Page #1
--------------------------------------------------------------------------
________________
aatana
सम्बोधसप्ततिः
(भाग २)
1004009446600
प. पू. आचार्यश्रीरत्नशेखरसूरीश्वराः
Page #2
--------------------------------------------------------------------------
________________
णमोत्थु णं समणस्स भगवओ महावीरस्स
શ્રી ભુવનભાનુસૂરિ-જન્મશતાબ્દીએ નવલું નજરાણું-૩૮
प.पू. आचार्यदेवश्रीरत्नशेखरसूरिकृता वाचनाचार्य श्रीगुणविनयविरचितवृत्तिविभूषिता नवनिर्मित-सम्बोधोपनिषद्-गुर्जरव्याख्यालङ्कृता
सम्बोधसप्ततिः
( द्वितीयो भागः )
-: मूलसंशोधनम्-गुर्जरव्याख्यानवसर्जनम्-सम्पादनम् :प. पू. प्राचीन आगमशास्त्रोद्धारकआचार्यदेव
श्रीमद्विजयहेमचन्द्रसूरीश्वर शिष्यआचार्यविजयकल्याणबोधिसूरि
प्राचीनतमशास्त्रो धम्मर वलोएला द्वारा પૂર્વાચાર્યં પીઍલું મધુ૨ નવનાત
-: प्रकाशक :
श्री जिनशासन आराधना ट्रस्ट
Page #3
--------------------------------------------------------------------------
________________
O OOOOO
મૂળ ગ્રંથ
: સંબોધસિત્તરી સંબોધસપ્તતિ, ભાગ-૨ મૂળ ગ્રંથકાર
: પ.પૂ. આચાર્યદેવ શ્રી રત્નશેખર /જયશેખરસૂરિ મહારાજા | મૂળ ગ્રંથ ભાષા
: પ્રાકૃત, મૂળ ગ્રંથ પ્રમાણ - ૭૫ ગાથા પ્રાચીન ટીકા ભાષા : સંસ્કૃત પ્રાચીન ટીકાકાર
': પ.પૂ. વાચનાચાર્ય શ્રી ગુણવિનયજી મ.સા. નવનિર્મિત ગુર્જર વ્યાખ્યા : સંબોધોપનિષદુ છ હસ્તાદર્શો દ્વારા મૂળ ગ્રંથનું સંશોધન + ગુર્જરવ્યાખ્યાનવસર્જન + સંપાદન : પ.પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય કલ્યાણબોધિસૂરીશ્વરજી મહારાજ વિષય
: સમતા, દેવાદિતત્ત્વસ્વરૂપ વગેરે વિશેષતા
: આગમઆદિ પ્રાચીનતમશાસ્ત્રોમાંથી ઉદ્ભૂત મહાર્થ
ગાથાઓનો એક અનેરો સંગ્રહ, ‘ગાગરમાં સાગર'ની ઉક્તિને સાર્થક કરતો અલ્પ ગ્રંથમાં અનેકાનેક વિષયોનો સમાવેશ. મૂળ ગ્રંથનું વિસ્તૃતરૂપે વિવરણ કરતી પ્રાચીન સંસ્કૃત ટીકા અને તેને અનુસારે નવસર્જન પામેલી સરળ ગુજરાતી ટીકા. સંક્ષેપ રુચિ અધ્યતાઓથી માંડીને
વિદ્વાનો સુધીના તમામને ઉપયોગી થાય એવો ગ્રંથ . પઠન-પાઠન અધિકારી : ગીતાર્થ ગુરુ દ્વારા અનુજ્ઞાત આત્મા વિ.સં. ૨૦૬૬ પ્રતિ: ૫૦૦૦ આવૃત્તિ: પ્રથમ મૂલ્ય : રૂ. ૨૫૦ પ્રકાશક : શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ
E-mail : jinshasan_108@yahoo.com © શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ આ પુસ્તકના કોઇપણ અંશનો ઉપયોગ કરતા પૂર્વે લેખક તથા પ્રકાશકની લેખિત મંજૂરી મેળવવી જરૂરી છે. આ પુસ્તક જ્ઞાનદ્રવ્યથી પ્રકાશિત થયું છે. માટે ગૃહસ્થ મૂલ્ય ચૂકવીને માલિકી કરવી. પ્રાપ્તિસ્થાન : શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ મુંબઈ : શ્રી ચંદ્રકુમારભાઈ સી. જરીવાલા, દુ.નં. ૬, બદ્રીકેશ્વર સોસાયટી, મરીન ડ્રાઈવ ‘ઈ’ રોડ, નેતાજી સુભાષ માર્ગ, મુંબઈ. ફોન : ૨૨૮૧૮૩૯૦ શ્રી અક્ષયભાઈ જે. શાહ, ૫૦૬, પદ્મએપાર્ટમેન્ટ, જૈન દેરાસરની સામે, સર્વોદયનગર મુલુંડ (વે.) મુંબઇ-૪OOO૮૦. ફોન : ૨પ૬૭૪૭૮૦ પાટણ : શ્રી ચંદ્રકાંતભાઈ એસ. સંઘવી, ૬-બી, અશોકા કોમ્પલેક્ષ, પહેલા રેલવે ગરનાળા પાસે, પાટણ, ઉ.ગુ. ફોન : ૨૩૧૬૦૩ અમદાવાદ : શ્રી બાબુભાઈ, સિદ્ધાચલ બંગલોઝ, સેન્ટ એન. સ્કુલ પાસે, હીરા જૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૫. ફોન : ૨૭૫૦૫૭૨૦, ૨૨૧૩૨૫૪૩ મુદ્રક : ભરત ગ્રાફિક્સ, ન્યુ માર્કેટ, પાંજરાપોળ, રિલીફ રોડ, અમદાવાદ-૧. Ph. : 079-22134176, M : 9925020106, E-mail : bharatgraphics1@gmail.com
Page #4
--------------------------------------------------------------------------
________________
चरमतीर्थपतिः करुणा
शासागर.श्रीमातीरवामा
धिनिधानः श्रीगोन
अनन्तलाब्धानि
Page #5
--------------------------------------------------------------------------
________________
પામ[[ધ: ૧
Iધર: ધમપછાળ
કૃપા વરસે અનરાધાર
સિદ્ધાંતમહોદધિ સુવિશાલગચ્છસર્જક પ. પૂ. આચાર્યદેવ
શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા વર્ધમાન તપોનિધિ ન્યાયવિશારદ પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા અજોડ ગુરુસમર્પિત ગુણગણનિધિ પ.પૂ. પંન્યાસપ્રવર
શ્રી પદ્મવિજયજી ગણિવર્ય સિદ્ધાંત દિવાકર પ.પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજા
- વૈરાગ્યદેશનાદક્ષ પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા
Page #6
--------------------------------------------------------------------------
________________
સુકૃત સહયોગી /
0
શ્રી જૈન શ્રેયસ્કર મંડળ.
તથા શ્રી યશોવિજયજી જૈન પાઠશાળા
મહેસાણા
જ્ઞાનનિધિ સબયની ભૂરી ભૂરિ અનુમોદના
બનંદન..... ધન્યવાદ
અનુમોદના...
૭)
Page #7
--------------------------------------------------------------------------
________________
શ્રીભુવનભાનુસૂરિ
જન્મ શતાબ્દી વર્ષ
ક
છૉ ભુવનભા
ઝળહળ9)
Uchafuasc Požte
નિર્દોષચર્યાચારી
સર્વતોમુખી પ્રતિભાસ્વામી
વૈિરાગ્યવારિધિ
તિતિક્ષામૂર્તિ
Pellon hPJNIE
Bte licha
અધ્યાત્મયોગી
બાળદીક્ષાસંરક્ષક
અપ્રમત્તસાધક
નિર્ધામણાનિપુણ
અજવાળા - 5
ન્યાયવિશારદ
શિબિર આદ્યપ્રણેતા
સંઘહિતચિંતક
શ્રેષ્ઠશ્રમણશિલ્પી
જમર
પ્રવચનપ્રભાવક
hinકેzc
સુવિશુદ્ધસંયમી
13lPo
અનેકાંતદેશનાદક્ષ
વર્ધમાન તપોનિધિ
સુવિશાળ ગચ્છાધિપતિ
( શ્રદ્ધાંજલિ
p (3072
જે ભાવભીની
–
૧૯૬૭ -
9E99
?
૨૦૧૭
2 ૨૦૬૭
Page #8
--------------------------------------------------------------------------
________________
સૂરિ પ્રેમના જમણા હાથ સમાન
પરિષહોતું,
L'અતાગર પE ANબવિ,
વિરાટ સમુદાય સંયમ શિલ્પી
મમતા
ગણિવા
નિરીહતાનિરધિ
કલિકાળના એક મહાસાદક
૨૦૧૭
૨૦૧૭
ભીની શ્રદ્ધાંજ
પરિગામી
THEdoar nollt
શતાબ્દી વર્ષે ભાવી ભાસક્ષમણની સાધના
તિતિક્ષાની એક પરાકાષ્ઠા
કેન્સરની યાતનામ
સ્વર્ગારોહણ "
Page #9
--------------------------------------------------------------------------
________________
વિષયાનુક્રમ : ભાગ-૨
O
)
- -
.૨ ૫O
૫૧.
. . . * *
.૨૬૧
૨૦૩
૨૭૯
ઉOC
૩૧૧
()
..૩૬૬
ગાથા
વિષય
પૃષ્ઠ (પ્રસ્તાવના તથા હસ્તાદર્શ પરિચય ભાગ-૧ માં) ૪૮. ઉસૂત્ર ............... જયણાનું મહત્ત્વ ...........
.........૨૫૪ કષાયફળ.
........... ૨૫૮ ક્રોધાદિના પૃથફળ . પર. સુખનું ફળ-ક્ષમા ... ...... પ૩-૫૪. પાપશ્રમણ .........
૨૭૫ ૫૫. પ્રમાદના પાંચ પ્રકાર ... પ૬, નિદ્રાનો દારૂણ વિપાક.... પ૭-૬૦. જ્ઞાન અને ક્રિયા ... ૬૧. અગિયાર શ્રાવકપ્રતિમા ...
..૩૨૯ ૬૨-૬૩. મૈથુનના દોષ ..................
...૩પ૭ ૬૪. મદ્યાદિ મહાવિગઈ............. ૬૫. માંસમાં સર્વ અવસ્થામાં નિગોદ ..... ૬૬. દેવદ્રવ્યવૃદ્ધિથી તીર્થંકરપણું ...........
દેવદ્રવ્યભક્ષણથી અનંતસંસાર ......... .........
દેવદ્રવ્યભક્ષકની ઉપેક્ષાથી દોષ .............. .... ૩૯૫ ૬૯. ચાર કારણથી અત્યંત બોધિદુર્લભ ..............
પૂજાપ્રણિધાન વિષે દુર્ગતા નારી દૃષ્ટાન્ત........... ૩૯૯ ૭૧. અષ્ટપ્રકારી પૂજા .
૪૦૨ આલોક-પરલોકમાં પૂજાનું ફળ ........ ૪૦૩ ૭૩. સાધુવંદનનું ફળ ..........
..........૪૦૫ ૭૪. પૌષધનું ફળ ...................
.૪૧૭ પ્રસ્તુતગ્રંથના પઠનનું ફળ..........
.૪૭૧ ગ્રંથકાર-વૃત્તિકારની પ્રશસ્તિ શ્રુતભક્તિમાં સદાના સાથીઓ ... જ્ઞાનામૃત ભોજનમ્ .. પ્રશસ્તિ ..
.૩૭)
39
૩૮૭
૩૯૭
O
P
*
* *
* *
*
*
) O
૦૪.
૭૫.
.૪૭૩
.૪૮૪ •...૪૯૧
..૪૯૮
Page #10
--------------------------------------------------------------------------
________________
२५० uथा-४८ - उत्सूत्र
सम्बोधसप्ततिः अथ मिथ्यात्वमुत्सूत्रभाषणाद् भवतीत्युत्सूत्रदुष्टतामाहकटुं 'करंति अप्पं, 'दमंति अत्थं चयंति 'धम्मत्थी। इक्कं न चयइ 'उस्सुत्तविसलवं जेणबुडंति ॥४८॥ __व्याख्या - 'कष्टं' पीडासहनात्मकम्-"सम्यग् लोचविधानं, ह्यनुपानकत्वमथ धरा शय्या । प्रहरद्वयं रजन्याः, स्वापः शीतोष्णसहनं च ॥१॥ षष्ठाष्टमादिरूपं, चित्रं बाह्य
- સંબોધોપનિષ | મિથ્યાત્વ ઉસૂત્રભાષણથી થાય છે, માટે હવે ઉસૂત્રની हुष्टता डे छ -
ધર્માર્થી કષ્ટ કરે છે, પોતાનું દમન કરે છે, ધનનો ત્યાગ કરે છે, પણ જેનાથી ડુબે છે, તેવા એક ઉસૂત્ર વિષલેશને છોડતા નથી. ૪૮ (દ્ધિશતક ૪૬, સંબોધ પ્રકરણ ८१3, मिथ्यात्व १३)
કષ્ટ = પીડાને સહન કરવી. જેમ કે- સમ્યફ લોચનું વિધાન કરવું, જોડા ન પહેરવા, ભૂમિ પર સંથારો કરવો, रात में प्र४२ ४ सू, 631-॥२भी साउन ४२वी, ॥१॥ ७४, અઢમ વગેરે અનેક પ્રકારના મહાકષ્ટરૂપ બાહ્ય તપ, અલ્પ १. क. ख. ग. घ. च. छ. - करेसि । २. क. ख. ग. घ. च. छ - दमेसि । ३. क - वएसि । ख. ग. घ. च. छ - वएसि । ४. क. ख. ग. घ. च. छ - धम्मत्थं । ५. क - वयसि । ख. ग. घ. च. छ - चयसि । ६. क. ख. ग. घ. च. छ - मिच्छत्तं । ७. छ - तेण । ८. क - वुट्टहिसि । ख. ग. घ. च. छ - बुड्डिहिसि ।
Page #11
--------------------------------------------------------------------------
________________
સોળસપ્તતિઃ ગાથા-૪૮ - ઉત્સુત્ર ર૧૨ तपो महाकष्टम् । अल्पोपकरणसन्धारणं च तच्छुद्धता चैव ॥२॥" इत्यादिरूपं 'कुर्वन्ति' विदधति । तथाऽऽत्मानं दमयन्ति, इन्द्रियनोइन्द्रियदमेन । तथा 'अर्थ' द्रव्यम्-"छेओ भेओ वसणं, आयासकिलेसभयविवागो य । मरणं धम्मब्भंसो, अरई अत्थाउ सव्वाइं ॥१॥" इत्यादि ज्ञात्वा 'त्यजन्ति' जहति 'धर्मार्थिनः' सुकृतेप्सवः, परमेकं न त्यजन्ति, अज्ञानाद्गुरुनियोगाद्वा, यतः-"सम्मट्टिी जीवो, उवइटुं पवयणं पि सद्दहइ। सदहइ य असब्भावं, अणभोगा गुरुनियोगा वा ॥१॥" किं
સંબોધોપનિષદ્ ઉપકરણ ધારણ કરવું, અને તેની શુદ્ધતા રાખવી. //રા.
ઇત્યાદિરૂપ કષ્ટ કરે છે. તથા ઇન્દ્રિયો અને મનને દમવા વડે પોતાનું દમન કરે છે, તથા અર્થ = ધન. ધર્માર્થીઓ જાણે છે કે – અર્થ એ સર્વ અનર્થોનું મૂળ છે. તેનાથી છેદન, ભેદન, આપત્તિ, આયાસ, ક્લેશ અને ભયનો વિપાક થાય છે. મરણ અને ધર્મબંશ પણ થાય છે, ઉદ્વેગ સંતાપ વગેરે સહન કરવા પડે છે. તેના ઉપદેશમાલા પ૦) ઇત્યાદિ જાણીને ધર્માર્થીઓ = પુણ્યના અભિલાષકો ધનનો ત્યાગ કરે છે. પણ એકને છોડતા નથી, તે ન છોડવાનું કારણ અજ્ઞાન અથવા ગુરુનિયોગ હોય છે. કારણ કે કહ્યું છે કે – સમ્યગ્દષ્ટિ જીવ ઉપદિષ્ટ એવા પ્રવચનની પણ શ્રદ્ધા કરે છે. અને અજ્ઞાનથી કે ગુરુનિયોગથી અસભૂત પદાર્થની પણ શ્રદ્ધા કરે છે તેના તે એક શું છે ? તે કહે છે – ઉત્સુત્રવિષલવ
Page #12
--------------------------------------------------------------------------
________________
२५२
ગાથા-૪૮ - ઉસૂત્ર सम्बोधसप्ततिः तत् ? इत्याह-'उत्सूत्रविषलवं' सूत्रातिक्रान्तमुत्सूत्रं तदेव विषलव इव मारणहेतुत्वाद्विषलवस्तम् 'येन' उत्सूत्रविषलवेन हेतुभूतेन ब्रुडन्ति दुःखसागर इति गम्यम् । तथाहि कश्चिद्विषलवभक्षणेन मधुरादिद्रव्यं भक्षयन्नपि तत्कृतश्वासरोधादिदुःखसागरे मज्जति, तथा मूर्खाः शेषकष्टानि कुर्वाणा अपि विषलवतुल्येनोत्सूत्रेणानन्तदुःखसागरे बुडन्ति । यतः"उस्सुत्तमायरंतो, बंधइ कम्मं सुचिक्कणं जीवो । संसारं च पवड्डइ, मायामोसं च कुव्वइ य ॥१॥" ततो बालाः
– સંબોધોપનિષ = સૂત્રથી અતિક્રાંત = ઉસૂત્ર, તે જ વિષના લેશની જેમ મારણનું કારણ હોવાથી વિષલવ છે, તેને છોડતો નથી. કે જે ઉત્સુત્રવિષલવરૂપી કારણથી દુઃખરૂપી સાગરમાં ડુબે છે. જેમ કોઈ જીવ થોડું વિષ ખાવા સાથે મધુર વગેરે દ્રવ્યને ખાતો હોવા છતાં પણ તે થોડા વિષથી શ્વાસ રૂંધાવો વગેરે દુઃખોના દરિયામાં ડુબી જાય છે. તેમ મૂર્ખ જીવો શેષ કષ્ટોને કરતા હોવા છતાં પણ થોડા વિષની સમાન એવા ઉસૂત્રથી અનંત દુ:ખોના સાગરમાં ડુબે છે, કારણ કે – ઉત્સુત્રનો આદર કરતો જીવ ખૂબ ચીકણું કર્મ બાંધે છે. સંસારની અત્યંત વૃદ્ધિ કરે છે અને માયા-મૃષાવાદ કરે છે. (સંબોધ પ્રકરણ ૪૪૭, ઉપદેશમાલા ૨૨૧) માટે કદાગ્રહથી ગ્રસ્ત એવા બાળજીવો જમાલિ વગેરેની જેમ શેષ કષ્ટોને સહન કરતા
Page #13
--------------------------------------------------------------------------
________________
सम्बोधसप्ततिः ગાથા-૪૮ - ઉસૂત્ર
२५३ कदाग्रहग्रस्ता उत्सूत्रं जमाल्यादिवन्न त्यजन्ति शेषकष्टानि યુર્વઃોડપતિ હા! મિત્કર્ષ | યતઃ-“ડસ્કુત્તમસTI, बोहीनासो अणंतसंसारो । पाणच्चए वि धीरा, उस्सुत्तं ता न માનંતિ શા” તથા “ઉપISમહંતો, પ્રક્રિય વોહિતામमुवहणइ । जह भगवओ विसालो, जरमरणमहोयही आसि ॥१॥" तत उत्सूत्रं न वक्तव्यमेवेत्यर्थः ॥४८॥
– સંબોધોપનિષદ્ - હોવા છતાં પણ ઉત્સુત્રને છોડતા નથી, હાય.. કેવું કષ્ટ ! કારણ કે - જેઓ ઉત્સુત્રભાષણ કરે છે, તેમની બોધિનો નાશ થાય છે, તેઓ અનંતસંસારી થાય છે. માટે ધીર પુરુષો પ્રાણત્યાગ કરવો પડે, તો ય ઉત્સુત્રભાષણ કરતાં નથી. Inો. (સંદેહદોલાવલી ૨૮, પ્રવચનપરીક્ષા ૪૮૦, ગાથાસહસ્ત્રી ૧૮૩, સંગ્રહશતક ૨૯, ષષ્ઠિશતક ૫૭, હિતોપદેશમાલા ૪૭૫) તથા - જે સિદ્ધાન્તના અનુસારે સ્પષ્ટ અને પ્રગટ યથાર્થ પ્રરૂપણા નથી કરતો, તે બોધિલાભનો ઉપઘાત કરે છે. જેમ કે ભગવાનનો પણ વિશાળ જરા-મરણરૂપી સાગર થયો હતો. (મરીચિના ભવમાં ઉસૂત્રભાષણ કરવાથી પ્રભુ વીરનો સંસાર ૧ કોડાકોડી સાગરોપમ જેટલો વધી ગયો હતો.) માટે ઉત્સુત્ર ન જ બોલવું, એવો અહીં અર્થ છે.
[આ ગાથાની ટીકામાં – અનાભોગથી કે ગુરુનિયોગથી સમ્યગ્દષ્ટિ જીવ અવિદ્યમાન પદાર્થની શ્રદ્ધા કરે, એવું જે કહ્યું છે - તે ઉસૂત્રવિષલવના પ્રસ્તુત પદાર્થમાં અસંગત
Page #14
--------------------------------------------------------------------------
________________
૨૪ ગાથા-૪૯ - જયણાનું મહત્ત્વ સમ્પોથસપ્તતિઃ
उत्सूत्रपरिहारिभिर्यतनयैव प्रवर्तितव्यमिति यतनामेव विशेषयन्नाहजयणा उधम्मजणणी,जयणा धम्मस्स पालणीचेव। तव्वुड्डिकरी जयणा, एगंतसुहावहा जयणा ॥४९॥
વ્યાપદ્ય – “યતના' ર્તવ્યર્તિવ્ય%Mરિરૂપ, ‘તુ?' अवधारणे, सैव धर्मस्य श्रुतचारित्ररूपस्य जननी उत्पादयित्री
સંબોધોપનિષદ્ - જણાય છે. કારણ કે અહીં તાદશ સમ્યગ્દષ્ટિની વાત નથી, પણ આગળ જણાવ્યું, તેમ જમાલિ જેવા કદાગ્રહગ્રસ્ત જીવોની વાત છે. બોધિનાશ આદિ દુર્વિપાક પણ તેવા જ જીવોમાં ઘટે છે, તાદશ સમ્યત્વમાં નહીં.] I૪૮
ઉસૂત્રનો પરિહાર કરનારા જીવોએ યતનાથી જ પ્રવૃત્તિ કરવી જોઇએ માટે યતનાને જ વિશેષિત કરતા કહે છે –
જયણા જ ધર્મની માતા છે. જયણા જ ધર્મનું પાલન કરનારી છે. જયણા ધર્મની વૃદ્ધિ કરનારી છે. જયણા એકાંતે સુખ કરનારી છે. ૪લ (ઉપદેશપદ ૭૭૦, પંચાશક ૩૨૫)
જયણા = કર્તવ્યનું કરણ અને અકર્તવ્યનું અકરણ, તુ અવધારણ અર્થમાં છે, તે જ શ્રુતચારિત્રરૂપ ધર્મની જનની = ઉત્પાદિકા છે. જેમ માતા પુત્રને ઉત્પન્ન કરે છે, તેમ જયણા ધર્મને ઉત્પન્ન કરે છે.
Page #15
--------------------------------------------------------------------------
________________
सम्बोधसप्ततिः ગાથા-૪૯ - જયણાનું મહત્ત્વ રક धर्मजननी, सुतस्य मातेव । तथा धर्मस्य च 'पालनी' पालनक: रक्षिका यतनैव । यथा मातैव सुतं रक्षति तथा यतनयैव धर्मो रक्ष्यते । तथा तस्यैव धर्मस्यैव वृद्धिकरी उत्तरोत्तरोपचयविधात्री तद्वद्धिकरी यतना, यथाऽम्बा सुतं स्निग्धाहारैर्वर्धयति तथा यतना सेविता सती धर्मवृद्धिं विधत्त इति । किमन्यदुच्यते ?, एकान्तमव्यभिचारि यत्सुखं परमालादरूपं तदावहयति करोतीति एकान्तसुखावहा, आपूर्वकस्य वहतेः करोत्यर्थत्वात्, नैश्चयिकात्यन्तिकपरमानन्ददायिनी यतना। अयमेव भावः कैश्चित्संस्कृतभाषयोच्यते, यथा-"यतना
– સંબોધોપનિષદ્ - તથા ધર્મની પાલની = પાલન કરનારી = રક્ષિકા જયણા જ છે. જેમ માતા પુત્રને રક્ષે છે, તેમ યતનાથી જ ધર્મની રક્ષા થાય છે. તથા તેની જ = ધર્મની જ વૃદ્ધિ કરનારી = ઉત્તરોત્તર ઉપચય કરનારી = તદૃદ્ધિકરી યતના છે. જેમ માતા સ્નિગ્ધ આહારો વડે પુત્રની વૃદ્ધિ કરે છે, તેમ જયણાનું સેવન કરવાથી તે ધર્મની વૃદ્ધિ કરે છે.
બીજું તો શું કહેવું? એકાન્ત = અવ્યભિચારી એવું જે સુખ = પરમ આફ્લાદ, તેને કરે છે = એકાંત સુખાવહ. કારણ કે મા + વતિ ધાતુનો અર્થ “કરે છે' એવો થાય છે. જયણા નૈયિક પરમ આનંદ આપનારી છે. આ જ ભાવ કેટલાક સંસ્કૃત ભાષાથી કહે છે – જેમ કે - યતના સદ્ધર્મની જનની છે. યતના નિત્ય ધર્મનું પાલન કરનારી છે. યતના
Page #16
--------------------------------------------------------------------------
________________
२५६ ગાથા-૪૯ - જયણાનું મહત્ત્વ સોળસત્તતિઃ सुधर्मजननी, यतना धर्मस्य पालनी नित्यम् । तद्वृद्धिकरी ચેતના, સર્વત્ર સુવહીં વેતની શા” તથા–મહેન્ડર્શનમવ, प्राप्य दुरापां जिनाधिपतिदीक्षाम् । शयनासनादिचेष्टा, सकलाऽपि हि यतनया कार्या ॥१॥" तथा-"जयणा य पयत्तेणं, कायव्वा एत्थ सव्वजोगेसु । जयणा उ धम्मसारो, जं भणिया वीयरागेहिं ॥१॥" तथा-"जयं चरे जयं चिढ़े, जयमासे जयं सए । जयं भुजंतो भासंतो, पावं कम्मं न बंधई ॥१॥" तथा-"एकामेव हि यतनां, संसेव्य विलीनकर्ममलपटलाः । प्रापुरनन्ताः सत्त्वाः, शिवमक्षयमव्ययं स्थानम् ॥१॥" इत्येतावता सुविहितानां साधूनां
