SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ શેઠ આ૦ ૪૦ની પેઢીના ઇતિહાસ ૨૧ ફરમાનાનુ` ગુજરાતી ભાષાંતર એચ. કે. આર્ટસ કોલેજના ફારસી ભાષાના પ્રાધ્યાપક શ્રી મહ મદ ઝુબેર કુરેશીએ કરી આપેલ છે. જે જે ફરમાનને અંતે હિજરીસન આપવામાં આવેલ નથી ત્યાં ઇસ્વીસનને નિર્દેશ થઈ શકયો નથી એટલું ખ્યાલમાં રાખવું. કાઈએ એમ માની લેવાની જરુર નથી કે આ પ્રકરણમાં આપવામાં આવેલ ર+પ+ર૦ એમ મળીને ૩૪ જ બાદશાહી ફરમાને જૈનાને મળેલાં છે. આ પ્રકરણમાં જેનું ભાષાંતર અને જેનેા સાર આપવામાં આવેલ છે તે કરમાના ઉપરાંત પણુ ખી ફરમાના જૈનાને મળ્યાં હાય એવા પુરા સંભવ છે. આ સિવાયનાં ફરમાના ખીજા કાઈ પણુ પુસ્તકમાં છપાયેલાં હાવાં જોઈએ અથવા કોઈની પાસે વગર છપાયાં સચવાયેલાં હાવાં જોઈએ એટલે હું ઇચ્છું છું કે જ્યાં જ્યાં આવાં બાદશાહી ફરમા છપાયાં અથવા સચવાયાં હાય તે બધાંને એકત્ર કરીને અનુવાદ સાથે એક સ્વતંત્ર પુસ્તકરુપે છાપવાં જોઈએ. આવું પુસ્તક જે તૈયાર થઈ શકે તો તે મુગલ રાજ્યકાળમાં જૈનસંધ ધ્રુવી લાગવગ અને દેવું ગૌરવ ધરાવતા હતા તેના પ્રતિતીકર ખ્યાલ આપી શકાય એમાં શંકા નથી એટલે આ કામ કાઈ સૌંસ્થા હાથ ધરે એ બહુ જરુરી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001058
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 2
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1986
Total Pages403
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy