઘટના છે. એમની ઉંમર પાંચેક વર્ષની હતી અને એ યેવલામાં રહેતા હતા. એમના પિતાના શેઠને ત્યાં લગ્નપ્રસ`ગ હતા. જાન ચેવલાથી પૂના પાસે આવેલા તળેગામ–ઢમઢેકરા જવાની હતી. આમાં રતિભાઈ, એમનાં માતા-પિતા અને એમની નાની બહેન ચંપા પણ સામેલ હતાં. જાન પૂના સુધી ટ્રેનમાં ગઈ અને પૂનાથી તળેગામ ગાડીમાર્ગે જવાનુ` હતુ`. વચમાં રુપી નદી આવતી હતી, ચેામાસું નજીક હતું. નદીમાં નવું પાણી આવવા લાગ્યું હતું છતાં ગાડાવાળાઓએ ગાડાં નદીમાં ઉતાર્યાં. કેટલાક જાનૈયાઓ સાથે આગળનાં ત્રણ-ચાર ગાડાં સામે કિનારે પહેાંચી ગયાં. એમાં રતિલાલનાં માતા-પિતા પણ હતાં. ખીજા ગાડાંઓ નદી પાર કરવા રવાના થયાં, એમાં એક ગાડામાં રતિભાઈ, એમની બહેન ચંપા અને ખીજા થાડાં બાળકે ખેઠાં હતાં. ગાડું નદીની વચ્ચે પહેાંચ્યું અને નદીના પૂરને વેગ વધી ગયા એટલે બળદ એવા તણાવા લાગ્યા કે ગાડું ગાડીવાનના હાથમાં રહે જ નહિ. ગાડામાં પાણી ભરાઈ ગયાં. સામાન બધા પલળી ગયા અને બન્ને કિનારે કાગારાળ મચી ગઈ કે હમણાં ગાડું કયાંનું કાં તણાઈ જશે ! સામે કિનારે વલાપાત કરતાં માતા-પિતા અને પેાતાની સામે સાક્ષાત્ માત ખડું હતું. પણ ખરે વખતે એક હાડી મદ્દે આવી પહેાંચી અને બધાં મેાતના મુખમાંથી ઊગરી ગયાં. શ્રી રતિભાઈનાં માતુશ્રીના મૃત્યુટાણે, વિયેાગને સતત ઘૂંટચા કરવાને બદલે તેઓશ્રીના ધર્મ પરાયણુ પિતાએ પત્નીની પુનિત અને પ્રેમાળ સ્મૃતિને સતત જાળવી રાખવા ખીન્ન જ દિવસે કાશીવાળા આચાર્ય શ્રી વિજયધર્મ સૂરીશ્વરજી મહારાજ પાસે જઈ ચતુર્થાંવ્રતની પ્રતિજ્ઞા લીધી. શ્રી રતિભાઈના સાધકવન માટેને આ એક પ્રારંભકાળ લેખી શકાય, કેમ ઃ તેઓશ્રીના પિતા શ્રીએ આજીવન બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લીધી હતી અને કાઈ પણ પ્રલેાભનમાં લપેટાયા વિના પેતાનાં બાળકાને માની ખાટ ન સાલે તે માટેની સારસંભાળ લેવાની અને વિકાસની બેવડી જવાબદારી ઉપાડી લીધી. એમાં તેમના કાકા અમૃતલાલ સુ ંદરજીના ફાળા પણ મહત્ત્વના હતા. કાશીવાળા આચાર્ય શ્રી વિજયધર્મ સૂરીશ્વરજી મહારાજની સલાહથી શ્રી રતિભાઈને મુંબઈમાં વિલેપારલામાં આવેલ શ્રી વીરતત્ત્વ પ્રકાશક મ`ડળ નામક પાઠશાળામાં અભ્યાસ માટે મૂકવા, આ પાઠશાળામાં ગૃહપતિ શ્રી નાગરદાસ કસ્તૂર ચંદ શાહના ચારિત્ર અને પંડિતવય શ્રી જગજીવનદાસની જ્ઞાનસાધનાથી શ્રી રતિભાઈએ પેાતાના જીવનને સંસ્કૃત બનાવ્યું અને આ રીતે સાધકજીવનની પગદંડી પર એમના જીવને એક નવા વળાંકવાળી યાત્રાના પ્રારંભ કર્યો. પરંતુ રતિભાઈના જીવનમાં પ્રાર`ભથી જ – ખાસ કરીને તેમના અભ્યાસકાળ દરમિયાન – આવેલાં એક પછી એક સ્થળાંતરાની પરપરા જ જાણે ચિરતા થવાની હેાય તેમ તેઓ વિલેપારલાની પાઠશાળામાં સ્થાયી થયા ન થયા ત્યાં જ આ આખી પાઠશાળાનું જ વિ. સં. ૧૯૭૮ના અંતમાં બનારસ ખાતે સ્થળાંતર થયું' અને બનારસની જાણીતી અ ંગ્રેજી કાઠીમાં તેની શરૂઆત કરવામાં આવી. Page #17 -------------------------------------------------------------------------- ________________ - ૧૨ આ અરસામાં શ્રી બાલાભાઈ વીરચંદ દેસાઈ (જયભિખુ) પણ આ પાઠશાળામાં જોડાયા. બન્ને પિતરાઈ ભાઈઓએ સાથે રહીને અભ્યાસ કર્યો. તેઓ કુટુંબી ભાઈ હતા એટલું જ નહિ, પણ શ્રી રતિભાઈના પિતાશ્રીના સ્વર્ગવાસ બાદ શ્રી વીરચંદભાઈના વાલીપણા નીચે સૌનો સારો ઉછેરે થયો. તે બનેને ગાઢ આત્મીયભાવ છેવટ સુધી રહ્યો હતો. બેઅઢી વર્ષ સુધી પાઠશાળાને બનારસ અને આગ્રામાં ચાલુ રાખ્યા પછી આખરે વિ. સં. ૧૯૮૦-૮૧ના અરસામાં શિવપુરીમાં પૂ. આચાર્યશ્રી વિજયધર્મ સૂરીશ્વરજી મહારાજના સમાધિમંદિરની સાથેનાં મકાનમાં આ પાઠશાળા સ્થિર થઈ. અહીં શ્રી રતિભાઈને સ્થિરતાપૂર્વક અભ્યાસ કરવાની તક મળી આ સમયગાળામાં શ્રી રતિભાઈને ધર્મપરાયણ પિતાશ્રી શ્રી દીપચંદભાઈએ શેઠ નગીનદાસ કરમ. ચંદના છરી પાળતા સંધમાં ભદ્રેશ્વર તીર્થની યાત્રા કરી, શેષજીવન ધર્મધ્યાનમાં ગાળવાનું નકકી કરી, પં. શ્રી ખાંતિવિજયજી અનુગાચાર્ય પાસે મુનિશ્રી દીપવિજયના નામે દીક્ષા અંગીકાર કરી. અને શેઠશ્રી જીવતલાલ પ્રતાપશીના સંધમાં શત્રુંજય તીર્થની યાત્રાએ ગયા. ત્યાં સ્થિરતા કરી અને વિ. સં. ૧૯૮૫ ને ફાગણ સુદિ બીજના રોજ કાળધર્મ પામ્યા. શિવપુરીની પાઠશાળામાં શ્રી રતિભાઈએ અભ્યાસની આરાધના ખૂબ ખંતપૂર્વક કરી. અહીં તેઓ નિયમિત સ્વાધ્યાય, ચિંતન, મનન કરતા. અહીં સતત પરિશ્રમ કરીને તેઓશ્રીએ ઈ. સ. ૧૯૨૮માં કલકત્તા સંસ્કત એસોસિએશનની “ન્યાયતીર્થ 'ની પદવી સંપાદન કરી. શિવપુરી પાઠશાળા તરફથી આવી પદવી મેળવનાર તેઓ પ્રથમ વિદ્યાર્થી હોવાથી પાઠશાળાએ એમને “તાકિ શિરોમણિ'ની પદવી આપવાનું નક્કી કર્યું. પણ શ્રી રતિભાઈને આવી પદવી માટેની પાત્રતા પૂર્ણ રૂપે ન લાગતાં તેઓ આદ્રભાવે ગુરુદેવ પૂ. આચાર્યશ્રી વિદ્યાવિજયજી પાસે જઈ રડી પડ્યા અને આ પદવી સ્વીકારવાની ના પાડી ! પાઠશાળા પિતાને આનંદ સમાવી શકે તેમ ન હોવાથી છેવટે પાઠશાળાએ શ્રી રતિભાઈને “તકભૂષણ'ની પદવી આપી હતી. આ સફળતા શ્રી રતિભાઈની જ્ઞાનસાધના અને સાધકજીવનના યાત્રાપંથને ચઢાણને પ્રારંભ ગણાય. આ પછી તે મૅટ્રિકની પરીક્ષા માટે શ્રી રતિભાઈએ Work is worship એ પિતાના જીવનસૂત્રને અભિવ્યક્ત કરતા અવિરત પુરુષાર્થ આદર્યો. આ સમયે મેટ્રિકના અભ્યાસક્રમમાં ભૂમિતિ, વિશ્વને ઈતિહાસ, ભૂગોળ જેવા વિષયો શીખવવામાં આવતા, જેને શ્રી રતિભાઈને પાઠશાળાના અભ્યાસ દરમિયાન પરિચય નહોતે આમ છતાં સખત મહેનત કરી ઈ. સ. ૧૯૩૦માં મૅટ્રિકની પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરી. એ જ વર્ષમાં વિ. સં. ૧૯૮૬ના વૈશાખ સુદિ ૧૧ ના દિવસે ટીકર પરમાર ગામે શ્રી મૃગાવતીબેન સાથે એમનાં લગ્ન થયાં. એ પછી તા. ૧–૧૨–૧૯૩૦ના રોજ શ્રી વિજયધર્મલક્ષમી જ્ઞાનમંદિરમાં એના કયુરેટર તરીકે પ્રથમ નોકરી સ્વીકારી. ત્યાં તેઓને પૂજ્ય શ્રી દર્શનવિજયજી આદિ ત્રિપુટી મહારાજને પરિચય થયે. લગભગ અઢી વર્ષ સુધી ત્યાં નોકરી કર્યા પછી એમને સરકત સાથે એમ. એ. ની ડિગ્રી મેળવવાની ભાવના થઈ એટલે આગ્રા છેડીને ૨૬ વર્ષની ઉંમરે અમદાવાદની ગુજરાત કોલેજમાં “પ્રિવિયસ” વર્ગમાં પ્રવેશ મેળવ્ય; પરંતુ એમના પ્રયત્નમાં સફળતા ન મળી. વળી આર્થિક સંજોગોએ સાથ ન આપે, અને મહત્ત્વાકાંક્ષા મનમાં જ રહી ગઈ. વિ. સં. ૧૯૯૧માં “સુભાષિત પદ્યરત્નાકાર'ના મુદ્રણકાર્ય અંગે ભાવનગર જવાનું થયું. આ Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ' પ્રસંગે તીર્થકર ભગવાન મહાવીરના કલ્યાણક દિવસે વયોવૃદ્ધ ધર્મપુરુષ શ્રી કુંવરજીભાઈ આણંદજીના પ્રમુખપદે એમણે “ભગવાન મહાવીર’ વિષે ભાષણ કર્યું. એમના વિચારો અને વક્તવ્યની વ્યાપક અસર તેઓ ભાવનગરના માનવંતા મહેમાન બની ગયા. એની સાથે સાથે શ્રી બેચરભાઈ શાહ અને શ્રી ભાઈચંદભાઈ શાહ જેવા મિત્રો મળ્યા. આ પછી તેઓશ્રી મુનિસંમેલનના માસિક મુખપત્ર “જૈન સત્યપ્રકાશ'ના સંપાદનમંડળમાં જોડાયા અને તેર વર્ષ સુધી તેનું સંપાદનકાર્ય કર્યું. તે દરમિયાન પૂ. આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ, પૂ. આચાર્યશ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ, પૂ. આચાર્યશ્રી લબ્ધિસૂરીશ્વરજી મહારાજ તેમ જ તેઓના શિષ્યોને ગાઢ સંપર્ક થયે અને તેઓ દરેક શ્રી રતિભાઈની તટસ્થતા અને કાર્યનિષ્ઠા માટે માન ધરાવતા થયા. વિ. સં. ૨૦૦૦માં તેઓ માસિક સો રૂપિયાના પગારથી અમદાવાદ સીડઝ ટ્રેડર્સ એસોસિએશન નામની વાયદાના વેપારની સંસ્થાની ઑફિસમાં જોડાયા. અહીં તેઓ પ્રામાણિકતા અને કાર્યનિષ્ઠાથી બર્ડ ઑફ ડિરેકટર્સના પણ વિશ્વાસપાત્ર બન્યા હતા. આ સમય એમના માટે આર્થિક મુશ્કેલીને હતા છતાં ય તેઓએ સટ્ટો કરવાને વિચાર પણ ન કર્યો. મૃગજળની દુનિયા તરફ સહેજે લોભાયા નહિ. આ ભાવના અંગે તેઓ ઈશ્વરની કૃપા સમજતા. અહીં ચૌદ વર્ષ અને બે મહિના સુધી પૂરી પ્રાણિકતાથી કામ કર્યું. વિ. સં. ૨૦૧૪માં જ્ઞાનોદય ટ્રસ્ટના સેક્રેટરી તરીકે જોડાયા. અહીં એમને માસિક પગાર ત્રણસે નક્કી કરવામાં આવ્યો. પરંતુ એમણે સામે ચાલીને કહ્યું કે હું ત્રણસો રૂપિયા નહિ, અઢીસે રૂપિયા લઈશ. ટ્રસ્ટના સંચાલકોએ કહ્યું કે, “ આજે તે વધારે પગાર માગનારા ઘણુ મળે છે પણ એ પગાર માગનારા તે તમે એક જ મળ્યા !” એવી જ રીતે જ્યારે મહાવીર જૈન વિદ્યાલયના આગમ સંશોધન પ્રકાશન વિભાગના સહમંત્રી તરીકે શ્રી રતિભાઈ જોડાયા ત્યારે પણ એમણે સાડાત્રણસે રૂપિયાને બદલે ત્રણસે લેવાનું સ્વીકાર્યું હતું. સંપત્તિ અંગેની નિ:સ્પૃહતા શ્રી રતિભાઈ દેસાઈના જીવનમાં સતત પ્રગટ થાય છે. . જયતવિજયજી મહારાજે તેઓના કામના મહેનતાણા ઉપરાંત વિશેષ એક રૂપિયા બક્ષિસરૂપે આપવાનું સૂચન કર્યું પણ તેઓએ પળના ય વિલંબ વિના આજથી ચાલીસ વર્ષ પહેલાં બક્ષિસરૂપે અપાયેલા એ સે રૂપિયા પાછા આપ્યા. દસેક વર્ષ અગાઉ પૂ. દેવેન્દ્રસાગરજી મહારાજે એમની સંઘની પેઢીમાંથી “જૈન” સાપ્તાહિકના માર્મિક અને નિર્ભીક અગ્રલેખ માટે પાંચ રૂ.મોકલાવ્યા ત્યારે શ્રી રતિભાઈએ એ પૈસા પાછા મો લાવ્યા અને ઉત્તરમાં લખ્યું કે પેઢીને મારે મદદ કરવી જોઈએ; એની પાસેથી કઈ રકમ લેવાની ન હેય. શ્રી રતિભાઈના જીવનમાં સતત આવી નિઃસ્પૃહતા પ્રગટ થતી. વિ. સં. ૨૦૦૩માં પ્રજ્ઞાચક્ષુ પં. શ્રી સુખલાલજીને શ્રી વિજયધર્મસૂરિ જૈન સાહિત્યચંદ્રક એનાયત કરવાના અવસર પર ભાવનગર ગયા હતા. અહીં સુપ્રસિદ્ધ લેખક શ્રી “સુશીલ’ના સહવાસમાં આવ્યા. શ્રી સુશીલસુપ્રસિદ્ધ જૈન' સાપ્તાહિકમાં અગ્રલેખો લખતા અને સાહિત્યસાધના પણ કરતા પરંતુ પોતાની નાદુરસ્ત તબિયત અને હાથના દુખાવાને લીધે લખી શકવા અશક્ત બન્યા હતા. તબીબેએ છ મહિના સુધી લેખન–વાંચન પ્રવૃત્તિથી દૂર રહેવા જણાવ્યું હતું. સાચે પત્રકાર આંગળી ખરી પડે કે આખો બિડાઈ જાય તોપણ તે પોતાની લેખનપ્રવૃત્તિને વળગી જ રહે ! શ્રી “સુશીલ’ને પણ આ Page #19 -------------------------------------------------------------------------- ________________ જ ચિંતા હતી કે તે લખવાનું છોડી દે તે “જેન’નું શું થાય? પરંતુ શ્રી “સુશીલ” પ્રત્યેના અગાધ આદરને કારણે હેય, કોઈ અંતઃ પ્રેરણા હોય કે ભવિતવ્યતા હોય એમ શ્રી રતિભાઈ બોલી ગયા કે છ મહિના સુધી “જૈન”માં અગ્રલેખ લખવાનું કામ સંભાળી લઈશ. શ્રી રતિભાઈએ ચાર વર્ષ અગાઉ કહેલું કે આજે અઠ્ઠાવીસ–ગણત્રીસ વર્ષ થઈ જવા છતાં પણ એ છ મહિના હજી પૂરા થયા નથી, કેમ કે શ્રી સુશીલભાઈની તબિયત ઉત્તરોત્તર બગડતી ગઈ. શ્રી રતિભાઈને કલમ સોંપી તે સોંપી અને તેઓ કયારે ય કલમ ઉપાડી શક્ય જ નહિ. અને શ્રી રતિભાઈની કલમ આજથી ચારેક વર્ષ પહેલાં જ અટકી. શરૂઆતમાં તે ઘણી મથામણ કરવી પડતી. ક્યારેક રાત્રે બે વાગ્યે ઊંઘ ઊડી જતી અને કયા વિષય પર લખવું એની ભારે ગડમથલ ચાલતી. પણ ધીરે ધીરે વિચારોની સ્પષ્ટતા અને રજૂઆતની કુનેહ સાંપડતાં એ કામ આસાન બની ગયું. - શ્રી રતિભાઈના સાધકજીવનનાં અનેકવિધ પાસાં છે. એમનું વ્યક્તિત્વ, એમની પ્રતિભા અને એમની કર્તવ્યપરાયણતામાં એક કર્તવ્યનિષ્ઠ કર્મ યેગીના જીવનની સૌરભ છે. તેઓ પત્રકાર હતી, સાહિત્યકાર હતા, સંશોધક હતા. પત્રકાર તરીકે એમની કલમમાં સમાજજીવનના સંવેદનનું દર્શન થાય છે. સર્જક અને સાહિત્યકાર તરીકે તેઓની કલમમાં સર્જકની અનુભૂતિ અને પ્રાચીનતા પ્રત્યેના ઊંડા આદરને સ્પર્શ થાય છે, શ્રી રતિભાઈના જીવન પર શિવપુરીના ન્યાયના અધ્યાપક શ્રી રામગોપાલાચાર્ય, પંડિત શ્રી જગજીવનદાસભ ઈ, મુનિરાજ શ્રી જયંતવિજયજી, શ્રી નાગરદાસ કસ્તુરચંદ શાહ, પંડિતવર્ય શ્રી સુખલાલજી, પં. શ્રી બેચરદાસજી, પ્રોફે. ફિરોજ કાવસજી દાવર, પં. શ્રી દલસુખભાઈ, કાશીવાળા વિજયધર્મ સૂરીશ્વરજી, પૂ. શ્રી દર્શનવિજયજી મહારાજ ઉપરાંત પૂ. આગમપ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજનાં સંસ્કાર, શિક્ષણ અને સાધના સિંચાયેલ છે. તેમાં ય પૂ. આગમપ્રભાકર શ્રી પુણ્યવિજયજી મહારાજ પ્રત્યેની તેમની ભક્તિ અને શ્રદ્ધાનું આલેખન શક્ય નથી. તેની પ્રતીતિ તે વિ. સં. ૧૯૭૪માં ભાવનગરની શ્રી જૈન આત્માનંદ સભાએ પ્રગટ કરેલ મુનિશ્રી પુણ્યવિજયજી શ્રદ્ધાંજલિ વિશેષાંકમાં “જ્ઞાનજ્યોતિની જીવનરેખા”ના વાચન પરથી સાંપડી રહે છે. શ્રી રતિભાઈનું જીવન સમસ્ત એક સાધના છે. તેઓ સત્યને આગ્રહી હોવા ઉપરાંત સ્પષ્ટવક્તા પણ હતા. તેઓશ્રીએ પૂ. શ્રી પુણ્યવિજયજી મહારાજની દીક્ષા પર્યાય ષષ્ટિપૂર્તિ નિમિત્તે અપેલ અભિવાદન પ્રસંગે કહેલું : “અંતરમાં સત્યની ચાહના જાગે તે જીવનવિકાસનું પહેલું પગથિયું સાંપડે. સાચું વિચારવું, સાચું બોલવું અને સાચું આચરવું એ જ ધર્મને માર્ગ અને એ માર્ગે ચાલવું એ જ માનવજીવનને મહિમા. સત્યને માર્ગે ચાલવા માટે જે છળપ્રપંચ, દંભ અને અહંકારથી અળગો રહે અને સરળતા, નિખાલસતા અને નમ્રતાને અપનાવે, એ સાચી ધાર્મિકતાના અમૃતનું પાન કરીને જીવનને અમૃતમય બનાવી શકે... ..પિતાની જાતનું અને વિશ્વનું સત્યદર્શન પામવાને મુખ્ય ઉપાય છે નિષ્ઠાભરી, નિઃસ્વાર્થ, નિર્દભ અને નિર્મળ જ્ઞાનસાધના. એટલે જીવનસાધનાના દયેયને વરેલ સાધકના જીવનમાં કંઈક ભૂમિકા એવી પણ આવી પહોંચે છે કે જ્યારે સત્યસાધના અને જ્ઞાનસાધના એકરૂપ બની જઈને સાધકને અવર, અષ, અભય, અહિંસા અને કરુણા જેવા દૈવી ગુણોથી સમૃદ્ધ બનાવી દે છે.” આ એમના શબ્દોનું પ્રતિબિંબ એમના જીવનમાં કાર્યાન્વિત રૂપમાં તાદશ જોવા મળે છે. સંસારી Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૫ હાવા છતાં તે આજીવન સાધક રહ્યા. એમના પ્રત્યેક સતમાં સત્યદર્શન અને જ્ઞાનદર્શીનનેા સુમેળ સધાયેલા છે. શ્રો મહાવીર જૈન વિદ્યાલયના આગમસ`શાધન પ્રકાશન, ધાર્મિક શિક્ષણપ્રવૃત્તિ સાથે ખાર વ સંકળાઈ સને ૧૯૭૨માં નિવૃત્તિ લીધી ત્યારે તેઓએ જણાવ્યુ કે “ મને સાંપવામાં આવેલાં કામેાને માટે જે રીતે ન્યાય આપવે જોઈએ અને એને વખતસર સારી રીતે નિકાલ કરવા જોઈએ એ મારાથી થઈ શકેલ નથી, તેથી સંસ્થાની નાકરીમાં વધુ વખત રહેવું એ મારે માટે ઉચિત નથી ” કેટલી નમ્રતા, નિષ્ઠા અને સત્યપ્રિયતા ! આ રાજીનામાને શ્રી મહાવીર જૈન વિદ્યાલયે સખેદ સ્વીકાર કરતાં ઠરાવ કર્યા હતા કે ઃ ‘(તેએ) જિનાગમ અને સાહિત્ય-પ્રકાશન, ધાર્મિક શિક્ષણની પ્રવૃત્તિઓમાં આતાત થઈ ગયા હતા. તે ઉપરાંત વિદ્યાલય તરફથી અન્ય જે કાર્યં તેઓશ્રીને સાંપવામાં આવતું તે ઉલ્લાસપૂર્વક કરી, પૂરા ન્યાય આપી, સંસ્થાની પ્રતિભા સમાજમાં વધારવામાં સારા એવા ફાળા આપેલ છે. સ`સ્થા સાથેના સંબંધ દરમિયાન તેઓએ સતત પ્રયત્નશીલ રહી સસ્થા પ્રત્યેની ભક્તિનાં દર્શન કરાવ્યાં છે.” " શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાંથી નિવૃત્ત થયા બાદ વિદ્યાલય હસ્તકના શ્રી મેાતીચંદ કાપડિયા ગ્રંથમાળામાં યાગસાધનાને સક્રિય રાખવા માટે ઉપયેગી એવા જૈન દૃષ્ટિએ યાગ ’ની ત્રીજી આવૃત્તિ પ્રગટ કરવામાં સહાયરૂપ બન્યા હતા. તેઓ હસ્તક પૂ. શ્રી વિનયવિજયજી ઉપાધ્યાયના શાંતસુધારસ 'ના ભાષાંતરની ત્રીજી આવૃત્તિ છપાઈ છે. ' શ્રી અખિલ ભારતીય જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક શ્રમણાપાસ શ્રી સંધ સંમેલન (અમદાવાદ), ભાવનગરની શ્રી યશવિજયજી જૈન ગ્રંથમાળા, શ્રી જૈન આત્માનંદ સભા વગેરે અનેક સસ્થા સાથે વિના વ્રતને સંકળાયેલ રહી મહત્ત્વની કામગીરી બજાવેલ છે. શ્રી વનમણિ સાચનમાળા ટ્રસ્ટ તરફથી પ્રકાશિત થયેલ ગુરુ ગૌતમસ્વામી ’ ( ચરિત્રકથા ) અત્યાર સુધીમાં એમનાં પ્રગટ થયેલ સાહિત્યસર્જનમાં સૌથી શ્રેષ્ઠ કીતિ પ્રેરક સર્જન બની રહ્યું છે. આ સંશોધનાત્મક કથાએ સમગ્ર ગુજરાતી જીવનચરિત્રસાહિત્યને વધુ ઉજ્વલ બનાવ્યુ છે. શ્રી અધ્યાત્મ જ્ઞાનપ્રસારક મંડળ ( મુંબઈ ) આ પ્રકાશનથી પ્રભાવિત થઈ કયાગી સાહિત્યકાર અને સેવાભાવી શ્રી રતિભાઈને સુવર્ણચંદ્રક આપીને બહુમાન કર્યુ હતુ. શ્રી રતિભાઈની આ અને અન્ય સાહિત્યિક કૃતિમાં ભાષાની સરળતા, શૈલીની પ્રાસાદિકતા અને વસ્તુ-નિરૂપણુની કલાત્મકતા માણવા મળે છે; તે તેમના જીવનનું જ પ્રતિબિંબ છે. એમનું જીવન સાદું અને સરળ હતું. ન કાઈ ખાદ્ય ઠાઠ કે દમામ. ઝભ્ભા, ધાતિયું અને ટાપી, તે પણુ ખાદીનાં જાડાં અને બરછટ – આ તેમનું નિત્ય પરિધાન. તદ્ન નિર્વ્યસની જીવન અને સંગ હંમેશાં પુસ્તકાને. વધુ પરિચય સંતા અને સાહિત્યકારોનેા. ટૂંકમાં કહી શકાય કે શ્રી રતિભાઈનુ જીવન એક સશોધક, સાધક અને કર્મનિષ્ઠ ચેાગીનું જીવન હતું. એમની સાહિત્યસાધનાએ જૈન સાહિત્યની વિપુલતામાં ખૂબ મહત્ત્વના કાળા આપ્યા. તેઓશ્રીની કલમ કાઈ એક ક્ષેત્ર પૂરતી મર્યાદિત ન રહેતાં, સાહિત્યનાં બધાં જ ક્ષેત્રને આવરી લેતી હતી. તેમણે ચરિત્રો લખ્યાં, વાર્તાઓના સંપાદનનુ ક્ષેત્ર ખેડયું, વળી પત્રકાર, સશાધનકાર, વાર્તાકાર તરીકે સારી નામના મેળવી હતી. શ્રી આણુંજી કલ્યાણુજીની પેઢીના ઈતિહાસ લખવા માટે શેઠ શ્રી કસ્તૂરભાઈએ શ્રી રતિભાઈ Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૬ દેસાઈને આ ભગીરથ કાર્ય કરવાનું કહ્યું. આશરે છએક મહિને સાચ સાથે એમણે આ કાર્યં સંભાળવાની સંમતિ આપી. આ માટે કાઈ નાની સરખી હકીકત પણુ લક્ષ બહાર જવા ન પામે તેની ભારે ચીવટ સાથે પેઢીના ઈતિહાસના પ્રથમ ભાગ તૈયાર કર્યા. વિશાળ પાયા પરના જૂના રેકર્ડ(તર ), તેનાં જીણ થયેલાં પાનાંઆ, ચાપડાએ, ચુકાદાઓ, પરવાના વગેરેમાં પડેલી મહત્ત્વની વિગતા, લેખા અને ઉપલબ્ધ તમામ સામગ્રીઓને એમણે ઝીણવટભર્યો અભ્યાસ કર્યાં. ખૂબ વિસ્તૃત અને સ`ખ્યાબંધ પાદનેાંધ સાથે આ ઐતિહાસિક ગ્રંથ તૈયાર થયા. એના પ્રથમ ભાગમાં નગરશેઠ શાંતિદાસ ઝવેરી અને અન્ય પ્રભાવશાળી મહાનુભાવાએ કરેલી ધરક્ષા, તીર્થરક્ષા અને શાસનપ્રભાવનાની કામગીરીને વેધક ચિતાર આપવામાં આવ્યા છે. શ્રો આણંદજી કલ્યાણુજીની પેઢીના ઇતિહાસના બીજા ભાગના લેખનનુ કાર્યોં એ શ્રી રતિભાઈને માટે કોઈ તપસ્વીના આકરા તપ જેવું કાર્ય બન્યું. એક બાજુ સ્વાસ્થ્ય ક્ષીણ થતું... હતું અને ખીજી બાજુ ખીજો ભાગ પૂર્ણ કરવાની મનેાકામના વધુ ને વધુ દૃઢ થતી હતી. એવામાં ૧૯૮૩ની પાંચમી કટાબરે ડાબા અંગે લકવાનેા હુમલા થયા. ખીજો ભાગ લખી શકાશે નહીં તે માટે પેઢીને રાજીનામુ લખી મેાકલ્યું. પેઢીએ ઊંડી સૂઝ અને ઉદાર સૌજન્ય દાખવીને કહ્યું કે તમે કંઈ પેઢીના કર્મચારી નથી, તેથી રાજીનામાના કોઈ સવાલ છે જ નહી. આ કામ તમારી અનુકૂળતાએ તમે જ પૂરું કરશેા. આ ભાવનાએ ક્રી રતિભાઈને કા`રત કર્યા. પાછળનાં વર્ષમાં એમનુ` માત્ર એક જ લક્ષ નજરે ચઢતુ કે કયારે બીજો ભાગ પૂરો કરું, કયારૅ જવાબદારીથી સુપેરે મુક્ત થાઉં! ૧૯૮૫ના મેમાં માતિયાનું ઑપરેશન થયું. ડાયાબિટિસ અને બ્લડપ્રેસર કાબૂમાં રાખવા પડતા હતા. કાઈ વૃદ્ધ યાત્રી જીવનની તમામ શક્તિ એકઠી કરીને જેમ ગિરિરાજ પર યાત્રા કરતા હેાય તેવી જ યાત્રા રતિભાઈએ આના લેખનની પાછળ કરી. આમાં એમનાં પુત્રો માલતી અને પૌત્રી શિલ્પાને સાથે મળ્યા, આખરે એમણે ખીન્ન ભાગનું લેખનકા પૂર્ણ કર્યું અને એની સાથેાસાથ જીવનલીલા પણુ સંકેલી લીધી. શેઠ આણુ દૃષ્ટ કલ્યાણુજીની પેઢીના ઇતિહાસને ખીજો ભાગ એ ક્ષીણ અને ઋણું શરીર પર મનની મક્કમતા અને પેઢી તેમજ શ્રીસ ંધ તરફની અગાધ મમતાના વિજયને કીર્તિસ્થંભ ગણાય. જીવનને ધન્ય કરનારી આવી વ્યક્તિ મૃત્યુને પણ ધન્ય કરી જાય છે. પેાતાની અતિમ ઇચ્છા રૂપે એમણે ચક્ષુદાન કર્યું અને એથી ય આગળ વધી તખીખી સ ંશાધનને માટે દેહદાન કર્યું.. જીવન અને કવનમાં પ્રામાણિકતા, ધર્મ અને સત્યની ઉપાસના કરનાર રતિભાઈ જેવા શ્રેયાથી આજના જમાનામાં તા વિરલ જ છે. Page #22 -------------------------------------------------------------------------- ________________ પેઢીનું વત માન ટ્રસ્ટીમ’ડળ ડાખીથી જમણી તરફ. શેઠશ્રી ચારુચંદ્ર ભાગીલાલ, શેઠશ્રી ગૌરવભાઈ અનુભાઈ, શેઠશ્રી આત્મારામ ભાગીલાલ સુતરિયા, શેઠશ્રી ચદ્રકાન્ત છેટાલાલ ગાંધી, શેઠશ્રી શ્રેણિકભાઈ કસ્તૂરભાઈ, શેઠશ્રી ચંદ્રકાન્ત બકુભાઈ, શેઠશ્રી મનુભાઈ લલ્લુભાઈ, શેઠશ્રી રસિકલાલ માહનલાલ શાહ, શેઠશ્રી કલ્યાણભાઈ પુરુષાત્તમભાઈ ફડિયા. ઊભી રહેલ વ્યક્તિએ. ડાખી તરફથી ડેપ્યુટી જનરલ મેનેજર શ્રી જે. કે. પડવા, જનરલ મેનેજર શ્રી આપાલાલ મગનલાલ ઠાકર. Page #23 -------------------------------------------------------------------------- ________________ શેઠશ્રી વખતશા શેઠ Page #24 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમ પેઢી અને તેને ઇતિહાસ • ૨-૩ ૧૧. પાલિતાણા રાજ્ય સાથેના કેટલાક ઝઘડા . જમીનના હક માટેની તકરારે ૮; જુબાની ૧૮; ઊલટતપાસ ૨૧; આ ફેંસલાની સામે પ્રિવી કાઉન્સિલમાં અરજી ૩૦; કેશવજી નાયકનું પ્રકરણ ૩૧; દરબાર પાસેથી ચેરીનું વળતર મેળવ્યું ૩૫; વળતર ૩૮; પાલીતાણા રાજ્ય પ્રેમાભાઈ શેઠને દિલગીરી દર્શાવે છે ૪૦; નજરાણાની રકમ મજરે લેવા બાબત ૪૩; પાલીતાણા રાજ્યને કરવામાં આવેલી એક જાણવા જેવી તાકીદ ૪૫; ધર્મની લાગણી દભવતા મેળાઓ ૪૬; બીજા બે મેળા ૪૮; જનાં પગલાંની ચેરી અને નવાં પગલાંની સ્થાપના ૪૯; પગરખાં પ્રકરણ ૫૬; શેરે ૬૨, ચામડાના પટ્ટાનું પ્રકરણ ૭૩; પેઢીના સિપાઈ આલમ બેલીમનું મરણ એ અકસ્માત હતો કે ખૂન ? ૭૭; આ પ્રકરણમાંથી જાગેલા કેટલાક ફણગા ૮૪; શ્રી વીરચંદ રાઘવજી ગાંધી મારફત કરવામાં આવેલ પ્રયત્ન ૮૭; અંગારશા પીરના સમારકામ અંગે વિવાદ ૯૩; રાજ્ય સામે એજન્સીમાં ફરિયાદ કરવાની પદ્ધતિ અંગે વિવાદ ૧૦૧; સમાધાનને કરાર જ વિવાદનું નિમિત્ત બન્યો ૧૦૪; ઉપસંહાર ૧૦૬. પાદનોધો : (ર૯) કર્તવ્યનિષ્ઠા સેવક ૧૧૨. - ૧૨, શ્રી શત્રુંજય મહાતીર્થને લગતાં કેટલાંક મહત્ત્વનાં કાર્યો ૧૧-૧૪૩ પાલીતાણાની બારોટ જ્ઞાતિએ લખી આપેલ જાણવા જેવી એક બાંહેધારી ૧૧૭; બારોટોના હકક બાબત સમાધાન ૧૧૮; જાહેરખબર ૧૨૩; સ્ટેમ્પની રકમમાં વધારો અને દંડ ૧૩૧; દાદાની ટ્રકમાં જીર્ણોદ્ધાર જેવો ફેરફાર ૧૩૨; ગિરિરાજના મુખ્ય માર્ગ ઉપર તથા ઘેટીની પાગે પગથિયાં ૧૩૭; ચાની દુકાનો પરવાને રદ કરાવ્ય ૧૩૭; મ્યુઝિયમ ૧૩૭; નવું ભાતાઘર ૧૩૮. પાદ : (૩) પાંચ પરબને ગેળ ૧૩૯. પૂરવણી : જુનાગઢ (ગિરનાર)ના બારોટ સાથે થયેલ સમાધાનને દસ્તાવેજ ૧૪૧. ૧૩. કેટલાંક બાદશાહી ફરમાને ૧૪૪–૧૬૮ () પેઢી હસ્તકનાં સાત ફરમાનેને અનુવાદ–સનદ-૧ : જલાલુદ્દીન મહંમદ અકબર બાદશાહે ગાઝીને ફરમાન ૧૪૫. સનદ–૨ : નુરુદ્દીન મોહમ્મદ જહાંગીર બાદશાહ ગાઝીનું ફરમાન ૧૪૭; સનદ-૩ : અબુલ મુઝફફર મેહમ્મદ શાહબુદ્દીન બાદશાહ ગાઝી સાહેબ કિરાને સાનોનું ફરમાન ૧૪૮; સનદ-૪ : અબુલ મુઝફફર મહમ્મદ શાહબુદ્દીન શાહજહા બાદશાહ ગાઝી સાહેબ કિરાનસાનીનું ફરમાન ૧૪૯; સનદ-૫ : અબુલ મુઝફર મહમદ શાહબુદ્દીન શાહજહા બાદશાહ ગાઝી સાહેબ કિરાનસાનીના હુકમથી ૧૫૦; સનદ-૬ : અબુલ મુઝફર મેહમ્મદ મુરાદાબક્ષ બાદશાહ ગાજીને ફરમાન ૧૫૧; સનદ–૭: ઔરંગઝેબ બાદશાહનું ફરમાન ૧૫૨. () સનંદ-૮ : અબુલ મુઝફફર સુલતાન શાહ સલીમ (શાહજંહા)નું ફરમાન ૧૫ર. (૬) સનદ-૮: બાદશાહ ઔરંગઝેબનું ફરમાન ૧૫૩. પૂરવણી: નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરી વગેરેને મળેલ મુગલ બાદશાહનાં ફરમાનેને સાર– આ. ૩. Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ફરમાન-૧ : જલાલુદ્દીન મુહમ્મદ અકબર બાદશાહ ગાનું ફરમાન ૧૫૪; ફરમાન-૨ : અકબર બાદશાહનું ફ઼રમાન ૧૫૫; ફરમાન-૩: જહાંગીર બાદશાહનું ક્રૂરમાન ૧૫૫; ફરમાન-૫ : જહાંગીર બાદશાહે વિજયદેવસૂરિ ઉપર લખેલે પત્ર ૧૫૬. પ્રા. કેામિસરીએટનાં પુસ્તકામાંનાં ફરમાના— ક્રમાન−૧: ધર્મની આરાધના અંગે નુરુદ્દીન મેાહંમદ જહાંગીર બાદશાહે ગાઝીનું ફરમાન ૧૫૭; ક્રમાન-૨ : શાંતિદાસ શેઠ સંબંધી નુરુદ્દીન મેાહંમદ જહાંગીર બાદશાહનું ફરમાન ૧૫૮; ફરમાન− : શાંતિદાસ શેઠની સ્થાવર-જંજંગમ મિલકતની સાચવણી અ ંગેનું બાદશાહ શાહજંહાનું ફરમાન ૧પ૯; *માન–૪ ઃ નગરશેઠ શાંતિદાસ ઝવેરીને ઝવેરાતના વેપાર અંગે મળેલું. બાદશાહ શાહજહાનુ` ફરમાન ૧૫૯; ફરમાન-૫ : ફરમાન નં. ૩ ના ભાવવાળું નગરશેઠ શાંતિદાસ ઝવેરીને મળેલુ બાશાહ શાહજહાનું ફરમાન ૧૬૦; ફ્રાન-૬ ઃ શાહજહાનુ' ઝવેરાત અંગેનું ફરમાન ૧૬૦; ફરમાન-૭ : સ્થાનકવાસી ફિરકાની ફરિયાદ અંગે બાદશાહ શાહજહાનું ફરમાન ૧૬૨; ફરમાન−૮ : જમીન અંગેનું બાદશાહ શાહજહાનું ફરમાન ૧૬૨; ક્રમાન−૮ A : જમીન અંગેનું બાશાહ શાહજહાનુ` ખીજુ ફરમાન ૧૬૨; ફરમાન-૯ : ઔરંગઝેબે તાડેલ ચિંતામણિનું દેરું પાછુ સાંપવા અંગે બાદશાહ શાહજ હાએ કરેલ ફરમાન ૧૬૩; ફરમાન-૧૦ : પાટવીકુંવર દારા શુકેારનુ` ફરમાન ૧૬૩; ફરમાન–૧૧ : ઔરંગઝેબનું ફરમાન ૧૬૪; ફરમાન-૧૨ : નગરશેઠ શાંતિદાસને ખેલાવવા અંગે બાદશાહ શાહજ હાનું ફરમાન ૧૬૪; ફરમાન-૧૩ : શ્રી 'ખેશ્વર તીના ઈજારા અંગેનું બાદશાહી ફરમાન ૧૬૪; ફરમાન–૧૪: ૧૬૫; ફરમાન-૧૫ ઃ નગરશેઠ શાંતિદાસની લેણી રકમ ચૂકવી આપવા અંગેનું બાદશાહ સુરાખશનું ફરમાન ૧૬૫; ફરમાન-૧૬ ઃ ૧૬૫; કુમાન-૧૬ A : રૂ. ૫,૫૦,૦૦૦ કેવી રીતે ચૂકવવા તે અંગેનું બાદશાહી ફરમાન ૧૬૫; ફરમાન-૧૭ : શાંતિદાસને પૈસાની ચૂકવણી અંગે બાદશાહ ઔરંગઝેબનું ક્રૂરમાન ૧૬૬; ફરમાન–૧૮: શાંતિથી રાજ્ય કરવાની ખાતરી આપતું બાદશાહ ઔરંગઝેબનું ફરમાન ૧૬૬; ફરમાન-૧૯ઃ ગુમાસ્તા વગેરે પાસે લેણી પડતી શાંતિદાસની રકમ અંગે બાદશાહ ઔર‘ગઝેબનુ ફરમાન ૧૬૭; ફરમાન-૨૧: એ ઝવેરીઓની લેણી પડતી રકમ અંગે બાદશાહ ઔરંગઝેબનું ફરમાન ૧૬૭; આભાર અને એક નમ્ર સૂચન ૧૬૭, ૧૪. નાણાંની સાચવણીની કપરી કાĆવાહી ૧૬૯-૧૮૩ અર્થવ્યવસ્થા ૧૬૯; દાખલારૂપ તટસ્થતા ૧૬૯; રખાપાની રકમની સ`સ'મતિથી ફેરબદલી ૧૭૦; રખાપાની રકમની માફી ૧૭૦; ગોહેલ ભગવતસિંહજી પાસે લેણી નીકળતી રકમ બાબત ૧૭૧; ભાવનગર સધ પાસે લેણું ૧૭૧; નજરાણું લેવાનેા ઇન્કાર ૧૭૧; એક ાણુવા જેવા ઠરાવ ૧૭૨; સમાધાન ૧૭૨; વધુ રકમ ધીરવા બાબત ૧૭૩; મૂડીરાકાણમાં સાવચેતી ૧૭૩; પ્રેામીસરી નેાટા પ્રીમીયમથી ખ`ડી વાળવા બાબત ૧૭૪; મુદ્દત વધારી આપવા બાબત ૧૭૪; ગામ ઈજારે રાખવા બાબત ૧૭૪; રાહીશાળાની જમીન ખરીદવા બાબત ૧૭૪; લહેણું વસૂલ કરવા બાબત ૧૭૫; ભાવનગર રાજ્યને રૂપિયા ધીરવા બાબત ૧૭૫, વળાના દરબારશ્રીને પૈસા ધીરવાની ના ૧૭૫; રખાપાની રકમની અગાઉથી ચૂકવણી ૧૭૫; પાલીતાણા રાજ્યને રખાપાની રકમ અગાઉ આપવા બાબત ૧૭૬; ભાવનગર દરબારને પૈસા આપવાના ઇન્કાર ૧૭૬; રખાપાના પૈસા અગાઉથી આપવાના ઇન્કાર ૧૭૬; લીમડા તાલુકદાર પાસે લહેણી પડેલી રકમ માંડી વાળવા બાબત ૧૭૭; ગોંડલ રાજ્યની માંગણીને ઇન્કાર ૧૭૭; રખાપાની રકમ વસુલ કરવા બાબત ૧૭૭; રખાપાના રૂપિયા અગાઉથી આપવાની ના ૧૭૭; Page #26 -------------------------------------------------------------------------- ________________ પૈસા ધીરવાને ઇન્કાર ૧૭૮; લોટરીમાં ભાગીદારી કરવાની ના ૧૭૮; હુકમનામાં બાબત વિચારણું ૧૭૮; લહેણું વસુલ કરવા બાબત ૧૭૮; દાતાની ઈચ્છા મુજબ નાણાં વાપરવાની પ્રથા ૧૭૮; પેપર મંગાવવાની ટીકા ૧૮૦, કેટલાક જાણવા જેવા ઠરાવને સાર ૧૮૦; પાલનપુરના દિવાનની માંગણી અંગે ૧૮૦; લેણાની પતાવટ ૧૮; ખાતું સરભર : ૧૮૧; દેવાદાર ઉપર દાવો કરવા બાબત ૧૮૧; લેણુ અંગે સમજૂતિ ૧૮૧; રકમ રોકવા બાબત; લેણુ અંગે સમાધાન ૧૮૧; રોકાણ અંગે નિર્ણય ૧૮૧; વકીલ ઉપર દાવો કરવાને ઠરાવ ૧૮૨; લેણે અંગેની સમજૂતિ ૧૮૨; રૂપિયાનું ધીરાણ ૧૮૨. રકમ ટ્રાન્સફર કરવા બાબત ૧૮૨; લેણની માંડવાળ ૧૮૨; લેણું માંડી વાળ્યું ૧૮૨; શેર કમી કરવા બાબત ૧૮૩; રકમ માંડી વાળવા બાબત ૧૮૩; લેણું માંડી વાળવા બાબત ૧૮૩; કીમતી વસ્તુઓની સાચવણી ૧૮૩; અંતે ૧૮૩. ૧૫, ચતુવિધ સંઘની ભક્તિ થા અનુકંપાદાન ૧૮૪-૧૫ સાધુ-સાધ્વીઓની સેવાભક્તિ ૧૮૪; શ્રાવક-શ્રાવિકાને સહાય ૧૮૬; વિદ્યાવૃદ્ધિ માટે કેલરશીપ ત્યા સહાય ૧૯૦; અનુકંપાદાન ૧૮ર. ૧૬. પેઢીએ કરાવેલ જીર્ણોદ્ધારે ૧૯૬-૨૧૪ શ્રી રાણકપુર તીર્થ ૧૯૬; શ્રી આબુ તીર્થ ૧૯૭; દેલવાડાનાં મંદિરે ૧૯૭; શ્રી કુંભારિયાજી તીર્થ ૧૯૯૬ શ્રી મૂછાળા મહાવીર તીર્થ ૧૯૯; શ્રી તારંગા તીર્થ ૨૦૦; શ્રી શત્રુંજય તીર્થમાં થયેલ જીર્ણોદ્ધાર ૨૦૦; શ્રી ગિરનાર તીર્થ ૨૦૧; જીર્ણોદ્ધાર માટે સહાય આપવામાં પેઢીએ અપનાવેલ વ્યાપક દષ્ટિ ૨૦૧; જીર્ણોદ્ધારમાં થયેલ ખર્ચ સંબંધી વિશેષ માહિતી ૨૦૮. પાદ : (૨) રાણકપુર તીર્થના જીર્ણોદ્ધારને લગતી માહિતી ૨૦૯; (૪) નવા જિનમંદિર માટેની સહાય ૨૧૨. પૂરવણી : શ્રી અમદાવાદ જીર્ણોદ્ધાર કમિટીની કામગીરી ૨૧૩; (૧) સ્થળ ૨૧૩; (૨) ઉદ્દેશ ૨૧૩; (૩) કમિટી યા સામાન્ય કમિટીના સભ્ય ૨૧૩; નેટ ૨૧૩; કામગીરી ૨૧૪. ૧૭. છાપરિયાળી ગામ અને પેઢીની જીવદયાની કામગીરી ૨૧૫-૨૪૩ ક્ષેત્રફળ ૨૧૬; શ્રી કૃષ્ણકુમારસિંહજીને નિયમ ૨૧૬; દેરાસર ૨૧૭; વિશાળ વડલે ૨૧૭; કૂવો ૨૧૭; વિશાળ કારોબાર ૨૧૭; કેટલીક જાણવા જેવી કામગીરી ૨૮; ભામના ઈજારાની વાત રરર; વધારાના ખર્ચને પહોંચી વળવાના ઉપાયો રર૪ઃ જૈન સંઘ જેગ કરવામાં આવેલી એક અપીલ ૨૨૫; છાપરિયાળીમાં સાંઢડા રાખવા બાબત ૨૨૭; નાના બોકડાને બચાવવાની કામગીરી રર૭, બીડ ભાડે રાખવા સંબંધી ૨૨૯; ઘાસના સ્ટોક સંબંધી ૨૨૯; જીવદયા માટે મળેલું દાન ૨૩૦; પરચૂરણ બાબત ૨૩૧; ઢોરોને રાખવાનું આ પાંજરાપોળનું સંખ્યાબળ ૨૩૨; કાયમી તિથિની યોજના ૨૩૫: ચોટિલાની નેસના માથાભારે ચારણે ૨૩૬; શિંગડાવે અને તેની નાબુદી ૨૩૭, પારને : (૧) દુધિયા બેકડા ૨૩૮; (૭) ચૂલાવેરે ર૩૮; (૮) શ્રી છાપરિયાળ પાંજરાપોળ થાટે થયેલ નિધિ ૨૩૮; શેઠશ્રી શ્રેણિકભાઈ કસ્તૂરભાઈની છાપરિયાળી પાંજરાપોળ માટે અપીલ ૨૩૯. પૂરવણું : શરૂઆત ૨૪૩; નવું ટ્રસ્ટડીડ ૨૪૩. ૧૮. પેઢીના કાર્યક્ષેત્રને થયેલ વિસ્તાર ૨૪૮-ર૭૦ Page #27 -------------------------------------------------------------------------- ________________ (૧) શ્રી રાણકપુર તી-રાજસ્થાન ૨૪૫; પહેલા પત્ર ૨૪૫; બીજો પત્ર ૨૪૬; (૨) ગિરનાર તી ૨૪૭; ખાસ અપવાદ ૨૪૮; (૩) શ્રી કુંભારિયાજી તી` ૨૪૮; (૪) શ્રી તાર'ગા તીથ ૨૫૦; દિગબરો સાથે સમાધાન ૨૫૧; (૫) શ્રી મક્ષીજી તી ૨૫૨; શેઠશ્રી ત્રિકમભાઈની સેવાએ ૨પર; (૬) શ્રી શેરિસા તીર્થ ૨૫૩; (૭) શ્રો મૂછાળા મહાવીર તીર્થ ૨૫૬; (૮) શ્રી ચિત્તોડગઢ ઉપરનાં જિનમદિરા ૨૫૮; (૯) શ્રી વામજ તીર્થ ૨૫૯; (૧૦) સમ્મેતશિખરના પહાડનેા માલિકી હક્ક ખરીદી લેવા સંબંધી ૨૫૯; પહાડને! માલિકી હક્ક ર૬ ૨૬૦; (૧૧) મગનલાલ કરમચ ંદનાં સાત ટ્રસ્ટા ૨૬૧; આ સાત ટ્રસ્ટાની નાણાંકીય સ્થિતિ ૨૨; (૧૨) બનારસની અંગ્રેજી કાઠી નામે પ્રસિદ્ધ ઇમારતને લગતું શેઠ વીરચંદ દીપચંદ અને શેઠ ગેાકળદાસ મૂળચંદ ટ્રસ્ટ ૨૬૩; ઠરાવ ૬૭ ૨૬૩; (૧૩) એક નાની સરખી દેરી છે કે જેમાં ભગવાન ઋષભદેવનાં પગલાં છે તેની વિગત ત્થા તેના શિલાલેખ ૨૬૫; લેખના સાર ૨૬૫; (૧૪) પેઢી હસ્તક અમદાવાદનાં દેરાસરો ૨૬૫; (૧૫) શ્રી શાન્તિસાગરજીના ઉપાશ્રય ૨૬૬; દુર દેશીભર્યાં નિર્ણય ૨૬૮; તીર્થોના પરિચય બાબત ૨૬૮; વિશેષ નોંધ ૨૭૩. ૧૯. કેટલીક જાણવા જેવી ખાખતા ૨૦ ૨૭૧-૨૮૩ શ્રી શત્રુ ંજય સાધારણ ખાતાની કાયમી તિથિની યાજના ૨૭૫; માધુપુરાની સ્થાપનાને ઇતિહાસ ૨૭૬; શત્રુંજયના પહાડ ખરીદી લેવા સંબંધી અસફળ વાતચીત ૨૭૭; જ્ઞાનવૃદ્ધિની કાર્યવાહી ૨૭૭; (૬) પેઢી તરફથી પ્રકાશિત કરવામાં આવેલ પુસ્તકેા ૨૭૮; (૬) તીર્થાના નકશા ૨૭૯; (૪) ચિત્ર સ’પુટા ૨૭૯; (૬) પુસ્તકા વગેરે માટે સૌંપૂર્ણ અથવા પૂરક સહાય ૨૮૦; (૬) પ્રાત્સાહન માટે પુસ્તકાની ખરીદી ૨૧. ૨૦. પેઢીના પ્રમુખશ્રીએ, વહીવટદાર પ્રતિનિધિએ ત્થા પ્રાદેશિક પ્રતિનિધિઓ ૨૮૪-૩૫૪ પેઢીના પ્રમુખશ્રીએ ૨.૮૪; કેટલાક પ્રમુખશ્રીઓની વિશિષ્ટ કામગીરી ૨૮૪; વહીવટદાર પ્રતિનિધિ ૨૮૬; સ્થાનિક અર્થાત્ પ્રાદેશિક પ્રતિનિધિઓની યાદી ૨૮૯; યાદી અ ર૯૦; યાદી ૧ ૨૯૨; સને ૧૯૧૨ના બંધારણના પહેલા સુધારા મુજબ નિમાયેલ સ્થાનિક પ્રતિનિધિએ ૨૯૨, સ્થાનિક પ્રતિનિધિઓની સંખ્યાની ફાળવણી ૨૯૩; સ્થાનિક પ્રતિનિધિએ ૨૯૬; યાદી (૪) ૩૩૭; નિયમાવલીની કલમ–૮ મુજબ નિમાયેલ સ્થાનિક (પ્રાદેશિક) પ્રતિનિધિઓની યાદી ૩૩૯. ૨૧. ઉપસ’હાર શુદ્ધિપત્રક મીઓની યાદી ૩૫૫-૩૫૬ રૂપર ૩૬૦ Page #28 -------------------------------------------------------------------------- ________________ ॥ ગયડ સવષ્ણુતાસળ | શેઠ આણુંદજી કલ્યાણજીની પેઢીના ઇતિ હા સ ભાગ Page #29 -------------------------------------------------------------------------- ________________ પેઢી અને તેના ઈતિહાસ શેઠ આણુંજી કલ્યાણુજીની પેઢી એટલે ભારતના જૈન સંધ. ભારતભરના શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈનાનુ/જૈન સંધાનુ પ્રતિનિધિત્વ કરતી સસ્થા એટલે આણુંદજી કલ્યાણજીની પેઢી. વિ. સં. ૨૦૩૨માં શ્રી શત્રુ ંજય ગિરિરાજ ઉપર નવી ખ'ધાયેલી ટૂંકની પ્રતિષ્ઠા થઈ ત્યારે, તેની સ્મૃતિમાં લખવામાં આવેલા સસ્કૃત શિલાલેખમાં આ૦ ક૦ પેઢીને ‘ આણંદજી કલ્યાણુજી સંધ’ તરીકે ઉલ્લેખવામાં આવેલી. એ સામે વાંધો લેતાં કેટલાક લોકોએ કહેલું : “ આ૦ ૩૦ પેઢી એક વહીવટી સંસ્થા છે; એને સધ કેમ કહેવાય?” એમના એ વિરાધના જવાબમાં કહી શકાય કે, જેમ ભારતની લેાકસભા એ ભારતદેશની સમગ્ર પ્રશ્નનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા છે અને એટલે જ ‘ લેાકસભા=ભારત ' એવું સમીકરણ કરી શકાય, તેમ શેઠ આણુંદજી કલ્યાણજીની પેઢી એ ભારતના જૈનાનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા હાવાથી આ૦ ૩૦ પેઢી=જૈન સ ́ધ' એવું સમીકરણ કરવામાં કશું... જ અજુગતું નથી. વસ્તુત: આ ક॰ પેઢી એ એકમાત્ર એવી સંસ્થા છે કે જેની ‘ જનરલ ખડી 'માં ભારતના કાઈ પણ પ્રદેશના, શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનાની ચાક્કસ સખ્યાની વસ્તી ધરાવતા કાઈ પણુ ગામ કે શહેરના જૈન ગૃહસ્થ/ગૃહસ્થાને સ્થાન છે/મળે છે. એ જૈન ગૃહસ્થા પછી ગમે તે ગચ્છના હાય કે ગમે તે તિથિના હાય, પણ પેઢી તેા તેમનું પ્રતિનિધિત્વ સ્વીકારવાની જ. પેઢીની મુખ્ય શરતા માત્ર બે જ હાય છેઃ એ ગૃહસ્થ/ગૃહસ્થા વે મૂ॰ પૂ॰ જૈન હેાવા જોઈએ અને જે તે ગામની જૈન વસ્તી/સંધ દ્વારા નિયુક્તિ પામેલા હાવા જોઈએ. પછી એ વ્યક્તિ કયા ગચ્છને કે કઈ તિથિને માનનારી છે, એ સાથે પેઢીને કશી જ નિસબત હૈાતી નથી. C = વળી, આપણે ત્યાં જ્યારે પણુ, સમગ્ર જૈન સ ́ધને સ્પતી સમસ્યા - દા. ત. સિદ્ધાચલજીની યાત્રાના બહિષ્કારની સમસ્યા કે તીર્થાં અગેના વિવાદની સમસ્યાઓઊભી થઈ છે, ત્યારે તેને હલ કરવાની જવાબદારી પેઢીએ જ વહી છે, એટલુ` જ નહિ, પણ તે વખતે, ગચ્છાદિકના ભેદભાવ રાખ્યા વિના, જે ગચ્છમાં જે મુનિભગવતા વિદ્યમાન હેાય તે તમામ પાસે, જે તે સમસ્યાઓ પરત્વે, જરૂર પ્રમાણે, પેઢી માદન મેળવતી આવી છે. જૈન સમાજ એ એક એવા સમાજ છે કે જેને ઇતિહાસનું સર્જન કરવામાં જેટલા રસ છે, એટલે ઇતિહાસનું રક્ષણ કરવામાં નથી. આ સમાજને નવાં દેરાસરા બાંધવાની જેટલી ધગશ છે, તેટલી ચીવટ જૂનાં મદિરાના રક્ષણ માટે નથી. જૂની પ્રતિમાની પૂજા થાય કે ન થાય; ગમે તે થાય; તેની ફિકર કર્યા વગર નવી પ્રતિમાઓનું સર્જન કરીને પેાતાને અમર બનાવવામાં માનનારી આ સમાજ છે, એમ આજની પરિસ્થિતિ જોતાં કહી શકાય. અને આવા સમાજને 6 આણુ છ કલ્યાણજી કાણુ હતા ? આ નામની પેઢી કાણે સ્થાપી? આ પેઢી કયારે-કેટલાં વર્ષ પહેલાં સ્થપાઈ ? આ પેઢીએ કેટલાં વર્ષોમાં શુ` કામ કર્યુ? ' આવી બધી બામતાની પતીજ તા હાય જશેની? આવું ઝીણુ' કાંતવાની નવરાશ અને ઢાય ? Page #30 -------------------------------------------------------------------------- ________________ પણ રહે, આખા સમાજને કે સમાજમાંના બીજા કોઈને કદાચ આવી વાતની પતીજ ભલે હેય યા ન હોય, પણ એક વ્યક્તિને આ બધી બાબતેની પતી જ જરૂર હતી. એ વ્યક્તિનું નામ હતું શેઠ કસ્તૂરભાઈ લાલભાઈ. કસ્તૂરભાઈ એટલે ભારતની ગુજરાતની સૈકાઓ જૂની મહાજનપરંપરાના અંતિમ અવશેષ. કસ્તૂરભાઈ એટલે નગરશેઠ શાંતદાસ શેષાકિરણે સ્થાપેલી શ્રેષિપરં. પરાને ઝળહળતે છેલ્લે ઝબકારે. આણંદજી કલ્યાણજી પેઢીના ઇતિહાસમાં કદાચ સૌથી વધુ વર્ષો સુધી પેઢીનું પ્રમુખપદ ભોગવનાર શેઠ કસ્તૂરભાઈને મન, પૂર્વજો દ્વારા પ્રાપ્ત થયેલા સમૃદ્ધ અતિહાસિક વારસાનું મૂલ્ય ઘણું બધું હતું. એ વારસાનું જતન કરવાની એમની તમન્ના અને કુશળતાને પ્રતિધ્વનિ, આબુદેલવાડા અને રાણકપુરનાં ઐતિહાસિક સ્થાપત્યના જીર્ણોદ્ધારમાં અને શત્રુજ્ય ઉપર બંધાયેલી નવી ટૂંકના મંદિરમાં આજે પણ સંભળાય છે. આવા આ શ્રેષ્ટિ મહાજનના મનમાં કંઈક ધન્ય પળે સ્કૂણું થઈ હશે, “કે જે પેઢીનું પ્રમુખપદ હું પચાસ પચાસ વર્ષોથી ભેગવું છું, એ પેઢીનું મૂળ શું ? એ પેઢીની તવારીખ શી ? એની સ્થાપના કયારે થઈ ? કોણે કરી ? શા માટે અને કેવા સંજોગોમાં કરી ? આ નામ કોણે સ્થાપ્યું?' ને એ સાથે જ પેઢીને ઇતિહાસ તૈયાર કરાવવાની એમને પ્રેરણા થઈ હેવી જોઈએ, અને એમને થયેલી એ અંતઃ પ્રેરણાનું પ્રશસ્ય પરિણામ એટલે શ્રી રતિલાલ દીપચંદ દેસાઈએ લખેલો ગ્રંથ “શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને ઈતિહાસ”. શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ, જેને સમાજના ઊંચા ગજાના સાહિત્યસર્જક છે. ગુજરાતી ભાષામાં જૈન કથા સાહિત્યને રજૂ કરવાના કસબી હવા ઉપરાંત, તેઓ શ્રેષ્ઠ સંપાદક અને સારા વિચારક પણ છે. “ગુરુ ગૌતમસ્વામી' નામનું પુસ્તક લખીને તેમણે જીવનચરિત્ર લેખક” તરીક પણ યશ મેળવ્યો છે, અને છેલ્લે છેલ્લે “ભદ્રેશ્વર-વસઈ–મહાતીર્થ ' નામને ઈતિહાસ-સંશોધનને દળદાળ અને પ્રમાણભૂત ગ્રંથ લખીને તેમણે પિતાની ઇતિહાસ–સંશાધકની હેસિયત પણ સાબિત કરી બતાવી છે. એમની આ સાહિત્યિક કારકિર્દી શેઠ કસ્તૂરભાઈના ધ્યાન બહાર હોય એ કેમ બને ? આણંદજી કલ્યાણજીની પેઢીને સાંગોપાંગ અને અધિકૃત-પ્રામાણિક ઇતિહાસ તૈયાર કરાવવાની અભિલાષા મનમાં સંઘરીને બેઠેલા શેઠ કસ્તૂરભાઈની નજર શ્રી રતિભાઈ ઉપર ઠરી, અને એક શુભ ચોઘડિયે એમણે આ જવાબદારી શ્રી રતિભાઈને સેપી પણ દીધી. –પ. પૂ. મુનિરાજ શ્રી શીલચંદ્રવિજયજી મહારાજ (ભાવનગરથી પ્રગટ થતાં જૈન પત્રના તા. ૨-૭–૮૩ના અંકમાં છપાયેલ પૂ. મુનિશ્રીના “આપણું સૌનું ગૌરવ” નામે લેખમાંથી કેટલેક ભાગ સાભાર ઉધૃત) Page #31 -------------------------------------------------------------------------- ________________ Page #32 -------------------------------------------------------------------------- ________________ ૧૧ પાલિતાણા રાજ્ય સાથેના કેટલાક ઝઘડા નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીએ વિ. સ. ૧૭૦૭ (ઇ. સ. ૧૬૫૦)માં પાલિતાણાના દરબાર કાંધાજી સાથે શ્રી શત્રુંજય તીર્થાંના રખાપાના સૌથી પહેલા કરાર કરીને તીર્થંભૂમિનું તેમજ યાત્રિકાના જાનમાલનું રક્ષણ કરવાની જે જોગવાઈ કરી હતી તે, મળતા નિર્દેશા પ્રમાણે, સને ૧૭૮૮ એટલે કે વિ. સ. ૧૮૪૪ સુધી અર્થાત્ ૧૩૭ વર્ષ સુધી ચાલુ રહી હતી. ૧૩૭ વર્ષ જેટલા લાંખા ગાળા દરમિયાન ગારિયાધાર-પાલિતાણાના ગાદીવારસા બદલાતા રહ્યા હતા અને રાજગાદી પણ ગારીયાધારથી પાલિતાણામાં બદલાઈ ગઈ હતી. ઉપરાંત તીના વહીવટ પણ ક્રમે ક્રમે અમદાવાદના સધના હાથમાં વ્યવસ્થિત થતા જતા હતા અને સમય જતાં અમદાવાદ સઘની પેઢી તથા શત્રુંજય તીના વહીવટ સ'ભાળતી પેઢીને બધા કારોબાર શેઠ આણુંદજી કલ્યાણજીની પેઢીના નામથી ચાલવા લાગ્યા હતા. અર્થાત્ પેઢી તીના તેમજ યાત્રિકાના દરેક પ્રકારના હિતની સાચવણી માટે હમેશાં સજાગ અને પ્રયત્નશીલ રહેતી હતી. આ બધુ છતાં, આટલા લાંખા સમય દરમિયાન, પાલિતાણા રાજ્ય અને શ્રાવક કામ કે શેઠ આણુંદજી કલ્યાણજીની પેઢી વચ્ચે ખટરાગના નાના-મોટા કોઇપણ જાતના પ્રસ`ગ ઊભેા થવા પામ્ચા હાય એમ નિશ્ચિત રીતે કહી શકાય એવી કોઈ જાતની સામગ્રી ઉપલબ્ધ થઈ શકી નથી, સાથે સાથે આ સમય દરમિયાન રાજ્ય અને જૈનો વચ્ચે કાઈ પણ જાતની અથડામણના પ્રસંગેા ઊભા થયા હાય અને એની સામે શ્રાવક કામે રાજ્યને ફરિયાદ કરવાની ફરજ પડી હોય અથવા પેાતાની દુઃખની લાગણી દર્શાવવા માટે કોઈ પણ જાતનાં પગલાં ભરવાં પડથાં હોય એવી પણ માહિતી ઉપલબ્ધ થઈ શકી નથી. એટલે સામાન્ય રીતે એમ માનવુ રહ્યુ કે, આ ૧૩૭ વર્ષ જેટલા લાંબા ગાળા દરમિયાન રાજ્ય અને જૈનો વચ્ચે એક દર અનુકૂળતાવાળું વાતાવરણ પ્રવર્તતું હશે. એટલે કે યાત્રિકા ખાસ કોઈ કનડગત વગર યાત્રા કરી શકતાં હશે. અહી' એ કબૂલ કરવુ' જોઈએ કે, આમ માનવુ' એ માટે ભાગે કલ્પના કે અનુમાન ઉપર વિશેષ આધાર રાખે છે, નહી' કે ઉપલબ્ધ થતી નક્કર હકીકત ઉપર. Page #33 -------------------------------------------------------------------------- ________________ શેઠ આ કની પેઢીના ઇતિહાસ સ. ૧૮૪૪ એટલે કે સને ૧૭૮૮ પછી જૈનો અને રાજ્ય વચ્ચે મુખ્યત્વે યાત્રિકો પાસેથી વધારે પૈસા મેળવવાની રાજ્યની દાનતને કારણે કઈક ને કઈક નાના મોટા ખટરાગ ઊભા થવા લાગ્યા હશે. પણ આ અરસામાં પાલીતાણાના રાજવી પેાતાને સવે સર્વા ગણીને અને શત્રુંજય તીર્થ ઉપર પેાતાના પૂરેપૂરો અધિકાર હોવાનુ માનીને પેાતાને ફાવે તે રીતે યાત્રિકા સાથે વર્તાવ કરતા હશે અને એમને એમ કરતાં રોકી કે ટોકી શકે એવી અથવા એમની સામેની ફરિયાદ સાંભળે એવી કાઈ સત્તા તે વખતે અસ્તિત્વમાં ન હતી; એટલે સરવાળે જૈનોને પાલિતાણા રાજ્યની આવી બધી કનડગત મૂગે માઢે અને લાચાર બનીને અરદાસ્ત કરી લેવી પડતી હશે. પરિસ્થિતિ એવી હતી કે આની સામે કુદરતી સહાય મળવા જેવા અનુકૂળ સંયેગા જૈનોને માટે ભા થવા પામ્યા હતા. આ સમય ભારતમાં અંગ્રેજી રાજસત્તાની શરૂઆતના સમય હતા. અને ધીરે ધીરે એ વિદેશી રાજસત્તાના પગપેસારે દેશની ચારે દિશામાં વધતા જતા હતા અને ભારતવાસીઓના હાથમાંની રાજસત્તા ક્રમેક્રમે આથમતી જતી હતી. આ સત્તાપલટાના એક આનુષગિક પરિણામરૂપે કાઠિયાવાડમાં પણ નવી રાજકીય પરિસ્થિતિ સર્જાવા પામી હતી. આનુ' સ્પષ્ટ અને નિશ્ચયાત્મક પરિણામ સને ૧૮૦૮ માં થયેલ કલ વોકરના સેટલમેન્ટ રૂપ આપ્યું હતું. એના અનુસ ́ધાનમાં સને ૧૮૨૦ની સાલમાં કાઠિયાવાડમાં બ્રિટિશ અમલની એજન્સીનું થાણું સ્થપાયું હતું. અને કાઠિયાવાડનાં બધાંય રજવાડાંઓ એક યા બીજા રૂપમાં, એજન્સી સરકાર (બ્રિટિશ સલ્તનત) સાથે સકળાઈ ગયાં હતાં. આ વખતે પાલીતાણા રાય, જો કે વડોદરા રાજ્ય સાથે તેના ખડિયા તરીકે સંકળાયેલું હતું, એ માટે એણે વાદરા રાજ્યને વાર્ષિક રૂ. ૮૦૦૦/- ની ખંડણી પણુ ચૂકવવી પડતી હતી. અને છતાં પાલીતાણા રાજ્ય એજન્સી દ્વારા રક્ષિત રાજ્ય તરીકેના દરજ્જો પણ ભાગવતું હતુ'. આના લીધે પાલીતાણા રાજ્યના બ્રિટિશ રાજ્ય સાથેના સંબંધ કાયદેસર રીતે ગાયકવાડ રાજ્ય સાથેના સઅધ કરતાં કંઈક વધારે ઘનિષ્ઠ થવા પામ્યા હતા. જૈનોની ષ્ટિએ પાલિતાણા રાજ્યની આ પરિસ્થિતિ તદ્દન નવા પ્રકારની તેમજ પાલિતાણા રાજ્ય સાથેના જૈનોના ઝઘડાના નિકાલમાં વિશેષ ઉપકારક કે અસરકારક થઈ શકે એવી સજાઈ હતી, એટલે સને ૧૮૨૦ પછી પાલિતાણા રાજ્ય અને પેઢી વચ્ચે અથવા જૈનો વચ્ચે જ્યારે જ્યારે ઝઘડાના પ્રસ`ગે ઊભા થવા પામ્યા ત્યારે ત્યારે પાલિતાણા રાજ્યને નામપૂરતી ફરિયાદ કરીને એ ફરિયાદના ફૈસલા જ્યારે પણ પેાતાને પ્રતિકૂળ લાગે ત્યારે એજન્સીને ફરિયાદ કરીને દાદ માગવાનુ` જૈનોને માટે અથવા પેઢીને માટે ઘણું સુગમ થઈ પડ્યું હતુ. સને ૧૯૨૦ પછીના લગભગ બધા ઝઘડાએ સંબંધી Page #34 -------------------------------------------------------------------------- ________________ પાલિતાણા રાજ્ય સાથેના કેટલાક ઝઘડા ફરિયાદ એજન્સીમાં કરવામાં આવી હતી અને એજન્સી મારફત જ એના ફૈસલા મેળવવામાં આવ્યા હતા, આ ફે"સલામાં કયારેક જૈનોની માગણીના સ્વીકાર થયેલા જોવા મળે છે, તે કયારેક જૈનોની માગણી નકારી કાઢવાના પ્રસંગેા પણ બન્યા છે. અને છતાં એજન્સીની દરમિયાનગીરીથી જૈનોને એકંદર વધુ લાભ જ થતા રહ્યો હતા અને તીર્થની અને યાત્રિકાની રક્ષા કરવાનું કામ વધારે સુગમ પણ થઈ પડ્યું હતું. એમાં શક નથી. આમાં સૌથી મોટી વાત તેા એ હતી કે પાલિતાણા રાજ્ય વિરુદ્ધની એજન્સીમાં કરેલી ફરિયાદો વખતે પાલિતાણુા રાજ્ય જેવી સત્તાને પણ વાદી કે પ્રતિવાદી રૂપે ઊભા રહેવાના પ્રસગ આવતા હતા. આ પરિસ્થિતિ જૈન સ અને પેઢીને માટે જેમ આવકારદાયક હતી તેમ પાલિતાણાની રાજસત્તાના મનમાં ખૂબ નારાજી ઉત્પન્ન કરે અને ખટકે એવી પણ હતી. સને ૧૭૮૮ પછી શત્રુંજયના યાત્રિકોની, રાજ્ય તરફથી મનસ્વી રીતે ગમે તે રકમને મુંડકાવેરા ઉઘરાવવા રૂપે કે બીજી રીતે, જે કંઈ કનડગત થયા કરતી હતી એની સામે જૈન સઘના અવાજ ઊઠાવી શકાય એવી તકની જૈન સંધ રાહ જ જોતા હતેા. અને સને ૧૯૨૦ની સાલમાં કાઠિયાવાડમાં એજન્સીનું થાણું શરૂ થવાને કારણે આવી તક જૈન સઘને મળી જવા પામી હતી. આ તકના સૌથી પહેલવહેલા લાભ, એજન્સીનું થાણુ સ્થપાયું એ જ અરસામાં, મુંબઈના શાહસાદાગર શેઠ માતીચ અમીચંદ તથા અમદા વાદના નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીના વંશજ શેઠ શ્રી હેમચંદ્ર વખતચંદ તેમજ બીજાએની સહીથી મુંબઈના ગવર્નર માનનીય માઉન્ટસ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટનને તા. ૩૦-૮-૧૮૨૦ ના રાજ કરવામાં આવેલી અરજીરૂપે લેવામાં આવ્યેા હતા. આ અરજીમાં પાલિતાણા રાજ્ય સામેની જે જે ફરિયાદો માટે દાદ માગવામાં આવી હતી તેની વિગતા આગલા રખાપાના પ્રકરણમાં આપવામાં આવી જ છે એટલે એને અહી' એવડાવવાની જરૂર નથી. સાથે સાથે એ કહેવાની પણ જરૂર નથી કે સને ૧૮૨૧ની સાલમાં કેપ્ટન ખન વેલની દરમિયાનરીગીથી, વાર્ષિક રૂ. ૪૫૦૦/- ની રકમના રખેાપાને લગતા બીજો કરાર થયા તે પણ આ અરજીને કારણે જ. અહીં તે ખાસ સૂચવવાના મુદ્દો એટલા જ છે કે, એજન્સીની સ્થાપના થયા પછી પાલિતાણા રાજ્ય તરફથી થતી જાતજાતની કનડગતને દૂર કરવાના તેમજ પાલિતાણા રાજ્યની સામે દાદ માગવાના માર્ગ ઠીક ઠીક પ્રમાણમાં સરળ થઈ ગયા હતા. અને છતાં આવી કનડગતા સદંતર ખધ જ થઈ ગઈ હતી અથવા સારા પ્રમાણમાં ઘટી જવા પામી હતી એમ કહી શકાય એવી આવકારદાયક સ્થિતિ સર્જાવા પામી ન હતી. એટલે સાચાં ખાટાં કે નાનાં-નજીવાં કારણસર પણ પાલિતાણા રાજ્ય સાથે જૈન સ`ઘને અવારનવાર અથડામણમાં ઊતરવાના પ્રસંગ આવતા જ રહેતા હતા, જેની કેટલીક વિગત અહી નીચે આપવામાં આવી છે, ' # ! ? Page #35 -------------------------------------------------------------------------- ________________ . શેઠ આ૦ ૨૦ની પેઢીના ઇતિહાસ જમીનના હક માટેની તકરારા :-~ ગિરિરાજ ઉપર ગઢની અંદર કે ગઢની બહાર અવારનવાર દેરાસર કે ઢેરી જૈન સંઘ તરફથી ખાંધવામાં આવતાં હતાં. આ માટે જમીન મેળવવાની ખાખતમાં શેઠ આણુ છ કલ્યાણજીની પેઢીને પાલિતાણા રાજ્ય પાસે માગણી મૂકવી પડતી ન હતી. અને આવી જમીન પેાતાને માટે વાપરવાના તેમજ બીજા ભાવિકજનાને દેરું' કે ઢેરી અધાવવા માટે જમીન આપવાના અધિકાર વગર કહ્યે જ પેઢી ભાગવતી હતી. આમાં તેા એવા પણ દાખલા નોંધા ચેલા છે કે જ્યારે દેરું કે દેરી ખધાવનાર વ્યક્તિએ જમીનના નકરા તરીકે અમુક રકમ પેઢીને આપી હોય. આવી સ્થિતિ હેાવાને કારણે જમીન મેળવવાની ખાખતમાં પાલિતાણા રાજ્ય પાસેથી જમીન મેળવવાના સવાલ લગભગ સવાસા-ઢોસા વર્ષથી ઊભા થયા હાય એવા કાઈ દાખલા પેઢીના દફતરમાંથી જાણવા કે જોવા મળતા નથી. પેઢીના દફ્તરમાં પેઢી હસ્તકનો કાગળા, દસ્તાવેજો કે કરારા ઉપરાંત પાલિતાણા રાજ્યના કાગળાના પણ સમાવેશ થાય જ છે. પૈઢીનુ દફતર તપાસતાં પાલિતાણા રાજ્યે આવી, નવાં દેરાં-ઘેરી માટે ગિરિરાજ ઉપર ગઢમાં કે ગઢની ખહાર ઉપયાગમાં લેવામાં આવતી, જમીનની માલિકી પાતાની છે અને પાતાની મંજુરી વગર તેમજ જરૂરી કિ`મત ચૂકવ્યા વગર પેઢીથી કે કોઈપણુ જૈન વ્યક્તિથી વાપરી શકાય નહિ એવી પાલિતાણા રાજ્ય તરફથી સૌથી પહેલી માગણી સને ૧૮૩૬ની સાલમાં એ વખતના દરબાર ગાડેલ નાંઘણુજી તથા કુવર પ્રતાપસંગજીના નામથી કાહિચાવાડના પાલિટીકલ એજન્ટ સમક્ષ તા. ૨૭–૧–૧૮૩૬ (વિ. સ. ૧૮૯૨ મહાસુદ ૯)ના રાજ કરવામાં આવી હતી. આ અરજીની નકલ તા મળી શકી નથી, પણુ સને ૧૮૭૫ના એક સરકારી અહે વાલમાં આના એક ફકરા નાંધાયેલા મળે છે તે ઉપરથી દરખાર તરફથી આવી માગણી થયાના ખ્યાલ આવે છે. આ સરકારી અહેવાલ એટલે જમીનની માલિકીના મુદ્દાને લગતી પાલિતાણા રાજ્ય તથા જૈન કામ (પેઢી) વચ્ચે ઊભી થયેલી તકરારની વિગતવાર તપાસને અંતે મુંબઈ સરકાર તૈયાર કરેલ અહેવાલ. મુંબઈ સરકારે તા. ૨૪-૨-૧૮૭૫ ના ઠરાવથી આ ખબતમાં પૂરતી તપાસ કરીને પેાતાના અહેવાલ માકલવાના આદેશ કાઠિયાવાડના પોલિટીકલ એજન્ટ મિ. પીલને કર્યાં હતા. અને મિ, પીલે આ કામ પેાતાના એકિટ...ગ જ્યુડિશિયલ આસિસ્ટન્ટ મિ, કેન્ડીને સોંપ્યુ હતુ. 6 મિ. કેન્ડીએ આ તપાસ દરમિયાન જે કઈ માહિતી મેળવી હતી તેમાં એક મુદ્દો આ પ્રમાણે એમણે નાંધ્યા હતા : બીજો એક અગત્યના દાખલા ઠાકાર નોંઘણજીએ પાલિટીકલ એજન્ટને મેાલેલી તા. ૨૭ જાન્યુ. ૧૮૩૬ ની ગુજરાતી યાદ છે તે અગત્યની છે, Page #36 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા રાજ્ય સાથેના કેટલાક ઝઘડા કારણ કે નવાં દહેરાં બાંધવાને પૈસા લેવા ઠાકોરના હક વિશે પહેલવહેલું તે સ્પષ્ટ માંગુ છે.” નવમા પેરેગ્રાફનો શેડોક ભાગ આ પ્રમાણે છે: “ડુંગર ઉપર તેઓ એક પછી એક દહેરાં બાંધે જાય છે. (“ટુક” અથવા અહીં લખેલી “ટુગ”ને અર્થ કોટ છે જેની અંદર દહેરાં છે.) કાંઈ પણ નવું પગલું કે પ્રતિમા બેસાડે તેને માટે “નજરાણે” લેવાને મારે રિવાજ છે. પણ હાલ તે મને દોકડે આપતા નથી એટલું જ નહિ, તેમ પરવાનગી પણ લેતા નથી. ડુંગરની જમીન મારી છે.” (મૂળ ગુજરાતી યાદમાંનું આ લખાણ આ પ્રમાણે છે : “હાથ એક જગા નવી કરે તથા પૂતળું એક માંડે તે અમોને રાજી કરીને બોલ્યા પ્રમાણે રૂપિયા આપીને કરે. પણ હાલ તો અમને દેકા દેતા નથી ને પૂછતા પણ નથી.”) (પાલીતાણા જૈન પ્રકરણ, પૃ. ૭). આ જ યાદમાંની ૧૦મી કલમની નકલ પેઢીના દફતરમાં નોંધાયેલી આ પ્રમાણે મળે છે ? તા. ૨૭ જાનેવારી સને ૧૮૩૬ સન (વિ. સં.) ૧૮૯૨ ના માહા સુદી ૯. મે. લોન્ગ સાહેબ હજુર ગોહીલ ને ઘણુજી તથા કુંવર પરતાપસંગજીએ ઈજારા સંબંધી કલમ ૧૧ ની અરજી આપેલ તેમાંથી ઈનખાબ. ૧૦. અમારા ડુંગરની જગે તે અમારી છે પણ સેઠવાલા તે પોતાની બાપુની કરી બેઠા છે ને પાલીતાણા તાલુકા ઉપર કરજ કરીને તાલુકો ડુબાવ્યો છે. પણ સાહેબના રાજમાં એવડે જુલમ કરે છે તે સાહેબ મહેરબાન થઈ અમારો ખુલાસે કરી આપવા સરકાર ધણી સમરથ છે. એ જ અરજ સંવત ૧૮૯૨ ના પાસ વદી ૧૧.” | દરબારની આ માગણી બાબતમાં વધારામાં મિ. કેન્ડીએ પોતાના અહેવાલમાં (પૃ. ૮) લખ્યું છે કે, “શ્રાવકની તરફથી તકરાર બતાવે છે કે ઠાકરે સને ૧૮૩૮ માં એ યાદ પાછી ખેંચી લીધી છે. અને તે સાલની ગુજરાતી યાદ જોવરાવવા માગે છે, જેમાં તેઓના કહેવામાં છે કે ઠાકોર લખે છે કે અદેખા લેકની સલાહથી ભૂલથી તેણે ૧૮૩૬ ની યાદ આપેલી છે, પણ આ યાદ સહી વગરની છે અને દફતરમાં ૧૮૩૮ ની યાદને પત્તો મળતું નથી, માટે હાલનો દા અથવા તેને લગતે કેઈપણ દા ૧૮૩૬ની સાલમાં ખુલી રીતે કરવામાં આવેલ એમ સાબિત થયું એમ ગણવું જોઈએ; પણ તે ઉપર કાંઈ કર્યું હોય એમ જણાતું નથી." મિ. કેન્ડીએ આ ફકરામાં જે કંઈ સૂચવ્યું છે તેને અર્થ એ થાય છે કે દરબારે સને ૧૮૩૬ ની સાલમાં આપેલી યાદ ખરી હતી અને તે પાછી ખેંચી લીધાની શ્રાવક કેમની વાત તેમને વજૂદવાળી લાગી ન હોય. એટલે એમણે તે, દરબારશ્રીએ જમીનની માલિકીના હક સંબંધી તથા જે જમીન ઉપયોગમાં લેવામાં આવે તેનું વળતર લેવાને પિતાને હા હવા સંબંધી માગણી સાચી છે, એમ જ માની લીધું હતું. Page #37 -------------------------------------------------------------------------- ________________ શેઠ આ૦ ૦૦ની પેઢીને ઇતિહાસ આની સામે પેઢીના દફતરમાં (દફતર નં-૫, ફાઈલ નં. ૪૭) દરબારશ્રીએ પાલીતાણાના પોલીટીકલ એજન્ટ મિ. એસ આસ્કીનને તા. ૧૩-૧-૧૮૩૮ ના રોજ એક યાદ મોકલી હતી જે આ પ્રમાણે હતીઃ “મી. સરકાર જેમસ આસકીન સાહેબ ઈસ્કવાયર પોલિટીકલ એજન્ટ પ્રાંત કાઠિયાવાડની ખીજમતમાં-પાલીતાણેથી ગેહીલ નેધણજી તા. કુંવર પ્રતાપસીંગની અરજી આપી, કલમ ૧૧ વાલી અરજી આપેલ છે તે બદલહાથી આપેલ છે, માટે રદ સમાજસે.” આ ઉપરથી જોઈ શકાય છે કે પાલિતાણાના દરબારશ્રીએ સને ૧૮૭૬ની સાલમાં જમીનના હક બાબત આપેલ અરજી અંગે બેમત પ્રવર્તતા હતા. મિ. કેડીના મતે આ અરજી ન તો રદ થઈ હતી કે ન તે દરબારશ્રીએ પાછી ખેંચી લીધી હતી; જ્યારે શ્રાવકેએ કરેલ રજૂઆત પ્રમાણે તેમજ પાલીતાણા દરબારશ્રીની સને ૧૮૩૮ ની ઉપર આપેલી યાદના આધારે એ સ્પષ્ટ થાય છે કે દરબારે આ અરજી પાછી ખેંચી લીધી હતી. આમાં વાસ્તવિક સ્થિતિ શી હતી તેની વધારે તપાસ કરવાની જરૂર એટલા માટે નથી કે આ અરજીના આધારે તે વખતે એજન્સીએ કેઈપણ જાતનાં પગલાં લીધાં હોય અથવા એ અરજી કાઢી નાખી હોય એવી કશી માહિતી જાણવા મળતી નથી. આ વાતની અહી આ રૂપમાં રજૂઆત કરવાને મુખ્ય હેતુ એ જ છે કે ગિરિરાજ ઉપરની ગઢની અંદરની તેમજ ગઢની બહારની જમીન ઉપર પિતાનો માલિકી હક હોવાની વાતની નજ આત દરબારશ્રીએ સૌથી પહેલાં સને ૧૮૩૬ ની આ યાદથી જ કરી હતી. આ પછી આ પ્રશ્ન દરબારશ્રી તરફથી પાંત્રીસેક વર્ષ સુધી ઊભું કરવામાં આવ્યે હોય અને એને જવાબ આપવાની જરૂર જૈન સંઘને અથવા પેઢીને પડી હોય તેમજ એજન્સીને એ બાબતમાં કઈ પણ જાતનાં પગલાં ભરવાં પડ્યાં હોય એવી કશી માહિતી ઉપલબ્ધ થઈ શકતી નથી. પાલીતાણાના દરબારશ્રીએ ગિરિરાજ ઉપર ગઢની બહાર કે ગઢની અંદર નાનું કે મોટું દેવસ્થાન બનાવવા અંગે અથવા તો પ્રતિમા પધરાવવાના કામ નિમિત્ત પૈસા લેવાને પિતાને હક હોવાની વાત પહેલીવહેલી કરી તેની વિગત આ પ્રમાણે છે વિ. સં. ૧૯૩૦ ના માગસર મહિનામાં અમદાવાદના શ્રી વિરજીવનદાસ મૂલચંદ, મગનભાઈ કરમચંદની પેઢીના શ્રી મંગળદાસ પુંજાભાઈ તથા શેઠ જેઠાચંદનાં વિધવા આઈ કુંવર ગિરિરાજ ઉપર કોઈ એક જિનમંદિરમાં જિનપ્રતિમા પધરાવવા માટે પાલીતાણા ગયાં હતાં. એ વખતે પાલીતાણાના દરબારશ્રી તરફથી પ્રતિમા પધરાવવા માટે અમુક રકમની માગણી કરવામાં આવી હતી. પણ શ્રી હરજીવનભાઈએ એને ઇન્કાર કર્યો તે એટલા માટે કે જે પિતે આ રીતે રકમ આપે તે પ્રતિમા પધરાવવા માટે પૈસા લેવાના Page #38 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણું રાજ્ય સાથેના કેટલાક ઝઘડા દરબારશ્રીના હકની સાબિતી કરતે એક દાખલો બની જાય, જે જૈન સંઘના આ તીર્થ અગેના હક માટે બાધારૂપ બની રહે આ કિસાની વિશેષ વિગત શ્રી વિરજીવન મૂલચંદ તા. ૨૨-૭-૧૮૭૫ ના રોજ કાઠિયાવાડના પોલિટીકલ એજન્ટના એકિંટગ યુડિશીયલ આસિસ્ટન્ટ શ્રી ઈ. ટી. કેન્ડી સમક્ષ આપેલ જુબાનીમાંથી જાણવા મળે છે. આ જુબાનીમાં શ્રી વિરજીવનદાસે જણાવ્યું હતું કે, વિ. સં. ૧૯૨૮ માં એમણે એમના સસરા શ્રી કિશોરદાસની વતી શ્રી સાંકળચંદની ટ્રકમાં રૂ. ૬૫૦/-ના ખર્ચે એક દેરું બંધાવ્યું હતું અને સં. ૧૯૩૦ માં હું એમાં જિનપ્રતિમા પધરાવવા પાલીતાણું ગયો હતો. આ કામ માટે પબાસન બનાવવા માટે છગન નામના કડિયાને બોલાવ્યો, પણ છગને ઠાકર સાહેબની પરવાનગી વગર એ કામ કરવાનો ઈન્કાર કરી દીધું. તેથી અમે બંને જણા ઠાકરસાહેબ પાસે ગયા. એ વખતે ઠાકરસાહેબે આવી મંજુરી આપવા માટે મારી પાસે રૂ. ૨૦૦૦/- ની માગણી કરી. મેં ના કહી. ઠાકરસાહેબે આવી માગણી કયારેય કરી હોય એવું મારા જાણવામાં આવ્યું ન હતું. આ માટે આણંદજી કલ્યાણજીની રજા મેળવવી જરૂરી હતી. બીજે દિવસે અનુપરામે મને બેલા. એણે મને રૂ. ૨૦૦૦/- થી ઓછા રૂ. ૧૨૦૦/- થી રૂ. ૧૪૦૦/- આપવા સૂચવ્યું. અને પછી મને ઠાકરસાહેબ પાસે લઈ ગયા. ઠાકરસાહેબે મને છેવટે રૂ. ૨૦/- આપવા કહ્યું; એ પછી એમણે એમ કહ્યું કે જે હું લેખિત અરજી આપું તે મારી પાસેથી કશું નહિ લે. એને પણ મેં ઈન્કાર કર્યો અને હું ચાલતે થયો. આમ થવાને લીધે મૂર્તિઓની પ્રતિષ્ઠા ન થઈ શકી. આ વાત એક સોનગઢ ખાતે કર્નલ એન્ડરસન સાહેબને જણાવી. એ વખતે મકરસાહેબે પિતે કંઈ માગણી કર્યાનો ઈન્કાર કર્યો. પરિણામે મને એન્ડરસન સાહેબે કહ્યું કે કેઈપણ જાતની માગણી પૂરી કર્યા સિવાય હું મૂર્તિ પધરાવી શકું છું, પણ પ્રતિષ્ઠાના શુભમૂહુર્ત દિવસ વીતી ગયા હોવાથી મેં મૂર્તિઓ પધરાવી ન હતી. (દફતર નં. ૧૩, ફાઈલ નં. ૧૧૪, પૃ. ૩૩૮, ૩૫૪-૫૫ Printed.) | દરબારશ્રીએ દેરાસરમાં મૂર્તિ પધરાવવા અંગે આ રીતે રકમની માગણી કરી તેના ઉપરથી શત્રુંજય પહાડ ઉપર ગઢની અંદર કે ગઢની બહારની જમીનમાં દેરાસર કે દેરી બનાવવાં હોય તે તે માટેની જમીનને ઉપયોગ કરવામાં તેમજ જિનમંદિરમાં મૂતિ પધરાવવી હોય તે તે માટે પાલીતાણાના દરબારશ્રી કેઈ પણ રકમની માગણી કરીને દખલગીરી કરી શકે કે કેમ એ વિવાદ ખડો થયો. અને વરજીવનદાસ મૂલચંદ પામે મૂર્તિ પધરાવવા માટે રૂ. ૨૦૦૦/-ની માગણું શરૂ કરીને છેવટે લેખિત અનુમતિ માગવાનું પાલીતાણા દરબારશ્રીએ કહ્યું તેની પાછળ મુખ્ય મુદ્દા અમુક રકમ લેવાને નહીં, પણ ગિરિરાજ ઉપર પોતાને માલિકીહક સાબિત કરવાનો હતો એ સ્પષ્ટ છે. Page #39 -------------------------------------------------------------------------- ________________ શેઠ આ કની પેઢીના ઇતિહાસ શ્રી વરજીવનદાસ મૂલચંદ્ર વગેરે ત્રણ જણાં, દરમારશ્રીની દખલગીરીથી, ગિરિરાજ ઉપર મૂર્તિએ ન પધરાવી શકત્યાં એ મુદ્દા અંગે શેઠ આણુદજી કલ્યાણુજીની પેઢીના પાલીતાણાના વકીલે તા. ૧-૨-૧૮૭૪ ના રાજ કાઠિયાવાડના પેલિટીકલ એજન્ટ ડબલ્યુ. ડમલ્યુ. એન્ડરસનને સેાનગઢ મુકામે એક અરજી કરીને આ અંગે દાદ માગી હતી. આવી દાદ માગવાની સાથે સાથે એમણે પેાતાની અરજીમાં પાલીતાણાના ઠાકરસાહેબે શેઠ નરસી કેશવજીના, ગિરિરાજ ઉપર બનતા, દેરાસરનુ આંધકામ અટકાવી દીધાની વાતની તેમજ સૂરજકુંડ ઉપર મૂકવામાં આવનાર પવનચક્કી (પિરિયન વ્હીલ) માટે થાંભલાએ ઊભા કરવાની મનાઈ કરી હતી તે વાતની પણ રજૂઆત કરી હતી. ૧૨ આ અરજીના અનુસંધાનમાં તા. ૪-૨-૧૮૭૪ના રાજ શ્રી મથુરભાઈ જેઠાભાઈએ શેઠ આણુજી કલ્યાણજીની વતી કનલ ડબલ્યુ. ડબલ્યુ. એન્ડરસનને ખીજી અરજી કરી હતી અને એમાં એમણે, જો તેઓ ઇચ્છે તેા, વરજીવન મૂલચંદ પાતાની વાત રૂબરૂ રજૂ કરવા માટે તેઓને મળવા તૈયાર છે એમ જણાવ્યુ` હતુ`. વિશેષમાં આ અરજીમાં એમણે એમ પણ સૂચવ્યું હતુ કે, પાલીતાણાના દરખારશ્રીએ શ્રાવકાની મિલકત પર પોતાને હક સાબિત કરવાને માટે ગિરિરાજ ઉપર તેમજ ગિરિરાજની નીચે મદિરા તથાધમ શાળાઓનુ કાઈ પણ જાતનું સમારકામ કરવા માટે નહિ જવાની કડિયાઓને તાકીદ કરી હતી; ફક્ત ધાળવાનું અને પ્લાસ્ટરનુ` કામ કરવા જેટલી જ એમને છૂટ આપી હતી. આવી અધી કનડગતની સામે આ અરજીમાં દાદ માગવામાં આવી હતી અને દરમિયાનગીરી કરવાનુ કહેવામાં આવ્યુ હતુ. જ્યારે તા. ૭–૨–૧૮૭૪ના રાજ આ બાબતની વિચારણા કાઠિયાવાડના પાલિટીકલ એજન્ટ ડબલ્યુ. ડબલ્યુ. એન્ડરસને હાથ ધરી ત્યારે એમણે જણાવ્યુ હતુ.. (ન'. ૧૬૮/૧૮૭૪) કે પાલીતાણાના દરબારશ્રી, શ્રી વરજીવન મૂલચ'દ અને બીજા આ એમનાં મદિશમાં કાઇ પણ જાતની રકમ આપ્યા વગર મૂર્તિ પધરાવે, એ માટે સ'મત થયા છે. વળી, સૂરજકુંડ ઉપર પવનચક્કી માટે થાંભલા ખાંધવાની તેમજ નરસી કેશવજીના દેરાસરનું બાંધકામ કરવા દેવાની અનુમતિ પણ દરબારશ્રી આપવા તૈયાર છે એ પણ સૂચવ્યું હતુ. આ ખાખતમાં દરબારશ્રીની માગણી એક જ હતી કે પવનચક્કીમાં નવી જમીનના ઉપયાગ ન કરવા અને કેશવજી નાયકના દેરાસરના નક્શે દરખારશ્રી સમક્ષ રજૂ કરવા, જેથી તેઓ એ વાતની ખાતરી કરી શકે કે એમાં પણ કાઈ નવી જમીનના ઉપયોગ કરવામાં નથી આવ્યેા. પણ આમાં મૂળભૂત વાત જૈન સઘના ગિરિરાજ ઉપરની જમીન ઉપરના હકને લગતી મહત્ત્વની હતી. એટલે શેઠ આણુંદજી કલ્યાણજીની પેઢીના ટ્રસ્ટીઓને કલ ડબલ્યુ. ડબલ્યુ. એન્ડરસનના ઉપર મુજબના ફૈસલાથી સાષ ન થયા, તેથી પેઢીની વતી શ્રી Page #40 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા રાજ્ય સાથેના કેટલાક ઝઘડા ૧૩ મથુરભાઈ એ તા. ૧૦-૨-૧૮૭૪ના રાજ કલ એન્ડરસન જોગ બીજી એક અરજી માકલી. અને એમણે સ્પષ્ટપણે કહ્યુ દરખારશ્રી પેાતાના નવા હકા ઊભા કરવા માગે છે તે વાતને આપના ફૈ'સલાથી સમર્થન મળે છે. પણ એમના આવા નવા હકા ઊભા કરવાના પ્રયત્ન આધારહીન છે. એટલે અમારી અરજ છે કે આપ આ સમગ્ર ખાખત અંગે ફરીથી વિચારણા કરવા મહેરખાની કરશેા, અને આપે આપેલ ફૈસલામાં ને ખાસ કરીને એના છેલ્લા ફકરામાં ફેરફાર કરશેા. શેઠ આણંદજી કલ્યાણજીની વતી શ્રી મથુરભાઈ તરફથી ઉપર મુજબની રજૂઆત કરતી અરજી પેાતાને મળ્યા પછો એમ લાગે છે કે, કર્નલ એન્ડરસને ગેહેલવાડ પ્રાંતના આસિસ્ટન્ટ પેાલિટીકલ એજન્ટ કેપ્ટન એલ. રસેલને આ અરજીની નકલ સાથે એવી નાંધ માકલી હતી કે ગિરિરાજ ઉપરની ટ્રુકોની અંદરની બધી જમીન ઉપર દરખારશ્રી શેા હક ધરાવે છે, અને એ મિલકત શ્રાવકોની ગણાય કે કેમ ? તેની ખાતરી કરીને તેના અહેવાલ પેાતાને લખી જણાવવા. પેાલિટીકલ એજન્ટ તરફથી પેાતાને આ પ્રમાણેની નેાંધ મળ્યાની જાણુ તા. ૨૭-૨-૧૮૭૪ ના રાજ પાલીતાણાના દરખારશ્રીને આસિસ્ટન્ટ પોલિટીકલ એજન્ટ કેપ્ટન એલ. રસેલ તરફથી કરવામાં આવી અને વધુમાં એમાં ફરમાવવામાં આવ્યું કે આ અંગે તમારે જે કઈ જવાબ આપવા હોય તે એક અઠવાડિયામાં મેાઢી આપવે. દરખારશ્રી વતી આ અંગેના કેસની રજૂઆત શ્રી કેશવલાલ નાનાભાઈ એ એક અઠવાડિયાને બદલે વધુ સમય મેળવીને તા. ૨૧-૩-૧૮૭૪ ના રાજ આસિસ્ટન્ટ પેાલિટીકલ એજન્ટ કેપ્ટન એલ. રસેલ સમક્ષ વિસ્તારથી કરી અને તેમાં એમણે એવી માગણી કરી કે તા. ૭-૨-૧૮૭૪ ના રાજ પોલિટિકલ એજન્ટ કલ એન્ડરસને જે ફે'સલા આપ્યા છે એમાં ફેરફાર કરવાની જરૂર નથી. (કર્નલ એન્ડરસને ગઢની અંદર પણ જો દેરાસર વગેરે માટે જમીનના ઉપયોગ કરવા હાય તા તે માટે દરખારશ્રીની મંજૂરી મેળવવાની જરૂર સબંધી ઉલ્લેખ કર્યાં હતા. ) મા ઉપરથી આ અંગેની તપાસ કર્યા બાદ આસિસ્ટન્ટ પાલિટીકલ કેપ્ટન રસેલે પેાતાના અહેવાલ પેોલિટિકલ એજન્ટ એન્ડરસનને માકલતાં તા. ૨૪-૩-૧૮૯૪ના રાજ (પત્ર નં. ૧૧૭/૧૮૭૪ થી) જણાવ્યુ કે શ્રાવકોએ પાતાનાં દેરાસરા માટે જે જમીનના ખરેખરો ઉપયાગ કર્યો હાય તે સિવાયની બાકીની જમીન ઉપર ગઢની અંદર કે ટ્રકની અંદરની જમીન ઉપર શ્રાવકાના કોઈ હક હોય એમ મને નથી લાગતું, ઉપરાંત જે મ‘ક્રિશ કે પવિત્ર સ્થાના શ્રાવકાનાં નથી તેની જમીન ઉપર પણ તેમના હક નથી. વળી, ગઢ અને સિપાઈ એ માટેની આરડીઓ વગેરે ઠાકારસાહેબનાં જ છે. એ જ રીતે Page #41 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શેઠ આ કની પેઢીના હાતહાસ પહાડ ઉપરની ખુઠ્ઠી જમીન પણ ઠાકેારસાહેબની છે. શ્રાવકોનાં મદિરા અને એમાં જે કઈ મૂકવામાં આવેલ છે તે શ્રાવકાની માલિકીનું છે. ઢાકારસાહેબનુ” એવું પશુ કહેવુ છે કે કાઈ પશુ નવુ મંદિર ખાંધવું હાય તા એમની પરવાનગી લેવી જરૂરી છે અને એ માટેની જે કંઈ જમીન ઉપયાગમાં લેવામાં આવે તેના પૈસા તેઓ હમેશાં શ્વેતા આવ્યા છે. આસિસ્ટન્ટ પાલિટીકલ એજન્ટ કેપ્ટન રસેલ તરફથી પેાતાને આ પ્રમાણે ખુલાસા મળ્યા બાદ એજન્ટ કલ એન્ડરસને શેઠ આણુંદજી કલ્યાણજીને તા. ૨૮-૪-૧૮૭૪ ના રાજ જવાબ લખી માકલ્યા તે આ પ્રમાણે : “ અજત. કરનલ ડબલ્યુ. એન્ડરસન સાહેબ પુલેટીકાલ એજન્ટ પ્રાંત કાઠીવાડ, દ્વીગરસેત્રજા ડુંગર ઉપર નવા દેવલ બંધાય તેના પૈસા પાલીટાણાના ઠાકાર સાહેબ ન લેઈ સકે એવી અરજી આપના એજટ મથુરભઇ જેઠાભઈ એ અંગ્રેજીમાં તા. ૧૦ મી ફેબરવારી સને ૧૮૭૪ ની કરેલી છે તેના જવાબમાં પાલીતાણાના ઠાકરસાહેબે આપેલી યાદની નકલ આ સાથે માકલી લખવાનુ કે અમે એમ સમજીએ છીએ કે ડુંગર ઉપરના ગઢની અંદરની જમીન તા સાવકની છે અને ગઢ ખાહેર નવું દેવલ ખાંધવા સારૂ સાવકા જમીન લે તેના પઇસા માગવાના ઢાકાર સાહેબના હક છે, તા. ૨૮ મી અપરેલ સન ૧૮૭૪, દુલેરાય થી ધુનાથાય દફતરદાર '' વક ના. ૩૫ આજમ સેઠ આણુજી કલ્યાણજી પાલીટાણુા ડબલ્યુ. ડબલ્યુ. એન્ડરસન (અ°ગ્રેજીમાં) પુલેટીકાલ એજંટ ” પેઢીના દફતરમાંથી (નગરશેઠશ્રી પ્રેમાભાઈ હેમાભાઈ એ મુબઈ ના ગવનર સર ફિલિપ એડમ'ડ વુડહાઉસને તા. ૧૩-૧-૧૮૭૫ ના રાજ કરેલ અરજીના પેરા ૩૩ માંથી) એમ જાણવા મળે છે કે કલ એન્ડરસનના ઉપરોક્ત ચુકાદા સામે પેઢીના એજન્ટે તરત જ વાંધા નાંદાબ્યા હતા. આ વાંધા, ચુકાદામાં ગઢ અહારની જમીન ઉપર દરખારના હુક હાવાની, પેાલિટિકલ એજન્ટની માન્યતા સામે રજૂ કરવામાં આવ્યા હતા. પણ એ વાંધા કર્નલ એન્ડરસને ધ્યાનમાં લીધા ન હતા. તેથી એમણે પેાતાના ચુકાદામાં કાઈ પણુ જાતના ફેરફાર કર્યાં ન હતા. એક ખાજી જ્યારે પેઢીના એજન્ટની માગણીની આ રીતે કલ એન્ડરસને ઉપેક્ષા કરી હતી ત્યારે બીજી બાજુ પાલીતાણાના ઠાકારશ્રીએ આ ચુકાદા સામે તા. ૧૨-૭-૧૮૭૪ ના રાજ જે અરજી કરી હતી તેને ધ્યાનમાં લઈ ને ક લ એન્ડરસને તા. ૨૩-૧૦-૧૮૭૪નાં Page #42 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા રાજ્ય સાથેના કેટલાક ઝઘડા ૧૫ રાજ મારખી મુકામેથી પેાતાના ઉપરીક્ત ફેસલામાંના કેટલાક શબ્દોની મામતમાં એવા ખુલાસા કર્યા હતા કે જે પાલીતાણા દરોરની જ તરફેણ કરતા હાય અને એમના લાભના હોય (અહી' એ વાતની નાંધ લેવી જોઈ એ કે જ્યારે એમણે પોતાના ફેંસલામાં ફેરફાર કર્યો ત્યારે તેઓ ભારતમાંથી વિદાય થવાની તૈયારી કરતા હતા.) એમણે પોતાના તા. ૨૩-૧૨-૧૯૭૪ના નં. ૧૫૭૨/૧૮૭૪ ના ઓર્ડરથી પાતાના જૂના ઓર્ડરમાં જે ફેરફાર કર્યાં તે આ પ્રમાણે હતેા. - ૧. છેલ્રા એપ્રિલ મહિનાની ૨૩મી તારીખના (ખરી રીતે ૨૮ મી તારીખ જોઈ એ) હુકમમાં જે વડી કરી લેવામાં આવેલ વિસ્તાર્ (enclosure) ના જે ઉલ્લેખ કરવામાં આવ્યા છે તેના અથ વડીમાંના બધા જ વિસ્તાર અથવા ટ્રક અથવા કેપ્ટન રસેલે કહ્યુ છે તેમ ગઢ ન સમજવા, પણ કેવળ દરેક મંદિરને અનુલક્ષીને જ કરવામાં આવ્યા હતા. “ ૨. પાલીતાણા ઠાકારસાહેબે એ પુરવાર કરી બતાવ્યું છે કે શત્રુ ંજય પર્વત ઉપરની ટૂક અથવા વડીમાં આવેલ જમીન ઉપર તેમના અધિકાર છે. અને કૅપ્ટન રસેલે દર્શાવ્યુ છે તેમ શ્રાવકોના અધિકાર તા માત્ર એમનાં રિા ઉપર જ છે. “ ૩. એટલા માટે ૨૩ એપ્રિલ (૨૮ મી એપ્રિલ) ૧૮૭૪ના શેરા પાછે ખેંચી લેવામાં આવે છે. અને એના અનુસંધાનમાં આ પ્રમાણે હુકમ કરવ માં આવે છે કે પહાડ ઉપર શ્રાવકોના હક માત્ર મંદિર ઉપર જ છે અને ગઢ અને વડામાં નવાં મંદિર ખાંધવાં હોય તા એના અધિકાર દરખારના છે, અને નવા મદિર બાંધવા માટે અગાઉથી એમની મંજૂરી મેળવવી જરૂરી છે.” પેાતાના દેશભણી વિદાય થતાં થતાં પોતાના જૂના એર્ડરમાં આવા વિચિત્ર ફેરફાર કરીને કલ એન્ડરસને પાલીતાણા દરબાર તરફ્ કેવળ પક્ષપાત જ ખતાબ્યા હતા એ દેખીતું છે. પણ જો કર્નલ એન્ડરસનના આ ફેસલાને સ્વીકારી લેવામાં આવે તે જૈન સુધના આ તીર્થ ઉપરના અને વિશેષે કરીને ગઢની અંદરના પશપૂર્વથી ચાલ્યા આવતા અધિકારને જાણી જોઈને ખાઈ મેસવા જેવી જ ભૂલ થઈ ગણાય, અને આવી ભૂલ જૈન સઘના તેમજ પેઢીના તીર્થં ભક્તિપરાય, ખાલેશ અને વિચક્ષણુ આગેવાનોના હાથે થવા પામે એ કઈ રીતે ખનવાલેગ ન હતું. તેથી જ આ પરિસ્થિતિ તથા પાલીતાણા રાજ્ય સાથે અવારનવાર એક યા બીજા કારણે ઊભી થતી નાનીમેાટી અથડામણેાને ધ્યાનમાં લઈને તીર્થ ઉપરના જૈન સંઘના છેક પ્રાચીનકાળથી ચાલ્યા આવતા હકાનું રક્ષણ કરવાના આશયથી તેમજ એન્ડરસને ફેરવી તેાળેલ પાતાના ઓર્ડરના લાલ લઈને પાલીતણાના દરમારશ્રી શત્રુંજય ગિરિ Page #43 -------------------------------------------------------------------------- ________________ શેઠ આવકની પેઢીને ઇતિહાસ રાજ ઉપર પિતાનો ગેરકાયદે કબજો જમાવવાની હિલચાલ કરતા અટકે, વગેરે અનેક મુદ્દા એને ધ્યાનમાં લઈને પેઢીના પ્રમુખ નગરશેઠ પ્રેમાભાઈ હેમાભાઈ વગેરેને મુંબઈના નામદાર ગવર્નર સર ફિલિપ એડમંડ વુડહાઉસને તા. ૧૩-૧-૧૮૭૫ ના રોજ એક સવિસ્તર અરજ કરવાની ફરજ પડી હતી. (આ અરજીમાં પેઢીને તે વખતના આઠેય વહીવટદાર પ્રતિનિધિઓએ સહી કરી હતી, જેમનાં નામ આ પ્રમાણે છે : શેઠશ્રી પ્રેમાભાઈ હેમાભાઈ, શેઠશ્રી જેસીંગભાઈ હઠીસીંગ, શેઠશ્રી હઠીસીંગ કેસરીસીંગ, શેઠશ્રી કરમચંદ પ્રેમચંદ, શેઠશ્રી દલપતભાઈ ભગુભાઈ, શેઠશ્રી ભગુભાઈ પ્રેમચંદ, શેઠશ્રી મંછારામ ગોકળદાસ અને શેઠશ્રી પુરુષોત્તમ પુંજાશા.) - શેઠ પ્રેમાભાઈ હેમાભાઈની આ અરજી મળ્યા પછી, મુંબઈના નામદાર ગવર્નરશ્રીને એ અરજીમાં રજૂ થયેલ બાબતે અંગે ને ખાસ કરીને શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપર ગઢની અંદર તથા ગઢની બહાર નાનું-મોટું દેવસ્થાન બનાવવા માટે, તેમજ કેઈ પણ દેરા કે દેરીમાં મૂર્તિ પધરાવવા માટે, પાલીતાણાના દરબારશ્રીની અનુમતિ મેળવવાની અથવા એમને એ માટે કોઈ પણ રકમ આપવાની જરૂર ન લેવા સંબંધી પરાપૂર્વથી ચાલ્યા આવતા હક અંગે ગંભીરપણે અને વિગતવાર તપાસ કરવાની જરૂર લાગી એટલે એમણે મુંબઈ સરકારના તા. ૨૪-૨-૧૯૭૫ના નં. ૧૩૦૮ ના ઠરાવથી આવી તપાસ કરવાનું કામ તે વખતના કાઠિયાવાડના પિલિટીકલ એજન્ટ મિ. જે. બી. પીલને સેપ્યું. આ કામ બહુ જ ઊંડી તપાસ માગી લે એવું હોવાથી એમણે એ કામની જવાબદારી પિતાના એકિંટગ યુડીશીયલ આસિસ્ટન્ટ મિ. ઈ. ટી. કેન્ડીને હૈયું : આની સાથે સાથે એમણે તા. ૧-૩-૧૮૭૫ ના રોજ શેઠ પ્રેમાભાઈ હેમાભાઈને સંબોધીને એક પત્ર પણ લગે જે આ પ્રમાણે હતું : “આજમ શેઠ પ્રેમાભાઈ હેમાભાઈ અમદાવાદ “આપ તરફ જે. બી. પીલ સાહેબ એકવાયર પિલિટીકલ એજન્ટ પ્રાંત કાઠીઆવાડ દીગર શેત્રુજા ડુંગર ઉપર થતી હત બાબત આપના તરફથી મુંબઈ સરકારમાં તા. ૧૩ જાનેવારી સને ૧૮૭૫ ની અરજી કરેલી તે બાબત સરકારના ઠરાવ ઉપરથી જે હુકમ અહીથી કરવામાં આવ્યા છે તેની એક નકલ આ જે મેકલી લખવાનું કે તે પ્રમાણે આપના તરફથી અમલ થવો જોઈએ તારીખ ૧ માર્ચ સને ૧૮૭૫ ઉપલેટા (જે. બી. પીલ) પોલીટીકલ એજંટ (દફતર ન. ૧પ, ચેપડા ફાઈલ નં. ૧૩૩) Page #44 -------------------------------------------------------------------------- ________________ હરિયાણા રાજ્ય સાથેના કેટલ્ડાક ઝઘડા ઉપરોક્ત પત્રમાં જે હુકમને નિર્દેશ કરવામાં આવ્યો છે તે નીચે આપવામાં આવે છે ગુજરાતના શ્રાવક લોકો તરફથી શેઠ પ્રેમાભાઈ હીરાભાઈ વગેરેએ મુંબઈ સરકારમાં તારીખ ૧૩ જાનેવારી સ. ૧૮૭૫ની અરજી કરેલી કે શેત્રુજા ડુંગર ઉપર શ્રાવકેના દેવળ વગેરે જે હકો છે તેમાં પાલીતાણુ ઠાકોર સાહેબ તરફથી નવીન હરકતે થાય છે તે અડવી જોઈએ. તે ઉપર સરકારને ઠરાવ નંબર ૧૩૮ તારીખ ૨૪ ફેબરવારી સન ૧૯૭૫ ને આવો છે તેમાં પ્રથમ એટલો ત૫ાશ કરવાનું લખ્યું છે કે શેત્રુજા ડુંગર ઉપર દેવળે માટે જમીન જોઈએ તે બાબતમાં ઠાકોર સાહેબ તથા અવકેના શા શા હો છે તે નક્કી કરવું.” એ જમીનની માલીકી અનુમાન રીતે તાલુકાના ધણીની હોય તે લેખે આ કામની તપાસમાં શ્રાવકોએ વાદી થવું જોઈએ ને પાલીતાણાના ઠાકોરસાહેબ પ્રતીહારી અને આ ઉપસ્થી ખબર આપવામાં આવે છે કે આ ક્રમની તજવીજ પિલીટીકલ એજન્ટ સાહેબની રૂબરૂ રાજકેટ મુકામે તા. ૨૦ જુલાઈ તથા તે પછીના દિવસે એ ચાલશે તે દરમીયાનને વખત દાખલા પુરાવા તૈયાર રાખવા માટે આપવામાં આવે છે ત્યાર પછી કઈ જાતની વધારે મુદત આપવામાં નહી આવે. “વારતે ખબર ત્થા અમલ થવા આ શેર સ્વાસ્થાન પાલીટાંણા તરફ અાવી એક નકલ શેઠ પ્રેમાભાઈ હમાભાઈ તરફ જુદી યાદી સાથે મોકલવી તારીખ ૧ મારી સને ૧૮૭૫ મુકામ ઉપલેટા “ દુલેરાય વી. રઘુનાથરાય મહેરબાન પીલ સાહેબ દફતરદાર પોલી. એજન્ટ ખરી નકલ (જે. બી. પીલ) પોલીટીકલ એજન્ટ (દફતર નં. ૧૫, ૨પ/ફાઈલ નં. ૧૩૩) આ કાગળમાં જણાવ્યા મુજબ આ બાબતની વિગતવાર તપાસ કરવાનું કામ મિ. ઈ. ટી. કેન્ડીએ તા. ૨૦-૭-૧૮૭૫ થી શરૂ કર્યું. તા. ૨૧-૭–૧૮૭૫ ના રોજ સૌથી પહેલી જુબાની એમણે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રમુખ નગરશેઠ શ્રી પ્રેમાભાઈ હેમાભાઈની લીધી. આ જુબાની મિ. બ્રાન્સને લીધી હતી. આ જુબાનીમાં નગરશેઠશ્રી પ્રેમાભાઈએ સ્પષ્ટ જણાવ્યું હતું કે શત્રુંજય ડુંગર ઉપર ગઢની અંદર તથા ગઢની બહાર બાંધવામાં આવેલ નાનામોટા દેવસ્થાન માટે પલીતાણના દરબશ્રીની ન ત મજૂરી Page #45 -------------------------------------------------------------------------- ________________ શેઠ આ૦ ક0ની પેઢીને ઇતિહાસ લેવામાં આવતી, ન તે એમને કોઈ પણ જાતનું વળતર આપવામાં આવતું, આ દેવસ્થાનમાં એમના પિતાશ્રીએ બંધાવેલ એક ટ્રક, જે શેઠશ્રી હેમાભાઈની ટૂક તરીકે જાણીતી છે, એક બીજું દેરાસર અને પિતે બંધાવેલ છ દેરીઓને સમાવેશ થતું હતું એ વાતને પણ એમણે નિર્દેશ કર્યો હતો. - આ રીતે શેઠશ્રી પ્રેમાભાઈની જુબાની સહિત કુલ ત્રીસ જેટલા સાક્ષીઓની જુબાની રાજકેટ મુકામે લેવામાં આવી હતી, તેમાં ૧૭ શ્રાવક કેમ તરફના સાક્ષી હતા અને ૧૭ દરબાર તરફના સાક્ષી હતા. આ ઉપરાંત કમિશન દ્વારા, અમદાવાદમાંથી ૧૬ સાક્ષીઓની તથા મુંબઈમાંથી ૧૨ સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી. અમદાવાદ તથા મુંબઈના બધા સાક્ષીઓ પેઢી તરફના એટલે કે શ્રાવક કેમ તરફના હતા. આ રીતે આ કેસમાં કુલ ૬૨ સાક્ષીઓની જુબાની તથા તેમની ઊલટતપાસ રજૂ થઈ હતી. વળી, આ કેસમાં કુલ અઠવ્યોતેર પુરાવાઓ રજૂ થયા હતા. જેમાં શ્રી શત્રુંજય તીર્થને લગતા, મોગલ સમ્રાટોએ આપેલ, ૭ ફરમાનેને પણ સમાવેશ થતો હતે. પેઢી તરફથી જે સાક્ષીઓ રજૂ કરવામાં આવ્યા હતા તેમાં તે વખતના બે પ્રતાપી શ્રમણુભગવંતને પણ સમાવેશ થતો હતો ઃ એક, પરમ પૂજ્ય મુનિશ્રી આત્મારામજી (જેઓ પાછળથી આચાર્યશ્રી વિજયાનંદસૂરીશ્વરજીના નામે જૈન સંઘમાં પ્રસિદ્ધ થયા હતા). બીજા શ્રમણભગવંત તે પ. પૂ. પંન્યાસજી મહારાજશ્રી મણિવિજયજી કે જેઓ તપગચ્છ સંઘમાં મણિવિજયજી દાદાના આદરસૂચક નામથી વિખ્યાત થયા હતા. આ બંનેની જુબાની અમદાવાદમાં કમિશન દ્વારા લેવામાં આવી હતી. પ. પૂ. મણિવિજયજી દાદાએ પિતાની જુબાની તા. ૧૦-૮-૧૮૭૫ ના રોજ લવારની પોળમાં આપી હતી. એ વખતે એમની ઉંમર ૭૯ વર્ષની હતી. અને પ. પૂ. આત્મારામજી મહારાજે દલપતભાઈ શેઠના મકાનમાં પોતાની જુબાની તા –૮–૧૮૭૫ ના રોજ આપી હતી, તે વખતે એમની ઉંમર ૩૮ વર્ષની હતી. આ જુબાનીઓના એક નમૂનારૂપે ૫. પૂ. આત્મારામજી મહારાજની જુબાની તથા એમની ઊલટતપાસમાં થયેલ સવાલજવાબ અહીં આપવામાં આવે છે જે આ પ્રમાણે છેઃ જુબાની સવાલ-૧. તમે શેતરૂજા ડુંગર ઉપર કેટલી વખત અને ક્યારે ક્યારે ગયેલા છે અને કેટલી વખત સુધી તમારૂ ત્યાહાં રહેવું થએલુ? “જવાબ-૧. હું આતમારામજી મારા ધરમ પ્રમાણે પ્રતીગીના કરી લખાવું છું કે મારૂ નામ આતમારામજી છે. મારા ગુરૂનું નામ બુધવજે છે. મારે ધરમ Page #46 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા રાજ્ય સાથેના કેટલાક ઝઘડા હીદુને છે. જાતને શાધુ જેન ધરમને છું. મારી ઉમર આશરે વરશ ૩૮ની છે. કા. ધરમધ કરવાનો. રેવાસી હાલ અમદાવાદમાં રતનપલમાને તે હાલ દલપતભાઈ શેઠના મકાનમાં આ સવાલના જવાપ લખાવું છું. “જવાય કે શતરેજા ડુંગર ઉપર હુ હાલ શાલના આશરે ચઈતર મહીનામાં ગયે હતું ને તાહાં પંદર દીવશ રહેવું થઊ હતું ને એ શીવાઅ બીજી કોઈ વખત ગએ નથી. સવાલ-૨. શ્રાવક શીવાય બીજા કોઈનું બાંધેલું ડહેરૂ અગર મકાન છે? “જવાબ-૨. જવાય કે શાવકો શીવાઅ બીજા કેઈનું દેરૂ અથવા મકાન નથી. “સવાલ-૩. શેતરૂજા ડુંગર ઉપર અંગારશા પીર અને શીવલીગની જગા છે હા કહે તે તેની મરામત વગેરે કે હેના તરફથી થાય છે અને કેહના શા કારણ બનાવેલા છે? જવાબ-૩. જવાપ કે અંગારશા પીર અને શીવલીગની જગા છે ને તેની મરામત વિગેરે શાવક લોકોની તરફથી થાઅ છે ને તે પીર તા. શીવલંગની જગ શાપક લોકેના બનાવેલ છે. ને અમારા ઘરડા શાધુએથી મારા જાણવામાં આવું છે કે પહેલાંના પાદશાહા લોકે બીજા ધરમના દેવલોના ઘણા નાશ કરતાં હતાં તેથી તે નાશને બચાવ થવા શારૂ તેમના ધરમનું એટલે પીરની કબર બાંધેલી છે અને એ ડુંગર ઉપર શાવક લોકોની તરફથી ઘણા માણુશ રહે છે તે એક ધરમના નથી તેથી શાવકો શીવાઅ બીજા ધરમવાલાએને પુજા કરવા શારૂ શીવની જગા બાધી છે એટલે શીવનું થાનક રાખેલું છે. સવાલ-૪. શેતરૂજા ડુંગર ઉપર માહોટે ગઢ છે અને તે શી રીતે બનાવેલ ક્યાંથી પથર લીધેલા ને તેના ઉપર હાલ સુધી મરામત ખરચ કેના તરફથી થાય છે અને સદરહુ ડુંગર ઉપર દેહેરા વીશામાં કુડ પગથીઆ વિગરે બાબત તમારા જે જે માહીતી હોય તે બતાવે. મ-૪. જવાપ કે ઘડ છે ને તે પથરને ચુનાથી બનાવેલો છે ને તે પથરોની શીથતિ જતાં મારા ધાનમાં એવું આવે છે કે ડુંગરમાંથી એ પથર આણેલા ને એના ઉપર મરામત ખરચ જે થાઇ છે તે આણંદજી કલ્યાણજીની તરફથી થાઅ છે ને એ ડુંગર ઉપર મોહાટુ દેહેરૂ આદેશર ભગવાનનું છે તેમ શાભલ છે. તા. ગરથ ઉપરથી હું જાણું છું કે કુવારપાળ રાજાના પરધાન નામે બાહાડ થઈ ગઆ છે તેમનું બનાવેલું છે ને તે શાવક હતાં, ને વલી ઉપલા જ કારણથી Page #47 -------------------------------------------------------------------------- ________________ २० “ સવાલ. આખા શૈતા ડુંગર ઉપર પાલીતાણાના ઠાકોર શાહેખનુ કાંઈ માંન ખાધેલુ છે ? “ગામ, જવાપ કે ના જી, કાંઈ પણુ મન પાલીતાણાના ઠાસ્તુ અનાવેલું નથી. સવાલ–૬. તળાટીથી તે આખા ડુ'ગર ઉપર કીપહેરા કોડાના રહે છે ? “ જવાબ-૬. જવાય કે અણુંદજી કલ્યાણજીની તરફથી ચાકીપેરા વીરેન્દ્ર મદાખસ્ત રહે છે. 66 સવાલ૭. શેતા ડુંગર શાવક લાકા પાતાના ધરમની પવીત્ર જગા તરીકે ગણે છે ? જવાબ–૭. જવાપ કે હાજી, ઘણી પવીતર એ જગા ગણાએ છે. “ સવાલ-૮. શેતા ડુંગર ઉપર નવું દેવળ વીગેરે કવા ખાખત આણુંદજી કલ્યાણુજીની પરવાનગી લેવી જરૂર છે ? 66 શેઠ આ૦ ૭૦ની પેઢીના દિક્ષ અણુ છુ કે એક હેરૂ કુવારપાળ રાજાનુ' બનાવેલું' છે ને તે શીવાએના ખીજા દેહેરા વીગેરે શાવકોના બનાવેલા મારા લણવામાં આવા છે. ' “ જવામ–૮, જાપ કે હા જી, આણુ*દજી કલ્યાણુજીની પરવાનગી લેવા છે. “ સવાલ- શેતરૂજા ડુંગર ઉપરની ઘાશ શા ઉપયાગમાં આવતી એ તમને માલમ છે ? કદી તે ઘાશ પાલીતાણાના ઠાકોર શાહેએ લીધી તમારા જાણવામાં છે ? અને ઘાશ શાચવવા શારૂ કદી પાલીતાણાના ઠાકોર સાહેબની ચેાકીના માણુશ તમે જોયા છે અથવા ઘાશ ઠાકોરે કપાવી એવુ' કદી બન્યુ છે ? જામ, જવાપ કે આ શવાલમાં લખેલી માખત મારી માહેતી નથી. “ સવાલ—૧૦. શેતા ડુંગર ઉપરમાં ખાલવાના લાડા શુ ઊપયોગમાં આવતાં અને ત્યારથી તે કશ્રાહા સુધી તે લાકડાના ઊપએગ આણુદજી કલાણજી કરતાં ? “ જવામ–૧૦. જવાપ કે આ શવાલમાં લખેલી માખત મારી માહેતી નથી. “ સવાલ–૧૧. હાલના ઠાકોરની ઘાશ લાકડા ખાખતમાં કચાહારથી હરક્ત શીરૂ થઈ તે તમારા જાણવામાં છે ? “ જવામ–૧૧. જવાપ કે અગીઆરમાં શવાલમાં લખેલી માઅત પણ માહારી માહેતી નથી. 44 સવાલ-૧ર, શેતરૂજા ડુંગર ઉપર કોઇ કેહેરૂ કેહેરી વીશામાં પગથીઆ તથા કુડ તથા મકાન વીગેરે કરવામાં જે જમીન રાકાએલી તે બાબત પાલીતાણાના ઠાકોર શાહેબને કાંઇ પણ આપેલુ અથવા ઠાકોર શાહેષે – તેમના વડીલે માગેલુ' અથવા તેમની પરવાનગી લીધેલી એ વાત કદી તમારા જાણામાં આવી છે ? “ વામ–૧૨. જવાય કે એ શવાલની ખાખત ઠાકોર શાહેબની કાંઈ પણ પરવાનગી મગાંઈ Page #48 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા રાજ્ય સાથેના કેટલાક ઝઘડા નથી તા. આપવામાં કાંઈ પણ આવું નથી ને તેમના વડીલે કોઈ પણ વખત માંગું નથી શાથી કે આપવાને શીરતે નથી. તારીખ ૨૩ જુલાઈ સને ૧૮૭૫ “સવાલ-૧૩. તમે સાધુ છે ? “જવાબ-૧૩. જવા૫ કે હાજી, હમે શાધુ છીએ. સવાલ-૧૪. તમારા ધરમ શાશતમાં શેત્રુજા ડુગર વીશે હકીકત છે? હા કહે તે તેમાંથી તે દાખલાની નકલે રજુ કરો તા. મજકુર વાદીના વકીલ ચમનલાલ કપુરચંદની સહી “જવાબ-૧૪. જવા૫ કે હમારા ધરમમાં એ ડુંગર વિશે છે તેની નકલે પાચ રજુ કરીએ છીએ એટલે તમારા ધરમશાસ્ત્રોમાં એ ડુંગર વિશે જે હકીક્ત લખેલી છે તે શંશકતમાં તા. પ્રાકતમાં છે તેની નકલ તરજુમા સાથેની મારી શાહીથી રજુ કરીએ છીએ. હરીલાલ શે. કા. શ. યુ. ઊલટતપાસ “સવાલ-૧. આ કામમાં શાવક તરીકે તમારૂ હીત અનહીત રહેલું છે? “જવાબ-૧. જવાય કે શાવક તરીકે મારૂ હીત ને અનહીત રહેલું નથી શાથી હું શાધુ છું. સવાલ-૨. તમે શેત્રુજે ડુંગરે ગયાનું કહે તે એ ડુંગરનો વીશતાર ઘેરા કેટલું છે ત્યા તેના જુદા જુદા ભાગો થી ગાંલા કલેકહે નામે ઓળખાય છે ? “જવાબ-૨. જવાય કે પર દક્ષણ કરવામાં આવે છે તે ઉપરથી હું ધારું છું કે એ તમામ ડુગરને ઘેરા આશરે બાર ગાઉ હશેને તેના જુદા જુદા ભાગોના નામની મને માહીતી બરાબર નથી. “સવાલ ૩. એ ડુંગર ઉપર અગારશાહ પીરની જગ્યા તથા શીવલીગ શીવાય ગઢની અંદર હનુમાનનું દેવળ તથા ખોડીયાર છે અને ગઢની બહાર હનુમાનનું દેવળ ત્થા માટે રસ્તે ખોડિયારની દેરી છે. તથા એ ડુંગરમાં જગે જગે ખેડીઆરના થાનકે છે અને એ ડુંગરના પેટામાં અંદર તથા ડુંગરપુર કરીને ગામે છે ? “જવાબ-૩ જવા કે હરમાનનું દેવલ છે ખરૂ ને ડીઆરની મને શરત નથી. ઘડની બહાર Page #49 -------------------------------------------------------------------------- ________________ २२ “ સવાલ-૪. ડુંગર ઉપર અગારશાહ પીરની જગામાં અંગારશાહ પીરની જગા છે? “ જવામ–૪. જવાપ કે જે ડુંગર ઉપર લખેલા અમારા શાવક લોકોના છે, તેમાં અંગારશા પીરની કબર ઉપલા કારણથી એટલે વાદીના શવાલના જવાપમાં લખાયેલા કારણથી છે. 66 શેડ આ૦ કની પેઢીના ઇતિહાસ હનુમાંનનુ દેવલ છે ને મેહાટે રસ્તે ખેાડીઆરની દેહેરી અને જગે જગે ખાડીઆરના થાનક છે કે નહીં તેની મને ખરાખર સરત નથી ને ગામા વીશેની પણ માહેતી નથી. સવાલ-પ. તમે એ અંગારશાહ પીરની ત્થા સીવલીંગની જગા શરાવક તરફથી બનાવેલ તથા મરામત તે તરફથી થવાનુ` કેહેતાં હેાતા તે તમે શા ઉપરથી જાણે। છે ને તમે જાતે એ જગાંઆ શીરૂ નવી થતા જોઈ હતી ? “ જવામ–૫. જવાપ કે જાતે થતાં જાએલી નહી એટલે નવી થતાં જોએલી નહી પણ એ ડુંગર ઉપર એ જગા તેથી શાવક લેાકેાની ખાવલી ને તેના મરામત ખરચ શાવક લાકાની તરફથી એટલે આણુદજી કલાણુજીની દુકાંનમાંથી થાએ છે ને તે વાત હું શાવક લેાકેાના કહેવાથી જાણુ છું. 66 સવાલ-૬. શેત્રુજા સીવાય બીજા ડુંગર ઉપર તમારા શરાવકાના દેહેરા હોય ત્યાહા તમે પાતાના જ ખરચે પેાતાના તરફથી બીજા ધર્મની જગાંએ બનાવેલ છે તે અનાવેલ છે તેા કહ્યા કહ્યાં શી શી જગાએ ? “ જવાખ–૬. જવાપ કે મે મારી જાતે કાંઈ બનાવેલુ નથી. “ સવાલ-૭. શેત્રેજા ડુંગર ઉપર ગઢની મરામત શરાવકા તરફથી થવાનું કહેતાં હાતા કહા કહા શાલમાં મરામત કરી અને શુ શુ ખરચ થયા અને તમે શા ઉપરથી જાણા છે તે લખાવા. “જવાખ–૭. જવાપ કે મરામતની વાત શાવકોના કહેવાથી જાણુ છુ ને કઈ શાલમાં તે કંઈ શાલમાં ને શુ શુ' ખરચ થશે' તેની મને માહેતી નથી. “ સવાલ-૮. તમે આખુ ગીરનાર તુરગા કેશરીયાનાથ ગયા છે ? ગયાં છે તે કેટલી વખત અને તાહા શરાવકાના દેહેરા વીશામાં કુડ પગથીયા વગેરે છે અને મરામત ખરચ શરાવકો તરફથી થાય છે? “ જવામ–૮, જવાપ કે હું આણુજી ગયા છું ખીજે ઠેકાણે ગએ નથી એટલે હેમા લખેલે ઠેકાણે ગએ નથી અને આબુ ઉપર શાવક લેાકીના દેહેરા તા. ધરમશાલા માંરા જોવામાં આવેલા છે ને બીજી ખાખતમાં મને શરત નથી ને દેહેરા તા. ધરમશાળાના મરામત શાવકો તરફથી થાઅ છે. Page #50 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા રાજ્ય સાથેના કેટલાક ઝઘડા “ સવાલ-૯. સદરહું ડુગરાના માલીકે કાણુ છે ? “જવામ-૯, જવાય કે એ શવાલમાં લખેલી ખાખત ખરાખર માહારી માંહેતી નથી. ‘સવાલ-૧૦. શેત્રુંજા ઉપર નેઘણુ ક્રુડ ત્થા નાઘણપાલ છે? જવામ−૧૦. જયાપ કે આ શવાલમાં લખેલી ખાખત મારી માહેતી નથી. 66 66 “ સવાલ-૧૧. તળાટીથી આખા ડુંગર ઉપર ચાકી પેહેરા શારાવકાના રહેવાનુ` કાહા તા કેટલાં ચાકીના માણશ કયે યે ઠેકાણે રહે છે અને તેઓ ચાકી શાની કરે છે ? જવાબ–૧૧. જવાપ કે આશરે પચાશ માંણુશ રહે છે ને તે તળાટી તા. ડુગર તા. દેહેરાની ચાકી કરે છે. “ સવાલ–૧૨. શેત્રુંજા સીવાય શરાવક લેાકેા પેાતાના ધરમની પવીત્ર જગાં તરીકે બીજા કાઈ ડુંગરા ગણે છે ? ગણે છે તે કહ્યા કહ્યા અને તે કહીયા કીયા છે અને તેના માલીક કાણ છે ? “ જવામ–૧૨. જવાપ કે શેતરજા ડુંગર શીવાઅ ઘરનાર તા. તારંગા તા. આણુ તા. શમેતશખર તા. રાજગરીના પાંચ પાહાડ એટલા મારા જાણવા પ્રમાણે પવીત્ર ગણાઅ પણ શતુરા જેવા તે નહી ને શેતુર ડુગર શરવથી ઊતમ છે તે વીશેનુ લખાણ અમારા ધરમશાસ્ત્રમાં પણ છે, ને શેતુરજા સીવાશ્મના બીજા ડુંગર ઉપર લખાવા છે તેના માલેક કાણુ છે તેની માહારી માહેતી નથી. ૨૩ “ સવાલ-૧૩, નવું દેવલ ખાધવામાં આણુદજી કલાણજીની પરવાનગી લેવાની જરૂર છે? કાહા તા તે શા આધાર ઉપરથી કાહા છે? 66 66 જવામ–૧૩. જવાપ કે આ શવાલમાં લખેલી હકીકત અમારા વડીલેાના કહેવાથી અમારા જાણામાં આવેલી તા. કેટલાએક દેહેરા કરનાર લાકાના કેહેવાથી પણ એ વાત મારા જાણવામાં આવેલી. સવાલ-૧૪. આણુ ધ્રુજી કલાણજીની પરવાનગી કાઇએ ન લીધાના શખષે આણુદજી કલાણજી તરફથી કેાઈને અટકાયત થયાના દાખલા તમારા જાણવામાં છે? છે તા કાડાનુ દેવળ ક્યારે અને કેટલી મુદ્દત અટકયુ હતુ. તે કહેા. “ જવામ–૧૪. જવાપ કે આણુદજી કલાણુજીની પ્રવાનગી લીધા વગ૪ કાઈ દેવલ બનાવે જ નહી. તેથી એ શવાલમાં લખેલી ખખત કદી જ બની નથી. “ સવાલ–૧૫. શૈત્રુ'જા ડુંગર ઉપર જ્યાહા જ્યાહા ઘાશ થાય છે તે શઘલી જગાંએ ચરવા શારૂ ઢાર ચડી શકે એમ છે ને તે સઘની જગા તમે નજરે જોઈ છે? Page #51 -------------------------------------------------------------------------- ________________ શેઠ આ કથની અને ઇતિહાસ જવાબ-૧૫. જવા૫ કે આ શવાલમાં લખેલી બાબત વિશે માહારી માહેતી સ્પી. “સવાલ-૧૬. એ ડુંગરમાં ઘાસની વાડીએ કર્યો કેકાણે રખાય છે તથા એ ઘારશના રખાણ શારૂ જે બંદેબસ્ત થાય છે તે તમે નજરે જોયે છે? “જવાબ-૧૬. જવાય કે એ શવાલની બાબત પણ માહીતી નથી. સવાલ-૧૭. એ બ્રાશની બારમાંશી ઉપજ કેટલી છે ને તે ઉપજ કેણુ લે છે? એ ઘાસ કયા મહીનામાં કપાય છે તથા તે શી રીતે હવરાવાય છે? જવાબ–૧૭. જવાય કે એ શવાલની બાબત પણ માહીતી નથી. સવાલ-૧૮, તમે દરબારના માણશ ઘાશની ચાકીએ જોયા?ચા ન લખાવે તે ડુગરના તમામ ગાળા તથા ડુંગર ઉપરની શઘલી જગ જેમાવ્યા છે ? અને ઘાની કપાવણ વખત તમે દરેક વરશ જે જગાએ એ ડુંગરની હાશ કપાય છે તે જગેએ હાજર રેહેતાં હતા ? જવાબ-૧૮: જવાપ કે આ વિશે માહારી માહેતી નથી. સવાલ-૧ ડુંગર ઉપરના ઘાશને ઊપીયોગ આણંદજી કલાછ કરતાં એમ તમે કેહેતાં હે તે શા આધારે? જવામ-૧૯. જવાય કે આ વિશે પણ માહારી માહેતી સ્થી. સાલ-૨૦, આણદજી કલ્યાણજી શઘલા ડુગાસ્ના લાકડા બાલવાના જ ઉપીયોગમાં લેતાં કે કાંઈ વેચતાં? અને વેચતાં નહી એમ કેહ તે આખા ડુગરના લાકડા તેના બાલાવાના ઉપગમાં ખુટી જતાં અને તે લાકડાને સ્પાવતાં તે દાડીયા રાખીને કપાવતાં કે શી રીતે? જવાખ-ર૦. જવાય કે આ વિશે પણ માહેતી નથી. સવાલ-૨૧. ઘાશ લાડા બાબત શી રીતે હરત થઈને તે તમારા જાણવામાં સી રીતે આવી તે લખાવે. “ જવાબ-૨૧. જવા૫ કે આ વિશે પણ માહિતી નથી. સવાલ-૨૨. ડુંગર ઉપર દેહેરૂ દેહેરી વીશામાં પગથીયા કુંડ ત્થા મકાન વિગેરે બધાતાં ઠાકર સાહેબને કાંઈ પણ આપેલ અથવા ઠાકોર સાહેબ કે તેમના વડીલે માગેલ અથવા તેમની પરવાનગી લીધેલાનું ન જાણાનું કહે તે એ ડુંગર ઉપર જ્યારે જ્યારે જે જે દેહેસ થી દેહરી ત્યા વીશામાં તથા પગથીયા તા કુંડ તથા ઈમારતે વિગેરે બધાણી હોય તેમાં જે જમીન ધોવામાં આવક એ તેના નાણુ આવે છે અથવા ન આડા હેઅ ઠાકેર Page #52 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા રાજ્ય સાથેના કેટલાક ઝઘડા ૨૫ શાહેબે કે તેમના વડીલે નાણું માગ્યા હોય અગર ન માગયા અ, પરવાનગી લીધી હોય અથવા ન લીધી હોય તે શઘલાની તમારી માહિતીને તમે ફાંકે ધરાવે છે. ફક ધરાવે છે તે દરેક દેહેરા ત્યા દેહેરીએ Oા વીશામાં થા પગથીયા થા કુંડ ત્થા ઈમારતે વીગેરે શઘલાનું પ્રથક પ્રથક વર્ણન કરો કે કહી શાલમાં કહ્યું કહ્યું કામ કેણે કર્યું તથા તે વખત કણ કણ રાજા હતાં તે શઘલાની હકીકત આપે. “જવાબ-૨૨. જવા૫ કે આ બાબત કદી માંહારી માહેતી જુજ એવી છે કે એ શવાલમાં લખેલી બાબત ઠાકોર સાહેબની પ્રવાનગી લેવામાં આવતી નથી ને પ્રથક પ્રથક વર્ણન માટે ઈઆર નથી. ને રાજા કણ કણ હતું તે પણ માલમ નથી. સવાલ-૨૩. તમે શાધું કેટલી ઊંમરે થયા છે? “જવાબ-૨૩. જવાપ કે હમે સોળ વરસની ઊમરના થઆ તારથી શાધુ થઆ છીએ. સવાલ-૨૪. તમારા શાસ્ત્રોમાંથી ગીરનાર કેશરીઆઇ આબુ તારંગા વગેરે જે જે પવીત્ર ડુંગરે છે તેની હકીકત લખા થા તે બાબતના દાખલાની નકલે રજુ કરે. “જવાબ-૨૪. જવા૫ કે શેતરજા વીશેનુ વરણના દાખલા વાદીના શવાલથી મેં રજુ કરા છે ને તે શીવાઅની મે શોધ કરી નથી. તા. ૨૭ જુલાઈ સને ૧૮૭૫ તા. ૯ મી ઓગષ્ટ સને ૧૮૭૫ “હમારી રૂબરૂ ધરમ પ્રમાણે પ્રતીજ્ઞા ઉપર સવાલના જવાબ લખાવેલા છે. તા. ૯ મી અગષ્ટ ૧૮૭૫ હરીલાલ અંબાશંકર શે. ક. શ. જડજ પ. પૂ. આત્મારામજી મહારાજે પોતાની જુબાનીના ચૌદમા સવાલમાં રજૂ કરવામાં આવેલ માગણના જવાબમાં શત્રુંજયને મહિમા વર્ણવતાં પાંચ પ્રાચીન શાસ્ત્રના ઉતારા અનુવાદ સાથે આપવાનું જણાવ્યું હતું પણ દફતરમાં પાંચના બદલે ચાર શાસ્ત્રો લેખો સચવાયેલા છે જે આ પ્રમાણે છે : (૧) શ્રી જિનહર્ષગણિએ વિ. સં. ૧૪૯૭માં રચેલ વસ્તુપાળ ચરિત્ર. (૨) શ્રી વર્ધમાનસૂરિએ વિ. સં. ૧૪૯૮માં રચેલ આચાર દિનકર, Page #53 -------------------------------------------------------------------------- ________________ શેઠ આ ફની પેઢીના ઇતિહાસ (૩) શ્રી ધનેશ્વરસૂરિએ વિ. સ'. ૪૭૭માં રચેલ શ્રી શત્રુ'જય માહાત્મ્ય. (૪) શ્રી મેરુતુ ંગસૂરિએ વિ. સ'. ૧૫૨૦માં રચેલ પ્રશ્ન'ધ ચિંતામણિ, પ. પૂ. મણિવિજયજી દાદાએ પુરાવા તરીકે જ્ઞાનવિમલસૂરિએ રચેલ ‘સિદ્ધ ગિરિ ધ્યાવે। ભવિકા, સિદ્ધગિરિ ધ્યાવે' એ પક્તિથી શરૂ થતું સ્તવન અનુવાદ સાથે રજૂ કર્યું હતું. આ બધા સાક્ષીઓ તથા એમણે રજૂ કરેલ ખધ પુરાવાના અભ્યાસ કરીને મિ. ઈ. ટી. કેન્ડીએ એક ખૂબ વિસ્તૃત અહેવાલ તૈયાર કર્યા હતા અને એમાં એના તારણુ રૂપે નીચે મુજબ મુદ્દા રજૂ કર્યાં હતા : २६ “હવે બધા પુરાવા તપાસ્યા પછી હું' આ આખા મુકમાના સારાંશ રજૂ કરવાના પ્રયત્ન કરું છે. નીચેની ખાખતા મને સાબીત થયેલી માલૂમ પડે છે— (૧) અનાદિ કાળથી શ્રી શેત્રુજા ડુંગર ઉપર જૈનોનાં પવિત્ર દેવળા છે. તેમના એ રીતના કમજો માગલ રાજ્યાધિકારીએ પાસેથી મળેલાં રમાનાથી કબૂલ થયેલા હતા અને મરાઠા લોકો એમાં વચ્ચે પડથા હાય એવુ સાબિત કરે એવા કાઈ પુરાવા નથી. (૨) હાલના પાલીતાણાના ઠાકેારના વડવાઓએ પાલીતાણાના કખજો કયારે મેળવ્યો હતા તે બતાવવાને કોઇ આધાર નથી પણ ૧૭મા સૈકાની મધ્યમાં તેઓ જાત્રાળુઓ પાસેથી કર લેતા હતા અને ૧૮મા સૈકાની પહેલાં તે તે કરો ઘણા જ વધારવામાં આવ્યા હતા એ સ્પષ્ટ છે. 66 “ (૩) વળી એવુ પણ જણાય છે કે તે વર્ષામાં એ ડુઇંગર ઉપર પવિત્ર ઇમારત અનાવવા માટે અથવા પ્રતિમાની પ્રતિષ્ઠા કરવા માટે કેટલીક વખત જાત્રાળુઓ પાસેથી નજરાણુ કે હકશાઈ (royalti) લેતા હતા. 66 (૪) સને ૧૮૨૧ થી તે ૧૮૪૩ ની સાલ સુધી પાલીતાણામાં શ્રાવકાની સત્તા ઘણી માટી હતી. 46 (પ) ઉપર કહ્યા મુજબ સને ૧૮૪૩ થી આજ સુધીમાં ઢાકાર સાહેબને જવલ્લે જ હકશાઇ (royalty) મળી હતી. “ (૬) જમીન ખરીદવા માટે જ પૈસા આપવામાં આવ્યા હોય એવુ જાણવા મળતુ' નથી. 66 “ (૭) ગઢની અંદર જે કાંઈ છે તે બધાં ઉપર હમેશને માટે શ્રાવકાના પૂરેપૂરા કબજો રહ્યો છે. (૮) ગઢની બહાર શ્રાવકોએ ઘણી ઇમારતા ખાંધી છે. પર ંતુ ઇમારતાને વાસ્તે Page #54 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા રાજ્ય સાથેના કેટલાક ઝઘડા તેઓએ દરબારશ્રીને કઈ પૈસા આપ્યા હોય એવું જાણવા મળતુ નથી. પણ સને ૧૮૬૨ થી અને કદાચ તે પહેલાંનાં કેટલાંક વર્ષ દરમિયાન ગઢની બહારના ડુઇંગર ઉપરના ઘાસને ઉપયેગ કેવળ દરખારશ્રી જ કરતા હતા.” આ મુદ્દાઓને લક્ષમાં લઈને મિ. કેન્ડીએ છેવટે આની ફલશ્રુતિ શું હોઈ શકે ? એવા સવાલ કરીને, આ બાબત સાથે સંબંધ ધરાવતા કેટલાક મુદ્દાએની વિગતે વિચારણા કરીને અંતે પેાતાની કામગીરીના ફેસલાપે નીચે મુજખ ત્રણ મુદ્દાઓ પાતાના અહેવાલના અંતે દર્શાવ્યા હતા : “(૧) શત્રુ...જય ડુંગર ઉપર નવા દહેરાને માટે જે જગ્યા જોઈતી હોય તેના વળતર તરીકે પૈસા માગવાના દરખારશ્રીને હક નથી. (૨) વળી, આના ઉપરથી એવું ફલિત થાય છે કે, ગઢની અંદર જે કઈ છે તે બધાં ઉપર એક માત્ર શ્રાવકોને જ અધિકાર છે. એના ઉપર કર નાખવાના અથવા ત્યાં પેાતાના સિપાઈઓને રાખવાના દરખારશ્રીને હક નથી. પણ ઠાકેારશ્રીને અને એના નાકરાને એની અંદર છૂટથી જવા-આવવાની અનુમતિ આપવી જોઈ એ. (૩) શત્રુ ંજય ડુંગર ઉપર ગઢ બહાર દહેરાં વગેરે બાંધવા માટે નજરાણું અથવા હકશાઈ ( royalty) માગવાના દરખારશ્રીને હક છે.” મિ. કેન્ડીએ ઉપર મુજબના નિષ્ક વાળા પાતાના વિસ્તૃત અહેવાલ, તા. ૨૮-૧૨-૧૮૭૫ના રાજ પૂરા કરીને, કાઠિના પાલિટીકલ એજન્ટ મિ. જે. બી. પીલને સુપ્રત કર્યો હતા. આ અહેવાલ મુખઈ સરકાર ઉપર મિ. પીલે તા. ૬ જાન્યુ. ૧૮૭૬ ના માકલ્પે હતા. તેની સાથે એક કાગળમાં, શ્રાવકા અને પાલીતાણાના ઢાકાર વચ્ચેના, શત્રુજય ડુંગર સબંધી હક અંગેનાં પાતાનાં કેટલાક અવલાકનો રજૂ કર્યાં હતાં. અને છેવટે ખને પક્ષકારો વચ્ચે કાયમને માટે સુલેહ રહી શકે એ માટે નીચે મુજબ આ મુદ્દીઆના અમલ કરવાની ભલામણ કરી હતી : ‘(૧) પાલીતાણા તાલુકામાં આવેલ શત્રુ જય ડુંગર પાલીતાણા રાજ્યની હકૂમત નીચે છે. 66 “ (૨) ગઢ અને તેની અંદર આવેલી ખર્ષી જમીન ઉપર તેમજ અત્યાર અગાઉ ગઢની બહાર શ્રાવકોએ અને જૈનોએ બાંધેલ બધાં મકાના ઉપર એક ધર્માદા ટ્રસ્ટ તરીકે શ્રાવક કામને અધિકાર છે. ગઢ અને એમાંની ઈમારતમાં પહોંચવા માટે શ્રાવક અને જૈનોને અધિકાર છે. આ ફેસલાની રૂએ જે મિલક્ત ઉપર એમના અધિકાર હોવાનુ સ્વીકારવામાં આવ્યું છે એ મિલક્ત તે ખીજા કોઈ ને સેાંપી શકશે નહીં. વળી, પહાડ Page #55 -------------------------------------------------------------------------- ________________ શેઠ આ૦ કરની પેઢીને ઇતિહાસ ઉપર અત્યારે બીજી કેમના ધર્મની જે મિલકતે અત્યારે વિદ્યમાન છે તેમાં તેમાંથી હરકત કરી શકાશે નહીં. * “(૩) ડુંગર ઉપર ગઢમાં કે કેઈપણ મકાનમાં શ્રાવકેએ હથિયારબંધ પિલીસે રાખવા નહિ. પણ તેઓની મિલકતની સાચવણી માટે જરૂરી હોય એટલા ખાનગી નેકરે રાખી શકાય. “(૪) ડુંગર ઉપર અથવા એની તળેટીમાં દરબારે ચેકિયાત, ચેકી કે થાણું રાખવાં નહીં પણ પિતાની ચાલુ ફરજ બજાવવાને માટે પાલીતાણા રાજ્યની પોલીસને ગઢની અંદર જવાને હક રહેશે. “(૫) ગઢ, તેની અંદરનાં મકાને તથા ડુંગર ઉપર જેન કેમનાં જે કંઈ બીજા મકાન હોય તેના માલિકીહકમાં પાલીતાણાના દરબારશ્રીએ દખલગીરી કરવી નહીં, તેમજ શ્રાવક લોકે ગઢની અંદર મકાન બાંધતા હોય તે તેની જમીન માટે કંઈ વળતર માગવું નહીં. (૬) શ્રાવક કેમ અથવા એની કોઈ પણ વ્યક્તિ ડુંગર ઉપર ગઢની બહાર ધાર્મિક કાર્ય માટે મકાન બાંધવા સારું નવી જમીન લેવા ઈચ્છે તે આવા અરજદાર પાસેથી ઠાકર પ્રમાણસરનું (moderate ) નજરાણું લઈ શકશે. “(૭) પાલીતાણું તાલુકાની હદમાં આવેલ આ આખાય ડુંગરનો વિસ્તાર ધર્મની જગ્યા તરીકે લેખવામાં આવે અને ધર્મની વિરુદ્ધ હોય અથવા કોઈ પણ રીતે ધર્મના માર્ગથી વિરુદ્ધ જતું હોય એ રીતે એનો ઉપયોગ કરશે નહીં. “(૮) આ કલમની પહેલાં આપવામાં આવેલી પાંચ કલમે (કલમ નં. ૩ થી ૭) અંગે કઈ વાંધો ઊભો થાય તે તેને નિકાલ પિલિ. એજન્ટે કરે.” કાઠિયાવાડ પોલિટીકલ એજન્ટ તરફથી આ પ્રમાણે અહેવાલ મળ્યા પછી એ અહેવાલની નકલે મુંબઈ સરકારે પાલીતાણાના દરબારશ્રી તથા શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને મોકલીને એ બાબતમાં પિતાને જે કંઈ કહેવું હોય તે પિલિ. એજન્ટ મારફત પિતાને લખી જણાવવા સૂચવ્યું હતું. આ ઉપરથી શેઠ આણંદજી કલ્યાણજીએ તા. ૩૦૮–૧૮૭૬ પહેલાંની કઈ તારીખે એક અરજી લખી મોકલી હતી અને એ અરજીના * મિ. કેન્ટીના રિપોર્ટમાં જણાવ્યા મુજબ ગિરિરાજ ઉપર નીચે મુજબ ૧૧ હિંદુઓનાં અને એક મુસ્લિમ ધર્મનું એમ કુલ બાર જૈનેતર ધર્મસ્થાને હતાં. (૧) શિવલિંગ, (૨) વિસત માતાની દેરી, (૩) શરાપૂરાની ફરસબંધી, (૪) અન્નપૂર્ણાની મૂર્તિ, (૫) ગણપતિની મૂર્તિ, (૬) હનુમાનનું મંદિર, (૭) ચકેશ્વરીનું મંદિર, (૮) કાળકાદેવીનું મંદિર, (૯) કાળભૈરવનું મંદિર, (૧૦) ખોડિયાર માતાનું મંદિર, (૧૧) ભીમનું દેવળ અને (૧૨) અંગારશા પીર. Page #56 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણ રાજ્ય સાથેના કેટલાક ઝઘડા અનુસંધાનમાં તા. ૭–૨–૧૮૭૭ ના રોજ બીજી અરજી મેકલી હતી. કાઠિયાવાડના પોલિટીકલ એજન્ટે આ બંને અરજીઓ મુંબઈ સરકાર ઉપર અનુક્રમે પિતાના તા. ૩૦-૮૧૮૭૬ ના નં. ૩૦૩ ના પત્રથી તેમજ તા. ૨૬-૩-૧૮૭૭ નં. ૭૬ ના પત્રથી મુંબઈ સરકાર ઉપર મોકલી આપી હતી. એ જ રીતે પાલીતાણાના દરબારશ્રીએ તા. ૨૬-૮-૧૮૭૬ ના રોજ એક અરજી મોકલી હતી અને એની પુરવણીરૂપે તા. ૬-૧૧-૧૮૭૬ ના રોજ બીજી અરજી મોકલી હતી. આ બેમાંની પહેલી અરજી કાઠિયાવાડના પોલિટીકલ એજન્ટે પોતાના તા. ૧૯ -૧૮૭૬ ના નં. ૩૦૭ ના પત્ર સાથે મુંબઈ સરકારને મોકલી આપી હતી. દરબારશ્રીની બીજી અરજી મુંબઈ ક્યારે મોકલવામાં આવી તેની માહિતી મળી શકી નથી, પણ દરબારશ્રીની આ બંને અરજીઓની નકલ પેઢીના દફતરમાં સચવાઈ રહેલી છે. ૧૫ જ્યારે પેઢીએ કરેલ બંને અરજીઓમાંની એક પણ અરજીની નકલ પેઢીના દફતરમાંથી મળી શકી નથી. પેઢીએ તથા દરબારશ્રીએ મુંબઈ સરકારને કરેલ અરજીઓને હેતુ શત્રુંજય ગિરિરાજ ઉપરને પિતપતાનો માલિકીહક સાબિત કરવાને જ હતો એ સ્પષ્ટ છે. મુંબઈ સરકારે મિ. કેન્ડીના વિસ્તૃત અહેવાલ સાથેના મિ. જે. બી. પીલના પત્રમાં તથા ઉપર સૂચવેલ બધી સામગ્રીમાં થયેલ રજૂઆતને ધ્યાનમાં લઈને તા. ૧૬-૩-૧૮૭૭ના રેજ એક ઘણું જ અગત્યને ઠરાવ કર્યો હતો જેની અસર એટલી વ્યાપક પ્રમાણમાં થઈ હતી કે અત્યારે પણ કઈ કઈ સંજોગોમાં એનો ઉપયોગ કરવામાં આવે છે અને એને લીધે શ્રાવક કેમના અથવા આ પેઢીના પર્વત ઉપરના અધિકારની તેમજ એની પવિત્રતાની રક્ષા થઈ શકે છે. આ ઠરાવ નં. ૧૬૪૧ છે. આ ઠરાવમાં મુંબઈ સરકારે મિ. ઈ. ટી. કેન્ડી તેમજ જે. બી. પીલે કરેલી ભલામણોને ધ્યાનમાં લઈને, તેમજ એ અંગે પાછળથી થયેલી બધી જ અરજીઓ ઉપર વિચાર કરીને પાલીતાણા રાજ્ય અને શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી વચ્ચે ગિરિરાજ શત્રુંજય ઉપરની, ગઢની અંદરની તેમજ ગઢની બહારની જમીન અંગે જે ઝઘડા પ્રવર્તે છે તેને કાયમી નીવેડે આવી જાય અને ભવિષ્યમાં પણ આવો કેઈ ઝઘડે ઊભે થવા ન પામે એ માટે નીચે મુજબ પાંચ કલમને ફેંસલો આ હતો: ' “૧. ગઢની અંદરના ભાગમાં ઠાકોર સાહેબને હક ફક્ત પિોલીસને લગતાં કામ પૂરતું જ રહેશે. ગઢની અંદર આવેલ ટ્રકમાં નવું દેરાસર બાંધવા માટે તેઓ કઈ પણ જાતનું પૈસાનું વળતર માગી શકશે નહીં. ૨. અત્યારે પહાડ ઉપર જે મકાને વિદ્યમાન છે તેના હકને બાધ ન આવે એ રીતે પર્વતના કેઈ પણ ભાગને ઉપયોગ શ્રાવક કેમના સિદ્ધાંતની વિરુદ્ધ કરવાની મનાઈ ફરમાવવામાં આવે છે. Page #57 -------------------------------------------------------------------------- ________________ શેઠ આ કરની પેઢીને ઇતિહાસ ૩. અત્યારે ગઢની અંદર તેમજ ગઢની બહાર જે મંદિર વિદ્યમાન છે તે માટે કેઈ પણ જાતની રકમ લેવાની માગણી થઈ શકશે નહિ. ૪. જે શ્રાવક કેમ ગઢની બહાર નવું દેરાસર ઊભું કરવા માગતી હશે તે દરબારશ્રી એક ચે. વાર જમીનને રૂ. ૧/- લઈને તે માટે મંજૂરી આપશે. ૫. શ્રાવક કોમની કઈ પણ વ્યક્તિને ડુંગર ઉપર જતા કેઈ પણ જાતની હરકત કે હેરાનગતિ કરવામાં આવશે નહિ. અને ગઢમાં અથવા તે ગિરિરાજ ઉપર જવાના રસ્તાની આજુબાજુ ૫૦૦ વાર સુધીની જગ્યામાં કાયમી પોલીસથાણું રાખી શકશે નહિ.” આ ફેંસલો મુંબઈ સરકારના તે વખતના સેક્રેટરી મિ. સી. ગને કાઠિયાવાડના પિલિટીકલ એજન્ટને લખી જણાવ્યું હતું, અને એમણે એ ફેંસલાની નકલ પેઢીને તથા પાલીતાણાના દરબારશ્રીને પહોંચતી કરી હતી. આ ફેંસલાની સામે પ્રિવી કાઉન્સિલમાં અરજી આ ફેંસલાથી ન તે શેઠ આણંદજી કલ્યાણજીને સંતોષ થયો કે ન તે પાલીતાણાના દરબારશ્રીને. બંનેને આમાં પિતાને જુદા જુદા પ્રકારને કાયમી હક જોખમાતે હોય એવું લાગ્યું એટલે આ ફેંસલાની સામે બંનેએ વિલાયતમાં પ્રિવી કાઉન્સિલને પિતાની વાંધા અરજીઓ કરીને દાદ માગી હતી. બંને પક્ષ તરફથી રજૂ કરવામાં આવેલી અરજીઓ અંગે ઘટતી વિચારણા કર્યા પછી વિલાયતની સરકારે (એટલે પ્રિવી કાઉન્સિલે) બંને અરજીઓ કાઢી નાંખી હતી અને મુંબઈ સરકારે આપેલ પાંચ મુદ્દાવાળા ફેંસલાને મંજૂર રાખ્યું હતું. આ અંગે મિ. કેન બ્રકે મુંબઈના ગવર્નર ઉપર જે પત્ર લખ્યો હતે તે આ પ્રમાણે છે.૧૭ “હીઝ એકસેલન્સી, ધ ઓનરેબલ ધ ગવર્નર ઈન કાઉન્સિલ, મુંબઈ પિલિટિકલ ઈન્ડિયા ઓફિસ નં. ૨૦ લંડન ૧૫ મી મે ૧૮૭૯ “સાહેબ, આપ નામદારને ગયા મહિનાની ૭ મી એપ્રિલને નં. ૧૮ ને પત્ર મને મળ્યો છે, કે જેની સાથે આપે પાલીતાણાના ઠાકરશ્રીએ, એમના શત્રુજ્યને લગતા કેટલાક હકે અંગેના આપ નામદારના હુકમ સામે, મને મોકલવા માટે એક અરજી ( memorial ) મોકલી હતી. મેં મારી કાઉન્સિલ સાથે એ અરજી સંબંધી વિચારણું કરી છે. Page #58 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા રાજ્ય સાથેના કેટલાક ઝઘડા ૩૧ “શ્રાવક કેમે એ જ હુકમની સામે એક અપીલ મને કરી હતી કે જેને વિષય પાલીતાણાના ઠાકરશ્રીની અરજીમાં રજૂ કરેલ વિષયને લગતે હતે. શ્રાવક કેમની આ અરજી સંબંધી મેં જે નિર્ણય કર્યો હતો તે મારા આપના ઉપરના તા. ૧૪ નવેમ્બર ૧૮૭૮ ના પત્ર નં. ૩૨ થી આપે જાયે હશે. એમાં મેં જણાવ્યું હતું કે આ બાબતમાં મારે દરમિયાનગીરી કરવી પડે એવી કઈ ભૂમિકા મને દેખાતી નથી અત્યારે મારી સામે (દરબારશ્રીના) જે કાગળે છે તેથી મારા અભિપ્રાયમાં કઈ પણ જાતને ફેરફાર થત નથી. અને હું ઈચ્છું છું કે અરજદારને એ વાતની જાણ કરવામાં આવે કે હું એમની વતી આમાં દરમિયાનગીરી કરવાનું નથી.”, આ રીતે ગિરિરાજ ઉપર ગઢની અંદરની અને ગઢની બહારની જમીનના માલિકી હકને લગતા પાલીતાણાના દરબારશ્રી અને શેઠ આણંદજી કલ્યાણજી વચ્ચેના લાંબા સમયથી ચાલતા વિવાદનો અંત આવ્યો હતે. મુંબઈ સરકારે આપેલ પાંચ મુદ્દાને આ ફેંસલે જૈન સંઘને અત્યારે પણ કેટલો ઉપયોગી થઈ પડયો છે તે પેઢીને નિવૃત્ત પ્રમુખ શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈ એ પેઢીના પ્રમુખપદેથી નિવૃત્ત થતી વખતે તા. ૭-૩-૧૯૭૬ ના રોજ જે એક માહિતી પૂર્ણ અને સવિસ્તર નિવેદન કર્યું હતું તેમાંની નીચેની બાબત ઉપરથી પણ જાણી શકાય છે: ગિરિરાજ ઉપર, રામપળના દરવાજા બહાર, એક ચાની દુકાન બાંધવા માટે ગુજરાત સરકારે સને ૧૯૬૮ માં પરવાનગી આપી હતી અને એ માટે જમીન પણ વેચાણ આપી હતી. આપણને આ વાતની ખબર પડતાં ગિરિરાજની પવિત્રતા અને મહત્તા તથા આપણું હક્કો અંગે સરકાર સમક્ષ રજૂઆત કરતાં સરકારે એમને હુકમ પાછો ખેંચી લીધે હતે. સરકારની સમક્ષ આ વાતની રજૂઆત કરવામાં કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટ શ્રી પીલે, સને ૧૮૭૬ માં, મુંબઈ સરકારને મોકલેલ પિતાના અહેવાલમાંના શબ્દ અને મુંબઈ સરકારે સને ૧૮૭૭ માં કરેલ ઠરાવમાંના શબ્દ આપણને બહુ ઉપયોગી થયા હતા. શ્રી પીલે અહેવાલમાં કહ્યું હતું કે–પાલીતાણાના તાલુકામાં આવેલ ડુંગરની બધી જમીન ધાર્મિક કાર્ય માટે અલગ (Reserved) રાખેલી ગણાશે. અને તે જમીનને હિન્દુ ધર્મ વિરુદ્ધ અથવા ધાર્મિક કાર્ય વિરુદ્ધ કોઈ પણ ઉપયોગ કરવામાં આવશે નહીં.” અને મુંબઈ સરકારે પોતાના ઠરાવમાં લખ્યું હતું કે “હાલ જે મકાન વિદ્યમાન છે તે મકાનના હિતસંબંધ ધરાવનાર શસેના હક્કને બાધ નહિ આવતાં, ડુંગરના કેઈ પણ ભાગને ઉપગ શ્રાવક કામના સિદ્ધાંત વિરુદ્ધ કરવાની મનાઈ કરવામાં આવે છે.” આ બંને ઉલ્લેખ ગિરિરાજ ઉપરના આપણા હક્કોની સાચવણી માટે હમેશને માટે ઉપયેગી થઈ શકે એવા મહત્વના છે.” કેશવજી નાયકનું પ્રકરણ :ગિરિરાજ ઉપર ગઢની અંદર અને ગઢની બહારની. Page #59 -------------------------------------------------------------------------- ________________ ૩ર શેઠ આ૦ ક0ની પેઢીને ઇતિહાસ જમીન ઉપર પિતાને માલિકીહક સાબિત કરવા માટે પાલીતાણાના દરબારશ્રીએ જે હકીકો અને પુરાવા રજૂ કર્યા હતા તેમાં શેઠશ્રી કેશવજી નાયકે વિ.સં. ૧૯૨૧ની સાલમાં ગિરિરાજ ઉપર પિતે બંધાવેલ નવી ટ્રકની અંજનશલાકા તથા પ્રતિષ્ઠા કરાવી તે વખતે તેમની વતી તેમના પુત્ર શેઠશ્રી નરસી કેશવજીએ પાલીતાણાના દરબારશ્રીને, યતિશ્રી હીરાચંદજીની દરમિયાનગીરીથી, રૂ. ૧૬૧૨૫/- અમુક સમજૂતીથી આપ્યા હતા, તે વાતને પણ પુરાવા તરીકે પાલીતાણાના દરબારશ્રીએ રજૂ કરી હતી. પણ આ હકીકત દરબારશ્રીની રજૂઆતની પુષ્ટિ કરે એવી ન હતી તે નીચેની માહિતી ઉપરથી જાણી શકાશે– કરછ-કઠારાના વતની શેઠ કેશવજી નાયક, શેઠ વેલજી માલ તથા શા. શિવજી નેણશીએ પોતાના વતન કોઠારામાં શ્રી શાંતિનાથ ભગવાનનું આલીશાન મંદિર બંધાવીને વિ. સં. ૧૯૧૮ ની સાલમાં એમાં પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવાનું નક્કી કર્યું. આ પ્રતિષ્ઠા મહત્સવની બાબતમાં આ ત્રણેય ધર્માનુરાગી અને સખી દિલ શ્રેણીઓને ઉત્સાહ એટલે બધે હતો કે શત્રુંજયનો સંઘ કાઢીને પછી આ પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવા. આ વિચારણ મુજબ પ્રતિષ્ઠાના કેટલાક દિવસ અગાઉ તેઓ મુંબઈથી સંઘ કાઢીને દરિયામાર્ગે ઘેઘાબંદર ઊતર્યા અને ત્યાંથી પગરસ્તે તીર્થાધિરાજ શત્રુ જ્યની યાત્રાએ ચતુર્વિધ સંઘ સાથે ગયા આ સંઘમાં ૧૧૦૦ જેટલા યાત્રિકો હતા. જ્યારે આ સંઘ અને એના એક સંઘપતિ શેઠ કેશવજી નાયક પાલીતાણામાં હતા ત્યારે જ એમણે ગિરિરાજ શત્રુંજય ઉપર એક ટ્રક બંધાવવાને વિચાર કરીને એ માટેની જમીન પણ પસંદ કરી લીધી હતી. અને કોઠારાની પ્રતિષ્ઠાનું કામ સારી રીતે પતી ગયા પછી તરત જ ટ્રકનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું. આ ટૂક ગિરિરાજ ઉપરના ગઢની અંદરના ભાગમાં જ કરવાની હતી એટલે એ માટેની જમીનની કિંમત રૂપે પાલીતાણાના દરબારશ્રીને નજરાણું વગેરે આપવાનો કેઈ સવાલ જ ઊભો થતો ન હતો એટલે એ અંગે દરબારશ્રીને કશી જ રકમ આપવામાં આવી ન હતી. બે-ત્રણ વર્ષની ઝડપી કામગીરીને અંતે જ્યારે આ ટ્રકનું કામ પૂરું થયું એટલે એને પ્રતિષ્ઠા મહોત્સવ પણ કોઠારાના જિનપ્રાસાદની પ્રતિષ્ઠાના મહાત્સવ જેવો, ખૂબ શાનદાર રીતે ઊજવવાનું એમણે નક્કી કર્યું અને ગામેગામના સંઘને એ માટે આમંત્રણ મોકલ્યાં. આ પ્રતિષ્ઠા મહોત્સવ માટે ગિરિરાજની તળેટીમાં જોઈતી જમીનને, બહારગામથી હજારોની સંખ્યામાં આવનાર યાત્રિકોને ભરવી પડનાર જકાતને તેમજ રાજ્ય તરફથી રક્ષણની વ્યવસ્થા વગેરે સગવડે આગળથી વિચાર કરીને આ પ્રતિષ્ઠા નિમિત્તે પાલીતાણાના દરબારશ્રીને રૂ. ૧૬૧૨૫/- આપવાનું નકકી કરવામાં આવ્યું હતું અને એ રકમ ચૂકવી દેવામાં પણ આવી હતી. પાલીતાણાના દરબારશ્રીએ આ અંગેનો એક દસ્તાવેજ પણ શેઠ કેશવજી નાયકના નામથી કરી આપ્યો હતો. આ રકમના બદલામાં રાજ્ય જે ગોઠવણને લાભ આપવાને હવે તેની મુદત વિ. સં. ૧૯૨૧ ના કારતક વદ-૨ થી ફાગણ સુદ-૨ સુધીના સાડા ત્રણ મહિના સુધીની હતી. Page #60 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા રાજ્ય સાથેના કેટલાક ઝઘડા 33 વસ્તુસ્થિતિ આવી હાવા છતાં પાલીતાણાના દરખારશ્રીએ આ પ્રસગના ઉપયોગ ગિરિરાજ ઉપર ગઢની અંદરની ખાલી જમીન ઉપર પોતાના માલિકીહક સાબિત કરવા માટે કર્યાં હતા, જે એમની, કાઠિયાવાડના પાલિટીકલ એજન્ટ કેપ્ટન એલ. રસેલને તા. ૨૧-૩-૧૮૭૪ ના રાજ લખેલ ચાદમાં આ પ્રમાણે નોંધાયેલ છે : “ ઉપર પ્રમાણે ટુકની અંદરની પડતર જમીન જાથુને વાસ્તે અથવા અમુક મુદ્દતને માટે જે વાવરવા દઇએ છેએ તેના મહેસુલના નાંણા લેવાના અમારા હક છે. તેને માટે એ જે શરાવકાના મુખી ગ્રહસ્થ નરસી કેશવજીએ પણ એ હક ખુસીથી કબુલ રાખેલા છે અને તેણે અમને ગારજી હીરાંચ'દજીની ટુકની અંદરની પડતર જમીનમાં ધ્રુવલ ખાંધુ તેના મહેસુલના નાંણા અમને આપા ખાખત તા. અમુક મુદ્દત સુધી કેટલીક જમીન ધરમક્રીઆના કામમાં વાપરી તેના નાંણા અમને આપા ખાખત સન ૧૮૬૫ની સાલમાં દસ્તાવેજ કરી આપેા છે તેની કલમ ૧ તથા ૪ જોવાથી ખાતરી થસે. એ હક તેણે મુસીથી કમૂલ રાખા છે અને તેના નાંણા અમને આપા છે. આ દસ્તાવેજ સરકારમાં દાખલ છે. તે દસ્તાવેજમાં ઉપર લખી અમારી જમીનના મહેસુલ વીગેરે ખાખતાને મલી ઊધડ રૂ. ૧૬૧૨૫/ આપા છે. ” પાલિટીકલ એજન્ટને માલેલી પેાતાની આ યાદમાં દરખારશ્રીએ જમીન મહે મૂળમી કમના પશુ રૂ. ૧૬૧૨૫/ ની ઉધડ રકમમાં સમાવેશ થતા હેાવાનુ લખ્યુ છે, પશુ એમની આ રજૂઆાત કેવી પાયા વગરની હતી તે એમણે જ કરી આપેલ કરાર વાંચવાથી જાણી શકાય છે, જે આ પ્રમાણે છે : સહી “ લા. ગાહેલ શ્રી સુરસ`ઘજી ત્યા કુમારશ્રી માંનસ'ગજી વી શેઠ કેસવજી નાએક સુત નરસી કેસવજી જત તમે પાલીટાંણામાં ડુંગર ઊપર ગારજી હીરાચદજીની ટુંક મધે વલ કરૂ તા. ધરમસાલામાં દેરી કરી તેમાં પરતીષ્ટા કરવાને ઇંદ્રસલાખા કરવા સારૂ તમારે સગ લેઈ આહી આવવુ તેના દેશવ કરી દેવા તમે અરજ કરતાં તમને ઠરાવ કરી આપે તે નીચે પ્રમણિ ૧. તમે ડુ'ગર ઊપર તા. નીચે ધરમસાલામાં દેરી કરી છે તેની ખાખત. ૨. તમારી સાથે તા. તમારા તેડાવાથી જે કઈ દેસાવરના સાવક લેાક આવસે તે સાથે જળશભાવ લાવશે તા. તમે ખરથવા સારૂ જે કાંઈ જણસભાવ મ`ગાવસેા તે ઉપર દરબારી જગાતની મા. લાગે છે તે. પ Page #61 -------------------------------------------------------------------------- ________________ શેઠ આ૦ કરની પેઢીને ઇતિહાસ “ ૩. તમે Wા સંગના બીજા માણસે તા. તે સાથે ગાડાં ઘડા જે આવશે તેને ઊતરવાની જગે દરબારે જેનું ભાડું લેવા મુકરર કરે છે તે તમને ઊતરવા દેસુ તેના ભાડા બાર “૪. તમે ઇંદ્રસલા ખા કરશે તે દરબારી જગે તલાટી મધે ઈંદ્રસલાખાન પુજાનું કામ ચાલે તેટલા દિવસ સુધી વાપરવા દેવી તે ઉપર દરબારી બાબત. પ. તે સીવાએ પરચુરણ બાબતે. ઉપર લખી બાબત ઊધડ આંકડો કરાવવા તમે અરજ કરતાં રૂ. ૧૬૧૨૫ કે સોલ હજાર એકસેને પચવીશ ઠરાવા છે. ઉપર લખી બાબતેના હિસાબે ગણુતાં ઘણા જ રૂપિઆ થાએ પણ દરબારશ્રીએ મહેરબાની કરી આ ઠરાવ તમારે જ વાસ્ત કરી આપો છે ઊપર લખા રૂપે આ લેઈ ઊપર લખી બાબતમાં તમને હરકત કરવી નથી. માટે તમે સંગ લેઈ આવજે, ને આ ઠરાવ સં. ૧૯૨૧ ને કારતક વદ ૨ થી તે સ. ૧૯૨૧ ના ફાગણ સુદ-૨ સુધી ચાલશે. ને આ ઠરાવ તમારી આ જ ઇંદ્રસલાખા માટે જ છે. માટે હવેથી બીજે કરશે તેને માટે તે વખત ઊપર દરબાર મરજી પ્રમાણે લીધામાં આવશે. આ ઠરાવ ગરજી હીરાચંદજી મારફત કરે છે સ ૧૯૨૦ ના ભાદરવા વદ-૧૩ બુધવાર ૧૮ સહી આ કરારના લખાણ ઉપરથી એવો લેશમાત્ર પણ અણુ સાર નથી મળતું કે શેઠશ્રી કેશવજી નાયક અથવા એમના પુત્ર નરસી કેશવજીએ ગિરિરાજ ઉપર ગઢની અંદર નવી ટૂંક બાંધવા માટે ઉપયોગમાં લીધેલી જમીનના વળતરરૂપે પાલીતાણાના દરબારશ્રીને કઈ પણ રકમ આપવાનું કબૂલ કર્યું હોય અથવા આપી હોય કે કામ શરૂ કરતાં પહેલાં એમની મંજૂરી લીધી છે. જે આ પ્રકારની જમીન મેળવવા માટે દરબારશ્રીને પરવાનગી લેવાની અથવા એમને જમીનના વળતરરૂપે અમુક રકમ આપવાની જરૂર હોય તે એ વિધિ ટ્રકનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું તે પહેલાં જ કરવામાં આવ્યા હતા. પણ આવે કઈ વિધિ કરવામાં આવ્યો ન હતો. અને જ્યારે ઉપર મુજબની રૂ. ૧૬૧૨૫/ ની રકમ આપવાનો કરાર થયો ત્યારે તે ટ્રકનું બાંધકામ લગભગ પૂરું જ થઈ ગયું હતું. અને એમાં અંજનશલાકા તથા પ્રતિષ્ઠાને વિધિ મહોત્સવ પૂર્વક કરવાની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ હતી. મિ. ઈ. ટી. કેડીની તપાસ દરમિયાન શેઠશ્રી કેશવજી નાયકે જે જુબાની આપી હતી તે ઉપરથી સ્પષ્ટ જાણી શકાય છે કે અંજનશલાકા તથા પ્રતિષ્ઠાના મહત્સવમાં દરબારશ્રી તરફથી કઈ પણ જાતની દખલ કરવામાં ન આવે અને એનું મુહૂર્ત સચવાઈ રહે એ માટે અગમચેતી વાપરીને આ કરાર કરવામાં આવ્યું હતું. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે આ કરારથી ગઢની અંદરની ખાલી જમીન ઉપર પિતાને હક સાબિત થવાની દરબારશ્રીની રજૂઆત કેવળ આધાર વગરની જ હતી. Page #62 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા રાજ્ય સાથેના કેટલાક ઝઘડા આ અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાઈ ગયા પછી પણ પાલીતાણાના દરબારશ્રી અને શેઠશ્રી કેશવજી નાયક તથા શેઠશ્રી નરસી કેશવજી વરચે નાની-મેટી અથડામણના પ્રસંગે બનતા રહ્યા હતા. એ અંગે બંને વચ્ચે પત્રવ્યવહાર પણ થતો રહ્યો હતું અને કોઈક કઈક બાબતમાં એજન્સીને ફરિયાદ કરીને દાદ પણ માગવામાં આવી હતી. પણ એમાં એક પણ બાબત એવી ન હતી કે જે ગઢની અંદરની ખાલી જમીન ઉપરના દરબારશ્રીના હકને પુરવાર કરે અને મુંબઈ સરકારના તા. ૧૬-૩-૧૮૭૭ નં. ૧૬૪૧ ના ઠરાવમાં ફેંસલારૂપે સૂચવવામાં આવેલ પાંચ મુદ્દામાં કઈ પણ જાતનો ફેરફાર કરાવી શકે, એટલા માટે એ બાબતે અને અહીં વિગતે વિચાર કરવાની જરૂર રહેતી નથી. દરબાર પાસેથી ચોરીનું વળતર મેળવ્યું : ' પાલીતાણાના દરબાર સાથે રખોપાના જે કરારો થતા રહ્યા હતા, તેમાં દરેક કરારમાં એ મુદ્દા તે આપમેળે જ સમાઈ જતા હતા કે ગિરિરાજ શત્રુ જ્યની યાત્રાએ આવતા કેઈ પણ યાત્રિકના જાનમાલને નુકસાન પહોંચે તો તે નુકસાન પાલીતાણાના દરબારશ્રીએ ઘટતું વળતર આપીને ભરપાઈ કરી આપવું. આ શરતને અમલ થયાને એક દાખલે બહું જાણવા જેવું હોવાથી અહીં તેની કેટલીક મહત્વની વિગતો રજૂ કરવામાં આવે છે, જે આ પ્રમાણે છે* વિ. સં. ૧૯૩૦ ની શરૂઆત ભાગમાં માગશરમાં (સને ૧૯૭૩માં) વડાલીના વતની શેઠશ્રી કેવળચંદ ફત્તેહચંદે ગિરિરાજ શ્રી શત્રુ જ્યને સંઘ કાઢથી હતું. આ સંઘ અમદાવાદ થઈને પાલતાણા ગયો હતો. જ્યારે એ સંઘ અમદાવાદ આવ્યો ત્યારે સંઘયાત્રા દરમિયાન યાત્રિકોના જાનમાલની બરાબર સાચવણી થાય એટલા માટે અમદાવાદ પાસેના રાણીપ ગામના રહેવાસી ચાર કેળીઓને વળાવિયા તરીકે નોકરીમાં રાખવામાં આવ્યા હતા. આ ચાર વળાવિયાનાં નામ પગી બનાજી જગાજી, પગી રઘાજી ફૂલજી, પગી સવાજી છલાજી અને પગી જેસાજી સામતાજી હતાં. તેમને વ્યવસાય ખેતી તથા વળાવિયા તરીકે કામ કરવાનું હતું. આ પ્રકરણમાં સંઘપતિએ પિતે જ મેજર કીટિંજ સમક્ષ આપેલ જુબાની ઉપરથી જાણી શકાય છે કે, તેમણે આ ચાર જણને અમદાવાદનિવાસી અને આ સંઘના જ એક યાત્રિક શ્રી કેવળચંદ ખેમચંદની ભલામણથી વળાવિયા તરીકે નોકરીમાં રાખ્યા હતા. આ સંધ પાલીતાણા પહોંચે તે પછી પિષ સુદ-૧૨, તા. ૧૫ જાન્યુ. ૧૮૭૪ની રાત્રે સંઘના પડાવના એક પાલમાં પાછળના ભાગથી ઘૂસીને કેટલાક શેરો તેમાંથી કેટલીક વસ્તુઓ ઉપાડી ગયા હતા. જ્યારે એ પાલને યાત્રિકને પિતાના પાલમાં ખાતર પડવાની જાણ થઈ ત્યારે તપાસ કરતાં માલુમ પડ્યું કે, શ્રી દલીચંદ સકરચંદ, શ્રી હેમચંદ્ર કસ્તુરચંદ તથા શ્રી રાયચંદ પ્રેમચંદને કેટલાક માલ ચોરાઈ ગયા હતા. આ Page #63 -------------------------------------------------------------------------- ________________ શેઠ આઠ કિની પેઢીને ઈતિહાસ ત્રણેય ઈડરના વતની હતા, અને એમના ચોરાઈ ગયેલા માલની કિંમત અનુક્રમે રૂ. ૯/રૂ. ૧૦૫/- અને રૂ. ૪૮૫૦/- થતી હતી. આમાંની પહેલી બે વ્યક્તિઓએ તે પિતાના શાઈ ગયેલા માલની રકમનું વળતર મેળવવા કશે પ્રયત્ન કર્યો હોય એવું જાણવા મળતું નથી. પણ શ્રી રાયચંદ પ્રેમચંદ પિતાના ચોરાઈ ગયેલા માલની કિંમત આશરે પાંચેક હજાર રૂપિયા જેટલી થવા જતી હોઈ તેમણે તેનું વળતર મેળવવા સત્વરે પ્રચના હાથ ધર્યો હતે. અને એમાંથી આ પ્રકરણ પાલીતાણા રાજ્ય અને શ્રાવક કેમ વચ્ચે સારા એવા વિખવાદનું કારણ બન્યું હતું અને છેક અઢી વર્ષ કરતાં પણ વધુ સમય બાદ ચેરાઈ ગયેલા માલની રકમના વળતરરૂપે એનો નિકાલ આવ્યો હતો. એની મુખ્ય મુખ્ય વિગતે આ પ્રમાણે છે: માલ ચોરાઈ ગયાની ફરિયાદ પાલીતાણા રાજ્યને મળ્યા પછી તેની પિલીસે પગી ઓની મદદથી પગેરું શોધવાનો પ્રયત્ન કર્યો હતો, પણ એમાં એમને ન તે ગેરેના સગડ મેળવવામાં અથવા ન તે ચોરાઈ ગયેલ મુદ્દામાલ શોધી કાઢવામાં સફળતા મળી હતી. આ પ્રયત્નને અંતે તેઓ પાપડને એક કરંડિયે અને ઘરેણાંની કેટલીક ખાલી ડબીઓ જેવી સામાન્ય ચીજો જ શોધી શક્યા હતા કે જેની કિંમત રૂ. ૫-૧૦ જેટલી માંડ થતી હતી. બીજી બાજુ દરબારશ્રી એ વાત સારી રીતે જાણતા હતા કે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી અને પાલીતાણા રાજ્ય વચ્ચે થતા રહેલ રખપાના કરાને મુખ્ય હેતુ યાત્રિકોના જાનમાલનું રક્ષણ કરવાને અને કેઈ પણ યાત્રિકને માલ ચોરાઈ જાય તે રાજ્ય તરફથી એનું ગ્ય વળતર મળી રહે એવી ગોઠવણ કરવાને જ હતો. એટલે સ્વાભાવિક રીતે જ આ થોરીથી ને ખાસ કરીને શ્રી રાયચંદ પ્રેમચંદની રૂ. ૪૮૫૦/જેટલી મોટી રકમની ચેરીથી રાજ્ય ઉપર એના બદલામાં મોટી રકમનું વળતર આપવાની જવાબદારી આવી પડે એવી સ્થિતિ હતી. આ જવાબદારી પિતા ઉપર ન આવી પડે એ કેઈક માર્ગ શોધવાનો પ્રયત્ન રાજ્ય તરફથી થાય એ પણ સ્વાભાવિક જ હતું. આ પ્રયત્નને અંજામ એ આવ્યું કે રાજયે, સંઘ સાથે અમદાવાદથી વાવિયા તરીકે આવેલ રાણીપના ચારેય કેળી ભાઈએ ઉપર ચારીનું તહોમત મુકીને એમને ગિરફતાર કર્યા હતા અને દરેકને બે બે વર્ષની સજા અને રૂ. પ૦૦- ને દંડ અને દંડ ન ભરે તો વધુ બે વર્ષની કેદની સજા કરી હતી. જેમને ગુનેગાર માનવામાં આવ્યા હતા તેમને દરેકને બે બે વર્ષની કેદની સજા કરવા ઉપરાંત દરેકની પાસેથી ૫૦૦/- રૂ. જેવી રકમને દંડ કરવાની પાછળ રાયે કંઈક નવાઈ ઉપજાવે એ એ વિચાર કર્યો હતું કે આ રીતે દંડની રૂ. ૨૦૦૦/- જેટલી રકમ આવે તે ચેરીના વળતર તરીકે આપી દેવી. આ જેલવાસ દરમિયાન રાજ્ય તરફથી એ ચારે ય જણની એવી કનડગત કરવામાં Page #64 -------------------------------------------------------------------------- ________________ ૨૩ પાલીતાણા રાજ્ય સાથેના કેટલાક ઝઘડા આવી હતી કે જેથી તેઓ ખૂબ ત્રાસી ગયા હતા. કેટલાક વખત સુધી આવો ત્રાસ અરદાસ્ત કર્યા પછી તેઓને એવી લાલચ આપવામાં આવી હતી કે તેમની પાસે રજૂ કરવામાં આવનાર એક કાગળ ઉપર તેઓ સહી કરી આપે તે એમને કેદમાંથી છોડી મૂકવામાં આવશે. આ કાગળ કાઠિ.ના તે વખતના એકિંટગ પોલિટીકલ એજન્ટ મિ. જેસ કાઉલીને ઉદ્દેશીને લખીને એમાં બનાજી વગેરે ચારેય જણની સહીઓ લેવામાં આવી હતી. આ કાગળમાં રજૂ થયેલા ખાસ મુદ્દા આ પ્રમાણે હતાઃ - ૧. સંઘના વળાવિયા તરીકે અમને નગરશેઠશ્રી પ્રેમાભાઈ હેમાભાઈની ભલામણથી જ સંઘપતિએ અમદાવાદમાંથી જ રાખ્યા હતા અને આ ચેરી પણ અમે એમની જ ચઢવણથી કરી હતી. અર્થાત આ ચોરી થઈ એમાં નગરશેઠશ્રી પ્રેમાભાઈને હાથ હતે. ૨. આ ચેરી અમે કર્યાને આ૫ અમારા ઉપર ખુદ રાયચંદ પ્રેમચંદ મૂકેલે હોવાથી રાજ્ય અમને એ ગુના માટે પકડીને જેલની તથા દંડની ભારે સજા કરી છે. ૩. આ ચેરીમાં શ્રી રાયચંદ પ્રેમચંદને જૂજ કિંમતનો જ માલ ચોરાયો હતો, જે અમે પાછો આપ્યો હતે. ૪. આમ છતાં રાયચંદ પ્રેમચંદે પિતાનો ઘણે માલ ગયાની ફરિયાદ કરેલ તે ઉપરથી રાજ્યે અમને ઘણી સજા કરી છે. પ. નગરશેઠ પ્રેમાભાઈ હીમાભાઈ અમને છોડાવવાની તજવીજ કરતા હતા.' આવી અરજી તા. ૧-૯-૧૮૭૪ ના રોજ આ ચાર જણની સહીથી મિ. ક્રાઉલીને પાલીતાણામાં આપવામાં આવી હતી. પરંતુ ઉપર પ્રમાણેની અરજી, જેલની યાતનાથી કંટાળીને અને પાલીતાણા રાજ્યના દબાણથી, કર્યા પછી એમ લાગે છે કે એકાદ મહિનાની અંદર કોઈ પણ રીતે આ ચારેય આરોપીઓને પાલીતાણાની જેલમાંથી છુટકારો થયો હતો, આ છુટકારો થયા પછી તરત જ એ ચારેય જણાએ આ પ્રકરણમાંની સાચી હકીકતની રજૂઆત કરતે એક લાએ પત્ર તા. ૯-૧૦-૧૮૭૪ ના રોજ અમદાવાદથી મિ. કાઉલીને લખ્યો હતો. એ કાગળમાં રજૂ થયેલી વિગતે જોતાં ઉપરના પાંચેય મુદ્દા બિલકુલ બેટા હતા એમ સ્પષ્ટ જાણવા મળે છે. તેમાંય શેઠ પ્રેમાભાઈ હીમાભાઈ જેવા કેવળ ગુજરાતમાં જ નહીં પણ આખા મુંબઈ પ્રાંતમાં એક પ્રતિષ્ઠિત અને વગદાર આગેવાન તેમજ મુંબઈ સરકારની લેજીસ્લેટિવ કાઉન્સિલના એક વખતના મેમ્બર તરીકે દરજજો ધરાવનાર વ્યક્તિ ઉપર ચેરી કરાવવાને આરોપ મૂકે એ બહુ જ ગંભીર બાબત હતી અને એના પ્રત્યાઘાતો લીતાણા રાજ્યની વિરુદ્ધમાં પડે એ બિલકુલ સ્વાભાવિક હતું. આ પ્રકરણ સાથે સંકળાયેલ અને પેઢીના દફતરમાં સચવાઈ રહેલ એક કાગળ Page #65 -------------------------------------------------------------------------- ________________ ૩૮ શેઠ આ૦ ૬૦ની પેઢીના ઇતિહાસ માંની વિગતાની અહી' નાંધ લેવી ઘટે છે. રાણીપના જે ચાર કાળી ભાઈ એ ઉપર શેઠ પ્રેમાભાઈ હીમાભાઈની ચઢવણીથી શ્રી રાયચંદ પ્રેમચ`દની મિલકતની ચારી કર્યાના આરોપ મૂકવામાં આવ્યા હતા તે ચારેય વ્યક્તિ કેટલી વિશ્વાસપાત્ર, વફાદાર અને પેાતાની જવાબદારીને પૂરી કરવા માટે જાનનું જોખમ પણ ખેડી શકે એવી હતી, એ વાતની રજૂઆત કરતા અમદાવાદના ૩૮ જેટલા વેપારીઓ અને આગેવાનાની સહીથી લખવામાં આવેલ એક પ્રમાણપત્ર ઉપરથી પણ જાણી શકાય છે, જે આ પ્રમાણે છે : “(ચાર જણનાં નામ લખીને આગળ જણાવ્યુ` છે કે) અમારા જાનમાલની સાચ વણી સારૂ જાનામાં ત્થા સધા વીગરે મુસાફરી જઈએ તાંહાં વળાવે ઘણી વખત લેઈ ગયા હતા ત્યા લેઈ જઈએ છીએ. ત્યા અમારા વેપારને સારૂ હજારા રૂપી રાકડા ત્થા સાનુ રૂપ વગેરે તેમને સુપી દેસાવરી માકલેલ ને મ'ગાવેલ તા. હાલ પણ મેકલીએ ત્યા મગાવીએ છીએ. તેથી તેઓને સારી રીતે જાણી સકીએ છીએ કે તે માણસે ભરૂસાદાર ને ખાતરીના છે. તે લેાકેાથો કોઈ દીવશ અમાને નુકશાન કે અમારા માલના ખીગાડ થએ નથી વળી ખળવાની સને ૧૮૫૭ માં ઘણી ધાસ્તીની વખતમાં પશુ ઉપર લખેલા સગલજી થા અનાજી જમાદારાને ખીજા કેટલાએક તેમની મારફતના માણસાને અત્રેના કેટલાક વેપારીઓએ લાખા રૂપીઆની નગદી દેશાવર માકલવી સુપેલી તેની તે લેાકેાએ પેાતાના ઉપર ખળવાલોકોના હુમલા થતા કેટલાક ઘાહેલ થઈ જાનસટે રક્ષણ કરી સલામત પેચાડેલી. સવત ૧૯૩૧ ના માહાં સુદ ૧૦ વાર સેામવાર તા. ૧૫મી માહે ફેબરવારી સને ૧૮૭૫ મુ. અમદાવાદ, ’ વળતર : શ્રી રાયચંદ પ્રેમચંદે પેાતાના જે માલ તા. ૧૫-૧-૧૮૭૪ ના રાજ પોતાના પાલમાંથી ચારાયાની ફરિયાદ કરી હતી તે વખતે તેની કિંમત રૂ. ૪૮૫૦=૦૦ હોવાનું નાંધાવ્યુ હતુ.... ત્યાર પછી એમણે કાઠિયાવાડના જ્યુડિશીયલ આસિસ્ટન્ટ મિ. ઇ. ટી. કૅન્ડીને તા. ૫ મે ૧૮૭૫ના રોજ આ પ્રકરણ અંગે જે અરજી કરી હતી તેમાં તેમણે પાતાને થયેલ નુકસાન અંગે રજૂઆત કરતાં કહ્યું હતું કે, “ જુબાનીમાં રૂ. ૪૭૨૨-૬-૦ નુ નુકશાંન લખાવ્યુ છે ને તારબાદ ઈઆદ આવ્યુ. તે લખવા કહું, પણુ લખ્યું નથી તે રૂ. ૯૪૭-૧૫-૦ એ રીતે એકદર આપના અરજદારને નુકશાંન રૂ. ૫૬૭૦-૫-૦ નુ થઆની ત્થા કીમતમાં જાદેકમ લખાએલની તપસીલ માગશે। તે વખત રજુ કરશે. ” શરૂઆતમાં રૂ. ૪૮૫૦/- લખાવ્યા પછી રૂ. ૪૭૨૨-૬-૦ લખાવ્યાનુ' ઉપરની નેાંધ ઉપરથી જાણી શકાય છે. પણ આ એ રકમ વચ્ચે આ ફેરફાર કેવી રીતે થયા તે કાગળા તપાસવા છતાં પણ નક્કી થઈ શકતું નથી. આ બાબતમાં શ્રી રાયચંદભાઈ એ પાલીતાણા Page #66 -------------------------------------------------------------------------- ________________ ટ પાલીતાણા રાજ્ય સાથેના કેટલાક ઝઘડા રાજ્ય તથા એજન્સીને મળીને સંખ્યાબંધ અરજીએ કરી હતી અને દોડધામ પણ ઘણી કરી હતી. (ઉપર ચારીની રકમમાં વધારા કરવા અંગેની વાત તા. ૫ મે ૧૮૭૫ ના જે પત્રમાં રજૂ કરવામાં આવી છે એ પત્રમાં કરવામાં આવેલ નાંધ મુજબ એમણે એ વખત સુધીમાં ૬૪ અરજીઓ તેા કરી જ હતી એમ જાણવા મળે છે. ) ઉપરની હકીકત ઉપરથી જોઈ શકાય છે કે પેાતાના ચારાયેલ માલની રકમનુ વળતર મેળવવા માટે શ્રી રાયચંદભાઈ એ જહેમત ઉઠાવવામાં કશી જ ખાકી રાખી ન હતી. અને સદ્દભાગ્યે એમની આ મહેનત સફળ પણ થઈ હતી જે કાઠિયાવાડના એકિંટગ આસિ સ્ટન્ટ પેાલિટીકલ એજન્ટ મિ. હન્ટરે તા. ૧૨-૧૨-૧૮૭૬ ના રાજ સેાનગઢ મુકામેથી આપેલ નીચે મુજબના અતિહાસિક કહી શકાય એવા ક્રૂ'સલા ઉપરથી જાણી શકાય છે. આ ફેસલા આ પ્રમાણે છે— ૮ રાઅચ’૪. પ્રેમચ’દ વીરૂદ્ધ “ પાલીતાણા દરખાર "6 યાદી વળતર મામતના દાવા હુકમ “ એજનસીની રીતી મે. કરનલ કીટીજ સાહેબને નબર ૧૩, તા. ૨ માર્ચ સ. ૧૮૭૬ ના લેટરમાં ખાહાલ રાખી છે તે મુજબ પાલીતાણાને વળતરના વાજબી દાવા જેને તે જવાબદાર હતા તેહેનુ સમાધાન કરવા તક આપ્યા છતાં તેમણે તે કરવું નથી તેથી આ દાવા આ કામાં સાંભલેા છે પ્રતીવાદી “ વાદીને તેહેના ગએલ માલના વધારે પુરાવા રજુ કરાવવા પાલીતાણાની મરજી છે. પશુ આ કામમાં પાલીતાણાની કોર્ટને નાલાએક ચાલની અપરાધી નામદાર સરકારે ઠેરાવી છે તેથી આ લુટ વાસ્તે તેમની જવાબદારીની નજર ચુકાવવાના પ્રથમના અપ્રમાણીક પ્રયત્નાની પુણીમાં પાલીતાણા કાંઈ વધારે હરકત લેવાને અટકાએલ છે— “આ વખત વાદીને લીષ્ટમાં વધારવા હું રજા આપી સકતા નથી ટુટની વખત જ્યારે તે પાલીતાણામાં હતા ત્યારે તેને પુરૂ કરવાની પુષકળ તક હતી . = (6. માટે રૂ. ૪૩૪૮-૧૨-૦ માંથી બાષાસાહી વીગેરેના વટાવના પૈસા તા. ૧-૧-૬ રૂ. ૧-૪-૦ ના ની કીમતના સામાન તેહેને મળ્યા તે ખાઇ જતાં રૂ. ૪૩૪૬-૬-૬ આ ઓફિસમાં એક અઠવાડીઆમાં આપવા પાલીતાણા સ્વસ્થાનને હુકમ કરવામાં આવે છે— “ તા. ૧૨ ડીસે‘ખર સ ૧૮૭૬ મુ. સેાનગઢ “ મે. હેટર સાહેબની સહી આ, આ. પા. ઈ. ગે. Page #67 -------------------------------------------------------------------------- ________________ શેઠ આ કરની પેઢીને ઇતિહાસ “અસલ મુજબ નકલ મુકાબલ મણીશંકર ખરી નકલ J. Hunter આ. પિ. એ. ગેગો” આ રીતે ચેરી થયેલ માલનું વળતર મેળવવાના પ્રકરણને અત તે આવ્યો. પણ આ ઘટના રખે પાન મૂળ હેતુ સાચવવામાં પાલીતાણા રાજ્ય તરફથી કોઈ પણ જાતની ગફલત થાય તે એ માટે એને કેવું શાષવું પડે છે એના એક કાયમી દાખલારૂપ બની રહી. પાલીતાણું રાજ્ય પ્રેમાભાઈ શેઠને દિલગીરી દર્શાવે છે. જેને ઉમેરીને ચેરી કરાવવામાં નગરશેઠ પ્રેમાભાઈ હિમાભાઈનો હાથ હોવાનો જે આક્ષેપ રાણીપના ચાર કોળી કેદીઓના નિવેદન મારફત મૂકવામાં આવ્યો હતો તે જે સાથે ઠરે તે તેથી નગરશેઠશ્રી પ્રેમાભાઈની કારકિર્દી માટે તેમ જ જૈન સંઘની પ્રતિષ્ઠા માટે પણ કલંકરૂપ બની રહે એવો હતે. વળી, મૂળમાં આ આક્ષેપ સાવ પાયા વગરને હતું અને ચેરીનું વળતર આપવાની જવાબદારીમાંથી છટકવા માટે જ દરબારશ્રીની ચઢવણીથી કરવામાં આવ્યું હતું તે પણ દેખીતું હતું. એટલે આ આક્ષેપનું સત્વર અને પૂરેપૂરું પરિમાર્જન થાય અને એક સુપ્રતિષ્ઠિત વ્યક્તિ ઉપર આવે છેટે આક્ષેપ મુકવા બદલ પાલીતાણા રાજ્યને ચગ્ય નશ્યત થાય એ અનિવાર્ય હતું. નગરશેઠશ્રી પ્રેમાભાઈની મુંબઈના ગવર્નર શ્રી વુડહાઉસ ઉપરની તા. ૧૦-૬-૧૮૭૬ ની અરજીમાં રજૂ થયેલ હકીકત ઉપરથી એમ જાણવા મળે છે કે, મિ. ક્રાઉલીએ કેદીઓએ કરેલ કબૂલાતના દસ્તાવેજને સાચો માનીને ઠાકોર સાહેબે કરેલા આક્ષેપ (શેઠ પ્રેમાભાઈ હિમાભાઈની ચઢવણીથી કેળીઓએ ચોરી કરી હતી વગેરે)ને ખરા માન્યા હતા તે ઉપરથી તેમણે તા. ૧૧-૯-૧૮૭૪ ના રોજ જે રિપિટ કર્યો હતો તેના આધારે કાઠિયાવાડના ભૂતપૂર્વ પિલિટીકલ એજન્ટ કર્નલ એન્ડરસને દરબારની વાત સાચી માનીને શેઠશ્રી ઉપરના આક્ષેપોને પુરવાર થયેલા માન્યા હતા અને એ રીતે આ કેસ કાઢી નાખવાનો પ્રયત્ન કર્યો હતે. કર્નલ એન્ડરસનના આવા ફેંસલાથી પિતાની તેમજ શ્રાવક કામની વિરુદ્ધ જે પરિસ્થિતિ સર્જાવા પામી હતી તેમાં ન્યાય મેળવવા માટે શેઠશ્રી પ્રેમાભાઈએ જે પ્રયત્નો હાથ ધર્યા હતા તેની વિગત આ પ્રમાણે છે નગરશેઠશ્રી પ્રેમાભાઈએ તા. ૯-૨-૧૮૭૫ તથા તા. ૨૭-૨-૧૮૭૫ ના રોજ કાઠિયાવાડના પિલિટીકલ એજન્ટ મિ. પીલને અરજી કરીને આ પ્રકરણ સાથે સંબંધ ધરાવતા કાગળની અધિકૃત નકલ મેળવી. અને ત્યાર પછી તા. ૧૨-૬-૧૮૭૫ ના રોજ મુંબઈના ગવર્નર ફિલીપ એડમંડ વુડહાઉસને પિતાની ફરિયાદની વિગતે વિસ્તારથી લખીને આ Page #68 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણું રાજ્ય સાથેના કેટલાક ઝઘડા માટે દાદ માગી, જેથી પિતાના પર મૂકવામાં આવેલ ચોરી કરાવ્યાને આરેપ દૂર થઈ શકે. પણ મુંબઈ સરકારે એના તા. ૩૦-૬-૧૮૭૫ નં. ૪૩૦૮ ના ઠરાવથી એમને આ બાબતમાં પોતે વચમાં પડવા માગતા નથી એમ જણાવીને સિવિલ કોર્ટ મારફત દાદ માગવાનું સૂચવ્યું હતું.” " આ પછી નવેક મહિના બાદ તા. ૧૭-૩-૧૮૭૬ ના રોજ મુંબઈના ગવર્નર મિ. વુડહાઉસને શેઠશ્રી પ્રેમાભાઈએ બીજી અરજી કરી, પણ એ અરજીના જવાબમાં પણ મુંબઈ સરકારે તા. ૧૭-૪-૧૮૭૬ નં. રરર૨ ના ઠરાવથી એમ સૂચવ્યું કે આ બનાવથી એમની આબરૂને કંઈ ધક્કો પહોંચશે એમ સરકાર માનતી નથી. અને તેથી વચ્ચે પડવા ઈન્કાર કરે છે. આ પછી નગરશેઠશ્રી પ્રેમાભાઈ એ તા. ૧૦-૬-૧૮૭૬ ના રોજ મુંબઈના ગવર્નર શ્રી વુડહાઉસને ત્રીજી અરજી કરીને એ સમજાવવા પ્રયત્ન કર્યો કે દરબારે મૂકેલા આક્ષેપનું નિવારણ ન થાય તે તેમની તથા શ્રાવક કેમની આબરૂને ઘણું મટે ધક્કો પહોંચે છે. આ રીતે વિસ્તારથી પિતાની વાત રજૂ કર્યા બાદ અંતમાં પિતાની તા. ૧૨-૬-૧૮૭૫ તથા તા. ૧૭–૩–૧૮૭૬ ની અરજીઓને હવાલે આપીને આ પ્રકરણની તપાસ કરવા માટે અધિકૃત કોર્ટનું નામ પિતાને જણાવવાની માગણી કરી કે જે પાલીતાણું રાજ્ય વિરુદ્ધની પોતાની અરજીની તપાસ કરી શકે. આ અરજીનું સુખદ પરિણામ એ આવ્યું કે મુંબઈ સરકારને આખા પ્રકરણની જાતતપાસ કરીને એની પૂરેપૂરી હકીકતથી માહિતગાર થવાની ફરજ પડી. આ તપાસને અંતે પાલીતાણાના દરબારશ્રીએ નગરશેઠશ્રી પ્રેમાભાઈ ઉપર ચોરી કરાવ્યાનો જે આક્ષેપ મૂક્યો હતો તેનું પૂરેપૂરું નિવારણ થયું. એટલું જ નહીં, પણ આ અંગે દરબારશ્રીને કાઠિયાવાડના પિલિટિકલ એજન્ટ મારફત શેઠશ્રી પ્રેમાભાઈ ઉપર આ આક્ષેપ મૂકવા બદલ દિલગીરી દર્શાવવાની ફરજ પડે એવો ઠરાવ તા. ૫ સપ્ટે. ૧૮૭૬ ના રોજ નં. પ૯૨ થી મુંબઈ સરકારે કર્યો જે આ પ્રમાણે છે. ડેરા તા. ૧૫ મી જાનેવારી સ. ૧૮૭૪ ના રોજ પાલીતાણું સ્વાસ્થાનમાં ચોરી થયા બાબત કેટલાક શાવકો અને પાલીતાણાના ઠાકોરે એકબીજા ઉપર આવા મોટા આરોપ મુકયા એ જે આ કેશ તે પુરો સમજવા સરકારે મહેનત લીધામાં કાંઈ બાકી રાખી નથી. ૨. સરકારને મળેલી ખબર જેમાં છેલે મી. ન્યુનહાય અને સરકારી તરજુમાં કરનારને રીપિટ છે તે ખબર ઉપરથી બે શખ અનુમાન થાય છે કે જે માણસોની ઉપર ચારીનું Page #69 -------------------------------------------------------------------------- ________________ શેઠ આ કરની પેહીના ઇતિહાસ તેહમત મૂકવામાં આવેલું તે માણશેના ઇનસાફરી વખત લીધેલા પુરાવાના દોહતરમાં પાછળથી દગલબાજીથી પાલીતાણું દરબારના લાભમાં ફેરફાર કરવામાં આવે તે આ સમજાયું છે કે જે અમલદારને હાથે, ઓછામાં ઓછું કેહેતાં, આ ફેરફાર કરવામાં આવે હતો તે લોકે ત્યારપછી સ્વસ્થાનની નોકરી છોડી જતા રહ્યા છે અને કદાચ ફોજદારી પણ તેમના ઉપર ચાલે તેમ રાખ્યું નથી પંતુ, આ વાત ઠાકોરને સમજાવવી જોઈએ કે બીનલાયક માણસોને નેકરીમાં રાખવાથી તમારા રાજકારભારની આબરૂને કેવું મોટુ હીણપદ લાગે છે. તેણે યાદ રાખવું જોઈએ કે બીજી કલાસના રાજાને મોટી હકુમતવાળી સત્તા જે સરકારે કબુલ કરેલી છે, તેની સાથે ભારે જવાબદારી રહે છે, જે જવાબદારી જે માણસોની ચાલ હમણાં તપાસમાં છે તેવી છાપના માણસે નેકર રાખવાથી બીલકુલ વિરૂધ છે. અને તેમને ખબર આપવી જોઈએ કે ૪ માસ પછી આ બાબતમાં તા, સ્વસ્થાનના સાધારણ ઈનસાણી રાજકારભારમાં સે સુધારે કરવામાં આવ્યો છે તે વિશે સરકાર પિલી મકલ એજેટ પાસેથી રીપેટ માગ્યો છે. ૩. સરકાર એમ ધારા વિના રહી શકતી નથી કે ઠાકોરે કંઈ પણ ખરા પુરાવા સીવાય મી. પ્રેમાભાઈ ઉપર ચોરી કરાવાને આરેપ મુકો અને વધારે તપાસ તે આરેપને કાંઈ પણ ટેકે આપવા તદ્દન નીષ્ફળ ગયે છે. અમારો આ અભીપ્રાય ઠાકોરને લખી જણાવો અને પેલીટીકલ એજટની મારફત આવી ભુલમાં દેરાઈ આવવાને સારુ મી. પ્રેમાભાઈને તેમણે પિતાની દીલગીરી બતાવી છે એમ અમારા જાણવામાં આવેથી અમને સંતોષ થશે. સમાસમાં પીલ સાહેબે આ અગત્યના કેસમાં જે ધીરજથી અને હસીઆરીથી ચેકસી કરી છે કે જે કેસ તેના આગલા અધીકારી બરાબર સમજેલા હોય એમ દેખાતું નથી, તેને માટે સરકાર તેમને ખુસીથી સાબાસી આપે છે. સરકારના સેક્રેટરી” મુંબઈ સરકારના આ ઠરાવમાં જણાવ્યા મુજબ પાલીતાણાના દરબારશ્રીએ કાઠિયાવાડ પિલિટીકલ એજન્ટ જે. ડબલ્યુ. ટસન મારફત શેઠશ્રી પ્રેમાભાઈ હિમાભાઈ ઉપર મૂકવામાં આવેલ આક્ષેપ અંગે જે દિલગીરી દર્શાવી હતી તેની જાણ શેઠશ્રી પ્રેમાભાઈ હિમાભાઈને કરવા માટે પિોલિટીકલ એજન્ટ જે. ડબલ્યુ. વોટસન તરફથી તા. ૮મી જાન્યુઆરી ૧૮૭ ના રોજ નં. ૧૧૧ થી નીચે મુજબ પત્ર લખવામાં આવ્યું હતું. “આજમ શેઠ પ્રેમાભાઈ હેમાભાઈ “આ જ તરફ જે. ડબલ્યુ વોટસન સાહેબ આફીસીયેટીંગ પિલીટીકલ એજંટ પ્રાંત કાઠીયાવાડ દીગર ઈડરના શા. રાયચંદ પ્રેમચંદની પાલીતાણામાં થએલ ચારીના કામમાં પાલીતાણાના ઠાકોર સાહેબે તા. ૨૩ જુન સને ૧૮૭૪ની એજંનસીમાં એક યાદ આપેલ Page #70 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા રાજ્ય સાથે કેટલાક ઝઘડા તેમાં આપ વિશે કેટલાક અઘટીત શબ્દો વાપરા હતા. આ લખાણ કંઈપણ સાબેતી વીના ઠાકોર સાહેબે કરૂં એમ સરકારે તા. ૫ સપટેમ્બર સને ૧૮૭૬ ના નંબર ૫૦૯૨ રહ્યુસનમાં કરાવી હુકમ કરો હવે કે “ઠાકોર સાહેબે આવી ભુલ કરી તેટલા માટે તેમણે પોલીટીકલ એજન્ટ સાહેબ મારફત શેઠ પ્રેમાભાઈને દીલગીરી જાહેર કરવી” આ ઉપરથી ઠાકોર સાહેબે પિતાની તા. ૫ જાનેવારી સને ૧૮૭૭ની યાદમાં અમારી મારફત પોતાની દિલગીરી આપને જાહેર કરવા લખ્યું છે, તે આપને જાણવા લખ્યું છે. “તા. ૮મી જાનેવારી ૧૮૭૭ રાજકોટ, sd/જે. ડબલ્યુ. ટસના ઓફી. પિ. એજટ”૨૩ આ રીતે ચેરીના વળતર પ્રકરણને દરેક રીતે જૈનોના લાભમાં અંત આવ્યું હતું, તે પિતાના હકની સાચવણી માટે શેઠ આણંદજી કલ્યાણની પેઢી તથા જૈન સંઘ તરફથી જે જાગૃતિ બતાવવામાં આવતી હતી તેના કારણે જ. એ કહેવાની જરૂર નથી કે આ પ્રકરણના આવા આવકારદાયક અંતને કારણે નગરશેઠશ્રી પ્રેમાભાઈ હિમાભાઈ શેઠશ્રી આણંદજી કલ્યાણજીની પેઢી તથા જૈન સંઘની પ્રતિષ્ઠામાં વધારો થવા પામ્યો હતે. નજરાણુની રકમ મજરે લેવા બાબત - કાઠિયાવાડના પોલિટીકલ એજન્ટ મેજર કીટિંજ તા. ૫-૧૨-૧૮૬૩ના રોજ પાલીતાણાના ઠાકારશ્રી તથા શ્રાવક કેમ વચ્ચે વાર્ષિક રૂ. ૧૦,૦૦૦ ની રકમને રખેપાને ત્રીજે કરાર કરાવી આપ્યું હતું. તેની ૧૬ મી કલમમાં એ પ્રમાણે લખવામાં આવ્યું હતું કે, “તા. ૧-૧-૧૮૬૪ થી શ્રાવક કેમે (પાલીતાણાના) દરબારશ્રીને યાત્રાવેરા અર્થાત કર તરીકે વાર્ષિક રૂ. ૧૦,૦૦૦ આપવા. આ રકમમાં મલનું નજરાણું અને વળાવ જેવા બીજા બધા નાના કરેનો સમાવેશ થઈ જાય છે.” સને ૧૮૬૯ની સાલમાં ક્યારેક મુંબઈને શેઠશ્રી કેશવજી નાયક સંઘ લઈને પાલીતાણા ગયા તે વખતે તેમણે રૂ. ૧૦૦/- તથા શ્રી ખેતસી અવિચલે રૂ. ૨/- એમ કુલ રૂ. ૧૦૨/- પાલીતાણાના દરબારશ્રીને નજરાણુ તરીકે આપ્યા હતા. આ વાતની શેઠ આણંદજી કલ્યાણજીને ખબર પડતાં એને લાગ્યું કે દરબારશ્રીએ નજરાણું તરીકે આ રકમને સ્વીકાર કરીને મેજર કીટિંજે કરી આપેલ રખપાના કરારમાંની (ઉપર નેધેલી) ૧૭મી કલમને ભંગ કર્યો છે. એટલે પેઢી તરફથી એ રકમ રખેપાની રકમમાં મજરે મળવી જોઈએ એવી રજૂઆતની પહેલી અરજી તા. ૧૯ માર્ચ ૧૮૭૧ ના રોજ કાઠિયાવાડના એકિંટગ આસિસ્ટન્ટ પિલિટીકલ એજન્ટ જેમ્સ ક્રાઉલી સમક્ષ રજૂ કરવામાં આવી હતી. આ અરજી કર્યા પછી પણ પેઢીએ પિતાની આ માગણી ચાલુ રાખવા માટે બીજી પણ Page #71 -------------------------------------------------------------------------- ________________ શેઠ આ૦ ૪૦ની પેઢીના ઇતિહાસ અરજી પેલિટીકલ એજન્ટને માકલી હતી. પાલીતાણાના દરખારશ્રીએ આના જવાબ તા. ૨૨ જુલાઈ ૧૮૭૪ના રાજ આપીને પોતે નજરાણાની આવી રકમ લેવાને હકદાર છે અને તેથી કીટિજના ચુકાદાની કલમને ભંગ થતા નથી. એ મતલખનૌ રજૂઆત મિ. ક્રાઉલી સમક્ષ કરી.૨૪ આના ચુકાદો કાઠિયાવાડનાં પાલિટીકલ એજન્ટ ડબલ્યુ. ડબલ્યુ. એન્ડરસને તા. ૩ નવે. ૧૮૭૪ના રાજ પાતાના આસિસ્ટન્ટ મિ, જેમ્સ ક્રાઉલી ઉપર લખી જણાવ્યા જે નીચે મુજબ હતા : “તમારા ગઆ મહીનાની તા. ૧૬ મીના નખર ૨૯૦ના કાગલના જવાબમાં હું તમને માન સાથે ખખર આપુ' છુ' કે સેન્નુ'જાના ડુંગર ઉપર સધ આવે છે તેના સ`ઘવી પાસેથી નજરાણા લેવામાં આવે છે. તે પાલીતાણાના ઠાકર સાહેખને જે વારસીક રકમ આપવાની ઠરાવી છે તેની અન્ડર દાખલે થતા નથી એવું હું ધારૂ છુ અને ફરમાવામાં આવે છે કે તમે તે પ્રમાણે દાવાદારને ખબર આપીને તે કેસ માંડી વાલશે. મિ. એન્ડરસનના ઉપર પ્રમાણેના ફેસલા દેખીતી રીતે જ દરબાર તરફી અને શ્રાવક કામ વિરુદ્ધને હતા એટલે શ્રાવક કામને એની સામે કઈ ફરિયાદ કરવાપણુ હાય તા તે ખાખતમાં મુંબઈ સરકારને લખવાની સૂચના આપતા કાઠિયાવાડના પાલિટીકલ એજન્ટ મિ. પીલે તા. ૨૧-૧૨-૧૮૭૪ ના રોજ નીચે મુજબ શેરા શેઠ આણુ ૪જી કલ્યાણજીની તા. ૧૮ ઓકટો; ૧૮૭૪ ની યાદ ઉપર કર્યાં હતા : 66 ‘(સહી) ડબલ્યુ. ડબલ્યુ. એન્ડરસન પેાલીટીકાલ એજન્ટ’ “ મહેરબાન કરનલ આંડરશન સાહેબ પ્રાંતના 'ગ્રેજી રીપોર્ટના જવાબ પ્રાંતમાં લખ્યા છે કે શ'ધના મુખીએ ઠાકોર શાહેઅને જુદા નજરાણા આપવા જોઇએ, તા તે હુકમથી નારાજ હા તા તમારે મુંબઈ સરકારમાં અપીલ કરવી જોઈ એ એવુ... અરજદારને કહેવુ...” આ ઉપરથી તા. ૧૬ ઓકટા, ૧૮૭૫ના રાજ શેઠશ્રી પ્રેમાભાઈ હિમાભાઇ વગેરે પેઢીના આઠેય પ્રતિનિધિઓની સહીથી મુબઈના ગવર્નર સર ફિલિપ એડમ`ડ વુડહાઉસને અપીલ કરીને આ બાબતમાં દરમિયાનગીરી કરીને મિ. એન્ડરસનના ફૈસલામાં ફેરફાર કરવાની માગણી કરવામાં આવી હતી. આ ઉપરથી મુખઈ સરકારે તા. ૨૯-૪-૧૮૭૬ ના રાજ નં. ૨૪૮૦ ના નીચેમુજખ ઠરાવ કર્યો હતા : * સરકારના સને ૧૮૬૬ ના નિણૅયનુ અર્થઘટન કરતાં મિ. જે. બી. પીલ, જે એમ માને છે કે દરખારશ્રીને આપવામાં આવતી વાર્ષિક રૂ. ૧૦,૦૦૦ ની રકમમાં વિવાદ 7 Page #72 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા રાજ્ય સાથેના કેટલાક ઝઘડા માંના (રૂ. ૧૦૨/- ના નજરાણુને સમાવેશ થઈ જાય છે. એની સાથે સરકાર બલકુલ સંમત છે. આ ખાસ કેસની બાબતમાં પૈસા પાછા આપવાનો હુકમ એટલા માટે કરવામાં નથી આવતો કે કર્નલ એન્ડરસનના ચુકાદાની સામે સરકારને અપીલ કરવામાં શેઠ આણંદજી કલ્યાણજીએ ઘણે વિલંબ કર્યો છે. પણ આ હુકમ ભવિષ્યમાં આવી કઈ માગણી કરવાથી ઠાકરશ્રીને રોકશે.” ' આ રીતે આ પ્રકરણનો લગભગ છ એક વર્ષ જેટલા લાંબા ગાળા પછી અંત આવ્યા તેમાં શ્રાવક કેમને રૂ. ૧૦૨/- મુંબઈ સરકારને અરજી મોડી કરવાને કારણે ભલે પાછા ન મળ્યા, પણ દરબારશ્રીને આપવામાં આવતી રખોપાની રકમમાં નજરાણા વગેરેને સમાવેશ થઈ જાય છે અને ભવિષ્યમાં દરબારશ્રી આ રીતે નજરાણની રકમ ન લઈ શકે એ મતલબને ફેંસલો મુંબઈ સરકાર પાસેથી મેળવવામાં જે સફળતા મળી હતી તે ભવિષ્યને માટે પણ ઘણી ઉપયોગી સાબિત થવાની હતી. રકમ નાની હોય કે મટી, એ વાતને મહત્ત્વ આપ્યા વગર, પિતાના મૂળભૂત હકની સાચવણી કરવા માટે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી કેટલી જાગૃત અને પ્રયત્નશીલ રહેતી તે આ દાખલા ઉપરથી પણ જાણી શકાશે. પાલીતાણા રાજ્યને કરવામાં આવેલી એક જાણવા જેવી તાકીદ : પાલીતાણું રાજય અને જેને કોમ વચ્ચે સને ૧૮૬૨ થી, રખેપાને થે કરાર સને ૧૮૮૬ માં થયે ત્યાં સુધીનાં પચીસેક વર્ષના લાંબા ગાળા દરમિયાન નાના મોટા અનેક ઝઘડાએ થતા જ રહ્યા હતા. ગિરિરાજ ઉપરની જમીનની માલિકીના હક સંબંધી લાંબી તકરાર અને એ તકરારને કારણે અંગ્રેજ સરકારે હાથ ધરેલ સવિસ્તર તપાસ પણ આ જ અરસામાં થઈ હતી અને એનો નીવેડે મુંબઈ સરકારે આ સમય દરમિયાન જ સને ૧૮૭૭ની સાલમાં આપ્યું હતું જે સને ૧૮૭૯ ની સાલમાં લંડનની પ્રીવિ કાઉન્સિલે પણ માન્ય રાખ્યું હતું. ગિરિરાજ ઉપરની જમીનના માલિકીહક સંબંધી તપાસ ચાલતી હતી તે દરમિયાન કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટ મિ. પીલને તા. ૨૫ ઓગસ્ટ સને ૧૮૭૫ના રોજ પાલીતાણું રાજ્યને ઉદ્દેશીને એક યાદ લખી મોકલવાની ફરજ પડી હતી તે ઉપરથી પણ રાજય અને જૈન કેમ વચ્ચે કેવું તંગ વાતાવરણ પ્રવર્તતું હતું તે જાણી શકાય છે. આ યાદનું લખાણ આ પ્રમાણે હતું. : જાવક નં. ૫૦૬ “યાદી સ્વસ્થાન પાલીટાણા તરફ મોકલવાની જે. હમારી પાસે ફરીયાદ આવી છે કે પાલીતાણ દરબાર તરફનાં માણસે મેમણ ઉસ્માન તથા અલી કે ઠારી ક્ષેત્રુજા ડુંગર ઉપર હાલ સીપાઈઓ રાખે છે તથા હરગોવન Page #73 -------------------------------------------------------------------------- ________________ શેઠ આ૦ કરની પેઢીને ઈતિહાસ બેહેરે એ ડુંગર ઉપર કેટલાક બગાડ કરે છે અને દેવલે પછવાડેનાં લેયરો ભાગીને ખુલાં કરી નાખે છે. શીવાય એ ઉતારામાંથી જેણે શાવકનાં માણશેને કાહાટી મેલાં છે. અને વલી પાલીતાણું તરફથી ભાવનગરના રસ્તા ઉપર ચાકીએ મુકેલી છે તે મુસાફરોને રોકે છે તથા ઝાડે લે છે. જે આ વાત ખરી હેય તે ઘણી ગેરવાજબી છે કેમકે ડુંગર બાબતના કામની હજુ તજવીજ ચાલે છે દરમીઆન કાંઈ નવું નહીં થવું જોઈએ. જેને ઉપર પ્રમાણે કાંઈ કરવામાં આવશે તે તે આપના નામને ઘણું નુકસાનકારક થસે વાતે આપે દરબારી માંણસોને સખત હુકમ કર જોઈએ કે છેવટ ફેસલો થતાં સુધી કાંઈ પણ નવીન નહીં કરતાં જેવી સ્થીતી છે તેવી રાખી શાવકોના હકેને કઈ રીતે ભંગ કર્યો સાબીત થસે તે આપની પાસેથી શખત જવાબ લેવામાં આવશે. તા. ૨૫ અગષ્ટ સને ૧૮૭૫ “ દુલેરાય વીદ રૂગનાથરાય મું. રાજકેટ. દફતરદાર “(Signed) J. B. Peile P. A. Kattyawar" ધમની લાગણી દુભવતાં મેળાઓ : જ્યારે ગિરિરાજ ઉપરની જમીનની માલિકીના હક અંગે પાલીતાણું રાજ્ય અને જિન કેમ વચ્ચે મોટે વિવાદ ઊભે થયો હતો અને એ વિવાદના નિકાલ માટે અંગ્રેજ સરકાર તરફથી સવિસ્તર તપાસ ચાલી રહી હતી, એ અરસામાં જ, જાણે પાલીતાણા રાજ્ય ગિરિરાજ ઉપરના પિતાના માલિકીહકને સાબિત કરવા માગતું હોય એ રીતે, સને ૧૮૭૬ ના ઓગસ્ટ મહિનાની ૧૯મી તારીખે એણે ગિરિરાજ ઉપર ટેડ અને ભંગી સહિત હલકી કેમને મેળો ભરવાની યેજના તૈયાર કરી હતી. અને એ પ્રમાણે મેળો ભરાયે પણ હતું. જે ભૂમિના કણ કણને જૈન સંઘ પવિત્ર માનતે હોય એ ભૂમિ ઉપર ભૂતકાળમાં ક્યારેય ન ભરાયે હેય એ મેળે ભરાય એથી જૈન સંઘની ધાર્મિક લાગણીને ઘણો આઘાત પહોંચે, એ બીજાઓની જેમ પાલીતાણાના દરબારશ્રી પણ સમજતા જ હતા. છતાં એમણે આ પગલું સમજપૂર્વક ભર્યું હતું. પણ આવી અઘટિત ઘટનાની સામે જે પિતે મૌન ધારણ કરે ને જે કંઈ બન્યું તેને બરદાસ્ત કરી લે તે ભવિષ્યમાં એનું પુનરાવર્તન થયા વગર ન જ રહે. અને જે એમ થાય તે તીર્થાધિરાજ શત્રુંજયની પવિત્રતા અને મહત્તા જોખમાયા વગર ન જ રહે તે, સમસ્ત જૈન સંઘ તથા તેના માવડીઓ તેમજ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી બહુ જ સ્પષ્ટ રીતે સમજતાં હતાં. એટલે એની સામે એણે તત્કાલ પગલાં ભરીને દાદ માગવા માટે હેલવાડ પ્રાંતના આસિસ્ટન્ટ પિલિટીકલ એજન્ટ મિ. જે. હન્ટરને તા. ૨૮-૮-૧૮૭૬ ના રોજ, કાઠિયાવાડના પોલિટીકલ એજન્ટ મિ. Page #74 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા રાજ્ય સાથેના કેટલાક ઝઘડા ૪૭ જે. બી. પીલને તા. ૪-૯-૧૮૭૬ ના રાજ તથા મુંબઈના ગવર્નર સર ફિલિપ એડમ ડ ઘુડહાઉસને તા. ૩૧-૮-૧૮૭૬ ના રાજ અરજીએ માલી હતી. આ અરજીએમાં શેડ આણુ ધ્રુજી કલ્યાણજી વતી શેઠશ્રી દલપતભાઈ ભગુભાઈએ સહી કરી હતી. આ ઉપરાંત પેઢીના કાયદાના સલાહકાર ડબલ્યુ. સ્ટ્રીપે પણુ તા. ૧૫-૯-૧૮૭૬ ના રાજ ગોહેલવાડના આસિસ્ટન્ટ પાલિ ટીકલ એજન્ટ મિ. જે. હન્ટરને પણ અરજી કરીને પાલીતાણાના દરખારશ્રી એજન્સીના હુકમાના ભ`ગ કરે છે તે સામે ખેદ વ્યક્ત કરીને ઘટતાં સખત પગલાં ભરવાની માગણી કરી હતી. એજન્સી તેમજ અ'ગ્રેજ સરકાર તરફથી આવી ગંભીર મામતની ઉપેક્ષા થાય અથવા એની તપાસમાં વિલંબ કરવામાં આવે તે શકય નહાતુ. એટલે આ અંગે તરત જ તપાસ હાથ ધરવામાં આવી હાય અને એને કારણે કાઠિયાવાડના પાલિટીકલ એજન્ટ મિ. પીલ સાહેબને ન'. ૬૦૦-૧૮૭૭ તા. ૫-૪-૧૮૭૭ ના એક હુકમ બહાર પાડવાની ફરજ પડી હોય એમ સ્પષ્ટ જાણી શકાય છે, મૂળ અંગ્રેજી ભાષામાં બહાર પાડવામાં આવેલ આ હુકમના ગુજ રાતી અનુવાદ કરીને તેને પત્રિકારૂપે વહેચવામાં આવ્યેા હતા. એ અનુવાદ આ પ્રમાણે છે— “ન, ૬૦૦ ૧૮૭૭ ** “ મુ. વીરાવલ તા. ૫ એપ્રીલ સને ૧૮૭૭ “ કાઠીઆવાડના પેાલીટીકલ એજ' જે. બી. પીલ - એસવાયર સી. એસ, તરફથી ગાહેલવાર પ્રાંતના આસીસ્ટંટ પેાલીટીકલ એજ‘ટ મેજર જે. ડબલ્યુ. વાટસન જોગ “ સાહેબ, “ તા. ૧૯ મારચના સરકારના ઠરાવ નબર ૧૭૧૬ ની નકલ માકલી વીનતી કરવાની કે તમે પાલીતાણાના ઠાકોર સાહેબને ખબર આપશે। કે કપતાન હટરે કરેલા તપાસના પરીણામ ઉપરથી એમ માનવાને સખમ રહે છે કે શેતરૂંજા ડુંગર ઉપર ઠંડ લેાકાએ ભરેલા મેલા શાવકાને દુઃખ લગાડવાને દરબારે નવા ભરાવયેા હતા, આવી ચાલ તેમના મેધાને અઘટીત અને સરાવકોની સાથે તેમના સમધ ખરાખર ચલાવવાને સરકારે માંધેલા ધારા વીરૂપ છે, એટલા માટે ડુ‘ગર ઉપર તેમના ખરચથી રાખેલા સરકારી અમલદારને ઊઠાડી લેવા હુક હુકમ કરી સકતા નથી, અને જ્યાં સુધી મારી એમ સ`પુરણ ખાતરી થશે કે કઈ પણ ગેરવાજબી વરતણુક અથવા દુઃખદાયક નવીન ફરી સાવકાને ઇજા પહાંચાડતા ઠાકોર Page #75 -------------------------------------------------------------------------- ________________ མ། ཡ་ པའི ་ས་ ནི་ མས་ ལ་ ་ ས་ શેઠ આ૦ કની પહીને ઈતિહાસ સાહેબ અટકશે અને પિતાનાં માણસોને અટકાવશે તયાં સુધી તે માણસ તયાં રહેવું જોઈએ. “ખરી નકલ “મેહેરબાન પીલ સાહેબની ઇંગરેજીમાં સહી મહેરબાન પીલ સાહેબની ઇગરેજીમાં સહી પિોલીટીકલ એજન્ટ” પિોલીટીકલ એજન્ટ ઉપરના હુકમમાં પાલીતાણા દરબારશ્રીના ખર્ચે બ્રિટિશ સરકારના અમલદારને રાખે વાની અને દરબારશ્રી તરફથી સંપૂર્ણ ખાતરી ન મળે ત્યાં સુધી એ અમલદારને ઉઠાવી ન લેવાની જે વાત કહેવામાં આવી છે એ ઉપરથી એ સમજી શકાય છે કે આ ઝઘડો અંગ્રેજી સરકારને ચિંતાકારક લાગ્યો હશે ! બીજા બે મેળા : એજન્સી સાથેના શેઠ આણંદજી કલ્યાણજીના વહેવારનો એક શિરસ્તો એવો પણ હતો કે પેઢીની વતી એક વકીલ ગોહેલવાડ પ્રાંતના આસિસ્ટન્ટ પિલિટીકલ એજન્ટની જ્યાં ઓફિસ આવેલી હતી તે સોનગઢ મુકામે કાયમને માટે રહેતા હતા, જેથી પેઢીની વાત કે ફરિયાદ વેળાસર એજન્સીમાં મોકલી શકાતી હતી ને એજન્સીની સૂચના અથવા તે હુકમની જાણ પેઢીને તરત જ કરી શકાતી હતી પણ કઈ કારણસર આ શિરસ્તે તા. ૨૯ જાન્યુઆરી ૧૮૭૯ ના સરકારના ઓર્ડર નં. ૭૪ થી રદ કરવામાં આવ્યું હતું. તેથી તેને ફરી ચાલુ કરવા માટે તા. ૨૧-૨-૧૮૮૩ના રોજ એક અરજી કાઠિયાવાડના ઓફિસિયેટીંગ પોલિટીકલ એજન્ટ મેજર જે. ડબલ્યુ. વોટસનને કરવામાં આવી હતી. આ અરજીમાં આ માગણીની દાખલા-દલીલો સાથે રજૂઆત કરવા ઉપરાંત ગિરિરાજ શત્રુંજય ઉપર, ઉપર સૂચવેલ ઢેડેના મેળા ઉપરાંત બીજા મેળા ભરાયાની અને એ રીતે જૈન સંઘની ધાર્મિક લાગણી દુભાયાની હકીકત પણ નોંધવામાં આવી છે જે આ પ્રમાણે છે: ઉપર કહેલા મેલાના જેવા બે મેલા ડુંગર ઉપર ભરખ્યામાં આવા હતા (એક સવત ૧૯૩૬ ના સરાવણ વદ ૦)) (ભરમાસામાં) ને દીવસે અને બીજે સ્વત ૧૯૩૭ના ચઈતર સુદ-૧૫ ને દિવસે સાવણ વદ ૦)) એટલે તા. ૪ સ્વેટેબર સને ૧૮૮૦ ને રોજ જે મેલ ભરાયલ તે વખતે કોઈપણ સાવક જાત્રાલને ડુંગર ઉપર જવું ચોમાસુ ચાલુ હોવાને કારણે એ ધર્મ વિરૂધ છે એ મેલામાં રાજગોર બ્રામણ વિગરે બીજા લોકો હતા જેમાંના ઘણા ખરા પાલીતાણાની રઈઅત હતી આ નવીન મેલો અંમારા સાવક લેકનાં મન દુખાવવાને માટે કરેલ હતો. બીજે ચઈતર સુદ ૧૫ એટલે તા. ૧૫ અપ્રેલ સને ૧૮૮૧ ને રાંજ જે મેલો ભરેલ હતું તેમાં શેત્રુજા ડુંગરે સ્રાવકેની જાત્રાની ત્વારીખમાં કઈ વખત બનેલ નહી એ બનાવ કરો તે ખરેખરા સ્ત્રાવક જાત્રાલ સીવાએ આ વખતે જુદી જુદી જાતના થા ધંધાનાં માણસો આસરે એક હજાર ભેલા થયા હતા તેમાંના આસરે ૮૦૦ તો પાલીતાણાની રઈઅત હતા ને તે મધે કેટલાક ખાવાની ચીજે બીડીઓ તથા બીજી પરચુરણ ચીજે વગરે વેચવાની દુકાને કાઢી બેઠા હતા. કેટલાક સવવાની દુકાને માંડી બેઠા હતા. Page #76 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા રાજ્ય સાથેના કેટલાક અથડા ૪૯ ખાટકી અને કલાલા પણુ હતા. આ ખાખત અમારી તરફથી અરજી કરવામાં આવી હતી પણ તે મેડી થતાં દરમ્યાંનમાં પુરાવા ઊડી ગ અને દાઃ પાહાચી નહી છેલા મેલાના સંબંધમાં લખવાનું' કે ડુંગર ઉપર આ પ્રમાંણે બનાવ બન્યા તે ગેરવાજખી અને કાઈ દીવસના રીવાજ સીવાયના છે. ’” જીનાં પગલાંની ચારી અને નવાં પગલાંની સ્થાપના : ગિરિરાજ શત્રુંજય ઉપર સૂરજકુ'ડની પાસે એક નાની દેરીમાં શ્રી આદીશ્વર ભગવાનનાં પગલાં જૂના વખતથી પ્રતિષ્ઠિત કરેલ હતાં. આ પગલાં તા. ૧૮-૬-૧૮૮૫ ના રાજ રાતના કોઈક તાફાની માણસોએ ખાદી નાખીને કયાંક એવાં ઝૂમ કરી દીધેલાં કે જેથી એના પત્તો જ ન લાગે. આ બનાવની પેઢીના એજન્ટ મહેતા નવલરાય લાલજીને જાણુ થતાં તેમણે તરત જ તા. ૧૯ જૂનના રાજ પાલીતાણામાં મુકામ કરીને રહેલા ગેાહેલવાડ પ્રાંતના આસિસ્ટન્ટ પોલિટીકલ એજન્ટ કેપ્ટન આર ફારડાઈસને રૂબરૂ મળીને એ વાતની જાણ કરી હતી. આ ઉપરથી કેપ્ટન ફારડાઇસે તા. ૨૨ જૂનના રાજ શ્રી નવલરાય લાલજીની સાથે જ્યાંથી ચારી થઈ હતી એ સ્થાનની મુલાકાત પણ લીધી હતી. તે પછી પણ કેટલાક દિવસ સુધી આ બનાવ કેવી રીતે અન્યા તેના પત્તો લાગ્યા નહીં. એટલે તા. ૨૮-૬-૧૮૮૫ ના રાજ નગરશેઠશ્રી પ્રેમાભાઈ હિમાભાઈ વગેરે પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓની સહીથી કેપ્ટન ફારડાઈસને આ અંગે લેખિત અરજી માકલવામાં આવી હતી. આ અરજીના અનુસ’ધાનમાં તા. ૨-૭–૧૮૮૫ ના રાજ એમને પેઢીના પ્રતિનિધિ તરફથી મીજી અરજી માકલવામાં આવી હતી. અને તા. ૩ જુલાઈ ૧૮૮૫ ના રાજ કાર્ડિયાવાડના પાલિટીકલ એજન્ટ મિ. ઈ. ડબલ્યુ. વેસ્ટને અરજી કરીને આ વાતની જાણું કરવામાં આવી હતી. આસિસ્ટન્ટ પોલિટીકલ એજન્ટ કેપ્ટન ફારડાઈસને કરવામાં આવેલી અને અરજીઓમાં આ કૃત્ય માટે શ્રાવક કામના (પાલીતાણાના શેઠ આણુંદજી કલ્યાણજીની પેઢીના) ગુમાસ્તા તથા સિપાઈએ મળીને પંદર જેટલા શખ્સાને પાલીતાણા રાજ્યે હિરાસતમાં લીધાની, એમની કનડગત થયાની અને એમને જામીન પર છેાડવાની બાબતમાં બહુ ઢીલાશભરી કામગીરી હાથ ધર્યાની ફરિયાદ કરીને એની સામે દાદ માગવામાં આવી હતી. અને પાલિટીકલ એજન્ટ મિ. વેસ્ટને કરેલી અરજીમાં મુખ્યત્વે એ માગણી કરવામાં આવી હતી કે આ બનાવમાં ગુનેગાર નક્કી કરવાની અને એમને ઘટતી નશ્યત કરવાની કામગીરી પાલીતાણા રાજ્યને બદલે એજન્સીએ પોતે જ હાથ ધરવી. તા. ૩ જુલાઈ સને ૧૮૯૫ના રાજ મહેરખાન પાલીટીકાલ એજટ સાહેબને માલેલી યાદ ઉપર થયેલ શેરાની નકલ— Page #77 -------------------------------------------------------------------------- ________________ શેઠ આ॰ ની પેઢીના ઇતિહાસ “શેઠ આણુજી કલાણુજીના પ્રતીનીધી તરફ સેરી તાવી કહેવું કે સવસ્થાન પાલીતાણાં તરફથી ઉપરની ઈયાદીમાં લખાં મુજખ જુલમ કરવામાં આવે છે એમ મહેર ખાન પ્રાંતહાંફીસર સાહેબ પાસે સામેત કરી દેવામાં આવસે તે તમારી માગણી મુજબ કેસ ત્રાંસ કરવાં સમધી અમે વીચાર કરસુ તે પહેલાં કઈ હુકમ આપી સક્રાંતા નથી. તા. ૭-૭-૮૫ મુ. રાજકોટ, ૫૦ પેઢી તરફથી આસિસ્ટન્ટ પાલિટીકલ એજન્ટ કેપ્ટન ફારડાઈસને જે ફરિયાદ કરવામાં આવેલ તેના જવાબ પાલીતાણા રાજ્ય તરફથી તા. ૭–૭–૧૮૮૫ના રાજ લખી માકલવામાં આવેલા. એમાં સ્વાભાવિક રીતે જ પેઢી તરફથી કરવામાં આવેલ આક્ષેપાના સદંતર ઈન્કાર કરીને, પોતે આ ખાખતમાં જૈન કામ કે બ્રાહ્મણુ કામ એમાંથી કાઈના પક્ષે ન હાવાનું જણાવીને એમ બતાવવાના પ્રયાસ કર્યાં હતા કે રાજ્ય તા આ ખાખતમાં બિલકુલ તટસ્થ છે, અને આ ઘટનામાં એમના કાઈપણ જાતના હાથ કે હિસ્સા નથી. અગરેજી સહી પ્રા. એજટ ગા. માં, ન"ખર ૪૭૨ ૨ આ ઘટના સાથે રાજ્ય તરફથી બ્રાહ્મણ કામના સમક્ષ એ રીતે જોડવામાં આવ્યા હતા કે સૂરજકુંડ પાસેની દેરીમાંનાં જે પગલાંને ખાદી કાઢીને ઉઠાવી જવામાં (ચારી જવામાં) આવ્યાં હતાં તે, ખરી રીતે, જૈન ધર્મના પ્રથમ તી'કર ભગવાન ઋષભદેવનાં નહી પણ હિંદુ ધર્મના જાણીતા દેવ શ્રી દત્તાત્રેયનાં હતાં. આમ બતાવીને રાજ્યે એ પગલાંને ખેાઢી કાઢીને અદૃશ્ય કરવાના ગુના બદલ શ્રાવક કામની (પેઢીની) નાકરીમાં રહેલા માલુસ્રાને તકસીરવાર ઠરાવવાના પ્રયાસ કર્યાં હતા અને એમની ધરપકડનું કાણુ પણ એ જ હતું. પણ વાસ્તવિક સ્થિતિ સાવ જુદી જ હતી. અને ચારાઈ ગયેલાં પગલાં ભગવાન ઋષભદેવનાં જ હતાં, એ વાતના સૌથી પ્રખળ પુરાવા તા એ હતા કે સને ૧૮૭૫ ની સાલમાં કાઠિયાવાડ પાલિટીકલ એજન્ટ મિ. પીલના જ્યુડિશીયલ આસિસ્ટન્ટ મિ, ઈ. ી કેન્ડીએ પાતાની સવિસ્તર અને વિગતવાર તપાસ દરમિયાન ગિરિરાજ શત્રુંજય ઉપર જૈનતાનાં જે ખાર દેવસ્થાના (અગિયાર હિંદુ ધર્મનાં અને એક મુસ્લિમ ધર્મનુ) લેવાની સ્પષ્ટ નોંધ કરી હતી તેમાં, આ ડેરીમાંનાં પગલાં દત્તાત્રેયનાં હાવાનેા અણુસાર પશુ એમણે કર્યો ન હતા. એમણે તા પાતાના અહેવાલમાં એ સ્પષ્ટરૂપે લખ્યું હતુ` કે સૂરજકુંડ પાસે હિંદુધર્માંની કેવળ એક શિવલિંગવાળી દેરી જ છે. અને એની સામે તે વખતે દરખારશ્રીએ કે ખીજા કાઈ એ કાઈ પણ જાતના વાંધા ઉઠાબ્યા ન હતા. આ ઉપરથી જોઈ શકાય છે કે આ પગલાંને દતાત્રેયનાં પગલાં તરીકે ઓળખાવવાના રાજ્ય તરફથી જે Page #78 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા રાજ્ય સાથેના કેટલાક ઝઘડા પર પ્રયાસ કરવામાં આન્યા હતા તેના એકમાત્ર હેતુ જૈનોને ખિજવવાના અને એમના પ્રમાણિત થયેલા હૅક ઉપર તરાપ મારવાના જ હતા. સ્થિતિ આટલી સ્પષ્ટ હાય ત્યારે જૈન કામ તથા શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી આ ઘટનાને બહાને જૈનો વિરુદ્ધનુ જે પગલ' પાલીતાણા રાજ્ય તરફથી ભરવામાં આવ્યુ હતુ. તેને એક પ્રેક્ષકની જેમ મૂગે માટે સહન કરી લે એ શક્ય ન હતું. તેથી આ બનાવના પડઘા દેશના જુદા જુદા વિભાગમાં વસતા જૈન સા ઉપર પડ્યા હતા. અને ઠેર ઠેર એને વિરોધ પણ કરવામાં આવ્યા હતા. પાતાના આ વિશષની લાગણીને વધારે વ્યાપક બનાવવા માટે જૈન સ`ઘે કેટલાંક વર્તમાનપત્રોના પણ સહકાર લીધા હતા. આના લીધે પાલીતાણાના દરબારશ્રી જૈન કામ સામે વધારે નારાજ કે ગુસ્સે થાય તે સ્વાભાવિક હતુ. પણ જૈન સધને માટે તે આ બનાવ જૂના વખતથી ચાલી આવતા પેાતાના દેવસ્થાનની રક્ષા કરવા જેવા મહત્ત્વના હતા. એટલે આ ખાખતમાં નમતુ મૂકવુ અને પાલવે એમ ન હતુ.. પાલીતાણાના દરખારશ્રીએ જૈન સધની અરજીના જવાબમાં કેપ્ટન ફારડાઇસ સમક્ષ જે રજૂઆત કરી હતી તેના ઉપર મિ. ફારડાઈ સે જે શેશ કર્યો હતા તે શ્રાવક ક્રમની માગણીના લગભગ ઇન્કાર કરવા જેવા હતા, જે આ પ્રમાણે હતા : “ સ્વસ્થાંન પાલીતાણા બીજા કલાશનુ શવસ્થાન છે, અને તે વગના તેમને પરીપુરણુ અખત્યાર છે. જેથી તમારી અરજીએમાં ફક્ત હકીક્ત લખી છે તેટલા ઉપથી જ તેમના અખત્યારમાં દરમીાન આવવુ' વાજબી નથી અને તે ખાખતમાં કાંઈ પણ વધારે પગલું ભરતાં પેલા જે હકીકત તમે જાહેર કરી છે તે હકીકત પ્રથમ શાખીત કરી આપવી જોઈ છે. અને તમા કેટલીક વાર્તાના ખોટા આરોપ સા. મજકુરના શૅકડ કલાશના રાજા ઉપર જો વગર આધારે ત્યા કાંઈ શાખીતી શીવાય મુકા, તા ઘણુ· જ ઘેરમુનાશખ છે, એમ શેઠ આણંદજી કલાણુજી તરફ કહેવુ. તા. ૧૮-૭-૮૫ સેનગઢ,૨૬ 66 “ અતાવ્યુ નવલરાય લાલાજી ૮ અ'ગ્રેજીમાં સાહેબની શહી આથર ફાઈડાઈસ “ આ. પા. એ. ગોહેલવાડ પ્રાંત ” આ પછી ગાહેલવાડના આસિસ્ટન્ટ પોલિટીકલ એજન્ટ મિ. ક્ારડાઇસ આ પ્રકરણ અંગે તપાસ કરવા તા. ૨૨ ની રાત્રે પાલીતાણા પહોંચ્યા. પણ પાતે આવી તપાસ કરવા પાલીતાણા જાય છે તે પ્રસગે હાજર રહીને પેાતાની વાત રજૂ કરવાની શ્રાવક કામને (પેઢીને) તક મળે એવી કાઈ પણ જાતની ખબર એમણે શ્રાવક કામને આપી ન હતી. Page #79 -------------------------------------------------------------------------- ________________ પર શેઠ આ૦ ૩૦ની પેઢીના ઇતિહાસ આથી ઊલટુ' તા. ૨૩ જુલાઈના રાજ એમણે જ્યારે આ તપાસ હાથ ધરી તે વખતે પાલીતાણાના દરખારશ્રી એમના કુવર તથા દીવાન ત્યાં હાજર હતા, જ્યારે શ્રાવક કામના કોઈ પ્રતિનિધિ ત્યાં હાજર ન હતા. આ વાતની જાણ થતાં આ તપાસ કેવળ એકતરફી અને તે પણ દરબારની તરફદારી કરતી હાવાનુ જાણીને શેઠ આણુંદજી કલ્યાણજીની પેઢી તરફથી તા. ૨૪–૭–૧૮૭૭ ના રાજ કાઠિયાવાડના આસિસ્ટન્ટ પાલિટીકલ એજન્ટ મિ. ફારડાઈસ ઉપર તથા પેાલિટીકલ એજન્ટ મિ. ઇ. ડબલ્યુ. વેસ્ટ ઉપ૨ તા. ૨૪–૭–૧૮૮૫ ના રાજ અરજી કરીને આ તપાસ કેવળ એકતરફી હોવાથી તેને રદ કરવાની માગણી કરવામાં આવી હતી. સાથે સાથે એ જ તારીખે આસિસ્ટન્ટ પોલિટીકલ એજન્ટ ફારડાઇસ ઉપર તાર કરીને આ તપાસ સાનગઢ મુકામે રાખવાની માગણી કરવામાં આવી હતી. તેમજ એ જ તારીખે મુંબઈ સરકારના ચીફ સેક્રેટરી તથા નામ, ગવનરના પ્રાઈવેટ સેક્રેટરી ઉપર તાર કરીને એમને પણ આ પરિસ્થિતિની અને પોતાના વાંધાની જાણ કરવામાં આવી હતી. વળી, મુખઈની જાણીતી સસ્થા ધી જૈન એસેાસીએશન ઓફ ઇન્ડિયાએ પશુ તા. ૨૫-૭-૧૮૮૫ ના રાજ મુંબઈના નામદાર ગવર્નરના ખાનગી મત્રી ઉપર પત્ર લખીને મિ. ક્ારડાઇસની તપાસ એકતરફી હાવાથી તેને રદ કરવાની અને બંને પક્ષ પાતાની વાત રજૂ કરી શકે એવી સતાષકારક ગઠવણુ કરવાની વિનંતી કરી હતી. જેમ જેમ સમય વીતતા ગયે તેમ તેમ આ બનાવ પ્રત્યે જૈન સઘની નારાજી વધતી ગઈ અને પાલીતાણા રાજ્યે અપનાવેલ અન્યાયી વલણની સામે જૈન સ`ધની વાત ભારપૂર્વક અને પૂરેપૂરી માહિતી સાથે કરવાની લાગણી પણ જોર પકડતી ગઈ. આને લીધે મુખઈના શ્રી જૈન એસેસ. આફ ઇન્ડિયાએ તથા જૈન સંઘની પ્રતિનિધિ સંસ્થા શેઠ આણુ દજી કલ્યાણજીની પેઢીએ, જ્યારે જે કઇ પગલાં ભરવાં જરૂરી લાગે તે પગલાં ભરવામાં લેશ પશુ વિલ`ખ કે ઢીલાશ દાખવ્યા વગર આ પ્રકરણમાં જૈન સંઘને ન્યાય મળે એ માટે પેાતાની કામગીરી સતત ચાલુ રાખી હતી. આ માટે મુ`બઈના ધી જૈન એસે. આફ ઇન્ડિયાએ મુંબઈના નામ, ગવનર, કાઠિ ગ્રાવાડના પાલિટીકલ એજન્ટ તથા કાઠિયાવાડના આસિસ્ટન્ટ પાલિટીકલ એજન્ટ એ ત્રણેય ઉપર મળીને નાનીમાટી કુલ દસ જેટલી અરજીઓ કરી હતી. અને તા. ૨૦-૭–૧૮૮૫ ની અરજીમાં તા તીની મિલકત તથા યાત્રિકાના જાનમાલના રક્ષણુ માટે એજન્સીના દસથી તેર જેટલા સિપાઈ એ ગિરિરાજ ઉપર રાખવાની માગણી પણ કરી હતી. આ અરજીએ મુખઈના જાણીતા શાહસાદાગર અને એસો.ના પ્રમુખ શેઠશ્રી પ્રેમચંદ રાયચંદ તથા જાણીતા વિદ્વાન શ્રી વીરચંદ રાઘવજી ગાંધીની સહીથી કરવામાં આવી હતી. શેઠ આણુદજી કલ્યાણજી તરફથી આ પ્રકરણને લઈને ત્રીસેક જેટલી અરજી કરવામાં આવી હતી. તેમાં મુંબઈના નામદાર ગવનર ઉપરની એ અરજી, કાઠિયાવાડના Page #80 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા રાજ્ય સાથેના કેટલાંક ઝઘડા પોલિટીકલ એજન્ટ ઉપરની અરજીઓ, આસિસ્ટન્ટ પાલિટીકલ એજન્ટ ઉપરની અરજીઓ, પાલીતાણા રાજ્યને કરેલી અરજીઓના સમાવેશ થાય છે. આમાંની મોટા ભાગની અરજી પેઢીના પાલીતાણા શાખાના મુનીમશ્રી ઇંદરજી મકનજી દેસાઇની સહીથી કરવામાં આવેલી હતી; જ્યારે કેટલીક અરજીઓ અને ખાસ કરીને મુબઈના નામ. ગવનરશ્રી ઉપર માકલવામાં આવેલ મેમારેન્ડમ પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓની સહીઓથી માકલવામાં આવ્યા હતા. આ અરજી ઉપરાંત શ્રી જૈન એસે, ઓફ ઇન્ડિયા તથા શેઠ આણુંદજી કલ્યાગુજીની પેઢી તરફથી કેટલેક તારવ્યવહાર પણ કરવામાં આવ્યેા હતા. ચારેક મહિના જેટલા ટૂંકા ગાળામાં આ પ્રકરણ અંગે વિપુલ પ્રમાણમાં પત્રવ્યવહાર તથા તારવ્યવહાર તેમજ પ્રચાર કરવામાં આવેલ હતા. તે ઉપરથી પણ શેઈ શકાય છે કે જૈન સંઘે પગલાં ચારીના આ પ્રકરણ પ્રત્યે કેટલી ગંભીરતા અને જાગૃતિ દાખવી હતી અને એના સતાષકારક ઉકેલ આવે એ માટે કેવા અવિરત પ્રયત્ન કર્યાં હતા. અને છેવટે આ પ્રકરણનુ' પૂરેપૂરું સુખદ નહીં, છતાં શ્રીસંઘને સાષ થાય એવુ જે પિરણામ આવ્યુ હતું તે મુંબઇ સરકારના તા. ૨-૧૦-૧૮૮૫ના નંબર પ૯૮૮ ના ઠરાવ ઉપરથી જાણી શકાય છે. એ ઠરાવ આ પ્રમાણે છે— “ઠરાવ સરકારના એવા અભીપ્રાય છે કે ગઈ તા. ૧ અગષ્ટના રાજના નખર ૪૭૬૩ના ઠરાવમાં કરેલ હુકમમાં કાંઈ ફેરફાર કરવા કાઈ પણુ કારણ નથી અને એ ઠરાવ અરજદારાને 'જણાવવા. ૫૩ “ ૨. પગલાંની માલેકી ખાખત એમ અનુમાંન કરવામાં આવે છે કે તે પગલાંની વ્યવસ્થા કરવાને માજેવ્રેટને પાલીસ ઉપર હુકમ આપવા પડશે તે માજેએટ જે ઠેકાણેથી એ પગલાં કાહાડી નાંખવામાં આવ્યાં છે તે ઠેકાણે તે પાછાં મુકાવા હુકમ કરશેા.૨૭ ઉપરના ઠરાવના બીજા પેરેગ્રાફના અનુવાદ આ ફાઇલમાંના એક પત્રમાં આપવામાં આવ્યા છે તે વધારે સરળ છે તેથી અહીં તેને ફીથી ઉતારવામાં આવ્યા છે— 66 હાલના એટલે નખર ૧૯૮૮ તા. ૨-૧૦-(૧૮)૮૫ ના ઠરાવના બીજા પારીગ્રાફમાં સરકાર ફરમાવે છે કે પગલાંની માલેકી બાબતમાં ચારીનેા કેસ જે માજીસ્ટ્રેટ સાહેબની આગલ ચાલશે તે શાહેબ શદરહુ પગલાંની વ્યવસ્થા કરવા શખ`ધી હુકમ આપશે અને તાંહાંથી શદરહુ પગલાં ખસેડવામાં આવાં હશે તાંહાં પાછા રાખવાના હુકમ આપશે એમ શરકાર ધારે છે.” (પૃ. ૨૮૨) , 66 · (સહી) જે. ખી. રીચી સરકારના ચીફ સેક્રેટરી ” Page #81 -------------------------------------------------------------------------- ________________ શેઠ આ ફલ્મી પીને વિપક્ષ આ પ્રકરણનું પૂરેપૂરુ· સુખદ પરિણામ એટલા માટે ન આવ્યુ` કે જે પ્રાચીન ગાં ઉખેડી નાંખીને અલેપ કરી દેવામાં આવ્યાં હતાં (ચારી જવામાં આવ્યાં હતાં) તેના પત્તો લાગે જ નહીં. આ પ્રકરણનું સાષકારક પરિણામ આવ્યાનું જે ઉપર કહેવામાં માધ્યુ છે તે એટલા માટે કે મુખઇ સરકારના ઉપર સૂચવેલ ઠરાવના અમારૂપે સૂવાકુંડ પાસે આ દેરીમાં ભગવાન ઋષભદેવનાં નવાં પગલાંની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. તેની વિગત આ પ્રમાણે છે—— મા નવાં બનાવેલાં પગલાંની પ્રતિષ્ઠા વિ. સ. ૧૯૪૨ના ફાગણ સુઃ ૮, તા. ૧૩-૩-૧૮૮૬ ને શનિવારના રાજ જે. પી. ના ઈલ્કાળ ધરાવતા મુંબઈના શા. તલચંદ માણેકચ'ના હાથે થઈ હતી. આ અગે તેએાએ પાલીતાણાના ઢાકાર સાહેબ શ્રી માનસિંહજી ઉપર તા. ૧૨-૩-૧૮૮૬ ના રાજ આ પ્રમાણે પત્ર લખ્યા હતા—— “ આવતીાલે એટલે ફાગણુ શુદ૮ શનીવારે અમારા શ્રાવકામની જાત્રાની મીતીને શુલ ધ્રુવસ છે ને શેત્રુ’જાની ઉપરના સુરજકુંડમાં નાહાવાના માતમ સાથે તે કુંડ પાસે જે શ્રી દેશ્વર ભગવાંનના ચરણપાદુકા હમારી દેરીમાં હતા તેનું દરસણ પુજણુ કરવુ એ તે ઠેકાંણાની મુખ્ય ક્રીયા છે પણ તે ચરણપાદુકા ચેરાઈ ગઆ છે. એવા કેસ ઉત્પન્ન થતાં ત્યાં પાસાંનાં સ્થાનક ખાલી છે માટે માહારા ઇરાદો તે ઠેકાણે આદેશ્વર ભગવાંનના બીજા ચરણુ દુ કાની સ્થાપના આવતીકાલે કરવાના છે તેથી મહેરાની કરી આપની કચેરીમાં એ ખાખત ચાલેલ કેસ ક્રાહાડી નાખવાનું હુકમ ફરમાવશે. “ શ્રાવકા તરફથી એ સ'ખ'ધીનુ' એજન્સીમાં ચાલેલ કામ કાહાડી નાંખવા એજન્સીમાં પણ ઈયાદ આપવામાં આવશે. ” આ પત્રમાં જણાવ્યા મુજબ ધી જૈન એસેા. એક ઇન્ડિયાએ તથા શ્રી તલકચ'દ માણેકચંદ જે.પી. એ કાઠિયાવાડના પાલિટીકલ એજન્ટને જુદા જુદા પત્રા લખીને આ વાતની જાણુ એમને કરી હતી. ઉપરાંત શેઠ આણુંદજી કલ્યાણુજીની પેઢીએ પણ ગેહેલવાડના આસિસ્ટન્ટ પાલિટીકલ એજન્ટને આ વાતની જાણ કરીને આ અંગેના જે કંઈ કેસ ચાલે છે તે માંડી વાળવાની વિનંતી કરી હતી. શેઠશ્રી તલકચંદ માણેકચંદ જે. પી.એ તા. ૧૩-૩-૧૮૮૬ ના રાજ કાયિાવાડના પાલિટીકલ એજન્ટ મેજર જે, ડમયુ, વેટસન ઉપર અરજી કરીને એમને પણ આ કેસની માંડવાળ કરવાની વિનંતી કરી હતી, આ રીતે સૂરજકુંડ પાસેની જૂની દેરીમાં શ્રી આદીશ્વર ભગવાનનાં નવાં પગલાંની પ્રતિષ્ઠા થતાં પગલાં પ્રકરણના અંત આવ્યા હતા એ તેા ખરું જ, ઉપરાંત જૈન સંઘના પક્ષે આ આખત એટલા માટે વિશેષ મહત્ત્વની અને અતિહાસિક મની હતી કે જેથી આ પગલાં હિંદુ ધર્મને માન્ય દેવ શ્રી દત્તાત્રેયનાં હાવાની જે વાત ઉપજાવી કાઢવામાં આવી હતી તેનું સદંતર નિવારણ થઈ શકયુ હતું અને ચારાઈ ગયેલાં પગલાં જૈન ધર્માંના Page #82 -------------------------------------------------------------------------- ________________ SH પણીતાણ રાજ્ય સાથેના કેટલાક ઝઘડા પ્રથમ તીર્થકર ભગવાન ઋષભદેવનાં જ હતાં એ વાત પાલીતાણા રાજે તથા જિ હિંમતે પણ માન્ય રાખી હતી. પાલીતાણા રાજ્ય અને જેન કેમ વચ્ચે આ પગલાં પ્રકરણને કારણે જે ઉગ્ર ખટરાગ ઊભો થયો હતે તે એક રીતે કહીએ તે આ બંને વચ્ચે છેલ્લાં પાંચેક વર્ષથી જે બેદિલી ફેલાયેલી હતી, એમાં બળતામાં ઘી ઉમેરવાની જેમ સારો એ ઉમેરે કરે એ હતા. આ પ્રકરણ આટલું ઉગ્ર બન્યું અને એ અંગે આટલી બધી લખાપટ્ટી કરવી પડી તેનું એક કારણ કદાચ આવી કલેશભરી પરિસ્થિતિ પણ હોઈ શકે. વાત એવી બની કે સને ૧૮૯૩ માં મેજર કીટી પાની વાર્ષિક રકમ રૂ. ૪૫૦૦/- માં વધારો કરીને વાર્ષિક રૂ. ૧૦,૦૦૦ ની કરી આપી હતી. અને આ કરાર મૂળમાં દસ વર્ષની મુદત માટે કરવામાં આવ્યું હતું, પણ્ આ દસ વર્ષની મુદત પૂરી થયા પછી પણ બને પણ એ ચાલુ રાખવામાં ખાસ કઈ વાંધે ન જણાય, એટલે તે બીજાં સાત-આઠ વર્ષ સુધી ચાલુ રહ્યો હતો. પણ સને ૧૮૮૦-૮૧ ના અરસામાં પાલીતાણાના દરબાર ગોહેલ શી માનસિંહજીને રખોપાના આ કરારને અંત લાવીને બહારથી આવનાર યાત્રિક ૨. ૨/અને પાલીતાણાના વતની પાસેથી વાર્ષિક રૂ. ૫/- એ પ્રમાણે મુંડકાવેરે લેવાનું શરૂ કરવાનું મન થયું અને એ રીતે મુંડકાવેરે લેવાની શરૂઆત પણ કરી દીધી હતી. આને લીધે એક બાજુ યાત્રિકની કનડગતમાં ઘણું વધારે થઈ ગયે હતું અને બીજી બાજુ શ્રાવક સંઘ અને પાલીતાણા રાજ્ય વચ્ચે નવેસરથી કલેશ-કંકાસનાં બીજ રોપાયાં હતાં. એટલે બંને પક્ષે સારા પ્રમાણમાં કડવાશ પ્રવર્તતી હતી. આવી કડવાશથી ભરેલા સમયમાં જ આ પગલાં પ્રકરણ જાગી ઊઠયું હતું અને એને લીધે આ કલેશની જ્વાળા વધારે વ્યાપક બની જવા પામી હતી, જોગાનુજોગ કહે કે કુદરતને કેઈક શુભસંકેત કહે, આ પગલાં પ્રકરણ તથા રાજય તરફથી મુંડકાવેરે ઉઘરાવવાની પ્રવૃત્તિથી જાગેલ કલેશને લગભગ એક જ અરસામાં એટલે કે સને ૧૮૮૫ ના અંતભાગમાં તથા સન ૧૮૮૬ ના શરૂઆતના મહિનામાં સંતેષકાશ્ક અંત આવ્યો. મુંડકાવેરાને સ્થાને કર્નલ જે. ડબલ્યુ. વોટસનની દરમિયાનગીરીથી વાર્ષિક રૂ. ૧૫૦૦૦/- ની રકમને ૪૦ વર્ષની મુદતને ખેપાને એ કરાર તા. ૧-૪-૧૮૮૬ થી અસ્તિત્વમાં આવ્યું હતું જેની વિગતે પહેલા ભાગમાં રાજાના પ્રકરણમાં આપવામાં આવી છે. પગલાં અંગેના આ દુખદ પ્રક૭ ઉપરથી પણ એ બાબતને નિર્દેશ મળી રહે છે કે પાલીતાણા રાજ્ય અવારનવાર, એક યા બીજા બહાને, જૈન સંઘને પરેશાન કરવાની કેવા પ્રકારની પેરવી કરતું હતું. આ વાતની વિશેષ સાક્ષી નીચે આપવામાં આવેલ પગ૨માં પ્રકરણ ઉપરથી પણ મળી રહે છે જેની વિગતે આ પ્રમાણે છે Page #83 -------------------------------------------------------------------------- ________________ શેઠ આ૦ ક.ની પેઢીને ઇતિહા# પગરઆ પ્રકરણ : વિ. સં. ૧૫૯ ની વાત છે. એ વર્ષમાં સુરતના ઝવેરી શ્રી નગીનદાસ ઝવેરચંદ, જેઓ સંઘવી છેટાલાલના ભાગીદાર થતા હતા, એમને એવી ભાવના થઈ કે ગિરિરાજ શત્રુંજય ઉપર ગઢની બહારના ભાગમાં રામપાળ દરવાજાની બહાર અથવા તો અંગારશા પીરની બારીની બહાર આવેલ કેઈ અનુકુળ અને યોગ્ય જગ્યાએ નવી ટ્રક બાંધવી. આ માટે એમણે પાલીતાણાના દરબાર ગહેલશ્રી માનસિંહજીની મુલાકાત લઈને આવી જમીન પિતાને મળે એવી ગોઠવણ કરી આપવાની માગણી કરી. - આ રીતે વાતચીત થયા પછી, જમીનની પસંદગી માટે દરબારશ્રી સાથે ગિરિરાજ ઉપર જવાનું નક્કી થયું. અને તા. ૧૧-૨-૧૯૦૩, વિ. સં. ૧૫૯ ના મહા સુદ ૧૫ ને બુધવારના રોજ દરબારશ્રી વગેરે સાથે શ્રી નગીનદાસ ઝવેરી ગિરિરાજ ઉપર ગયા. એ વખતે દરબારશ્રી સાથે તેમના દીવાન શ્રી ગણપતરાવ લાડ, દફતરી દોલતરાય, હજુરિયા મહમ્મદ જમાદાર વગેરે મળીને ૧૦ માણસે હતા. શરૂઆતમાં તેઓ અંગારશા પીરની બારી આગળ ગયા અને ત્યાં જમીનની તપાસ કરી. જીતની તપાસ કરી, જેને સંધની કોઈ પણ વ્યક્તિ કયારેય ચામડાનાં કે બીજી કઈ પણ વસ્તુમાંથી બનાવેલાં પગરખાં વગેરે પહેરીને ગઢની અંદર દાખલ થતી નથી એ શિરસ્તે એક ધર્મ નિયમ તરીકે પરાપૂર્વથી ચાલ્યો આવતું હતું, અને અત્યારે પણ એને અમલ બરાબર કરવામાં આવે જ છે. પણ જેનેતર વર્ગ–અને ખાસ કરીને અંગ્રેજે, અંગ્રેજ સરકારના અધિકારીઓ, દરબારશ્રી તથા તેમના અધિકારીઓ તેમજ મહેમાને આ નિયમનું પાલન કરે જ એવો આગ્રહ રાખવાને બદલે તેઓ ગઢની અંદર દાખલ થતી વખતે ચામડાનાં પગરખાં ઉતારીને, તેના બદલે પેઢી તરફથી આપવામાં આવતા કંતાનના જોડા પહેરીને જ ગઢમાં દાખલ થાય એવો શિરસ્તો ચાલુ કરવામાં આવ્યું હતું. શ્રી નગીનદાસ ઝવેરીએ ગઢની બહાર બાંધવા વિચારેલ નવી ટ્રકની જમીનની પસં દગી માટે જ્યારે દરબારશ્રી વગેરે ગિરિરાજ ઉપર ચડીને અંગારશા પીરની બારી આગળ પહોંચ્યા ત્યારે ત્યાં પેઢીના માણસેએ કંતાનનાં બાર જેડી પગરખાં તૈયાર રાખ્યાં હતાં. અંગારશા પીરની બારી એ જ નવ ટૂંકમાં જવાને મુખ્ય માર્ગ છે. એટલે નવ ટૂકમાંની કોઈ પણ ટૂંકમાં જવું હોય તે પણ જૈનતર પ્રવાસીએ ચામડાના જેડા ઉતારીને અને ખુલ્લા પગે ન જવું હોય તે કંતાનના જોડા પહેરીને જ જવાનું હોય છે. - પેઢીના માણસેએ દરબારશ્રી વગેરેને ચામડાના જેડા કાઢીને કંતાનના પહેરવાની અને એ પહેરીને જ ગહની અંદર ફરવાની વિનંતી કરી. પણ દરબારશ્રીએ એમની વિનંતી કાને ધરી નહીં અને જેડા પહેરીને નવ ટૂકના અમુક ભાગમાં થઈ બારોબાર મોતીશા Page #84 -------------------------------------------------------------------------- ________________ પ૭ પાલીતાણા રાજ્ય સાથેના કેટલાક ઝઘડા શેઠની ટ્રકમાં જતા માર્ગેથી એ ટૂકમાં ગયા અને ત્યાંથી રામપળની બારીએ જમીન જેવા જઈ પાછા ફરી ત્યાંથી સિગારેટ પીતાં પીતાં અને પગમાં ચામડાનાં પગરખાં રાખીને છેક મુખ્ય ટૂક એટલે કે દાદાની ટ્રકમાં ગયા અને ટ્રકની અંદર ભમતીના માર્ગમાં છેક રાયણ પગલાંની દેરી સુધી ફર્યા. ભમતીમાં ઠેર ઠેર જેમ નાનાંમોટાં દેરાસરો બનાવેલાં છે તેમ દેરીઓ પણ બનાવી છે તેમાં તેમજ અન્ય સ્થાનેએ પણ જિનપ્રતિમાઓ બિરાજમાન કરેલી હતી. દરબારશ્રીને એમના સાથીઓ સાથે આ રીતે મુખ્ય ટ્રકમાં ફરતા જોઈને ચતુવિધ સંઘના સેંકડો યાત્રિકોની ધાર્મિક લાગણીને ખૂબ જ આઘાત લાગ્યો અને બધાને ન કલ્પી શકાય એટલું દુઃખ થયું. પણ દરબારશ્રીએ તે પિતાના આવા બેફામ વલણમાં કઈ પણ જાતને ફેરફાર કર્યો નહીં, અને આ બધાં સ્થાનમાં ફરીને ગઢની બહાર નીકળી ગયા અને નીચે ઊતરી ગયા. આ મહાન તીર્થની આવી મોટી આશાતના શ્રીસંઘથી કઈ રીતે બરદાસ્ત થઈ શકે એવી ન હતી. જ્યારે આ બનાવ બન્યો તે વખતે એ અંગે એવા સમાચાર વહેતા થયા હતા કે દરબારશ્રી ચામડાના જોડા પહેરીને બીડી પીતાં પીતાં ગઢની અંદરનાં ત્રણ દેરાસરોમાં ફર્યા હતા. પણ આ સમાચાર અંગે પાછળથી ચોકસાઈ કરતાં એ હકીકત જાણવા મળી હતી કે તેઓ આ રીતે કઈ દેરાસરમાં રહેતા ગયા પણ ટૂંકમાં ત્રણ સ્થાનમાં ફર્યા હતા. એટલે આ બનાવ અંગે પેઢી તરફથી જે કંઈ રજૂઆત દરબારશ્રી સમક્ષ કે અંગ્રેજ હકુમત સમક્ષ કરવામાં આવી તેમાં દરબારશ્રી ટ્રકમાં ફર્યા હતા એ જાતની જ ફરિયાદ કરવામાં આવી હતી. દરબારશ્રી આ રીતે ગઢની અંદર ઠેર ઠેર બૂટ પહેરીને અને સિગારેટ પીતાં પીતાં ફર્યા એ બધે વખત ગિરિરાજ ઉપર ગઢની બહાર નવી ટ્રકની રચના કરવાની ભાવના ધરાવતા શ્રી નગીનદાસભાઈ ઝવેરી પણ એમની સાથે જ હતા. એમના માટે આ દશ્ય જેમ સાવ અસાધારણ હતું તેમ બિલકુલ અસહ્ય પણ હતું, આ બધું જોઈને એમની વિમાસણ અને વેદનાને પણ કઈ પાર ન રહ્યો હતે. નીચે ઊતર્યા પછી જમીન બાબત વાત કરવા એમને દરબારશ્રીએ બોલાવ્યા હતા. એટલે એક વાર તે તેઓ એમને મળવા ગયા, પણ એમણે જ્યારે એમને ફરીથી મળવા બોલાવ્યા ત્યારે તેઓ દરબારશ્રીને મળવા ન ગયા. આનું મુખ્ય કારણ એ હતું કે, એમણે ગિરિરાજ ઉપર ગઢની અંદર જે દશ્ય જેયું હતું તેથી એમણે ગઢની બહાર નવી ટૂક બાંધવાનો વિચાર જ માંડી વાળ્યું હતું. કદાચ એમને એમ પણ થયું હોય કે જે દરબારશ્રી ગઢની અંદરના ભાગમાં આ રીતે બેફામ ફરી શકતા હોય અને જૈન સંઘની ધાર્મિક લાગણીની સાવ ઉપેક્ષા કરતાં હોય તે ગઢની બહાર મેં બનાવવા ધારેલ નવી ટૂકની હાલત ન માલૂમ કેવી થવા પામે! એ Page #85 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શેઠ આ૦ ૪૦ની પેઢીના ઇતિહાસ ગમે તે હાય, પણ આ બનાવ પછી ગિરિરાજ ઉપર શ્રી નગીનદાસ ઝવેરીએ નવી ટ્રેક ન જ ખાંધી એ એક હકીકત છે. આ દુર્ઘટનાની જાણુ પેઢીના મુનીમ શ્રી અબાશકર જેરામભાઈ ૨૯એ તથા ગિરિરાજ ઉપરના પેઢીના ઈન્સ્પેકટર શ્રી સાંકળચંદ્ર શિવરામે એ જ તારીખે અમદાવાદ પત્ર લખીને પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓને કરી હતી. આ પછી તે! આવી ઘટના ગિરિરાજ પર અન્યાના સમાચાર દેશભરના જૈન સધાની જાણમાં આવી ગયા હતા. પરિણામે પાલીતાણા દરબરશ્રીનાં આવાં અનિચ્છનીય પગલાં સામે રાષ અને ઊડા ખેદની લાગણી બધે ફેલાઈ ગઈ હતી. આ ઘટના પછી એની સામે શેઠ આણ'દજી કલ્યાણજીની પેઢી તરફ્થી તથા જૈન સઘ તરફથી કેવાં પગલાં ભરવામાં આવ્યાં અને તેનું પરિણામ શું આવ્યુ તેની વિગત વાર હકીકત આપતાં પહેલાં ઉપરના અઘટિત અને આઘાતજનક બનાવ ખન્યા પછી ખરાખર એ મહિને, ચૈત્ર સુદ ૧૫ના માટા પ દિને, આ શોચનીય ઘટનાનુ` જે પુનરાવન થયુ તેની માહિતી પાલીતાણા રાજ્યનાં આવાં પગલાં સામે પાતાનો વિરોધ દર્શાવવા પાલીતાણા શહેરમાં જ વિ. સ. ૧૯૫૯ ના ચૈત્ર વદ–૨ ના રાજ જુદાં જુદાં ગામાના ઘેાના આગેવાનાની સભા શેઠે માતીશાની ધર્મશાળામાં મળી હતી તેની કાર્ય વાહીના અહેવાલ ઉપરથી પણ જાણી શકાય છે. આ અહેવાલમાં ખરી રીતે સમગ્ર જૈન સ`ઘની દુભાયેલી લાગણી પ્રદર્શિત થયેલી હાવાથી તે અહીં આપવામાં આવે છે— “ આપણા પવિત્ર શત્રુ'જય તીર્થ ઉપરના આપણા ગઢની અંદરના ભાગમાં જૈન ધર્મના પવિત્ર ક્રમાન મુજબ મારેલા ખાતુ તથા શેઠ આણુ દજી કલ્યાણજીના મુનીમ તથા બીજા માણસા કે જે તે વખતે હાજર હતા તેઓએ તે પવિત્ર ફરમાનના અમલ કરવા માજા હાજર રાખી તે પહેરવાની વીનંતી કરવા છતાં તે સર્વેનુ અપમાન કરી તથા તે ફરમાન પ્રમાણે આજસુધી નામદાર ગવર્નમેન્ટ સરકારના અમલદારાએ તથા ખીજા રાજકર્તાઓએ તથા પાલીતાણાના નામદાર ઠાકોર સાહેબ પાતે પાળેલા તે ધારાને તાઠીને આપણી પવિત્રમાં પવિત્ર આદીશ્વર દાદાની ટુંકમાં ઠેઠ રાયણુ પગલાં ટેમ્પલ્સ સુધી પાલીતાણાના નામદાર ઠાકર સર માનસિંહજી પેાતાના દીવાન તથા હુજુરી માણસા સાથે હજારા જૈનોના દીલે। દુખાવતાં મહા સુદ ૧૫ના દિવસે પહેરેલા ખુટા સહીત અંદર પ્રવેશ કર્યો અને રાયણ પગલા ટેમ્પલ્સ સુધી અંદર બીડી સળગાવીને પીધી હતી તેવી જ રીતે ફરી ચૈત્ર સુદ ૧૫ મે જૈનસમુદાયને વધારે દુઃખ ઉત્પન્ન કરવાને માટે નામદાર ઠાકાર પાતાની પેાલીસને પુની માફક હથીઆર ને ખુટ સહીત બીડી પીતી આખી ટુંકમાં રાચણુ પગલા ટેમ્પલ્સ સુધી પેસાર્યાનું નહિ કરવા ચેાગ્ય નૃત્ય કર્યુ” છે જે ઢેખીને ત્યા સાંભળીને જૈન કામની અત્યંત લાગણી દુખાય તે સ્વાભાવીક જ છે તે Page #86 -------------------------------------------------------------------------- ________________ પહ પાલીતાણા રાજ્ય સાથેના કેટલાક ઝઘડા લાગણી દુખવાને કારણે અત્ર જાત્રાને માટે આવેલ નીચે સહી કરનાર હિન્દુસ્તાનના સર્વ જૈન સંઘ ચૈત્ર વદ ૨ જે પાલીતાણામાં આવેલી શેઠ મોતીશાની ધર્મશાળામાં એકત્ર થઈ દલેઝાનથી દુખેલી લાગણનું પ્રદર્શન કરી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના વહીવટ ચલાવનાર આપ પ્રતીનિધી સાહેબને થએલા અકૃત્યનું નીવારણ કરવાને માટે યોગ્ય બંદોબસ્ત કરવા સાથે હવે પછી તે પવિત્ર શત્રુંજય તીર્થાધિરાજના આપણા તાબાની ગઢની અંદરના આપણા ભાગમાં તેવી આશાતનાના અકૃત્ય ન બને તેમ બંદેબસ્ત કર વાને માટે વિનંતિ કરે છે ને આશા રાખે છે જે તેને બંદેબસ્ત કરી જૈન પ્રજાના અતિશય દુખાયેલા મનને જેમ બને તેમ જલદીથી શાંતી કરશે.” તા. ૧૧-૨-૧૯૦૩ ના રોજ પાલીતાણાના દરબારશ્રી પોતાના દીવાનશ્રી વગેરે માણસ સાથે ગિરિરાજ શ્રી શત્રુંજય ઉપર ગઢની અંદરના ભાગમાં પગરખાં પહેરીને સિગારેટ પીતાં પીતાં દાદાની મુખ્ય ટૂક સહિત ત્રણ સ્થાનમાં ફર્યા તેની સામે શેઠ આણંદજી કલ્યાણજીના વહીવટદાર પ્રતિનિધિઓ તરફથી પહેલી અરજી તા. ૧૭-૨-૧૯૦૩ ના રેજ એજન્ટ ટુ ધ ગવર્નર ઈન કાઠિયાવાડના મિ. એચ. એ. કવીનને કરી હતી. આ અરજીમાં આ બનાવની વિગતે રજૂ કરીને જૈન સંઘને જે અન્યાય થયો હતો તેની સામે ઘટતાં પગલાં ભરવાની માગણી કરવામાં આવી હતી. આ અરજી પેઢીની વતી વકીલ શ્રી સાંકળચંદ રતનચંદ અને શ્રી હરિલાલ મંછારામે ભાવનગર મુકામે કાઠિયાવાડના પિલિટીકલ એજન્ટને હાથોહાથ આપી હતી. એ વખતે મિ. કવીને એ અરજી પેઢીના વકીલેને પાછી આપી હતી અને વધારામાં એવું સૂચન કર્યું હતું કે આ બાબતમાં તમારે સૌથી પહેલાં પાલીતાણાના દરબારશ્રી સમક્ષ રજૂઆત કરવી અને જે ત્યાંથી તમને સંતોષ ન થાય તે પછી અમારી પાસે આવવું. મિ. કવીનની આ સલાહ અનુસાર પાલીતાણાના દરબારશ્રીને તા. ૨-૩-૧૯૦૩ ના રેજ પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓની સહીથી આ ઘટનાની બાબતમાં ફરિયાદ કરીને ન્યાયની માગણી કરવામાં આવી હતી. પણ આનું પરિણામ પેઢીના પ્રતિનિધિઓની ધારણા મુજબ જેન સંધની વિરુદ્ધ જ આવ્યું એટલું જ નહીં, પણ આ બનાવની રજૂઆત આ રીતે કડક ભાષામાં કરવા બદલ પાલીતાણાની રાજસત્તા રોષે ભરાઈ હતી તે વાત આ અરજી ઉપર પાલીતાણાના દીવાનશ્રી ગણપતરાવ એન. લાડની સહીથી નીચે મુજબ કડક શેર કરવામાં આવ્યો હતો તે ઉપરથી જોઈ શકાય છે. પા. હ. એ. અ. નં. (૭૫૭) નામદાર ઠાકોર સાહેબ તખ્તનશીન થયા ત્યારથી મોટી ઉદારતા વાપરી શ્રાવકેના લાભકારક કામ કર્યા છતાં પિતાની જાતને માટે અસભ્યતા ભરેલા શબ્દ વાપરી તમારા અહી ખાતાના નેકરોના લખવા ઉપરથી ઠાકોર સાહેબ તથા તેમના અમલદારો અને Page #87 -------------------------------------------------------------------------- ________________ ૬૦ શેઠ આ૦ ૪૦ની પેઢીના ઇતિહાસ સાથેના નાકરા ચામડાના જોડા સહીત દેરાની અંદર ગયાની જે બીલકુલ ખોટી હકીકત લખા છે તે વ્યાજબી નથી. માટે આયદે એવુ' લખાણ નહી' કરવા અરજદારાની વતી શેઠ આણુંદજી કલ્યાણુજીના મુનીમને આ શેરા બતાવીને કહેવું. તા. ૭ માર્ચ સન ૧૯૦૩ મીતી ફાગણુ શુદ ૮ શની ૧૯૫૯.' (Printed book No. 8) જે જાતની ઘટના બની હતી તેની સામે ન્યાયની માગણી કરવા માટે વાસ્તવિકતા અને ગ*ભીરતા દર્શાવતા શબ્દોના ઉપયેાગ કરવા જતાં તેમાં કેટલાક એવા શબ્દોના પશુ ઉપયાગ કરવા અનિવાર્ય બની ગયા હતા કે જેથી રાજસત્તાને આવી રજૂઆત વસમી અને અપમાનજનક લાગે. પણ પેઢીના પ્રતિનિધિએ માટે આમ કર્યો સિવાય છૂટકો જ ન હતા. એટલે એમણે દરખારશ્રીની નારાજગીના વિચાર કર્યા વગર જ સમુચિત શબ્દોમાં પેાતાની તેમ જ સમગ્ર જૈન સંઘની લાગણી વ્યક્ત કરીને આ બાબતના સતીષકારક ઉકેલ આવે એવી માગણી કરી હતી. પણુ, ઉપર સૂચવ્યું તેમ; એનુ` કશું જ આવકારદાયક કે સતાષકારક પરિણામ ન આવ્યું, તેથી પેઢીના પ્રતિનિધિઓને દુઃખ તા જરૂર થયું પણ નવાઈ ન લાગી. આમાં મુખ્ય વાત તા પોલિટિકલ એજન્ટ મિ. કવીનની સલાહ મુજબ વર્ષોંવાની જ હતી કે જેથી એમની સલાહનુ પાલન પણ થયું ગણાય અને આ ખામતમાં એમને સીધી અરજી કરવાના માર્ગ પણ ખુદ્દો થાય. h પણ એમને બીજી અરજી કરવામાં આવે તે અગાઉ જ તા. ૧૧-૨-૧૯૦૩ ના રાજ ખનેલ ઘટનાનુ પાલીતાણા રાજ્ય તરફથી જે પુનરાવર્તન થયુ. તે ઉપરથી એમ સ્પષ્ટ લાગે છે કે પાલીતાણાના દરખારશ્રીને પોતાના આ પગલા અંગે જરાય દિલગીરી થઈ ન હતી. એટલું જ નહીં, પણ તેઓ રાષે ભરાઈને ખૂબ આવેશમાં આવી ગયા હતા. એમના આ આવેશ એ રૂપે પ્રગટ થયા હતા કે તા. ૧૧-૪-૧૯૦૩ ના રોજ સવારના ૯-૦૦ વાગ્યાના સુમારે રાજ્યના કેટલાક પેાલીસા, પેાતાની સાથે હથિયા૨ા રાખીને પગરખાં પહેરીને અને બીડી પીતાં પીતાં દાદાની માટી ટ્રેકની અંદર છેક રાયણુ પગલાની દેરી સુધી ફર્યા હતા. જૈન સંઘને માટે આ ઘટના બળતામાં ઘી હેામવા જેવી વધારે રાષ, બેચેની અને બીનસલામતિની લાગણીને જન્માવનારી બની હતી. તીર્થની માટી આશાતનાના આ બીજા અનાવના સમાચાર પેઢીના મુખ્ય કાર્યાલયને અમદાવાદમાં પાલીતાણા શાખા તરફથી તાર મારફત મળતાં એણે આ સમાચાર તા. ૧૨-૪-૧૯૦૩ ના રાજ તારથી મુબઈ પેાતાના વકીલશ્રી હરિલાલ મ`છારામને આપ્યા હતા. આ ઉપરાંત પાલીતાણાથી તા. ૧૩-૪-૧૯૦૩ ના રોજ શ્રી છત્રપતસિંગ ગુલાખચંદ ઢઢ્ઢા તરફથી આ સમાચાર તાર દ્વારા મુખઈ શેઠશ્રી વીરચ'દ દીપચ'ને આપવામાં આવ્યા હતા. સાથે સાથે પેઢીએ પણ એ જ તારીખે મુ અઈના સેાલિસિટર શ્રી શૈલાષચંદ Page #88 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા રાજ્ય સાથેના કેટલાક ઝઘડા ૧ માતીચ'દ દમણિયાને પણુ આ સમાચાર તારથી જણાવ્યા હતા. પરિણામે આ ઘટનાની વાત જૈન સંઘના જાણુવામાં સારા પ્રમાણમાં આવી ગઈ હતી. આ ઘટનાના પહેલા ઉલ્લેખ, મુંબઈ હાઈ કાના સોલિસિટર એજલા (Edgelow) ગુલાબચંદ એન્ડ વાડિયાએ પેઢીની વતી પાલીતાણાના દરખારશ્રીને ગિરિરાજ ઉપર ગઢની અંદર આવેલ ઇગારશા પીરની જગ્યામાં મહમ્મદ જમાદાર દ્વારા થતા/થનાર ખાંધકામની સામે તા. ૧૫-૪-૧૯૦૩ના રાજ જે વાંધાઅરજી કરી હતી, તેમાં થયેલા જોવા મળે છે. આ પછી તા. ૨૫-૪-૧૯૦૭ના રાજ પેઢીના આ જ કાયદાના સલાહકારોએ (સોલિસિટરે) પાલીતાણાના દરખારશ્રી સમક્ષ ખાસ આ બનાવને અનુલક્ષીને સીધેસીધી રજૂઆત કરતી અરજી કરી હતી. આ અરજીમાં તા. ૧૧-૨-૧૯૦૩ના રોજ બનેલ બનાવની સામે દાદ માગતી જે અરજી પેઢી તરફથી તા. ૨-૩-૧૯૦૩ ના પાલીતાણાના દરબારશ્રીને કરવામાં આવી હતી એને રાજ્ય તરફથી નકારી કાઢવામાં આવી હતી અને શરૂઆતમાં નિર્દેશ કરીને બીજી દુર્ઘટના અંગે નીચે મુજબ લખવામાં આવ્યુ હતુ. —“અમારા અસીલેા અત્યંત ખેદપૂર્વક રિયાદ કરે છે કે, આ ગંભીર કૃત્ય પછી (આ કૃત્ય ગ'ભીર એટલા માટે છે કે રાજ્યકર્તાએ મુદ્દે આચરેલું છે, એમની નજર સમક્ષ આચરવામાં આવ્યુ છે અને એમની સમતિથી આચરવામાં આવ્યુ છે.) એવું જ ખીજુ` કૃત્ય ગઈ તા. ૧૧મી એપ્રિલના રાજ ગિરિરાજ શત્રુંજય ઉપર આપ નામદાર મારફત માકલવામાં આવેલ પોલીસપાટીએ આચયું હતું. પેાલીસદળ માત્ર જોડા સહિત આદીશ્વર અને બીજી ટૂંકામાં પ્રવેશ્યું હતુ. અને પવિત્ર સ્થાનમાં યુ" હતુ એટલું જ નહીં, પણ તે દરમિયાન બીડી પીવાનુ` પણ ચાલુ રાખ્યું હતું. અને આ કાર્ય અમારા અસીલેાના નાકરા અને અનેક યાત્રિકાની વિનંતી, અનુરોધ તેમજ વિરોધ છતાં કરવામાં આવ્યુ હતુ.” પેઢીની વતી પાલીતાણાના દરખારશ્રી ઉપર માકલવામાં આવેલી આ બંને અરજીના પાલીતાણા રાજ્ય તરફથી કેવા નિકાલ કરવામાં આવ્યા અથવા તેા શે। જવાખ આપવામાં આવ્યે તેની માહિતી પેઢીના ઇતરમાંથી મળી શકતી નથી. પણ આ પછી તા. ૭-૫-૧૯૦૩ ના રાજ પેઢીના પ્રતિનિધિઓ તરફથી કાઠિયાવાડના એજન્ટ ટુ ધ ગવર્નર મિ. એચ. એ. ક્વીનને આ પ્રકરણ અંગે જે બીજી અરજી આપવામાં આવી હતી તેથી એમ લાગે છે કે દરખારશ્રીને કરવામાં આવેલ ઉપર સૂચવેલ છે અરજીના કાઈ સતીષકારક નિકાલ નહીં આવ્યે હાય. મિ. કવીનને આપવામાં આવેલી આ અરજીમાં દરખારશ્રીને આપવામાં આવેલ અરજીનું જે નિરાશાજનક પરિણામ આવ્યું હતુ. તેના ઉલ્લેખ કરવાની સાથે સાથે Page #89 -------------------------------------------------------------------------- ________________ હર શેઠ આ૦ કટની પેઢીને ઇતિહાસ ઉપર સૂચવેલી બે અરજીને હવાલે આપીને ગિરિરાજ ઉપર બનેલ બીજી દુર્ઘટનાને (તા. ૧૧-૪-૧૯૦૩ ના રોજ પાલીતાણા રાજયના સિપાઈઓ હથિયારો સાથે, પગરખાં પહેરીને બીડી પીતાં પીતાં મુખ્ય ટૂકની અંદર ફર્યા હતા તે ઘટનાને) પણ ઉલ્લેખ કરવામાં આવ્યા હતા. આ અરજીમાં પાલીતાણાના વર્તમાન દરબાર તથા તે પહેલાંના દરબાર સાથે લાંબા વખતથી જૈન સંઘને ચાલી રહેલ ખટરાગના દાખલાઓ આપવામાં આવ્યા હતા. અને તે કારણે અનેક વાર બ્રિટિશ હકૂમતને દરમિયાનગીરી કરીને જે ફેંસલે અથવા સમજૂતી કરાવી આપવાની ફરજ પડી હતી તેને પણ નિર્દેશ કરવામાં આવ્યો હતે. અને છેવટે આ બનાવના સાચા-ખોટાપણાની તપાસ કાઠિયાવાડના એજન્ટ ટુ ધ ગવર્નરશ્રીએ જાતે કરવાની અથવા તે આવી તપાસ થાય એવી ગોઠવણ કરી આપવાની ભારપૂર્વક માગણી કરવામાં આવી હતી. અને સાથે સાથે એમ પણ સૂચવવામાં આવ્યું હતું કે આ બાબતમાં જે દરબારશ્રીને બચાવ ઓટો સાબિત થાય તો તેઓ આવા બનાવ માટે જૈનસંઘ જેગ દિલગીરી જાહેર કરે અને ભવિષ્યમાં આવી ઘટનાનું પુનરાવર્તન ન થવા પામે એની બાંહેધારી આપે, અને સામે પક્ષે એટલે કે શ્રાવક કેમના પક્ષે જે એણે દરબારશ્રી સામે કરેલા આક્ષેપ બેટા પુરવાર થાય તે આવી બેટી અને નિરાધાર બાતમી આપનારાએની સામે પણ ઘટતાં પગલાં લેવાની તૈયારી બતાવવામાં આવી હતી. કાઠિયાવાડના એજન્ટ ટુ ધ ગવર્નર મિ. કવીને આ અરજી ધ્યાનમાં લઈને એને ચુકાદો આપવાનું કામ પોલિટીકલ એજન્ટ લેફ. કર્નલ જે. એસ. આરબીને સોંપ્યું. મિ. આબીએ તા. ૨૨-૬-૧૯૦૩ ના રેજ મિ. કવીનને પેઢીના પ્રતિનિધિઓએ કરેલી અરજીનો ચુકાદો આપ્યા, તે ચુકાદામાં તેમણે તા. ૨૭-૧-૧૮૮૦ ના ગોહેલવાડ પ્રાંતના આસિસ્ટન્ટ પિોલિટીકલ એજન્ટ મિ. ફિઝિરાડે આપેલ એક ફેંસલાને આધાર લઈને પાલીતાણાના દરબાર ટૂકની અંદર પગરખાં સાથે રહ્યા હતા એ બાબત વાંધાજનક નહીં હોવાનું કહીને આ રીતે ટૂંકમાં ફરવાની પાછળ એમને કેઈ જાતને બદઇરાદે ન હતું એ મતલબને પિતાને અભિપ્રાય આપ્યું હતું. મિ. ફિઝિરાહના જે ફેંસલાને ઉપગ મિ. આશ્મીએ કર્યો હતો તે આ પ્રમાણે હતો : શેર “શેઠ આ. ક. તરફની અરજી ત્થા આ જવાબ જોતાં સ્વાસ્થાન પાલીટાણુનાં પિલિસ સુપ્રિન્ટેન્ડન્ટ કાંઈ તપાસ માટે પોતાનાં હથીઆર અને બુટ શહીત ગઢમાં જતા હતા તેમાં શ્રાવક તરફનાં સીપાઈ એ મન કરેલ જણાય છે. ત્યા સ્વસ્થાન પાલીતાણા Page #90 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા રાજ્ય સાથેના કેટલાક ઝઘડા ૩ તરફથી શેઠ આ. કે. તરફ ‘વચનાત્’ કરી લખેલ છે, અને સ્વસ્થાન પાલીતાણા તરફથી હરાલથી ખબર આપ્યાં સીવાય . સુ. તપાસ માટે ગયા તે બાબત તકરાર જણાય છે. “ સ્વસ્થાન પાલીતાણા તરફથી પે. સુ. પાતાનાં હથીઆર ત્યા ખુટની સાથે ગઢની અંદર જાય તેમાં કશી હરકત નથી. કેમકે તે પ્રમાણે ગઢમાં બધાને જવાની છુટ છે. પરંતુ દેહેરાંની અંદર જવાનુ` હોય તે ચામડાનાં જોડા બહાર રાખી લૂગડાંનાં માજા પહેરી અંદર જવુ' જોઈ એ. તેમજ માટી માટી ધર્મની બધી જગામાં અમારા ધારવા મુજબ એવા રીવાજ ચાલે છે કે કોઈ પશુ દેવલની અ'દર જવાનુ હાય તા પેાતાનાં હથીઆર બાહાર રાખી અંદર જાય તે જ પ્રમાણે પ્રેા, સુપ્રિ.ને દેરાંની અંદર તપાશ કરવા જવાનું હોય પોતાનાં હથીઆર પેાતાના સીપાઈ અહાર રાખી તેને આપી અંદર જાય અને પાછા આવી તે સીપાઈ પાશેથી હથીઆર પાછા લેશે તે તેમાં અમારા ધારવા મુજબ હરકત નથી તેા તેવી ખમતમાં હવે પછી તેમ રીવાજ રાખવા જોઇએ તેમજ સ્વસ્થાન મચકુરની ડુંગર ઉપર હકુમત છે તેા તેમના પેા. સુ. ડુંગર ઉપર તપાસ કરવા જઈ શકે છે અને તે ખાખતનાં હરાલથી ખખર દેવાનુ` જરૂર હાય એમ અમેા ધારતા નથી, શેઠ આ. કે. ત્રમ્ વચનાથ કરીને લખેલ છે. પરંતુ અમારા ત્રથી તેમજ મે. પેક એ. શા. ત્રથી તેમનાં ત્રફ યાદ લખવાના રીવાજ ચાલે છે. તા મુજબ સ્વસ્થાન પાલીતાણા તરફથી લખવામાં હરકત હોય એમ અમે ધારતા નથી તે આસ્યા છે કે હવે પછી સ્વસ્થાન મચકુર તરફથી તે મુજબ લખાણ થશે. માટે આ શેરા સ્થસ્થાન પાલીટાણા તરફે અતાવતાં શેરાની ખરી નકલ શેઠ આ. કે. ને કારખાને પાલીટાણે ટપાલ મારફત માકલવી. 66 તા. ૨૭ મી જાનેવારી સને ૧૮૮૦ મુ. ભાવનગર “ ઉમર નુરમહંમદને મતાન્યા વાસ્તવિક રીતે ગઢ, ટ્રક અને દેરાસર ત્રણેય શબ્દો આ રીતે જુદા જુદા અર્થમાં વપરાય છે, બધાં દેરાસરા અને બધી ટૂંકા જેની અંદર સમાઈ જાય છે તેને ગિરિરાજના ગઢ તરીકે ઓળખવામાં આવે છે. આ ગઢની અદર અનેક ટ્રકોના સમાવેશ થાય છે, તે પછી અમુક દેરાસરા તથા દેરીઓના ઝુમખાની આસપાસ જે વંડા વાળી લેવામાં આવે છે તેને ટ્રક કહે છે, અને જેમાં જિનમૂર્તિ વગેરેને બિરાજમાન કરવામાં આવે છે તેને દેરાસર કે દેરી કહે છે. ટ્રક સિવાયના ગઢની અંદરના ભાગમાં પગરખાં પહેરીને ભલે જઈ શકાતુ હાય પણ ટ્રકની અંદર તેમજ દેશસરની અંદર હથિયાર સાથે, પગરખાં પહેરીને તેમજ બીડી-સિગારેટ વગેરે પીતાં પીતાં ન જ જઈ શકાય એવી જૈન સ`ઘની આસ્થા છે. પ્રાચીનકાળથી ચાલી આવે છે અને એના જૈન સઘ દ્વારા તેમજ ખીજા “ ટ્રિટ્ઝલાંડ “ આ. યા. એ. ઇ. પ્રાં. ગા. Page #91 -------------------------------------------------------------------------- ________________ ૪ શેઠ આ૦ ક0ની પેઢીને ઇતિહાસ દ્વારા બરાબર અમલ થતું રહે તેની પૂરેપૂરી તકેદારી રાખવામાં આવે છે. એટલે જ્યારે પણ કઈ રાજ્યમાન્ય વ્યક્તિ કે સામાન્ય વ્યક્તિ છેક પ્રાચીનકાળથી ચાલી આવતી આ માન્યતાને ભંગ કરે છે ત્યારે તીર્થભૂમિની મોટી આશાતના થયાનું એ માને છે. અને એને લીધે શ્રીસંઘમાં દુઃખ અને રોષની લાગણી પ્રસરી જાય છે. પાલીતાણાના દરબારશ્રીના તા. ૧૧-૨-૧૯૦૩ ના પગલાથી તેમજ તા. ૧૧-૪-૧૯૦૩ ના રોજ એમના સિપાઈઓએ અપનાવેલ વલણથી જૈનસંઘને ઘણે માટે આઘાત લાગ્યો હતો. તેથી મિ. આચ્છીએ પાલીતાણા દરબારના ટૂકમાં પગરખાં પહેરીને તથા સિગારેટ પીતાં પીતાં ફરવાના હકને માન્ય રાખ્યો હતો અને એમ કરવામાં એમને કઈ છેટો ઈરાદે ન હતે એ વાત કોઈ રીતે જૈન સંઘને માન્ય થઈ શકે એવી હતી જ નહીં. પરિણામે મિ. આશ્મીના ચુકાદા પછી પણ આ ઘટના સામે જૈનસંઘને અસંતોષ ચાલુ જ રહ્યો હતે. - અહીં મિ. આને ન્યાય આપવા માટે એટલું સ્વીકારવું જોઈએ કે, એમણે પોતાના ફેંસલામાં ભવિષ્યમાં આવી દુર્ઘટનાનું પુનરાવર્તન થવા ન પામે અને શ્રાવકોને તીર્થની આશાતના થયાના અસંતોષની ફરિયાદ કરવાને વખત ન આવે એટલા માટે પોતાના ફેંસલાના અંતભાગમાં કેટલાંક સૂચને પણ કર્યા હતાં, જે આ પ્રમાણે છે : અમદાવાદ, ભાવનગર અને વઢવાણનાં જિનમંદિરમાં જૈનતરો માટે પણ મંદિરના વંડાની બહાર બૂટ ઉતારવાની અને ટ્રકમાં બીડી પીવાના નિષેધની પ્રણાલિકા ચુસ્તપણે પાળવામાં આવે છે તેને મને સંતોષ છે. આ પ્રકારને જ આ કેસ હોઈ શ્રાવકોને માટે પવિત્ર એવા શ્રી શત્રુંજય ઉપર પણ તે પ્રણાલિકાને અનુસરવાનું જાહેર કરવામાં આવે. ચામડાનાં પગરખાં પહેરવાં અને બીડી પીવી તે શ્રાવકની લાગણી દુભાવનાર હેઈતેની સામે પ્રતિબંધ મૂકે, આથી પાલીતાણાના રાજવીઓએ ભવિષ્યમાં બૂટ અને હથિયારો સાથે, બીડી પીતાં પીતાં ટ્રકમાં પ્રવેશતાં અટકવું અને પિલીસ, રાજયના કરે અને પ્રજાજનોને તેમ કરતાં રોકવાના હુકમો કરવા.” સામાન્ય રીતે મિ. આશ્મીના ફેંસલાનાં ઉપર ટાંકવામાં આવેલ સૂચને, જે ખરી રીતે આજ્ઞાકારી ફેંસલા જેવું મહત્ત્વ ધરાવતાં હતાં તે ઉપરથી એમ લાગે છે કે ભવિષ્યમાં આવી શોચનીય ઘટના બનવા ન પામે એવી જોગવાઈ એમણે કરી હતી. આમ છતાં એમણે પિતાના આ ફેંસલામાં પાલીતાણુના દરબારશ્રી પોતાના દીવાન વગેરે સાથે પગરખાં પહેરીને અને સિગારેટ પીતાં પીતાં ફર્યા હતા એમાં ન તો એમણે કઈ ગુને કર્યો હતો કે એમ કરવામાં ન તે એમને કઈ છે ઈરાદે હતો એમ જે કહ્યું હતું એ બે મુદ્દા સ્વીકારવા પિઢીના વહીવટદાર પ્રતિનિધિએ કઈ પણ રીતે તૈયાર ન હતા. તેથી એમણે તા. ૧૯-૮-૧૯૦૩ ના રોજ કાઠિયાવાડના એજન્ટ ટુ ધી ગવર્ન૨ મિ. એચ. એ. કવીનને Page #92 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા રાજ્ય સાથેના કેટલાક ઝઘડાં ૬૫ મિ. આશ્મીના આ ચુકાદા સામે ત્રીજી અરજી કરી. આ અરજીમાં મુખ્ય રજૂઆત અને માગણી આ પ્રમાણે કરવામાં આવી હતી~~ ૧. મિ. ફિઝિરાન્ડના ફૈસલાના પરિસ્થિતિ અને પાલીતાણાના દરબારશ્રી પગરખાં પહેરીને અને સિગારેટ પીતાં પીતાં ટૂંકામાં ત્રણ સ્થાને, એમને પગરખાં કાઢીને કંતાનનાં પગરખાં પહેરવાની અને બીડી પીવાનુ' 'ધ કરવાની વિનતી કરવામાં આવ્યા છતાં, પગરખાં પહેરીને અન સિગારેટ પીતાં પીતાં ટૂંકામાં ફર્યાં એ એ પ્રસ`ગેા વચ્ચે ફેર છે, તે ક્રૂર એ જાતના છે કે પહેલા પ્રસ`ગમાં હથિયારા ને જોડા સાથે ટૂંકમાં પ્રવેશવાના કાઇ મુદ્દો જ ઊભા કરવામાં આવ્યેા ન હુતા, એટલે મિ. ફિઝિરાલ્ડના ફેસલાના આધારે દરબારને નિર્દોષ અને ખોટા ઇરાદેા ન ધરાવતા કહેવા એ ઉચિત નથી. ૨. ભૂતકાળમાં જ્યારે ગાયકવાડ મહારાજાએ ગિરિરાજની મુલાકાત લીધી ત્યારે તેમની સાથે ઠાકારસાહેબ પણ હતા. અને એ બંનેએ ટૂકાના પ્રવેશદ્વાર પાસે ચામડાના બૂટ કાઢી જ નાખ્યા હતા. ૩. છેક પ્રાચીનકાળથી પ્રવાસીઓ, રાજાએ, રાજકુમાર અને અગ્રેજ સરકારના વાઈસરાયા, ગવનરો અને અધિકારીએ પવિત્ર શત્રુ જયતીની મુલાકાતે આવતા રહ્યા છે અને એમાંના કેટલાય અત્યારના ઠાકોર સાહેબ અને એમના પૂર્વના ઠાકોર સાહેખના મહેમાન બનતા રહ્યા છે. ગિરિરાજની મુલાકાત વખતે એમની સાથે પાલીતાણાના ઠાકોર સાહેબ પણ ઉપર જતા હતા. પણ અરજદારને એવા એક પશુ દાખલે સાંભરતા નથી કે જે વખતે ટૂંકમાં દાખલ થતાં પહેલાં ચામડાના જોડા કાઢી નાખવાની પ્રથાના અમલ કરવામાં ન આવ્યા હાય. ઠાકોર સાહેબ પાતે હિંદુ છે ને એ રીતે તે એ જાણે છે કે પવિત્ર સ્થાનમાં પગરખાં પહેરીને જવાથી કેટલી આશાતના થાય છે. આમ છતાં, ઠાકાર સાહેબ જે રીતે ટૂંકામાં ફર્યા તેથી તેમના ઈરાદા જૈનોને નાખુશ કરવાના અને તીની આશાતના કરવાના હતા એમ સ્પષ્ટ થાય છે. ૪. મિ. આશ્મીના ચુકાદા જૈનોને પૂરતું રક્ષણ આપી શકે અને પાલીતાણાના દરબારના હાથે આવી ઘટનાનુ' પુનરાવર્તન થતુ રીકી શકે એમ અમને નથી લાગતું. અમને એ વાતનુ દુઃખ છે કે ઠાકોર સાહેબ તરફથી ન તા દિલગીરી દર્શાવવામાં આવી છે કે ન તા ખુલાસા મેળવવામાં આવ્યું છે. પાલીતાણાના દરખારશ્રીનું આ પગલું લાંખા વખતથી જૈન સ`ઘ તથા એમની વચ્ચે ચાલ્યા આવતા ઝઘડાનુ જ સમર્થન કરે છે. પુ. એટલા માટે અમારી વિનંતી છે કે, અગાઉના પ્રસંગે કરવામાં આવ્યુ હતુ Page #93 -------------------------------------------------------------------------- ________________ શેઠ આ૦ કરની પેઢીને ઇતિહાસ તેમ આ વખતે પણ પહાડ ઉપર એજન્સીનું થાણું મૂકવામાં આવે કે જેથી આવા કૃત્યનું પુનરાવર્તન થતું અટકે. ઉપર સૂચવ્યું તેમ, પેઢીના પ્રતિનિધિઓએ આ અરજી કાઠિયાવાડના એજન્ટ ટુ ધી ગવર્નર મિ. કવીનને કરી હતી. પણ એમની બદલી થઈ જવાના કારણે કે બીજા કઈ પણ કારણસર તેઓ આ અરજીનો ફેંસલો આપી શકથા નહીં હોય. એટલે એ ફેંસલો આપવાનું કામ કાઠિયાવાડના એજન્ટ ટુ ધી ગવર્નર લેફ. કર્નલ મિ. ડબલ્યુ. પી. કેનેડીએ બજાવવું પડ્યું હતું. પણ આ અરજીને ફેંસલો આપતાં પહેલાં, મિ. કેનેડીએ બંને પક્ષકારોની સાથે રૂબરૂ વાતચીત કરવાનું જરૂરી લાગ્યું હોવાથી તેમણે તા. ૫-૨-૧૯૦૪ ના રોજ એક પરિપત્ર મોકલીને શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રતિનિધિઓને તથા પાલીતાણું દરબારશ્રીના પ્રતિનિધિને ભાવનગર મુકામે તા. ૧૪-૨-૧૯૦૪ ના રોજ રૂબરૂ મળી જવા આદેશ કર્યો હતે. આ પરિપત્રમાંના એમના આ શબ્દો ધ્યાન ખેંચે એવા હતા. તેઓએ કહ્યું હતું કે નીચે સહી કરનારના (મારા) મત પ્રમાણે આ બાબત એવી મહત્ત્વની નથી કે જે માટે લડત ચલાવવાની જરૂર પડે. આ બાબતને તેઓ કેટલી ઓછી ગંભીર અને સામાન્ય લેખતા હતા તે એમના આ શબ્દ ઉપરથી સમજી શકાય છે. મિ. કેનેડી તરફથી આ પ્રકારનો પરિપત્ર મળતાં પેઢીના પ્રતિનિધિઓએ સમયસર એટલે કે તા. ૧૪ ફેબ્રુ. ૧૯૦૪ ના રોજ ભાવનગર પહોંચી જવાનું નક્કી કર્યું હતું તે બીના પેઢીના એક સરક્યુલર ઉપરથી જાણી શકાય છે. આ મુલાકાત દરમિયાન મિ. કેનેડી, પેઢીના પ્રતિનિધિઓ તથા દરબારશ્રીના પ્રતિનિધિ વચ્ચે શી વાતચીત થઈ તેની કઈ પ્રકારની નોંધ પેઢીના દફતરમાંથી મળતી નથી. પણ પેિઢી તરફથી મિ. કવીનને તા. ૧૯-૮-૧૯૦૩ ના રોજ જે અરજી કરવામાં આવી હતી તેને મિ. કેનેડીએ તા. ૨૨-૩-૧૯૦૪ ના રોજ જે ફેંસલો આપ્યો તે આ વાતચીતને કારણે એમના મન ઉપર જે છાપ પડી હશે તેને ધ્યાનમાં રાખીને જ આપ્યો હશે એમ લાગે છે. તેઓએ પોતાને ફેંસલો શ્રાવકોએ અરજી કર્યા પછી લગભગ સાતેક મહિને આપ્યું હતું. આ ફેંસલામાં દરબારશ્રીના પગલાનું તેમ જ શ્રાવકની લાગણીનું અવલોકન કરીને બંનેમાં કેટલું વાજબીપણું રહેલું હતું તેનું મૂલ્યાંકન કરવાની સાથે સાથે જે આ બાબતમાં શરૂઆતમાં જ ગેરસમજને ભેગ બનવાને બદલે શાંતિ, સુલેહ તેમજ સહનશીલતાની ભાવનાથી કામ લેવામાં આવ્યું હોત તે અંદર-અંદરની વાટાઘાટેથી જ આ પ્રશ્ન પતી જવા પામ્ય હેત એ અભિપ્રાય મિ. કેનેડીએ દર્શાવ્યો હતે. અને છેવટે Page #94 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા રાજ્ય સાથેના કેટલાક ઝઘડા એ અભિપ્રાયને અનુરૂપ કહી શકાય એવું જ સૂચન કરતાં એમણે જણાવ્યું હતું કે પાલીતાણા રાજ્ય એ બીજા વર્ગને દરજજો ધરાવતું રાજ્ય છે અને આ લાંબા સમયથી પરેશાન કરતા પ્રશ્નોના નિકાલ માટે એજન્સીની દરમિયાનગીરી માગવાને બદલે જે દરબારશ્રી દ્વારા જ એનું સમાધાન કરવામાં આવે અને એ સમાધાન ઉદારતા અને સહનશીલતાની ભાવનાથી કરવામાં આવે તો વધારે ઉપકારક નીવડશે. આથી ઠાકોર સાહેબને સ્વતંત્ર રીતે વર્તવાની અને સંપૂર્ણ રીતે સ્વીકાર્ય એવા સમાધાનની દિશા ખેલવાની સલાહ આપવામાં આવે છે. મિ. કેનેડીએ આ પ્રમાણે ફેંસલે આપ્યા પછી, એ ફેંસલામાં જણાવ્યા પ્રમાણે, પેઢીના પ્રતિનિધિઓ તથા દરબારશ્રી કે એમના પ્રતિનિધિ વરચે કઈ મુલાકાત જાઈ હતી કે કેમ અને યોજાઈ હતી તે ક્યારે અને એમાં શી વાતચીત થઈ હતી અને છેવટે શે નિર્ણય લેવામાં આવ્યો હતો એ સંબંધી કશી માહિતી પેઢી પાસેના દફતરમાંથી પ્રાપ્ત થઈ શકી નથી. પણ તા. ૧-૬-૧૯૦૪ ના રોજ પાલીતાણા રાજ્યના કાર્યકારી દીવાનશ્રી દલતરામ મોતીરામની સહીથી એક જાહેરનામુ (નં. ૧/૬૦ એફ ૧૯૦૪) બહાર પાડવામાં આવ્યું હતું તે આવી વાતચીતને અંતે બહાર પાડવામાં આવ્યું હશે એવું અનુમાન થઈ શકે એમ છે. મૂળ અંગ્રેજીમાં બહાર પાડવામાં અવેલું જાહેરનામું આ પ્રમાણે હતું : આ જાહેરનામાને ભાવ આ પ્રમાણે હતો : શત્રુંજય ઉપરની ટ્રકમાં ખુલ્લંખુલ્લા ચામડાનાં પગરખાં પહેરીને અને બીડી પીતાં પીતાં દાખલ થવાની પ્રથાને ચાલુ રાખવી એ જૈન કેમની અત્યારની પવિત્રતાની ધાર્મિક લાગણીની વિરુદ્ધ છે. તેટલા માટે તેમજ એઓની ધાર્મિક લાગણીનું બહુમાન થાય અને એમની ઈચ્છાને અમલ થઈ શકે એટલા માટે, લોકેની જાણ ખાતર, આથી જાહેર કરવામાં આવે છે કે, કોઈ પણ વ્યક્તિ ખુલ્લા ચામડાના જોડા પહેરીને અને બીડી પીતાં પીતાં ટ્રકની અંદર દાખલ થઈ શકશે નહીં. તેમજ કેઈ ગુનેગાર ટૂકની અંદર આશરે લીધે હોય અને તેની ધરપકડ કરવાની આજ્ઞા રાજ્યના ન્યાયાધીશે આપી હોય તેવા પ્રસંગ સિવાય બીજા કોઈ પ્રસંગે શસ્ત્રો સાથે ટૂંકમાં કોઈથી દાખલ થઈ શકાશે નહીં. જે કઈ આ હુકમને ભંગ કરશે તે રૂ. ૧૦૦/- સુધીની રકમના દંડને પાત્ર થશે. સહી હુજુર ઑફિસ લતરામ મોતીરામ પાલીતાણા, ૧ જૂન ૧૯૦૪ એક. દીવાન, પાલીતાણા સ્ટેટ” આ જાહેરનામુ જૈન સંઘે માન્ય રાખ્યું ન હતું અને પિતાની એ જાહેરનામા Page #95 -------------------------------------------------------------------------- ________________ શેઠ આવકની પેઢીને ઇતિહાસ સામેની વિરોધની લાગણી, તે પ્રગટ થયું તેના સવા મહિના બાદ તા. ૮-૭-૧૯૦૪ ના રેજ મુંબઈ સરકારને અરજી કરીને, વ્યક્ત કરી હતી. આ બાબતમાં મુંબઈ સરકારને જે અરજી કરી હતી તેની નકલ તે ઉપલબ્ધ થઈ નથી, પણ એ સંબંધી માહિતી પેઢી તરફથી મિ. ડબલ્યુ. પી. કેનેડી ઉપર તા. ૩-૩-૧૯૦૫ ના રોજ મેકલવામાં આવેલ એક અરજીમાંના આ શબ્દો ઉપરથી મળે છે : “વળી જાહેરનામુ (જેને અમારા દ્વારા વિરેધ કરવામાં આવ્યો છે અને તા. ૮-૭-૧૯૦૪ના રોજ મુંબઈ સરકારને કરવામાં આવેલ અરજીને એક મુદ્દો છે.)” વળી, આ જાહેરનામા સામેના જૈન સંઘના વિરોધની લાગણીને ઉલ્લેખ મુંબઈના ગવર્નર લેડ લેમિંટનને પેઢી તરફથી કરવામાં આવેલ અરજીની તારીખ તથા સહી વગરની છે નકલ સચવાઈ રહી છે, તેમાં પણ જોવા મળે છે. આ અરજી સને ૧૯૦૫ના મે મહિના દરમિયાન કે તે પછીની કઈ તારીખે કરવામાં આવી હોય એવું અનુમાન એ અરજીમાં સચવાયેલી તા. ૩-૫-૧૯૦૫ ની એક ઘટનાના ઉલ્લેખ ઉપરથી થઈ શકે છે. આ જાહેરનામા સામેના જૈન સંઘના વિરોધનું મુખ્ય કારણ એમાં મૂકવામાં આવેલા ચાર શબ્દો હોય એમ લાગે છે. એ ચાર શબ્દો આ પ્રમાણે છે: (૧) ખુલ્લંખુલ્લા (bare), (૨) પ્રથા (Practice), (૩) ચાલુ રાખવી (continuance), (૪) અત્યારની (Present). જાહેરનામામાં મૂકવામાં આવેલા આ ચાર શબ્દો એવી ગેરસમજૂતી અથવા બેટી હકીકતનું સમર્થન કરતા હતા કે, આ જાહેરનામા અગાઉના સમયમાં ચામડાના ઉઘાડા બૂટ સાથે દેરાસરમાં પ્રવેશ કરવાની પ્રથા ચાલુ હતી અને જેન કેમની અત્યારની લાગણીને ધ્યાનમાં લઈને એ બંધ કરવામાં આવે છે, પણ વાસ્તવિક સ્થિતિ તે એ હતી કે આ જાહેરનામુ પ્રગટ કરવામાં આવ્યું તે પહેલાંના સમયમાં પણ ઘણું જૂના વખતથી ટ્રકમાં ચામડાના જોડા પહેરીને દાખલ ન જ થઈ શકાય એવી માન્યતા પ્રચલિત હતી. અને જ્યારે પણ એને ભંગ થતો ત્યારે જૈન કેમની ધાર્મિક લાગણી દુભાયા વગર ન રહેતી. લેડ લેમિંટનને કરવામાં આવેલી અરજીમાં મજકુર જાહેરનામામાંના આ ચાર વાંધાજનક શબ્દો માટે, એટલે કે જાહેરનામાની ભાષાને, મુખ્ય મુદ્દાને ઢાંકપિછોડે કરે એવી ચતુરાઈભરી ભાષા તરીકે ઓળખાવી હતી.૪ એમ લાગે છે કે આ જાહેરનામા સામે પેઢીના પ્રતિનિધિઓએ મુંબઈ સરકાર સમક્ષ પિતાને તા. ૮-૭-૧૯૦૪ના રોજ જે વિરોધ નેધાવ્યું હતું તે ઉપરથી મુંબઈ સરકારે કાઠિયાવાડના એજન્ટ ટુ ધી ગવર્નર મિ. ડબલ્યુ. પી. કેનેડીને આ બાબતમાં દરમિયાનગીરી કરીને પાલીતાણા રાજય અને જેને કેમ વરચે કઈક સંતેષકારક સમાધાન કરાવી આપવાનું સૂચવ્યું હતું. મુંબઈ સરકારે મિ. કેનેડીને આવું સમાધાન કરાવી આપવાનું કામ Page #96 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા રાજ્ય સાથેના કેટલાક ઝઘડા સેપ્યાનું એ ઉપરથી જાણી શકાય છે કે, મિ. કેનેડીએ તા. ૧૬--૧૯૦૪ ના રોજ એક પરિપત્ર દ્વારા શેઠ આણંદજી કલ્યાણજીના પ્રતિનિધિઓને તા. ૫-૧૦-૧૯૦૪ ના રોજ રાજકેટ મુકામે પિતાને મળવા આવવા જણાવ્યું હતું. અને એમાં સરકારે પાલીતાણા રાજ્ય અને શ્રાવક કેમ વચ્ચે સંતોષકારક અને સર્વસંમત (amicable) સમાધાન કરાવી આપવાનું પિતાને સૂચવ્યું હોવાને મિ. કેનેડીએ ઉલ્લેખ કર્યો હતો. (As Government has directed the undersigned to bring about a satisfactory, amicable settlement of the dispute between the Thakore Sahib of Palitana and the Jain community regarding the former's entry into the Toonks of the Jain temple on the Shetrunjay Hill.) મિ. કેનેડીના આદેશ મુજબ શેઠ આ. ક. ની પેઢીના પ્રતિનિધિઓ તથા મિ. કેનેડી વચ્ચે મુલાકાત યોજાઈ હતી કે કેમ અને યોજાઈ હોય તો તેનું પરિણામ શું આવ્યું હતું તે અંગે કશી માહિતી પેઢીના દફતરમાંથી મળી શકી નથી, પણ આવી મુલાકાત યોજાઈ હોય તે પણ લાંબા વખતથી ચાલતા આ પ્રશ્નને સંતેષકારક નિવેડે આવી શક્યો નહોતે તે. આ પછી પણ બનેલા બૂટ–પ્રકરણ અંગેના નીચેના બનાવો ઉપરથી જાણી શકાય છે. (૧) ડા. ભાલચંદ્ર ક્રિષ્ન કે જેઓ “નાઈટ'નો ખિતાબ ધરાવતા હતા અને પિતાને વ્યવસાય કેઈક શહેરમાં કરતા હતા તેઓ ઠાકોર સાહેબની તબિયત તપાસવા પાલીતાણા આવેલા. તેઓ કયારે આવેલા તે તારીખ તે જાણી શકાતી નથી. પણ શેઠ આણંદજી કલ્યાણજી તરફથી મુંબઈના ગવર્નર લોર્ડ લેમિંટનને જે અરજી કરવામાં આવી હતી તેના ઉપરથી આ હકીકત જાણવા મળે છે. દરબારશ્રીની તબિયત તપાસવા તેઓ પાલીતાણા આવ્યા તે વખતે સ્વાભાવિક રીતે તેઓની ઇછા શ્રી શત્રુંજય ઉપરનાં જૈન દેરાસરોની મુલાકાત લેવાની થઈ. તેથી તેઓ દરબારના કેટલાક માણસ સાથે ગિરિરાજ ઉપર ગયા. એ વખતે, ચાલુ રિવાજ મુજબ તેઓને પેઢીના માણસ તરફથી પગરખાં કાઢી નાખવાની વિનંતી કરવામાં આવી. તે વખતે ડો. ભાલચંદ્ર પોતે જ જવાબ આપ્યો કે દરબારશ્રીએ પગરખાં નહીં કાઢવાની પિતાને સૂચના આપી છે. આ સાંભળીને પેઢીના માણસોએ ટ્રકના દરવાજા વાસી દીધા. આ ઉપરથી ડો. ભાલચંદ્ર સાથે દરબારના જે માણસે ગયા હતા એમણે બળજબરીથી બારણાં ઉઘાડી નાખવાની ધમકી આપી. પણ આવી સફાટક પરિસ્થિતિ જોઈને ડે. ભાલચંદ્ર શાણપણથી કામ લીધું અને ટૂંકમાં પ્રવેશવાનો આગ્રહ રાખવાને બદલે તેઓએ નીચે ઊતરી જવાનું પસંદ કર્યું. ડૉ. ભાલચંદ્ર આ પહેલાં પણ શત્રુંજય તીર્થની મુલાકાત લીધી હતી અને એ વખતે પગરખાં કાઢી નાખવાની કેઈ આનાકાની કરી ન હતી. વળી તેઓ જાતે રૂઢિચુસ્ત બ્રાહ્મણ અને હિંદુ હેવાથી અવારનવાર મંદિરમાં જતા હોય છે તેથી એમને એ સમજાવવાની જરૂર જ ન હોય કે ટૂંકમાં કે મંદિરમાં જતી વખતે ચામડાના જોડા કાઢી નાખવા પડે છે, અને જે Page #97 -------------------------------------------------------------------------- ________________ શેઠ આ૦ કની પેઢીના ઈતિહાસ એમ ન કરવામાં આવે તેા જે તે ધર્મવાળાની ધાર્મિક લાગણી દુભાયા વગર રહેતી નથી. આમ છતાં, એમણે ટૂકમાં જવાને બદલે દેરાસરાને જોયા વગર જ નીચે ઊતરવાનું પસંદ કર્યું. તે કેવળ દરખારશ્રીની ચડવણીને કારણે જ. 939 (૨) આવા જ એક બીજો પ્રસંગ પેઢીની લાડ લેમિન્ગ્ટન ઉપરની અરજીમાંથી જાણવા મળે છે, જે આ પ્રમાણે છે. એક વખત કુમાર રણજિતસિંહજી, એના સાથીઓ તથા એક અંગ્રેજ સગૃહસ્થ સાથે, પાલીતાણાના મહેમાન બન્યા. તેઓએ પણ ઠાકેારસાહેબે અગાઉથી સૂચના આપ્યા મુજબ પગરખાં પહેરીને જ ગિરિરાજ ઉપર ટ્રકમાં જવાની ઇચ્છા દર્શાવી. એ વખતે પણ ટૂંકના દરવાજા 'ધ કરી દેવાને કારણે એ બધાને, ગુસ્સામાં નીચે ઊતરી જવુ' પડયું હતું. (૩) કાઠિયાવાડના પાલિટીકલ એજન્ટની એફિસમાં મિ. કેપ્ટન હૅન્કેક નામના એક અમલદાર હતા. તેઓ એક વાર ગિરિરાજ જોવા માટે ગયા. પણ અંદરના ભાગમાં તે જોડા ઉતારીને ફરવાને બદલે જોડા પહેરીને ફર્યાં. આથી જૈન સંઘમાં જે દુઃખ અને વિરાધની લાગણી ઊભી થઈ તેને શાંત કરવા તેઓએ તરત જ લેખિત માફી માગીને એ પ્રકરણને શાંત કરી દીધુ. (૪) તા. ૧-૧-૧૯૦૫ના રાજ મુંબઈની સ્કૂલ ઑફ આર્ટ્રેસના મિ. અન્સ અને તેમનાં પત્ની, તેમ જ મુંબઈના ડેપ્યુટી પોલીસ કમિશ્નર મિ. આર. પી. લેમ્બ પાણીતાણા રાજ્યનાં મહેમાન બન્યાં હતાં. અને ગિરિરાજની મુલાકાતે ગયાં હતાં. તે ઉપર ગયા ત્યારે ડુગર ઈન્સ્પેકટર મિ. સાંકળેશ્વરે એમને ચામડાનાં પગરખાં કાઢી નાખવાનું કહ્યું હતું; પણુ દરખારશ્રી તરફથી એમને સૂચના આપવામાં આવી હતી કે, એવું કરવાની જરૂર નથી, એટલે તેએ ચામડાનાં પગરખાં ઉપર કેન્વાસનાં પગરખાં પહેરીને દાખલ થયા હતા. પશુ મિ. લેમ્બના પગના માપનાં કેન્વાસનાં પગરખાં મળી ન શકવાથી એમને પેાતાનાં ચામડાનાં પગરખાં કાઢી નાખવાની ફરજ પડી હતી. તેઓને માટે તા, ચામડાનાં પગરખાં કાઢીને એના સ્થાને કેન્વાસનાં પગરખાં પહેરવામાં અંગત રીતે કાઈ જાતના વાંધા નહાતા; પણ મહાજન કામના કેટલાક આગેવાના અને દરખાર વચ્ચે જે ઝઘડા ચાલે છે તેમાં દરખારના હકને નુકસાન ન પહેાંચે એ ષ્ટિએ તેએએ એમ કયુ ન હતું. તેઓની ગિરિરાજની આ મુલાકાત વખતે કાઈ દુઉંટના મનવા નહાતી પામી, પણ એમણે પેઢીના ઇન્સ્પેકટર પાસે વિઝિટબુકની માગણી કરતાં આવી બુક રખાતી હાવાનો ઇન્કાર કરવામાં આવ્યા ત્યારે એમણે એક જુદા કાગળમાં, પેાતાની આ મુલા કાતની વાત લખી હતી. અને એ લખાણમાં જ એમણે દરખારના હિતને પાતાના વતનથી કાઈ જાતનુ નુકસાન પહોંચવા ન પામે એવી નોંધ કરી હતી. Page #98 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા રાજ્ય સાથેના કેટલાક ઝઘડા (૫) તા. ૧૪-૧-૧૯૦૫ ના રોજ ટ્રાફિક સુપ્રિ. મિ. શબ્રિજ અને તેમનાં પત્ની શત્રુંજય પહાડ ઉપર આવેલ દેરાસરની મુલાકાતે ગયાં હતાં. તે વખતે તેમની સાથે પાલીતાણાના ન્યાયાધીશ શ્રી અમરજીભાઈ પણ હતા. તેઓ અંગારશા પીરની બારીએ પહોંચ્યા ત્યારે ત્યાં ડુંગર ઈન્સ્પેકટર શ્રી સાંકળેશ્વર અને મુખજીની ટ્રકના જમાદાર કેન્વાસનાં સ્લીપર સાથે ત્યાં હાજર હતા. એમણે એમને ચામડાનાં પગરખાં કાઢીને કેન્વાસનાં સ્લીપર પહેરવા વિનંતી કરી. પણ એ વખતે શ્રી અમરજીભાઈએ વરચે પડી એમને એમ કરતાં કયા અને દરબારના હુકમ પ્રમાણે પગરખાં સાથે અંદર જવાનું કહ્યું. ઈન્સ્પેકટરે ફરી એમને એમ ન કરવા વિનંતી કરી પણ એમણે અમરજીભાઈની સૂચના મુજબ એ વાત કાને ધરી નહીં, અને બૂટ ઉપર પાલીતાણાના દરબારશ્રીએ આપેલ કપડાંનાં સ્લીપર ચઢાવીને તેઓ અંદર દાખલ થયા અને ચોમુખજીની ટ્રક અને અદબદજીની ટ્રકથી આગળ વધીને મોટી ટ્રકની અંદર ગયા. એ વખતે દેરાસરના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા, એટલે તેઓ રામપળની બારીએથી બહાર નીકળીને નીચે ઊતરી ગયા હતા. (૬) તા. ૨૮-૧-૧૯૦૫ ના રોજ વિકેટે ટેસંક-(Vicomte-de-Tersac) અને એમનાં બહેન મૅડમ ઑઈ સેલ-દ-ટેસક (Madem oiselle de Tersac) પહાડ ઉપર ગયાં હતાં. તેના આગલા દિવસે ગોહિલવાડ પ્રાંતના પિોલિટીકલ એજન્ટ મિ. એટ રાથફિડે પેઢીના મેનેજર શ્રી દુલભજીને (દુલભજી મેહનલાલ) બેલાવીને આ માટે ઘટતે બંદેબસ્ત કરવા સૂચના આપી હતી. વિકેટે એમનાં બહેન સાથે પર્વત ઉપર ગયા ત્યારે એમની સાથે પાલીતાણું રાજ્યના ન્યાયાધીશ અને વકીલ પણ હતા. ઉપરાંત એમની સાથે મિ. રેફિડના ત્રણ સવારે અને પટાવાળા તથા ખાનગી નેકર પણ હતા. તેઓ ગઢ પાસે પહોંચ્યા ત્યારે એમણે એમના ચામડાના બૂટ ઉપર સ્લીપર પહેરી લીધાં. પણ જ્યારે તેઓ ટૂક પાસે આવ્યા ત્યારે એમણે જોયું કે ટ્રકના દરવાજા બંધ થયેલા હતા. દુલભજીએ એમને કહ્યું કે આ બૂટ કાઢી નાખે તે જ અંદર દાખલ થઈ શકશે. પણ એમણે એમ કરવા ના પાડી. એ વખતે શ્રાવકે ભેગા થઈ ગયા. અને સારા પ્રમાણમાં હેહા મચી ગઈ છેવટે તેઓને ટૂંક કે દેરાસર જોયા વગર નીચે ઊતરી જવાની ફરજ પડી. ઉપરના બંને પ્રસંગે (નં. ૫-૬) અંગે ગહેલવાડ પ્રાંતના પોલિટીકલ એજન્ટ મિ. ફિલ્વે જૈન કોમની અને ખાસ કરીને દુલભજીની, આ બંને પ્રવાસીઓ સાથેની વર્તશૂકની આકરી ટીકા કરતા અહેવાલ તા. ૨૮-૧-૧૯૦૫ ના રેજ (રિપોર્ટ નં. ૧૮૧) કાઠિયાવાડના એજન્ટ ટુ ધી ગવર્નર જનરલ કર્નલ ડબલ્યુ. પી. કેનેડી ઉપર મોકલી આ મિ. રોફિડના આ રિપોર્ટને આધારે એ રિપોર્ટના પાંચ મુદ્દાઓની નકલ મોકલવા સાથે, મિ. Page #99 -------------------------------------------------------------------------- ________________ ૭૨ શેઠ આ૦ કની પેઢીના ઇતિહાસ કેનેડીએ શેઠ, આ. ક. ની પેઢીના પ્રતિનિધિઓ ઉપર, તા. ૧-૨-૧૯૦૫ના રાજ (ન, ૬૮૧ ફ ૧૯૦૫) પત્ર લખીને દુલભજીના આ વર્તન અંગે પેાતાના ખેદ વ્યકત કરવાની સાથે દુલભજીને દૂર કરીને એના બદલે બીજા કોઈક જવાબદાર અને હોશિયાર મેનેજરની નિમણૂક કરવાની ભલામણુ કરી હતી. કાઠિયાવાડના એજન્ટ ટુ ધી ગવર્નર મિ. કેનેડીના ઉપરોક્ત મતલબના કાગળના પેઢી તરફથી તા. ૧૭-૨-૧૯૦૫ તથા તા. ૩-૩-૧૯૦૫ના એમ એ પત્રાથી સવિસ્તર જવાબ આપવામાં આવ્યા હતા. આમાંના ૧૭ મી ફેબ્રુઆરીનેા પત્ર તેા પેઢીના દફતરમાંથી મળી શકયો નથી, પણ એ પત્રના અનુસ ધાનમાં તા. ૩-૩-૧૯૦૫ ના રોજ લખવામાં આવેલ પત્રમાં મિ. રાથફિલ્ડના પાંચે આક્ષેપોના વિસ્તારથી, મુદ્દાસર ખુલાસા આપવામાં આવ્યા હતા. અને સાથે સાથે શ્રી દુલભજીની કામગીરી અંગે મિ. રાથફિલ્ડે જે આક્ષેપ કર્યાં હતા તેના પણ રઢિયા આપીને જણાવવામાં આવ્યું હતું કે શ્રી દુલભજી છેલ્લાં બાવીસ વર્ષથી અમારા મેનેજર તરીકે ફરજ બજાવે છે અને તેથી અમને પૂરેપૂરા સંતાષ છે. તા. ૧૧–૨–૧૯૦૩ થી શરૂ થયેલ આ પ્રકરણના નિયેટા બે વર્ષ કરતાં પણ વધુ સમય સુધી પેઢી તરફથી, તથા પાલીતાણા રાજ્ય તરફથી, પોતપાતાની રીતે, અનેક રજૂઆત થવા છતાં, ન આવી શકયા તે શેઠ આ. ક. ની પેઢી તરફથી તા. ૩-૩-૧૯૦૫ ના રાજ મિ. કેનેડીને કરવામાં આવેલ અરજી ઉપરથી પણ જાણી શકાય છે. તા. ૩-૩-૧૯૦૫ ના રાજ પેઢી તરફથી મિ. કેનેડી સમક્ષ જે અરજી મેાકલવામાં આવી હતી, તેના મિ. કેનેડી તરફથી કાઈ પણ જાતના જવાબ પેઢીને આપવામાં ન આવ્યે હાય, એ બનવાજોગ લાગતું નથી. પણ આ જવાબ તેમ જ આ આખા પ્રકરણના ઉકેલ કેવા સમાધાનથી થયા તે અંગેના કાઈ હુકમ પેઢીના દફતરમાંથી મળતે નથી. આમ છતાં ચામડાના પટા પ્રકરણની ખાખતમાં તા. ૧૧-૫-૧૯૧૧ના રાજ પાલીતાણા રાજ્યના એડમિનિસ્ટ્રેટર મિ. ડબલ્યુ. સી. ચૂડર આવને જે આર કર્યાં હતા, તેમાંથી પગરખાં પ્રકરણનું સમાધાન કેવા પ્રકારનુ` થયુ` હશે તેની કેટલીક માહિતી મળે છે. મિ. આવને પેાતાના મજકૂર ફૈસલામાં આ પગરખાં પ્રકરણના નિકાલ સને ૧૯૦૫ ના ઑગસ્ટ મહિનામાં આપ્યાનુ અને એ સમાધાન નીચે મુજબ ત્રણ મુદ્દાનુ· થયું હતું એવુ' નાંખ્યુ` છે. (૧) ટૂંકમાં ચામડાના જોડા પહેરીને પ્રવેશ ન કરવા. (૨) ધૂમ્રપાન કરતાં કરતાં ટ્રકમાં ન જવું. (૩) ગુનેગારને પકડવાના પ્રસ`ગ સિવાય ટ્રેની અ ંદર હથિયાર સાથે દાખલ ન થવુ`. Page #100 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા રાજ્ય સાથેના કેટલાક ઝઘડા આ પગરખાં પ્રકરણ અંગે, એ પ્રકરણની પહેલાં બનેલા નીચેના પગરખાં કાઢવા -પહેરવા અંગેના બનાવોની માહિતી મેળવવી ઉપગી તેમજ રસપ્રદ બની રહેશે– (૧) તા. ૩-૧૧-૧૮૯૨ ની એક ટૂંકી નોંધ ઉપરથી જાણવા મળે છે કે, તે દિવસે ગોહિલવાડ પ્રાંતના પિલિટીકલ એજન્ટ લેફ. કર્નલ જે. એસ. આચ્છી ગિરિરાજ ઉપર ગયા હતા. તે વખતે પેઢી તરફથી એમને ચામડાના બૂટ કાઢીને કંતાનનાં મેજા પહેરવાની વિનંતી કરવામાં આવી હતી. તે વખતે દરબારી ગુમાસ્તા શ્રી છોટાલાલે એમને આ વિનંતીને સ્વીકાર કરતા અટકાવ્યા હતા. પરંતુ મિ. આબીએ મિ. છોટાલાલની વાત ધ્યાનમાં ન લેતાં, પિતાના ચામડાના બુટ કાઢી નાખ્યા હતા.૩૫ (૨) તા. ૧૩-૨-૧૮૬ ના રોજ પાલીતાણું રાજ્યના માજી ફોજદાર મુખજીની ટ્રકમાં જેડા પહેરીને ફર્યા હતા અને તેમણે આપણા માણસોને ધમકાવ્યા હતા. (૩) તા. ૧૮-૧૧-૧૮૭ ના રોજ ભાવનગર ખાતેન (રેલવે એન્જિનિયર મિ. સિમ્સ સાહેબના દીકરા મિ. અરીસ સાહેબ તથા તેમના એક સાથીદાર–એમ બે યુરેપિયન સદગૃહસ્થ, તેમની મડમ સાથે ગિરિરાજ ઉપર દેરાસરે જેવા ગયા હતા, તેમની પાલીતાણા રાજ્યના પિલીસ સુપ્રિ. શ્રી ફાજલ મહમદ હતા. આ ચારેય યુપિયનો દરબારના મહેમાન હતા. તેઓ ઈંગારશા પીરની બારીએ પહોંચ્યા ત્યારે ડુંગરના ગુમાસ્તા દામજીભાઈએ એમને ચામડાનાં પગરખાં કાઢીને કંતાનનાં મોજાં પહેરવા વિનંતી કરી. પણ એ વિનંતી ધ્યાનમાં લીધા સિવાય, ચામડાના બૂટ ઉપર કંતાનનાં મોજા પહેરીને તેઓ ગઢની અંદર દેરાસરમાં ફર્યા. પગરખાં પ્રકરણ અંગે ઉપર જે કંઈ સવિસ્તર માહિતી આપવામાં આવી છે તે ઉપરથી એટલું સ્પષ્ટ થાય છે કે, આ તીર્થની પવિત્રતા સાચવવા માટે, એની સુરક્ષા કરવા માટે અને એના નાનામોટા કોઈપણ હક્કને જરાપણુ ક્ષતિ પહોંચવા ન પામે એ માટે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તેમ જ સમગ્ર જૈન સંઘ ઝીણું-મેટી તમામ બાબતમાં કેટલો સજાગ અને પ્રયત્નશીલ રહેતો હતો. ચામડાના પટ્ટાનું પ્રકરણ : સને ૧૯૦૫ના ઓગસ્ટ મહિનામાં પગરખાં પ્રકરણ અંગે સમાધાન થયું તે પછી થોડાક જ વખતે કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટ ગિરિરાજ ઉપર ગયા હતા. પણ ગઢના પ્રવેશદ્વારની પાસે જ પેઢીના માણસોએ એમને ચામડાને પટ્ટો કાઢી નાખવાની ફરજ પાડી હતી. પણ પછી તરત જ આ બાબતમાં ભૂલ થયાનું પેઢીના જાણવામાં આવતાં પટ્ટો પાછા આપવામાં આવ્યું હતું. અને સાથે સાથે આવી ભૂલ થવા બદલ માફી પણ માગવામાં આવી હતી. એટલે એ મામલે આગળ વધ્યા ન હતા. ૧૦ Page #101 -------------------------------------------------------------------------- ________________ શેઠ આ૦ કરની પેઢીને ઇતિહાસ - આ પછી સને ૧૯૦૮ ના ફેબ્રુઆરી માસમાં એજન્સીના સર્જન ડોક્ટર ગિરિરાજ ઉપર એક દરબારી પિલીસ સાથે ગયા હતા. એ વખતે પેઢીના મુનિમ તથા ડુંગર ઈન્સ્પેકટર હાજર હતા અને એમણે પોલીસને એને ચામડાને પટ્ટો કાઢી નાખવા કહ્યું હતું. ત્યારે મુનિમ તથા ડુંગર ઈન્સ્પેકટરને દરબારના પોલીસના કામમાં દખલગીરી નહીં કરવાની ચેતવણી આપવામાં આવી હતી. આ પ્રસંગે પણ એ વખતે કોઈ વિવાદનું રૂપ ધારણ કર્યું હોય એમ જાણવા મળતું નથી. આ પછી વિક્રમ સંવત ૧૯૬૭ના કાર્તિકી પૂનમ તા. ૧૯ નવેમ્બર સને ૧૯૧૦ના મોટા યાત્રા મેળા પ્રસંગે, બારેક હજાર યાત્રાળુઓ એકત્ર થયા હતા. અને ગિરિરાજ ઉપર બંદોબસ્ત અને જાપ્ત રાખવા માટે કેટલાક દરબારી પિલીસે ગોઠવવામાં આવ્યા હતા. આમાંના કેટલાક પેલીસને જુદી જુદી ટ્રકમાં પણ મૂકવામાં આવ્યા હતા. અને બધા પોલીસે એ ચામડાના પટ્ટા પહેર્યા હતા. ટ્રકની અંદર તેમજ દેરાસરમાં ચામડાની વસ્તુઓ લઈ જવાથી આશાતને થતી હોવાથી આની સામે વાંધો ઉઠાવવામાં આવ્યા હતા. - આ વખતે પેઢીના ડુંગર ઇન્સ્પેકટર શ્રી રામચંદ્ર સખારામની સૂચનાથી ચામડાને પટ્ટો પહેરેલ પિલને ટ્રકમાં દાખલ થતા અટકાવવા માટે ટ્રકના દરવાજા બંધ કરાવ્યા હતા. આમ છતાં કેટલાક સિપાઈઓ બળજબરી વાપરીને ટ્રકમાં દાખલ થયા હતા. પણ પેઢીના ડુંગર ઈન્સ્પેકટર તથા બીજા માણસોએ ટ્રકના દરવાજા બંધ કર્યો એ બનાવ અંગે, પિલીસને સેંપવામાં આવેલ બંદે બસ્તના કામમાં હરકત કર્યાને આરેપ મૂકીને ડુંગર ઈન્સ્પેકટર શ્રી રામચંદ્ર સખારામ તથા પેઢીના બે સિપાઈ એ સામે રાયે ફેજદારી ગુનો દાખલ કરીને એમને જામીન ઉપર છેડયા હતા. આ દરમિયાનમાં દેરાસરમાં અથવા ટૂકમાં ચામડાના પટ્ટા પહેરીને દાખલ થવાથી આશાતના થાય છે તે વાત રાજ્ય સમક્ષ યથાસમયે ભારપૂર્વક રજૂ કરી શકાય તે માટે (૧) પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ, (૨) પરમ પૂજ્ય પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજ, (૩) પરમ પૂજ્ય મુનિરાજ શ્રી હંસવિજયજી મહારાજ, (૪) પરમ પૂજ્ય મુનિરાજ શ્રી વલ્લભવિજયજી મહારાજ, (૫) પરમ પૂજય પંન્યાસ શ્રી આનંદસાગરજી મહારાજ, (૬) પરમ પૂજ્ય પંન્યાસ શ્રી સિદ્ધિવિજયજી મહારાજ તથા (૭) પરમ પૂજ્ય પંન્યાસ શ્રી ગંભીરવિજયજી મહારાજને પત્ર લખીને એમની પાસે શાસ્ત્રોના આધારે નીચે મુજબ પ્રશ્નોના જવાબ મંગાવવામાં આવ્યા. પ્રશ્ન ૧. ટૂંકમાં કે દેરાસરમાં ચામડાના પટ્ટા કે અન્ય વસ્તુઓ લઈને જવું તે સિદ્ધાંત વિરુદ્ધ છે કે કેમ? પ્રશ્ન ૨. જે વિરુદ્ધ હોય તો તેને શાસ્ત્રોને આધાર શું છે? Page #102 -------------------------------------------------------------------------- ________________ હેપે પાલીતાણા રાજ્ય સાથેના કેટલાક ઝઘડા પ્રશ્ન ૩. એ પ્રમાણે થવાથી આશાતના થાય? પ્રશ્ન ૪. ચામડાની વસ્તુઓ લઈ દેરાસર કે ટૂંકમાં જાય તે જૈનોની લાગણી દુભાય કે કેમ? આ ઉપરાંત વૈષ્ણવધર્મના આચાર્ય, મુંબઈના શ્રી દેવકીનંદન આચાર્યને પણ આ અંગે પૂછાવવામાં આવ્યું હતું. આ બધા તરફથી ચામડાના પટ્ટા પહેરીને દેરાસર કે ટૂકની અંદર દાખલ થવાથી આશાતના થતી હોવાના એકસરખા અભિપ્રાય શાસ્ત્રીય આધાર સાથે લખાઈ આવ્યા એટલે પેઢીની વતી પેઢીના વકીલ શ્રી હરિલાલ મંછારામે પાલીતાણા રાજ્યના એડમિનિસ્ટ્રેટર ટચૂડર ઓવનને, આ બનાવથી જૈન સંઘની લાગણી કેટલી દુભાઈ છે તે ભારપૂર્વક સમજાવ્યું હતું; અને ભવિષ્યમાં આવું ન બને એવો આદેશ જારી કરવા તા. ૧૧-૨-૧૯૧૧ ના પત્રથી વિનંતી કરી હતી. અહીં એક વાતની નેંધ લેવા જેવી છે કે, પેઢીના પ્રતિનિધિઓએ આ પ્રકરણમાં પાલીતાણું રાજ્ય વિરુદ્ધ અરજી કરીને વાદી નહીં બનવાને અને જ્યારે જરૂર ઊભી થાય ત્યારે પ્રતિવાદી તરીકે કામગીરી બજાવવાને દૂરંદેશીભર્યો નિર્ણય કર્યો હતો. વળી એમ પણ જાણવા મળે છે કે, પેઢી અને જૈન સંઘની માગણી રૂબરૂ સમજાવવા માટે વકીલ શ્રી હરિલાલભાઈ એ એડમિનિસ્ટ્રેટર મિ. ઓવનની ક્યારેક મુલાકાત પણ લીધી હતી. આ પ્રકરણમાં પાછળથી મિ. ઓવને જે સમાધાનકારી વલણ દાખવ્યું અને જૈન સંઘને સંતોષ થાય એ આ પ્રશ્નને નિવેડો લાવી આપે તેમાં આ મુલાકાતે ઘણે અગત્યને ભાગ ભજવ્યો હોય એમ લાગે છે. - આ પ્રકરણને પૂરેપૂરે નિકાલ આવે તે અગાઉ ચિત્રી પૂનમની યાત્રાના મેળાને પ્રસંગ તા. ૧૫-૪-૧૯૧૧ ના રોજ આવતું હતું. એટલે પેઢી તરફથી મિ. એવન પાસે તા. ૧૦-૪-૧૧ ના રોજ એવો આદેશ જારી કરવાની માગણી કરવામાં આવી હતી કે, કાર્તિકી પૂનમની ઘટનાનું પુનરાવર્તન ન થાય એટલા માટે આ પ્રસંગે રાજ્યના જે પોલીસે બંબસ્ત માટે ગિરિરાજ ઉપર જાય તે ચામડાના પટ્ટા પહેરીને ટૂંક કે દેરાસરની અંદર દાખલ ન થાય. પેઢીની આ વિનંતી મિ, ઓવને તરત જ માન્ય રાખી હતી, એ ઉપરથી પણ સમજી શકાય છે કે એમનું વલણ આ બાબતમાં કેવું સમાધાનકારી હતું. આ આદેશની ખબર પાલીતાણું રાજ્યના પોલીસ સુપ્રિ. ને તે સમયસર મળી જ ગઈ હતી; પણ જે પિલીસેને ગિરિરાજ ઉપર તે દિવસે ફરજ ઉપર હાજર રહેવાને આદેશ આપવામાં આવ્યો હતો તેમને એની માહિતી નહીં મળેલી હોવાથી તેઓ પટ્ટા સાથે ગિરિરાજ ઉપર મોટી ટ્રકની અંદર અને બીજે દાખલ થયા હતા. આને લીધે ત્યાં કેટલીક ઉતેજના ફેલાઈ હતી, પણ પોલીસ સુપ્રિ. જ્યારે ઉપર પહોંચ્યા અને એમના ખ્યાલમાં આ વાત આવી એટલે તરત જ એમણે પટ્ટો કાઢીને ટ્રક અને દેરાસરમાં જવાના આદેશનું પાલન કરવા સૂચના આપી હતી. Page #103 -------------------------------------------------------------------------- ________________ શેઠ આ૦ કની પેઢીના ઇતિહાસ એમ લાગે છે કે, ચત્રી પૂનમના મેળેા મળે તે પહેલાં જ મિ. આવને આ ખાખ તમાં જૈનોને સાષ થાય એવા ફૈ'સલા આપવાનો નિર્ણય કરી લીધા હતા અને એની જાણુ, બિનસત્તાવાર રીતે, પેઢીને તથા વકીલ શ્રી હરિલાલ મછારામને થઈ હતી. આ વાત, પઢીએ મિ. આવનને તા. ૧૩-૪-૧૧ ના રોજ લખેલ એક પત્ર ઉપરથી જાણી શકાય છે. એ પત્રમાં નીચે મુજબ પાંચ મુદ્દાએ જણાવવામાં આવ્યા હતા— (૧) આપે આ કેસને માંડવાળ કરી તે માટે આપને આભાર માનવામાં આવે છે. ૭૬ (૨) કાર્તિકી પૂનમના રાજ પેઢીના માણસેાએ પોલીસા પટ્ટા પહેરીને ટૂંકમાં તથા દેરાસરમાં દાખલ થયા તેથી જૈન સઘની જે લાગણી દુભાઇ હતી તેની સામે દરબારમાં રીતસર ફરિયાદ કરવાને બદલે દરવાજ ખ'ધ કરી દ્વીધા તે બદ્દલ અમે આપની માફી માગીએ છીએ. (૩) ભવિષ્યમાં આવું ન ખને એ માટે ઘટતા ખ ંદોબસ્ત કરવા. (૪) પેઢીના ડુંગર ઈન્સ્પેકટર તથા બીજા બે માણસા સામે જે ાજદારી કેસ દાખલ કરવામાં આવ્યા છે તે પાછો ખેચી લેવામાં આવે, (૫) તા. ૨૪–૧૧–૧૯૧૦ નું ન. ૪૦ નું જાહેરનામુ (નેટિક કેશન) પાછુ ખે’ચી લેવામાં આવે. આ પત્ર ઉપરથી તેમજ વકીલ શ્રી રાજ પાલીતાણાથી અમદાવાદ પેઢી ઉપર જે મળે છે કે મિ. ટ ડર એવને આ કેસની સ તાષકારક માંડવાળ કરી હતી, હરિલાલ મછારામે તા. ૧૬-૪-૧૯૧૧ ના કાગળ લખ્યા હતા તે ઉપરથી પણ જાણુવા પેઢી તરફથી મિ. ટયૂડર એવનને લખવામાં આવેલ કાગળમાં (૪૦ મા નંબરનું જે નાટિફિકેશન પાછું ખે’ચી લેવાની માગણી કરવામાં આવી હતી તે નોટિફિકેશનમાં) શુ' લખવામાં આવ્યું હતુ... તે, તેની નકલ ઉપલબ્ધ ન થવાથી જાણી શકાયુ નથી. મિ. ટથડર એવને જે સમાધાનકારી ફૈસા આપ્યા હતા તેની માટા ભાગની માહિતી તા. ૧૩ એપ્રિલ પહેલાં પેઢીને મળી ગઈ હાવા છતાં, સમાધાનના એ ફૈસલાની કાયદેસરની નકલ પેઢીને તા. ૧૧-૫-૧૯૧૧ ના રાજ મળી હતી. એમાં એમણે જે સ્પષ્ટતા કરી હતી તે આ પ્રમાણે છે— (૧) પેઢી તરફથી જે માફી માગવામાં આવે છે તે મંજુર કરવામાં આવે છે. (૨) પેઢીના ત્રણ માણસા સામે જે ફ઼ાજદારી કેસ કરવામાં આવ્યે છે તે પાછે ખેં'ચી લેવામાં આવ્યે છે. (૩) ટૂંક અને દેરાસરની અંદર જતી વખતે જો પોલીસને, હથિયારી સાથે જવુ Page #104 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણ રાજ્ય સાથેના કેટલાક ઝઘડા પડે એ પ્રસંગ ન હોય તે પોલીસે ટ્રકની અંદર પ્રવેશતાં પહેલાં ચામડાને પટ્ટો કાઢી નાખવો. ૪) તા. ૨૪-૧૧-૧૯૧૦ નું ન. ૪૦ નું ટિફિકેશન પાછું ખેંચી લેવાની જરૂર હોય એમ મને નથી લાગતું. આમ છતાં એ જ તારીખનો નં. ૪૧ ને આદેશ રદ કરવામાં આવે છે. મિ. ટ ડર ઓવને ૪૧ મા નંબરનો જે આદેશ રદ કરવાનું પોતાના ફેંસલામાં જણાવ્યું છે તેનું અસલ લખાણ તે જોવામાં આવ્યું નથી, પણ એનો મતલબ એ હતો કે, ૪૦ મા નં. ને જાહેરનામાની નકલ ગઢની અંદર જુદે જુદે ઠેકાણે મૂકવામાં આવે, એટલે ૪૧ મા નંબરને ઓર્ડર રદ થવાથી ૪૦ માં જાહેરનામાની નકલો ગઢની અંદર જુદી જુદી જગ્યાએ મૂકવાની જવાબદારીમાંથી પેઢીને મુક્તિ મળી હતી. આ રીતે જોઈએ તે આ પ્રકરણનું, દેખીતી રીતે, જેન સંઘને સંતોષ થાય અને ભવિષ્યમાં આ ખટરાગ ઊભો થવા ન પામે એ જાતનું આ સમાધાન હતું, પણ જૈન સંઘના કે પેઢીના આ શત્રુંજય તીર્થને લગતા નાનાસરખા પણ હકને કયારેય નુકસાન પહોંચવા ન પામે એવી પેઢીના સંચાલકની અગમચેતી હેવાથી, તેણે આ ફેંસલાને ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યા બાદ એની સામે જે મુદ્દા પાલીતાણું રાજ્ય સમક્ષ રજૂ કરવા જેવા લાગ્યા તે, આ ફેંસલે મળ્યા પછી લગભગ આઠેક મહિના બાદ તા. ૮-૧-૧૯૧૨ ના રોજ પાલીતાણું રાજ્યને, એટલે કે એના એડમિનિસ્ટ્રેટર મિ. ટવડર એવનને, એક અરજી કરીને લખી જણાવ્યા જેમાંના માગણરૂપ બે મુખ્ય મુદ્દા આ પ્રમાણે હતા– (૧) ગુનેગારને પકડવા વગેરેના પિલીસકાર્ય માટે પણ (હથિયારધારી) પોલીસ પટ્ટા પહેરીને ગઢમાં જાય તો તેથી જૈન સંઘની ધાર્મિક લાગણી દુભાયા વગર ન રહે. એટલે જૈન સંઘની લાગણી દુભાતી અટકે તેમ જ દરબારના પિોલીસે પિતાની ફરજ બજાવી શકે એવું કંઈક સંતોષકારક સમાધાન શોધી કાઢવું જોઈએ. (૨) આ પ્રકરણમાં સંતોષકારક સમાધાન થઈ ગયેલું હોવાથી ૪૦ નંબરના જાહેરનામાની ઉપગિતા કે જરૂર હવે રહેતી નથી, માટે તે રદ થવું જોઈએ. પેઢી તરફથી કરવામાં આવેલી આ અરજી ઉપરથી પાલતાણા રાજયે શું કાર્ય વાહી હાથ ધરી તેની માહિતી પેઢીના દફતરમાંથી મળી શકતી નથી તેથી આને છેવટને નિકાલ કેવો આવ્યો તે જાણી શકાતું નથી. પેઢીના સિપાઈ આલમ બેલીમનું મરણ એ અકસ્માત હતું કે ખૂન? પેઢીની નોકરીમાં રહેલા સિપાઈ આલમ બેલીમ ઘણાં વર્ષોથી નોકરી કરતે હતે Page #105 -------------------------------------------------------------------------- ________________ શેઠ આ કની પેઢીના ઇતિહાસ અને ગિરિરાજ ઉપર ચૌમુખજીની ટૂંકમાં ચાકી કરવાની ફરજ તે ખજાવતા હતા. મરણુ સમયે તેની ઉ*મર ૬૦ થી ૬૫ વર્ષની હતી એમ લાગે છે. તા. ૨૫-૧૧-૧૮૭૮ ના રાજ સવારના વખતમાં તે ગઢની ખહારના ભાગમાં મરેલી હાલતમાં મળી આવ્યા હતા, એટલે તા. ૨૪–૧૧–૧૮૭૮ ની રાતના કાઈક સમયે એનુ' મરણ થયુ હતુ. حف જ્યારે આ વાતની જાણ પાલીતાણા રાજ્યના પાલીસખાતાને કરવામાં આવી ત્યારે જે કઈ તપાસ હાથ ધરવામાં આવી એના પરિણામે આલમ ખેલીમનું અવસાન ગઢ ઉપરથી નીચે પટકાઇ જવાના અકસ્માતથી થયું હતુ કે ઈરાદાપૂર્વક એનું ખૂન કરવામાં આવ્યુ. હતુ. એ મુદ્દાને લઇને વિવાદ ઊભા થવા પામ્યા હતા. આ બાબતમાં રાજ્ય તરફથી એવુ` તહેામત મૂકવામાં આવ્યુ` હતુ` કે, આલમ બેલીમ એના માથા ઉપર થયેલ ઘાના લીધે મરણ પામ્યા હતા, પણ આ ઘા ગઢ ઉપરથી પડી જવાને કારણે નહીં, પણ એનું ખૂન કરવાના ઇરાદાથી ખુદ પેઢીના માણસોએ જ કુહાડીથી કર્યાં હતા. દરખારશ્રી તરફથી પેઢીના માણસા ઉપર મૂકવામાં આવેલ ખૂનના આરેાપ અંગે એવી રજૂઆત કરવામાં આવી હતી કે, આ ખૂન શ્રાવકાના (પેઢીના) માણસાએ એટલા માટે કર્યું હતું કે, આલમ ઉપર એવે શક રાખવામાં આવતા હતા કે તે કારખાનાની એટલે કે પેઢીની કેટલીક ખાનગી વાતાની માહિતી દરખારને આપી દેતા હતા. આલમ બેલીમના મરણને પેઢીના માણસાના હાથે થયેલ ખૂન તરીકે ઓળખાવવાની પાલીતાણાના દરખારશ્રીને કેટલી બધી ઉત્સુકતા હતી તે એ હકીકત ઉપરથી પણ જાણીશકાય છે કે, આ કેસ ખાખતમાં પાલીતાણા રાજ્યના ન્યાયખાતા તરફથી પૂરતી તપાસ કરીને એના ફૈસલા આપવામાં આવે તે અગાઉ જ, પાલીતાણાના દરખારશ્રી તરફથી લંડન મહારાણી વિકટારિયાના સેક્રેટરી એક્ સ્ટેટને તા. ૨૫-૧-૧૮૭૯ ના રાજ સરકારના તા. ૧૬-૩-૧૮૭૭ ના નં. ૧૬૪૧ ના ઠરાવની સામે જે અપીલ કરવામાં આવી હતી તેમાં પણ શ્રાવકાના સિપાઈ એને હાથે થયેલ આ ખૂનના નિર્દેશ કરવામાં આવ્યેા હતા. પાલીતાણા રાજ્યે કરેલી આ અરજીની નકલ તા પઢીના દફ્તરમાંથી મળી શકી નથી, પણ આ અરજીની વિરુદ્ધમાં પેઢી તરફથી તા. ૪-૬-૧૮૭૯ ના રાજ લ`ડન ખાતે મહારાણી વિકટોરિયાના સેક્રેટરી ઓફ સ્ટેટ ક્રેનથ્રકને જે અરજી કરવામાં હતી તેમાં દરખારશ્રી તરફથી કરવામાં આવેલ આ અરજીના નિર્દેશ મળે છે. દરખારશ્રીની તથા પેઢીની મુંખઇ સરકારના સને ૧૮૭૭ના ન. ૧૬૪૧ના ઠરાવ સામેની આ અરજીએ મળ્યા પછી સેક્રેટરી ઓફ સ્ટેટે મુબઇ સરકારના નં. ૧૬૪૧ ના સને ૧૮૭૭ ના ઠરાવ માન્ય રાખીને તેમાં કોઈ પણ જાતના ફેરફાર કરવાની જરૂર નથી એમ સ્પષ્ટ સૂચવ્યુ હતુ.. અને એ રીતે આ ખ'ને અરજીએ એમણે કાઢી નાખી હતી. Page #106 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા રાજ્ય સાથેના કેટલાક ઝઘડા પેઢી તરફથી લંડન મોકલવામાં આવેલી આ અરજીમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે આલમ બેલીમની નજર ટૂંકી (ઝાંખી) હતી. અને એકાદ વર્ષ પહેલાં પણ એને એક અકસ્માત થયો હતો. અને તેથી એના હાથને ઈજા થઈ હતી. આ ઘટના અંગે પેઢી તરફથી એવી મતલબનો ખુલાસો કરવામાં આવ્યું હતું કે મધરાત પછી જ્યારે આલમ બેલીમ ગઢમાંના બીજા સિપાઈ એની આલબેલના જવાબમાં સામેથી આલબેલ પિકારવા માટે ગઢ ઉપર ચઢો હતો અને ગઢને એ ભાગ તૂટી ગયેલ હતો એટલે આલમ બેલીમ પિતાનું સમતલપણું ગુમાવીને ગઢની નીચે ચૂનાની છેવાળી જમીન ઉપર પટકાઈ પડયો હતો અને એને કારણે માથામાં એને જે ઈજા થઈ હતી તેને લીધે તેનું મરણ નીપજ્યું હતું. - ટૂંકમાં, રાજ્યનો પ્રયત્ન આ મરણને પેઢીના માણસના હાથે ઈરાદાપૂર્વક કરવામાં આવેલ ખૂનરૂપે પુરવાર કરવાનું હતું અને એ માટે એને પેઢીની નોકરીમાં રહેલા અને ડુંગર ઉપર ફરજ સંભાળતા છ જણને હિરાસતમાં લીધા હતા. અને ખૂન કરવા માટે લેવાયેલ તરીકે મનાયેલ એક કુહાડી પણ કબજામાં લીધી હતી. ઉપરાંત એનું પંચનામું વગેરે પણ કરાવ્યું હતું. આની સામે પેઢીએ તે એક જ રજૂઆત કરી હતી કે આ મરણ કેવળ અકસ્માતને કારણે જ થયું હતું. અને એનું ખૂન નિપજાવવાને લેશ પણ પ્રયત્ન કે ઈરાદે ન હતે. જ્યારે આ મુકદ્દમે પાલીતાણાના સર ન્યાયાધીશ જનાર્દન સુંદરજી કીર્તિકર સમક્ષ ચાલ્યા, ત્યારે આ અંગે પોતાને સૂઝી એવી તપાસ કર્યા બાદ એમણે તા. ૨૪-૪-૧૯૭૯ ના રોજ એને લંબાણથી ચુકાદો આપ્યો. આ ચુકાદામાં એમણે બે બાબતે અંગે પિતાને સ્પષ્ટ અભિપ્રાય જણાવ્યો હતો, જે આ પ્રમાણે છે : (૧) આલમ બેલીમનું મરણ અકસ્માતથી નહીં, પણ ઈરાદાપૂર્વક કરવામાં આવેલા ખૂનથી થયું હતું. (૨) આ ખૂનના આરોપીઓ તરીકે પેઢીના જે છ નેકરની ધરપકડ કરવામાં આવી હતી તેમાં આ ખૂન કેના હાથે અને ક્યારે થયું હતું એ નક્કી થઈ શકતું ન હોવાથી શકનો લાભ આપીને યે આરોપીઓને નિર્દોષ જાહેર કરીને છોડી મૂકવામાં આવ્યા હતા. આ કેસની બાબતમાં નીચેની માહિતી જાણવી રસપ્રદ થઈ પડશે. પાલીતાણાના સર ન્યાયાધીશની કોર્ટમાં આ કેસ દાખલ થયા પછી એમણે પાલીતાણા રાજ્યના કારભારી શ્રી ગોપીનાથ સદાશિવ ઉપર આ કેસ બાબત એક કાગળ અંગ્રેજીમાં લખ્યું હતું એ ઉપરથી કારભારીએ તા. ૨૩-૨-૧૮૭૯ ના રેજ પિલિટીકલ એજન્ટને અંગ્રેજીમાં એક Page #107 -------------------------------------------------------------------------- ________________ ૨૦ શેઠ આ૦ કની પેઢીના ઇતિહાસ કાગળ લખ્યા હતા, આ કાગળના જવાબ એક્ટિંગ પાલિટીકલ એજન્ટ મિ. ખાન તરફથી તા. ૨૮-૨-૧૮૭૯ના રાજ ન. ૩૭૯ ૦f ૧૮૭૯ ના અંગ્રેજી પત્રથી પાલીતાણાના કારભારીને આપવામાં આવ્યા હતા. આ કાગળમાં આ કેસ પાલીતાણાની ફાટ માં ચલાવી શકાય એમ જણાવીને વધારામાં એમ સૂચવવામાં આવ્યું હતું કે, આ કેસમાં જો તહેામતદારો તકસીરવાર ઠરે અને એમને જે કઇ સજા કરવામાં આવે તેને અમલ પોલિટિકલ એજન્ટની અગાઉથી પરવાનગી લીધા વગર ન કરવા. ઉપરની હકીકત ઉપરથી જોઈ શકાય છે કે, પાલીતાણા રાજ્ય પાતાની સત્તાના ઉપયાગ ફરવા માટે પોલિટિકલ એજન્ટની પરવાનગી લેવા માટે ખ'ધાયેલું હતું. આ ફૈસલાથી છ આરાપીઓને તેા ખૂનના આરાપમાંથી મુક્તિ મળી જ ગઈ હતી. એટલા પ્રમાણમાં આ ચુકાદો આવકારદાયક હતા, પણ આલમ બેલીમનુ' મરણ પેઢીના માણસાએ ઈરાદાપૂર્વક ખૂન કરીને નિપજાવ્યુ હતુ. એ આરોપ તા ચાલુ જ રહેતા હતા. અને જો એનું સમુચિત પરિમાર્જન સત્વર કરવામાં ન આવે તે એ પેઢીના વહીવટ માટે તેમ જ જૈન સધને માટે એક પ્રકારના કલકરૂપ બની રહે એવી ખામત હતી. આ આક્ષેપનું પરિમાર્જન કરવા માટે પેઢી તરફથી ગાહિલવાડના આસિસ્ટન્ટ પોલિ ટિકલ એજન્ટને અરજી કરવામાં આવી હતી. (આ અરજી કઈ તારીખે અને કાની સહીથી કરવામાં આવી હતી તે જાણી શકાતુ' નથી.) ‘સાહેબ મહેરબાન’ એ સ બેધનથી શરૂ થતી ગુજરાતી ભાષામાં લખાયેલી આ અરજી ફૂલસ્કેપનાં વીસ પાનાં જેટલી વિસ્તૃત છે. આ અરજીમાં પાલીતાણાના સર ન્યાયાધીશ શ્રી જનાર્દન સુંદરજી કીર્તિકરે આપેલ ફૈસલાની સામે ખૂબ વિસ્તારથી રજૂઆત કરીને એ વાત પુરવાર કરવાને પ્રયત્ન કરવામાં આવ્યા હતા કે, આલમ બેલીમનુ' મરણુ અકસ્માતથી નહીં, પણ ખૂનથી થયાના સર ન્યાયાધીશે પેઢી ઉપર મૂકેલ આરોપ સાવ નિરાધાર છે. આ છાપેલ અરજીની સાથેાસાથ ફ્રા. આ. નં. ૯૮૭ તા. ૨૦-૧૦-૧૮૭૯ ના ગાહેલવાડ પ્રાંતના ડેપ્યુટી આસિસ્ટન્ટ પોલિટિકલ એજન્ટ શ્રી મગનલાલ ખાપુભાઈની સહીના, એક દસ્તાવેજરૂપ કાગળ સચવાયેલા છે. આ કાગળમાં પાલીતાણાના સર ન્યાયા ધીશે આપલ ચુકાદા અંગે વીસ કલમેામાં છડ્ડાવટ કરીને એમણે આ કેસ અંગે પોલિ ટીકલ એજન્ટ કલ એલ, સી, ખાનની નિણુયાત્મક માન્યતા રજૂ કરી છે. આ લખાણુના પહેલા અને સત્તરમા મુદ્દામાં પોલિટિકલ એજન્ટ સાહેબ' એમ જે ઉલ્લેખ કરવામાં આવ્યા છે તે ઉપરથી એમ સ્પષ્ટ થાય છે કે, આ આખી છણાવટ પોલિટીકલ એજન્ટ કુલ એલ. સી. ખાન સાહેબે તા. ૨-૯-૧૮૭૦ન. ૧૭૪૦થી કરી હતી અને એને વીસ મુદ્દામાં સમાવી લેવામાં આવી હતી. પેઢીના સિપાઇઓ ઉપર મૂકવામાં આવેલ Page #108 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા રાજ્ય સાથેના કેટલાક ઝઘડા ખૂનના આપના પરિમાર્જનની દૃષ્ટિએ પણ વીસ મુદ્દાનું આ લખાણ ઘણું અગત્યનું હેવાથી તે પૂરેપૂરું અહીં રજૂ કરવામાં આવે છે. (ફે. આ. નં. ૯૮૭) ૧. તા. ૨૪મી નવમબર સન ૧૮૭૮ ના રોજ શેતરંજા ડુંગર શ્રાવક લેકના સીપાઈ આલમનું મોત થએલું તે બાબત સંસ્થાન પાલીટાણાની કેરિટમાં કામ ચાલતાં તે કામ જેવા મંગાવી મેહેરબાન પોલીટીકલ એજન્ટ સાહેબ તરફ મોકલવામાં આવ્યું હતું, તે ઉપરથી સાહેબ મેહેરબાને તા. ૨ સપટેમ્બર સને ૧૮૭૯ ના. ૧૭૪૦ ને મેરેનડેમ કરેલ છે તે એવી મતલબથી છે કે – ૨. મરનાર આલમની લાસ જે જગ્યાએ તેની સાથેના ચેકીવાળાને માલમ પડી હતી તે જગાએ રાખેલ હેવી જોઈએ અને આલમના મોતને લગતી બધી હકીક્ત પાલીટાણાના અધીકારીને જાહેર કરવાની તે ચોકીદારની ખરેખરી ફરજ હતી. ૩. પરંતુ આ પરમાણે કરવામાં આવ્યું ન હતુ અને પાલીતાણાના અધીકારી એએ આલમના મોતના કારણ સંબંધી તજવીજ ચલાવી તો તેમ કરવાને તેમને હક હતે, તે બાબતની તેઓએ તજવીજ કરી ના હેત તો ખરેખર તેઓ ઠપકાને પાત્ર થાત. ૪. શ્રાવકના એજટેએ અંતઃકરણથી આ તજવીજના કામમાં મદદ આપી હતી તે બેશક પાછળનું બધુ કામ ચલાવવું પડત નહીં પણ એ તે ખુલુ છે કે તેમના તરફથી એવી જાતની બધી મદદ આપવાની ના પાડવામાં આવી હતી–બીજી તરફથી મરનાર આલમની સાથેના ચેકીદારની ઉપર ગુનાહની સાબીતી મેળવવાની કોશીશમાં પાલીતાણાના અમલદારે એ ડાહાપણ વાપરવા કરતાં આતુરતા વધારે વાપરી છે. ૫. પિલીસ ચેકશીનો ઘણે ખરે ભાગ કરણપકરણ પુરાવાને છે. અને તે ચેકસી ન્યાયાધીસની ચેકસી ચાલતી હતી તે જ વખતે ચલાવેલ જણાય છે ઘણી ખરી પોલીસ ચોકસી ન્યાયાધીસે ખરેખર જાતે ચલાવેલ જણાય છે અને તેણે કામ ચલાવવાની રીતીને પુરૂં ધ્યાન આપ્યા શીવાય ચલાવેલ છે. - ૬, મેજરનામા લેવાના કામ બેફીકરાઈથી થએલ છે અને આલમના મોત સંબંધી તે કામમાં જાણે તેવા ડાકતરને મત લીધેલ નથી મજકુર ન્યાયાધીશે કમીટીંગ માટે તરીકે પણ આ કામ ચલાવેલ છે અને તે કામ તેણે ઘણી જ ગાફલ રીતે તથા ઉપર ઉપથી ચલાવેલ છે. ( ૭. કેદીઓને કમીટ કરયા બાદ શરાવકના એજટે ઉપર આલમનું ખુન કરનારને ઉસણી કરવા બાબતના તેમતનો તપાસ કરવા સારા. ન્યાયાધીસે સર ન્યાયાધીસને હુકમ કરેલો જણાય છે. તેઓ ઉપર તજવીજ ચલાવી તેમને મુક્ત કરવામાં આવ્યા હતા પરંતુ ૧૧ Page #109 -------------------------------------------------------------------------- ________________ એક આ૦ કદની ૨હીને ઇતિહાસ તે પુરાવો જોતાંજ જણાય છે કે તે પુરા ખાત્રી લાએક નથી તે તેમની તજવીજ ચલાવવાની ખરેખર જરૂરીઆત નેહેતી. ૮. આ કામ સર ન્યાયાધીસની કેરટમાં તા. ૧૩ મી ડીસેમ્બરના રોજ કમીટ કરવામાં આવ્યું હતું પરંતુ તા. ૩ ફેબરવારી સુધી સેસનનું કામ શરૂ કરવામાં આવ્યું નેહેતું. સર ન્યાયાધીસ પિતાના પ્રશીડીંગમાં લખે છે કે, હું રજા ઉપર હતો તે અરધે જાનેવારી માસ ગયો ત્યાં સુધી પાછો આવ્યો હતો અને તા. ૨૪મી ફેબરવારથી તજવીજ ચલાવવા માંડી. આંહી કાંઈ ગડબડ છે કેમકે કામ ઊપરથી જણાય છે કે, તપાસ તા. ૩ ફેબરવારીના રોજથી સરૂ કરવામાં આવી હતી. કેદીઓને તા. ૨૪મી એપ્રીલના રોજ છોડવામાં આવ્યા હતા. - ૯. સેસનનું કામ શરૂ કરવામાં અને તે કામ જેટલો વખત ચાલ્યું તે બંને બાબતમાં વગર જોઈતી ઢીલ થએલ જણાય છે, તે પણ સેસનનું કામ ચાલ્યું તે દરમીઆનમાં થએલ ઢીલ ઘણીખરી મતદારના વકીલે તે મતદારોમાંના કેટલાએક બ્રીટીસ રઈચત છે માટે તેમની તપાસ પાલીટાણુના અધીકારીના રૂબરૂ થવા માટે વધે ઊઠાવે તેને લીધે થએલ છે. આ વાંધે ના મંજુર કરવામાં આવ્યો હતો પરંતુ તે બાબતનું લખાણ કરવાથી કામમાં વધારે ઢીલ થએલી છે. ૧૦. એવું માલુમ પડે છે કે, મરનારના દીકરાની જુબાની તેના બાપને મત સંબંધી લેવામાં આવી હતી અને સેસનના કામમાં પણ તે કામના છેવટ ભાગ સુધી લેવામાં આવી નહોતી તેમજ દરેદાર અબદુલાખાનની જુબાની લેવામાં આવી હતી. જે આ સાક્ષીઓની જુબાની કમીટીંગ માજીસ્ટ્રેટે લીધેલી હેતને આલમનું મોત આકસમતરીતે થએલ છે અને અયોગ્ય રીતે થયું નથી એમ સાબીત થાત અને કેદીઓને ચાર માસ કરતાં વધારે મુદત સુધી કેદમાં રહેવું પડત નહીં. ૧૧. એવી કલ્પના ઊઠાવવાની કેશીસ કરવામાં આવી હતી કે ગયા નવેમ્બર માસની તારીખ ૨૪મીના રોજ મરનાર સખસ ડુંગર ઊપર પોલીટીકલ એજટ સાહેબને મળ્યો હતો અને પાલીટાણુના ઠાકોર સાહેબ સાથે સરાવક લોકોની તકરારના કામમાં સરાવકના વિચારને ટેકે આપ્યો નહી, પણ કહ્યું કે, ડુંગરની માલીકી પાલીટાણુના ઠાકોર સાહેબની છે તેટલાજ કારણથી તેનું ખુન કરવામાં આવેલ છે. ૧૨. મરનાર સખસને મળયાનું પણ પિલીટીકલ એજન્ટ સાહેબને યાદ નથી, અને આ કામને તપાસ ચાલ્યો તેમાં તે રોજ તે ડુંગર ઉપર હાજર પણ નહોતા અને સાંજ સુધી પાછો આવ્યો નહતે એમ તે બાબતમાં સાક્ષીઓએ પિતાની જુબાનીમાં લખાવેલ છે. ૧૩. બધી રીતે જોતાં આ કામ ઘણું જ અસંતેશકારક છે. Page #110 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા રાજ્ય સાથેના કેટલાક ઝઘડા ૮૩ ૧૪. જો પેાલીસે તથા માજીસ્ટ્રેટે પેાતાનું કામ ખરાબર રીતે ખજાન્યુ. હાત તે મરનાર સખસનુ` માત સ્વભાવીક રીતે થયાની વાત સાખીત થાત અને તાહેામતદારાને લાંબી મુદ્દત સુધી કે ભાગવવાના બચાવ થાત. ૧૫, સેસન કારટમાં તપાસનું કામ વગર જરૂરીઆતે લખાવવામાં આવેલ છે. ૧૬. બીજી તરફ સરાવકના એજટા ઠુમકાથી મુક્ત થતા નથી. તેમના દેવળાની ખાખતમાં પાલીતાણાના અમલદારા તરફની બધી દરમીયાનગીરીની તેમની ઈરસાને લીધે શક ભરેલા માતની તજવીજના કામમાં તેમણે અટકાયત કરી. અને તેમના પાછળના વીવાદને લીધે કામનુ' લ'બાણુ થયુ. અને જે માણસા ઉપર જે ગુનાહનું તેહમત રાખેલ તે માણસાને નીરર્દેશ કરી છેડી મુકયા તેજ માણસાને કેદખાનું લાંબી મુદ્દત ભાગવવું પડ્યુ. ૧૭. પાલીટીકલ એજટ સાહેબ ભસે રાખે છે કે સેતરૂ'જા ડુંગર ઉપર ન્યાયનું કામ ઝડપથી ચલાવવાના કામમાં હવે પછી અને પક્ષકારી તરફથી ઈર્ષ્યા રાખવામાં આવશે નહીં. ૧૮, સરાવક તરફથી યાદ રાખવુ. જોઇએ કે કોઈ આકસમીક અથવા શકવાળું માત થાય અથવા કાઈ ખાખતની પાછળથી ફાજદા૨ી રીતે તજવીજ ચલાવવી પડે એવા કાંઈ બનાવ અને તે તે બાબતના પેાલીસને ખખર દેવાની તથા દરખારી અમલદારે તજવીજ કરતા હોય તેમાં અ`તઃકરણથી મદદ દેવાની તેમની ખરેખરી ક્રુજ છે, ૧૯. અને બીજી તરફથી પાલીતાણાના અધીકારીઓએ સાવચેતી રાખવી જોઇએ કે તેમણે એવી રીતે તજવીજ અથવા કામ ચલાવવું ના જોઇએ કે જેથી કરી છેવટ એમ ધારવામાં આવે કે તેમણે હરાલથી ખેટી અસર ધારી રાખેલ છે તથા તે પક્ષપાતી છે અને પેાતાના ધણીના હકો વધારવાની ખાખતમાં ઇનસાફના હેતુ પાર પાડવા ચાહતા નથી. ૨૦. ખબર થવા માટે આ શેરી સસ્થાન પાલીતાણા તરફ બતાવતા એક નકલ સરાવકના એજ'ટ તરફ માકલવી. તા. ૨૦ મી અકટોબર સને ૧૮૭૯ મુ. સેાનગઢ, મુકાખલ કરનાર પ્રાણલાલ વી. નથુભાઇ કારકુન. ખરી નકલ. મે॰ મગનલાલ સાહેબની સહી. ૩ આ. પા. એ. ઇ. પ્રા. ગા. MAGANLAL BAPUBHAI. ડેપ્યુટી. આ. પેા. એજ ટ. ગાહલવાડ પ્રાંત, Page #111 -------------------------------------------------------------------------- ________________ શેઠ આ૦ કરની પેઢીના ઇતિહાસ આ આખે દસ્તાવેજી કાગળ જતાં એ જાણી શકાય છે કે, મુદ્દા નં. ૪, ૯, ૧૬ અને ૧૮ માં શ્રાવકેના વર્તન અંગે કેટલીક ટીકા કરવામાં આવી છે અને મુદ્દા નં. ૪, ૫, ૬, ૭, ૮, ૧૧, ૧૨, ૧૩, ૧૫, અને ૧૯ માં પાલીતાણું રાજ્યના વલણની ટીકા કરવામાં આવી છે. આ વીસ મુદામાને દસમો અને ચૌદમે એ બે મુદ્દા વિશેષ મહત્ત્વના એટલા માટે છે કે, તે આલમ બેલીમનું મરણ ખૂનથી નહીં, પણ અકસ્માતથી થયું હેવાને પિલિટિકલ એજન્ટનો મત સ્પષ્ટ રૂપમાં દર્શાવે છે જે આ પ્રમાણે છે “૧૦. એવું માલુમ પડે છે કે, મરનારના દીકરાની જુબાની તેના બાપન માત સંબંધી લેવામાં આવી નહોતી અને સેસનના કામમાં પણ તે કામના છેવટ ભાગ સુધી લેવામાં આવી હતી. તેમજ દફતાર અબદુલાખાનની જુબાની લેવામાં આવી હતી. જે આ સાક્ષીઓની જુબાની કમીટીંગ માજીસ્ટ્રેટે લીધેલી હોત તે આલમનું મેત આકસમીત રીતે થએલ છે અને અગ્ય રીતે થયું નથી એમ સાબીત થાત અને કેદીઓને ચાર માસ કરતાં વધારે મુદત સુધી કેદમાં રેહેવું પડત નહીં. ૧૪. જે પિલીસે તથા માજીસ્ટ્રેટે પાતાનું કામ બરાબર રીતે બજાવ્યું હતું તે મરનાર સખસનું મોત સ્વભાવીક રીતે થયાની વાત સાબીત થાત અને તેણે મતદારોને લાંબી મુદત સુધી કેદ ભેગવવાને બચાવ થાત.” આ ઉપરથી એ સ્પષ્ટ પુરવાર થઈ ગયું હતું કે આલમ બેલીમનું મરણ પેઢીના માણસેએ કરેલ ઈરાદાપૂર્વકના ખૂનથી થયેલું સાબિત કરવાના પાલીતાણું રાજયના પ્રયત્ન સાવ નાકામિયાબ થયા હતા અને એનું અવસાન અકસ્માતથી જ થયાની વાત માન્ય રાખવામાં આવી હતી. આ પ્રકરણમાંથી જાગેલા કેટલાક ફણગા (૧) વકીલની સનદ રદ કરીઃ આલમ બેલીમના મરણને કારણે પાલીતાણાની કેર્ટમાં રાજ્ય તરફથી ખૂનના આરોપનો જે કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને છ આરોપીઓને હિરાસતમાં લેવામાં આવ્યા હતા તેના બચાવ માટે એજન્સીની કોર્ટના અમદાવાદના વકીલ શ્રી મહીપતરામ નથુભાઈને રોકવામાં આવ્યા હતા. આ વકીલે પિતાના પક્ષને બચાવ એવી સચોટ રીતે અને સચોટ ભાષામાં કર્યો હતો કે જેને લીધે પાલીતાણાની કોર્ટના સર ન્યાયાધીશ જનાર્દન સુંદરજી કીર્તિકરે એમાં કોર્ટનું અપમાન થયેલું માની લઈને પાલીતાણા રાજ્યમાં વકીલાત કરવાની એમની સનદ રદ કરી હતી. અને પાછળથી આ વાત જ્યારે પાલીતાણુના દીવાનશ્રી ગોપીનાથ સદાશિવજી સમક્ષ રજ થઈ ત્યારે તેમણે પણ સરન્યાયાધીશે વકીલ મહીપતરામ નથુભાઈ સામે જે પગલું ભર્યું હતું Page #112 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા રાજ્ય સાથેના કેટલાક ઝઘડા તેને માન્ય રાખ્યું હતું. આ પછી વકીલશ્રી મહીપતરામ નથુભાઈએ આ બાબતમાં શી હિલચાલ કરી તે જાણી શકાતું નથી. (૨) બાટાની ટીકા સામે અપીલ :–કાઠિયાવાડના પિલિટીકલ એજન્ટ મિ. બાટને આલમ બેલીમના કેસની બાબતમાં વીસ મુદ્દાના લખાણમાં શ્રાવકો અંગે જે ટીકા કરી હતી તે ટકા પિતાને ગેરવાજબી લાગવાથી શેઠ આણંદજી કલ્યાણજીની પેલ તરફથી તા. ૧૩-૧-૧૮૮૦ ના રોજ મુંબઈના ગવર્નર સર રિચાર્ડ ટેમ્પલ બેરોને એક અપીલ કરવામાં આવી હતી અને એમાં મિ. બાર્ટને કરેલી શ્રાવકેની ટીકાને જવાબ આપવાની સાથે સાથે આ બાબતની તપાસ કરવાને માટે તટસ્થ અમલદારનું એક કમિશન નીમવાની પણ માગણી કરી હતી. (૩) પેઢીની કાયદેસરતા અંગે શંકા –ઉપર સૂચવેલી અરજીનું એક અણધાર્યું અને વિચિત્ર પરિણામ એ આવ્યું કે, એમાં મુંબઈ પ્રાંતના એકિંટગ ચીફ સેક્રેટરી જે. આર. નાયેલરે (J. R, Naylor) તા. ર૪-૨-૧૮૮૦ના નં. ૮૭૨ ના પત્રથી, કાઠિયાવાડના લિટિકલ એજન્ટના તા. ૧૦-૨-૧૮૮૦ના નં. ૪૯ના પત્રમાં કરવામાં આવેલી ભલામણ મુજબ, આ અરજી આ પ્રમાણેનાં ત્રણ કારણસર નામંજૂર કરી : (૧) જે ચુકાદાની સામે અપીલ કરવામાં આવેલી છે એ ચુકાદાની નકલ અરજી સાથે સામેલ નથી. (૨) અરજીનું લખાણ અઘટિત ભાષામાં લખવામાં આવ્યું છે. અને () આણંદજી કલ્યાણજી એ નામની કઈ વ્યક્તિ છે નહિ. આણંદજી કયાણજી એ નામ કંઈ એક વ્યક્તિનું નહીં, પણ કેઈ એક પેઢીનું છે, આ રીતે આ ત્રીજા વાંધાની રજુઆત કર્યા પછી એ વાતને વધારે ખુલાસાપૂર્વક રજૂ કરતાં વધારામાં કહેવામાં આવ્યું હતું કે, આણંદજી કલ્યાણજીની પેઢી શ્રાવક કેમની લાગણીઓનું પ્રતિનિધિત્વ કરવાને દાવો કરે છે અને જે આ કોમ પાલીતાણા રાજ્ય અને એમની વચ્ચે પ્રવર્તતી ગેરસમજને સાચે જ દૂર કરવા માગતી હોય તે, એણે પિતાની જ્ઞાતિની સામાન્ય સભા બોલાવીને કે વગદાર સભ્યની નિમણુંક કરવી જોઈએ. અને એને પિલિટિકલ એજન્ટની મધ્યસ્થી અને દેખરેખ નીચે પાલીતાણા રાજય સાથેના બધા મુદ્દાઓનું સમાધાન કરવાની સત્તા આપવી જોઈએ. આ રીતે આ ત્રણ વાંધાઓને કારણે આ અરજી નામંજૂર કર્યા પછી વિશેષમાં આ પત્રમાં ઠરાવરૂપે જણાવવામાં આવ્યું હતું કે, અરજદારને એ વાતની જાણ કરવી કે, સરકાર એવી વ્યક્તિ તરફથી જ અરજી સ્વીકાર કરશે કે જે વ્યક્તિ શુભનિષ્ઠાભરી (Bonafide) ફરિયાદ પોતાના તરફથી અથવા જેઓએ એમને કાયદેસરનો અધિકાર આપે હોય તેમની વતી રજૂ કરશે અને ભારતની આખી શ્રાવક કેમનું પ્રતિનિધિત્વ કરવાને Page #113 -------------------------------------------------------------------------- ________________ શેઠ આ૦ કરની પેઢીને ઇતિહાસ અધિકાર ધરાવતી આણંદજી કલ્યાણજી નામની કોઈ વ્યક્તિ હોય એમ સરકાર માનતી નથી. અહીં રમૂજ કે ખેદ ઉપજાવે એવી વાત તે એ છે કે, જ્યારે મુંબઈ સરકાર તરફથી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી અંગે, તેમ જ એ આખા હિંદુસ્તાનના જૈન સંઘની પ્રતિનિધિ સંસ્થા હોવા અંગે આવી બેટી શંકાભરી માન્યતા વ્યક્ત કરી તે વખતે એનું ધ્યાન એક મહત્વના દસ્તાવેજ તરફ પણ ન ગયું કે જે સને ૧૮૨૧ ની સાલમાં કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટ આર. બનવેલની દરમિયાનગીરીથી પાલીતાણાના દરબાર સાથે રખોપાનો જે બીજે કરાર કરવામાં આવ્યો હતો તેમાં જૈન કોમના પ્રતિનિધિ તરીકે શેઠ આણંદજી કલ્યાણજીનું જ નામ નંધવામાં આવ્યું હતું. - એમ લાગે છે કે પેઢીએ તા. ૧૩-૧-૧૮૮૦ના રોજ મુંબઈના ગવર્નરને જે અરજી કરી હતી અને જેના સંબંધમાં મુંબઈ સરકારે ઉપર સૂચવે તે વિચિત્ર ઠરાવ કર્યો હતો તે અરજીના જવાબમાં પાલીતાણા રાજ્ય તરફથી, સંભવ છે કે, પોલિટિકલ એજન્ટ સમક્ષ કંઈક એવી રજુઆત કરવામાં આવી હોય કે શેઠ આણંદજી કલ્યાણજી નામની ન તે કઈ વ્યક્તિ છે કે તે એને આખા હિંદુસ્તાનના જૈનોનું પ્રતિનિધિત્વ કરવાનો અધિકાર છે. પાલીતાણા રાજય તરફથી કંઈક આવી મતલબની રજૂઆત થઈ હોય અને એનાથી દેરવાઈને મિ. બાર્ટન મુંબઈ સરકારને ઉપર મુજબ ભલામણ કરવા પ્રેરાયા હોય એ બનવાજોગ છે. એ જે હોય તે. * મુંબઈ સરકાર તરફથી આણંદજી કલ્યાણજીની પેઢી આ રીતે જૈન કેમનું પ્રતિ. નિધિત્વ ધરાવે એ વાતને ઈન્કાર કરે અને એ વાતને ચુપચાપ સ્વીકારી લેવામાં આવે તે પેઢી દ્વારા શત્રુંજય વગેરે તીર્થોને વહીવટ સંભાળવાની જે કામગીરી થતી હતી તેને માટી હાનિ પહોંચ્યા વગર ન જ રહે. એટલે પેઢી તરફથી સને ૧૮૮૦ના એપ્રિલ માસમાં (તારીખને નિર્દેશ નથી) મુંબઈના ગવર્નર આર. એસ. બર્નરને અરજી કરીને પેઢી અંગે જે વિધાન મુંબઈ સરકાર તરફથી કરવામાં આવ્યું હતું તે પાછું ખેંચી લેવાની માંગણી કરવામાં આવી હતી. આ અરજીને મુંબઈ સરકાર તરફથી શું જવાબ મળે તે જાણી શકાતું નથી. પણ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી આખા હિંદુસ્તાનના જેન વેતામ્બર મૂર્તિપૂજક સંઘનું પ્રતિનિધિત્વ કરી શકે એ બાબત જૂના દસ્તાવેજથી પણ પુરવાર થયેલી હોવા છતાં, આ મુદ્દાને લઈને પેઢીનાં તીર્થરક્ષા વગેરેનાં કામોને કે એના દ્વારા થતા જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘના પ્રતિનિધિત્વને કેઈપણ જાતને બાધ ભવિષ્યમાં આવવા ન પામે તેમ જ તીર્થનાં કે જૈન સંઘનાં હિતેને નુકસાન પહોંચવા ન પામે એ માટે, દીર્ઘ Page #114 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા રાજ્ય સાથેના કેટલાક ઝઘડા 0 ષ્ટિ વાપરીને, તે વખતના પેઢીના મુખ્ય વહીવટકર્તા નગરશેઠશ્રી પ્રેમાભાઈ હીમાભાઈ એ, મુંબઈ સરકારે પેાતાના તા. ૨૪-૨-૧૮૮૦ના પત્રમાં સૂચવ્યા મુજબ, તા. ૧૯-૯-૧૮૮૦ ના રોજ અમદાવાદમાં ભારતનાં જુદાં જુદાં સ્થાનામાં જૈન સધાના એટલે કે સકળ શ્રીસ"ઘના પ્રતિનિધિઓની વિશાળ સભા બેાલાવીને એમાં પેઢીનુ અધારણ નક્કી કરાખ્યુ. આ રીતે જેને કાયદેસરનુ અને સરકારમાન્ય કહી શકાય એવુ. પેઢીનુ પહેલવહેલુ ખ"ધારણ અસ્તિત્વમાં આવ્યુ તે મુખ્યત્વે આલમ એલીમના મરણના એક આડકતરા પરિણામરૂપે (પેઢીના આ બંધારણની તેમજ તે પછી સમયે સમયે ખધારણમાં થતા રહેલા ફેરફારાની વિગતા પેઢીનુ અધારણ' નામે ૮ મા પ્રકરણમાં આપવામાં આવી છે.) આ રીતે છેવટે આલમ બેલીમના મરણથી ઊભા થયેલા પ્રકરણના શ્રાવક કામને અર્થાત્ શેઠ આ. ક.ની પેઢીને સાષ થાય અને એના ઉપર મૂકવામાં આવેલ ખૂનના આરેાપનું પૂરેપૂરુ' પરિમાર્જન થાય એ રીતે અત આવ્યા. ૮ ફા. જ, નખર ૩૨ ( “શેઠ દલપતભાઈ ભગુભાઈ તથા મંછારામ ગોકલદાસ અમદાવાદ. ) “ અજ તક્ કરનલ એલ. સી. ખાટન સાહેબ પોલીટીકલ એજન્ટ પ્રાંત કાઠીઓવાડ દીગર. શેત્રુજા ડુંગર ઉપર સીપાઈ આલમનુ માત શકભરેલી રીતે થએલુ તે કામમાં સ્વસ્થાન પાલીતાણા કારટે ચલાવેલા કામ બાબત અમે જે ટીકા કરેલી તે વીશે તમે આણુ જી યાણજીના નામથી હાલમાં મુ’અઇ સરકારમાં અરજી કરેલી. તે ખાખતમાં સરકારના ઠરાવ ન. ૨૭૭૫ ના ૨૧ જુન સ. ૧૮૮૨ ના થએ છે કે “ આ કામની જે નેાટીસ પેાલીટીકલ એજન્ટ સાહેએ લીધેલી છે તેટલાથી સરકાર પુરેપુરા સતાસ થઆ છે અને પેલી ટીકલ એજન્ટ સાહેબની યાદીમાં જે ટીકા કરેલી છે ને જે અરજદારાને જણાવવામાં આવેલી છે તે સીવા ખીજી કાંઈ ટીકા સરકારને કરવાની નથી”-તે તમને ખમ્ર લખવામાં આવે છે.૭૮ તા. ૨૫ જુન સ. ૧૮૮૧ની “રાજકોટ. • L. C. Barton પોલીટીકલ એજ’" શ્રી વીરચંદ રાધવજી ગાંધી મારફત કરવામાં આવેલ પ્રયત્ન : સને ૧૮૬૩ ની સાલમાં ચિકાગામાં પાર્લામેન્ટ ઓફ વર્લ્ડ રિલિજીયન્સ’ (વિશ્વધર્મ પરિષદ)ની બેઠક લાવવામાં આવી હતી. એમાં દુનિયાના જુદા જુદા દેશાના જુદા જુદા ધર્માંના પ્રતિનિધિઓને હાજર રહેવાનાં આમત્રણા આપવામાં આવ્યાં હતાં. જૈન ધર્માંના પ્રતિનિધિ તરીકે હાજર રહેવાનુ' આમંત્રણ પ. પૂ. આચાર્ય મહારાજશ્રી વિજયાનઃસુરીશ્વરજી મહારાજને (શ્રી આત્મારામજી મહારાજને) મળ્યું હતું. પશુ જૈન સાધુના આચાર પ્રમાણે તેઓ જાતે દરિયાપાર અમેરિકા જઇ શકે એમ ન હતા. સાથે સાથે એ Jajn Education International Page #115 -------------------------------------------------------------------------- ________________ શ આ૦ કાની ૨હીના ઇતિહાસ પણ જાણતા હતા કે, આવી પરિષદમાં જે જેન ધર્મનું સમુચિત પ્રતિનિધિત્વ કરવામાં ન આવે, અર્થાત જૈન તત્વજ્ઞાન અને આચારની વાત સચોટ રીતે રજૂ કરવામાં ન આવે તે આવી પરિષદને જૈન ધર્મની મહત્તા અને વિપકારકતાનો ખ્યાલ આપવાની એક સોનેરી તક ગુમાવી દીધા જેવી મોટી ભૂલ થઈ ગણાય. એટલે એમણે મુંબઈને “શ્રી જૈન એસોસીએશન ઓફ ઈન્ડિયાના માનદ મંત્રી શ્રી વીરચંદ રાઘવજી ગાંધી B.A.ને આ માટે પૂરી રીતે તૈયાર કરીને પિતાના, એટલે કે જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે આ પરિષડમાં મોકલ્યા હતા. ત્યાં તેમણે જૈન ધર્મની વિશેષતા તે સચેટ રીતે સમજાવી જ હતી, પણ સાથે સાથે આ તકને લાભ લઈને અમેરિકામાં જુદાં જુદાં સ્થાનમાં સામાન્ય જનસમૂહ તેમજ વિદ્વાનોની સમક્ષ જૈનદર્શન વિશે, તેમજ અન્ય ભારતીય દર્શને વિશે સુગમ ભાષણે આપીને સારા પ્રમાણમાં લોકચાહના મેળવી હતી. અમેરિકાથી હિંદુસ્તાન પાછા ફરતી વખતે તેઓ લંડનમાં પણ અમુક વખત રોકાયા હતા અને ત્યાં પણ જૈન ધર્મ સંબંધી ભાષણે આપવા ઉપરાંત જૈન લીચર સેસાયટી નામની જૈન ધર્મના અધ્યયનને આગળ વધારે એવી એક સંસ્થાની સ્થાપના પણ કરી હતી. આ પછી પણ તેઓને બે એક વાર અમેરિકા અને વિલાયત જવાનું થયું હતું. અમેરિકા અને વિલાયત સાથેના આવા ધાર્મિક-સાંસ્કૃતિક સંબંધોને કારણે તેઓનું નામ અને કામ અમુક વર્તુળોમાં સારી રીતે જાણીતું થયું હતું. વળી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી અને પાલીતાણા શષ વોચ શત્રુંજય તીર્થની તથા એના હકેની તેમજ યાત્રિકોની સલામતીની દષ્ટિએ અવારનવાર નાના-મેટા જે અનેક ઝઘડાઓ થતા રહેતા હતા એવા પ્રસંગે પેઢીની જુઆતને દઢ બનાવવામાં મુંબઈના “શ્રી જૈન એસોસીએશન ઓફ ઈન્ડિયા વતી, એના માનદ મંત્રી તરીકે, શ્રી વીરચંદ રાઘવજી ગાંધી પણ કેટલીક બેંધપાત્ર અને અસરકારક કામગીરી બજાવતા રહેતા હતા. એથી તેઓને શ્રી આણંદજી કલ્યાણજીની પેઢી સાથે પણ નિકટને સંબંધ હતો અને એને લીધે પેઢી તરફથી એમને કેટલીક કામગીરી પણ સેંપવામાં આવતી હતી. પેઢીના દફતરમાં એક દફતર નં. ૫, ફાઈલ ન. ૪૧ સચવાયેલી છે. એના ઉપરથી પેઢીને કેસ લંડનની કેર્ટમાં (પ્રિવી કાઉન્સિલમાં) રજૂ કરવાની કેટલીક મહત્વની અને જવાબદારીભરી કામગીરી એમને સોંપવામાં આવી હતી એ સંબંધી કેટલીક માહિતી ઉપલબ્ધ થાય છે. આ કામગીરી સને ૧૮૯૮-૯ ના બે વર્ષ પૂરતી જ ઉપલબ્ધ થાય છે અને એનું પરિણામ શું આવ્યું એ પણ એમાંથી જાણી શકાતું નથી. આમ છતાં પાલીતાણું રાજ્ય તરફથી આપણને થતી હરકતોનું નિવારણ કરવા માટે તથા એગ્ય ન્યાય મેળવવા માટે ઊંચામાં ઊંચી રાજસત્તાના ન્યાયમંદિરમાં આપણી વાત સચોટ રીતે રજૂ થાય એ માટે પેઢીના મોવડીઓ કેટલા સજાગ રહેતા હતા તે જોઈ શકાય છે. www.jajnelibrary.org Page #116 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા રાજ્ય સાથેના કેટલાક ઝઘડા તા. ૨૪-૩-૧૮૯૮ ના રોજ પિઢી તરફથી પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓ નગરશેઠ શ્રી મયાભાઈ પ્રેમાભાઈ તથા શ્રી હઠીસંઘ રાયચંદની સહીથી શ્રી વીરચંદ રાઘવજી ગાંધીને અમેરિકામાં ચિકાગો મુકામે એક પત્ર લખવામાં આવ્યું હતું તેમાં કેટલેક ભાગ અહીં રજૂ કરવામાં આવે છે – વિશેશ લખવાનું કે આપણું પવીત્ર શેત્રુજા ડુંગર બાબત પાલીતાણુ ઠાકર સાથે હાલ ઘણું મુદતથી કેવી તકરાર ચાલે છે તે તમારી માહીતીમાં જ છે. એટલે એ વિશે વધારે વિવેચન કરવાની જરૂર નથી. એ ઠાકરને પૈસાનું અને તે કારણથી આડક્તરી રીતે સરકાર દરબારના જોઈતા આશ્રયને લીધે તેઉ તરફથી દીવશે દીવશે અનેક તરેહની અડચણ અને હરકતા વધતી જાઅ છે. આ બાબતમાં તમામ શાવક કેમ તરફથી અતીશય કકળાટ થવાથી અમારી તરફથી એક અંગ્રેજી અરજી તા. ૧૨મી જુલાઈ ૧૮૯૭ની અને એક તા. ૩૦મી અગસ્ટ ૧૮૯૭ ની એવી બે અરજીઓ જેની છાપેલી પ્રતે આ સાથે મોકલી છે, તે સરકારમાં મોકલી પણ કાઠીયાવાડ પિલીટીકલ એજંટના વીરૂપ રીપોર્ટથી તે અરજીને જવાબ આપણું વીર્ધ સરકારે મોકલ્યા. વળી સમારે ચાળીસ હજાર શાક લોકેની સહીઓની તે જ અરસામાં એક બીજી અરજી મિકલી અને તે અહીંનાં મે. કલેકટર સાહેબ મારફત મેકલી. પણ પિલીટીકલ ખાતાના ઉલટા વલણને લીધે તેમાં પણ એ જ જવા૫ મળે. તે તમામ પણ આ સાથે મોકલ્યા છે.” અહીંથી જે તા. ૧૬ જુલાઈ ૧૮૯૭ ના રેજ સરકારમાં અરજી કરી તે અરજીમાં શરૂ અમલથી આજ સુધીની તમામ તકરારની હકીગત વિગત સાથે બતાવી છે. તે વાંચેથી સરવે હકીગત તમારા જાણવામાં આવશે. આ અરજમાં તમામ હકીગત છે. વળી તા. ૩૦ મી અગસ્ટ ૧૮૯૭ ની અરજીમાં પણ તમામ હકીગતની સમરી છે. તેથી બધો ખુલાસો થઈ શકશે. તે પણ તમને વધારે વિસ્તારથી માહીતી મલે એટલા સારુ શરૂથી તે આજ સુધી જે જે અરજીઓ કરવામાં આવેલી, ઠાકોર તરફથી જે જે જવા૫ અપાયેલા, જે જે તજવીજ ચાલેલી, સરકારના ઠરાવ થએલા વગેરે તમામ કાગળની છાપેલી નકલો અને જે છપાઈ નથી તેની લખેલી નકલ આ સાથેની ફેરીસ્ત પ્રમાણે મોકલી છે. આ બધા કાગળથી આપ માહીત થઈ તે વિશે હવે શું ઈલાજ લે તેને પુખત વિચાર કરશે. અહીના વીચાર પ્રમાણે સેક્રેટરી ઑફ સ્ટેટ ફેર ઈન્ડીયા તરફ અપીલ કરવી જોઈએ, પણ તે એવી ગઠવણ અને સલાહથી કરવી કે હીન્દુસ્થાનમાં પોલીટીકલ ડીપાર્ટમેન્ટમાં જેમ કામ મારુ જાઅ છે તેમ હાંહા બને નહીં. માટે પકી ગોઠવણ ધારીને ઈન્ડીયા ઓફીસમાં બરાબર વગ લગાડીને પછી એ અપીલ કરવામાં આવે તે આપણું Page #117 -------------------------------------------------------------------------- ________________ શેઠ આ૦ કોની પેઢીને ઇતિહાસ કામ ફતેહમંદ ઉતરે. વાસ્તે આ સસ્તી તમને આપવાની અહીંના આગેવાની મરજી થવાથી આ કાગળ લખે છે. “તમે જાણે છે કે હાલમાં ઈન્ડીયા આફીસમાં સર જે. બી. પીલ સાહેબ છે, અને તેઓ કાઠીયાવાડના પિલીટીકલ એજન્ટ હતા અને તેમના હાથે સને ૧૮૭૭ની સાલમાં બંને પક્ષકારો વચ્ચે છેવટને ફેંસલો થએ. તેમાં પીલ સાહેબે ન્યાયબુધીથી બંને તરફના હક જાળવીને આપણી હરકતે ફર થવાનો ફેંસલો કર્યો. તે છેવટ સ્ટેટ સેક્રેટરી સુધી કાયમ રહો. પણ હાલના પિલીટીકલ ખાતાના અધિકારીઓ એ ફેંસલે ઉધે વાળવા બેઠા છે. .... “હવે જુઓ કે સરકારે પિતે સને ૧૮૭૭ માં ચાખે કરાવ કર્યો છે કે આપણી તકરાર પિલીટીકલ એજન્ટ સાંભળે. એમ છતાં હાલની જમાના રીતથી આપણને ઠાકર પાસે દાદ મેળવવા જવા ફરમાવ્યું. ત્યારે જેના ઉપર ફરિયાદ, તે ડાકોર આપણને કેવો ફેંસલે આપે, તે ઉપર નારાજ થઈ હવે સ્ટેટ સેક્રેટરીને અરજી કરવાની છે. - “માટે તમે તમામે હકીગતથી વાકેફ થઈ લંડન જવું. અને સર જે. બી. પીલ સાહેબને આપણું નગરશેઠ સાહેબની સલામ સાથે મળવું. અને તે બાબતમાં જે ગોઠવણ કરવાની જરૂર પડે તે કરી પલ સાહેબને મળવું. તેમને તમામ હકીગતથી માહીત કરવા અને તેઉંની સલાહ પ્રમાણે અપીલની અરજી તઈયાર કરી તેમને બતાવી તે પછી જરૂર પડે તે અગર પ્રથમ અમારી સહી સારુ અહીં મોકલવી. એટલે એ અહીના સરકાર મારફત સ્ટેટ સેક્રેટરી તરફ મોકલાવીશું. અને આશા છે કે જ્યાં સુધી પીલ સાહેબ ઈન્ડીયા ઓફિસમાં છે ત્યાં સુધીમાં આપણું વ્યાજબી કામ સુધરશે. અને દાદ માત્ર એટલી મેળવવાની છે કે સને ૧૮૭૭ ના ઠરાવને અનુસરીને આપણી તકરારે પિલીટીકલ એજંટ સાહેબ સાંભળે અને એથી વિરુધ કરેલે મુંબઈ સરકારને ઠરાવ રદ કરે. આ બાબતમાં આપને દાદાભાઈ નવરોજજી અગર મી. રસલ સાહેબ જેવા બાહોશ બારીટરની સલાહ લેવી ઘટે તે લેશે.” શ્રી વીરચંદ રાઘવજી ગાંધીએ અમેરિકાના બેસ્ટન શહેરથી તા. ૨૬-૪-૧૮૯૮ના રાજ આ કાગળને જવાબ આપ્યો હતે. એમાં કાગળની પહોંચ સ્વીકાર્યા પછી તેઓએ જણાવ્યું હતું કે, - “આપણું પવિત્ર શત્રુંજય ડુંગર સંબંધી થતી રાજા તરફની અડચણ દૂર કરવા આપ મને ફરમાવે છે અને એ કામમાં મારા ઉપર વિશ્વાસ રાખે છે તેને માટે હું આપને ઉપકાર માનું છું. દરેક શ્રાવક ભાઈની ફરજ છે કે તેણે આ કામમાં તન મન ધન અર્પણ કરવું જોઈએ. ધનની બાબતમાં હું શક્તિમાન નથી તે પણ તન-મન અર્પણ કરવા ખુશી છું. Page #118 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા રાજ્ય સાથેના કેટલાક અથડા હા “ આપે માકલેલા કાગળીયાએ તથા અરજી વાંચી તમામ હકીકતાથી હું' માહીત થયા છું. એ સરવે હકીકત પહેલેથી મારી માહીતીમાં છે. પરંતુ હાલની નવી અરજીઓની ઈમારત તથા સરકારના ઠરાવથી માહીત થવાની જરૂર હતી તે માહીતગારી આપના માકલેલા એરિયાથી મળી છે. આપના વિચારને હું' મળતા આવું છું કે સ્ટેટ સેક્રેટરીને અરજી કરવી. અને એ શિવાય બીજો કશા ઉપાય નથી. પરંતુ આપ કહેા છે તેમ સ્ટેટ સેક્રેટરીની હાફિસમાં, મુંબઈ સરકારની માફક, આપણું કામ માર્યુ જાય તેા પછી દાદ મેળવવાની કોઈ પણ જગાએ આશા રહે નહીં, માટે અની શકે તેટલી તજવીજ કરી મજબુતાઈ મેળવી સ્ટેટ સેક્રેટરીને અપીલ કરવી જોઈએ. આ કામમાં મારાથી બની શકે તેટલેા પ્રયાસ લેવા હું ખુશી છું. એટલે' જ નહી' પરતુ આપ મને તે કામ સોંપા છે. તેથી મને આપ મારુ માન આપે। છે તેમ સમજુ છુ...... ...તા. ૭મી જૂનના રાજ હુ. લંડન પહોંચીશ. “ લંડન શહેરમાં કેટલાક ભલામણપત્રાની જરૂર પડશે. ચીકાગેા શેહેરના વડા ન્યાયાધીશના કેટલાક મિત્રા લંડનમાં હશે એમ હું ધારુ છું. આ વડા ન્યાયાધીશ મારા મિત્ર છે. તેમની પાસેથી ભલામણપત્ર મેળવવા મારે ખાસ ચીકાગેા જવુ પડશે, ....શેઠ દાદાભાઈ નવરોજજી લ'ડનમાં હશે, તેમને પણ મળીશ. હું તેમને સારી રીતે એાળખું છું. વળી આજરાજ મેં મુંબઈ શેઠે થીરચંદ દીપચંદ ઉપર પત્ર લખ્યા છે. તેમાં તેમના તરફથી તથા તેમની હાફીસવાળા શેઠ દીનશા એદલજી વાછા ( જેઓ દાદાભાઈના પરમ મિત્ર છે) તેમના તરફથી દાદાભાઈ ઉપર ભલામણપત્ર મેળવી મારા ઉપર લંડન મેકલવા લખ્યું છે. હાલમાં મુખઈમાં ચાલતી મરકીને લીધે વીરચ' શાહે મુ`બઈથી અમદાવાદ આવ્યા હાય તા આપ તેમને એ પત્રા મને મારા લડનના સરનામેથી માકલવા વિનતી કરશે. તથા એક પત્ર શેઠજી મયાભાઈ તરફથી પીલ સાહેબ ઉપર લખી માકલશેા.... .... --- “ મે. પીલ સાહેબને મળી ખનતા પ્રયાસ કરીશ. તેમ જ લે રે સાહેબ મારફત જેટલું. ખનશે તેટલું કરીશ. એ બધા પ્રયાસ કર્યા પછી અપીલ કરવાની જરૂર પડશે તા તેને માટે જે જરૂર માલુમ પડશે તે ગેાઠવણુ કરવા સબંધી આપના ઉપર લખીશ. “વિલાયતમાં હું અમલદારો વગેરેને મળીશ તે - Special commissioner of the Jain community of India' એ હાવાથી મળીશ. માટે એ પ્રમાણે વર્તવાનુ મારુ... પગલું" આપ મજુર કરશેા, ” આ પત્રમાં જણાવ્યા મુજબ શ્રી વીરચંદભાઈ ગાંધી તા. ૭ મી જૂનના રાજ નહી', પણુ તા. ૯ મી જૂનના રાજ લડન પહેાંચ્યા હતા. આ પછી તેમણે લંડનમાં કેટલીક પ્રાથમિક કામગીરી બજાવી હતી, તેમજ મિ. હેાપ, સર મ`ચેરશા ભાવનગરી, શ્રી રમેશ ચંદ્ર દત્ત, આનરેબલ રાજસ, શ્રી દાદાભાઈ નવરાજજી તથા ખીજા કેટલાક ગૃહસ્થાની Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧ શેઠ આ ક૦ની પેઢીના ઇતિહાસ મુલાકાત લઈને પેઢીના કેસ ખાખતની ચર્ચા કરી હતી, એમ એમના પેઢી ઉપરના તા. ૨૩-૬-૧૮૯૮ ના પત્ર ઉપરથી જાણવા મળે છે. આ પછી શેઠ આણુ દૃષ્ટ કલ્યાણજીની પેઢીની સુચના મુજબ રૂબરૂ વાત કરવા તે હિન્દુસ્તાન આવ્યા હતા અને તા. ૧૨ મી ઓગસ્ટ ૧૮૯૮ ના રાજ અમદાવાદ આવ્યા હતા. અમદાવાદમાં પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓ સાથે જરૂરી ચર્ચા-વિચારણા તથા હવે પછી લંડનમાં કરવાના કામની રૂપરેખા નક્કી કર્યા પછી તે ફરી પાછા લંડન ગયા હતા. લંડન પહોંચીને તા. ૧૮-૧૧-૧૮૯૮ ના રાજ એમણે પેઢી ઉપર લખેલ પત્રમાં જણાવ્યું હતું કે, “વિશેષ, આજરાજ ટપાલમાં રજીસ્ટર કરીને અપીલના મુસદો શેઠશ્રી મનસુખભાઈ ભગુભાઈ ઉપર માકલ્યા છે તે પ્રતિનિધિ સાહેબેાને વંચાવશેા. એ મુસદ્દાની એક નકલ મેં અહી રાખી છે. અને તે બીજા કેટલાક ગૃહસ્થાને બતાવવાની છે, માટે મારે ખીજો પત્ર આવે ત્યાં સુધી છપાવશેા નહીં....” આ લખાણ ઉપરથી એટલુ નક્કી થાય છે કે, સરકાર તરફથી જૈન સઘને જે અન્યાય થયા હતા તેની સામે છેક લંડનની સરકારને, એટલે કે પ્રોવી કાઉન્સીલને, અપીલ કરવા માટે સેક્રેટરી ઓફ સ્ટેટને અપીલ કરવાનુ નક્કી કરવામાં આવ્યું હતું. આ પછી લડનથી તા. ૧૭–૩–૧૮૯૯ ના રાજ શ્રી વીરચંદભાઈ ગાંધીએ શેઠ આણુ દજી કલ્યાણજીની પેઢી ઉપર જે પત્ર લખ્યા હતા તેમાં તેમણે જણાવ્યુ હતુ' કે, “ વિશેષ આપે માકલેલી અપીલની નકલા પત્ર સાથે પહેાંચી છે. એ બાબત અહી જે જે તજવીજ કરવાની જરૂર જણાશે તે કરવામાં આવશે. તે સ`ખંધી કશી ચિંતા કરશેા નહી’ આ ઉપરથી એમ જાણી શકાય છે કે, તા. ૧૮-૧૧-૧૮૯૮ ના રાજ શ્રી વીરચંદભાઈ ગાંધીએ અપીલના જે મુસદ્દો અમદાવાદ મોકલ્યા હતા તે મુસદ્દી આશરે ચારેક મહિના બાદ મજૂર થઈ ગયા હોવા જોઈએ. અને એ મુજબ પ્રીવી કાઉન્સિલને અપીલ કરવાનું નક્કી પણ થઈ ગયુ. હાવુ જોઈએ. જે ફાઇલમાં શ્રી વીરચ`દભાઈ ગાંધીને લંડનમાં સોંપવામાં આવેલી કામગીરી સબંધી પત્રવ્યવહાર સચવાઈ રહ્યો છે તેમાંથી આ અપીલનુ લખાણ પેઢીએ મજૂર કરીને શ્રી વીરચંદભાઈ ગાંધી ઉપર લડન માકલી આપ્યા સુધીની જ માહિતી સચવાયેલી છે પણ અપીલનું મૂળ લખાણ જોવા મળતુ' નથી. એટલે આ અપીલ લડનની સરકારને કરવામાં આવી હતી કે કેમ ? અને તેનુ પરિણામ શું આવ્યું હતું ? તે જાણી શકાયું નથી. આ પ્રકરણમાં રજૂ કરવામાં આવેલી વિગતા ઉપરથી એટલુ તા તારવી શકાય છે કે, તે વખતે પાલિટિકલ એજન્ટ તથા મુખઈ સરકારનાં પગલાં અંગે પેઢી શ્રી શત્રુંજય Page #120 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણ રાજ્ય સાથેના કેટલાક ઝઘડા તીર્થના હકની બાબતમાં એટલી બધી ચિંતિત થઈ હતી કે જેથી એને એની સામે લંડનમાં પિતાની ફરિયાદ નોંધાવવાની જરૂર જણાઈ હતી અને આ કામ સારી રીતે પાર પડે એ માટે પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓએ શ્રી વીરચંદ રાઘવજી ગાંધીની પસંદગી કરી હતી. આ બીન પણ શ્રી શત્રુંજય તીર્થના હકની જાળવણી માટેની પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓની ચિંતા અને જાગૃતિને ખ્યાલ આપે છે. અંગારશા પીરના સમારકામ અંગે વિવાદ : પાલીતાણા રાય જેન કમને પરેશાન કરવા માટે તેમ જ શેઠ આણંદજી કલ્યાણજીને (અને એની મારફત આખી જૈન કેમને) શત્રુંજય પહાડ ઉપર મળેલ અધિકારોમાં ડખલગીરી કરવા માટે નવા નવા મુદ્દાઓ શોધતું જ રહેતું હતું. આવો જ એક મુદ્દી ગિરિરાજ ઉપરના ગઢમાં આવેલ અંગારશા પીરના નામે ઓળખાતી દરગાહના સમારકામ તેમ જ ત્યાં એક એકઢાળિયું (Shed) મુસ્લિમ યાત્રિકો માટે બનાવવા અંગે વિવાદ ઊભો થયે હતે. તા. ૧૬-૩-૧૮૭૭ના મુંબઈ સરકારના નં. ૧૬૪૧ ના ઠરાવ મુજબ ગઢની અંદર આવેલ બધી જમીન, બધાં દેવસ્થાને ભલે પછી તે જૈન હોય કે અજેન હોય – તેના ઉપર જૈન કેમની જ માલિકી હતી અને એની સાચવણની તેમ જ એનું સમારકામ વગેરે કરાવવાની જવાબદારી અને સત્તા ન કેમની જ હતી અને આ ઠરાવને લંડનના સેક્રેટરી ઓફ સ્ટેટ્સ પણ બહાલી આપી હતી. એટલે અંગારશા પીરની દરગાહની સાચવણી માટે જે કંઈ કરવાની જરૂર ઊભી થાય તે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ જ કરવાનું હતું એ નિર્વિવાદ હતું. કાઠિયાવાડના પિોલિટિકલ એજન્ટના એકિંટગ યુડિશિયલ આસિસ્ટંટ મિ. ઈ. ટી. કેન્ડીએ શત્રુંજય પહાડ ઉપરની જોન કેમની માલિકી સામે પાલીતાણા રાજ્ય જે રજુઆત કરી હતી એની વિગતવાર તપાસ કરીને તા. ૨૮-૧૨-૧૮૭૫ના રોજ પોતાને જે અહેવાલ રજૂ કર્યો હતે તેમાં એમણે આ દરગાહ અંગે લખ્યું હતું કે, “આ દરગાહનું મૂળ ગમે તે હોય, પણ એ એકલા જૈનોના પૂરેપૂરા કબજામાં છે એમ જણાય છે અને પહાડ ઉપરનું એનું અસ્તિત્વ કઈ પણ રીતે જૈનોના હિતને અસર કરતું નથી.૪૧ આમ છતાં પાલીતાણા રાજ્યની ચઢવણીથી, એટલે કે આડકતરી દરમિયાનગીરીથી, સને ૧૯૦૩ના માર્ચ માસમાં જમાદાર મહમ્મદ તથા મુસલમાની જમાતે પાલીતાણા દરબાર પાસે આ દરગાહનું સમારકામ કરવાની તથા એ સ્થાને મુસલમાન જાત્રાળુઓ માટે એક એકઢાળિયું બાંધવાની મંજૂરી માગી. મુસલમાન જમાતની આ માગણું પાલીતાણા રાજ્ય મંજૂર રાખી. એટલે આ કામ માટે ઈંટ-ચૂના જેવી કેટલીક સામગ્રી ગિરિ Page #121 -------------------------------------------------------------------------- ________________ ૯૪ શેઠ આ૦ ૪૦ની પેઢીના ઇતિહાસ રાજ ઉપર મુસલમાન જમાત તરફથી પહોંચતી પણ કરવામાં આવી. અને કેટલુંક કામ પશુ શરૂ કરવામાં આવ્યું. આ મામતને ગિરિરાજ ઉપર ગઢની અદરના ભાગમાં જૈન સંધને જે સપૂર્ણ અબાધિત અધિકાર મળ્યા હતા તેમાં રાજ્ય તરફથી કાચદા વિરુદ્ધ અને બિનજરૂરી દખલરૂપ માનીને એના સામના કરવા શેઠ આણ ંદજી કલ્યાણજીની પેઢી માટે જરૂરી હતા. આ બાબતમાં પેઢી તરફથી સૌથી પહેલાં જે કાયદેસરની અરજી પાલીતાણાના ઠાકાર સર માનસિંહજીને માકલવામાં આવી તે પેઢીની વતી એના સેાલિસીટર, મુખઈના મેસસ' એડગેલા ગુલાખચંદ એન્ડ વાડિયા (Edgelow Gulabchand and Wadia)ની સહીથી તા. ૧૫-૪-૧૯૦૩ના રોજ માકલવામાં આવી હતી. એ અરજીમાં જણાવ્યા મુજબ પાલીતાણાના દરખારશ્રીના અંગત ચાકર મહેામ્મદ જમાદાર નામના મુસલમાન ભાઈ એ તા. ૬-૪-૧૯૦૩ના રાજ અ'ગારશા પીરની દરગાહના સમારકામ તથા ત્યાં કરવા ધારેલ એકઢાળિયા (shed) ના બાંધકામ માટેની સામગ્રી ગઢમાં માકલી હતી અને ખાંધકામ શરૂ કરી શકાય એવી બધી તૈયારી કરી રાખી હતી. તા. ૧૬-૩-૧૮૭૭ના મુંબઈ સરકારના નં. ૧૬૪૧ના ઠરાવ મુજબ ગઢની અંદરની તમામ જમીન તથા એમાં આવેલ જૈન તથા અજૈન દેવસ્થાનાની માલિકી જૈનોની જ હતી અને એમાં અગોરશા પીરની દરગાહના સમાવેશ થતા હતા. એટલે ત્યાં સમારકામ કે નવુ. ખાંધકામ મહમ્મદ જમાદાર કે ખીજા કાઈ તરફથી કરવામાં આવે તે જૈન સ'ઘના અબાધિત અધિકાર ઉપર તરાપ મારવા જેવુ' હતું. એટલા માટે આ અરજી દ્વારા દરખારશ્રીને વિનંતી કરવામાં આવી હતી કે આ કામ તરત અટકાવી દેવામાં આવે. આ અરજી મળ્યા પછી પાલીતાણા રાજ્યે, એમાં માગણી કરવામાં આવ્યા મુજબ, અંગારશા પીરની દરગાહમાં થતું સમારકામ અને બાંધકામ અટકાવી દેવાનુ` વાજમી અને કાયદેસરનું પગલુ ભરવાને બદલે પાલીતાણા રાજ્યના ન્યાયાધીશ તરફથી તા. ૨૨-૪-૧૯૦૩ ના રાજ બ્રાહ્મણ નાનજીના નામે એક હુકમ બજાવવામાં આવ્યા કે અંગારશા પીરના કમજો લાંબા વખતથી મુસલમાન જમાતના છે અને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે એની દેખરેખ તથા એનુ સમારકામ પણ એ જ સભાળે છે. એ રીતે મુસલમાન જમાતે એના સમારકામ માટે કેટલાક કારીગરો રોકીને એ કામ શરૂ કરાવ્યુ હતુ. તે દરમિયાન તા. ૨૧-૪-૧૯૦૩ના રાજ તમે તથા તમારી સાથેના કારખાનાના (શેઠ આણુંદજી કલ્યાણુજીની પેઢીના) ત્રીસ કે ચાળીસ માણસોએ ચૂના વગેરે ફગાવી દીધું અને જે ચણતરકામ થયું હતુ. તેને તેાડી પાડયુ હતું. તેથી સુલેહના ભગ થવાની શકયતા ઊભી થઈ છે. એટલા માટે તમારા દરેક પાસેથી એક વર્ષની મુદ્દત માટે શાંતિ જાળવવા માટે એકસા રૂપિયાના જામીન અને લેખિત નિવેદન કેમ ન લેવાં. તેનું કારણુ દર્શાવવા માટે તા. ૨૫-૪-૧૯૦૩ના રાજ ૧૧ વાગતાં કાટમાં હાજર થવુ Page #122 -------------------------------------------------------------------------- ________________ ૫ પાલીતાણા રાજ્ય સાથેના કેટલાક ઝઘડા પાલીતાણાના ન્યાયાધીશે પિતાના આ હુકમમાં અંગારશા પીર ઉપર મુસલમાન જમાતનો માલિકી હકક હોવાની જે વાત કરી હતી તે સાવ નિરાધાર, કલિપત અને જૈન સંઘના કાયદેસરના હક્કની અવગણના કરે તેવી હતી એ અંગે વિશેષ કહેવાની એટલા માટે જરૂર નથી કે સને ૧૮૭૭ ના મુંબઈ સરકારના નં. ૧૬૪૧ ના ઠરાવમાં એ વાત બહુ સ્પષ્ટ રીતે કરવામાં આવી હતી. આ પછી તા. ૨૯-૪-૧૯૦૩ના રોજ મુસ્લિમ જમાત તરફથી પાલીતાણાના દરબારશ્રી સમક્ષ એક અરજી કરીને આ દરગાહ અને એની આસપાસની જમીન ઉપર મુસલમાન જમાતની એટલે કે પંચની માલિકી હોવાનું જણાવીને તા. ૨૧-૪-૧૯૦૩ના રોજ પેઢીના ત્રીસથી ચાળીસ માણસેએ તથા મુનિમે ચૂને, રેતી વગેરે બાંધકામને માલસામાન ફેંકી દીધે તેમ જ બાંધકામ તેડી પાડ્યું તે માટે પેઢીના મુનિમ દુલભજી સામે, આ અરજીમાં જે દસ નામ રજૂ કરવામાં આવ્યાં છે તેમ જ, સુલેહનો ભંગ કરવામાં જે જે માણસે સામેલ હતાં તેમની સામે સુલેહને ભંગ કરવા માટેનાં પગલાં ભરવાની અને દરેક પાસેથી જામીન લેવાની માગણી કરવામાં આવી હતી. આ અરજીમાં એક વાત એવી પણ સેંધવામાં આવી હતી કે એ જગ્યામાં અમારા તરફથી કાયમને માટે એક માણસ રાખવામાં આવે છે. મુસ્લિમ જમાત તરફથી આ જગ્યાની માલિકી હકક પિતાને લેવાથી તથા ત્યાં કાયમને માટે પોતાને એક માણસ રાખવાની જે વાત કહેવામાં આવી હતી તે પણ કેવળ હડહડતું જુઠ્ઠાણું તથા ઉપજાવી કાઢેલી જ હતી તે મુંબઈ સરકારના સને ૧૮૭૭ના ઠરાવ નં. ૧૬૪૧ મુજબ સ્પષ્ટ જ હતું. પાલીતાણું રાજ્ય વતી એના એકિંટગ દીવાન શ્રી દેલતરામ મતીરામની સહીથી તા. ૩૦-૪-૧૯૦૩ના રોજ એક હુકમ જારી કરવામાં આવ્યું હતું. આ હુકમ તા. ૧૫-૪-૧૯૦૩ ના રોજ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી વતી મુંબઈના સેલિસિટર મેસર્સ એલ ગુલાબચંદ એન્ડ વાડિયાએ પાલીતાણાના ઠાકરશ્રીને જે અરજી કરી હતી તેના જવાબરૂપે આપવામાં આવ્યા હતા. આ હુકમમાં મુખ્યત્વે બે બાબતને નિર્દેશ કરવામાં આવ્યો હતો ઃ (૧) અરજદાર પોતાના વાંધાના સમર્થનમાં મુંબઈ સરકારના (ન. ૧૬૪૧ ના) ઠરાવ ઉપર મદાર રાખે છે. આ ઠરાવ ચાલુ કેસ ઉપર કેટલી અસર કરે છે અને એનું સાચું ક્ષેત્ર કેટલું છે તે નક્કી કરવા માટે બંને પક્ષકારેની રીતસર સુનાવણી થાય એ જરૂરી છે. એટલા માટે તા. ૧૫-૫-૧૯૦૩ ની તારીખ રાખવામાં આવે છે. એ વખતે બંને પક્ષકાએ હજર કેર્ટમાં હાજર રહેવું. (૨) બંને પક્ષકારોને સાંભળ્યા પછી હુકમ ન આપવામાં આવે ત્યાં સુધી મુસ્લિમ કેમને સૂચવવામાં આવે છે કે એણે અંગારશા પીર ઉપરનું કામ બંધ રાખવું. Page #123 -------------------------------------------------------------------------- ________________ શેઠ આ૦ કની પેઢીના ઇતિહામ આ આદેશ શ્રાવકોના પક્ષે એટલા પ્રમાણમાં લાભકારક જરૂર હતા કે અંગારશા પીરની દરગાહની જગ્યા ઉપરનુ આંધકામ બીજો હુકમ ન થાય ત્યાં સુધી અધ રાખવાના આદ્રેશ મુસ્લિમ જમાતને આપવામાં આવ્યા હતા. પણ એમાં સને ૧૮૭૭ ના નં. ૧૬૪૧ના ઠરાવ અંગે રાજ્યે જે વલણ અપનાવ્યુ' હતુ' તેની સામે શ્રાવક કામના હની પૂરેપૂરી સાચવણી થાય એ માટે પૂરતા પ્રયત્ન કર્યા વગર ચાલે એમ ન હતું. ૯૬ દીવાનશ્રીના આ હુકમમાં જણાવ્યા મુજબ મુસલમાન જમાત અને પેઢીના પ્રતિનિધિઓએ તા. ૧૫-૫-૧૯૦૩ ના રાજ હજૂર કોર્ટમાં હાજર થવાનું હતું. પશુ તે વખતે પેઢીના મુનિમ તરફથી એવી રજૂઆત કરવામાં આવી કે અત્યારે હું મારી દીકરીનાં લગ્નના કામમાં રોકાયેલા છુ, એટલે હાલ તરત આ કામ મુલત્વી રાખવામાં આવે અને એ રીતે એ વખતે એ કામ મુલત્વી રહ્યું હતુ. પણ પછી તે આ કામ માટે હજૂર કાર્ટમાં હાજર થવાને બદલે પેઢીના વહીવટદાર પ્રતિનિધિની સહીથી ઝાલાવાડના પોલિટિકલ એજન્ટ લેફ્ટ. કર્નલ જે. એસ. આશ્મી ( J. S. Ashby )ને તા. ૧૪-૬-૧૯૦૩ ના રાજ અરજી કરવામાં આવી અને એમાં પાલીતાણાના ઠાકાર સાહેબ મુંબઈ સરકારના સને ૧૮૭૭ ના ન’. ૧૬૪૧ના ઠરાવને માન્ય રાખે અને પેઢીના નાકરા ઉપર જે ફ઼ાજદારી દાવા દાખલ કરવામાં આવ્યો છે તે પાછા ખેચી લે એ પ્રમાણે દશ્મારને આદેશ આપવાની માગણી કરવામાં આવી હતી. પેઢી તરફ્થી ઉપર પ્રમાણે જે અરજી લેફ્ટ, કર્નલ આશ્મીને કરવામાં આવી હતી તેના ઉપર તેમણે તા. ૧૭-૬-૧૯૦૩ના રાજ જે શેશ કર્યાં હતા તેમાં ત્રણ મુદ્દા આ પ્રમાણે જણાવવામાં આવ્યા હતા; (૧) મિ. કેન્ડીના અહેવાલમાં જણાવ્યા મુજબ અગારશા પીર ઉપર જૈન કામની માલિકી અને એમના જ કબજો છે, (૨) એટલા માટે બીજી જે કામ અથવા વ્યક્તિ એના ઉપર પોતાના કબજો હાવાનુ કહેતી હાય એણે કાયદાની કોર્ટમાં પેાતાના હક સાષિત કરી બતાવવા જોઈએ. (૩) આમ હાવાથી એ જગ્યા ઉપર અધિકાર જમાવવાના જે કઈ પ્રયત્ન થાય તેના સામના કરવાના અધિકાર જૈન કામના છે. અને એટલા માટે એમના માણસા ઉપર સુલેહના ભંગ કરવા માટેના જે કેસ કરવામાં આવ્યા છે તે કાયદાની વિરુદ્ધ છે. આ ખાખતમાં દરખારશ્રીને જે કંઈ જવાબ આપવા હાય તે, હું ઘણું કરીને સેામવારના રાજ પાલીતાણાની મુલાકાત લેવાના ' તે વખતે, જે શકથ હાય તા તે રજૂ કરી મને આભારી કરે. પેઢી તરફથી તા. ૧૪-૬-૧૯૦૩ ના રાજ કરવામાં આવેલ અરજી ઉપર મિ. આશ્મીએ ઉપર મુજબ જે શેરશ કર્યાં હતા તે એક ંદર શ્રાવક કામના અધિકારની રક્ષા કરે એવા અને એને સાષ આપે એવા હતા. પણ મિ. આશ્મીના આ નિણ્યને પાલીતાણા રાજ્યે માન્ય ન રાખ્યા અને મિ. આશ્મીની આ રજૂઆત તથા પેઢીની Page #124 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા રાજ્ય સાથેના કેટલાક ઝઘડા માંગણી સામે તા. ૨૧-૧૨-૧૯ ૦૩ના રોજ એક લાંબે જવાબ મિ. અલીના સ્થાને ઝાલાવાડ પ્રાંતના પોલિટીકલ એજન્ટ તરીકે નિમાયેલા મિ. મેધર (Mr. H. D. Mereweather)ને પાલીતાણું રાજ્યના મુખ્ય કારભારી શ્રી દેલતરામ મતીરામની સહીથી મેકલી આપે. (અહીં એ જાણવું રસપ્રદ થશે કે આ જવાબને મુસદ્દા તે તે વખતના જાણીતા રાષ્ટ્રીય નેતા અને બેરિસ્ટર સર ફિરોજશાહ એમ. મહેતાએ ઘડો હતે.) આ જવાબ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને બતાવવાનો આદેશ મિ. મેરેવેધરે તા. ૧-૪-૧૯૦૪ના રોજ કર્યું હતું અને એમાં એને જવાબ આપવા પેઢીને સૂચવ્યું હતું. પેઢીએ તા. ૧૨-૭-૧૯૦૪ના રોજ પાલીતાણા રાજ્યની આ અરજીને ખૂબ લંબાણથી જવાબ આપીને અંગારશા પીરના સ્થાન ઉપર જૈન કોમના માલિકી હકને પૂરેપૂરે બચાવ કર્યો હતે. પાલીતાણા રાજ્ય તથા શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી કરવામાં આવેલ અરજીઓનો નિકાલ કરતાં ઝાલાવાડ પ્રાંતના પિલિટીકલ એજન્ટ કેપ્ટન ડબલ્યુ. બીલે (w. Beale) તા. ૯-૧૧-૧૯૦૪ ના રોજ પિતાને ફેંસલે આપ્યો હતો. આ ફેંસલામાં દરબારશ્રી તરફથી, પેઢી તરફથી તથા મુસલમાન જમાત તરફથી કરવામાં આવેલી રજૂઆત ઉપર વિચાર કરીને એમણે જણાવ્યું કે ગઢની અંદર પાલીતાણાના દરબારશ્રીને કોઈ પણ જાતને અધિકાર નથી એ નકકી કરવા માટે પહેલાં પાલીતાણાની કોર્ટમાં શ્રાવક કેમે દાવો કરે જોઈએ અને એ દાવાના ફેંસલાથી જે શ્રાવક કેમને અસંતોષ હોય તે પછી તેઓ એજન્સી સમક્ષ રજૂઆત કરી શકે. આ ઓર્ડરમાં જણાવ્યા મુજબ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ આ બાબત ન્યાય માગવા માટે સૌથી પહેલાં પાલીતાણું રાજ્યની કેર્ટમાં દાવો કરવાનું રહેતું હતે. પણ આ પ્રકરણમાં ભલે દેખીતી રીતે એક બાજુ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી અને બીજી બાજુ મુસલમાન જમાત વાદી તથા પ્રતિવાદી તરીકે રજૂ થતાં હતાં, પણ મુસલમાન જમાતે ગિરિરાજના ઇતિહાસમાં સૌથી પહેલી વાર કહી શકાય એ રીતે અંગારશા પીરની દરગાહની જમીનમાં સમારકામ અને બાંધકામ કરાવવાનું નક્કી કરીને તે માટે પાલીતાણા રાજ્ય પાસેથી પરવાનગી પણ મેળવી હતી. એટલે ખરી રીતે, મુસલમાન જમાતનું આ પગલું પાલીતાણા રાજ્યની આડકતરી પ્રેરણા કે ચઢવણીથી જ લેવામાં આવ્યું હતું. એટલે જેમાં રાજ્ય પોતે જ ભલે આડકતરી રીતે પણ, હિત ધરાવતું હેય અથવા સંડેવાયેલું હોય એ બનાવ અંગે પાલીતાણા રાજ્યની કોર્ટમાં દાવો કરવાથી ન્યાય મળવાની સંભાવના હતી જ નહીં. એટલે પેઢીએ મિ. બિલના આદેશ મુજબ ૧૩ . Page #125 -------------------------------------------------------------------------- ________________ શેઠ આઠ કન્ની પેઢીને ઇતિહાસ પાલીતાણા શન્યની કોર્ટમાં દાવો કરીને દાદ માંગવાને બદલે એજન્ટ ટુ ધી ગવર્નર કનલ ડબલ્યુ. પી. કેનેડીને જ રાજકોટ મુકામે અપીલ કરવાને નિર્ણય કરીને તા. ૨૮-૧-૧૯૦૫ના રોજ એક સવિસ્તર અરજી મોકલી હતી. આ અરજીમાં અંગારશા પીરની જગ્યા શત્રુંજયના ગઢની અંદર હોવાથી એની પૂરેપૂરી માલિકી તેમ જ એની સાચવણી તેમજ એનું સમારકામ કરવાની સત્તા શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીની જ હોવાનું વિગતવાર જણાવવામાં આવ્યું હતું. (સાથે સાથે તળેટીથી શરૂ કરીને તે ગિરિરાજના પ્રવેશદ્વાર સુધીના રસ્તાને જ્યારે જ્યારે જરૂર જણાય ત્યારે ત્યારે તેનું સમારકામ કરવાની સત્તા પણ પેઢીની જ હોવાનું જણાવ્યું હતું.) આ રીતે પિતાને કેસ રજૂ કર્યા બાદ પેઢી તરફથી ત્રણ માંગણીઓ રજૂ કરવામાં આવી હતી: (૧) પાલીતાણાના ઠકારશ્રીએ મુસલમાન જમાતને શત્રુંજય ઉપર ગઢની અંદર સમારકામ તથા બાંધકામ કરવાની જે રજા આપી હતી તે તા. ૧૬-૩-૧૮૭૭ મુંબઈ સંસ્કારના નં. ૧૬૪૧ ના ઠરાવની કલમનો ભંગ કરે છે અને તેથી તે ગેરકાયદે અને અમલ ન કરી શકાય તેવી છે એમ જાહેર કરવું. (૨) ઠાકોર સાહેબે (મુસલમાન જમાતને અંગારશા પીરમાં સમારકામ અને બાંધકામ અંગે) જે મંજૂરી આપી છે તે સિદ્ધ કરવા સૂચવવું. (૩) પાલીતાણાના ન્યાયાધીશે તા. ૨૨-૪-૧૯૦૭ ના રોજ જે આદેશ આપે છે તે તથા એના અનુસંધાનમાં જે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તે રદ કરવી. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી મિ. કેનેડીને કરવામાં આવેલી આ અરજીનો નિકાલ કરવાનું કામ હિલવાડના પોલિટીકલ એજન્ટ તા. બીજી અને ત્રીજી સ. ૧૯૦૬ ના પત્રથી એજન્ટ ટુ ધી ગવર્ન૨ મિ. સી. એચ. હીલને સેપ્યું હતું. એટલે આ અરજીનો ફેંસલો તા. ~~૧૯૦૮ ના રોજ એજન્ટ ટુ ધી ગવર્નર મિ. સી. એમ. હિલે આપ્યો હતો અને એમાં અંગારશા પીરના તથા રતાના સમારકામ અને જે કંઈ વિવાદ ઊલે થયો છે એ માટે પેઢીએ પાલીતાણાની કાયદેસરની કેર્ટમાં પિતાને હક સાબિત કરવા હજી કંઈ પ્રઅન કર્યો લ્હી અને ત્યાં જે કંઈ પ્રયત્ન થઈ શકે તે કરવામાં ન આવે ત્યાં સુધી એજન્સી આ બાબતમાં કોઈ પણ બાબતની દરમિયાન ગીરી નહીં કરે, કારણ કે, રાજ્યને આવી બાબતની કાયદેસરની તપાસ કરવાને પૂરેપૂરે અધિકાર છે એમ જણાખ્યું હતું. આ ફેંસલાને અર્થે મિ. મિતે આપેલા ફેંસલાનું જ પુનરાવર્તન કરવા જે થતું હતું. એટલે જે આ ફેંસલાને અમલ કરવું હોય તે પેઢીને આ પ્રકરણમાં પાલીતાણાની કેટને આશ્રય લે અનિવાર્ય હતા. વળી આ ફેંસલે ચિ. કેનેડીને હી તરફથી તા. ૨૮-૧-૧૯૦૫ ના રોજ કરવામાં આવી હતી તે પછી આશરે સાડા ત્રણ Page #126 -------------------------------------------------------------------------- ________________ પીતાણા રાજ્ય સાથેના કેટલાક ઝઘડા વર્ષે તા. ૭-૭-૧૯૦૮ ના રોજ આપવામાં આવ્યો હતે. આ ફેંસલે આ તે જ તારીખે મિ. હીલે એ ફેંસલાની નકલ ગેહિલવાના પિલિટીકલ એજન્ટને મોકલવાની સાથે સાથે એક પત્ર લખ્યું હતું તેમાં એમણે અરજદારોને (એટલે પેઢીને) એમ સૂચવવાનું જણાવ્યું હતું કે જે તેઓ આટલા લાંબા વખતથી ચાલતા વિવાદને અંત લાવવા માગતા હોય અને જે પાલીતાણા દરબાર આ વાતને માન્ય રાખવા તૈયાર હોય તે સરકારને આ બધી બાબતેનો નિકાલ કરવા માટે એક અધિકૃત કમિશન નીમવાનું સુચન કરવાની મારી તૈયારી છે. અને આ કમિશન છેવટને જે નિર્ણય કરે અને જેને સરકાર માન્ય રાખે તે બંને પક્ષકારોને બંધનકારક રહે મિ. હવે આ ફેંસલે આપ્યા પછી તથા ગોહિલવાડના પલિટીકલ એજંટને લખેલ પત્રમાં એમણે પાલીતાણા રાજ્ય અને શ્રાવક કેમ વચ્ચે પ્રવર્તતા વિવાદનો અંત લાવવા માટે સરકારને એક અધિકૃત કમિશન નીમવાની ભલામણ કરવાની જે વાત લખેલી તે ઉપર આપેલ લખાણ ઉપરથી જાણી શકાય છે. આ પછી કેટલાક સમય બાદ મિ. હીલે તા. ૩ ઓગસ્ટ અથવા તે સ્વ. ૩ સપ્ટેમ્બર ૧૯૦૮ ના રોજ શેઠ શ્રી મનસુખભાઈ ઉપર એક પત્ર લખ્યો હતો. એમાં એમણે સૂચવ્યું હતું કે તમે ચાલુ માસની ર૯મી તારીખે (ખરી રીતે આ ૨૯ મી જુલાઈ અથવા ગરટ હોવી જોઈએ) શ્રાવકના બીજા પ્રતિનિધિઓ સહિત મારી સાથે આરૂ મુલાકાત કરી હતી તે બાબતમાં જણાવવાનું કે, મેં આપેલ ફેંસલો જે વિવાદનો અંત લાવવામાં નિષ્ફળ જાય અને એ ફેંસલામાં જણાવ્યા મુજબ શ્રાવકે પાલીતાણા રાજ્યની કોર્ટમાં જવાને બદલે સરકારમાં અપીલ કરવાને વિચાર કરે તે આવી અપીલ કરવા માટે કેઈ સમયમર્યાદા લાગુ પડવી ન જોઈએ. અને એ રીતે મારી વિનંતી તથા સલાહને માન્ય રાખીને અપીલ કરવાનું મોકુફ રાખવામાં શ્રાવકે મારી સાથે સંમત થયા છે. પાલીતાણ રાજ્ય અને પેઢી વચ્ચે આ વિવાદ ચાલુ જ હતું અને એના નિકાલ માટે યોગ્ય સ્થળોએ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી રજૂઆત થતી જ રહેતી હતી છતાં, એનું સમાધાનકારક કે સંતોષકારક પરિણામ આવતું ન હતું. તે દરમ્યાનમાં તા. ૨૮-૮-૧૯૦૫ ના રોજ પાલીતાણાના દરબાર સર માનસિંહજીનું અવસાન થયું અને એમના પાટવીકુંવર શ્રી બહાદુરસિંહજી સગીર વયના હતા એટલે પલીતાણ રાજ્યને વહીવટ કરવા માટે મિ. ડર એવન એડમિનિસ્ટ્રેટર નિમાયા હતા અને આ વ્યવસ્થા છે સને ૧૯૨૦ સુધી ચાલુ રહી હતી કે જ્યારે બહાદુરસિંહને ગાદીનશિન કરવામાં આવ્યા હતા. એટલે તા. ૨૮-૮-૧૯૦૫ પછી આ પ્રકરણમાં જે કંઈ કાર્યવાહી પાલીનાણા રાજ્ય તરફથી હાથ ધરવામાં આવી હતી તે ડર ઓવનના રાજ્ય સંચાલનમાં કરવામાં આવી હતી એ દેખીતું છે. Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ શેઠ આ કરની પતીને ઇતિહાસ બીજી બાજુ કાઠીયાવાડના એજન્ટ ટુ ધી ગવર્નર મિ. સી. એચ. એ. હીલે સને ૧૯૦૮ ની તા. ત્રીજી ઓગસ્ટ કે સપ્ટેમ્બરના રોજ શેઠ શ્રી મનસુખભાઈ ઉપર જે પત્ર લખ્યો હતો તેમાં પિતાના હુકમ સામે જે જૈન કોમ સરકારને અપીલ કરવા માંગતી હોય તો એમાં કઈ સમયમર્યાદા બાધારૂપ ન થવી જોઈએ એમ સ્પષ્ટ જણાવ્યું હતું. આ પછી આ પ્રકરણમાં શ્રાવક કેમ તરફથી છેક સને ૧૯૨૧-૨૨ સુધીના ચૌદેક વર્ષ જેટલા લાંબા સમય દરમ્યાન કેવાં પગલાં ભરવામાં આવ્યાં હતાં અને પાલીતાણા રાજ્ય પણ કેવું વલણ અપનાવ્યું હતું તેની માહિતી આપે એવી સામગ્રી પેઢીના દફતરમાંથી મળી શકી નથી. પેઢીના દફતરમાં આ અંગારશા પીરના પ્રકરણ અંગે કાઠીયાવાડના એજન્ટ ટુ ધી ગવર્નરના પર્સનલ આસીસ્ટંટ એ. ડબલ્યુ. ટી. વેબને એક છપાયેલે પત્ર સચવાઈ રહ્યો છે. આ પત્ર દ્વારા એમણે મુંબઈ સરકારે આ પ્રકરણ બાબતમાં તા. પ-૭-૧૯૨૨ના રોજ કરેલ નં. ૧૮૩-૪ના ઠરાવમાં દર્શાવવામાં આવેલ ફેંસલાને સાર રજૂ કર્યો છે. મુંબઈ સરકારે આપેલે આ ફેંસલે તા. ૭-૭-૧૯૦૮ના રેજ મિ. હિલે આપેલ ચુકાદાની સામે કરવામાં આવેલ અપીલને અનુલક્ષીને આપવામાં આવ્યો હતે. અહીં શરૂઆતમાં જ “આ અપીલો” (these apeals) એ જે નિર્દેશ કરવામાં આવ્યો છે તે ઉપરથી એમ લાગે છે કે મિ. હીલના ફેંસલા સામે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી તથા પાલીતાણા રાજ્ય તરફથી મુંબઈ સરકારને અપીલ કરવામાં આવી હોવી જોઈએ, જેની નકલો ઉપલબ્ધ થઈ શકી નથી. મુંબઈ સરકારે પોતાના આ ફેંસલામાં અંગારશા પીરના બાંધકામ તથા સમારકામ તથા તલાટીથી ગઢના પ્રવેશદ્વાર સુધીના માર્ગના સમારકામ-એ બંને મુદ્દાઓની જુદી જુદી છણાવટ કરીને છેવટે એ મતલબનો ફેંસલે આપ્યું હતું કે– (૧) અંગારશા પીરની જગ્યાના સમારકામ તથા બાંધકામ અંગે જાગેલ વિવાદ એ શેઠ આણંદજી કલ્યાણજી અને મુસલમાન જમાત સાથે સંબંધ ધરાવતી બાબત છે એટલે એને નિકાલ કરવાની સત્તા પાલીતાણા રાજ્યને હોવાથી એ માટે પાલીતાણાની કેટને આશરો લેવો જોઈએ. વસ્તુસ્થિતિ આવી હોવાથી આ અંગેની શ્રાવકોની અપીલ રદ કરવામાં આવે છે. કે (૨) તળાટીથી ગઢના પ્રવેશદ્વાર સુધીના રસ્તાના સમારકામની સત્તા પણ શ્રાવક કેમ હસ્તક નથી. એ સત્તા પાલીતાણા રાજ્યને છે. આમ છતાં સરકાર જેન કેમની સગવડ તથા એના અધિકારની રક્ષા થાય એ અંગે જે રસ ધરાવે છે તે ઉપરથી આ રસ્તાને સારી સ્થિતિમાં રાખવાનું દબાણ પાલીતાણાના દરબારશ્રી ઉપર લાવવાનાં એજન્ટ Page #128 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા રાજ્ય સાથેના કેટલાક ઝઘડા ૧૦૧ ટુ ધી ગવર્નરનાં પગલાંને. એના કાર્યક્ષેત્રની મર્યાદામાં સમાવેશ થાય છે એમ ગવર્નર માને છે. એટલે પિતાની આ અપીલના ૨૦ મા પેરેગ્રાફમાં શ્રાવક કેમે જે રાહતની માંગણી કરી છે તે મંજૂર રાખવા સિવાયની બાકીની અપીલ રદ કરવામાં આવે છે. આશરે વીસ વર્ષ ચાલેલા આ વિવાદને અંત છેવટે શેઠ આણંદજી કલ્યાણજીની માંગણની વિરુદ્ધમાં જ આવ્યો હતો તેમ આ આખા પ્રકરણની વિગતે તપાસતાં દેખાઈ આવે છે. આમાં ફક્ત જેન કોમની માગણને એટલા પૂરતો જ સ્વીકાર થયે કહેવાય કે ગિરિરાજ ઉપરના માર્ગને સરખા રાખવાનું દબાણું પાલીતાણું રાજ્ય ઉપર એજન્સી તરફથી કરવામાં આવે તે વાતને કાયદેસરની લેખવામાં આવી હતી. પણ આટલા લાંબા સમયના વિવાદને અંતે આ પ્રકારની જે ઉપલબ્ધિ થઈ તે સામાન્ય કટિની ગણાય. જે અરસામાં શત્રુંજયના ગઢની અંદર આવેલ અંગારશા પીરની દરગાહની જગ્યામાં સમારકામ અને બાંધકામ કરવાની મંજૂરી પાલીતાણું રાજ્ય મુસલમાન જમાતને આપી અને એના લીધે પાલીતાણું રાજ્ય અને શેઠ આણંદજી કલ્યાણજી વચ્ચે લાંબો વિવાદ શરૂ થયો, લગભગ તે જ અરસામાં, ગિરિરાજ ઉપરના વિસામા, કુડે, દેરીઓ અને તલાટીથી ગઢના પ્રવેશદ્વાર સુધી માર્ગ સમ કરાવવાની જરૂરિયાત ઊભી થઈ હતી. આ કામ પેઢી તરફથી શરૂ કરવામાં આવતાં તરત જ પાલીતાણા રાજ્ય તરફથી એને રોકી દેવામાં આવ્યું અને રાજ્યની અગાઉથી મંજૂરી મેળવ્યા વગર આવું કઈ પણ કામ શરૂ ન કરવાનું જણાવવામાં આવ્યું. આ ઉપરથી પેઢીને આ માટેની મંજૂરીની માંગણી કરતાં વિસામા, કુંડ અને દેરીઓનું સમારકામ કરવાની મંજૂરી તે પાલીતાણા રાજ્ય તરફથી આપવામાં આવી, પણ રસ્તાનું સમારકામ કરવાની મંજૂરીને ઈન્કાર કરવામાં આવ્યું. આને લીધે અંગારશા પીરની જગ્યા અગે ઊભા થયેલા વિવાદ જે જ વિવાદ ઊભો થયો અને તે પણ બે દાયકા જેટલા લાંબા સમય સુધી ચાલુ રહ્યો અને એને છેવટે અંત આવ્યો તે ઉપર સૂચવેલ મુંબઈ સરકારના ઠરાવના સાર ઉપરથી જાણી શકાય છે. રસ્તાના સમારકામને આ વિવાદ સીધે પાલીતાણા રાજ્ય સાથે જ ઊભે થયે હતું, પણ એની મોટા ભાગની વિગતે અંગારશા પીરના વિવાદ જેવી જ હતી એટલે એને અહીં રજૂ કરવાની જરૂર જણાતી નથી. આ પછી આ બંને વિવાદે અંગે પેઢી તરફથી આગળ શી કાર્યવાહી કરવામાં આવી તેની માહિતી આપે એવી સામગ્રી પેઢીના દફતરમાંથી મળી શકી નથી. રાજ્ય સામે એજન્સીમાં ફરિયાદ કરવાની પદ્ધતિ અંગે વિવાદ કોઈ પણ બાબતમાં પાલીતાણા રાજ્ય સાથે વિવાદ ઊભો થાય તે એ માટે પાલીતાણા રાજ્યની કોર્ટમાંથી ફેંસ મેળવ્યા પછી જ, જે એ ફેંસલે માન્ય ન હોય તે, Page #129 -------------------------------------------------------------------------- ________________ છે શેઠ આe કરની પેઢીને ઇતિહાઇ એજન્સીની કેટમાં અપીલ કરી શકાય કે સીધેસીધી પાલીતાણા કેર્ટને ફેંસલો મેળવ્યા વચર એજન્સીમાં ફરિયાદ કરી શકાય?—આ બે મુદ્દાઓ અંગે અવારનવાર પાલીતાણા રાજ્ય અને પેઢી વચ્ચે વિવાદ ઊભા થતા રહ્યા હતા. આ વિવાદ સને ૧૮૯૬ની સાલમાં ઊભે થયેલ હતું. એ વખતે કાઠીયાવાડના એકિંટગ પિલિટીકલ એજન્ટ લેફટનન્ટ કર્નલ સી. ડબલ્યુ. સીવે (C. M. Sealy), તા. ૧-૧૦-૧૮૯૬ના રેજ, એ મતલબને ફેંસલે આપ્યું હતું કે, પાલીતાણ દરઆરને રીતસરની ફરિયાદ કર્યા વગર સીધેસીધી ફરિયાદ એજન્સી સાંભળી શકે નહીં. આ ફેંસલાની સામે પેઢી તરફથી તા. ૧૬-૭–૧૮૯૭ના રોજ મુંબઈને ગવર્નર વિલિયમ બેરન સેન્ડર્સને અપીલ કરવામાં આવી હતી અને એમાં આ મિ. સિલે આપેલ ચુકાદા અંગે ફેરવિચારણા કરવા માટે વિનંતી કરવામાં આવી હતી. મુંબઈને ગવર્નરને કરવામાં આવેલ આ અરજીનું પરિણામ શું આવ્યું–તેની માહિતી મળી શકે એવી સામગ્રી પેઢીના દફતરમાંથી મળી શકી નથી. (૨) - આવો જ વિવાદ સને ૧૯૨૨ માં પણ ઊભું થયું હતું. તે વખતે તા. ૧-૧-૧૯૨૨ના રોજ શેઠ આણંદજી કલ્યાણજીના વહીવટદાર પ્રતિનિધિઓએ કાઠીયાવાડના એજન્ટ ટુ ધી ગવર્નને એક અરજી કરી હતી. આ અરજીની નકલ તે મળી શકી નથી, પણ એમ લાગે છે કે, પાલીતાણું રાજય સાથેના કેઈક વિવાદને અનુલક્ષીને એ અરજી સીધેસીધી કાઠીયાવાડના એજન્ટ ટુ ધી ગવર્નરને કરવામાં આવી હતી. આ અરજીને તા. ૮-૬-૧૯૨૨ ના નં. P/૪૯ of ૧૯૨૨ ના શેરાથી, કાઠીયાવાડના એજન્ટ ટુ ધી ગવનરના પર્સનલ આસિસ્ટંટ એ. ડબલ્યુ. ટી. વેબ (Webb)ની સહીથી, એ મતલબને ફેસલે આપવામાં આવ્યો હતો કે, આ બાબત હાથ ધરવાની સત્તા એજન્સીને નથી. એટલા માટે પેઢીએ એજન્સીને ફરિયાદ કરતાં અગાઉ પાલીતાણા રાજ્યની કેટ માંથી ફેંસલો મેળવવાને પૂરેપૂરો પ્રયત્ન કરી લેવું જોઈએ. આ મુદ્દો પેઢીના પાયાના હકને અસર કરતા હોવાથી, પેઢી તરફથી તા. ૫-૯-૧૯૨૨ ના રોજ મુંબઈના ગવર્નર કેપ્ટન સર જે લેઇડને અપીલ કરવામાં આવી. આ અપીલને ફેંસલે પણ મુંબઈ સરકારના તા. ૨૫-૫-૧૯૨૩ ના નંબર –૪૪–૧-૬ ના ઠરાવથી જૈનોની (પેઢીની) વિરુદ્ધ આવ્યું અને કાઠીયાવાડના એજન્ટ ટુ ધી ગવર્નરને ઓર્ડર કાયમ રાખવામાં આવ્યું. મતલબ કે કઈ પણ મુદ્દા અંગે પેઢી પાલીતાણા રાજ્યની કેર્ટમાંથી ફેંસલો મેળવ્યા પી જ એજન્સીમાં અપીલ કરી શકે એ વાત કાયમ રહી. Page #130 -------------------------------------------------------------------------- ________________ પીતાણા રાજ્ય સાથેના કેટલાક ઝઘડા આ ફેંસલે પેઢીના અધિકાર ઉપર તરાપ મારે એ હોવાથી એના રક્ષણ માટે આગળ જે કંઈ પ્રયત્ન થઈ શકે એમ હેય એ કર્યા વગર એને પેઢી એમને એમ માન્ય રાખી લે તે જૈન સંઘના હિતને નુકસાન પહોંચ્યા વગર ન રહે. એટલે જે કંઈ થઈ શકે એમ હોય તે કરવાનું પેઢીએ નક્કી કર્યું અને નવેંબર ૧૯૨૩ના રોજ લંડન સેક્રેટરી ઓફ સ્ટેટને પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓએ એક સવિસ્તર અપીલ કરી અને મુંબઈ સરકારના આ ફેંસલાની પુનર્વિચારણા કરીને એને રદ કરવાની માંગણી કરી. સેક્રેટરી ઓફ સ્ટેટ તરફથી આ અપીલનો કે ફેંસલે મળે તે પેઢીના દફતર માંથી જાણી શકાયું નથી. (૩) પાલીતાણા રાજ્ય સાથે રખેપાને છે પ્લે વાર્ષિક રૂ. ૨૦,૦૦૦ આપવાને કરાર તા. ૨૬-૫-૧૯૨૮ના રોજ (૩૫ વર્ષની મુદતને) થયું હતું. ૨૦ કલમના આ કરારમાં અગાઉના ઝઘડાના મુખ્ય મુખ્ય મુદ્દાઓ અંગે જરૂરી સ્પષ્ટતા કરી લેવામાં આવી હતી, જેમાં અંગારશા પીર, મોટે રાત તથા મહાદેવના મંદિર સંબધી હકકને લગતા મુદ્દાઓને પણ સમાવેશ થતો હતે. આ કરારની નવમી કલમમાં જણાવ્યા મુજબ મહાદેવના મંદિરને પત્રના અધિકારમાંથી બાકાત રાખવામાં આવ્યું હતું અને એ મંદિર પહોંચવાને જુદે રસ્તો ગઢની બહારના ભાગમાંથી આપવાનું ઠરાવવામાં આવ્યું હતું. આ રીતે મહાદેવના મંદિરને ગઢથી જુદું કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી, ત્યારે સને ૧૯૩૧ માં પાલીતાણા રાજ્ય સાથે પેઢીને વિવાદ ઊભો થયો. પેઢીએ તા. ૧૨-૭-૧૯૭૧ ના રોજ પાલીતાણા રાજ્યને એક અરજી કરી અને તેમાં મહાદેવના મંદિરની નજીકની જમીનમાં આવેલ (હવા, ઈશ્વરકુંડ અને ઈશ્વરકુંડની દક્ષિણ દિશા તરફની જમીન-એ મહાદેવના મંદિરની હદમાં નહીં આવતાં હોવાથી મહાદેવના મંદિરની હદની અંદર એને સમાવેશ ન કર એ એમ જણાવ્યું. આ અરજીને પાલીતાણાના દીવાનશ્રીએ તા. ૨૬-૧૨-૧૯૭૧ ના રોજ ફેંસલો આપતાં આ ત્રણેય સ્થાને પોતાની માલિકીનાં હોવાની પેઢીની માંગણી નકારી કાઢીને આ અરજી નામંજૂર કરી હતી. આની સામે પેઢી તરફણી તા. ૧૮૮-૧૯૩૨ ના રોજ વેસ્ટ ઈન્ડિયાના એજન્ટ ટુ ધી ગવર્નર સર હર્બટ કેલી (Kealy) સમક્ષ એક અરજી કરી હતી, જેમાં આ બાબતની પુનઃ વિચારણા કરીને પિતાને સીધેસીધી એજન્સીમાં રજૂઆત કરવાની અનુમતિ આપવાની માંગણી કરી હતી. આ અરજી અંગે તા. -૧૧-૩૨ ના રેજ એજન્ટ ટુ ધી ગવર્નર જનરલના સેક્રેટરી મિ. જી. એફ. વાયરની સહીથી પેઢીને જણાવવામાં આવ્યું કે, આવી અર૭ પાલીતાણા દરબારની મારા જ મોકલવી જોઈએ. જાણ ખાતર આવી અરજીની નકલ એજન્સી ઉપર એકલ Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ શેઠ આઠ કડની પેઢીને ઇતિહાસ વામાં આવે એની સામે કઈ વાંધો નથી, પણ એ અંગેની કાર્યવાહી તે અરજી પાલીતાણું દરબાર મારત આવ્યા પછી જ હાથ ધરવામાં આવશે. એજન્ટ ટુ ધી ગવર્નરને આ ફેંસલો સામે પેઢીએ તા. ૯-૫-૧૯૭૩ ના રોજ હિંદુસ્તાનના વાઈસરોય અને ગવર્નર જનરલ ધી અર્લ ઓફ વિલિડંનને અપીલ કરી અને એમાં પાલીતાણા રાજ્યની કેર્ટમાંથી મળેલ ફેંસલા સામે એજન્સીને અપીલ પાલીતાણું રાજય મારફત કરવાને જે આદેશ એજન્સી તરફથી આપવામાં આવ્યું છે તેના બદલે એજન્સીને સીધેસીધી અપીલ કરી શકાય, તેમ જ એજન્સી જે ફેંસલો આપે તે પેઢીને પાલીતાણા રાજ્ય મારફત નહીં, પણ સીધેસીધો મળે એ આદેશ આપવાની વિનંતી કરવામાં આવી હતી. આ અપીલને ફેસલો પણ ગવર્મેન્ટ ઓફ ઈન્ડીયા તરફથી તા. ૨૨-૧૨-૧૯૩૩ ના રોજ નં. - ૬૮૫-P–૩૩ ના ઓર્ડરથી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીની વિરુદ્ધમાં આવ્યો હતો. અને એણે કાઠીયાવાડના એજન્ટ ટુ ધી ગવર્નર જનરલના ફેંસલામાં ફેરફાર કરવાની કંઈ જરૂર નથી એમ જણાવીને પેઢીની અપીલ કાઢી નાંખી હતી. આની સામે પેઢીએ સને ૧૯૩૪ માં ક્યારેક ફરીથી ગવર્નર જનરલ ધી અલ ઓફ વિલિડંનને અરજી કરીને ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયાના ઉપર મુજબના આદેશની ફરી વિચારણા કરવાની માંગણી કરી હતી. આ અરજીમાં ખાસ બેંધપાત્ર વાત તે એ હતી કે એમાં એજન્સીને, મુંબઈ સરકારને તેમજ સેક્રેટરી ઓફ સ્ટેટને-વચ્ચે પાલીતાણા રાજ્યને રાખ્યા વગર–સીધેસીધી અરજી કર્યાના સંખ્યાબંધ દાખલાઓ ટાંકીને પિતાની માંગણીનું ભારપૂર્વક સમર્થન કરવામાં આવ્યું હતું. આ અપીલનું પરિણામ શું આવ્યું તે જાણી શકાય એવી સામગ્રી મળી નથી.૪૩ સને ૧૯૨૨-૨૩ માં પેઢીને મુબઈ સરકાર તરફથી જે આદેશ મળે એની સામે એક સેક્રેટરી ઓફ સ્ટેટ-લંડન અને સને ૧૯૩૩-૩૪ માં ભારતના ગવર્નર જનરલ તરફથી જે આદેશ મળ્યો તેની સામે ફરી એમને જ અરજી કરવાની પેઢીની કાર્યવાહી ઉપરથી જોઈ શકાય છે કે તે પિતાના, એટલે કે જૈન સંઘના હક્કોની સાચવણી કરવા માટે કેટલી સજાગ અને પ્રયત્નશીલ રહેતી હતી. સમાધાનનો કરાર જ વિવાદનું નિમિત્ત બન્યો પાલીતાણા રાજ્ય સાથે રખેપાને છેલ્લે કરાર સને ૧૯૨૮ માં થયે તેના આધારે એવી આશા રાખવામાં આવતી હતી કે હવે પાલીતાણા રાજ્ય સાથે કઈ પણ મુદ્દા અંગે વિવાદમાં ઊતરવાનો પ્રસંગ નહીં આવે. પણ એ કરારની તેરમી કલમના બંને પક્ષે કરેલ જુદા જુદા અર્થઘટનને લીધે રાજ્યના ફેંસલા વિરુદ્ધ એજન્સીમાં અપીલ કરવી Page #132 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા રાજ્ય સાથેના કેટલાક ઝઘડા ૧૦૫ હાય તા તે સીધી કરી શકાય એમ જૈન કામની સમજૂતી હતી, જ્યારે પાલીતાણા રાજ્ય તથા એજન્સી આવી અરજી પાલીતાણા રાજ્ય મારફત જ થઈ શકે એવા એના અથ કરતાં હતાં. આને લઈને ગિરિરાજ ઉપર આવેલ મહાદેવની દેરીની ગઢ બહારની હદ નક્કી કરવા અંગે જે વિવાદ ઊભા થયા તેના નિણૅય આવા તા ખાજુએ રહ્યો, પશુ રાજ્યના ફૈસલા સામે એજન્સીમાં અપીલ કરવાના મુદ્દા એટલા માટો થઈ ગચા કે લગભગ ત્રણ-ચાર વર્ષ સુધી એ અગે જાતજાતની અરજીઓ કરવા છતાં તેના નિકાલ ન થઈ શકયો. અને તેથી કરારની ૧૧ મી કલમમાં જણાવ્યા મુજબ ગિરિરાજ ઉપર ગઢની અંદર તથા ગઢની બહાર આવેલાં બધાં સ્થાનાના નિશ્ચિત સ્થળનિર્દેશ કરતા નકશા તૈયાર કરવાનું કામ વર્ષો સુધી ખારંભે પડતું રહ્યુ. છેવટે પેઢીના પ્રમુખ શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ તથા પાલીતાણાના દરબાર સર બહાદુરસિંહજી વચ્ચે કેટલીયે મુલાકાતા થયા બાદ આ નકશાને અંતિમ રૂપ આપી શકાયું હતું અને તેના ઉપર અને પક્ષના સહી-સિક્કા સને ૧૯૪૦ની આસપાસ થઈ શકયા હતા. આમ તા પાલીતાણા રાજ્ય સાથે અવારનવાર સ`ખ્યાબંધ નાના-મોટા ઝઘડાઓકેટલીક વાર તા સાવ નજીવા લાગે એવા મુદ્દાઓને લઇને પણ થતા રહ્યા હતા. આમાંના આવા વિવાદજનક મુદ્દાઓની રજૂઆત આ પ્રકરણમાં ઠીક ઠીક વિગતે આપવામાં આવી છે. જ્યારે સને ૧૯૨૮ ના રખાપાના છેલ્લા પાંચમા કરાર થયા તે વખતે ત્રણ મુદ્દાઓ અગેના વિવાદ લાંબા વખતથી ઊભું થયેલે હતા અને એના નિકાલ આવી શકયો ન હતા. આ ત્રણ મુદ્દા એટલે : (૧) ગિરિરાજની તળેટીથી તે ગઢના પ્રવેશદ્વાર સુધીના મોટા રસ્તા નામે ઓળખાતા માર્ગ ઉપરના માલિકીહ તથા તેની સાચવણી તેમજ સમારકામ કરવાના અધિકારને લગતા. (૨) અંગારશા પીરની દરગાહ ઉપરના જૈન કામના અધિકારને લગતા તથા તેના સમારકામની સત્તાને લગતા. (૩) ગઢ ઉપર સૂરજકુ'ડ પાસે આવેલ મહાદેવની દેરી ઉપર રાજ્યની માલિકી કે જૈન કામની માલિકી ?—એ સખ`ધી મુદ્દો. માટા રસ્તા તથા અગારશા પીરની માલિકી અંગેના વિવાદ છેક સને ૧૯૦૩ થી ઊભા થયા હતા અને મહાદેવની દેરીની માલિકી સમધી વિવાદ છેક સને ૧૯૨૧ ની સાલથી ઊભા થયા હતા. અને અનેક પ્રયત્ના છતાં આ ત્રણેય વિવાદ અંગે પાલીતાણા રાજ્ય અને જૈન કામ વચ્ચે કાઈ પણ જાતનુ` સમાધાન થઈ શકયુ ન હતુ. છેવટે આ ત્રણેય વિવાદાસ્પદ મુદ્દાઓનું સમાધાન સને ૧૯૨૮ ના કરાર થયા તે વખતે આ પ્રમાણે કરવામાં આવ્યુ' હતું— (૧) કરારની કલમ સાત મુજબ તલાટીથી તે ગઢના પ્રવેશદ્વાર સુધીના માટા રસ્તાની અને એની સાથેની પેરેપેટ વાલની સાચવણી કરવાના અને એનું સમારકામ કરવાના અધિકાર જૈન ફામને મળ્યા હતા અને એ માટે કોઈની પણ મજૂરી લેવાની ૧૪ Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ શેઠ આ૦ ૦ની પેઢીના ઇતિહાસ જરૂર રહેતી ન હતી. આમાં એટલી શરત રાખવામાં આવી હતી કે એને ઉપચેગ જાહેર જનતા પણ કરી શકે. વળી કરારની આઠમી કલમમાં જે સાત રસ્તાઓની સાચવણી અને એનુ સમારકામ કરવાની જવાબદારી પાલીતાણા રાજ્યની ગણવામાં આવી હતી તેમાં શ્રી પૂજજીની ટૂક સુધીના મેાટા રસ્તાના પણ સમાવેશ કરવામાં આવ્યા છે. (૨) કેનેડીના રીપોર્ટમાં અગારશા પીરની દરગાહ સહિત જે અજૈન દેવસ્થાના ઉપર જૈન કોમના અધિકાર હાવાનું જણાવ્યું હતુ. તેમાંથી મહાદેવની દેરીને ખાદ કરીને બાકીનાં બધાં અજૈન દેવસ્થાના ઉપર જૈનોની માલિકી સ્વીકારવામાં આવી હતી. અર્થાત અ‘ગારશા પીરની દરગાહ ઉપર તેમજ તેની સાચવણી તેમજ સમારકામ અંગે મુસલમાન જમાતના અધિકાર હોવાના જે વિવાદ પાલીતાણા રાજ્યની ચઢવણીથી ઊભા થયે। હતા તેના આથી અંત આવ્યા હતા અને એ દરગાહ સંબધી બધી સત્તા જૈન ક્રામને મળી હતી. (૩) મહાદેવના મંદિરની માલિકી જૈનોની નહીં હાવાનું સૂચવીને એ ગઢની બહાર દેખાય એ રીતે એક નવી વડી અને ત્યાં પહાંચવાના સ્વતંત્ર માર્ગ મનાવવાનું આ કરારની નવમી કલમમાં સૂચવવામાં આવ્યું હતું. આ રીતે ત્રણેય વિવાદાસ્પદ ખાખતાના આ કરારથી નિકાલ આવી જતા હતા. ઉપસ’હાર પાલીતાણા રાજ્ય સાથે જૈન કામને થયેલ ઝઘડાની જે વિગતા ઉપર આપવામાં આવી છે તે તા મુખ્ય મુખ્ય ઝઘડાને ધ્યાનમાં રાખીને જ. બાકી તા આ ઉપરાંત નાની માટી ખામતાને લઈને અવારનવાર ઝઘડા ઊભા થતા જ રહ્યા છે. જેવા કે—કુડ ઉપરનાં પાટિયાં રાજ્યે ખસેડી નાખ્યા બાબત; કુંડના ગાળ કાઢતી વખતે એ ગાળ પહાડની જમીન ઉપર નાંખવા બાબત, ધમ શાળાઓની જમીન ખાખત; પેઢીના સિપાઈ એને શસ્ત્ર રાખવાની અનુમતિ આપવા ખાખત; શેઠ માતીશાની ટૂક ખાખત; રહિશાળાના રસ્તા ખખત, જકાત બાબત વગેરે વગેરે. વળી જ્યારે કોઈક વાર કાઠિયાવાડના કાઈક પાલિટીકલ એજન્ટને માટે પાલીતાણાના દરખારશ્રી તરફથી શ્રાવક કામની અવારનવાર થતી કનડગત અંગે નીચે મુજમ આકરા શબ્દોમાં ચેતવણી આપવાનું જરૂરી બન્યું તે ઉપરથી પણ સ્પષ્ટ સમજી શકાય છે કે પાલીતાણા દરબાર અને શ્રાવક કામ વચ્ચે કેવા કડવા સબધા પ્રવર્તતા હતા. અન્ને પક્ષકારી શાણી સલાહને કાને ધરવાને બદલે, જો છરીનુ ચુદ્ધ જાહેર કરશે તા, ઘણે ભાગે, એવું પરિણામ આવવાના સાઁભવ છે કે, જૈનો તા (શત્રુંજય) પર્યંતમાંનાં પેાતાનાં સ્થાપિત હિતેાને નહી છેડે, પણ પાલીતાણાના દરબારને પાલીતાણાના ત્યાગ કરીને પાતાની જૂની રાજધાની (ગારિયાધાર)ના આશ્રય લેવા પડશે.’૪૪ પાલિટીકલ એજન્ટ દરખારશ્રીને આપેલી આ ચેતવણીનું લખાણ આ ઈતિહાસના પહેલા ભાગમાં (પૃ. ૩૦૩)માં પણ છપાયેલું છે, Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૧ મા પ્રકરણની પાદનોંધા ૧. આની વિશેષ વિગતે માટે જુએ આ ગ્રંથના પહેલા ભાગનુ પૃ. ૧૯૬ વગેરે. ૨. આ ૪૫૦૦/ની ફાળવણી પહેલા ભાગના પૃ. ૧૯૯ માં જણાવ્યા મુજબ કરવામાં આવી હતી. ૪૦૦૦ રૂ. દરબારશ્રીને, ૨૫૦ રૂ. રાજગરને અને ૨૫૦ રૂ. ભાટ સમસ્તને. ૩. આ માટે જુએ-તર નં. ૫ ચેપડા/ફાઇલ નં ૪૭, ૪. આ માટે જુએફ્તર નં. ૧૩, ફાઇલ ન. ૧૧૪. પૃ. ૩૩૮, ૩૫૪. ૫૫ Printed. ૫. આ અરજી મી. એન્ડરસનને અંગ્રેજી ભાષામાં કરવામાં આવી હતી તેના આ વાતને લગતા ભાગ આ પ્રમાણે હતા— “ In the month of Magsar last (or November 1873) one Vurjiwan Mulchund, a Jain, an inhabitant of Ahmedabad, proceeded to Palitana to place a figure or representation in one of the temples belonging to the Shravuk community". "She Mangaldas Poonja, of the firm of Shett Maggonbhai Kurumchund of Ahmedabad, and a widow named Bai Koovur, wife of Jethachund, also went ro Palitana for the same purpose...” "There is on the Palitana hill a reservoir of water called Sooruj Khund. About six months ago, apersian wheel was put up to faciliate the drawing of the water for the comfort of the worshippers and for their religious uses. It was necessary to construct masonry pillers for the wheel. The mason who performed the work was, about a fornight ago, confined for eight days, and compelled to pull down the work with his own hands on pain of being expelled from Palitana... ...’' દફ્તર નં. ૧૩, ફાઈલ નં. ૧૧૪, પૃ. ૩૩૮. ૬. મિ. એન્ડરસનના મૂળ અંગ્રેજીમાં લખાયેલ કાગળમાંના શબ્દો આ પ્રમાણે છેઃ “ The Agent of Anundjee Kallianjee is informed, with reference to his petition dated 1st instant, that, after a rajuwat held to day before the Political Agent, the Thakore Sahib of Palitana consenteed to allow Varjiwan Mulchund and other complainants to place the figures in their temples without any sort of payment, and that they can do so. As regards the masonry pillars for the Persian wheel at the Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ શેઠ આ૦ કરની પેઢીને ઇતિહાસ Sooruj Khund, the Thakore Sahib allows them to be built up, but the Shravuks must not take up new ground unnecessarily. This is reasonable, and the Shraýuks should conform to this. No hindrance also will be given by the Thakore Sahib to repairs and alterations, Provided the latter do not take up new gtound, and, to do this, Previous Sanction and arrangement must be made with the Thakorc Sahib, who has also no desire to stop the building of Keshowjee naik's temples, merely requiring that he should give a plan so that the Thakore may be assured no new ground will be taken up. As Keshowjee Naik has had the ground given him free by the Thakore Sahib, there need be no difficulty in complying with this request. Ed? a. 93/21431/gle at: 998, ¥. 336. ૭. ગેહલવાડના આસિસ્ટન્ટ પિલિટીકલ એજન્ટ મી. રસેલે આ કાગળ અંગ્રેજી ભાષામાં લખે હતે જે આ પ્રમાણે હતું? “The reply of the Thakore of Palitana to the above requisition is here with forwarded. With the exception of the ground actually used by the Shravuks for their temples. I do not think that the Shravuk have a right to the ground within thc enclosure within-the tunk or fortifications, or other temples and holy places not belonging to the Shravuks. The fortifications and barracks, Sc; for the sepoys, of coarse belong to the Thakore, as does, I consider, all unbuilt the Thakore asserts that he has always taken money when ground had been occupied for the building of new temples, and that his permission is requisite before any temple can be built. The Thakore like wise takes a certain custom-duty on marble and jewels placed in the temples. Reference to my judgement, in the case of the annual Rs. 10,000, being levy by the Thakore from the Shravuks, which judgement was upheld by Government, will throw some light on this matter. ---EMP t. 98, 21431/04 1.998, Y380.24. ૮. આ મૂળ પત્ર કર્નલ એન્ડરસન તરફથી અંગ્રેજી ભાષામાં આવ્યું છે જે– :- P . 93, klicket .998, ý. 388 @42 041921 8. Page #136 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા રાજ્ય સાથેના કેટલાક ઝઘડા ૯. મુંબઈ સરકારના આ અંગ્રેજી ઠરાવને નિર્દેશ મિ. પીલના ૬-૧-૧૮૭૬ના રિપોર્ટમાં મળે છે. –જુઓ પાલીતાણ જૈન કેસ પૃ. ૬૩. ૧૦. આ માટે જુઓ દફતર નં. ૧૫ ચોપડા/ફાઈલ નં. ૧૩૩, ૧૧. આ માટે જુઓ દફતર નં. ૧૫ ચોપડા/ફાઇલ નં. ૧૩૩. ૧૨. શ્રી કેસરિયાજી તીર્થ એ રાજસ્થાનમાં ઉદેપુર નજીકમાં આવેલું તીર્થ છે અને તે પહાડી તીર્થ નહીં પણ ધરતીનું તીર્થ છે. ૧૩. આ ત્રણ મુદ્દાઓનું અંગ્રેજી લખાણ મિ. કેન્ડીને અંગ્રેજી અહેવાલમાં નીચેના શબ્દોમાં આપવામાં આવ્યું છે : 1. “The Jains have had sacred buildings on the Shatrunjay Hill from time immemorial. Their possession in that form was re cognized by firmans from the Mogul authorities and there is • nothing to show that it was interfered with by the Morathas.” 2. “There is nothing to show when the present Thakore of Palitana's ancestors obtained Poesession of Palitana. But it is clear that in the middle of the 17th century they exacted taxes from the Pilgrims, and that before the year 1800 the taxes had been largely increased.” 3. “It also appeared that in those years the Thakore's ancestors received in a few instances a nuzerana or royalty from Pilgrims on the building or consecration of sacred edifices on the hill.” અહીં એ જાણવું ઉપયોગી થઈ પડશે કે મિ. કેન્ડીએ પિતાના રિપોર્ટના અંત ભાગમાં કુલ ૮ સૂચને કર્યા હતાં, તેમાંનાં ત્રણ મને મહત્ત્વનાં લાગવાથી તેની જ નેધ અહીં લેવામાં આવી છે. – પાલીતાણા જૈન કેસ પૃ. ૫૯. ૧૪. આ બધાં સૂચને મિ. પીલે કેન્ડીના રિપોર્ટ સાથે મુંબઈ સરકારને અંગ્રેજી ભાષામાં મેક લેલ પોતાના કાગળમાં લખી મેકલ્યાં હતાં તે પાલીતાણું જૈન કેસ પુસ્તકના પૃ. ૬૫ ઉપર છપાયેલ છે. ૧૫. આ માટે જુઓ દફતર નં. ૧૩ ફાઈલ નં. ૧૧૪, પૃ. ૧૨૭ તથા ૧૫૧, ૧૬. આ લખાણનું મૂળ અંગ્રેજી પાલીતાણું જૈન કેસ પૃ. ૭૧-૭૨ ઉપર આપવામાં આવ્યું છે. જે આ પ્રમાણે છે. · 1. "Within the Gudh the control of the Thakore shall be recogni sed only for purposes of Police. No money payment shall be Page #137 -------------------------------------------------------------------------- ________________ શિક આ કટની પેઢીને ઇતિહાસ claimed by him on account of the eraction of a new temple in a Tunk within the Gudh. 2. “Without prejudice to the rights of those interested in any existing building, the use of any part of the hill in a manner osed to the tenets of the Shrawuk community is prohibited. 3. “No money payment shall be claimed on account of any temple already in existence, either outside or within the Gudh. 4. “In the event of the Shrawak community desiring to erect a new temple outside of the Gudh, Permission shall be given by the Thakore on receipt of one rupee per square yard for the land. 5. No molestation shall be offered to the members of the Shra wuk community resorting to the hill; nor shall any permanent Police post be established at the Gudh or within 500 yards of the road leading up the hill to the Gudh.” ૧૭, મુંબઈ સરકારના નં. ૧૬૪૧ તા. ૧૫-૫-૧૮૭૯ ના ઠરાવ સામે પાલીતાણાના દરબારશ્રી તરફથી તથા શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી જે વાંધા અરજીઓ કરવામાં આવી હતી તેને કાઢી નાખતાં પ્રિવીકાઉન્સીલ વતી લંડનથી સેક્રેટરી ઓફ સ્ટેટ તરફથી જે જવાબ અંગ્રેજીમાં મળ્યા હતા તે આ પ્રમાણે છે: His Execellency THE HONBLE THE GOVERNOR IN COUNCIL BOMBAY Political India Office No. 20, LONDON 15th May 1879 SIR, “I have received and considered in Council Political letter of your Execellencys Government, No. 18 Dated 7th April last, forwarding to my address a memarial from the Thakore of Pali. tana appealing against orders passed by your Excellency's Government in the matter of his claim to certain rights on the Shetrunja Hill. 1. Tou will have learnt from my Despatch No. 32 of 14th Novem ber last dealing with an appeal from the Shrawak community Page #138 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા રાજ્ય સાથેના કેટલાક ઝઘડા ૧૧ against the same decision, which is now the subject of the Thakore of Palitana's memorial, that I them saw no grounds for my intervention in the matter. The paper before me in no way alter my views, and I desire that the memorialist may be informed that I shall not interfere in his behalf. I have sca。。 ( Signed) CRANBROOK. —તર નં. ૧૩, ચાપડા/ફાઇલ ન. ૧૧૪, પૃ. ૫૩૭. ૧૮. પાલીતાણાના દરબારશ્રીએ કરી આપેલા મૂળ દસ્તાવેજની ખી આપવાના મારા ઇરાદે હતા પણ તે મળી શકી નહી તેથી નથી આપી શકાઈ. અત્યારે તે કેશવજી નાયકનાં કુટુબીજાના કબામાં હાવા જોઈએ એમ મને લાગે છે. ૧૯. અસલ લખાણુ માટે જુએ તર ન. ૧ ચાપડા/ફાઈલ નં. ૧, પૃ. ૩૦૩-૩૦૪, ૨૦. મૂળ અંગ્રેજી લખાણના આધારે. ૨૧. આ માટે જુએ દફ્તર નં. ૧, ફાઇલ ન. ૧. ૨૨. પ્રેમાભાઈ નગરશેઠની બાબતમાં પાલીતાણા રાજ્યે જે અઘટિત શબ્દોના ઉપયેગ કર્યાં હતા તે આ પ્રમાણે છેઃ “ એ અરજીમાં જે આણુજી કલાણુજીએ વળતર લેવા ખાએશ કરી છે તે હેતુપ્રપંચ છે કેમકે આણુ છુ કલાણુજી એ કઈ આદમી નથી. એ તા સાવકના કારખાનાની દુકાનનું નામ છે તે અધલેા વહીવટ અમદાવાદના શેડ પ્રેમાભાઈ હેમાભાઈ કરે છે ને તે પ્રેમાભાઈને તેમના દાદા વખતસા સેઠ વખતથી આ સ્વસ્થાન સાથે અદાવત હેાવાથી હમેશા આ સ્વ સ્થાનને નુકસાનમાં જ નાખવાના ઈરાદાથી વર્તે છે. તેથી આ રાઅચ'દ મજકુર ત્થા તેમાં સરૂંધવી અમદાવાદથી પાલીતાણા તરફ આવા. ચાલતા તે લેાક સાથે જેવલાવા આવેલા તે પેાતાના જ વગના આપી તે લેાક કને આ ચોરી કરાવી છે ને તે વાત અહીંના પેાલીસ લાકાએ પેાતાના ાપ્તાને લીધે પકડી... ’ ૨૩. આ માટે જુએ છતર નં. ૧ ફાઇલ નં. ૧ ૨૪. આ માટે જુએ દફ્તર નં. ૭ પા. ૪૪૪ થી, ૨૫. અત્યારે ઢેડ' અને ભંગી' જેવા શબ્દોને બદલે હિરજન' શબ્દના જ ઉપયાગ કરવામાં તર નં. ૫ ફાઇલ ન. ૪૩. . આવે છે. ઢેડ ’‘ ભંગી' જેવા શબ્દોના ઉપયાગ કરવા અને ગુના ગણવામાં આવે છે પણુ અહી' તા ભૂતકાળનાં તરમાં એના ઉપયોગ થયેલા હેાવાથી માત્ર ઉતારા કે અવતરણ રૂપે જ આ શબ્દ અહી ઉષ્કૃત કરવાની ફરજ પડી છે. ૨૬. આ માટે જુએ દફ્તર નં. ૨ ફાઇલ નં. ૧૪. ૨૭. આ માટે જુએ દફ્તર ન. ૨ ફાઇલ નં. ૧૪, પૃ. ૨૭૯. ૨૮, અહીં એ જાણુવું રસપ્રદ થઈ પડશે કે સને ૧૮૮૦ની સાલમાં (તા. ૧૯-૯-૧૮૮૦ નાં Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨ શેઠ આ કુની પેઢીના ઇતિહાસ રાજ) પેઢીનું પહેલવહેલુ બધારણ ઘડવા માટે નગરશેઠ શ્રી પ્રેમાભાઈ હિમાભાઈના પ્રમુખપદે અમદાવાદમાં ભારતભરના જૈન સંધાના પ્રતિનિધિઓની સભા મળી હતી. તેમાં મુંબઈ શ્રીસંઘના એક પ્રતિનિધિ તરીકે શેઠ તલકચંદ માણેકચંદ મુંબઈવાળા પણ હાજર હતા. અને તેમણે એક ઠરાવ પણ રજૂ કર્યા હતા. વળી આ ઉપરાંત એવી માહિતી પણ મળે છે કે પાલીતાણામાં આ જ નામના એક સદગૃહસ્થ તલકચંદ માણેકચંદ થઈ ગયા અને તેમની સખાવતથી પાલીતાણામાં પુસ્તકાલય વગેરે સસ્થા અસ્તિત્વમાં આવી હતી. ૨૯. અહી' એક પ્રસ`ગ ાણવા જેવે નોંધવા ઉચિત લાગે છે તે પ્રસંગના કેન્દ્રમાં શ્રી અ`બાશંકર જેરામ ભટ્ટ જ રહેલાં છે. આ પ્રસંગ શ્રી અંબાશકર ભટ્ટના સુપુત્ર શ્રી શંકર ભટ્ટે લખ્યા છે જે અમદાવાદથી પ્રગટ થતા · અખંડઆનંદ' નામના માસિકના સને ૧૯૮૪ના મે માસના અંકમાં છપાયા છે. તેના ઉતારા અહીં સાભાર આપવામાં આવ્યા છે. ક વ્યનિષ્ઠા સેવક આણંદજી કલ્યાણુજીની પેઢી કાઈ વેપારી સ ́સ્થા નથી. આણુજી એટલે આણુંદ અને કલ્યાણજી એટલે કલ્યાણુ. આનંદ કરી અને કલ્યાણ કરી, અને આનંદથી જીવા એવા એને અં થાય છે. આ પેઢી જૈન ધર્માંની છે, અને ભારતભરમાં તેની ઘણી શાખાઓ છે. “ પાલીતાણા જૈનેાનું મુખ્ય યાત્રાધામ છે, જ્યાં લાખા જૈને દર વર્ષે યાત્રા કરવા આવે છે. ' * પેઢીની પાલીતાણાની શાખામાં સાઠે – પાંસઠ વર્ષ પૂર્વે અંબાશ`કર જયરામ ભટ્ટ નામના આસિસ્ટન્ટ મુનીમ હતા. તેઓ પાલીતાણાના મૂળ વતની હતા. આ સમયે પાલીતાણા દેશી રાજ્ય હતું અને તેના રાજા ઘણુ` ભણેલા હતા અને ધર્મનિષ્ઠ હતા, પર ંતુ તેમના પડખિયા અભણુ, નાલાયક હતા. “ એક વખત રાજા પાલીતાણાના ડુંગર ઉપર ( સિદ્ધાચળ ) ઉપર ગયા. સાથે એક હજૂરિયા અને ખીજ પણ હતા. રિવાજ મુજ્બ જ્યારે રાજા પહાડ ઉપર જાય ત્યારે પેઢીના મુનીમે હાજર રહેવુ જોઈએ. શ્રી ભટ્ટ તેમના કારકુન સાથે ત્યાં હાજર હતા. રાજા જ્યારે મદિરમાં દાખલ થાય ત્યારે તેમણે બૂટ ઉતારી મખમલની મેાજડી પહેરીને અંદર પ્રવેશ કરવા જોઈએ, એવેશ નિયમ હતા. “રાજા તા તે મુજબ વવા તૈયાર હતા, પરંતુ હજૂરિયાએ રાજાને બૂટ ન ઉતારવાની અવળી સલાહ આપતાં રાજાએ ખૂટ પહેરીને જ મદિરમાં જવાનો આગ્રહ રાખ્યા. મુનીમે રાજાને સમજાવ્યા ‘મહારાજ, બહુ જુલમ થશે અને આખી જૈન કામ ક્રાપી ઊઠશે. હુ· આપના ભલા માટે કહ્યુ` છું. કૃપા કરીને આપના નિર્ણય ફેરવા તા સારું,' પરંતુ કહેવત છે કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. ' તે મુજબ તેઓ ખૂટ પહેરીને મંદિરમાં દાખલ થયા. આથી શ્રી ભટ્ટ પિવળ થઈ ગયા અને નીચે પેઢીમાં જઈ અમદાવાદની મુખ્ય પેઢીમાં શ્રી લાલભાઈ લપતભાઈ, જેએ તે વખતે પેઢીના અધ્યક્ષ હતા, તેમને વિગતથી તાર કર્યો. આ બનાવથી ગામમાં ચફચાર ફેલાઈ અને શ્રી ભટ્ટને પકડી કસ્ટડીમાં બેસાડી દીધા. પરંતુ Page #140 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા રાજ્ય સાથેના કેટલાક અથડા ૧૧૩ તે પેાતાની ફરજ ચૂકયા નહિ. આ બનાવ પછી અમદાવાદથી રાજ ઉપર નેાર્ટિસ આવી કે તમે અમારા ધર્મનું અપમાન કર્યું છે, અને આખી જૈન કામને આઘાત આપ્યા છે. અમારા મુનીમને તુરત છૂટા કરો અને જે કર્માં આપે કર્યું છે તેનાં પરિણામેા આપે સહન કરવાં પડશે. “આથી રાજ ક્રૂજી તા ગયા, પરંતુ રાજહઠ આડે આવી. છેવટે પેઢીએ મુંબઈની હાઈકામાં કેસ માંડયો. મેાટા મેાટા બૅરિસ્ટરાને રાકવા. કૈસ ચાલ્યા. રાજા ધક્કા ખાઈ થાકી ગયા. પસ્તાવા તા ધણા થાય પણ ઘમંડ કેમ છૂટે? છેવટે વિલાયતની પ્રીવી કાઉન્સિલમાં રાજાની અપીલ મુજબ કેસ ગયા. ત્યાં પણ છેલ્લે એ જ જજમેન્ટ આવ્યું કે, રાજાએ પેઢી અને જૈન કામની માફી માગવી અગર રાજ્ય છેાડી દેવું. આ પરિણામથી તે ડઘાઈ ગયા. ગામમાં અને સત્ર હાહા થઈ ગઈ અને રાજ્યને બહાર નીકળવું ભારે થઈ પડયું. અને છેવટે તેમને લેખિત માફી માગવી પડી. “ અંતે રાજાએ અંબાશંકર ભટ્ટને તેમની કચેરીમાં ખેલાવ્યા, અને તેમને ખૂબ માન સહિત સામેના આસન ઉપર બેસાડયા અને કહ્યું, ‘ અંબાશંકર, જો મારા સલાહકાર થવા દીવાન ડાઘો હત, તા મારે આમ નીચુ જોવા જેવું ન થાત. તું બ્રાહ્મણ હોવા છતાં તે જૈનધર્મનું બહુ ગૌરવ કર્યું, અને મારા જેવા રાજાનું જે કવ્યુ છે કે સર્વધર્મ સમાન ગણુવા તે હું ચૂકયો, અને મારે આ પરિણામ ભાગવવું પડયું. હવે મારી તને એક વિનંતી છે કે તું જીવે ત્યાં સુધી મારા દીવાન રહે તેા મારા આત્માને સતોષ થાય. "3 tr “ પરંતુ અંબાશંકરે કહ્યું, ' અન્નદાતા, આપની વાત હું સમજું છું. પરંતુ હું આ ગામના મૂળ રહીશ . મારાં છેાકરાયાં અને ઘરબાર અહીં પેઢીઓથી છે, અને રાજ્યને તથા પેઢીને કાયમનુ વેર ચાલે છે. તેથી મારાથી આમ નહિ થઈ શકે તા અને માફ કરો. હું આપ નામદારના કાયમના આભારી રહીશ. મને પેઢી જે રૂપિયા પચેતર માસિક આપે છે, તેમાં હું સુખી અને સ ́ાષી છું. મેં આ પેઢીનું લૂણુ ખાધું છે, તે મારાથી કેમ ભુલાય? આપે મારા પ્રત્યે જે લાગણી બતાવી તે હું કદી નહિ ભૂલુ'. અને જ્યારે મારા લાયક ફાઈ કામ હેાય ત્યારે મને ખેાલાવશેા તા હાજર થઈશ. ’ 66 બાદ રાખની ગાડી તેમને પેઢીએ પહોંચાડી ગઈ. r ફક્ત એ રૂપિયાથી પેઢીમાં નાકરી શરૂ કરેલ, પશુ પેઢીના કહેવા છતાં તથા હેડ મુનિમ તરીકે રૂપિયા દોઢસાના પગાર મળે તેમ હતા ઢાવા છતાં તેઓ હેડ મુનિમ ન થયા તે ન જ થયાં. • શકર ૩૦. ગોંડલ રાજ્ય તરફથી પ્રગટ થયેલ ‘ ભગવત ગામંડળ કાશ ’માં વચનાત્ શબ્દના અર્થ આ પ્રમાણે આપ્યા છે. વચનાત્ ( જુ. ગુજ. ) ‘ વચન આપીને’ ( આ શબ્દ દસ્તાવેજનાં લખાણમાં વપરાતા ) ઉપરાંત આ કાશમાં યાદ અને યાદી શબ્દના અર્થ આ પ્રમાણે છે. “ યાદ : (સ્ત્રી) કહેણુ; ઊતરતા દરજાવાળા વિનંતી કરે ને ચઢતા દર્જાવાળા યાદ કરે તેવા અધિકારીઆ વચ્ચેના શિરસ્તા, ’' Page #141 -------------------------------------------------------------------------- ________________ ११४ શેઠ આ૦ ૦૦ની પરીને ઇતિહાસ યાદીઃ (સ્ત્રી) અરજી, મુદ્દાની વાત મગાવવાને લેખ કે પત્ર?” * ૧. આ નેધનું મૂળ અંગ્રેજી લખાણ આ પ્રમાણે છે: “The matter is, in the opinion of the undersigned a trivial one and not worth fighting over." ૩૨. આ જાહેરનામું મૂળ અંગ્રેજીમાં હતું જે આ પ્રમાણે હતું. ૩૩. આનું મૂળ અંગ્રેજી લખાણ આ પ્રમાણે છેઃ “Even the Notification (which has been objected by us and which is the subject of a petition dated 8th July 1904 to the Government of Bombay.)." ૩૪. આ વાતને નિર્દેશ કરતું મૂળ અંગ્રેજી લખાણ આ પ્રમાણે છે: “We beg most emphathetically to protest against this clever use of language, mystifying the main issue.” ૩૫-૩૬. આ માટે જુઓ દફતર નં. ૧૦, ફાઇલ નં. ૮૫ મુદ્દા નં. ૨૭. આ માટે જુઓ દફતર નં. ૧૦, ફાઈલ નં. ૮૫ મુદ્દા નં. ૨૭. ૩૭. આ માટે જુઓ દતર નં. ૧૦, ફાઇલ નં. ૮૫, મુદ્દા નં. ૨૩-૨૪.) ૩૮. આ કાગળને હેતુ આગળ પાછળના સંદર્ભ વગર સમજી શકાતું નથી, છતાં તે કંઈક બંધારણાના મુદ્દાને લઈને હશે એમ માનીને અહીં આપે છે. ૩૯. એમનાં આ ભાષણની હસ્તપ્રત મળી આવવાથી તે “Systems f Indian Philosophy નામે પુસ્તક રૂપે મુંબઈની શ્રી મહાવીર જૈન વિદ્યાલય તરફથી સને ૧૯૭૦માં બહાર પડેલ છે અને તેનું સંપાદન ભારતીય વિદ્યાના જાણીતા વિદ્વાન ડે. કે. કે. દિક્ષીત કરેલું છે. શ્રી વીરચંદ રાઘવજી ગાંધીને જન્મ તા. ૨૫-૮-૧૮૬૪ના રોજ સૌરાષ્ટ્રના કાશ્મીર લેખાતા મહુવા શહેરમાં થયો હતો. એમણે અમેરિકામાં ભારતીય દર્શને વિશે ભાષણો આપીને કેવી લોકચાહના મેળવી હતી તેને ચિતાર “Selected Speeches of Shri Virchand Raghavji Gandhi' નામે એમની જન્મ શતાબ્દિના વર્ષમાં (સને ૧૯૬૪)માં પ્રગટ થયેલ પુસ્તિકાના અંત ભાગમાં અમેરિકાનાં વર્તમાનપત્રોએ એમનાં ભાષણ અંગે જે પ્રશંસાત્મક નોંધ લીધેલી છે તે જોવાથી પણ આવી શકશે. અમેરિકાથી પાછા ફરતાં તેઓ લંડન ગયા હતા અને ત્યાં જૈન લીક્રેચર સંસાયટી નામે એક જૈન અભ્યાસ વર્તળની પણ સ્થાપના કરી હતી અને એમાં ઓનરરી સેક્રેટરી ગાંધી પોતે બન્યા. એમના તથા અન્ય જૈન વિદ્યાનના સંપર્કથી પ્રભાવિત થઈને વિલાયતના હર્બર્ટ વોરન નામના એક અંગ્રેજ સગૃહ “Jainism” નામે જૈન ધર્મને પરિચય આપતું સરળ પુસ્તક અંગ્રેજી “ ભાષામાં લખ્યું હતું જે સને ૧૯૧૨ ના સપ્ટેમ્બર માસમાં પ્રસિદ્ધ થયું હતું. એટલું જ નહિ, પણ શ્રી હર્બર્ટ વોરને જૈન ધર્મને પણ સ્વીકાર કર્યો હતો. આ અહીં શ્રી વીરચંદભાઈ ગાંધીના અનુસંધાનમાં એ વાત નેધવી જોઈએ કે તેઓ જ્યારે Page #142 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા રાજ્ય સાથેના કેટલાક ઝઘડા વિશ્વધર્મ પરિષદમાં ભાગ લેવા શિકાગે ગયા ત્યારે તેઓ માત્ર ગ્રેજયુએટ (B.A.)ની ડિગ્રી ધરાવતા હતા પણ અમેરિકાથી પહેલી અથવા બીજી વાર પાછી કરતી વખતે એમણે લંડનમાં કાયદા શાસ્ત્રને વિશેષ અભ્યાસ કરીને બાર-એટ-લે (બેરિસ્ટર)ની ડીગ્રી પ્રાપ્ત કરી લીધી હતી અને એમની પ્રેરણાથી અમેરિકામાં “ધ ગાંધી ફિલસફીકલ સોસાયટીની સ્થાપના થઈ હતી. તેમણે પોતાના કાયદાના જ્ઞાનને ઉપયોગ અર્થોપાર્જન માટે ભાગ્યે જ કર્યો હતો. એમની ધર્મનિષ્ઠા અને શાસનને મંજવતા પ્રશ્નોના ઉકેલની દિશામાં એમની સેવાભાવના અને ધગશ ખીલી નીકળતી હતી પણ ભાગ્યગ કંઈક એવો વિચિત્ર હતો કે એમની આ સેવાભાવનાને લાભ જૈન શાસનને લાંબા સમય સુધી ન મળી શક્યો અને તેઓ માત્ર ૩૭ વર્ષની ભર યુવાનવયે મુંબઈમાં તા. ૭-૮-૧૯૦૧ ના રોજ સ્વર્ગવાસ પામ્યા. આથી શાસનને એક સાચા સેવકની મોટી બેટ પડી. ૪૦. આ ફેરીસ્ત (યાદી)ની નકલ પેઢીના દતરમાંથી મળી શકી નથી તેથી એ અહીં આપી શકાઈ નથી. ૪૧. આનું મૂળ અંગ્રેજી લખાણ આ પ્રમાણે છે: " Whatever may be the origin of the shrine, it seems to be solely under the control of the Jains, and its existence on the Hill in no way affects the interests of the Shravaks.” પાડવામાં આવ્યું હશે એવું અનુમાન થઈ શકે એમ છે. મૂળ અંગ્રેજીમાં બહાર પાડવામાં આવેલું જાહેરનામું આ પ્રમાણે હતું : "As the continuance of the practice of going inside a Tunk on the Shetrunjay Hill with bare leather shoes and of smoking there in is found repugnant to the present sentiments of sanctity of the Jain Community, it is hereby notified for general information, with a view to meet the wishes and respect the religious sentiments of them, that no person shall enter a Tunk with bare leather shoes and smoke therein, and that no one shall go inside a Tunk with arms except for the arrest of criminals who may have taken shelter within any of the Tunks under a warrant issued by a state Magistrate. “If any person is found to act against this order, he shall be liable to a fine up to Rs. 100. Huzur Ofice, Dolatram Motiram R. Palitana, 1st June 1904. Ag. Diwan, Palitana State. ૪૨. આ ફેંસલાનું (ર પાનાં આ પાંચમા કરારનું) ગુજરાતી ભાષાંતર તથા મૂળ અંગ્રેજી Page #143 -------------------------------------------------------------------------- ________________ - શેઠ આઠ કની પેઢીના ઇતિહાસ ૧૦મા પ્રકરણ નામે રખેપાના કરારેમાં મૂળમાં તથા પાદનોંધમાં આપવામાં આવેલાં છે તે ત્યાંથી જોઈ શકાશે. ૪૩. આ માટે જુઓ દફતર નં. ૨૦, ફ. નં. ૨૦૫ માં આ વિવાદ અંગે જે કાર્યવાહી કરવામાં આવી હતી તેની તારીખવાર એક યાદી આપવામાં આવી છે. આ યાદીમાં સને ૧૯૩૪ માં કયારેક ગર્વમેન્ટ ઓફ ઇન્ડિયાને કરવામાં આવેલી અરજીને જે ઉપર નિર્દેશ કરવામાં આવેલ છે તેવી અરજીને મુસદ્દો પેઢી તરફથી તૈયાર કરવામાં આવેલ હોવા છતાં, તે મુસદ્દો સરકાર આ તરફ મોકલવામાં આવ્યા હતા કે કેમ ? એ અંગે શંકા દર્શાવતું એક વાકય આ પ્રમાણે નોંધવામાં આવ્યું છે-“It is submitted ?” –“શું આ રીવ્યુ અપીલ કરવામાં આવી છે ?” આ ઉપરથી એમ લાગે છે કે આ રીવ્યુ અપીલ કદાચ રવાના કરવામાં ન પણ આવી હોય. ૪૪. આ અનુવાદનું મૂળ અંગ્રેજી આ પ્રમાણે છે : “If instead of listening to wise counsel either of the parties proclamed a war to the knife, the result is very likely to be that the Thakore will have to leave Palitana and revert to his ancient capital, than that the sect will ever abandon their vested interests in the Hill.” Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૨ શ્રી શત્રુંજય મહાતીર્થ ને લગતાં કેટલાંક મહત્ત્વનાં કાર્યો છેલ્લાં ત્રીસેક વર્ષ દરમ્યાન શ્રી શત્રુંજય તીના યાત્રિકાની મુશ્કેલીને દૂર કરે, એમના ભાવાલ્લાસને વધારે, ગિરિરાજની શેાભામાં અભિવૃદ્ધિ કરે તેમજ એની આશાતના થતી અટકે એવાં કેટલાંક કાર્યો થયાં છે એની વિગત અહી. આપવામાં આવે છે. પાલીતાણાની ખારેઢ જ્ઞાતિએ લખી આપેલ જાણવા જેવી એક બાંહેધારી એમ લાગે છે કે કયારેક કઈક એવા બનાવ બન્યા હાવા જોઈએ કે જેને લીધે પાલીતાણાની યાત્રાએ જતાં યાત્રાળુઓનાં મનને ઊંડા આઘાત લાગ્યા હશે. એ આઘાતના શમન માટે પાલીતાણાની ખોટ જ્ઞાતિના મેાવડીઓએ જે બાંહેધરી લખી આપી હતી તે નીચે મુજબ છે, જે ખાસ જાણવા જેવી છે. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રતિનિધિ સાહેબે, મુ. અમદાવાદ. “ જોગ અમા પાલીતાણા બારોટ જ્ઞાતિનાં ૫'ચ આપને લખી આપીએ છીએ કેઃ— ૧. તાજેતરમાં અમારી જ્ઞાતિના લાભુભાઈ નારસિંહ કચ્છથી અત્રે યાત્રાથે આવેલ ખાઈ મણીને ફાસલાવી–ભગાડી લઈ ગયેલ તે માટે અમેાએ ઠરાવ કરી તેના લાગ-ભાગ સદતર બંધ કરેલ છે. ૨. છેલ્લા કેટલાક સમયથી અમારી જ્ઞાતિના સંક્ષા તરફથી અત્રે આવતાં આપના યાત્રિકો પ્રત્યે અસભ્ય અને અનિચ્છનીય વર્તન રાખવામાં આવે છે તેથી આવા કિસ્સા ફરીથી બનવા ન પામે તેવી ગાઠવણુ માટે ઘટતા પગલાં લેવા આપે અમાને કહેલ પરંતુ અમેા તે બાખત એઢરકાર રહી અત્યાર સુધી આપની સલાહ માની નહીં તે માટે ઘણા દીલગીર છીએ અને આશા રાખીએ છીએ કે, આપ તે દરગુજર કરશેા. ૩. અમા આ સાથે રૂ. ૫૦૦ રૂપીઆ પાંચસો આપને ત્યાં અનામત મુકીએ છીએ. ભવિષ્યમાં અમારી જ્ઞાતિના કોઈ પણ સક્ષ આપના યાત્રાળુઓ પ્રત્યે કાંઈ પણ તાડાઈ કે અસભ્ય વર્તન બતાવે કે ડુઇંગર ઉપર કે મદિરમાં કાંઈ પણ અનિચ્છનીય આચરણ કરે કરાવે તે આપની સૂચના મળેથી તેવા સક્ષના લાગભાગ અધ Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ શેઠ આવકની પેઢીને ઇતિહાસ કરીશું અને તેમ કરવામાં કસુર કરીએ તે આપને યોગ્ય લાગે તે પગલાં આપ અમારી સામે લઈ શકો છો અને આપના આવા કઈ પણ પગલા સામે અમારે કાંઈ પણ કહેવાનો અધિકાર રહેશે નહીં. ત્રણ વરસ બાદ અમારી જ્ઞાતિના કેઈ પણ સક્ષ તરફથી આપને કાંઈ પણ અસંતેષનું કારણ નહીં મળતાં આ રૂ. ૫૦૦ આપ અમને પ્રત કરશે તેવી વિનંતી છે. તા. ૯ નવેમ્બર સને ૧૧. (આ લખાણની નીચે પાલીતાણાની બારોટ જ્ઞાતિ વતી નાનુ લખમણ વગેરે ૧૧ આગેવાનોની સહીઓ છે જે ઉકેલાતી નથી.) બારેટના હક બાબત સમાધાન ગિરિરાજ શ્રી શત્રુંજય મહાતીર્થ ઉપરનાં તેમજ પાલીતાણા ગામમાંનાં દેરાસરમાં મૂકવામાં આવતાં ચેખા, બદામ, નારીયેળ, પૈસા વગેરે લેવા અંગે જૂના વખતથી પાલીતાણુમાં વસવાટ કરી રહેલ બારોટ કોમ કેટલાક હક્કો ભેગવતી હતી. આ હક્કો કેવા પ્રકારના હતા અને તેથી બારેટ કે મને દેરાસરમાંની કઈ કઈ વસ્તુઓ લેવાનો હક્ક મળતો હતું તથા તેનાથી એને કેટલો આર્થિક તેમજ બીજા પ્રકારને લાભ થતો હતો તે હકીકત, પેઢીના દફતરમાં સચવાયેલ દિગંબર જૈન સંઘની, વિ. સં. ૧૫૧ ની સાલની, એક યાદી ઉપરથી જાણી શકાય છે. સંવત ૧૯૫૧ની સાલમાં દિગંબર જૈન સંઘે પાલીતાણા શહેરમાં એક દેરું ચણાવેલું અને એ દેરાની પ્રતિષ્ઠા કરવાની હતી. તે વખતે દિગંબર જૈન સંઘ પાસે બારેટ કોમે પિતાને હક્ક રજૂ કર્યો, તે ઉપરથી પાલીતાણા રાજ્યની હજૂર કેર્ટમાં દિગંબર જૈન સંઘના આગેવાન તરફથી એક દાવો દાખલ કરવામાં આવ્યો હતો, જેને ફેંસલે પાલીતાણા રાજ્યના દિવાન તરફથી તા. ૧૫-૨-૧૮લ્પના રોજ આપવામાં આવ્યું હતું. આ ફેંસલાની શરૂઆતમાં જણાવવામાં આવ્યું હતું કે– “જેન દિગંબર ધર્મના શેઠીયા હરીભાઈ દેવકરણ થા મેતીચંદ પ્રેમચંદ સ્થા શા. માણેકચંદ પાનાચંદ ઝવેરીની અરજી તા. ૧ જાનેવારી સને ૧૮૯૫ની આવી જેમાં લખે છે કે અમાએ પાલીતાણા શહેરમાં જમીન લઈ દેવળ ચણાવેલું છે. એ દેવળમાં અમારા મહાપ્રભુજીની પ્રતીષ્ઠા આવતા મહા માસમાં કરવાની છે. તે શુભ પ્રસંગ ઉપર અમારે ઘણું પિસા ખરચી મટે છવ કરવાનું છે તેમાં સ્વસ્થાન મજકુરના રહીશ ભાટ લોકે કે જેને અમારા ઉપર ધર્મ સંબંધી કાંઈ પણ હક નથી છતાં અમારા ઉપર નો હક કરવા એ લોકોની ધારણું છે ને તેથી એ લોકે જથાબંધ અમારા દેરા પાસે ભેલા થઈ અમને પુંજા વગેરેમાં હરકત કરે છે તેને બંદોબસ્ત થવા વગેરે મતલબની Page #146 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુજય મહાતીર્થને લગતાં કેટલાંક મહત્ત્વનાં કાર્યો આવતા તે બાબત સદરહુ ભાટ લોકોને બોલાવી પુછતાં બારોટ જીજી ગછ થા હરીસબ જગનાથ ત્યા રાયમલ ગગજ થી હરીસંગ માવજીએ જાહેર કર્યું કે જેન સીતમબરી ધર્મના શેત્રુજા ડુંગર ઉપર ત્થા શેહેરમાં જે દેવલો છે તે તેને દેવ પાસે જે કાંઈ ધરે તે લેવાનો તથા કાંઈ કીયા કરે છે તે ઉપર અમારો હક છે ને તે બાબત સીતબરી ધર્મવાલા સાથે પિસ્તર અમારે ઠરાવ થયેલ છે. તે પ્રમાણે લઈએ છીએ અને આ દિગંબરી ધર્મવાળાનું તે તમામ અમે લઈએ છીએ.” આ રીતે આ ફેંસલાની શરૂઆત કર્યા પછી આ તીર્થની બાબતમાં ભાટ લે કે, એટલે કે બારેટ લોકે, શ્વેતાંબર જૈન સંઘ પાસેથી શું શું લેવાના હક્કો ભેગવતા હતા તેની જે યાદી આપવામાં આવી છે તે ઉપરથી યાત્રિએ ભક્તિભાવે ચડાવેલ પૈસા તથા બીજી વસ્તુઓ ભંડારમાં અથવા દેરાસરમાં જવાને બદલે બારેટ લોકોના કબજામાં, હકની રૂએ, જતી હતી તેને ખ્યાલ આવી શકે એમ છે. એટલા માટે એ યાદી જાણવી ઉપયોગી તેમજ જરૂરી થઈ પડે એમ છે. તેથી અહીં એ રજૂ કરવામાં આવે છે, જે આ પ્રમાણે છે– “(૧) પરમેશ્વર પાસે ચેખા બદામ નાળીએર રોકડ નાણું વગેરે જે કાંઈ ધરાયા તે તમામ ભાટ લેકો લીએ છે. (૨) આદેશ્વર ભગવાનની પહેલી પુંજાનું ધન બેલાય તે ફક્ત ભાટ લોકે લીએબાકી બીજા દેરાનું કારખાનામાં રીએ છે. (૩) આરતીનું ઘી બેલાય તે કારખાના રહે છે તે આરતીમાં જે કાંઈ રેકડ નાણું નાંખે તે ભાટ લેકે લીએ છે. (૪) રૂપાને દાગીને છત્તર વગેરે માટે દેરે કે બીજે હરકેઈ દેરે ચડાવે તેના રૂા. ૪-ચાર ભાટ લોકોને ઉધડા અપાય છે. (૫) હિરા માણેક મતી સોનાના દાગીના રૂા. ૧૦-દસ રૂપે આ ઉઘડા ભાટ લેકેને અપાય છે. (૬) પુજા ભણાવતી વખતે નીવેદ ધરાય તેમાં રાક અને રોકડ નાણુ જે ધરાય તે તમામ ભાટ લેકે લીએ છે. (૭) સત્તર ભેદી પુજા ભણાય તેના રૂ. પા- કારખાનામાં લવાય તેમાંથી રૂા. ના આઠ આના ભાટને અપાય છે. બાકીની વદમાં રેકડનાણું વગેરે જે ધરાય તે ત્યા અંગ લુસવાના કપડા સહીત ભાટ લેકે લીએ છે. (૮) નાની સનાર પુંજા ભણય તેમાં પૈસા ૭–૧ કારખાનામાં લેવાય છે તેમાંથી ભાટને પાંચ પાઈ અપાય છે બાકી નીવેદ અને થાપના ભાટ લેકે લીએ છે. WWW.jainelibrary.org Page #147 -------------------------------------------------------------------------- ________________ શેઠ આ૦ ૪૦ની પેઢીના ઇતિહાસ ‘(૯) લુગડાનુ તારણ હરકોઈ દેરે ચડાવે તે એ રૂપીયા ઉપરની–કી મતનુ... હાય તા ભાટને રૂા. ૨- અપાય અને એ રૂપીયા અંદરની–કી'મતનું હાય તા ભાટ લેાકા લઈ જાય છે. ૧૨૦ “(૧૦) લુગડાના ચંદરવે! અથવા પુઠીયુ. કોઈના તરફથી ચડાવે તે પણ જો રૂા. ૪-ચાર ઉપરાંતની કીંમતના હોય તે ભાટને રૂા. ૪-ચાર રૂપીયા અપાય છે અને ચાર રૂપીયાના અંદરનું હાય તા ભાટ લોકોને અપાય છે. “(૧૧) કારખાના તરફથી અથવા દેરાના માલેક તરફથી ગમે તે વખતે દર દાગીના ચડાવે તે ઉપર ભાટા કાંઈ લેતા નથી. “ (૧૨) નવી દેરી ચણાવે અથવા બીજા પાસેથી વેચાણ લે છે-પ્રતમાં એસારે તે દેરીની ખાખતમાં રૂા. ૫-પાંચ ભાટ લેાકેા લીએ છે તે સીવાય દર પ્રતમા દીઠ રૂા. ૧એક ભાટ લાકોને અપાય છે. (૧૩) કાંઈ જાત્રાળુ દેવના ઉપર દાગીના નહીં ચડાવતા કારખાનાવાલાને આપી જાય અથવા ભલામણ કરી જાય તે-પ્રમાણે કારખાનાવાલા તરફથી ચડાવતા ભાટના જાણુવામાં આવે કે ખીજા તરનુ છે તા તે લેાકેા ઉપર લખ્યા પ્રમાણે લે છે. (૧૪) સ‘ઘવી સઘ લઈ આવે ત્યારે તેનુ' સામૈયુ કરી ગામમાં કારખાને અથવા તેના ઉતારે આવે ત્યારે ભાટ લાકોને સીખ તે વખતે બે જણા નામ પાડી મરજી માફ્ક આપે છે. (૧૫) જાત્રાળુ કાઈ નાકારસી કરે તેમાં તમામ ભાટ લાકો જમે છે સીવાય વીધવા આરત જમવા ન જાતી હાય તેને પીરસણા અપાય છે તે સીવાય માટેશને પાંચ પીરસણા અપાય છે. (6 (૧૬) સામીવચલ : એટલે ફક્ત જાત્રાળુને જમાડે તે ખાખત કારખાનાના મુનીમ અથવા બીજા શેઠીયાના માણસ ભાટ લેાકાને ઉધડ રૂપૈયા આપવાનું નામ પાડે તે સીવાય પીરસણા પાંચ માટેરાના ત્યા પીરસણા એ પંચાલ અપાય છે. ‘(૧૭) નવાણું કે ટાલી અથવા છઠે આઠમના કાઈ પારણા કરાવે અથવા દસ વીસ માણુસ જમાડે તેા ભાટને એક પીરસણું અપાય છે. “(૧૮) આદેસર ભગવાનને ઢેરે આંગી ચડાવે તેના કારખાનામાં રૂા. પા-લેવાને હક છે તેમાંથી રૂા. ના આઠ આના ભાટને અપાય છે જે દેરે ચડાવે તે ઉપર ભાટ લેતા નથી ભાટનુ કહેવુ' કે ા. ના આઠ આનાનુ` કહે છે પણુ રૂા. ૧-અમે લઈ એ છીએ ને તે ખાખત સ, ૧૯૪૫ની સાલનુ નામુ' બતાવે છે. Page #148 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય મહાતીર્થને લગતાં કેટલાંક મહુત્ત્વનાં કાર્યા ૧૨૧ “(૧૯) સાનાના વરગ અથવા રૂપાને વર્ગ અથવા માદલાની જે કાંઈ આંગી કરે તે કારખાને આવે છે ભાત લેતા નથી ભાટ લોકો રૂ।. ના આઠ આના લેવાનું કહે છે. ‘(૨૦) ડુંગર ઉપર અથવા નીચે ગામમાં સીખર ખખી કોઈ દેરાસર કરે તે તેના રૂા. ૧૦-૧૨ ભાટને અપાય છે તેમાં પ્રતમાની સ્થાપના વખતે નીચે મુકે તે નીચે રહે છે તે કાઈ લેતું નથી. ખાકી દરેક પ્રતમા દીઠ રૂા. ૧-એક રૂપીયા ભાટ લાકોને અપાય છે. (૨૧) કાઈ સંઘવી ઇશ્વર માલ પહેરે તેના પાસેથી કારખાનામાં રૂા· ૫૧–લેવાય છે તેમાંથી રૂા. ૧૨-ખાર રૂપીયા ભાટને અપાય છે. ભાટ લાગે રૂા. ૧૪ લેવાનુ` કહે છે. “(૨૨) સીંઘાસણ અથવા વાસણ દાગીના ભંડારમાં વાપરવા માટે કોઈ આપે તે ઉપર ભાટ કાંઈ લેતા નથી. ‘(૨૩) છડી ચમર અથવા આભામડલ કાઈ ચડાવે તે ઉપર ભાટ લેતા નથી. ‘(૨૪) દેવને પખાલ વખત જે ધન ખાલાય તે ઉપર ભાટ લેાકા પાતે લેવાનુ કહે છે પણ તજવીજ ઉપરથી નકી થઈ શકતુ' નથી. (૨૫) આદેસરજીના દેરા ઉપર સ`ઘવી અથવા જાત્રાળુ ધજા ચડાવે તેા ભાટ લોકોને શ. ના આઠ આના અપાય છે. “(૨૬) મેરતેરસ એટલે પાસ વદ ૧૩સે આદેસરજીને દેર થી ગામેર ભાય તેના શ. ૧-એક રૂપીયા ત્થા ખીજે દરે ભરાય તેના રૂા. ના આઠ આના લેવાનુ ભાટ કહે છે. સુદરજી એ બાબતમાં માહેતી નથી એમ કહે છે. (૨૭) શેત્રુ ́જા ડુંગર ઉપર રથ જાત્રા ફરે તે ઉપર શ. ૧-એક રૂપીયા અમે લઈએ છીએ એમ ભાટ લાકો કહે છે સુંદરજી તે કબુલ કરે છે સીવાય ભાટનુ કહેવું રથ જાત્રા ફરીને આવે તેનું પેાખણુ થાય તેનું ઘી ખેલાય તે કારખાનામાં રહે રૂા. ના આઠ આના ભાટને મલે છે સુંદરજી એ ખાખત અજાણપણું બતાવે છે. ‘(૨૮) કોઈ જાત્રાળુ પગલાની સ્થાપના કરે તેા રૂા. ના આઠ આના અમે લઈએ છીએ એમ ભાટ લેાકેાનું કહેવુ' છે સુંદરજી ના પાડે છે પણ તજવીજ ઉપરથી લેવાતુ હાય એમ જણાય છે. ‘(૨૯) પાચ પરખના ભાટના ભાગ ડીઠ ગાળ શે૨ા અઢી શેર કાપાક કારખાનેથી લેવાનુ ભાટ લાકા કહે છે સુંદરજી કબુલ કરે છે. “(૩૦) કાઈ નવું દેરૂ અથવા દેરી કરે તેના ઉપર પાઘડી સેાના અથવા રૂપાની ૧૬ Page #149 -------------------------------------------------------------------------- ________________ ર શેઠ આ ક૦ની પેઢીના ઇતિહાસ હાંસડી અને ઢાલીયેા કરે તે અમે લઈએ છીએ એમ ભાટ લાકા કહે છે સુદરજી પેાતાની માહેતી નથી એમ કહે છે વલભજી દેરી ઉપરથી ભાટ લેાકેા લીએ છે એમ કહે છે, (૩૧) પ્રતીસ્ટા વખતે સ્થાપનાના એક ૧-વધારે પાટલા કરે તા એક સલાટને અપાય છે. ખાકી ભાટ લેાકેા લીએ છે એમ ભાટ લેાકા કહે છે સુ‘દરજી-માહેતી નથી એમ કહે છે વલભજી કબુલ કરે છે. (૩૨) સ્થાપના વખતે કુભ અને દીવેા મુકે છે તે લેવાના અમારા હક છે એમ ભાટ લાકો કહે છે સુંદરજી ના પાડે છે વલભજી કુંભની અદર જે હોય તે ભાટને અપાય છે બાકી ત્રાંબા પીત્તળના ઘડા કારખાનામાં રહે છે. (૩૩) જલ જાત્રા એટલે વીરડા ગાળી તે પાસે પૈસા વીગેરે મુકે છે તે ત્યા કુંભ ઉપરનું અધણુ અમે લઈએ છીએ એમ ભાટ લોકો કહે છે સુદરજી માહેતી નથી એમ કહે છે વલભજી જે વીરડા પાસે મુકે તે ભાટ લાકે લીએ છે એમ કહે છે.” ફ્સલામાં આપવામાં આવેલી ખારેટોના હક્કો સબંધી આ યાદી શ્વેતાંબર જૈન સઘની પાલીતાણાની પેઢીના જાણકાર મહેતા સુદરજી મેાતી, નગરશેઠ બેચર જેકા તથા શેઠ નરશી કેશવજીના ગુમાસ્તા વલ્લભજી વસ્તાને પૂછીને આપવામાં આવી છે. આ તેત્રીસ મુદ્દાઓમાંથી કયા કયા મુદ્દા અંગે દિગંબર જૈન સઘે ભાટ-ખારાટોના શે। શૈ હા કબૂલ રાખવા એની ફૈસલામાં જે તે મુદ્દાની સામે નોંધ કરવામાં આવી છે. પશુ એ નાંધના આ સ્થાને કાઈ ઉપયાગ નહી. હાવાથી એ અહી રજૂ કરવામાં આવતી નથી. આ રીતે આ નાંધે આપ્યા પછી અંતે ફેંસલામાં જણાવવામાં આવ્યુ છે કે 66 ઉપર લખી ખાખતા સીવાય મીજી ખાખતા હોય એમ કારખાનાવાળા તરફથી અથવા ભાટ લેાકેા તરફથી અતાવતા નથી પણ ભાટ લેાકેા માધમ રીતે ખીજી ઘણી ખાખતા અમારી છે એમ કહે છે તેને માટે એમ શવીએ કે ઉપર લખી ખાખતા સીવાય કાઈ બીજી ખાખત સીતમબરી ધવાલા તરફથી ભાટ લોકો લેતા હાય એમ ભાટ લાકોએ ખાત્રી કરવા ઉપરથી જે પ્રમાણે સીતમખરી આપતા હોય તે પ્રમાણે દીગમમરીએ આપવાતુ. અમે ઠરાવીએ છીએ.” ખારોટોના મા હક્કોને લીધે યાત્રિકાના મન કેટલા દુભાતા હતા અને એમને કેવી કેવી કનડગત ભાગવવી પડતી હતી એની ઘેાડીક જાણવા જેવી માહિતી, આજથી આશરે પાણેાસેા વર્ષ પહેલાં, વિ. સ. ૧૯૬૧ના કારતક સુદી ૧ના રોજ પ્રગટ કરવામાં આવેલ હાથે લખેલી જાહેરખખર ઉપરથી પશુ જાણવા મળે છે. એ જાહેરાતમાં જણાવવામાં આવ્યુ. હતુ કે Page #150 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુજય મહાતીર્થને લગતાં કેટલાંક મહત્ત્વનાં કાર્યો જાહેર ખબર સર્વે જૈન બંધુઓ જેઓ શ્રી સિદ્ધાચળ મહાતીર્થની યાત્રા નિમિત્તે આવે છે તેમને આ એક અત્યંત આવશ્યક બાબતમાં ખબર આપવામાં આવે છે કે શ્રી સિદ્ધાચળજી તીર્થ દેરાસરજીમાં પ્રભુ પાસે ચોખા, બદામ, પૈસા વગેરે જે કાંઈ ધરવામાં આવે છે તે ત્યાંના બારેટ ઊરે ભાટ લેકે લે છે. તે સંબંધમાં કેટલું ધરવું કે કેટલું નહીં તે તે ધરનારની મરજી ઉપર છે. પરંતુ જેટલું પ્રભુની ભક્તી નિમિત ધરવામાં આવે છે તે કેવી પંક્તિનાં માણસો લઈ જાય છે તે જોવાનું છે કારણ કે આપણે પ્રભુભક્તિને હેતુ તે છેવટ સુધી જળવા જોઈએ. તે જે જળવાય નહીં તે પછી આપણું ધરવું તે ન ધરવા બરાબર છે. હાલમાં ભાટ લોકે કેવી વર્તણુંક ચલાવે છે તે નવા આવનારા યાત્રાળુઓના ધ્યાન પર લાવવા માટે જણાવવાની જરૂર છે કે ગયા અસાડ માસમાં તે લોકોએ પાલીતાંણુ શેહેરમાં આવેલા મેટા દેરાસરજીમાં મોટું હુલડ કરી શેઠ આણંદજી કલ્યાણજીના કારખાનાના નેકરોને લાકડીઓના સપાટા લગાવ્યા હતા, જે જોઈને યાત્રાળુઓના દીલ એટલાં બધાં કંપી ઊઠયા હતા કે આ શો જુલમ. આપણું આશ્રિતો જ શું આપણને માર મારે. આપણું મુકેલા ચોખા બદામથી રાતામાતા થયેલાએ શું આપણને જ મારવા ઊઠે. આ બધું શું આપણે મૂંગે મેઢે સહન કરવું અને તેઓને વધારે ઉત્તેજન આખ્યા કરવું. આના જેવી મૂર્ખાઈ બીજી કઈ પણ હોય જ નહીં. આટલા ઉપરથી ત્યાં હાજર હતા તે જાત્રાળુઓએ નજરે જોયેલી હકીકતમાં અમદાવાદ વગેરે ઘણા ગામોને ખબર આપ્યા હતા અને તેટલા ઊપરથી ઘણું ગામ તેમજ સેહેરમાં એવા ઠરાવ થયા છે કે જ્યાં સુધી ભાટ લોકે પિતાની ચાલ સુધારે નહીં, આશાતના કરતાં આળસે નહીં અને દુશ્મનાઈ બતાવતા દુર થાય નહીં ત્યાં સુધી પરમાત્માની ભક્તિ ચંદનપુષ્પાદીકથી તથા આંગી વગેરેથી બીજા અનેક પ્રકારે કરવી પરંતુ પર જણાવ્યા પ્રમાણે અત્યંત અઘટિત ચાલ ચલાવનારા બારોટ લોકેને ઉત્તેજન મળે તેવી રીતે એટલે ચેખાબદામ વગેરે મૂકીને કરવી નહીં. તેમજ ડુંગર ઉપર મોટી ટુકમાં કુલનાયકછ માહારાજની પહેલી પૂજાને ચડાવો કરે નહી. આ લેખકેને આશા છે કે આપ શ્રી ઉપર જણાવેલા શ્રીસંઘના વિચારને અનુકૂળ જ વિચાર ધરાવશે. સંઘ વિરૂદ્ધ વિચાર ધરાવશે નહીં. ઊપર જણાવેલી હકીક્ત કરતાં બીજે વધારે કમકમાટ ભરેલો બનાવ એક એ બન્યા છે કે જે સાંભળતાં તમારૂ હદય પણ કંપી ઊઠશે. એક સાધુને ચાર જણાએ પકડી, વગડામાં લઈ જઈ, તમામ કપડા ઉતારી લઈ હાથ પગ બાંધી કેટલાંક દૂર વાડમાં નાંખી દીધા કે જે સાધુને પત્તો રોવીસ કલાકે મળે. આવું અસહ્ય દુખ સાધુ જ Page #151 -------------------------------------------------------------------------- ________________ શેઠ આ૦ કરની પેઢીને ઇતિહાસ સહન કરી શકે. આવું મહા માઠું કૃત્ય કરનાર કેણુ હાવા જોઈએ તેની આજુબાજુના સગને લઈને તેમજ, તે હરામખેરેના બેલેલા શબ્દોથી, જેઓ પાલીતાણામાં હતા તેઓને તે ખાત્રી થઈ ચૂકેલી છે. તેમને પૂછવાથી તમે પણ જાણી શકશે અને એ દુઃખની હકીકત મુનિ મહારાજ હંસવિજયજીના એ સાધુ શિખ્ય હેવાથી તેમને પૂછવાથી પણ જાણી શકશે. હવે ... ... આવાં કૃત્ય થાય તેમાં આપને કાંઈ લાગણી થતી ન હોય તે આપ સ્વેચ્છા પ્રમાણે વર્તજે અને જે કાંઈ પણ ધર્મની લાગણી હોય તે ઊપર જણાવેલા શ્રીસંઘના ઠરાવને અનુસરીને ચંદન પુષ્પાદક વડે તથા આગી કરાવવા વિગેરે વડે પરમાત્માની વિશેષ ભક્તિ કરજો. સુજ્ઞને ઇસારે બસ છે. વધારે સમજાવવું પડતું નથી. હાલ એ અરજ, સં. ૧૯૬૧નાં કાર્તિક શુદિ-૧. શ્રી સિદ્ધાચળ તીર્થની ભક્તિમાં તત્પર અંતઃકરણની લાગણીવાળા જેનો.” ઉપર આપેલ જાહેરાત ઉપરથી એ સહેજે સમજી શકાય એમ છે કે જેમ જેમ સંઘ તથા શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને શ્રી શત્રુંજય તીર્થને લગતા અનેક જાતના હક્કોના રક્ષણની બાબતમાં પાલીતાણું રાજ્ય સાથે સંઘર્ષમાં ઊતરવું પડતું હતું તેમ પાલીતાણાના ભાટ-બારેટે દેરાસરમાં મૂકવામાં આવેલ ચોખા, ફળ, નિવેદ તેમજ રોકડ નાણું વગેરે બાબતમાં જે હક્કો પહેલાંથી ભેગવતા હતા તેના કારણે ભાવિક યાત્રાળુએનાં મન દુભાતાં હતાં, એટલું જ નહીં પણ ઘણું વાર આ પદ્ધતિ એમને માટે કનડગત રૂપ થઈ પડતી હતી તેમજ કયારેક ક્યારેક એમાંથી બોલાચાલી, કલેશ-કંકાસ કે મોટા ઝઘડા પણ ઊભા થઈ જતા હતા. એટલે આ બાબતનું કેઈક કાયમી સમાધાન થાય એવાં પગલાં ભરવાની ખાસ જરૂર હતી, પણ આ વાતે એવાં ઊંડાં મૂળ ઘાલેલાં હતાં કે જેથી તેને નિકાલ કરવાનું કામ ઘણું જ કપરું હતું અને છતાં એ કોઈ પણ ભોગે પતાવવામાં આવે તે ઈષ્ટ તેમજ જરૂરી પણ હતું. શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ જ્યારથી પેઢીના પ્રમુખ બન્યા ત્યારથી એમણે પેઢી હસ્તકનાં તીર્થોને સુરક્ષિત કરવા તરફ જેમ પૂરતું ધ્યાન આપ્યું હતું તેમ યાત્રિકે કેઈ પણ જાતની બેદિલી કે કનડગત વગર, ભક્તિભાવપૂર્વક યાત્રા કરી શકે એવી આવકારદાયક પરિસ્થિતિ સર્જવા માટે પણ તેઓ પૂરતી ચિતા-વિચારણા અને પ્રયત્ન કરતા રહેતા હતા અને એ દિશામાં અનુકૂળતા જણાય ત્યારે નક્કર પગલાં પણ ભરતા રહેતા હતા. બારોટોના આવા હક્કોને લીધે યાત્રિકોને જે બેદિલી અથવા તે ભક્તિભાવમાં અગવડ તેમજ કનડગત વેઠવી પડતી હતી એ એમને હમેશાં ખટક્યા કરતી હતી અને એ દૂર કરી શકાય એવી તકની તેઓ રાહ જ જોયા કરતા હતા. Page #152 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુજય મહાતીથને લગતાં કેટલાંક મહત્વનાં કાર્યો ૧૫ સ્વરાજય આવ્યા પછી પાલીતાણા રાજ્યનું ભારતમાં વિલીનીકરણ થયું અને એની સાથે સાથે રખેપ નિમિત્તે પાલીતાણા રાજ્યને આપવી પડતી વાર્ષિક રૂા. સાઈઠ હજારની રકમ સૌરાષ્ટ્ર સરકાર તરફથી માફ કરવામાં આવી ત્યાર પછી તેઓએ આ દિશામાં પિતાનું વિશેષ ધ્યાન આપ્યું અને કેટલાંક વર્ષો સુધી ખૂબ ધીરજ અને દીર્ઘ દષ્ટિપૂર્વક આ અંગે બારોટ કેમના આગેવાનો સાથે સમજાવટપૂર્વકની ચર્ચા-વિચારણા કર્યા પછી એવી આવકારદાયક પરિસ્થિતિનું નિર્માણ થયું કે જેથી પાલીતાણામાં વસતા ભાટ-બારટેની જ્ઞાતિ પોતાના આ અધિકારને જતા કરવા તૈયાર થઈ. પણ આમાં મઢાની વાત કે સામાન્ય લખાણથી ચાલી શકે એમ ન હતું. એટલે જે કંઈ કરવું ઘટે તે કાયદાની દષ્ટિએ બિલકુલ ટકી શકે એવું પાકું કામ કરવાની જરૂર હતી. આ વાટાઘાટેના પરિણામરૂપે જે દસ્તાવેજ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું તે માટે, સૌથી પહેલું કામ, પાલીતાણાની સમસ્ત બારેટ જ્ઞાતિ તરફથી આ કાર્ય માટે પિતાના પ્રતિનિધિઓ નીમીને તેને પૂરતા અધિકાર આપવાનું કરવાનું હતું. તેથી સં. ૨૦૧૮ના મહા વદી આઠમ, તા. ૨૮-૨-૧૯૯૨ ને બુધવારના રોજ બારોટ જ્ઞાતિની સભા બોલાવીને તેમાં પિતાના બાર અધિકૃત પ્રતિનિધિઓ નીમવામાં આવ્યા હતા. આ રીતે પ્રાથમિક કાર્યવાહી પૂરી થયા પછી એક બાજુ આ અંગે કરવાના કરારના દસ્તાવેજનો મુસદ્દો તૈયાર કરીને તા. ૮-૯-૧૯૯૨ ના રોજ મુંબઈના સેલિસીટર મણિ લાલ ખેર અંબાલાલ એન્ડ કંપનીની પાસે મંજૂર કરાવ્યું અને બીજી બાજુ તા૨૨-૯-૬૨ના રાજ બારેટ કેમના બાર પ્રતિનિધિઓની પણ એના ઉપર મંજૂરી લેવામાં આવી. અને તે પછી વિ. સં. ૨૦૧૮ના આસે વદી બારસ તા. ૨૫-૧૦-૧૯૬૨ને ગુરુવારના રોજ રૂ. ૧૩,૪૦૦/-ના સ્ટેમ્પ પેપર ઉપર એ દસ્તાવેજ લખીને એના ઉપર પાલીતાણાની સબ રજીસ્ટ્રારની કેટેમાં સહીસિક્કા કરવામાં આવ્યા. આ આખો દસ્તાવેજ નીચે મુજબ કરવામાં આવ્યો હત“ડિસ્ટ્રીકટ ભાવનગર સબ ડીસ્ટ્રીકટ પાલીતાણું “ગામ પાલીતાણ દસ્તાવેજ રેકડ રકમના બદલામાં “શહેર પાલીતાણામાં શ્રી પવિત્ર શેત્રુંજય ડુંગર પરના તથા તલાટીના તથા ગામના દેરાસરે વિગેરેની આવકને હકક છોડી દીધાને દસ્તાવેજ. “સંવત ૨૦૧૮ના આસે વદી ૧૨ને વાર ગુરૂવાર તારીખ ૨૫ પચીશમી માહે અકટેમ્બર સને ૧૯૬૨ ઓગણસા બાસઠના રોજ.......... લખાવી લેનાર–સમસ્ત ભારતના વેતામ્બર મુતપૂજક જૈન કેમની પ્રતિનિધિ સંસ્થા શેઠ શ્રી આણંદજી કલ્યાણજીની પેઢીના વતી વહીવટદાર પ્રતિનિધિઓ. Page #153 -------------------------------------------------------------------------- ________________ શેઠ આ૦ કદની પેઢીને ઈતિહાસ ૧ વકીલ ચંદ્રકાન્ત છોટાલાલ ધ જૈન જ્ઞાતે વાણીયા ઉમર આશરે વરસ ૫૯ ધંધો વકીલાત રહેવાશી અમદાવાદના. “૨ શેઠ કાંતિલાલ ભેગીલાલ ધ જૈન જ્ઞાતે વાણીયા ઉમર આશરે વરસ ૬૪ ધ મીલ એજન્ટ રહેવાશી અમદાવાદ. “લખી આપનાર–શ્રી પાલીતાણે સમસ્ત બારોટ જ્ઞાતી વતી જ્ઞાતિએ અધિકાર આપેલા આગેવાને. “૧ બારોટ કરશનદાસ જેમાભાઈ ધમે હિન્દુ રાતે બારેટ ઉમર આશરે વરસ ૪૮ ધ યજમાનવૃતિ તથા નેકરી રહેનાર શહેર પાલીતાણા. ૨ બારોટ દેવસીંગ ભાવસીંગ ધર્મે હિન્દુ જ્ઞાતે બારોટ ઉમર આશરે વરસ પર ધધ યજમાનવૃતિ તથા નેકરી રહેનાર શહેર પાલીતાણા. ૩ બારેટ હીંમતભાઈ હરજીભાઈ ધ હિન્દુ રાતે બારોટ ધંધે યજમાનવૃતિ તથા નેકરી રહેનાર શહેર પાલીતાણા. ઉમર આશરે વરસ ૬૦. ૪ બારેટ રતિભાઈ ગેપાળજી ધર્મે હિન્દુ જ્ઞાતે બારોટ ઉમર આશરે વરસ - ૬૦ ધંધે યજમાનવૃતિ રહેનાર શહેર પાલીતાણું. પ બારોટ મોહનભાઈ અમરશંગ ધ હિન્દુ જ્ઞાતે બારેટ ઉમર આશરે વરસ ૪. ધ યજમાનવૃતિ તથા વેપાર રહેનાર શહેર પાલીતાણા. “ બારોટ ભાવસીંગ હઠીસીંગ ધર્મ હિન્દુ જ્ઞાતે બારેટ ઉમર આશરે વરસ - ૪૫ ઘધે યજમાનવૃતિ રહેનાર શહેર પાલીતાણા. “૭ બારોટ ભવાનભાઈ ગોપાળજી ધર્મ હિન્દુ જ્ઞાતે બારેટ ઉમર આશરે વરસ ૭૦ ધ ધ યજમાનવૃતિ રહેનાર શહેર પાલીતાણા, “૮ બારોટ ઈશ્વરલાલ મૂળજી ધર્મ હિન્દુ જ્ઞાતે બારોટ ઉમર આશરે વરસ ૪૫ ધ યજમાનવૃતિ તથા નેકરી રહેનાર શહેર પાલીતાણા. “ બારોટ નાનુભાઈ લક્ષમણભાઈ ધ હિન્દુ જ્ઞાતે બારોટ ઉમર આશરે વરસ ૬૦ ધ યજમાનવૃતિ રહેનાર શહેર પાલીતાણા ૧૦ બારોટ કરશનભાઈ દેવીસીગ ધર્મ હિન્દુ જ્ઞાતે બારેટ ઉમર આશરે વરસ ૩૫ ધંધે યજમાનવૃતિ તથા નેકરી રહેનાર શહેર પાલીતાણા. ૧૧ બારોટ ગોવિંદભાઈ નારણભાઈ ધ હિન્દુ જ્ઞાતે બારોટ ઉમર આશરે વરસ ૪૯ ધ યજમાનવૃતિ રહેનાર શહેર પાલીતાણા. Page #154 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય મહાતીર્થને લગતાં કેટલાંક મહત્વનાં કાર્યો ૧૨૭ ૧૨ બારેટ વીરસીંગ ભગવાન ધર્મે હિન્દુ જ્ઞાતે બારેટ ઉમર આશરે વરસ ૪૨ ધંધે યજમાનવૃતિ તથા નેકરી રહેનાર શહેર પાલીતાણા. “જત આ ઉપરથી અમે લખી આપી બંધાઈએ છીએ કે... ... ... ....... (૧) શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી કે જે સમસ્ત વેતામ્બર મુતીપુજક જૈનોની પ્રતિનિધી સંસ્થા છે તેના તમો વહીવટદાર પ્રતિનિધીઓ છે અને અમે લખી આપનાર પાલીતાણાની સમસ્ત બારોટ જ્ઞાતીના અધીકૃત આગેવાન છીએ. (૨) સંવત ૨૦૧૮ ના ભાદરવા વદી ને વાર શનીવાર તારીખ ૨૨-૯-૬૨ ના રોજ પાલીતાણાની બારેટ જ્ઞાતીની સભા મળી તેમાં ઠરાવ કર્યા મૂજબ અને અમને અધીકાર આપ્યા મૂજબ સદરહુ અધિકારની રૂઈ એ અમે તમને આ દસ્તાવેજ કરી લખી આપી બંધાઈએ છીએ કે “(૩) પાલીતાણામાં તમારા વહીવટના તથા અન્ય સંસ્થાઓ, વ્યક્તિઓ વિગેરે બીજાઓના વહીવટના શ્રી પવિત્ર શેત્રુંજય ડુંગર ઉપર તથા આસપાસ રેહશાળા, ભાડવા વિગેરે ડુંગર ઉપર, તલાટીએ, ગામમાં તથા છ ગાઉની અને બાર ગાઊની યાત્રામાં આવતાં જૈનોના તમામ દેરાસર, દેરીઓ, પગલાંઓ, ધર્મશાળાઓ વિગેરેમાં તથા શાન્તીસ્નાત્ર, અષ્ટોત્તરી સ્નાત્ર, અઠ્ઠાઈ મહોત્સવ વિગેરે ઉત્સવોમાં તથા સંઘના સામૈયા વખતે તથા મહારાજશ્રીના સામૈયા વ્યાખ્યાન વિગેરે પ્રસંગોમાં પાટલા ઉપર પ્રભુજીના પર્સમાં અને બીજી રીતે સોનું, ચાંદી, રોકડ રકમ તથા ચેખા, બદામ, ફળ નિવેદ્ય વિગેરે યાત્રાજુઓ તરફથી મુકવામાં અગર ધરવામાં આવતી ભેટ સોગાદ વિગેરેની ચડોતરીની આવક લેવાને તથા ટેળી, જમણવાર, સ્વામી વાત્સલ્યના પીરસણ, ચોરી, ઉપદ્યાનની માળ, નાન્દ, તીર્થમાળ તથા પ્રભુજીને પધરાવવાની વિગેરે જે જે આવક લેવાને અમારી પાલીતાણાની બારોટની જ્ઞાતીનો પેઢી સામે, જૈન યાત્રાળુઓ સામે કે અન્ય સંસ્થાઓ કે વ્યક્તિઓ સામે જે હક્ક છે તે તમામ હક્કો નીચેની કલમ ૫ માં દર્શાવેલા ત્રણ આવક લેવાના હકક સિવાયના અમારા તમામ હક્કો કલમ ૪ માં દર્શાવ્યા પ્રમાણે વાલીક રૂ. ૪૦૦૦૦-૦-૦ અંકે ચાલીશ હજાર રૂપીયા તમારા પાસેથી લેવાના ઠરાવી તમારા લાભમાં છોડી દઈ તમને એ સર્વ હકો આપીએ છીએ. () ઉપર પિરા ત્રણમાં જણાવેલ રૂા. ૪૦૦૦૦-૦-૦ અંકે ચાલીશ હજાર રૂપીયા લેવાના જે નક્કી કરેલ છે તેની વિગત એવી છે કે તમારા વહીવટના દેરાસરો વિગેરે માંથી ઉપર મુજબની આવક લેવાનો અમારો હક્ક વાલીક રૂ. ૩૫૦૦૦/અંકે રૂપીયા પાંત્રીસ હજાર લેવાના બદલામાં તમારા લાભમાં છોડી દઈએ છીએ અને બીજાઓના વહીવટના દેરાસરે વિગેરેમાંથી ઉપરની આવક લેવાને અમારો હક વાર્ષિક રૂ. ૫૦૦૦/ Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ શેઠ આ૦ કટની પિઢીને ઇતિહાસ અંકે પાંચ હજાર રૂપિયા લેવાના બદલામાં તમને વેચાણ આપીએ છીએ અને તે લેવાની રકમ પેટે તમારા પાસેથી આજરોજ અમારી બારોટ જ્ઞાતીની જરૂરીયાત માટે રૂા. ૨,૦૦,૦૦૦-૦-૦ અને રૂપીયા બે લાખ રોકડા લીધા છે. આ રકમ ઉપર અમે તમને દર વરસે દર સેંકડે પાંચ ટકા લેખે વ્યાજ આપીશુ અને આ રકમ અમારે તમને દશ વર્ષમાં મજરે આપવાની છે. તેથી અમારે વાષક લેવાના હપતાની રકમમાંથી દશ વર્ષ સુધી દર સાલ રૂા. ૨૦૦૦૦/વીશ હજાર મુદ્દલ પેટે તથા ચડેલું વ્યાજ કાપી આપી બાકીની રકમ અમે તમારી પાસેથી લઈશું અને આ રકમ પૂરેપૂરી ભરપાઈ થઈ ગયા બાદ દર વર્ષે રૂા. ૪૦૦૦૦/અંકે ચાલીશ હજાર રૂપીઆ અમારે તમારી પાસેથી લેવાના છે. (૫) આ કરારમાં બારેટની જ્ઞાતીના નીચેની ત્રણ આવક લેવાનાં હકકને સમવેશ થતું નથી. તેની વિગત“(૧) નવકારશી વખતે મીઠાઈ મણ ૧૨ બાર અને ગાંઠીયા મણુ ૩ ત્રણ તથા ભાતના રૂા. ૧૨-૦-૦ બાર તથા એક ટંકની ચોરાશી જમે તે જ્ઞાતીને જમવાને હક્ક છે તે. (૨) બાર મહીને એક વખત પાંચ પરબને ગોળ લેવાને હક્ક તથા “(૩) જાનની ચિઠીઓની આવક જે અમે લઈએ છીએ તે લેવાને હકક, (૬) ઉપર કલમ ૫ માં જણાવવામાં આવેલ છે તે હકો સિવાય તમામ હકો આ દસ્તાવેજને અમલ થવાની તારીખથી તમને પ્રાપ્ત થાય છે અને તેવાં કેઈ હક્કો બારોટ જ્ઞાતિ કે તેના સભ્યોના રહેતાં નથી અને તેવાં કેઈ હકો ઉપર કલમ ૫ માં જણાવ્યા સિવાયના આગળ ધરવા મેળવવા કે વસુલ કરવા બારોટ જ્ઞાતી કે તેને કઈ સભ્યને હક્ક કે અધિકાર કે સત્તા હવેથી રહેતાં નથી અને તેમના તેવા તમામ હક્કો તમોને પ્રાપ્ત થાય છે અને તેવાં હક્કોના ભોગવટા માટે તમે તમને પિતાને યોગ્ય લાગે તેવી વ્યવસ્થા કરવા મુખત્યાર છે. “આ દસ્તાવેજ કરી આપવાનો અમારો ઉદ્દેશ એ છે કે કલમ ૫ માં જણાવેલા અમારા હક્કો સિવાયના બાકીના તમામ હક્કો તમને અસરકારક રીતે પ્રાપ્ત થાય અને આ દસ્તાવેજનો અમલ શરૂ થવાની તારીખથી તમારા વહીવટવાળા તથા ઈતર સંસ્થાઓ તથી વ્યક્તિઓના વહીવટવાળા સ્થાન જગ્યાઓ વિગેરેમાંથી અમે જે જે આવક, રીવાજ મૂજબ લઈએ છીએ તે તમામ આવક તમે રાખી શકે, લઈ શકે. અને અસરકારક રીતે વસૂલ કરી શકે તેથી તે આશય સિદ્ધ કરવા માટે જ્યારે તમને જરૂર લાગે ત્યારે તમે કહો તેવાં પ્રકારની અરજીઓ, કબૂલ, દસ્તાવેજ લખાણ વિગેરે કરી આપવા અમે બારોટ જ્ઞાતી બંધાયેલા છીએ, Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧રક થી શa જય મહાતીર્થને લગતાં કેટલાંક મહત્વનાં કાર્યો (૭) અને વાર્ષિક આપવાની રકમ કોને આપવી તે બદલ અમારી જ્ઞાતીની સભા ભરી તે સભામાં ઠરાવ કરી સદરહુ રકમ લેવા કમીટી નીમીશુ અને તેના નામ અમે તમને મોકલાવીશું. અને અમો તમેને જે નામો લખી મોકલાવીએ તેમને તમારે પૈસા આપવાના છે અને એ રીતે રકમ અને આયેથી તે રકમ અમારી આખી જ્ઞાતીને મલ્યા બરોબર છે. “(૮) અમારે તમારી પાસેથી વાર્ષિક રકમ જે લેવાનું નક્કી કરેલ છે તે લેવાને અમારે હા અમે તમારા સિવાય બીજા કોઈને વેચાણ કે એસાઇન કે ટ્રાન્સફર કરી શકીશું નહી. “(૯) ઉપર નક્કી કર્યા મુજબ અમને વાર્ષિક આપવાની જે રકમ કરાવી છે તે રકમ લેવા સિવાય હવે અમારી બારોટની જ્ઞાતીને બીજે કાંઈ હક્ક રહેતો નથી. અને તે બધી આવક લેવાને હવેથી તમારે હક્ક છે અને અમારી બારેટ જ્ઞાતીઓ ઉપર લખેલા હકકો જે તમારા લાભમાં છોડી દીધેલ છે તેને બદલામાં તમેએ એટલે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના હાલના તથા વખતેવખત જે વહીવટદાર પ્રતિનિધીઓ હેય તેમણે અમારી જ્ઞાતીને ઉપર કલમ ૪-ચારમાં નક્કી કર્યા મુજબની વાર્ષીક રકમ રૂા. ૪૦૦૦૦-૦-૦ અંકે ચાલીશ હજાર ચાંદ સૂરજ તપે ત્યાં સુધી એટલે કે યાવતચંદ્ર દિવાકરી કાયમ માટે આપવાની છે. (૧૦) આ દસ્તાવેજને અમલ સંવત ૨૦૧ના કારતક સુદી ૧ એકમથી શરૂ થયેલે ગણવાને છે અને વાર્ષિક આપવાના હપતાની રકમ દર સાલ અષાઢ વદી ૧ એકમના રે જ પેઢીએ બારોટ લોકોને આપવાની છે. (૧૧) બારેટ જ્ઞાતિના ઉપરોક્ત હક્કો તમને અસરકારક રીતે સુપ્રત કરવા માટે બારેટ જ્ઞાતીને અને તેના અધીકૃત પ્રતિનિધીઓને અધિકાર છે. તેવી આખી બારેટ જ્ઞાતી ખાત્રી આપે છે અને તેવી ખાત્રીના આધારે તમેએ એ હક્કો પ્રાપ્ત કરવા માટે આ દસ્તાવેજમાં જણાવેલી શરત માન્ય રાખી આ દસ્તાવેજ કરાવેલ છે. આ હક્કો તમે યાવચંદ્ર દીવાકરૌ ભેગવી શકશે એવી આથી બારેટ જ્ઞાતી ખાત્રી આપે છે. અને ભવિષ્યમાં આવા હક્કા યા હિતના તમારા ભેગવટા સામે પાલીતાણા બારોટ જ્ઞાતીની વ્યકતી કે શમ્સ તરફથી વાંધો ઉઠાવવામાં આવે કે તે અંગે વિદન ઊભું કરવામાં આવે કે તે કઈ હક્ક બીજા તરફથી આગળ ધરવામાં આવે અને તેથી તમોને કાંઈ નુકશાન કે ખર્ચ થાય તે ભરપાઈ કરી આપવા બારોટ જ્ઞાતી બંધાઈ છે. પેઢીને સુપ્રત કરેલા હક્કો હવેથી બારેટ જ્ઞાતીએ ભેગવવાના નથી કે ભવિષ્યમાં કેાઈને લખી આપ ૧૭ Page #157 -------------------------------------------------------------------------- ________________ હ શેઠ આઇકની પેઢીના, તિહાસ વાના નથી અને તમા આ હક્કોના ભાગવા નિધીત ોતે કરી શકે તે ‘માટેની વ્યવસ્થામાં ખારોટ જ્ઞાતીએ સપૂર્ણ સહકાર આપવાના છે. (૧૨) આ દસ્તાવેજ કરાવી લેવા માટે પેઢીએ તેના વહીવટદાર પ્રતિનિધીઓની તારીખ ૫-૫-૧૯૬૨ ના રાજ મળેલ મીટીગમાં ‘ઠરાવ કરી તેમના પ્રતિનિધીઓ પૈકી ૧ શ્રી ચંદ્રકાન્ત છેટાલાલ ગાંધી તથા ૨ શેઠ શ્રી કાંતિલાલ ભાગીલાલ નાણાવટીને અધિકાર આપેલ છે. (૧૩) આ હસ્તાવેજના ડ્રાફટ ખારોટ જ્ઞાતીની તારીખ ૨૨-૯-૧૯૬૨ના રાજ મળેલી મીટી’ગમાં મંજૂર કરવામાં આવ્યેા છેપ અને આ દસ્તાવેજ કરવા માટે તથા રૂપીઆ ૨૦૦૦૦૦-૦-૦ અંકે રૂપીઆ બે લાખ લેવા માટે આ દસ્તાવેજ લખી આપનાર ખાર શખ્સાને અધિકાર આપવામાં આવેલ છે. - ‘સદરહુ દસ્તાવેજના ડ્રાફટ તથા ઠરાવ અસલ આ દસ્તાવેજના પરિશિષ્ટ તરીકે આ સાથે જોડવામાં આવેલ છે તે આ દસ્તાવેજના ભાગ તરીકે ગણવાના છે. આ દસ્તાવેજ કરીથી રીન્યુ કરાવવા પડે તે પેઢીને ખરચે કરવાના છે. (૧૪) આ દસ્તાવેજ અમાએ અમારી રાજીખુશીથી ચીત તખીયત ઠેકાણે રાખી વાંચી સમજી વિચારી અક્કલ હુશીરીથી ખીન કેફે પાલીતાણા મધ્યે અમારી રાજી ખુશીથી તખીયત ચીત ઠેકાણે રાખી લખી આપેલ છે. જે અમાને તથા અમારા વંશવાલી વારસાને તથા અમારી ખારાટ જ્ઞાતીને કબુલ મંજુર સહી છે. C “આ દસ્તાવેજ ઉપર કેટલા રૂપીઆની કીમતનાં સ્ટેમ્પ જોઈશે તે નક્કી કરાવવા માટે શેઠ આણુ દજી કલ્યાણજીની પેઢી વતી એમના મેનેજર શ્રી શીવલાલ કેશવલાલ શાહે ભાવનગર જીલ્લાનાં મહેરમાન કલેકટર સાહેબને તારીખ. ૧૯-૧૦-૧૨ના રાજ ધી આ સ્ટેમ્પ એકટની કલમ ૩૧ એકત્રીશ પ્રમાણે ચેાગ્ય સ્ટેમ્પ ડયુટી નક્કી કરી આપવા ખાખત અરજી કરેલી અને તે અરજીના જવાબમાં ભાવનગરના મહેરખાન કલેકટર સાહેમ તરફથી તેમના નખર S. T. P/૧૦૮૬૨ના તારીખ ૨૩ માઢું અકટોમ્બર સને ૧૯૬૨ ઓગણીસસાહા ખાસઠને જવાબ મળેલા છે. અને તેમના તરફથી રૂા. ૧૩૪૦૦-૦-૦ અંકે રૂપીઆ તેર હજાર ચારસાહના સ્ટેમ્પ જોઈશે તેવું નક્કી કરી આપવામાં આવેલ છે. તે ધારણે તે હુકમ મૂજબ તેટલી રકમના સ્ટેપ નીચેની વિગતે વાપરવામાં આવેલ છે જે નીચે મૂજબ.. ........... (આ સ્થાને સ્ટેમ્પનાં નંબર વગેરેની વિગતે નાંધ કરવામાં આવી છે તે અહીં બિનજરૂરી લાગતાથી લીધી નથી. ) “ એ રીતે કુલ સ્ટેમ્પનીંગ ૨૭ કી'મત રૂા. ૧૩૪૦૦-૦-૦ તેર હજાર ચારસાની Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ શ્રી શત્રુજય મહાતીર્થને લગતાં કેટલાક મહત્વનાં કાર્યો કીંમતના સ્ટેમ્પ પેપર ઉપર લખી આપી બંધાઈએ છીએ તે અમારે તથા અમારા વંશવાલી વારસાને કબુલ મંજુર સહી છે. “અત્ર મત અત્ર શાખ “૧ બારોટ કરશનદાસ જેમાભાઈ ૧ વૃજલાલ પાનાચંદ વેરા ૧ બારેટ દેવીસીંગ ભાવસીંગ ૧ પિપટલાલ મગનલાલ ત્રિવેદી “૧ બારોટ હીંમતલાલ હીરજી ૧ વેરા રતનચંદ દીપચંદ ૧ બારોટ રતીલાલ ગોપાલજી ૧ મણિશંકર ત્રિભોવનદાસ ૧ બારોટ મોહનભાઈ અમરશંગ “૧ બારોટ ભાવસિંગ હઠીસિંગ : “૧ ગોરધનદાસ દેવચંદભાઈ ૧ બારોટ ભવાન ગેપાળજી “લી. શાંતિલાલ વલભદાસ. “૧ બારોટ ઈશ્વરલાલ મુળજી દ. પિતે.” “૧ બારોટ નાનુભાઈ લખમણભાઈ ૧ બારોટ કરશનદાસ દેવીસીંગ | ૧ બારેટ ગોવિંદ નારણ . “૧ બારોટ વીરસંગ ભગવાન (સહીઓનું લખાણ જરુરી નહીં લાગવાથી અહીં આપ્યું નથી.) આ દસ્તાવેજ ઉપરથી જોઈ શકાય છે કે એ દસ્તાવેજ થયા પછી દસ્તાવેજની કલમ પાંચની ત્રણ પેટા કલમેમાં જણાવેલ હક્કોને બાદ કરતાં બાકીના પિતાના બધા હકકો જતા કરવા માટે બારેટ કેમને વાર્ષિક રૂ. ૪૦,૦૦૦/- જ આપવાના થાય છે. એટલે પ્રભુ આગળ ધરવામાં આવતી ચીજવસ્તુ કે રોકડ રકમ બારોટ, પિતાના હક્કની રૂએ, લઈ જતા હતા તે શિરસ્તે આ કરારથી સદંતર બંધ થતાં યાત્રિકે રાહતની તેમજ હર્ષની લાગણી અનુભવે અને કોઈ પણ જાતની કનડગતની દહેશત વગર પિતાને ઠીક લાગે તે વસ્તુઓ ભક્તિભાવપૂર્વક ભેટ ધરી શકે એવી ખૂબ આવકારદાયક પરિસ્થિતિ નિર્માણ થવા પામી છે. : સ્ટેમ્પની રકમમાં વધારો અને દંડ– આ કરારની ચૌદ કલમ પૂરી થયાં પછી જે હકીકત નેંધવામાં આવી છે તે ઉપરથી સ્પષ્ટ જોઈ શકાય છે કે આ કરાર માટે કેટલી રકમને સ્ટેમ્પ પેપર ખરીદો જરૂરી છે તે અંગે ભાવનગરના કલેક્ટરની સલાહ લઈને જ તેમણે સૂચવ્યા મુજબ, રૂ. ૧૩,૪૦૦/ ને સ્ટેમ્પ પેપર ખરીદવામાં આવ્યો હતો. આમ છતાં પાછળથી સરકાર તરફથી એવી રજૂઆત કરવામાં આવી છે આ દસ્તાવેજને પ્રકાર જોતાં એ માટે . ૧૩,૪૦૦-ના બદલે બત્રીસ હજાર રૂપિયાને Page #159 -------------------------------------------------------------------------- ________________ ૩૨ શેઠ આ૦ કની પેઢીના ઇતિહાસ સ્ટેમ્પ ખરીદવા જોઈતા હતા. એટલે કે જે સ્ટેમ્પ ખરીદવામાં આવ્યા છે તે રૂા. ૧૮,૬૦૦- જેટથી એછી રકમના છે. આ અંગે પાલીતાણાના જુનિયર જજ સમક્ષ કામ ચાલતાં તેમણે ખાકીના ૧૮,૬૦૦- રૂપિયા અને એ રકમ કરતાં દસ ગણી રકમ એટલે રૂા. ૧,૮૬,૦૦૦−/ (અંકે રૂા. એક લાખ છયાશી હજાર) દ'ડ તરીકે ભરવાના પેઢીને તા. ૨૭-૪-૬૬ના રાજ આદેશ આપ્યા. આવા ફૈસલેા આવ્યા પછી આ ખામતમાં શરૂઆતમાં જે એછે સ્ટેમ્પ ખરીદવામાં આવ્યા હતા તેમાં પેઢીના ઇરાદા સ્ટેમ્પની રકમની ચારી કરવાના મુદ્દલ ન હતા એ હકીકત, ભાવનગરના કલેકટરની સલાહ મુજબ જ રૂા. ૧૩,૪૦૦ના સ્ટેમ્પ ખરીદવામાં આવ્યા હતા એ ઉપરથી, પુરવાર થતી હતી. એટલે આ વાતની રજૂઆત ભાવનગરના કલેકટરશ્રી સમક્ષ કરવામાં આવતાં તેમણે, પોતાની સત્તાની રૂએ, માત્ર પ્રતીક તરીકે, રૂા. ૧૦૦૦ના જ દંડ કાયમ રાખીને એટલી રકમ ભરવાના પેઢીને આદેશ કર્યાં. અને દંડની એ રકમ તથા સ્ટેમ્પની બાકીની રૂા. ૧૮,૬૦૦ની રકમ-એમ કુલ રૂા. ૧૯,૬૦૦-/ ભાવનગરના કલેકટરની ઓફીસમાં તા. ૨૫-૭-૧૯૬૭ના રાજ ભરી દેવામાં આવ્યા હતા. દાદાની માટી ટૂકમાં છીદ્વાર જેવા ફેરફાર ગિરિરાજ શ્રી શત્રુ...જય મહાતીર્થ ઉપરની જૈન સ`ઘની આસ્થા બેનમૂન કહી શકાય એવી છે એના એક ખેલતા પુરાવા તા એ છે કે ગિરિરાજ ઉપર નાનાં-મોટાં મળીને આશરે એક હજાર જેટલાં જિનમદિરા તેમજ દેરીએ બનેલ છે અને એમાં પધરાવવામાં આવેલ પાષાણુની તેમજ ધાતુની પ્રતિમાઓની સખ્યા લગભગ અગિયાર હજાર જેટલી છે અને પગલાં પણ ઘણી માટી સખ્યામાં પધરાવવામાં આવેલ છે. તેમાંય દાદાની મુખ્ય ટૂકમાં, એટલે કે હાથીપાળમાં, કોઈ પણ સ્થાને માટું દેરુ' અથવા તા નાની સરખી દેરી બનાવવાની જૈન ભાઈ એ મહેનાની ભાવના એટલી ઉત્કટ રહે છે કે જેથી ત્યાં સખ્યાખધ દેરાસરા તેમજ દેરી ખધાવવામાં આવેલ છે. આ રીતે જુદા જુદા સમયે જે દેરાં કે દેશી ખંધાતાં રહ્યાં, તેથી ત્યાં ખાલી જગ્યાના લગભગ એવા અભાવ શ્રીસંઘના જોવામાં આવ્યા કે જેને કારણે વિ. સ. ૧૮૬૭ના ચૈત્રી પૂનમના પવિસે પાલીતાણામાં એકત્ર થયેલ જુદાં જુદાં ગામેાના સહ્યેાને ભેગાં મળીને એ મતલખના ઠરાવ કરવાની ફરજ પડી કે હવેથી કાઈ એ હાથીપાળમાં નવુ' દેરાસર બંધાવવુ' નહી. અને જે વ્યક્તિ આ નિયમના ભરંગ કરશે તે શ્રીસ'ઘના ગુનેગાર ગણાશે. આ વાતની શ્રીસ`ઘને હંમેશને માટે જાણ થતી રહે એટલા માટે આ મતલબના એક શિલાલેખ પણ દાદાની ટૂંકમાં લગાડવામાં આવ્યા હતા, જે અત્યારે પણ વિદ્યમાન છે. મા નિયમમાં જણાવ્યા મુજબ માટી ટ્રેકમાં દેશસર કે ઢેરી નહી અધાવવાના Page #160 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય મહાતી ને લગતાં કેટલાંક મહત્ત્વનાં કાર્યા ૧૩૩ આદેશનું શ્રીસંઘે પાલન તા કર્યું, પણ મુખ્ય ટૂંકમાં દેરું કે દેરી નહી. તે છેવટે એકાદ નાનુ* જિનબિંબ પધરાવવાની ભાવના સદ ંતર બંધ રહે એ શકય ન હતું. પરિણામે, દાદાની ટૂકમાં જ્યાં જ્યાં જિનખિંખ પધરાવી શકાય એવી જગ્યા જોવામાં આવી ત્યાં ઠેર ઠેર સેકડા જિનર્મિમા પધરાવાતાં રહ્યાં. આમ કરવામાં શિલ્પશાસ્ત્રના નિયમા, ધર્મ શાસ્ત્રના નિયમો, આશાતના થવાની સંભાવના અને મુખ્ય ટ્રકની સુંદરતા તેમજ કળામયતાની જે ઉપેક્ષા થતી હતી તે તરફ ધ્યાન આપી ન શકાયું. અને એ રીતે મુખ્ય ટૂંકમાં કેટલીક, નરી નજરે દેખાઈ આવે એવી, ખામી આવી જવા પામી. આ ખામી પેઢીના પ્રમુખ શેઠ શ્રી કસ્તૂરભાઈના ધ્યાનમાં પહેલાંથી જ આવી ગઈ હતી, પણ એ દૂર થાય અને દાદાની ટૂંક વધુ શેાભાયમાન અને કળામય બને એવા સમયની તે રાહ જોતા હતા, કારણ કે, આ કામ શ્રીસંઘની ભાવનાની દૃષ્ટિએ કઈક મુશ્કેલ અને તેનો ધમ લાગણીને ઠેસ પહેાંચાડે એવુ. આળુ હતુ, પણ એ કરવા જેવુ' હતુ એ અંગે તે નિશ્ચિત હતા. સાથે સાથે રામપેાળથી પ્રવેશ કર્યાં પછી જે જે ખાખતા તીની શાભામાં ઘટાડા કરે એવી હતી તેમાં પણ સમુચિત ફેરફાર કરવા જરૂરી હતા. આમાં સૌથી પહેલાં તેઓએ રામપેાથી રતનપાળ સુધીના પાંચેય જૂના સામાન્ય પ્રવેશદ્વારાને સ્થાને રાજદરબારની જેમ દેવાધિદેવના દરખારને શેશભા આપે એવા રામપેાળ, સગાળપાળ, વાઘણપાળ, હાથીપાળ તથા રતનપાળના પાંચ કળામય આલીશાન પ્રવેશદ્વારા રૂા. સાડા ત્રણ લાખના ખર્ચે કરાવ્યા, જેની વિગત આ પ્રમાણે છે— (૧) રામપેાળ—( શેઠ શ્રી કસ્તૂરભાઈનાં ધર્મપત્ની શારદાùન તરફથી ). (૨) સગાળપાળ—(શેઠ શ્રી કસ્તૂરભાઈનાં મ્હેન શ્રીમતી ડાહીમ્હેન તરફથી ). (૩) વાઘણપાળ—(શેઠશ્રી કસ્તૂરભાઈનાં દાદીમાની વતી ). (૪) હાથીપાળ—(શેઠ શ્રી કસ્તૂરભાઈના માટાભાઈ શેઠ શ્રી ચીમનલાલ લાલભાઈ તરફથી ). (૫) રતનપાળ—( શેઠ શ્રી કસ્તૂરભાઈનાં માતુશ્રી માહિનાખાના નામથી ). આ પ્રવેશદ્વારો ઊભાં કરવાની સાથેાસાથ રામપેાળ તથા સગાળપાળના વચ્ચેના ભાગમાં, મેાતીશા શેઠની ટ્રેકની આસપાસમાં એ ચૂકના માણસાને રહેવાને માટે જે છાપરાં બનાવવામાં આવ્યાં હતાં તેથી તેમજ એ જ જગ્યામાં ડાળીવાળાએ વગેરે બેસતા હતા તેથી એ બધા ભાગ અવ્યવસ્થિત, ભરચક અને અશાભારૂપ લાગતા હતા. એ આખી જગ્યાને ખાલી કરાવીને એ સાફસૂફ રહે એવી ગેાઠવણુ કરી અને આવી ગેાઠવણુ કરવામાં માતીશા શેઠની ટ્રેકના માણસાને તેમજ ડાળીવાળાઆને વિસામા લેવાની Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ શેઠ આ કની પેઢીના તિહાસ જગ્યાના અભાવે કચવાટ કરવાના અવસર ન મળે એ દૃષ્ટિએ તેઓ શાંતિથી આરામ લઈ શકે એવી નવી જગ્યાઓ પણ બનાવી આપી. આ રીતે નવા પ્રવેશદ્વારા અને માતીશા શેઠની ટ્રકના માણસાને રહેવા માટે તથા ડાળીવાળા માટે આરામ લેવાની જગ્યા બનાવવાનુ કામ તે સહેલુ હતુ. અને એમાં કાઈ વિક્ષેપ ઊભા થયા ન હતા, પણ દાદાની મુખ્ય ટ્રકમાં ઠેર ઠેર પધરાવવામાં આવેલ પાંચસેા કરતાં પણ વધુ જિનબિંબનુ ઉત્થાપન કરીને એમને નયાં સ્થાનમાં પધરાવવાનુ કામ ઘણું જ મુશ્કેલ હતું અને તેથી તે બહુ જ સાવચેતી, દી`ષ્ટિ તથા સમજણુપૂર્ણાંક થાય તે જોવું જરૂરી હતું. આ માટે શેઠ શ્રી કસ્તુરભાઈ એ દૂર ંદેશી દાખવીને વાસ્તુવિદ્યામાં નિપુણતા ધરાવતા આચાર્ય મહારાજોની સલાહ લઈને આગળ વધવાનુ અને તેઓએ આપેલ મુહૂર્તોએ જ આ પ્રતિમાઓનું ઉત્થાપન કરીને એમને અન્ય સ્થાનામાં પરાણા દાખલ મૂકવાનું નક્કી કર્યું" હતું. આટલી અગમચેતીરૂપ પૂર્વભૂમિકા તૈયાર કર્યા પછી પણુ જ્યારે વિ. સં. ૨૦૨૦ના શ્રાવણ શુદિ ત્રીજ, તા. ૧૦-૮-૧૯૬૪ના રાજ આ વિધિ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતુ, તે વખતે શ્રીસ'ઘમાં કેટલીક વિરોધની લાગણી પ્રગટી નીકળવાને કારણે એ વખતે એ વિધિ મધ રાખવામાં આવ્યા હતા અને તે પછી સાળ દિવસ આદ વિ. સં. ૨૦૨૦ના શ્રાવણુ વદ્દી ત્રીજ, તા. ૨૬-૮-૧૯૬૪ના રાજ આમાંનાં ૧૭૦ જેટલી જિનપ્રતિમાઓનુ' વિધિપૂર્વક ઉત્થાપન કરવામાં આવ્યું હતુ.. આ ઉત્થાપન પછી પણ કેટલીક વિરાધની લાગણી ચાલુ રહી હતી અને એ વખતે પેઢીના પ્રમુખ શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ પરદેશ ગયેલ હતા, એટલે બાકીની પ્રતિમાઓનું ઉત્થાપન કરવાનુ કામ તેઓશ્રીના પાછા આવ્યા પછી કરવાનુ પેઢીના ટ્રસ્ટીઓએ નક્કી કર્યુ હતુ. શેઠ શ્રી કસ્તૂરભાઈ એ પરદેશથી આવ્યા પછી આ ખામતમાં ખૂબ ધીરજથી કામ લીધું અને શ્રીસ`ઘમાં આ કાર્ય અંગે એવું અનુકૂળ વાતાવરણ ઊભુ` કયુ કે જેથી આાકી રહેલ ૩૪૦ જેટલા જિનમિષાનુ ઉત્થાપન, ચાલુ યાત્રાના સમયે, વિ. સ. ૨૦૨૧ના જેઠ વદી દશમના રાજ કરી શકાયુ. આ પાંચસેાથી પણ વધુ જિનપ્રતિમાઓને પધરાવવાને માટે દાદાની ટૂંકમાં જ એ ખારા 'ના નામે ઓળખાતી ૧૦૦ ફૂટ લાંબી અને ૬૩ ફૂટ પહોળી જગ્યામાં એકાવન જિનાલયથી શે।ભતા નૂતન જિનપ્રસાદ અનાવવાના નિર્ણય કરવામાં આવ્યે અને એના કાર્યાંની શુભ શરૂઆત, વિ. સં. ૨૦૨૨ના જેઠ વદી એકમ, તા. ૪-૬-૧૯૬૬ શનિવારના રાજ, શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈના હસ્તે એનેા શિલાન્યાસવિધિ કરાવીને, કરવામાં આવી. દસેક વર્ષની કામગીરીને અંતે જ્યારે આ જિનપ્રાસાદ તૈયાર થવાના હતા ત્યારે Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ શ્રી શત્રુંજય મહાતીથને લગતાં કેટલાંક મહત્ત્વનાં કાર્યો એની પ્રતિષ્ઠા કરવાનું નક્કી કરવામાં આવ્યું અને એ માટે પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજે વિ. સં. ૨૦૩રના મહા સુદી સાતમ, તા. ૭-૨-૧૯૭૬ શનિવાર સવારના ૮ કલાક, ૩૬ મિનિટ અને ૫૪ સેકંડનું મુહૂર્ત કાઢી આપ્યું હતું. આ રીતે પ્રતિષ્ઠા કરવાને નિર્ણય કર્યો પછી બે મહત્ત્વના નિર્ણય કરવાના હતા. એક તે, પ૦૪ જેટલાં જિનબિંબને પ્રતિષ્ઠિત કરવાના આદેશ આપવા; અને બીજું દસ દિવસ માટે જવામાં આવેલ પ્રતિષ્ઠા મહોત્સવ વખતે બધી જાતની વ્યવસ્થા સચવાય એવી ગોઠવણ કરવી. પ્રતિષ્ઠાના આદેશે આ રીતે આપવામાં આવ્યા હતા. (૧) સાત જિનબિંબ પિતાના પૂર્વજોએ પ્રતિષ્ઠિત કર્યાનું જે વારસદારોએ પૂરવાર કર્યું હતું તેને નકારે લીધા વગર પ્રતિષ્ઠા કરવાનો આદેશ આપવામાં આવ્યા હતા. . (૨) મુખ્ય જિનાલયમાં પધરાવવામાં આવનાર મૂળનાયક શ્રી ઋષભદેવ ભગવાન ‘તથા બીજા છ જિનબિંબની પ્રતિષ્ઠા કરવાના આદેશ મહોત્સવ હેરમ્યાન ઉછામણ બેલીને આપવામાં આવ્યા હતા. - (૩) બાકીના પૈ જિનબિંબ પધરાવવાને લાભ નીચે મુજબ ચાર પ્રકારના નકરાથી (ચિઠ્ઠીઓ ઉપાડીને) આપવામાં આવ્યું હતું (i) એકાવન દેરીઓમાં મૂળનાયક પધરાવવાને આદેશ રૂા. ૨૫૦૧ થી આપવામાં આવ્યું હતું. (આ આદેશ જેમને પ્રાપ્ત થયો હતે તેઓની પાસેથી ધજા દંડ-કળશ ચડાવવાને નકારે રૂા. ૧૦૦૧- લેવામાં આવ્યો હતે.) (i) એકાવન દેરીઓમાં બિરાજમાન કરવાની કુલ ૨૪૪ અન્ય પ્રતિમાજીઓને પધરાવવાને આદેશ એક પ્રતિમા દીઠ રૂા. ૧પ૦૧-૧ના નારાથી આપવામાં આવ્યું હતું. (ii) શ્રી નવા આદેશ્વર, શ્રી સીમંધર સ્વામીજી, શ્રી પુંડરીક સ્વામીજી તથા ગંધારિયાજીનાં દેરાસરોમાં ૧૮ મુખજીએ, એટલે કે ઉર પ્રતિમાઓ બિરાજમાન કરવાના આદેશ એક પ્રતિમાના રૂ. ૧૦૦૧-/ના નારાથી આપવામાં આવ્યા હતા. . (iv) દાદાના મુખ્ય દેરાસરના ઉપરના ખલાઓમાં ૧૦૦, શ્રી ગધારિયાના : દેરાસરના ગોખલાઓમાં ૨૨. અને જૂની ભમતિમાં એક-એમ કુલ ૧૨૩ પ્રતિમાજીએ બિરાજમાન કરવાના આદેશો દરેક પ્રતિમા દીઠ રૂા. ૨૫ના * નકરાથી આપવામાં આવ્યા હતાં. " . આ રીતે લાપજ પ્રતિમાજીએ બિરાજમાન કરવાના આદેશ અપાઈ ગયા હતા. Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ શિક માછ કછની પેઢીના તિહાસ આમાં નકરાથી આપવામાં આવેલ આદેશ સામે શ્રી સંધમાં કેટલેાક વિરોધ થયા હતા, પણ સમય જતાં એ શમી ગયા હતા. તીર્થાધિરાજ શ્રી શત્રુંજય ઉપર દાદાની ટ્રકમાં જ અનેલ જિનાલયની પ્રતિષ્ઠાના મહાત્સવ એ આખા ભારતના જૈન સંઘના મહાત્સવ હતા એટલે એમાં શ્રીસંધની હાજરી માટી સંખ્યામાં રહે એ સ્વાભાવિક હતુ. અને આ વાત ધ્યાનમાં રાખીને જ નાકારશીઓની અને જુદી જુદી ખાખતાની અનેક જાતની સ`ગીન વ્યવસ્થા કર્યાં વગર ચાલે એમ ન હતું, કારણ કે, શ્રેષ્ઠી કર્માશાએ વિ. સ. ૧૫૮૭માં કરેલ ૧૬મા ઉદ્ધાર પછી. આશરે સાડા ચારસો વર્ષે ખાદ, ગિરિરાજ ઉપર, દાદાની ટૂંકમાં જ પ્રતિષ્ઠા મહેાત્સવ કરવાના આ પહેલા જ પ્રસંગ આવ્યેા હતેા. આ માટે જુદી જુદી કંમટ નીસીને એને જે તે કાર્યની જવાબદારી સેાંપવામાં આવી હતી. એના લીધે નાકારશીની તથા બીજી બધી ખાખતાની વ્યવસ્થા સર્વાંગ સ ́પૂર્ણ અને શ્રીસંધના ઉલ્લાસને ન્યાય આપે એવી થઈ શકી હતી. આ રીતે પ્રતિષ્ઠાના આદેશા આપવાનુ અને દરેક જાતની વ્યવસ્થા સચવાય એવી ગોઠવણુ કરવાનુ કામ પૂરુ થતાં દસ દિવસના પ્રતિષ્ઠા મહેાત્સવની શુભ શરૂઆત ખૂખ ઉમંગ અને ઉલ્લાસના વાતાવરણ વચ્ચે થઈ હતી. અને નક્કી કરવામાં આવેલ મુહૂતૅ, વિ. સં. ૨૦૩૨ના માહ સુદી સાતમના રાજ ચતુર્વિધ શ્રીસંઘના જય જયનાદ વચ્ચે ૫૦૪ જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા નૂતન જિનપ્રાસાદ તથા અન્ય સ્થાનેામાં કરવામાં આવી હતી. અહી એક વાતની ખાસ નાંધ લેવા જેવી એ છે કે ર્ગાિરરાજ ઉપર મુખ્ય જિના લય અને એકાવન દેરીએથી શાભતું આવું વિશાળ જિનમંદિર માત્ર સાતેક લાખ રૂપિયામાં જ તૈયાર થઈ શકયુ હતુ તે ખીના પેઢીની કરકસરની દૃષ્ટિ તેમજ ચીવટ તથા પેઢીના મુખ્ય સ્થપતિ સામપુરા શ્રી અમૃતલાલભાઈ ત્રિવેદીની કાર્ય કુશળતા અને કાર્યનિષ્ઠાની સાખ પૂરે છે. આ રીતે દાદાની મુખ્ય ટૂકમાં પાંચ ભવ્ય પ્રવેશદ્વારા બનવાથી તથા પ્રતિમાઓને ઉત્થાપન કરીને અન્ય સ્થાને પધરાવવાથી દાદાની મુખ્ય ટ્રકની શેાભામાં જે અભિવૃદ્ધિ થવા પામી છે તે સૌ કેાઈની તથા એના વિરેાધ કરનારની પણ પ્રશ'સા માગી લે એવી છે. (પ્રતિમાજીએના ઉત્થાપન કરવાથી લઈને તે એ પ્રતિમાઓને ફરી બિરાજમાન કરવામાં આવી ત્યાં સુધીની બધી હકીકતને આવરી લેતા પ્રતિષ્ઠા મહાત્સવના સવિસ્તર તથા સચિત્ર અહેવાલ મે લખેલ અને પેઢી તરફથી પ્રકાશિત કરવામાં આવેલ “શ્રી તીર્થાધિરાજ શત્રુંજય ઉપર થયેલ પ્રતિષ્ઠાના અહેવાલ ”એ નામે પુસ્તકમાં આપવામાં આવ્યેા છે. એટલે અહીં એ બધી હકીકત સક્ષેપમાં આપવામાં આવી છે. આ સચિત્ર Page #164 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય મહાતીર્થને લગતાં કેટલાંક મહત્ત્વનાં કાર્યો પુસ્તકની કિંમત રૂા. ૧૫ છે. શ્રી શત્રુંજય તીર્થ ઉપર થયેલ જીર્ણોદ્ધાર અંગેની માહિતી શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈનાં તા. ૭-૩-૭૬ના નિવેદનમાં (પૃ. ૩થી ૫) વિગતવાર આપવામાં આવી છે.) ગિરિરાજના મુખ્ય માર્ગ ઉપર તથા ઘેટીની પાગે પગથિયાં પેઢીના પ્રમુખશ્રી તથા ટ્રસ્ટી મહાનુભાવોએ જોયું કે ગિરિરાજ ઉપર ચઢવાને માર્ગ ઘસાઈ ગયે છે અને તેથી યાત્રિકોને ચઢવામાં અસુવિધા રહે છે. એવી જ સ્થિતિ ઘટીની પાગના રસ્તાની પણ હતી. આ ઉપરથી બને રસ્તાઓનું સમારકામ કરવાનું નક્કી ક્યને ત્યાં ચઢવામાં સુગમતા પડે એટલી (પાંચ-છ ઇંચ જેટલી) ઊંચાઈવાળાં પગથિયાં અનાવવાની યોજના તૈયાર કરવામાં આવી. આમાં પહેલાં મુખ્ય રસ્તાનું સમારકામ હાથ ધરવામાં આવ્યું. આ કામ સને ૧લ્પથી સને ૧૫૬ સુધી ચાર સાલ સુષ્ટ થાણું અને એમાં રૂા. ૪,૬૦,૦૦૦- અંકે રૂપિયા ચાર લાખ, સાઈઠ હજારના ખર્ચે ૩૨૧૬ (બત્રીસસો સળ) પગથિયાં બનાવવામાં આવ્યાં અને તે પછી ઘેટીની પાગના રસ્તે સને ૧૯૬૫ની સાલમાં ૧,૧૮,૦૦૦-એક લાખ, અઢાર હજારના ખર્ચે પગથિયાં બનાવવામાં આવ્યાં. ચાની દુકાનને પરવાને રદ કરાવ્યો જૈન સંઘના અંતરમાં ગિરિરાજ શત્રુંજયની પવિત્રતાની છાપ એવી ઊંડી પડેલી છે કે ગિરિરાજ ઉપર ખાવા-પીવાની સામગ્રી લઈ જવી અને એનો ઉપયોગ કરે એને દેષ લેખવામાં આવે છે. આમ છતાં આ વાતથી પોતે અજ્ઞાત હોવાને કારણે, કે બીજા ગમે તે કારણે, ગુજરાત સરકારે સને ૧૯ ૬૮ની સાલમાં ગિરિરાજ ઉપર, છેક એના પહેલા પ્રવેશદ્વાર રામપળના પ્રવેશદ્વારની બહાર, એક ચાની દુકાન બાંધવા માટે પરવાનગી આપીને એના માટે જમીન પણ વેચાણ આપી હતી. આ વાત પેઢીના ધ્યાન પર આવતાં તરત જ એની સામે ગુજરાત સરકાર સમક્ષ એવી નકકર રજુઆત કરવામાં આવી હતી કે જેને લીધે સરકારને પિતાને આ હુકમ પાછો ખેછી લેવાની ફરજ પડી હતી. આ રીતે ખાનપાનની સામગ્રીનો છૂટથી ઉપગ થઈ શકે એવી સવલતને કારણે ગિરિરાજની આશાતના થવાને તેમજ જૈન સંઘની ધાર્મિક લાગણી દુભાવાને જે પ્રસંગ ઊભું થવાની શક્યતા હતી તે અટકી ગઈ હતી. મ્યુઝિયમ વિ. સં. ૨૦૧૨ની સાલમાં પ્રાચીન હસ્તપ્રતમાં દેરવામાં આવેલ ચિત્રના આધારે ભગવાન આદેશ્વરના જીવનનું દર્શન કરાવતાં છ મેટાં ચિત્રો દેરાવવામાં આવ્યાં હતાં. ૧૮ Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૩: શેઠ આ ૪ની પેઢીના ઇતિહાસ તેને મૂકવા માટે ગિરિશજની તળેટીમાં ‘જયતળેટી'ની નજીક જ એક નાનુ સરખુ છતાં સુદર મ્યુઝિયમ આશરે ૮૦ હજાર રૂપિયાને ખર્ચે અનાવવામાં આવ્યુ છે એમાં આ ચિત્રા ઉપરાંત પુરાતત્ત્વની ખીજી પણ કેટલીક સામગ્રી ગાઠવવામાં આવી છે. નવું ભાતાઘર ગિરિરાજની યાત્રાએ જનાર દરેક યાત્રિકને ભાતું આપવામાં આવે છે તે સુવિતિ છે. આ માટે તલાટીની નજીક જ એક શાતાઘર બનેલું હતું. પશુ એમાં અત્યારની જરૂરિયાતને સાથે એવી સગવડ ન હતી, તેમજ તેમાં કેટલાક ફેરફાર કરવાની પણ જરૂર હતી. વળી તે યાત્રિકાની સંખ્યાના પ્રમાણમાં નાનું પણ પડતું હતુ. આ ખધી ખાખતાના વિચાર કરીને ત્યાં જૂના ભાતાઘરના સ્થાને નવુ' વિશાળ ભાતાધર રૂા. ૨ લાખ, ૬૦ હજારના ખર્ચે ખંધાવવામાં આવ્યુ છે. આ ભાતાઘરમાં યાત્રિક જમીન પર એસીને નહી', પણ ખુરશી-ટેખલના ઉપયોગ કરીને ભાતુ વાપરે એવી સગવડ કરવામાં આવી છે. તેમજ પાણીની પણ એવી ગેાઠવણુ કરવામાં આવી છે કે જેથી ત્યાં કાઈપણ સ્થળે પાણી ઢાળાઈને કે બીજી રીતે ગકી થવા ન પામે. Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧ર મા પ્રકરણની પાદનો (૧) મેટેરા –મેટેરાને અર્થ મુખ્ય પૂજારી એ થાય છે. (ર) ગેમેર:–લગભગ ૯૦ વર્ષ પહેલાં વપરાયેલા આ શબ્દને અર્થ સમજાતું નથી. (૩) પાંચ પરબને ગેળ – - જે પાંચ પર્વના દિવસમાં ગોળ અપાય છે તે પાંચ પર્વ તથા એ દિવસોમાં અપાતા ગોળની વિગત પાલીતાણાના એક બારોટ ભાઈને પૂછતાં નીચે મુજબ જાણવા મળી છે? પાંચ પર્વ આ પ્રમાણે સમજવાં. આ પાંચ પર્વમાં – ૧) શ્રાવણ સુદ-૧૫ ૨) આ વદી-૦)) ૩) ફાગણ સુદી-૩ ૪) અષાડ વદી-0)) ૫) વૈશાખ સુદી-૩ આ તિથિએ નીચે મુજબ બારોટને તેઓના ભાગ મુજબ ગોળ અપાય છે. ભાગની વિગત બારેટ કુટુંબ માટે નીચે મુજબ છેઃ ૨૧૪ ભાગ પ્રબતાણું કુટુમ્બને છલા ભાગ હરમાણ કુટુમ્બને ૩૦ ભાગ કાશીયાણું કુટુમ્બને ૮૨ ભાગ દેવલુક કુટુમ્બને છપા ભાગ માવસંગ કીકાભાઈને ૪૭૩ કુલ ભાગ છે. ગળ કાચા શેર રા એટલે પાકા શેર ના અપાય છે. (૪) કાપા અહીં “કાપા” શબ્દના બદલે “કાચા” શબ્દ જોઈએ. (૫) બારોટ જ્ઞાતિએ આ કરારના સ્વીકાર અંગે જે ઠરાવ કર્યો તેને મહત્ત્વનો ભાગ આ પ્રમાણે છે: તેમને (બારોટ જ્ઞાતિનું પ્રતિનિધિત્વ ધરાવતા બાર પ્રતિનિધિઓને) મળેલી સત્તાની રૂઈએ સદરહુ આગેવાનોએ સંવત ૨૦૧૮ ના ફાગણ સુદી ૧ ને બુધવાર તારીખ –૩૬ના રેજ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી પાસેથી વારસીક રૂ. ૪૦,૦૦૦ અંકે ચાલીશ હજારની Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૦ શેઠ આ૦ કરની પેઢીને ઇતિહાસ રકમ લઈ આપણુ બારોટની જ્ઞાતીને સદરહુ હકક છોડી દેવા કરાર કરેલ છે. તથા પેઢી અને જ્ઞાતી વચ્ચે જે દસ્તાવેજ કરવાનું છે તેને મુસદ્દો તૈયાર કરવામાં આવ્યા છે. સદરહુ કરાર તથા કરી આપવાના દસ્તાવેજના મુસદ્દા પર વિચાર કરી તેને મંજુર કરવા આજરોજ એટલે સંવત ૨૦૧૮ના ભાદરવા વદી ૯ ને શનીવારને તારીખ ૨૨-૯-૬૨ના રોજ પાલીતાણુની બારોટ જ્ઞાતીની સભા પાલીતાણા મુકામે મળી તેમાં તારીખ ૭-૩-૬રના રાજ ઉપર લખેલા આગેવાનોએ પેઢીને જે કરાર લખી આપે છે તે તથા પેઢીને કરી આપવાના દસ્તાવેજનો મુસદ્દો વાંચી સંભળાવવામાં આવ્યો અને તે ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી તે ઉપરથી સર્વાનુમતે એમ ઠરાવવામાં આવે છે કે સદરહુ કરાર તથા દસ્તાવેજ સમગ્ર બારોટ જ્ઞાતિને માટે લાભદાયક છે અને તેથી રજુ થયેલ મુસદ્દા પ્રમાણે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી પાસેથી દસ્તાવેજની કલમ ૪ માં જણાવ્યા મુજબ વાર્ષિક રૂ. ૪૦,૦૦૦ અંકે ચાલીશ હજાર લેવાના બદલામાં સદરહુ મુસદ્દાની કલમ ૫ માં જણાવેલા આપણું ત્રણ હક્કો સિવાયના બાકીના આપણા તમામ હક્કો પેઢીને સુપ્રત કરવા મંજુર કરવામાં આવે છે. અને સદરહુ દસ્તાવેજમાં જણાવ્યા મુજબ આપણે લેવાની રકમ પેટે પેઢી પાસેથી પાંચ ટકાના વ્યાજે રૂપિયા બે લાખ લેવા અને તે રકમ દર વર્ષે આપણે લેવાની રકમમાંથી રૂ. ૨૦,૦૦૦ મુદ્દલ તથા ચડેલું વ્યાજ ૧૦ વર્ષ સુધી કાપી આપી વસુલ આપવા મંજુર કરવામાં આવે છે અને બારેટની જ્ઞાતિ વતી સદરહુ મુસદ્દા પ્રમાણે પેઢીને દસ્તાવેજ કરી આપવા તથા બારોટની જ્ઞાતી વતી રૂપીયા બે લાખ પેઢી પાસેથી લઈ પેઢીને તેની પહોંચ આપવા અને તે રકમ જ્ઞાતીના સભ્યો વચ્ચે વહેંચી આપવા ઉપર જણાવેલા બાર આગેવાનને અધીકાર આપવામાં આવે છે. ઉપર મુજબ ઠરાવ આજરોજ બારેટની જ્ઞાતી મળી તેમાં સર્વાનુમતે મંજુર કરવામાં આવેલ છે. અને તેની ખાત્રી બદલ નીચે સહીઓ લેવામાં આવેલ છે.” આ બારેટની જનરલ સભાએ કરેલ આ ઠરાવની નીચે સભામાં ઉપસ્થિત બધા બારેટ ભાઈઓની સહીઓ લેવામાં આવી છે જે ઉતારવી અહીં શક્ય નથી. (૬) આ મૂળ શિલાલેખની છબી પેઢીના ઇતિહાસમાં પહેલા ભાગમાં પૃ. ૪૧ ની સામે આપવામાં આવી છે અને તેને ઉતારે પૃ. ૬૪ માં આપવામાં આવ્યો છે. જિજ્ઞાસુઓએ ત્યાંથી જોઈ લેવું. (૭) પાલીતાણું (શત્રેય)ની બારોટ જાતિ સાથે થયેલા સમાધાનની માફક સને ૧૯૫૭ની સાલમાં જૂનાગઢ (ગિરનાર)ના બારોટ સાથે થયેલ સમાધાનની વિગતે માટે જુઓ આ પ્રકરણને અંતે આપવામાં આવેલી પૂરવણું. Page #168 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૨ પૂ ર વ ણી બારોટ સાથે થયેલ સમાધાનના દસ્તાવેજ જુનાગઢ (ગિરનાર)ના (કડ રકમના બદલામાં શ્રી ગીરનારજી ઉપરનાં જૈન શ્વેતાંબર મદિરામાં `ન પૂજા કરાવવાના અને તેથી થતી આવકના હક છેડી દીધાને દસ્તાવેજ) જુનાગઢની શેઠશ્રી દેવચંદ લક્ષ્મીચંદની પેઢીના વહીવટદાર પ્રતિનિધિએ શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈ, વકીલ ચંદ્રકાન્તભાઈ છેટાલાલ, શેઠશ્રી ત્રીકમલાલ લલ્લુભાઈ, શેઠશ્રી તરાત્તમદાસ મયાભાઈ, શેઠશ્રી સુમતીલાલ પેપટલાલ, શેઠશ્રી ત્રીકમલાલ ચ'દુલાલ, એ તમામ વતી આપેલ અધિકારવાલા વહીવટદાર પ્રતિનિધિ વકીલ શ્રી ચંદ્રકાન્ત છેટાલાલ ગાંધી ત્થા શેઠશ્રી કાન્તીલાલ ભોગીલાલ નાણાવટી તમામ રહેવાસી અમદાવાદવાલા, જોગ લખી આપનાર (૧) ખારોટ બાપુભાઈ લલ્લુભાઈ ઉ. વ. આશરે ૩૯ તે જાતે ત્યા તેમના સગીર પુત્રા (૧) વિજયકુમાર બાપુભાઈ ઉ. આશરે વરસ ૮ તથા (૨) જગદીશ બાપુભાઈ ઉ. વ. આશરે ૩ ત્થા (૩) મહેશ બાપુભાઈ ઉ. વ. આશરે ૧ એ ત્રણે સગીર પુત્રાના વાલી ત્થા (૨) બારોટ હેમતસીંગ ભુપતસંગ ઉ. વ. આશરે ર૯ તથા બારોટ દાલતસીંગ ભુપતસીંગ ઉ. વ. આશરે ૨૪ તમામ રહેવાસી જુનાગઢવાલા આ દસ્તાવેજથી લખી આપીએ છીએ કેઃ— ૧. અમેા ગીરનારજી ઉપર આવેલ જૈન શ્વેતાંબર મંદીરામાં દર્શન-સેવા-પુજા વગેરે કરાવવાનું ઘણા જુના વખતથી પેઢી દર પેઢીથી વંશપરંપરાગત બારૈાટા તરીકે કામ કરીએ છીએ તેના બદલામાં દેરાસરામાં શ્રીનેમનાથ દાદાની ટુંકમાં કેસર પુજાની ખાલી રાકડ રકમમાં ખેલાય છે તે ખેાલીની રકમ તથા બધા દેરાસરામાં પાટલા ઉપરના ચેાખા, બદામ, શ્રીફળ, નૈવેદ, રોકડ રકમ, દાગીના વગેરે યાત્રાળુઓ તરફથી જે ચડાતરી–ધરવામાં આવે છે તથા શ્રી તેમનાથ દાદાના પુસમાં જે કાંઈ મુકાય તે બધુ... પેઢી દર પેઢીથી વંશપરંપરાગતના બારોટો તરીકે લેવાના અમારા હક છે. જેમાં બારેટ બાપુભાઈ તથા તેના ત્રણ સગીર દીકરાઓને આઠ આની ભાગ છે અને હેમતસીંગ તથા દોલતસીગના આઠ આની ભાગ છે. ૨. શ્રી ગીરનારજી ઉપર આવેલા જૈન શ્વેતાંબર મદીરાના તમામ વહીવટ ઉપર જણાવેલ શેઠ દેવચંદ લક્ષ્મી'ની પેઢી ચલાવે છે અને તેના તમે! ટ્રસ્ટીએ છે એટલે અમે ખારીટાના વશપર પરાગત હકા અંગે બન્ને પક્ષ એટલે તમેા પેઢીના અધીકૃત્ય પ્રતીનીધીઓ તથા અમે બારાટા વચ્ચે નીચે મુજખ્ખ નક્કી કરવામાં આવે છે. ૩. અમેા બારોટાની તમામ આવકના હક્કો તમે, શેઠશ્રી દેવચંદ લક્ષ્મીચંદની પેઢીને અમેા બારાટા સાંપી આપીએ છીએ. તેના બદલામાં શેઠ દેવચ`દ લક્ષ્મીચંદની પેઢી બારોટને નીચે મુજબ ત્રણ પેઢી સુધી વર્ષાસન આપવા બધાય છે. રૂ. ૨૧૦૦ અંકે રૂપીઆ બે હજાર એકસેસ ફક્ત ભારાટ બાપુભાઈ લલ્લુભાઈ તથા તેના વારસાને ત્રણ પેઢી સુધી દર વરસના કારતક માસની સુદ ૨ ના રોજ પેઢીએ આપવાના છે. અને શ્રી હેમતસીંગ તથા દોલતસીંગના અડધા ભાગમાંથી ૧૦/૧૧ના ભાગ રૂ. ૧૦૦૦૦ કે Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧ર શેઠ આઠ કડની પેઢીને ઇતિહાસ રૂપીઆ દસ હજારમાં પેઢીને વેચાણ આપેલ છે અને બાકીના ૧૧/૨૧ના ભાગના બદલામાં પેઢીએ શ્રી હેમતસીંગ તથા દેલતસીંગને ત્રણ પેઢી સુધી દર વર્ષે રૂ. ૧૧૦૦ અંકે અગી આરસ ફક્ત આપવાના છે. ૪. બારોટ બાપુભાઈ લલ્લુભાઈને દર વરસે રૂ. ૨૧૦૦ આપવાના છે. પરંતુ તેમને તેમના કુટુંબની જરૂરીયાત માટે તથા રીત ખાતર મકાન ઉપર થાલગીરે (કબજો સાથેનું ગિરોખત) કરજ હોવાથી કરજ ભરવા માટે રૂ. ૪ર૦૦ અંકે ચાર હજાર બસો ફક્ત બાપુભાઈએ પેઢી પાસેથી એડવાન્સ ઉપાડેલ છે તે એડવાન્સ રકમ પાંચ વરસમાં વ્યાજ સાથે પાંચ વારસીક હપ્તાથી ભરપાઈ કરી આપવાના છે. ચાલુ જમાનાની પરિસ્થિતિ અંગે સગીરનું હીત ધ્યાનમાં રાખી સગીરાના વાલી પીતા તરીકે અમોએ આ ગોઠવણ કરેલ છે અને તે ગોઠવણ દરેક રીતેસગીરેનાં હિતમાં છે અને તેના અંગે સગીરેનાં હીત બાબતમાં નામદાર ડીસ્ટ્રીકટ કેર્ટમાંથી દી. ૫. સ. નં. ૨૧ થી હીંદુ માયનેરીટી એન્ડ ગાડીયનશીપ એકટ ૧૯૫૬ નીચે અરજી કરી તા. ૯-૮-૫૭ના ઠરાવથી મંજુરી મેળવી લીધેલી છે. તે મંજુરી અન્વયે સગીરનાં વાલી પીતા તરીકે સગીરાનું હીત ધ્યાનમાં રાખી આ સમજુત કરવામાં આવેલ છે. ૫. યાત્રાળુઓ તરફથી આવક દીન પ્રતિદીન ઘટતી જાય છે અને આવક લેવા માટે અમે બારોટને હાજર રહેવું પડે છે અને પગારદાર માણસો રાખવા પડે છે અને ખર્ચને બે વધી જાય છે. તેમજ બીજો કાંઈ કામધંધે થઈ શકતા નથી તેથી ઉપર મુજબ ગોઠવણ કરવામાં આવેલ છે તે અમે બારેટ બાપુભાઈ લઘુભાઈના સગીર પુત્રોના તેમ જ અમો તમામ લખી આપનારાઓના હીતમાં હોવાથી આ દસ્તાવેજમાં જણાવેલ સમજત કરી અમારે બારોટ તરીકેને હક ઉપર જણાવ્યાની મુજબની ત્રણ પેઢી સુધીના વર્ષાસનના બદલામાં છોડી આપીએ છીએ. ૬. ઉપર મુજબ ઠરાવેલી રકમ અમે બારેટાની ત્રણ પેઢી સુધીના પુરુષ વંશને જ શેઠ દેવચંદ લક્ષમીચંદની પેઢીએ આપવાની છે ત્યારબાદ પેઢીએ કાંઈ આપવાનું નથી અને અમો બારોટે. કાંઈ લેવા હકદાર નથી. ૭. ત્રણ પેઢી એટલે બારેટ બાપુભાઈ લલ્લુભાઈ તેના દીકરા અને બાપુભાઈ લધુભાઈના દીકરાના દીકરા અને હેમતસીંગ તથા દલિતસીંગના દીકરા અને દીકરાના દીકરાઓ ગણવાના છે. ૮. ત્રણ પેઢીના છેલ્લામાં છેલ્લા પુરુષ વારસની હયાતી સુધી આ ઠરાની રકમ બારે લેવા હકદાર છે અને ઉપર જણાવેલી વિગત પ્રમાણે આપવાને પેઢી બંધાયેલ છે. વારસદારે ગમે તેટલા હેય પરંતુ શ્રી બાપુભાઈ તથા તેમના વારસદારો તરફથી એક એક મુખ્ય હૈયાત, વારસદારનું નામ પેઢીમાં રજૂ કરવામાં આવે તેને ઠરાવેલી રકમ, ઉપર જણાવ્યાની મુજબની ત્રણ પેના છેલ્લા હૈયાત પુરુષ વારસ સુધી આપવાની છે. ૯. આ રકમને હક બાર શેઠ દેવચંદ લક્ષમીચંદની પેઢી સીવાય બીજા કેઈને વેચાણ કે ટ્રાન્સફર કે એસાઈન કરી શકશે નહીં. ૧૦. આ વર્ષાસનની રકમ અમે બારોટની ત્રણ પેઢી સુધીના પુરુષ વંશજ હૈયાત હોય ત્યાં સુધી આપવાની છે. કેઈપણ સંજોગેમાં બે માંથી કાઈના વંશમાં પુરુષ વર્ગ હૈયાત ન હોય તે Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શ્રી શત્રુજય મહાતીર્થને લગતાં કેટલાંક મહત્ત્વનાં કાર્યો તેની રકમ બંધ થશે. બારોટ તરીકે કામ કરવા બદલ આ રકમ આપવાની હોવાથી તે પુરુષ વર્ગ જ કરી શકે તેમ હોવાથી સ્ત્રીઓને આ રકમ લેવાને હક રહેતા નથી તેમ ઠરાવવામાં આવે છે. ૧૧. ઉપર નક્કી કર્યા મુજબ અમે બારેને વર્ષાસનની જે રકમ ઠરાવી છે તે લેવા સીવાય બીજો કાંઈ હક રહેતું નથી અને તેના બદલામાં શેઠ દેવચંદ લક્ષ્મીચંદની પેઢીના ટ્રસ્ટીઓ ત્થા વહીવટ કરનાર પ્રતીનીધીઓ વર્ષાસનની રકમ દર વર્ષે બારોટાને ઉપર મુજબની ત્રણ પેઢીના હૈયાત પુરુષ વારસ વારસદારોને ઠરાવેલી મુદતનાં રોજ જુનાગઢ મુકામે આપવાને બંધાયેલ છે. તેમાં પેઢી નિષ્ફળ જાય તે બારોટ વારસીક હપ્તાની રકમ તે પેઢી પાસેથી કાયદેસર વસુલ લેવાને હકદાર છે. તેમાં તમામ ખર્ચની જવાબદારી પેઢીની રહેશે. આ દસ્તાવેજના અમલ દસ્તાવેજની તારીખથી કરવાનું છે અને તે તારીખથી બારોટએ પિતાના બારેટ તરીકેના હકે લઈ લીધેલ છે અને પેઢીએ સરતો મુજબ વરસાસનની રકમ આપવાનું જારી રાખવાનું છે. ૧૩. આ દસ્તાવેજના સ્ટાપ રજીસ્ટ્રેશન વગેરે તમામ ખર્ચની જવાબદારી પેઢીની છે. ૧૪. ઉપરની સરતી બારોટ તરફથી અત્યારના સહી કરનારા ઇસમો તથા તેના વંશવારસાએ પાલવાની છે તેવી જ રીતે શેઠ દેવચંદ લક્ષ્મીચંદની પેઢીના અત્યારના ટ્રસ્ટીઓ તથા વહીવટ કરનાર પ્રતીનીધીઓ તથા હવે પછીના નવા આવનાર ટ્રસ્ટીઓ તથા પ્રતીનીધીઓએ પાલવાની છે. તેના ખરાપણું બાબત આ નીચે બારોટ તરફથી શ્રી બાપુભાઈ લધુભાઈએ તે તથા તેના સગીર પુત્રોના વાલી તરીકે અને બારોટ હેમતસીંગ ભુપતસીંગ તથા દોલતસીંગ ભુપતસીગે પિતાની સહીઓ કરી છે અને પેઢી તરફથી પેઢીના વહીવટ કરનાર પ્રતીનીધીઓની તા. ૧૨–૧૦–પ૭ની મીટીંગમાં ઠરાવ નં. ૧૩ થી અધીકાર મલ્યા મુજબ શ્રી ચંદ્રકાન્ત છોટાલાલ ગાંધી ત્થા શ્રી કાન્તીલાલ ભેગીલાલ નાણાવટીએ સહી કરી છે તે તેમને તથા તેમના પછી આવનાર વહીવટ કરનાર પ્રતીનીધીઓને બંધનકર્તા અને કબુલ મંજુર છે. ૧૫. ઉપર પ્રમાણેની ગેઠવણુ તથા સમજૂત થતાં અમો બારેટે આ ફારગતીને દસ્તાવેજ ધરણસર રૂ. ૧૦ ના સ્ટોપ ઉપર લખી આપીએ છીએ તે પેઢીના ખર્ચે અમારે રજીસ્ટર નંધાવી આપવાનું છે. સંવત ૨૦૧૪ ના કારતક વદી ને વાર...તા. . . .. નવેમ્બર ૧૯૫૭ લખાવી લેનાર – વકીલ ચંદ્રકાન્ત છટાલાલ સ. દ. હું પોતે કાંતિલાલ ભોગીલાલ નાણાવટી સહી. દા. પિતે લખી આપનાર :– ( આની નીચે આ દસ્તાવેજ લખી આપનાર ૧૧ બારોટની સહીઓ છે જે ઉકેલી શકાતી નથી). Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૩ કેટલાંક બાદશાહી ફરમાના જગદ્ગુરુ આચાય શ્રી હીરવિજયસૂરિજીએ સમ્રાટ અકબરની મુલાકાત લીધી ત્યારથી (વિ. સ. ૧૬૩૯થી) લઈને તે નગરશેઠ શાંતિદાસ સહસકરણ ઝવેરીના સ્વર્ગવાસ થયે ત્યાં સુધીના (વિ. સ. ૧૭૨૫ સુધીના) આશરે પાસેા વર્ષ જેટલા લાંખા ગાળા દરમ્યાન સમ્રાટ અકખર વગેરે પાંચ માગલ ખાદશાહો તરફથી જૈન સ`ઘને (એટલે કે આચાર્ય શ્રી હીરવિજયસૂરિજી વગેરે શ્રમણાને તેમજ નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીને ) જે ફરમાના મળ્યાં હતાં તેમાં શત્રુજય મહાતીર્થના માલિકી હક્કો ભેટ આપ્યા સંબંધી તથા એ તીર્થમાં લેવામાં આવતા કર માફ઼ કરવા સંબંધી તેમજ જૈન સઘનાં અન્ય ધર્મસ્થાનાની સાચવણી થઈ શકે એને લગતાં કેટલાંક ફરમાનેાના સમાવેશ થાય છે. આ અંગે જે માહિતી ઉપલબ્ધ થઈ છે તે મુજખ આવાં કુલ નવ ફરમાના મળ્યાં છે, જેની માહિતી નીચે મુજમ છે—— (૪) સાત ક્રમાના શેઠ આણુંદજી કલ્યાણજીની પેઢીના કબજામાં છે. (૧) એક ફરમાન પ. પૂ. મુ. શ્રી વિદ્યાવિજયજીએ લખેલ સૂરિશ્વર અને સમ્રાટ ”પુસ્તકમાં ચોથા ફરમાન તરીકે પૃ. ૩૮૮-૩૮૯ ઉપર આપવામાં આવેલ છે. (૪) એક ફરમાન શ્રી એમ. એસ, કેમિસેરિયેટ-( M. S. Commissariat ) લખેલ Imperial Mughul Farmans in Gujarat ” નામે પુસ્તકમાં ૨૦મા નબરના ફરમાન તરીકે આપેલ છે. માગલ ખાદશાહેા તરફ્થો જૈન સાંઘને મળેલ આ ફરમાના ઉપરથી એ વાત ફલિત થાય છે. એક વાત તેા એ કે શ્રી શત્રુંજય મહાતીની પૂરેપૂરી સાચવણી તેમજ વ્યવસ્થા અને એ તીના યાત્રિકાને કાઈપણ જાતની કનડગત સહન કરવી ન પડે એવી આવકારદાયક પરિસ્થિતિ ઊભી કરવા માટે જૈન સઘને, અને વિશેષે કરીને અમદાવાદના જૈન સધને, તેમજ સમગ્ર જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક સઘના તે વખતના મુખ્ય સુકાની નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીને ઘણી ચિંતા રહેતી હતી અને એ માટે તેઓ અવારનવાર જરૂરી કાર્યવાહી પણ હાથ ધરતા રહેતા હતા. બીજી વાત એ કે, એ અરસાા માગલ બાદશાહેા ઉપર નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરી કેવા પ્રભાવ તેમજ રાજદ્વારી લાગવગ ધાવતા હતા, તે આ ફરમાના ઉપરથી જાણી શકાય છે. જૈન સંધની આવી સજાગતા તથા શ્રમણ સંઘના પ્રભાવક પુરુષોના તેમજ નગરશેઠ Page #172 -------------------------------------------------------------------------- ________________ دم مه میری ان سے اینٹ بڑے ختم فونت انه من ا ط فال و نفت | مع بیجاد فرم زیتون را به خود مانند بازی کرنے کی سامانه م امان جون نگاری بودن جنینی ماہرین کانون های پی وی سکران کالا و سنن نبود تو خونه و مهمان ناخوانده بود ولی به ا ی ن نفت : شومینه ای بالیوود و نیازی به اونی کلکسیون زنان داخلی لوکس م ه از دست داده ام د اده ایم و د ی ن عند امور بانوان کارمندان ا ین کانون بنقل از دیل یت اکانت ل يعني بهرتی ن راه برای او نین که دنیا را با این پول پہنا جاتا خیرکود علم دور نیستم با سایت های سریع الاول والله ما بر ફરમાન નં. ૧ જલાલુદીન મોહંમદ અકબર બાદશાહે ગાઝીને ફરમાન (જુઓ ,(۷۹ة .9 Page #173 -------------------------------------------------------------------------- ________________ اسه اکبر انجھانطاع الطرشان غایب دان حكام وعال وممدامهات واسعار حال واستقال-ر نگه عصا سردار سر برج ادناهان را از وامیدوار بوده اند من به کار بروند بالای این کار هم مجمره و روم باران ب ارینه او مور یا و كونان جنجن ودجالي ويخم مرجان رساندندک وجی جزیروکی ریذیه جانوران از او زوار اضلا وحيوانات دكر. 1- ام مراهراه ديفراد من واسیكردن مردم در تمرین کردر ستخر مارس میکرخندحضرت لعل معادونه که بامران بارنت رفيع المزالت مانزاکا لفت دملی کردیمانکار سرایا دارم امور کور را مع لضاد کاهو سر کر رہنماء والار ماركردن شد برچے کر دضمتصل افريعان و مردم می بایرکحت الحر اللاتي عالنود تخلف راغ ورزند ویسے ہی در اینجا نداناخوالأعمال بردار رده ها، بانجدوجد دراجانند رعایت و ما با ارسال مربالبها خود به مجمع اريد انضام رسانتر کر باغ خاطر رعایه دوام رات قاهره اشتغال مينموده باشند در برکت اور کتطمبلغ اغاجری کرو ساحور تفاده از دستور قدم ما غرام بتک دخوان تایخ چهاردهم مع برياء إلين ہے۔ ای است که در سے ، ان سے یه عمره - مايا ادا موسم 2 الی ا رکرد بردر احش اور اسلام ફરમાન નં. ૮ અબુલ મુઝફફર સુલતાન ફરમાન નં. ૨ નુલ્ફીન મોહમ્મદ જહાંગીર બાદશાહ ગાઝીનું ફરમાન શા, સલીમ (શાહજહા )નું ફરમાન |(yal , ۹۷ ). ( و18 .9 ) Page #174 -------------------------------------------------------------------------- ________________ این بار استخدامی الدر ال لا لا لا لا مناسب است اما به anemies موطا امام ام خالد فولدت ل ه امله شد او را واد ار داده می . تازه های ستارند نت ها و استارت تی شرت و دکمه داستان کے امور مالزی تور بالمنيا ما به این به ا ین رشته گزر را جا دستمال هراتی تم ا س با ما نادال جه واو لاوازبازرگداز و بیمه بارعا سات بار عن اور ફરમાન નં. ૪ અબુલ મુઝફફર મહમ્મદ શાહબુદ્દીન શાહજહા બાદશાહ ગાઝી સાહેબ કિરાનસાનીનું ફરમાન (જુઓ પૃ. ૧૪૯). Page #175 -------------------------------------------------------------------------- ________________ ن ا در الدار را دارد و در نهایت این ا ست انه اموال تم الانوار او ان تر رامش تابست و نو این ها در سازمان ها در ایران با م ا امام اند اما امان زارزترین من رواند را منحترز را بیرون او قنادر دارة نفر بوده اند که این بیانی کورد ی را مورد تبعی برای ایران و و الانصاری سمیت ما عار Page #176 -------------------------------------------------------------------------- ________________ કેટલાંક બાદશાહી ફરમાના ૧૪૫ શ્રી શાંતિદાસ ઝવેરીના પ્રભાવને લીધે (૧) ખાદશાહ અકબર, (૨) બાદશાહ સલીમ ઉર્ફે જ્હાંગીર, (૩) ખાદશાહ શાહજહા, (૪) બાદશાહ મુરાદબક્ષ અને (૫) બાદશાહ ઔર’ગઝેબ—એ પાંચે માગલ બાદશાહોએ શત્રુજયના પહાડ સહિત પાલીતાણા પરગણાના માલિકી હક્કો અથવા અમુક જાતના હક્કો જૈન સ`ધને ભેટ આપ્યા હતા. આ પાંચ બાદશાહોએ આવાં કુલ નવ ક્માન આપ્યાં હતાં, જેમાં બાદશાહ અક્બરે એક અને બાકીના ચાય બાદશાહાએ બે-બે માના આપ્યાં હતાં. આ ફારસી ભાષામાં લખવામાં આવેલ નવ ફૅમાનાના અનુવાદ નીચે મુજખ છે ઃ— (૪) પેઢી હસ્તકનાં સાત ફરમાનના અનુવાદ:— સન ૧ જલાલુદ્દીન માહંમદ અકબર બાદશાહે ગાઝીના ફરમાન જલાલુદ્દીન અકબર માદશાહ હુમાયુન બાદશાહના દીકરા ખાખર બાદશાહના દીકરા ઉમરશેખર મીરજાના દીકરા સુલતાન અણુસઈદને ઢાકશ સુલતાન મહમ્મદશાહના દીકરા મીરશાહના દીકરા અમીર તૈમુર સાહેબ કિરાનના દીકરા. હાલના તેમજ ભવિષ્યના માલવા, અકબરાબાદ (આગ્રા), લાહેાર, મુલતાન, અમ દાવાદ, અજમેર, મિરઠ, ગુજરાત અને ખગાળ તથા અમારાં રાજ્યેાના અન્ય પ્રાંતાના સુબેદારા, જાગીરદારા, કરાડીઓ વગેરેને જાણું થાય જે ખરું જોતાં પરમકૃપાળુ ખુદાની નવાઈ પમાડે એવી અમાનત છે, એવી સમગ્ર પ્રજા અને સૃષ્ટિપદ્ર પર અસ્તિત્વ ધરાવતી તી વ્યક્તિને સાષ થાય એ અમાશ ઉચ્ચ વિચારોને લક્ષ્યાંક છે, ખાસ કરીને શુદ્ધ મન અને નિળ વિચારો ધરાવતા મનુષ્યાનાં હૃદયને સતુષ્ટ રાખવાં, પરલેાકનુ નિરીક્ષણ કરતી અમારી દૃષ્ટિના લક્ષ્યાંક છે. તેથી જ્યારે પણ અમારા કાન ઉપર કોઈપણ ધર્મ, પંથ કે કામના એવા લેાકાની વાત આવે છે કે જેઓના દિલમાં ખુદાનુ સ્મરણુ ભારાભાર હોય છે અને જેએ સતત ૧૯ Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ શેઠ આ કની પેઢીના ઇતિહાસ મનનશીલ હાય છે, ત્યારે અમા દરેકના-પછી તે ગમે તે ધર્મના હાય મૂળ સિદ્ધાંતા જાણવા ઉત્સુક હાવાથી એવા લોકોને આદરપૂર્વક દૂર દૂરથી તેડાવી એમના સત્સંગના લાભ લઈએ છીએ. ગુજરાતના ખંદરના શ્વેતાંબર પંથના હિરવિજયસૂરિની પાપભીરુતા અને સાધના અંગે સાંભળીને અમે એમને તેડાવ્યા, મુલાકાતથી અમેને ઘણા આનદ થયા. પેાતાના રહેઠાણુ તરફ પાછા ફરતી વખતે એમણે વિનંતી કરી કે આકાશને સ્પર્શીતા સિદ્ધા ચલજી, ગિરનારજી, તાર ગાજી, કેસરિયાનાથજી, આભુજી, જે ગુજરાતમાં આવેલ છે અને રાજગૃહીના પાંચ પર્વત, સમ્મેતશિખરજી એટલે કે પારસનાથજી જે મગાળામાં આવેલ છે, અને પર્વતની તળેટીમાં આવેલ બધાં જ મદિરાની કાઠીઓ અને અમારા રાજ્યમાંના દરેક જગ્યાનાં જૈન શ્વેતાંબરનાં સર્વ દેવસ્થાના અને દર્શનસ્થળા વગેરે એમના કબજામાં સોંપી દેવામાં આવે અને કાઈને એ પર્વત ઉપર કે મદિરાની આસપાસ કે નીચે પશુઓની કતલ કરવા દેવામાં ન આવે. એ દૂરથી પધારેલા હતા અને એમની વિનતી ઇસ્લામી શહેરીઅતથી વિરુદ્ધ પણ ન હતી કારણ કે તેના સિદ્ધાંત એ છે કે દરેક ધર્માંને એની રીતે રહેવાના અધિકાર છે. તપાસ કર્યો પછી અમને જાણવા મળ્યુ કે હકીકત પણ એમ જ છે કે જે પવ તા અને દર્શનસ્થળા પ્રાચીન કાળથી જૈન શ્વેતાંબરના જ છે, તેથી અમે એમની વિનતીને માન્ય રાખી. તેથી જૈન શ્વેતાંબર પંથના હીરવિજયસૂરિને અમે સિદ્ધાચલ પર્વત, ગિરનાર પર્વત, તાર’ગા પર્વત, કેસરિયાજી પવત (આ તીથ પર્વત ઉપરનુ' નહી પણ ધરતી ઉપરનું છે) અને ગુજરાતમાં આવેલ આબુ, રાજગૃહીના પાંચ પતા અને અગાળના પારસનાથના નામે ઓળખાતા સમ્મેતશિખરજી અને અમારી સલ્તનતમાં ગમે ત્યાં હોય એવા તેમજ તે પવ તાની નીચે આવેલ દેવસ્થાને અને દન સ્થળે આપીએ છીએ, તેમણે ત્યાં નિશ્ચિંત બની પ્રાર્થના કરવી. એક વાત સ્પષ્ટ થવી જોઈએ કે જૈન શ્વેતાંબરના પતા, દેવસ્થાના અને દનસ્થળે આટલાં હિરવિજયસૂરિને છે છતાં ખરેખર તા એ બધાં જૈન શ્વેતાંબર પંથનાં છે. જ્યાં સુધી સૂરજ પ્રકાશે અને ચંદ્રમા રાત્રીને ઉજવાળે ત્યાં સુધી આ ફરમાન જૈન શ્વેતાંબર ૫થીઓમાં સૂરજ અને ચંદ્રની જેમ બ્યિમાન રહેજો. કાઈ એ આ પતા, દેવસ્થાના અને દર્શન સ્થળેાની આસપાસ કે તેમની ઉપર નીચે પશુઓની કતલ કરવી નહી.. આ ભવ્ય આજ્ઞા પ્રમાણે ચુસ્તપણે વર્તવુ. અને તેના Page #178 -------------------------------------------------------------------------- ________________ કેટલાક બાદશાહી ફરમાન ૧૪૭ અનાદર કરે નહીં અને નવી સનદ માંગવી નહીં. તા. ૭ માહે ઉદ્દબહિશ્ન, માહે રબીઉલ અવ્વલ રાજ્યાભિષેકનું ૩૭ મું વર્ષ (ઈ. સ. ૧૫૮૩) (મૂળ ફરમાન માટે જુઓ છબી નં. ૧). સનદ-૨ નુરુદ્દીન મહમ્મદ જહાંગીર બાદશાહ ગાઝીનું ફરમાન નુરુદ્દીન મહમ્મદ જહાંગીર બાદશાહ અકબર બાદશાહ હુમાયુન બાદશાહ બાબર બાદશાહે મીરજા ઉમર શેખ સુલતાન અબુસઈદ સુલતાન મીરજા મોહમ્મદશાહ મીરાંશાહ અમીર તૈમુર સાહિબ કિરાનને દીકરે કુલ સુરક્ષિત રાજ્યના અને ખાસ કરીને ગુજરાતના સન્માન્ય હાકેમે, જાગીરદારે, કરેડીઓ, મુત્સદ્દીઓને જાણ થાય કે બાદશાહ, ખુદાને પારખનાર, અલ્લાહના બંદાઓમાંના દરેક પંથ અને ધર્મના શુભેચ્છક બલકે પ્રત્યેક ચેતન વસ્તુની રાહતને ખ્યાલ રાખનાર છે તેથી આ દરમ્યાન બેખહરમ (વિવેકહર્ષ) પરમાનંદ જતિએ દરબારમાં ઉપસ્થિત થઈને તખ્તના પાયા પાસે ઊભા રહેનારાઓને અરજ ગુજારી કે બાજીસેનસુરિ (વિજયસેનસૂરિ), બાજીદેવસૂરિ (વિજયદેવસૂરિ) અને ખુશફહમ નંદબાજીપ્રાણુ (નવિજ્યપ્રાણ) ઠેર ઠેર અને દરેક શહેરમાં દેરાંઓ અને ધરમશાળાઓ ધરાવે છે અને એમાં ખુદાની પૂજા અર્ચનામાં તલ્લીન રહે છે, ઉપરાંત મજફર વિવેકહ પરમાનંદની સાધના અને પ્રભુપ્રાપ્તિની પણ પ્રતીતિ થઈ. તેથી જગતમાન્ય અને દુનિયા દ્વારા શિરોમાન્ય રખાતે આદેશ બહાર પડશે કે - આ લોકેાનાં દેરાં અને ધર્મશાળાઓમાં કેઈએ પડાવ નાખ નહીં, અને વિના કારણે પ્રવેશ કરવો નહીં, અને જો એ લોકો એને જીર્ણોદ્ધાર કરવા માંગતા હોય તે કેઈએ અડચણ કે અવરોધ ઊભા કરવા નહીં તેમજ તેમના શિષ્યોનાં ઘરોમાં પડાવ નાંખવે Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ શેઠ આ૦ કોની પેઢીને ઇતિહાસ નહીં. જે એ લેકે દશનાથે સોરઠ જાય તે કેઈએ તેમની પાસેથી કશું માંગવું નહીં, કેઈ આશા રાખવી નહીં. - તેમજ એ લોકેાની વિનંતી અને યાચનાને માન આપીને સર્વોચ્ચ આદેશ આપવામાં આવે છે કે પ્રત્યેક અઠવાડિયામાં રવિવારે અને ગુરુવારે અને દરેક મહિનાના બીજના દિવસે, ઈદના દિવસે, નવરેજના મહિનામાં સને માહે ચારના એક પવિત્ર દિવસે કે જ્યારે રાજ્યશાસન કરવા માટે એમને તલવામાં આવ્યા હતા, કેઈએ અમારા રાજ્યમાં પશુઓની કતલ કરવી નહીં, શિકાર કરે નહીં, કેઈએ પક્ષીઓ, માછલાં પકડવાં કે મારવાં નહીં. આ આદેશ અમારા જીવનપર્યત પળાશે. કેઈએ આ આદેશની અવહેલના કે ઉલ્લંઘન કરવું નહીં તેનું પાલન સૌની ફરજ છે ૩ માહે ચાર (મૂળ ફરમાન માટે જુઓ છબી નં. ૨). સનદ-૩ અબુલ મુજફફર મેહમ્મદ શાહબુદ્દીન બાદશાહ ગાઝી સાહેબ કિરાનેસાનીનું ફરમાન પરમેશ્વર મટે છે. અબુલ મુઝફર મોહમ્મદ શાહબુદ્દીન શાહજહા બાદશાહ ગાઝી સાહેબ કિરાનેસાની સને ૧ બીન જહાંગીર બાદશાહ બીન અકબર બાદશાહ બીન હુમાયુન બાદશાહ બીન બાબર બાદશાહે બીન ઉમર શેખમીરજ બીન સુલતાન અબુસઈદ બીન સુલતાન મહમ્મદ મીરઝા બીન મીરાશાહ બીન અમીર તૈમુર સાહેબ કીરાન, પવિત્ર શ્રવણમાં એવું આવ્યું કે ચિંતામણી, શત્રુંજય શંખેશ્વર અને કસારીનાં દેરાંઓ, અમારા શુભ રાજ્યાભિષેકથી પણ પહેલાંના જમાનાથી છે, તેમજ અમદાવાદની ત્રણ, ખંભાતની ચાર પિસાલે, સૂરતની એક પિસાલ અને રાધનપુરની એક પિસાલ શાંતિદાસના કજામાં (વહીવટમાં) છે. Page #180 -------------------------------------------------------------------------- ________________ Eવાય કા દાંત - - - A B માં છે بدن را با تو یه پیر امین نیتا انار Sી , કે ફરમાન નં. ૫ અબુલ મુજફર મહમ્મદ શાહબુદીન શાહજહા બાદશાહ ગાઝી સાહેબ કિરાનસાનીના હુકમથી (જુઓ પૃ. ૧૫૦). Page #181 -------------------------------------------------------------------------- ________________ 1545 Page #182 -------------------------------------------------------------------------- ________________ કેટલાંક બાદશાહી ફરમાને તેથી જગતમાન્ય, આકાશ જેટલે ઉચ્ચ આદેશ આપવામાં આવે છે કે કેઈએ ઉપર્યુક્ત ઘરે કે રહેઠાણમાં પડાવ નાખ નહીં કે તેમની આસપાસ જવું નહીં કેમ કે એમને (જેનોને) બક્ષવામાં આવ્યા છે. સાગર અને સરકન નામના ગ્રંથને પાઠ કરતાં સેવડા (શ્રાવકો) કે જે ગુજરાતમાં વસે છે તેમણે માંહોમાંહે ઝઘડવું નહીં અને આજ્ઞાને અનાદર કરવો નહીં અને અમરત્વ પામેલ રાજ્યનું સાતત્ય પ્રાર્થતા રહેવું. ત્યાંના હાકેમ અને સુબેદારોએ આ પ્રમાણે વર્તવું અને કેઈન દ્વારા થતા અનાદરને ચલાવી ન લેવો. તા. ૨૧ માહે આઝર, ઈલાહી વર્ષ ૨ (ઈ. સ. ૧૬૦૬). (મૂળ ફરમાન માટે જુઓ છબી નં. ૩). સનદ-૪ પરમેશ્વર મટે છે. અબુલ મુઝફફર મહમ્મદ શાહબુદ્દીન શાહજહા બાદશાહ ગાઝી સાહેબ કિરાનસાનીનું ફરમાન આ દિવસોમાં એક ભવ્ય આદેશ બહાર પડ્યો કે અમદાવાદમાં, સેરઠ સરકારને હસ્તક પાલીતાણું કે શેત્રુંજાના નામથી ઓળખાય છે. શાહજાદા મુરાદબક્ષની જાગીર છે કે ભાગ્યશાળી, નસીબદાર, રાજ્યની આંખની ઠંડક, ઉરચતાની સંજ્ઞા, સામ્રાજ્યને નવાં ઉગેલ છેડવા....વગેરે સમાન છે. તેની મહેસૂલ બે લાખ દામ છે, તે હવે ખરીફની શરૂઆતથી શાંતિદાસ ઝવેરીને અલતમા તરીકે ઈનામ આપવામાં આવે છે અને એમને સુપ્રદ કરવામાં આવે છે. હાલના તેમજ ભવિષ્યના ઉરચ કુળના નબીરાઓ, ભવ્ય વઝીરે, દીવાની કામના મુત્સદીઓ, હાકેમ, સુબેદારો, જાગીરદારો અને કોડીઓએ આ પવિત્ર આદેશને ચાલુ રાખવા અને તેને આચરવાને પ્રયત્ન કરે અને ઉપર્યુક્ત પરગણુને વંશપરંપરાગત, પેઢી દર પેઢી મજકૂર વ્યક્તિના કજામાં તેમજ તેના અનુગામીઓના કબજામાં રહેવા દેવું. ત્યાંનાં બધાં જ ટેક્ષ, મહેસુલ વગેરે માફ કરવામાં આવે છે. આ અંગે પ્રતિવર્ષે નો આદેશ ન માગે અને આદેશનો અનાદર ન કરે. તા. ૧૯ પવિત્ર માહે રમજાન. રાવાભિષેકને ૩૧ મે વર્ષ હિ. સં. ૧૦૬૨. Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ શેઠ આર કટની પેઢીને ઈતિહાસ બુલંદ ઈકબાલ મહંમદ દારા શુકર પાદશાહ મહંમદ મુરાદબક્ષ. શુક્રવાર ૧૮ માહે શાબાન ૨૧ મું રાજ્યાભિષેકનું વર્ષ ૧૨ માહે મર્દાદ ૨૦ સને ઈલાહી. દેવી ઈલકાબવાળા ....વગેરેના માધ્યમથી, વિવિધ મદાસબ મહામ ઈલ્કાવાળા મોઅઝઝમખાનની મારફતે વિવિધ ઈલકાબવાળા..મોહંમદ કાઝિમની વાકેનવીસી દરમ્યાન તેંધાયું. - અમદાવાદમાં સેરઠ સરકારને હસ્તક પાલીતાણા કે શેત્રુ જાના નામથી ઓળખાય છે. વિવિધ ઇલકાબવાળા શાહઝાદાની જાગીર છે. તેની મહેસૂલ બે લાખ દામ છે તે ખરીફની શરુઆતથી શાંતિદાસ ઝવેરીને અલતમગા (બક્ષીસ) તરીકે આપવામાં આવે છે. શાહજાદાના માધ્યમથી, ફરીથી રજૂ કરવું મરક શેખની કલમે નેધાયું. ૧૯ માહે શાબાન, રાજ્યાભિષેકનું ૩૧ મું વર્ષ. (ઈ. સ. ૧૬૫૧). (મૂળ ફરમાન માટે જુઓ છબી નં. ૪). * સનદ-૫ પરમેશ્વરના નામથી શરુ અબુલ મુજફર મહમ્મદ શાહબુદ્દીન શાહજહા બાદશાહ ગાઝી સાહેબ કિસાનસાનીના હુકમથી સને ૧૦૪૯ મુરાદબક્ષ બીન મેહમ્મદ શાહબુદ્દીન શાહજહા બાદશાહ ગાઝી સાહેબ કિરાનેસાનીની મહેર. હાલના તેમજ ભવિષ્યના સેરઠ સરકારના અગત્યનાં કામો સંભાળતા મુત્સદ્દીઓ, શાહી અમદષ્ટિનાં ઉમેદવાર થઈને જાણે કે આ સમયે, આ જમાનાની સર્વોત્તમ વ્યક્તિ શાંતિદાસ ઝવેરીએ આવીને ભવ્ય દરબારમાં મોજે પાલીતાણુમાં હિન્દુઓનું એક ધર્મસ્થાન છે જે શેત્રુંજાના નામે ઓળખાય છે, આસપાસના લોકો ત્યાં તીરથ માટે આવતા રહે છે. આથી ભવ્ય આદેશ બહાર પાડવામાં આવે છે કે ઉપર્યુક્ત ગામ ખરીફની શરુઆતથી મજકૂર સર્વશ્રેષ્ઠ વ્યક્તિને ઈનામ તરીકે આપ્યું છે, હવેથી મજકુર ગામ એમનું છે એમ સમજવું, અને તેમાં કઈ દખલગીરી કરવી નહીં, જેથી આસપાસના લકે ત્યાં નિરાંતે તીરથ માટે આવતા રહે. Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ કેટલાંક બાદશાહી ફરમાને આ અંગે સખત તાકીદ છે, તેનું ઉલ્લંઘન કરવું નહીં. ૨૯ માહે મેહરમ રાજ્યાભિષેકનું ૩૦ મું વર્ષ. (ઈ. સ. ૧૬૫૭) (મૂળ ફરમાન માટે જુઓ છબી નં. ૫) સનદ- અબુલ મુજફર મોહમ્મદ મુરાદાબક્ષ બાદશાહ ગાજીને ફરમાન. અબુલ મુજફર મુરવાજુદ્દીન મહમ્મદ મુરાબબલ બાદશાહ ગાજી. શાહજહા બાદશાહના દીકરો જહાંગીર બાદશાહને દીકરો અકબર બાદશાહને દીકરો હુમાયુન બાદશાહને દીકરો બાબર બાદશાહનો દીકરો ઉમરશેખ શાહને દીકરે સુલતાન અબુસઈદ શાહને દીકરે સુલતાન મોહમ્મદ બાદશાહને મીરાશાહને દીકરો અમીર તૈમુર સાહેબ કીરાનને દીકરો. આ સમયે ભવ્ય ફરમાન બહાર પાડવામાં આવે છે કે સેરઠ સરકારના અમદાવાદમાં આવેલ પાલીતાણું પરગન જે શેત્રુંજા નામે ઓળખાય છે તે અગાઉની સનદે મુજબ શાંતિદાસ ઝવેરીને અલતમને ઈનામ તરીકે આપવામાં આવેલ છે. મજકુર વ્યક્તિએ એ અંગે નવા ભવ્ય ફરમાનની માગણી કરી. તેથી જગતમાન્ય આદેશ બહાર પાડવામાં આવે છે કે મજકુર પરગનાને, અગાઉની સનદ પ્રમાણે અલતમગા તરીકે મજકૂર વ્યક્તિ અને તેમનાં સંતાનોને ઈનામ તરીકે સેંપવામાં આવે છે. હાલના તેમજ ભવિષ્યના મહાન દિવાને, સન્માન્ય વઝીરે, મુત્સદીઓ, કડીઓ આ સનદ મુજબ એમના ઈનામ તરીકે સ્વીકારી કેઈપણ ટેક્ષ કે વેરા અંગે એમને પરેશાન કરે નહીં અને આ આદેશના પાલન માટે પ્રયત્નશીલ રહે. આ અંગે અત્યંત તાકીદ છે. તેનું ઉલ્લંઘન કરવું નહીં. ૨૯ માહે રમઝાન, રાજ્યાભિષેકનું પહેલું વર્ષ, Page #185 -------------------------------------------------------------------------- ________________ શેઠ આ૦ ૦ની પેઢીના પ્રતિકસ મહમદ ઈદમક્ષ બહાદુરના માધ્યમથી જે અમારા શ્રદ્ધાળુ અને સનિષ્ઠ સત્તાન સમાન છે. ૧૫ ૨ માળે, શવ્વાલ રાજ્યાભિષેકનુ પહેલુ વષૅ (ઈ. સ. ૧૬૨૮) (મૂળ ફરમાન માટે જુઓ છબી નં. ૬). સનદ-૭ ઔર'ગઝેબ બાદશાહનું ફરમાન માહ'મદ ઔર ગઝેબ શાહે બાહદુર ગાઝી સાહેબ કીરાનસાનીના દીકરા આ દિવસેામાં શાંતિદાસ ઝવેરીએ દરખારમાં ઉપસ્થિત રહેવાનુ` સદ્ભાગ્ય પ્રાપ્ત કરતાં લેાક મારફતે અરજ ગુજારી કે સમ્રાટ સેલેમનના સમકક્ષનાં તા. ૧૯ રમજાન, વર્ષ ૩૧ મુ, અમદાવાદના મુઝાફાતમાં આવેલ, સારઢ સરકારમાં સમાવિષ્ટ શેત્રુંજા નામે ઓળખાતા પાલીતાણા જેની આવક બે લાખ દામ છે, મુજ સેવકને અલતમા ઈનામ તરીકે મળેલ છે. મારી અભિલાષા એવી છે કે આપના પ્રકાશિત દરબારથી એવા આદેશ મળે. તેથી અમે ઉપર્યુ ક્ત પરગનાને અગાઉની જેમ એમને અલતમગા ઇનામ તરીકે આપ્યું, હાલના અને ભવિષ્યના મજકૂર સુખા તેમજ સરકારના મુત્સદ્દી તેમજ અધિકારીઓએ આ હુકમ પ્રમાણે વર્તવું. ઉપર્યુક્ત પરગના વંશપર પરાગત રીતે પેઢી દર પેઢી મજકૂર વ્યક્તિ અને તેના સંતાનના કખજામાં રહેવા દેવું અને બધા જ પ્રકારના ટેક્ષ, વેરા વગેરે માટે કરવામાં આવ્યા છે. દર વર્ષે આ અંગે નવી સનદની અપેક્ષા રાખવી નહી.. આ આદેશના અનાદર કરવા નહીં. તા. ૯ માહે ઝીલકાદા હિ. સં. ૧૦૬૮ (ઇ. સ. ૧૬૫૭). વિવિધ ઈલ્કાબ ધરાવતા. શાહઝાદા માહુ'મદ સુલતાન બહાદુર મારફતે (મૂળ ફરમાન માટે જુએ છબી ન', ૭). સનઃ-૨ (૪) અબુલ મુઝફ્ફર સુલતાન શાહ સલીમ (શાહજ'હા)નુ` ફરમાન (‘સૂરિશ્વર અને સમ્રાટ’ પુસ્તકમાં પૃ. ૩૮૮ ની સામે આપવામાં આવેલ ક્રૂરમાન ન. ૪ ને અનુવાદ). બાદશાહની અમીષ્ટ માશુતા તથા તેના ઉમેવાર, હાલના તેમજ ભવિષ્યના અધિફારી, હાકેમ અને અગત્યનાં કામેાની જવાબદારી સભાળતા સુબેદાર અને ખાસ Page #186 -------------------------------------------------------------------------- ________________ در نورانی اجرا قرود ایران ر این حال کارورترین مضافات منو آن انه است و اسناد سابق رو براستہ اس بری طریق تمامترو می ایران و ایران در مرمت ایران ایران و او را با بیان اینکه ای را برای ایرانی ا ا ا ا ا ا ا ا ا ا ا ا ا ا ا ا ا ا ا ا ا ا ا ا ا ن کی مات الاستقبال ایران کرد با کانال مطابق عصر را داشت بارون والاجابات و انت મુજફ્ફર મહમ્મદ મુરાદૃખક્ષ બાદશાહ ગાઝીના ક્રમાન وجی رات انا انا انا انا انا انا انا انا انا انا انا انا ما است. تخلف اوران و مری نے تاریخ ست و نیم شهر رمضان المبارک ફરમાન ન. ૬ અબુલ (all. Y. 249). Page #187 -------------------------------------------------------------------------- ________________ یوتر الله اله یے ان الشان مادرش که کسانی اس واری رادی است و در نهایت نام ورود و وار اور ویی اماتور است انا انا انا انا انا انا ما است و روایات شهورست تورها و روستان همه باید سر و ابری موقوف ام سارن مان بورما اس کا عمل دیبا بر وفرت یا تارک نمایند و کول د وروستیو با تو ناول باشند همکاری سی ان دریافت کو بستر ماه دوستان ما ب داخل بابا شور در ماه های دولت همراه است امین و ای که نام امسال باکرداران کرد رای حال مشتعمال املا علم اس تیل بوده است دیگران است و در کشور را مات کار برای بالا ر استقلال واری این دوره ای من رحمت عالی برای عابری را کفایت کر کام ابد که می و بسیاری از ماست و راهی از جهان رحم او شود و مشد راه کار شد ه شوری خانی جوان بود و باز شد کرداراد طی این برنده تر کر کرار کرد. 단순기 ફરમાન ન. ૩ અમુલ મુઝફ્ફર માહમ્મદ શાહબુદ્દીન બાદશાહ ગાઝી સાહેબ gtails Run ( . ۹۷۷ ). ફરમાન નં. ૯ બાદશાહ ઔર‘ગઝેબનુ ** ( 4 243 ). Page #188 -------------------------------------------------------------------------- ________________ ا های استان تهران ا ا ا وه ا مت با ماشین را همچ به مقام بالا پا در تاریخ انتشار باد با بیان داشتم در جوانان به اقدامات انجام می نایت شد و ایران کا دک عالیات روده ای است با نام بار بات غسالات سوپ ور --- ارد ( 13 .9 Rata ( = at tells پذين ia« و . 7al Page #189 -------------------------------------------------------------------------- ________________ जर ম श्रीदरबारमाट्‌ट‌कर‌मीज कोडेच्याद्‌दकन यो लभ सात्रीमध्यानुगांयतमनेहरणा नेस्‌पीला ११ वि जी उद्दे वडीएम हारात्री सायन देवयानाओं गामाजोडा पारेभायामादाभापुडे माच्हेव पीउनापैमाना घामानही मापने मेगामनपोपटत्मामनमोहरलतेन और दोपसश्रीमान्‌हरउत्पास नहीं प्रोगाममरमादनिमने भा परापाजामापतत्यता नाह છાપરિયાળી ગામ ભાવનગર પાસેથી ભેટ મળ્યું તે અંગેના દસ્તાવેજ. Page #190 -------------------------------------------------------------------------- ________________ કેટલાક બાદશાહી ફરમાને ૧૫૩ કરીને સેરઠ સરકારના કારભારીઓને નેધ લેવી ઘટે કે ભાનુચંદ્ર જેની (યતિ) તેમજ ખુશફહમને ખિતાબ ધરાવતા સિદ્ધીચંદ્ર ગુજારેલ અરજ મુજબ લેવાતા જિજિએ ઝકાત (જિજિયાવેર) ગાય, ભેંસ, નર અને માદા વગેરે જેવાં બીજાં જાનવરોની કતલ, મૃત્યુ પામેલાઓના માલ ઉપર જમાવાતે કબજે, લોકોની કરાતી કેદ અને શત્રુંજય પર્વત ઉપર માથાદીઠ સેરઠ સરકાર જે કર લેતા તે માફ અને મના ફરમાવ્યા છે. અમારી પ્રજા ઉપર અમે અત્યંત મહેરબાન છીએ તેથી મજકુર કાર્યોને, એક વધુ શુભ મહિના સુધી કે જેમાં અમારો જન્મ થયો છે, નીચે આપેલ વિગતો પ્રમાણે માફી ફરમાવીએ છીએ. સૌએ આજ્ઞા પ્રમાણે વર્તવું રહ્યું. તેનું ઉલ્લંઘન કે અવજ્ઞા કરવી નહીં તેમજ ત્યાંના વિજયસેનસૂરિ અને વિજયદેવસૂરિની કાળજી લેવી, અને જ્યારે ભાનુચંદ્ર સિદ્દીચંદ્ર ત્યાં પહોંચે ત્યારે બન્ને મજકુર મહારથીઓનાં માન અને આમન્યા જળવાય એ રીતે વતીને તેઓ હાથ ધરે એ કામને પાર પાડવામાં સંપૂર્ણ સહકાર આપે કે જેથી તેઓ નિશ્ચિત મને શક્તિશાળી રાજ્યના અમરત્વને પ્રાર્થતા રહે. ઊના નામના પરગનામાં તેમણે પિતાના ગુરૂ હીરજીને (હિરવિજયસૂરિ) સ્થાપેલ છે તેને યથાવત્ રહેવા દે એ અંગે અવરોધ કે હરકત પેદા કરે નહીં. તા. ૧૪ માહે શહરીવર ઈલાહી વર્ષ ૫૦ (ઈ. સ. ૧૬૩૪). (મૂળ ફરમાન માટે જુઓ છબી નં. ૮). સનદ-૯ બાદશાહ ઔરંગઝેબનું ફરમાન (છે. કેમિસરીએટનાં પુસ્તકમાં ૨૦મા ફરમાન તરીકે આપેલ ફરમાનને અનુવાદ.) સાહસભાઈ (સહસ્ત્રકિરણ)ના પુત્ર શાંતિદાસે લશ્કરી કામગીરી વખત ઘાસચારો પૂરો પાડીને પશંસનીય સેવા કરી હતી. એની કદર તરીકે ઔરંગઝેબે પાલીતાણુંશેત્રુંજા વગેરે શાંતિદાસને આપ્યા. ત્યાં ઉગતા ઘાસ શ્રાવકના પશુઓ સિવાય કોઈને પશુઓને ચરવાને અધિકાર નથી. ત્યાંના જલાઉ લાકડા ઉપર પણ શ્રાવકોને અધિકાર માન્ય રખાય છે. શેત્રુજાના વહીવટદારે ત્યાંની આવકનાં હકદાર છે. તે ઉપરાંત જુનાગઢમાં આવેલ ગિરનાર, સિરોહી રાજ્યમાં આવેલ આબુ પણ - શ્રાવક કેમના શાંતિદાસને બક્ષવામાં આવે છે. કેઈએ એમાં ડખલગીરી કરવી નહીં, અડચણે પેદા કરવી નહીં. શાંતિદાસ સાથે અધિકારીઓને સહકાર સુલતાનની પ્રસન્નતા પ્રાપ્તિનું માધ્યમ છે એની સૌએ નેંધ લેવી. દર વર્ષે નવી સનદની અપેક્ષા ન રાખે. આ સનદ કાયમી છે. તા. ૧૦ માહે રજબ હિ. સં. ૧૦૭૦, (મૂળ ફરમાન માટે જુઓ છબી નં. ૯ ). ૨૨૦ . . . Page #191 -------------------------------------------------------------------------- ________________ પૂ ર વ ણી નગરશેઠશ્રી શાંતિદાસ ઝવેરી વગેરેને મળેલ મુગલ બાદશાહોનાં ફરમાનેાના સાર " પ. પૂ. મુનિરાજશ્રી વિદ્યાવિજયજી મહારાજે લખેલ અને ભાવનગરની શ્રી યશેાવિજયજી ગ્રંથમાળાએ વિ. સ`. ૧૯૭૯ (ઇ. સ. ૧૯૨૩ )માં પ્રકાશિત કરેલ સૂરિશ્વર અને સમ્રાટ નામના પુસ્તકમાં મેાગલ બાદશાહેાએ જૈતાને આપેલ ૧૭ કુમાનાની ખીએ તથા તેનું ગુજરાતી ભાષાંતર આપવામાં આવ્યું છે. આમાંથી ચેાથા રમાનનું આખેઆખું ભાષાંતર આ પ્રકરણ પૃ. ૧૫૨ માં આપવામાં આવ્યું છે. આ સિવાયના બાકીના ૧, ૨, ૩, ૫, ૬ એ પાંચ ક્માનેાના સાર અહીં આપવામાં આવે છે. ફરમાન ન. ૧ જલાલુદ્દીન મુહમ્મદ અકબર બાદશાહુ ગાજીનું ફરમાન .જે પરમેશ્વરની સમ્પૂર્ણ ધ્યાને પ્રકાશ છે, તેને પેાતાની નજર આગળ રાખી જો તે બધાએની સાથે મિત્રતા મેળવી ન શકે, તેા કમમાં કમ બધાની સાથે સલાહ સપને પાયે નાખી પૂજવા લાયક જાતના બધા બંદા સાથે મહેરબાની, માયા અને યાને રસ્તે ચાલે. .. ......આ ઉપરથી ચેાગાભ્યાસ કરનારાઓમાં શ્રેષ્ઠ ‘ હીરવિજયસૂરિ સેવડા ( જૈન સાધુ ) અને તેના ધર્મને પાળનારા, કે જેમણે અમારી હજૂરમાં હાજર થવાનુ` માન મેળવ્યું છે; અને જેઓ અમારા દરબારના ખરા હિતેચ્છુઓ છે, તેમના યોગાભ્યાસનું ખરાપણું, વધારા અને પરમેશ્વરની શોધ ઉપર નજર રાખી હુકમ થયા કે તે શહેરના રહેવાસીઓમાંથી કાઈએ એમને હરકત કરવી નહી', અને તેમના મદિરા તથા ઉપાશ્રયામાં ઉતારા કરવા નહીં, તેમ તેમને તુચ્છકારવા પણુ નહી, વળી જો તેમાંનું કં ઈ પડી ગયું કે ઉજ્જડ થઈ ગયુ. હાય, અને તેને માનનારા, ચાહનારા કે ખેરાત કરનારાઓમાંથી કાઈ તેને સુધારવા કે તેના પાયા નાખવા ઇચ્છે, તો તેના, કેાઈ ઉપલક જ્ઞાનવાળાએ કે ધર્માંન્ધે અટકાવ પણુ કરવે નહી અને જેવી રીતે ખુદાને નહીં આળખનારા, વરસાદના અટકાવ અને એવા ખીન". કામા કે જે ઈશ્વરના અધિકારના છે, તેનેા આરાપ, મુર્ખાઈ અને બેવકુફીને લીધે જાદુના કામ જાણી, તે ખિયારા ખુદાને આળખનારા ઉપર મુકે છે અને તેમને અનેક પ્રકારનાં કષ્ટા આપે છે, એવા કામા તમારા રક્ષણુ અને બંદોબસ્તમાં, કે જે તમે સારા નસીબવાળા અને બાહેાશ છેા, થવા જોઈએ નહી. વળી એમ પણ સાંભળવામાં આવ્યું છે, કે હાજી હબીબુલ્લાહુ કે જે અમારી સત્યની શાધ અને ખુદાની આળાખણુ વિશે થોડું જાણે છે, તેણે આ જમાતને ઇન્ન કરી છે, એથી અમારા પવિત્ર મનને, કે જે દુનિયાના બદામ્બસ્ત કરનાર છે, ધણુ ખાટુ લાગ્યું છે, માટે તમારે તમારી રીયાસતથી એવા ખબરદાર રહેવુ" જોઈએ કે–કાઈ કાઈના ઉપર જુલ્મ કરી શકે નહીં. તે તરફના વર્તમાન અને ભવિષ્યના હાકેમેા, નવાબે અને રીયાસતના પૂરેપૂરા અથવા કેટલેક અંશે કારભાર કરનારા મુસદ્દીઓને નિયમ એ છે કે રાજાના હુકમ, કે જે પરમેશ્વરના ફરમાનનું રૂપાન્તર છે, તેને પોતાની સ્થિતિ સુધારવાનેા વસીલે નણી તેનાથી વિરુદ્ધ કરે નહીં. અને તે પ્રમાણે કરવામાં દીન અને દુનિયાનું સુખ તથા પ્રત્યક્ષ સાચી આબરૂ જાણે. આ ફરમાન વાંચી તેની નકલ રાખી લઇ તેમને આપવુ' જોઈએ; કે જેથી હંમેશાની તેમને માટે Page #192 -------------------------------------------------------------------------- ________________ કેટલાંક બાદશાહી ફરમાન સનદ થાય તેમ તેઓ પિતાની ભક્તિની ક્રિયાઓ કરવામાં ચિંતાતુર પણ થાય નહીં અને ઈશ્વર ભક્તિમાં ઉત્સાહ રાખે. એ જ ફરજ જાણી એથી વિરુદ્ધની દખલ થવા દેવી નહીં, ઇલાહી સંવત ૩૫ ના અઝાર મહિનાની છઠ્ઠી તારીખને ખુરદાદ નામના દિવસે લખ્યું. “મુતાબિક ૨૮ માહે મુહરમ સને. ૯૯૯ હીજરી...” (ઈ. સ. ૧૫૮૦). ફરમાન-૨ અકબરે બાદશાહનું ફરમાન (આ ફરમાન લગભગ પહેલા ફરમાનને મળતું છે.) .......હાલના અને ભવિષ્યનાં હાકેમો વગેરેએ સેવડા (જૈન સાધુ) લકે પાસે ગાય અને આખલાને તથા ભેંસ અને પાડાને કોઈ પણ વખતે મારવાની તથા તેના ચામડાં ઉતારવાની મનાઈ સંબંધી શ્રેષ્ઠ ફરમાન પાછળ લખેલું છે કે “ દર મહિનામાં કેટલાંક દિવસ એ ખાવાને ઈરછવું નહી, એ ફરજ અને વ્યાજબી જાણવું તથા જે પ્રાણુઓએ ધરમાં કે ઝાડ ઉપર માળા નાખ્યાં હેય, તેવાઓને શિકાર કરવાથી કે કેદ કરવાથી દૂર રહેવામાં પૂરી કાળજી રાખવી.” વળી એ માનવા લાયક ફરમાનમાં લખ્યું છે કે “યોગાભ્યાસ કરનારાઓમાં શ્રેષ્ઠ હીરવિજયસૂરિના શિષ્ય વિજયસેનસૂરિ સેવડા, અને તેના ધર્મને પાળનારા-જેમણે અમારા દરબારમાં હાજર થવાનું માન મેળવ્યું છે અને જેઓ અમારા દરબારના ખાસ હિતેરછુએ છે તેમના યોગાભ્યાસનું ખરાપણું અને વધારે તથા પરમેશ્વરની શોધ ઉપર નજર રાખી કે-એમના દેવલ કે ઉપાશ્રયમાં કોઈએ ઉતારે લેવો નહીં. અને એમને તુચ્છકારવા નહીં. તથા જે તે જીર્ણ થતાં હોય અને તેથી તેના માનનારા, ચાહનારા કે ખેરાત કરનારાઓમાંથી કોઈ તેને સુધારે છે તેને પાયે નાખે, તે કઈ ઉપલકીયા જ્ઞાનવાળાએ કે ધર્માધે તેને અટકાવ કરવો નહીં...” - તા. ૧ લી શહર મહીનો ઇલાહી સને ૪૬, મુબાફિક તા. ૨૫, મહિને અફર ૧૦૧૦ હીજરી (ઇ. સ. ૧૬૦૧) ફરમાન-૩. જહાંગીર બાદશાહનું ફરમાન “............તમામ રાજ્યાધિકારીઓએ જાણવું કે-દુનિયાને જીતવાના અભિપ્રાય સાથે અમારે ઈન્સાફી ઈરાદો પરમેશ્વરને રાજી કરવામાં રોકાયેલા છે અને અમારા અભિપ્રાયને પૂરે હેતુ, તમામ દુનિયા, કે જેને પરમેશ્વરે બનાવી છે, તેને ખુશ કરવા તરફ રજૂ થયેલ છે, (તેમાં) ખાસ કરીને પવિત્ર વિચારવાળાઓ અને મેક્ષ ધર્મવાળા, કે જેમને હેતુ સત્યની શોધ અને પરમેશ્વરની પ્રાપ્તિ કરવાને છે. તેઓને રાજી કરવા તરફ અમે ધ્યાન દઈએ છીએ તેથી આ વખતે વિવેકહષ, પરમાન, મહાનંદ અને ઉદયહર્ષ, કે જેઓ તપાયતિ (તપગચ્છના સાધુ) વિજયસેનસૂરિ અને નંદ વિજયજી કે જેઓ “ખુશફહમ'ના ખિતાબવાળા છે. તેમને ચેલાઓ છે; તેઓ આ વખતે અમારી હજાર હતા, અને તેમણે દરખાસ્ત અને વિનંતી કરી કે, “ જે સમગ્ર રક્ષણ કરેલા રાજયમાં અમારા બાર દિવસે–જે ભાદરવા પજાસણના દિવસો છે–તેમાં હિંસા કરવાની જગ્યાઓમાં કોઈ પણ જાતના છની હિંસા કરવામાં નહીં આવે. તે અમને માન મળવાનું કારણ થશે અને ઘણા છો આપના ઊંચા અને પવિત્ર હુકમથી બચી જશે. તેમ તેને સારે બદલ આપના પવિત્ર-શ્રેષ્ઠ અને મુબારક રાજ્યને મળશે .....” Page #193 -------------------------------------------------------------------------- ________________ ૫૬ શેઠ આ કની પેઢીના ઇતિહાસ .જહાંગીરી હુકમ થયે. –મજકૂર બાર દિવસેામાં દર વર્ષે હિ`સા કરવાની જગ્યાઓમાં તમામ રક્ષણ કરેલા રાજ્યની અંદર પ્રાણીઓને મારવામાં આવે નહી. અને એ કામની તૈયારી કરવામાં આવે નહીં. વળી એ સંબધી દર વર્ષના નવા હુકમ કે સનદ પણ માંગવામાં આવે નહીં. આ હુકમ મુજબ અમલ કરી ફરમાનથી વિરુદ્ધ વર્તવું નહીં અને આર્ડ માગે` જવું જોઈએ નહી, એ ફરજ જાણુવી જોઈએ......... ,, તા. ૨૬ માહે ફરવરદીન સને ૫૦ (ઈ. સ. ૧૬૩૪), ફરમાન-પ ......હકને ઓળખનાર, યાગાભ્યાસ કરનાર વિજયદેવસૂરિએ અમારી ખાસ મહેરબાની મેળવીને જણાવ્યું કે–તમારી સાથે પત્તનમાં મુલાકાત થઈ હતી, તેથી ખરા મિત્ર તરીકે ઘણું કરીને હું તમારા સમાચાર પૂછતા રહું છું. મને ખાત્રી છે કે–તમે પણ અમારી સાથે ખરા મિત્ર તરીકેના સંબધ મૂકશે। નહીં. આ વખતે તમારા શિષ્ય દયાકુશલ પન્યાસ અમારી પાસે હાજર થયા છે. તમારા સમાચાર તેની દ્વારા જાણ્યા છે; તેથી અમે બહુ ખુશી થયા. તમારા ચેલે પણ બહુ અનુભવી અને તર્ક શક્તિવાળા છે. તેના ઉપર અમે સપૂર્ણ મહેરબાનીની નજર રાખીએ છીએ અને જે કંઈ તે કહે છે, તે મુજબ કરવામાં આવે છે........, 86. જહાંગીર બાદશાહે વિજયદેવસૂરિ ઉપર લખેલેા પત્ર નુરુદ્દીન મહમ્મદ જહાંગીર માદશાહ ગાજીનું ફરમાન ફરમાવવામાં આવે છે કે, માપણી કરેલી દસ વીઘા જમીન, ખંભાતની નજીકના ચારાસી પરગણાના મહમ્મદપુર ( અકબરપુર) ગામમાં નીચે લખ્યા પ્રમાણે ચંદુસ`ઘવીને માટે મહ મુશ નામની જાગીર ખરીફના પ્રારંભ નૌશકાનઈલ ( જુલાઈ) મહિનાથી કાયમને માટે આપવામાં આવે, જેથી તેની ઉપજના ઉપયાગ દરેક ફલ, દરેક સાલ પેાતાના ખર્ચને માટે તે કરે અને અનન્ત બાદશાહી અસ્ખલિત રહેવાને માટે તે પ્રાર્થના કરતા રહે, તા. ૧૯ મહિને શાહબાન, સને ૧૦૨૭ (ઈ. સ. ૧૬૧૭). ફરમાન-૩ હાલના અને હવે પછીના અધિકારીઓ, તલાટી, જાગીરદારા અને માલના 3ોદારાને માટે ઉચિત છે કે, તેઓ આ પવિત્ર અને ઊંચા હુકમને હંમેશા ચાલુ રાખવાના પ્રયત્ન કરે. ઉપર લખેલી જમીનના ટૂકડાની માપણી કરીને અને તેની મર્યાદા બાંધીને તે જમીન તે ચંદ્ન સ`ઘવીના તામે કર્યું, અને તેમાં કાઈ પણુ જાતને! ફેરફાર યા અદલા બદલી ન કરે, તેને તકલીફ ન આપે, તેમ તેની પાસેથી, કોઈ પણ કારણને માટે કંઈ પણ વસ્તુની માગણી ન કરે. '' 66 ...અકબરપુર ગામમાં ૧૦ વીધા જમીન, તેના સદગત ગુરૂ વિજયસેનસૂરિના મદિર, ળાગ, મેળા અને સમ્માનની યાદગીરી માટે આપવામાં આવે સૂર્યનાં કિરણેાની માફક ચળકાવવાળાં અને બધી દુનિયાને માનવા લાયક એવા હુકમ થયેા કે, ચંદુ સ`ધવીને ગામ અકબરપુર પરગણા ચેરાસી કે જે ખંભાતની નજીક છે, ત્યાં દસ વીધા ખેતરની જમીનના ટૂકડા મદ્દે મુઆશ નામની જાગીરે તરીકે આપવામાં આવે. હુકમ પ્રમાણે તપાસ કરીને લખવામાં આવ્યું.” તા. ૨૧ માહપૂર ઈલાહી સ. ૧૦ ( ઈ. સ. ૧૫૯૪). Page #194 -------------------------------------------------------------------------- ________________ કેટલાંક માદશાહી ફરમાને ૧૫૭ ' નોંધ:—ઉપર આપેલ પાંચ ક્રમાના સાર સૂરિશ્વર અને સમ્રાટ ' પુસ્તકમાં આપવામાં આવેલ તે તે ફરમાનાનાં ગુજરાતી અનુવાદને આધારે આપવામાં આવ્યા છે. તેની સાભાર નોંધ લેવામાં આવે છે. કે. કામિસરીએટનાં પુસ્તકામાંના ફરમાનો :-- ખાન બહાદુર પ્રા. એમ. એસ. કેામિસરીએટે “ Imperial Mughul Farmans in Gujarat” નામે એક પુસ્તક સને ૧૯૪૦માં પ્રગટ કર્યું " હતું. મૂળભૂત રીતે આ પુસ્તક આખું મુંબઈ યુનિવર્સિટીના જર્નલમાં પહેલાં છપાયું હતુ તેનું આ પુમુદ્રણ છે. આ પુસ્તકમાં કુલ એકવીસ ખાદશાહી ફરમાનની છમ્મીએ તથા તેનું અંગ્રેજી ભાષાંતર આપવામાં આવ્યુ` છે, (મારી યાદ સાચી હેાય તેા પ્રેા. કામિસરીએટે આ વિષય અંગેનાં વ્યાખ્યાના ઠક્કર વસંતજી માધવજી વ્યાખ્યાનમાળા 'માં આપ્યાં હતાં.') આ પુસ્તકમાં આપવામાં આવેલ ૨૧ ફરમાનેામાંના મોટા ભાગનાં ફરમાના નગરરોઢ શ્રી શાંતિદાસ ઝવેરી સાથે સબંધ ધરાવે છે. કેટલાક ફરમાના ખીજી વ્યક્તિને અનુલક્ષીને આપવામાં આવ્યાં હાય એમ લાગે છે. આ બધાં કુમાનેા જૈન સંધની મુગલ દરબારમાં કેવી લાગવગ હતી તેના નિર્દેશ કરે છે એટલે એ વીસમા સિવાયનાં બાકીનાં બધાં, ફરમાનાના સાર અહીં આપવા ચિત લાગે છે. ફરમાન−૧ ધર્મની આરાધના અંગે નુરુદ્દીન માહુંમદ જહાંગીર મદશાહે ગાઝીનું ફરમાન તુગરા :અખ઼ુલ મુઝફ્ફર નુરુદ્દીન માહંમદ જહાંગીર બાદશાહે ગાઝીનું ફરમાન. મહેાર ઃ—નુરુદ્દીન માહંમદ જહાંગીર બાદશાહે ગાઝી. નાજી અને વિજયદેવસૂરિના ચેલા વિવેકહું જયાનંદ તિ મગલમય દરારમાં એક એવી વિનંતી લઈને ઉપસ્થિત થયાં કે પ્રભુની પૂજા અર્ચના સિવાય જેમને ખીન્ન કશામાં રસ નથી વા સદાચારી જૈન સાધુ મળે એક ફરમાન બહાર પાડવામાં આવે. એવા તેથી આ જગતમાન્ય જહાંગીરી ફરમાન બહાર પાડવામાં આવે છે કે સુરક્ષિત રાજ્યના અધિ કારીઓ, કારભારીઓ, જાગીરદારો, મુત્સદ્દીઓ, સરકારી કામકાજના વહીવટદાર આ કામમાં અડચણ કે હરકત ન કરે અને મનની સ`પૂર્ણ શાંતિથી એમને ભક્તિ અને કિર્તનમાં પરાવાયેલા રહેવા દે જેથી કરીને તેઓ ભવ્ય અને પવિત્ર રાજ્યનુ' અમરત્વ તેમજ અનંત સામ્રાજ્યની કિતી અને પ્રતિષ્ઠા પ્રાતા રહે. આ ફ્માનની વિરુદ્ધ વર્તવું નહી, તેમજ તેનું ઉલ્લંધન કરવું નહી”, તથા એને તાકીદનું ગણવું. તા. ૨ અમરદાદ માહે ઈલાહી. રાજ્યાભિષેકનુ ૧૧ મું વર્ષી. પાછળના ભાગ ૨૪ માહે બહુમન, ઈલાહી વર્ષ ૧૦ એટલે કે શનિવાર તા. ૨૪ મેહરમ હિ. સ. ૧૦૨૨ (ઈ. સ. ૨ ફેબ્રુ. ૧૬૧૬)ની યાદ્દાસ્તમાંથી ઉતારા. ખ્વાન ઈબ્રાહીમ હુસેનની ચાકી દરમ્યાન જે કૃપા અને મહેરબાનીને પાત્ર છે. Page #195 -------------------------------------------------------------------------- ________________ પટ અઝમતખાનની મારફતે જે ક્રૂપા અને મહેરબાનીને પાત્ર છે. દરબારનાં દ્વારા અબ્દુલ પાસેની વાકેઆનવીસી દરમ્યાન. શેઠ આ૦ ૭૦ની પેઢીના ઇતિહાસ નંદુજી અને વિજયદેવસૂરિના શિષ્ય વિવેકહષ તા. ૨૨ માહે ઈલાહી વર્ષી ૧૦ના રાજ ગુસલખાનામાં ભવ્ય બાદશાહ સમક્ષ ઉપસ્થિત થયા અને જગતમાન્ય તેમજ સૂર્ય જેવે! ઝળહળતા આદેશ બહાર પાડવામાં આવ્યુ કે જતિ કામને આ વર્ગ સદાચારી છે અને ભગવાનની પૂજ્ર સિવાય એમને કશ્તમાં રસ નથી તેથી આ પ્રકારના લેાકાને હરકત કરવી નહીં.. જેથી તેઓ મનની સ ંપૂર્ણ શાંતિથી પૂજ્બ અનામાં તલ્લીન રહે અને અમર સામ્રાજ્યને અનંત પ્રાર્થતા રહે. શેશ:—આ વિનંતી માન્ય રાખતી વખતે એ વાતની ખાતરી કરી કે જિતના વ સદાચારી છે અને ઈશ્વરભક્તિ સિવાય કશામાં એમને રસ નથી. અને પછી ફરમાન બહાર પાડવામાં આવ્યું કે સદાચારી વર્ગને એમના હાલ ઉપર છેડી દેવામાં આવે જેથી તેઓ અમર સામ્રાજ્યનું હિત પ્રાતા રહે. યાદદાસ્ત ( નોંધ ) આ પ્રમાણે છે. શેરા, વાકેઆનવીસીના ઉપર મુજબ ખરું છે. બીજો શેરા, જુમુલતુલ મુબાક મદાસલ મહામાના આને ફરીથી રજૂ કરવા. શેરા, મુરિજીસ લતાની ક્રિયાનતખાનને કે ૨૨ માહે અદી બહિસ્તે ઇલાહી વર્ષ ૧૧ એટલે કે બુધવાર ૨૪ માહે રબિઉસઆની વર્ષમાં એટલે કે મેાહંમદ હુસેન ખુશનવીસની વાકેઆ નવીસી દરમ્યાન ફરીથી રજૂ થયે. અને તેને માન્ય રાખવામાં આવ્યું. જુમુલતુલ મુલક મદાસલ મહામી એ તે માહુદ દોલાની હાથને શેરી-અમદાવાદનાં સર્વ અધિ કારીઓને જાણ કરવામાં આવી. જુમુલતુલ મુબકના શેર આ ફરમાન લેખિત રજૂ કરવું. રાજ્યનાં બધાં કારભારીઓને લેખિત બૃણુ કરી. ફરમાન-ર શાંતિદાસ શેઠ સ‘બધી તુરુદ્દીન મેાહુ‘મદ જહાંગીર માદશાહનું ક્રમાન નુગરા :—અબુલ મુઝફ્ફર નુરુદ્દીન મેાહંમદ જહાંગીર બાદશાહે ગાઝી. મહેાર ઃ—અબુલ મુઝફ્ફર નુરુદ્દીન જહાંગીર બાદશાહે ગાઝી. શાહી કૃપાની અપેક્ષા રાખનાર હાલના તેમજ ભવિષ્યના ગુજરાતનાં સુબેદારી તથા અધિકારીઓને જાણુ થાય કે અમે તે પ્રાંતના રહેવાસી શાંતિદાસને વિવિધ ઇકાળે! ધરાવતા રાજ્યના સ્તંભસમાન સન્નિષ્ઠ સેવક નિઝામુદ્દીન અસૉખાનના રક્ષણ હેઠળ મૂકયા છે જેથી તેએ ( શાંતિદાસ ) રાજ્યના એ ભવ્ય સ્તંભને ભેટ સાગાદ આપતાં રહે. એ જરુરી છે કે કાઈ સુખેદાર... *** ...( આ ફરમાન અધુરું છે.) Page #196 -------------------------------------------------------------------------- ________________ - પાક શાહી ફરમાને ફરમાન-૩ - શાંતિદાસ શેઠની સ્થાવર-જંગમ મિલક્તની સાચવણી અંગેનું બાદશાહ શાહજહાનું ફરમાન તુગરા :–અબુલ મુઝફર શિહાબુદ્દીન મહંમદ સાહિબ કિરાને સાની શાહજહા બાદશાહે ગાઝીનું ફરમાન. મહેર:–અબુલ મુઝફફર શિહાબુદ્દીન મહંમદ સાહિબ કિરાને સાની શાહજહા બાદશાહે ગાઝી. અમદાવાદના સૂબાના હાલના તેમજ ભવિષ્યના અગત્યના કારભાર સંભાળનાર અધિકારીને કે જે શાહી કૃપાના અભિલાષીઓ છે જાણ થાય કે, શાંતિદાસ ઝવેરીએ રજૂઆત કરી કે, મંગળમય ફરમાનની રૂએ તેઓ ઉપર્યુક્ત શહેરમાં હવેલીઓ, દુકાને અને ઉદ્યાન ધરાવે છે. આથી જગતમાન્ય આદેશ બહાર પાડવામાં આવે છે કે તેઓ એક વેપારી છે અને દરબારના એક વફાદાર ઝવેરી છે એ દરબાર કે જે જગતનું આશ્રયસ્થાન છે. તેથી તેમણે (અધિકારીઓએ) ઉપર્યુક્ત હવેલીઓમાં કાઈના ઉતરવા ઉપર પ્રતિબંધ મુકતા આદેશ બહાર પાડવો, ઈએ એમને દુકાનોનું ભાડું વસુલ કરવામાં અડચણ કરવી નહીં, તેમજ ભવ્ય અને પવિત્ર ફરમાન મુજબ એમને અપાયેલ બગીચાએમાં કોઈએ ગેરકાયદેસર પ્રવેશ કરવો નહીં. અમે હુકમ આપીએ છીએ કે મજકૂર સુબાના કોઈ સુબેદારે કઈ યોગ્ય કે ઉચિત કારણ વગર રંજાડવા નહીં, તેમજ તેમની કે તેમના સંતાની મિલકત તરફ હાથ લંબાવવો નહીં, જેથી તેઓ અને તેમના સંતાને પિતાની જન્મભૂમિમાં સુખે પ્રગતિ કરે અને અનંત રાજ્યનું અમરત્વ પ્રાર્થતા રહે. કેઈએ આને અનાદર કરવો નહીં. તા. ૨. શહરીવર ઈલાહી વર્ષ ૮ વિ. સં. ૧૦૪પ. " (ઇ. સ. ૧૯૩૫). ફરમાન-૪ નગરશેઠ શાંતિદાસ ઝવેરીને ઝવેરાતના વેપાર અંગે મળેલું બાદશાહ શાહજહાનું ફરમાન તુગરા :–અબુલ મુઝફફર શિહાબુદ્દીન મહમદ સાહિબ કિરાને સાની શાહજંહા બાદશાહે ગાઝી. મહેર:–અબુલ મુઝફફર શિહાબુદ્દીન મેહંમદ સાહિબ કિરાને સાની શાહજંહા બાદશાહે ગાઝી હિ. સં. ૧૦૪૬. ઈસ્લામના સન્નિષ્ઠ સેવક શાંતિદાસ ઝવેરી પિતાના કઈ એક નેકરને શાહી બંદરે ઉપર ઝવેરાત અને અન્ય વસ્તુઓ ખરીદવા નિત્ય મેકલ્યા કરે છે. તેથી જગતમાન્ય આ આદેશ બહાર પાડવામાં આવે છે કે મજકુર વ્યક્તિના અધિકૃત માણસોનાં માર્ગમાં તેમની આ સંબંધી બંદરોની મુલાકાત દરમ્યાન હાલના તેમજ ભવિષ્યના અધિકારીઓ કોઈ આ હરકત ઊભી ન કરે, અને પોતપોતાના વહીવટ હેઠળના પ્રદેશમાંથી તેમને સલામતીથી પસાર થવાને , બંદેબસ્ત કરી આપે. Page #197 -------------------------------------------------------------------------- ________________ રીટ આ કની પેઢીના પ્રતિદાસ તદુપરાંત પણ એક આદેશ આપવામાં આવે છે કે સુખાના ગવર્નર, દીવાન, બક્ષી કે અમદાવાદના અન્ય કોઈ સરકારી નાકરે મજકૂર વ્યક્તિની માલિકીની તે પ્રાંતમાં ખીખીપુરામાં આવેલ મિલકત, દુકાના અને બગીચામાં દખલ કરવી નહીં કે એમાં ઉતારા કરવા નહીં અને તેમના મરણ પછી આ મિલકત અને મકાના એમના સંતાને અને વારસદારાને મળે તે માટે યાગ્ય કરી છૂટે. આમાં કાઈએ દખલ કરવી નહી. આ આદેશના અનાદર કરવા નહીં બલકે પેાતાની એક ફરજ સમજવી. ૧૦ તા. ૧૧ માહે જમાદીયુસ સાની રાજ્યાભિષેકનુ ૧૬ મું વર્ષ હિ. સ. ૧૦૫૨ ( ઇ. સ. ૧૯૪૨ ). પાંછળના ભાગ વિવિધ અને ભવ્ય ઈલકાબ ધરાવતા શાહઝાદા મેાહમદ દ્વારા શુકારે મારફતે તુચ્છમાં તુચ્છ સેવક ઈસલામખાન મારફતે, ફરમાન–પ ફરમાન ન. ૩ના ભાવવાળુ નગરશેઠ શાંતિદાસ ઝવેરીને મળેલુ' બાદરાહ શાહેજ હાતુ” ફરમાન તુગરા :—અબુલ મુઝફ્ફર શિહાબુદ્દીન મેહંમદ શાહજહા સાહિબ કિરાને સાની બાદશાહે ગાઝી. મહાર :—શાહજહા બાદશાહે ગાઝીના પૂત્ર દ્વારા શુકેાર હિ. સ. ૧૦૪૩, ઇસ્લામના આજ્ઞાંકિત શાંતિદાસ ઝવેરી ગુજરાતીના ગુમાસ્તા હમેશા સુરક્ષિત બંદરામાં ઝવેરાત અને ખીજી વસ્તુઓ ખરીદવા અવરજવર કરતાં હાવાથી જગતમાન્ય ફરમાન બહાર પાડવામાં આવે છે કે ત્યાંના મુત્સદ્દી મજકૂર વ્યક્તિના ગુમાસ્તાઓને કાઈ પણ રીતે હરકત ન કરે અને એમની સલામત અવરજવરના ખ્યાલ રાખે તેમજ સૂબાના સૂબેદાર, દીવાન, બક્ષી અને અમદાવાદ સૂબાના અન્ય શાહી નેકરાને જાણ થાય કે તે મજકૂર વ્યક્તિની ત્યાંની દુકાનેામાં, હવેલીઓમાં અને બાગમાં દખલ ન કરે અને તે જીવે ત્યાં સુધી એમની જોડે આવા જ વર્તાવ રાખે. એમના મરણુ પછી એમની ઈમારતા વગેરે એમના વારસદારોને મળી છે તેમ માનીને ચાલે. ઉપરાક્ત બાબત અંગે એક ભવ્ય શાહી ફરમાન એમની પાસે છે જ. તેમણે આ ભવ્ય આદેશ પ્રમાણે વવું અને એને તાકીદનું ગણવું. ૧૨` માહે રજબ હિં. સં. ૧૦પ૨ (ઇ, સ. ૧૬૪૨). નોંધ :—( આ ફરમાન ફરમાન નં. ૩ના જેવું જ લગભગ છે ). ફરમાન— શાહજ'હાનુ` ઝવેરાત અંગેનુ' ફરમાન શાહજહાનું ફરમાન અને સાથે છે શાહઝાદા દારા શુકારનું નિશાન, જેમાં અહમદાબાદના મુઈઝ ઝુલ મુલ્કતે કહેવાયુ છે કે શાહી રાજ્યાભિષેકની વર્ષગાંઠ પાસે આવતી હાવાથી આ પ્રસંગ માટે શાંતિદાસ અને ખીજા ઝવેરીઓ પાસેથી યોગ્ય રત્નો મેળવી દરબારમાં પ્હોંચતા કરવા તદુપરાંત પાટુ Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૬ કેટલાંક બાદશાહી ફરમાને ગીઝે જે લઈને આવ્યા હતા તે મરીને સરકો પણ મેળવીને મોકલી આપે. તેમજ રાજ્યની માલિકીની એક હવેલી જે શાંતિદાસને રૂ. ૬૦૦૦માં વેચવામાં આવી છે. તેની ખરેખર બજાર કિંમતની ખાત્રી કરી લેવી. તા. ૨૫ માહે રજબ, રાજ્યાભિષેકનું ૧૭ મું વર્ષ એના નામથી જે કિર્તનને પાત્ર છે. તુગરા : (૧) અબુલ મુઝફફર શિહાબુદ્દીન મહમદ શાહજહા સાહિબ કિરાને સાની બાદશાહે ગાઝી. (૨) સુલતાન મહંમદ દારા શુકરનું ભવ્ય નિશાન. મહેર : શાહજંહા બાદશાહે ગાઝીને પુત્ર દારા શુકર ૧૦૪૩ હિ. સં. કૃપા અને મહેરબાનીને પાત્ર, સદ્ભાવ અને ઉપકારના ગ્રહણ કરનાર, અનંત માયા માટે સમર્થ અને વ્યક્ત સગાદને , શાહી અમીદ્રષ્ટિમાંથી બળ અને ટેકે પ્રાપ્ત કરનાર મુઈઝ ઝુલ મુકને જાણ થાય છે, તેઓના અહીંથી રવાના થતી વખતે, જગતમાન્ય એક આદેશ કે શાહના સેવકે પૈકી એક સુલેમાનના સમકક્ષ એવા ખાકાન (ચીનને બાદશાહ)ને બહાર પાડયો હતો કે જયારે તે કપ અને મહેરબાનીને પાત્ર ત્યાં (અહમદાબાદ) પહોંચે કે તરત જ સરકારમાં સગાતને લાયક રને મોકલવાને પ્રબંધ કરે. હવે કે જ્યારે ખલીફાના સમકક્ષ બાદશાહની પાસે આવી રહેલ વર્ષગાંઠના એવા મંગલમય દિવસોની શરૂઆત થઈ ચુકી છે જેને અંત શુભ છે અને માત્ર ત્રણ મહિના બાકી રહી ગયા છે ત્યારે બાદશાહ સલામતને કિંમતી રત્ન અને ઝવેરાત ભેટ આપવાના હેય છે, તેથી અમદષ્ટિને પાત્ર એવા એણે ત્યાંના ઝવેરીઓ પાસેથી અને ખાસ કરીને શાંતિદાસ ઝવેરી પાસેથી ભેટને લાયક રત્ન પ્રાપ્ત કરવામાં બનતું કરી છૂટવું. આ કામ એને શાહી કૃપાને વધુ અધિકારી બનાવતું હોવાથી આ ગૌરવવતા રાજ્યાદેશના અમલમાં પ્રશંસનીય પ્રયત્ન કરવા. શેખ ચાંદને ઉચિત રત્ન લેવા માટે ખાસ અહીંથી મોકલવામાં આવ્યા છે તેમની મારફતે રવાના કરવા. ફિરંગીઓ જે લઈને આવે છે તે મરીનું અથાણું પણ તમારે મોકલવાનું છે. તદઉપરાંત સરકારી માલિકીની હાજી ઈખલાસની હવેલી અધિકારીઓએ રૂ. ૬૦૦૦ કરતાં કંઈક વધારે લઈને શાંતિદાસને વેચી નાખી છે. મજકૂર શાંતિદાસે આ રકમ ભરપાઈ કરીને ઉપરોક્ત હવેલીના કબજે લીધે છે. અહમદાબાદથી આવેલ મુલાદાના નામના સરકારી કર્મચારીએ અહીં એવી રજૂઆત કરી છે કે હવેલીની વધારે કિંમત ઉપજી શકી હેત. તેથી આદેશ આપવામાં આવે છે કે એ કૃપાને પાત્રે આ અંગે તપાસ કરવી. શાંતિદાસ કરતાં કાઈ વધારે આપવા તૈયાર હોય તે તેમણે એ હવેલી એ વ્યક્તિને હાથે વેચવી. જે શાંતિદાસ અમારા માટે ખરેખર ઉત્તમ રને મોકલશે તે હવેલીની કિંમતનો તફાવત અમે જાતે કરવા તૈયાર છીએ. મુઈઝ ઝુલ મુલ્કના પક્ષે અમારી કૃપાઓ અને મહેરબાનીઓ ખુબ ઉચ્ચ પ્રકારની છે, તેમને અમે અમારા શુભનિષ્ઠ શુભેચ્છક તરીકે ગણતા હેવાથી એમણે એ અંગે નિશ્ચિંત રહેવું. - ૨૫ માહે રજબુલ મુરજજબ, પવિત્ર રાજ્યાભિષેકનું ૧૭ મું વર્ષ હિ. સં. ૧૦૫૪ (ઇ. સ. ૧૬૪). ૨૧. Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૬ર શેઠ આ કટની પેઢીને ઈતિહાસ ફરમાન-૭ સ્થાનકવાસી ફિરકાની ફરિયાદ અંગે બાદશાહ શાહજહાનું ફરમાન ૨૭ માહે રજબ હિ. સ. ૧૦૫૪ (ઈ. સ. ૧૬૪૮)નું શાહજંહાનું ફરમાન જેમાં ગુજરાતના જૈન ધર્મના લોકાશા અથવા સ્થાનકવાસી પંથના મહાજનોએ શાહજંહાના દરબારમાં જઈને ફરિયાદ કરી કે શ્રી શાંતિદાસ અને સૂરદાસ એમના પંથના લેકે જોડે ભોજન કરતા નથી. - શાહજહાએ આદેશ આપ્યો કે બેટી વ્યવહાર અને સહભજન બને પક્ષોની મુનસફીની વાત છે એમાં કઈ કઈને દબાણ કરી શકે નહીં. તેમ છતાં શાહજહાએ ગુજરાતના સૂબેદારને સૂચના આપી કે આ અંગે બન્ને પક્ષો વચ્ચે જે કઈ વિખવાદ-વિવાદ થાય તે ધાર્મિક નિયમો પ્રમાણે તેને નિકાલ લાવ. તુગા : અબુલ મુઝફર શિહાબુદ્દીન મોહંમદ શાહજંહા, સાહિબ કિરાને સાની બાદશાહે ગાઝી. મહેર:અબુલ મુઝફફર શિહાબુદ્દીન મહંમદ સાહિબ કિરાને સાની શાહજંહ બાદશાહે ગાઝી હિ. સં. ૧૦૪૬. ફરમાન-૮ જમીન અંગેનું બાદશાહ શાહજહાનું ફરમાન પરગન હવેલીમાં આવેલ જે અસારવા ખાતે ૩૦ વીઘા જમીન અને એક વે બાગ માટે વર્ધમાન, પંજ, શાંતિદાસ અને સૂરદાસને અને એમના સંતાનને શાહી ફરમાન મારફતે આપવામાં આવેલ. એમાંથી વર્ધમાન અને પંજૂ મરણ પામ્યા, એ ૩૦ વીધા હવે શાંતિદાસ અને વખતના કાયદેસરના વારસદારોના હિસ્સામાં આવી હતી જેમાં મરનારાઓના વારસદારે રતનજી અને લક્ષ્મીચંદ પણ હતા. શાહજંહાએ અગાઉના શાહી આદેશ મુજબ એ જમીન શેઠ શાંતિદાસ અને એમનાં સંતાનોના હિતમાં ઇનામ તરીકે ચાલુ રાખવા માન્યતા આપી, ગુજરાતના અધિકારીઓને આદેશ આપ્યો કે એ જમીનમાંથી ટેક્ષ પેટે ફળ વગેરે લેવી નહીં તેમ જ કોઈપણ પ્રકારને ટેક્ષ નાખવે નહીં અને અડચણ ઊભી કરવી નહીં. ૮ સફર રાજ્યાભિષેકનું ૨૦ મું વર્ષ; હિ. સં. ૧૦૫૭. (ઈ. સ. ૧૬૪૭). ફરમાન-૮ A જમીન અંગે બાદશાહ શાહજહાનું બીજુ ફરમાન સમિરાત સૈયદ જલાલ માહે ઝિલહજ્જ, રાજ્યાભિષેકનું ૨૦મું વર્ષ, હિ. સં. ૧૯૫૬ માં પ માહે ખુરદાદ ઇલાહી સન એક પ્રમાણે હવેલી પરગનામાં મોજે અસારવામાં આવેલ ૩૦ વીઘા જમીન અને એક કૂવ વર્ધમાન, પંજૂ, શાંતદાસ અને સુરદાસ તેમજ તેમનાં સંતાનોને બાગ માટે ઇનામ તરીકે આપી હતી. વર્ધમાન અને પંજૂ આજે મરણ પામ્યા છે. હવે એ જમીન ઉપર શાંતિદાસ અને રતનછ વગેરેને કે જેઓ જીવે છે અને મરનારના વારસદારોને કબજે ભગવટો છે. Page #200 -------------------------------------------------------------------------- ________________ કેટલાંક બાદશાહી ફરમાને ૧૬૩ શાહજંહાએ તેથી આદેશ બહાર પાડયો કે ઉપર્યુક્ત જમીન કબજા હક્ક અને ભેગવટાના અધિકારો સાથે અગાઉની જેમ જ રાબેતા મુજબ એ જ લોકે તેમજ એમનાં સંતાનોના હિસ્સામાં આવેલ ઇનામ તરીકે માન્ય રાખવા. ફરમાનઔરંગઝેબે તોડલ ચિંતામણિનું દેરું પાછું સોંપવા અંગે બાદશાહ શાહજંહાએ કરેલ ફરમાન શાહજંહા, શાયરૂાખાનને લખે છે કે શાંતિદાસના દેવસ્થાનની જગ્યામાં, રાજકુમાર ઔરંગઝેબે બંધાવેલ મહેરાબને મજીદનું નામ આપવામાં આવ્યું હોવાનું જ્યારે અબ્દુલ હકીમે તેને જણાવ્યું અને કહ્યું કે એ સ્થાન અન્યની માલિકીનું હોવાથી શરીઅનની રુએ ત્યાં મજિદ બંધાઈ શકે નહીં. તેથી અમે તમને અગાઉ એવો આદેશ આપ્યો હતો કે મહેરાબ ત્યાંથી ખસેડવામાં આવે કેમ કે એ સ્થાન શાંતિદાસની માલિકીનું છે અને એમને હવાલે કરવું. હવે એવો આદેશ આપવામાં આવે છે કે શાહઝાદાએ બંધાવેલ મહેરાબ જેમ છે તેમ રહેવા દઈ, મહેરાબ અને દેવસ્થાન વચ્ચે એક દિવાલ ચણી લેવી. આલા હઝરતે એ દેવસ્થાન શાંતિદાસને અર્પણ કર્યું છે. તેથી રાબેતા મુજબ એમના કબજામાં રહેવું જોઈએ. તેઓ પિતાને મન ફાવે તેમ પિતાના ધર્મ પ્રમાણે ત્યાં પૂજા અર્ચના કરી શકે છે, તેમને એમ કરતાં કોઈએ રેકવા નહીં, કે અડચણ ઊભી કરવી નહીં. ત્યાં અમુક ફકીરોએ પડાવ નાખે હેવાનું કહેવાય છે, એ ફકીરને ત્યાંથી હાંકી કાઢવામાં આવે, એમને હાંકવાના ઝઘડા અને માથાકૂટમાં શાંતિદાસને નાખવાની જરુર નથી, તમે જ એ કામ સંભાળા. એવું સાંભળ્યું છે કે કેટલાક વેહરાઓ દેવસ્થાનની બાંધકામ માટેની સાધન સામગ્રી ઉપાડી ગયા છે. શક્ય હોય ત્યાં સુધી એમની પાસેથી એ વસ્તુઓ પાછી મેળવી શાંતિદાસને આપવી, અને જ્યાં શકય ન હોય ત્યાં હરાઓ પાસેથી એની કિંમત વસુલ કરી શાંતિદાસને આપવી. આ આદેશ તાકીદને છે, એનું ઉલ્લંઘન કરવું નહીં. ૨૧ જમાદિયુસ સાની હિ. સં. ૧૦૫૮ (ઇ. સ. ૧૬૪૮) તુગર –શાહજંહાને. મહેર –દારાની. ફરમાન-૧ પાટવીકુંવર દારા શુકરનું ફરમાન શાહઝાદા અને પાટવીકુંવર દારા શુંકારે શાંતિદાસને ૧૦ માહે ઝીલકાદા વિ. સં. ૧૦૬૫ (ઈ. સ. ૧૬૫૫)માં આ પત્ર લખીને જણાવ્યું કે શાંતિદાસ અમારા કેટલા પ્રિતીપાત્ર છે એ તે જગજાહેર વાત છે. એમણે આ અમદષ્ટિના બદલામાં દરબારમાં અવનવી અને અદ્ભુત ભેટ સોગાદ મોકલતા રહેવી જોઈએ, પણ છેલ્લા કેટલાક સમયથી એમણે કોઈ પ્રશંસનીય સેવા કરી નથી તેમજ ગમે એવી ભેટ મોકલી નથી જે કે એવું સાંભળવામાં આવ્યું છે કે હમણાં હમણાં એમણે સારી સારી વસ્તુઓ અન્ય સ્થળે મોકલી આપી છે. Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૬ શેઠ આઠ કની પેઢીને ઇતિહાસ અમને આધારભૂત માહિતી મળી છે કે જગતની એ સન્માન્ય વ્યક્તિ પાસે ૪૪ રતી વજનને એક હરે છે. ઉપર્યુક્ત હીરો અમારા દરબારમાં મેકલી આપીને એમણે પિતાના ભૂતકાળના તમામ કસૂરને બદલે ચૂકવી આપ. જે મજકુર હીરે મોકલવામાં ઢીલ થશે તે બાદશાહ શાહજહા મારફત તમને અહીં હાજર થવાનું કહેવાશે કે મારા ભાઈ શાહજાદા મુરાદબશને તમને ચેતવણી આપવાનું જણાવાશે તેની નોંધ લેશે. તુગરા અને મહેર : શાંતિદાસ ઝુબદતુલ અમસાલ અને ઝુબકુલ અકરા જેવા માનદર્શક ઉદગારથી નવાજાય છે. (શેઠ શાંતિદાસ માટેનાં બિરુદે કે જે બન્નેને અર્થ “પિતાના સમકાલીને અને સમોવડિયાઓમાં શ્રેષ્ઠ' એવો થાય છે.) ફરમાન-૧૧ ઔરંગઝેબનું ફરમાન ઔરંગઝેબે શાંતિદાસને લખી જણાવ્યું છે કે શાંતિદાસે પિતાના ગુમાસ્તા મારફતે દરબારમાં મોકલેલ રતનજડિત વાસણે બાદશાહને ખાસ પસંદ પડ્યાં નહીં તેમ છતાં શાંતિદાસે કંઈક આશા સાથે મોકલેલ હોવાથી એમાંથી અમુક વસ્તુઓ ખરીદી લીધી છે, એની કિંમત અને બાકીની વસ્તુઓ એમના ગુમાસ્તા મારફતે એમને પાછી મોકલી છે. હવે પછી એમણે એવાં રત્નજડિત સાધને અને ઉમદા હીરામોતી દરબારમાં મોકલવા કે જે બાદશાહને ગમે. તે સાથે તેઓશ્રીના બહુમાન ખાતર એક કિંમતી ખિલઅન પણ મોકલવામાં આવે છે. ૧૮ માહે રબીઉસ સાની રાજ્યાભિષેકનું ૩૦ મું વર્ષ. હિ. સં. ૧૦૬૬ (ઈ. સ. ૧૬૫૬). ફરમાન-૧૨ નગરશેઠ શાંતિદાસને બેલાવવા અંગે બાદશાહ શાહજહાનું ફરમાન પિતાના શહેરમાં દશહરાની ઉજવણી પતાવ્યા પછી, વર્ષાઋતુના અંત પછી તરત શાહજંહાએ શેઠશ્રી શાંતિદાસને, જરુરી કામ લેવાથી દરબારમાં અચુક હાજર થવા આદેશ આપે છે અને આ કહેણને તાકીદનું ગણવા જણાવ્યું છે. ૨૧ માહે શવ્વાલ હિ. સં. ૧૦૬૬ (ઈ. સ. ૧૬૫૬). ફરમાન–૧૩ શ્રી શંખેશ્વર તીથના ઈજારા અંગેનું બાદશાહી ફરમાન અગાઉની શાહી સનદ અને ભૂતપૂર્વ હાકેમ મુજબ મૂજ પૂર પરગનામાં આવેલ મેજે શંખેશ્વર શાંતિદાસ શાહને રૂ. ૧૦૫૦માં પટે આપવામાં આવેલ છે. તેઓશ્રી મજકૂર રકમ ઉપરાંત બધાં જ સરકારી લેણા (ધાન વગેરે) જાગીરદારને પહોંચતા કરે છે. તેથી હાલના તેમજ ભવિષ્યના જાગીરદારોને જણાવવાનું કે મજકુર ગામને મજકૂર વ્યક્તિના પટામાં રાબેતા મુજબ રહેવા દે અને એની શરતોમાં કોઈ ફેરફાર કરવો નહીં, Page #202 -------------------------------------------------------------------------- ________________ કેટલાંક બાદશાહી ફરમાના ૧૬૫ પટાના કરારની શરતનું પાલન કરવા ઉપરાંત મજકૂર ગામ અને એના રહેવાસીઓનાં ઉત્કર્ષ, શ્રેય અને કલ્યાણુ શેઠશ્રીની જવાબદારી છે. તા. ૧૫ માહે શવ્વાલ, રાજ્યાભિષેકનુ ૩૦ મું વર્ષ હિ. સ. ૧૦૬૬ (ઈ. સ. ૧૬૫૬). ફરમાન-૧૪ આ ફરમાનનેા ભાવાર્થ શબ્દશઃ ફરમાન-૧૩ પ્રમાણે જ છે. તદ્દાવત માત્ર એની તારીખમાં છે. એક વર્ષ પછીની સનદ છે. ૨૭ માહે રખીઉલ અવ્વલ, રાજ્યાભિષેકનુ ૩૧ મુ વર્ષોં હિં. સં. ૧૦૬૮ (ઇ. સ. ૧૬૫૭), તેથી એમ કહી શકાય કે ફરમાન નં. ૧૩ હિ. સ. ૧૦૬૭નેા છે. બન્નેના સુગરા એક જ છે. મહેાર પણ દ્વારાની જ છે. ફરમાન−૧૫ નગરશેઠ શાંતિદાસની લેણી રકમ ચૂકવી આપવા અંગેનું બાદશાહ મુરાદખન્શનું ફરમાન મુરાદબખ્શ, પોતાના રાજ્યાભિષેકના પહેલા વર્ષે મેાતમદખાનને લખી જણાવે છે કે શાંતિદ્દાસ કે જેઓ તેના પ્રિતીપાત્ર છે, તેના દરબારમાં ુાંચ્યા હતા, પરિણામે તે આદેશ આપે છે કે મજકૂર શેડના દિકરા માણેકચંદ અને તેના ભાઈ પાસેથી રાજ્યાભિષેકના શહેર અમદાવાદમાં કરજ પેટે એણે આ પત્રની વિગત મુજબ અમુક રકમ લીધી હતી. તે રકમ નીચે જણાવેલ પરગનાઓના ખરીફના મહેસૂલમાંથી ચૂકવી દે. માણેકદાસ અને શાંતિદાસની સેવાઓને બિરદાવતા મુરાદ ફરીવાર માતમદખાનને તાકીદ કરે છે કે કરજની રકમ ચૂકવવામાં કાઈ ઢીલ થવી ન જોઈએ. તા. ૧લી માહે શવ્વાલ, રાજ્યાભિષેકનુ પહેલું વર્ષ હિ. સ. ૧૦૬૯ (ઇ. સ. ૧૬૫૮). તુગરા :— અબુલ મુઝફ્ફર મુરવ્વીજુદ્દીન મેાહમદ મુરાદબખ્શ બાદશાહે ગાઝી. મહેાર :—અબુલ મુઝફ્ફર મુરઘ્વીજુદ્દીન માહંમદ મુરાદબખ્શ બાદશાહે ગાઝી ૧૦૬૮. ફરમાન-૧૬ પાઠ તદ્દન ફરમાન—૧૫ પ્રમાણે છે. તફાવત એટલા જ છે કે આ ફરમાન હાજી મેાહંમદ કુલીને સંખાધીને લખાયુ છે. તેની તારીખ પણ ફરમાન-૧૫ પ્રમાણે જ છે. પાછળના ભાગ ફરમાન—૧૬-A રૂ. ૫,૫૦,૦૦૦ કેવી રીતે ચૂવવા તે અંગેનુ` માદશાહી ફરમાન સૂરત – ૧,૫૦,૦૦૦ ખ’ભાત – ૧,૦૦,૦૦૦ પેટલાદ – ૧,૦૦,૦૦૦ ધેાળકા – ૭૫,૦૦૦ ભરુચ - ૫૦,૦૦૦ Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૬ વિરમગામ – ૪૫,૦૦૦ નમકસાર – ૩૦,૦૦૦ શેઠ આવકની પેઢીના ઇતિહાસ ૫,૫૦,૦૦૦ સન્નિષ્ઠ સેવક અને સદાચારી સપૂત મેહમદ ઈઝ૬ બક્ષની મારફતે આ છબીની પાછળના ભાગ વાંચી શકાય તેમ નથી. ૧ શવ્વાલ રાજ્યાભિષેકનુ ૧ લુ વર્ષોં . સં. ૧૦૬૯ (ઇ. સ. ૧૬૫૮ ). ફરમાન—–૧૭ શાંતિદાસને પૈસાની ચૂકવણી અંગે બાદશાહ ઔર ́ગઝેબનું ફરમાન ઔરંગઝેબ, ગુજરાતના દિવાન રહમતખાનને લખી જણાવે છે કે શાંતિદાસ એના દરબારમાં પહેાંચ્યા પછી તેમને તેમના શહેર અમદાવાદ પાછા ફરવાની પરવાનગી આપવામાં આવી. એમણે રજૂઆત કરી કે શાહજાદા મુરાદાશે રૂ. ૫,૫૦,૦૦૦ અમદાવાદમાં કરજ પેટે લીધા હતા એમાંથી ૪,૬૨,૦૦૦ રખીદાસના પુત્ર માણેકયદ પાસેથી લીધા હતા જે શાંતિદ્યાસના ભાગીદાર છે. અને ૨. ૮૮,૦૦૦ એમના અન્ય કેટલાક સગા સંબંધીઓ પાસેથી લીધા હતા. જેની વિગત નીચે મુજબ છે તેથી તેઓ ખેચેની અનુભવે છે. તેથી ઔર`ગઝેબ આદેશ આપે છે કે રૂ. ૧,૦૦,૦૦૦ ગુજરાતના ખાનામાંથી એમને આપવામાં આવે. તેથી સુબેદાર શાહ નવાજખાતે રૂ. ૪,૬૨,૦૦૦ની લેાન પૂરતી ખાત્રી કર્યા પછી વીના વિલ ખે તત્કાલ શાંતિદાસને રૂ. ૧,૦૦,૦૦૦ આપવા. આ અંગે રહમતખાનને વિશ્વાસમાં લેવે. તા. ૨૧ માહે ઝીલકાદા હિં. સ’. ૧૦૬૮ (ઇ. સ. ૧૬૫૮ ). નુગરા :—શાહ મેાહંમદ ઔરંગઝેબ બહાદુર ગાઝીના ફરમાન. ફરમાન–૧૮ શાંતિથી રાજ્ય કરવાની ખાતરી આપતું બાદશાહ ઔર‘ગઝેબનું ફરમાન તુગરા :—મોહમદ ઔરંગઝેબ બહાદુરશાહનું ફરમાન. માહર :—માહ મદ ઔરંગઝેબ બહાદુરશાહનું ફરમાન. બધાં પ્રજાજને અને મનુષ્યમાત્રની રાહત બાદશાહ તરીકે અમારું લક્ષ્ય છે કેમ કે પ્રત્યેક મનુષ્ય સર્વશક્તિમાન ખુદાની એક અદ્ભુત અમાનત છે. શાંતિદાસે અમારા દરબારમાં ઉપસ્થિતિનુ` સૌભાગ્ય પ્રાપ્ત કરી પોતાના વતન અમદાવાદ પાછળ ફરવાની પરવાનગી મેળવી. અમદાવાદ વ્હેાંચ્યા પછી ત્યાંના બધાં વેપારીઓ, મહાજને અને રહેવાસીઓને અમારા ન્યાયોચિત પ્રશાસનના ઇરાદાની અને સ પ્રજાજનાના ઉત્કર્ષ માટેની અમારી ઝ'ખનાની ઘેાષણા કરવાના તેમને આદેશ અપાયા છે, કેમ કે જગતની વ્યવસ્થા અને મનુષ્યજાતિનાં બધાં કામાનું નિયમન તેની Page #204 -------------------------------------------------------------------------- ________________ કેટલાંક બાદશાહી ફરમાને ૧૬૭ ઉપર નિર્ભર છે. જેથી દરેક જણ પિતાના ઘરમાં નિશ્ચિત મનથી પોતે પિતાના ધંધામાં એકાગ્રતાથી ધ્યાન આપે અને અમારા સામ્રાજ્યના અમરવને પ્રાર્થતા રહે. હાલના તેમજ ભવિષ્યના ગુજરાતના સુબેદારે અને અધિકારીઓએ શાંતિદાસને દરબારના એક જુના સેવક તરીકે સ્વીકારી એમના પ્રત્યે ઔદાર્ય દાખવી એમની આમન્યા જાળવવી અને સારું વર્તન કરવું. એમની કેઈ નાણાકીય બાબત અદાલતમાં હોય તે તેઓ પ્રત્યે લક્ષ્ય આપે જેથી ત્યાંને કઈ રહેવાસી એમના મામલામાં દખલગીરી કરી એમનાં કામોમાં બાધા ન રાખે. આ તાકીદના આદેશનું કેઈએ ઉલંઘન કરવું નહીં. તા. ૨૧ માહે ઝીલદાદા હિ. સં. ૧૦૬૮ (ઇ. સ. ૧૬૫૮). ફરમાન-૧૦ ગુમાસ્તા વગેરે પાસે લેણી પડતી શાંતિદાસની રકમ અંગે બાદશાહ ઔરંગઝેબનું ફરમાન રાજ્યાભિષેકના ૬ મહિનાની અંદર ઔરંગઝેબે ફરમાન બહાર પાડી અમદાવાદના સુબેદારને હુકમ કર્યો કે શાંતિદાસને પુત્ર લકમીચંદે દરબારમાં અપીલ કરી છે કે એમના ગુમાસ્તાઓ તેમજ બીજા કેટલાક જણા પાસે એમનું લેણું નીકળે છે અને તેઓ પૈસા આપવામાં ખાટાં બહાનાઓ કરે છે, તેને વસૂલ કરવામાં એમને રાજ્ય સહાય કરે પણ પહેલાં હિસાબ અને સનદ પ્રમાણે એમના દાવાની ચકાસર્ણ કરી લેવી. ૧૬ માહે જમાદીયુલ અવ્વલ, રાજ્યાભિષેકનું વર્ષ. હિ. સં. ૧૦૭૦ (ઇ. સ. ૧૬૫૯ ). ફરમાન-૨૦ બે ઝવેરીઓની લેણી પડતી રકમ અંગે બાદશાહ ઔરંગઝેબનું ફરમાન ઔરંગઝેબ મીર યાહ્યાને લખી જણાવે છે કે આસકરણ અને લાલચંદ નામના બે ઝવેરીઓ સરકાર ઉપર રૂ. ૨૧,૦૦૦નું લેણુ કાઢે છે, જે હજુ સુધી ચૂકવાયું નથી. કારણ કે ટેક્ષના દરમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ઔરંગઝેબ સૂચના આપે છે કે ઉપર્યુક્ત ઝવેરીઓએ જે દિવસે વેચાણ કર્યું તે દિવસે પ્રચલિત ટેક્ષના દર પ્રમાણે નહીં કે આજે પૈસા ચુકવતી વખતે પ્રચલિત ડયુટીના દર પ્રમાણે, એમના પૈસા બાદ કરી બાકીની રકમ એમને તત્કાલ ચૂકવી દેવી. અલબત્ત એ અંગેના જરૂરી દસ્તાવેજો અને કાગળો અને સનદેની ચકાસણી પહેલાં કરવી. તા. ૨૯ માહે રબીઉલ સાની. આભાર અને એક નમ્ર સૂચન : અહીં આ પ્રકરણના અંતે એ વાતની સાભાર નોંધ લેવી જોઈએ કે આ પ્રકરણમાં આપવામાં આવેલ નવ આખાં ફરમાનેનું ગુજરાતી ભાષાંતર તથા પ્રો. કેમિસરીએટના પુસ્તકમાં આપવામાં આવેલ Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ શેઠ આ૦ ૪૦ની પેઢીના ઇતિહાસ ૨૧ ફરમાનાનુ` ગુજરાતી ભાષાંતર એચ. કે. આર્ટસ કોલેજના ફારસી ભાષાના પ્રાધ્યાપક શ્રી મહ મદ ઝુબેર કુરેશીએ કરી આપેલ છે. જે જે ફરમાનને અંતે હિજરીસન આપવામાં આવેલ નથી ત્યાં ઇસ્વીસનને નિર્દેશ થઈ શકયો નથી એટલું ખ્યાલમાં રાખવું. કાઈએ એમ માની લેવાની જરુર નથી કે આ પ્રકરણમાં આપવામાં આવેલ ર+પ+ર૦ એમ મળીને ૩૪ જ બાદશાહી ફરમાને જૈનાને મળેલાં છે. આ પ્રકરણમાં જેનું ભાષાંતર અને જેનેા સાર આપવામાં આવેલ છે તે કરમાના ઉપરાંત પણુ ખી ફરમાના જૈનાને મળ્યાં હાય એવા પુરા સંભવ છે. આ સિવાયનાં ફરમાના ખીજા કાઈ પણુ પુસ્તકમાં છપાયેલાં હાવાં જોઈએ અથવા કોઈની પાસે વગર છપાયાં સચવાયેલાં હાવાં જોઈએ એટલે હું ઇચ્છું છું કે જ્યાં જ્યાં આવાં બાદશાહી ફરમા છપાયાં અથવા સચવાયાં હાય તે બધાંને એકત્ર કરીને અનુવાદ સાથે એક સ્વતંત્ર પુસ્તકરુપે છાપવાં જોઈએ. આવું પુસ્તક જે તૈયાર થઈ શકે તો તે મુગલ રાજ્યકાળમાં જૈનસંધ ધ્રુવી લાગવગ અને દેવું ગૌરવ ધરાવતા હતા તેના પ્રતિતીકર ખ્યાલ આપી શકાય એમાં શંકા નથી એટલે આ કામ કાઈ સૌંસ્થા હાથ ધરે એ બહુ જરુરી છે. Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૪ નાણાંની સાચવણીની કપરી કાÖવાહી શેઠ આણુંદજી કલ્યાણજીની પેઢીના ઇતિહાસના પહેલા ભાગમાં (પૃ. ૧૨૬) મે આ પ્રમાણે લખ્યું હતુ અથ વ્યવસ્થા :~ પેઢીના વહીવટમાં સૌથી જટિલ અને મુશ્કેલ ગણી શકાય એવું કામ છે; એની અર્થ વ્યવસ્થાને સભાળવાનુ અને ધબુદ્ધિથી અપાયેલ ધનની સાચવણી કરવાનુ આમાં સૌથી મહત્ત્વની વાત એ છે કે તીસ્થાના જિનમદિરા તથા અન્ય ધર્મસ્થાનામાં ખેલી દ્વારા, ભડારમાં નાખવા રૂપે કે ટીપ કે ફાળામાં નાંધવામાં આવેલી રકમ રૂપે અથવા જ્ઞાન-ખાતામાં, વૈયાવચ્ચ ખાતામાં યા સાધારણ ખાતામાં જે કઈ નાણાં એકત્ર થાય છે, તે ધર્માનુરાગી સગૃહસ્થા તથા સન્નારીએ દ્વારા પેાતાની ધર્મભાવનાને કૃતાર્થ કરવાની ધબુદ્ધિથી આપવામાં આવેલ હાય છે. એટલે એના વહીવટ પણ એવી ચીવટ, ધમ બુદ્ધિ તથા પાપભીરુતાપૂર્વક કરવાના હાય છે કે જેથી એની પાઈએ પાઈ લેખે લાગે એ રીતે વપરાય અને કશુ પણ નુકસાન વેઠવાનેા વખત ન આવે. આવક લાખા રૂપિયાની હોય, ખર્ચ પણ લાખા રૂપિયાના થતા હોય અને અનેક તીર્થં સ્થાનાની કરાડાની સ્થાવર તથા જંગમ મિલકતના વહીવટ સ`ભાળવાના હોય, ત્યારે એ જવાબદારીને દોષરહિતપણે સાંગોપાંગ પૂરી કરવાનું કામ કેટલું મુશ્કેલ હોય છે એ તેા અનુભવથી જ સમજી શકાય એવી ખાખત છે. આ માટે પેઢીએ જે તકેદારી રાખી છે અને વ્યવસ્થા ગાઠવી છે, એ બીજાઓને માટે દાખલારૂપ બની રહે એવી અને પેઢીને આર્થિક નુકસાનીના પ્રસંગમાંથી સર્વથા નહિં તે પણ ઘણા મોટા પ્રમાણમાં બચાવી લે એવી છે— “પેઢી પેાતાના અર્થતંત્રને આવું નમૂનેદાર અને કાર્યક્ષમ બનાવી શકી છે તેમાં એ ખાખતા ખાસ ધ્યાન ખેચે એવી છે : એક તા પોતે નાના કે માટા જે કાઈ કાર્યની જવાબદારી સ્વીકારી હાય એને આર્થિક ચિંતાથી મુક્ત અને સદ્ધર બનાવવાની અને એમાં કચારેય પૈસાના બગાડ થવા ન પામે એની પૂરી ચીવટ રાખવાની વિણક કામની સહેજ સુલભ પ્રકૃતિ, અને બીજી ખાખત છે એમાં ભળેલી એ ધર્મ ધનનું પૂરેપૂરું જતન કરવાની ધર્મબુદ્ધિપ્રેરિત જાગૃતિ”— દાખલારૂપ તટસ્થતા : પેઢીના સચાલક પેઢીના વહીવટમાં આવી જાગૃતિ રાખી શકયા છે તે મુખ્યત્વે ૨૨ Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ શેઠ આ૦ કની પેઢીના ઇતિહાસ તેઓએ દાખવેલી દાખલારૂપ તટસ્થતાને કારણે. આ તટસ્થતા એટલે પેઢીના પૈસાની સાચવણીની ખાખતમાં જ્યારે પણુ ોખમ ઊભું થયું લાગે ત્યારે મારા-તારાપણાના કાઈ પણુ જાતને ભેદ થવા ન પામે એવી આદશ તટસ્થતા. પેઢીના પૈસાના જાણે કે અજાણે અથવા તા સ ંજોગવશાત્ દુરુપયેાગ કરનાર વ્યક્તિએ પાતાના સાથીદાર હોય કે બીજી ગમે તે વ્યક્તિએ-એમની સામે જરૂરી કાયદેસરનાં પગલાં ભરવામાં આ તટસ્થતા સાર્થક થતી. કચારેક તા એવું પણ બનતુ કે પેઢીના પૈસાના ગમે તે કારણે દુરુપયોગ કરનાર વ્યક્તિ પેઢીના વહીવટમાં મુખ્ય સ્થાન ધરાવતી હોય અથવા તા જૈન સમાજમાં ગમે તેવુ' માલા ભર્યુ” સ્થાન ધરાવતી હાય અને તેની સામે કામ કેવી રીતે લેવુ' તેમાં ધર્માંસ'કટ ઊભું’ થતું હાય, આવા અગ્નિપરીક્ષાના પ્રસંગે પણ પેઢીના સંચાલકોએ મક્કમતાથી કામ લેવામાં જરાય ઢીલાશ દાખવી નથી. આવા પ્રસંગેા અ'ગે એટલ' જ કહેવુ પૂરતુ ગણાવું જેઈ એ કે પેઢીને ઓછામાં ઓછુ વેઠવાના વખત આવે તે રીતે પેઢીના સંચાલકો (વહીવટદાર પ્રતિનિધિએ) દ્વદેશી, શાણપણ અને ઠરેલપણાથી નિર્ણય કરતા રહ્યા છે. આ તા મે' પેઢીની અર્થવ્યવસ્થાની સામાન્ય રૂપરેખા આપી ગણાય એટલે એના કેટલાક દાખલા જોવાથી એની વિશેષ પ્રતીતિ થઈ શકશે એમ સમજી કેટલાક દાખલા અહી નીચે આપવામાં આવે છે : રખેાપાની રકમની સર્વસંમતિથી ફેરબદલી આ ગ્રંથના પહેલા ભાગના ૨૪૪મા પાને ‘રખેાપાની રકમતી માફી’ એ મથાળા નીચે મે' આ પ્રમાણે લખ્યુ હતુ. : રખાપાની રકમની માફી : : સને ૧૯૪૮માં ભારતમાં દેશી રાજ્યે સ્વતંત્ર ભારતમાં ભળી ગયાં અને એ જ અરસામાં સૌરાષ્ટ્ર સરકારની રચના થઈ, એટલે એ સરકારના પહેલા મુખ્યપ્રધાન શ્રી ઉછરંગભાઈ ઢેખરે રખાપાની આ રકમ લેવાનુ' 'ધ કર્યું'. એટલે પછી શત્રુ જયની યાત્રા ઉપર કોઈ પણ જાતના સરકારી લાગા, કર કે હકરૂપે પ્રતિબંધ રહેવા ન પામ્યા, અને આ મહાતીર્થની યાત્રા સર્વથા કરમુક્ત ખની ગઈ. હવે જ્યારે રખાયા નિમિત્તે કાઈ પણ જાતની રકમ સરકારને નિયમિત રીતે ભરવાની ન રહી એટલે પછી વાર્ષિક રૂ. ૬૦,૦૦૦/ની વ્યાજની ઉપજ માટે જે ભડાળ એકત્ર કરવામાં આવ્યુ હતુ. તેને સ્વતંત્ર જુદા ફૅડરૂપે ન રાખતાં પેઢીહસ્તકના સાધારણ ખાતાની ૨કમ સાથે ભેળવી દેવામાં આવ્યુ. જ્યારે આ કર સૌરાષ્ટ્ર સરકારે માફ કર્યાં, ત્યારે પેઢીના પ્રમુખપદે શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈ હતા. તેઓ ઈચ્છત તે। આ કરની ચૂકવણી માટે એકત્ર કરેલી રકમ ગમે તે ખાતામાં ટ્રસ્ટીમ’ડળની સમતિથી પેઢી હસ્તફ લઈ જઈ શકત, પણ તેઓ તદુરસ્ત Page #208 -------------------------------------------------------------------------- ________________ નાણાંની સાચવણીની કપરી કાર્યવાહી ૧૭૧ પ્રણાલિકાઓના હિમાયતી હતા અને કોઈ પણ કામ બધાની સંમતિ મેળવીને કરવામાં માનતા હતા. એટલે એમણે પેઢી તરફથી નીચે મુજબ લખાણ તૈયાર કરાવીને એમાં રખેપ ફંડના બધા દાતાઓની સંમતિની સહીઓ મેળવીને આ કામ કર્યું હતું. શેઠ શ્રી આણંદજી કલ્યાણજી અમદાવાદ, વિ. શ્રી પવિત્ર શત્રુંજય જતાં યાત્રાળુઓને વ્યક્તિગત અગવડતા અને ખર્ચ થતાં અટકાવવા અને શ્રી પાલીતાણું સ્ટેટને રખેપાની રકમ નિયમિત આપી શકાય તે માટે રખેપાની ટીપ કરવામાં અાવેલી અને તે ટીપમાં અમાએ રકમ ભરાવેલી. હાલમાં સૌરાષ્ટ્ર સરકાર તરફથી સદરહુ રખેપાની રકમ માફ થયેલ છે તેથી હવે રકમનો હવાલે “સાધારણ ખાતે અથવા આપને યોગ્ય લાગે તે ખાતે નાખે તેમાં અમારી સંમતિ છે. ગેહેલ ભગવતસિંહજી પાસે લેણું નીકળતી રકમ બાબત – તા. ૧૭/૯/૮૪ના રોજ પેઢીના પ્રેસીડેન્ટ શેઠ શ્રી નગરશેઠ હેમાભાઈએ નીચે મુજબ ભલામણ આ બાબતમાં કરી હતી : “સૌરાષ્ટ્રમાં આવેલ લીમડા ગામમાં આવેલ ભાગદાર ગોહેલ ભગવતસિંહજી જાલમસીંગજી પાસેથી પ્રથમની માફક એક જ નામથી ખત લખાવી લેવા શા. મગનલાલ જેઠાલાલને કહેવું.” ભાવનગર સંઘ પાસે લેણું : શેઠ શ્રી દલપતભાઈએ લખ્યું હતું કે— ભાવનગરવાળા કને શેઠ આણંદજી કલ્યાણજીના દસ હજાર (૧૦,૦૦૦) લેણ છે એવું મારા અઢી વર્ષ ઉપર જાણમાં હતું. તે વિશે તે લોકોને અમોએ ઘણું કહ્યું હતું કે રૂપિયા આણંદજી કલ્યાણજીને ત્યાં ભરે. વળી તે સારું વધીચંદજી મહારાજને પણ કહ્યું હતું કે આણંદજી કલ્યાણજીના રૂપિયા તમારે ત્યાંના શ્રાવકે ભરતા નથી માટે તેમને ઉપદેશ કરી ભરાવે તે સારૂ. એ જ રીતે થયેલું પણ કોઈ ભરતાં નથી.” આ દાખલા ઉપરથી જોઈ શકાય છે કે પેઢીનાં નાણું ગેરવલે ન જાય એ માટે પેઢી તરફથી મુનિ મહારાજની લાગવગને ઉપયોગ પણ કરવામાં આવતું હતું. નજરાણું લેવાનો ઈન્કાર – રબારીકા ગામવાળા ખુમાણુ નાગજીભાઈ રામજીભાઈ અમદાવાદમાં આવ્યા હતા. તેમને રૂપિયા પતેરસ સંવત ૧૯૩૮ના ફાગણ વદ ૧૦ના રોજ રાકડા વ્યાજે તેમના ગામ રબારીકા ઉપર ધીરેલા છે. તે રૂપિયા તથા તેના વ્યાજમાંથી તેમના આપેલા, Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ શેઠ આ૦ ૬૦ની પેઢીને ાંતહાસ રૂપિયા વસૂલ; તેમની પાસે સ. ૧૯૪૩ ના કારતક સુદી ૧ સુધી રૂ. ૮૮૯૦/ અઠાસીસા નેવુ લેણા નીકળે છે. ચાલતી સાલમાં હજાર-અગીયારસે રૂપિયાનું ઘાસ આપ્યાનું તે કહે છે. પણ તેના આંકડા પાલીતાણેથી આવ્યા નથી. એમની માગણી એમ છે કે આ સાલ અનાજ કે કપાસ થયા નથી તેથી તથા અમારા દીકરાનું લગન થવાનુ છે, એટલે મહેરબાની કરી આ સાલ અમાએ જે ઘાસ આપેલું છે તેના રૂપૈયા અમને મલવા જોઈ એ. માટે તેમને શા જવાબ દેવા ત્યા તેઓ નજરાણુ કરવા સારૂ એક ઘેાડા લાવ્યા છે, તે લેવા કે નહિ. ’ આ અંગે નીચે મુજબ ઠરાવ કરવામાં આવ્યા : 66 ખુમાણુ નાગજીભાઈ ને રૂબરૂમાં ગાવિંદલાલ પાસે કહેવરાવ્યુ કે તમારી માગણી મંજૂર કરવામાં નહિ આવે અને તમારું નજાણું રાખવાનુ` કંઈ ખસુસ કારણુ જણાતું નથી. માટે તમારા ઘેાડા પાછેા લઈ જવા ’ એક જાણવા જેવા ઠરાવ :— “પાટણના શા. પ્રેમચંદભાઈ ઉમેદચંદના લેણાના રૂપિયા પચવીસે એક માટે કરેલા (ભાવનગર સ`ઘે) નિકાલ મજૂર છે અને મુસદ્દા પ્રમાણે સખકમિટીની સહીથી તે મામ તની પ્હોંચ આપવી.’ સમાધાન :— નીચેની હકીકત ઉપરથી જોઈ શકાય છે કે પેઢી અડ વલણ ન કરતાં સમાધાન કરવામાં તૈયાર રહેતી હતી. આ ખાખત નીચેના તા. ૨૦ મી એકટોબર ૧૮૮૪ના ઠરાવ ઉપરથી પણ જાણી શકાય છે. “રાહીશાળાના ચાથા ભાગદાર સરવૈયા રાસાભાઈ કાકાભાઈ વગેરે ઉપર આપણે રૂપિયા ૧૧૭૯૬-૧૧-૬ ના ગેહેલવાડ પ્રાંતના આસીસ્ટન્ટ પોલીટીકલ એજન્ટે કાર્ટમાં દાવા કર્યાં છે. તે સરવૈયા રાસાભાઈ કાકાભાઈ ત્યા કનુભાઈ કાકીભાઈ અત્રે રૂબરૂ આવી પોતાનો નિકાલ કરવા સારૂ ઘણી ગરીબાઈ જણાવી કાલાવાલાની સાથે આજીજીથી અરજ કરતાં તેમની હાલની હાલત ઉપર વિચાર કરી છેવટે દાવા પૈકી આઠ હજાર, દર વર્ષે રૂ. ૨૦૦/ માગશર સુદ-૨ અને રૂ. ૨૦૦/ ચૈત્ર સુદ-૨ મળી રૂપૈયા ચારસે' મુજખ સવત ૧૯૪૬ થી સ`વત ૧૯૬૫ના ચૈત્ર સુદ-૨ સુધીના તેમના ભાગની ઉપજમાંથી પુરા કરી આપે અને તે પ્રમાણેનુ' કારટના કરારદાદથી હુકમનામુ' કરાવી આપે એવા ઠરાવ કરી આપવા ગરાસીયા કબુલ થવાથી તે પ્રમાણે નક્કી કરી કરારદાદની અરજીના મુસદ્દા કરી આપવા વકીલ તરફ મેાકલવા ઠરાવ કર્યો અને બાકીના રૂપૈયા છુટ મુકવા મંજૂર કર્યું.” આ ઉપરથી જોઈ શકાય છે કે પેઢી સમાધાન માટે હંમેશાં તૈયાર રહે છે. Page #210 -------------------------------------------------------------------------- ________________ નાણાંની સાચવણીની કપરી કાર્યવાહી ૧૭૩ આની સાથે સાથે નીચેને ઠરાવ ઉપરની વાતનું વધુ સમર્થન કરે છે. જે આ પ્રમાણે છે : દાવાવાલા રૂ. ૫૪૨૨-૧૪-૯ Oા ખર્ચના રૂ. ૪૦૮-૧-૩ મળી રૂ. ૫૪પ૧-/ અકે ચોપન એકાવનની કેટેની મારફતથી રૂ. ૪૫૦ માગશર સુદ-૨ અને ૩૫૦ ચિત્ર સુદ-૨ એ રીતે સંવત ૧૯૫૧ને માગસર સુદ-૨ થી ૧૯૫૭ના ચૈત્ર સુદ-૨ ના સુધી સાત વર્ષ ભરે અને બાકીના રૂ. ૨૦૧, રહે તે સં. ૧૯૫૮ના માગસર સુદ-૨ના રોજ ભારે અને તે પ્રમાણે કાંધા બરોબર ના ભરે અને કાંધું પડે તે તમામ કાંધાના રૂપિયા પડથાના કાંધાની તારીખથી આઠ આના પ્રમાણે વ્યાજ સાથે તેમની ઘરખેડની જમીન વગેરેથી તેમની જાત મીલકતથી વસુલ કરી લેવામાં આવે એવું હુકમનામું કરાવી લેવું.” આ કિસ્સામાં સરવૈયા શ્રી રાસાભાઈ પાસે રૂ. ૧૧,૧૬-૧૧-૬ જેટલું લેણું નીકળતું હતું તેની ઉપર પ્રમાણે કુલ રૂ. ૫૪પ૧/ માં સમાધાન કરવામાં આવ્યું. આમ છતાં આવી છૂટ મૂકેલી રકમની વસૂલાત સમયસર થઈ નહિ તેથી પેઢીએ તેમની સામે દાવો કરવાને, તા. ૧૫-૧૨-૧૯૦૫ ના રોજ નીચે મુજબ ઠરાવ કર્યો? રહીશાળાના સરવૈયા મહેરૂભાઈ રામાભાઈ પાસે લેણા નીકળતા પૈસાને રૂપિયાને ચિક થાણામાં દાવો કરવાને પાદ્વીતાણવાળા જા. નં. ૭૪ના ભી ડીસેમ્બરના સને ૧૯૦૫ના પત્રથી મંજૂરી માંગે છે માટે સદરહુ સરવૈયા મહેરૂભાઈ ઉપર ચેકથાણામાં દા કરવાને પાલીતાણે લખવું.” વધુ રકમ ધીરવા બાબત – - “રા. રા. ચુનીલાલભાઈના મત અભિપ્રાયમાં જાલીયાગામ લખાવી લેવા તેમણે બલકુલ નાપસંદ કર્યું નથી પણ જ્યારે ખરી રીતે તે હાલ તેમના કબજામાં નથી. જાલીઆને બદલે લીમડા લખી આપે તેમ ગોહેલ શ્રી ભગવતસીંહજીને કહ્યું અને તેમ તેઓ કરવા ખુશી ના બતાવે તે પ્રથમના બે ગામની સાથે જાલીઆ ત્રીજુ રા. રા. હિરચંદ ભાઈના અભિપ્રાયમાં બતાવેલી શરતે પ્રમાણે શેઠજી સાહેબ તથા શેઠ આણંદજી કલ્યાણજી બંનેના નામથી ભેગે દસ્તાવેજ લખાવી ૨જીસ્ટર કરાવી લઈ રૂ. ૬૦૦૦/ સુધી તેઓને આપવા.” (આ ઠરાવ તા. ૨૪-૧-૧૮૮૯ના રોજ થયો હતે.) - તા. ૨૩-૨-૧૮૮૯ના રોજ છાપરીયાળી ગામની ભામને ઈજારે રાખનાર અંગે નીચે મુજબ ઠરાવ કરવામાં આવ્યો હતે– “છાપરીયાળી પાંજરાપોળની ભામ રાખનાર જામવાળાના ચમારે પાસે રૂપિયા ૬૦૦૦ ઉપરાંત લેણા થયા છે, તેને સારૂ યેગ્ય ઇલાજ લેવા પાલીતાણે કાગળ લખ.” મૂડી રોકાણમાં સાવચેતી : પ્રોમીસરી ને રૂપિયા દેઢ લાખની લેવા તા. ૧૬-૧૧-૧૮૮૯ના રોજ ઠરાવ Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ શેઠ આ૦ કની પેઢીના ઇતિહાસ થયા છે. પરંતુ હાલ નેટના ભાવ રૂ. ૯ ના છે. અને તે ભાવ ખરી રીતે ટકી શકે તેમ કેટલાંક કારણથી લાગતુ નથી. વળી જે રૂપૈયા પેઢીના સીલીકે (સીલકમાં) છે તેનુ વ્યાજ નાણુાંભીડના સમખથી વગર જોખમે સારૂ ઉપજે છે માટે બીજો ઠરાવ થતાં સુધો પ્રેમીસરી નાટા લેવી નહિ. ' પ્રેામીસરી નાટા પ્રીમીયમથી ખડી વાળવા બાબત :— તા. ૨૫ મી ફેબ્રુઆરી ૧૮૯૫ના રાજ પ્રેમીસરી નાટો ખડી વાળવા ખાખત નીચેના ઠરાવ ધ્યાન ખેંચે એવા છે— “શેઠ પેસ્તનજી નસરવાનજી રૂ. ૨-૧૨-૦ના ભાવથી ( પ્રીમીયમથી ) પેાતાની નાટા નગ ૨૨ રૂ. ૪૫૨૦૦)ની વેચાતી આપે તે તે આપણે ખડી રાખવી.’ આવેા ઠરાવ કરવાનુ કારણ એ હતુ` કે એ વખતે મુંબઈ માં આનું પ્રીમીયમ વધારે ઉપજે એમ હતુ . મુદત વધારી આપવા બાબત ઃ— તા. ૨૦-૮-૧૮૯૬ ના રાજ નીચે મુજબ ઠરાવ આ વિશેના કરવામાં આવ્યા હતાઃ (રાહીયાળાનાં ભાગદાર પાસેની લેણી રકમ બાબતમાં.) આવતી સાલના બાકી રહેતા રૂ. ૫૦૦/ ત્યા આવતા વરસના રૂ. ૭૫૦/ મળી કુલ રૂ. ૧૨૫૦/ ત્થા દરખાસ્ત કરવામાં જે કંઈ ખરચ થયું હોય તે લેખે માગસર સુદ-૨ ના રાજ આપવાની ગરાસીયા નાથાભાઈ વગેરે કબુલત લખી આપે અને તે પ્રમાણેની ખાસ કખુલત તેની અરજી આપે તે માગસર સુદની મુદત માગે તે તે પ્રમાણેની તેમને મુદ્દત આપવાને આપણા વકીલને લખવું' એમ પાલીતાણે લખવુ. ’ ગામ ઇજારે રાખવા મામત : "" તા. ૨૫-૭-૧૮૯૭ના રાજ ચિરાડા ગામ ઇારે રાખવા માટે નીચે મુજબ ઠરાવ કરવામાં આવ્યા : ચિરાડા ગામના ઇજારા બનાળાના દોશી છત્રણ રાજપાલને એક વહૂને માટે ૧૧૦૧/ અંકે રૂપિયા અગીઆરસે એકથી પાલીતાણા મુનીમને આપ્યા છે તે મજૂર કરવા.” રાહીશાળાની જમીન ખરીદવા બાબત ઃ— તા. ૨૫-૮-૧૮૯૭ના રાજ ઉપરની ખામતમાં નીચે મુજબ ઠરાવ કરવામાં આવ્યા હતાઃ શહીશાળાની જમીન કે જે જમીનમાં થઈને રોહીશાળાની પાગે થઈ શેત્રુજયા ડુઇંગર ઉપર ચઢવાના રસ્તા છે. તે રસ્તાની નીચેની હેઠળની રાહીશાળા ગામની હદની જમીન રેહીશાળાના ગરાસીયા પાસેથી રૂ. ૧૫૦૮૫-૦-૦ માટે લેવાને નક્કી કર્યું છે Page #212 -------------------------------------------------------------------------- ________________ નાણાંની સાચવણીની કપરી કાર્યવાહી ૧૭૫ અને તે જમીન શેઠ લાલભાઈ દલપતભાઈ થા શેઠ મનસુખભાઈ ભગુભાઈના નામથી લેવાનો વિચાર થવાથી તેનું માપ કરાવતાં તે એક ૨૭૯૫ ગુંઠા થાય છે માટે તે જમીન ઉપર લખેલા બે ગૃહસ્થના નામથી લેવી. અને તેનું પ્રથમ બહાનાખત કરાવવું. તે પછી આપણે આપણું ખરચે પાકું વેચાણ-ખત કરાવી રાજકેટના મહેરબાન પલીટીકાલ એજન્ટ સાહેબની મંજૂરી લેઈ રજીસ્ટર કરાવવું.” લહેણું વસૂલ કરવા બાબત - તા. ર૭-૬-૧૮૯૮ના રોજ લહેણું વસૂલ કરવા માટે નીચે મુજબ ઠરાવ કરવામાં આવ્યો હતો. રબારીકાના ખુમાન નાગજીભાઈ રામભાઈ તરફથી ત્રણ વરસ થયાં (લેણું) બીલકુલ આવતું નથી અને રૂ. ૭૫૦૦/ આપણે ધીરેલા તેના રૂપિયા ચૌદ હજાર ઉપરાંત લેણ થઈ ગયા છે. તેને સારુ શું કરવું તે બાબત ભાવનગર ગુ. છોટાલાલ જેચંદને લખી ત્યાંના કેઈ વકીલની સલાહ પુછાવવી.” ભાવનગર રાજ્યને રૂપિયા ધીરવા બાબત - તા. ૨૮-૮-૧૮૯૯ના રોજ આ બાબત અંગે નીચે મુજબ ઠરાવ કરવામાં આવ્યું? - “સ્વસ્થાન ભાવનગર રૂપિયા પાંચ છ લાખ સરકારી બાંહીધરીથી કરજે માંગે તે ધીરવાને હરકત નથી માટે રૂલને અનુસરીને તેને કઈ રીતને બાધ ના આવે એવી રીતે ધીરવા અને તેને સારૂ મુનીમ દુર્લભજીરાવ રાજકોટ છે. તેમને તાર કરી અને તેડાવવા. વળાના દરબારશ્રીને પૈસા ધીરવાની ના – આ બાબતમાં તા. ૭-૧૦-૧૮૯ના રોજ જે ઠરાવ કરવામાં આવ્યા હતા તે નીચે મુજબ છે – શ્રી વાળા દરબાર રૂ. ૫૦,૦૦૦/ અંકે રૂપિયા પચાસ હજારની મીસરી નેટ સાડા ત્રણ ટકા વ્યાજ મુકી તે ઉપર રૂપૈયા ૩૫૦૦૦/ પાંત્રીસ હજાર સવા પાંચ ટકાના વ્યાજથી માંગે છે. તે આપવામાં નહિ આવે એમ તેમના માણસને કહેવું.” રોપાની રકમની અગાઉથી ચૂકવણું – તા. ૧૫-૧૨-૧૮૯ના રોજ કરેલ ઠરાવ આ પ્રમાણે છે– તા. ૧ એપ્રિલે આપવાના રૂ. ૧૫,૦૦૦ ઠાકોર સાહેબને તેમની માંગણી પ્રમાણે દરતુર મુજબ પહેચ લેઈ અત્રેથી ચલણી નોટો રૂ. ૧૫,૦૦૦/ની પાલીતાણે મોકલવી અને બીજા રૂપૈયા સાત વરસના માગે છે. તેને સારૂ વિચાર કરવા ઉપર મુલતવી રાખવામાં આવ્યું.” Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ શેઠ આ૦ કરની પેઢીને ઇતિહાસ પાલીતાણું રાજ્યને રખેપાની રકમ અગાઉ આપવા બાબત – ઉપરની બાબતમાં તા. ૧૨-૪-૧૯૦૦ ના રોજ કરેલ ઠરાવ નીચે મુજબ છે – પાલીતાણા રાજ્યને આપવામાં આવતી સાલના રૂ. ૧૫,૦૦૦/ પંદર હજાર, તા. ૧ એપ્રીલ ૧૦૧ ને રોજ ભરવાના થાય છે. દુકાળના કારણથી છ ટકાના પ્રમાણે વ્યાજ કાપી હાલ અગાઉ મળવાને તેમના તરફથી તે રૂપિયા આપવા મતલબની દરબાર તરફ યાદી મેકલવી અને તેમના અંગ્રેજી કાગળમાં લખ્યા પ્રમાણે વ્યાજ કાપી લેઈ ત્યા દસ્તુર પ્રમાણે પહેાંચ લેઈ રૂપે આ ૧૫,૦૦૦ આપવા પાલીતાણે લખવું.” ભાવનગર દરબારને પસા આપવાને ઈન્કાર – આ બાબતમાં તા. ૧૨-૪-૧૯૦૦ ના રોજ જે ઠરાવ કરવામાં આવ્યું હતું તે આ પ્રમાણે છે– “ભાવનગર દરબાર રૂઆિ માગે છે પણ તે કોડું કરવાને સગવડ નથી એમ પાલીતાણાને કાગળને જવાબ કરો.” રખેપાના પિસા અગાઉથી આપવાનો ઇન્કાર – આ બાબતમાં તા. ૧૪-૫-૧૯૦૦ના રોજ આ પ્રમાણે ઠરાવ કરવામાં આવ્યું– પાલીતાણા દરબારને રખપાના રૂપે કેટલાક વરસના અગાઉ જોઈએ છે. તે આપવાને વિચાર છે કે નહિ તેને ખુલાસો જણાવવાને તેમના તરફથી અંગ્રેજી કાગળ આવ્યા છે તેના જવાબમાં બારીસ્ટરનો જે અભિપ્રાય લખાઈ આવ્યું છે તેની નકલ મોકલી લખી જણાવવું કે અભિપ્રાયમાં લખ્યા પ્રમાણે બની શકશે તે વ્યાજ કાપીને અગાઉ રૂપે આપવાને હરકત આવશે એમ લાગતું નથી.” તા. ૧૭–૧-૧૯૦૦ના ટ્રસ્ટીઓના પ્રેસીડીંગમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે– વડોદરાના રહીશ ઝવેરી ઘહેલાભાઈ પાલીટાણે જઈ આવ્યા છે તેમણે કમીટી રૂબરૂ જાહેર કર્યું કે પાલીટાણાના ઠાકોર સાહેબને કરજે રૂપૈઆ બે થી અઢી લાખ સુધી જોઈએ છે ને તેઓ મુંબઈ સરકારની ગેરંટી મંગાવી આપવાનું કહે છે વળી તેઓ કહે છે કે જે રૂપિઆ ધરવામાં આવશે તે સેંકડે સાડા સાત ટકા પ્રમાણેનું વ્યાજ થા સેંકડે બે ટકા સુધીમાં મંડામણ આપશે અને રૂપિઆની થાલમાં રખોપાન રૂપે આ ૧૫૦૦૦/ દરથી ભરવા પડે છે તે સ્થા પાલીટાણાની પિતાની માંડવીની ઉપજ પૈકી આશરે રૂપિયા ૨૦,૦૦૦ મળી રૂ. ૩૫૦૦૦/ પાંત્રીસ હજાર દર વરસે ભરવાને લખી આપવાને ત્યાં આપણી તકરારોનું શું કરવાનું કહે છે?” આ વાતચીતને આધારે જે ઠરાવ કરવામાં આવે તે આ પ્રમાણે છે– Page #214 -------------------------------------------------------------------------- ________________ નાણાંની સાચવણીની કપરી કાવાહી ૧૭૭ “ આ ખાખત વિચાર કરતાં કમિટીની નજરમાં એમ આવે છે કે એ માખતમાં પાલીટાણા દરખાર તરફથી માંગણીનુ લેખી કાગળ આવેથી કમિટીએ મુ*બઈ સરકારમાં ગેરેન્ટી વાસ્તે પુછ્યું અને રીતસર ખરાખર ગેરન્ટી મલેથી રૂપૈઆ ધીરવા. ' લીમડા તાલુકદાર પાસે લહેણી પડેલી રકમ માંડી વાળવા બામત :— "" તા. ૨૨-૧૨-૧૯૦૧ના રાજ ઉપરની ખાખતમાં પેઢીને નીચે મુજબ ઠરાવ કર વાની ફરજ પડી હતી—— “લીમડા તાલુકદાર પાસેના લેણા ખાખત જેતપુરથી વકીલ ઉત્તમચંદ જેઠાભાઈ ફરીથી દાવા કરવા વિગેરે લખે છે પણ તેમાં કાંઈ વળે તેમ નથી માટે કરવાની જરૂર નથી.” આવે! ઠરાવ પેઢીના ટ્રસ્ટીમડળને કરવાની ફરજ એટલા માટે પડી કે આ લેણું પેઢીનુ આપેલું મુ’બઈ સરકારે રદ કરેલું હતુ.. ગોંડલ રાજ્યની માંગણીના ઈન્કાર :— તા. ૨૨-૧૨-૧૯૦૧ના રાજ ઉપરની ખાખતમાં નીચે મુજબ ઠરાવ ઠર્યા હતા— “ ગાંડલ દરબારને રૂપૈઆ એક લાખની પ્રેમીસરી નાટા ઉપર જોઈ એ છે. તેમાં દાકતર ત્રીભુવન માતીચંદ જુનાગઢના કારખાનામાંથી રૂપૈઆ ત્રીસ હજાર આપવાના છે અને સીત્તેર હજાર આપવાને આપણને દાક્તર સાહેબે લખ્યુ છે પણ તે કાઠું કરવું ઠીક લાગતુ નથી માટે નહિ કરવું. ” ખાપાની રકમ વસુલ કરવા બાબત :— તા. ૯-૧-૧૯૦૨ના રાજ નીચે મુજબ ઠરાવ કરવામાં આવ્યેા હતા— 66 ‘મુરસીદાબાદવાલા ખાપુસાહેબ પ્રતાપસંગજી લક્ષ્મીપતસંઘજીના પાસે પાલીતાણાના રખેાપા બાબતનું ભારે રકમનુ લહેણુ છે. તેને નિકાલ કરવાને સારૂ હાલ રા. વકીલ કરતુરભાઈ પ્રેમચંદ ત્યા રા. વકીલ હિરાચ'દ પીતામ્બરદાસ શ્રી સમેતશિખરજી જાય છે તેમને મજકુર ખાખત ઉપરના કાગળ લખી આપવામાં આવ્યા છે માટે તે બંને ગૃહસ્થાની ધ્યાનમાં પહોંચે તે પ્રમાણે તે લેણાના નિકાલ કરવાને સારૂ તેમને સ્વતંત્ર અખત્યાર આપવામાં આવે છે અને તે પ્રમાણે નિકાલ કરવાને સારૂ તેમને કહેવામાં આવ્યું છે, ” ,, પેઢી કેવી કરકસરથી કામ કરે છે તેના આ ખાખત ખેલતા પુરાવા છે. આનું પરિણામ શું આવ્યું છે તે જાણી શકાયું નથી. રખેાપાના રૂપિયા અગાઉથી આપવાની ના :~~~ અગાઉ પ્રોસીડીઇંગમાં પાલીતાણા રાજ્યે રખાપાની રકમની સાત વર્ષ અગાઉની ૨૩ Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ શેઠ આવ કની પેઢીના ઇતિહાસ માંગણી કરી હતી એ વાત આવી ગઈ છે. પેઢીના વહીવટદારાની કમિટીએ આગળ ઉપર આ સ'ખ'ધી વિચાર કરવાના રાખ્યા હતા એટલે એ સ`ખથી છેવટે જે ઠરાવ કરવામાં આવ્યા તે આ પ્રમાણે છે— “મુનીમ દુર્લભજીના તા. ૧૯-૮-૧૯૦૨ના પત્રના જવાખમાં લખી જણાવ્યુ` કે આપણા રૂલ્સ ( ધારા )માં સરકારની ગેરેન્ટી સિવાય રૂûઆ ધીરવાની મના છે માટે મહેરબાન દિવાન કહે છે તે પ્રમાણે સાત વરસના રૂપૈઆ અમે આપી શકતા નથી.” પૈસા ધીરવાના ઈન્કાર :— સંવત ૧૫-૯-૧૯૦૨ના રાજ પેઢીની વહીવટદાર કમિટીએ નીચે મુજબ ઠરાવ કર્યાં હતા— “ મુંબઈ શુ, જેશકરને લખી જણાવવાનું કે શેઠ માણેકચંદ્ર કપુરચંદ રૂપઆ એ લાખ શેઠ લક્ષ્મીદાસ ખીમજીવાળા મારકીટ ઉપર રખાપા ખાતામાંથી ધીરવા ભલામણુ કરે છે પણ આ પેઢીના ધારાની કલમ ૪ પ્રમાણે મારકીટ ઉપર રૂપેઆ ધીરવાને અમને સત્તા નથી. માટે તે પ્રમાણે તેમને ખબર આપશે. ” આ બતાવે છે કે પેઢી પેાતાનાં ધારાધેારણુ અર્થાત્ ખધારણનુ` પાલન કરવામાં કેટલી સજાગ છે. લાટરીમાં ભાગીદારી કરવાની ના :— કયારેક સને ૧૯૦૪ની સાલમાં જુનાગઢના વગદાર ડૉ. ત્રીભાવનદાસ મેાતીચંદ તરફથી જુનાગઢ રાજ્ય તરફથી એક લાખની લેાટરી કાઢવાનું વિચારવામાં આવ્યું હતું. તે માટેની નક્કી કરેલી કમિટીમાં શેઠ આણુંદજી કલ્યાણુજીની પેઢીનું નામ મૂકવાની ભલામણ કરવામાં આવી હતી. તે વાતનેા પેઢીએ નીચેના ઠરાવ કરી ચાખ્ખા ઇન્કાર કર્યો હતા— દાક્તર સાહેબ ત્રીભાવનદાસ માતીચંદ્રના કાગળના જવાખમાં લખવાનું કે જિદ્યાના કાયદા પ્રમાણે લેાટરી એ ગુન્હો છે માટે અમારું (શેઠ આ. કે. પેઢીનુ) નામ મેમ્બર તરીકે દાખલ કરવુ' નહીં અને કયુ હોય તે તે કાઢી નાખી રદ કરવું. ” હુકમનામા બાબત વિચારા : તા. ૧૩-૩-૧૯૦૭ના રાજ પેઢીની વ્યવસ્થાપક કમિટીએ નીચે મુજબ ઠરાવ કર્યાં છે— “ રખારીકાના ખુમાણુ દેવાઇત નાગભાઈ ઉપર આપણુ રૂપે સત્તર હજારનું હુકમનામુ થયેલુ છે. અને તે ગામ ઉપર ભાવનગર દરબારની જપ્તી હતી તે ઉઠાવાથી આપણા હુકમનામાના રૂપૈઆ વસુલ કરવાને તજવીજ કરવાને પાલીટાણુા જા. નં. ૨૭૯ Page #216 -------------------------------------------------------------------------- ________________ નાણાની સાચવણીની કપરી કાર્યવાહી ૧૭૮ તા. ૧૧ માર્ચ સને ૧૯૦૭ના રોજ પત્ર આવ્યું છે. માટે આ કામ કરવા ભાવનગર શેઠ અમરસંગ જસરાજને ભલામણ કરવી અને તેમને એ સંબંધી સઘલી હકીકતથી વાકેફ કરવા. પાલીટાણાના મુનીમ અને છાપરિયાળીના મુનીમ બનેને ભાવનગર તેમની પાસે જવા પાલીટાણે લખવું.” લહેણું વસુલ કરવા બાબત :– તા. ૧૦-૧૨-૧૯૦૭ના રોજ પેઢીની વ્યવસ્થાપક કમિટીએ નીચે મુજબ સવિસ્તર ઠરાવ કર્યો હતો– ચિડાના ગરાસી આ પાસે આપણું લહેણું છે તેથી ગામ પુલઘુટ આપણા કબજામાં હતું તે સરકારના સરવેયર ખર્ચના રૂપૈઆ લહેણું હતા તેથી ગામ આપણું કબજામાંથી સરકારે લીધેલું. તે રૂપીઆ આપવા ગરાસીઆની મારફત દાજીભાઈએ કબુલ કરેલા, તેથી ગામ તેમના કબજામાં સેપેલું, પણ હાલ તે રૂપે આપવા કબુલ કરેલા, તેથી ગામને કબજે ગોહીલવાડ પ્રાંતના મે. પિલીટીકલ એજન્ટ સાહેબે સેપેલો તે બાબત ચકના ગરાસીયા દાજીભાઈ એ મહેરબાન એજન્ટ ટુ ધી ગવર્નર સાહેબને અપીલ કરેલી છે. તેને જવાબ આપવા સારૂ પાલીતાણાના મુનીમને શેરો બતાવ્યા છે તે બાબતને પાલીતાણાથી જવાબ નંબર પ૦ તા. ૮ ડીસેમ્બર ૧૦૭નો કાગળ આવ્યો છે. તેના જવાબમાં પાલીતાણે લખવું કે મુનીમને રૂબરૂ સમજૂત કર્યા પ્રમાણે રાજકોટના વકીલ ગોરધનદાસ પાસે અગર શેઠ મોતીચંદ ઓઘવજીની મારફત જવાબ ઘડાવવા ગુ. અંબાશંકરને રાજકેટ મેકલવા.” દાતાની ઈચ્છા મુજબ નાણું વાપરવાની પ્રથા : ઉપરની બાબતને ખ્યાલ આપે એવો ઠરાવ પેઢીની વહીવટદાર કમિટીએ તા.૮-૧-૧૯૦૮ ના રોજ કરેલ છે. જે જાણવા જે હેઈ અહીં નીચે આપવામાં આવે છે – વડેદરાવાલા બાઈ પરધાનબાઈ મોદી વીરચંદ ફુલચંદની વિધવાએ રૂઆિ ૧૧૦૦ અગીયારસે આપણી પાલીટાણાની પેઢીમાં એવી સસ્તથી મુક્યા છે કે તે રૂપૈયાની સાડા ત્રણ ટકાના વ્યાજની નોટ લેવી, અને તેનું જે વ્યાજ આવે તેમાંથી રૂપિઆ પ૦૦નું જ્ઞાન ખાતામાં, રૂ. ૨૦૦/નું સાધુ-સાધ્વી ખાતામાં, રૂ. ૨૦૦/ શ્રાવક-શ્રાવિકા ખાતામાં અને રૂ. ૨૦૦/નું પખાલના દુધમાં એ રીતે રૂ. ૧૧૦૦/નું વ્યાજ વાપરવાને પાલીટાણાના રહીશ વોરા જીવણ ગણેશની હયાતી સુધી તેમણે ઉપર પ્રમાણેના ખાતામાં વાપરવાને વાસ્તે આપવા. અને તેમની હયાતી બાદ પાલીટાણું શેઠ આણંદજી કલ્યાણજીવાળાએ ઉપર લખ્યા પ્રમાણે વ્યાજની વયવસ્થા કરવી. ઉપર પ્રમાણે ચોપડામાં વિગતવાર નામું રાખવું, અને આ ઠરાવની એક નકલ બાઈ પરધાનબાઈને મોકલવી.” Page #217 -------------------------------------------------------------------------- ________________ શેઠ આ૦ ૪૦ની પેઢીના ઇતિહાસ આ ઠરાવ પેઢીના વહીવટદારાની દરેક કામ અંગેની ચીવટના ખ્યાલ આપે છે. પેપર મગાવવાની ટીકા — ૧૮૦ પેઢીની કાર્યવાહક સમિતીએ તા. ૪-૧-૧૯૦૮ના રાજ કરેલ ઠરાવ જાણવા જેવા હાઈ નીચે આપવામાં આવે છે— પાલીટાણાના જા, ન. ૮૭ તા. ૨૭-૧૨-૧૯૦૭ના કાગળથી છાપરિયાળી ખાતે જૈન પેપરના લવાજમના રૂ. ૪/ ઉધારેલા. તે કાની મજૂરીથી ઉધાર્યા. તે બાબત ત્યાંના મુનીમના ખુલાસેા માગતા પાલીટાણાના માજી મુનીમના રૂબરૂના હુકમથી તે પેપર મગાવવામાં આવે છે. આમ લખાઈ આવ્યુ છે તેના જવાખમાં લખવું' કે છાપરિયાળી ખાતે જૈન પેપર મગાવ્યું હોય તે ખરચ મજરે અપાશે નહિ. છતાં અપાયેલુ આ વાર પાછું ન લેતાં હવેથી તેવુ ખરચ અપાસે નહિ. ’ આ ઠરાવ એ ષ્ટિએ નોંધપાત્ર છે કે પૈસાની બાબતમાં છણીજીણી ખાખત પશુ પેઢીના વહીવટદારાની નજર બહાર જતી ન હતી. તેનું સૂચન કરે છે. કેટલાક જાણવા જેવા ઢરાવાના સાર : હવે પૈસાની લેણ-દેણુની ખાખતમાં કરેલ કેટલાક ઠરાવા અક્ષરસહ ન આપતાં તેના સાર આપવામાં આવે છે. પાલનપુરના દિવાનની માંગણી અંગે : તા. ૧–૯–૧૮૮૨ના ઠરાવ ઉપરથી જાણવા મળે છે કે પાલનપુરના દિવાન હુસેન મહુ‘મદખાંનજી અસમાખાંનજી પાતાના દાગીના પેઢીમાં ગીરા મુકીને એક લાખ રૂપિયાની માંગણી દર મહિને ત્રણ આનાના વ્યાજથી ચાકસી છેટાલાલ ત્રીકમલાલ મારફતથી કરી છે. તે ઉપરથી પેઢીએ નક્કી કર્યુ* કે સેાનાના ભાવ વધતા હેાવાથી તે ઉપર વિચાર કરીને વધારે રાખવેા. લેણાની પતાવટ :— તા. ૧૬-૧૦-૧૮૯૨ના તથા તા. ૨૭-૮-૧૮૯૩ના ઠરાવા ઉપરથી જાણવા મળે છે કે પાલીતાણાના મેાઢી નાગજી રગનાથ અને મેાદી માતી રંગનાથનુ ઘર ગીરા રાખીને એના ઉપર કઈક રકમ ધીરવામાં આવી હતી. પણ તા. ૧૬-૧૦-૯૨ના રોજ એની પાસે ૪૮૦/ રૂ. લેણા બાકી રહેતા હતા. તેા ભરી શકે એમ ન હેાવાથી એમને રાહત આપવા માટે, રૂ. ૩૫૦/ લઈને એ લેણું માંડી વાળવાના ઠરાવ કરવામાં આવ્યા હતા. પણ એ રીતે પણ તેએ પાતાનું દેવું ચુકવી શકયા નહી.. તથા તેમની સ્થિતિ પેાતાની રકમ ભરી શકે તેમ ન હતી, તેથી નક્કી કરવામાં આવ્યું કે તેમની પાસેથી રૂ. ૨૦૦/ Page #218 -------------------------------------------------------------------------- ________________ નાણાંની સાચવણીની કપરી કાર્યવાહી ૧૮૧ અથવા દર મહિને રૂ. ૩૦) નવ હપ્ત રૂ. ૨૭૦) લઈને આ લેણાની પતાવટ કરવી. ખાતું સરભર કર્યું – તા. ૧૧-૧૦-૧૯૦૨ના પ્રોસીડીંગ ઉપરથી જાણી શકાય છે કે સાધારણ ખાતે રૂ. ૩૨૦૦/નું દેવું થઈ ગયું હતું તે તલાટી ખાતે ઉધારીને એ ખાતું સરભર કરવું. દેવાદાર ઉપર દા કરવા બાબત :– તા. ૨-૧૧-૧૯૦૮ના રોજ એ મતલબને ઠરાવ કરવામાં આવ્યો કે જે જે વ્યક્તિઓ પાસેના લેણાની મુદત વીતી જતી હોય એમની સામે દાવાઓ દાખલ કરવા. લેણુ અંગે સમજુતિ : સારી ખાતેના જોધપુર ગામના રહીશ શા. હરખચંદ માણેકચંદ પાસે રૂ. ૨૭૨ લેણા રહેલા તે અંગે કેટેનું હુકમનામું પણ થયેલું છે. પણ આ હુકમનામાની બજવણી પહેલાં તેમને એવી તક આપવામાં આવી કે આ રકમ તેઓ બે વર્ષના ગાળામાં દેરાસરનાં કામમાં વાપરી નાંખે અથવા તે એ રકમ બે વર્ષ સુધીમાં રોકડી ભરી દે તે એ હુકમનામાની બજવણ કુફ રાખવી એવું તા. ૨-૧-૧૯૧૦ના રોજ ઠરાવવામાં આવ્યું હતું. રકમ રોકવા બાબત : તા. ૨૦-૧-૧૯૧૪ના રોજ એમ કરાવવામાં આવ્યું હતું કે અમદાવાદની માંડવીની પળની અંદર આવેલ નાગજી ભુદરના શ્રી શાન્તિનાથજી ભગવાન તથા શ્રી સંભવનાથ ભગવાન એમ બે દેરાસર ખાતે રૂ. ૧૩,૦૦૦) આપેલા છે. તે સાડા ત્રણ ટકાવાળી પ્રોમીસરી નોટોમાં રોકવાનું અને તેનું વ્યાજ મજકુર દેરાસરમાં આપવાનું નક્કી કરવામાં આવ્યું. લેણું અને સમાધાન : તા. ૧૪-૧૦-૧૯૧૫ના ઠરાવ મુજબ એમ નકકી કરવામાં આવ્યું હતું કે સાદડીના શા. પુનમચંદ તેજપાલ પાસે રૂ. ૩૩૩/નું લેણું રહે છે તે રૂ. ૧૮૧/ લઈ માંડી વાળવું એવું સમાધાન કરવામાં આવ્યું હતું. રોકાણ અંગે નિર્ણય : અમદાવાદના ડહેલાના ઉપાશ્રયની રૂ. ૧૨,૦૦૦/ની રકમ અમદાવાદની જહાંગીર મીલમાં આઠ આના વ્યાજે મુકવાની મંજૂરી આપવામાં આવે છે, આ ઉપરથી જોઈ શકાય છે કે પૈસા ક્યાં રોકવા એ વિષયમાં પણ પેઢીની સલાહ લેવામાં આવતી હતી. Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ શેઠ આ૦ કટની પેઢીને ઇતિહાસ વકીલ ઉપર દા કરવાનો ઠરાવ : તા. ૭-૯-૧૯૨૧ના ઠરાવ મુજબ અમદાવાદના વકીલ શ્રી કૃષ્ણલાલ નરસીંહલાલ દેસાઈને એમની સ્થાવર મિલકત, ઘર, ડહેલું, બંગલો અને છૂટી જમીન ઉપર સવા લાખ રૂપિયા નવ ટકાના વ્યાજે ધીરવામાં આવ્યા હતા. પરંતુ એ ગરો દસ્તાવેજની રૂઈએ પણ વ્યાજ અને મુદ્દલની રકમ તેઓએ ન ભરી, એટલે તા. ૧૭-૫-૧૯૨૩ના રેજ એમના ઉપર દા કરવાનું ઠરાવ્યું. લેણુ અંગેની સમજુતિ – તા. ૧૫-૯-૧૯૨૨ ના ઠરાવ ઉપરથી જાણી શકાય છે કે સાદડીના શા. અગરચંદ ધુલાજી પાસે રૂ. ૨૦૨ લેણું હતું તે રૂ. ૧૮૧/ લઈને માંડી વાળવું. એવી સમજુતિ થઈ હતી. રૂપિયાનું ધીરાણ – તા. ૧૩-૧૦-૧૯૨૭ના રોજ એમ ઠરાવવામાં આવ્યું હતું કે અમદાવાદના શા. ચીમનલાલ મોહનલાલ ફોજદાર વગેરેએ એવી માંગણી કરી હતી કે અમદાવાદમાં, ખાડીયા-ગોલવાડ, રઘા સુતારીયાની પળમાં આવેલ દેરાસરની બે એરડી જીર્ણ થઈ ગઈ છે. તેને નવી બનાવવા માટે રૂ. બાર હજાર વગર વ્યાજે ધીરવા. આ માગણીના આધારે રૂ. દસ હજાર ચાર ટકાના વ્યાજે આપવાનું ઠરાવવામાં આવ્યું હતું. ૨કમ ટ્રાન્સફર કરવા બાબત – - તા. ૩૦-૧-૧૯૪૦ને એક ઠરાવ કહે છે કે અમદાવાદની કેકારી પિળમાં આવેલ વાઘણપોળના શ્રી શાન્તીનાથ ભગવાનના દેરાસરના રૂ. ૮૦૦૦/ની નેટે શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ તથા શેઠ શ્રી માણેકલાલ મનસુખલાલ તથા શેઠ શ્રી અમરતલાલ કાલીદાસ તથા સત્યવાદી શીવલાલ હરિલાલ આચારના નામ ઉપર ટ્રાન્સફર કરાવવી. આ રકમ શ્રી અમૃતલાલ કાળીદાસ તરફથી આવી હતી. લેણુની માંડવાળ – - તા. ૨૨-૯-૧૯૭૧ના એક ઠરાવ ઉપરથી જાણી શકાય છે કે મોદી મણીલાલ મગનલાલ તથા એમના ભાઈ ચીમનલાલ મગનલાલ એ બનેની સ્થિતિ દેવું ભરપાઈ કરી શકે એવી ન હતી. તેથી તેમની પાસે લેણે પડતા રૂ. ૨૬૬૦) સાધારણ ખાતે માંડી વાળવાનું ઠરાવવામાં આવ્યું હતું લેણું માંડી વાળ્યું – - તા. ૨૫-૫-૧૯૪૦ના એક ઠરાવ ઉપરથી જાણી શકાય છે કે સાદડીની પેઢીના ઠેકેદાર શ્રી બદરુદ્દીન અબદુલગની પાસે પેઢીના રૂ. ૨૩૦૦/ બાકી રહેતા હતા તે રકમ જીર્ણોદ્ધાર ખાતે માંડી વાળવાનું ઠરાવવામાં આવ્યું હતું. Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ નાણાંની સાચવણીની કપરી કાર્યવાહી શેર કમી કરવા બાબત – તા. ૧૫–૮–૧૯૪૦ના એક ઠરાવ ઉપરથી જાણવા મળે છે કે શા. વાડીલાલ લલુભાઈની વિધવા ઓરતે કરેલ વીલ અનુસાર પરસેત્તમ મીલના ૪ શેરો ૪૦૦૦ની કિંમતના પેઢીને મળે છે. પણ આ મીલ ફડચામાં ગયેલી હોવાથી એ નાણું મળી શકે તેમ નથી એટલા માટે એ શેર કમી કરવાનું ઠરાવવામાં આવ્યું હતું. રકમ માંડી વાળવા બાબત – તા. ૧૧-૧-૧૯૪૧નો એક ઠરાવ કહે છે કે સાદડી પાસે આવેલા માદા ગામના પુરોહીત ઠાકોર નવલાલાલ સરદારસીંગ પાસેથી માલ લીધો. તેની કિંમતના રૂ. ૧૧૯/ બાદ કરતાં બાકી રહેલી ૭૭૩-૧૧-૬ની રકમ માંડી વાળવાનું ઠરાવવામાં આવ્યું હતું. લેણું માંડી વાળવા બાબત – તા. ૧-૫-૧૯૪૨ નો એક ઠરાવ કહે છે કે લાઠીના મહાજન સમસ્ત છાપરિયાળી પાંજરાપોળના રૂ. ૧૨૨/ દેવા થતા હતા તે માંડી વાળવાનું ઠરાવ્યું હતું. કીમતી વસ્તુઓની સાચવણી – કયારેક ભાવિકજને ભગવાન પ્રત્યે ભક્તિથી પ્રેરાઈને સોના-ચાંદીના અને ઝવેરાતથી જડેલાં પણ આભૂષણે પ્રભુજીના ચરણે ધરતા રહે છે. જ્યારે આવી કીમતી વસ્તુઓ જિનમંદિરમાં ભેટ ધરવામાં આવતી હોય ત્યારે હંમેશને માટે તે બરાબર સચવાઈ રહે તેવી ગોઠવણ કરવી જરૂરી ગણાય. આ માટે ભેટ ધરવામાં આવેલી આવી કીમતી વસ્તુઓની વિગતો સાથે નોંધણી કરવાને શિરસ્ત રાખવામાં આવેલ છે કીમતી ચીજ વસ્તુઓ ગરૂમમાં રખાય છે તે માટે પણ એ શીરસ્તે છે કે આ સ્ટ્રોંગરૂમ ખોલતી વખતે બે ટ્રસ્ટીશ્રીઓ, મેનેજર, જનરલ મેનેજર, દાગીના કારકુન, મુનીમ અને ચેકીદારની હાજરીમાં તે ખેલી અને બંધ કરવામાં આવે છે અને તે મતલબનું સીડીંગ્સ ચોપડામાં કરી તેમાં ઉપર લખ્યા ટ્રસ્ટીઓ તથા અધિકારીઓની સહીઓ લેવામાં આવે છે. અંતે – હવે મને લાગે છે કે નાણાંની સાચવણી માટે પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓને કેટલું જાગૃત રહેવું પડ્યું હતું અને કેવા કેવા અટપટા નિર્ણ લેવા પડતા હતા તેનું પૂરેપૂરું શબ્દચિત્ર ઉપર આપેલ અનેક પ્રકારની માહિતી ઉપરથી જીજ્ઞાસુઓને મળી આવે તેમ છે. તેથી આ બાબત અંગે વધુ દાખલા આપવાને બદલે આ પ્રકરણ અહીં જ પૂરું કરીએ એ ઉચિત લાગે છે. Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ચતુવિધ સંઘની ભક્તિ ત્થા અનુકંપાન શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના ઇતિહાસમાં પહેલા ભાગનાં ત્રીજા પ્રકરણ (પૃ. ૧૩)ના ખીજા પેરેગ્રાફમાં મેં આ પ્રમાણે નાંધ્યુ છે “તી 'કર ભગવાન જે તીર્થની સ્થાપના કરે છે અને જે તીથ ને નમસ્કાર કરે છે તે, સ્થાવર નહી' પણ જગમ એટલે કે ચેતન તીથ છે, અને તેને ભાવતી પણ કહેવામાં આવે છે. ધર્મની પ્રરૂપણા માનવીના કલ્યાણ માટે કરવામાં આવે છે; અને ધમ ના લાભ મેળવીને પેાતાના જીવનને દોષમુક્ત, નિર્મળ અને પવિત્ર કરવાના પુરુષાર્થ કરનાર માનવી તીના જેવા આદરણીય છે, એ એની પાછળના ભાવ છે. તેથી જ તીર્થંકર ભગવાન પાતાના ધર્મસંઘના અગરુપ અને માક્ષમાર્ગી ધર્મનું અનુસરણ કરનાર સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપ ચતુર્વિધ સધને તીથ' તરીકેનું ગૌરવ આપે છે, અને એને નમસ્કાર કરે છે. પેાતાના ધર્માંસ'ધના અ'ગરૂપ સાધકોને આવુ. ગૌરવ આપવાની જૈનધર્મની આ પ્રણાલિકામાં વિરલ અને જૈન સસ્કૃતિની આગવી વિશેષતા કહી શકાય એવી છે; બીજા કોઈ ધમે પોતાના અનુયાયીઓને તીથ તરીકે બિરદાવવાની આવી પ્રણાલિકા કાયમ કરી હોય એમ જાણવા મળતું નથી. નીતિશાસ્ત્રકારોએ “સાધુ–સતાનું દર્શન પુણ્યકારક છે, કેમ કે સાધુ-સ ંતા એ તીર્થ સ્વરૂપ છે.” એમ જે હ્યુ છે, એના ભાવ પણ જૈનધર્મની જંગમતીર્થની ભાવનાને પુષ્ટ કરે એવા જ છે.” જ'ગમતી રૂપ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચારેનુ સ્થાન જૈન પર’પરાના રક્ષણની દૃષ્ટિએ અને સવર્ધનની દૃષ્ટિએ શરીરની કરોડરજ્જુ જેવું મહત્ત્વનું છે. સંઘરુપ શરીરની સાચવણીમાં એ અતિ અગત્યની કામગીરી બજાવે છે. આ ચતુર્વિધ સંઘનુ આટલું. અધું મહત્ત્વ હાવાથી તીથ કર દેવ પણ એને માટેનો તિથલ 'શબ્દનુ ઉચ્ચારણ કરી એને નમસ્કાર કરે છે તે જૈન સ’ધમાં સુવિદિત છે. વળી આ ચતુર્વિધ સંઘનુ જૈન પર પરામાં આટલું બધુ મહત્ત્વ હોવાથી જે સાત ક્ષેત્રમાં એ ચારેને પણ દાખલ કરવામાં આવ્યાં છે, અને એ રીતે જ ગમતીરૂપ આ ચતુર્વિધસ ધની રક્ષાને ધકૃત્ય લેખવામાં આવ્યુ છે. આટલા માટે જ પેઢીના વિશાળ કાર્ય ક્ષેત્રમાં ચતુર્વિધ સંઘની સેવાભક્તિના સંમાવેશ કરવામાં આવ્યે છે જેની કેટલીક વિગત નીચે મુજબ છે, સાધુ-સાધ્વીઓની સેવાભક્તિ એ વાત સૌ કાઈ જાણે છે કે, જૈન શાસનમાં ત્યાગવૈરાગ્ય સયમ અને તપના Page #222 -------------------------------------------------------------------------- ________________ ચતુવિધ સંઘની ભક્તિ ત્થા અનુકંપાદાન ૧૮૫ મહિમા સર્વોપરી સ્થાને બિરાજે છે અને આ ત્યાગ-વૈરાગ્ય વગેરેની આરાધના જેટલા પ્રમાણમાં સાધુ-સાધ્વીઓ કરી શકે છે તેટલા પ્રમાણમાં ગૃહસ્થવર્ગ કરી શકતો નથી. એટલે એમની સેવાભક્તિ કરવી એ સંયમ–માર્ગની ઉપબૃહણ કરવા બરાબર છે. તેથી પેઢી તરફની એમની સંયમની આરાધનામાં ઉપયોગી થાય એવાં ઉપકરણે-ખાસ કરીને પાતરાંની જોડ, તરાણી વગેરે-સમયે સમયે અમદાવાદ ત્થા પાલીતાણામાં પેઢીની શાખામાંથી સારા પ્રમાણમાં આપવામાં આવે છે. અને એને રંગવાનાં સાધને પણ પૂરાં પાડવામાં આવે છે. આ ઉપરાંત કેઈને અકસ્માત, દવા-ઔષધિની કે બીજી કોઈ જાતની સહાયની જરૂર પડે છે તે માટે પણ પેઢી હંમેશાં તત્પર રહે છે. એટલું જ નહિ, પણ સાધુસાધ્વીઓ વગેરેના જ્ઞાનાભ્યાસ અંગે પાઠશાળાઓ ચલાવવામાં પણ પેઢી પૂરતું લક્ષ્ય આપે છે તે નીચેના દાખલા પરથી જાણી શકાશે. – સને ૧૮૯૩માં સાધુ-સાધ્વીઓને માટે પાટા નંગ ૩૦, ૩૫, પાટલા નંગ ૩૫ અને ઘડામાંચીઓ નંગ ૫૦ તાકીદે તૈયાર કરાવી પાલીતાણે મોકલવા તથા ભાવનગરની દુકાને લખવાનું નક્કી કરવામાં આવ્યું હતું. – સને ૧૯૧૧ માં પાલીતાણાની માંગણી અનુસાર શાસ્ત્રી રાખી શાળા ચલાવે તે બાર માસ સુધી દર માસના રૂ. ૧૫ સાધુ-સાધ્વી ખાતે લખી આપવાનું નકકી કરવામાં આવ્યું હતું. સને ૧૯૧૪માં ઝવેરીવાડમાં પાટીઆના અપાસરામાં સાધ્વીજી મહારાજને તેમના પેટમાં મોટી ગાંઠ કઢાવવાને સારુ ડોકટરીની થા બીજુ ખર્ચ રૂ. ૬૦૦/૭૦૦ આપવા ઝવેરી બાપાલાલ નહાલચંદ ત્યા ઝવેરી ડાહ્યાભાઈ કપુરચંદની માંગણી મંજૂર કરવામાં આવી હતી. – સને ૧૯૧૭ માં પૂ. પન્યાસજી શ્રી કમલવિજયજી ગણી મહારાજને ત્યાં દરરોજ પાંચ કલાક અભ્યાસ કરાવનાર શાસ્ત્રીને દર માસે રૂ. ૨૫) છ માસ સુધી આપવાનું મંજૂર કરવામાં આવ્યું હતું. – સને ૧૯૧૭માં અમદાવાદની માંડવીની પિળમાં નાગજી ભૂધરના રહીશ શા. બાલાભાઈ કક્કાભાઈની અરજી પરથી સાધ્વીજી મહારાજના અભ્યાસ કરાવવા માટે રૂ. ૬૦/ દર માસે આપવાને ઠરાવ કરવામાં આવ્યો હતો. – સને ૧૯૧૯માં પાલીતાણા સાધુ-સાધ્વીઓને માટે પાટે નંગ ૫૦ ત્યા પાટલા ૧૫ થા ઘડામાંચી ૨૫ રૂ. ૫૦ સુધીના ખર્ચમાં કરાવવાની મંજૂરી આપવામાં આવી હતી. – સને ૧૯૨૧માં પાલીતાણામાં રહેતાં સાધ્વીજી મહારાજેને ગુજરાતી Wા ધાર્મિક ૨૪. Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૫ સને ૧૯૩૦ માં સાધુ-સાધ્વીઓને ભણાવવા ફતાસાની પાળમાં આવેલી જૈન પાઠશાળાને વાર્ષિક રૂ. ૩૦૦/નું ખર્ચ મજૂર કરવામાં આવ્યું હતું ત્થા પ. પૂ. મુનિરાજ શ્રી કપુરવિજયજી મહારાજે સ્થાપેલ શ્રીપુણ્યવિજયજી પાઠશાળામાં મદદ તરીકે રૂ. ૫૦/ આપવાની મજૂરી કરવામાં આવી હતી. શ્રાવક-શ્રાવિકાને સહાય :— પેઢી હસ્તકનાં કુંડામાં એક ફૅડરૂપે શ્રાવક-શ્રાવિકા સહાયક ક્રૂડનો પણ સમાવેશ થાય છે. આ કુંડમાંથી દર વર્ષે, વમાં એક વાર સાધારણ સ્થિતિવાળા થા જરૂરિયાતવાળાં શ્રાવક-શ્રાવિકાઓને વધુમાં વધુ રૂ. ૧૦૦ અથવા તેથી ઓછી રકમની સહાય આપવામાં આવે છે. સામાન્યપણે રૂ. ૧૦૦ સુધી અને ખાસ કારણે તેથી વધુ રકમ પણ આપવામાં આવે છે. ઘણાંખરાં ભાઈઓ, મ્હેના માટે આ ચાજના રાહતરૂપ અથવા આશીર્વાદરૂપ ખની રહે છે એ કહેવાની જરૂર નથી, આ અંગે કેટલાક દાખલા જોઈ એ. - - શેઠ આ૦ કની પેઢીના ઇતિહાસ ભણાવવાને માટે શિક્ષાના માસિક ખર્ચ રૂ. ૧૩૦/ ત્થા ચાર માસ માટે રૂ. ૭૫/ પુસ્તકા, સ્ટેટ વગેરે આપવામાં સાધુ-સાધ્વીઓ ખાતે લખીને ખચ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. ― - સને ૧૯૦૦ માં શ્રાવક-શ્રાવિકા ખાતે રૂ. ૨૦૦/ લલ્લુભાઈ ધનજીભાઈને ગામડામાં સીંજાતા શ્રાવકોને આપવા સારુ મંજૂર કરવામાં આવ્યા હતા. સને ૧૯૦૨ માં શ્રાવક-શ્રાવિકા ખાતામાંથી રૂ. ૧૦૦૦/ શા. ધેાલસા હુકમચ'દને સીજાતા શ્રાવક-શ્રાવિકામાં વ્હેંચવા સારુ આપવાનું નક્કી કરવામાં આવ્યુ હતુ. સને ૧૯૦૨માં મહુવા અને તેની આજુબાજુનાં ગામાનાં ગરીખ શ્રાવક અને શ્રાવિકાને દુકાળના સખખથી મદદ આપવાને સારુ રૂ. ૫૦૦/ની હુંડી ભાવનગર મહુવા પાસે પદમા તારાચંદ ત્યા શેઠ દેવચંદભાઈ પરમાનન્દના ઉપર માકલવાનુ નક્કી કરવામાં આવ્યુ હતુ. સને ૧૯૦૫માં કાઠિયાવાડમાં સાયણ ગામે મારવાડમાં શા. રાયચંદ દેવચંદ રૂબરૂ હાજર થઈ વેપાર અર્થે મદદ માંગે છે તે ખામત શેઠ વાડીલાલ વખતચંદ્ર અને શા. હરિલાલ મછારામને તે એવી ખાતરી આપે છે કે વેપાર કરશે અને તેથી તેમના કુટુંબના નિર્વાહ થશે તેથી શેઠ વાડીલાલ અને હરિલાલની ચિઠ્ઠી આવેથી રૂપિયા એકસા સુધી શ્રાવક-શ્રાવિકા ખાતે ઉધારીને આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. સને ૧૯૦૯માં વીરમગામ તાખાના સીતાપુરના ચુનીલાલ મગનલાલને ગરીખ સ્થિતિ હાવાથી રૂ. ૫૦/ના મનીઓર્ડર કરવાના ઠરાવ કરવામાં આવ્યા હતા. સને ૧૯૦૯માં પાલીતાણાનાં રહીશ ખાઈ અખા શા. જુઠા, અમરશીની વિધવાને Page #224 -------------------------------------------------------------------------- ________________ ચતુર્વિધ સંઘની ભક્તિ થા અનુકાદાન ૧૮૭ શ્રાવક-શ્રાવિકાના ખાતામાંથી રૂ. ૨, દર મહિને મદદ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. - સને ૧૯૧૧ માં ભાવનગરના શા. કુંવરજી આણંદજીએ તે તરફનાં ૯૮ ગામનાં ૫૬૦ ઘરને મદદ આપવા લાયક બતાવ્યાં તેમને મદદ તરીકે રૂ. ૫૦૦૦ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. – સને ૧૯૧૧માં શ્રાવક-શ્રાવિકા ખાતે રૂ. ૫૦૦૦ મંજૂર કરવામાં આવ્યા. – સને ૧૯૧૨ માં ધંધુકા તાલુકામાં સીજાતા જૈનોને મદદ કરવા રૂ. ૩૭૫ વકીલ ડાહ્યા ભાઈ પ્રેમચંદને આપવાનું કરાવવામાં આવ્યું હતું. – સને ૧૯૧૨ માં દુષ્કાળ અંગે સજાતાં શ્રાવક-શ્રાવિકાને મદદ આપવાને સારુ રૂ. ૧૦૦૦) પાલણપુરથી મારવાડમેવાડ માટે મંજૂર થયા, રૂ. ૫૦૦૦ પાટણ, રાધનપુર, વીરમગામ ત્થા ભાવનગર–શેઠ કુંવરજી આણંદજીએ આપેલાં ગામ સિવાયના કાઠિયા વાડના ભાગને, રૂ. ૫૦૦૦/ બીજા પરચુરણ ગામને સારુ મંજૂર કરવામાં આવ્યા હતા. – સને ૧૯૧૨ માં રૂ. ૩૦૦૦/ સીજાતા શ્વેતાંબર જૈનોને મદદ કરવાને સારુ શા. કુંવરજી આણંદજીને મોકલવાનું ઠરાવવામાં આવ્યું હતું. – સને ૧૯૧૩માં કાઠિયાવાડમાં થયેલી અતિવૃષ્ટિને કારણે કેટલાંક ગામને ભારે નુકસાન થયું છે. તે માટે તેવા ગામમાં જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક લોકોને મદદ માટે શ્રાવક-શ્રાવિકા ખાતામાંથી રૂ. ૧૦,૦૦૦ આપવાને ઠરાવ કરવામાં આવ્યું હતું. – સને ૧૯૧૩માં ચુણેલના શાહ સામલદાસ ભુરાભાઈએ ચુણેલની આસપાસના વિસ્તા રમાં શ્રાવકોને સહાય કરવા માટે રૂ. ૧૦૦૦ની મદદની કરેલ માંગણી મંજૂર કર વામાં આવી હતી. – સને ૧૯૧૩માં પાલીતાણાના માજી કિલીદારના દીકરાની વિધવા ત્થા દીકરાના દીકરાની વિધવાને તા. ૧-૧-૧૪ થી શ્રાવક-શ્રાવિકા ખાતે લખીને રૂ. ૫/ બાર માસ માટે આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. – સને ૧૯૧૪માં પ્લેગમાં ગુજરી ગયેલા અમથાલાલ કરમચંદની વિધવાને નાના દીકરાને ભણાવવા માટે દર માસે રૂ. ૫/ એક વર્ષ સુધી શ્રાવક-શ્રાવિકા ખાતેથી આપવા અને પ્લેગમાં નેકરી બજાવી છે તે માટે રૂ. ૧૫ એલાઉન્સ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. – સને ૧૯૧૬ માં સાવરકુંડલાના રહીશ ખાખરા નથુ કમલશીને શ્રાવક-શ્રાવિકા ખાતે લખી રૂ. ૧૦/ મદદ તરીકે આપવાની મંજૂરી આપવામાં આવી હતી. Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ શેઠ આ૦ કરની પેઢીને ઇતિહાસ – સને ૧૯૧૬ માં રાજકોટ મનુષ્ય સંકટ નિવારણ કમિટી તરફથી રૂ. ૪૦૦| શ્રાવક શ્રાવિકા ખાતે લખી ફક્ત શ્વેતાંબર મૂર્તિપૂજક શ્રાવકેને મદદ તરીકે આપવાનું નકકી કરવામાં આવ્યું હતું. – સને ૧૯૧૬ માં વગાડ ગામમાં દુષ્કાળથી પીડાતા ગરીબ શ્વેતાંબર મૂર્તિપૂજક શ્રાવકોને માટે રૂ. ૧૦૦૦) મંજૂર કરવામાં આવ્યા હતા. – સને ૧૯૧૮ માં દુકાળ અને મોંઘવારી હોવાથી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક ભાઈ ઓને મદદ આપવાને માટે શ્રાવક-શ્રાવિકા ખાતામાંથી રૂ. ૫૦૦૦) મંજૂર કરવામાં આવ્યા હતા. સને ૧૯૧૮માં રાજકોટમાં ન્હાનાલાલ દ. કવિના પ્રમુખપણ નીચે રચાયેલ મનુષ્ય સંકટ નિવારણ ફંડની કમિટીને રૂ. ૪૦૦) સજાતા શ્રાવકોને મદદ આપવા માટે આપવામાં આવ્યા હતા. – સને ૧૯૧૯માં મોંઘવારી સખત લેવાથી કલાણાના સા. નેમચંદ કચરાને શ્રાવક શ્રાવિકા ખાતે લખી રૂ. ૨૫/ આપવામાં આવ્યા હતા. – સને ૧૯૧૯ માં રાણપુરના શા. વીઠલ સવચંદને મોંઘવારી હોવાના કારણે શ્રાવક શ્રાવિકા ખાતે લખી રૂ. ૨૫/ આપવાની મંજૂરી આપવામાં આવી હતી. – સને ૧૯૧૯માં જામનગર અને એની આજુબાજુનાં ગામેના નિરાશ્રિત શ્રાવકોને મદદ આપવા રૂ. ૨૦૦૦/ની મંજૂરી આપવામાં આવી હતી. – સને ૧૯૨૦ માં ગાધકડાના મહેતા દેવચંદને આણંદજી કુંવરજી ગરીબ હોવાથી ગ્ય મદદ આપવાની ભલામણને ઠરાવ કર્યો ત્યા સુંદરજી કુંવરજીને દર માસે રૂ. ૧૫ની છ માસ સુધી શ્રાવક-શ્રાવિકા ખાતે લખીને મદદ આપવાનું નકકી કરવામાં આવ્યું હતું. – સને ૧૯૨૦ માં પાલેજ અને એની આસપાસના ગરીબ સ્થિતિના શ્રાવકને મદદ આપવા સારુ રૂ. ૧૫૦/ શેઠ ચુનીલાલ રાયચંદને મોકલવા મંજૂર કરવામાં આવ્યા હતા. – સને ૧૯૨૦ માં ગાધકડાવાળા માવજીભાઈનાં બેનના છોકરાને દર માસે રૂ. ૮એક વરસ સુધી શ્રાવક-શ્રાવિકા ખાતે લખી આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. – સને ૧૯૨૦માં માંડલ અને તેની આસપાસના ગરીબ વેતાંબર શ્રાવક ભાઈઓને મદદ કરવાને રૂ. ૨૦૦/ વેરા કરશનભાઈ લક્ષમીચંદને હસ્તે આપવાનું નક્કી કર વામાં આવ્યું હતું. – સને ૧૯૨૨ માં ધરમસી પરમ પિતે અંધ છે અને બાપદાદાથી પેઢીમાં નોકરી Page #226 -------------------------------------------------------------------------- ________________ ચતુર્વિધ સંઘની ભક્તિ થા અનુકંપાદાન ૧૮૯ કરેલ છે તે મદદ આપવા લાયક છે માટે તેને એનાં બાળકે મોટાં થાય ત્યાં સુધી રૂ. ૧૦/ દર માસે શ્રાવક-શ્રાવિકા ખાતે લખીને આપવાનું નકકી કરવામાં આવ્યું હતું. – સને ૧૯૨૨ માં દેવગામના રહીશ શા. વાલજી કાનજી ત્યાં તેની સ્ત્રી ત્થા દીકરો ત્રણે આંધળાં હોવાથી તેમને દર માસે રૂ. ૮ની મદદ આપવામાં આવતી હતી પણ તે ગુજરી ગયા પછી પણ તેવી રીતે મા ત્યા દીકરો આંધળાં હોવાથી દર માસે રૂ. ૮) મદદ તરીકે અપાતા તે ચાલુ રાખવા એવું નકકી કરવામાં આવ્યું હતું. – સને ૧૯૨૩ માં જામનગર તાબેનાં ૬૪ ગામ ગઈ સાલ વરસાદ ન આવ્યા હેવાથી દુકાળને લઈને દુઃખી થાય છે તે એમને મદદ મોકલવા માટે રાયચંદ ધરમસીના પત્ર ઉપરથી રૂ. ૫૦૦૦/ મદદ તરીકે મોકલવાનું ઠરાવ કરવામાં આવ્યા હતા. – ૧૯૨૫માં ખંભાતના અંધ શા. ગાંડાભાઈ પિપટચંદને મદદરૂપે રૂ. ૧૦/ આપવાની મંજૂરી આપવામાં આવી હતી. – ક્યારેક ભાવનગર-પીંગળીના રહીશ શા. બાઉચંદ પ્રાગજીની મદદ મેળવવાની અરજી થઈ. અરજદારની સ્થિતિ જોઈને તેમને રૂ. ૮ દર માસે આપવાની મંજૂરી આપ વામાં આવી હતી. – સને ૧૯૨૫ માં દેત્રોજ (વિરમગામ)નાં બે બાળકે રતિલાલ અને તુલાલ પ્રભુદાસને રૂ. ૬૦/ મદદન આપવાનું અને એની ફઈને માસિક ૫/ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. – સને ૧૯૨૭માં કુદરતી હોનારતના ભોગ બનેલ દુઃખી થયેલ શ્રાવક ભાઈઓને મદદ આપવા શેઠ પ્રતાપસિંહ માહોલાલભાઈ શેઠ સારાભાઈ ડાહ્યાભાઈ અને વકીલ કેશવલાલભાઈ પ્રેમચંદની કમિટીની નિમણૂક કરવામાં આવી હતી. – સને ૧૯૨૭માં હાલમાં ગુજરાત કાઠિયાવાડમાં વાવાઝોડા અને વરસાદની હોનારતમાં ગરીબ ગુરબાં શ્રાવકોને મદદની જરૂર હોવાથી નિરાધાર લોકોને મદદ આપવા રૂ. ૨૫,૦૦૦/ મંજુર કરવામાં આવ્યા હતા. – સને ૧૯૨૮ માં નરોત્તમદાસ જમનાદાસને સબ કમિટીએ રૂબરૂ બોલાવી મદદ આપવા લાયક જણાય તે શા. છગનલાલ ઝવેરચંદ ફંડ જેમાંથી દશા શ્રીમાળી શ્રાવકોને મદદ આપવાની રકમ તેમાંથી રૂ. ૧૭૦/ આપવાની મંજૂરી આપવામાં આવી હતી. – સને ૧૯ર માં સરલાદેવીએ વીરજી બગડીયાના અભ્યાસ અર્થે આથિક મદદની કરેલી માંગણી પ્રમાણે એમને રૂ. ૧૦) દર માસે બાર માસ સુધી આપવાની મંજૂરી આપવામાં આવી હતી. Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ — શેઠ ૦ કની પેઢીના ઇતિહાસ કચારેક પાલીતાણાના કારખાનાના શ્રી પાપટલાલ હરજીવનની વિધવાને દયાની ખાતર રૂ. ૧૦૦/ આપવાનુ નક્કી કરવામાં આ' હતું. સને ૧૯૩૩માં શ્રીવટવા જૈન આશ્રમને અપ`ગેાના ભાજનખને માટે એક વ માટે રૂ. ૩૦૦/ શ્રાવક-શ્રાવિકા ખાતામાંથી આપવાની મંજૂરી આપવામાં આવી હતી. સને ૧૯૩૯ માં શ્રાવિકા ઉદ્યોગ શાળાને માસિક રૂ. ૧૫/ છ માસ સુધી પાંચમી કાન્ફરન્સ વખતે મહિલા પરિષદમાં થયેલ ફંડ ખાતે ઉધારીને આપવાની મજૂરી આપવામાં આવી હતી. - સને ૧૯૪૧ માં પાલીતાણામાં સખત વરસાદ થવાથી શ્વેતાંબર જૈનોને તાત્કાલિક મદદ કરવા માટે રૂ. ૫૫૦/ મજૂર કરવામાં આવ્યા હતા. --- સને ૧૯૫૬ના દુકાળના વખતમાં શ્રાવક-શ્રાવિકા ખાતે જમે રકમમાંથી તેત્રીસ હજાર રૂપિયા માટાં શહેરો સિવાય ગુજરાત, કાઠિયાવાડ, મારવાડ વગેરે ઠેકાણાના સીજાતા શ્રાવકોમાં વાપરવા માટે ચાર સભ્યાની કમિટી નીમવામાં આવી હતી. (૧) શ્રી હીરાચંદ પીતાંખરદાસ (૨) શ્રી હઠીસિંગ રાયચંદ (૩) શ્રી વાડીલાલ વખતચંદ (૪) શ્રી કસ્તૂરભાઈ પ્રેમચંદ. વિદ્યાવૃદ્ધિ માટે સ્કોલરશીપ ત્થા સહાય :— છેલ્લાં આશરે સાએક વર્ષથી, એટલે સને ૧૮૯૯ની સાલથી શાળા અને કૈલેજોમાં વ્યાવહારિક ત્થા ધાર્મિક શિક્ષણ લેતાં જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સમાજનાં છે।કરા-છેકરીએને વાર્ષિક અમુક રકમની સ્કોલરશીપ આપવાની પ્રથા પણ શરૂ કરવામાં આવી છે. સ્કોલરશીપ તરીકે આપવામાં આવતી રકમ વર્ષમાં વધુમાં વધુ એ ટર્મની થઈને ૧૦૦ +૧૦૦ મળીને ૨૦૦ રૂ. સુધી અથવા ફીનુ પ્રમાણ ઓછું હાય તા તેથી ઓછી રકમની સ્કોલરશીપ એ ટુકડે આપવામાં આવે છે અને આના લાભ સેકડો વિદ્યાથી અને વિદ્યાર્થિનીએને દર વર્ષે મળતા રહે છે. આના અનુસ`ધાનમાં નીચેના દાખલા જાણવા જેવા છે. સને ૧૮૯૬માં જૈન કન્યાશાળામાં મદદ રૂ. ૩/ શ્રાવક-શ્રાવિકા ખાતે લખી આપવા ત્યા કન્યાશાળા પાસેનું ડહેલું ખાલી થાય એટલે કન્યાશાળાના ઉપયાગમાં આપવાનુ નક્કી કરવામાં આવ્યું હતું. સને ૧૯૧૬માં પડિત રવિદત્ત જે સાધ્વીજી સાહેબ શ્રી દાનશ્રીજી ત્યા માણેકશ્રીજીને ભણાવે છે તેમને બીજા ત્રણ માસ માટે વધારી આપી નાકરીમાં ચાલુ રાખવાનુ' નક્કી કરવામાં આવ્યું. હતું. Page #228 -------------------------------------------------------------------------- ________________ ચતુર્વિધ સંઘની ભક્તિ ત્થા અનુકંપાદાન – સને ૧૯૨૪માં વિદ્યાથી શાંતિલાલ ખેમચંદને એક વર્ષ સુધી દર માસે રૂ. ૫/ શ્રાવક-શ્રાવિકા ખાતે ઉધારીને આપવાનું નક્કી કર્યું હતું. – સને ૧૯૨૮ માં પાલીતાણાના શ્રી યશોવિજ્યજી જૈન ગુરુકુળમાં અભ્યાસ કરનાર શ્રી તલકચંદ માવજીભાઈની આગળના અભ્યાસની સહાય માટે રૂ. ૬૦/ મંજૂર કરવામાં આવ્યા હતા. – સને ૧૯૨૮માં સાંગલી વેલિંગ્ટન કેલેજમાં અર્ધમાગધી અને જૈન સાહિત્યને અભ્યાસ કરતા જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક કેમના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ માટે રૂ. ૯૦૦/ મંજૂર કરવામાં આવ્યા હતા. – સને ૧૯૨૮માં ભાવનગર દાદા સાહેબની બેડિંગમાં રહેતા હરખચંદ બાવચંદની પિતાના બાપ અધ છે અને તે પિતે મેટ્રીકમાં અભ્યાસ કરે તે સ્કોલરશીપ આપવા અરજી કરી છે તેના જવાબમાં કરાવવામાં આવ્યું કે હરખચંદને બાર માસ સુધી માસિક રૂ. ૬, જે તે દશા શ્રીમાળી હોય તે શા. છગનલાલ ઝવેરચંદના ફંડમાંથી અને ન હોય તે શ્રાવક-શ્રાવિકાના ફંડમાંથી રૂ. ૬) સ્કોલરશીપ તરીકે આપવાનું નકકી કરવામાં આવ્યું હતું. – સને ૧૯૨૯માં રૂ. ૩૦૦૦/ અગર તેટલી રકમની સીક્યોરીટી પેઢીના એક વહીવટદાર ટ્રસ્ટી વકીલ કેશવલાલ પ્રેમચંદ મેદી પાસેથી મંગાવી લઈ શેઠ ચુનીલાલ વહાલચંદના ટ્રસ્ટ ફંડ ખાતે જમે કરી તેનું વ્યાજ આવે તે રકમ વીશા શ્રીમાળી વિદ્યાર્થીઓની શારીરિક કેળવણીમાં વાપરવાનું નકકી કરવામાં આવ્યું હતું, સને ૧૯૨૯માં મહુવાના હરખચંદ બાવચંદને તેઓ દશા શ્રીમાળી જૈન હોવાથી કોલેજની બે ટમ જેટલી ફીના રૂપિયા છગનલાલ ઝવેરચંદના ફંડમાંથી આપવા મંજૂરી આપવામાં આવી હતી. – સને ૧૯૦ માં માલેગામના વિદ્યાથી રમણલાલ ગુલાબચંદને એણે કરેલી અરજી ઉપરથી રૂ. ૫/ દર માસે મદદ રૂપે આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. – સને ૧૯૩૦ માં સાંગલી વેલિંગ્ટન કેલેજના પ્રિન્સીપાલના પત્ર અનુસાર અર્ધમાગધી ભણનાર વિદ્યાર્થીઓને રૂ. ૧૦૮૦/ સ્કોલરશીપ તરીકે મંજૂર કરવામાં આવી હતી. કોલેજે જનરલ મદદની માગણી કરી, પણ સંસ્થાના બંધારણ પ્રમાણે આપી શકાય નહીં એમ જણાવવા સૂચન કરવામાં આવ્યું હતું - સને ૧૯૩૧ માં જુદાં જુદાં ગામાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની મદદ સંબંધી માગણીઓ પરથી કરાવવામાં આવ્યું હતું કે આ વખત માટે જે તે વિદ્યાર્થીઓને Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ શેઠ આ કની પેઢીના ઇતિહાસ મદદ આપવામાં આવે છે તે માટે રૂ. ૧૦૦૦/ શ્રાવકશ્રાવિકા ખાતામાંથી આપવાનુ નક્કી કરવામાં આવ્યું હતું. સને ૧૯૩૫માં સ્કોલરશીપ માટે રૂ. ૩૦૦/ શ્રાવક-શ્રાવિકા ખાતે લખી આપવાનુ મજૂર કરવામાં આવ્યું હતું.. સને ૧૯૩૬ માં રૂ. ૧૫૦૦/ વિદ્યાર્થીને સ્કાલરશીપ આપવા માટે શ્રાવક-શ્રાવિકા ખાતેથી આપવા મજૂરી આપવામાં આવી હતી. સને ૧૯૩૬માં વડાદરાના મી. સારાભાઈ નવાબને માસિક રૂ. ૫૦/ સ્કાલરશીપ મજૂર કરવામાં આવી હતી. સને ૧૯૩૮ માં જામનગરની આસપાસના વિસ્તારમાં પાંચ પાઠશાળા ખોલવાના રૂ. ૩૦૦/ એક વર્ષ માટે આપવાની મંજૂરી આપવામાં આવી હતી. સને ૧૯૩૯ માં જૈન શ્વેતાંખર મૂર્તિપૂજક શ્રાવક વિદ્યાથી એને અભ્યાસ માટે લાન આપવા માટે રૂ. ૧૫૦૦/ શ્રાવક-શ્રાવિકા ખાતેથી આપવાના મંજૂર કરવામાં આવ્યા હતા અને વધારાના અપાયેલ રૂ. ૧૧પ/ પણ મજૂર કરવામાં આવ્યા હતા. સને ૧૯૪૦ માં અમદાવાદ ઘુસા પારેખની પોળમાં ચાલતી શ્રાવિકા શાળાને રૂ. ૧પ૦/ મદદ તરીકે આપવાનુ મંજૂર કરવામાં આવ્યું હતું. સને ૧૯૪૧ માં શ્રાવક-શ્રાવિકા ખાતેથી રૂ. ૧૫૦૦/ વિદ્યાર્થીઓને મદદ આપવા મંજૂર કરવામાં આવ્યા હતા. સને ૧૯૪૧ માં શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક ધર્મ પ્રચારક સમિતિ-ધર્મ પ્રચાર માટે માળવા, મેવાડ, ચુ. પી. ઠેકાણે પાઠશાળાઓ ચલાવવા માટે રૂ. ૧૨૦/ મદ તરીકે આપવાનુ નક્કી કરવામાં આવ્યું હતું.. સને ૧૯૩૨ થી ૧૯૪૧ સુધીની સાલમાં વિદ્યાર્થી એની લાયકાત જોઈ શ્રાવક-શ્રાવિકા ખાતેથી મદદ આપવા રૂ. ૧૫૦૦/ મજૂર કરવામાં આવ્યા હતા અને રૂ. ૧૫/ વધારે ખર્ચ થયુ. તે મંજૂર કરવામાં આવ્યું હતું. અનુકંપાદાન : અનુકંપા અથવા દયાભાવના એ પણ ધર્મનુ' એક વિશિષ્ટ અંગ લેખાય છે એટલે આમાંથી સામાન્ય સ્થિતિના અને જરૂરિયાતવાળાં જૈનેતર ભાઈઓ, અેનાને વાર્ષિક રૂ. ૫૦ કે તેથી ઓછી રકમની આર્થિક સહાય આપવામાં આવે છે, તેમજ જળપ્રલય ત્યા દુષ્કાળ જેવી કુદરતી આફત સમયે પણ સમુચિત મદદ આપવામાં આવે છે. જે એમને માટે ઘણી ઉપયાગી બની રહે છે. પેઢીએ અપનાવેલી આ પ્રથા એના નામને Page #230 -------------------------------------------------------------------------- ________________ ચતુર્વિધ સંઘની ભક્તિ થા અનુકાદાન ૧૯૩ અને કામને શોભા આપે એવી છે અને તેથી જ તે પ્રશંસનીય બની રહે છે. આના થડ દાખલા નીચે મુજબ છે. – સને ૧૮૯૯માં પાલીતાણામાં ગરીબ લોકેને નભાવવાને વાતે દરબાર તરફથી ટીપ કરવા માંડી છે તેમાં પેઢી તરફથી રૂપિયા ભરવા અંગે ઠરાવ કરવામાં આવ્યું છે કે પેઢીએ રૂપિયા ટીપ ન ભરતાં રૂ. ૧૨૫ સુધીનું ખીચડું રંધાવી જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી પેઢીના વંડામાંથી આપવાનું નકકી કરવામાં આવ્યું હતું. – સને ૧૯૦૪માં જામનગરના પ્લેગપીડિતે માટે રૂ. ૧૦૦૦/ મદદ મંજૂર કરવામાં આવી હતી. – સને ૧૯૦૬ માં ગોઠીજીની વિધવા બાઈને ૨ વર્ષ સુધી રૂ. ૩ માસ દરમ્યાન શ્રાવક-શ્રાવિકાના ખાતામાંથી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતે. – સને ૧૯૦૬માં ભાવનગરમાં પ્લેગ ચાલતું હોવાથી સિપાહી જીજીભાઈને પગાર ઉપરાંત દર માસે રૂ. ૨ જુદા લખીને આપવાનું નકકી કરવામાં આવ્યું હતું. – સને ૧૯૧૦ માં પાલીતાણા ગામના મોટા દેરાસરને ગોઠી ગુજરી જતાં તેને તત્કાલ રૂ. ૨૫/ અને દર મહિને રૂ. ૩ બે વર્ષ સુધી શ્રાવક-શ્રાવિકા ખાતે લખી મેકલ વાનું નક્કી કરવામાં આવ્યું હતું. – સને ૧૯૧૦ માં સોનગઢ ખાતાના વકીલ માણેકલાલ સાણંદલાલને વાર્ષિક છવાઇના રૂ. ૧૦૦ ચાલુ રાખવામાં આવ્યા હતા. – સને ૧૯૧૦ માં સાદરી ખાતે પ્લેગ હેવાને કારણે ત્યાંના ગઠી અને સિપાહીઓના પગારમાં વધારો કરવામાં આવ્યું હતું. – સને ૧૯૧૧ માં પાલીતાણા અને તેના તાબાનાં ગામમાં શ્રાવક-શ્રાવિકા સિવાયનાં ગરીબ ગુરબાંઓને અનાજ વગેરે મદદ આપવા રૂ. ૨૦૦૦/ મંજૂર કરવામાં આવ્યા હતા. – સને ૧૯૧૧ માં છાપરિયાળીના ખેડૂતને ખરાબ વર્ષ સબબ પિચત કરેલ ખેડૂતે પાસેથી દશ આની અને બાકીના ખેડૂતો પાસેથી છ આની મહેસૂલ લેવું અને ત્યાંના ખેડૂતેને કામે લગાડવા માટે છાપરિયાળીનું તળાવ રૂ. ૩૦૦૦/ માં બાંધવા મંજૂરી આપવામાં આવી હતી. – સને ૧૯૧૩માં પાલીતાણામાં ભારે વરસાદને કારણે થયેલ નુક્સાનથી ઘર પડી ગયાં હતાં, માણસે મરી ગયાં હતાં, એ માટે મદદની માંગણી કરવામાં આવી હતી અને રૂ. ૨૦૦૦ મંજૂર કરવામાં આવ્યા હતા, ૨૫ Page #231 -------------------------------------------------------------------------- ________________ : - શેઠ આ૦ કદની પેઢીને ઇતિહાસ – સને ૧૯૧૩માં શત્રુંજય ડુંગરના સિપાહી ગીગાજી હીરાને રૂ. ૩/ પેન્શન આપ વાનું નક્કી કરવામાં આવ્યું હતું. – સને ૧૯૧૩માં પાલીતાણામાં આવેલી ભારે રેલથી કારખાનાં ત્યા નોકર વગેરેને થયેલા નુક્સાન અર્થે સહાય માટે રૂ. ૧૭૦૦/ મંજૂર કરવામાં આવ્યા હતા. – સને ૧૯૧૪માં પાલીતાણા રેલ રીલીફ ફંડ માટે સીસેદરા ગામે સંઘે ઉઘરાવેલ રૂ. ૧૮૬૩) એકઠા કર્યાં છે તે અત્રે આવેલ છે તે રેલ રીલીફ ફંડમાં ભરવા સારુ અત્રેથી પાલીતાણું મોકલી આપવા ઠરાવ કરવામાં આવ્યો હતે.. – સને ૧૯૧૮માં ત્રવાડી વાલજી મધાની વિધવા બાઈ ઉમૈયાને ગરીબ માણસના દાણા ખાતે લખીને આપવાનું દર માસે રૂ. ૩/ મંજૂર કરવામાં આવ્યું હતું. સને ૧૯૧૮ માં ગુમાસ્તા રામજી સુંદરજીની વિધવા થા તેનાં છોકરાંના ભરણપોષણ માટે રૂ. પ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. – સને ૧૯૧૮માં પહેગમાં જીવના જોખમે કામ કરનાર જમાદાર વસુલાલ થી પૂજા નાગજીને રૂ. ૨૨,૮૦૦ ઈનામ તરીકે આપવાને ઠરાવ કરવામાં આવ્યું હતું. – સને ૧૯૨૦માં જમાદાર ઉમરભાઈ અબદુલ રહેમાનને અપાતા પિન્શન રૂ. ૫માં રૂ. ૧ને વધારે કરી આપવાનું નકકી કરવામાં આવ્યું હતું. – સને ૧૯૨૩માં પાલીતાણાના રા. ગુલાબરાય જેઓ જના નોકર હતા અને તેમણે ખંતથી કામ કર્યું હતું તેથી તેની વિધવાને રૂ. ૫૦૦ મદદ તરીકે આપવાને ઠરાવ કરવામાં આવ્યો હતે. – સને ૧૯૨૪માં છાપરિયાળીના સિપાહી કેળી ગાંડાને એના અંધાપા દરમ્યાન મદદ તરીકે દર માસે રૂ. ૪ આપવાને ઠરાવ કરવામાં આવ્યો હતે. – સને ૧૯૨૮માં શ્રી મહાવીર પ્રસાદે લાંબા સમય માટે સારી રીતે નોકરી કરી હેવાથી એની વિધવાને રૂ. ૨૦૦/ મદદ તરીકે આપવાનું નકકી કરવામાં આવ્યું હતું. – તા. ૩૧-૭-૧૯૨૯ના રોજ રેલસંકટ અને નિરાધાર થયેલા લોકોને મદદ-સહાય આપવા માટે રૂ. ૧૮૦૦૦ નું ફંડ ઉઘરાવવામાં આવ્યું હતું. – સને ૧લ્હ૩ માં અનવરપરાના દહેરાસરના ગઠીના પગાર માટે માસિક રૂ. ૪) એક એક વર્ષથી આપવાનું મંજૂર કરવામાં આવ્યું હતું. – સને ૧૯૪૦ માં પાલીતાણ-શત્રુંજય ડુંગર પરના ઈન્સ્પેકટર વિષ્ણુપ્રસાદ ગુજરી જતાં તેમના સગીર છોકરાને મદદ તરીકે રૂ. ૫૦/ આપવા મંજૂરી આપવામાં આવી હતી. – સને ૧૯૪૦માં દુષ્કાળ અંગે છાપરિયાળી પેઢીના ખેડૂતે પિતાના બળદ માટે ઘાસ Page #232 -------------------------------------------------------------------------- ________________ ચતુર્વિધ સંઘની ભક્તિ થા અનુકાદાન ૧૯પ ત્યા વાવવા માટે બની માંગણી કરતા ખેડૂતોને ઘાસ મણ ૩૨૫ અને બી માટે રોકડા રૂ. ૧૩૫/ આપવાનું મંજૂર કરવામાં આવ્યું હતું. – સને ૧૯૪૧માં પાલીતાણામાં સખત વરસાદ થયે તેથી ઘણા લોકે નિરાધાર થઈ ગયા હતા તેમને તાત્કાલિક મદદ કરવા માટે રૂ. ૨૫૦/ મંજૂર કરવામાં આવ્યા હતા. – સને ૧૯૪૨ માં છાપરિયાળી પેઢીના રેયતના માણસની સ્થિતિ બેકાર હોવાને કારણે બાજરી આપવા કમિટીની મંજૂરીની અપેક્ષાએ સબકમિટીએ રૂ. ૪૨૫/ મંજૂર કર્યા હતા. ઉપર આપેલા દાખલાઓ ત્થા હકીકત ઉપરથી એ સ્પષ્ટરૂપે જાણી શકાય છે કે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના સંચાલકોના દિલમાં સાધુ-સાધ્વીઓ પ્રત્યે કેવો ભક્તિભાવ હતું તેમજ જરૂરિયાતવાળાં શ્રાવક-શ્રાવિકાઓ, વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ તેમજ સંકટગ્રસ્ત આમ જનતા પ્રત્યે કેવી સક્રિય હમદરી હતી. આવી હમદર્દી હેવી એ પણ ધર્મનું એક પાસું જ ગણાય એ કહેવાની જરૂર નથી. UR Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૬ પેઢીએ કરાવેલ છદ્વારા જૈન પરપરામાં છેક પ્રાચીન કાળથી જિનાલયેા તથા તીર્થધામાના મહિમા મુખ્ય સ્થાને રહ્યો છે. અને તેથી દેશભરમાં જુદા જુદા પ્રદેશે અને શહેરા, ગામામાં એક કે તેથી વધુ જિનાલયેા અસ્તિત્વમાં આવ્યાં છે, કદાચ એકદર રીતે વિચારીએ તા ભારતીય સસ્કૃતિની સ્થિતિ માટે પણુ આમ કહી શકાય તેમ હિંદુ ધર્મનાં સૌંખ્યાબંધ તીસ્થાના અને મુખ્ય દેવસ્થાના સાક્ષી પૂરે છે. પ્રાચીન જિનાલયેા તથા તીર્થ સ્થાનાને આક્રમકાનાં આક્રમણને કારણે, કાળના ધસારાને કારણે અથવા એવા જ કાઈ કારણસર જીણુ તાના ભાગ થવું પડે છે અને જ્યારે આમ બને છે ત્યારે એની મરામત કરાવીને એને ટકાવી રાખવાં એ જે તે સમાજનુ ધર્માંક વ્યૂ બની રહે છે. આથી જ એમ કહેવામાં આવ્યુ' છે કે નવું મ'દિર બાંધવામાં જે પુણ્ય મળે છે તેના કરતાં આઠગણું પુણ્ય જીણુ થતા જતા મંદિરના જીર્ણોદ્ધાર કરાવવામાં મળે છે. શેઠ આણુંદજી કલ્યાણજીની પેઢી છે એના સ્થાપનાકાળથી જીર્ણોદ્ધારનું કાર્ય કરતી આવી છે અને એ માટે ખર્ચની રકમના આંક જોયા વગર ઉદાર દિલે ખર્ચ કરતી રહી છે. આના કેટલાક દાખલા અહી' રજૂ કરવા ઉચિત લાગે છે, (૧) શ્રી રાણકપુર તીથ :— રાણકપુર તીથ પેઢી હસ્તક આવી ગયુ' તે પછી તેના જીર્ણોદ્ધારની વ્યવસ્થા કેવી રીતે આગળ વધી રહી હતી તેનુ' સુરેખ શબ્દચિત્ર શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ એ તેમના તા. ૭-૩-૧૯૭૬ના નિવેનમાં (પૃ. ૧૧ થી ૧૩ માં ) આપ્યું હતું જે અહી રજૂ કરવું ઈષ્ટ લાગે છે. તેઓએ કહ્યુ હતુ કે— “રાણકપુરના વહીવટ જ્યારે લીધા ત્યારે ત્યાંનાં મંદિરોની આસપાસની જગ્યા બિસ્માર હાલતમાં હતી. ઝેરી જનાવરા તથા ૫'ખીઓના માળા પણ દિશમાં નજરે પડતાં હતાં. આ મંદિરના જીર્ણોદ્ધાર કરાવવાનુ` તા. ૧૬-૧-૩૬ની મીટિંગમાં નક્કી થયું. આ માટે સ્થાપત્યના વિદ્વાન અને નિષ્ણાત શિલ્પી ગ્રેગસન એટલી તથા પેઢીના શિલ્પીઓ (૧) શ્રી ભાઈશંકર, (૨) શ્રી પ્રભાશ ́કર, (૩) શ્રીજગન્નાથભાઈ અને (૪) શ્રી દલછારામને લઈ હું. તા. ૧૩-૩-૩૭ના રાજ રાણકપુર ગયા. તે વખતે ત્યાંની ધર્મશાળા કાંઈ પણ સગવડ વિનાની અને માત્ર પડાળીઓની જ હતી. અમે ખુલ્લામાં ચાર દિવસ Page #234 -------------------------------------------------------------------------- ________________ પેઢીએ કરાવેલ છ[દ્વારા ૧૯૭ રહ્યા. આગલા દિવસે આ જગ્યાએ વાઘ આવ્યા હતા અને કૂતરું લઈ ગયા હતા. આ વિસામાં ત્યાંના પૂરેપૂરા સરવે કરી, જીર્ણોદ્ધાર કેવી રીતે કરવા ને શા શા સુધારાવધારા કરવા તે વિચાયુ.. શ્રીયુત એટલીએ તેમના રિપોર્ટ તા. ૩૦-૩-૩૩ના રાજ આપ્યા, જે હાલ પેઢીમાં મેાજૂદ છે. આ કામ કરાવવા માટે કાન્દ્રાકટ આપ્યા. ત્રણ મહિના પછી મે' તથા ટ્રસ્ટીઓએ ત્યાં જઈ કામ જોયું તેા તે બિલકુલ સારુ' નથી તેમ જણાયુ'. મેં તેમને જણાવ્યુ કે આ કામ નિસ્તેજ છે અને મૂળ કામની સાથે સુસંગત થાય તેવુ... નથી. તેથી કરેલુ' કામ રદ કરી નવેસરથી ડિપાર્ટમેન્ટલી કામ કરાવવુ' એમ મે' જણાખ્યું. મારા સાથીએ તેમ કરવા કબૂલ થયા. જે કામ થયેલું હતુ. તેના ખર્ચ રૂ. ૬૧૦૦,૦૦ થઈ ચૂકયો હતા, છતાં અમે તે કામ રદબાતલ કરો નવુ કરાવવાનું શરૂ કર્યું. આ કામ જૂના કામને અનુરૂપ હતુ, જેથી ચાલુ રાખ્યું. જીર્ણોદ્ધારનું કામ સને ૧૯૩૪માં શરૂ થયુ અને ૧૧ વર્ષ કામ ચાલ્યુ, અને તેમાં રૂ. ૪,૭૦,૦૦૦.૦૦ (ચાર લાખને સિત્તેર હજાર)ના ખર્ચ થયા. મિ. એટલીએ આવીને જ્યારે એ કામ જોયુ ત્યારે તેમણે પૂરા સાષ વ્યક્ત કર્યાં, એટલુ જ નહીં, પણ આવું સારું કામ કાઈ કરી શકત નહીં તેમ સિક્રેટ પશુ આપ્યું. મુખ્ય દેરાસરના ચામુખજી ભગવાનનું આરસનુ પરિઘર તદ્દન ખવાઈ ગયેલુ* હતુ, જે નવેસર કરાવ્યું અને જૂનુ' પરિઘર મંદિરની બહાર દક્ષિણ બાજુએ ઊભુ` કરી રાખેલ છે, એ પણ જૂના સ્થાપત્યની કળાના નમૂના છે. ” (૨) શ્રી આયુ તીથ :— આ રીતે શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈના પ્રમુખપદ નીચે જીર્ણોદ્ધારની શરૂઆત એક મહાન, પ્રાચીન અને કળામય તીર્થના જીર્ણોદ્વારથી થઈ હતી. આ પછી આખુ તી ના વહીવટ, પેઢી હસ્તક નહી. હાવા છતાં, એની સમૃદ્ધ શિલ્પકળાની સાચવણીની દૃષ્ટિએ એના નમૂનેદાર જીર્ણોદ્ધાર પણ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ જ કરાવ્યા હતા. આ અંગે શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈએ પેાતાના તા. ૭-૩-૭૬ના નિવેદ્યનમાં ( પૃ. ૧૪થી ૧૬માં) જે રજૂઆત કરી હતી તે અહી ઉષ્કૃત કરવામાં આવે છે. દેલવાડાનાં મદિરા દેલવાડાનાં આપણાં મદિરા જગવિખ્યાત છે અને તેમાં ઘણી ભાંગતાડ થયેલી હાવાથી તેના જીર્ણોદ્ધાર કરાવવા જરૂરી છે એમ અમે વિચાયું. તેના વહીવટ શિરાહીના ટ્રસ્ટીએ કરે છે. તેમની સાથે કરાર કર્યો કે જે જીર્ણોદ્ધાર આપણે કરીએ તેમાં તે ** Page #235 -------------------------------------------------------------------------- ________________ ૪ ૧૯૮ શેઠ આ કરની પેઢીને ઇતિહાસ ફેરફાર કરે નહિ. તેમણે તેમના એક ટ્રસ્ટને આપણી સાથે રાખી કામ કરાવવું એમ સૂચવ્યું. આપણે ના પાડી. છેવટે તેઓએ આપણી શરત કબૂલી. દેલવાડાનાં દેરાસરોના જીર્ણોદ્ધારનું જે કામ કરાવવાનું હતું તેમાં પ્રથમ આપણે એમ નક્કી કર્યું કે દસમા સૈકામાં કે બારમા સિકામાં જે ખાણને આરસ વાપર્યો હોય તે જ ખાણમાંથી આરસ કઢાવી જીર્ણોદ્ધાર કરાવ. તે ખાણ ધી કાઢવા આપણું બે મિસ્ત્રીઓને છ મહિના સુધી રોક્યા. તેઓ ત્યાંના આસપાસના પહાડોમાં ફર્યા. છ મહિનાને અંતે તેઓએ શોધી કાઢયું કે અંબાજી પાસેની ખાણમાંથી આરસ કાઢી દેલવાડાનાં મંદિરો બંધાવવામાં આવ્યાં છે. એ ખાણમાંથી પથ્થર મેળવવા અમે એક મિસ્ત્રી પાસે, દાંતા દરબારને અરજી કરાવી. દાંતા દરબારે તે ખાણમાંથી આરસ કાઢવાની ના પાડી. તેથી હું તે વખતના ચીફ મિનિસ્ટર શ્રી મોરારજીભાઈને મળે અને તેમને જણાવ્યું કે જગવિખ્યાત દેલવાડાનાં જૈન મંદિરને અમારે જીર્ણોદ્ધાર કરાવે છે અને તેના આરસની ખાણ અંબાજીના મંદિરની પાસે છે, પણ દાંતા દરબાર તેમાંથી આરસ લેવા દેવાની ના પાડે છે. મેરારજીભાઈએ કહ્યું કે હું આઠ દિવસ પછી અંબાજી જવાને છું. તમારા મેનેજરને તે દિવસે ત્યાં મોકલે. પેઢીના મેનેજર નાગરદાસને અમે ત્યાં મોકલ્યા. દાંતાના દરબાર સાહેબ ત્યાં હાજર હતા. મોરારજીભાઈ એ તેમને પૂછ્યું કે આરસ લેવા દેવા કેમ ના પાડે છે? દરબારે કહ્યું કે તે મારી પર્સનલ મિલક્ત છે. મોરારજીભાઈએ નાગરદાસને, તેમના દેખતાં જ કહ્યું કે તમે આરસ કઢાવવા માંડે. હું જોઉં છું કે તમને કેણ રેકે છે? એ રીતે અમે અંબાજી નજીકના પહાડમાંથી આરસ કઢાવી દેલવાડાનાં મંદિરને જીર્ણોદ્ધાર કરાવવા નકકી કર્યું. અને નક્કી કરતાં પહેલાં જીર્ણોદ્ધારમાં કેટલો ખર્ચ થશે તેને એસ્ટીમેટ બે મિસ્ત્રીઓ પાસે તૈયાર કરાવ્યું. મિસ્ત્રીઓએ ત્રણ મહિનામાં એસ્ટીમેટ તૈયાર કર્યો. તે એસ્ટીમેટ રૂ. ૨૩ લાખને હતે. અમારી સમિતિમાં મંજૂરી માટે તે રજૂ કર્યો. તે વખતના હિસાબે એસ્ટીમેટની રકમ ઘણું મટી હતી. પણ મંદિરે જગવિખ્યાત હોઈ તેમ જ તેમાં કારીગરી ઘણી જ સુંદર હાઈ અમારી સમિતિએ તે મંજૂર કરી કામ કરવાનું અમૃતલાલ મિસ્ત્રીને સેપ્યું. કામ શરૂ થયા બાદ બેએક મહિના પછી હું આબુ ગયો. તેમણે જે કામ ત્યાં સુધીમાં કર્યું હતું તે જોઈ મેં મિસ્ત્રીને કહ્યું કે કામ ઘણું સંતોષકારક છે, મિસ્ત્રી કહે, સાહેબ! કામ તે સારું છે, પણ અમે જે એસ્ટીમેટ તમેને આપ્યું છે તેમાં અમે ઘનફૂટે રૂ. પ૦-૦૦ ખર્ચ આવશે એમ ગણી એસ્ટીમેટ આપે છે, જ્યારે આ કામ રૂ. ૨૦૦-૦૦ (બસે રૂપિયે) ઘનફૂટ પડવા જાય છે, એટલે ચારગણું ખર્ચ આવે છે, મેં કીધું કે ફિકર નહિ, પણ કામ તે આવા ઊંચા પ્રકારનું જ થવું જોઈએ. તે પ્રમાણે અમે આબુનાં મંદિરનો જીર્ણોદ્ધારનું કામ ચાલુ Page #236 -------------------------------------------------------------------------- ________________ પેઢીએ કરાવેલ જીર્ણોદ્વારા ૧૯ રાખ્યું. તમને જાણીને વિસ્મય થશે કે અમે તે કામ ૧૪ લાખ રૂપિયામાં પૂરું કર્યું...! બન્યું એમ કે મિસ્રીઓએ જે રૂ. ૨૩ લાખનેા એસ્ટીમેટ આપેલે તેમાં મુખ્ય મંદિર ઋષભદેવ ભગવાનનુ, જે કાળા પથ્થરનું છે, તે નવું આરસનુ’ કરાવવાના એસ્ટીમેટ કરેલા; તે ઉપરાંત પાછળ અને આગળની પાગથીમાં ત્રણ નવાં મંદિરો બનાવવાના પ્લાન કરેલા. અમે મુખ્ય મંદિર કાળા પથ્થરનું બદલ્યું નહિ, તેમજ ખીજા' ત્રણ મર્દિશ મિસ્ત્રોઆએ જણાવેલાં તે પણ બાંધ્યાં નહિ; ફક્ત તૂટેલા ભાગેા જ સમરાવ્યા. આ રીતે દેલવાડાનાં મદિરાના જીર્ણોદ્ધારનું કામ ચૌદ વર્ષ ચાલ્યું. એમાં ૧૧૦૦૦૦ ( એક લાખ દસ હજાર) કારીગરના દિવસે લાગ્યા અને કુલ ૧૪ લાખ રૂપિયામાં કામ પૂરું થયું. અમે મુખ્ય બે મદિરા-આદીશ્વર ભગવાન તેમ જ તેમનાથ ભગવાનનાં મદિરાના જી]ીદ્વાર ઉપરાંત બીજા એ મદિરામાં જે મરામત કરાવવાની હતી તે બધી કરાવી લીધી હતી. આ મદિરના જીર્ણોદ્ધાર જોવા ઘણા નામાંકિત શિલ્પીએ તેમ જ શિલ્પનું કામ સમજનાર આવી ગયા અને તે બધાએ એકીઅવાજે એવી નોંધ લખી છે કે મરામત ઘણી જ સુંદર થઈ રહી છે. ભારતના રાષ્ટ્રપ્રમુખ રાધાકૃષ્ણન તથા પંતપ્રધાન શ્રી પંડિત નેહરુ પણ જીર્ણોદ્ધારને જોઈને તેનાં મુક્ત કઠે વખાણ કરી ગયા છે.” (૩) શ્રી કુંભારિયાજી તી આ તીથ હિંદુઓના સુપ્રસિદ્ધ તીર્થધામ અખાજીની નજીકમાં આવેલું છે. આના જીર્ણોદ્ધારની વાત કરતાં શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઇએ તા. ૭-૩-૭૬ના પોતાના નિવેદનમાં (પૃ. ૧૬ માં) ં હતુ` કે— “ કુંભારિયાજીમાં આપણાં પાંચ દિશા છે. તેમાંના એક મદિરના થાડાં વર્ષો ઉપર જીર્ણોદ્ધાર કરાવવામાં આવેલ. તેમાં પાર્શ્વિમાત્ય શિલ્પ દાખલ કરેલુ', તે મે' કઢાવી નાખી આપણા જૈન શિલ્પના જેવું કરાવ્યું. તે ઉપરાંત બીજા દામાં જે મરામતની જરૂર હતી પૂરી કરાવી, કમ્પાઉન્ડમાં આડે વવરાવ્યાં. આપણી મિલકતમાં ભવિષ્યમાં કોઈ ડખલ કરતુ ના આવે તે સારુ કાટ ખધાવી લીધા. એક છેડા ઉપર શિવમ દિર હતુ. તે આપણી મિલકત ન હતી, જેથી એને કોટની બહાર રાખી લીધું. તેનું કામ એ વર્ષ ચાલ્યું અને તેમાં ૧,૩૩,૦૦૦,૦૦ રૂપિયા ખર્ચ થયા. (૪) શ્રી મૂછાળા મહાવીર તીથ "" આ તીર્થના જીર્ણોદ્ધારની તથા તેની પ્રતિષ્ઠાની કથની કરતાં શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈ એ પાતાના તા. ૭-૩-૭૬ ના નિવેદનમાં (પૃ. ૧૬માં ) એમ કહ્યું હતું કે— મૂછાળા મહાવીર તીર્થના જીર્ણોદ્ધાર સને ૧૯૫૪માં ધાણેરાવના એક આગેવાન 66 Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦. શેઠ આવકની પેઢીને ઇતિહાસ શ્રી માંગીલાલજીની માગણી ઉપરથી શરૂ કરેલે. પ્રથમને અંદાજ રૂ. ૫૦,૦૦૦.૦૦ ની આસપાસને હતું, જેમાં તેમણે રૂપિયા ૨૫,૦૦૦.૦૦ આપેલા પરંતુ કામ હાથ પર લીધા પછી એ વધુ નીકળતાં ખર્ચ લગભગ સવા લાખ રૂપિયા જેટલું થયેલું. શ્રી માંગીલાલજીએ બીજા રૂપિયા ૨૫,૦૦૦.૦૦ આપેલા. આ જીર્ણોદ્ધારનું કામ સને ૧૯૫૮માં પૂરું થયું હતું, પરંતુ ધારાવ સંઘના ઝઘડાને લીધે એની પ્રતિષ્ઠા થઈ શકી ન હતી. સંઘના આગેવાને અવારનવાર આ તીર્થને વહીવટ લઈ લેવા શેઠ આણંદજી કલ્યાણજીને વિનંતી કરતા હતા. શેઠ આણંદજી કલ્યાણજીની નીતિ નવા કેઈ તીર્થને વહીવટ ન લેતાં ત્યાંના વહીવટદારને મદદ કરવાની હોવાથી પેઢીએ એનો વહીવટ લીધેલ નહિ. જીર્ણોદ્ધાર થઈ ગયેલ હોવા છતાં પણ, અંદર અંદરના ઝઘડાને લઈને, પ્રતિષ્ઠા થઈ નહિ, એટલે છેવટે સને ૧૯૫માં પેઢીએ એ તીર્થને વહીવટ સંભાળી લીધું અને સને ૧૯૬૯ માં પ્રતિષ્ઠા કરાવી. જીર્ણોદ્ધાર અંગે પેઢીને પિણે લાખ રૂપિયા ખર્ચ થયો હતો, જ્યારે પ્રતિષ્ઠામાં આપણને સવા બે લાખ રૂપિયા જેટલી ઉપજ થઈ હતી.” (૫) શ્રી તારંગા તીર્થ : તારંગા તીર્થના જીર્ણોદ્ધારની બાબતમાં શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈએ પિતાના તા. ૭-૩-૭૬ના નિવેદનમાં (પૃ. ૧૭ માં) આ પ્રમાણે કહ્યું હતું કે – તારંગા તીર્થનું મંદિર પ્રાચીન સ્થાપત્યને એક અજોડ નમૂને છે. સમયાનુસાર તેમાં ઘણું ફેરફાર થયા હતા, મંદિર ઊભું તો રાખ્યું, પણ તેનું સ્વરૂપ બદલાઈ ગયું હતું. મેં અને મારા સાથીઓએ મંદિરના એક ભાગ ઉપરનો ચૂને ઉખડાવીને જોયું તે નીચે ઊચા પ્રકારનું શિલ્પ માલૂમ પડ્યું. જેથી તેને જીર્ણોદ્ધાર સને ૧૯૬૩ માં શરૂ કર્યો. અત્યાર સુધીમાં એમાં રૂ. ૧૨,૬૦,૦૦૦ ખર્ચ થયો છે, અને હજુ દેઢેક લાખ રૂપિયા ખર્ચ થવા સંભવ છે. મુખ્ય દરવાજાનું કામ પણ હાથ ઉપર લેવામાં આવ્યું છે.” શેઠશ્રી કસ્તૂરભાઈના ઉપર્યુક્ત નિવેદનમાં જણાવ્યા મુજબ શ્રી તારંગા તીર્થના જીર્ણોદ્ધારમાં ચૌદ પંદર લાખ રૂપિયા જેટલું જ‘ગી ખર્ચ થયું છે પણ એ તીર્થનાં દર્શન કરનારને એની શિલ્પકળા જોયા પછી એમ લાગ્યા વગર રહેતું નથી કે આ ખર્ચ પૂરે પૂરું લેખે લાગ્યું છે. આ ઉપરાંત શિખરના ભાગમાં ચઢવાની સીડીના સ્થાનમાં પણ ફેરફાર કરીને એને નવું રૂપ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત આ તીર્થ વધુ શોભાયમાન બને એ માટે પણ જરૂરી પગલાં લેવાઈ રહ્યાં છે અને એ માટે આવશ્યક ખર્ચ કરવામાં આવે છે. (૬) શ્રી શત્રુંજય તીર્થમાં થયેલ જીર્ણોદ્ધાર : શ્રી શત્રુંજય મહાતીર્થમાં કરવામાં આવેલ જીર્ણોદ્ધાર અંગેની માહિતી ૧૨ મા પ્રકરણમાં પૃ. ૧૩૭ થી ૧૩૮ માં વિસ્તારથી આપવામાં આવી છે એટલે એને અહીં બેવડા Page #238 -------------------------------------------------------------------------- ________________ પઢીએ કરાવેલ જર્ણોદ્ધાર ૨૦૧ વવાની જરૂર નથી. એનું “શ્રી તીર્થાધિરાજ શત્રુંજય ઉપર થયેલ પ્રતિષ્ઠાનો અહેવાલ” એ નામે સ્વતંત્ર પુસ્તક પણ મેં લખ્યું છે, જે પેઢી તરફથી બહાર પડયું છે. શત્રુંજય ગિરિરાજ ઉપર ચઢવા માટે નવાં પગથિયાં પણ બની ગયાં છે. (૭) શ્રી ગિરનાર તીર્થ :– ગિરનાર તીર્થના જીર્ણોદ્ધારની બાબતમાં શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈએ પિતાના તા. ૩-૭૬ના નિવેદનમાં (પૃ. ૧૧માં) આ પ્રમાણે કહ્યું હતું કે- “ગિરનારનાં મંદિરનો જીર્ણોદ્ધાર કરાવવો જરૂરી હતું, જેથી તે કામ અમે સંવત ૨૦૨૧માં હાથમાં લીધું. જયાં નેમનાથ ભગવાનની મૂર્તિ છે, ત્યાં ઘણે અંધકાર હતા એટલે આજુબાજુ જાળિયાં મુકાવી પૂરતે પ્રકાશ કરાવ્યો. ભગવાનની મૂર્તિને લેપ કરાવવાની જરૂર હતી તે પણ કરાવ્યો. અમીઝરા પાર્શ્વનાથના દેરાસરમાં પણ ખૂબ જ અંધકાર હતું, જેથી ઉપરના ભાગે સુરક્ષિત કાચ બેસાડી મંદિર પ્રકાશિત કરાવરાવ્યું. પ્રવેશદ્વાર નાનું હતું તે પણ મોટું કરાવ્યું. બીજા મંદિરમાં પણ રંગ લગાડી કતરણીને વિકૃત કરી નાખવામાં આવી હતી, તે તમામ ભાગે ધવરાવી નાંખ્યા, જરૂર પ્રમાણે ઘસાવી સરખા કરાવ્યા અને જ્યાં જ્યાં આરસ હતું તેને ઘસાવી, કેટલાંક મિશ્રણ લગાવડાવી માં. આ જીર્ણોદ્ધાર પાછળ અત્યાર સુધીમાં રૂ. ૩,૬૦,૦૦૦-૦૦ (ત્રણ લાખ સાઈઠ હજાર) જેટલો ખર્ચ થયે છે. હજુ કામ ચાલુ છે ને એમાં બીજા રૂ. ૧,૦૦,૦૦૦ (એક લાખ રૂપિયા) થવા સંભવ છે.” ગિરનારના જીર્ણોદ્ધારનું કામ અત્યારે પણ ચાલુ છે અને એના પહાડ ઉપર ચઢવાનાં પગથિયાંનું સમારકામ પણ થઈ ગયું છે, જેમાં રૂ. ૧,૭૦,૦૦૦ ખર્ચ થયું છે. જીર્ણોદ્ધાર માટે સહાય આપવામાં પેઢીએ અપનાવેલ વ્યાપક દૃષ્ટિ: શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી એ ભારતભરના જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘનું પ્રતિનિધિત્વ ધરાવે છે એ વાતની ખાતરી પેઢીએ જીર્ણોદ્ધારને માટે સહાય આપવામાં જે વ્યાપક દષ્ટિને ઉપયોગ કર્યો છે તે ઉપરથી પણ થઈ શકે છે. તેના કેટલાક દાખલા નીચે મુજબ છે. – તા. ૨-૯-૧૮૮૭ના રોજ તળાજાના જીર્ણોદ્ધારમાં રૂ. ૪૦૦/ ખરચવાનો ઠરાવ કર વામાં આવ્યો હતે. – તા. ૧૨-૪-૧૮૯૮ના રોજ તળાજાની પાસે ગામ કાઝમેરના દેરાસરના જીર્ણોદ્ધાર માટે રૂ. ૧૦૦૦/ મંજૂર કરવામાં આવ્યા હતા, Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૦ર શેઠ આ૦ કરની પેઢીના ઇતિહાસ - તા. ૩૦-૬-૧૯૦૩ના રોજ ક્ષત્રિય કુંડ અને કાકંદીના જીર્ણોદ્ધાર માટે રૂ. ૨૦૦૧/ની મદદ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. – તા. ૪-૮-૧૯૦૪ના રોજ ખંભાતમાં જીરાલા પાડાના શ્રી જીરાલા પારસનાથનું મંદિર છે તેમાં બીજું દેરાસરમાં પ્રભુજી પધરાવી ૧૯ દેરાસરનું એક દેરાસર બંધાતું હતું તેમાં જીર્ણોદ્ધાર ખાતેથી રૂ. ૭૦૦૦/ની મદદ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. – તા. ૧૩-૮-૧૯૦૮ના રોજ મટી ટ્રકમાં બેઘલશાના દેરાસરમાં જીર્ણોદ્ધાર કરવા રૂ. ૨૦૦૦/ શા. વેણચંદ્ર કસ્તુરચંદ આપવા માંગે છે તે તેને સ્વીકાર કરો અને એમની માંગણી મુજબ એમના નામનું પાટિયું ચડવાનું નક્કી કરવામાં આવ્યું હતું. - તા. ૨૧-૧૨-૧૯૦૯ના રોજ ટુવડ ગામના જીર્ણોદ્ધાર માટે રૂ. ૧૦૦૦ પ્રેમીસરી નેટ + રોકડા રૂ. ૨૭૬/ તેમની માંગણી પ્રમાણે શ્રી શંખેશ્વરના કારખાના મારફત પહોંચ લઈને આપવાનું નકકી કરવામાં આવ્યું હતું. – તા. ૨૫-૩-૧૯૧૧ના રોજ સિદ્ધપુરના મેત્રાણાજી દેરાસરના જીર્ણોદ્ધાર માટે રૂ. ૪૦૦/ મંજૂર કરવામાં આવ્યા હતા. – તા. ૭-૧૦-૧૧૧ના રોજ ઈડરના ગઢના જીણું દેરાસરને રીપેર કરાવવા સારુ રૂ. ૫૦૦/ મંજૂર કરવામાં આવ્યા હતા. – ૧૩--૧૯૧૨ના રોજ દેકાવાડાના દેરાસર માટે રૂ. ૧૦૦૦ એસીયાના દેરાસર માટે રૂ. ૧૦૦૦/ ત્થા નીંગાળાના દેરાસરના જીર્ણોદ્ધાર માટે રૂ. ૩૦૦/ મંજૂર કરવામાં આવ્યા હતા. – તા. ૧૦-૮-૧૯૧૨ના રોજ દેવાના દેરાસરના જીર્ણોદ્ધાર માટે રૂ. ૧૦૦૦/ મંજૂર કરવામાં આવ્યા હતા. – તા. ૧૧-૧૦-૧૯૧૨ના રોજ વડાલ ગામે દેરાસરના જીર્ણોદ્ધાર માટે રૂ. ૧૦૦૦ ન આપવાને ઠરાવ કરવામાં આવ્યું હતું. – તા. ૧૧-૧૦-૧૯૧૨ના રોજ લીમડીના મોટા દેરાસરને જીર્ણોદ્ધાર કરાવવા માટે રૂ. ૨૦૦૦/ મંજૂર કરવામાં આવ્યા હતા. – સને ૧૯૧૨માં ઈડરના બાવન જિનાલયના દેરાસરના જીર્ણોદ્ધાર માટે રૂ. ૬૦૦૦/ મંજૂર કરવામાં આવ્યા હતા. – તા. ૧૦-૬-૧૯૧૩ના રોજ આંબેગામના દેરાસરના દ્વારમાં રૂ. ૫૦૦ આપ વાની મંજૂરી આપવામાં આવી હતી. - તા. ૨૯-૪-૧૯૧૪ના રોજ સાઠમ્બાના દેરાસરને માટે રૂ. ૧૫૦૦), ખેડના દેરાસને Page #240 -------------------------------------------------------------------------- ________________ પઢીએ કરાવેલ જર્ણોદ્ધારે ૨૦૩ માટે રૂ. ૧૨૦૦ ત્થા માંડવગઢના દેરાસરને માટે રૂ. ૧૦૦૦/ જીર્ણોદ્ધાર માટે મંજૂર કરવામાં આવ્યા હતા. – તા. ૧૩-૧૦-૧૯૧૪ના રોજ કુકડીયાના દેરાસરના જીર્ણોદ્ધારના કામ માટે રૂ. ૫૦૦/ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. – તા. ૮-૧૦-૧૯૧૪ના રોજ સુદામડાના દેરાસરને જીર્ણોદ્ધાર માટે રૂ. પ૦૦ આપ વાનું નક્કી કરવામાં આવ્યું હતું. – તા. ૧૩-૧૦-૧૯૧૪ના રોજ ખંભાતના ધર્મનાથજીના દેરાસરના જીર્ણોદ્ધાર માટે રૂ. ૫૦૦/ મંજૂર કરવામાં આવ્યા હતા. – તા. ૨૭-૧૦-૧૯૧૪ના રોજ ખુટવડાના દેરાસરને જીર્ણોદ્ધારના કામમાં રૂ. ૫૦૦ મદદ તરીકે આપવાની મંજૂરી આપવામાં આવી હતી. – તા. ૩-૧૧-૧૯૧૪ના રોજ ઉવારસદ ગામના દેરાસરના જીર્ણોદ્ધાર માટે રૂ. ૫૦૦ મદદ તરીકે આપવાની મંજૂરી આપવામાં આવી હતી. – તા. ૧૦-૧૧-૧૯૧૪ના રોજ નામલી ગામના દેરાસરના જીર્ણોદ્ધાર માટે રૂ. ૫૦૦/ આપવાની મંજૂરી આપવામાં આવી હતી. - તા. ૧-૧૨-૧૯૧૪ના રોજ ભરુચમાં કબીરપુરાના દેરાસરના જીર્ણોદ્ધાર માટે રૂ. - ૧૦૦૦ ત્યા શાંતિનાથજીના દેરાસરના જીર્ણોદ્ધાર માટે રૂ. ૭૦૦) મંજૂર કરવામાં આવ્યા હતા. – તા. ૧-૧૨-૧૯૧૪ના રોજ ગામ સાજાપુરના દેરાસરના જીણોદ્ધાર માટે રૂ. ૧૦૦૦/ લખમીચંદ ઘીયાને હથુ ખાતે લખીને મદદ તરીકે આપવાની મંજૂરી આપવામાં આવી હતી. – તા. ૮-૧૨-૧૯૧૪ ના રોજ ગામ સુવડના દેરાસરના જીર્ણોદ્ધાર માટે રૂ. ૫૦૦/ મંજૂર કરવામાં આવ્યા હતા. – તા. ૧૫-૧૨-૧૯૧૪ના રોજ પાલીતાણામાં શ્રી ગોડી પાર્શ્વનાથજી મહારાજનું દેરા સર જીણું થઈ જવાથી નવું કરાવવા જેવું છે તે વાતે ભંડાર ખાતે લખીને રૂ. ૩૦,૦૦૦ મંજૂર કરવામાં આવ્યા હતા. – તા. ૨૯-૧૨-૧૯૧૪ના રોજ શ્રી એશિયાજી મહાવીર સ્વામીજી મહારાજના દેરા સરના જીર્ણોદ્ધારમાં રૂ. ૧૦૦૦/ મદદ માટે આપવાની મંજૂરી આપવામાં આવી હતી. – તા. ૧૨-૧-૧૯૧૫ ના રોજ માણસાના મહાજન તરફથી શા. ગોપાલદાસ હેમચંદની અરજી આવી અને ત્યાંના દેરાસરના જીર્ણોદ્ધાર માટે તાંદુલી પથ્થરનાં પાટિયાં નંગ ૧૫૦ અથવા ફૂટ ૬૦૦ અપાવવાનો ઠરાવ કરવામાં આવ્યું હતું. Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ શેઠ આ કરની પેઢીને ઇતિહાસ - તા. ૨૮-૩-૧૯૧૫ ના રોજ ભદ્રાવતીના દેરાસરના જીર્ણોદ્ધાર માટે રૂ. ૨૦૦૦), ઈડરગઢના બાવન જીનાલયના દેરાસરમાં રૂ. ૩૦૦), ખંભાત ચિંતામણી પાર્શ્વનાથના દેરાસરમાં રૂ. પ૦૦/ Oા સારંગપુર દેરાસરના જીર્ણોદ્ધાર માટે રૂ. ૫૦૦/ મંજૂર કરવામાં આવ્યા હતા. – તા. ૧૩-૪-૧૯૧૫ ના રોજ વરલ ગામના દેરાસરના જીર્ણોદ્ધારમાં મદદ તરીકે રૂ. ૫૦૦/ નવા ગામ નાયકાના દેરાસરના જીર્ણોદ્ધાર માટે રૂ. ૫૦૦ મંજૂર કર વામાં આવ્યા હતા. – તા. ૧૭-૬-૧૯૧૫ ના રોજ ગામ ભાલેજના દેરાસરના જીર્ણોદ્ધાર માટે રૂ. ૪૦૦/ મંજૂર કરવામાં આવ્યા હતા. – તા. ૧૭-૬ ૧૯૧૫ના રોજ જેસરના દેરાસરના જીર્ણોદ્ધાર માટે રૂ. ૬૦૦ મંજૂર કરવામાં આવ્યા હતા. – તા. ૩૦-૯-૧૯૧૫ના રોજ ઈડરગઢના જીર્ણોદ્ધાર માટે રૂ. ૧૫૦૦૦/ મંજૂર કરવામાં આવ્યા હતા. – તા. ૨૩-૯-૧૯૧૫ના રોજ પડાસલીના દેરાસરના જીર્ણોદ્ધારમાં રૂ. ૬૨૫/ આપવાની મંજૂરી આપવામાં આવી હતી. - તા. ૧૭-૬-૧૯૧૫ના રોજ ઉનાના શ્રી અંજારા પાર્શ્વનાથજી પંચતીર્થોનાં દેરાસરના જીર્ણોદ્ધાર માટે રૂ. ૧૦૦૦/ મંજૂર કરવામાં આવ્યા હતા. - તા. ૧-૮-૧૯૧૬ના રોજ વળાદના દેરાસરના જીર્ણોદ્ધાર માટે રૂ. ૨૦૦/ મંજૂર કરવામાં આવ્યા હતા. - તા. ૨૦-૭-૧૯૧૬ના રોજ નીચે લખેલ ગામનાં દેરાસરના જીર્ણોદ્ધાર માટે નીચે આપેલી રકમ મંજૂર કરવામાં આવી હતી. ગામ રકમ ગામ રકમ પાળિયાદ – રૂ. ૭૦૦ હસ્તીનાપુર - ૨. ૨૦૦૦ બાજણ – રૂ. ૭૦૦ ३. ७०० વણું – ૨. ૫૦૦ બેલાપુર - મેટી આદરજ – રૂ. ૭૦૦ વેડ – ३. ३०० ઝયણ – રૂ. ૭૦૦ છાલા – રૂ. ૨૫૦ ભાત – રૂ. ૭૦૦ રૂ. ૫૭૦ કેરુ – ૨. ૭૦૦ નાયકા - : - ફુલ – રૂ. ૮૪૫૦ Page #242 -------------------------------------------------------------------------- ________________ પેઢીએ કરાવેલ જીર્ણોદ્વારા ૨૦૫ તા. ૭–૧૨–૧૯૧૬ના રાજ સાર`ગપુરના દેરાસરના જીર્ણોદ્ધાર માટે વધારાના રૂ. ૩૦૦/ આપવા મજૂરી આપવામાં આવી હતી. ― — તા. ૪-૬-૧૯૧૭ના રાજ ખડકીના દેરાસરના જીર્ણોદ્ધાર માટે શેઠ કકુચંદ મૂલચંદના હથુ ખાતે લખી રૂ. ૬૦૦/ આપવાની મંજૂરી આપવામાં આવી હતી. તા. ૨૧-૨-૧૯૧૮ ના રોજ આપણા હસ્તકના રાજપુરના દેરાસરના જીર્ણોદ્ધાર કરવા માટે એસ્ટીમેટ મુજમ રૂ. ૨૭૫/ ત્યાંના સ`ઘ તરફથી આવેલા હતા તેમાંથી રૂ. ૨૫૦/ ખર્ચ કરી ખાકીના વધારાને ખર્ચ આપણા તરફથી કરવા એવું નક્કી કરવામાં આવ્યું હતું. તા. ૧૮–૭–૧૯૧૮ ના રાજ શેઠ દલપતભાઈ મગનભાઈ હઠીસી`ગનાં શેઠાણી લક્ષ્મીબાઈ એ રૂ. ૨૫૦૦/થી શ્રી પવિત્ર શેત્રુ...જય ઉપર માટી ટૂંકમાં હાથી પાલની બહાર જગત શેઠના નામથી ઓળખાતા દેરાસરની સામે એક દેરાસરના જીર્ણોદ્ધાર કરાવવાની માંગણી કરી જે મજૂર કરવામાં આવી હતી તેમાં શરત રાખવામાં આવી કે તેમને દેરાસરમાં બહારની ચાકીમાં ત્રણ પ્રતિમાજી વગરનકરે પધરાવવાની મજૂરી આપવામાં આવી હતી. તા. ૩–૧–૧૯૧૯ના રાજ હસ્તીનાપુરના દેરાસરના જીર્ણોદ્ધાર માટે રૂ. ૧૫૦૦, હાનપુરના દેરાસરના જીર્ણોદ્ધાર માટે રૂ. ૧૦૦૦/ ત્થા મહુડીના દેરાસરના જીર્ણોદ્ધાર માટે રૂ. ૨૦૦/ મંજૂર કરવામાં આવ્યા હતા. તા. ૩૦-૧-૧૯૧૯ના રાજ જખનાવધના દેરાસરના જીર્ણોદ્ધારના કામ માટે રૂ. ૪૦૦/ મંજૂર કરવામાં આવ્યા હતા. — તા. ૧૮-૧૨-૧૯૧૯ના રોજ જુનાજાલનાના દેરાસરના છીદ્વારમાં રૂ. ૧૦૦૦/ ની મદદ મજૂર કરવામાં આવી હતી. ~ તા. ૧૭-૯-૧૯૨૦ના રાજ પ્રેમલી વગેરે ગામાનાં દેરાસરના છછ્તાર માટે રૂ. ૨૦૦૦/ મંજૂર કરવામાં આવ્યા હતા. — તા. ૨૧-૭–૧૯૨૦ના રાજ વચ્ચેાડાના દેરાસરના જીર્ણોદ્વારમાં રૂ. ૧૦૦૦/ મદ તરીકે આપવાની મંજૂરી આપવામાં આવી હતી. — તા. ૨૨-૫-૧૯૨૦ના રોજ માદાના દેરાસરના જીર્ણોદ્ધાર કરાવવાને માટે રૂ. ૬૦૦| મજૂર કરવામાં આવ્યા હતા. જુદા જુદા સ્થાને જીર્ણોદ્ધાર માટે આપેલી મદદ નીચે મુજબ છે : Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ ગામ ઓગણજ - વાસવાડા – મહેરવાડા ખાવડી – - સલુંમર – કડી – આડુ - રામસણ – મ ૫૦૦ ૨. ૫૦૦ ૨. ૫૦૦ રૂ. ૫૦૦ રૂ. ૫૦૦ ૨. ૫૦૦ ૨. ૫૦૦ ૧૦૦૦ શેઠ આ૦ કની પેઢીના તિહાસ રકમ રૂ. ૧૦૦ ૩. ૧૦૦ ૩. ૧૦૦૦ ૨ ૩૦૦૦ ૨. ૫૦૦ ૨. ૨૦૦૦ ૨. ૫૦૦ ૨. ૫૦૦ ૩. ૧૦૦૦ ગામ મુઢેરા - પાકરણ – વરીઆવ ખ‘ભાત – સમની – ઇડર - - આખજ – રભાપુર - મદનાપુર – કુલ રૂ. ૧૪,૩૦૦ તા. ૧૩-૬-૧૯૨૧ના રાજ શ્રી કુંભારિયાજીના જીર્ણોદ્ધાર માટે રૂ. ૫૦૦૦/ ખર્ચ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. તા. ૩૦-૯-૧૯૨૩ના રોજ શેઠ હેમાભાઈની ટૂંકમાં ઉત્તર તરફના ગઢ જીણુ થયેલા હાઈ તેને ઉતરાવી નવા કરાવવાના ખર્ચ રૂ. ૨૮૮૩૬૮૦ મજૂર કરવામાં આવ્યા હતા. તા. ૨૩-૭-૧૯૨૩ના રાજ ઈડરગઢના બાવન જિનાલયના દ્વાર માટે રૂ. ૧૫૦૦/ મજૂર કરવામાં આવ્યા હતા. તા. ૨૯-૬-૧૯૨૬ના રાજ ચારુપથી પાર્શ્વનાથજીના દેરાસરના જીર્ણોદ્ધારમાં મદદ માટેની અરજી આવી. શ્રી ચારુપ પાર્શ્વનાથજી મહારાજના દેરાસરના જીર્ણોદ્વારમાં તે દેરાસર ખાતે લખીને રૂ. ૧૦,૦૦૦ આપવાની મંજૂરી આપવામાં આવી હતી, તેમાં શરત રાખવામાં આવી કે ઝવેરી ચુનીલાલ મગનચંદ્ર વગેરે ટીપ કરીને પૈસા પૂરા કરી આપે કે ઉપજમાંથી આપે. – તા. ૧૦-૨-૧૯૨૭ના રાજ સાલ અત્રે પ્રાચીન અને વિશાળ છે એના જીર્ણોદ્વાર માટે રૂ. ૨૦૦/ મંજૂર કરવામાં આવ્યા હતા. તા. ૧૦-૧૧-૧૯૨૯ના રાજ ભેરાના દેરાસરના જીર્ણોદ્ધાર માટે રૂ. ૫૦૦૦/ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. તા. ૩૧-૫-૧૯૨૯ના રાજ શ્રી મથુરાજીના દેરાસરના જીર્ણોદ્ધાર માટે રૂ. ૧૫૦૦/ મંજૂર કરવામાં આવ્યા હતા. તા. ૧૧-૬-૧૯૨૯ના રોજ શ્રી મહાવીર સ્વામીજીના દેરાસર ( અમદાવાદ )ના જીર્ણોદ્ધાર માટે રૂ. ૨૪૦/ મજૂર કરવામાં આવ્યા હતા. Page #244 -------------------------------------------------------------------------- ________________ પેઢીએ કરાવેલ ર્શાદ્ધારા ૨૦૭ તા. ૨૦-૨-૧૯૩૦ ના રોજ બનારસ રામઘાટ ઉપર શ્રી ચિંતામણી પાર્શ્વનાથનુ` મંદિર આવેલું છે, તે જીણ થયેલ છે તેની ટીપ થયેલ છે. રૂ. ૫૬૫૦/ જમા થયેલ છે. તે શેઠ દામજીભાઇ ધારસી ત્થા બાપુ ગુલાબચંદને ùાંચ લઈ રૂ. ૫૬૫૦/ આપવા ત્યા મ'ગાવવાનુ નક્કી કરવામાં આવ્યું હતું. - તા. ૩૦-૭-૧૯૩૧ ના રાજ નાગદાના દેરાસરનાં જીર્ણોદ્ધારમાં રૂ. ૧૫૦ આપવાની મંજૂરી આપવામાં આવી હતી. ――――― તા. ૧૩-૧૧-૧૯૩૦ના રાજ ખ'ભાતના સુખસાગર પારસનાથજીના દેરાસરના છોમાટે રૂ. ૫૦૦/ મજૂર કરવામાં આવ્યા હતા. - તા. ૧૭–૩–૧૯૩૨ ના રોજ જીર્ણોદ્ધારના કામકાજ માટે અચલગઢ કારખાનાવાળા શેઠ અચલસી અમરસીને ૪%નાં વ્યાજે રૂ. ૧૦૦૦ થી ૧૫૦૦ ધીરવાની મંજૂરી આપવામાં આવી હતી. તા. ૪-૧૧-૧૯૩૪ ના રાજ શેઠ કસ્તૂરભાઈ લાલભાઈને ઝવેરીવાડ વાઘણુપાળમાં આવેલ શ્રી ચક્રેશ્વરી માતાજીની દેરીને તેમને ખર્ચે જીર્ણોદ્ધાર કરવાની મ་જૂરી આપવામાં આવી હતી. તા. ૧૯-૧-૧૯૩૯ ના રાજ માટા પેાશીનાજી દેરાસરના ચાલુ ખર્ચ ત્થા છોકાર માટે રૂ. ૧૫૦/ મંજૂર કરવામાં આવ્યા હતા. તા. ૨૦-૧૧-૧૯૩૯ના રાજ સાદડી દેરાસરના જીર્ણોદ્ધાર માટે રૂ. ૯૦૦૦/ ઉપરાંત ખીજા વધારે રૂ. ૧૫૦૦ મજૂર કરવામાં આવ્યા હતા. તા. ૧૫-૮-૧૯૪૦ ના રોજ ઈડરગઢનાં બાવન જિનાલયમાં મૂળ નાયકમાં જીર્ણોદ્ધારના કામમાં રૂ. ૨૦૦૦ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. તા. ૧૦-૨-૧૯૪૦ ના રાજ અલવરથી શ્રી શ્વેતાંબર સઘના પત્ર આવ્યા છે કે જીર્ણોદ્ધારનુ કામ જલ્દી શરુ કરવાનુ છે તે રૂબરૂ નક્કી થયેલા પ્લાન મુજબ દેરાસરના જીર્ણોદ્ધાર કરાવવા તેઓ બીજેથી રૂ. ૪૦૦૦ ટીપ કરી ભેગા કરે તે શરતે રૂ. ૩૦૦૦/ આપવાની મંજૂરી આપવામાં આવી હતી. તા. ૨૨-૨-૧૯૪૧ ના રાજ સાદરી ગામના મુખ્ય દેરાસરના ગભારા ઉપરનુ' શિખર અને તેની નીચેના મ`ડાવર વગેરેના જીર્ણોદ્ધારના કામ માટે રૂ. ૩૦૦૦/ મજૂર કરવામાં આવ્યા હતા. — તા. ૨૦–૨–૧૯૪૨ ના રાજ માંડવગઢ તૌના જીર્ણોદ્ધાર માટે રૂ. ૫૦૦૦/ મંજૂર કરવામાં આવ્યા હતા. Page #245 -------------------------------------------------------------------------- ________________ - શેઠ આ૦ ૪૦ની પેઢીના ઇતિહાસ તા. ૨૮-૬-૧૯૭૬ ના રાજ ખ ભાતના શ્રી સ્તંભન પાર્શ્વનાથજી મહારાજના દેરાસરના જીર્ણોદ્ધારમાં રૂ. ૭૦,૦૦૦/ દેરાસર ખાતે લખી આપવાની મંજૂરી આપવામાં આવી હતી. ૨૦૮ સને ૧૯૭૬ માં અધ્યાથી આઠ ગાઉ દૂર આવેલ શ્રી રત્નપુરીજી તી ના છોદ્વાર કરવાના કામમાં રૂ. ૧૦૦૦/ આપવાની મંજૂરી આપવામાં આવી હતી. ઉપર આપેલી પેઢીએ છર્ણોદ્ધાર માટે આપેલ સહાયને ખ્યાલ આપતી માહિતી ઉપરથી જિનમદિને જીર્ણોદ્ધારની બાબતમાં પેઢીએ કેવી ઉદારતા અને વિશાળ દૃષ્ટિ દાખવી હતી તેનું આહલાદકારી અને રળિયામણુ ચિત્ર આપમેળે જ ઉપસી આવે છે. જે બાબત ખીજાઓને માટે અનુકરણીય બની રહે તેવી છે. જીર્ણોદ્ધારમાં થયેલ ખર્ચ સંબંધી વિશેષ માહિતી :— પેઢીના પ્રમુખશ્રીએ વિ. સ. ૨૦૪૧ની સાલની જનરલ મીટિંગમાં અમદાવાદમાં તા. ૧૪-૪-૧૯૮૫ ના રોજ પ્રમુખપદેથી જે વક્તવ્ય રજૂ કર્યુ હતુ. તેમાં જીર્ણોદ્ધાર સંબધી નીચે મુજબ માહિતી આપવામાં આવી હતી. “ જીર્ણોદ્ધારનાં કામા કારીગરોની અછતને કારણે એક સરખાં ચાલતાં નથી. સંવત ૨૦૩૭માં રૂ. ૭,૨૨,૭૫૧ મજૂર કર્યા હતા. જ્યારે ખર્ચ માત્ર રૂ. ૨,૯૪,૧૭૦ થયા હતા. સવત ૨૦૩૮માં રૂ. ૪,૯૧,૫૦૦/ મંજૂર કર્યાં હતા અને ખર્ચ રૂ. ૭,૪૬,૯૮૦ થયા હતા. સંવત ૨૦૩૯માં રૂ. ૩,૪૫,૦૦૦ મજૂર કર્યા હતા અને ખર્ચ રૂ. ૫,૪૦,૫૦૫ થયા હતા. અહેવાલના વર્ષ દરમ્યાન રૂપિયા ૮,૨૪,૦૦૦ મજૂર કર્યો હતા અને ખ ૨. ૮,૪૩,૦૦૦ થયા છે.”૪ Page #246 -------------------------------------------------------------------------- ________________ ૧૬ માં પ્રકરણની પાને ૧. આ માટે એક પ્રાચીન ગ્લૅકમાં કહ્યું છે કે. . નવી કિર ઇશ્વ, વિષાને જ મત . તમારદg guj, કાયતે | - ૨. શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈને અમૃત મહોત્સવ અમદાવાદમાં તા. ૧૦-૫-૧૯૭૦ના રોજ અખિલ ભારતીય ધરણે ઉજવવામાં આવ્યું તે પ્રસંગે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના મુખ્ય મિસ્ત્રી સોમપુરાથી અમૃતલાલ મૂળશંકર ત્રિવેદીએ લખેલ અને શ્રી અમૃત મહત્સવ સમિતિ તરફથી પ્રગટ કરવામાં આવેલ “શત્રુજ્ય-રાણકપુર-દેલવાડા” નામે પુરિતકામાં (પૃ. ૩૭ થી ૩૮માં) શ્રી રાણકપુર તીર્થના જીર્ણોદ્ધારને લગતી જે આધારભૂત માહિતી રજૂ કરવામાં આવી છે તે અહીં આપવી ઉચિત લાગે છે જે આ પ્રમાણે છે– પુરાણે તે કહે છે કે, દેવી સરવે પર દાનવીય તર વિજય મેળવે ત્યારે સ્વર્ગનું પણ પતન થાય છે. પૃથ્વી પરના આ સ્વર્ગનું પણ એક કાળે એમ જ બન્યું. આ નલિનગુલ્મવિમાન તથા શ્રી નેમિનાથ ભગવાન અને પાર્શ્વનાથ ભગવાનનાં મંદિરો તથા જગતને જીવન બક્ષી રહેલા પ્રકાશના દેવ ભગવાન સૂર્યનારાયણના મંદિર સિવાયનું સારુંયે રાણકપુર ગામ ઉજ્જડ બની ગયું છે. - રાજકીય અસ્થિરતા અને અંધાધૂધીના જમાનામાં સહુ પોતપોતાની સલામતીની ચિંતામાં પડયા હોય ત્યાં એકલા-અટૂલા પડી ગયેલાં અને નિર્જન સ્થાનમાં રહેલાં દેવસ્થાનોની સંભાળ લેવાનું કેને સૂઝે ? છતાં આવું સ્વર્ગીય સ્થાન તદ્દન વિમૃત તે કેમ જ થાય ? તેના સૌંદર્યું તેને તીર્થ બનાવી દીધું. સાદડી ગામના સંઘે તેની સારસંભાળ લેવા માંડી. પરંતુ વ્યવસાયી શ્રેણીઓ ધંધામાં એટલા ગળાબૂડ બન્યા હતા કે મંદિર દિવસે દિવસે દુરવસ્થાને પ્રાપ્ત કરતું ગયું. - - સમય પલટા, શ્રેષ્ઠીઓમાં કળિયુગ પેઠે, અને ધર્મનું સ્થાન અંગત મહત્ત્વાકાંક્ષાઓએ લીધું. ધર્મમાં વાડા પડ્યાં. તેમાં પેટા પડયાં અને સમાજ ખંડ ખંડ થઈ ગયો. સમાજમાં પડેલા આ તડાઓએ અંગત મહત્ત્વ અને માનાપમાનની આગળ ધર્મની સેવાઓને ગૌણ ગણી, અને મંદિરની દુરવસ્થા વધતી ચાલી. દુંદુભિઓ અને મંત્રોચ્ચારેથી ગુંજતું આ સ્થાન ચામાચીડિયાં અને કબુતરોનું નિવાસસ્થાન બન્યું છે જ્યાં ધૂપ, કેસર અને પુષ્પોની સુગંધ આજુબાજુના વાતાવરણને ભરી દેતી હતી, ત્યાં ચામાચીડિયાં અને કબૂતરની હગારની દુર્ગધ ફેલાવા લાગી. નકશીદાર સ્તંભે, ધારે અને પાટડાઓ એટલા મેલા થઈ ગયા કે તે સફેદ આરસની છે, તેમ માનવું મુશ્કેલ પડવા લાગ્યું. સેંકડો કલાત્મક પથ્થરના સાંધાઓમાં મજબૂતી માટે જડેલા લેખંડના ખૂટાઓનું આયુષ્ય પૂરું થયું હતું. દેહમાંથી બહાર નીકળવા ઇચ્છતા યોગીના પ્રાણ જેમ બ્રહ્મરંધ્રને Page #247 -------------------------------------------------------------------------- ________________ ૧૦ શેઠ આ૦ ૪૦ની પેઢીના ઇતિહાસ તાડી નાખે છે તેમ કાટથી ફૂલેલા આ ખૂટામેએ મદિરનાં પથ્થરોના તાળવાં તાડી બહાર નીકળવા માંડયું, અને ઠેર ઠેર ગાબડાં પડયાં. ઘુંમટા અને છતાનાં ધાબાંએમાંથી અનેક જગ્યાએ પાણી પડવા લાગ્યું. જમીન ઉપરની લાદી ઊખડીને ઊંચીનીચી થઈ ગઈ. કાઈ કાઈ સ્તભા અને પાટડામાં ચિરાડા પડી અને નલિનીગુવિમાનને આધાર ખળભળવા લાગ્યા. નવ્વાણુ લખપતિઓ ધરાવતા સાદડીના સધ હવે જાગ્યા હતા. પરંતુ એને મા સૂઝતા ન હેાતા. કામ શક્તિ બહારનું લાગવા માંડયું હતુ; ધનથી તા કદાચ પહેાંચી શકાય પરંતુ આવા મહાન કાર્ય માટે જોઈત્તી સૂઝ કાંથી લાવી ? બહુ વિચારને અ ંતે જાણે મદિરના અધિષ્ઠાયક શાસન દેવતાએ માગ સુઝાડયો. હાય તવે! પ્રકાશ પચાના હૃદયમાં પડયો. અને ક્ષેત્રિય સ’કુચિતતા છે!ડીને ભારતના સમસ્ત શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંધની પ્રતિનિધિ એવી શેઠ આણુંજી કલ્યાણુજીની પેઢી તરફ તેમણે દિષ્ટ દાડાવી, પછી તા સાદડી સઘ અને શેઠ આણુંજી કલ્યાણજીની પેઢી વચ્ચે વાટાધાટા ચાલી. શેઠ આણુ છ કલ્યાણુજીની પેઢી માટે પણ આ કાંઈ નાનુંસૂનું કામ ન હતું, પરંતુ તેની પાસે સમ નેતૃત્વ હતું : ગમે તે કાર્ય પ્રત્યે મૂલગામી પક્કડ ધરાવતી દૃષ્ટિવાળા પ્રમુખ શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈની સબળ રાહબરી તેને સાંપડેલી હતી. ધરણાશાની ધગશના શેઠે કસ્તૂરભાઈમાં આવિર્ભાવ થયા અને શેઠ આણંદજી કલ્યાણુજીએ રાણકપુરનાં 'ાિનેા વહીવટ સભાળી લીધા, પરંતુ કા ભગીરથ હતું. ધનની નિહ પણ મનની દૃષ્ટિએ શું કરવુ. અને કેમ કરવું ? આ મહાન મદિરની દુરવસ્થા દૂર કરી તેના કાયાકલ્પ કરે તેવા વૈદ્યો કયાં શેાધવા ? પરંતુ શેઠશ્રી કસ્તૂરભાઈના મનમાં તેને એક આખા નકશા હતા. મહાન પ્રભાવક શાસનસમ્રાટ જૈનાચાર્ય શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજીની સલાહ અને આજ્ઞા લઈને આ ધકાની શરૂઆત તેમણે કરી; એ સમયના ઉત્તમ શક્તિ ધરાવતા શિલ્પીઓની સલાહ લેવા માંડી, અને આધુનિક સ્થાપત્યવિજ્ઞાનના ઉત્તમ જાણકારની બુદ્ધિના લાભ લેવાનું નહિ ચૂકવાનું પણ નક્કી કરવામાં આવ્યું. અને તે મુજબ શિલ્પી ભાઈશ કર ગૌરીશંકર, પ્રભાશ કર આઘડભાઈ, જગન્નાથ અંબારામ અને દલછારામ ખુશાલદાસ એમ ચાર શિલ્પીઆના જૂથને જીર્ણોદ્ધારના અહેવાલ આપવાનું સાંપાયું. ખીજી બાજુ આધુનિક સ્થાપત્યવિજ્ઞાનના નિષ્ણાત ગ્રેગસન મેટલી ઍન્ડ કીંગને પણ તે કામ સોંપવામાં આવ્યુ'. અને વિક્રમ સંવત ૧૯૮૯ માં શ્રી એટલી અને શિલ્પીઓના અહેવાલ મળી ગયા. ઉપરીક્ત ચાર શિલ્પીઓ પૈકીના ધ્રાંગધ્રાના વતની શ્રી દલારામ ખુશાલદાસને આ ભગીરથ કાર્યની જવાબદારી સોંપવામાં આવી. જે ખાણાના પથ્થરથી મંદિર બંધાવ્યું હતું, તે સેાનારાની ખાણેાના પથ્થરા આવવા લાગ્યા અને ખસેા કારીગરાનાં ટાંકણાંની સરગમ ગૂ‘જવા લાગી. અનેક મારવાડી સામપુરા કલાકારા પણુ તેમના પૂર્વજોએ રચેલા આ અપૂર્વ સ્થાપત્યના ઉદ્ઘારમાં લાગી ગયા. આજુબાજુનાં ગામડાંઓના સેંકડા મજૂરા ઊતરી પડયા અને જૉંગલમાં મંગલ બની રહ્યું. મનુષ્યા હાય ત્યાં કૂતરાંઓ પણ આવે જ. આ કૂતરાની લાલચે વાઘ અને દીપડા કાટ ટેકીને ધર્મશાળાના ચોકમાં પડવા લાગ્યા. શરૂ શરૂમાં ભયભીત બનતા માનવીએ ધીમે ધીમે જ*ગલી જનાવરાથી ટેવાઈ ગયા અને કામ ધમધેાકાર ચાલવા લાગ્યું”. શેઠ આણુંદજી કલ્યાણુજીની પેઢી સાદડીમાં અને શિલ્પીના પડાવ રાણકપુરમાં રાખવામાં Page #248 -------------------------------------------------------------------------- ________________ પેઢીએ કરાવેલ જીર્વાદ્વારા ૧૧ આવ્યા. શિલ્પી દલછારામ કા`કુશળ, વહેવારુ સુદ્ધિવાળા પ્રવીણ પુરુષ હતા, અને પેાતાના કા માટે સ્વતંત્ર બુદ્ધિ ધરાવતા હતા. શરૂ શરૂમાં સાદડી પેઢીના મુનીમા તેમની સાથે કદમ મિલાવી શકયા નહીં, પરંતુ શેઠશ્રી કસ્તૂરભાઈએ શ્રી દલછારામની શક્તિ પિછાની લીધી હતી. એટલે શિલ્પની અને કામની સરળતાની ખાતર શેઠ આણુંજી કલ્યાણુએ એક પછી એક એમ બે મુનીમે બળ્યા. છેવટે મેટાદના શ્રી હરગાવિ દાસ મુનીમ તરીકે આવ્યા. તેમણે શિલ્પીના મિજાજને, કામના રંગને અને સાદડીના સંઘને પણ પારખી લીધા. સહુની સાથે સ્નેહભીનું વર્તન રાખી સૌરાષ્ટ્રીય મીઠાશને પરિચય આપી કુનેહથી કામ લીધું. શેઠશ્રી કસ્તૂરભાઈના આ ભગીરથ કાર્યમાં મુનીમ અને શિલ્પી અને તેમના ડાબા-જમણા હાથ બની રહ્યા. ગૃહારના કામની ઝડપ વધારવામાં આવી. મથુરા, આગ્રા, જયપુર, અલવર અને મારવાડનાં નાનાંમોટાં ગામેાના તથા ગુજરાત અને સૌરાષ્ટ્રના કારીગરોના સમૂહેા જુદા જુદા મિસ્ત્રીના હાથ નીચે મૂકવામાં આવ્યા અને કામ વહેચી આપવામાં આવ્યુ. ધુમટાની પદ્મશિલાઓનાં ઝુમ્મરા કાનુડા નામથી ઓળખાતી કાળી ચકલીઓએ પીછાં ચેાડીને કરેલા માળાએથી છવાઈ ગયા હતા. ઉત્તર મેધનાદમડપના ત્રણ માળ જેટલા ઊંચા ઘું મટની પદ્મશિલાને સાફ કરતી વખતે ઘુમટના છેલ્લા થર અને પદ્મશિલાની વચ્ચેની ઘસીમાં પક્ષીઓએ બાંધેલા મુસીબતે ઉખાડી શકાય તેવા સખત માળા ઉપર તેમના જ શિકાર કરવા સુખથી નિવાસ કરી રહેલા સાત ફૂટ લાંબા સાનેરી પટ્ટાવાળા સાપે તે માળા ઉખેડીને સાફ કરવા સામે સખ્ત વિરાધ કર્યાં હતા, તે ગમે તેટલા વિરાધ કરે તાપણુ પક્ષીઓએ કાયદા વિરુદ્ધ વગર પરવાનગીએ બાંધેલાં ઝૂપડાં તેડાવી નાંખી પદ્મશિલા સા કરાવવાની શ્રી દલછારામભાઈનો મ્યુનિસિપાલિટી–મંદિરપાલિકા-ની ફરજ હતી. એટલે ત્રણ માળ ઊંચા પાલખ ઉપર ઊભા રહીને માળાએની પાછળ સંતાકુકડી રમતા'તે સાપને જેટલી મુસીબતે પેાલીસા બહારવિટયાને પકડે તેટલી મુસીબતે પકડીને જં ગલમાં મૂકી આવવા પડયો હતા. ત્યાર પછી જ કાનુડાનાં ઝૂંપડાં ઉખાડી શકાયાં હતાં; ત્રણ માળ ઊંચા ઘુંમટમાં તે કેમ ચડયો હશે તે આશ્ચર્યચકિત કરે તેવું છે. ઉત્તર ખલાનકના શંખ-વલયાકૃતિ 'મટ પહેલી નજરે જોનારના ખ્યાલમાં આવે નહિ, પરંતુ ધ્યાનથી જૂએ તેા તેની ખૂબી તરત સમજાય તેવી છે. પથ્થરાની ગાળાઈને ચઢતા ક્રમથી ગાઠવીને એક સળંગ ગોળ રેખા ઉપજાવવી તે બુદ્ધિચાતુર્યં માગી લે છે, સ્કુના આંટાની જેમ આ ઘુંમટના થરા ગોઠવાયેલા છે. આવી બધી ખૂબીઓ જÍદ્ધાર વખતે મહાર આવી અને સ્પષ્ટ સ્વરૂપ ધારણ કરી રહી. મેઘનાદ મંડપેાના ત્રણ માળ ઊંચા સ્તંભેા ઉપરના તૂટેલા તેના જેવા જ ખીજા નવા પાટડાએ બેસાડવા અને ઉપર રહેવા દેવા તે કામ શિલ્પીની બુદ્ધિની સેાટી કરે તેવું હતું. ફથી પૂરતું, પ્રાત્સાહન પામી ચૂકેલા શિલ્પી દલછારામે આવું બધું કામ સહજ રીતે પાર ઉતાર્યું". કાઈ સ્વરૂપવાન પુરુષને દુરવસ્થામાં આવી પડયા પછી મહિનાએ સુધી સ્નાન કરવાના સમય મળે નહીં, ગંદાં થઈ ફાટી ગયેલાં કપડાં શરીર પર ચીટકી ગયાં ઢાય, ગુમડાં નીકળ્યાં પાટડાઓ ત્યાંથી કાઢી નાખી બધે ખેાજો એમ ને એમ જ પરંતુ શેઠશ્રી કસ્તૂરભાઈ તર Page #249 -------------------------------------------------------------------------- ________________ ૧૨ શેઠ આ ૬૦ની પેઢીના ઇતિહાસ હાય અને શરીર દુર્ગંધ મારતુ. હાય, તથા દાઢી અને માથાના વાળ વધી ગયા હેાય ત્યારે તેની સુંદરતાના હાલ કેવા દેખાય ! તેવા જ હાલ આ અદ્ભુત દેવવમાન જેવા બૈલેાકચદીપકપ્રાસાદના જીર્ણોદ્વાર પૂર્વે હતા, તેવી કલ્પના કરીએ તેા તે કાંઈક યોગ્ય સરખામણી ગણાશે. હાલ જો એક કારીગરનું એક ક્વિસનું વેતન ૧૦) રૂપિયા અપાતું હાય તા આ દ્ધિાર વખતે તે રૂ. ૧-૫૦ અપાતું હતું, તેવા સમયમાં આ મ`દિરના ગૃહારમાં શેઠ આણુ દજી કલ્યાણુજીએ રૂ. ૪,૭૦,૦૦૦ ખર્ચ્યા છે. તે ઉપરથી કામના પરિમાણને ખ્યાલ આવે તેમ છે. આ તા બધી મ"દિરના જીર્ણોદ્ધારની ઝીણવટભરી સૂક્ષ્મ વાતા થઈ, પરંતુ શેઠશ્રી કસ્તૂરભાઈની વિશાળ દૃષ્ટિ ફક્ત આટલી સુધારણાથી સાષ માને તેમ નહેાતી. તેમને શ્રી ધરાશાની આ અમૂલ્ય ભેટની કલાનુ રસાસ્વાદન કરવા સમસ્ત ભારત અને સમસ્ત વિશ્વના સૌદ પ્રેમીએ અહી આવી દેવાપણુ કરાયેલી કલા દ્વારા, માનસિક શાન્તિ અને આનંદ પ્રાપ્ત કરે, તેમ કરવું હતુ, અને તે માટે મંદિરની બહાર પણ દૃષ્ટિ દાડાવ્યા વિના ચાલે તેવું ન હતું. મદિરની દીવાલાને લાગીને નાની નાની ઓરડીઓવાળી ધર્મશાળા બનાવવામાં આવેલી હતી. તેના મંદિરની સાથે લાગેલે ભાગ શકય તેટલા મંદિરથી દૂર હટાવવાના નિય લેવામાં આવ્યા. મંદિરની આજુબાજુ આવેલી સમસ્ત જમીનને ફરતા કાર્ટ બનાવવામાં આવ્યા અને તે જમીનમાં પ્લાટા પાડી સુંદર વિશાળ પચાસ અને સાઠ ફીટ પહેાળા રસ્તા ફૂટપાથની કિનારીએ બાંધીને બનાવવામાં આવ્યા. રસ્તાઓ ઉપર વૃક્ષો વવરાવવામાં આવ્યાં. નવી અદ્યતન ઢબની ખે ધર્મશાળા બનાવવામાં આવી. અને છેલ્લી ઢબનાં દરેક સાધના ત્યાં વસાવવામાં આવ્યાં. યાત્રીઓને ભોજન બનાવવાની કડાકૂટમાંથી ઉગારી લેવા માટે સુ ંદર ભોજનશાળાનું નિર્માણ કરવામાં આવ્યું. આજીતીર્થના દેવમંદિરનાં કર્ણોદ્ધારની કહાણી રસમય અને માહિતીપૂર્ણ ભાષામાં મિ અમૃતલાલભાઈ ત્રિવેદીએ પાદનોંધ નં. ૨ માં જણાવેલ પુસ્તિકામાં રસમય રીતે આપી છે. જિજ્ઞાસુઓને એ પુસ્તિકા જોવા ભલામણ છે. એ પુસ્તિકાની નકલ શેઠ આણંદજી કલ્યાણુજીની પેઢીની અમદાવાદની મુખ્ય શાખામાંથી મળી શકે એમ છે. ૪. પેઢી તરફથી જેમ પ્રાચીન મ`દિરાના જર્ણોદ્ધાર માટે સહાય આપવામાં આવે છે તેમ સમયને પારખીને નવાં જિન મંદિશ માટે પણ સહાય આપવામાં આવે છે જે અંગે પેઢીના પ્રમુખ શેઠ શ્રી શ્રેણિકભાઈએ વિ. સં. ૨૦૪૧ ની જનરલ મીટિંગમાં નીચે મુજબ રજૂઆત કરી હતીઃ નૂતન જિનાલયેા માટે પણ સંવત ૨૦૩૨ થી ૨૦૪૦ ની સાલ સુધીમાં રૂ. ૨૩,૭૮,૦૦૦ મજૂર કરવામાં આવ્યા છે. અને તે પૈકી રૂ. ૧૭,૬૯,૦૦૦ ચુકવી દેવામાં આવ્યા છે.' 6c Page #250 -------------------------------------------------------------------------- ________________ પૂ ર વ ણી શ્રી અમદાવાદ જીર્ણોદ્ધાર કમિટીની કામગીરી જીર્ણ થતાં કે થયેલાં જિનમદિરાના Ìધાર દ્વારા શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીની માફક એની સાચવણી કરવાની વિશિષ્ટ કામગીરી બજાવી રહેલ શ્રી અમદાવાદ દેરાસર જ[દ્વાર કમિટીને સક્ષિપ્ત પરિચય આ પ્રકરણને અંતે અહીં જ આપી દેવા ઉચિત લાગે છે. ૐ આ સંસ્થાનું પેાતાનું આગવું મધારણ છે. આ બંધારણમાંની નીચે મુજબની માહિતી ધ્યાન આપવા લાયક છે. આ સંસ્થાની સ્થાપના (૫૦ વર્ષ પહેલાં) સને ૧૯૩૫ના અરસામાં કરવામાં આવી હતી. (૧) સ્થળ :— આ કમિટીની ઓફ્િસ હાલ તુરત માટે અમદાવાદ શેઠ આણુંદજી કલ્યાણુજીની પેઢીમાં રાખવી, ભવિષ્યમાં કમિટીને યેાગ્ય લાગતાં ખીન્દ્ર કાઈ સ્થળે પણ ફેરવવી. ( કલમ નં. ૩ ). (ર) ઉદ્દેશ: ભારતભરનાં દેરાસરાના [દ્ધાર માટે માંગણી આવતાં તેની જરૂરિયાત તપાસી તે દેરાસરાના પૂરેપૂરા છÍદ્ધાર કરાવવા વ્યવસ્થા કરવી અગર કરાવવી અને ખાસ કારણે ફક્ત યેાગ્ય મદદ કરવી. ( કલમ ન. ૨). (૩) કમિટી યા સામાન્ય કમિટીના સભ્યો :–– (૧) સ્વપ્નની ખેાલી અથવા ખીજી કાઈ યાગ્ય રીતિએ [દ્વારમાં વાપરવામાં આવતી ઉપજ કમિટીને સુપ્રત કરનાર અગર કમિટીના ઉદ્દેશમાં સહાનુભૂતિ ધરાવનાર દરેક ઉપાશ્રય તરફથી એ સભ્યા. (૨) રૂપિયા ૫૦૦/થી રૂ. ૨૦૦૦/ સુધી વાર્ષિક રકમ આપનાર દેરાસર, સ`સ્થા અગર પેઢી તરફથી મેકલવામાં આવતા એક આગેવાન તે વર્ષ માટે. (૩) ત્ર રૂપિયા ૧૦૧/ અગર તેથી વધુ રકમ આપનાર કાઈ પણ ગૃહસ્થ તે વર્ષ માટે. = રૂપિયા ૧૦૦૧/ એકી સાથે આપનાર ગૃહસ્થ આજીવન’સભ્ય ગણાશે. ૪ રૂપિયા ૨૦૦૧/ અગર તેથી વધુ એકી સાથે આપનાર ગૃહસ્થ આ સંસ્થાના ‘ દાતા ' ગણાશે. ' 6 :~ ઉપર ૧, ૨ અને ૩ માં જણાવેલ દેરાસર, સંસ્થા કે પેઢી રૂ. ૨૦૦૦/ કે તેથી વધારે વાર્ષિક મદદ આપનાર એ સભ્ય અને રૂ. ૫૦૦૦/ કે તેથી વધારે વાર્ષિક મદદ આપનાર ચાર સભ્યા માકલી શકશે. કમિટી યા સામાન્ય કમિટી 'ઉપરના સગૃહસ્થાની બનશે. (કલમ નં. ૫). સંસ્થાના અડતાલીસમા રિપેટ માં જણાવ્યા મુજબ આ સસ્થાનાં નીચે મુજબ એ એનરરી સેક્રેટરી છે. (૧) રા. અમૃતલાલ વાડીલાલ શાહ (૨) રા. હિંમતલાલ ચીમનલાલ ચોક્સી, Page #251 -------------------------------------------------------------------------- ________________ શેઠ આઠ કની પેઢીને ઇતિહાસ આ સંસ્થાની સ્થાપના થયે લગભગ અડધી સદી વીતી જવા છતાં એનું કાર્યાલય શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીમાં જ રાખવામાં આવ્યું છે. તે ઉપરથી તેમજ આ સંસ્થાની નીચે જણાવેલ જિનમંદિરના જીર્ણોદ્ધારની કામગીરી ઉપરથી એમ જરૂર કહી શકાય કે આ સંસ્થા દ્વારની બાબતમાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીની એક પૂરક સંસ્થા તરીકે કામગીરી બજાવી રહી છે. જે પ્રશંસનીય તેમજ અનુકરણીય છે. કામગીરી : કમિટીના ૪૯મા રીપોર્ટમાં પૂ. આચાર્ય મહારાજે ત્યા પૂ. મુનિ મહારાજને સહાય મેકલવા માટે જે વિનંતી કરવામાં આવી છે તેમાં કમિટીની અત્યાર સુધીની કામગીરીને ખ્યાલ નીચેના શબ્દોમાં આપવામાં આવ્યું છે. - “અત્યાર સુધીમાં કમિટીએ પ૧ દેરાસરેના જીર્ણોદ્ધારનાં કામ મંજૂર કરેલાં તે પૈકી ૪૩ દેરાસરોને જીર્ણોદ્ધારનાં કામ પૂરાં થયાં છે. અને ૮ દેરાસરનાં કામ ચાલુ છે તે માટે કમિટીએ મંજૂર કરેલાં રૂ. ૪૪,૨૨,૦૬૫-૭૪ માંથી રૂ. ૪૪,૨,૦૬૫–૭૪ ખર્ચાયા છે અને રૂ. ૨૦,૦૦૦-૦૦ ચાલુ કામ માટે ખર્ચવાના છે. કમિટી તરફથી ખૂબ જ વ્યવસ્થિત રીતે કામ થાય છે. નાણુને કઈ પ્રકારને ગેરવ્યય થતે બંથી એટલું જ નહિ પણ કરકસરથી એકસાઈપૂર્વક દેખરેખ નીચે કામ કરવામાં આવે છે. ઘણાં ગામના સંઘેએ કમિટીના કામથી સંપૂર્ણ સંતોષ દાખવ્યું છે. મુનિ મહારાજે પણ યથાશક્તિ મદદ અપાવે છે.” ઉપરના લખાણ ઉપરથી જોઈ શકાશે કે અમદાવાદ દેરાસર જીર્ણોદ્ધાર કમિટી અને ફંડ' નામે સંસ્થા દેશભરનાં દેરાસરેના જીર્ણોદ્ધાર માટે કેવી ઉપયોગી કામગીરી બજાવી રહી છે. Page #252 -------------------------------------------------------------------------- ________________ ૧૭ છાપરિયાળી ગામ અને પેઢીની જીવદયાની કામગીરી જીયા એ જૈનધમ ના પ્રાણ છે અથવા એના વ્યાપક અમાં એમ પશુ કહી શકાય કે અહિંસા ત્યા જીવદયા એ બધાં ધર્મોમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ૧ ભગવાન તીકરાએ ઉબેધેલ વિશ્વમૈત્રીની ભાવનાને ચિરતા કરવાનુ' એક માત્ર સાધન અહિંસા સ્થા કરુણા છે. અર્થાત અહિંસા અને કરુઙ્ગાના વિચારની ઉપેક્ષા કરવાથી કયાય વિશ્વમૈત્રીની ભાવના જીવન સાથે એકરૂપ ન ખની શકે. આમ હાવાનુ` કારણ એ છે કે સવ જીવા જીવવાની અને સુખી થવાની લાગણી સેવતા હોય છે. અને મરવુ કે દુઃખી થવુ' કાઈ ને ગમતુ. હાતુ નથી. ૨ જીવદયાના પાલનમાં એ જાણવુ' જરૂરી હાય છે કે જીવાની ઉત્પત્તિ કયાં કયાં થાય છે અને એમના સહાર અને દુઃખથી ખચવા માટે કેટલી બધી જાગૃતિ રાખવી પડે છે, એ તીર્થ"કર ભગવડતાની શેાધ છે કે એમણે પેાતાના વિશિષ્ટ જ્ઞાનના મળે એ જોયુ કે, એ પૃથ્વી, પાણી, વાયુએ અને અગ્નિ પણ સજીવ તત્ત્વા છે એટલે આ બધાંને કોઈ પણ રીતે દુઃખ ન પહોંચે એવી રીતે જીવવુ જરૂરી છે. પણ આમ જીવનનિર્વાહ કરવા એ શકય લાગતું નથી, એટલા માટે માનવીએ અહિંસાની ધર્મભાવનાને સમજીને પાતાનુ' જીવન એવી રીતે ગાઠવવુ' જોઈ એ કે જેથી એછામાં ઓછા જીવાના સહાર થાય અથવા તા એમને ઓછામાં ઓછું દુઃખ હેાંચે એ રીતે પોતાના જીવનવ્યવહારની ગેાઠવણ કરવી જોઈએ. અહિંસા અને કરૂણાની વ્યાપક ભાવનાને જીવન સાથે વણી લેવાના આ જ રાજમાર્ગ છે. આથી એ સમજવુ* મુશ્કેલ નથી કે, જૈન ધર્મનાં તીસ્થાનાની સારસભાળ કરતી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી પાસે જીવદયાની પ્રવૃત્તિ કરવાનું જુદું ખાતુ હોય. પાલીતાણા પાસેનું છાપરિયાળી ગામ એ જીવદયા માટે ભાવનગર રાજ્ય પાસેથી પહેલાં વાર્ષિક રૂ. ૨૫૧નાં ઈજારેથી લીધેલુ અને પાછળથી ભેટ મળેલુ ગામ છે, જે નીચે ગુજખના એક દસ્તાવેજ ઉપરથી જાણી શકાય છે. શ્રી રાવળશ્રી અખેરાજજી ભાવસ`ઘજી Page #253 -------------------------------------------------------------------------- ________________ ર૬ શેઠ આ૦ કરની પેઢીના ઇતિહાસ શ્રી દરબાર મહારાજ શ્રી અખેરાજજી વાં? શેઠ આણંદજી કલ્યાણજી જત છાપરીઆલી પ્રગણે મહુવાનું ગામ તમને દરબારે પરથમ રૂ. ૨૫૧/ની રકમથી ઈજારે આપેલ પણ હાલમાં વડીલ મહારાજ શ્રી વિજ્યસંઘજી દેવ થતાં એ ગામ ખોડાઢોરમાં ધરમાદા આપુ છે. માટે હવેથી તે રકમનાં રૂપીઆ લીધામાં નહીં આવે ને એ ગામને વહીવટ તમામ તમે કરજે તેમાં કઈ દિવસ કશી વાતે હરકત થાશે નહીં એ ગામ તમને આપ્યું છે તે વિસ પરંપરા પાલામાં આપશે. - સંવત ૧૯૦૮ના ચૈિત્ર વદ- ૧૧. ૩ (તારીખીયા મુજબ આ તિથીએ તા. ૧૫૪-૧૮૫૨ હતી.). (નોંધ :-આ દસ્તાવેજ શુદ્ધ રૂપમાં પૂરેપૂરે વાંચી શકાયું નથી. એટલે જેઓએ સાચે સાચું લખાણ વાંચવાની ઈચ્છા હોય તેઓએ આ દસ્તાવેજની છબી આ ગ્રંથમાં અન્યત્ર આપવામાં આવી છે તે જેવી). . આ દસ્તાવેજ ઉપરથી એટલું તે જાણી શકાય છે કે પેઢીએ છાપરીયાળી ગામ જીવદયાના કામ માટે વાર્ષિક રૂ. ૨૫૧/ ઠરાવીને ભાવનગર રાજ્ય પાસેથી ઈજારે રાખ્યું હતું. પરંતુ એ જાણી શકાયું નથી કે આ ઈજારાની શરૂઆત કઈ સાલથી થઈ હતી. ક્ષેત્રફળ :- આ છાપરિયાળી ગામ ત્યા સીમની મળીને કુલ જમીન ૩૬૦૪ એકર, અર્થાત ૯૦૧૦ વીઘા થાય છે. આટલી જમીન એને ગામ સાથે વિ. સં. ૧૯૧૧ની સાલમાં ભાવનગર રાજ્ય તરફથી પેઢીને દાનમાં મળી હતી અને એ ગામ જીવદયાની પ્રવૃત્તિ માટે ભેટ આપેલું હોવાથી એના ઉપર કોઈ પણ જાતની મહેસુલ ભાવનગર રાજ્ય તરફથી વસુલ કરવામાં આવતી ન હતી, પરંતુ સ્વરાજ્યની પ્રાપ્તિ બાદ રાજ્યનું વિલીનીકરણ થયું તેમાં કાયદા પ્રમાણે બારખલી ધારે લાગુ પડયો. એટલે સાડાપાંચસો વીઘા જમીન ખેડૂતોના તાબામાં હતી તે તેમને આપી દેવામાં આવી. આ સિવાયની જમીન પિઢી પાસે છે. આ જમીનમાંથી છસો વીઘા જમીનમાં વાવેતર થાય છે અને બાકીની જમીનમાં બીડ છે જેનું કાયદેસર મહેસુલ પેઢી ભરે છે. ખેડૂતોને આપેલી જમીનનું વળતર સરકાર પેઢીને આપે છે. શ્રીકૃષ્ણકુમારસિંહજીને નિયમ:-અહીં એક વાતની ખાસ નોંધ લેવી જોઈએ કે ભાવનગરના છેલ્લા ત્યાગમૂર્તિ રાજવી શ્રીકૃષ્ણકુમારસિંહજી જ્યારે જ્યારે છાપરિયાળી ગામ આવતા ત્યારે એ ગામનું પાણી સુદ્ધાં પીતા ન હતા, કારણ કે એ ગામ જીવદયાના કામ માટે ભેટમાં આપવામાં આવેલું ધર્માદા કરેલું ગામ હતું. (ગામની જમીનના આંકડા સાથેની અહી સુધીની હકીક્ત સને ૧૯૮૦ની સાલમાં પાલીતાણા પાસે આવેલ શેત્રુજી Page #254 -------------------------------------------------------------------------- ________________ છાપરિયાળી ગામ અને પેઢીની જીવદયાની કામગીરી ૨૭ ડેમના દેરાસરના મેનેજર શ્રી લાભશંકરભાઈ જેઠાલાલ પાઠક પાસેથી જાણવામાં આવી છે તેની અહીં સાભાર નેંધ લેવામાં આવે છે.) - દેરાસર - છાપરિયાળી ગામ પાસે આવેલી એક નાની ટેકરી ઉપર ભગવાન ઋષભદેવનું નાનું સરખું જિનાલય છે જેમાં નીચે મુજબ શિલાલેખ કરવામાં આવેલું છે? "सं. १९२१ महावदी ३, सोमवार राजनगर निवासी ओसलालझातीय वृद्ध शाखाना ફીશી (અહીં નામ વંચાતું નથી) રવચંદ્ર પર રોઢવાના પુત્ર રદ માદામના શ્રેયાર્થ vમના ઘર ઘેરીવાશે....... તિરાપ મારા શારિતસાગરસૂરિ..” વિશાળ વડલો - આ ગામથી થોડે દૂર સીમના ભાગમાં એક ખૂબ વિશાળ વડલે આવેલો છે. એને “વિઘાવડ” (વિઘા જેટલો વિશાળ વડ) નામે એની વિશાળતાને કારણે ઓળખવામાં આવે છે, જે જોવાલાયક છે. આ વડલાનો ઉપયોગ ઉનાળામાં પશુઓ છાયામાં બેસવા માટે કરે છે. ફ - આ ગામની સીમમાં એક “ધોળો કૂવો ” જેને “ન કુ” પણ કહેવામાં આવે છે, તેની જોડે બન્ને બાજુ અવેડા બનેલા છે. આ કૃ વિ. સં. ૧૯૪ની સાલમાં અમદાવાદના શેઠ માણેકલાલ ચુનીલાલ શાહે આપેલ રૂ. ૨૪૦૦/ની સખાવતથી બંધાયેલ છે એ ત્યાં લેખ છે. આ ગામમાં જે પાંજરાપોળ આવેલી છે તેમાં ઘાયલ પશુઓ અને અપંગ પશુઓ થા ઘરડાં થયેલાં જાનવરોને રાખવામાં આવે છે અને એમની પૂરેપૂરી દાકતરી સારવાર થતી રહે, તેમ જ એમને ખોરાક-પાણી બરાબર મળતાં રહે એનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે છે. આથી અહીં પશુઓની સંખ્યા વધારે પ્રમાણમાં રહે અને ખર્ચમાં દર વર્ષે તાણ પડતી રહે એ સ્વાભાવિક છે. ક્યારેક તે આ ખાધ અથવા તાણ એટલા મોટા પ્રમાણમાં વધી જાય છે કે જ્યારે પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓને એની ચિંતા કરીને ખર્ચ પૂરું કરવાનો પ્રયત્ન કરે પડે છે. અહીં એ કહેવાની જરૂર નથી કે આ પાંજરાપોળમાં આવતાં પશુઓનું ઘાસ નિયમિત અને પ્રમાણસર મળતું રહે એ માટે ઘાસની ગાંસડીઓ સારા પ્રમાણમાં વસાવવી પડે છે. વિશાળ કારોબાર :- આ સ્થાનની રક્ષણ માટે એક ગામના વહીવટ એટલે વિશાળ કારોબાર ચલાવવું પડે છે અને એ માટે મેનેજર અર્થાત મુનીમ, હિસાબખાતાના માણસે, પિોલીસ પટેલ, જમાદાર, ઢોરના ડોકટર વગેરે માણસોને નિભાવ કરવો પડે છે, સાથે સાથે અમારે વગેરેને ભામનો ઈજારે સમયે સમયે આપે પડે છે તેમ જ વખત આવે ખેડૂતોને તગાવી પણ આપવી પડે છે. અહીં એ જાણવું રસપ્રદ થઈ પડશે કે કેઈક વાર ભામના ઈજારદાર ચમારે પાસે રૂ. ૬૪૮૭ જેટલી મેટી રકમનું લેણું પડયું હતું. જે ૨૮ Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ શેઠ આ૦ કરની પેઢીને ઇતિહાસ વસૂલ કરવા માટે એમને રજીસ્ટર નોટીસ આપવી પડી હતી. આ બનાવ ઈ. સ. ૧૮૮૯ની આસપાસ બન્યા હતા. છાપરિયાળી ગામ પાસે ફૂલવાડી છે. એને વાર્ષિક રૂ. ૭૫/ થી ઈજારે આપવાનું નકકી થયું હતું. તેમ જ તે ફૂલવાડીની સાચવણી માટે ગઢ ચણવા માટે રૂ. ૩૭૫) નું ખર્ચ મંજૂર કરવામાં આવ્યું હતું. કેટલીક જાણવા જેવી કામગીરી - એક વાર ગઢડાના ઠાકરે એ પ્રમાણે લખ્યું હતું કે દર વર્ષે અમુક રકમ લઈને એમનાં દ્વાર છાપરિયાળીમાં રાખવાં, આ કામ ખાસ જીવદયાનું હેવાથી પેઢીએ આ વાત મંજૂર રાખી હતી. ક્યારેક એ નિર્ણય પણ લેવામાં આવ્યું હતું કે શ્રી સંઘને છાપરિયાળી પાંજરાપોળના જીવદયા ખાતાના હિસાબને ખ્યાલ આવે એટલા માટે એનો રિપોર્ટ છપાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ક્યારેક લીમડીના મહાજને પોતાની પાંજરાપોળમાંનાં ત્રણસે ઢાર પોતાની પાસે આર્થિક સગવડ ન હોવાથી, વગર ફીએ છાપરિયાળીમાં રાખવાની માંગણી કરી હતી જે જીવરક્ષાની દષ્ટિએ મંજૂર રાખવામાં આવી હતી. પાલીતાણા પાસે આવેલ ભંડારિયા ગામમાં ઘાસની ગંજી હતી, તે ઘાસ સારું હોય તો છાપરિયાળીથી છ-સાતસો ઢેરને લઈ જઈને તે ખવરાવી દેવું અને હેરને રાખવા અંગેની વ્યવસ્થા માટે રૂ. ૨૦૦/ આપવાનું નકકી કરવામાં આવ્યું હતું. છાપરિયાળીમાં ખર્ચની હમેશાં તંગી રહેતી હતી. તે પૂરી કરવા પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓ સદા ચિંતિત અને જાગૃત રહેતા હતા તે નીચેના દાખલાઓ ઉપરથી જોઈ શકાય છે. – ઈ. સ. ૧૮૯૨ ની સાલમાં છાપરિયાળીનાં ઢોરોને રાખવાનું છાપરું દુરસ્ત કરવા માટે રૂ. ૨૨૨૦/ મંજૂર કરવામાં આવ્યા હતા. – એક વાર ધોરાજીના મહાજનને એમ લખવાની ફરજ પડી હતી કે ફી લીધા વગર છાપરિયાળીમાં ઢોર રાખી શકાશે નહિ. છાપરિયાળીમાં અપંગ કૂતરાં વગેરેની સાચ વણું બરાબર થઈ શકે તે માટે જેટલા કરનારી બે બહેનેને રાખવામાં આવી હતી. -- ક્યારેક છાપરિયાળી પાંજરાપોળમાં ઢોરોને ભરાવો થઈ જવાથી વધુ ઢર ન મોકલાવવાની છાપરિયાળીથી માંગણી કરવામાં આવી હતી જેને જીવદયાની દષ્ટિએ ઈન્કાર કરવામાં આવ્યું હતું. – ક્યારેક એવું પણ બન્યું કે છાપરિયાળીના ખેડૂતે પોતાની જમીન મૂકીને ભાગી ગયા એટલે સીમમાંની ખેતીલાયક જમીન નિયમિત ખેડાતી રહે એટલા માટે તગાવી આપીને પણ બીજા ખેડૂતોને વસાવવાની ફરજ ઊભી થઈ હતી. Page #256 -------------------------------------------------------------------------- ________________ છાપરિયાળી ગામ અને પેઢીની છવાની કામગીરી ૨૧૮ -- ઈ. સ. ૧૮૯૭ની સાલમાં ખેડૂતોની ઉપજ ઓછી થવાને લીધે એમને મહેસૂલમાં રાહત આપવી પડી હતી. – ઈ. સ. ૧૮૯ની સાલમાં ખેડૂતની વિટી માફ કરવી પડી હતી. – ઈ. સ. ૧૯૦૦ની સાલમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે છાપરિયાળી ખાતે બળદ ત્થા સાંઢડા છે તેથી એ સાલમાં નેકને રાખી તેમની પાસે વાવેતર કરાવવું અથવા તે આપણું બળદ રાખી કોઈ ખેડ કરવા માંગે તો તેમને તેમ કરવા કહેવું, પણ આ વર્ષે તગાવી વગેરે આપીને વાવેતર કરાવવું નહિ. – ઈ. સ. ૧૯૦૦ માં મહુવામાં બંદરના કસાઈઓ ઢારની કતલ કરવા વેચાતાં લઈ જાય છે તેવાં ઢેર તેઓ ન લઈ જાય તે માટે મહુવા મહાજન તે ખરીદી લે છે અને તેવાં ઢોર તેઓ વગર ફીએ છાપરિયાળી મોકલવા માંગે છે, એટલે ઠરાવ કરવામાં આવ્યો કે મહુવા મહાજન આવાં ઢેર ખરીદી મોકલે તે ૨૦૦ જીવ સુધી વગર ફીએ છાપરિયાળી રાખવાનું નક્કી કરવામાં આવ્યું. – ઈ. સ. ૧૯૦૩ની સાલમાં એમ ઠરાવવામાં આવ્યું હતું કે છાપરિયાળી ગામમાં આગ બુઝાવવાને એક બે વસાવ ત્થા પાંજરાપોળનાં મકાનોનો વીમો ઉતરાવવો અને છાપરિયાળીના જે ખેડુતેની ઉપજ ઓછી થઈ હોય તેમની પાસેથી અર્થે વેર લેવાનું ઠરાવવામાં આવ્યું હતું. – ઈ. સ. ૧૯૦૬માં છાપરિયાળીના નવા ખેડૂતોને વરસાદ થયા પછી બી થી નિંદામણ માટે રૂ. ૭૫ આપવાનું ઠરાવવામાં આવ્યું. – છાપરિયાળીની ફૂલવાડી એક વર્ષને માટે જેસરના ખેજા આસમ જસરાજને રૂ. ૧૩૧/ માં આપવાનું ઠરાવવામાં આવ્યું. એ ભાઈ જે છાપરિયાળીમાં મકાન કરાવે તે તેને પંદરથી વીસ રૂ. કાટ અને નળિયા માટે રોકડા આપવાનું ઠરાવવામાં આવ્યુિં હતું. – છાપરિયાળીના ખેડૂતોને રહેવા માટે સત્તર ખોરડા કરાવવાને રૂ. ૨૫/ મંજૂર કરવામાં આવ્યા હતા. – છાપરિયાળીમાં રાખવામાં આવેલ ઘેડાઓમાં વાળ ખરવાને રેગ થયો હોવાથી - તેમને પાવા માટે તેલ ખરીદવા માટે રૂ. ૧૦૫ ની મંજૂરી આપવામાં આવી હતી. – ખાતર માટે છાપરિયાળીનાં ઘેટાં, ના રહીશ શ્રી ગરાસીયા દાજીભાઈ મલુભાઈને આપવાનો ઠરાવ કરવામાં આવ્યું હતું. – છાપરિયાળીનાં ઢોરો માટે ઘાસની તંગી ન પડે એટલા માટે દસ ગાડી જેટલું ઘાસ આપવાની મંજૂરી આપવામાં આવી હતી. Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ શેઠ આ કરની પેઢીને ઇતિહાસ – છાપરિયાળીના જમાદાર ત્થા પિોલીસ પટેલને રૂ. પાંચનું તેમજ રબારી બેચર મેઘાને માસિક રૂ. ૨નું પેન્શન આપવાનું ઠરાવવામાં આવ્યું હતું. – ઈ. સ. ૧૯૦૯ માં પાલીતાણા ઢોરને પાવા માટે તેલ મણ ૧૫ રૂ. ૧૧૦નું લેવા મંજૂરી આપવામાં આવી હતી. – ઈ. સ. ૧૯૦૯માં પાલીતાણા પાસે આવેલ ઈયાવેજ ગામમાં ઢોરને પાણી પાવા માટેને હવાડો કરવા સારુ રૂ. ૬૫ સાધારણ ખાતે લખી આપવાનો ઠરાવ કરવામાં આવ્યા હતા. છાપરિયાળીમાં આવેલું ખોડા ઢોરનું કારખાનું નભી શકે માટે બીજી પાંજરાપોળ કે બીજાં બહારગામનાં મહાજન પાસેથી જાનવર દીઠ આ પ્રમાણે રકમ લેવાનું નક્કી કરવામાં આવ્યું. બે રૂપિયા મોટા ઢોરના, એક રૂપિયા નાના ઢોરને અને અડધે રૂપિયે દરેક બેકડા અથવા ઘેટાને. – છાપરિયાળી પાંજરાપોળની ઘાસની ગંજી ઉપર છાપરા કરાવવા માટે રૂ. ૧૧૬૮૩–૧૫-૦ નું ખર્ચ મંજૂર કરવામાં આવ્યું હતું. – ઈ. સ. ૧૯૧૨ માં ગુજરાતના પાનસર તીર્થ માટે ત્રણ બળદ આપવાનું નક્કી કર વામાં આવ્યું હતું. – ઈ. સ. ૧૯૧૩ માં છાપસ્થિાળીનાં મુનિએ કઈક કસૂર કરવાથી એના પગારમાં રૂ. પાંચનો ઘટાડો કરવાનું ઠરાવવામાં આવ્યું. – બહારવટીયાઓએ ક્યારેક ભાવનગર રાજ્યનું લેરા ગામ ભાંગ્યું એ ઉપરથી ચિંતિત થઈને છાપરિયાળી ખાતે રૂ. ૭૫ની કિંમતની ત્રણ બંદુકો વસાવવાનું નક્કી કર વામાં આવ્યું હતું. – સૌરાષ્ટ્રમાં આવેલ સેનગઢ ગામ નજીક આવેલ નરસિંહ મહેતાના હવાડાને જોડવા માટે છાપરિયાળીથી એક બળદ આપવાનું ઠરાવવામાં આવ્યું હતું. – ઈ. સ. ૧૯૧૩ના જાન્યુઆરી માસમાં છાપરિયાળીમાં રાખવામાં આવેલ જનાવરના ડેકટરે પિતાને ત્યાં આવેલ જાનવરની દવા ફી લીધા વગર કરવી પણ જાનવરને જેવા માટે બહારગામ ન જવું એવું નકકી કરવામાં આવ્યું હતું. – ઈ. સ. ૧૯૧૩માં છાપરિયાળી પાંજરાપોળમાં આખુ ગાડું તેલાય તે કાંટે ખરીદવા માટે રૂ. ૫૦૦) મંજૂર કરવામાં આવ્યા. – ઈ. સ. ૧૯૧૫ માં મિ. પી. એસ. કંસારાની છાપરિયાળીના ઢેરના ડેકટર તરીકે માસિક રૂપિયા બાવીસના પગારથી નિમણુક કરવામાં આવી અને એમને મદદ કરવા માટે માસિક રૂ. ૬ના પગારથી એક માણસ રાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું. Page #258 -------------------------------------------------------------------------- ________________ છારિયાળી ગામ અને પેઢીની જીવદયાની કામગીરી ૨૧ - ઈ. સ. ૧૯૧૫ માં વઢવાણનુ' મહાજન તેમની પાસે લેણા નીકળતા રૂ. ૬૦૦૦/ આપે તા તે રૂપિયા મળ્યા પછી ચાલુ સાલથી દર સાલ તેએ રૂ. ૭૫૧/ આપીને સા ઢાર સુધી મેકલે તા છાપરિયાળીની પાંજરાપાળમાં રાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ઈ. સ. ૧૯૧૬ માં છાપરિયાળીનાં ખેડૂતને કુલ રૂ. ૨૦૦/ની તગાવી આપવાનુ ઠરાવવામાં આવ્યું હતું. — - - ઈ. સ. ૧૯૧૬ ની સાલમાં દુષ્કાળ હોવાથી છાપરિયાળીના વાડીવાળા ખેડૂત પાસેથી ખાર આની ફારમ લેવાનુ અને ખાકીની ચાર આની ફારમ આવતી સાલ લેવાનું, તેમજ જે ખેડૂતા વાડી વગરના છે, તેમની પાસેથી હાલ આઠ આની ફારમ લેવાનું, ચાર આની ફારમ આવતી સાલ લેવાનુ અને ચાર આની ફારમ માફ કરવાનું ઠરાવવામાં આવ્યું. ઇ. સ. ૧૯૧૭માં એવેા ઠરાવ કરવામાં આવ્યા કે છાપરિયાળીના સિપાહી કરીમમાં અજીતખાંનું ખૂન થયુ. હાવાથી તેની માતા ખાઈ સમીને રૂ. બે મળતા હતા તેમાં રૂ. એકના વધારા કરી આપવા. કયારેક ગામ એરપાડના રહીશ શા. હુકમજી મેઘજીના રૂ. ૫૦૦ જમા કરી તેના નેટ કે મેન્ડ લેવા અને તેનુ' જે વ્યાજ આવે તે છાપરિયાળીમાં વાપરવુ' એવું નક્કી કરવામાં આવ્યું. કન્યારેક મુ`બઈના શા. દરજી અભેચંદ તરફથી આવેલ રૂ. ૧૦૦૦/ની સાડા ત્રણુ ટકાની પ્રેામીસરી નટો લઈ તેનુ જે વ્યાજ આવે તે છાપરિયાળીની પાંજરાપોળમાં ઘાસચારા માટે વાપરવું એવુ' નક્કી કરવામાં આવ્યું. ઈ. સ. ૧૯૧૮ માં છાપરિયાળીના મુનિમ શ્રી ત્રાજાજી જાદવજીએ સ`સ્થાની સિલકને પેાતાના ખાનગી કામમાં ઉપયાગ કર્યો હાવાથી તેમના રૂ. પાંચના દંડ કરવાનું ઠરાવવામાં આવ્યું. ઈ. સ. ૧૯૧૮ ના રોજ ત્રણ કામે અંગેના ખર્ચની મંજૂરી આપવામાં આવી. છાપરિયાળીમાં હવાડા આંધવા માટે રૂ. ૧૧૪૦, નવા છાપરાની આસપાસ વડે કરાવવા માટે રૂ. ૧૩૦૦/ ત્થા અંધારિયુ તળાવ ખાદાવવાના કામના મહેનતાણા તરીકે સરકારે નક્કી કરેલ રાહત પ્રમાણે અનાજ વગેરે આપવાનું નક્કી કરવામાં આવ્યું - સને ૧૯૧૯ માં ચીરાડા ગામને રૂ. ૩૦૦/ ખર્ચ કરી હવાડા કરાવવાની મંજૂરી આપવામાં આવી હતી. ઈ. સ. ૧૯૨૦ માં છાપરિયાળીના મુનિમ તરીકે શ્રી પ્રભુદાસ લક્ષ્મીદાસની માસિક Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ શેઠ આ૦ ૬૦ની પેઢીના ઇતિહાસ રૂ. ૭૫થી કામચલાઉ નિમણૂક કરવામાં આવી હતી. આ નિમણૂક તા. ૩૧-૭-૧૯૨૦ ના ઠરાવથી રદ કરવામાં આવી હતી. ઈ. સ. ૧૯૨૦ માં છાપરિયાળીમાં સખત વરસાદ અને વાવાઝોડાના તારાનથી ઘણુ જ નુકસાન થયુ છે અને લેાકા નિરાધાર થઈ ગયા છે એટલા માટે પેઢીના જે જે મકાનને નુકસાન થયુ. હોય તે સરખુ કરાવી લેવાનુ નક્કી કરવામાં આવ્યુ હતું. ઈ. સ. ૧૯૨૦માં છાપરિયાળીનાં દુધિયા ઢારના રક્ષણ માટે રૂ. ૨૦૦૦/ મંજૂર કરવામાં આવ્યા. --- ― ઈ. સ. ૧૯૨૨ માં અંજારના ૧૦૦-૧૫૦ ઢાર દરેક ઢારના રૂ. ૧૫/ અથવા એકાદ આઠે લઈ છાપરિયાળી રાખવામાં આવશે અને ૫૦૦ ઢોર રાખવાનું ભવિષ્યમાં થશે એવું નક્કી કરવામાં આવ્યુ હતું. ઈ. સ. ૧૯૨૨ માં પાલીતાણા શાખા પેઢીના વડામાંના ત્થા છાપરિયાળી પાંજરાપાળમાંના ઉપયોગમાં નહી લેવાતા ઘેાડાઓ ત્થા ઘેાડીએ ત્યા આખલાએ જે અશક્ત હાય તેવા વેચી નાખવાની પરવાનગી આપવામાં આવી હતી. ઈ. સ. ૧૯૨૨ માં પાલીતાણાથી છાપરિયાળી જઈ આવી શકાય એટલા માટે એક ઊટ ખરીદવાનું નક્કી કરવામાં આવ્યુ', ઈ. સ. ૧૯૪૨ માં છાપરિયાળી ગામના જુદા જુદા ખેડૂતા પાસેથી રૂ. ૧૦૪૮-૮-૦ જેટલું મહેસૂલ લેવાનું આકી છે. આ લેણુ' જે તે ખેડૂત ખાતે ઉધારીને સારુ' વરસ થયે એ રકમ વસૂલ કરવાનું ઠરાવવામાં આવ્યુ હતુ. ભામના ઇજારાની વાત:- છાપરિયાળીની પાંજરાપાળમાં અપંગ, ઘરડાં અને માંદાં પશુએ જ માટે ભાગે રખાતાં હાવાથી ત્યાંનાં પશુઓનું મરણપ્રમાણુ વધારે હાય તે સ્વાભાવિક છે. એટલે દર વર્ષે ભામનેા ( પશુઓને દાટવાની જગ્યાના) ઇજારા આપવાના થતા. આવા ઇજારા દર વર્ષે આપવામાં આવતા. ઇજારા લેનારાઓને ધારણા પ્રમાણે ઉપજ ન થવાથી કત્યારેક નુકસાન પણ થતુ હોય એવા પણ કેટલાક દાખલા બનેલા છે. આવા પ્રસંગમાં ચમાર, કસાઈ જેવા માણસા સાથે કામ પતુ હાવાથી એમની સાથે કુનેહથી કામ લેવું પડતુ' હતું. આવા પણ કેટલાક દાખલા છાપરિયાળીની પાંજરાપાળના કારોબારમાં નોંધાયેલા હશે. સાથે સાથે એવુ' પણ બન્યુ હાય કે એથી ઈજારાની પૂરેપૂરી રકમ મળી જવા પામી હાય. ભામના ઈજારા અંગેના કેટલાક દાખલા નીચે મુજબ છે : તા. ૩૧-૧૨-૧૮૮૫ના` રાજ એવું ઠરાવવામાં આવ્યું હતું કે જીવા મેામનના કાગળ આવે એટલે જામવાળીના ચમારાને ભામના ઇજારો આપવા. Page #260 -------------------------------------------------------------------------- ________________ છાપરિયાળી ગામ અને પેઢીની જીવદયાની કામગીરી – તા. ૬-૧૧-૧૮૯૨ ના રોજ જામવાળીના ચમાર જગા જેઠા વગેરેને રૂ. ૧૫૨૫ માં છાપરિયાળી ભામનો ઈજારો આપવાનું કરાવવામાં આવ્યું અને એ પેટે રૂ. ૫૦૦/ લેવાનું ઠરાવવામાં આવ્યું હતું. -- સને ૧૮૯૪ની સાલમાં ભામને ઈજારે જામવાળીના ચમાર જગા જેઠા વગેરેને રૂ. ૩૧૦૧/માં અને રૂ. ૭૭૫/ ડીપોઝીટ તરીકે લેવાનું ઠરાવવામાં આવ્યું હતું. – તા. ૨૦-૧-૧૮૫ ના રોજ છાપરિયાળી ભામના ઈજારદારને રહેવા માટે મકાન કરાવી આપવા માટે રૂ. ૧૦૦/ મંજૂર કરવામાં આવ્યા. – તા. ૭-૧૦-૧૮૯૭ ના રેજ છાપરિયાળી ભામને ઈજારે જામવાળીના ચમાર જગા જેઠા થા કરસન હરજી વગેરેને આપવાનું ઠરાવવામાં આવ્યું. – તા. ૨૨-૧૦-૧૮૯૯ના રોજ છાપરિયાળી ભામને ઈજારો જામવાળીના ઉપર જણાવેલ શાને રૂ. ૭૦૦ માં આપવાનું ઠરાવ્યું અને વધારામાં એમની પાસેથી કેસ માટે ચામડાં નંગ ૨૦ વગર કિંમતે લેવાનું ઠરાવવામાં આવ્યું. – ઈ. સ. ૧૯૦૦માં ભામનો ઇજારે પાલીતાણાવાળાએ જેસરના ચમાર બુધા લાખા વગેરેને આપ્યો તે મંજુર કરવામાં આવ્યો. – તા. ૧૯-૧૨-૧૯૦૦ના રોજ ઉપર આપેલા રૂ. ૯૦૧ નાં ઈજારામાંથી રૂ. ૩૨૧/ એાછા આવ્યા તે માંડી વાળવાનું અને સંવત ૧૯૫૮નો ઈજારો એમને રૂ. ૩૫૦/ થી આપવાનું ઠરાવવામાં આવ્યું. – તા. ૯-૧૧-૧૯૦૨ ના રોજ ભામને ઈજા સંદરણ ગામના ચમાર વિર કાંધા વગેરેને રૂ. ૧૧૫૧/થી પાલીતાણાએ આપવો એવું ઠરાવવામાં આવ્યું હતું. – તા. ૨-૧૦-૧૯૦૩ના રોજ ભામને ઈજારે જેસરના વેરા અબદુલ કરીમ મહુવાના મેમણ સુલેમાન ઈસ્માઈલને રૂ. ૧૭૫૧ થી આપવાનું ઠરાવવામાં આવ્યું હતું. – તા. ૧૩-૧૨-૧૯૦૪ના રોજ ભામને ઈજાર રૂ. ૫૪૦૧/ થી આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. – તા. ૩૧-૧-૧૯૦૬ના ઠરાવ મુજબ ભામને ઈજારો રૂ. ૩૮૦૦/ માં જામવાળીના ચમાર લુણ જગા થા મોરસણ ગામના ચમાર ભેજા મેઘાને આપવાનું ઠરાવ્યું પણ તેઓએ રકમ ન ભરતાં બીજા કોઈને રૂ. ૩૬૦૦ થી માગણી કરનારને તે આપવાનું ઠરાવવામાં આવ્યું હતું. – સને ૧૯૦૭નો ભામને ઈજાર રૂ. ૬૦૦૧/ માં મહુવાના બેજા પીરભાઈ કુરજી Oા ખેજા નજરઅલી નાનજીને આપવામાં આવ્યો હતો, Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ શેઠ આ૦ કoની પેઢીને ઇતિહાસ – સને ૧૯૧૦માં આ ઈજારો રૂ. ૩૫૫૫ માં ગારિયાધારવાળા સમજી મુસાજીને આપવાનું ઠરાવવામાં આવ્યું હતું. – સને ૧૯૧૨ની સાલને ભામનો ઈજારે રૂ. ૧૧૫૦૧ માં ખેજા હસનઅલી વગેરેને આપવાનું કરાવ્યું. ભામના ઈજારાના બાકી રહેતા રૂ. ૧૫૦૦ માંડી વાળવાનું ઠરાવ્યું અને ઈજારદારને છૂટા કરવામાં આવ્યા. – સને ૧૯૭૧ની સાલને ઈજારે ઘેટી ગામવાળા ચમાર ઉગા જેઠા વગેરેને આપવામાં આવ્યું. આ ઉપર આપ્યા દાખલા ઉપરથી જોઈ શકાય છે કે ભામના ઈજારાની રકમમાં વર્ષોવર્ષ સંજોગ પ્રમાણે ફેરફાર થતો રહ્યો છે અને એ ફેરફાર કેવા પ્રકારનો હતે તે બતાવવા માટે ઉપર આપેલી માહિતી પૂરતી લાગે છે. વધારાના ખર્ચને પહોંચી વળવાના ઉપાયો - આ વાતને ચિતાર તા. ૩-૧૨-૧૮૮૮ ની વહીવટદાર પ્રતિનિધિઓની મીટિંગના નીચે મુજબ લખાણ ઉપરથી સ્પષ્ટરૂપે આવી શકે છેઃ “છાપરિયાળી ખાતે ખડાં ઢોરનું જે કારખાનું ઉઘાડવામાં આવેલું છે તેના ખરચને સારુ મદદ તરીકે કાઠિયાવાડનાં તમામ ગામનાં મહાજને તરફથી ઉમરા દીઠ અમુક રકમ આપવા કબુલ કરેલી તે ઉઘરાવવા ખાસ માણસ રાખે. તે ઉપર મુજબ નાણા ઉઘરાવવા ઠેકાણે ઠેકાણે ગયા હતા. છતાં મહાજન તરફથી મદદ મળતી નથી બલકે રાખેલ ગુમાસ્તાના પગાર વગેરે ખરચ જેટલાં પણ વખતે નાણું ભેગાં થતાં નથી. એટલું જ નહીં પણ ભાવનગર મધેના સંઘ તરફથી સં. ૧૯૨૬ની સાલથી ખેડા ઢોર ખાતે ચોથ આપવા કરાર લખી આપ્યા છતાં તે પ્રમાણે હજુ સુધી તેમની તરફથી વરતવામાં આવ્યું હોય તેમ જણાતું નથી. આ અને બીજા કારણોને લીધે છાપરિયાળીનાં ખોડા ઢેર ખાતે ખરચ કરતાં દર વરસે ઉપજમાં સુમારે રૂપિયા આઠ-દસ હજારનો તેટો પડે છે અને તે કારણથી જીવદયા ખાતે સુમારે બે લાખ રૂપિઆનું કરજ થઈ ગયેલું છે. માટે ઉપજ કરજને સુમાર સરો લાવવાના હેતુથી એવો ઠરાવ કરવામાં આવે છે કે કાઠિયાવાડના દરેક ઠેકાણે ઠેકાણેના મહાજન તરફથી હવે પછી જે ઢોર મોકલવામાં આવશે તે બાબત નીચે પ્રમાણેના દ્વારા દીઠ રકમ લેવામાં આવશે. રૂ. ૨, દરેક મોટા ઢોરના, ૧/ રૂ. દરેક નાના ઢોરને ત્યા રૂ. દરેક મોટા બોકડા Oા ઘેટાને. ઉપર પ્રમાણે ઢાર દીઠ રકમ ગણું મહાજનો તરફથી ઢેર ઉપર બતાવેલ દર પ્રમાણેની રકમ સાથે મોકલવામાં આવશે તે ઢોરોને જ ફક્ત દાખલ કરવામાં આવશે.” Page #262 -------------------------------------------------------------------------- ________________ છાપરિયાળી ગામ અને પેઢીની જીવદયાની કામગીરી ૨૨૫ આ ઉપરાંત તા. ૧૦-૧૨-૧૮૯૫ ની વહીવટદાર કમિટીની મીટિં`ગમાંનુ' નીચે મુજખનુ' લખાણ પણ પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓની છાપરિયાળીના વહીવટમાં પડતી ખાધ અંગેની ચિંતાના ખ્યાલ આપે એવા હાવાથી અહી એને રજૂ કરવા ઉચિત લાગે છે. “ છાપરિયાળીના (જીવદયા) ખાતે સુમારે બે લાખ રૂપેઆનુ દેવુ થઈ ગયું છે તે અદા કરવા સંબંધી શે। ઈલાજ કરવા તે વીગેરે બાબતમાં દેશાવરથી આવેલા ઉપરના ગૃહસ્થાની સૂચનાથી અમદાવાદના સદ્ય સંવત ૧૯૫૦ ના કારતક વદ અમાસ વાર શુકરના રાજ એકઠા થયા. તેમાં ઠરાવ થયા છે કે, “ અમદાવાદ શહેર સિવાય આખા હિન્દુસ્તાનમાં જે જે ઠેકાણે જૈન ખ'એની વસ્તી છે તે તે ગામામાં દરેક લાયક ઘર દીઠ રૂ. ૧/ એકથી રૂ. પ/ પાંચ સુધી એક વખત જીવદયા ખાતે લેવા અને ખુશીથી કાઈ તેથી વધારે આપે તે તેટલા લેવા” વીગેરે મતલબના ઠરાવ સ`ઘે કર્યો છે. વાસ્તે તે ઠરાવના આધારે જે જે કાગળ વીગેરે લખવું પડે તે કામ આપણે કરવું. ” આ ઉપરાંત છાપરિયાળી પાંજરાપેાળના વહીવટમાં આવતી જતી ખાધ અંગે તા. ૫ મી ઓગસ્ટ ૧૯૩૦ ના રાજ નીચે મુજબ પરિપત્ર લાગતી વળગતી વ્યક્તિઓને પાઠવવામાં આવ્યેા હતા. “ વિશેષ લખવાનું કે શ્રી પાલીતાણા શત્રુ...જય તાખાની અમારા હસ્તકની છાપરિયાળી પાંજરાપાળની ઉપજના પ્રમાણમાં ઢારોની સંખ્યા ઘણી માટી હાવાથી સદરહુ કરજ દિવસે દિવસે વધતું જાય છે તે અટકાવવા માટે પાલીતાણા મુકામે તા. ૨૪-૪-૧૯૩૦ ના રાજ આ સંસ્થાના વહીવટદાર પ્રતિનિધિએ ત્થા કાઠિયાવાડના સ્થાનિક પ્રતિનિધિઓ ત્થા છાપરિયાળી પાંજરાપેાળમાં જે જે ગામ તરફથી ઢારા માકલવામાં આવે છૅ તે ગામની પાંજરાપેાળના વહીવટદારા થા મહાજનના આગેવાનાની એક મીટિંગ ભરવામાં આવી હતી. સદરહુ મીટિંગમાં સૂચન થયા અનુસાર આપને લખવાનુ કે—છાપરિયાળી પાંજરાપાળમાં ત્રિશુળ વગેરેથી આંકેલાં ઢારાને રાખવામાં આવશે નહિ, માટે આપ આપની પાંજરાપાળ તરફથી કાઈ પણ તેવાં ઢારાને ત્યાં માકલશે નહિ. વિશેષ ઉપર જણાવ્યા મુજખ છાપરિયાળી પાંજરાપોળની કરજવાન સ્થિતિને લીધે બીજા ઢારા રાખવાનું. પણ હાલ ખંધ કરવામાં આવ્યું છે તેની આપ નાંધ લેશે તા. સદર. જૈન સઘ ોગ કરવામાં આવેલી એક અપીલ ઃ— પેઢીના દફ્તરમાંથી જાણવા મળે છે કે તા. ૧૨-૮-૧૯૩૪ના રાજ જૈન સધને ઉદ્દેશીને નીચે મુજબ અપીલ કરવામાં આવી હતી ; ૨૯ ލމ Page #263 -------------------------------------------------------------------------- ________________ શેઠ આ૦ કની પેઢીના ઇતિહાસ 66 ‘વિશેષ સિદ્ધક્ષેત્ર શ્રી પાલીતાણા તાબે છાપરિયાળી ગામે અમારા તરફથી એક માટી પાંજરાપોળ ચલાવવામાં આવે છે અને તેમાં લગભગ પંદરસા જાનવરો રહે છે. સદરહુ પાંજરાપોળને વાર્ષિક લગભગ ૪૫,૦૦૦ રૂ.નુ ખર્ચ થાય છે ને જ્યારે ઉપજમાં શ્રી શત્રુ'જયની જાત્રાએ આવનાર જૈન ભાઈએ જે થાડી ઘણી રકમ આપે છે તે ત્યા અમદાવાદની અમુક જ્ઞાતિએ તરફથી મરણ પાછળ ચેાથની અમુક રકમ આપવામાં આવે છે તે મળી આશરે રૂપીઆ બાર હજારની છે, આ સ્થિતિમાં સદરહુ પાંજરાપાળને નિભાવતાં આશરે રૂપિયા બે લાખનું કરજ થઈ ગયેલ છે, ૨૬ “સદરહુ પાંજરાપાળના વહીવટમાં નાકર આદિ ખર્ચમાં બને તેટલું ઓછું કરવા અમેાએ તજવીજ કરી છે પરતુ જાનવરાની માટી સંખ્યાને લીધે ઉપજ ખર્ચ પુરતી નહી હોવાથી કરજની રકમ દિવસે દિવસે વધતી જાય છે. સદરહુ કરજમાંથી જેટલે અંશે મને તેટલે અંશે મુક્ત થવા માટે આપને વિનંતિ કરવાની કે હાલમાં આપણા પવિત્ર પર્વાધિરાજ શ્રી પયુષણ પર્વ આવે છે; અને તે પવિત્ર દિવસેામાં આપ સૌ યથાશક્તિ દાન કરેા છે તેા સદરહુ પવિત્ર દિવસેામાં આપને ત્યાંના સ`ઘ એકઠા કરી છાપરિયાળી પાંજરાપાળની કરજવાન સ્થિતિ સઘ સમસ્તને જણાવી મુંગાં પ્રાણીઓને નિભાવ અર્થે જેટલી અને તેટલી વધારે નાણાની મદદ કરવા પ્રયત્ન કરશેા, અને આપના ગામને શેાભે તેવી માટી રકમ એકઠી કરી અમારી અમદાવાદની પેઢીને અગર સિદ્ધક્ષેત્ર શ્રી પાલીતાણાની પેઢીએ માકલી આપી આભારી કરશે. આવા મહાન કામ માટે આપને વિશેષ લખવાની અમને જરુર લાગતી નથી. આપના તરફથી નાણા આવ્યે તેની છાપેલી ન ખરવાળી હેાંચ મેકલવામાં આવશે. ’ ભગુભાઈ ચુનીલાલ ચીમનલાલ લાલભાઈ વહીવટદાર પ્રતિનિધિ ’ સી. દે મેનેજર, આ અપીલ ઉપરથી એટલું તો જાણી શકાય છે કે છાપરિયાળીની પાંજરાપેાળમાં પંદરસો જેટલાં પશુએ રાખવામાં આવતાં હતાં અને એના નિભાવ માટે રૂ. ૪૫,૦૦૦ જેટલુ ખર્ચ થતુ હતુ. 66 આ પહેલાં તા. ૩૦-૧-૧૯૩૧ના રોજ પણ આનાથી ઘેાડીક ‘માટી’ પણ લગભગ આ જ મતલખની જૈન સઘ જોગ અપીલ શેઠ શ્રી પ્રતાપસિંહ માહેાલાલભાઈ ત્યા શેઠ શ્રી સારાભાઈ ડાહ્યાભાઈએ એ પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓની સહીથી ઠેર ઠેર માર્કલવામાં આવી હતી તે ઉપરથી એટલુ જાણી શકાય છે કે છાપરિયાળી પાંજરાપાળમાં આવક કરતાં ખર્ચમાં કેટલા બધા વધારો થયા હતા અને એ માટે પેઢીના વહીવટદાર પ્રતિનિધિએ ટલા ચિંતિત અને સક્રિય હતા. Page #264 -------------------------------------------------------------------------- ________________ છાપરિયાળી ગામ અને પેઢીની જીવદયાની કામગીરી ૨૨૭ છાપરિયાળીમાં સાંઢડા રાખવા બાબત :– જ્યાં નર માદા પશુઓને રાખવામાં આવતાં હોય ત્યાં માદા પશુઓના પ્રજનન કાર્ય માટે સાંઢડા રાખવાની જરુર પડે એ સ્વાભાવિક છે. પેઢીના તા. ૨૩-૯-૧૯૩૦નાં એક પત્રમાંથી એવી માહિતી સાંપડે છે કે ચાલીસ-પચાસ જેટલા સાંઢડાને વગર ફીએ રાખવાની ભલામણ એક ભાઈએ કરેલ તે મંજૂર રાખવામાં આવી હતી. નાના બોકડાને બચાવવાની કામગીરી:-નવા જન્મેલા જે બેકડાની મા બીજા ટોળામાં ભળી જવાને કારણે અથવા તે મરી જવાને કારણે એમને માતાનું ધાવણ મળવાનું બંધ થઈ ગયું હોય અને તેથી તેઓ કમજોર થઈને મરી જવાના ભયમાં આવી પડ્યા હોય તેમને બહારનું દૂધ ખરીદીને પાઈને બચાવવાની હિલચાલને જીવદયામાં સમાવેશ થાય છે. એટલે છાપરિયાળીની પાંજરાપોળને આવી પ્રવૃત્તિ ચલાવવાની અથવા તે એવી પ્રવૃત્તિને સહાય આપવાની જરુર પડતી હતી. આવી જીવરક્ષાની પ્રવૃત્તિમાં ભાવનગરના શાસ્ત્રોના અભ્યાસી ધર્માત્મા શેઠ શ્રી કુંવરજી આણંદજી ઘણું જ ધ્યાન આપતા રહેતા હતા. એમની પ્રેરણાથી આ દિશામાં જે કંઈ પ્રવૃત્તિ થઈ છે તેની વિગત આ પ્રમાણે છે. આવી જીવરક્ષાની પ્રવૃત્તિમાં બીજા ગામનાં મહાજનેને થા સદ્દગૃહસ્થને પણ ફાળો મળતો રહ્યો છે એ કહેવાની જરુર નથી. કારણ કે આવી પ્રવૃત્તિને કરુણા પ્રેરિત જીવદયાની પ્રવૃત્તિ લેખવામાં આવે છે. આના થોડાક દાખલા નીચે પ્રમાણે છે– – તા. ૬-૮–૧૮૮૦ના રોજ શિહેરના મહાજનની અરજીથી એમના તરફથી આવતા બેકડા પરનો કર માફ કરવામાં આવ્યું હતું અને ઉચ્ચક રૂ. ૧૫ લેવામાં આવ્યા હતા. – તા. ૧૮-૧-૧૮૮૬ ના રોજ ઘોઘામાં રાખવામાં આવેલ બેકડાના ખર્ચ અંગેનું બીલ મંજૂર કરવામાં આવ્યું હતું અને આગળ ઉપર એમ ન કરતાં પાલીતાણે બાકડા મોકલી આપવાનું સૂચવવામાં આવ્યું હતું. – સને ૧૮૯૩ માં પાલીતાણે ઘણા બેકડા મરી જાય છે તે એના બચાવની રીત અંગે મુંબઈની પાંજરાપોળમાં સેક્રેટરીને પૂછવાનું નક્કી કરવામાં આવ્યું હતું. – તા. ૧૬-૮-૧૮૯૪ના રોજ તળાજા મહાજને પિતાનાં ઢોર ત્યા બોકડા વગર ફીએ રાખવાની માંગણી કરી હતી જે નામંજૂર કરવામાં આવી હતી. - તા. ૨૨-૫-૧૯૦૫ ના રોજ વીંછીયાના મહાજનની ફી લીધા વગર પોતાના બોકડા થા ઢોર રાખવાની માંગણી નામંજૂર કરવામાં આવી. આ જ રીતે વીંછીયાના મહાજનની આવી માંગણીઓ તા. ૧૪-૧૧-૧૯૦૬ થી ૧-૭-૧૯૧૧ના રોજ નકારવામાં આવી હતી. – સને ૧૯૦૬ માં પાલીતાણાની આસપાસનાં ગામડાંમાં બોકડા મેટા કરવાને ઉપદેશ Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ - - શેઠ આ૦ કની પેઢીના ઇતિહાસ આપવા માટે એક ગુમાસ્તા રૂ. ૧૨થી અને એક સિપાહી રૂ. ૬થી બે માસ માટે રાકવાની મજૂરી આપવામાં આવી હતી. તા. ૧૭-૧૨-૧૯૧૨ ના રાજ ભાવનગરના શેઠ શ્રી કુંવરજી આણુજીની માંગણી પ્રમાણે એમણે મેકલેલી યાદી મુજખનાં ૨૪ ગામના દુધિયા એકડાના ખર્ચના રૂપિયા વ્હેચવાનુ' ઠરાવવામાં આવ્યું હતું. — તા. ૧૦-૧૧-૧૯૧૬ના રાજ દુધીયા મેાકડા માટે રૂ. ૩૦૦૦/ શેઠ શ્રી કુંવરજીભાઈ ત્યા પેઢીના ગુમાસ્તા મારફત મ્હેંચણી કરવાનું ઠરાવવામાં આવ્યું હતું. ---- તા. ૨૦-૧૧-૧૯૧૪ના રાજ શેઠ શ્રી કુંવરજીભાઈ એ રૂ. ૨૦૦૦/ની માંગણી દુધીયા એકડાં માટે કરી હતી પણ જીવદયા ખાતામાં ઘટાડા હેાવાથી રૂ. ૧૫૦૦ મજૂર કરવામાં આવ્યા હતા અને તા. ૨-૧૧-૧૯૨૫ના રાજ શેઠ કુંવરજીભાઈની માંગણી ઉપરથી દુધીયા એકડા માટે રૂ. ૧૦૦૦/ મંજૂર કરવામાં આવ્યા હતા. તા. ૩૦-૯-૧૯૧૫ના રાજ દુધિયા એકડાને દૂધ પાવા માટે રૂ. ૩૦૦૦ મંજૂર કરવામાં આવ્યા હતા અને એની વ્હેંચણી શેઠ કુવરજી આણુંદજી દ્વારા પેઢીના ગુમાસ્તા મારત કરવાનું ઠરાવવામાં આવ્યુ હતુ. તા. ૧૦–૧–૧૯૧૮ ના રાજ શેઠ કુવરજી આણુંદજીની માંગણીથી અમુક રૂપિયા દુધિયા એકડા માટે મજૂર કરવામાં આવ્યા હતા પણ વિશેષમાં એવી નોંધ કરવામાં આવી હતી કે આ મઇ પાંજરાપેાળાને એક સાલ પૂરતી જ છે, કારણ કે પાંજરાપાળમાં ખાટ છે અને કાઠિયાવાડમાંથી જે લાગેા મળતા હતા, તે મળતા બધ થઈ ગયા છે, અને આ માટે શેઠ કુવરજીને આ લાગેા ચાલુ કરવા લખવું આમ છતાં તા. ૭-૧૧-૧૯૧૮ના ઠરાવ પ્રમાણે રૂ. ૩૦૦૦/ દુધિયા ખેાકડા માટે શેઠ શ્રી કુંવરજીભાઈ મારફત ત્થા પેઢીના ગુમાસ્તા મારફત વ્હેંચવાનું ઠરાવવામાં આવ્યું હતું. તા. ૨૨-૧૨-૧૯૧૯ના રાજ પણ દુધિયા એકડા માટે શેઠ શ્રી કુંવરજી આણુદજીની ભલામણથી મંજૂર કરવામાં આવ્યા હતા, અને આવતી સાલથી આ મદદ બધ કરવાનું સૂચવવામાં આળ્યું હતું. તા. ૮-૧૨-૧૯૨૧નારાજ શેઠ કુવરજી આણુ દજીએ દુધિયા એકડા માટે રૂ. ૨૦૦૦/ કે રૂ. ૩૦૦૦/ આપવાની માંગણી કરી હતી તે ઉપરથી રૂ. ૨૦૦૦/ મજૂર કરવામાં આવ્યા હતા. તા. ૩૦-૧૧-૧૯૨૨ના રાજ શેઠ કુવરજી આણુંદજીની માંગણીથી દુધિયા ખાકડા માટે રૂ. ૨૦૦૦ મજૂર કરવામાં આવ્યા હતા. Page #266 -------------------------------------------------------------------------- ________________ છાપરિયાળી ગામ અને પેઢીની છવદયાની કામગીરી ૨૨૯ – તા. ૩-૩-૧૯૨૭ના રોજ શેઠ શ્રી કુંવરજીભાઈના કહેવાથી રૂ. ૧૦૦૦ મંજૂર કરવામાં આવ્યા હતા. બીડ ભાડે રાખવા સંબંધી :–બીડ ભાડે રાખવા સંબંધી કેટલાક દાખલા નીચે મુજબ છે. – ભાવનગર સ્ટેટ પાસેથી વીરાવડલીનું બીડ મામુદભાઈ તાજુભાઈએ રૂ. ૩૨૫ થી ઈજારે રાખેલ છે તે બેડ રૂ. ૬૦૦/માં છાપરિયાળી પાંજરાપોળ માટે ઈજારે રાખવામાં આવ્યું હતું. – તા. ૩-૯-૧૯૪૦ ના રોજ છાપરિયાળી પાંજરાપોળનાં જાનવરો માટે ઘાસને ટેક કરવાનું હોવાથી મહુવા માલનાં કુલ આઠ બીડ રૂ. ૩૮૮૨ થી ઈજારે રાખવાનું ઠરાવવામાં આવ્યું હતું. – તા. ૮-૧૦-૧૯૪૧ ના રોજ છાપરિયાળી પાંજરાપોળ માટે રૂ. ૫૦૦/ થી નાળનું બીડ રૂ. ૧૩૦૨ થી, કરજાળાનું બીડ રૂ. ૪૩૧/ થી ઈજારે રાખવાનું ઠરાવવામાં આપ્યું હતું. – તા. ૧-૮-૧૯૪૨ ના રોજ છાપરિયાળી પાજરાપોળનાં જાનવર માટે ગલાનું બીડ રૂ. ૧૩૦૧/ માં એક વર્ષ માટે ઈજારે રાખવામાં આવ્યું હતું. – તા. ૩-૯-૧૯૪૨ના રોજ છાપરિયાળી પાંજરાપોળ માટે નીચે મુજબનાં બડે કુલ રૂ. ૨૩૭૮/થી ઈજારે રાખવામાં આવ્યાં હતાં. ભાયાગાળો – રૂ. ૧૭૫-૦૦, જડકલા – રૂ. ૦૧-૦૦ માં રાણીગાળો – રૂ. પ૦૧૦૦, વીરાવડલી – રૂ. ૩૦૧:૦૦ માં કરોડી – રૂ. ૩૨પ-૦૦ અને કરજાળા રૂ. ૩૭૫-૦૦ માં રાખવામાં આવ્યાં હતાં. – તા. ૨૨-૯-૧૯૪૨ના રોજ જડકલાનું બીડ રૂ. ૧૨૫/થી તે ગામના ગરાસિયાને એકવીસ હજાર પડ ઘાસ આપવાની શરતે રાખવામાં આવ્યું હતું. – તા. ૨૨-૯-૧૯૪૨ ના રોજ રબારિકાનું બીડ રૂ. ૧૫૦/ના ઈજારથી રાખવામાં આવ્યું હતું. ઘાસના સ્ટેક સંબંધી :–ઘાસના સ્ટેક સંબંધી કેટલાક દાખલા નીચે મુજબ છે. – તા. ૧૩-૪-૧૮૫ના રોજ છાપરિયાળીમાં પાંચ લાખ ઘાસના પૂળાની બીજી ગંજી ઉત્પન્ન કરવાનું ઠરાવવામાં આવ્યું હતું. – તા. ૧૩-૩-૧૮૫ના રોજ છાપરિયાળીમાં દસ લાખ પૂળાનો સંગ્રહ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. Page #267 -------------------------------------------------------------------------- ________________ ૩૦. - શેઠ આ૦ કદની પેઢીના ઇતિહાસ - તા. ૯-૧૦-૧૯૧૯ના રોજ રાણકપુરજીનાં ઢોર માટે રૂ. ૧૭૪-૬-૦ ઘાસ ખરીદ વાનું નકકી કરવામાં આવ્યું હતું. – તા. ૧૧-૫-૧૯૪૦ ને એક ઠરાવ જણાવે છે કે મક્ષીજીના ઘાસનું બજેટ રૂ. ૭૫/ હતું પણ ઘાસની અછતના કારણે રૂ. ૧૨૫/ ખર્ચ થવા સંભવ છે માટે બીજા ' વધારાના રૂ. ૪૦/ મંજૂર કરવામાં આવ્યા હતા. તા. ૩૧-૧૧-૧૯૪૦ ના રોજ એવી દુરદેશી દાખવવામાં આવી હતી કે ચાલુ સાલે દુષ્કાળ હોવાથી છાપરિયાળીમાં ઢોરોની સંખ્યા વધારે છે, તેમ જ આજુબાજુનાં ગામડાંમાંથી વધુ ઢોરો આવવાને સંભવ છે માટે ટેકમાં વીસ લાખ પાઉન્ડ ઘાસ ખરીદવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જીવદયા માટે મળેલું દાન:-જીવદયા માટે મળેલા દાનના દાખલા નીચે મુજબ છે. - તા. ૧૧-૨-૧૯૧૩ના રે જ જીવદયાના દેવાના રૂ. ૭૪૧૩૬/ ભરપાઈ કરી શકાય એટલું દાન સ્વ. શેઠ શ્રી મનસુખભાઈ ભગુભાઈના નામે આપવાની અમદાવાદના - શેઠ શ્રી જમનાભાઈ ભગુભાઈએ દરખાસ્ત કરેલી છે એને સ્વીકાર કરવામાં આવ્યો હતો. --- તા. ૧૩-૬-૧૯૨૧ ના રોજ અમદાવાદના શાહ મૂલચંદ સાંકળચંદ પાસેથી ધી અમદાવાદ જીનીંગ એન્ડ મેન્યુફેકચરીંગ કું. લી. ના સાત શેરે ભેટ લેવા અને દર વર્ષે જે વ્યાજ આવે તે એમને ત્યાં એમની દીકરી કાન્તાને આપવું અને એ બન્નેની હયાતી બાદ છાપરિયાળી પાંજરાપોળનાં જાનવને ઘાસ થા દાણ આપવામાં વાપરવું એવું ઠરાવવામાં આવ્યું હતું. – તા. ૨૫-૧૧-૧૯૨૧ના રોજ એવો ઠરાવ કરવામાં આવ્યો કે શ્રી વાલજીભાઈ વેણીરાવ નામના સંગ્રહસ્થે રૂ. ૨૧૦૦ જમા કરાવ્યા તેનું સાડા છ ટકાની લોનમાં રોકાણ કરી જે વ્યાજ આવે તે દર આસો સુદ પૂનમના રોજ છાપરિયાળીનાં ઢારોને ઘાસ થા કપાસીયા ખવડાવવામાં વાપરવું એવું નક્કી કરવામાં આવ્યું હતું. – તા. ૪-૫-૧૯૨૩ના રોજ વઢવાણના મહાજને ૨૫૦ જેટલાં ઢોરને રાખવા માટે - પાંચ વર્ષ માટે વાર્ષિક રૂ. ૧૫૦૦ ચૂલાવેરો છાપરિયાળી પાંજરાપોળમાં આપ વાનું કહ્યું હતું તેને સ્વીકાર કરવામાં આવ્યો હતો. – તા. ૧૫-૯-૧૯૨૩ના રોજ લીમડીના મહાજન પાસેથી એમની માંગણી મુજબ દર વર્ષે રૂ. ૧૫૦૦ લઈ એમની પાંજરાપોળનાં ૨૦૦ ઢોર છાપરિયાળીમાં રાખવાનું નક્કી કરવામાં આવ્યું. Page #268 -------------------------------------------------------------------------- ________________ છાપરિયાળી ગામ અને પેઢીની જીવદયાની કામગીરી ૩૧ અમદાવાદના શેઠ લાલભાઈ હીરાચંદ રતનચંદે રૂ. ૧૦૦૧/ ભર્યાં છે. તે સાડા ત્રણુ ટકાની લેાનમાં રોકવા અને તેનું જે વ્યાજ આવે તે રકમ દર વર્ષે માગસર સુદ ૩ના રોજ છાપરિયાળી પાંજરાપેાળનાં જાનવરેાને ઘાસચારા ખવડાવવામાં વાપરવી એવુ... નક્કી કરવામાં આવ્યું હતું. ઉજ્જૈનના જૈન શ્વેતાંબર સ`ઘે–સઘવી શ્રી વાડીલાલ છગનલાલ હસ્તક રૂ. ૧૦૦૧/ ભર્યા છે તે સાડા ત્રણ ટકાની લેાનમાં રોકીને તેનું જે વ્યાજ આવે તે રકમ દર વર્ષ વૈશાખ સુદી ૧૩ના રાજ છાપરિયાળીનાં ઢારોને ઘાસચારા નાખવામાં વાપરવી એવું નક્કી કરવામાં આવ્યુ હતુ. પરચૂરણ બાબત :— તા. ૨૩-૫-૧૮૮૯ના રાજ છાપરિયાળીમાં માંદા ફૂંકડા અને કબૂતરને રાખી શકાય એવું મકાન ખાંધવાના ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી. --- - - તા. ૨૦-૧-૧૮૯૫ના રાજ એમ ઠરાવ કરવામાં આવ્યે કે સૉંસ્થાને માટું. દેવુ. થઈ ગયુ. હાવાથી ઢાર એ વ માટે વગર ફીએ રાખી શકાય એવી સ્થિતિ નથી. તા. ૩૧-૧-૧૯૦૦ના રાજ મહુવાના કસાઈઓ ઢારાની ક્તલ કરવા માટે વેચાતાં લઈ જાય છે, તેવાં ઢારાને તે ન લઈ જાય તે માટે મહુવા મહાજન ખરીદી લે છે અને તેવાં ઢોરોને છાપરિયાળીમાં રાખવાની તેમની માંગણી છે, આવાં ઢારા જ્યારે મહુવાથી છાપરિયાળી આવે ત્યારે એને એક પશુ દીઢ રૂ. ૨૦૦/ લઈને છાપરિયાળીમાં રાખવાનું ઠરાવવામાં આવ્યું હતું. તા. ૨-૧-૧૯૦૦ના રાજ ઇન્દીર રાજ્યના ડેાકર મહારાજા માંગે એટલાં ગાય વગેરે ઢારે। આપવાનું ઠરાવવામાં આવ્યું હતું. તા. ૧-૧૧-૧૯૦૫ના રાજ ભાવનગર તાખાના રાહીશાલા ગામમાં રહેતા લખા ભગત આ ગામે કારતક વદ ૧૦ના રોજ જીવયા ખાઅતના દાખસ્ત કરવા મેળા ભરવાના છે, તે વખતે તેમને ૧૦ થી ૧૫ સુધીની શાલ મેઢાડવાનું ઠરાવવામાં આવ્યું હતું. - તા. ૨૦-૩-૧૯૦૭ના રાજ ઢીઢાડા ગામના રબારી લેાકેાના ગુરુને જીવદયાના લાભ માટે શાલ ઓઢાડવાનું ઠરાવવામાં આવ્યું. — તા. ૧૧-૪-૧૯૦૯ના રાજ છાપરિયાળીના બળદોને ગાળ આપવાનુ નક્કી કરવામાં આવ્યુ હતુ.. મુ'બઈની જૈન શ્વેતાંબર કાન્ફરન્સની જીવદયા કમિટીએ મદદની માંગણી કરેલી પણ માંગણીની રકમ વધારે માટી હાવાથી તે નામ'જૂર કરવામાં આવી હતી. ― Page #269 -------------------------------------------------------------------------- ________________ ર૩ર શેઠ આ૦ કટની પેઢીને ઇતિહાસ – તા. ૧૩-૬-૧૯૧૧ના રોજ ભાવનગરથી શેઠ કુંવરજી આણંદજીએ ૨૫૦ ઢોર ઓછી ફી લઈને છાપરિયાળીએ રાખવાનું લખ્યું છે, તે એમને જણાવવું કે ઢોરો મૂકી જવા થા પાછાં લઈ જવાનું જે ખર્ચ થાય તે આપવા તેઓ તૈયાર થાય તે બે માસ માટે ઢોર રાખવામાં આવશે એવું નક્કી કરવામાં આવ્યું હતું. – તા. ૩૦-૧૨-૧૯૧૫ ના રોજ વઢવાણનું મહાજન તેમની પાસે લહેણા નીકળતા રૂ. ૬૦૦૦/ આપે છે તે રૂપિયા મળ્યા પછી દર સાલ રૂ. ૭૫૧/ આપે તે તેમનાં ૧૦૦ ઢાર છાપરિયાળી પાંજરાપોળમાં રાખવાં એવું નક્કી કરવામાં આવ્યું હતું. – તા. ૨૦-૧-૧૯૧૬ના રોજ સાદડી પાસેની બકિસર સાલ પાંજરાપોળને ચાલુ સાલ ઘાસ-પાણીની તંગી વર્તાતી હોવાથી તેને રૂ. ૧૦૦જીવદયા ખાતેથી આપવાનું નકકી કરવામાં આવ્યું હતું. – તા. ૨૫-૧૨-૧૯૧૮ના રોજ પાળિયાદ પાંજરાપોળનાં ૧૦૦ ઢોર વગર ફીએ રાખ વાનું નકકી કરવામાં આવ્યું હતું. – તા. ૧૫-૯-૧૯૨૨ના રોજ અંજારના સેથી દેઢસો ઢોર, એક ઢોર દીઠ રૂ. ૧૪ કે ૧૫ લઈ૫૦૦ સુધી સંખ્યાનાં ઢેર છાપરિયાળીમાં રાખવાનું ઠરાવવામાં આવ્યું હતું. તેને રાખવાનું આ પાંજરાપોળનું સંખ્યાબળ : છાપરિયાળી પાંજરાપોળમાં કેટલાં ઢોર રાખી શકાય છે તેને ખ્યાલ નીચે આપેલ આંકડા ઉપરથી પણ આવી શકશે? ઢેરની જાત વિ. સં. ૨૦૩૧ વિ. સ. ૨૦૩૪ ૧૦૨૮ ગાય ૨૦૫ર ૮૮૫ ભેંસ ૧૦૦ પાડા વાછડી ८७८ વાછડા ૨૧૪ પાડી પાડા ૫૭૨ ૧૦૪૩ માટાં ઘેટાં બકરા બકરી ઘટા ઘેટી ૧૨૮૨ બકરા બકરી ૧૫૮ ३६२ ૪૩૭ બળદ ૫૫ ૧૪૭ ૧૧૯ ૧૧ Page #270 -------------------------------------------------------------------------- ________________ છાપરિયાળી ગામ અને પેઢીની જીવદયાની કામગીરી દ્વારની જાત વિ. સ. ૨૦૩૧ નાના પાનચરા ૬. ખાડા પાનચરા ૬. આંકડા ઘેાડા-ઘાડી વહેરા હરણ, ગધેડાં વાંદરા-ઊંટ સસલાં ફૂંકડા આવક ખાતાનું નામ (૧) જીવદયાલેટ ખાતુ (૨) ઉન ત્થા બકરાવાળ આવકખાતુ - (૩) ભામની ઉપજખાતુ' (૪) ખાતર છાણુનું આવકખાતુ (૫) વાછડી વાછડા નકરાખાતું (૬) જાનવર ખારાકી ખાતુ (૭) જાનવરા ફી ખાતું ૩૦ ૩૧૮ ૫૧૦ ૧૭ ७ ૧ ઉપર આપેલા આંકડામાં દર વર્ષે ડાઘણા ફેરફાર થતા જ વ્યવસ્થાને સરખી રીતે હેાંચી વળવા માટે પેઢીને કેટલું બધું ખર્ચ તે માટે વધારે કહેવાની જરૂર નથી. આની સામે આવક માટેનાં ખાતાં આ પ્રમાણે છે : વિ. સં. ૨૦૩૧ ૬૮૬૩ ૫૪૫૪ નમૂનારૂપ આપેલા આ આંકડાઓ ઉપરથી જોઈ શકાય છે કે આ પાંજરાપોળ નાનાં પશુઓ વગેરે મળીને ૬ થી ૭ હજાર પ્રાણીઓને રાખી શકે છે. આટલી માટી સખ્યામાં જીવાને રાખવા એ એક વાત છે અને એ બધાંની રીતસર માવજત વગેરેની વ્યવસ્થા કરવી અને એ માટે થતા જંગી ખર્ચને હેાંચી વળી શકે એવું વ્યવસ્થાત...ત્ર ત્થા અ તંત્ર ઊભું કરવું એ બીજી વાત છે જે ઘણી જ અઘરી છે. ૧૦૮૭–૭૦ ૨૪૬૧-૩૮ ૮૯૬૨૧-૦૨ ૨૮૪૦૯-૦૦ વિ. સ. ૨૦૩૪ ૩૭-૫૦ ૬૪૦-૦૦ ૫૫૨૭-૫૦ ૫૧૪ ૫૭૯ ૧૫ ૧ २ ૪ ૨૩૩ રહે છે. આ બધી કરવુ પડતું હશે વિ. સં ૨૦૩૪ ૧૫૫૩-૦૧ ૨૩૯૦-૦૦ ૬૭૬૦૩-૦૧ ૨૬૧૩૫-૦૦ ૩૫-૦૦ ૩૭-૦૦ ૩૨૯૧-૫૦ Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ આવક ખાતાનું નામ (૮) પાંજરાપોળ દૂધ વેચાણુખાતું (૯) ગાડી ઘેાડા નકરાખાતુ (૧૦) ખીડના ઘાસ નુકસાની આવકખાતુ’ (૧૧) જાનવરાવી. ફી આવકખાતું (૧) જાનવરે દવા ખર્ચે ખાતું (૨) મકાન મરામત ખર્ચ ખાતું (૩) માકડા દૂધ ખર્ચ ખાતું (૪) જીવદયા પરચૂરણ ખચ ખાતું (૫) નાકર પગાર કાયમી સ્થા વિ. સ. ૧૯૩૧ કુલ ૧૨૮૨૦૯-૧૦ આની સામે કયા કયા ખાતામાં ખર્ચ થાય છે તે આ ખર્ચ ખાતાનુ' નામ વિ. સ. ૨૦૩૧ હંગામી પાંજરાપાળ ખર્ચ ખાતું (૬) ખાજરાનુ' ખાતું (૭) જુવારનું ખાતું (૮) ચણાનુ ખાતુ (૯) ........નું ખાતું (૧૦) તલનું ખાતું (૧૧) અડદનુ' ખાતું (૧૨) કળથીનુ` ખાતું (૧૩) કપાસિયાનું ખાતું (૧૪) કેટલ ફુડ ખાણુનુ ખાતુ. (૧૫) ખાળ રાડાનુ ખાતુ. (૧૬) મીઠા તેલનુ' ખાતુ' (૧૭) ખાપરેલનુ ખાતુ (૧૮) ગાળનું ખાતું (૧૯) સુકા ઘાસનું ખાતુ. (૨૦) ખાજરાની કડબ ખાતુ (૨૧) .......... ખાતું ૨૮-૦૦ ૩૯૭-૦૦ ૧૯૨૭૭૦ ૩૩૧૧-૧૩ ૯૬૫-૭૫ ૭૬૧૨-૦૮ ૩૨૮૬૪-૩૫ ૨૨૭૧-૧૪ ૧૩૫૭–૧૩ ૩૪૮૦-૮૩ ૩૦૬૦-૫૦ ૬૭-૮૮ ૧૨૨-૦૦ ૨૫૭૫૦ ૪૨૭૬૨-૨૫ શેઠ આવકની પેઢીના ઇતિહાસ વિ. સ. ૧૯૩૪ ૨૩૪૬૦-૯૧ ૮૪૭-૦૦ ૧૧-૫૦ ૪૭૨-૧૩ ૧૨૨૦૮૧-૨૫ ૫૦૯૨૩-૭૫ ૧૦૦-૦૦ ૯૧૪-૫૦ ૧૦૧૭૫૯-૦૨ પ્રમાણે છે : વિ. સ. ૨૦૩૪ ૧૨૩૮-૯૨ ૫૬૨-૦૫ ૧૮૯૫-૯૫ ૪૭૫૨-૪૫ ૫૧૬૮૫-૫૭ ૪૫૬૧-૦૦ ૭૬૪-૯૦ ૨૧૦–૨૫ ૪૧-૨૫ ૩૦૫-૨૫ ૭૬૧-૬૦ ૨૧,૨૬૪-૩૮ ૭૩૦-૦૦ ૫૩-૦૦ ૨૩૪૬-૫૦ ૪૦૦૮૯-૯૨ ૨૦૮૦-૦૦ Page #272 -------------------------------------------------------------------------- ________________ છાપરિયાળી ગામ અને પેઢીની જીવદયાની કામગીરી ૨૩૫ ખચ ખાતાનું નામ વિ. સં. ૨૦૩૧ વિ. સં. ૨૦૩૪ (૨૨) સૂકાં મરચાનું ખાતું ૭૪-૫૦ ૫૨-૦૦ (૨૩) તલરેડનું ખાતું ૩૭૫-૦૦ (૨૪) જુવારની કડબ ખાતું ૧૨૧૦૨-૮૨ ૪૫૫-૦૦ (૨૫) લીલી જુવાર કડબ મકાઈનું ખાતું ૧૦૦૦-૦૦ ૪૭૮૦-૦૦ (૨૬) લીલું ઘાસ ખેતરનું ખાતું ૧૨૨૫-૦૯ (૨૭) ઘઉંનું કુવળનું ખાતું ૧૮૫૭૧-૩૫ (૨૮) શેરડીનું ખાતું ૭૦૯૩૦-૨૫ (૨૯) કપાસી કેફીનું ખાતું (૩૦) રાજદાણનું ખાતું ૪૦૧૯૪૫-૭૯ ૧૩૮૬૨૯-૯૯ પાંજરાપોળ ચલાવવી એને અર્થ આવક વધારવાનું સાધન ઊભું કરવું એ નહિ પણ આવક કરતાં વધુ જે કંઈ ખર્ચ થાય તેને ધર્મબુદ્ધિથી પહોંચી વળવાની આર્થિક જવાબદારી સ્વીકારવી તેવો થાય છે. જે વાત ઉપર આપેલા આવક, ખર્ચના આંકડાઓ ઉપરથી પણ સમજી શકાય છે. ઉપર આપેલા બે વર્ષના આવક, ખર્ચનાં આંકડા એ તે માત્ર નમૂનારૂપ છે. એમાં સામાન્ય પરિસ્થિતિ પ્રમાણે થા ઢોરની સંખ્યામાં સ્થા. સંધ તરફથી મળતી મદદના પ્રમાણમાં થતી વધઘટના પ્રમાણમાં ફેરફાર થતું રહે તે સ્વાભાવિક છે. એકંદર જોઈએ તે આ ખૂટતા ખર્ચને પહોંચી વળવાને ધર્મપુરુષાર્થ કરવાને વ્યવસાય છે જે સતત લાગવગ અને મહેનત માંગી લે છે. કાયમી તિથિની રોજના : બીજી પાંજરાપોળની જેમ છાપરિયાળીની પાંજરાપોળમાં પણ દર વર્ષે આવક કરતાં વધારે ખર્ચ થતું હોવાથી એને પહોંચી વળવાની પેઢીના ટ્રસ્ટીઓને સતત ચિંતા રહ્યા કરે છે. આ ચિંતામાંથી રૂ. ૧૦૦૧/ની કાયમી તિથિની યોજના કેટલાંક વર્ષ પહેલાં તૈયાર કરવામાં આવી છે. એટલે જે ભાઈ બહેન અથવા સંસ્થા તરફથી રૂ. ૧૦૦૧/ જે તિથિ માટે ભેટ આપવામાં આવે તે તિથિએ પાંજરાપોળનાં પ્રાણીઓને એમના નામથી રૂ. ૧૦૦૧/- જે વ્યાજ આવ્યું હોય તેમાંથી ઘાસચારો નીરવામાં આવે છે. તા. ૩૧૧૦-૧૯૮૫ સુધીમાં આવી તિથિઓ ૮૭૮ નોંધાઈ છે અને હજુ પણ આ માટે પેઢીના ટ્રસ્ટીઓ પ્રયત્ન કરતા રહે છે. આવું જ એક પ્રયત્ન ૫ પૂ. મુનિરાજ શ્રી ચંદ્રશેખરવિજયજી મહારાજની પ્રેરણાદાયક નિશ્રામાં શેઠ શ્રી શ્રેણિકભાઈ કસ્તૂરભાઈએ મુંબઈમાં કર્યો હતે. એને અહેવાલ “કેન્ફરન્સ સંદેશ”ના માર્ચ-એપ્રિલ ૮૪ના સંયુક્ત અંકમાં છપાયે છે. ૮ Page #273 -------------------------------------------------------------------------- ________________ શઠ આ કરની પેઢીને ઇતિહાસ કાયમી તિથિની આ યોજના કરવામાં આવી તે અગાઉ ૫૦-૬૦ વર્ષ પહેલાં પણ કેટલીક કાયમી તિથિઓ નેંધવામાં આવી હતી તેની હકીકત નીચે મુજબ છે. – સને ૧૯૨૧ માં રૂ. ૨૧૦૦ શા. વાલજી વેણીરાવે જમા કરાવ્યા હતા. સાડા છ ટકાની લોન લઈને જે વ્યાજ આવે તે આ સુદ ૧૫ ના દિવસે છાપરિયાળીનાં હેરોને અનાજ થી કપાસિયા ખવરાવવામાં વાપરવું એવું નક્કી કરવામાં આવ્યું હતું. – સને ૧૯૪૦માં સુભદ્રાબહેન માણેકલાલ તરફથી રૂ. ૧૦૦૦ આવ્યા હતા. ૩% લોન લઈ તેના વ્યાજમાંથી દર સાલ અષાઢ સુદ-૧૪ ના રોજ છાપરિયાળી પાંજરાપોળનાં જાનવરોને ઘાસચારે નાખવામાં આવે તેવું નક્કી કરવામાં આવ્યું હતું. – સને ૧૯૪૧ માં ઊંઝા જૈન શ્વેતાંબર સંઘના સંઘવી વાડીલાલ છગનલાલે રૂ. ૧૦૦૧/ ભર્યા છે. ૩% લેન લઈ તેનું જે વ્યાજ આવે તે વૈશાખ સુદી ૧૩ ના રોજ છાપરિયાળી પાંજરાપોળમાં જાનવરોને ઘાસચારો નાખવામાં વાપરવું એવું નક્કી કરવામાં આવ્યું હતું. – શેઠ લાલભાઈ હીરાચંદ રતનચંદે રૂ. ૧૦૦૧/ ભર્યા છે. ૩% લોન લઈ જે વ્યાજ આવે તે માગસર સુદ ૩ના રોજ છાપરિયાળી પાંજરાપોળનાં જાનવરોને ઘાસચારે નાખવામાં વાપરવું એવું નકકી કરવામાં આવ્યું હતું. ચેટિલાની નેસના માથાભારે ચારણો :– છાપરિયાળી ગામની એક સીમના છેડે ચેટિલા નેસના ચારણોને વસવાટ આવેલો છે. આ વસવાટ સાથે કેટલીક ખેડી શકાય અથવા પશુઓને ચરાવી શકાય એવી કેટલીક જમીન પણ આવેલી છે. આ જમીનની માલિકી છાપરિયાળી ગામની એટલે કે શેઠ આણંદજી કલ્યાણજીની છે આમ છતાં જૂના વખતમાં ક્યારેક (આશરે એકાદ સેકા પહેલાં) આ નેસના ચારણેએ પિતાના નેસની આસપાસની જમીનને કબજે આપમેળે લઈ લીધો અને તેમાં ખેતી કરવાની શરૂઆત કરી દીધી. આમ થવાને લીધે આ જમીન ઉપરના શેઠ આણંદજી કલ્યાણજીના માલિકી હક્કનો ભંગ થતે જ હતો અને તેથી આ માથાભારે ચારણ એ જમીન ખાલી કરી જાય એવાં કાયદેસરનાં સ્થા સમજૂતિના પગલાં ભરવાનું ચાલુ જ હતું. ક્યાંક મારા વાંચવામાં એવું પણ આવ્યું હતું કે આ નેસ ખાલી કરવા માટે આ માથાભારે ચારણેને રૂ. ૪૨૦૦ જેટલી રકમ આપવામાં આવી હતી. આ વાતને ઉલ્લેખ ક્યાં કરવામાં આવ્યું છે તે અત્યારે ખ્યાલમાં આવતું નથી. આ સમાધાનને કારણે ચેટીલાના માથા ભારે ચારણોએ થોડાંક વર્ષ માટે પિતાને નેસ અને તેની આસપાસની જમીન ખાલી કર્યા હતા પણ તે પછી થોડાંક વર્ષમાં જ પાછા ત્યાં આવીને વસી ગયા હતા અને આસપાસની જમીનને કબજે પણ લઈ લીધો હતે. Page #274 -------------------------------------------------------------------------- ________________ ૩૭ છાપરિયાળી ગામ અને પેઢીની જીવદયાની કામગીરી આના માટે પેઢી તરફથી અનેક વાર જાતજાતના પ્રયત્નો કરવામાં આવ્યા હતા એમ એના દફતરમાંથી જાણવા મળે છે. અત્યારે આ કેમ રંજાડતી નથી. શિંગડાવે અને તેની નાબુદી : જીવદયાના છાપરિયાળીમાં કરવાં પડતાં કામોને પહોંચી વળવાને ઘણું જ ખર્ચ કરવું પડતું અને તેથી આવક ત્થા ખર્ચના આંકડાની વચ્ચે ઘણું અંતર રહેતું. આ અંતરને સરખું કરવા પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓ ત્થા જીવઢયા પ્રેમીઓને ઘણી જ ચિંતા રહ્યા કરતી. આ ચિંતાને હલ કરવાના એક ઉપાય તરીકે ભાવનગરના સુપ્રસિદ્ધ નાગરિક શેઠ શ્રી જગજીવનદાસ અમરચંદ છાપરિયાળીના બીડને લાભ લેતાં નાના મોટા દરેક જાનવર દીઠ માસિક રૂ. ૨ ને શિંગડાવે લેવાનું સૂચન કર્યું હતું. આની સામે છાપરિયાળીના નાનાં-મેટાં પશુ ધરાવતા ખેડૂતોએ મોટે હબાળો ઊભો કર્યો હતો અને એ માટે અમદાવાદની પેઢીને એક વિસ્તૃત અરજી પણ કરી હતી. મુખ્યત્વે આ અરજીમાં એમણે સ્પષ્ટરૂપે શિંગડાવેરા સામે જે વિરોધ વ્યક્ત કર્યો હતે તેને લીધે આ વેરે લેવાનું પેઢીએ બંધ રાખ્યું હતું અને એ મતલબને પત્ર પાલીતાણા ત્યા ભાવનગર શેઠ શ્રી જગજીવનદાસ અમરચંદને લખ્યું હતું. Page #275 -------------------------------------------------------------------------- ________________ ૧. એટલા માટે જ— અર્દિત્તા વમો ધર્મઃ । એ વાકય સર્વાંત્ર પ્રચલિત બનેલું છે. ૨. એટલા માટે આપણાં પવિત્ર આગમસૂત્રામાં કહ્યું છે કે, ૨. સચ્ચે ઝીયા વિઋતિ, નીષિવું નિમન્નિä । तन्हा पाणिवह घोरं, निग्गंथा वज्जयंति णं ॥ ૧૭ મા પ્રકરણની પાદનોંધા ૨. સચ્ચે પાળા પિયાલય, સુલાયા, ગુલપત્તિ જા, વિદ્યા । पियजीषिणो जीविकामा, सव्वेसिं जीवियं वियं । . માઁ. સ. ૪. ૧.૨૦ —શ્રી આચારાંગ સૂત્ર. ૩. ભાવનગરના દરબાર શ્રી અખેરાજએ આ બાબતમાં કરી આપેલ દસ્તાવેજની ખી આ પુસ્તકમાં અન્યત્ર આપવામાં આવી છે. ૪. વર્ષે વર્ષે વધતી જતી આ ખાદની રકમને કઈ રીતે પ્લેાંચી શકાય તેના વિચાર કરવા માટે કારક સ્થાનિક પ્રતિનિધિએમાંથી કેટલાક સભ્યોની એક સબકમિટી નિમવામાં આવી હતી. ૫. જો કે છાપરિયાળી પાંજરાપોળ કઈ સાલમાં શરૂ કરી તે ાણી શકાયું નથી. આમ છતાં આ ઉપરથી એમ જાણી શકાય છે કે છાપરિયાળી ગામ ભાવનગર રાજ્ય તરફથી વિ.સં. ૧૯૦૮ માં ભેટ મળ્યું તેના ત્રેવીસ વર્ષ પહેલાં ત્યાં પાંજરાપેાળ કામ કરી રહી હતી. આ સવતને આખરી માનવાની જરૂર નથી. ૬. ઘેટાંબકરાંનાં જે બચ્ચાંઓને માતાનું દૂધ ન મળવાને કારણે દૂધ પાઇને ઉછેરવા પડે તે દુધિયા માકડા કહેવાતા હતા અને તેમાં ધેટાનાં બુચ્ચાંને પણ સમાવેશ થાય છે. ૭. ગામમાં આવેલ દરેક ચૂલાદીઠ એટલે કે દરેક ધરદીઠ ઉધરાવવામાં આવતા વેરા તે ચૂલાવેરા કહેવાતા, ૮. આ અહેવાલ શ્રીસંધની જાણ માટે નીચે આભારપૂર્વક આપવામાં આવે છે જે આ પ્રમાણે છે : મી છાપરિયાળી પાંજરાપાળ માટે થયેલ નિધિ:— tr સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના પાલીતાણા નજીક, જેસર પાસે છાપરિયાળી ગામમાં અખાલ જાનવી માટે એક વિશાળ પાંજરાપાળ ચાલે છે. આ પાંજરાપેાળના વહીવટ શેઠ આણં છ કલ્યાણુજીની પેઢી હસ્તક છે. આ પાંજરાપાળમાં અખાલ જનવરીને સાચવવા અને પાંજરાપેાળને વધુ સારી રીતે ચલાવવા માટે એક ભડાળ ઊભુ` કરવા મુંબઈ જૈનસ ધેાના ટ્રસ્ટીએ, આગેવાના ત્થા કાર્યકરોની એક સભા શ્રી દીપચંદભાઈ એસ. ગાડી, શ્રીપાલનગર જૈન ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી લાલચંદજી છગનલાલ અને જીવદયાપ્રેમી શ્રી રાયચંદ નાનચંદ દોશીએ પૂજ્યપાદ મુનિવર શ્રી ચદ્રશેખરવિજયજી મહારાજની નિશ્રામાં બુધવાર તા. ૧૮-૪-૮૪ના સવારના ૧૧-૦૦ કલાકે શ્રી ગિરધરલાલ વનલાલના નિવાસસ્થાન ગિરિકુંજ, મરીનડ્રાઇવ ઉપર આયોજન કર્યું હતુ. Page #276 -------------------------------------------------------------------------- ________________ છાપરિયાળી ગામ અને પેઢીની જીવદયાની કામગીરી ૨૦ આ પ્રસંગે આણંદજી કલ્યાણજી પેઢીના પ્રમુખ શ્રી શ્રેણિકભાઈ કસ્તૂરભાઈ શેડ ખાસ પધાર્યા હતા અને છાપરિયાળી પાંજરાપોળની આર્થિક રિથતિની વિગતો આપી પાંજરાપોળને વિકાસ ચાલુ રાખવા માટે નિધિની જરૂર ઉપર ભાર મૂક્યો હતો. છાપરિયાળી પાંજરાપોળના સંનિષ્ઠ કાર્યકર શ્રી શાંતિલાલ કપૂરચંદ મહેતા જેસરથી ખાસ પધાર્યા હતા અને તેઓએ જીવદયાના કાર્યમાં સહકાર આપવા અનુરોધ કર્યો હતો. શ્રી જે. આર. શાહ, શ્રી પ્રાણુલાલ કે. દેશી, શ્રી રાયચંદ નાનચંદ દેશી, શ્રી બાબુભાઈ જ. પટેલ, શ્રી નગીનદાસ વાવડીકર, શ્રી કાંતિલાલ લીચંદ વિ.એ મૂંગા જાનેવને અભયદાન આપવા અનુરોધ કરતાં પ્રાસંગિક વક્તવ્ય કર્યા હતાં. “આ પ્રસંગે જૈનસંઘના ટ્રસ્ટીઓએ થા વ્યક્તિગત ફાળો નોંધાવતાં એકાદ લાખને નિધિ થયો હતો. “પર્યુષણના દિવસે માં જનસંઘમાં જીવદયાની જે ટીપ આવક થાય છે, તેમાંથી અડધી રકમ છાપરિયાળી પાંજરાપોળને મોકલી આપવાનું જુદા જુદા સંઘના ટ્રસ્ટીઓએ સ્વેચ્છાએ સ્વીકાર્યું છે.” છાપરિયાળી પાંજરાપોળના ખર્ચને પહોંચી વળી શકાય તે માટે પેઢીના પ્રમુખ શ્રી શ્રેણિકભાઈ કસ્તૂરભાઈ કેટલા પ્રયત્નશીલ અને ચિંતિત હતા જે, “ધેધારી જૈનદર્શનના સને જુલાઈ ઓગસ્ટ ૧૯૮૪ના પૃ. ૮ પર છપાયેલા અહેવાલ પરથી જાણી શકાય છે. શેઠ શ્રી શ્રેણિકભાઈ કસ્તૂરભાઈની છાપરિયાળી પાંજરાપોળ માટે અપીલ – શેઠ આણંદજી કલ્યાણજી પેઢી સંચાલિત પાંજરાપોળ છાપરિયાળી ગામે (જેસર પાસે) ચાલે છે. આ પાંજરાપોળમાં મૂગાં, અશક્ત, બીમાર જાનવરોને કસાઈવાડે જતાં અટકાવીને નિભાવવામાં આવે છે આ પાંજરાપોળને નિભાવખર્ચ વધતા જાય છે. છેલ્લાં બે વર્ષમાં અનુક્રમે રૂ. ૩,૬૩,૭૮૫ની બેટ સંવત ૨૦૩૮માં આવેલી જે વધીને સં. ૨૦૩૯માં ૫,૫૪,૧૮૨ની થયેલ છે. ચાલુ સાલે ૮ લાખ જેટલું નુકસાન એકત્ર થયું છે. છેલ્લાં ચાર વરસથી ખાધને પહોંચી વળવા તથા ચાલુ નિભાવ ખર્ચ માટે હજુ રૂ. ૨૦ લાખનું ભંડોળ એકત્ર કરવું જરૂરી છે. આ રકમ બે રીતે સ્વીકારવામાં આવે છે. ૧. જીના કાયમી નિભાવ માટે રૂ. ૧૦૦૧ની મૂડી કાયમ રાખી તેના વ્યાજમાંથી મૂંગા અને એક ટંક ઘાસ નીરવાની તિથિ નોંધવામાં આવે છે. ૨. જીવદયામાં નાની મોટી તમામ રકમ સ્વીકારવામાં આવે છે. હાલ આ પાંજરાપોળમાં ૨૫૦૦ થી ૩૦૦૦ જીવો નિભાવવામાં આવે છે. દાનની રકમને ચેક ડ્રાફટ “શેઠ આણંદજી કલ્યાણજી' નામની અમદાવાદની પેઢી ઉપર અગર શ્રી રાયચંદ નાનચંદ દોશી (દેવલાવાળા) ૪૭, શાંતિનગર, B–વીંગ, વાલકેશ્વર, મુંબઈ ૪૦૦૦૦૬ યા શ્રી નગીનદાસ વાવડીકરને મેકલવા શેઠ શ્રી શ્રેણિકભાઈ કસ્તૂરભાઈએ વિનંતી કરી છે.” છાપરિયાળીના વહીવટમાં આવતી ખાદ પૂરી કરવા અંગે આશરે અડધી સદી પહેલાં સંધ જેગ અપીલ મ્હાર પાડવામાં આવી હતી તે માટે જુઓ પ્રકરણનું પૃ.નં. ૨૨૫. (૮) આ અંગે ખેડૂતોએ તા. ૧૨-૮-૧૯૩૦ના રોજ જે વિસ્તૃત અરજીપત્ર લખ્યું હતું તેમને કેટલેક ભાગ આ પ્રમાણે છે: ..આ સિવાઈ આડોડીયા ડફેર જે લેકે શિકાર અને ચામડા ઉપરથી જ તેઓનું ગુજરાન ચાલે છે તેઓ ટોળાબંધુ વખતેવખત આવી ચડે છે અને જીવતાં મોટાં જાનવરને મારી તેના ચામડી Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ શેઠ આ૦ કદની પેઢીને ઇતિહાસ તરત જ ઉતારી ચે છે તે વખતે પણ તમારા નોકરવર્ગની સાથે અમો ઉભા થા ખેડૂવર્ગ સહકાર કરી જઈએ છીએ અને હાંકી કાઢીએ છીએ. આ કામ અમારાં બોલબચ્ચાં તરફ ખ્યાલ નહીં કરતાં જાનને જોખમે કરીએ છીએ અને હીંસા થવા દેતા નથી. દાખલા તરીકે ત્રીજી સાલ ઉપર તમારા સીપાઈઓની સાથે જઈ ડફેર લેકની સાથેનાં તોફાનમાં મારામારી થતાં ડફેર લેકેની કીંમતી બંધૂક જે પડાવી લીધી હતી તે વખતના તફાનમાં અમે સામેલ હતા. છાપરિયાળીની વસ્તી ખેડૂત-નકર અને ઉભડ એમ ત્રણમાં ઓતપ્રોત ગુંથાયેલી છે કેમકે અમે ખેતી કરતાં હોઈએ તે અમારો દીકરો અગર કુટુંબી આપને નાકર હોય અને કોઈપણ ઉભડ તરીકે હાય પણ એકંદર અમોને ગામની ખેતી કરી અને મજૂરીના કામ માટે જ વસાવેલા છે જે પ્રકાર મૂળ છાપરીઆલી સ્થપાઈ તે ત્યારથી જ શરુ છે. હવે આ જુલમ અમારા ઉપર શા કારણે થાય છે તે સમજી શકાતું નથી. આપને ગામ ખાલી કરાવવાની ઈચ્છા જ હોય તે અમોને ખેતીના ટાઈમ પહેલાં કહ્યું હોત તે તેમ કરી આપત અને હજુ પણ આપની ઈરછા ન હોય તે આવા જુલમ અમારી લાંબી જીંદગીમાં નથી જોયા તેવા સહેવા કરતાં અમે કરેલ ખેતી મુકી દઈને પણ આખું ગામ ઉભડ કરવર્ગ અને ખેડૂત ચાલ્યા જવા ખુશી છીએ પણ તેમાં ઉતાવળું પગલું ભરતાં પહેલાં અમારા માલીકને અમારે જણાવવું જોઈએ કે જેમાં અમારી અને આપની બન્નેની શોભા છે. આમ કરવાને માટે અને આસપાસના ગામેતી ગરાસીયાઓ ત્થા સ્ટેટ પણ અમને આવકાર આપવા તૈયાર જ છે પણ એક વખત બગડવ્યા પછી ફરી સુધરે તેમ નથી. એ વાત ખાસ ખ્યાલમાં રાખી અમે આપનું પેઢી દર પેઢીનું લુણ ખાધેલું છે, હજી મોઢામાં છે એટલે આમ કરવું અમને વ્યાજબી લાગતું નથી અને તેથી જ આ સવિસ્તર હકીકતવાળી અરજી કરવી પડે છે. ' જોકે ત્યાંના મુનીમ ગવરીશંકરે તે ધમકી ભરેલા શબ્દોમાં અમને ખુલે ખુલ્લું કહ્યું છે પણ અપને વિનંતી કરવાની કે આવા નેકરે આવે ને જાય તેમ થયા જ કરે છે. તેથી તેને બાલવા ઉપર ઉશ્કેરાઈ નહીં જતાં આપને અરજ કરવી પડે છે તે આ જોહુકમી બહુમદે હુકમ મોકુફ કરી ગરીબ રિયતને રાહત આપશે એવી આશા છે. - અમે અત્યાર સુધી છાપરીઆલી મુનીમને એક ગામેતી (ધણુ)માની તેમની તરફ માનની દૃષ્ટિથી જોઈ વર્તતા આવ્યા છીએ અને મુનીમો પણ અમો રેયતને પિતાની જ ગણુ માન આપતા આવ્યા છે. તેમાં કોઈ પિતાના અંગત સ્વાર્થ અને ઇર્ષાની ખાતર ઘણુને તેમજ બીનવાકેફ વહીવટદારને દધાં ચત્ત સમજવી જલમાં ફસાવી પિતાને સ્વાર્થ સાધવા જન ત્રણ ચાર પેઢીને નેકરને હદપાર કરાવવા પ્રયત્ન કરે તે આપ જે ઊંડા ઉતરી તપાસો તે સમજી શકે. આવો તપાસ નિપક્ષપાત લાગવગ વગરને જોવાય તે ખરેખર વસ્તુસ્થિતિ જાણી શકાય. બાકી તે ખર્ચ કમી કર અને ઉપજ વધારવાનું બાનુ કાઢી સ્વાર્થ સાધવા પૂરતી જ આ બધી હીલચાલ છે. - આ ઉપર જણાવેલ દરેક હકીકત અમે પ્રતિજ્ઞાપૂર્વક સાચેસાચી લખી છે તો તે નિગાહમાં લઈ યોગ્ય લાગે તેમ ગોઠવણ કરવા મે. કરશે. ઉપર જણાવ્યા મુજબ છાપરીઆલી મુનીમે અમને દી. ૮ની મુદત આપી હતી પરંતુ તેમાં ચાર દીવસ ગયા છે ફક્ત હવે ચાર દિવસ બાકી રહ્યા છે તે તેટલી મુદતમાં જે કાંઈ નિર્ણય નહીં થશે તે હું શિંગડા લઈશ નહિ તે તમારાં હેર ડબામાં પૂરી ડેબે વસૂલ લઈશ. આ પ્રમાણે મુનીમે ધમકી આપી માટે મહેરબાની કરી આ બાબતના ખબર ચાર દિવસમાં અમને પાલીતાણ પેઢીએ આપવા મે. કરશે. Page #278 -------------------------------------------------------------------------- ________________ છાપરિયાળી ગામ અને પેઢીની જીવદયાની કામગીરી ૨૪. 1 . આ અરજી બાબત આપને છેવટનો ખુલાસે લીધા બાદ અમારે ભાવનગર કાઉન્સીલમાં અરજ કરવી કે શી રીતે કરવું તેની સમજ પડે. અમારા મનમાં એમ કે જે આપ અમારા માલીક છો તેથી આપ જે નિર્ણય કરી યોગ્ય કરતા હે તે (ટેટ કાઉન્સીલમાં) અરજ કરવી ન પડે. એ જ અરજ તા. ૯-૮-૧૯૩૦.” ૧. આયર માલામયાની સહી તેના કહેવાથી દઃ શાંતિલાલ વલ્લભદાસ ૧. આયર અમરા લખમણની સહી તેના કહેવાથી દઃ શાંતિલાલ વલ્લભદાસ ૧. આયર નાકારાહની સહી તેના કહેવાથી દઃ શાંતિલાલ વલ્લભદાસ ૧, કાળી કાણ સાદુલની સહી તેના કહેવાથી દ : શાંતિલાલ વલ્લભદાસ ૧. કેલી સામતહમીરની સહી તેને કહેવાથી ' ' ' દ ઃ શાંતિલાલ વલ્લભદાસ. ૧. રબારી આપા માંડણની સહી તેના કહેવાથી દઃ શાંતિલાલ વલ્લભદાસ છાપરિયાળીને ખેડૂતોની આ વાંધા અરજી મળ્યા પછી પેઢીએ બે પત્ર લખ્યા હતા (૧) પેઢીની પાલીતાણુ શાખાને અને બીજે શેઠ શ્રી જગજીવનદાસ અમરચંદને જે આ પ્રમાણે છે: શેઠ આણંદજી કલ્યાણજી અમદાવાદ તા. ૧૫-૮-૩૦ શેઠ આણંદજી કયાણ મુ. છાપરીયાળી * બી. વી. છાપરીયાળી ગામના કેટલાક ખેડૂત તરફથી અમને અરજ મળી છે કે ત્યાંના મુનીમે દરેક ખેડુતના કનેથી તેમના ઢોર આપણી સીમમાં ચરાવતા હોય તેમના ઉપર માસીક શીંગડારા તરીકે રૂપિયા બે લેવા હુકમ કર્યો છે આ પ્રમાણે છાપરિયાળી ગામની વસ્તી જ ભયમાં આવી પડે તેવા હુકમો કહાડતા પહેલા અમારી મંજુરી લેવી જોઈએ તેથી આ સંબંધમાં વધુ બીજો હુકમ ન કરવામાં આવે ત્યાં સુધી શીગડાવેરો લેવાનું મોકુફ રાખવું કે હવેથી આવા હુકમને અમલ કરવા પહેલાં અમોને તેમજ પાલીતાણ મુનીમને પણ ખબર આપી તેને જવાબ મળેથી અમલ કરવાનું ધ્યાનમાં રાખશે.” પાલીતાણા શેઠ આણંદજી કલ્યાણજી મારફત 15–8–30 (૨) શેઠ આણંદજી કલ્યાણજી અમદાવાદ તા. ૧૫-૮-૩૦ શેઠ જગજીવનદાસ અમરચંદ મુ. ભાવનગર ૩૧ Page #279 -------------------------------------------------------------------------- ________________ શેઠ આ૦ કની પેઢીના ઇતિહાસ “વિશેષ અમેાને સમાચાર મળ્યા છે કે છાપરીઆળીના આપણા ખેડૂતા જે તેમના ઢારને આપણી સીમમાં ચરાવે તેની પાસેથી શીંગડા દીઠ માસિક રૂપિયા બે લેવાનું ફરમાન આપે હાડયું છે તા આ હકીકત સાચી છે કેમ તે તરત જણાવશેા. ૨૪૨ છાપરિયાળી ગામમાં ખેડૂતાને આપણે લાવીને વસાવેલા છે. ને તેમાંના કેટલાક તા ત્રણ પેઢીના માણુસા છે ત્યાં હરહંમેશ ટંટાકીસાદ થતા રહે છે તે વખતે આપણા ખેડૂતા હંમેશાં આપણી સાથે જ સહકાર કરતા રહેલ છે. આપણે ગામની વસ્તી નભાવવાની છે ભાંગવાની નથી તેથી જે આ પ્રમાણે માસીક રૂપીયા એ લેવાના ઠરાવવામાં આવતા હાય તા તે ઘણાં જ કહેવાય આવા કોઈ પણ જાતના હુકમા કહાડવાના હાય કે જેથી ગામની હસ્તી જ ભયમાં આવી પડે તેમ હાય તેવા હુકમા કહાડતાં પહેલાં અમેાને અગર પાલીતાણા મુનીમની સલાહ લેવામાં આવે તે વ્યાજખી થઈ પડશે તેથી અમેાએ હાલ તા છાપરિયાળી લખ્યું છે કે ખીજો હુકમ ન કરવામાં આવે ત્યાં સુધી તેને અમલ કરવા માકુ રાખશે તે આપ આ સંબંધમાં સત્વર ખુલાસેા લખી મેાકલશેા. તા-સદર.” 15-8-30. આ રીતે ખેડૂતાએ શીંગડાવેરા સામે કરેલા વિરોધ સફળ થયા હતા અને શેઠ આણુ છ કલ્યાણજીની અમદાવાદ શાખાએ એ વેર લેવાનુ` બંધ રાખવાનુ` પોતાની પાલીતાણા શાખાને ત્યા શેઠ શ્રી જગજીવનદાસ અમરચંદને લખી જણાવ્યું હતું. Page #280 -------------------------------------------------------------------------- ________________ પૂ ર વ ણી (પાલીતાણા પાંજરાપેાળની વિગતા ) જીવદયાની પ્રવૃત્તિને વેગ આપવા માટે અને સાકાર કરવા માટે શેઠ આણુ છ કલ્યાણજીની પેઢી તરફથી પાલીતાણામાં પણ એક નાની સરખી પાંજરાપેાળ નિભાવવામાં આવે છે, આ પાંજરાપોળના વડા પાલીતાણા શહેરમાં આવેલ વર્ષીતપનાં વડાની સામે આવેલ છે. તા. ૩૦-૧-૧૯૦૨ ના એક સરકારી કાગળમાં જણાવ્યા પ્રમાણે આ વડાનુ` ક્ષેત્રફળ ૧૩૦૧-૨૧ ચા. મી. જેટલુ આપ્યું છે. આના સર્વે નબર ૧૩૩૭૫ છે. તેથી એમાં તત્કાલ બહારથી આવેલાં ૩૦-૪૦ પશુઓને રાખી શકાય છે અને જ્યારે પશુઓની સખ્યા કાઈ કારણસર વધી જવા પામે છે ત્યારે વધારાનાં પશુઓને ટૂંક મારફ્ત છાપરિયાળી પાંજરાપાળમાં મેાકલી આપવામાં આવે છે. શરૂઆત :— આ પાંજરાપાળની શરૂઆત કઈ સાલમાં કરવામાં આવી તે અંગેના કાઈ દસ્તાવેજ પેઢીના તરમાંથી મળી શકયો નથી પણ એટલુ તા ચેાક્કસ છે કે ઉપર સૂચવેલ સરકારી કાગળમાં તા. ૩૦-૧-૧૯૦૨ નાંધવામાં આવી છે. તે ઉપરથી એમ કહી શકાય કે, પાલીતાણાની આ પાંજરાપોળ સને ૧૯૦૨ પહેલાં અસ્તિત્વમાં આવી ગઈ હતી. અને તેનેા વહીવટ શેઠે આણુ જી કલ્યાણુની પેઢીની પાલીતાણા શાખા હસ્તક હતા. નવુ. ટ્રસ્ટડીડ :~ ગુજરાત રાજ્યના સને ૧૯૬૦ ના ‘લેન્ડ સીલીગ એકટમાં સને ૧૯૭૪માં જે સુધારા કરવામાં આવ્યા હતા તેને અમલ ગુજરાત રાજ્યમાં થતા છાપરિયાળી પાંજરાપાળ માટે એક જુદું. ટ્રસ્ટ કરવાની શેઠ આણુંજી કલ્યાણુજી પેઢીની પાલીતાણા શાખાને ફરજ પડી હતી એટલે નવા ટ્રસ્ટનું નામ શેઠ આણુંદજી કલ્યાણજી છાપરિયાળી પાંજરાપાળ ટ્રસ્ટ” એ રાખીને એક સ્વત ંત્ર ટ્રસ્ટ ડીડ તા. ૨૬-૬-૧૯૭૬ના રોજ અમદાવાદની ચેરિટી કમિશ્નરની કચેરીમાં રજીસ્ટર કરાવવામાં આવ્યું અને ટ્રસ્ટડીડમાં જણાવ્યા પ્રમાણે, આ ટ્રસ્ટડીડનેા અમલ કરવાની સત્તા શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના ૯ ટ્રસ્ટીઓ ( વહીવટદાર પ્રતિનિધિ )ને આપવામાં આવી. આના ભાવાર્થ એ સમજવા કે આને વહીવટ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી હસ્તક જ રહ્યો. આ નવા ટ્રસ્ટને રજિસ્ટ્રેશન નંબર પાલીતાણા એ-૧૫૯૧ છે અને એને હિસાબ દર વર્ષે તપાસાવીને પેઢીના હિસાબ સાથે મૂકવામાં આવે છે. Page #281 -------------------------------------------------------------------------- ________________ ૧૮ પેઢીના કાર્યક્ષેત્રનો થયેલ વિસ્તાર જોગાનુજોગ કહો કે જૈન ધર્મ પ્રરૂપેલ સૂકમ અહિંસાની દષ્ટિએ કહો, એ વાતને એક સુભગ સંયોગ જ ગણવું જોઈએ કે પેઢીના કાર્યક્ષેત્ર વિસ્તાર લગભગ દેઢ વર્ષ પહેલાં અહિંસા અને કરુણા પ્રેરિત જીવદયા થા પ્રાણી રક્ષાના પરમોપકારી કાર્યથી છાપરિયાળી ગામમાં પેઢીએ સ્થાપેલ કાર્યાલયથી થયો હતો. આ માટે સવિસ્તર માહિતી ૧૭ મા પ્રકરણમાં આપવામાં આવી છે. પેઢીને માટે આ એક મંગળમય એંધાણ જ ગણાય. આ રીતે પેઢીના કાર્યક્ષેત્રના વિસ્તારની શરૂઆત થયા પછી એને કમે કમ કેટલો વિકાસ થતો રહ્યો છે તે અંગે “શ્રી તીર્થાધિરાજ શત્રુંજય ઉપર થયેલ પ્રતિષ્ઠાને અહેવાલ” નામે પુરતકના ૧૬ મા પાને નીચે મુજબ નોંધવામાં આવ્યું છે– શરૂઆતમાં પેઢીને કેવળ શ્રી શત્રુંજય તીર્થનો જ વહીવટ સંભાળવાને હતે. પણ પેઢીએ શ્રી શત્રુંજય તીર્થને વહીવટ સંભાળવાની તેમ જ જરૂર જણાતાં શ્રીસંઘનાં તીર્થો વગેરેના હક્કોની સાચવણું કરવાની કામગીરી એવી સંતેષકારક રીતે સંભાળી કે જેથી શ્રીસંઘમાં એની ખૂબ નામના અને પ્રતિષ્ઠા થઈ અને એના પરિણામે, છેલ્લાં એંશી વર્ષ દરમ્યાન, નીચે જણાવેલ આઠ તીર્થસ્થાનોને વહીવટ, જે તે તીર્થના કાર્ય વાહકોએ, પેઢીને સુપરત કરી દીધો. (૧) શ્રી રાણકપુર-સાદડી તીર્થ, વિ. સં. ૧૫૩ માં. (૨) શ્રી જૂનાગઢ-ગિરનાર તીર્થ, વિ. સં. ૧૯૬૩ માં. (૩) શ્રી કુંભારિયા તીર્થ, વિ. સં. ૧૯૭૭ માં. (૪) શ્રી તારંગા તીર્થ, વિ.સં ૧૯૭૭ માં. (૫) શ્રી મક્ષીજી તીર્થ, વિ. સં૧૯૭૭માં. (૬) શ્રી શેરિસા તથ, વિ. સં. ૧૯૮૪ માં. (૭) શ્રી મૂછાળા મહાવીર તીર્થ, વિ. સં. ૨૦૨૦ માં. (૮) શ્રી ચિત્તોડગઢ ઉપરનાં જિનમંદિર, વિ. સં. ૨૦૨૪ માં.” ઉપર આપેલી યાદી ઉપરાંત શ્રી સમેતશિખરજીના પવિત્ર પહાડના માલિકીહક્કને આ દસ્તાવેજ પણ પેઢીના નામે કરવામાં આવ્યું છે વળી અમદાવાદના શેઠ અંબાલાલ Page #282 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાણકપુર તીથ (જુએ પૃ. ૨૪૫). ૨૧. શ્રી ગિરનાર તીર્થ (જુઓ ૨૪૭). ndia' Page #283 -------------------------------------------------------------------------- ________________ t : i[ જ ૯૦ ofe મા : - ;C . ON TET T બનારસની કેઠી (જુઓ પૃ. ૨૬૩). શ્રી મક્ષીજી તીર્થ (જુઓ પૃ. ૨૫૨). શ્રી તારંગા તીર્થ (જુઓ પૃ. ૨૫૦). Page #284 -------------------------------------------------------------------------- ________________ પેઢીના કાર્યક્ષેત્રને થયેલા વિસ્તાર સારાભાઈના દાદા શેઠ મગનલાલ કરમચંદના નામે ચાલતાં સાત ટ્રસ્ટોનો વહીવટ પણ પેઢીને કરવાનું હોય છે. વિશેષમાં અમદાવાદનાં કેટલાંક જિનાલને વહીવટ પણ પેઢીને સંભાળી લે પડ્યા છે. આ ઉપરથી પેઢીનું કાર્યક્ષેત્ર સતત કેટલું વિતરતું રહ્યું છે તેને અછડતે ખ્યાલ હેજે આવી જાય છે. આમ છતાં આ કાર્યક્ષેત્રના વિસ્તારની મુખ્ય મુખ્ય વિગતે જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘની સમક્ષ રજૂ થાય તે મને જરૂરી લાગવાથી કેટલીક મળતી માહિતીના આધારે અહીં રજૂ કરવામાં આવે છે. (૧) શ્રી રાણકપુર તીર્થ-રાજસ્થાન આશરે સાડા પાંચસો વર્ષ જૂના અને રાજસ્થાનના સાદડી ગામથી છએક માત્ર દૂર આવેલા આ તીર્થના કથળેલા વહીવટ અંગે સાદડીના સંઘના બે પક્ષેએ અમદાવાદના બે વગદાર પ્રતિષ્ઠિત સદગૃહસ્થ શેઠ શ્રી મગનલાલ સરૂપચંદ Wા શેઠ શ્રી લલ્લુભાઈ સુરચંદ ઉપર પોતપોતાના પક્ષના આગેવાનોની સહીઓથી જે બે પત્રો લખ્યા હતા તે નીચે મુજબ છે – પહેલો પત્ર :–“ શ્રી પાર્શ્વનાથાય નમઃ સ્વતિ શ્રી અમદાવાદ મહાશુભ સ્થાને પૂજ્યારાધે સર્વ ઉપમા લાયક શેઠજી સાહેબ મગનલાલ સરૂપચંદ થા શેઠજી લલ્લુભાઈ સુરચંદ વિગેરે યોગ્ય શ્રી સાદ્રીથી લી. સાદ્રીનાં પંચનાં અમારા બેઉ તડવાળાના જુહાર વાંચજો. જત બીજુ આપને ઘણા દિવસ થયા રાણપરાજીના નામની દુકાનની લેણદેણ થા ઘરેણું ગાંડુ જંગમ સ્થાવર જે જે મીલકત છે તે કેઈનું અમારા બેઉ તડમાંથી સંભાલવાય છે નંઈ માટે બગાડ થાય છે ને અમારા બેઉ તડમાં વિખવાદ વધે છે માટે આજે આપેલા રૂપીઆ વિગેરેના નામ સદરહુ દુકાને બંધ રેવાથી થતા નથી. જેમાસુ પુરુ થવા પણ આવ્યું તે સાધુ પણ વિહાર કરશે. પછે અમારા માઝનમાં સંતોષ થે મુકેલ છે. તો આપ સાહેબ અમારા સાદ્રીના સંઘ ઉપર મહેરબાની કરી કાગળ દેખત અત્રે પધારશો. આ૫ આવેથી આ તીર્થનું કામ સુધરી જશે અને આપ આવી જે રીતે અમારો સંઘને બંદોબસ્ત કરશે તે કબુલ છે. તે વિષે બિલકુલ સંકા રાખશે નઈ. આ૫ આવી રીતે અમોને ફરમાવશે તેમાં કોઈ જાતને અમારે તકરાર કરે નઈ. અમે બેઉ તડવાલા ભેગા થઈ ઉપરને વિચાર કરી ખુશીથી તમને આ તીર્થનું સંભાળવું ભૂલાવી દઈએ છીએ. તમે રતનચંદ મગનલાલને મોકલેલ પણ તેનું શરીર ઘણું નરમ થઈ જવાથી રોગ વધવાથી તમારી તરફ મેકલેલ છે. માટે આ કાગળ દેખત આપ કઈ પણ જરૂર શેઠીયામાંથી આવજે. ફરી લખવું પડે નઈ. આપના આ તીર્થ ન થી માટે જે ધમ ...વળી આ સરતભેગે થવાને છે તે ઘણું આવશે. આપ પણ આવશે. તીર્થનું કામ Page #285 -------------------------------------------------------------------------- ________________ ર૪ શેઠ આવકની પેઢીને ઇતિહાસ છે. ડું લખ્યું ઘણું કરી વાંચો. એ જ વિનતી. સંવત ૧૫૩ કે (૧૯૫૫)ના આસો સુદ ૯ની રાત્રે કલાક ૧૦ વાગતે.” (નેધ –આ કાગળ નીચે લગભગ તેત્રીસ જણાની સહી છે અને ૩૧-૮-૧૯૦૦ વંચાય છે, સંવત, ઈ. સ.માં કંઈક ગોટાળે લાગે છે.) બીજો પત્ર –“અમે નીચે સઈ કરનાર સાદરીના રહેનાર રાણકપરુજીનાં દેરા સરજીના ભંડાર વગેરે બાબત સરવે બંને પક્ષ તરફથી બેલાવવા સા. મગનલાલ સરૂપચંદ સ્થા સા. લલુભાઈ સુરચંદને સુંપી દેવા ખુશી છે અને વઈવટ હવેથી સારી રીતે ચાલે તે બદબસ્ત તમે ભાઈ મગનલાલ થા લલુભાઈ કરશે તે અમારે કબુલ છે અને હાલમાં જે મીલકત છે તે તમે તપાસી તેની નુંધ સાદરીના સાવક ભાઈઓમાંથી ચાર માણસ તમારી નજરમાં આવે તેને પાસે રાખી કરવું અને સંગાથથી તમારી નજરમાં આવે તેને વઈવટ થા કુંચીએ સુપવી અને સારો વહીવટ ચાલે તે તમો મગનલાલ Oા લલુભાઈ બબસ્ત કરે. સં. ૧૯૫૩ના કારતગ સુદી ૮ (2) નેધ –નીચે લગભગ સાદડીના વીસેક આગેવાનોની સહીઓ છે જે મારવાડીમાં હોવાથી વાંચી શકાતી નથી. તા. ૩૧-૮-૧૯૦૦ (૧) અહીં પણ સંવત-ઈ. સ. વચ્ચે કંઈક ગોટાળો લાગે છે. આ પાનાની પાછળ પણ ઘણી બધી સહીઓ છે જે ગણી શકાતી નથી. વાંચી શકાતી નથી. આ બન્ને કાગળમાંનું કેટલુંક લખાણ ઉકેલી શકાયું નથી તેથી ત્યાં ખાલી જગ્યા રાખી છે.) આ રીતે ઉપર આપેલ બે પત્રમાં જણાવ્યા મુજબ સાદડી સંઘે રાણકપુર તીર્થને વહીવટ શેઠ આણંદજી કલ્યાણજીને સોંપી દેવાની કેટલીક પૂર્વભૂમિકા રચાયા પછી, સંવત ૧૫૯ના માગશર સુદી ૧૪ વાર શનિ (૧૪ ડીસેમ્બર સને ૧૯૦૨)ના રોજ તેની અગિયાર મુદ્દાની યાદી તૈયાર કરીને તેને અમલ કરવાની જવાબદારી પેઢીના મુનિમ તરીકે પ્રાંગધ્રાના રહેવાસી ભાઈ શ્રી ઉજમશી ખેતશીભાઈને સેંપવામાં આવી તેમાં રાણકપુરનો વહીવટ સં. ૧૯૫૩ના કારતક માસમાં પેઢીને સંપ્યાનું જણાવ્યું છે. - આ રીતે સને ૧૯૫૩ થી ૧૫૯ના અરસામાં આ તીર્થને પૂરેપૂરે વહીવટ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના હસ્તક આવી ગયો. શેઠશ્રી કસ્તૂરભાઈએ રાણકપુરમાં એમનાં પૂ. માતૃશ્રીના સ્મરણાર્થે એક ધર્મશાળા બંધાવી અને શેઠશ્રી જમનાભાઈ ભગુભાઈના નામથી તેમનાં ધર્મપત્ની શ્રીમતી માણેકહેને બીજી ધર્મશાળા બંધાવી, એમ એ કાળે ત્યાં બનેલી બે ધર્મશાળાઓ સંબંધી માહિતી મળે છે. . આ સ્થાને વિશ્વવિખ્યાત કળામય આ તીર્થને પરિચય આપવાનું મન થઈ આવે છે પણ એ પરિચય જેમને મેળવે હોય તેમણે શું શું જોવું તેને ઉલેખ આ પ્રકરણને Page #286 -------------------------------------------------------------------------- ________________ પેઢીના કાર્યક્ષેત્રને થયેલ વિસ્તાર ૨૪૭ અતે આપવામાં આવ્યા છે. આ તીર્થને અનેક ચિત્ર સાથે બહુ ટૂંકો પરિચય મેં “ભક્તિ અને કળાના સંગમતીર્થ રાણકપુર” એ નામની નાની પુસ્તિકામાં લખે છે. તે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં છપાયેલે છે.) આ સિવાય આ તીર્થના પરિચય માટે મારા મિત્ર પં. શ્રી અંબાલાલ પ્રેમચંદ શાહે લખેલ “રાણકપુરની પંચતીર્થી” એ પુસ્તક પણ જોવા જેવું છે. આ પુસ્તક ભાવનગરની શ્રી યશોવિજયજી જૈન ગ્રંથમાળાએ પ્રગટ કર્યું છે પણ ઘણાં વર્ષોથી તે અલભ્ય બની ગયું છે, એટલે એ જેમને જેવું હોય તેમણે એ કઈ પણ પુસ્તકાલયમાંથી જેવું જોઈએ. (૨) ગિરનાર તીથ: પેઢીએ જે જે તીર્થોને વહીવટ જે તે ગામના કે શહેરના સંઘના કહેવાથી સંભાળી લીધું હતું તે કમમાં ગિરનાર તીર્થને વહીવટ સંભાળી લીધાની વાત બીજા નંબરે આવે છે અને તે ઘટના વિ. સં. ૧૯૯૩ની આસપાસ બની હતી. આ તીર્થને વહીવટ પેઢીએ જૂનાગઢ સંઘના આગેવાનોના કયા પત્રના આધારે સંભાળી લીધો હતો તે અંગે તપાસ કરતાં જણાય છે કે આ તીર્થને વહીવટ સંભાળી લીધાને લગતા કાગળો દફતર નં-૨૪, ફાઈલ નં. પ થી પેઢીના દફતરખાનામાં સચવાયેલા છે તેમાંથી આ કાગળ મળતું નથી. આમ છતાં પહેલા ભાગની તૈયારી ચાલતી હતી ત્યારે આ ફાઈલ જોઈને મારી પુત્રી ચિ. માલતીએ જે કાચી નેધ કરી રાખેલી છે તે અહીં ઉદ્દધૃત કરવી મુનાસિબ લાગે છે. એ નોંધમાં નેધવામાં આવેલી વાત આ પ્રમાણે છે તા. ૧૮/૫/૧૯૦૭ના શ્રી વીરચંદ ત્રિભવનદાસના પત્રથી (આ પત્ર કુલસ્કેપના એક પાનામાં લખાયેલો છે, પણ ફાટી ગયેલો છે.) જૂનાગઢના કારખાનાનું કામ પેઢીને સોંપી દેવા બાબત તેમને વિચાર જાણવા મળે છે. તા. ૨૪/૯/૧૯૦૭ના જેન વેતાંબર કોન્ફરન્સના પત્રમાં પણ પેઢી આ વહીવટ લે તે સારું એમ જણાવાયું છે. તા. ૨૫/૯ ના બીજા એક પત્રમાં જૈન શ્વેતાંબર કેન્ફરન્સ તરફથી આવા શબ્દો લખાયા છે: “એક બાજુ રાજની વિરૂધતાને લીધે ડુંગરને આપણે કબજે ભયમાં છે. બીજી બાજુ તેને બચાવ કરવાના બાને પેઢીની આખી મિલક્ત ઉપડી જવાનો ભય છે. એવા અરસામાં તેના વહીવટને બંદેબસ્ત થવાની જરૂર છે.” ઉપર આપેલ માહિતી આ તીર્થને વહીવટ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ સંભાળી લીધે તે અંગેની પૂર્વભૂમિકારૂપે ગણી શકાય. આ તીર્થનો વહીવટ શેઠ આણંદજી કલ્યાણજી હસ્તક કઈ સાલમાં આવ્યું તેને નિર્દેશ કરે તે કોઈ પત્રવ્યવહાર કે બીજી કેઈ માહિતી આપતું સાહિત્ય હાલ ઉપલબ્ધ નથી. એટલે આવી કોઈ ચોકકસ સાલને નિદેશ અહીં કરી શકાયે નથી. Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ શેઠ આ૦ કરની પેઢીને ઇતિહાસ - આ ઉપરાંત કમલવિજયજી (વિજયકમલસૂરિ)ના શિષ્ય મોહનવિજયજી (વિજયમોહનસૂરિ) એ પણ તા. ૨૫/૧૧/૧૯૦૮ના રોજ જુનાગઢને ગેરવહીવટ અંગે કેટલીક રજૂઆત કરી હતી, જે માહિતી આ કાચી નોંધમાંથી મળે છે. ખાસ અપવાદ :– - પેઢી હસ્તક જે જે તીર્થોને વહીવટ છે તે બધાં સ્થાનની પેઢીઓનાં નામ શેઠ આણંદજી કલ્યાણજી જ રાખવામાં આવ્યાં છે પણ ગિરનાર તીર્થના વહીવટ અને એ ખાસ અપવાદરૂપ નક્કી કરવામાં આવ્યું હતું કે એ તીર્થને વહીવટ શેઠ દેવચંદ લક્ષ્મીચંદ ની પેઢીના નામથી જ ચાલુ રાખો અને તે શેઠ આણંદજી કલ્યાણજીએ સંભાળ. ગિરનાર તીર્થને વહીવટ સંભાળતી પેઢીનું નામ દેવચંદ લક્ષમીચંદ' કેવી રીતે પડ્યું તે અંગેની માહિતી પ.પૂ. મુનિરાજ શ્રી દર્શનવિજયજી, જ્ઞાનવિજયજી અને ન્યાયવિજયજીની ત્રિપુટીએ લખેલ અને શ્રી ચારિત્ર સમારક ગ્રંથમાળ ભાવનગર તરફથી સને ૧૯૮૩ની સાલમાં પ્રગટ થયેલ જેન પરંપરાને ઈતિહાસ નામે પુસ્તકના ચોથા ભાગમાં (પૃ. ૩૫) નીચે મુજબ આપવામાં આવી છે. વડનગરના ગુર્જર શેઠ દેવચંદ જૈન અને તેની વિધવા બહેન લમીબાઈએ જૂનાગઢ આવી નિવાસ કર્યો. બન્નેને કંઈ સંતાન હેતું. બંનેએ પિતાની સર્વસ્વ મૂડી આપી તીર્થની વ્યવસ્થા માટે જૂનાગઢમાં શેઠ દેવચંદ લક્ષ્મીચંદની પેઢી સ્થાપના કરી.” (આ માહિતી પ્રાવાટ ઇતિહાસ ખંડ : ૩માં પૃ. ૫૧૬, ૫૧૭ના આધારે ત્યાં નોંધવામાં આવી છે.) (૩) શ્રી કુંભારિયાજી તીર્થ: વિ. સં. ૧૯૭૭ પહેલાં પ્રાચીન કુંભારિયા તીર્થને વહીવટ દાંતા ગામને સંઘ સંભાળતે હતો પણ તે પછી એ વહીવટ શેઠ આણંદજી કલ્યાણજીને સેંપી દેવામાં આવ્યો તે નીચેના તા. ૧૮-૪-૧૯૨૧ ના રોજ શેઠ આણંદજી કલ્યાણજી અમદાવાદ તરફથી દાંતા ભવાનગઢના શ્રી વીશા પિરવાડ મહાજન સમસ્તને લખવામાં આવેલ પત્ર ઉપરથી જાણી શકાય છે– (૧) “અમદાવાદથી લી. શેઠ આણંદજી કલ્યાણજી. વિશેષ લખવાનું છે કે તમારો પત્ર ફાગણ વદી ૬ સંવત ૧૯૭૭ મહેતા રવચંદ તારાચંદના હાથને આવ્યા તે ઉપરથી અમે તમને સંવત ૧૭૭ ના ફાગણ વદી ૮ શનિવાર તા. ૨ એપ્રિલ સને ૧૯૨૧ને પત્ર લખેલે તેની નકલ આ સાથે છે. તે પત્રમાં લખ્યા પ્રમાણે અમારી પિઢીના મુનીમ રા. જેશંકર ગીરજાશંકર શ્રી કુંભારિયાજી ગયા અને કુંભારિયાજીના ભંડારી જવાનમલજી ગુલાબચંદજી ઉપર તમારો ફાગણ વદી ૧૨ સંવત ૧૭૭ને સરવે મહાજનના કહેવાથી દા. મહેતા જીવા ડેસાજીના હાથને Page #288 -------------------------------------------------------------------------- ________________ www.lainelibrary or શ્રી વામજ તી (જુએ પૃ. ૨૫૯). શ્રી ચિત્તોડગઢ ઉપરનાં જિનમંદિરા (જુએ પૃ. ૨૫૮). શ્રી કુંભારિયાજી તીર્થ (જુએ પૃ. ૨૪૮). Page #289 -------------------------------------------------------------------------- ________________ શ્રી શેરિસા તીથ (જુએ પૃ. ૨૫૩ ' શ્રી મૂછાળા મહાવીર તીથ (જુએ પૃ. ૨૫૬). ભગવાન ઋષભદેવનાં પગલાંની દેરી (જુઓ ૨૬૫). Page #290 -------------------------------------------------------------------------- ________________ પહીના કાર્યક્ષેત્રને થયેલે વિસ્તાર ૨૪૮ લખેલે પત્ર ભંડારી ઉપર આવ્યા પ્રમાણે ભંડારીએ મુનીમ જેશંકરને ચાર સેપ્યો અને તે પ્રમાણે અમારા તરફથી હાલ ત્યાં મુનીમ તરીકે તે જ ભંડારી જવાનમલ ગુલાબચંદને કાયમ રાખીને જેશંકરે તેમને તે જ ચાર્જ સેંપી તેમની સહી લીધેલી ને ચાર્જની યાદી અમારા તરફ મુનીમ જેશંકરે રજૂ કરી છે, (૨) “તે ચાર્જની યાદીની નકલ ત્યાંના દસ્તરે રાખવામાં આવી છે તે તમે તપાસી જશે અને તેમાં કંઈ કમી જાસ્તી હોય તે લખી જણાવશે.” અમોએ તમને સંવત ૧૯૭૭ના ફાગણ વદી ૮ શનિવારના કાગળમાં લખ્યું છે તે પ્રમાણે સદરહુ દેરાસર અને સંસ્થાને કુલ વહીવટ અમારા તરફથી થશે અને તેની દેખરેખ રાખવાને સારુ અમે તમારા ત્યાંના નીચે લખેલા માણસની એક કમેટી અમારા તાબા નીચે સ્થાપન કરીએ છીએ તે સદગૃહસ્થોનાં નામ નીચે પ્રમાણે છે.” (અહીં નામ લખેલાં છે પણ તે ઉકેલી શકાતાં નથી તેથી અહીં આપી શકાયાં નથી.) આ પછી આ દેરાસરોનાં જિર્ણોદ્ધારનાં કામમાં વપરાતી વસ્તુઓ ત્યા તે માટે જતા કારીગરે વગેરે તેમ જ આ તીર્થના યાત્રાળુઓ પાસેથી રાજ્યના હક્ક મુજબ જકાત વગેરે ન લેવામાં આવે એવી વિનંતી કરતો પત્ર તા. ૩૦-૫-૨૧ ના રોજ દાંતાભવાનગઢના મહારાજ શ્રી હમીરસંગજીને લખવામાં આવ્યા હતા તે નીચે મુજબ છે – અમદાવાદ મુકામેથી શેઠ આણંદજી કલ્યાણજી વિશેષ વિનંતી કરવાની કે શ્રી કુંભારિયાજીના દેરાશરોના જિર્ણોદ્ધારનું કામ અમાએ શરુ કર્યું છે. અમારા તરફથી અમલદારો, કારકુન, મીસ્ત્રીઓ, કારીગરે, મજૂરો વગેરેને મોકલવામાં આવે ત્યા તે જિર્ણોદ્ધારમાં કોઈ પણ જાતને માલ મોકલવામાં આવે ત્યા તે માલ જે કંઈ ગાડાં થા ઘેડાં થા ઊંટ ઉપર મોકલવામાં આવે તે ઉપર રાજ્યહક્ક નહીં લેવાનો હુકમ કાઢવાની મહેરબાની કરશે. સદરહુ લોકોને અમદાવાદ અને શ્રી કુંભારિયાજીની વચ્ચે ઘણી વાર આવવું જવું પડશે માટે અમે જે માણસનું નામ લખી મોકલીએ તે માણસને ઉપરના કારણસર કોઈ પણ જાતને અટકાવ ન થવા સારૂ આપશ્રી અંબાજી ખરેડી વગેરેના સ્થાનિક અમલદારોને લખી મોકલવાની મહેરબાની કરશો અને તે પ્રમાણે બંદેબસ્ત કર્યાનું મહેરબાનીની રાહે અમારા તરફ લખી જણાવવા હુકમ ફરમાવશે. અમે આશા રાખીએ છીએ કે આપની પ્રખ્યાત ઉપકારવૃત્તિ હોઈને આ ધમદાખાતાનું કામ હોવાથી આપ રાજયહક્ક માફ કરશે.” તા. સદર (સહી) હરિલાલ જેઠાભાઈ” Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ શેઠ આવકની પેઢીને ઈતિહાસ - પિઢીએ લખેલા આ પત્રને દાંતાના મહારાજા તરફથી શું જવાબ મળ્યો તે તે દફતરમાંથી જાણી શકાતું નથી, પણ પેઢીએ લખેલ આ પત્ર એ વાતની સાક્ષી પૂરે છે કે તે પૈસાની સાચવણી માટે ત્યા યાત્રિકોની સુવિધાને માટે કેટલી સજાગ અને પ્રયત્નશીલ રહેતી હતી. (૪) શ્રી તારંગા તીર્થ : આ સુપ્રસિદ્ધ તીર્થને વહીવટ ટીંબાના જૈન સંઘ પાસેથી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ સંભાળી લેવા બાબતના સૌથી પહેલા પગલા તરીકે જે કાગળ રજૂ કરી શકાય તેમ છે તે નીચે મુજબ છેઃ તા. ૨૪-૨-૨૦. મુકામ તારંગાજીથી મુની મતવિજયજી દેવગુરૂભક્તિકારક શેઠ આણંદજી કલ્યાણજી જોગ ધર્મલાભ પહોંચે. હું બે માશથી શ્રી તારંગાજી રહેલો છું અને પહેલેથી પણ સદરહુ તીર્થ આવવાને તથા રહેવા માટે પ્રસંગ આવેલ છે. હાલમાં રીતસર હું તમને જણાવું છું કે, તારંગાઇ ન શ્વેતાંબર તીર્થ કમીટી તારંગાજી તીર્થના હકકોનું રક્ષણ કરવા બીલકુલ સમર્થ નથી. આ તીર્થ ઉપર દિગંબરી ટ્રસ્ટીઓ તરફથી અત્યાચાર બહુ વધી પડયો છે. દીર્ગબરીઓએ સદરહુ તીર્થ ઉપર કાયદા વિરુદ્ધ અને જૈન શ્વેતાંબર તીર્થના હકો વિરુદ્ધ તેઓએ કેટલીક નવી દેરીઓ બનાવી છે અને પ્રતિમાજીઓના દેરા ઘસી નાખ્યા છે. જૈન શ્વેતાંબર કોમની લાગણી અઘેર રીતે દુબાવનારૂ કૃત્ય કમીટી ત્યા તેના નેકરેએ અટકાવ્યું નથી તેમ જ નવાં આવાં અપકૃત્ય થાય નહીં તેને માટે પણ ચગ્ય રીતે તેઓએ પગલાં લીધાં નથી અને જે આવી રીતે ચલાવી દેવામાં આવશે તે તારંગાઇ તીર્થને બહુ જ નુકસાન થવાનો સંભવ છે અને તીર્થના હકોને પણ હાનિ થશે અને ભવિષ્યમાં મોટા ઝઘડા થવાને સંભવ છે માટે તીર્થના સંરક્ષણ સારૂ થા તેના હકોની સંરક્ષા કરવા સદરહુ તીર્થની વ્યવસ્થા થા વહીવટ આણંદજી કલ્યાણજીના હાથમાં લેવાની જરૂર છે અને તેટલા માટે સારા માણસ મેકલવાની જરૂર છે. આ અત્યાચાર મેં જાતે ચેલે છે અને શેઠ સારાભાઈ ડાહ્યાભાઈના સંધમાં આવેલા સાધુ મુનિ મહારાજને ત્યા બીજા જૈન ગૃહસ્થોને બતાવેલો છે તેમ જ તીર્થની આસપાસનાં ગામોવાળા ગૃહસ્થને બતાવેલ છે. લીખીતંગ મુનિ મતવિજયજી પ્રતાપવિજયજીના શિષ્ય સહી દા. પિતે. આ સહીની નીચે તારંગાજી જૈન શ્વેતાંબર તીર્થ કમીટીના સંખ્યાબંધ સભ્યની સહીઓ છે જે ઉકેલી શકાતી નથી. આમાં પહેલી સહી કરનાર પ્રતાપવિજ્યજીના શિષ્ય મુનિ મેતવિજયજી કયા Page #292 -------------------------------------------------------------------------- ________________ પેઢીના કાર્ય ક્ષેત્રના થયેલા વિરતાર ૨૫૧ સમુદાયના સાધુ હતા તેની તપાસ કરતાં કાઈ પણુ સમુદાયમાં એમનું નામ મળતું નથી એટલે એમ લાગે છે કે તેઓ તિપર પરાના તિ હશે. આ પછી તા. ૧૧-૪-૧૯૨૨ ના રાજ તાર’ગાના વહીવટ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને સેાંપવાના ઠરાવ થયા તેની વિગત ચિ. માલતીની લખેલ કાચી નાંધમાંથી પ્રાપ્ત થાય છે. અહીં એ જાણવુ... વિશેષ ઉપયાગી થઈ પડશે કે તારંગા તીર્થં ઉપરના આપણા સઘના હરક્ષણ માટે પ. પૂ. મુનિરાજ શ્રી બુદ્ધિસાગરજી (આચાર્ય બુદ્ધિસાગરસૂરિજી) કેટલા ચિ'તીત હતા તે તેમના નીચેના પત્રથી જાણી શકાય છે "C · મુ. લેાદરા લી. મુનિ બુદ્ધિસાગરજી અમદાવાદ આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રતિનિધિ નગરશેઠ મણિભાઈ ત્યા શેઠ અંબાલાલ સારાભાઈ ત્થા શેઠ જમનાભાઈ ભગુભાઈ ત્થા શેઠ વાડીભાઈ ત્થા વકીલ હિરભાઈ વીગેરે ચાગ્ય ધર્મ લાભ. વિ. લખવાનું કે તાર`ગાજીના કાટની તકરાર ખાખત ઠાકારની સાથે જે કામ ચાલે છે તેની તપાસ કરવા માટે સાદરાના પેાલિટીકલ એજ ઢ ફાગણ સુદ ૧ ત્યાં જવાના છે. તે મુદ્દત પર ઢીગબરીએ ત્યાં શુા આવવાના છે. માટે આપણા જૈન શ્વેતાંખર કામ તરફથી પ્રતિષ્ઠિત સગૃહસ્થાએ હાજર રહેવાની જરુર છે તેમ જ માહાશ વકીલ તેમ જ બેરીસ્ટરોને પણ રાખવાની જરૂર છે, તાર’ગાજીની કમીટીએ અને તેટલી સહાય આપીને આપણા તીની રક્ષા કરવા માટે ત્યાં હાજર રહેવાની જરુર છે. એ જ ધર્મસાધના કરશે!. ધમ કાય લખશા. ” 66 આ રીતે વિ. સં. ૧૯૭૭માં પેઢીએ તાર`ગા તીના વહીવટ સંભાળી લીધા બાદ આ તી માટે નીચે જણાવેલ દિગંબરને લગતુ. સમાધાન શેઠશ્રી કસ્તૂરભાઈની આગેવાની નીચે થયુ હતુ.. દિગંબરા સાથે સમાધાન :—આ ખાખતમાં પેઢીના પ્રમુખપદેથી નિવૃત્ત થતી વેળાએ શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ એ તા. ૭-૩-૧૯૭૬ના રાજ જે હકીકત રજૂ કરી હતી તે નીચે મુજબ છે. તારગામાં વેતાંબરા અને દિગબરાના માલિકીહક્કો બદલ લાંખા સમયથી તકરાર ચાલતી હતી. ઉપરાંત, ટીખાના ભાગીદાર। વચ્ચે પણ તકરારા ચાલતી હતી, જે માટે આપણા તરફથી રીપ્રેઝન્ટેશન કરીને રૂબરૂ રજૂઆત કરવામાં આવી હતી. પરિણામે તે વખતના પેાલિટીકલ એજન્ટ મેજર મીકે પેઢીના વહીવટદારાને મુંબઈ મેલાવ્યા. મુંબઈ ત્રણ દિવસ વાટાઘાટા ચાલી. તે વખતે દિગબર મદિરમાં જવા આવવાનું દ્વાર આપણા મ`દિરમાંથી હતુ. અને જે પ્રતિનિધિએ મુંબઈ ગયેલા તેમણે દિગંબા સાથે સમજૂતી કરી કે આપણા મંદિરમાંથી જવાનું તેમનુ બારણું પૂરી નાખવું અને તેમના Page #293 -------------------------------------------------------------------------- ________________ રપર શેઠ આઠ કની પેઢીને ઇતિહાસ મંદિરનો ભાગ તેમને રહે અને આપણા મંદિરમાં તેમની કોઈ દખલ રહે નહિ. ઉપરાંત, તારંગાના પહાડ ઉપર ચાર દેરીઓ છે. જેમાં આપણી તરફની બે આપણે રાખી અને તેમની બાજુની બે ટેકરી ઉપર દેરીઓ તેમને આપી આ પ્રમાણે કરાર કરી અમે અમદાવાદ પાછા આવ્યા. આ જાતના કરાર કર્યા છે, પૂજ્ય આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજને ખબર પડ્યા ત્યારે તેઓ ખૂબ જ ગુસ્સે થયેલા અને કહે કે આ કરાર હું કબૂલ નહીં રખાવું. અમે કીધું કે ખૂબ જ જહેમત ઉઠાવીને અમે આ કરાર કરી આવ્યા છીએ, માન્ય રાખ પેઢીના હિતમાં છે. ટીંબાના ભાગીદારો સાથે પણ તા. ૧૦-૧૦-૧૯૨૭ના રોજ એગ્રીમેન્ટ કરાવ્યું અને તેથી તેમના હક્કો બાબત પણ નિકાલ થયા. ભાગીદારે એ વાર્ષિક રૂ. ૩૧૦૦.૦૦ લેવાની શરતે તેમના કર ઉઘરાવવાના તમામ હક્કો છેડી દીધા.”(શેઠ આ. ક.ની પેઢીની પચાસ વર્ષની કાર્યવાહીની રૂપરેખા નામની પુસ્તિકા પૃ. ૧૭-૧૮) (૫) શ્રી મક્ષીજી તીર્થ: - આ તીર્થને વહીવટ પહેલાં ઉજજેનના શ્વેતાંબર સંઘના અગ્રણે થા ઉજજૈનમાં રહેતા યતિ શ્રી પ્રેમવિજયજી સંભાળતા હતા. તે પછી કેના લખવાથી આ તીર્થને વહીવટ વિ. સં. ૧૯૭૭માં શેઠ આણંદજી કલ્યાણજીએ સંભાળી લીધે તે અંગેની જરૂરી માહિતી પેઢીના દફતરમાંથી મળતી નથી પણ આ તીર્થની સામગ્રીને કબજે પેઢીએ સંભાળી લીધો તેની નોંધ વિ. સં. ૧૯૭૮ના તા. ૯-૧૨-૨૧ના એક પત્રમાંથી મળી આવે છે એટલે એમ નક્કી થાય છે કે વિ. સં. ૧૯૭૮ પહેલાં આ તીર્થને વહીવટ પેઢી હસ્તક આવી ગયો હતે. આ તીર્થ અંગે શ્રી દિગંબર જૈન સંઘ સાથે સાથે એ વિવાદ અને વિખવાદ છેક જૂના કાળથી ચાલ્યો આવતો હતે. આના પરિણામે કંઈક એવું સમાધાન કરવામાં આવ્યું હતું કે જેથી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ Wા દિગમ્બર જૈન સંઘ અમુક અમુક સમય માટે ભગવાનની પૂજા કરી શકતા હતા. આને લીધે આ સ્થિતિ એવી શોચનીય બની ગઈ છે કે દિગમ્બરોના વારામાં ભગવાનના ચક્ષુઓ ઉતારી લેવામાં આવે છે અને તાંબર સંઘના વારામાં એ ચક્ષુઓ ફરી ચડી દેવામાં આવે છે, એક રીતે કહીએ તે આ સ્થિતિ ન ચલાવી લેવા જેવી કરુણ છે. શેઠશ્રી ત્રિકમભાઈની સેવાઓ :–આ તીર્થ અંગેના જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘના હક્કોનું સંરક્ષણ કરવા માટે ત્યા આ તીર્થને જે કંઈ વધુ વિકાસ થયો છે તે માટે અમદાવાદ નિવાસી શેઠ શ્રી ત્રિકમલાલ અમૃતલાલ શાહની સતત જાગૃત અને તન-મન-ધનથી કરેલી સેવાઓ અમૂલ્ય છે. મક્ષીજી તીર્થના આપણું સંઘના હક્કોનું રક્ષણ છેલ્લાં કેટલાંય વર્ષોથી શેઠ શ્રી ત્રિકમભાઈને આભારી છે. Page #294 -------------------------------------------------------------------------- ________________ પેઢીના કાર્યક્ષેત્રના થયેલા વિસ્તાર (૬) શ્રી શેરિસા તીથ : આ તીથના ઉલ્લેખ પ્રાચીન તીર્થાના ઉલ્લેખ સાથે આવે છે પણ કાળક્રમે આ તી વિચ્છિન્ન થઈ ગયા પછી કેટલાક કાળ એ લુપ્ત રહ્યું હતું. તે પછી વિ. સં. ૧૯૫૫ માં એક ખેતરાઉ જમીનમાંથી ભગવાન પાર્શ્વનાથની શ્યામ અને વિશાળકાય પ્રતિમા પ્રગટ થઈ હતી તેથી ભાયણી અને પાનસર તીર્થાની જેમ આ જગ્યાએ પણ નવું તીથ ઊભું થયું હતુ. જે અમદાવાદથી અઢારેક માઈલની દૂરી ઉપર છે અને કલેાલથી ચારેક માઈલ દૂર છે. શરૂઆતમાં આ તીર્થના ભગ્ય જિનાલયનું બાંધકામ પેઢીના એક વગદાર અને પ્રભાવશાળી વહીવટદાર પ્રતિનિધિ શેઠ શ્રી સારાભાઈ ડાહ્યાભાઈની પેાતાની આર્થિક સહાયથી શરૂ કરવામાં આવ્યું હતું પણ પછીથી એમની આર્થિક સ્થિતિ આ દેરાસરનું બાંધકામ પૂરુ` કરી શકાય એવી ન રહેવાથી એમણે આ દેરાસરના વહીવટ વિ. સં. ૧૯૮૪ની સાલમાં શેઠ આણુંદજી કલ્યાણજીને સાંપી દીધા હતા. શરૂઆતમાં આ તીર્થના વહીવટ સભાળનાર પેઢીનું નામ પરમાનદજી કલ્લાણુજી હતું. ૫૩ આ તીના વહીવટ અમઢાવાદની શેઠ આણુંદજી કલ્યાણજીની પેઢીને સોંપવા બાબત શેઠ શ્રી સારાભાઈ ડાહ્યાભાઈ એ જે પત્ર લખ્યા હતા તે નીચે મુજબ છેઃ તા. ૨૪-૪-૨૮, “ શ્રી સેરીસાજીનુ' મહાન પ્રાચીન તીર્થં કલેાલ પાસે શેરિસા ગામ મધે આવેલુ છે. આ તીર્થં ઘણું પ્રાચીન હતું. તે થાડાં વર્ષો પહેલાં ત્યાં મહાન ભવ્ય પ્રતિમાજીએ દેખાવ દીધા હતા અને સ્મરણીય આચાય મહારાજ શ્રી શ્રી શ્રી ૧૦૦૮ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના સપ્રયાસથી તેના ઉદ્ધારનુ કામ ધવીર શેઠ માણેકલાલ મનસુખભાઈ થી શરુ થયુ છે. ત્યાંની વ્યવસ્થાનાં એ ખાતાં પાડવામાં આવેલાં છે. એક જ્યાં પ્રભુજી બિરાજે છે તે ત્થા ધર્મશાળાએ બધાઈ છે તે, હાલમાં હજુ અંધાય છે તે સર્વાંનું મળી એક ખાતું જે તે શેઠ પરમાનંદજી કલાણુજી શ્રી શેરિસા' એ નામથી ઓળખાય છે તે ત્થા ખીજુ` ખાતું તેમાં ફક્ત નવા બંધાતા દેરાસરજીના સમાવેશ થાય છે તે ખાતું. ખીજા ખાતામાં એટલે નવા દેરાસરજીમાં લગભગ રૂ. ૭૧,૦૦૦/ આશરે ખર્ચ અત્યાર સુધીમાં થએલા છે તેમાં હજુ કેટલાક પથ્થર આરસ વીગેરે કામના સામાન તૈયાર પડથો છે. દેરાસરજીના રૂ. ૨,૫૦,૦૦૦/ સંઘના પૂત્યે ખરચવામાં આવેલા છે. જ્યારે બાકીના રૂ. ૧૭,૦૦૦/ના આશરે આપની પાસેથી તીના ખાતે અમારો જવાબદારીથી ઉછીના લઈને ખરચેલા છે તેમ જ લગભગ રૂ. ૪૦૦૦/નુ હાલ કારીગરા વગેરેનુ દેવુ છે. હાલ છ માસથી કામ બંધ છે, પ્રતિષ્ઠા કરવાને સારુ તૈયાર કરવા પૂરતું લગભગ રૂ. પ૦,૦૦૦/નુ કામ ખાકી છે તેમ મને લાગે છે. તીર્થં ઘણું ભવ્ય થયું છે પરંતુ મારી Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ શેઠ આ૦ કડની પેઢીને ઇતિહાસ દ્રવ્યસંબંધી પરિસ્થિતિને લીધે હાલ મારાથી તે કામ થઈ શકે તેમ નથી. મારી અંતઃકરણની ઈરછા છે કે મારાથી બની શકે તે તે મારે પૂરું કરવું પરંતુ હાલ સંયોગ પ્રતિકૂળ છે. પરમાનંદજી કલાણજીવાલા ખાતામાં ધર્મશાલા મટી તયાર થઈ ગઈ છે. હાલ હવે તેમાં કાંઈ વધારો કરવાની જરૂર નથી પણ થોડું કામ બાકી છે તે પૂરું કરવાનું છે. જ્યાંના લગભગ દરેક એારડા દીઠ રૂ. ૧૨૫૦/ આપી દાનવીરો પિતાનું નામ અમર કરે છે. ખરચ ઘણો વધુ થાય છે. હાલમાં ધર્મશાલા ખાતે લગભગ રૂ. ૪૨,૦૦૦ લેણ ખેંચાય છે, પરંતુ લગભગ છ ઓરડા ત્થા દસ નાના ઓરડા હજુ અપાયા વગરના બાકી છે તે હાલના સંજોગોમાં કોઈ લેવાને સારૂ આવતું નથી. તેમ તે બાબતનો નવો પ્રયાસ પણ કરેલ નથી. જે તે ભરાઈ જાય તે ધર્મશાલા ખાતે ખેંચાતું લેણું લગભગ વસૂલ આવી જાય. ઉપર પ્રમાણેની સ્થિતિ છે. દેરાસરમાં લગભગ મહીને રૂ. ૨૦૦/નું ચાલુ ખર્ચ છે તે અત્યાર સુધી ખરચથી ઉપજ વધુ આવે છે એટલે ચાલુ ખર્ચમાં કાંઈ તટે પડતો નથી. દેરાસર ખાતે લગભગ દસ હજારની કિંમત જેટલા દાગીના, જરજરીયાત, વાસણ-ગોદડાં વીગેરે છે. આવા સંજોગોમાં મારી વિનંતી છે કે આ૫ આ બન્ને ખાતાને વહીવટ આપના તાબામાં હમેશના માટે લઈ લેશો ને દેરાસરનું બાકીનું કામ આપના રૂપીઆ લેણું છે ને તે વધુ લગભગ રૂ. ૫૦,૦૦૦/ ધારી હાલનું દેવું આપશે ત્યા બાકીનું કામ પૂરું કરાવશે. પરંતુ તેમાં મારી ખાસ વિનંતી છે કે જે સ્ટાઈલ ઉપર અત્યાર સુધીનું કામ થયું છે તે અને નવું કામ જુદાં ન પડે તે ખાસ ધ્યાનમાં રાખશે અને પ્રતિષ્ઠા થવા પૂરતું જ તૈયાર કરાવશો. પ્રતિષ્ઠા કરવા સુધીમાં હાલની લેણુ પડતી રકમ સ્થા નવી ઉપાડ થયેલી રકમ છ ટકાના વ્યાજ સાથે હું જે આપી શકું તે આખા તીર્થમાં તમામ પ્રતિમાજીઓમાંથી મુળનાયકની શેઠ સાહેબ માણેકલાલભાઈના હાથે પ્રતિષ્ઠા કરાવવાની છે ને બાકીની બધી પ્રતિમાઓની હું અગર મારા કુટુમ્બમાંથી કઈ પણ પ્રતિષ્ઠા કરાવે તેવો આદેશ આપશે છે. આ ઉપરથી એમ ચોકખું સમજવાનું છે કે હું કે મારાં કુટુમ્બીએ આ રકમનાં દેવાદાર નથી પરંતુ અલબત્ત અને પ્રતિષ્ઠાને આદેશ ક્યારે મલે કે હું આપના તમામ રૂપીઆ પ્રતિષ્ઠા થયા પહેલાં ભરપાઈ કરી દઉં તે અને કદાચ હું રૂપીઆ ન આપી શકું તે આ૫ મુલનાયકને શેઠ માણેકલાલભાઈના હાથે કોઈ પણ જાતને નકરો લીધા વિના પ્રતિષ્ઠિત કરાવશે અને નાનામાં નાની પ્રતિમાજી આપને અનુકૂળ હોય તે જગ્યાએ મને અગર મારા કુટુમ્બને પ્રતિષ્ઠા કરવા સારુ આજ્ઞા આપશે તેવી વિનંતી છે. કારણકે પછી તે આપની રકમ લેણું હોય તે આપને પાછી આપવાનું સાધન તે જ છે અને આ મોટું મહાન તીર્થ છે. પ્રભુ ઈરછાએ મહારાજ સાહેબેની હાજરીને લઈને આવા મેટા તીર્થની પ્રતિષ્ઠા વખતે ઘણું મટી રકમ ઉપજશે. આપની ખરચાયેલી રકમ વસૂલ થશે ને એક મહાન તીર્થ પૂરૂ થશે તેમ Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૫૫ પીના કાર્યક્ષેત્રને થયેલ વિસ્તાર હાલમાં આવેલી અગવડ દૂર થશે માટે આ બાબત આપની કમીટીમાં મૂકી યોગ્ય વિચાર કરી ઘટતું કરશે. હવેથી આ તીર્થનો વહીવટ સંબંધી મારી કોઈ જાતની દરમિયાનગીરી નથી મેરબાની કરીને જુદા રાખશે. આ પેઢીને આવો ધર્મ જ છે કે જે તીર્થ અગવડમાં આવ્યું હોય તેને અગવડમાંથી કાઢી રસ્તેસર મૂકવું આમાં મારા લખાણમાં કાંઈ બાંધ આવતા હોય તે હું આપની મરજી પ્રમાણે લખી આપવા તૈયાર છું. મુદ્દો એટલો છે કે તીર્થનું સારું થાય સદરું કામ પ્રતિષ્ઠા પૂરતું જેમ બને તેમ તાકીદે પૂરૂ કરાવશે ને આવતી સાલમાં પ્રતિષ્ઠા થાય તેમ કરશો. એ જ લિ. સેવક (સહી) સારાભાઈ ડાહ્યાભાઈના પ્રણામ.” શેઠ શ્રી સારાભાઈ ડાહ્યાભાઈ એ વસ્તુસ્થિતિની નિખાલસ રજૂઆત કરતાં આ પત્રમાં આ તીર્થ સંબંધી પ્રવર્તમાન વાસ્તવિક સ્થિતિ એવી સારી રીતે રજૂ કરી હતી અને આ રજૂઆત એવા લાગણીભીના શબ્દોમાં કરવામાં આવી હતી કે જેથી પેઢીના મોટા વહીવટદાર પ્રતિનિધિઓએ (જેઓ અમદાવાદમાં હાજર હતા તેમણે) શેઠ શ્રી સારાભાઈ ડાહ્યાભાઈની માંગણીને એકી અવાજે અને સહર્ષ સ્વીકાર કર્યો હતે. આ રીતે છેવટે આ તીર્થનો વહીવટ પરમાનંદજી કલ્યાણજી પેઢીમાંથી બદલાઈને શેઠ આણંદજી કલ્યાણજીના નામથી ચાલવા લાગ્યું હતું. આ ઘટના પેઢીની પરંપરાગત તીર્થરક્ષાની પ્રણાલિકાને શોભા આપે એવી હતી. અને સાચે જ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ આ તીર્થને વહીવટ સંભાળી લીધા પછી ખર્ચની કોઈ પણ જાતની ચિંતા સેવ્યા વગર Wા ખર્ચમાં કરકસર કર્યા વગર શેઠ શ્રી સારાભાઈ ડાહ્યાભાઈની ઈચ્છા મુજબ એક આલિશાન અને ભવ્ય જિનાલય ખડું કર્યું હતું અને ધર્મશાળા વગેરેને વહીવટ જુદે રાખ્યો હતો. આ જિનાલય તૈયાર થયા પછી વિ. સં. ૨૦૦૨ માં વૈશાખ સુદી ૧૦ના દિવસે પ. પૂ. શાસનસમ્રાટ આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ આદિની પવિત્ર નિશ્રામાં ઉલલાસપૂર્વક આ પ્રાચીનમાંથી નવીન બનેલ જિનાલયની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. વિશાળ ચગાનમાં ચારેકોર ધર્મશાળાઓથી વીંટળાયેલું અને વચ્ચે ખાલી મેદાનથી વિશેષ શોભાયમાન બનેલું આ આલિશાન જિનાલય ખરેખર એક નમૂનેદાર અને ભવ્ય બન્યું છે એમાં મુખ્ય ગભારામાં ભગવાન શેરિસા પાર્શ્વનાથની શ્યામ રંગની વિશાળ પરિકર સાથેની મેટી નવી જિનપ્રતિમા પધરાવવામાં આવી છે અને જે પ્રતિમા જમીનમાંથી મળી આવી હતી તેની પ્રતિષ્ઠા જિનાલયના સેંયરામાં કરવામાં આવી છે. આ રીતે શેઠ શ્રી સારાભાઈ ડાહ્યાભાઈએ સ્થાપેલ પરમાનંદજી કલ્યાણજીની પેઢીના હાથમાંથી Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ શેઠ આ૦ કરની પેઢીને ઇતિહાસ આ પ્રાચીન-અર્વાચીન તીર્થભૂમિને વહીવટ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના હાથમાં આવી ગયો હતે. આ છે આ તીર્થના વહીવટ બદલવાનો કે ઈતિહાસ. (૭) શ્રી મૂછાળા મહાવીર તીર્થ : આ તીર્થને વહીવટ શેઠ આણંદજી કલ્યાણજીએ સંભાળી લેવા માટેને ઉલ્લેખ ઘાણેરાવ સંઘના નીચેના પત્રમાં થયો હતો. આ પત્ર આ તીર્થના જીર્ણોદ્ધાર પછી કરવામાં આવેલ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી પૂરી થયા પછી શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ સાથેની વાતચીતના અનુસંધાનમાં લખવામાં આવ્યું હતું જે નીચે મુજબ છેઃ 13-1-63 सेवामे, माननीय सेठसाहेब जयजिनेन्द्र विषय : श्री मुछाला महावीरस्वामीजी के मन्दीर की व्यवस्था, श्रीमान, आपसे उपरोक्त विषयमे ता. १-११-६२ को श्री रानकपुरजी में विचारविमर्श हुआ था । आपने यह आश्वासन दिया कि श्री मुछाला महावीरजी तीर्थ की व्यवस्था संभालने के लिए-शेठश्री आनन्दजी कल्याणजी की पेढी के ट्रस्टीओं से विचारविमर्श कर आपको वापस उत्तर ढुंगा । आपके कहनेसे हमने आपको ५, पाँच व्यक्तिओके नाम भी दिए थे, और आपके साथ जो बातें हुई थी वो धाणेराव संघके सामने रखी थी तो सबने खुशी खुशी मंजुर की थी। लेकिन श्रीमान के बहोत कार्य होने से अगर याद नहीं रहा हो तो हम आपको पुनः याद दिलाते है कि इस तीर्थ को आ. क. की पेढी संभालने की जिम्मेदारी उठा ले तो इस तीर्थ का उद्धार हो सकेगा, कारन आज की इन विषम परिस्थितिओंमें--पंच तिर्थी के एक महान तीर्थ की व्यवस्था मजबूत हाथोंमें होना जरुरी है। जब कहीं सुन्दर व्यवस्था कायम रह सकती है और जो तीर्थ की महान-महत्ता है वो महानता कायम रह सकती है । ___ अतः हम आपसे पूर्ण आशा रखते है कि आप अति शीघ्र तीर्थ की व्यवस्था शेठ श्री आनन्दजी कल्याणजी की पेढी को सुपरत करने में पूर्ण तन-मन से सहयोग देंगे। भवदीय जावंतराज चावडा और अन्य આ પત્ર પછી કેટલાક પત્રવ્યવહાર બાદ પેઢીએ આ તીર્થનો વહીવટ સંભાળી લેવા માટે ઇન્કાર કરતે પત્ર ધાણેરાવ લખ્યું હતું જે નીચે મુજબ છે : Page #298 -------------------------------------------------------------------------- ________________ પેઢીના કાર્ય ક્ષેત્રના થયેલા વિસ્તાર શેઠ આણુંદજી કલ્યાણજી સાદરી વિ. તમારા જ. નં. ૨૩૯. તા. ૧૯-૨-૬૩ના પત્રસંબંધમાં લખવાનું કે શ્રી મૂછાળા મહાવીરજીના મંદિરના વહીવટ આપણી પેઢી સ‘ભાળવા માંગતી નથી તેવા નિણ ય લેવામાં આવેલા છે. તે બાબતના ખબર અત્રેથી આપવાના છે તેા તેના જે ટ્રસ્ટીને ખબર આપવાના હોય તેમનુ નામ ત્થા સરનામુ અત્રે લખી માકલશે, ૨૫૭ મેનેજર. ’ આ પત્રવ્યવહાર એમ સ્પષ્ટ સૂચન કરે છે કે પૂર્ણ પૂર્વભૂમિકા તૈયાર થયા અગાઉ પેઢી કાઇ પણ તીર્થસ્થાનના વહીવટ લેવા ઉત્સુકતા ખતાવતી ન હતી. આ અંગે કેટલાક જરૂરી પત્રવ્યવહારને અંતે ધાણેરાવના શ્રી સાંઘ સમસ્તે ફરીથી આ તીના વહીવટ સ'ભાળી લેવા શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને તા. ૮-૩-૬૪ના રાજ લખ્યુ હતુ. જે આ પ્રમાણે છે— सेवामे, श्री आनन्दजी कल्याणजी अहमदाबाद विषय : श्री मु. महावीरजी का तीर्थ सुपरत करने बाबत Tea free area आपसे निवेदन है कि समस्त श्रीसंघ घाणेरावने आज यह free किया है कि श्री मुछाला महावीरजी के तीर्थका वहीवट पूर्वतया श्री आनन्दजी कल्याणजी की पेढी संभाले । अतः आपसे पुनः श्री समस्त संघ घाणेराव सानुरोध निवेदन करता है कि आप इस कार्य को करने में कतई विलम्ब न कर अति शीघ्र उक्त तीर्थका हस्तांतरत करावे' । भवदीय (આ પત્રને અ`તે ધાણેરાવ સ‘ધ સમસ્તના અગ્રણીઓની સહીએ છે જે ઉકેલી શકાતી નથી.) આ પત્ર પેાતાને મળ્યા પછી શેઠ આણુંદજી કલ્યાણજીની પેઢીએ ૪-૫-૧૯૬૪ના રાજ આ મૂછાળા મહાવીર તીના વહીવટ પેાતાના હસ્તક લેવા માટે તા. ૧૭-૪૬૪ના રાજ ઠરાવ કરીને એની જાણ શ્રી ધાણેરાવ સ`ઘ સમસ્તને કરતા જે પત્ર લખ્યા હતા તેની નકલમાંથી જેટલા ભાગ ઉકેલી શકાયા છે તે નીચે મુજબ છે, ૩૩ Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ • શ્રી મહાવીરજી મહારાજ કા ભંડારકી પેઢી શ્રી જૈન વે. દેવસ્થાન કારખાના, રોફ આ ક૦ની પેઢીના ઇતિહાસ ૪ મે ૧૯૬૪ ધાણેરાવ (રાજસ્થાન) વિશેષ તમારા પ્રથમ ચૈત્ર વદ્મ ૧૦ ને...........ના પત્રસંધી જણાવવાનુ` કે શ્રી મૂછાળા મહાવીરના દેરાસરના વહીવટ આણુ’દજી કલ્યાણજીની પેઢીએ સભાળી લેવાના નિણૅય અત્રેના વહીવટઢાર પ્રતિનિધિએની તા. ૧૭-૪-૬૪ના ઠરાવથી લેવામાં આવ્યા છે તે તે મુજબ વહીવટ સોંપવાની વ્યવસ્થા કરશેા. આ અગે............દેરાસરના હિસાબે આ જ તારીખ સુધી લખી સરવૈયુ' કાઢીને માકલી આપશે અને સ્થાવર ત્યા જ'ગમ મિલકતની યાદી કરી તે પણ માકલી આપશે. મેનેજર' પેઢોના આ પત્રમાં લખ્યા મુજખ આ તીના વહીવટ સભાળી લેવાની તિથિ આસા સુદ–૩ ને ગુરુવાર તા. ૮/૧૦/૧૪ના રાજનું મુહૂર્ત આવતાં. પેઢીના જનરલ મેનેજર શ્રી બાપાલાલભાઈ મગનલાલ ઠાકરે આ તીર્થના વહીવટ સભાળી લીધા હતા. આ રીતે આ તીર્થના વહીવટ સભાળી લેવા અંગેના પ્રકરણના ધાણેરાવના શ્રી સ’ધની માંગણી મુજખ છેવટે સુખદ અંત આવ્યેા હતેા. (૮) શ્રી ચિત્તોડગઢ ઉપરનાં જિનમદિરા : રાજસ્થાનના મેવાડ વિભાગમાં સુપ્રસિદ્ધ ચિત્તોડગઢ નામે ગામ અને પહાડ આવેલ છે. આ પહાડ ઉપર ગઢની અંદરના ભાગમાં ત્રણ જિતમ દ્વિરી અને એક કીર્તિસ્ત‘ભ આવેલ છે. ત્રણ જૈનમ દિાનાં નામ અનુક્રમે આ પ્રમાણે છે— (૧) શ્રી આદેશ્વર મંદિર (૨) ભ’ડારીજીનુ· મદિર (૩) કમ`શાનુ` મંદિર. અને આ ત્રણ ક્રિશ ત્યા એની સાથેના ૮ ઓરડાની ધર્મશાળાના તેમ જ સ્ટેશન ઉપરની જૈન ધર્મશાળાના વહીવટ શ્રી જૈન શ્વેતાંબર સાતવીસ દેવરી મ`દિર – કિલ્લા ચિતાડગઢ' એ નામથી અમદાવાદનુ' સુતિયા કુટુંબ સભાળતુ હતું. આના ટ્રસ્ટીએ આ પ્રમાણે હતા : શ્રી ભાગીલાલ સુતરિયા, શેઠ માથેકલાલ માહનલાલ, શેઠ ફકીરભાઈ સુતરિયા, શેઠ બાબુભાઈ સુતરિયા અને શેઠ હિ‘મતભાઈ સુતરિયા. આ જિનાલયના ટ્રસ્ટીઓના કયા પત્રના આધારે આ તીના વહીવટ તા. ૨૬-૧૦૬૭ (વિ. સ. ૨૦૨૪)ના રાજ સભાળી લેવાનું નક્કી કયુ", તે પત્ર ચિતાડગઢ સબધી Page #300 -------------------------------------------------------------------------- ________________ પેઢીના કાર્ય ક્ષેત્રને થયેલા વિસ્તાર ૨૫૯ ફાઇલમાંથી મળી શકયો નથી પણ છેવટે પેઢીએ એના વહીવટ સંભાળી લેવાનું નક્કી કર્યું' એ જ મુખ્ય મહત્ત્વની ખામત છે. વિશેષમાં સ્ટેશન પાસેની ધર્મશાળાની જોડે સને ૧૯૪૬ની સાલમાં ૧૮૦૦ રૂ. માં ૬૬ ×૧૮૦ ફૂટ જે જમીન ખરીદવામાં આવી હતી તે પેઢીના વહીવટમાં આવી ગઈ હતી. (૯) શ્રી વામજ તીથ : નાનું સરખું જિનાલય ધરાવતુ આ તીથ શ્રી શેરિસાના જોડિયા તીથ તરીકે શેરિસા-વામજ એ રીતે એળખાય છે. આ તીર્થના વહીવટ પેઢીએ સભાળ્યા સખંધી એવી માહિતી મળે છે કે— તા. ૧૩-૧-૧૯૪૦ના રાજ શેરિસા પાસે આવેલ વામજ ગામમાં નવું . દેરાસર કરાગવાનું કામ ઝવેરી ડાહ્યાભાઈ કપૂરચ ંદે શરૂ કરેલું હતું અને હાલમાં કેટલુંક કામ અધુરું હતુ... તે પૂરું કરાવી તેમાં પ્રતિષ્ઠા તેઓએ કરાવી સદરહુ દેરાસરના વહીવટ સાંપે તે પેઢીએ સ`ભાળી લઈ વહીવટ કરવા એવુ નક્કી કરવામાં આવ્યું હતુ.... સરતચૂકથી ‘પ્રતિછાના અહેવાલ 'ની યાદીમાં પૃ. ૧૬ ઉપર આ નામ ઉમેરવાનું રહી ગયુ છે. (૧૦) સમ્મેતશિખરના પહાડના માલિકી હક્ક ખરીદી લેવા સંબંધી : સને ૧૮૮૦માં પેઢીનુ' પહેલવહેલુ' ખ'ધારણ ઘડવામાં આવ્યું હતુ. આ પછી એ 'ધારણમાં જરૂરી સુધારા કરવા માટે તા. ૨૮-૨૯-૩૦ ડિસેમ્બર ૧૯૧૨ ના દિવસે દરમ્યાન સમસ્ત જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સ ંઘની જનરલ મીટિંગ ખેલાવવામાં આવી હતી. એ મીટિંગમાં પેઢીના સ્થાનિક પ્રતિનિધિઓની તા. ૧૨ માર્ચ ૧૯૧૨ ના રાજ જે મીટિંગ મળી હતી તેમાં સમ્મેતશિખરના પહાડ ખરીદી લેવા અંગે એક ઠરાવ કરવામાં આવ્યા હતા જે આ પ્રમાણે હતા : તા. ૧૨ માર્ચે સને ૧૯૧૨ સવત ૧૯૬૮ના ફાગણ વદ ૯ મ ́ગળવારના રોજ સ્થાનિક પ્રતિનિધિઓની મળેલી મીટિંગમાં શ્રી સમ્મેતશિખરજી તીર્થં ખાખતમાં નીચે પ્રમાણે ઠરાવ થયા છે. રાયસાહેબ બદ્રીદાસજી બહાદુર કલકત્તથી અત્રે પધારેલા છે અને તેમણે મહાપ્રયત્ને શિખરજીના તીર્થ માટે પ્રયાસ કર્યો તે હકીકત શેઠ વલભજીભાઈ હીરજીભાઈ એ રાયસાહેબની વતી અત્રે નીચે પ્રમાણે જાહેર કરી કે પાલગંજના રાજાના શિખરજી ઉપરના તમામ હક્કનું કાયમનુ' લીઝ લેવા માટે રૂ. ૨,૪૨,૦૦૦/ બે લાખ બેતાલીસ હજાર એક વાર શકડા આપવા ત્થા દર વર્ષે રૂ. ૪૦૦૦/ ચાર હજાર આપવા એવી ગોઠવણ થઈ છે અને તેમાં જે રૂ. ૧૫૦૦/ પદરસે' શ્રી શિખરજીના કારખાના તરફથી મળે છે તે લેવાના ત્યા પાલગંજના રાજાના હક્ક તરીકે ડુંગરની જે ઉપજ આવશે તે પણ આપણે લેવાની Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૦ રોડ આ૦ ૪૦ની પેઢીના ઇતિહાસ એમ જાહેર કર્યું' અને આ સબધે ગવર્નામેન્ટમાં મજૂરી માટે માંગણી કરી છે, તે માંગણી મંજૂર થયેથી ઉપરની રકમ ત્થા તે સિવાય વકીલ વગેરે ખીજા ખર્ચ માટે જરૂર પડતાં રૂ. ૧૫,૦૦૦/ પંદર હજાર સુધી જરૂર પડે તેમ છે એમ જાહેર કર્યું”. આ હકીકત ઉપરથી મિ. માણેકલાલ ઘેલાભાઈએ દરખાસ્ત કરી ત્યા મિ. અંબાલાલ બાપુભાઈ એ ટેકા આપ્યા કે આ કામ ઘણુ' જ સારું છે અને ઉપર જે રકમ જણાવી છે. તે રકમ શેઠ આણુંદજી કલ્યાણજીએ સમ્મેતશિખરના તીથ ખાતે લખીને આપવી અને તે ખાખત જે જે જરૂર અને યાગ્ય કામ લાગે તે સર્વે કરવા વહીવટ કરનાર પ્રતિનિધિઓને સત્તા આપવી અને આ કામ બદલ રાયદ્રીદાસજી મહાદુરને ધન્યવાદ આપવા. ઉપર પ્રમાણે સ્થાનિક પ્રતિનિધિઓની મીટિંગમાં ઠરાવ થયેલ છે તે મંજૂર કરવામાં આવે છે અને ઠરાવવામાં આવે છે કે તે ઠરાવમાં જણાવેલી શરતામાં અથવા રકમમાં કાંઈ ઓછું વધતું કરવાનું અગર ફેરફાર કરવાનુ` વહીવટ કરનાર પ્રતિનિધિઓને ચેગ્ય લાગે તો તેમ પણ કરવાની તેમને સંપૂર્ણ સત્તા આપવામાં આવે છે. સદરહુ ઠરાવને વીજાપુરવાળા શાહ મગનલાલ કંકુચઢે ટેકો આપતાં તે સર્વાનુમતે પસાર કરવામાં આવ્યે.” આ રીતે સમ્મેતશિખરજીના પહાડ ખરીદ્રી લેવા અગેના આ ઠરાવના બંધારણમાં સુધારા-વધારા કરવા માટે મળેલ તા. ૨૮-૨-૩૦ ૧૯૧૨ની મીટિંગમાં બહાલી આપ વામાં આવી હતી. આ પછી પહાડ ખરીદવા અંગે કાયદાની સલાહ લેવામાં પહાડની ખરીદી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘની વતી કોના નામે કરવી તે અંગે નિર્ણય કરવા માટે ત્યા કેટલાંક જરૂરી કામકાજમાં કલકત્તા સાથેના પત્રવ્યવહારમાં આશરે છએક વર્ષ જેટલા સમય વીતી ગયા અને છેવટે નક્કી થયા મુજબ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સઘની વતી શેઠ શ્રી આણુંદજી કલ્યાણુજીના નામે તેના પ્રમુખ નગરશેઠ શ્રી કસ્તૂરભાઇ મણિભાઈના નામથી આ પહાડ સને ૧૯૧૮માં ખરીદી લેવાના દસ્તાવેજ કરવામાં આવ્યેા. પહાડના માલિકીહક્ક ૨૬ :—સમ્મેતશિખરના પવિત્ર પહાડ બિહાર રાજ્યમાં આવેલ છે. સને ૧૯૫૦ની આખરમાં બિહાર રાજ્યે ખિહાર લેન્ડ રિફ્રેશમ્સ એકટ નામે કાયદાના અમલ કરતાં આ પહાડના માલિકીહક્ક રદ થઈ ગયા હતા. આ પછી બિહાર રાજ્યમાં ચીફ મિનીસ્ટર કે. બી. સહાય સાથે જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સĆઘના પ્રતિનિધિ મંડળે શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈની આગેવાની નીચે મુલાકાત લીધા પછી ત્યા વાટાઘાટો કર્યા પછી ચીફ મિનીસ્ટરે બિહાર રાજ્યની વતી એક દસ્તાવેજ આપણી પેઢીને તા. ૫-૨-૬૫ના રાજ કરી આપ્યા. નવાઈની વાત તા એ છે કે એમણે જેમ Page #302 -------------------------------------------------------------------------- ________________ રહે પેઢીના કાર્ય ક્ષેત્રના થયેલા વિસ્તાર આપણને એક દસ્તાવેજ કરી આપ્યા તેમ દિગમ્બર સ`ઘને પણ બીજો દસ્તાવેજ કરી આપ્યા હતા. આપણને કરી આપેલ દસ્તાવેજમાં જણાવ્યા મુજબ આ પહાડ ઉપરના આપણા માલિકીહ આખા પહાડને મહિને અમુક મર્યાદામાં આવી ગયા છે અને આ પહાડ ઉપરના જ*ગલની આવકમાંથી ૪૦ ટકા બિહાર રાજ્યને ત્યા ૬૦ ટકા આપણા સંઘને મળે એવી ગાઠવણુ કરવામાં આવી છે.. (૧૧) મગનલાલ કરમચ`દનાં સાત ટ્રસ્ટ : અમદાવાદ શહેરના સુપ્રસિદ્ધ મિલમાલિક શેઠ શ્રી અખાલાલ સારાભાઈ કેટલાક વખત માટે શેઠ આણુ દજી કલ્યાણજી પેઢીના વહીવટદાર પ્રતિનિધિ હતા, એમના દાદા મગનલાલ કરમચંદે ધર્મ ભાવનાથી પ્રેરાઈને જુદાં જુદાં સાત ધર્માદા ટ્રસ્ટેટની સ્થાપના કરી હતી. સમય જતાં આ સાતે ટ્રસ્ટો શેઠ આણુંદજી કલ્યાણજીની પેઢીને સોંપી દેવાનુ એ લેાકાને હિતાવહ લાગતાં તે માટે નીચે મુજબ આ ટ્રસ્ટનો સાંપણી અગેની કાર્યવાહી રવામાં આવી હતી. તા. ૨૪-૯-૧૯૫૬ના રાજ આ કાર્ય માટે પેઢીના વહીવટદ્વાર ટ્રસ્ટીઓની મીટિંગ મળી હતી તેની કાય વાહી નીચે મુજબ છેઃ Un આજ રાજ તા. ૨૪-૯-૧૯૫૬ એટલેસ'. ૨૦૧૨ના ભાદરવા વદી પને સામવારના રાજ ખારના અઢી વાગતાં શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈના પાનકારનાકાના ખગલે નીચે જણાવેલાં સાત ટ્રસ્ટીના ટ્રસ્ટીઓની મીટિ*ગ થયેલ. (૧) મગનલાલ કરમચંદ દેરાસર કેસર-સુખડ ફંડ. (૨) મગનલાલ કરમ' પાલીતાણા ધર્મશાળા ફંડ. (૩) પૂ. સાધુ મહારાજોને વહેારાવવાના કાપડનું કુંડ. (૪) મગનલાલ કરમચંદ્ન અષ્ટાપદજી અને નદીશ્વરદ્વીપ ક્રૂડ, (આમાં અમદાવાદની દોશીવાડાની પાળમાં આવેલ નદીશ્વરદ્વીપ સહિતનાં અષ્ટાપદજીનું દેરાસર સમજવુ.) (૫) મગનલાલ કરમચ'દ પાલીતાણા દેરાસરનુ` કુંડ. (૬) મગનલાલ કરમચંદ પાલીતાણા સદાવ્રત કુંડે. (૭) મગનલાલ કરમચંદ ચોથાત્રત બાધા ફૂડ. “સદરહું ફૂસ્ટેટના નીચે લખ્યા મુજખના ટ્રસ્ટીએ હાજર છે (૧) શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ – પ્રમુખ. (૨) વકીલ શ્રી ચંદ્રકાન્ત છેોટાલાલ ગાંધી Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ (૩) શેઠ શ્રી નરોત્તમભાઈ પુરુષાત્તમભાઈ (૪) શેઠ શ્રી કાંતિલાલ ભાગીલાલ નાણાવટી (૫) શેઠ શ્રી ભેાગીલાલ છેટાલાલ સુતરિયા. શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ એ પ્રમુખસ્થાન લેતાં નીચે મુજબ કામકાજ થયુંઃ (૧) “ઉપર જણાવેલાં સાત ટ્રસ્ટના હાલ જે પાંચ ટ્રસ્ટી છે તેમાં નીચે લખ્યા ચાર ટ્રસ્ટીઓના ઉમેરા કરવામાં આવે છે: ૧. શેઠ શ્રી કેશવલાલ લલ્લુભાઈ ૨. શેઠ શ્રી નરાત્તમભાઈ મયાભાઈ ૩. શેઠ શ્રી સુમતિભાઈ પોપટલાલ ૪. શેઠ શ્રી ત્રીકમલાલ ચ'દુલાલ, (૨) ઉપર જણાવેલ સાત ટ્રસ્ટના કામકાજની સરળતા ખાતર શેઠ આ. કે. ના પ્રતિનિધિઓ પૈકી જે વહીવટદાર પ્રતિનિધિઓની તે વખતે વારી હેાય તે વહીવટદાર પ્રતિનિધિઓની તે વખત દરમ્યાન આ ટ્રસ્ટોના કામકાજનાં અંગે પણ વારી સમજવી અને તે સખકમીટીએ તે સમય દરમ્યાન શેઠ આણુ દજી કલ્યાણજીની પેઢીના વહીવટની માફ્ક આ ટ્રસ્ટોના પશુ વહીવટ સંભાળવા અને તે મંગેનું કામકાજ સભાળવું. (૩) “ઉપર જણાવેલ સાત ટ્રસ્ટોની રજીસ્ટર એફ્િસનુ સરનામુ : શેઠ આણુ’દજી કલ્યાણજી – ઝવેરીવાડ, પટણીની ખડકી, અમદાવાદ. રહેશે અને તેના મેનેજર તરીકે નાગરદાસ કસ્તૂરચનૢ શાહ અને આસી, મેનેજર તરીકે શીવલાલ કેશવલાલ શાહ ત્યા ચીનુભાઈ નગીનદાસ ડૌકટર કામ કરશે.” સહી. તા. ક. આ સાત ટ્રસ્ટોની નાણાંકીય સ્થિતિ :— ટ્રસ્ટનું નામ શેઠ આ૦ ૦ની પેઢીના ઇતિહાસ (૧) મગનલાલ કરમચં≠ દેરાસર કેસર-સુખડ ફંડ સહી – કસ્તૂરભાઈ લાલભાઈ "" ,, . ચંદ્રકાન્ત છેટાલાલ ગાંધી નરાત્તમભાઈ પુરુષોત્તમભાઈ કાંતિલાલ ભાગીલાલ નાણાવટી ભાગીલાલ ગટાલાલ સુતરિયા "" -મેનેજર શેઠ આણુંદજી કલ્યાણજી. મૂળ રકમ ૧૨,૦૦૦ Page #304 -------------------------------------------------------------------------- ________________ પેઢીના કાર્ય ક્ષેત્રના થયેલા વિસ્તાર (૨) મગનલાલ કરમચંદ પાલીતાણા ધર્મશાળા કુંડ (૩) પૂ. સાધુ મહારાજોને વહેારાવવાના કાપડનું ફૂડ (૪) મગનલાલ કરમચંદ અષ્ટાપદજી અને નીશ્વરદ્વીપ કુંડ (૫) મગનલાલ કરમચંદ્ન પાલીતાણા દેરાસરનું કુંડ (૬) મગનલાલ કરમચંદ પાલીતાણુ સદાવ્રત ક્રૂડ (૭) મગનલાલ કરમચંદૅ ચેાથાવત ખાધાકડ ૨૩ ૧૩,૦૦૦ ... ૫,૦૦૦ ૨,૫૦૦ કયા ટ્રસ્ટના હેતુ શુ હતા તે ટ્રસ્ટના નામ ઉપરથી જ જાણી શકાય છે માટે તે અંગે વિશેષ ખુલાસા લખવાની જરૂર રહેતી નથી. ૧૦,૦૦૦ (૧૨) બનારસની અંગ્રેજી કાઠી નામે પ્રસિદ્ધ ઈમારતને લગતુ' શેઠ વીરચંદ દીપચંદ અને શેઠ ગોકળદાસ મૂળચંદ ટ્રસ્ટ : બનારસની હૅઠેરગલીની અંદર નદનશાહુ મહેાલ્લામાં આવેલ એક પાંચેક માળનુ આલિશાન મકાન ‘અંગ્રેજી કોડી'ના નામથી અત્યારે પણ ઓળખાય છે. આ મકાનમાં મહુવાવાળા (કાશીવાળા તરીકે જાણીતા) ૫. પૂ. આચાર્ય મહારાજ શ્રી વિજયધમ સૂરીશ્વરજી મહારાજની પ્રેરણાથી સ્થપાયેલ શ્રી યશેાવિજયજી જૈન સ`સ્કૃત પાઠશાળા' નામે સ'સ્થા ચાલતી હતી અને તેના હેતુ જૈન વિદ્યાના જુદા જુદા વિચાના પડિતા તૈયાર કરવાના હતા. સમય જતાં આ પાઠશાળા બંધ પડી એટલે આ મકાન ખાલી પડ્યુ. ગુજરાત જેટલે દૂર રહીને ઉત્તર પ્રદેશમાં આવેલ કાશી શહેરમાં જિનમ'દિર ધરાવતા આ આલિશાન મકાનના વહીવટ કરવાનું મુશ્કેલ જણાતાં તેના વહીવટ શેઠ આણુંદજી કલ્યાણજીને સાંપી દેવાનું મુનાસિબ માનવામાં આવ્યું. આ અંગે શેઠ આણુ જી કલ્યાણજીએ તા. ૨૯-૬-૪ર ના રાજ જે ઠરાવ પસાર કર્યો તે નીચે મુજબ છે : “ ઠરાવ ૬૭ : સદગત શેઠ વીરચંદ દીપચ’દના ત્થા શેઠ ગેાકળભાઈ મુળચંદનાં વારસા શેઠ વસ ́તકુમાર ભાગીલાલ વીરચંદ દીપચ'દ ત્થા શેઠ ચીનુભાઈ મણિભાઈ ગોકળભાઈ મૂળચંદ વીગેરે તેમના તા. ૨૮-૮-૪૧ના પત્રમાં જણાવ્યા પ્રમાણે શહેર ખનારસમાં Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ શેઠ આા૦ ૦ની પેઢીના ઇતિહાસ આવેલુ. તેમનુ અંગ્રેજી કાઠીના નામે એળખાતું મકાન પેઢીને સુપ્રત કરવા માંગે છે. તે પરથી પત્રવ્યવહાર થતાં તેમના છેલ્લા તા. ૨૬-૬-૪ર ના પત્ર ત્યા તે સાથે સદરહુ મકાનને લગતા ટ્રસ્ટડીડના નીચે મુજબનેા ડ્રાફટ તે માંહેની ખાલી જગા પૂરી બનારસની કામાં રજીસ્ટર કરાવવા સારૂ આવ્યા છે તે રજૂ થતાં ઠરાવ : તે પ્રમાણેનું ટ્રસ્ટડીડ સ્વીકારી લેવું. આ ખાખત બનારસ જઈ મકાનને કબજો તેઓ આપણને આપે તે સંભાળી લેવા અને આ કામને અગે જે કાંઈ ખર્ચ થાય તે સદરહુ મકાન ખાતે ઉધારી આપવા મજૂર કરવામાં આવે છે.” આ ઠરાવમાં સૂચવ્યા મુજબ જે ટ્રસ્ટડીડના સ્વીકાર કરવામાં આવ્યા તેમાં નીચે મુજબ પાંચ ટ્રસ્ટીએ નક્કી કરવામાં આવ્યા હતા. (૧) શેઠ મનુભાઈ દલસુખભાઈ (૨) શેઠ ચીનુભાઈ મણીભાઈ ગેાકળભાઈ મૂળચંદ્રભાઈ (૩) શેઠ ચીમનલાલ લાલભાઈ (૪) વકીલ શ્રી ચદ્રકાન્તભાઈ છેટાલાલભાઈ (૫) શેઠ નાત્તમભાઈ પુરુષાત્તમભાઈ. આ ટ્રસ્ટનુ નામ શેઠ વીરચંદ દીપચંદને શેઠ ગાકળભાઈ મૂળચંદ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક ઉન્નતિ ટ્રસ્ટ રાખવામાં આવ્યુ છે. આ ટ્રસ્ટના ઉદ્દેશ આ પ્રમાણે નક્કી કરવામાં આવ્યે છેઃ “સદર મિલકતના ઉપયાગ જૈન શ્વેતાંબર કોમના લાભાથે ધાર્મિક અગર વ્યવહારિક કાર્યમાં એટલે કે ધમ શાળા તરીકે પાઠશાળા કે શાળા તરીકે ત્થા છાત્રવૃત્તિ માટે અગર તે પ્રકારનું ખીજુ જે કાંઈ કારણ યાગ્ય જણાય તે અરથે ઉપાશ્રય સિવાય કરવાના છે અને સદર મિલકત જે ભાડે આપવામાં આવે તે તેનુ જે ભાડુ આવે તેમાંથી મીલકતના અંગેના કરવેરા દુરસ્તી ખરચ મીલકત સભાળનાર માજીસાને પગાર વીગેરે ખાઇ જતાં જે રકમ વધે તે ટ્રસ્ટીઓએ ઉપર જણાવ્યા પ્રમાણે શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનોનાં હિતમાં વાપરવું...” આ ટ્રસ્ટડીડમાં આ મીલકતના વેચાણ અંગે તેની આવકના ઉપયાગ અંગે નીચે મુજમ જણાવવામાં આવ્યુ છે : સદર મીલકત ઉપર શેઠ વીરચંદ દીપચંદ ત્થા શેઠ ગાકુળભાઈ મુળચંદભાઈ તુ નામ હમેશ માટે કાયમ રાખવુ. જો સદર મીલકત વેચવાનુ. ટ્રસ્ટીઓને ચાગ્ય લાગે તા વેચી નાંખી તેની જે કિંમત આવે તે ક"મતથી અને ત્યાં સુધી ગુજરાતમાં કોઈ સ્થળે અથવા સ્થળોએ નવી સ'સ્થા ઊભી કરી તે 'સ્થાના ઉપયાગ ઉપર જણાવ્યા પ્રમાણે જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક કોમના લાભ માટે વાપરવી પરંતુ તે પ્રમાણે કરવામાં ઉપર જણાવેલ અને સખ્શનાં નામ કાયમ રહે તે પ્રમાણે કરવું.” Page #306 -------------------------------------------------------------------------- ________________ પેઢીના કાર્યક્ષેત્રને થયેલે વિસ્તાર આ ટ્રસ્ટના ટ્રસ્ટડીડમાં કરેલી આ જોગવાઈ મુજબ અંગ્રેજી કે ઠીને અમુક ભાગ : ૫૮,૦૦૦ રૂ. માં વેચી નાખવામાં આવ્યું છે. આ સંસ્થાને વહીવટ પિઢીને સેંપવામાં આવ્યો તે પેઢી માટે પ્રતિષ્ઠા વધારનારું અને પેઢી ઉપરના સમાજના વિશ્વાસનું સૂચક ગણી શકાય. (૧૩) એક નાની સરખી દેરી છે કે જેમાં ભગવાન ઋષભદેવનાં પગલાં છે તેની વિગત ત્થા તેને શિલાલેખ. શેઠ હઠીમાઈની વાડી સામે જાણીતા એમ. વાડીલાલ પ્રેસની બાજુમાં શેઠ આ. ક. પેઢીના વહીવટની એક દેરી છે તેમાં પગલાં છે તેનો લેખ. નાની દેરીમાં ૧૮૪૧૮ ઇંચ આશરે પીળા પાષાણની ચોરસ ચેકીમાં ૯ ઇંચ લંબાઈનાં પગલાંની જોડ છે. તેના ઉપર નીચે પ્રમાણે નાગરી અક્ષરેમાં લેખ કોતરેલ છે संवत १९०१ ना वर्षे पोसमासे कृष्णपक्षे सप्तमी तिथौ गुरुवासरे श्री अहमदाबाद वास्तव्य नगरश्रेष्ठी ओसवालज्ञातिय वृद्धशाखायां सेठ वखतचंद खुशालचंद पुत्र शेठ हेमाभाई वखतचंद तथा सुरजमलभाई तथा मनसुखभाई वगेरे भाई । श्री आदिनाथपादुका कारायिता श्री सागरगच्छे । श्री श्री श्री भहारक १०८ म० ।। श्री शांतिसागर. सूरि विद्यमाने प्रतिष्ठिता । संवत १९०१ श्री ॥ જીતં , મોતીસર.... ! લેખને સાર :–વિક્રમ સંવત ૧૯૦૧ના પિષ વદી ૭ ને ગુરુવારે અમદાવાદ નિવાસી વિસા ઓસવાલ નગરશેઠ વખતચંદ ખુશાલચંદના પુત્રો શેઠ હેમાભાઈ થા શેઠ સુરજમલભાઈ વિગેરેએ આ આદિનાથના પગલાંની પ્રતિષ્ઠા સાગરગચ્છના ભદારક ૧૦૮ શ્રી શાંતિસાગરસૂરિની વિદ્યમાનતામાં કરી. લિ. પં. મોતીસાગર. લોકોની નજરે ભાગ્યે જ પડતી આ નાની સરખી દેરીમાંનાં પગલાં ઉપર જે શિલાલેખ કરવામાં આવ્યો છે, તેમાં નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીના કુટુંબનાં વંશજેનાં નામ આપ્યા છે તેના લીધે આ શિલાલેખનું મહત્ત્વ વધી જાય છે. (૧૪) પેઢી હસ્તક અમદાવાદનાં દેરાસરો : અમદાવાદ શહેરનાં નીચે મુજબ દેરાસરોને વહીવટ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી કરે છે (૧) શ્રી અજીતનાથ ભગવાનનું દેરાસર. (૨) શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર. Page #307 -------------------------------------------------------------------------- ________________ દ (૩) શ્રી આદ્રેશ્વર ભગવાનનું દેરાસર. (૪) શ્રી મહાવીર સ્વામી ભગવાનનું દેરાસર. ઉપર જણાવેલાં ચારે દેરાસરા ઝવેરીવાડમાં વાઘણુપાળમાં આવેલાં છે. (પ) ઘીકાંટા રોડ ઉપર નવતાડની પાળ પાસે આવેલ શ્રો શ ંખેશ્વર પાર્શ્વનાથનું દેરાસર. મૂળ આ દેરાસરના વહીવટ શેઠ શ્રી મગનલાલ કરમચંદ હસ્તક હતા. શેઠ આ૦ કની પેઢીના ઇતિહાસ (૬) ઢોશીવાડાની પાળમાં આવેલુ અષ્ટાપદજીનું દેરાસર. આને વહીવટ પણ પહેલાં શેઠ શ્રી મગનલાલ કરમચંદ હસ્તક હતા. (૭) શ્રી રામજીમંદિરની પાળમાંનું દેરાસર, (૮) જમાલપુર પેઢીના ખ્વાકવાળા કમ્પાઉન્ડમાં આવેલુ દેરાસર. (૧૫) શ્રી શાન્તિસાગરજીના ઉપાશ્રય : આ ઉપાશ્રયનું મકાન અમદાવાદમાં કાળુપુર વિસ્તારમાં દેવસાના પાડાની પાસે આવેલુ છે અને તે દેવસાના પાડાનો જ એક ભાગ ગણાય છે. આ ઉપાશ્રય અને એની મિલકત અંગે છેક સને ૧૮૮૮ની સાલમાં એટલે કે લગભગ એકાદ સકા પહેલાં એ ઉપાશ્રયના માલિક શ્રી શાંતિસાગરજીએ પેાતાની સ્થાવર ત્થા જંગમ મિલકત અંગેનુ એક વસિયતનામુ પેાતાની હયાતીમાં કર્યુ” હતું. આ વસિયતનામાની શરૂઆતમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છેઃ અમા નીચે સહી કરનાર પ્રથમ નામ સરૂપચંદ કસ્તુરચંદ વેશ ધારણ કરાથી શાન્તીસાગરજી જ્ઞાતે ઓસવાળ શ્રાવક ઉંમર આશરે વરસ૪૮ની કસમ ધર્મ ઉપદેશ દેવાના રહેવાસી હાલ અમદાવાદમાં દેવસાના પાડા આગળ ચારની ગરેસામે (આ શબ્દના અર્થ સમજાતા નથી) મકાનમાં રહું છું. પ્રથમ ઇડરના રહીશ છુ' મેં રવીસાગરજી પાસે માથુ મુંડાવી તેમના વેશ ગ્રહણ કરેલેા. ખાદ સીધાંત શ્વેતાં ચારીત્ર મારગની દુર’ધરતા દેખીને તે પ્રમાણે પાલવાને મારી શક્તિ નહી' હોવાથી તે વેશથી મુક્ત થઈ અહી’આ રહ્યો છુ............... વસિયતનામાની શરુઆતના આ લખાણ ઉપરથી એ વાત ફલિત થાય છે જે આ પ્રમાણે છે : એક તા શાંતિસાગરજીએ કોઈક સમયે પેાતાના સાધુવેશના પરિત્યાગ કરીને ગૃહસ્થપણું સ્વીકાર્યું" હતુ અને પેાતાના અસલ નામ સરૂપચંદ્ર કસ્તુરચંદ' એ નામથી આ વસિયતનામું કર્યું હતું. બીજી વાત એ ફલિત થાય છે કે એમણે પ. પૂ. મુનિશજ શ્રી રવિસાગરજી મહારાજ પાસે ઢીક્ષા લીધી હતી. આ વિસાગરજી મહારાજ તે ૫. પૂ. યાગનિષ્ઠ આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરના દાદાગુરુ હતા. Page #308 -------------------------------------------------------------------------- ________________ પેઢીના કાર્યક્ષેત્રને થયેલા વિસ્તાર પ. પૂ. કલ્યાણસાગરજી મહારાજ સાહેબનો સંવત ૨૦૪૧ ના આસો વદ ૮ ને લખેલે આ મતલબનો પત્ર નીચે પ્રમાણે છે: શાન્તિસાગરજી અંગે પૂછાવ્યું. તેઓ મૂળ ઈડરના વતની હતા. પ. પૂ. પરમ ઉપકારક મુ. શ્રી રવિસાગરજી મ. સા. અત્યુત્તમ ચારિત્રપાત્ર, આદર્શ તપત્યાગ અને ઉત્તમ કેટિના ક્રિયાશીલ મુનિવર હતા. તેમની પાસે સ્વરૂપચંદભાઈએ દીક્ષા અંગિકાર કરેલ. શાસ્ત્રોનું વાંચન પણ બહોળા પ્રમાણમાં કરેલ. પાછળથી શાસ્ત્રવિપરીત પ્રરૂપણ કરવાથી તેમને સમુદાય બહાર કરવામાં આવેલ. દેવશાના પાડાની બાજુમાં રહેતા હતા. પ્રાયઃશેષ જીવન ત્યાં પૂર્ણ કર્યું હતું. “તમેએ પૂછાવેલ પ. પૂ. મુ. શ્રી રવિસાગરજી મ. સા. પ. પૂ. યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મ. સા.ના દાદાગુરૂજી હતા. એ જ પ. પૂ. રવિસાગરજી મ. સા. ના શાન્તિસાગરજી શિષ્ય હતા. યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિશ્વરજી લેખક જયભિખુ અને પાદરાકર પત્રક ૧૮૦ માં પ. પૂ. રવિસાગરજી મ. સા. અને શાંતિસાગરજી અંગેનું લખાણ છે. ત્યાંથી જવાથી વિશેષ માહિતી મળશે.” * આ પત્રમાં સૂચવ્યા પ્રમાણે યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી પુસ્તકના પૃ. ૧૮૦ ઉપર આ અંગે જે માહિતી આપવામાં આવી છે તેમાંથી નોંધપાત્ર વિગત આ પ્રમાણે છેઃ “શ્રી સ્વરૂપચંદના પ્રથમ પત્ની ગુજરી ગયાં હતાં, ને બીજી વારનાં તેમનાં સગપણ પણ થયાં હતાં. પણ આ તીવ્ર વૈરાગી જીવે એ કમળપુષ્પની કેદને કાપીને દિક્ષાને સ્વીકાર કર્યો......ધીરે ધીરે તેઓને મત એ થયો, કે “જૈન શાસ્ત્રાનુસારે હાલતા સાધુઓ ધર્મક્રિયા બરાબર કરતા નથી ને પછી એમની દષ્ટિ પરિવર્તન પામી. વિ. સં. ૧૯૩૦માં તેઓ શ્રીમદ્દ રવિસાગરજી મહારાજથી જુદા પડ્યા. દશકા બાદ એમણે સાધુને વેશ તજી દઈ એક ઉપાશ્રયમાં શેષ જીવન ગાળ્યું.” આવે જાહેર એકરાર કરે તે એ એકરાર કરનારની મનની નિખાલસતા અને પાપભીરુતા સૂચવે છે એમ કહેવું જોઈએ. આ પછી એમણે પિતાની સ્થાવર મિલક્ત તરીકે પિતાના ઉપાશ્રયને ઉલ્લેખ કર્યો છે તેમ જ જંગમ મિલકત તરીકે પુસ્તકે, વાસણ-કુસણુ થા રોકડ રકમની વિગતે આપ્યા વગર કેવળ મેઘમ ઉલ્લેખ કર્યો છે. અને પોતાના વસિયતનામાના અમલ માટે આઠ ટ્રસ્ટીઓનાં નામ આપેલ છે જે નીચે મુજબ છે: (૧) શા. મૂળચંદભાઈ હઠીસીંગ (૨) શા. રણછોડભાઈ જેઠા (૩) શા છોટાલાલ લલ્લુભાઈ (૪) શા. જેસીંગભાઈ સાંકળચંદ (૫) શા. ચુનીલાલ સાંકળચંદ (૬) શા. માલસીભાઈ ભેજરાજ (૭) શા. પીતાંબરદાસ જરાજ (૮) શા. પ્રેમચંદભાઈ કેશવલાલ. Page #309 -------------------------------------------------------------------------- ________________ શેઠ આ કુની પેઢીને તિહાસ આ વસિયતનામાના સાક્ષી તરીકે સ`ખ્યાબંધ વ્યક્તિઓનાં નામ લખેલાં છે જે અહીં આપવાની જરૂર લાગતી નથી. આમ છતાં આ સાક્ષીએમાં પહેલી સહી કરનાર વ્યક્તિના નામના અહી ઉલ્લેખ કરવા ઉચિત લાગે છે. તે હતા ગુજરાતના નામાંકિત લોકસેવક શ્રી મહિપતરામ રૂપરામ. આ વસિયતનામું એમણે વિ. સ’. ૧૯૪૪ના ફાગણુ સુદી ૨ વાર સેામ. તા. ૧૩ ફેબ્રુઆરી સને ૧૮૮૮ના રાજ કર્યુ” હતું. ટ સમય જતાં આ વસિયતનામાના અમલ માટે ટ્રસ્ટીએ ખદલાઈ ગયા અને એના અમલ કરવાની સત્તા નીચે મુજબ ચાર ટ્રસ્ટીઓને મળી હતી : (૧) વકીલ શ્રી ચંદ્રકાન્ત છેટાલાલ ગાંધી (૨) શેઠ ભાગીલાલ છેટાલાલ સુત્તરયા (૩) શેઠ જેશી’ગભાઇ છેટાલાલ સુતરિયા (૪) શેઠ ચંદુલાલ જમનાદાસ. આ ચારે ટ્રસ્ટીએ કથારે નિમાયા તેની તારીખ પેઢીમાં મળતી નથી. શાંતિસાગરજીના ઉપાશ્રયના આ ચારે ટ્રસ્ટીઓએ સને ૧૯૫૦ અને સને ૧૯૫૨ માં શાંતિસાગરના ઉપાશ્રય અને એની સાથે સંબંધ ધરાવતી બધી મિલકત શેઠ આણુ ધ્રુજી કલ્યાણજીને સોંપી દેવા અંગેની મંજૂરી આપવા અમદાવાદના મહેરબાન ડીસ્ટ્રીકટ જજને અરજી કરી હતી. આ અરજીના અનુસ ́ધાનમાં કેટલાક પત્રવ્યવહાર કરવામાં ત્રણ ચાર વર્ષના ગાળા વીતી ગયા હશે એમ લાગે છે એટલે સને ૧૯૫૬ની સાલની આસપાસમાં આ ઉપાશ્રયના વહીવટ શેઠ આણંદજી કલ્યાણજીએ સભાળી લીધા હતા એમ સબંધિત કાગળા ઉપરથી જાણી શકાય છે. અત્યારે આ ટૂસ્ટના ઉપાશ્રયના મકાનમાં પેઢીના કેટલાક સામાન રાખવામાં આવ્યા અને તેના વિકાસ થવા બાકી છે. જો આનેા વિકાસ કરવામાં આવે તા આ મકાન ઘણું માકાસરનું હોઈ તેના ઘણી સારી રીતે ઉપયાગ થઈ શકે તેમ છે. દુરદેશીભર્યો નિણ્ય : પેઢી હસ્તક જે જે તીર્થો વગેરેના વહીવટ ક્રમે ક્રમે આવતા રહ્યો છે તેને લીધે પેઢીનું કાર્ય ક્ષેત્ર સતત વિસ્તરતું રહ્યુ છે તે સ્હેજે સમજી શકાય એવી ખાખત છે, આમ છતાં પેઢીના વહીવટની કાર્યક્ષમતાને આંચ ન આવે એવી દુરદેશી વાપરીને હવેથી નવા તીથ કે જિનાલય વગેરેના વહીવટ ન સ્વીકારવા એવા શાણપણભર્યાં નિર્ણાંય પેઢીએ કર્યો છે, તે ધ્યાનમાં લેવાલાયક ખીના છે. તીર્થોના પરિચય બાબત : પેઢી હસ્તકનાં શ્રી શત્રુંજય, શ્રી ગિરનાર વગેરે તીર્થોના આધારભૂત પરિચય આપવાના લાભ થઈ આવે તેવી સ્થિતિ છે પણ એમ કરવા જતાં આ પ્રકરણ ઘણું વિસ્તૃત થઈ જવાની આશકા છે એટલે એ લાભને નિયંત્રણમાં રાખીને જેમને આ Page #310 -------------------------------------------------------------------------- ________________ રેટ પેઢીના કાર્યક્ષેત્રનો થયેલ વિસ્તાર તીર્થોને પરિચય મેળવવું હોય તેઓને ઉપયોગી થાય એવાં નીચેનાં પુસ્તકોને અહીં નિર્દેશ કરીને જ સંતોષ માનું છું. (૧) જૈન તીર્થ સર્વસંગ્રહ ભાગ ૧ થી ૩, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ ત્રણેક દાયકા પહેલાં પ્રગટ કરેલ. (૨) જૈન તીર્થોને ઇતિહાસ, લેખકે – પ. પૂ. મુનિ શ્રી દર્શનવિજયજી, પ. પૂ. મુનિ શ્રી જ્ઞાનવિજ્યજી અને પ. પૂ. મુનિ શ્રી ન્યાયવિજયજી એ ત્રિપુટી તરીકે પ્રસિદ્ધ મુનિવરે. આ ગ્રંથનું પ્રકાશન શ્રી ચારિત્ર્ય સ્મારક ગ્રંથમાળા તરફથી ત્રણેક દાયકા પહેલાં થયેલ છે. (૩) ડાંક વર્ષ પહેલાં મદ્રાસના શ્રી મહાવીર જૈન કલ્યાણ સંધ તરફથી “તીર્થ. દર્શન” નામે પુસ્તક બે ભાગમાં બહાર પાડવામાં આવ્યું છે. આ ગ્રંથની ધ્યાન ખેંચે એવી વિશેષતા એ છે કે તે આ ગ્રંથ આર્ટ પેપર ઉપર છાપવામાં આવે છે અને તેમાં દરેક જિનાલયના તેમ જ મૂળનાયકનાં બહુરંગી ફેટા આપવામાં આવ્યા છે. (૪) આ ઉપરાંત શ્રી શત્રુંજય મહાતીર્થને સંક્ષિપ્ત સચિત્ર પરિચય જાણીતા પુરાતત્વવિદ શ્રી એમ. એ. ઢાંકીએ લખેલ “તીર્થાધિરાજ શ્રી શત્રુંજય નામે પુસ્તિકામાં આપવામાં આવ્યો છે જે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી પ્રગટ થયેલ છે. વિશેષ નોંધ આ આખાય પ્રકરણમાં જે કંઈ માહિતી આપવામાં આવી છે તેનું જે સાહિત્ય પેઢીના વિશાળ દફતરમાં સચવાયું છે તેની કેટલીક વિગત અત્રે આપવી જરૂરી લાગે છે. દરેક તીર્થના વહીવટ અંગેનાં કાગળીયા પેઢીના દફતરમાં જે રીતે નંબર આપીને રાખવામાં આવ્યાં છે તેના નંબરે નીચે આપવામાં આવ્યા છે. ભવિષ્યમાં આ તીર્થસ્થાનમાંથી કઈ પણ તીર્થસ્થાન અંગે કેઈને પણ વિશેષ સંશોધન કરવું હોય તે આ માહિતી કંઈક અંશે ઉપગી નીવડશે. (૧) સાદરી – કારખાનાને વહીવટ સોંપવા બાબત બને તડના આગેવાનોના લખાણ – તા: ૧૪-૧૨-૧૯૦૨ ને કરાર. (૨) કુંભારીઆજી - (૧) દફતર નંબર ૧, ફાઈલ નં. ૭ (૨) દફતર નં. ૧ ફાઈલ નં. ૮. Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ શેઠ આ કની પેઢીના ઇતિહાસ (૩) શેરિસાના વહીવટ હસ્તક લીધા.... યાદી સ`વત ૧૯૮૪ (તર ૧૫૬, ફાઇલ ન. ૨) (૪) મક્ષીજી – (૧) દફ્તર નં. ૩૭, ફાઇલ ન. ૧ (૨) દફ્તર નં. ૩૭, ફાઇલ નં. ૨ (૩) દફ્તર નં. ૩૭, ફાઇલ ન. ૨/૨ (૫) જુનાગઢ – જુનાગઢ પેઢીના વહીવટ લેવા ખાખતના કાગળા સવત ૧૯૬૫ થી ૭૩. (૬) ચિત્તોડગઢ પેઢીના વહીવટ સંભાળ્યા ખાખતની ફાઇલ સવત ૨૦૨૩. (૭) રામજીમંદિરની પાળના દેરાસરના વહીવટ સભાળ્યા ખામત. સંવત ૨૦૨૩ (ઇફ્તર ન. ૩૩૭, ફાઈલ નં. ૮) (૮) તાર`ગા પેઢીના વહીવટ સંભાળ્યાના કાગળાની ફાઈલ (દફતર ૩૬, ફાઇલ ન, ૧) (૯) મૂછાળા મહાવીરના વહીવટ સાઁભાળી લીધેા તેના કાગળે સવત ૨૦૨૧ ઇ. સ. ૧૯૬૫ (તર ૩૨૭, ફાઇલ ન. ૭) (૧૦) બનારસના વહીવટ સભાળ્યાની ટાઈપ નકલાની ફાઇલ. (૧૧) શેઠ મગનલાલ કરમચંદનાં સાત ટ્રસ્ટાના વહીવટ સભાળી લીધા ખાખતની ફાઇલ. Page #312 -------------------------------------------------------------------------- ________________ ૧૯ કેટલીક જાણવા જેવી બાબતા શેઠ આણુંદજી કલ્યાણજીના ઇતિહાસ લખવા માટેની સામગ્રી એકત્ર કરવા માટે એનુ વિશાળકાય દફતર તપાસતાં કેટલીક જાણવા જેવી ખાખતા તરફ મારું ધ્યાન ગયું છે. આ ખાખતા જૈન સઘના જાણવામાં આવે તે જરૂરી લાગવાથી એ અંગેની કેટલીક માહિતી નીચે રજૂ કરવામાં આવે છે. આ માહિતી મારા મદદનીશ ડો. કનુભાઈ શેઠ દ્વારા તૈયાર કરાયેલ સ્લીપાના આધારે અત્રે આપવામાં આવી છે. તા. ૨૨-૩-૧૮૮૬ના રાજ ડીસા કાંપ (કેમ્પ)ના જનરલ ડાંગ સાહેબ તા. ૨૯૨-૧૮૮૬ ના રાજ ડુંગર ઉપર ગયા હતા અને ત્યાં ખાણું લીધુ હતું. તે શું વસ્તુ હતી તેને તેમની પાસે ખુલાસા મગાવવામાં આવ્યા ત્યા એક લખાણુ એ'ગ્રેજીમાં કાઠિયાવાડના મહેરખાન પાલિટીકલ સાહેબને માકલવું કે અંગ્રેજી ગૃહસ્થા ડુંગર ઉપર જોવા સારૂ જાય છે ત્યારે દરબારવાલા તરફથી ખાણું માકલે છે તેમાં અભક્ષ્ય વસ્તુ માકલે છે એમાં અમારા ધર્મ વિરુદ્ધ છે તેથી કરીને અમારા શ્રાવક કામની લાગણી દુભાય છે માટે ડુંગર ઉપર એવી વસ્તુ માકલે નહી' તેવા દાખસ્ત કરવાનુ નક્કી કરવામાં આવ્યું હતું. ~~ તા. ૨૪-૩-૧૯૨૭ના રાજ નગરશેઠ કસ્તૂરભાઈ મણીલાલ તરફથી રૂ. ૧૦,૦૦૦ ની પ્રેામીસરી નાટા મેકલવામાં આવી છે તેનુ વ્યાજ લાવી, તેમના પત્રમાં લખ્યા પ્રમાણેના ખાતે જમે કરી અને તેઓ લખે તે પ્રમાણે આંખેલ જમાડવાને તે ગૃહસ્થને રૂપિઆ આપવાનુ' નક્કી કરવામાં આવ્યું હતું. તા. ૨૪-૪-૧૯૨૦ના રાજ મુનિ મહારાજ જવિજયજી તરફથી આપવામાં આવતાં પુસ્તકાના સ્વીકાર કરવાની મંજૂરી આપવામાં આવી અને જ્ઞાનમ નુિં નામ દેવદ્ધિગણિક્ષમાશ્રમણ જૈન શ્વેતાંબર જ્ઞાનમદિર રાખવાનુ નક્કી કરવામાં આવ્યું હતું. તા. ૩–૧૨–૧૯૩૦ના રાજ મહારાજ શ્રી કાન્તિવિજયજીએ જેસલમેરની કેટલીક પ્રતિમાઓના ફાટા લેવરાવ્યા છે. તેનુ ખર્ચ રૂ. ૩૦૦/ મજૂર કરવામાં આવ્યું ત્થા આ સિવાયની જે અલભ્ય પ્રતા હાય તેના ફાટા લેવાનું મંજૂર કરવામાં આવ્યું હતું. તા. ૧૬–૭–૧૯૩૧ ના રાજ મી. ચીમનલાલ જે. શાહને તેમના જૈનીઝમ ઇન નાથ Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ ---- --- શેઠ આ૦ કની પેઢીના ઇતિહાસ ઇન્ડીયાના બાકી રહેલાં રૂ. ૧૦૦૦/ મહેનતાણાના માકલી આપવા મજૂરી આપવામાં આવી હતી. તા. ૧૮-૭-૧૯૩૫ના રાજ સારાભાઈ એમ. નવાખને જૂની લિપીએ, જૂના સિક્કાઓ, જૂનાં ખાંધકામ વગેરેનું જ્ઞાન લેવા રૂ. ૨૦૦/ શ્રાવક-શ્રાવિકા ખાતેથી સખકમિટીએ અપાવ્યા છે તે મજૂર કરવામાં આવ્યા હતા. તા. ૨૯-૬-૧૯૦૯ના રાજ જૂનાગઢને વહીવટ રા. બા. ખાલાભાઈ મંછારામ ત્થા ઝવેરી વાડીલાલ વખતચંદે રૂબરૂ જઈને શા. વીરચંદ ત્રિભાવનદાસ પાસેથી જોઈ તપાસી લીધા ત્યારબાદ મુનિમ કેશવલાલ ત્યાંથી ચલણી નાટ, હેમની ગીનીઓ વગેરે વગેરે રૂ. ૯૦૭૮/ અત્રે લાવ્યા હતા. ભાવનગરથી શેઠ કુંવરજી આણુજીને, ભગવાનને વીધેલાં કુલા પાલીતાણા ચઢાવે છે. તેમ ન થવુ' જોઈ એ એવી મતલબના પત્ર અને હેન્ડબીલ તા. ૨૭–૩–૧૯૦૯ના રાજ આવ્યાં હતાં. તા. ૨૭-૫-૧૯૧૩ના રાજ શેઠ ઉમાભાઈ હઠીસીગનાં કુટુ બીજના તરફથી એમની ઘાઘાની ધર્મશાળા સુપરત કરવાની માંગણીના સ્વીકાર કરવામાં આવ્યા હતા. તા. ૧૪-૨-૧૯૧૩ના રોજ વેાટસન મ્યુઝિયમ એફ એન્ટીકવીટઝ રાજકોટ તરફથી જનાર કયુરેટરને તેઓ જોવા માંગે તે શિલાલેખ જોવા, વિચારવા ત્થા નકલ કરવા માંગે તે તે કરવા દેવાની પરવાનગી આપવાનુ` નક્કી કરવામાં આવ્યું (લેખા પલાસણુ અગર દેરાસરની અંદરના ખીજા ભાગ ઉપર હાવાથી ખીજા ધર્મના માણુસ અડકે તે આશાતના થાય – તે જોવુ” એવી સૂચના સાથે.) તા. ૫-૧૦-૧૯૧૬ના રાજ ડહેલાના ઉપાશ્રયના વહીવટ સંબંધી તે વખતની સ્થિતિ જોતાં ચાર્જ લેવાની અગત્ય લાગવાથી તે વખતે તુરત છ માસ માટે ચાર્જ પેઢીએ સભાળી લેવાનુ નક્કી કરવામાં આવ્યુ હતુ. તા. ૧૮-૫-૧૯૧૭ના રાજ ડહેલાનાં ઉપાશ્રયનેા વહીવટ વધુ છ માસ માટે સંભાળવાના ઠરાવ કરવામાં આવ્યેા હતા. તા. ૧૩-૫-૧૯૧૬ના રાજ કલકત્તા ચાહના બગીચા રૂ. ૬૦,૦૦૦માં ખરીદવાની માંગણી રાયખડીદાસજી બહાદુર તરફથી આવેલી તે મંજૂર કરવામાં આવી હતી. તા. ૨૦-૯-૧૯૨૦ના રોજ પાલીતાણાથી મહારાજ શ્રી ગ'ભીરવિજયજીના શિષ્ય અવદાતવિજયજી મહારાજ તરફથી જે રથ ભાંગેલા નકામા જેવા પડેલા છે તે ઉજ્જૈજ્જૈન મોકલવા માટે માંગણી આવી મંજૂર કરવામાં આવી હતી. Page #314 -------------------------------------------------------------------------- ________________ કેટલીક જાણવા જેવી ખાખતા ૨૦૩ -- તા. ૮-૩-૧૯૨૧ના રાજ એટાદ રેલ્વે સ્ટેશન અંગે ખેાકામ કરતાં ધંધુકાના પાદરમાં કેટલાક જૂના ચણુતરના પથ્થર નીકળ્યા હતા ત્યાં આગળ જૂનુ જૈન દેરાસર હાય એમ લાગતાં આ માટે તપાસ કરવાને રૂ. ૧૦૦/ મજૂર કરવામાં આવ્યા હતા. તા. ૧૯-૨-૧૯૨૨ના રાજ શ્રી માંડવગઢ તીના વહીવટ સ`ભાળી લેવા સારૂ અમદાવાદથી ચેાન્ય માણુસને માકલવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ~~ તા. ૩-૪-૧૯૨૨ના રાજ અમલનેરથી શા. રૂપચંદ માહનચંદના માંડવગઢના વહીવટ સભાની લેવા ખાખતના પત્ર આવતાં તે તીથૅના વહીવટ સભાળી લેવાનું ઠરાવવામાં આવ્યું હતુ. (નોંધ : આ તીર્થના વહીવટ અત્યારે પેઢી હસ્તક નથી,) તા. ૨૪-૧૦-૧૯૨૯ના રાજ અમરેલી દેરાસર ત્યા તેને લગતી ધમ શાળા વગેરે જે મિલકત હોય તેના વહીવટ સભાળી લેવાના ઠરાવ કરવામાં આવ્યેા. (નોંધ: આ સ્થાનાના વહીવટ અત્યારે પેઢી હસ્તક નથી.) ૨. તા. ૧૨-૧૦-૧૯૩૦ના રાજ શ્રી દેશવિરતિ ધર્મારાધક સમાજવાળાની માંગણી પ્રમાણે જે જે સાહિત્ય આપણી પાસે હૈય તે આપવાની મજૂરી આપવામાં આવી હતી. ~~~ તા. ૫-૨-૧૯૩૧ના રાજ શ્રી દેશવિરતિ ધર્મારાધક સમાજ તરફથી શેઠ ભગુભાઈ ના વડામાં જૈન સાહિત્ય પ્રદર્શનમાં એક દિવસ આદીશ્વર ભગવાનના હીરાના મુગટ આપવાની મંજૂરી આપવામાં આવી અને દાખસ્ત માટે એક જમાદાર અને સિપાઇ આપવાનું નક્કી કરવામાં આવ્યુ હતું. ——- તા. ૨૮-૪–૧૮૮૯ના રાજ સુખઈ વિદ્યાશાળાના ઓનરરી સેક્રેટરી વધી ચદ પૂનમચંદ્ર તરફથી આવેલા પત્રમાં જણાવવામાં આવ્યુ હતુ` કે મુંબઈમાં ‘ વિદ્યાશાળા હોવાના ઉલ્લેખ છે. તા. ૧-૧૦-૧૮૯૩ના રાજ, પાલીતાણાના શેત્રુજા દરવાજા મહાર તળાવ ઉપર પગલાં હતાં ત્યાં આશાતના થતી હાવાથી પાલીતાણા પેઢી ઉપર લખવું કે, શેઠ જેસ'ગભાઈ ત્યા મીજા ગૃહસ્થાની સલાહ પ્રમાણે આશાતના દૂર કરવાને સારૂ જે રીતે તજવીજ કરવાની જરૂર પડે તેવી કરવી અને તેમાં જે ખરચ થાય તે કરવાનુ' લખવુ એમ નક્કી કરવામાં આખ્યું હતું. - - તા. ૧-૧૦-૧૮૯૩ના રાજ ડુંગર ઉપરની મગનભાઈ કરમચંદની ટુકના ગાઠીઓનાં પૈસાખપાણી રસ્તામાં જાત્રાળુએના પગ નીચે આવવાથી આશાતના થતી હાઈ તે, દૂરકરવા માટે અન્ય દેરાસરની આશાતના ન થાય તે રીતે નીક કરવાના અને, Page #315 -------------------------------------------------------------------------- ________________ રોડ વ કની પેઢીના ઇતિહાસ કમિટીના કોઇ મેમ્બરે નતે પાલીતાણા જઈ તે અંગે ચેાજના કરવાના ઠરાવ કરવામાં આન્યા હતા. ૨૭૪ —તા. ૧૦-૧૨-૧૮૯૩ના રાજ પાટણના ખાલાલ ચુનીલાલ પેાતાની પાસેનાં ધાર્મિક પુસ્તકા પાલીતાણા કારખાને સેાંપવા માંગતા હૈાવાથી તે સ્વીકારવા અને આ પુસ્તકાને જાળવવા માટે જાળી વગેરે કરાવવા ત્થા અન્ય સગૃહસ્થા તરફથી આ પ્રમાણે પુસ્તકા આપવામાં આવે તે તે પણ પાલીતાણા કારખાનામાં રાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું. - તા. ૨૨-૭-૧૯૦૬ના રાજ શત્રુંજય ડુઇંગર ઉપર શેઠજી હીમાભાઈ વખતચંદની મૅન ખાઈ ઉજમબાઈ ની નદીશ્વરદ્વીપની "કના વહીવટ સભાળી લેવાનુ` અને ગાઠી વગેરે નાકા પેઢીએ રાખવા એવું નક્કી કરવામાં આવ્યું હતું, તા. ૨૭-૯-૧૮૯૫ના રાજ ખાલા ગયેલા રાજેશ્રી વીરચ ંદ રાઘવજીને તે ત્યાંથી પાછા આવે ત્યારે તેમને પાલીતાણાના કામ સારૂ પગાર ઠરાવી રાખવાની તજવીજ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતુ. તા. ૨૩-૬-૧૮૯૮ના રાજ પિલવાઇ ગામના દેરાસરની પ્રતિમા ખડિત થઈ અને ત્યાંની ધાતુની પ્રતિમા ત્થા ખીજી વસ્તુઓ ચારાઈ ગઈ. તેની માહિતી મેળવવા માટેના ઠરાવ કરવામાં આવ્યેા હતો. (આ ખનાવ જૂની પિલવાઈના ગાયકવાડ સરકાર તરફથી નાશ કરવામાં આવ્યા તે અરસામાં બન્યા હોવા જોઇએ એમ લાગે છે.) — તા. ૩–૧૧–૧૮૯૭ના રાજ ગાંઠીયાતાવ (પ્લેગ)ના ઉપદ્રવને કારણે પાલીતાણામાં યાત્રાળુ ન આવે એવી જાહેરાત કરવાને લગતા ઠરાવ કરવામાં આવ્યા હતા. - તા. ૨૬-૮-૧૯૦૫ના રાજ ખ'ભાતથી શેઠ પટલાલ અમરચંદે કાવી ગધારના દેરાસરના વહીવટ સંભાળી લેવા પેઢી ઉપર લખ્યુ, પેઢીએ તેની ના કરીને તે વહીવટ પાપટલાલ અમરચંદ ત્યા ભરુચના શેઠ અને પચં મલુચ'નેસ'ભાળી લેવા સૂચવ્યું હતું. તા. ૧૩–૯–૧૯૦૪ના રાજ એજન્ટ ટુ ધી ગવર્નર શ્રી કેનેડીના ઠરાવ ઉપર પેઢીએ મુંબઈ સરકારમાં જે અપીલ કરી તેની નકલની ‘જૈન”ના તંત્રી શ્રી ભગુભાઈ કુંતેચંદ કારભારીએ માંગણી કરી તેને નકારવામાં આવી હતી. છે. તા. ૩-૮-૧૯૧૨ ના રોજ પાનસરમાં શ્રી મહાવીર સ્વાસીજીનાં પ્રતિમા નીકળી છે અને દેરાસર બંધાવવાનુ છે તા એના માટે વહીવટ કરવા એક કમિટી નીમવામાં આવી જે આ પ્રમાણે હતી : શેઠ મણિભાઈ દલપતભાઈ, શેઠ માહનલાલ લલ્લુભાઈ, ઝવેરી વાડીલાલ વખતત્વ'ન, વકીલ હરિલાલ મછારામ, શા. જેશંગભાઈ, શેનાભાઈ ચુનીલાલ, શા. જમનાદાસ સવચંદ, વકીલ માહનલાલ ગકળદાસ અને શા, ભેગીલાલ સાંકલચ Page #316 -------------------------------------------------------------------------- ________________ રે૭૫ કેટલીક જાણવા જેવી બાબતો '', આ કમિટીના મેમ્બરો પાનસરના કારખાનાનું બધું કાર્ય સંભાળશે એવું નક્કી કરવામાં આવ્યું હતું. – તા. ૨૫-૫-૧૯૧૨ના રોજ ભાવનગરના મહારાજાને ત્યાં કુંવરના જામપ્રસંગે ખુશાલીમાં પિશાક રૂ. ૧૨૫ સુધીને મોકલવાનો ઠરાવ કરવામાં આવ્યું હતું.' – તા. ૯-૯-૧૯૧૧ ના રોજ પાલીતાણામાં મુનમ પાસે પારસી માણેકજીએ દેરાસરમાં પૂજા કરવા જતાં પિતાને કેમ અટકાવવામાં આવે છે તે અંગે ફરિયાદ કરતાં તેમને મુંબઈ, સુરત, વડોદરા, ભાવનગર, પાટણ વગેરે જેનોની મોટી વસ્તીવાળા ગામના સંઘેની મંજૂરી વગર આવું અગાઉન બનેલું પગલું ભરવાની અત્રેથી મંજૂરી આપી શકાય નહીં એમ જણાવવામાં આવ્યું, એ સાથે જ, તેમ છતાં તેઓ જે પૂજા કરવાની તજવીજ કરે તે મે. એડમીનીસ્ટ્રેટર સાહેબને શ્રી માણેકજીના આ પગલાથી થશે, તે તે સુલેહભંગ અટકાવવાની અરજી કરવામાં આવી (ાંધ : આ માણેકશાએ પારસી હોવા છતાં જૈન ધર્મને સ્વીકાર કર્યો હતો. તે મુંબઈવાસી હતા.) – તા. ૧૫-૮-૧૯૧૦ ના રોજ પાનસરમાં શ્રી મહાવીર સ્વામી મહારાજની પ્રતિમા નીકળી હતી એને વહીવટ પેઢીએ સંભાળી લે અથવા ભેચણીની કમિટીને સેંપ એ મતલબને પત્ર આવતાં એ અંગે ઠરાવ કર્યો કે તે વહીવટ શ્રી ભોંયણીના કારખાનાને સંભાળી લેવા ભલામણ કરવી અને તેઓ તે અંગે સંમતિ ન બતાવે તે આપણે સંભાળી લેવું એવું નક્કી કરવામાં આવ્યું હતું. (નોંધઃ આ તીર્થને વહીવટ અત્યારે પેઢી હસ્તક નથી.) - તા. ૧૩-૬-૧૯૧૦ના રોજ પાલીતાણાથી આવેલાં લુગડાં અમદાવાદમાં હરરાજ થતાં હતા. તેમાં બાંટ વગેરે કીમતી વચ્ચે હલકી કિંમતે હરરાજ થતાં હોવાથી તે હવે તેવી રીતે હરરાજ ન કરતાં તે તીર્થોમાં જરૂર પ્રમાણે સબકમિટીએ મોકલવાં એવું * નક્કી કરવામાં આવ્યું હતું. – તા. ૧૫-૧૨-૧૮લ્પના જ શ્રી વીરચંદ રાઘવજી ગાંધી (મહુવા) પાલીતાણા ખાતે નોકરીએ રહેવાની ના પાડતા હેવાથી મગનલાલ ભાઈશંકર અને શ્રી લાલાજી રૂગનાથને આ પૂછી લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ (નોંધ : શ્રી વીરચંદભાઈ ગાંધીની વિશેષ વિગત માટે જુઓ પ્રકરણ ૧૧ની પાદ નોંધ - - ૩૯) 'શ્રી શત્રુંજય સાધારણ ખાતાની કાયમી તિથિની યોજના : . ', આ યોજના તા. ર૩-૫-૮૧ના રોજ તૈયાર કરવામાં આવી હતી. તેને હેતુ એ હતાં કે તિર્થાધિરાજ શત્રુંજય ઉપર આસ્થા ધરાવનાર ભાઈ બહેને ભાતાની અથવા Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ શેઠ આ૦ કની પેઢીના ઇતિહાસ તા આંગીની કાયમી તિથિ મેળવી ન શકે તે એક પ્રકારે આ તીથ નિમિત્તે કાયમી લાભ મેળવી શકે. આ યાજના મુજબ જે વ્યક્તિ રૂ. ૫૦૦૧ની સાધારણ ખાતાની કાયમી તિથિ નોંધાવે તેની મૂળ રકમ કાયમ રાખી તેના વ્યાજના તે તિથિએ શત્રુંજય તીથ નિમિત્તે સાધારણ ખાતામાં થનાર ખર્ચમાં ઉમેરા કરી દેવામાં આવે. સને ૧૯૮૪ની આખર સુધીમાં આવી કાયમી તિથિએ ૧૦૧ નોંધાયેલી છે. માધુપુરાની સ્થાપનાના ઇતિહાસ : અમદાવાદના નગરશેઠ શ્રી ખુશાલશા શેઠનું ઇ. સ. ૧૭૪૮ માં અવસાન થતાં તેમના સૌથી માટા દીકરા નથુસા શેઠને અમદાવાદની શેઠાઈ મળી. તેમના વખતમાં પેશ્વાના પ્રતિનિધિ તરીકે સ્મૃખક નારાયણુ હતા, જ્યારે ગાયકવાડના ફત્તેસિંહરાવ હતા. માગલાઈ વખતના રાહદારીના અમલ બંધ થયા હતા તેથી સરકારને ઘણું નુકસાન થતું હતું. આ કારણે ઉપર જણાવેલ અને હાર્કમાએ રાહદારીના પરાના ખદમસ્ત કરવા જુદા જુદા કાલપત્રા નથુસા શેઠને કરી આપ્યા. આ કાલપત્રમાં ત્ર્યંબક નારાયણના કરી આપેલા કેાલપત્ર તા. ૧૦ માહે રમજાન સવત ૧૮૨૫ની સાલના છે. સિંહરાવ ગાયકવાડે કરી આપેલ કાલપત્ર તા. ૧૯ જીલકાદ સ ́વત ૧૮૨૬ની સાલના છે. નથુસાએ રાહદારી મારગ ચલાવવાના દોષસ્ત કર્યાં તેથી સ`વત ૧૮૨૭ના આસા સુદ – ૭ના રોજ જગન્નાથ, શકર વગેરે વેપારી સમસ્તે નથુસા શેઠને લખાણ કરી આપ્યુ. વ્હેપારીઓના માલ ખારાબાર તરી ગામ લવાર તા. આંખલીલા ઉપર થઈ જતા તે માર્ગ શહેર નજીક લાવો માધવરાવસવાઇના નામનુ પુરુ ખાધ્યું. આ પરામાં રાહેદારી જકાતના રૂ. ૧/ આવે તે ઉપર બે આના નથુસા શેઠને મળે એમ મુકરર થયું હતું. આ અંગેની સનદ શેઠ કુલાસા દીપાસા પાસે આજે મેાજૂદ છે, આ માધુપુરા ઘણી મહેનતથી નથુસા શેઠે વસાવેલું અને રાહદારી માર્ગ ચાલુ કરેલા. આના બદલામાં પેશ્વા તરફથી ખાગ કરવા પાંચ વીઘા જમીન ઈનામ આપવામાં આવી હતી. આમાંથી જે નીપજ થાય તેને માફી બક્ષવા અંગેના કોલપત્ર પણ ત્ર્યંબક નારાયણે કરી આપેલ, (ઇફ્તર નં – ૧૨, ફાઇલ નં – (૭) આવી છે તે માધુપુરા અત્યારે જેને જૂનું છે અને એના સ્થાપક શેક શ્રી નથુસા ઉપર જેની સ્થાપનાની વિગતા આપવામાં માધુપુરા કહે છે તે હાવું જોઈ એ તેમ મને લાગે Page #318 -------------------------------------------------------------------------- ________________ કેટલી જાણવા જેવી માખતા નગરશેઠ શાંતિદાસ ઝવેરીની ચાથી પેઢીએ થઈ ગયા અને નગરશેઠપણ એમને મળ્યું. હતુ. એમ પણ ઉપરની હકીકત પરથી જાણી શકાય છે. શત્રુ જયના પહાડે ખરીદી લેવા સબધી અસફળ વાતચીત : જૈન પર પરાના ઇતિહાસ'ના ત્રીજા ભાગમાં શ્રી શત્રુંજય તીર્થના પહાડ ખરીદી લેવા સ‘બ‘ધી જે વાત છપાઈ છે તે ધ્યાનમાં લેવા જેવી હેાવાથી અહી‘ રજૂ કરવી ચિત લાગે છે. ૯ મુ ખઈના શેરખજારના માટો વેપારી શેઠ પ્રેમચંદ રાયચંદૅ શત્રુજયની યાત્રાએ આવ્યા, તે અને ઠાકાર માનસિંહજી વચ્ચે સાધારણ વાત ચાલતી હતી. એ વખતે શેઠ મુંબઈના શેરબજારના બેતાજ બાદશાહ મનાતા હતા. શેઠે ઠાકોરને જણાવ્યું કે, આ આ તીર્થના ઝઘડા કાઢી નાખા ’ ઠાકારે જવાખમાં કહ્યું કે, ‘ તમે કહેા તે શત્રુ જય તીર્થ તમને ભેંટ આપી દઉં. ’ 66 શેઠે કહ્યું : ‘શેઠા અને સાઢાગરા ભેટ લેવા ઇચ્છે નહી, તે તે રાજા-મહારાજાઓનાં માન-સન્માન ઇચ્છે, તા મારે આ ભેટ ન જોઈએ, પણ જેટલી જોઈએ તેટલી રકમ માંગા. રકમ તમારી અને તી મારુ.’ 22 આ પ્રમાણે મત્રીભાવે વાતચીત ચાલી, પણ કંઈ નિ ય થયા નહી'. શેઠને એકાએક મુંબઈ જવુ પડયુ અને તે વાત માત્ર વાતરૂપે જ બની રહી. 2 —જૈન પરંપરાના ઇતિહાસ – ભાગ – ૩ પૃ. ૨૬૫ ‘ઠા. માનસિંહ સને ૧૮૮૫માં પાદીતાણાની ગાીએ ખેડા. તે વખતે જૈનોએ પાલીતાણા આવીને ઢાકારના સારા સત્કાર કર્યો, અને ગાઢી બેસવાના ઉત્સત્રમાં પૂરા ભાગ લીધા, આ પ્રસગે શેઠાણી હરકોરબાઈએ ઠાકારનો સામે રૂ. ૨૫,૦૦૦/ની થેલી ધી અને અમદાવાદ તેમ જ મુંબઇનાં જૈનએ પણ મેાટી રકમ આપી. 7 ઈજારાના વખતમાં જે જૈન ધર્મશાળાએ બની હતી તેની જમીત રાવની હાય કે રામળી ન હેાય પણ રાજ્યને તેની રકમ મળવી જોઈએ, આ બાબતમાં ઠાકારને અસતાષ હતા. ‘માત્ર રૂપિયાની જ વાત છે ને !' એમ કહી શેઠ મનસુખભાઈ એ ઠાકોરના મનને સંતુષ્ટ કરવા રાજ્યાભિષેકના પ્રસંગે રૂ. ૨૫,૦૦૦/ની રકમ આપી અને તે ખાખતે સમાધાન કર્યું. ઠાકરે પણ શેઠ મનસુખભાઈની વાતના સ્વીકાર કર્યાં છતાં સહભવ છે કે આથી યે પણ ઢાકારને સતાષ થયા ન હોય. "" જૈન પરંપરાના ઇતિહાસ ભાગ – ૩ પૃ, ૨૬૨, ૨૬૩. જ્ઞાનવૃદ્ધિની કાય વાહી : જ્ઞાન અને ક્રિયા વચ્ચેના સ'બ'ધ એક વિશિષ્ટ પ્રકારના સબધ છે. એને કોઈ Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ શેઠ આ કરની પેઢીમાં ઇતિહાસ દાખલાથી સમજાવવા હોય તો તે સબધ આંધળા અને પાંગળાની વચ્ચેના સંબધ જેવાં છે, એટલે કે આંધળાને આગળ વધ્યુ હોય તા પાંગળાની નજરના ઉપંચાગ કરવા જોઈએ અને પાંગળાંને આગળ વધ્યુ હોય તો આંધળાની ચાલવાની શક્તિના ઉપયાગ કરવા જોઈ એ. જ્ઞાન અને ક્રિયા વચ્ચેના સંબધને આવી રીતે ઉપયાગી મનાવી શકાય. જ્ઞાનની ઉપાસનાના અંતે ક્રિયા એટલે કે ચારિત્ર્ય આવે તે તે જ્ઞાન ચરતા થઈ શકે અને ક્રિયા જ્ઞાને વેરેલા પ્રકાશને સહારે સહારે આગળ વધે તે તે ચરતાથ થઈ શકે. મતલબ કે, ક્રિયા–ચારિત્ર્ય વિનાનુ જ્ઞાન કંઈ ફળ આપી શકતું નથી અને જ્ઞાન વિનાની ક્રિયા એ સાચી દિશામાં સાધકને સિદ્ધિ અપાવી શકતી નથી. આના અર્થ સાદી રીતે કહેવા હોય તે એમ કહી શકાય કે પહેલાં મંજીલની દિશાનું જ્ઞાન મેળવવું અને પછી મ‘જીલની દિશામાં પગલાં માંડવા, એ જે મજીલે પહેાંચવાના સાચા ઉપાય છે એટલા માટે જ જૈન શાસનમાં જ્ઞાનવિજ્યામ્યાં મોક્ષ:। એમ અનેક સ્થાને કહેવામાં આવ્યું છે. આ રીતે જૈન પર પર્સમાં (અને ખીજી પર’પરાઓમાં પણ) જ્ઞાનનાં મહિમા સ્ત્રીકારવામાં આળ્યેા છે, પહેલુ' જ્ઞાન ને પછી ક્રિયા' (પઢમં નાળ તકો થા !) એમ જે કહેવામાં આવ્યુ છે તે ભારે મહત્ત્વનું કથન છે, જ્ઞાનના આવા મહિમા સ્વીકારીને શેઠ આજીજી કલ્યાણજીની પેઢી તીર્થસ્થાના અને જિનમ દિાની સાચવણી સાથે સાથે જ્ઞાન પ્રવૃત્તિને પણ પાતાની ‘મર્યાદા પ્રમાણે' પ્રેાત્સાહન આપતી રહી છે જે નીચેની માહિતી ઉપરથી જાણી શકાય છે. (૫) પેઢી તરફથી પ્રાશિત કરવામાં આવેલ પુસ્તક : (૧) સિદ્ધહેમચં દ્રવ્યાકરણ : સ‘પાદક ; - પ. પૂ. મુનિરાજ શ્રી હિમાંશુવિજયજી મહારાજ, ન્યાયકાવ્યતીથ (સ્વ. આચાર્ય શ્રી વિજયધમસૂરીશ્વરજી મહારાજ કાશીવાળાના સમુદાયના) પ્રકાશન સાલ-વિ: સ. ૨૦૨૬, કિંમત રૂ. ૧૬,૦૦, -: (૨) જૈન તીર્થ સંવસ ગ્રહ – ભાગ – ૧, ૨, ૩. સાદ – ૫. એ ખાલાલ પ્રેમચંદ શાહ, પ્રકાશન સાલ – વિ. સ. ૨૦૧૦. (૩) ભક્તિ અને કલાના સંગમનું તીથ શ્રી રાણકપુર (સચિત્ર ટૂ ́ક પરિચય) લેખક શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ, : આ પુસ્તિકા ગુજરાતી, હિંદી ત્યા અંગ્રેજી ભાષામાં પ્રગટ કરવામાં આવી છે. ગુજરાતીની મીજી આવૃત્તિ સને ૧૯૮૨માં, હિંદીની બીજી આવૃત્તિ સને ૧૯૮૨માં અને અંગ્રેજીની ખીજી આવૃત્તિ સને ૧૯૮૨માં આ પુસ્તિકાની ત્રણે ભાષાની છેલ્લી આવૃત્તિની કિંમત રૂં. ૨.૰છે. Page #320 -------------------------------------------------------------------------- ________________ રેલી જાણવા જેવી બાબતો (૪) શ્રી શત્રુંજય મહાતીર્થ (સચિત્ર ટૂંક પરિચય) લેખક - શ્રી મધુસૂદન અમૃતલાલ ઢાંકી (એમ. એ. ઢાંધી). વિ. સં. ૨૦૩૧ કિંમત રૂ. ૨.૦૦ (૫) શ્રી તીર્થાધિરાજ શત્રુંજય ઉપર થયેલ પ્રતિષ્ઠા અહેવાલ (સચિત્ર પુસ્તકો લેખક - શ્રી રતિલાલ દીપચંદ્ર દેસાઈ પ્રકાશન સાલ - વિ. સં. ૨૦૩૪, કિંમત રૂ. ૧૫.૦૦ (૬) શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને ઈતિહાસ - ભાગ ૧ (સચિત્ર પુસ્તક) લેખક :- શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ પ્રકાશન સાલ - વિ. સં. ૨૦૩૯ કિંમત રૂ. ૫૦.૦૦ (૪) તીર્થોને નકશે – જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘનાં તીર્થો દર્શાવતા પહેલી આવૃત્તિના નકશાની સુધા રેલી, વધારેલી અને મોટી સાઈઝની બીજી આવૃત્તિ સને ૧૯૮૫ કિંમત રૂ. ૧૫.૦૦ (6) ચિત્રસંપુટ – પેઢી તરફથી કેટલાંક તીર્થોના ચિત્રોને સંપુટ બહાર પાડવામાં આવ્યા છે જે નીચે મુજબ છે : (૧) આબુદેલવાડાનાં બાર ચિત્રોને સંપુટ (સ્વી«રલેન્ડમાં તયાર થયેલ અને શેઠ શ્રી કરભાઈ લાલભાઈને ભેટ મળેલ ચિત્ર) કિંમત એક સેટની રૂ. ૧૫.૦૦. (૨) રાણકપુર તીર્થનાં બાર ચિત્રોને સંપુટ (સ્વીત્રરલેન્ડમાં તૈયાર થયેલ અને શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈને ભેટ મળેલ ચિત્રો) કિંમત એક સેટની રૂ. ૧૫.૦૦. (૩) આબુદેલવાડાનાં હિંદુસ્તાનમાં છપાયેલ ૧૧ ચિત્રને સંપુટ. કિંમત એક સેટની રૂ. ૧૦.૦૦. (૪) રાણકપુરના (હિંદુસ્તાનમાં છપાયેલ) ૯ ચિત્રોનો સંપુટ. કિંમત રૂ. ૧૦.૦૦ (૫) શ્રી શત્રુંજય તીર્થની ૧૨ છબીઓને સંપુટ કિંમત રૂ. ૨૦.૦૦ છબીકાર શ્રી કાંતિલાલ રાંકા – સાદડી. (૬) શ્રી તારંગાજી તીર્થની ૧૨ છબીઓને સંપુટ. કિંમત રૂ. ૨૦.૦૦ છબીકાર શ્રી કાંતિલાલ રાંક – સાદડી. (૭) શ્રી રાણકપુર તીર્થની ૧૫ છબીઓને સંપુટ. કિંમત રૂ. ૧૫.૦૦ છબીમાર શ્રી કાંતિલાલ રાંક - સાદડી. Page #321 -------------------------------------------------------------------------- ________________ શેઠ આ૦ કરની પેઢીના ઇતિહાસ (૪) પુસ્તકો વગેરે માટે સંપૂર્ણ અથવા પૂરક સહાય :– પ. પૂ. સાધુ-સાધ્વીજીઓ માટે, પાઠશાળા ચલાવવા માટે કેટલીક સહાય આપ્યાની વિગત ૧૬ મા પ્રકરણમાં આપવામાં આવી છે તે ઉપરાંત પુસ્તક વગેરે માટે પેઢી તરફથી જે સહાય આપવામાં આવી છે તેની વિગત નીચે મુજબ છેઃ – તા. ૨૪-૪-૧૯૨૦ ના રોજ કલકત્તામાં પંડિત શ્રી હરગોવિંદદાસે તૈયાર કરેલ પ્રાકૃત કોષ (પાહાસદ્ધમહણ) છપાઈ રહ્યું હોઈ તેમાં જ્ઞાનખાતામાંથી રૂ. ૧૦૦૦ની મદદ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. – તા. ૧૩-૧૨- ૧૯૨૯ના રેજ જેનીઝમ ઈન નોર્થ ઇન્ડિયા નામની ચોપડી મી. ચીમનલાલ જે. શાહે લખી હતી તેના માલિકી હક (કૅપીરાઈટ) પેઢીને મળે એવી શરતે ઓક્ષફર્ડ પ્રેસમાં એક હજાર નકલો છપાવવાને રૂ. ૫૦૦૦ મંજૂર કરવામાં આવ્યા હતા. – તા. ૨૯-૫-૧૯૩૦ ના રોજ કે. એન. જી. સુરાને પત્ર અર્ધમાગધી શે ક્રિટીકેલી એડીટ કરાવવા બાબત આવ્યું. યુનિવસીટીએ નિર્માણ કરેલ સૂત્રોમાંથી એક સૂત્ર ગ્રંથ નેટ સાથે પેઢી તરફથી પ્રકાશિત કરાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. – તા. ૨૨-૧-૧૯૩૧ના રોજ પંજાબના ભંડારોના કિંમતી જૈન શાસ્ત્રનાં પુસ્તકોનું લીસ્ટ તૈયાર કરવાના કામને માટે રૂ. ૧,૦૦૦ જ્ઞાન ખાતે લખીને પંજાબ આત્માનંદ જૈન સભાને મોકલી આપવાની મંજૂરી આપવામાં આવી હતી. – તા. ૧૬-૨-૧૯૩૩ ના રોજ જેન ચિત્રકલ્પદ્રુમ સચિત્ર છપાવવા માટે રૂ. ૫,૦૦૦ની માંગણી નવાબ સારાભાઈ મણિલાલે કરી. આચાર્ય મહારાજ શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજ તે પુસ્તક છાપવું ઉપચગી છે તેવું જણાવે તો તે પુસ્તક છપાવવા માટે રૂ. ૫,૦૦૦ ધીરવાનું અને જામીન થનાર શેઠ બકુભાઈ મણિલાલ પાસે ત્રણ વર્ષની મુદતથી નાણાં પાછાં આપવાના જામીન લખાવી લેવાનું નકકી કરવામાં આવ્યું હતું. – તા. ૨૮-૩-૧૯૩૫ના રોજ શ્રી સિદ્ધહેમલgવૃત્તિની ૫૦૦ નકલે છપાવવાનો રૂ. ૧૪૩૪ મંજૂર કરવામાં આવ્યા હતા. – તા. ૨૮-૩-૧૯૩૮ના રોજ મહારાજ શ્રી વિદ્યાવિજયજીની સૂચના મુજબ સિદ્ધહેમચંદ્રની લઘુવૃત્તિની ટીકાની બીજી આવૃત્તિની પાંચસે નકલો છપાવવા માટે રૂ. ૮૦૦ મંજૂર કરવામાં આવ્યા હતા અને એ ૫૦ નકલ વીરતત્વ પ્રકાશન મંડળને ભેટ આપવાનું નકકી કરવામાં આવ્યું હતું. તા. ૨૮-૧૨-૧૯૩૯ના રોજ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક ધર્મપ્રચારક સમિતિને ધર્મ પ્રચાર માટે માળવા, મેવાડ, યુ.પી, બંગાળ વગેરે ઠેકાણે પાઠશાળાઓ માટે સ્થા પુસ્તકે માટે રૂ. ૧૨૦૦ મંદદર તરીકે આપવાનું મંજૂર કરવામાં આવ્યું હતું. Page #322 -------------------------------------------------------------------------- ________________ કેટલીક જાણવા જેવી ખાખતા ૨૮૧ મુંબઈ ના શ્રી મહાવીર જૈન વિદ્યાલય તરફથી પ્રગટ થતી ‘જૈન આગમમાળા'ના બીજા પુસ્તક ‘સૂત્રકૃતાંગસૂત્ર' માટે પૂરુ' ખર્ચ રૂ. ૪૫,૦૦૦ સને ૧૯૭૮ માં આપવામાં આવ્યુ` હતુ'. તેના સંપાદક ૫. પૂ. મુનિરાજ શ્રી જખુવિજયજી મહારાજ હતા. ૫ પૂ. મુનિરાજ શ્રી જખુવિજયજી મહારાજની પ્રેરણાથી જેસલમેરની તાડપત્રીય પ્રતાની માઈ ક્રાફિલ્મ લેવાના ખર્ચ પેટે રૂ. ૫૦,૦૦૦ સને ૧૯૮૩માં આપવાનુ નક્કી કરવામાં આવ્યું હતું. ટેમ્પલ્સ ઓફ વેન ઇન્ડિયા' (અંગ્રેજી પુસ્તક) લેખક ડો. હરીહરસિંહ, પ્રકાશક : પાર્શ્વનાથ વિદ્યાશ્રમ ખનારસ, કિમત રૂ. ૨૦૦. માટે રૂ. ૧૫,૦૦૦ પૂરક સહાયરૂપે સને ૧૯૮૨ માં આપવામાં આવ્યા હતા. - (૬) પ્રાત્સાહન માટે પુસ્તકાની ખરીદી :~ પ્રાત્સાહન માટે ખરીદવામાં આવેલ પુસ્તકની યાદી નીચે મુજબ છે : (૧) ‘શિપરત્નાકર.’ લેખક ત્થા પ્રકાશક - ન`દાશકર મૂળજીભાઈ સામપુરા, ધ્રાંગધ્રા. સને ૧૯૩૯ કિમત રૂ. ૧૦-૦૦ નકલ - ૨૭. (૨) ‘ઉત્તર હિન્દુસ્તાનમાં જૈન ધર્મ” લેખક – શ્રી ચીમનલાલ જેચંદ શાહ સને ૧૯૩૭ નકલ – ૪. (૩) ‘આચાર્યં શ્રી વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ.’ લેખક – મુનિ પુણ્યવિજયજી મહારાજ - પ્રકાશક – શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુખઈ. સને ૧૯૫૬ કિંમત રૂ ૧૭-૫૦ નકલ – ૫. (૪) ‘Jain Miniature Paintings from Western India.’ લેખક – ડૉ. માતીચંદ્ર, પ્રકાશક – સારાભાઈ મણિલાલ નવાખ. સને ૧૯૪૯, કિ`મત ૩૬ (૫) ‘Jainism in North India' લેખક – શ્રી ચીમનલાલ જે. શાહ નકલ – ૪. (૬) ‘જૈન ચિત્રકલ્પદ્રુમ.’ સ‘પાદક ત્યા પ્રકાશક-શ્રી સારાભાઈ નવાખ સ`વત – ૧૯૯૨ કિંમત રૂ. ૨૫-૦૦ નકલ ૧૭, ૧૦૦-૦૦ નકલ – ૪. Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ શેઠ આ૦ ક0ની પેઢીને ઇતિહાસ (૭) “શ્રી કેસરિયાજી તીર્થ કા ઈતિહાસ સંપાદક – શેઠ ચંદનલાલજી નાગરી. પ્રકાશક – સદગુણ પ્રસારક મિત્રમંડળ, પાલી. સં ૧૯૯૦ કિંમત રૂ. ૦-૭૫ પૈસા નકલ - ૧૧ (૮) “પ્રાચીન ભારતવર્ષ લેખક – ત્રિવનદાસ લ. શાહ વડેદરા. સને ૧૯૭૫ કિમત રૂ. ૨૦-૦૦ નકલ – ચાર ભાગના ૨ સેટ. (૯) હિસ્ટ્રી ઓફ ધી કેનીક્લ લીટરેચર ઓફ ધી જેન્સ. લેખક થા પ્રકાશક – એચ. આર. કાપડિયા, સુરત, સને ૧૯૪૧ કિંમત પ-૨૫ નકલ – ૮. (૧૦) મધ્ય એશિયા ઔર પંજાબ મેં જૈન ધર્મ. લેખક – પં. હિરાલાલ દુગડ, પ્રકાશક – જૈન પ્રાચીન સાહિત્ય પ્રકાશન મંદિર, દિલ્હી. કિંમત રૂ. ૮૫-૦૦ થા ખરીદ કિંમત રૂ. ૭૦-૦૦ નકલ – ૫૦. (૧૧) વેસ્ટર્ન ઈન્ડીયન આર્ટ (Journal of the Indian Society of oriental art ને વિશેષાંક) સંપાદક :- શ્રી ઉમાકાંત પી. શાહ, શ્રી કલ્યાણ કે. ગાંગુલી. પ્રકાશક – શ્રીમતીહેન ટાગેર, કલકત્તા. સને ૧૯૯૬ કિંમત રૂ. ૨૫-૦૦ નકલ - ૧૦૦. (૧૨) પન્નવણુસૂત્તમ” ભાગ – ૨ જૈન આગમમાળા પુસ્તક – ૯ સંપાદકે – આગમ પ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજ, પં. દલસુખભાઈ માલવણીયા, પં. અમૃતલાલ મોહનલાલ ભોજક. પ્રકાશક – શ્રી મહાવીર જૈન વિદ્યાલય મુંબઈ સને ૧૯૭૧ કિંમત રૂ. ૪૦-૦૦ નકલ - ૧૦ (૧૩) “નંદિસૂત્તમ સ્થા અણુઓગદ્રારાઈ સૂત્ર જૈન આગમમાળા પુસ્તક – ૧ સંપાદકો – આગમ પ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજ, પં. શ્રી દલસુખભાઈ માલવણીયા, પં. શ્રી અમૃતલાલ મેહનલાલ ભેજક. સને ૧૯૬૮ કિંમત રૂ. ૪૦-૦૦ નકલ - ૧૦. (૧૪) “પ્રાકૃત ટેકસ સીરીઝ નંબર -૨ અંગવિજા Page #324 -------------------------------------------------------------------------- ________________ ૨૮૩ કેટલીક જાણવા જેવી બાબતો સંપાદક – પ. પૂ. મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજ પ્રકાશક – પં. શ્રી દલસુખભાઈ માલવણીયા. સને ૧૯૫૭ કિંમત રૂ. ૨૧-૦૦ નકલ – ૨૨. (૧૫) “પાઈ અ સદ્ર મહત્ન” (પ્રાકૃત હિન્દી કોષ) પ્રકાશક – પં. હરગોવિંદદાસ ટી. શેઠ, કલકત્તા. સને – ૧૯૨૮, નકલ – ૨૨. (૧૬) “બિહાર દિગદર્શન લેખક - પ. પૂ. મુનિરાજ શ્રી પ્રિયંકરવિજયજી મહારાજ પ્રકાશક - શા. સેમચંદ જેસીંગદાસ (મહેસાણા) સં ૧૯૨ કિંમત રૂ. ૧-૧૦ આના નકલ – ૪૦ (૧૭) “તીર્થંકર મહાવીર' ભાગ ૧, ૨. લેખક - પ. પૂ. આચાર્ય મહારાજ શ્રી વિજયેન્દ્રસૂરીશ્વરજી મહારાજ પ્રકાશક - શ્રી કાશીનાથ સરાફ મુંબઈ ભાગ – ૧ ૧૯૬૦ માં નકલ – ૨૦૦. ભાગ – ૨ ૧૯૬૨ માં નકલ – ૨૦૦. દરેક ભાગની કિંમત રૂ. ૧૦-૦૦ પેઢીની જ્ઞાનવૃદ્ધિની કાર્યવાહીની વિગતે અહીં પૂરેપૂરી આવી જાય એ માટે બનતે પ્રયત્ન કર્યો છે. આમ છતાં કંઈક વિગત નેધવી રહી ગઈ હોય એવું પણ બને. Page #325 -------------------------------------------------------------------------- ________________ २० પેઢીનાં પ્રમુખશ્રીઓ, વહીવટદાર પ્રતિનિધિઓ ત્થા પ્રાદેશિક પ્રતિનિધિઓ પેઢીના પ્રમુખશ્રીઓ : (૧) શેઠ પ્રેમાભાઈ હેમાભાઈ (તા. ૧૯-૯-૧૮૮૦ થી તા. ૩૧-૧૦-૧૮૮૭) (૨) શેઠ માયાભાઈ પ્રેમાભાઈ (તા. ૨-૧૧-૧૮૮૭ થી તા. ૩-૮-૧૯૦૨) (૩) શેઠ લાલભાઈ દલપતભાઈ (તા. ૧૮-૧-૧૯૦૩ થી તા. પ-૬-૧૯૧૨) (૪) શેઠ ચીમનલાલ લાલભાઈ (તા. ૧૩-૬-૧૯૧૨ થી તા. ૨૧-૮-૧૯૧૨) (૫) શેઠ કસ્તૂરભાઈ મણીભાઈ પ્રેમાભાઈ (તા. ૧-૧-૧૯૧૩ થી તા. ૧૨-૧૦-૧૯૨૮) (૬) શેઠ કસ્તુરભાઈ લાલભાઈ (તા. ૨૫-૧૦-૧૯૨૮ થી તા. ૮-૩-૧૯૭૬) (૭) (વર્તમાન પ્રમુખશ્રી) શેઠ શ્રેણિકભાઈ કસ્તૂરભાઈ (તા. ૮-૩-૧૭૬ થી) શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ પેઢીના પ્રમુખપદે કાયદેસર રીતે તા. ૨૫-૧૦-૧૯૨૮ના રોજ ચૂંટાયા હતા, કારણકે તે પહેલાં તેઓ પેઢીના પ્રાદેશિક પ્રતિનિધિ તરીકે કામગીરી બજાવતા હતા. પણ તેઓ કાયદેસર પ્રમુખ ચૂંટાયા તે પહેલાં નગરશેઠ શ્રી કસ્તૂરભાઈ મણિભાઈની ગેરહાજરીમાં મોટે ભાગે વહીવટદાર પ્રતિનિધિઓની સભાનું પ્રમુખપદ શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ જ સંભાળતા હતા. કેટલાક પ્રમુખશ્રીઓની વિશિષ્ટ કામગીરી :(૧) નગરશેઠ શ્રી પ્રેમાભાઈ હેમાભાઈના સમયમાં પેઢીનું સૌથી પહેલવહેલું બંધા રણ ૧૮૮૦માં ઘડાયું. તેઓ મુંબઈ ઇલાકાનાં ગવર્નરની તેજીસ્લેટીવ કાઉન્સિલના એક સભ્ય પણ હતા. ઈ. સ. ૧૮૮૬ માં પાલીતાણું રાજ્ય સાથેને રખોપાને એથે કરાર પણ એમના સમયમાં થયો હતો. પાલીતાણા ગયેલ એક સંઘના કેટલાક યાત્રિકોની માલમિલકતની લૂંટ એમની ચઢવણીથી બીજાઓએ કરી હતી, એવા પાલીતાણા રાજ્યે એમના ઉપર મૂકેલ આક્ષેપ સામે એમણે મુંબઈ સરકારમાં એવી સજજડ રજૂઆત કરી હતી કે જેથી મુંબઈ રાજ્યના લખવાથી પાલીતાણા રાજયે પિોલી. એજન્ટ પાસે નગરશેઠ પ્રેમાભાઈ ઉપર આવો આક્ષેપ મૂકવા બદલ દિલગીરી બતાવવી પડી હતી. Page #326 -------------------------------------------------------------------------- ________________ પેઢીના પ્રમુખશ્રીઓ, વહીવટદાર પ્રતિનિધિઓ ત્થા પ્રાદેશિક પ્રતિનિધિઓ ૧૮૫ (૨) સરદાર લાલભાઈ દલપતભાઈએ સમ્મેતશિખર ઉપર બંગલા બનાવવાની પરવાનગી સરકારે આપી હતી તેથી એ તીર્થની ઘણી આશાતના થાય એવુ‘ હતુ એટલે ખંગલા ખનતા અટકાવવાની ખાસ જરૂર હતી આ માટે તે જાતે જ સમ્મેતશિખર ગયા હતા અને બગલા બનતા અટકાવવાની કામગીરી સફળ રીતે બજાવી હતી. તેએ જેમ રાજ્યમાન્ય તેમ પ્રજામાન્ય નેતા પણુ હતા અને સરકારે એમને ‘સરદાર'નુ બિરુદ પણ આપ્યું હતું. (૩) નગરશેઠ શ્રી કસ્તૂરભાઇ મણિભાઈના સમયમાં સને ૧૯૧૨માં પેઢીના અધારણમાં પહેલી વારના સુધારા થયા. ઉપરાંત શ્રી સમ્મેતશિખર મહાતીર્થંના પહાડની ખરીદી પણ સને ૧૯૧૮માં પેઢીની વતી એમના પ્રયત્નથી અને એમના નામથી પાલગંજના રાજા પાસેથી કરવામાં આવી હતી. તેઓ બહુ માહેાશ હતા અને કયુ' કામ કેવી રીતે પાર પાડવું તે ખરાખર જાણુતા હતા. તે પેઢીના પ્રમુખ તરીકે નિવૃત્ત થયા પછી તેના પ્રયત્નથી અખિલ ભારતીય જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સધના મુનિઓનુ પહેલુ મુનિ સમેલન વિ. સં. ૧૯૯૦ની સાલમાં (ઇ. સ. ૧૯૩૪માં) અમદાવાદમાં મળ્યું હતું. (૪) શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈના સમયમાં નીચે મુજબ નોંધપાત્ર કામા થયાં હતાં. (૧) કેટલાક પેઢી હસ્તકનાં ત્થા ખીજા' આપણાં તીર્થોનાં નમૂનેદાર જીર્ણોદ્ધાર, જે શિલ્પ નિષ્ણાતાની પ્રશંસા મેળવી શકળ્યા હતા. (૨) શ્રી શત્રુ*જય તીર્થની દાદાની ટુ'કના જીર્ણોદ્ધાર ત્યા એનાં પાંચ પ્રવેશદ્વારાનુ` કલામય નવીનીકરણ. (૩) શ્રી શત્રુ...જય ગિરીરાજ ઉપર ચઢવા માટે નવાં અને સહેલાઈથી ચઢી શકાય એવાં પગથિયાં અને ગિરનારનાં પગથિયાનુ સમારકામ, (૪) બિહાર રાજ્ય સાથે સમ્મેતશિખરજી તીર્થ અંગે સમાધાન સને ૧૯૬૫ માં. (૫) જુનાગઢ (ગિરનાર)ના ખારોટો સાથે સને ૧૯૫૭ની સાલમાં ભગવાનને મુકાતી ભેટસાગાદો નહી' લેવા સબધી સમાધાન અને પાલીતાણા (શત્રુજય)ની ખારોટ કોમ સાથે ભગવાનને ધરાતી ભેટ-સાગાદા નહી લેવા અંગે સને ૧૯૬૨ માં સમાધાન. (૬) પેઢીના સને ૧૯૧૨ માં સુધારેલા અધારણમાં સને ૧૯૬૫ થી ૧૯૬૯ દરમ્યાન બીજીવાર સુધારા-વધારા કરાવ્યા અને બંધારણના આ સુધારા-વધારા પ૩ કલમના છે અને તે નિયમાવલીના નામે ઓળખાય છે. એને અમલ વિ. સ. ૨૦૨૫ના દ્વિતીય અષાઢ સુદી બીજથી કરવામાં આવ્ચે છે, Page #327 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ શેઠ આ૦ કદની પેઢીને ઈતિહાસ (૭) કંઈક વિરોધી વાતાવરણમાં દાદાની ટુંકમાં બનાવવામાં આવેલ નૂતન જિનાલયની પ્રતિષ્ઠા. (૮) સને ૧૯૫૫માં બાર પૂર્વભવ સહિત ભગવાન ઋષભદેવના પંચકલ્યાણકનાં પ્રાચીન કલ્પસૂત્રોનાં ચિત્રોની ઢબનાં આશરે ૬૪૪ ફૂટના માપનાં મોટાં છ ચિત્ર શ્રીમતી શ્રીમતી હેન ટાગોર થા કલકત્તાના શ્રી ગોપેનરાય પાસે દેરાવ્યાં. આ ચિત્રો અત્યારે પાલીતાણામાં તળેટી પાસે પેઢીએ બનાવેલ મ્યુઝીયમમાં મૂકવામાં આવેલાં છે. આ ઉપરાંત સને ૧૯૮૩માં એપ્રિલ મહિનાની ૧૩-૧૪ તારીખે અખિલ ભારતીય જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘનું સંમેલન સાધુ સંસ્થામાં પ્રસરેલા ત્થા પ્રસરતા શિથિલાચારને નિયંત્રિત કરવાના ઉદ્દેશથી અમદાવાદમાં એમણે બેલાવ્યું હતું. આ કાર્ય ખરેખર ભગીરથ હતું, પણ એ પિતાનો ઉદ્દેશ પૂરો પાડી ન શકું. તેથી બે-એક વર્ષ બાદ એને વિસર્જીત કરવામાં આવ્યું હતું. આમ કરવામાં પણ શેઠશ્રીની ન્યાયબુદ્ધિનું દર્શન થાય છે. આ સંમેલનમાં ઠરાવોને અમલ કરવા માટે સાત સભ્યની એક કમિટી નીમવામાં આવી હતી તેનું પણ આની સાથે જ વિસર્જન થઈ ગયું હતું. વહીવટદાર પ્રતિનિધિઓ :– પેઢીનો વહીવટ જેમને સોંપવામાં આવ્યો છે તે વ્યવસ્થાપક કમિટી ૯ વહીવટદારની બનેલી છે જેમાંથી એકને પ્રમુખ તરીકે ચૂંટી કાઢવામાં આવે છે. પ્રમુખ શ્રી ઉપરાંત જે આઠ વ્યક્તિઓએ જુદા જુદા સમયે વહીવટદાર પ્રતિનિધિઓ તરીકે કામ કર્યું છે તેની યાદી નીચે મુજબ છે: (૧) શેઠ ઉમાભાઈ હઠીસીંગ - તા. ૧૯-૯-૧૮૮૦ થી તા. ૨-૩-૧૮૮૭ (૨) શેઠ જેસંગભાઈ હઠીસીંગ - તા. ૧૯-૯-૧૮૮૦ થી તા. ૧૩-૧૦-૧૯૦૧ બીજી વાંર તા. ૧૮-૧-૧૯૦૩ થી તા. ૩૧-૭-૧૯૦૮ (૩) શેઠ મગનલાલ કરમચંદ તરફથી ત્રીકમદાસ નથુભાઈ તા. ૧૯-૯-૧૮૮૦ થી ૧૮-૧૧-૧૮૮૩ પહેલાં ક્યારેક. (૪) શેઠ દલપતભાઈ ભગુભાઈ- તા. ૧૯-૯-૧૮૮૦ થી તા. ૧૫-૩-૧૮૮૭ (૫) શેઠ મનસુખભાઈ ભગુભાઈ- તા. ૧૯-૯-૧૮૮૦ થી તા. ૨-૩-૧૮૮૭ બે વાર તા. ૨૨-૧૧-૧૯૦૧ થી તા. ૪-૧-૧૯૧૩ (૬) શેઠ મંછારામ ગોકળદાસ - તા. ૧૯-૯-૧૮૮૦ થી તા. ૧૮-૧૧-૮૩ પહેલાં ક્યારેક. (૭) શેઠ પરસોત્તમદાસ પુંજાસા - તા. ૧-૯-૧૮૮૦ થી તા. ૨-૩-૧૮૮૭ Page #328 -------------------------------------------------------------------------- ________________ પેઢીના પ્રમુખશ્રીઓ, વહીવટદાર પ્રતિનિધિઓ ત્થા પ્રાદેશિક પ્રતિનિધિઓ ૨૮૭ (૮) શેઠ બાલાભાઈ મંછારામ - તા. ૧૫-૧૨-૧૮૮૩ થી તા. ૧૫-૩-૧૮૮૭ ત્થા તા. ૨૧-૩-૧૯૦૩ થી તા. ૩૦-૧-૧૯૧૧ (૮) શેઠ ચુનીલાલ કેશરીસિંઘ – તા. ૧૫-૧૨-૧૮૮૩ થી તા. ૨-૩-૧૮૮૭ (૧૦) શેઠ ત્રીકમલાલ વાડીલાલ – તા. ૨-૩-૧૮૮૭ થી તા. ૧૩-૧૦-૧૯૦૧ પહેલાં ક્યારેક (૧૧) રા. ચુનીલાલ લખમીચંદ- તા. ૨-૩-૧૮૮૭ થી તા. ૨૦-૪-૧૮૯૩. (૧૨) રા. હઠીસીંગ રાયચંદ- તા. ૨-૩-૧૮૮૭ થી તા. ૧૩-૧૦-૧૯૦૧ પહેલાં ક્યારેક (૧૩) વકીલ હીરાચંદ પીતાંબરદાસ - તા. ૨-૩-૧૮૮૭ થી તા. ૧૩-૧૦-૧૯૦૧ પહેલાં ક્યારેક (૧૪) વકીલ સાંકળચંદ રતનચંદ– તા. ૨૩-૨-૧૮૯૦ થી તા. પ-૧૦-૧૯૧૯ (૧૫) ઝવેરી વાડીલાલ વખતચંદ- તા. ૨૩-૨-૧૮૯૦ થી તા. ૧૩-૧૦-૧૯૧૯. (૧૬) શેઠ ચમનભાઈ નગીનદાસ – તા. ૨૨-૧૧-૧૯૦૧ થી ૨૭-૨-૧૯૦૯ પહેલાં ક્યારેક. (૧૭) શેઠ લાલભાઈ દલપતભાઈ- તા. ૨૨-૧૧-૧૯૦૧ થી તા. ૫-૬-૧૯૧૨ પછી પ્રમુખ થયા. (૧૮) વકીલ હરીલાલ મંછારામ - તા. ૨૨-૧૧-૧૯૦૩ થી તા. ૨૧–૯–૧૯૨૭. (૧૯) નગરશેઠ ચીમનલાલ લાલભાઈ પ્રેમાભાઈ તા. ૧૬-૧૦-૧૯૦૫ થી. તા. ૧૧-૨-૧૯૦૬ થી તા. ૩૧-૮-૧૨ થી તા. ૧૨-૧૦-૨૮ પછી પ્રમુખ થયા (૨૦) શેઠ દલપતભાઈ મગનભાઈ હઠીસીંગ - તા. ૮-૯-૧૯૦૮ થી તા. ૧૨-૧૧-૧૯૧૪ (૨૧) શેઠ લાલભાઈ ત્રીકમલાલ - તા. ૧૦-૯-૧૯૦૮ થી તા. ૧૨-૧-૧૯૨૬ (૨૨) શેઠ અંબાલાલ સારાભાઈ – તા. ૧૪-૧૧-૧૯૧૧ થી તા. ૪-૧-૧૯૨૨ (૨૩) નગરશેઠ કસ્તૂરભાઈ મણીભાઈ પ્રેમાભાઈ તા. ૩૧-૮-૧૨ થી તા. ૧૨-૧૦-૧૯૨૮ પછી પ્રમુખ થયા (૨૪) શેઠ મણીભાઈ દલપતભાઈ- તા. ૫-૧-૧૯૧૩ થી તા. ૩૧-૭-૧૯૨૪ (૨૫) શેઠ માણેકલાલ મનસુખલાલ – તા. ૮-૪-૧૯૧૫ થી તા. ૨૦–૭–૧૯૫૧ (૨૬) શેઠ પ્રતાપસીંહ મેહરલાલ – તા. ૯-૧૨-૧૯૧૫ થી તા. ૨૨-દ-૩૮ (૨૭) રા. રા. હરીલાલ જેઠાભાઈ – તા. ૧૩-૧૦-૧૯૧૯ થી તા. ૮-૧૧-૧૯૨૬ (૨૮) શા. ચુનીલાલ ભગુભાઈ – તા. ૧૩-૧૦-૧૯૧૯ થી તા. ૩૦-૧-૧૯૨૮ Page #329 -------------------------------------------------------------------------- ________________ २८८ શે' આ ફની પેઢીના ઇતિહાસ (૨૯) શેઠ સારાભાઈ ડાહ્યાભાઈ - તા. ૪-૧-૧૯૨૨ થી તા. ૨૨-૬-૧૯૩૮. (૩૦) શેઠ કસ્તૂરભાઈ લાલભાઈ - તા. ૨૨-૧૧-૧૯૨૫ થી તા. ૮-૩-૧૯૭૬ પછી પ્રમુખ થયા. (૩૧) વકીલ કેશવલાલ પ્રેમચંદ - તા. ૨૪-૯-૧૯૨૬ થી તા. ૨૫-૬-૧૯૭૨. (૩૨) શા. ભગુભાઈ ચુનીલાલ – તા. ૩૧-૧૦-૧૯૨૭ થી તા. ૨-૭-૧૯૫૫. (૩૩) શેઠ શીવાભાઈ હરીભાઇ તા. ૩૧-૧૦-૧૯૨૭ થી તા. ૨૬-૧-૧૯૩૭ પહેલાં કયારેક. (૩૪) શેઠ અમૃતલાલ કાળીદાસ – તા. ૧૧-૪-૧૯૨૮ થી તા. ૬-૭-૧૯૩૮ (૩૫) શા. ચીમનલાલ લાલભાઈ – તા. ૪-૩-૧૯૩૦ થી તા. ૮-૧-૧૯૪૫. (૩૬) વકીલ ચંદ્રકાન્ત છેોટાલાલ – તા. ૧૬-૩-૧૯૩૩ થી (અત્યારે ચાલુ) (૩૭) શેઠ મયાભાઇ સાંકળચંદ – તા. ૧૬-૩-૧૯૩૩ થી તા. ૫-૭-૨૦૨ (૩૮) શેઠ નરેાત્તમભાઈ પુરુષાત્તમદાસ – તા. ૨૧-૨-૩૯ થી તા. ૧૮-૫-૧૯૬૩. (૩૯) શેઠ કાંતિલાલ ભાગીલાલ નાણાવટી – તા. ૨૧-૨-૩૯ થી તા. ૧૩-૨-૧૯૬૫ (૪૦) શેઠ ભાગીલાલ છોટાલાલ સુતરીયા - તા. ૨૧-૨-૧૯૩૯ થી - તા. ૨૫-૯-૧૯૫૭ (૪૧) શેઠ શ્રી કેશવલાલ લલ્લુભાઇ ઝવેરી – તા. ૨૬-૩-૧૯૪૫ થી તા. ૧૩-૨-૧૯૭૯ – (૪૨) શેઠ શ્રી નરાત્તમદાસ મયાભાઈ – તા. ૨૩-૯-૧૯૫૦ થી તા. ૬-૮-૧૯૮૩ (૪૩) શેઠ શ્રી સુમતિલાલ પોપટલાલ – તા. ૧૨-૧-૧૯૫૨ થી તા. ૧-૩-૮૨ (૪૪) શેઠ શ્રી ત્રીકમલાલ ચંદુલાલ – તા. ૧૭-૧-૧૯૫૬ થી તા. ૧૩-૭-૧૯૫૯ (૪૫ શેઠ શ્રી ચંદ્રકાન્ત બકુભાઈ – તા. ૩૦-૧૧-૧૯૫૭ થી અત્યારે ચાલુ, (૪૬) શેઠ શ્રી આત્મારામ ભેગીલાલ સુતરિયા તા. ૩૦-૧-૧૯૬૦ થી અત્યારે ચાલુ (૪૭) શેઠ શ્રી સુરાત્તમભાઈ પી. હઠીસી`ગ – તા. ૨૭–૩–૧૯૬૩ થી તા. ૨-૪-૧૯૭૪ (૪૮) શેઠ શ્રી મનુભાઇ લલ્લુભાઈ – તા. ૨૭–૩–૧૯૬૫ થી અત્યારે ચાલુ (૪૯) શેઠ શ્રી રસિકલાલ માહનલાલ – તા. ૧૫-૬-૭૪ થી અત્યારે ચાલુ (૫૦) શેઠ શ્રી ગૌરવભાઈ અનુભાઈ – તા. ૭–૪–૭૯ થી અત્યારે ચાલુ (૫૧) શેઠ શ્રી કલ્યાણભાઇ પુરુષાત્તમદાસ ફડિયા – તા. ૩૧-૫-૮૨ થી અત્યારે ચાલુ (૫૨) શેઠ શ્રી ચારુચંદ્ર ભાગીલાલ વકીલ – તા. ૧૦-૩-૮૪ થી અત્યારે ચાલુ Page #330 -------------------------------------------------------------------------- ________________ પેઢીના પ્રમુખશ્રીઓ, વહીવટદાર પ્રતિનિધિઓ ત્યા પ્રાદેશિક પ્રતિનિધિઓ ર૮૯ સ્થાનિક અર્થાત પ્રાદેશિક પ્રતિનિધિઓની યાદી : આ બાબતમાં જે માહિતી પેઢીના દફતરમાંથી મળી શકી છે તે નીચે મુજબ છે. આ બાબતમાં ખાસ જણાવવાનું એ રહે છે કે, આ યાદી સંપૂર્ણ અને માહિતીપૂર્ણ ત્યારે જ થઈ ગણાય કે જ્યારે દરેક સ્થાનિક અથવા પ્રાદેશિક પ્રતિનિધિના નામ સાથે એને કાર્યકાળ ત્થા જે શહેર અથવા પ્રદેશનું પ્રતિનિધિત્વ તેઓએ કર્યું હોય તેની નોંધ જે તે નામ સાથે આપવામાં આવે, પણ આમ કરવું એ કારણસર શક્ય નથી ? (૧) સને ૧૮૮૦માં જે ૩૨ સ્થાનિક પ્રતિનિધિઓ નિમાયા તે પછી સને ૧૮૮૦ થી ૧૯૦૮ સુધીનાં અઠ્ઠાવીસ વર્ષ દરમ્યાન આ નામોમાં ક્યારે શું ફેરફાર થયે તે જાણવાનું કેઈ સાધન પેઢીના દફતરમાંથી ઉપલબ્ધ થયું નથી, કારણકે સને ૧૮૮૦ થી સને ૧૯૦૮ સુધીના પ્રેસીડીંગના એક કે બે જે કંઈ ચોપડા હોવા જોઈએ તે પેઢીમાં ઉપલબ્ધ થઈ શક્યા નથી. (૨) બીજું કારણ એ છે કે સને ૧૯૯૯માં નિયમાવલીને અમલ થયો તે પહેલાંના સ્થાનિક અથવા પ્રાદેશિક પ્રતિનિધિઓની નામાવલી સાચવતા બે રજિસ્ટરોને દસેક વર્ષ પહેલાં પેઢીના બીજા બિનજરૂરી રેકર્ડ સાથે સરતચૂકથી નાશ કરવામાં આવ્યા છે એટલે આ બધી માહિતી અહીં આપવી શક્ય નથી. તેથી મેં આસપાસના સંજોગો જોતાં એમ નક્કી કર્યું છે કે સને ૧૮૮૦ પછી જે મહાનુભાએ પ્રાદેશિક અથવા તે સ્થાનિક પ્રતિનિધિ તરીકેની કામગીરી બજાવી છે તેની કેવળ નામોલ્લેખ પૂરતી યાદી આપીને સંતોષ માને. આમ છતાં સને ૧૯૮૫ની સાલમાં પ્રાદેશિક કે સ્થાનિક પ્રતિનિધિઓને દરજજો ધરાવતાં નામે અને જે શહેર કે પ્રદેશનું તેઓ પ્રતિનિધિત્વ કરતા હતા તેની નૈધ આપવામાં આવી છે. પૂરતી સામગ્રીના અભાવે આ યાદીમાં બને તેટલા વધુ પ્રાદેશિક પ્રતિનિધિઓનાં નામ આવી જાય તે માટે તેના નીચે મુજબ ત્રણ વિભાગ પાડવામાં આવ્યા છે? (૪) સને ૧૮૮૦ના સમય દરમ્યાન બંધારણ ઘડાયું તે વખતે નિમાયેલ માત્ર બત્રીસ પ્રતિનિધિઓની યાદી જે નિયમાવલીના પૃ. ૩૯ ઉપર આપવામાં આવી છે તેમની નામાવલી. (આ પછીથી ૧૮૮૧ થી ૧૯૦૮ સુધીના સ્થાનિક પ્રતિનિધિઓની યાદી મળતી નથી.) (૪) સને ૧૯૦૯ થી સને ૧૯૬૮ સુધીના પ્રોસીડીંગના આધારે જે જે સ્થાનિક પ્રતિ નિધિઓ જનરલ મીટિંગમાં હાજર હતા તેમના નામે લેખ ઉપરથી તયાર કરેલી ૩૭ Page #331 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ શેઠ આ૦ કરની પેઢીને ઈતિહાસ યાદી. આ યાદી તૈયાર કરવામાં સને ૧૯૩૨, ૧૯૩૬, ૧૯૪૫, ૧૯૪૮, ૧૯૫૪, ૧૯૫૮ની પ્રાદેશિક પ્રતિનિધિઓની છાપેલી યાદીને પણ ઉપયોગ કરવામાં આવ્યું છે. () નિયમાવલીને અમલ તા. ૧૬-૭-૧૯૬૯ના રોજ શરૂ થયો તે અનુસાર નિમાયેલ સ્થાનિક પ્રતિનિધિઓની યાદી. આ યાદી બે રજિસ્ટરોને આધારે તૈયાર કરવામાં આવી છે અને તે પૂરેપૂરી હોય એમ લાગે છે. યાદી જ સને ૧૮૮૦માં બંધારણ ઘડાયું તે વખતે એ બંધારણની સાથે જોડવામાં આવેલ સ્થાનિક અર્થાત પ્રાદેશિક પ્રતિનિધિઓની યાદી નીચે મુજબ છે – (૧) રાયબહાદુર લક્ષમીપતસીંઘજી પ્રતાપસીંઘજી (૨) રાયબહાદુર ધનપતસીઘજી પ્રતાપસીંઘજી. (ઉપર જણાવેલ બન્ને વ્યક્તિઓને મુરશીદાબાદ તથા તેની આસપાસનાં ગામે તરફથી નીમવામાં આવી હતી.) રાયબહાદુર બદ્રીદાસ કાળકાદાસ (કલકત્તા અને તેની આસપાસનાં ગામે તરફથી નિમણૂક કરવામાં આવી હતી.) (૪) શેઠ ખીમચંદભાઈ મોતીચંદ તરફથી દયાચંદ મલકચંદ (૫) શેઠ કેશવજીભાઈ નાયક (૬) શા. તલકચંદ માણેકચંદ (૭) શા. મોતીચંદ હરખચંદ (ઉપર જણાવેલ ચારે વ્યક્તિઓને મુંબઈ થા તેની આસપાસનાં ગામ તરફથી નીમવામાં આવી હતી.) (૮) શા. નેમચંદ મેલા પચંદ (૯) શા. સપચંદ કલ્યાણજી (૧૦) શા. કીકાભાઈ પરભુદાસ (ઉપર જણાવેલ ત્રણે વ્યક્તિઓને સુરત ત્યા તેની આસપાસના ગામ તરફથી નીમવામાં આવી હતી.) (૧૧) શા. અમરચંદ જસરાજ (૧૨) શા. નારણજી ભાણાભાઈ (ઉપર જણાવેલ બે વ્યક્તિઓને ભાવનગર તથા તેની આસપાસનાં ગામે તરફથી નીમવામાં આવી હતી.) (૧૩) ઝવેરી પનાલાલ પુનમચંદ Page #332 -------------------------------------------------------------------------- ________________ પેઢીના પ્રમુખશ્રીઓ, વહીવટદાર પ્રતિનિધિઓ ત્થા પ્રાદેશિક પ્રતિનિધિઓ (૧૪) શા. ઉત્તમચ'દ માણેકચ'દ (ઉપર જણાવેલ એ વ્યક્તિઓને પાટણ ત્થા તેની આસપાસનાં ગામો તરફ્થી નીમવામાં આવી હતી.) (૧૫) શા. મગળજીભાઈ ઈશ્વરભાઈ (પાલનપુર ત્થા તેની આસપાસનાં ગામા માટે નીમવામાં આવ્યા હતા.) (૧૬) શા. પાનાચંદ આસકરણ (કચ્છ, માંડવી ત્થા તેની આસપાસનાં ગામો માટે નીમવામાં આવ્યા હતા.) (૧૭) શા. મગનભાઈ કપુરચંદ (પુના ત્થા તેની આસપાસનાં ગામા માટે નીમવામાં આવ્યા હતા.) (૧૮) શા. કરમચંદ લવજી (ઘાઘા ત્થા તેની આસપાસનાં ગામો માટે નીમવામાં આવ્યા હતા.) (૧૯) શા. અનાપચંદ મલુકચંદ (ભરુચ ત્થા તેની આસપાસનાં ગામેા માટે નીમવામાં આવ્યા હતા.) (૨૦) શા. પ્રેમજી કપુરચંદ (માંગરાળ ત્થા તેની આસપાસનાં ગામેા માટે નીમવામાં આવ્યા હતા.) (૨૧) શા. કરસનાજી ર’ગજી (મારવાડ ત્થા તેની આસપાસનાં ગામ માટે નીમવામાં આવ્યા હતા.) (૨૨) શેઠ લલ્લુભાઈ અનેાપસી (ખેડા ત્થા તેની આસપાસનાં ગામો માટે નીમવામાં આવ્યા હતા.) (૨૩) શા. ત્રીકમજી સામજી (જામનગર ત્થા તેની આસપાસનાં ગામા માટે નીમવામાં આવ્યા હતા.) (૨૪) સ`ઘવી ફુલચંદ કમળશી (થાન – લખતર ત્થા તેની આસપાસનાં ગામા માટે નીમવામાં આવ્યા હતા.) (૨૫) શા. તેચ'દ અસીચ'દ ઝવેરી (વડાદરા ત્થા તેની આસપાસનાં ગામા માટે નીમવામાં આવ્યા હતા.) (૨૬) શા. ખાડીદાસ મારારજી (ધારાજી ત્યા તેની આસપાસનાં ગામેા માટે નીમવામાં આવ્યા હતા.) (૨૭) શા. સિરચંદભાઈ સાંકળચંદ ૨૧ (રાધનપુર ત્થા તેની આસપાસનાં ગામો માટે નીમવામાં આવ્યા હતા.) (૨૮) મૂળચંદ વેલસી (ધાલેરા ત્યા તેની આસપાસનાં ગામેા માટે નીમવામાં આવ્યા હતા.) Page #333 -------------------------------------------------------------------------- ________________ કરે શેઠ આ કરની પેઢીને ઈતિહાસ (૨૯) શા. લખમીચંદ કેશવજી (રાજકેટ તથા તેની આસપાસના ગામો માટે નીમવામાં આવ્યા હતા.) (૩૦) શા. મદનજી સુંદરજી (પોરબંદર ત્યા તેની આસપાસનાં ગામે માટે નીમવામાં આવ્યા હતા.) (૩૧) શા. ચુનીલાલ કેસરીસંઘ (૩૨) વકીલ કસ્તુરભાઈ પ્રેમચંદ (ઉપર જણાવેલ બે વ્યક્તિઓને અમદાવાદ તરફથી નીમવામાં આવી હતી.) સને ૧૮૮૦ માં પેઢીનું બંધારણ પહેલી વાર ઘડાયું તે વખતે ઉપર સૂચવેલ બત્રીસ વ્યક્તિઓને જ જે તે પ્રદેશના સ્થાનિક અથવા પ્રાદેશિક પ્રતિનિધિ તરીકે નીમવામાં આવ્યા હતા. આ પછી ઈ. સ. ૧૮૮૧થી ૧૯૦૮ સુધીના સ્થાનિક પ્રતિનિધિઓની યાદી ઉપલબ્ધ થઈ શકી નથી. યાદી વ આ યાદી જોતાં પહેલાં જે તે સ્થળના સભ્યોની સંખ્યા નક્કી કરવા માટે જે કાર્યવાહી કરવામાં આવી હતી તેની માહિતી મેળવીએ. સને ૧૯૧૨ ના બંધારણના પહેલા સુધારા મુજબ નિમાયેલ સ્થાનિક પ્રતિનિધિઓ – સને ૧૯૧૨ની ૨૮-૨૯-૩૦ ડિસેમ્બરે બંધારણમાં પહેલી વાર સુધારો વધારે કરવામાં આવ્યું તે વખતે નવા સ્થાનિક પ્રતિનિધિઓની નિમણુકને લગતે પાંચમ ઠરાવ નીચે મુજબ લખવામાં આવ્યું હતું. સદરહુ પેઢીના હાલના જે સ્થાનિક પ્રતિનિધિઓ છે તેમને આજથી રદ કરવામાં આવે છે અને તેમને બદલે નીચે લખેલા સ્થળેના સંઘ તરફથી તેમના નામ સામે જણાવેલી સંખ્યામાં હવે પછી ચૂંટાઈ આવે તેમને સ્થાનિક પ્રતિનિધિઓ ગણવામાં આવશે અને તેઓની સદરહુ કામકાજમાં મદદ લેવાની વહીવટ કરનાર પ્રતિનિધિઓની ખાએશ જણાય તે તેઓ મદદ આપે અને જ્યારે જ્યારે આગળ બતાવ્યા પ્રમાણે જરૂર પડે ત્યારે તેઓએ એટલે વહીવટ કરનાર પ્રતિનિધિઓએ સદરહુ સ્થાનિક પ્રતિનિધિઓની મીટિંગની મેજેરિટીના વિચાર ઉપર ધ્યાન આપવું. સદરહુ સ્થળના સંઘેએ પિતાના સ્થાનિક પ્રતિનિધિઓને મુકરર કરી માસ ત્રણની મુદતમાં તેમનાં નામ વહીવટ કરનાર પ્રતિનિધિઓ ઉપર લખી મેકલવાં. પરંતુ જે તે મુદતમાં સદરહુ સ્થળના સંઘે તેમના તરફના સ્થાનિક પ્રતિનિધિઓ તેમના નામ Page #334 -------------------------------------------------------------------------- ________________ પેઢીના પ્રમુખશ્રીઓ, વહીવટદાર પ્રતિનિધિઓ ત્થા પ્રાદેશિક પ્રતિનિધિઓ રહ્યું સામે લખેલી સંખ્યામાં નીમી નહી લખી મોકલે છે તે સ્થળના સંઘોએ તેમના તરફના સ્થાનિક પ્રતિનિધિઓ નીમવાનો હક ખાય છે એમ ગણી જે જે સ્થાનિક પ્રતિનિધિઓ ચૂંટાઈ લખી મોકલવામાં આવશે તેટલા જ સ્થાનિક પ્રતિનિધિઓ મુકરર થયા છે એમ ગણવામાં આવશે. આ ઉપરાંત વહીવટ કરનાર પ્રતિનિધિઓ તેમના હોદ્દાની રૂએ સદરહુ પેઢીના સ્થાનિક પ્રતિનિધિઓ ગણાશે.” આ લખાણમાં જે તે સ્થળના સ્થાનિક પ્રતિનિધિઓની સંખ્યાની ફાળવણી નીચે પ્રમાણે કરવામાં આવી હતી? સ્થાનિક પ્રતિનિધિઓની સંખ્યાની ફાળવણી – અક સ્થળ સંખ્યા મુંબઈ અને તેની આસપાસ અમદાવાદ , (૧) به س સુરત પાટણ له ای ભાવનગર ભરૂચ વડોદરા می فی ખેડા له م م م (૧૨) م ખંભાત કપડવંજ વિરમગામ સાણંદ મહેસાણા માંડલ રાધનપુર પાલનપુર م (૧૩) م م (૧૫) سم ઘોઘા می (૧૬) (૧૭) (૧૮) (૧૯) (૨૦) می રાજકેટ જૂનાગઢ માંગરોળ می میر Page #335 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ અક (૨૧) (૨૨) (૨૩) (૨૪) (૨૫) (૨૬) (૨૭) (૨૮) (૨૯) (૩૦) (૩૧) (૩૨) (૩૩) (૩૪) (૩૫) (૩૬) (319) (૩૮) (૩૯) (૪૦) (૪૧) (૪૨) (૪૩) (૪૪) (૪૫) (૪૬) (૪૭) (૪૮) (૪૯) (૫૦) સ્થળ પારખંદર જામનગર ધારાજી મારી ધોલેરા મુરશીદાબાદ કલકત્તા લીબડી ભુજ અજાર મુદ્રા જખૌ પુના માંડવી (કચ્છ) યેવલા માલેગામ સાંગલી બાલાપુર અમલનેર બેલગામ ધારવાડ મદ્રાસ નિઝામ હૈદ્રાબાદ શિવગ‘જ સાદરી માર સિરાહી દેલદર મડવારીયા એટાદ પાલીતાણા 29 22 ,, "" "" "" "" "" ,, *? ܕܪ "" "" "" * "" "" "" "" 9 ,, ,, "" ,, ૐ ૐ ૐ ૐ ૐ શેઠ આ૦ ૭૦ની પેઢીના ઇતિહાસ સખ્યા ૧ -૧ -૧ - ૧ - ૧ -૨ -૨ -૧ - ૧ -૧ -૨ - 2 -૧ - ૧ -૧ - ૧ ૧ -૧ - ૧ ~ ૧ ૧ – ૧ -૧ -૧ - ૧ -૧ ૧ - ૧ -૧ Page #336 -------------------------------------------------------------------------- ________________ પેઢીના પ્રમુખશ્રીએ, વહીવટદાર પ્રતિનિધિઓ ત્થા પ્રાદેશિક પ્રતિનિધિઓ અ` (૫૧) (પર) (૫૩) (૫૪) (૫૫) (૫૬) (૫૭) (૫૮) (૫૯) (૬૦) (૬૧) (૬૨) (૬૩) (૬૪) (૬૫) (૬૬) (nફૅ) (૬૮) (૬૯) (૭૦) (૭૧) (૭૨) (૭૩) (૭૪) (૭૫) (૭૬) (૭૭) (૭૮) (૭૯) (૮૦) સ્થળ મહેવા સિહાર વાવ જોધપુર બિકાનેર લેાધી ઉદેપુર મીયાગામ લાહાર રગુન દમણ જુનેર ગુજરાનવાલા અમૃતસર અખાલા ગ્વાલિયર અજમેર રતલામ દિલ્હી આગ્રા જેસલમેર ઊંઝ વેરાવળ પ્રભાસપાટણ વડનગર વીસનગર માણસા પેથાપુર વિજાપુર ઈંદાર "" , "" ,, "" "" "" 29 29 "" "" "" "" , *********** સખ્યા - ૧ - ૧ – ૧ -૧ ૧ -૧ – ૧ – ૧ – ૧ – ૧ ૧ — • ૧ ૧ ૧ – ૧ -૧ -૧ - ૧ – ૧ ૧ -૧ - ૧ -૧ ૧ - ૧ -૧ ૧ – ૧ ૯૫ ૧ - ૧ Page #337 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ અક (૮૧) (૮૨) (૮૩) (૮૪) (૮૫) (૮૬) (12) (૮૮) (૮૯) (૯૦) અક (૧) (ર) (૪) (૫) (૬) (૧) સ્થળ ખેરાળુ વલસાડ નવસારી પ્રતાપગઢ પ્રાંતીજ ધ્રાંગધ્રા રાણપુર વઢવાણ લખતર સાયલા પ્રતિનિધિનુ' નામ શેઠશ્રી કાલીદાસ ઉમાભાઈ શેઠશ્રી કીકાભાઈ સુરચંદ વકીલ શેઠશ્રી અમરચંદ જસરાજ વ્હારા શેઠશ્રી અનાપદ મલુકચંદ શેઠશ્રી મણિલાલ મૂળચંદ્ન "" શેઠશ્રી ફત્તભાઈ અમીચ’દ ઝવેરી શેઠશ્રી સાંકળચંદ મેહેાલાલ 99 "" "" .. "" 27 "" સ્થાનિક પ્રતિનિધિઆ 77 "" શેઠ આ૦ ૬૦ની પેઢીના ઇતિહાસ સંખ્યા -૧ -૧ -૧ -૧ નિમણૂકની તારીખ ૮-૪-૧૯૦૯ ૮-૪-૧૯૦૯ ૮-૪-૧૯૦૯ ૫-૩-૧૯૧૧ ૧૦-૩-૧૯૧૨ ૨૮-૪-૧૯૧૪ ૫-૨-૧૯૧૬ ૧૫-૨-૧૯૧૮ ૩૧-૭-૧૯૨૧ કુલ ૧૧૦ (જુએ નિયમાવતી પૃ. ૩૧) પ્રદેશ ૮-૪-૧૯૦૯ ૮-૪-૧૯૦૯ ૧૯-૯-૧૯૧૨ ૮-૪-૧૯૦૯ ૮-૪-૧૯૦૯ -૧ – ૧ —૧ ૧ -૧ *૧ - અમદાવાદ સુરત ભાવનગર "" "" "" "" 29 ભચ ધાલેરા "" વડાદરા અમદાવાદ Page #338 -------------------------------------------------------------------------- ________________ પલના પ્રમુખશ્રીઓ. વહીવટદાર પ્રતિનિધિઓ ત્થા પ્રાદેશિક પ્રતિનિધિઓ રહ૭ અંક પ્રતિનિધિનું નામ નિમણૂકની તારીખ પ્રદેશ ૫-૩-૧૯૧૧ ૧૦-૩-૧૯૧૨ ૨૮-૪-૧૯૧૪ ૫-૨-૧૯૧૬ ૨૮-૭-૧૯૧૭ ૧૫-૯-૧૯૧૮ ૩૧-૭-૧૯૨૧ શેઠશ્રી હીરાચંદ મોતીચંદ ઝવેરી ૮-૪-૧૯૦૯ સુરત (૯) શેઠશ્રી નેણશીભાઈ ફૂલચંદ સંઘવી ૮-૪-૧૯૦૯ લખતર ૫-૩-૧૯૧૧ ૧૦-૩-૧૯૧૨ ૨૯-૭-૧૯૧૭ ૧૫-૯-૧૯૧૮ ૧૭-૧૨-૧૯૨૧ ૩૦-૩-૧૯૨૬ ૮-૭-૧૯૨૮. ૧૪-૩-૧૯૩૧ ઈ. સ. ૧૯૩૨ (૧૦) શેઠશ્રી છોટાલાલ પ્રેમજીભાઈ ૫-૩-૧૯૧૧ ૧૦-૩-૧૯૧૨ - ૨૮-૭-૧૯૧૭ ૧૫-૯-૧૯૧૮ ૩-૧-૧૯૨૬ ૮-૭-૧૯૨૮ ઈ. સ. ૧૯૩૨ (૧૧) શેઠશ્ર અમ્રતલાલ મંગળજીભાઈ ૫-૩-૧૯૧૧ પાલનપુર મહેતા ૫-૨-૧૯૧૬ ૩૦-૩-૧૯૨૬ ઈ. સ. ૧૯૩૨ માંગરોળ Page #339 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ અક (૧૨) (૧૩) (૧૪) (૧૫) (૧૬) (૧૭) પ્રતિનિધિનુ” નામ શેઠશ્રી ગુલામચ'દ દેવચ' ઝવેરી શેઠશ્રી ભાઈલાલ અમૃતલાલ શેઠશ્રી માણેકલાલ ઘહેલાભાઈ ઝવેરી શેઠશ્રી માતીચંદ હરખચંદ શેઠશ્રી રતનજીભાઈ વીરજી શેઠશ્રી ચુનીલાલ રાયચંદ શેઠ આ૦ કની પેઢીના ઇતિહાસ પ્રા નિમણૂકની તારીખ ૫-૮-૧૯૩૬ ૧૬-૬-૧૯૪૫ ૨-૩-૧૯૪૮ ૧-૪-૧૯૫૪ ૧–૧–૧૯૫૮ ૫-૩-૧૯૧૧ ૧૦-૩-૧૯૧૨ ૩–૧–૧૯૨૬ ૫-૩-૧૯૧૧ ૧૦-૩-૧૯૧૨ ૨૮-૪-૧૯૧૪ ૫-૨-૧૯૧૬ ૨૮૭–૧૯૧૭ ૧૫-૯-૧૯૧૮ ૩૧–૭–૧૯૨૧ "" "" . "" "" સુરત 99 "" ખેડા ,, .. 99 ૫-૩-૧૯૧૧ ૧૦-૩-૧૯૧૨ "" ૫-૩-૧૯૧૧ મુંબઈ ૬-૩-૧૯૧૧ ભાવનગર ૧૦-૩-૧૯૧૨ ભચ ૨૮-૪-૧૯૧૪ ૫-૨-૧૯૧૬ ૨૮-૭-૧૯૧૭ ૧૫-૧૯૧૮ ૩૧૭–૧૯૨૧ ૩-૧-૧૯૨૬ ૮૧-૧૯૨૮ ૨૫-૧-૧૯૩૦ ઇ. સ. ૧૯૩૨ ૧-૧૨-૧૯૩૪ મુખઈ 29 "" 29 "" "" "" "" ,, "" Page #340 -------------------------------------------------------------------------- ________________ પેઢીના પ્રમુખશ્રીઓ, વહીવટદાર પ્રતિનિધિઓ ત્યા પ્રાદેશિક પ્રતિનિધિઓ અંક પ્રતિનિધિનું નામ નિમણૂકની તારીખ ૨૯૯ પ્રદેશ ૫-૮-૧૯૩૬ ૨૨-૫-૧૯૭૭ ૯-૧-૧૯૩૮ ૨૧-૧-૧૯૩૯ ૧-૧-૧૯૪૧ ૨૩-૧-૧૯૪૩ ૧૧–૩–૧૯૪૪ ૧૬-૬-૧૯૪૫ ૨૩-૩-૧૯૪૬ ૧૫-૨–૧૯૪૭ ૨–૩–૧૯૪૮ ૭-૩-૧૯૪૯ ૧-૪-૧૯૫૦ ૮-૧-૧૯૫૧ ૧૬–૩–૧૫૩ ૧-૪-૧૯૫૪ ૭-૪-૧૯૫૬ ૧૭-૪-૧૯૫૭ ૧-૧-૧૯૫૮ ૧૧-૧-૧૯૬૦ ૩–૩–૧૯૬૨ ૧૪-૭-૧૯૬૪ ૬-૩-૧૯૬૫ ૧૦-૩-૧૯૧૨ ઈ. સ. ૧૯૩૨ ૫-૮-૧૯૩૬ (૧૮) શેઠશ્રી જેઠાભાઈ નરસીભાઈ મુંબઈ ૧૦-૩-૧૯૧૨ મુંબઈ શેઠશ્રી અંબાલાલ બાપુભાઈ રાયબહાદુર બદ્રીદાસજી કાલકાદાસજી (૨૦) કલકત્તા ૧૨-૩-૧૯૧૨ ઈ. સ. ૧૯૩૨ ૧૨-૩-૧૯૧૨ શેઠશ્રી વલ્લભભાઈ હીરજીભાઈ પોરબંદર Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ અંક (૨૨) (૨૩) (૨૪) શેઠ આઠ કલની ૧ીને ઇતિહાસ પ્રતિનિધિનું નામ નિમણૂકની તારીખ પ્રદેશ શેઠશ્રી ભભુતમલજી ચતરાજી ૨૦-૯-૧૯૧૨ દેવદર . સ. ૧૯૩૨ ૫-૮-૧૯૩૬ ૧૬-૬-૧૯૪૫ ૨-૩-૧૯૪૮ શેઠશ્રી પરસોત્તમદાસ મંછારામ મહેતા ૨૮-૪-૧૯૧૪ સાણંદ ૫-૨-૧૯૧૬ ૨૮-૭-૧૯૧૭ ૧૫-૯-૧૯૧૮ ૩૧-૭-૧૯૨૧ ૨૩-૧૨-૧૯૨૩ શેઠશ્રી મોહનલાલ જેઠાભાઈ ૨૮-૪-૧૯૧૪ વિજાપુર ૩૧-૭-૧૯૨૧ ૩૦-૩-૧૯૨૬ ઈ. સ. ૧૯૩૨ ૫-૮-૧૯૩૬ શેઠશ્રી ઇટાલાલ ત્રિકમલાલ પારેખ ૨૮-૪-૧૯૧૪ વીરમગામ ૬-૨-૧૯૧૬ ૨૮-૭-૧૯૧૭ ૧૫-૯-૧૯૧૮ ૩૧-૭-૧૯૨૧ ૨૩-૧૨-૧૯૨૩ ૩-૧-૧૯૨૬ ૨૬-૧-૧૯૨૮ ૨૫-૧-૧૯૩૦ ૧૫-૩-૧૯૩૧ ઈ. સ. ૧૯૩૨ ૧-૧૨-૧૯૩૪ ૫-૮-૧૯૩૬ ૩૧-૧-૧૯૭ ૯-૧-૧૯૩૮ (૨૫) Page #342 -------------------------------------------------------------------------- ________________ પેઢીના પ્રમુખશ્રી, વહીવટદાર પ્રતિનિધિઓ ત્થા પ્રાદેશિક પ્રતિનિધઓ અક પ્રતિનિધિનું નામ નિમણૂકની તારીખ (૨૬) શેઠશ્રી નેમચ”દ પીતામ્બરદાસ ૨૧-૧-૧૯૩૯ ૬-૧-૧૯૪૦ ૩-૧-૧૯૪૨ ૨૩-૧-૧૯૪૩ ૧૧-૩-૧૮૪૪ ૧૬-૬-૧૯૪૫ ૨૩-૩-૧૯૪૬ ૧૫-૨-૧૯૪૭ ૨-૩-૧૯૪૮ ૭-૩-૧૯૪૯ ૧-૪-૧૯૫૦ ૮-૧-૧૯૫૧ ૨૯-૩-૧૯૫ર ૧૬-૩-૧૯૫૩ ૧-૪-૧૯૫૪ ૨૬-૩-૧૯૫૫ ૭-૪-૧૯૫૬ ૧૭-૩-૧૯૫૭ ૧-૧-૧૯૫૮ ૬-૩-૧૯૫૯ ૧૧-૧-૧૯૬૦ ૨૫-૨-૧૯૬૧ ૮-૨-૧૯૬૪ ૬-૩-૧૯૬૫ ૧૩-૨-૧૯૬૬ ૨૭-૨-૧૯૬૭ ૨૧-૬-૧૯૬૯ ૨૮-૪-૧૯૧૪ ૫-૨-૧૯૧૬ ૬-૨-૧૯૧૬ પ્રદેશ ઃઃ "" "" "" 77 "" 27 "" ,, "" 99 "" ', "" "" 27 "" "" 39 "" ,, 22 "" .. "" 99 મીયાગામ 99 ૩૧ "" Page #343 -------------------------------------------------------------------------- ________________ उ०२ અક પ્રતિનિધિનું નામ (૨૭) શેઠશ્રી નાગરદાસ પરસેત્તમદાસ શેઠ આઠ કની પેઢીને ઇતિહાસ નિમણૂકની તારીખ પ્રદેશ ૨૮-૭–૧૯૧૭ ૧૫-૯-૧૯૧૮ ૩૧-૭-૧૯૨૧ ૩-૧-૧૯૨૬ ૨૮-૪-૧૯૧૪ રાણપુર ૫-૨-૧૯૧૬ ૧૫-૯-૧૯૧૮ ૨૩-૧૨-૧૯૨૩ ૮-૭-૧૯૨૮ ઈ. સ. ૧૯૩૨ ૫-૮-૧૯૩૬ ૧૬-૬-૧૯૪૫ શેઠશ્રી ટીલચંદ ખેતશીભાઈ (૨૯) શેઠશ્રી લલ્લુભાઈ ભાઈચંદ બગડીયા બોટાદ ૨૮-૪-૧૯૧૪ ૩-૧-૧૯૨૬ ઈ. સ. ૧૯૩૨ ૨૮-૪-૧૯૧૪ ૩૧-~૧૯૨૧ ૨૩-૧૨-૧૯૨૩ ૩-૧-૧૯૨૬. ૨૬-૧-૧૯૨૮ ઈ. સ. ૧૯૩૨ ૫-૮-૧૯૩૬ ૨૮-૪-૧૯૧૪ ૫-૨-૧૯૧૬ ૨૮-૪-૧૯૧૪ ૫-૨-૧૯૧૬ ૨૮-૭-૧૯૧૭ ૧૫-૯-૧૯૧૮ ૩૧-૭-૧૯૨૧ ૨૮-૪-૧૯૧૪ શેઠશ્રી વાડીલાલ જમનાદાસ કપડવંજ (૩૦) (૧) શેઠશ્રી વાડીલાલ એ ઘડભાઈ લીબડી (૩૨) શેઠશ્રી હાથીભાઈ મૂળચંદ માણસા Page #344 -------------------------------------------------------------------------- ________________ ૩૦૩ પ્રદેશ પઢોના પ્રમુખશ્રીઓ, વહીવટદાર પ્રતિનિધિઓ ત્થા પ્રાદેશિક પ્રતિનિધિઓ અક પ્રતિનિધિનું નામ નિમણૂકની તારીખ ૨૮-૭-૧૯૧૭ ૧૫-૯-૧૯૧૮ ૩૧-૭-૧૯૨૧ ૨૩-૧૨-૧૯૨૩ ૩-૧-૧૯૨૬ ૨૬-૧-૧૯૨૮ ૨૫-૧-૧૯૩૦ ૧૪-૩-૧૯૩૧ ઈ. સ. ૧૯૩૨ ૧-૧૨-૧૯૩૪ ૩૧-૧-૧૯૩૭ ૨૧-૧-૧૯૩૯ ૬-૧-૧૯૪૦ (૩૩) શેઠશ્રી સેમચંદ રાજપાલ ગાંધી ૨૮-૪-૧૯૧૪ ૨૩–૧૨–૧૯૨૩ ૮-૭–૧૯૨૮ ઈ. સ. ૧૯૩૨ ૫-૮-૧૯૩૬ (૩૪) શેઠશ્રી નરસીંહદાસ નથુભાઈ ૨૯-૪-૧૯૧૪ ૨૯-૭-૧૯૧૭ ૧૫-૯-૧૯૧૮ ૨૩-૧૨-૧૯૨૩ ૩–૧-૧૯૨૬ ૮-૭-૧૯૨૮ ૨૪-૪-૧૯૩૦ ૧૪–૩–૧૯૩૧ . સ. ૧૯૩૨ ૧-૧૨-૧૯૩૪ ૫-૮-૧૯૩૬ ૩૧-૧-૧૯૩૭ ધ્રાંગધ્રા સાયલા Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ અક (૩૫) (૩૬) (૩૭) (૩૮) પ્રતિનિધિનું નામ શેઠશ્રી કુંવરજી આણુ દજી શેઠશ્રી કેશવલાલ ત્રિકમલાલ શેઠ આ૦ કની પેઢીના ઇતિહાસ નિમણૂકની તારીખ શેઠશ્રી ચ'દુલાલ સાભાગચંદ કાઠારી શેઠશ્રી ચીમનલાલ કુબેરદાસ ૯-૧-૧૯૩૮ ૨૧-૧-૧૯૩૯ ૧–૧–૧૯૪૧ ૩-૧-૧૯૪૨ ૧૬-૬-૧૯૪૫ ૨-૩-૧૯૪૮ ૧-૪-૧૯૫૪ ૫-૨-૧૯૧૬ ૨૮-૭-૧૯૧૭ ૧૫-૯-૧૯૧૮ ૩૧-૭-૧૯૨૧ ૩-૧-૧૯૨૬ ૨૪-૪-૧૯૩૦ ૧૪-૩-૧૯૩૧ ઇ. સ. ૧૯૩૨ ૧-૧૨-૧૯૩૪ ૫-૮-૧૯૩૬ ૫-૨-૧૯૧૬ ૮-૧-૧૯૨૮ ઈ. સ. ૧૯૩૨ ૫-૨-૧૯૧૬ ૩૦-૩-૧૯૨૬ ૫-૨-૧૯૧૬ ૨૮-૭-૧૯૧૭ ૩૧-૭-૧૯૨૧ ૨૩-૧૨-૧૯૨૩ ૩-૧-૧૯૨૬ ૨૫-૧-૧૯૩૦ ૧૪-૩-૧૯૩૧ ઈ. સ. ૧૯૩૨ પ્રદેશ "" "" "" ', "" 99 "" ભાવનગર 27 ,, 29 "" "" "" 29 "" પ્રાંતીજ "" "" પાલનપુર "" ખેડા "" "" "" "" 99 "" "" Page #346 -------------------------------------------------------------------------- ________________ અંક પેઢીના પ્રમુખશ્રીઓ, વહીવટદાર પ્રતિનિધિઓ ત્થા પ્રાદેશિક પ્રતિનિધિઓ ૦૫ પ્રતિનિધિનું નામ નિમણૂકની તારીખ પ્રદેશ ૨-૧૨-૧૯૩૪ ૫-૮-૧૯૭૬ ૩૧-૧-૧૯૩૭ ૨૧-૧-૧૯૩૯ ૬-૧-૧૯૪૦ ૧-૧-૧૯૪૧ ૩-૧-૧૯૪૨ ૧૬-૬-૧૯૪૫ ૨-૩-૧૯૪૮ (૩૯) શેઠશ્રી જેસંગભાઈ મોહનલાલ પરીખ પ-ર-૧૯૧૬ રાધનપુર ૩૦-૩-૧૯૨૬ ઈ. સ. ૧૯૩૨ ૫-૮-૧૯૩૬ ૩૧-૧-૧૯૩૭ ૧૬-૬-૧૯૪૫ ૨-૩-૧૯૪૮ (૪૦) શેઠશ્રી વેણીભાઈ દીપચંદ ૫-૨-૧૯૧૬ ખંભાત ઈ. સ. ૧૯૩૨ (૪૧) શેઠશ્રી ડાહ્યાભાઈ હુકમચંદ ૫-૨-૧૯૧૬ પેથાપુર ૨૮-૭-૧૯૧૭ ૧૭-૧૨-૧૯૨૧ ૨૩-૧૨-૧૯૨૩ ૩–૧–૧૯૨૬ ૮-૭–૧૯૨૮ શેઠશ્રી નગીનદાસ ઝવેરચંદ ૬-૨-૧૯૧૬ સુરત શેઠશ્રી મોહનલાલ લલ્લુભાઈ ૨૮-૭-૧૯૧૭. અમદાવાદ ૧૫-૯-૧૯૧૮ ૨૩-૧૨-૧૯૨૩ ૩૦-૩-૧૯૨૬ ૨૬-૧-૧૯૨૮ (૪૨) (૪૩) Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ અક (૪૪) (૪૫) (૪૬) (૪૭) શેઠ આ૦ કરની પદીને ઇતિહાસ પ્રતિનિધિન ન મ નિમણૂકની તારીખ પ્રદેશ શેઠશ્રી વેણીચંદ સુરચંદ શાહ ૬-૨-૧૯૧૬ મહેસાણા ૧૫-૯-૧૯૧૮ ૩૧-૭-૧૯૨૧ ૨૩-૧૨-૧૯૨૩ ઈ. સ. ૧૯૩૨ ૫-૮-૧૯૩૨ શેઠશ્રી પિપટભાઈ અમરચંદ ૨૮-૭-૧૯૧૭ ખંભાત શેઠશ્રી લીલાધરભાઈ લક્ષમીચંદ ૨૮-૭–૧૯૧૭ રાજકોટ ૧૫-૯-૧૯૧૮ ૩૧-૭-૧૯૨૧ ૨૬-૧-૧૯૨૮ ઈ. સ. ૧૯૩૨ શેઠશ્રી ઓઘડભાઈ ઠાકરશીભાઈ ૨૮-૭-૧૯૧૭ વઢવાણ ૨૩-૧૨-૧૯૨૩ ૩૦-૩-૧૯૨૬ ઈ. સ. ૧૯૩૨ શેઠશ્રી ચુનીલાલ છગનચંદ શરાફ ૨૮-૭૧૯૧૭ સુરત ૩૧-૭-૧૯૨૧ શેઠશ્રી મનસુખલાલ દેલતચંદ ઝવેરી ૧૫-૯-૧૯૧૮ રંગુન ૩૧-૭-૧૯૨૧ શેઠશ્રી કાનજીભાઈ સુંદરજીભાઈ ૧૫-૯-૧૯૧૮ મોરબી શેઠશ્રી કેશવલાલ વીરચંદ ૩૧-૭-૧૯૨૧ જુનેર ૩-૧-૧૯૨૬ ઈ. સ. ૧૯૩૨ ૫-૮-૧૯૩૬, ૧૬-૬-૧૯૪૫ ૨-૩-૧૯૪૮ ૧-૪-૧૯૫૪ ૧-૧-૧૯૫૮ (૪૮) (૪૯) (૫૦) (૫૧) Page #348 -------------------------------------------------------------------------- ________________ છે કે ૬ પેઢીના પ્રમુખશ્રીઓ, વહીવટદાર પ્રતિનિધિઓ ત્થા પ્રાદેશિક પ્રતિનિધિઓ ૩૦ અંક પ્રતિનિધિનું નામ નિમણૂકની તારીખ પ્રદેશ (પર) શેઠશ્રી કરસનભાઈ લક્ષ્મીચંદ ૩૧-૭-૧૯૨૧ માંડલ ૨૩-૧૨-૧૯૨૩ ૩૦-૩-૧૯૨૬ ૮-૭-૧૯૨૮ ઈ. સ. ૧૯૩૨ શેઠશ્રી નરોત્તમદાસ ભાણજીભાઈ ૩૧-૭-૧૯૨૧ ભાવનગર શેઠશ્રી કસ્તૂરભાઈ અમરચંદ ૩૧-૭-૧૯૨૧ ખંભાત ૨૩-૧૨-૧૯૨૩ ૩૦-૩-૧૯૨૬ ૨૬-૧-૧૯૨૮ ઈ. સ. ૧૯૩૨ પ-૮-૧૯૩૬ શેઠશ્રી પ્રેમચંદ રતનચંદ ૧-૮-૧૯૨૧ કપડવંજ ૨૩-૧૨-૧૯૨૩ ૩-૧-૧૯૨૬ શેઠશ્રી અમીચ'દ છગનલાલ ડોકટર ૧-૮-૧૯૨૧ સુરત ૨૩-૧૨-૧૯૨૩ ૩-૧-૧૯૨૬ ૮-૭-૧૯૨૮ ૨૫-૧-૧૯૩૦ ૧૪-૩-૧૯૩૧ ઈ. સ. ૧૯૩૨ ૧-૧૨-૧૯૩૪ ૫-૮-૧૯૩૬ ૧-૧-૧૯૪૧ ૧૬-૬-૧૯૪૫ ૨-૩-૧૯૪૮ ૧–૪–૧૯૫૪ ૧-૧-૧૯૫૮ ૧૧-૧-૧૯૬૦ ૨૫-૨-૧૯૬૧ દ) Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ શિક આ કાની પેઢીને ઇતિહાસ નિમણૂકની તારીખ પ્રદેશ અંક પ્રતિનિધિનું નામ શેઠશ્રી દલીચંદ વીરચંદ (૫૭) સુરત ૧૭-૧૨-૧૯૨૧ ૨૩-૧૨-૧૯૨૩ ડ-૧-૧૯૨૬ ૮-૭–૧૯૨૮ ૨૫-૧-૧૯૩૦ ૧૪-૩-૧૯૩૧ ઈ. સ. ૧૯૩૨ ૧-૧૨-૧૯૩૪ ૫-૮-૧૯૩૬ ૨૧-૧-૧૯૩૯ ૧-૧-૧૯૪૧ ૧૬-૬-૧૯૪૫ ૨-૩-૧૯૪૮ ૧-૪-૧૯૫૪ ૧-૧-૧૯૫૮ ૨૫-૨-૧૯૬૧ શેઠશ્રી બાલાભાઈ ભાઈલાલ ૨૩-૧૨-૧૯૨૩ ૩–૧-૧૨૬ ૨૬-૧-૧૯૨૮ ૨૫-૧-૧૯૩૦ ઈ. સ. ૧૯૩૨ ૧-૧૨-૧૯૩૪ ૫-૮-૧૯૩૬ ૩૧-૧-૧૯૩૭ ૯-૧-૧૯૩૮ ૨૧-૧-૧૯૩૯ ૬-૧-૧૯૪૦ ૧-૧-૧૯૪૧ ૩-૧-૧૯૪૨ Page #350 -------------------------------------------------------------------------- ________________ પેઢીના પ્રમુખશ્રીઓ, વહીવટદાર પ્રતિનિાધઓ ત્થા પ્રાદેશિક પ્રતિનિધિઓ અક પ્રતિનિધિનું નામ નિમણૂકની તારીખ (૫૯) 83 (૬૦) (૬૧) (૬૨) (૬૩) (૬૪) શેઠશ્રી ગેાપાળદાસ છગનલાલ શેઠશ્રી જુઠાભાઈ સાંકળચ’ઢ શેઠશ્રી ખૂબચંદ ધરમચંદ શેઠશ્રી ભાગીલાલ વીરચંદ શેઠશ્રી નગીનદાસ જીવણજી શેઠશ્રી જગજીવનદાસ વાડીલાલ ૨૩–૧–૧૯૪૩ ૧૧–૩–૧૯૪૪ ૧૬-૬-૧૯૪૫ ૨૩-૩-૧૯૪૬ ૧૫-૨-૧૯૪૭ ૨૩-૧૨-૧૯૨૩ ઈ. સ. ૧૯૩૨ ૫-૮-૧૯૩૬ ૧૬-૬-૧૯૪૫ ૨-૩-૧૯૪૮ ૨૩-૧૨-૧૯૨૩ ૩૦-૩-૧૯૨૬ ઈ. સ. ૧૯૩૨ ૧૬-૬-૧૯૪૫ ૨-૩-૧૯૪૮ ૧-૪-૧૯૫૪ ૨૪-૧૨-૧૯૨૩ ઇ. સ. ૧૯૩૨ ૫-૮-૧૯૩૬ ૧૬-૬-૧૯૪૫ ૨-૩-૧૯૪૮ ૨૫-૧૨-૧૯૨૩ ઈ. સ. ૧૯૩૨ ૫-૮-૧૯૩૬ ૩૦-૩-૧૯૨૬ ઈ સ. ૧૯૩૨ ૫-૮-૧૯૩૬ ૧૬-૬-૧૯૪૫ ૩૦-૩-૧૯૨૬ ૮-૭-૧૯૨૮ પ્રદેશ 22 "" "" "" ,, ખેરાળુ : : : : : ભાવનગર "" p "" "" "" દમણુ "" ,, "" "" મુંબઈ . "" નવસારી "" ૩૯ "" "" લીમડી 99 Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ અંક (૬૫) પ્રતિનિધિનું નામ શેઠશ્રી ખાપુસાહેબ શ્રીપતસિંહજી શેઠ ા ૬૦ની પેઢીના તિહાસ પ્રદેશ નિમણૂકની તારીખ ૨૫-૧-૧૯૩૦ ૧૪-૩-૧૯૩૧ ઈ. સ. ૧૯૩૨ ૧–૧૨–૧૯૩૪ ૫-૮-૧૯૩૬ ૩૧-૭-૧૯૩૭ ૨૧-૧-૧૯૩૯ ૧-૧-૧૯૪૧ ૧૬-૬-૧૯૪૫ ૧૫-૨-૧૯૪૭ ૨૩–૧૯૪૮ ૬-૩-૧૯૫૧ ૧-૪-૧૯૫૪ ૧-૧-૧૯૫૮ ૬-૬-૧૯૫૯ ૧૧-૧-૧૯૬૦ ૨૫-૨-૧૯૬૧ ૮-૨-૧૯૬૪ ૬-૩-૧૯૬૫ ૧૩–૨–૧૯૬૬ ૨૭-૨-૧૯૬૭ ૧૭–૧–૧૯૬૮ ૮-૨-૧૯૬૯ ૩૦-૨-૧૯૨૬ ઈ. સ. ૧૯૩૨ ૫-૮-૧૯૩૬ ૧૬-૬-૧૯૪૫ ૨-૩-૧૯૪૮ ૧-૪-૧૯૫૪ ૧-૧-૧૯૫૮ "" "" 79 99 p "" 99 "" 22 "" ,, 99 "" . "" 39 "" "" "2 "" "" 24 મુરશીદામાદ "9" ; 22 એક 99 "" Page #352 -------------------------------------------------------------------------- ________________ પદીના પ્રમુખશ્રીઓ, વહીવટદાર પ્રતિનિધિઓ ત્થા પ્રાદેશિક પ્રતિનિધિએ ૩૨૧ અક પ્રતિનિધિનું નામ નિમણૂકની તારીખ પ્રદેશ (૬૬) શેઠશ્રી મહાસુખભાઈ ચુનીલાલ ૨૬-૧-૧૯૨૮ વીસનગર ૨૫-૧-૧૯૩૦ ઈ. સ. ૧૯૩૨ ૧-૧૨-૧૯૩૪ ૫-૮-૧૯૩૬ ૯-૧-૧૯૩૮ ૨૧-૧-૧૯૩૯ ૬-૧-૧૯૪૦ ૧-૧-૧૯૪૧ (૬૭) શેઠશ્રી રવજીભાઈ સેજપાલ ૮-૭-૧૯૨૮ મુંબઈ ઈ. સ. ૧૯૩૨ ૫-૮-૧૯૩૬ ૧૬-૬–૧૯૪૫ ૨-૩-૧૯૪૮ શેઠશ્રી ત્રિભોવનદાસ પીતામ્બરદાસ ૨૫-૧-૧૯૩૦ ઊંઝા, ઈ. સ. ૧૯૩૨ ૫–૮–૧૯૩૬ ૩૧-૧-૧૯૩૭ ૨૧-૧-૧૯૩૯ ૬-૧-૧૯૪૦ ૧૬-૬-૧૯૪૫ ૨–૩–૧૯૪૮ ૭–૩–૧૯૪૯ ૨૫-૧-૧૯૩૦ વડોદરા ઈ. સ. ૧૯૩૨ ૫-૮-૧૯૩૬ ૨૨-૫-૧૯૩૭ ૧-૧-૧૯૪૧ ૧૧-૩-૧૯૪૪ ૧૬-૬-૧૯૪૫ () શેઠશ્રી ઉમેદચંદ સવાઈચંદ Page #353 -------------------------------------------------------------------------- ________________ ૧૨ અક (૭૦) (૭૧) (૭૨) (૭૬) પ્રતિનિધિનુ' નામ શેઠશ્રી લક્ષ્મીચ'દ ભાણજીભાઈ ધામી ૨-૩-૧૯૪૮ ૧-૪-૧૯૫૪ ૧-૧-૧૯૫૮ શેઠશ્રી જગજીવનદાસ અમરચંદ વ્હારા ૨૫-૧-૧૯૩૦ ઇ. સ. ૧૯૩૨ શેઠશ્રી સુરચંદભાઈ પુરુષાત્તમદાસ બદામી શેઠ આ કની પેઢીના ઇતિહાસ પ્રદેશ શેઠશ્રી માહનલાલ પદમશીભાઈ નિમણૂકની તારીખ ૫-૮-૧૯૩૬ ૧૬-૬-૧૯૪૫ ૨-૩-૧૯૪૮ ૨૪-૪-૧૯૩૦ ઈ. સ. ૧૯૩૨ : ૫-૮-૧૯૩૬ ૧૬-૬-૧૯૪૫ ૨-૩-૧૯૪૮ ૨૪-૪-૧૯૩૦ ૧૪-૩-૧૯૩૧ ઈ. સ. ૧૯૩૨ ૧-૧૨-૧૯૩૪ ૫-૮-૧૯૩૬ ૨૧-૧-૧૯૩૯ ૬-૧-૧૯૪૦ ૧-૧-૧૯૪૧ ૩-૧-૧૯૪૨ ૧૬-૬-૧૯૪૫ ૨-૩-૧૯૪૮ ઈ. સ. ૧૯૩૨ ૧-૧૨-૧૯૩૪ ૫-૮-૧૯૩૬ ૨૫-૫-૧૯૩૭ ૯-૧-૧૯૮ ૨૧-૧-૧૯૩૯ "" :9 "" ભાવનગર "" "" : 99 મહુવા : "" 99 "" "" સુરત "" 79 99 "" "" ,, "" "" "" "" સાણંદ "" 33 99 22 Page #354 -------------------------------------------------------------------------- ________________ પેલીના સસુસીએ, વહીવટદાર પ્રતિનિધિઓ ત્થા પ્રાદેશિક પ્રતિનિધિ અક પ્રતિનિધિતુ નામ નિમણૂકની તારીખ (૭૪) (h0) (૭૬) (૭૭) ૪૦ શેઠશ્રી માહનલાલ મનસુખરામ શેઠશ્રી પુરુષાત્તમભાઈ આઘડભાઈ શેઠશ્રી પ્રભાશ’કરભાઈ લીલાધરભાઈ શેઠશ્રી ન્યાલચ’દભાઈ વસ્તાચ'દ ૨૧-૧-૧૯૩૯ ૧-૧-૧૯૪૧ ૩–૧–૧૯૪૨ ૨૩-૧-૧૯૪૩ ૧૧-૩-૧૯૪૪ ૧૬-૬-૧૯૪૫ ૨૩-૩-૧૯૪૬ ૨-૩-૧૯૪૮ ૧–૪–૧૯૫૦ ૮-૧-૧૯૫૧ ૨૯-૩-૧૯૫૨ ૧-૪-૧૯૫૪ ૧-૧-૧૯૫૮ ઈ. સ. ૧૯૩૨ ૧–૧૨–૧૯૩૪ ૫-૮-૧૯૩૬ ૩૧-૧-૧૯૩૭ ૯-૧-૧૯૩૮ ૧૬-૬-૧૯૪૫ ૧-૧૨-૧૯૩૪ ૫-૮-૧૯૩૬ ૧-૧૨-૧૯૩૪ ૫-૮-૧૯૩૬ ૩૧-૧-૧૯૩૭ ૨૧-૧-૧૯૩૯ ૬-૧-૧૯૪૦ ૧-૧-૧૯૪૧ ૧–૧૨–૧૯૩૪ ૫-૮-૧૯૩૬ પ્રદેશ સાણંદ "" "" "" "" "" "" "" "" "> "" "" "" અમદાવાદ ૐ : ૐ ૐ ૐ વઢવાણુ ,, રાજકાત "" 99 "> ૧૩ ,, "" પાટણ ?? Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ અક પ્રતિનિધિનું નામ (૭૮) એ ન્યાલચંદભાઈ લક્ષ્મીચંદ શેઠ આ૦ કરની પેઢીને ઇતિહાસ નિમણૂકની તારીખ પ્રદેશ ૩૧-૧-૧૯૩૭ પાટણ ૯-૧-૧૯૩૮ ૬-૧-૧૯૪૦ ૧-૧-૧૯૪૧ ૨૩-૧-૧૯૪૩ ૧૧-૩-૧૯૮૪ ૧૬-૬-૧૯૪૫ ૨૩-૩-૧૯૪૬ ૧૫–૨–૧૯૪૭ ૨-૩-૧૯૪૮ ઈ. સ. ૧૯૩૨ ૧-૧૨-૧૯૩૪ ૩–૧૨–૧૯૩૪ ૧૫-૮-૧૯૩૬ ૩૧-૧-૧૯૩૭ -૧-૧૯૩૮ ૨૧-૧-૧૯૩૯ ૬-૧-૧૯૪૦ ૩-૧-૧૯૪૨ ૨૩-૧-૧૯૪૩ ૧૬-૬-૧૯૪૫ ૨-૩-૧૯૪૮ ઈ. સ. ૧૯૩૨ પેથાપુર ૧-૧૨-૧૯૩૪ શેઠશ્રી નગીનદાસ સાંકળ ચ'દ વકીલ ૩૧-૧-૧૯૩૭ ૯-૧-૧૯૩૮ ૨૧-૧-૧૯૩૯ ૬-૧-૧૯૪૦ ૧-૧-૧૯૪૧ -૧-૧૯૪૨ Page #356 -------------------------------------------------------------------------- ________________ પેઢીના પ્રમુખશ્રીઓ, વહીવટદાર પ્રતિનિધિઓ ત્થા પ્રાદેશિક પ્રતિનિધિઓ ૩૫ અક પ્રતિનિધિનું નામ નિમણૂકની તારીખ પ્રદેશ (૮૦) શેઠશ્રી હીરાચંદભાઈ વસનજીભાઈ ઈ. સ. ૧૯૩૨ પિોરબંદર ૧-૧૨-૧૯૩૪ પ-૮-૧૯૩૬ (૮૧) શેઠશ્રી ઝવેરચંદ નેમચંદભાઈ ઈ. સ. ૧૯૩૨ મીયાગામ ૧-૧૨-૧૯૩૪ ૫-૮-૧૯૩૬ ૨૨-૫-૧૯૩૭ ૯-૧-૧૯૩૮ ૨૧-૧-૧૯૩૯ ૬-૧-૧૯૪૦ ૧-૧-૧૯૪૧ ૧૬-૬-૧૯૪૫ ૨૩-૩-૧૯૪૬ ૨-૩-૧૯૪૮ ૧–૪–૧૯૫૦ ૧-૪-૧૯૫૪ ૧-૧-૧૯૫૮ ૧૧-૧-૧૯૬૦ ૨૫-૨-૧૯૬૧ ૧૯-૧-૧૯૬૩ ૮-૨-૧૯૬૪ ૧૩-૨-૧૯૬૬ ૨૭-૨-૧૯૬૭ ૧૭–૧-૧૯૬૮ શેઠશ્રી ચીમનલાલ મોહનલાલ ઈ. સ. ૧૯૩૨ વડનગર ૧-૧૨-૧૯૩૪ પ-૮-૧૯૩૬ ૩૧-૧-૧૯૩૭ ૯-૧-૧૯૩૮ ૩–૧–૧૯૪૨ Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ શેઠ આ૦ ક0ની પદ્ધ ઇતિહાસ નિમણૂકની તારીખ પ્રદેશ અક પ્રતિનિધિનું નામ વડનગર કપડવંજ (૮૩) શેઠશ્રી રમણલાલ મણીલાલ ૧૧-૩-૧૯૪૪ ૧૬-૬-૧૯૪૫ ૨–૩–૧૯૪૮ ૧-૪-૧૯૫૪ ઇ. સ. ૧૯૩૨ ૫-૮-૧૯૩૬ ૩૧-૧-૧૯૩૭ ૨૧-૧-૧૯૩૯ ૬-૧-૧૯૪૦ ૧૬-૬-૧૯૪૫ ૧૫-૨-૧૯૪૭ ૨-૩-૧૯૪૮ ૨૯-૩-૧૯૫૨ ૧-૪-૧૯૫૪ ૨૬-૩-૧૯૫૫ ૭–૪–૧૯૫૬ ૧૭-૩-૧૯૫૭ ૧-૧-૧૯૫૮ ૧૧-૧-૧૯૬૦ ૨૫-૨-૧૯૬૧ ૧૯-૧-૧૯૬૩ ૮-૨-૧૯૬૪ ૧૩-૨-૧૯૬૬ ૧૭-૧-૧૯૬૮ ૮-૨-૧૯૬૯ પ-૮-૧૯૩૬ ૩૧-૧-૧૯૩૭ ૯-૧-૧૯૩૮ ૨૧-૧-૧૯૩૯ ૬-૧-૧૯૪૦ (૮૪) શેઠશ્રી રતિલાલ કેશવલાલ પ્રાંતીજ Page #358 -------------------------------------------------------------------------- ________________ ૩૧૭ પ્રદેશ પ્રાંતીજ મહીના પ્રમુખશ્રીઓ, વહીવટદાર પ્રતિનિધિઓ ત્થા પ્રાદેશિક પ્રતિનિધિઓ અંક પ્રતિનિધિનું નામ નિમણૂકની તારીખ ૧-૧-૧૯૪૧ ૩-૧-૧૯૪૨ ૨૩-૧-૧૯૪૩ ૧૧-૩-૧૯૪૪ ૧૬-૬-૧૯૪૫ ૨૩-૩-૧૯૪૬ ૧૫-૨–૧૯૪૭ ૨-૩–૧૯૪૮ ૭–૩–૧૯૪૯ ૧-૪-૧૯૫૦ ૮-૧-૧૯૫૧ ૨૯-૩-૧૯૫૨ ૧-૪-૧૯૫૪ ૭–૪–૧૯૫૬ ૧૭-૩-૧૯૫૭ ૧-૧-૧૯૫૮ ૬-૩-૧૯૫૯ ૧૧-૧-૧૯૬૦ ૨૫-૨-૧૯૬૧ ૮-૨-૧૯૬૪ ૬-૩-૧૯૬૫ ૨૭-૨-૧૯૬૭ ૧૭-૧–૧૯૬૮ ૮-૨–૧૯૬૯ (૮૫) શેઠશ્રી ચુનીલાલ મણીલાલ ઈ. સ. ૧૯૩૨ ૫-૮-૧૯૩૬ ૧૬-૬-૧૯૪૫ ૨–૩–૧૯૪૮ (૮૬) શેઠશ્રી મૂળચંદ વાડીલાલ ૧૬-૬-૧૯૪૫ ૨૩-૩-૧૯૪૬ ધોલેરા માણસા Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ શેઠ આર કટની પેઢીને ઇતિહાસ નિમણૂકની તારીખ પ્રદેશ અક પ્રતિનિધિનું નામ માણસા ૨–૩–૧૯૪૮ ૮-૧-૧૯૫૧ ૧-૪-૧૫૪ ૧-૧-૧૯૫૮ ૬-૩-૧૯૫૯ (૮૭) શેઠશ્રી ગુલાબચંદ આણંદજી ભાવનગર શેઠશ્રી કેશવલાલ કચરાભાઈ પેથાપુર ૧૫-૨-૧૯૪૭ ૨-૩-૧૯૪૮ ૭-૩-૧૯૪૯ ૧-૪-૧૯૫૪ ૧-૧-૧૯૫૮ ૭–૩–૧૯૪૯ ૧-૪-૧૯૫૦ ૮–૧–૧૯૫૧ ૨૯-૩-૧૯૫૨ ૧૬–૩–૧૯૫૩ ૧-૪-૧૯૫૪ ૭-૪-૧૯૫૬ ૧૭-૩-૧૯૫૭ ૧-૧-૧૯૫૮ ૩-૩–૧૯૬૨ ૧-૪-૧૯૫૦ ૮-૧-૧૯૫૧ ૨૯-૩-૧૯૫૨ ૧૬-૩-૧૯૫૩ ૧-૪-૧૯૫૪ ૨૬-૩-૧૯૫૫ ૧-૧-૧૯૫૮ દ-૩-૧૯૫૯ ૨૫-૨-૧૯૬૧ ૧૯-૧-૧૯૬૩ (૮૯) શેઠશ્રી રાજેન્દ્રકુમાર ભાલાભાઈ ખેડા Page #360 -------------------------------------------------------------------------- ________________ ૩૧૯ ખેડા પઢીના પ્રમુખશ્રીઓ, વહીવટદાર પ્રતિનિધિઓ ત્થા પ્રાદેશિક પ્રતિનિધિઓ અક પ્રતિનિધિનું નામ નિમણૂકની તારીખ પ્રદેશ ૮-૨-૧૯૬૪) ૬-૩-૧૯૬૫ ૧૩-૨-૧૯૬૬ ૨૭-૨-૧૯૬૭ ૧૭-૧-૧૯૬૮ ૮-૨-૧૯૬૯ (૯૦) શેઠશ્રી રમણલાલ દલસુખભાઈ ૮-૧-૧૯૫૧ ખંભાત ૧૬-૩-૧૯૫૩ ૧-૪-૧૯૫૪ ૨૬-૩-૧૯૫૫ ૧૭-૩-૧૯૫૭ ૧-૧-૧૯૫૮ ૬-૩-૧૯૫૯ ૧૧-૧-૧૯૬૦ ૨૫-૨-૧૯૬૧ ૧૪-૭-૧૯૬૪ ૬-૩-૧૯૬૫ ૧૩-૨-૧૯૬૬ ૨૭-૨-૧૯૬૭ ૧૭–૧–૧૯૬૮ ૮-૨-૧૯૬૯ શેઠશ્રી ભોગીલાલ લહેરચંદ ૮-૧-૧૯૫૧ મુંબઈ ૨૯-૩-૧૯૫૨ ૧૬-૩-૧૯૫૩ ૧-૪-૧૯૫૪ ૨૬-૩-૧૯૫૫ (૧૭-૩-૧૯૫૭ ૧-૧-૧૯૫૮ ૬-૩-૧૯૫૯ ૨૫-૨-૧૯૬૧ Page #361 -------------------------------------------------------------------------- ________________ અલક પ્રતિનિધિનું નામ મુંબઈ શેઠશ્રી જીવતલાલ પ્રતાપશીભાઈ ૯૨) મુંબઈ શેઠ આ૦ કરની પેઢીને ઇતિહાસ નિમણૂકની તારીખ પ્રદેશ ૧૯-૧-૧૯૬૩ ૬-૩-૧૯૬૫ ૮-૧-૧૯૫૧ ૨૯-૩-૧૯૫૨ ૧૬-૩-૧૯૫૩ ૧-૪-૧૯૫૪ ૭–૪–૧૯૫૬ ૧૭-૩-૧૯૫૭ ૧-૧-૧૯૫૮ ૬–૩–૧૯૫૯ ૧૧-૧-૧૯૬૦ ૨૫-૨-૧૯૬૧ ૧૯-૧-૧૯૬૩ ૮-૨-૧૯૬૪ ૬-૩-૧૯૬૫ ૧૩-૨-૧૯૬૬ ૨૭-૨-૧૯૬૭ ૧૭-૧-૧૯૬૮ ૮-૨-૧૯૬૯ ૮-૧-૧૯૫૧ અમદાવાદ ૨૯-૩-૧૯૫૨ ૧૬-૩-૧૯૫૩ ૧-૪-૧૯૫૪ ૨૬-૩-૧૯૫૫ ૭-૪-૧૯૫૬ ૧-૧-૧૯૫૮ ૮-૧-૧૯૫૧ અમદાવાદ ૨૯-૩-૧૯૫૨ ૧૬-૩-૧૯૫૩ ૧-૪-૧૯૫૪ (૭) શેઠશ્રી ગિરધરલાલ છોટાલાલ (૯) શેઠી બકુભાઈ મણિલાલ Page #362 -------------------------------------------------------------------------- ________________ ૧૮ના પ્રમુખશ્રીઓ, વહીવટદાર પ્રતિનિધિઓ ત્થા પ્રાદેશિક પ્રતિનિધિઓ ૩૨૧ અંક પ્રતિનિધિનું નામ નિમણૂકની તારીખ પ્રદેશ (લ્પ) શેઠશ્રી હઠીસીંગ પુરુષોત્તમદાસ ૮-૧-૧૯૫૧ મહેસાણા ૨૯-૩-૧૯૫૨ ૧૬-૩-૧૯૫૩ ૧-૪-૧૫૪ ૨૬-૩-૧૯૫૫ ૭-૪-૧૯૫૬ ૧૭-૩-૧૯૫૭ ૧-૧-૧૯૫૮ ૧૧-૧-૧૯૬૦ ૮-૨-૧૯૬૪ (૬) શેઠશ્રી ગીલાલ ચુનીલાલ ૮-૧-૧૯૫૧ પાટણ ૧૬-૩-૧૯૫૩ ૧-૪-૧૫૪ ૭-૪-૧૯૫૬ ૧૭–૩–૧૯૫૭ ૧-૧-૧૯૫૮ ૮-૨-૧૯૬૪ ૬-૩–૧૯૬૫ ૨૭-૨-૧૯૬૭ ૧૭-૧-૧૯૬૮ ૮-૨-૧૯૬૯ (૯) શ્રી જેઠાલાલ દલીચંદ સંઘવી ૨-૩–૧૯૪૮ રાજકોટ ૮-૧-૧૯૫૧ ૨૯-૩-૧૯૫૨ ૧-૪-૧૯૫૪ ૨૬-૩-૧૯૫૫ ૭-૪-૧૯૫૬ ૧-૧-૧લ્પ૮ ૧૧-૧-૧૯૬૦ Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩રર અક (૯૮) (૯૯) (૧૦૦) પ્રતિનિધિતું નામ શેઠશ્રી ન્યાલચંદ નાગરદાસ શેઠશ્રી મણિલાલ મોહનલાલ શેઠશ્રી અમૃતલાલ કાળીદાસ દોશી રો આ કની પેઢીના પ્રતિભાસ નિમણૂકની તારીખ પ્રદેશ ૨૫-૨-૧૯૬૧ રાજકોટ ૨૭-૨-૧૯૬૭ "" ૨-૩-૧૯૪૮ રાણપુર ૨૯-૩-૧૯૫૨ ૧૬-૩-૧૯૫૩ ૧-૪-૧૯૫૪ ૧-૧-૧૯૫૮ ૮-૨-૧૯૬૪ ૬-૩-૧૯૬૫ ૨૬-૩-૧૯૫૫ ૭૪-૧૯૫૬ ૧૭-૩-૧૯૫૭ ૧-૧-૧૯૫૮ ૧-૧-૧૯૫૮ ૬-૩-૧૯૫૯ ૬-૩-૧૯૫૯ ૧૧–૧–૧૯૬૦ ૧૧-૧-૧૯૬૦ : ૧૧-૧-૧૯૬૦ ૨૫-૨-૧૯૬૧ ૨૫-૨-૧૯૬૧ ૬-૩-૧૯૬૫ ૨૯-૩-૧૯૫ર ૧-૪-૧૯૫૪ ૨૬-૩-૧૯૫૫ ૧-૧-૧૯૫૮ ,, "" "7 "" "" ૨૯-૩-૧૯૫૨ ૧૬-૩-૧૫ ૧-૪-૧૯૫૪ "" ૧-૪-૧૫૪ વિજાપુર મુબઈ મુખ "" "" "" 22 વિજાપુર "" મુખ 92 પાટણું વિજાપુર પાટણ મુખઈ "" મુંબઈ "" こ ઃઃ Page #364 -------------------------------------------------------------------------- ________________ પેઢીના પ્રમુખશ્રીઓ, વહીવટદાર પ્રતિાનધિઓ ત્થા પ્રાદેશિક પ્રતિનિધિઓ અક પ્રતિનિધિતુ નામ નિમણૂકની તારીખ (૧૦૧) (૧૦૨) શેઠશ્રી ચીમનલાલ ત્રિભેાવનદાસ શેઠશ્રી જમનાદાસ હીરાલાલ ૨૫-૨-૧૯૬૧ ૧૩-૨-૧૯૬૬ ૨૭–૨–૧૯૬૭ ૮-૨-૧૯૬૯ ૨૯-૩-૧૯૫ર ૧-૪-૧૯૫૪ ૨૬-૩-૧૯૫૫ ૭-૪-૧૯૫૬ ૧૭-૩-૧૯૫૭ ૧–૧–૧૯૫૮ ૬-૩-૧૯૫૯ ૧૧-૧-૧૯૬ ૩-૩-૧૯૬૨ ૧૯-૧-૧૯૬૩ ૮-૧૨-૧૯૬૪ ૬–૩–૧૯૬૫ ૧૩-૨-૧૯૬૬ ૨૭-૨-૧૯૬૭ ૧૭-૧-૧૯૬૮ ૧૬-૩-૧૯૫૩ ૧-૪-૧૯૫૪ ૨૬-૩-૧૯૫૫ ૭-૪-૧૯૫૬ ૧-૧-૧૯૫૮ ૨૫-૨-૧૯૬૧ ૧૯-૧-૧૯૬૩ ૮"૨-૧૯૬૪ ૬-૩-૧૯૬૫ ૧૩-૨-૧૯૬૬ ૨૭-૨-૧૯૬૭ પ્રશ સુબઈ "" "" "" ઊંઝા 39 "" 29 ,, . "" "" "" "" "" 29 "" ખેડા "" " "" : : : : : : ૩૨૩ Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ અક (૧૦૩) (૧૦૪) (૧૦૫) (૧૦૬) પ્રતિનિધિતુ નામ શેઠશ્રી પુરુષાત્તમભાઈ સુરચંદ શેઠશ્રી રતિલાલ જીવલાલ શેઠશ્રી માહનલાલ હરીચ'દ શેઠશ્રી કીરચંદ કરસનદાસ વ્હારા શેઠ આ કની પેઢીના ઇતિહાસ નિમણૂકની તારીખ ૧૭-૧-૧૯૬૮ ૮-૨-૧૯૬૯ ૧૬-૩-૧૯૫૩ ૧-૧-૧૯૫૮ ૧-૪-૧૯૫૪ ૨૬-૩-૧૯૫૫ ૭-૪-૧૯૫૬ ૧-૧-૧૯૫૮ ૬-૩-૧૯૫૯ ૧૧-૧-૧૯૬૦ ૩-૩-૧૯૬૨ ૧૪-૭-૧૯૬૪ ૬-૩-૧૯૬૫ ૧૩-૨-૧૯૬૬ ૨૭–૨–૧૯૬૭ ૧૭-૧-૧૯૬૮ ૨૧-૬-૧૯૬૯ ૧-૪-૧૯૫૪ ૭-૪-૧૯૫૬ ૧-૧-૧૯૫૮ ૬-૩-૧૯૫૯ ૨૫-૨-૧૯૬૧ ૧૯-૧-૧૯૬૩ ૮-૨-૧૯૬૪ ૬-૩-૧૯૬૫ ૧૩-૨-૧૯૬૬ ૨૭-૨-૧૯૬૭ ૧૭-૧-૧૯૬૮ ૮-૨-૧૯૬૯ ૫-૮-૧૯૩૬ પ્રા ખેડા 99 ધ્રાંગધ્રા 99 વઢવાણ "" "" 39 22 99 21 ,, "" "" 27 "" શિહાર "" 99 "" "" "" "" ,, "" "" "" "" માંડલ Page #366 -------------------------------------------------------------------------- ________________ પઢીના પ્રમુખશ્રીઓ, વહીવટદાર પ્રતિનિધિઓ થા પ્રાદેશિક પ્રતિનિધિઓ ૩૨૫ પ્રતિનિધિનું નામ નિમણૂકની તારીખ પ્રદેશ ૧૬-૬-૧૯૪૫ માંડલ ૨-૩-૧૯૪૮ ૧-૪-૧૯૫૪ ૭–૪–૧૯૫૬ ૧૭–૩–૧૯૫૭ ૧-૧-૧૯૫૮ ૮-૨-૧૯૬૪ ૬-૩-૧૯૬૫ ૧૩-૨-૧૯૬૬ ૨–૨–૧૯૬૭ ૮-૨-૧૯૨૯ (૧૦૭) શેઠશ્રી ધરમદાસ રૂગનાથજી ૧-૪-૧૯૫૪ પિરબંદર ૭–૪–૧૯૫૬ ૧-૩-૧૯૫૭ ૧-૧-૧૯૫૮ ૬-૩-૧૯૫૯ ૧૧-૧-૧૯૬૦ ૨૫-૨-૧૯૬૧ ૧૯-૧-૧૯૬૩ ૮-૨-૧૯૬૪ ૬-૩-૧૯૬૫ ૨૭-૨-૧૯૬૭ ૮-૨-૧૯૬૯ (૧૦૮) શેઠશ્રી રાયચંદ હરચંદ ૧-૪-૧૯૫૪ વલસાડ ૭-૪-૧૯૫૬ ૧-૧-૧૯૫૮ ૬-૩-૧૯૫૯ ૨૫-૨-૧૯૬૧ ૬-૩-૧૯૬૫ ૧૩-૨-૧૯૬૬ ૮-૨-૧૯૬૯ વલસાડ Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ અક (૧૯) (૧૧૦) (૧૧૧) (૧૧૨) (૧૧૩) પ્રતિનિધિનું નામ શેઠશ્રી ભાગીલાલ ગોપાળદાસ શેઠશ્રી હરખચંદ હોંશીલાલ શેઠશ્રી દામજીભાઈ ધારશીભાઈ શેઠશ્રી ખીમચંદભાઈ ચાંપશીભાઈ શેઠશ્રી રતિલાલ લીલાધરભાઈ શેઠ આ ક૦ની પેઢીના ઇતિહાસ નિમણૂકની તારીખ પ્રદેશ ૧-૪-૧૯૫૪ ૧૭-૩-૧૯૫૭ ૧-૧-૧૯૫૮ ૧-૪-૧૯૫૪ ૧૭-૩-૧૯૫૭ ૧-૧-૧૯૫૮ ૧-૧-૧૯૫૮ ૬-૩-૧૯૫૯ ૧૧-૧-૧૯૬૦ ૨૫-૨-૧૯૬૧ ૫-૮-૧૯૩૬ માલાપુર ૧-૪-૧૯૫૪ ૧૭–૩–૧૯૫૭ ૧-૧-૧૯૫૮ ૬-૩-૧૯૫૯ ૧૧–૧–૧૯૬૦ ૧૪-૭-૧૯૨૪ ૧૭-૧-૧૯૬૮ ૮-૨-૧૯૬૯ ૮-૨-૧૯૬૪ ૬-૩-૧૯૬૫ ૧૩-૨-૧૯૬+ ૨૭-૨-૧૯૬૭ ૧૭-૧-૧૯૬૮ ૮-૨-૧૯૬૯ ૧૬-૬-૧૯૪૫ ૨-૩-૧૯૪૮ ૧-૪-૧૯૫૪ ૧-૧-૧૯૫૮ ખેરાળુ 27 "9 ,, 99 ::::: . અજાર 99 17 ભાવનગર "" 27 "" "" "" 22 77 >" 39 માંગરાળ "" . ?? Page #368 -------------------------------------------------------------------------- ________________ પેઢીના પ્રમુખશ્રીઓ, વહીવટદાર પ્રતિનિધિઓ ત્થા પ્રાદેશિક પ્રતિનિધિએ અક પ્રતિનિધિનુ' નામ નિમણૂકની તારીખ (૧૧૪) (૧૧૫) (૧૧૬) (૧૧૭) (૧૧૮) (૧૧૫) શેઠશ્રી પેાપટલાલ મણિલાલ શેઠશ્રી વિનયચંદ હરખચંદ શેઠશ્રી રાજેન્દ્રસિ‘ગજી શેઠશ્રી કાંતિલાલ વીરચંદ શેઠશ્રી માતીલાલ વીરચંદ શેઠશ્રી ચારુચ'દ્ર ભાગીલાલ ૬-૩–૧૯૫૯ ૨૫-૨-૧૯૬૧ ૧૯-૧-૧૯૬૩ ૨૭–૨–૧૯૬૭ ૬-૩-૧૯૫૯ ૧૧-૧-૧૯૬૦ ૩-૧-૧૯૬૨ ૧૯-૧-૧૯૬૩ ૧૪-૭-૧૯૬૪ પ્રદેશ માંગરાળ ૬-૩-૧૯૬૫ ૧૩૨–૧૯૬૨ ૨૭૨–૧૯૬૭ ૧૭–૧–૧૯૬૯ ૮-૨-૧૯૬૯ ૬-૩-૧૯૫૯ ૨૫-૨-૧૯૬૧ ૮-૨-૧૯૬૪ "" ,, ૬-૩-૧૯૫૯ સાંગલી ૮-૨-૧૯૬૪ ૬–૩–૧૯૬૫ ૮-૨-૧૯૬૯ ૧-૪-૧૯૫૪ ૧-૧-૧૯૫૮ ૬-૩-૧૯૫૯ ૧૯-૧-૧૯૬૩ ૨૭–૨–૧૯૬૭ ૧- ૧૯૪ ૧-૧-૧૯૫૮ ૬-૩-૧૯૫૯ ૬-૩-૧૯૫૯ "" "" 29 ,, રગુન "" "" "" "" કલકત્તા 99 "" માલેગામ માલેગામ . "9 99 22 "" "" "" "" "" અમદાવાદ ક ૩૨૭ Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૮ અક (૧૨૦) શેઠ આ કરની પઢીને ઇતિહાસ પ્રતિનિધિનું નામ નિમણૂકની તારીખ પ્રદેશ ૬-૩-૧૯૬૫ અમદાવાદ ૧૩-૨-૧૯૬૬ ૧૭-૧-૧૯૬૮ ૮-૨-૧૯૯ શેઠશ્રી નરેશચંદ્ર મનસુખરામ ૬–૩–૧૯૫૯. અમદાવાદ ૧૧-૧-૧૯૬૦ ૨૫–૨–૧૯૬૧ ૧૯-૧-૧૯૬૩ ૮-૨-૧૯૬૪. ૬-૩-૧૯૬૫ ૧૩-૨-૧૯૬૬ ૨૭-૨-૧૯૬૭ ૧-૧-૧૯૬૮ શેઠશ્રી અમરચંદજી જ્ઞાનચંદજી કેસર ૧૧-૧-૧૯૬૦ મહાર ૮-૨-૧૯૬૪ ૬-૩-૧૯૬૫ ૧૩-૨-૧૯૬૬ ૧–૧-૧૯૬૮ મી કેસરીમલ હીરાચંદ ૧૧-૧-૧૯૬૦ વડોદરા ૧૯-૧-૧૯૬૩ ૧૪-૭-૧૯૬૪ ૬-૩-૧૯૬૫ ૧-૧-૧૯૬૮ શેઠશ્રી પોપટલાલ જેઠાલાલ ૧-૪-૧૫૪ ધોલેરા ૧-૧-૧૯૫૮ ૧૧-૧-૧૯૬૦ ૨૫-૨-૧૯૬૧ (૧૨૧) (૧૨ ૧૪-૭-૧૯૬૪ ૬-૩-૧૯૬૫ ધંધુકા જાહેરા Page #370 -------------------------------------------------------------------------- ________________ (૧૨૫) શેઠશ્રી રતિલાલ ડામરશીભાઈ પેઢીના પ્રમુખશ્રીઓ, વહીવટદાર પ્રતિનિધિઓ ત્થા પ્રાદેશિક પ્રતિનિધિઓ ૩ર૯ અંક પ્રતિનિધિનું નામ નિમણૂકની તારીખ પ્રદેશ ૨૭–૨–૧૯૬૭ ધોલેરા ૨૧-૬-૧૯૬૯ (૧૨) શેઠશ્રી ભેગીલાલ મગનલાલ ૧૧-૧-૧૯૬૦ ભાવનગર ૨૫-૨-૧૯૬૧ ૮-૨-૧૯૬૪ ૬-૩-૧૯૬૫ ૧૩-૨-૧૯૬૬ ૮-૨-૧૯૬૯ ૧-૧-૧૯૫૮ સાયલા ૧૧-૧-૧૯૬૦ ૮-૨-૧૯૬૪ ૮-૨-૧૯૬૯ (૧૨૬) શેઠશ્રી ચુનીલાલ પદમશીભાઈ ૧-૧-૧૯૫૮ સાણંદ ૧૧-૧-૧૯૬૦ ૨૫-૨-૧૯૬૧ ૮-૨-૧૯૬૪ ૬–૩–૧૯૬૫ ૧૩-૨-૧૯૬૬ ૨૭–૨–૧૯૬૭ ૧૭–૧–૧૯૬૮ ૮-૨-૧૯૬૯ ૧-૧-૧૯૫૮ વડનગર. ૨૫-૨-૧૯૬૧ ૮-૨-૧૯૬૪ ૧૩–૨-૧૯૯૬ ૨૭-૨-૧૯૬૭ ૧૭-૧-૧૯૬૮ ૮-૨-૧૯૬૯ (૧૨૮) શેઠશ્રી લાલચંદજી ઠઠ્ઠા ૧-૧-૧૯૫૮ મદ્રાસ ૪૨ (૧૨૭) શેઠશ્રી ચંદુલાલ ચુનીલાલ Page #371 -------------------------------------------------------------------------- ________________ 330 અક (૧૨૯) (૧૩૦) (૧૩૧) (૧૩૨) (૧૩૩) (૧૩૪) (૧૩૫) (૧૩૬) પ્રતિનિધિનું નામ શેઠશ્રી ચંદુલાલ માહનલાલ શેઠશ્રી પ્રજારામ હેરખચંદ શેઠશ્રી વનેચ'દજી ખેમચ’દજી શેઠશ્રી ભાઈચ'દ અમરચંદ શેઠશ્રી કાંતિલાલ મણિલાલ ડાકટર શેઠ આ કની પેઢીના ઇતિહાસ નિમણૂકની તારીખ શેઠશ્રી ઉત્તમચંદ ગિરધરલાલ શેઠશ્રી રીખવચ'દ ચુનીલાલ દાશી ૨૫-૨-૧૯૬૧ ૮-૨-૧૯૬૪ ૬-૩-૧૯૬૫ ૨૭-૨-૧૯૬૭ ૧૯–૧–૧૯૬૩ ૧૩-૨-૧૯૬૬ ૧૭-૧-૧૯૬૮ ૮-૨-૧૯૬૯ પ્રદેશ મદ્રાસ "" "" "" ૧૯-૧-૧૯૬૩ ૧૩-૨-૧૯૬€ ૨૭-૨-૧૯૬૭ ૮-૨-૧૯૬૪ ૧૩-૨-૧૯૬૨ ૮-૨-૧૯૬૪ ૬-૩-૧૯૬૫ ૨૭-૨-૧૯૬૭ ૧૭-૧-૧૯૬૮ ૮-૨-૧૯૬૯ ૧-૪-૧૯૫૪ ૧-૧-૧૯૫૮ ૧૪–૭–૧૯૬૪ શેઠશ્રી ખીલદાસ માહનલાલ સ`ઘવી ૬-૩-૧૯૬૫ ૧૩-૨-૧૯૬૬ ૨૭-૨-૧૯૬૭ ૮-૨-૧૯૬૯ "" ૬-૩-૧૯૬૫ જુનાગઢ ૮-૨-૧૯૬૯ ૬-૩-૧૯૬૫ ૧૩-૨-૧૯૬૬ ૧૭-૧-૧૯૬૮ પાટણ "" K જામનગર 29 "" મ'ડવારીઆ .. ભાવનગર ,, ,, કર વીસનગર ,, "" મારી - "" 99 "" વિજાપુર "" "" Page #372 -------------------------------------------------------------------------- ________________ અંક પેઢીના પ્રમુખશ્રીઓ, વહીવટદાર પ્રતિનિધિઓ થા પ્રાદેશિક પ્રતિનિધિઓ ૩૩૧ પ્રતિનિધિનું નામ નિમણૂકની તારીખ પ્રદેશ ૮-૨-૧૯૬૯ વિજાપુર (૧૩૭) શેઠશ્રી કેસરીમલ હીરાલાલ ૧૩-૨-૧૯૬૬ વડોદરા (૧૩૮) શેઠશ્રી પન્નાલાલ ભીખાલાલ ૧૩-૨-૧૯૬૬ પાટણ (૧૩૯) શેઠશ્રી હીરાલાલ હાલચંદ ૨૭-૨-૧૯૬૭ પાલનપુર (૧૪૦). શેઠશ્રી ચંદુલાલ બાપુલાલ ૫-૮-૧૯૩૬ ખંભાત ૧૬-૬-૧૯૪૫ ૨-૩-૧૯૪૮ ૧–૪–૧૯૫૪ ૧-૧-૧૯૫૮ ૧૭–૧–૧૯૬૮ (૧૪૧) શેઠશ્રી સવાઈલાલ કેશવલાલ ૧૭-૧-૧૯૬૮ કલકત્તા ૮-૨-૧૯૬૯ (૧૪૨) શેઠશ્રી ચંપકલાલ પ્રભુદાસ ૨૧-૬-૧૯૬૯ મહેસાણું (૧૪૩) શેઠશ્રી કેશવલાલ કચરાદાસ ૧–૪–૧૯૫૪ પોરબંદર (૧૪૪) શેઠશ્રી કાલીદાસ કકલભાઈ ૫-૮-૧૯૩૬ વાવ ૧૬-૬-૧૯૪૫ ૨–૩–૧૯૪૮ ૧-૪-૧૯૫૪ ૧-૧-૧૯૫૮ (૧૪૫) શેઠશ્રી કેશવજી માણેકચંદ પ-૮-૧૯૩૬ જામનગર ૧૬-૬-૧૯૪૫ ૨–૩–૧૯૪૮ ૧-૪-૧૯૫૪ ૧-૧-૧૯૫૮ (૧૪૬) શેઠશ્રી ખેમચંદજી સીધી ઈ. સ. ૧૯૩૨ શિરોહી ૫-૮-૧૯૩૬ ૧૬-૬-૧૯૪૫ ૨–૩–૧૯૪૮ ૧-૪-૧૯૫૪ ૧-૧-૧૯૫૮ Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ અક (૧૪૭) (૧૪) (૧૪૯) (૧૫) (૧૫૧) (૧૫૨) શેઠ આ૦ કરની પેઢીને ઇતિહાસ પ્રતિનિધિનું નામ નિમણૂકની તારીખ પ્રદેશ શેઠશ્રી ગાંડાભાઈ ગુલાબચંદ કે ઠારી ઈ. સ. ૧૯૩૨ વલસાડ ૫-૮-૧૯૩૬ ૧૬-૬-૧૯૪૫ ૨–૩–૧૯૪૮ શેઠશ્રી ગીગાભાઈ બેચરભાઈ ઈ. સ. ૧૯૩૨ શિહોર ૫-૮-૧૯૩૬ ૧૬-૬-૧૯૪૫ ૨-૩-૧૯૪૮ શેઠશ્રી બાબુ ગોપીચંદજી ઈ. સ. ૧૯૩૨ અંબાલા શેઠશ્રી બાબુ ચાંદમલજી ઈ. સ. ૧૯૩૨ આગ્રા શેઠશ્રી ચુનીલાલ વીરચંદ ૧–૪–૧૯૫૪ દમણ ૧-૧-૧૯૫૮ શેઠશ્રી ચીમનલાલ જેચંદભાઈ ૫-૮-૧૯૩૬ પાટણ ૧૬-૬-૧૯૪૫ ૨–૩–૧૯૪૮ ૧-૪-૧૯૫૪ ૧-૧-૧૯૫૮ શેઠશ્રી ચંદનમલજી ઘીયા ૫-૮-૧૯૩૬ પ્રતાપગઢ ૧૬-૬-૧૯૪૫ ૨-૩–૧૯૪૮ શેઠશ્રી ચંદુલાલ ચીમનલાલ ઈ. સ. ૧૯૩૨ અમદાવાદ શેઠશ્રી છગનલાલ લલ્લુભાઈ ૨-૩-૧૯૪૮ નવસારી ૧-૪-૧૯૫૪ ૧-૧-૧૯૫૮ શેઠશ્રી જેસંગભાઈ મનસુખલાલ ઈ. સ. ૧૯૩૨ રંગુન ૫–૮–૧૯૩૬ ૧૬-૬-૧૯૪૫ ૨-૩–૧૯૪૮ શેઠશ્રી જીવણલાલ નેણશીભાઈ સંઘવી ૫-૮-૧૯૩૬ લખતર ૧૬-૬-૧૯૪૫ (૧૫૩). (૧૫૪) (૧૫૫) (૧૫૬) (૧૫૭) Page #374 -------------------------------------------------------------------------- ________________ પેઢીના પ્રમુખશ્રીઓ, વહીવટદાર પ્રતિનિધિઓ ત્થા પ્રાદેશિક પ્રતિનિધિઓ અક પ્રતિનિધિનું નામ નિમણૂકની તારીખ (૧૫૮) (૧૫૯) (૧૬૦) (૧૬૧) (૧૬૨) (૧૬૩) (૧૬૪) ૨-૩-૧૯૪૮ ૧-૪-૧૯૫૪ ૧-૧-૧૯૫૮ શેઠશ્રી દોલતચ'દજી અમીચંદજી ઝવેરી ૫-૮-૧૯૩૬ ૧૬-૬-૧૯૪૫ ૨-૩-૧૯૪૮ ૧-૪-૧૯૫૪ ૧-૧-૧૯૫૮ ઈ. સ. ૧૯૩૨ ૫-૮-૧૯૩૬ ૧૬-૬-૧૯૪૫ ૨-૩-૧૯૪૮ ૧–૪–૧૯૫૪ ૧-૧-૧૯૫૮ ઈ. સ. ૧૯૩૨ શેઠશ્રી ડાહ્યાજી દેવીચ'દજી સ*ધવી શેઠશ્રી દામાદરદાસ બાપુશા શેઠશ્રી બાબુ દયાળચંદજી ઝવેરી શેઠશ્રી નરેાત્તમદાસ જેઠાભાઈ શેઠશ્રી નાનચંદ્ર દેવચંદ શાહ શેઠશ્રી નાનાલાલ ચંદુલાલ કાઠારી ૫-૮-૧૯૩૬ ૫-૮-૧૯૩૬ ૧૬-૬-૧૯૪૫ ૨-૩-૧૯૪૮ ઈ. સ. ૧૯૩૨ ૫-૮-૧૯૩૬ ૧૬-૬-૧૯૪૫ ૨-૩-૧૯૪૮ ૫-૮-૧૯૩૬ ૧૬-૬-૧૯૪૫ ૨૩–૧૯૪૮ ૧–૪-૧૯૫૪ ઈ. સ. ૧૯૩૨ ૫-૮-૧૯૩૬ ૧૬-૬-૧૯૪૫ પ્રદેશ લખતર "" "" પાટણ ,, "" "" "" મડવારીયા 39 92 "" 27 "" ચૈવલા "" આગ્રા 22 39 કલકત્તા 27 "" "" સાંગલી "" 39 : " ૩૩૩ પાલનપુર "" 17 Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ અક (૧૬૫) (૧૬૬) (૧૬૭) (૧૬૮) (૧૬૯) (૧૦૦) (૧૭૧) (૧૭૨) (૧૭૩) પ્રતિનિધિતું નામ ૨-૩-૧૯૪૮ ૧-૪-૧૯૫૪ ૧-૧-૧૯૫૮ શેઠશ્રી પાનચદભાઈ કીરચંદભાઈ સ‘ધવી ઈ. સ. ૧૯૩૨ શેઠશ્રી પરસેાત્તમભાઈ અમરસી મહેતા ઈ. સ. ૧૯૩૨ ૧-૪-૧૯૫૪ શેઠશ્રી પરસેાત્તમદાસ સુરચંદ વ્હારા શેઠશ્રી પાપટલાલ રૂપચંદ પટણી ૧-૪-૧૯૫૪ ૧-૧-૧૯૫૮ શેઠશ્રી પ્રભુદાસ ત્રિભાવનદાસ ઈ. સ. ૧૯૩૨ શેઠશ્રી પે।પટલાલ લક્ષ્મીચ'દ મહેતા શેઠશ્રી બાલાભાઈ હીરાચંદ શાહ શેઠશ્રી માઝુમહારાજ બહાદુરસિંહજી દુગડ શેઠ આ કની પેઢીના ઇતિહાસ નિમણૂકની તારીખ શેઠશ્રી ખાલુભાઈ વીરચંદ ઝવેરી ૫-૮-૧૯૩૬ ૧૬-૬-૧૯૪૫ ૨-૩-૧૯૪૮ ૧-૪-૧૯૫૪ ૧-૧-૧૯૫૮ ૨-૩-૧૯૪૮ ઈ. સ. ૧૯૩૨ ૫-૮-૧૯૩૬ ૧૬-૬-૧૯૪૫ ૨-૩-૧૯૪૮ ૧-૪-૧૯૫૪ ૧-૪-૧૯૫૪ ૧-૧-૧૯૫૮ પ્રદેશ પાલનપુર 39 99 મારખી માંડવી ધ્રાંગધ્રા ચેવલા "" જુનાગઢ "" 29 "" "" ૫-૮-૧૯૩૬ માંડવી ૧૬-૬-૧૯૪૫ ૨-૩-૧૯૪૮ ૧-૪-૧૯૫૪ ૧-૧-૧૯૫૮ ઈ. સ. ૧૯૩૨ ૫-૮-૧૯૩૬ ૧૬-૬-૧૯૪૫ 1. "" "" "" "" માલેગામ 95 77 34 મુરશીદાખાદ "" "" "" સુરત 79 Page #376 -------------------------------------------------------------------------- ________________ પેઢીના પ્રમુખશ્રીઓ, વહીવટદાર પ્રતિનિધિઓ ત્થા પ્રાદેશિક પ્રતિનિધિઓ નિમણૂકની તારીખ પ્રતિનિધિનું નામ શેઠશ્રી એલ. ખાજીરાવ જૈન અફ (૧૭૪) (૧૭૫) (૧૭૬) (૧૭૭) (૧૭૮) (૧૭૯) (૧૮૦) (૧૮૧) (૧૮૨) શેઠશ્રી ભાગીલાલ મગનલાલ શેઠશ્રી ભાગીલાલ લાલચ'દ શાહે શેઠશ્રી માતીચ≠ પાનાચંદ મહેતા શેઠશ્રી માહનલાલ લાલચંદ સ`ધવી શેઠશ્રી માહનલાલ લલ્લુભાઈ શેઠશ્રી મનાલાલ વસ'તલાલ ઘીયા શેઠશ્રી લાલા માહનલાલ જૈન ૫-૮-૧૯૩૬ ૧૬-૬-૧૯૪૫ ૨-૩-૧૯૪૮ ૧-૪-૧૯૫૪ ૧-૧-૧૯૫૮ ૧-૧-૧૯૫૮ ૧-૪-૧૯૫૪ ૧-૧-૧૯૫૮ ઇ. સ. ૧૯૭૨ ૫-૮-૧૯૩૬ ૧૬-૬ ૧૯૪૫ ૨-૩-૧૯૪૮ ૧–૪–૧૯૫૪ ૧-૧-૧૯૫૮ ૧-૪-૧૯૫૪ ૧-૧-૧૯૫૮ ૧-૪-૧૯૫૪ ૧-૧-૧૯૫૮ ઈ. સ. ૧૯૩૨ ૫-૮-૧૯૩૬ ૧૬-૬-૧૯૪૫ ૨-૩-૧૯૪૮ ૧-૪-૧૯૫૪ ૧-૧-૧૯૫૮ શેઠશ્રી માહનલાલ નાગજીભાઈ ચિનાઈ ઈ. સ. ૧૯૩૨ ૫-૮-૧૯૩૬ ૧૬-૬-૧૯૪૫ ૨૩–૧૯૪૮ ૧-૪-૧૯૫૪ ૧-૧-૧૯૫૮ પ્રદેશ અખાલા 99 "" "" 99 ભાવનગર માલેગામ . જામનગર મારખી "" "" "" "" કલકત્તા "" પ્રતાપગઢ "" અમૃતસર "" "" "" "" "" ધારાજી 99 ,, "" "" ૩૩૫ 22 Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ એક (૧૮૩) (૧૮૪) (૧૮૫) મુંબઈ (૧૮૬) (૧૮૭) (૧૮) શેઠ આર કટની પેઢીને ઇતિહાસ પ્રતિનિધિનું નામ નિમણૂકની તારીખ પ્રદેશ શેઠશ્રી લક્ષ્મીચંદજી ઘીયા ઈ. સ. ૧૯૩૨ પ્રતાપગઢ શેટશ્રી લાલચંદ દેવચંદ ઈ. સ. ૧૯૩૨ સાંગલી શેઠશ્રી રામજીભાઈ રવજીભાઈ ૧–૪–૧૯૫૪ ૧-૧-૧૯૫૮ શેઠશ્રી સાંકળચંદ નારાયણજી વકીલ ઈ. સ. ૧૯૩૨ જામનગર ૫-૮-૧૯૩૬ ૧૬-૬-૧૯૪૫ ૨–૩–૧૯૪૮ ૧-૪-૧૯૫૪ ૧-૧-૧૯૫૮ શેઠશ્રી સુખલાલ ોંશીલાલ ઈ. સ. ૧૯૩૨ બાલાપુર ૧૬-૬-૧૯૪૫ ૨-૩-૧૯૪૮ શેઠશ્રી સિદ્ધરાજજી ધારીવાલ ૧-૪-૧૯૫૪ વાલિયર ૧-૧-૧૯૫૮ શેઠશ્રી સાંકળચંદ પાનાચંદ નગરશેઠ ઇ. સ. ૧૯૩૨ ભુજ ૫-૮-૧૯૩૬. ૧૬-૬-૧૯૪૫ ૨–૩–૧૯૪૮ ૧–૧–૧૯૫૮ શેઠશ્રી સાંકળચંદ તલકચંદ ઈ. સ. ૧૯૩૨ માસ ૫-૮-૧૯૩૬ ૧૬-૬-૧૯૪૫ ૨-૩-૧૯૪૮ શેઠશ્રી સેમચંદ ધારસીભાઈ ઈ. સ. ૧૯૩૨ અંજાર ૫-૮-૧૯૩૬ ૧૬-૬-૧૯૪૫ ૨-૩-૧૯૪૮ શેઠશ્રી હરકીશનદાસ મોહનલાલ ૨-૩-૧૯૪૮ પોરબંદર શેઠશ્રી અમરચંદ ગેપાળજી ધામી ૧-૪-૧૯૫૪ મહુવા ૧-૧-૧૯૫૮ (૧૮) (૧૯ (૧૧) (૧૨) (૧૯૩) Page #378 -------------------------------------------------------------------------- ________________ પેઢીના પ્રમુખશ્રીઓ, વહીવટદાર પ્રતિનિધિએ ત્થા પ્રાદેશિક પ્રતિનિધિઓ અક પ્રતિનિધિનું નામ નિમણૂકની તારીખ (૧૯૪) શેઠશ્રી અમીચંદ ગાવિંદજી શાહ ઈ. સ. ૧૯૩૨ ૫-૮-૧૯૩૬ ૧૬-૬-૧૯૪૫ ૨-૩-૧૯૪૮ ૧-૪-૧૯૫૪ ૧-૧-૧૯૫૮ ૫-૮-૧૯૩૬ ૧૬-૬-૧૯૪૫ ૨-૩-૧૯૪૮ ૧-૪-૧૯૫૪ ૧-૧-૧૯૫૮ (૧૯૫) શેઠશ્રી ઈંદ્રમલજી લુણીયા પ્રદેશ સુરત ૪૩ "" "" 99 "" ,, હૈદ્રાબાદ "" "" "" યાદી હ્ર પેઢીનું બંધારણ સને ૧૮૮૦માં ઘડવામાં આવ્યું. તેમાં બીજી વારના સુધારાવધારા સારા પ્રમાણમાં કરવામાં આવ્યા છે અને તે નિયમાવલીનાં નામે તા. ૧૬-૭૧૯૬૯ના રાજ તૈયાર કરવામાં આવ્યા છે જે છપાયેલ છે અને અત્યારે આ નિયમાવલીને અધિન રહીને પેઢીના વહીવટ કરવામાં આવી રહ્યો છે. આ નિયમાવલીની આઠમી કલમ પ્રાદેશિક પ્રતિનિધિઓને લગતી છે, જે આ પ્રમાણે છે : "" (૧) “અખિલ ભારતના જુદા જુદા પ્રાદેશિક વિભાગાનું પ્રમાણસર પ્રતિનિધિત્વ સચવાય તે હેતુથી સામાન્યપણે વસ્તીના ધારણે તે તે પ્રાદેશિક વિભાગનું પ્રતિનિધિત્વ રાખવામાં આવશે. આ પ્રમાણે વસ્તીના ધેારણે પ્રતિનિધિએની નિમણૂકની સખ્યા નીચે પ્રમાણે રહેશે :— ૩૩૭ (અ) કેાઈ શહેર વગેરે અને તેની આસપાસના વિભાગ કે જેની જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક વસ્તી ૧૦,૦૦૦ સુધીની હશે તે માટે પ્રતિનિધિ-૧ (ખ) કાઈ શહેર વગેરે અને તેની આસપાસના વિભાગ કે જેની જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક વસ્તી ૧૦,૦૦૧ થી ૨૦,૦૦૦ સુધીની હશે તે માટે પ્રતિનિધિ-ર (૩) કેાઈ શહેર વગેરે અને તેની આસપાસના વિભાગ કે જેની જૈન શ્વેતાંખર મૂર્તિ પૂજક વસ્તી ૨૦,૦૦૧ થી ૩૦,૦૦૦ સુધીની હશે તે માટે પ્રતિનિધિ–રૂ Page #379 -------------------------------------------------------------------------- ________________ ese શેઠ આ૦ ૬૦ની પેઢીના ઇતિહાસ (ડ) કાઈ શહેર વગેરે અને તેની આસપાસના વિભાગ કે જેની જૈન શ્વેતાંખર મૂતિપૂજક વસ્તી ૩૦,૦૦૧ થી વધારે હશે તે માટે પ્રતિનિધિ-૪ (૨) કાઈ સ’જોગામાં પેઢી તરફથી નક્કી કરેલ પ્રાદેશિક પ્રતિનિધિની નિમણૂકની સંખ્યાની ખાખતમાં ત્યાંના પ્રાદેશિક સંધને મતભેદ જણાય તેા તે ખાખત પ્રતિનિધિની સાધારણ સભામાં રજૂ કરવી અને તેમાં જે નિચ કરવામાં આવે તે છેવટના ગણાશે. (૩) વસ્તીના ધેારણે કાઈ પ્રાદેશિક વિભાગને પૂરતું પ્રતિનિધિત્વ મળી શકતું ન હાય તો તે હકીકત પ્રતિનિધિઓની સાધારણ સભામાં રજૂ કરવાથી તે અંગે જે નિષ્ણુ ય લેવામાં આવશે તે પ્રમાણે તે પ્રાદેશિક વિભાગ માટે પ્રતિનિધિઓની નિમણૂક કરી શકાશે. (૪) ઉપર પ્રમાણેના પ્રાદેશિક પ્રતિનિધિએ ઉપરાંત પ્રતિનિધિઓની સાધારણુ સભા, જરૂર જણાયે દસ પ્રતિનિધિઓ સુધી કોઓપ્ટ કરી શકાશે. (૫) અખિલ ભારતમાંથી આ પ્રકારે પ્રતિનિધિઓની વધારેમાં વધારે સખ્યા ૧૩૦ની રાખવામાં આવે છે. (૬) આ પ્રમાણે નિમાયેલા પ્રતિનિધિઓની મીટિંગને પ્રતિનિધિ સભા” કહેવામાં આવશે. (૭) ઉપર જણાવ્યા પ્રમાણે પ્રતિનિધિએની નિમણૂકાની જાહેરાત ટ્રસ્ટીઓની સમિતિ તરફથી કરવામાં આવે નહિ ત્યાં સુધી હાલના પ્રતિનિધિએ પ્રતિનિધિ તરીકે ચાલુ રહેશે. (૮) ઉપર જણાવેલા વસ્તીના ધારણ પ્રમાણે જે તે પ્રાદેશિક વિભાગના પ્રતિનિધિઓનુ પ્રમાણ આ સાથેના પરિશિષ્ટ ‘ક’માં જણાવ્યા મુજબનુ` હાલ રાખવામાં આવે છે.” નિયમાવલીની ઉપર નોંધેલ કલમમાં ૧૩૦ સ્થાનિક પ્રતિનિધિઓ નીમી શકાય એવી જોગવાઈ કરવામાં આવેલ હોવા છતાં નિયમાવલીના અમલ વખતે (એટલે કે તા. ૧૬૭-૧૯૬૯ના રોજ) પરિશિષ્ટ ‘ક’માં જણાવ્યા મુજબ ૧૧૭ સ્થાનિક પ્રતિનિધિએની નિમણૂક જે તે શહેર અથવા પ્રદેશવાર નીચે મુજબ કરવાનું ઠરાવવામાં આવ્યું હતું. અ'ક રાજ્યનું નામ ફાળવણી લીસ્ટ ૧. ૨. 3. . ૫. ૬. આંધ્ર આસામ બિહાર ગુજરાત જમ્મુ કાશ્મીર કેરાલા બેઠકની સંખ્યા ૧ ૧ × ।। શહેરનુ નામ હૈદ્રાબાદ (નિઝામ) ઝરીયા 665" "5" ‘એ + મી’ Page #380 -------------------------------------------------------------------------- ________________ ચાદી ન અક ૭. ૮. ૯. ૧૦. ૧૧. ૧૨. ૧૩. ૧૪. ૧૫. ૧૬. ૧૭. ૧૯. અક ૧. ૨. 3. રાજ્યનુ' નામ મધ્યપ્રદેશ મદ્રાસ (તામિલનાડુ) મહારાષ્ટ્ર મૈસૂર (કર્ણાટક) એરિસ્સા ઈસ્ટ પ"જાબ (હરિયાણા) રાજસ્થાન ઉત્તર પ્રદેશ વેસ્ટ બંગાલ આંદામાન દિલ્હી હિમાચલ પ્રદેશ બેઠકની સંખ્યા શહેરનું નામ પ્રતિનિધિનું નામ શેઠશ્રી અમૃતલાલ કાળીદાસ દોશી શેઠશ્રી જેઠાલાલ લક્ષ્મીચંદ શેઠ ७ ૧ ૩૧ ર ૧ ૧૯ ર २ શેઠશ્રી ન્ય'તીલાલ જેઠાલાલ ઢાશી ૧ મદ્રાસ કુલ ૧૧૭ (જુઓ નિયમાવલી પૃ. ૨૨) લમ ૮નાં આ પરિશિષ્ટ ‘ક' મુજખ સને ૧૯૮૫ સુધીમાં જે તે સ્થાનના પ્રાદેશિક પ્રતિનિધિએ નિમાયા તેની યાદી નીચે મુજબ છે. નિયમાવલીની કલમ-૮ મુજબ નિમાયેલ સ્થાનિક (પ્રાદેશિક) પ્રતિનિધિઓની યાદી :~ નિમણૂકની તારીખ ૭-૨-૭૦ ૧-૪-૭૨ એ‘ગ્વાર લુધિયાણા “ ડી.” આગ્રા સી "5" કલકત્તા (કેની`ગ સ્ટ્રીટ) “ઈ” (તુલાપટી) "" દિલ્હી (રુપનગર) ૧૭-૧૨-૬૯ ૧-૪--૭૨ ૧૭–૪–૭૬ ૧૭-૧૨-૬૯ ૩૧-૮-૦૬ ૧-૪-૭૨ ૧૮-૭-૮૧ - ફાળવણીનુ લીસ્ટ “ઈ” 66.5" ૩૩૯ “સી” "15" રાજકોટ ઈ ? રિમા પ્રદેશ જામનગર Col. જામખ'ભાળિયા Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ અક ૪. ૫. ૬. ૭. .. G. ૧૦. ૧૧. ૧૨. ૧૩. ૧૪. ૧૫. પ્રતિનિધિનું નામ શેઠશ્રી છબીલાલ માહનલાલ સ`ઘવી ૧૭-૧૨-૬૯ ૧–૪–૭૨ ૧૮-૭-૮૧ ૧૭-૧૦-૭૦ શેઠશ્રી ચુનીલાલ વનમાળીદાસ નગરશેઠ શેઠશ્રી ફુલચંદ છગનલાલ સલેાત શેઠ આ કની પેઢીના ઇતિહાસ પ્રદેશ રિમા મારી શેઠશ્રી રતિલાલ જીવણુલાલ શેઠશ્રી જગજીવનદાસ વાડીલાલ વારા ૧૭-૧૨-૬૯ ૧-૪-૭૨ શેઠશ્રી મણિલાલ મગનલાલ શાહ ૧૭-૧૨-૬૯ ૧-૪-૭૨ શેઠશ્રી ભાગીલાલ મગનલાલ શાહ ૧૭-૧૨-૬૯ ૧-૪-૭૨ શેઠશ્રી ભાઈચંદભાઈ અમરચ'દ વકીલ ૧૭-૧૨-૬૯ શેઠશ્રી માહનલાલ હરિચંદ શાહ શેઠશ્રી ખાંતીલાલ લક્ષ્મીચંદ ધામી નિમણૂકની તારીખ શેઠશ્રી ધરમદાસ રૂઘનાથજી ૧-૪-૭૨ 28-1-68 ૧-૪–૭૨ ૧૭-૧૨-૬૯ ૧-૪-૭૨ ૧૭-૪-૭૬ ૧૮-૭-૮૧ ૧૭-૧૨-૬૯ ૧૭–૧૨-૬૯ ૧-૪-૭૨ ૧૭-૪-૯૬ ૩-૧૦-૮૧ શેઠશ્રી ગુલામચંદ પોપટલાલ મહેતા ૧૭-૧૨-૬૯ ૧-૪-૭૨ ૧૯-૬-૭૬ ૨૩-૫-૮૧ ૧૭-૧૨-૬૯ ૧-૪-૭૨ ૨૭–૧-૭૭ વઢવાણ, સુરેન્દ્રનગર, જોરાવરનગર લીમડી ધ્રાંગધ્રા ભાવનગર ભાવનગર પાલીતાણા ખાટાદ શિહાર મહુવા (બંદર) જુનાગઢ પારખ દર નિ. Page #382 -------------------------------------------------------------------------- ________________ ૩૪ પ્રદેશ રિમા માંગરોળ વેરાવળ માંડવી યાદી જ, અક પ્રતિનિધિનું નામ નિમણુકની તારીખ ૧૯. શેઠશ્રી માધવલાલ ત્રિભવનદાસ શાહ ૧૭-૧૨-૧૯૬૯ ૧૭–૪-૭૬ ૨૨-૮-૮૧ ૧૭. શેઠશ્રી રમણલાલ પ્રભુદાસ શાહ ૧૭–૧૨–૬૯ ૧-૪-૭૨ ૧૮. શેઠશ્રી મનીલાલ ગપાળજી શાહ ૧૭-૧૨-૬૯ ૧-૪-૭૨ ૧૭–૪–૭૬ ૧૯. શેઠશ્રી જખમલાલ લક્ષમીચંદ મહેતા ૧૭-૧૨-૬૯ ૧-૪-૭૨ ૨૦-૧૧-૭૬ ૩-૧૦-૮૧ ૨૦. શેઠશ્રી ચંદુલાલ ચુનીલાલ વોરા ૧૭-૧૨-૬૯ શેઠશ્રી નાનાલાલ મેતીચંદ સંઘવી ૧૭–૧૨–૬૯ શેઠશ્રી કેશવલાલ ભવાનભાઈ શાહ ૧૭-૧૨-૬૯ શેઠશ્રી હીરાલાલ નરપતલાલ જેટા ૭-૨-૭૦ ૧-૪-૭૨ ૧૬-૬-૭૭ ૨૪. શેઠશ્રી ઇટાલાલ નાગરદાસ દેસાઈ ૧૭-૧૨-૬૯ ૧-૪-૭૨ ૧૯-૬-૭૬ ૨૩-૫-૮૧ ૨૫. શેઠશ્રી રતિલાલ કેશવલાલ શાહ ૧૭-૧૨-૬૯ શેઠશ્રી ચંપકલાલ પ્રભુદાસ મણિયાર ૧૭-૧૨-૬૯ ૮-૭-૭૨ શેઠશ્રી ભેગીલાલ ચુનીલાલ શાહ ૧૭–૧૨–૨૯. ૮-૭-૭૨ ૨૮. શેઠશ્રી કાંતિલાલ મણીલાલ શાહ ૧૭-૧૨-૬૯ ૮-૭-૭ર અંજાર મુંદરા પાલનપુર રાધનપુર થરાદ પ્રાંતીજ મહેસાણા પાટણ વીસનગર ૨૪-૫-૮૦ Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ અક ૨૯. ૩૦, ૩૧. ૩૨. ૩૩. શેઠ આ૦ કરની પિઢીને ઇતિહાસ પ્રતિનિધિનું નામ નિમણૂકની તારીખ પ્રદેશ રિમાર્ક શેઠશ્રી વસંતલાલ ઉત્તમચંદ શાહ ૧૭–૧૨-૬૯ ઊંઝા ૧૪-૧૦-૭૨ ૧૬-૬-૭૭ ૨૪-૪-૮૨ શેઠશ્રી રીખવદાસ ચુનીલાલ દેશી ૧૭–૧૨-૬૯ વીજપુર શેઠશ્રી ચંદુલાલ ચુનીલાલ શાહ ૧૭-૧૨-૬૯ વડનગર ૧-૪-૭૨ ત્યા ખેરાળુ ૧૬-૬-૭૭ શેઠશ્રી નરેશભાઈ મનસુખલાલ ૧૭-૧૨-૬૮ અમદાવાદ ૧-૪-૭૨ શેઠશ્રી ચારચંદ્ર ભેગીલાલ ૧૭-૧૨-૬૯ અમદાવાદ ૧-૪-૭૨ ૩૦-૭-૭૭ ૮-૩-૮૩ શેઠશ્રી કાંતિલાલ વાડીલાલ વેરા ૧૭-૧૨-૬૯ વીરમગામ ૧-૪-૭૨ ૧૬-૬-૭૭ ૨૭–૨-૮૨ શેઠશ્રી ચુનીલાલ પદમશીભાઈ મહેતા ૧૭–૧૨–૨૯ સાણંદ ૧-૪-૭૨ ૧૬-૬-૭૭ ૧૯-૬-૮૨ શેઠશ્રી અમરતલાલ હરખચંદ શાહ ૧૭-૧૨-૬૯ માંડલ ૮-૭-૭૨ શેઠશ્રી પિપટલાલ જેઠાલાલ ગાંધી ૧૭-૧૨-૬૯ ધ ધુકા, ધોલેરા, ૧-૪-૭૨ બરવાળા, રાણપુર. શેઠશ્રી રમણલાલ દલસુખભાઈ શ્રાફ ૧૭–૧-૭૦ ખંભાત ૧-૪-૭૨ ૨૭-૨-૮૨ શેઠશ્રી યંતીલાલ ભેગીલાલ પરીખ ૧૭-૧-૭૦ ખંભાત ૩૪. ૩૬. ૩૭. ૩૮. ૩૯. Page #384 -------------------------------------------------------------------------- ________________ યાદી અક ૪૦. ૪૧. ૪૨. ૪૩. ૪૪. ૪૫. ૪૬. ૪૭. ૪૮. ૪૯. ૫૦. ૫૧. પર. ૫૩. ૫૪. પ્રતિનિધિતું નામ શેઠશ્રી રાજેન્દ્રકુમાર ખાલાભાઈ શેઠશ્રી રમણભાઈ મણિભાઈ શેઠશ્રી કેસરીમલ હીરાચંદ સ ંઘવી શેઠશ્રી માલચંદ જેઠાલાલ શાહ શેઠશ્રી ઝવેરચંદ નેમચંદ શેઠ શેઠશ્રી જગઢીશચંદ્ર આખુભાઈ નગરશેઠ શેઠશ્રી રાયચંદ હરચંદ શાહે શેઠશ્રી કેસરીમલ દલીચંદજી નિમણૂકની તારીખ ૧૭–૧૨–૬૯ ૧-૪-૭૨ ૧-૧૦-૭૭ ૨૭-૨-૮૨ ૧૭-૧૨-૬૯ શેઠશ્રી કેશવલાલ બુલાખીદાસ શેઠશ્રી ગુલામચંદ દીપચ'દ ગુલેખા શેઠશ્રી પ્રતાપ ગાવિંદજી શાહ શેઠશ્રી નવીનચ'દ્ર સી. કપાણી ૧-૪-૭૨ ૧૬-૬-૭૭ ૧૭-૧૨-૧૯ ૧૭-૧૨-૬૯ ૧-૪-૭૨ ૧૭-૧૨-૬૯ ૧-૪-૭૨ 960-69-2 ૧૭-૧૨-૬૯ ૩૦-૭-૭૦ ૨૪-૪-૮૨ શેઠશ્રી મેાહનલાલ મગનલાલ અદામી ૯-૨-૭૦ શેઠશ્રી ચુનીલાલ જે. શાહ ૧૭-૧૨-૬૯ ૩૦-૨-૭૩ ૧૭-૧૨-૬૯ ૧૭-૧૨-૬૯ ૧-૧૦-૭૭ ૨૪-૪-૮૨ ૧૭-૧૨-૬૯ ૧૭-૧૨-૬૯ ૨૭-૨-૮૨ ૧૫-૯૭૯ ૮-૩-૮૩ ૧૭–૧૨-૬૯ પ્રદેશ ખેડી કપડવ જ વડાદરા ડભાઈ મીયાગામ સુરત સુરત નવસારી "" "" વલસાડ ભચ ૩૪૩ મુંબઈ (પાયધુની) મુ‘ખઈ (પાયધુની) મુંબઈ (ભીડી બજાર) (અંદર) (કોટ) રિમા નિ. Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ અક પ૬. પ૭. ૬૨. શેઠ આ૦ ક0ની પેઢીને ઇતિહાસ પ્રતિનિધિનું નામ નિમણૂકની તારીખ પ્રદેશ ૩૦-૬-૭૩ મુંબઈ (કેટ) ૨૫-૨-૮૪ શેઠશ્રી અનુભાઈ ચીમનલાલ ઝવેરી ૨૦-૩-૭૦ , (સેન્ડહ રોડ) ૩-૧-૭૬ શેઠશ્રી પનાલાલ ભીખાલાલ શાહ ૩૦-૬-૭૩ , (વાલકેશ્વર) શેઠશ્રી શાંતિલાલ ઉજમશી શ્રાફ ૧૭-૧૨-૬૯ , (ભાયખલા, નાયગામ) શેઠશ્રી રમણલાલ ડાહ્યાભાઈ શાહ ૩૦-૬-૭૩ મુંબઈ (વિલેપાલે) શેઠશ્રી વાડીલાલ ચતુરભુજ ગાંધી ૧૭–૧૨–૬૯ , (ઘાટકોપર). ૨૨-૧૨-૭૩ શેઠશ્રી હરિચંદ માણેકચંદ શાહ ૧૭-૧૨-૬૯ છે (માટુંગા) શેઠશ્રી તેજરાજજી ભભુતમલજી ૧૭-૧૨-૬૯ , (લાલબાગ, શીવરી, બેહરા પરેલ, દાદર) શેઠશ્રી પૂનમચંદ મૂળચંદ શાહ ૧૫-૯-૭૯ છે (બોરીવલી, ૨૩–૫–૮૧ કાંદીવલી, મલાડ) ૮-૩-૮૩ શેઠશ્રી રુપચંદ હજારીમલ શાહ ૧૭-૧૨-૬૯ થાણું શેઠશ્રી મોતીલાલ વીરચંદ શાહ ૧૭-૧૨-૬૯ માલેગાંવ ૮-૭–૭૮ શેઠશ્રી હીરાલાલ મોતીલાલ નગરશેઠ ૧–૧૨-૬૯ શેઠશ્રી નેમીચંદ લખીચંદ કોઠારી ૧૭-૧૨-૬૯ અમલનેર, પાંચેરા શેઠશ્રી બાબુલાલ કેશવલાલ શાહ ૧-૧૨-૬૯ સંગમનેર ૩૦-૬-૭૩ (જિ. અહમદનગર) શેઠશ્રી પિપટલાલ રાયચંદ શાહ ૧૭–૧૨-૬૯ પૂના શેઠશ્રી કાંતિલાલ ચીમનલાલ શાહ ૧૭–૧૨-૬૯ પૂના . ૩૦–૬–૭૩ શેઠશ્રી ભેગીલાલ રેતીચંદ શાહ ૧૭-૧૨૬૯ જુર (જિ. પૂના) શેઠશ્રી રતનશીભાઈ જેઠાભાઈ ૧૭-૧૨-૬૯ સાંગલી ૩૦-૬-૭૩ ૮-૭-૭૮ , ૬૩. ૬૫. ધુળિયા ૬૬. ૬૭. ૭૦. ૭૧. Page #386 -------------------------------------------------------------------------- ________________ યાદી , ૩૪૫ અક પ્રદેશ રિમાક ૭૨. સેલાપુર ૭૩. પ્રતિનિધિનું નામ નિમણૂકની તારીખ શેઠશ્રી સંપતલાલજી લકમલાલ લુકડ ૧૭-૧૨-૯ ૩૦-૬-૭૩ શેઠશ્રી બાબુભાઈ માસીંગજી પરમાર ૧૭–૧૨-૬૯ શેઠશ્રી દેવચંદ છગનલાલ શાહ ૧૭-૧૨-૬૯ ૮-૭-૭૮ ૮-૩-૮૩ શેઠશ્રી હરખચંદ હોંશીલાલ ૧૭–૧૨–૬૯ કેલ્હાપુર નિયાણી (જિ. બેલગામ) ૭૫, બાલાપુર (જિ. અકેલા) અમરાવતી શેઠશ્રી દેવીચંદજી બુલાખીદાસજી બુચા શેઠશ્રી કલ્યાણભાઈ મગનલાલ નાગપુર ૮. શેઠશ્રી એચ. એસ. નાણાવટી ૧૭-૧૨-૬૯ ૩૦-૬-૭૩ ૮-૭-૭૮ ૧૭-૧૨-૨૯ ૩૦-૬-૭૩ ૧૭–૧-૭૦ ૩૦-૬-૭૩ ૮-૭-૭૮ ૧-૯-૮૪ ૧૭-૧૨-૬૯ જાલાના (જિ. ઔરંગાબાદ) ૭૯. શેઠશ્રી બંસીલાલજી કોચર હીંગનઘાટ (જિ. વધુ) બીકાનેર જયપુર અગરચંદજી નાહટા હીરાચંદ ચૌધરી ૮૨. શેઠશ્રી રતનચંદજી સાહેબ સચેતી ૧-૧૨-૬૯ ૧૭-૧૨-૬૯ ૨૩-૧૧-૭૪ ૧૫-૯૭૯ ૨૮-૬-૮૪ ૧–૧૨-૬૯ ૨૩–૧૧–૩૪ ૧૫–૯-૭૯ ૨૮-૬-૮૪ ૧૭–૪–૭૬ ૧૫-૯-૭૯ અજમેર શેઠશ્રી શંકરલાલ મુત બીયાવર Page #387 -------------------------------------------------------------------------- ________________ ૮૭ 8. શેઠ આ૦ કરની પેઢીને ઇનિવા+ પ્રતિનિધિનું નામ નિમણૂકની તારીખ પ્રદેશ રિમાર્ક શેઠશ્રી હીરાલાલજી સુરાણ ૧૭-૧૨-૬૯ શેઠશ્રી સંપતલાલજી પદમચંદજી. ૧૭-૧૨-૬૯ ફલોધી કચર ૨૩-૧૧-૭૪ ૧૫-૯-૭૯ શેઠશ્રી સંપતલાલ મુર૨ ૧૭-૧૨-૬૯ નાગૌર શેઠશ્રી માંગીલાલ કેકા ૧૭-૧૨-૬૯ પાલી શેઠશ્રી પુખરાજજી કેસરીમલજી. ૧૭–૧૨-૯ શીવગંજ શેઠશ્રી લકમીચંદજી દીપચંદજી ૧૭-૧૨-૬૯ સાદડી ૨૫-૪-૮૧ ૨૯-૯-૮૪ શેઠશ્રી ચુનીલાલજી થાનમલજી ૩૧-૧-૭૦ ઝાલેર શેઠશ્રી ભંવરલાલજી મહેતા ૧–૧૨-૬૯ ભીનમાલ શેઠશ્રી મેઘરાજજી મોદી ૧-૧૨-૬૯ શીરોહી ૧-૨–૭૫ શેઠશ્રી દેવીચંદજી સુરચંદજી શાહ ૧૭-૧૨-૬૯ પીંડવાડા ૧-૨-૭૫ શેઠશ્રી સંઘવી રાજમલજી બારદીયા ૧૭-૧૨-૬૯ ભીલવાડા વકીલ ઉદેપુર ઉદેપુર શેઠશ્રી વસંતલાલજી જૈન ૧–૧૨-૯ પ્રતાપગઢ શેઠશ્રી નાનચંદ કીરપાચંદ દાવડા ૧૭-૧૨-૬૯ ડુંગરપુર ૧૫-૯-૭૯ ૨૮-૨-૮૪ ગ્વાલિયર શેઠશ્રી ચંદ્રકુમારજી સંઘવી ૧–૧૨-૬૯ મંદસૌર શેઠશ્રી ધરમચંદજી પારેખ ૧૭-૧૨-૬૯ રાયપુર શેઠશ્રી હીરાલાલ ડાહ્યાભાઈ શાહ ૧૭–૧૨-૬૯ રતલામ શેઠશ્રી ત્રીકમલાલ અમરતલાલ ૧૭-૧૨-૬૯ ઉજજૈન શાહ ૨-૮-૭૫ ૯૭. ૮. ૧૦૦. ૧૦૧. ૧૦૨. ૧૦૩ Page #388 -------------------------------------------------------------------------- ________________ ચાલી એક પ્રદેશ રિમાર્ક ૧૦૪. ઈન્ટર ૧૦૫. ૧૦૬. સાજાપુર હૈદ્રાબાદ (નિજામ) ઝરીચા ૧૦૭, પ્રતિનિધિનું નામ નિમણૂકની તારીખ શેઠશ્રી હુકમચંદજી પારેખ ૧૭-૧૨-૬૯ ૨૦–૩–૭૬ શેઠશ્રી ગંદમલજી ગમલજી ૧–૧-૭૦ શેઠશ્રી કપુરચંદજી શ્રીમાલ ૧૭-૧૨-૬૯ ૧૬-૯-૮૦ શેઠશ્રી દેવસીભાઈ માણેકચંદ વોરા ૧૭-૧૨-૬૯ ૨૪-૧૦-૭૫ શેઠશ્રી બીરાજજી મેઘરાજજી ૧૭-૧૨-૬૯ શેઠશ્રી રવિલાલ લવજીભાઈ પારેખ ૫-૬-૭૧ ૨-૮-૭૫ ૨૮-૧-૮૧ શેઠશ્રી ધર્મપાલ એશિવાલ ૩૧-૧-૭૦ શેઠશ્રી રેશનલાલજી વકીલ ૧૭-૧-૭૦ ૧૦૮, ૧૦૯. મદ્રાસ બેંગ્લોર ૧૧૦. ૧૧૧. ૧૧૨. ૧૧૩. ૧૧૩. શેઠશ્રી સવાઈલાલ કે. શાહ ૩૧-૧-૭૦ લુધીયાણું આગ્રા ઝાંસી કલકત્તા (કેનીંગ સ્ટ્રીટ) કલકત્તા (તુલાપી) દિહી (રૂપનગર) ૧૧૪. ૧૧૫. શેઠશ્રી સુંદરલાલ જૈન ૧૭-૧૨-૬૯ ૨-૮-૭૫ ૧૧૬. કે પ્ટ શેઠશ્રી ભોગીલાલ લહેરચંદ ૨૩-૨-૭૦ ૧૧૭. ક ષ્ટ શેઠશ્રી જીવતલાલ ૨૩-૨-૭૦ પ્રતાપસીભાઈ ૧૬-૩-૭૫ ૧૧૮. કેપ્ટ વકીલશ્રી છોટાલાલ ત્રિકમલાલ ૨૩-૨-૭૦ ૧૧૯. કોઓપ્ટ શેઠશ્રી રતિલાલ દામોદર શાહ ૨૩-૨-૭૦ ૧૨. કેએ... શેઠશ્રી શાંતિલાલ સેમચંદ ૨૩-૨-૭૦ ૧૨૧. કોઓપ્ટ શેઠશ્રી નારણજી શામજી ૨૩-૨-૭૦ મોમાયા ૧૬–૩–૭૫ ૨૨-૩-૮૦ ૧૨૨. કોઓપ્ટ શેઠશ્રી શ્રેણિકભાઈ કસ્તૂરભાઈ ૨૩-૨-૭૦ ૧૬–૩–૭૫ ૧૨૩. શ્રી હરિશ્ચંદ્ર સકરચંદ દેશી ૧૦–૬–૭૧ વિજાપુર Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૮ અક ૧૨૪, ૧૨૫. ૧૨૬. શેઠશ્રી ખાબુલાલ મગનલાલ ગાંધી ૧૨૭, કાઓપ્ટ શેઠશ્રી પાપટલાલ ભીખાચઃ ૧૨૮. ૧૨૯. ૧૩૦. ૧૩૧. ૧૩૨. ૧૩૩. ૧૩૪. ૧૩૫. ૧૩૬. ૧૩૭. ૧૩૮. પ્રતિનિધિનું નામ શેઠશ્રી રમણલાલ નગીનદાસ શેઠશ્રી રવીન્દ્રલાલ હરખચંદ શેઠશ્રી મનસુખલાલ ચુનીલાલ મહેતા શેઠશ્રી જ્યતીલાલ થેાભણુદાસ શાહ શેઠશ્રી રતિલાલ લીલાધર શેઠશ્રી નેમીદાસ હરખચંદ વારા શેઠશ્રી ગેાપાળજી વધુ માન શેઠશ્રી છનાલાલ કકલભાઈ શાહ શેઠશ્રી લક્ષ્મીકાંત દેકાદાસ પારેખ શેઠશ્રી મૂળચ‘દભાઈ રાયસી વારા શેઠશ્રી ભાલચ'દ્ર રતિલાલ શાહ શેઠશ્રી નવીનચ ૢ રીખવદાસ નિમણૂકની તારીખ શેઠશ્રી અનુભાઈ ચીમનલાલ શેઠ આ૦ કની પેઢીના ઇતિહાસ ૩૧-૩-૭૪ ૮-૩-૮૩ ૩૧-૩-૭૩ ૩૦-૬-૭૬ 60-61-2 ૧૩-૪-૭૪ અવેરી ૧૬-૩-૭૫ ૨૨-૩-૮૦ ૮-૭-૭૨ ૩૧-૩-૭૩ ૧-૪-૭૧ ૧૭-૪-૭૬ 260-61–2 ૧-૪-૭૧ ૧-૪-૭૧ ૮-૭-૭૨ ૧-૪-૭૧ ૨૨-૧૨-૭૩ ૪-૫-૭૪ ૧-૪-૭૨ ૧૬-૬-૭૭ ૨૭-૨-૮૨ ૧૩-૫-૭૨ ૧૬-૬-૭૭ ૩-૧-૭૬ 661-6-2 ૮-૩-૮૩ પ્રદેશ રિમા મુબઈ (પાયની) ખાલાપુર (જિ. આકોલા) મુંબઈ (સેન્ડહસ્ટ રીડ) સુરેન્દ્રનગર, વઢવાણુ, જોરાવરનગર શિહાર માંગરાળ અંજાર મુંદરા પાલનપુર માંગરાળ અજાર પ્રાંતીજ વિજાપુર અમદાવાદ Page #390 -------------------------------------------------------------------------- ________________ યાદી જ અક ૧૩૯. ૧૪૦. ૧૪૧. ૧૪૨. ૧૪૩. ૧૪૪. ૧૪૫. ૧૪૬. ૧૪૭. ૧૪૮. ૧૪૯. ૧૫૦. ૧૫૧. ૧૫૨. ૧૫૩. ૧૫૪. ૧૫૫. ૧૫૬. પ્રતિનિધિનું નામ શેઠશ્રી કેશવલાલ બુલાખીદાસ શેઠશ્રી રસિકલાલ છગનલાલ નિમણૂકની તારીખ ૧-૪-૭૨ શેઠશ્રી ઉજમશીભાઈ ત્રીભાવનદાસ ૧-૪-૭૨ શાહ ૩૦-૭-૭૭ શેઠશ્રી નગીનચંદ્ર હરચંદ ૧-૪-૭૨ ૧૬-૬-૭૭ ૨૪-૪-૮૨ શેઠશ્રી કરમશી લખમશી શાહ શેઠશ્રી વિનયચંદ્રુ હરખચંદૅ શેઠ શેઠશ્રી રાજમલજી આર. રાણાવતજી 21-60-7 660-61-2 શેઠશ્રી સકરચ'દ ચુનીલાલ ૧-૪-૭૨ શેઠશ્રી જીવણલાલ ઝવેરચંદ ઝવેરી ૩૦-૬-૭૩ ૮-૩-૮૩ ૩૦-૬-૭૩ ૨૨-૧૨-૭૩ ૨૨-૧૨-૭૩ શેઠશ્રી પાપટલાલ જેચંદલાલ શાહે *૩૦-૬-૭૩ ૧૫-૯-૭૯ ૮-૩-૮૩ શેઠશ્રી એકારમલજી પૂનમચંદજી ૩૦-૬-૭૩ શેઠશ્રી શાંતિલાલ તારાચ*દજી પરમાર ૩૦-૬-૭૩ શેઠશ્રી ખેમચંદ્ર ગેમાજી ગાંધી ૩૦-૬-૭૩ શેઠશ્રી રવીન્દ્રલાલ હરખચંદ શાહ ૩૦-૬-૭૩ શેઠશ્રી રામજીભાઈ મેઘજીભાઈ શાહ 20-0-3 શેઠશ્રી પ્રેમરાજજી કાઠારી શેઠશ્રી અવેરચ'દ પૂનમચંદજી પાંચારા શેઠશ્રી ઉમરશી ખીમશી પેાલડીયા ૧૨-૩-૭૭ ૩૦-૬-૭૩ ૯-૪-૭૭ ૧-૧૦-૭૭ પ્રદેશ ખંભાત વડાદરા સુરત વલસાડ ૩૪૯ રિમાઈ ભરૂચ મુંબઈ (પાયની) ભાયખલા (નાયગામ) માટુંગા લાલમાગ, પરેલ, શીવરી, દાદર. થાણા અમલનેર પાંચારા પુના કાલ્હાપુર માલાપુર હીંગનઘાટ (જિ. વર્ષા) અમલનેર પાંચારા મુંબઈ (ભાયખલા, નાયગામ) ઘાટકેાપર (મુંબઈ) Page #391 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ક ૧૫૭. ૧૫૮. ૧૫૯. ૧૬૦. ૧૬૧. ૧૬૨. ૧૬૩. ૧૬૪. ૧૬૫. ૧૬૬. ૧૬૭. ૧૮. પ્રતિનિધિતુ” નામ શેઠશ્રી શીખરચંદજી કાચર શેઠશ્રી શીવરાજજી જૈન ૨૩-૧૧-૭૪ ૧૫-૯-૭૯ ૧-૨-૭૫ ૧૨-૯-૮૦ શેઠશ્રી ગુલાખચ'દ ધનરૂપજી ચાપડા ૨૩-૧૧-૭૪ શેઠશ્રી કપુરચંદજી કસ્તૂરચંદજી ૨૩-૧૧-૭૪ સાડીયા શેઠશ્રી માંગીલાલજી ધનરાજજી બદામીયા શેઠશ્રી કસ્તૂરચંદજી ચાપડા શેઠશ્રી ઉમેશચંદ્રજીસાહેબ ઘીયા શેઠ આ૦ કની પેઢીના તિાસ નિમણૂકની તારીખ પ્રદેશ ૧૬૯. કાઓપ્ટ શેઠશ્રી નાનુભાઈ જમનાદાસ ઝવેરી ૧૭૦. કાઓપ્ટ શેઠશ્રી સુમતિલાલ ચંદુલાલ ૨૩-૧૧-૭૪ ૧૨-૭૫ ૧-૨-૭૫ ૨૫-૪-૮૧ ૨૯-૯-૮૪ શેઠશ્રી મેઘરાજજી મેગાની ૨-૮-૭૫ ૨-૮-૮૦ શેઠશ્રી ડૉ. પ્રેમસિ’હજી રાઠોડ ૩૧-૮-૭૨ શેઠશ્રી અમૃતલાલ ડી. શાહ ૩૧-૮-૭૬ શેઠશ્રી કુન્દનમલ ધનરાજજી સ`ઘવી ૨૪-૧૦-૭૫ શેઠશ્રી જોરાવરસિંહુ દુગડ ૨૦-૧૧-૭૬ ૨-૮-૮૦ ૧૨-૩-૭૫ ૨૨-૩-૮૦ ૧૬-૩-૭૫ ૨૨-૩-૮૦ ૧૬-૩૭૫ ૨૨-૩-૮૦ ૧૨-૩-૭૫ શાહ ૧૭૧. કાઓપ્ટ શેઠશ્રી સાહનલાલ કાઠારી ૧૭૨. કોઓપ્ટ શેઠશ્રી હીરાચંદ્ર વૈદ્ય ૨૨-૩-૮૦ ૧૭૩. કાઓપ્ટ શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈ ૨૬-૩-૭૭ બીકાનેર જોધપુર પાલી શીવગ જ સાદડી ભીનમાલ પ્રતાપગઢ રાયપુર તલામ મદ્રાસ એ'ગ્લાર (મારવાડી સમાજ) આગ્રા 1 I Page #392 -------------------------------------------------------------------------- ________________ ૩૫૧ અક પ્રતિનિધિનું નામ નિમણૂકની તારીખ પ્રદેશ રિમા ૧૭૪. કોઓપ્ટ શેઠશ્રી રમણલાલ ૧૮-૩-૭૮ * દલસુખભાઈ શ્રોફ ૨૨-૩-૮૦ ૧૭૫. શેઠશ્રી ધરમદાસ ત્રીકમદાસ દેશી ૧૬-૬-૭૭ જામનગર ૨૮-૧૧-૮૧ ૧૭૬ શેઠશ્રી કાંતિલાલ રતિલાલ શાહ ૧૭–૪-૭૬ સુરેન્દ્રનગર, વઢવાણ, જોરાવરનગર, ૧૭૭. દેશી દલસુખભાઈ ચત્રભુજભાઈ ૧૭-૪-૭૬ લીંમડી ૨૨-૮-૮૧ ૧૭૮. ગાંધી જયંતીલાલ મોહનલાલ ૧૭-૪-૭૬ ધ્રાંગધ્રા ૧૭૯. શેઠશ્રી રમણિકલાલ ભોગીલાલ ૧૭–૪–૭૬ ભાવનગર શાહ ૨૩-૫-૮૧ ૧૮૦. શેઠશ્રી પરમાનંદદાસ નરોત્તમદાસ ૧-૬-૭૬ ભાવનગર વોરા ૨૩-૫-૮૧ ૧૮૧ ગાંધી નગીનદાસ એાધવજી ૧૯-૬-૭૬ પાલીતાણુ ૨૩-૫-૮૧ ૧૮૨. શેઠશ્રી હીરાલાલ વર્ધમાન ૧૯-૨-૭૬ વેરાવળ ૨૩-૫-૮૧ ૧૮૩. વેરા ખુશાલભાઈ દામજીભાઈ ૧૭–૪–૭૬ અંજાર ૧૮૪. શેઠશ્રી પ્રેમજીભાઈ કરસીભાઈ ૩૦-૭-૭૭ મુંદરા ૧૮૫. શેઠશ્રી રતિલાલ ચીમનલાલ કોઠારી ૩૧-૮-૭૬ પાલનપુર ૨૨-૮-૮૧ ૧૮૬. શેઠશ્રી બાબુલાલ નાનાલાલ શાહ ૧૬-૬-૭૭ પાટણ ૨૪-૪-૮૨ ૧૮૭, શેઠશ્રી રમણિકલાલ બાલચંદ શાહ ૨૧-૪-૭૯ માંડલ ૨૭–૨-૮૨ ૧૮૮. શેઠશ્રી કસ્તુરચંદ પ્રેમચંદ ૨૧-૪-૭૯ ખંભાત ૧૮૯. શેઠશ્રી શાંતિલાલ કેશવલાલ ઝવેરી ૨૧-૪-૭૯ ખંભાત ૧૯૦, શેઠશ્રી મફતલાલ ત્રીકમલાલ ૧૬-૬-૭૭ ડભાઈ૧૯૧. શેઠશ્રી બાબુલાલ હરચંદ શાહ ૨૫-૨-૭૮ નવસારી ૧૯૨. શેઠશ્રી વિક્રમભાઈ છેટાલાલ ૧૫-૯-૭૯૯ શાહ (સેન્ડહસ્ટ રેડ) મુંબઈ Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨ શેઠ આ૦ કરની પઢીને ઇતિહાસ અંક પ્રતિનિધિનું નામ નિમણૂકની તારીખ પ્રદેશ રિમા ૧૯૩. શેઠશ્રી સુમેરમલજી મીશ્રીમલજી ૧૫-૯-૭૯ મુંબઈ (ભાયખલા, બાફના ૧-૯-૮૩ નાયગામ) ૧૯૪. શેઠશ્રી જગુભાઈ વાડીલાલ શાહ ૨૧-૧-૭૯ મુંબઈ ૨૫-૨-૮૪ (વલેપાર્લે) ૧૫. શેઠશ્રી દલીચંદ લહમીચંદ કોઠારી ૧૫-૯-૭૯ મુંબઈ (ઘાટકોપર) ૧૯૬. શેઠશ્રી કાંતિલાલ ચુનીલાલ શાહ ૧૫-૯-૭૯ મુંબઈ ૨૮-૧૦-૮૩ (માટુંગા) ૧૯૭. શેઠશ્રી મૂળચંદજી હુકમચંદજી - ૧૫--૭૯ મુંબઈ (લાલબાગ, શીવરી, બાફણું પરેલ, દાદર) ૧૯૮. શેઠશ્રી મીશ્રીલાલ લખીચંદ ૮-૭-૭૮ અમલનેર, કોઠારી ૧૪-૫-૮૩ પાંચેરા ૧૯. શેઠશ્રી વાલચંદ સેસમલજી છાજેડ ૨૨-૭-૭૮ પુના ૧૪-૫-૮૩ ૨૦૦. શેઠશ્રી ચંદુલાલ સ્વરૂપચંદ શાહ ૨૨-૭–૭૮ પુના ૧૪–૫–૮૩ ૨૦૧. શેઠશ્રી ભેગીલાલ વાલચંદ શાહ ૮-૭-૭૮ પુના (કેમ્પ) ૧૪-૫-૮૩ શેઠશ્રી ચીમનલાલ કેશવલાલ ૧૫-૯-૭૯ જુર ૨૦૩, શા. પ્રાણલાલભાઈ નાનચંદભાઈ દલાલ ૨૬-૪-૮૦ કૈલાપુર ૨૦૪. શેઠશ્રી અશ્વીનકુમાર જયંતીલાલ શાહ ૮-૭–૭૮ નાગપુર ૨૦૫. શેઠશ્રી દેવીચંદજી ચતરભાણજી ૨-૮-૮૦ શીવરાજ ૨૦૬. શેઠશ્રી ભાગચંદજી સંપતલાલજી કેચર ૧૬-૯-૮૦ ફલોધી ૨૦૭. શેઠશ્રી ચુનીલાલ શીવલાલજી પીડવાડો ૩–૧૦–૮૧ ભાટીયા ૨૦૮. શેઠશ્રી સુભાષચંદ્રજી મામલજી ૨-૮-૮૦ ઉના - ડાંગરીયા ૨૦૯, શેઠશ્રી માનમલજી તાંડ ઈન્દોર ૧૬-૯-૮૦ ૨૧૦, શેઠશ્રી ત્રિકમલાલ અમૃતલાલ - ૨-૮-૮૦ સાજાપુર ૨૧૧. શેઠશ્રી એસ. મોહનચંદ ઠઠ્ઠા ૨-૮-૮૦ મદ્રાસ ૨૧૨. શેઠશ્રી પરેશભાઈ ડી. જેન ૨૨-૮-૮૧ લેર ૨૦૨. Page #394 -------------------------------------------------------------------------- ________________ યાદી જા. ૩૫૩ અક પ્રતિનિધિનું નામ નિમણૂકની તારીખ પ્રદેશ રિમાર્ક ૨૧૩. શેઠશ્રી દિનેશચંદ્ર વિઠલજી વોરા - કલકત્તા ૨૧૪. શેઠશ્રી રાજકુમાર જૈન ૨૮-૧-૮૧ દિલ્હી ૨૧૫. કોઓપ્ટ શેઠશ્રી પોપટલાલ રામચંદ ૨૨-૩-૮૦ ૨૧૬. શેઠશ્રી મહેશકુમાર રતિલાલ શાહ ૩-૧૦-૮૧ સુરેન્દ્રનગર, વઢવાણ, રાવરનગર ૨૧૭. શેઠશ્રી કાંતિલાલ મૂળચંદ શાહ ૨૩-૫-૮૧ ધ્રાંગધ્રા ૨૧૮, શેઠશ્રી રસિકલાલ ધરમદાસ પારેખ ૨૩-૫-૮૧ પોરબંદર ૨૧૯. શેઠશ્રી મહેતા પ્રાણજીવન સાકરચંદ ૧૮-૭-૮૧ ભુજ ૨૨૦. શેઠશ્રી હીરાલાલ પ્રેમચંદ સંઘવી ૨૨-૮-૮૧ અંજાર ૨૨૧. શેઠશ્રી મહેન્દ્રકુમાર ચંદુલાલ શાહ - વડનગર, ખેરાળ ૨૨૨. શેઠશ્રી તેજરાજજી ચેનાજી રાઠોડ ૧૫-૮-૭૯ ધુળિયા ૮-૩-૮૩ ૨૨૩. શેઠશ્રી નરેન્દ્રકુમાર રવીન્દ્રલાલ શાહ ૯-૮-૮૪ બાલાપુર ૨૨૪. શેઠશ્રી બાબુમલજી જતનમલજી જુતા ૯-૮-૮૪ શીરહી ૨૨૫, શેઠશ્રી લાલચંદજી છગનલાલજી ૧૫-૯-૭૯ પીડવાડા ૨૮-૬-૮૪ ૨૨૬. શેઠશ્રી દીપચંદ ભીખનચંદજી ગાંધી ૨૮-૬-૮૪ ભીલવાડા ૨૨૭. શેઠશ્રી લક્ષ્મીચંદજી હજારીમલજી ૩-૭-૮૨ બેંગ્લર કોઠારી (મારવાડી) ૨૨૮. શેઠશ્રી પરેશભાઈ ડી. જેના ૨૨-૮-૮૧ લુધીયાણું ૨૨૯ શેઠશ્રી જોરાવરસિંહ દુગડ ૨-૮-૮૦ આગ્રા ૨૩૦. શેઠશ્રી દિનેશચંદ્ર વિઠલજી વોરા ૧૭–૧-૮૧ કલકત્તા (કેનીંગ સ્ટ્રીટ) ૨૩૧. શેઠશ્રી દેવકુમારજી સિંધી ૨૭–૨-૮૨ કલકત્તા (તુલાપટી) ૨૩૨. શેઠશ્રી વેલજીભાઈ કચરાભાઈ શાહ ૨૭-૨-૮૨ જામખંભાળિયા ૨૩૩. શેઠશ્રી પ્રભુદાસ પ્રાણલાલ શાહ ૮-૧-૮૩ વેરાવળ ૨૩૪, શેઠશ્રી ચંદ્રકાન્ત દામજીભાઈ શાહે ૮-૧-૮૩ મુંદરા ૨૩૫. શેઠશ્રી રમેશચંદ્ર કાંતિલાલ શાહ ૨૭-૨-૮૨ વીસનગર ૨૩૬ શેઠશ્રી સૂર્યકાન્તભાઈ વાડીલાલ શાહ ૨૪-૪-૮૨ વિજાપુર ૨૩૭. શેઠશ્રી રસિકલાલ ગુલાબચંદ શાહ ૩૧-૭-૮૨ વડનગર, ખેરાળુ Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ અક ૨૩૮. ૨૩૯. ૨૪૦. ૨૪૧. ૨૪૨. ૨૪૩. ૨૪૪. ૨૪૫. ૨૪. ૨૪૭. ૨૪૮. ૨૪૯. ૨૫૦. શેઠ આ૦ કની પેઢીના ઇતિહાસ પ્રતિનિધિનુ' નામ નિમણૂકની તારીખ પ્રદેશ રિમા ૨૭-૨-૮૨ શેઠશ્રી પ્રવીણચદ્ર ન દલાલ પરીખ શેઠશ્રી ધનવંતલાલ ચંદુલાલ ગાંધી ૧-૯-૮૩ શેઠશ્રી ગાંધી શાંતિલાલ નહાલચંદ ૯-૮-૮૪ વકીલ શેઠશ્રી કાકુભાઈ છગનલાલ શાહ ૨૯-૯-૮૪ શેઠશ્રી ફુલચંદભાઈ જેકીશનદાસ ૨૮-૪-૮૨ વખારીયા શેઠશ્રી જવાહરભાઈ માતીલાલ શેઠશ્રી શુકનરાજજી જીવરાજજી ૮-૩-૮૩ ૬-૮-૮૩ શેઠશ્રી વસ'તલાલ ભાગીલાલ શાહુ શેઠશ્રી શાહ સે। મચ'દ સાંકળચંદ ગાંધી ૮-૩-૮૩ શેઠશ્રી પ્યારેલાલ ખુચ્ચા ૨૯-૯-૮૪ શેઠશ્રી ભાગીલાલ રાયચંદ દોશી ૨૫-૨-૮૪ શેઠશ્રી જોહરીમલજી કાસ્ટીયા ૯-૮-૮૪ શેઠશ્રી પ્રતાપમલજી ભુરમલજી શાહે ૨૯-૯-૮૪ ખભાત કપડવંજ વડાદરા ડભાઈ સુરત મુંબઈ (સેન્ડહસ્ટ રેડ) મુંબઈ (લાલખાગ, પરેલ, શીવરી, દાદર) માલેગાંવ કાલ્હાપુર અમરાવતી નાગપુર જોધપુર શીવગ જ Page #396 -------------------------------------------------------------------------- ________________ ર૧. ઉપસંહાર શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના ઈતિહાસને બીજો ભાગ અહી પૂરો થાય છે તે અંગે હવે કંઈ વિશેષ લખવાનું બાકી રહ્યું હોય એમ મને ભાગ્યે જ લાગે છે. બે ભાગમાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના ઇતિહાસ અંગેની જે કંઈ અલપસ્વલ્પ માહિતી રજૂ કરવાનું મારાથી બની શક્યું છે તે પેઢીના વિશાળકાય દફતરને આધારે જ બની શકયું છે એમાં શક નથી. પેઢીનું દફતર જંગી કહી શકાય એટલું બહોળું છે અને તે સારી રીતે સચવાયેલું છે અને એને આધારે કેટલાય વિષય સંબંધી માહિતી મળી શકે એમ મને એ દફતર તપાસતાં ચક્કસ લાગ્યું છે. જેમ કે, પ્રાચીન ભાષા અને લિપિ સંબંધી માહિતી, જે તે કાળનાં ચલણી નાણુ તથા હડિયામણ સંબંધી ચોપડામાં સંગ્રહાયેલી માહિતી, સામાજિક કે રાજકીય ઘટનાઓ સંબંધી કેટલીક માહિતી, કેટલીક ' યાદગાર ઘટનાઓ સંબંધી માહિતી-એમ અનેક વિષયોને લગતી માહિતી આમાં સચવાયેલી છે. ભારતીય પરંપરાના સંદર્ભમાં જૈન પરંપરામાં પ્રવર્તમાન પરિસ્થિતિ તેમ જ એ પરંપરામાં બનેલી વિશિષ્ટ ઘટનાઓને લગતી માહિતી આ દફતરમાં સચવાયેલી છે. મતલબ કે જે દૃષ્ટિએ અભ્યાસ કરવો હોય તે દષ્ટિને પુષ્ટિ મળે એવી વિવિધ પ્રકારની માહિતી આ દફતરમાં સંગ્રહાયેલી છે. આ બધી સામગ્રીનું આકલન કરવામાં આવે તે એને આધારે અનેક વિષયના ગ્રંથે તૈયાર થઈ શકે એમ મને લાગે છે પણ આવું મહેનત અને મથામણનું કામ કેણ માથે લે એ જ સવાલ છે. મારામાં તો એમ કરવાની કોઈ શક્તિ જ રહી નથી. વર્તમાન જૈન સમાજને મારી નજર સમક્ષ રાખીને તેની પેઢી સમક્ષ રજૂ કરવા જેવી જે આધારભૂત માહિતી આ દફતરમાંથી હું તારવી શક્યો એટલી જ રજૂ કરી શક્યો છું એ મારે કબૂલ કરવું જોઈએ, આ માહિતી રજૂ કરવામાં મારું દષ્ટિબિંદુ એ જ રહ્યું છે કે જૈન સંઘની વર્તમાન પેઢી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના ઈતિહાસ મારફત જૈન પરંપરાની કેટલીક ઉત્તમ અને ધ્યાનમાં લેવા લાયક તેમ જ અનુકરણ કરવા લાયક ઘટનાઓથી માહિતગાર બને. જેને આધારે આ ઇતિહાસ લખી શકાય છે તે મુખ્યત્વે પેઢીનું વિશાળકાય દફતર છે એ સારી રીતે સચવાયું ન હોત તો આ રીતે ઇતિહાસ લખવાનું કામ હું ન કરી શકત તેથી એક વાતનો અહીં નિર્દેશ કરવો ઉચિત લાગે છે કે મેં આ સામગ્રીની તપાસણી કરી તે દરમ્યાન જુદા જુદા દફતરોમાં સચવાયેલી સામગ્રી ઠીક ઠીક પ્રમાણમાં આઘીપાછી કે આડી-અવળી થઈ જવા પામી છે એટલે પેઢીના સંચાલકોને મારી વિનંતી છે કે તેઓ પેઢીનાં દફતરની સુવ્યવસ્થિત રીતે ફરીથી ગોઠવણી કરવાની કૃપા કરે. આ પુસ્તક લખતાં મારાથી જે કંઈ ભૂલચૂક થવા પામી હોય તે માટે હું ક્ષમાયાચના કરું છું. –રતિલાલ દીપચંદ દેસાઈ Page #397 -------------------------------------------------------------------------- ________________ जावडि बिंबुद्धारे अणुवमसरमा जियचेडअठाणे । जहिं होहि जयउ तयं सिरि सित्तुंजय महातित्थं ।। શ્રી જાવડશાહે જ્યાં બિંબ (તથા તીર્થ)ને ઉદ્ધાર કરાવ્યું, અને શ્રી અજિતનાથ જિનપ્રાસાદના સ્થાને શ્રી અનુપમાદેવીએ કરાવેલું અનુપમ સરેવર થશે (થયું), તે શ્રી શત્રુંજય મહાતીર્થ જયવંત વર્તા! તપાગચ્છાધીશ્વર આચાર્ય શ્રી ધર્મઘોષસૂરિ વિરચિત સમાપ્ત Page #398 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ 3 3 3 ૫ ૬ ८ ૧૧ ૧૧ ૧૬ ૧૭ ૧૭ ૩૫ ૪૨ ૪૫ ૪૭ ૪૯ ૫૧ ૧ ૬૩ ૬૫ ७० ૭૧ ૭૧ ૧૩ ૭૫ G ૐ ૐ ૐ ૐ st ७६ ७८ પંક્તિ પ છે ક ૨૮ 3 ૧૬ ૧૧ ७ ૩૦ ૧૫ ર ૯ ૧૭ ૧૪ ↑ ८ ૧૨ ૨૫ ૨૧ ૨૦ ८ ૨ ૧૪ ૧૭ ૧૪ ७ ૧ ૪ ૧૮ ૨૨ ૨૬ ૨૪ ૨૯ ૨૫ શુદ્ધિપત્રક અશુદ્ધ દળદાળ આધકૃત ઉધૃત ઈ. સ. ૧૬૫૦ રૂપ જ છે. સાંકળચંદ મુદ્દા ૧૯૭૫ હીરાભાઈ ૩.મની (સને ૧૯૭૩માં ) આાંપ પ્રકરણના અંગ્રેજ જૂનના ફાઈડાઈસ હનુ ફિટ્ઝલાંડ હતા ઊતરવાનું વિકાસ્ટે ટેક ( દુલભજી તેમની પાલીતાણા દુઃભાઈ ચત્રી પઢીએ ડર ટડર પાલાતાણા પઢીના સેક્રેટરી આપલ शुद्ध દળદાર અધિકૃત ઉષ્કૃત ઈ. સ. ૧૬૫૧ રૂપે છેજ. સાકળશા મુદ્દો ૧૮૭૫ હેમાભાઈ કામની (સને ૧૮૭૪માં) આરાપ પ્રકરણના અગ્રેજ જૂનના ફારડાઈસ હતુ. ફિટઝિરાલ્ડ હતા ઊતરવાનું વિકાટ–દ—ટેસ ક ( દુલભજી તેમનું સાથે પાલીતાણુા દુભાઈ ચૈત્રી પેઢીએ ડર ફૂડર પાલીતાણા પેઢીના સેક્રેટરી આપેલ Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ પૃષ્ઠ નુ ” ૮૪ ૮૪ ૮૪ ८७ ८७ ८८ ८८ ૯૨ ૯૩ ૯૫ ૯૭ ૧૦૨ ૧૦૩ ૧૦૫ ૧૦૭ ૧૦૮ ૧૦૮ ૧૦૮ ૧૦૮ ૧૧૦ ૧૧૦ ૧૧૦ ૧૧૧ ૧૧૫ ૧૩૭ ૧૪૫ ૧૭૫ ૧૭૭ ૧૮૩ ૧૮૯ ૨૦૯ પંક્તિ ૩૦ ૪ ૩૦ 9 ૧૦ ૧૩ ૧ ૨૨ ૧૪ ૧૯ ૨૧ ર ૧૦ ૫ ટું પ્ ૧૩ ૬ ८ ૨૦ ૨૮ ૨૧ ૨૮ ૩૧ ૨ ૧૬ ૨૩ ૨૩ ર ૨૧ ૧૯ ૨૭ ' અશુદ્ધ હતી ડુંગર ગાહલવાડ આપન માજીટ્રે માજીસ્ટ્રેટ્રે હીમાભાઈ સ. થયુ ફ મુસદ્દા મુદ્દા દુલભજી મુસદ્દા સીએ છેલ્લેા મુદ્દા she gtound Thakorc the jewels HONBLE memarial Tou them shravaks ખે છી અરિતત્વ એક ૨૭૯૦૫ કરતૂરભાઈ શીરતા આર્થિક પુરિતકા શુદ્ધ હતી ડુંગરે હિલવાડ બાપના માજીસ્ટ્રેટે માજીસ્ટ્રેટે હેમાભાઈ સ થયું આફ મુસદ્દો મુદ્દો દુર્લભજી મુસદ્દો સીલે છેલ્લા મુદ્દો sha ground Thakore the jewels HON'BLE memorial you then shrawaks ખેચી અસ્તિત્વ એકર ૭૮૫ કસ્તૂરભાઈ શિરસ્તા આર્થિક પુસ્તિકા શુદ્ધિપત્રક ', ! Page #400 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધિપત્રક ૩૫૦ પૃષ્ઠ અશુદ્ધ ૨૪૩ પાલીતાણું એ—૧૫૯૧ પાલીતાણા ઇ-૨૦૧૪ ૨૬ ૧ મહિને મટીને ૨૬૧ કરવામાં કરવામાં ૨૮૪ ૮-૩–૭૬ ૯-૩-૭૬ ૨૮૪ પ્રાદેશિક પ્રતિનિધિ વહીવટદાર ટ્રસ્ટી ૨૮૬ વહીવટદાર પ્રતિનિધિઓ વહીવટદાર ટ્રસ્ટીઓ २८७ પછી પ્રમુખ થયા. આ લખાણ રદ સમજવું ૨૮૭ ૨૮૭ ૨૮૮ ૨૮૮ આ લીટી પછી ઉમેરો (૪૯ A) શેઠ શ્રી શ્રેણિકભાઈ કસ્તૂરભાઈ–તા. ૨-૩-૭૬થી તા. ૮-૩-૭૬ સમજસે. '' સમજો .” ન હતી. ન હતી.* માગી હતી. માગી હતી.' જણાવ્યું હતું. જણાવ્યું હતું. ૧ જણાવ્યું કે જણાવ્યું કે આ પ્રમાણે છે : આ પ્રમાણે છે : સેપ્યું. સોંપ્યું. હતું : હતો ૧૦ : આવે છે. આવે છે.૧૧ કેશરીઆઇ કેશરી આઇ૧૨ લેતા હતા. લેતા હતા.૧૩ કરી હતી : કરી હતી ૧૪ : પૃ. ૧૪૫ ની સામેના પાનાનાં ફરમાનની નીચે ઉમેરો : “ફરમાન નં. ૪ B” પૃ ૧૪૯ ની સામેના પાનાના ફરમાનની નીચે ઉમેરે : ફરમાન ન', ૫ B” પૃ. ૧૫ર પછીના બીજા પાનામાં ત્રણ ફરમાનમાં છેલ્લા ફરમાન માટે ઉમેરે ? ફરમાન નં. ૬ B” Page #401 -------------------------------------------------------------------------- ________________ ૧.શેઠશ્રી કેશવલાલ લલ્લુભાઈ ઝવેરી ૨.શેઠશ્રી વખતશા શેઠ ૩. શેઠશ્રી હેમાભાઈ વખતચંદ ૪. શેઠશ્રી પ્રેમાભાઈ હેમાભાઈ ૫. શેઠશ્રી મયાભાઈ પ્રેમાભાઈ ૬. શેઠશ્રી લાલભાઈ દલપતભાઈ છબીઓની યાદી પેઢીના પ્રમુખા અને વર્તમાન ટ્રસ્ટીમંડળ ૭. શેત્રી ચીમનલાલ લાલભાઈ ૮. શેઠશ્રી કસ્તૂરભાઈ મણિભાઈ પ્રેમાભાઈ ૯. શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈ ૧૦. વર્તમાન પ્રમુખ શેઠશ્રી શ્રેણિકભાઈ કસ્તૂરભાઈ ૧૧. પેઢીનું વમાન ટ્રસ્ટીમ`ડળ બાદશાહી ફરમાના ૧૨. ફરમાન નં.–૧ જલાલુદ્દીન મેહ ંમદ અકબર બાદશાહ ગાઝીને ફરમાન. ૧૩. ફરમાન નં.–ર નુરુદ્દીન મેાહમ્મદ જહાંગીર બાદશાહ ગાઝીનું ક્રમાન. ૧૪. ફરમાન નં.-૩ અબુલ મુઝફ્ફર મેહમ્મદ શાહજીદ્દોન બાદશાહ ગાઝી સાહેબ કિરાનેસાનીનુ ફરમાન. ૧૫. ફરમાન નં.-૪ અને B અબુલ મુઝફ્ફર મહમ્મદ શાહબુદ્દીન શાહજહા બાદશાહે ગાઝી સાહેબ કિરાનસાનીનું ફ્માન. ૧૬. ફરમાન નં.-૫ અને B અબુલ મુજફ્ફર મહુમ્મદ શાહબુદ્દીન શાહજહા બાદશાહ ગાર્ડી સાહેબ કિરાનસાનીના હુકમથી. ૧૭. ફરમાન નં.-૬ અને B અબુલ મુજફ્ફર માહમ્મદ મુરાધ્યક્ષ બાદશાહ ગાઝીના ફરમાન ૧૮. ફરમાન ન-૭ ઔરંગઝેબ બાદશાહનું ફરમાન. ૧૯. ફરમાન નં.-૮ અબુલ મુઝફ્ફર સુલતાન શાડુ સલીમ ( શાહજ ંહા )નુ માન. ૨૦. કુરમાન નં.-૯ બાદશાહ ઔરંગઝેબનું ફરમાન. ૨૧. છાપરિયાળી ગામ ભેટ મળ્યા અંગેના દસ્તાવેજ. ૨૨. શ્રી રાણકપુર તી. ૨૪. શ્રી કુંભારિયાજી તીર્થ. ૨૬. શ્રી મક્ષીજી તી. તીર્થસ્થાના ૨૮. શ્રી મૂછાળા મહાવીર તી. ૩૦. શ્રી વામજ તી. ૩૨. ભગવાન ઋષભદેવનાં પગલાંની દેરી. ૨૩. શ્રી ગિરનાર તીર્થં. ૨૫. શ્રી તાર`ગા તીર્થં ૨૭. શ્રી શેરિસાતી. ર૯. શ્રી ચિત્તોડગઢ ઉપરનાં જિનમંદિર ૩૧. બનારસની કાઢી. Page #402 -------------------------------------------------------------------------- ________________