– સંબોધોપનિષદ્ - ધર્મની વૃદ્ધિ કરનારી છે. યતના સર્વત્ર સુખ કરનારી છે. /૧ાા તથા – કાચબાને જેમ શેવાળના પડમાં પડેલા છિદ્રમાંથી પૂનમના ચંદ્રના દર્શન થાય, તેમ દુષ્પાપ એવી જિનેશ્વર સંબંધી દીક્ષાને પામીને શયન-આસન વગેરે સર્વ ચેષ્ટાઓ યતનાથી કરવી જોઇએ. તથા - અહીં સર્વ યોગોમાં પ્રયત્નપૂર્વક જયણા કરવી જોઇએ કારણ કે જયણા જ ધર્મનો સાર છે, એવું વીતરાગોએ કહ્યું છે. સેવા
તથા - જયણાપૂર્વક ચાલવું, જયણાપૂર્વક ઊભા રહેવું, જયણાપૂર્વક બેસવું, જયણાપૂર્વક સૂવું, જયણાપૂર્વક જમે અને જયણાપૂર્વક બોલે, તે પાપકર્મ બાંધતો નથી. //// (દશવૈકાલિક ૪૮) તથા – અનંતા જીવો એક માત્ર જયણાનું સેવન કરીને કર્મરૂપી મળના પડળોને દૂર કરીને શિવ-અક્ષય-અવ્યય
Page #17
--------------------------------------------------------------------------
________________
सम्बोधसप्ततिः
ગાથા-૪૯ - જયણાનું મહત્ત્વ
२५७
यतनैव कर्तव्या । यतः - " कालस्स य परिहाणी, संजमजोग्गाइ नत्थि खित्ताइं । जयणाइ वट्टियव्वं, न हु जयणा भंजए अंग ॥શા તથા-‘સમિસાયાવવિયમયાંમનેપુત્તીમુ । सज्झायविणयतवसत्तिओ य जयणा सुविहियाणं ॥१॥ तथा"कालोचियजयणाए, मच्छररहियाण उज्जमंताण । जणयत्तारहियाणं, होइ जइत्तं जईण सया ॥१॥ जं पुण जयंताणवि पमायबाहुल्ला कहवि खलियं न तेण चारित्तविराहणा, સંબોધોપનિષદ્
એવા સ્થાનને પામ્યા છે. ॥૧॥
માટે આવું હોવાથી સુવિહિત સાધુઓએ યતના જ કરવી જોઇએ. કારણ કે - કાળની હાનિ છે, સંયમયોગ્ય ક્ષેત્રો નથી, માટે જયણાથી વર્તવું જોઇએ. જયણા અંગને (સંયમશરીરને) ભાંગતી નથી. ||૧|| (તિલક્ષણ સમુચ્ચય ૧૧૯, ઉપદેશમાલા ૨૯૪) તથા - સમિતિ, કષાય, ગારવ, ઇન્દ્રિય, મદ, બ્રહ્મચર્યગુપ્તિઓમાં અને સજ્ઝાય, વિનય, તપ અને શક્તિથી સુવિહિતોની જયણા છે. ||૧|| (ઉપદેશમાલા ૨૯૫) તથા - જેઓ મત્સરરહિત છે, કાળોચિત જયણાથી ઉદ્યમ કરે છે, જેઓ લોકયાત્રાથી રહિત છે, તેવા સાધુઓનું સાધુપણું સદા (દુઃષમા કાળમાં પણ) છે. |૧|| (વિચારસાર ૨૪૧, સંબોધપ્રકરણ ૮૫૦, દર્શનશુદ્ધિપ્રકરણ ૧૭૨)
વળી જયણા કરતાં મહાત્માઓને પણ પ્રમાદની બહુલતાથી
Page #18
--------------------------------------------------------------------------
________________
२५८
ગાથા-૫૦
કષાયફળ
सम्बोधसप्ततिः
जओ- "कंटयपह व्व खलणा, तुल्ला होज्जा पमायछलणाओ। जयणावओ वि मुणिणो, चारित्तं न उण सा हणइ ||१|| " तथा–‘“जा जयमाणस्स भवे, विराहणा सुत्तविहिसमग्गस्स । सा होइ निज्जरफला, अज्झत्थविसोहिजुत्तस्स ॥१॥” इति
||૪||
-
यतनावता च साधुना कषायेषु प्रवृत्तिर्न विधेयेति
कषायफलमाह
जं अज्जियं चरित्तं, देसूणाए वि पुव्वकोडीए । तंपि कसाइयमित्तो, हारेइ नरो मुहुत्तेणं ॥५०॥ - સંબોધોપનિષદ્
કોઇ રીતે સ્ખલના થાય, તેનાથી ચારિત્રની વિરાધના નથી થતી. કારણ કે - જેમ કાંટાવાળા રસ્તે સ્ખલના થાય, તે જ રીતે જયણાવાળા મુનિને પણ પ્રમાદ છલનાથી સ્ખલના થઇ શકે છે. પણ તે સ્ખલના ચારિત્રનો ઘાત કરતી નથી. ॥૧॥ તથા
-
સૂત્રવિધિથી સમગ્ર, અધ્યાત્મવિશુદ્ધિથી યુક્ત એવા શ્રમણને જયણા કરતાં જે વિરાધના થાય, તેના ફળ તરીકે તેમને નિર્જરા જ પ્રાપ્ત થાય છે. ||૧|| (પિંડવિશુદ્ધિ ૧૦૨, પુષ્પમાલા ૨૪૧, ગાથાસહસ્રી ૫૬૨) ૧૪૯
યતનાવાળા સાધુએ કષાયોમાં પ્રવૃત્તિ ન કરવી જોઇએ, માટે કષાયનું ફળ કહે છે - દેશોન પૂર્વકોટિથી પણ જે कसायमित्तेण । ख સાયમત્તો । ય. 7. છે कसायमित्तो ॥
૧.
