SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૩ કેટલીક જાણવા જેવી બાબતો સંપાદક – પ. પૂ. મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજ પ્રકાશક – પં. શ્રી દલસુખભાઈ માલવણીયા. સને ૧૯૫૭ કિંમત રૂ. ૨૧-૦૦ નકલ – ૨૨. (૧૫) “પાઈ અ સદ્ર મહત્ન” (પ્રાકૃત હિન્દી કોષ) પ્રકાશક – પં. હરગોવિંદદાસ ટી. શેઠ, કલકત્તા. સને – ૧૯૨૮, નકલ – ૨૨. (૧૬) “બિહાર દિગદર્શન લેખક - પ. પૂ. મુનિરાજ શ્રી પ્રિયંકરવિજયજી મહારાજ પ્રકાશક - શા. સેમચંદ જેસીંગદાસ (મહેસાણા) સં ૧૯૨ કિંમત રૂ. ૧-૧૦ આના નકલ – ૪૦ (૧૭) “તીર્થંકર મહાવીર' ભાગ ૧, ૨. લેખક - પ. પૂ. આચાર્ય મહારાજ શ્રી વિજયેન્દ્રસૂરીશ્વરજી મહારાજ પ્રકાશક - શ્રી કાશીનાથ સરાફ મુંબઈ ભાગ – ૧ ૧૯૬૦ માં નકલ – ૨૦૦. ભાગ – ૨ ૧૯૬૨ માં નકલ – ૨૦૦. દરેક ભાગની કિંમત રૂ. ૧૦-૦૦ પેઢીની જ્ઞાનવૃદ્ધિની કાર્યવાહીની વિગતે અહીં પૂરેપૂરી આવી જાય એ માટે બનતે પ્રયત્ન કર્યો છે. આમ છતાં કંઈક વિગત નેધવી રહી ગઈ હોય એવું પણ બને. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001058
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 2
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1986
Total Pages403
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy