________________
છાપરિયાળી ગામ અને પેઢીની છવદયાની કામગીરી
૨૨૯ – તા. ૩-૩-૧૯૨૭ના રોજ શેઠ શ્રી કુંવરજીભાઈના કહેવાથી રૂ. ૧૦૦૦ મંજૂર કરવામાં આવ્યા હતા.
બીડ ભાડે રાખવા સંબંધી :–બીડ ભાડે રાખવા સંબંધી કેટલાક દાખલા નીચે મુજબ છે. – ભાવનગર સ્ટેટ પાસેથી વીરાવડલીનું બીડ મામુદભાઈ તાજુભાઈએ રૂ. ૩૨૫ થી
ઈજારે રાખેલ છે તે બેડ રૂ. ૬૦૦/માં છાપરિયાળી પાંજરાપોળ માટે ઈજારે રાખવામાં આવ્યું હતું. – તા. ૩-૯-૧૯૪૦ ના રોજ છાપરિયાળી પાંજરાપોળનાં જાનવરો માટે ઘાસને ટેક
કરવાનું હોવાથી મહુવા માલનાં કુલ આઠ બીડ રૂ. ૩૮૮૨ થી ઈજારે રાખવાનું
ઠરાવવામાં આવ્યું હતું. – તા. ૮-૧૦-૧૯૪૧ ના રોજ છાપરિયાળી પાંજરાપોળ માટે રૂ. ૫૦૦/ થી નાળનું
બીડ રૂ. ૧૩૦૨ થી, કરજાળાનું બીડ રૂ. ૪૩૧/ થી ઈજારે રાખવાનું ઠરાવવામાં આપ્યું હતું. – તા. ૧-૮-૧૯૪૨ ના રોજ છાપરિયાળી પાજરાપોળનાં જાનવર માટે ગલાનું બીડ
રૂ. ૧૩૦૧/ માં એક વર્ષ માટે ઈજારે રાખવામાં આવ્યું હતું. – તા. ૩-૯-૧૯૪૨ના રોજ છાપરિયાળી પાંજરાપોળ માટે નીચે મુજબનાં બડે કુલ
રૂ. ૨૩૭૮/થી ઈજારે રાખવામાં આવ્યાં હતાં. ભાયાગાળો – રૂ. ૧૭૫-૦૦, જડકલા – રૂ. ૦૧-૦૦ માં રાણીગાળો – રૂ. પ૦૧૦૦, વીરાવડલી – રૂ. ૩૦૧:૦૦ માં
કરોડી – રૂ. ૩૨પ-૦૦ અને કરજાળા રૂ. ૩૭૫-૦૦ માં રાખવામાં આવ્યાં હતાં. – તા. ૨૨-૯-૧૯૪૨ના રોજ જડકલાનું બીડ રૂ. ૧૨૫/થી તે ગામના ગરાસિયાને
એકવીસ હજાર પડ ઘાસ આપવાની શરતે રાખવામાં આવ્યું હતું. – તા. ૨૨-૯-૧૯૪૨ ના રોજ રબારિકાનું બીડ રૂ. ૧૫૦/ના ઈજારથી રાખવામાં આવ્યું હતું.
ઘાસના સ્ટેક સંબંધી :–ઘાસના સ્ટેક સંબંધી કેટલાક દાખલા નીચે મુજબ છે. – તા. ૧૩-૪-૧૮૫ના રોજ છાપરિયાળીમાં પાંચ લાખ ઘાસના પૂળાની બીજી ગંજી
ઉત્પન્ન કરવાનું ઠરાવવામાં આવ્યું હતું. – તા. ૧૩-૩-૧૮૫ના રોજ છાપરિયાળીમાં દસ લાખ પૂળાનો સંગ્રહ કરવાનું નક્કી
કરવામાં આવ્યું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org