-
Page #19
--------------------------------------------------------------------------
________________
सम्बोधसप्ततिः ગાથા-૫૦ - કષાયફળ
२५९ व्याख्या - पूर्वकोट्यधिकायुष्कस्याकर्मभूमिजादेस्तावद् व्रतमेव न भवति । पूर्वकोट्यायुष्कस्यापि वर्षाष्टकोपर्येव दीक्षा, अतो देशोनयाऽपि पूर्वकोट्या यदर्जितं 'चारित्रं' दुश्चरतपश्चरणलक्षणं तत्सर्वमपि कश्चिन्नरः केनचित्कर्मवशेन 'कषायितमात्रः' अन्तर्मुहूर्तमात्रमपि कालमनन्तानुबन्धिकषायोदये वर्तमानो 'हारयति' विफलीकुर्यात् । तथाविधकषायतीव्रत्वे
સંબોધોપનિષદ્ ચારિત્ર અર્જિત કર્યું હોય, તેને પણ કષાયયુક્ત માત્ર નર એક મુહૂર્તમાં હારી જાય છે. પoll (આરોહણાપડાગા ૬૬૭, ક્ષમાકુલ, ૧૨, ચંદાઝય ૧૪૩, આરાહણાપડાગા (વીરભદ્રીયા) ૧૬૪, પુષ્પમાલા ૩૧૪, હિતોપદેશમાલા ૪૯૧)
જેનું આયુષ્ય પૂર્વકોટિથી વધારે હોય, તે અકર્મભૂમિ આદિમાં ઉત્પન્ન થયા હોય, તેમને તો વ્રત જ ન હોય. વળી જેનું આયુષ્ય પૂર્વકોટિવર્ષ હોય, તેની દીક્ષા પણ આઠ વર્ષ પછી જ સંભવે છે. માટે પૂર્વકોટિમાં થોડા ન્યૂન એટલા કાળથી પણ જે ચારિત્રનું ઉપાર્જન કર્યું હોય તે સર્વને પણ કોઈ મનુષ્ય, કોઈ કર્મને કારણે કષાયયુક્ત માત્ર = એક અંતર્મુહૂર્ત જેટલો કાળ પણ અનંતાનુબંધી કષાયના ઉદયમાં વર્તમાન, હારી જાય છે = નિષ્ફળ કરે છે = તથાવિધ તીવ્ર કષાયમાં ઉત્પન્ન થયેલો એવો તે કદાચ નરકમાં પણ ઉત્પન્ન થાય છે.
Page #20
--------------------------------------------------------------------------
________________
२६० ગાથા-૫૦. - કષાયફળ सम्बोधसप्ततिः मृतः कदाचिन्नरकेष्वप्युत्पद्यत इत्यर्थः । अत एवोक्तं गुरुणा शिष्यशिक्षणाधिकारे-"जं अज्जियं समी खल्लएहिं, तवनियमबंभमइएहिं । तं दाणि एत्थ नाहिह छडुंता सागपत्तेहिं ॥१॥" अपि च-"जइ उवसंतकसाओ, लहइ अणंतं पुणो वि पडिवायं। न हु भे वीससियव्वं, थोवे वि कसायसेसंमि ॥१॥ अणथोवं वणथोवं, अग्गीथोवं कसायथोवं च । न हु भे वीससियव्वं, थोवं पि हु तं बहु होइ ॥२॥ दासत्तं देइ रिणं, अचिरा मरणं
– સંબોધોપનિષદ્ – માટે જ ગુરુએ શિષ્યને શિક્ષણ આપવાના અધિકારમાં કહ્યું છે કે – તપ, નિયમ અને બ્રહ્મચર્ય એવા ખલ્લુકો વડે (? ખલ્લક = ચામડાના જોડા, વાડનું છિદ્ર, વિલાસ, ખાલી - આ અર્થો થાય છે. જે પ્રસ્તુતમાં સંગત થતા નથી) જે (શ્રેષ્ઠ એવું) શમીવૃક્ષનું પત્ર અર્જિત કર્યું છે. તેને હવે અહીં (તુચ્છ એવા) શાકપત્રોથી છોડી નહીં દેતા. [૧] (જીવાનુશાસન ૭૪, ક્ષમા કુલક ૧૩) વળી - જો ઉપશાંત કષાયવાળો જીવ પણ ફરીથી અનંત કાળ માટે પતન પામે છે, તો થોડો પણ કષાય બાકી હોય, તેમાં વિશ્વાસ રાખવો ન જોઈએ. તેના ઋણ થોડું હોય, ગુમડું નાનું હોય, અગ્નિ થોડો હોય અને કષાય થોડો હોય, તો પણ એ બધાનો વિશ્વાસ ન રાખવો જોઇએ કારણ કે એ બધું થોડું હોવા છતાં પણ ઘણું હોય છે. રા. (આવશ્યક નિર્યુક્તિ ૧૧૯/૧૨૦) વધતું ઋણ દાસત્વ આપે છે. વધતું ગુમડું શીધ્ર મરણ આપે છે. અગ્નિ બધાને બાળી નાખે
Page #21
--------------------------------------------------------------------------
________________
સોળસપ્તતિ: ગાથા-પ૧ - ક્રોધાદિનું પૃથફળ ર૬૨ वणो विसप्पंतो । सव्वस्स दाहमग्गी, दिति कसाया भवमणंतं રા” રૂતિ વી.
अथ कषायाणां चतुर्णामपि पृथक्पृथक्फलमाह - कोहो पीइं पणासेइ, माणो विणयनासणो । माया मित्ताणि नासेई,लोहो सव्वविणासणो॥५१॥
व्याख्या - 'क्रोधः' द्वेषः कृतः सन् प्रीतिर्येन केनापि समं प्रेम भवति तां 'प्रणाशयति' विनाशयति, क्रोधे च विहिते
– સંબોધોપનિષદ્ - છે. અથવા તો અગ્નિ સંબૂરૂરીહં- સર્વસ્વદાહ આપે છે – સર્વસ્વને ભસ્મીભૂત કરી દે છે. જ્યારે કષાયો અનંત સંસાર આપે છે. ફી (વિશેષ-આવશ્યક ૧૩૦૯/૧૩૧૦/૧૩૧૧) પગી
હવે ચારે કષાયોનું પૃથક પૃથક્ ફળ કહે છે -
ક્રોધ પ્રીતિનો વિનાશ કરે છે, માન વિનયનો નાશ કરે છે. માયા મિત્રોનો નાશ કરે છે અને લોભ સર્વવિનાશ કરે છે. પિલા (દશવૈકાલિક ૮-૩૮).
ક્રોધ = દ્વેષ કર્યો હોય તો તે પ્રીતિ = કોઈની પણ સાથે પ્રેમ હોય, તેનો વિનાશ કરે છે. ક્રોધ કર્યો એટલે પ્રેમને
१. घ - प्रतौ-इत्यधिकम्- उवसमेण हणई कोहं, माणं मद्दवया जिणे ।
माया चज्जवभावेण, लोहो संतोसिओ जिणे ।। (દશવૈકાલિક – ૮/૩૯, તિથોગાલિપયન્ના-૧૨૦૨)
Page #22
--------------------------------------------------------------------------
________________
૨૬ર ગાથા-૫૧ - ક્રોધાદિનું પૃથફળ લખ્યોતિઃ प्रेम्णो जलाञ्जलिर्दत्त एव क्रोधान्धवचनतस्तदुच्छेददर्शनात् । तथा 'मानः' अहङ्कारः, विनीयतेऽपनीयते विलीयते वाऽष्टप्रकारं कर्मानेनेति विनयोऽभ्युत्थानादिक उपचारस्तं नाशयतीति विनयनाशनः, मानगजेन्द्रारूढो हि जन्तुविनयं भनक्ति, अवलिप्तेन मूर्खतया तदकरणोपलब्धेः । तथा 'माया' शाठ्यं मित्राणि नाशयति, कौटिल्यवतस्तत्त्यागदर्शनात् । मैत्रीकपटभावयोश्च छायातपयोरिव विरोधः, उक्तं च-"शाठ्येन मित्रं कलुषेण धर्मं, परोपतापेन समृद्धिभावम् । सुखेन विद्यां परुषेण नारी,
– સંબોધોપનિષદ્ જલાંજલિ આપી જ છે. કારણ કે ક્રોધથી આંધળી બનેલી વ્યક્તિના વચનથી પ્રેમનો ઉચ્છેદ થતો હોય, એવું દેખાય છે. તથા માન = અહંકાર. જેના વડે આઠ પ્રકારના કર્મને દૂર કરાય અથવા તો વિલીન કરાય તે વિનય = અભ્યસ્થાન વગેરે રૂપ ઉપચાર. તેનો નાશ કરે છે = વિનયનાશન છે. જે જીવ અભિમાનરૂપી ગજેન્દ્ર પર આરુઢ થાય છે, તે વિનયનો ભંગ કરે છે. કારણ કે એવું જણાય છે કે જે અહંકારી હોય, તે મૂર્ખ હોવાથી વિનય કરતો નથી.
તથા માયા = શઠતા મિત્રોનો વિનાશ કરે છે. કારણ કે જે કુટિલતા ધરાવતો હોય, તેનો મિત્ર ત્યાગ કરે છે, એવું દેખાય છે. મૈત્રી અને કપટભાવનો તડકા-છાયા જેવો વિરોધ છે. કહ્યું પણ છે કે – જેઓ શઠતાથી મિત્રને, પાપથી ધર્મને પરોપતાપથી સમૃદ્ધિભાવને, સુખથી વિદ્યાને, કઠોરતાથી સ્ત્રીને
Page #23
--------------------------------------------------------------------------
________________
સખ્તો સપ્તતિઃ ગાથા-પ૧ - ક્રોધાદિનું પૃથફળ રદ્દારૂ વાચ્છન્તિ યે વ્યપuિeતાન્ત શા” તથા “નોમ:' गृद्धिपरिणामः 'सर्वविनाशनः' सर्वाणि प्रीत्यादीनि विनाशयतीति सर्वविनाशनः, तत्त्वतस्त्रयाणामपि तद्भावभावित्वादिति । यत एवमतः-"उवसमेण हणे कोहं, माणं मद्दवया जिणे । मायं च उज्जुभावेणं, लोभं संतोसओ जिणे ॥१॥" उपशमेन क्षान्तिरूपेण हन्यात् क्रोधमुदयनिरोधोदयप्राप्ताफलीकरणेन । एवं मानं मार्दवेनानुत्सृततया जयेदुदयनिरोधादिनैव । मायां च ऋजुभावेनाशठतया जयेदुदयनिरोधादिनैव । एवं लोभं सन्तोषतो
– સંબોધોપનિષદ્ – ઇચ્છે છે, તેઓ વિચક્ષણ નથી, એ સ્પષ્ટ જ છે. તેના
તથા લોભ = ગૃદ્ધિનો પરિણામ, તે સર્વવિનાશન છે – પ્રીતિ વગેરે સર્વનો નાશ કરનાર છે. કારણ કે વાસ્તવમાં ક્રોધ વગેરેનું અસ્તિત્વ પણ લોભની હાજરીમાં જ હોય છે. જેથી આવું છે તેથી – ઉપશમથી ક્રોધને હણવો, માર્કવતાથી માનને જીતવું, ઋજુભાવથી માયાને જીતવી અને સંતોષથી લોભને જીતવો. તેના (દશવૈકાલિક ૮-૩૯)
વ્યાખ્યા – ક્ષત્તિરૂપ એવા ઉપશમથી ક્રોધને હણવો = ક્રોધના ઉદયનો નિરોધ કરવો અને ઉદયપ્રાપ્ત ક્રોધને નિષ્ફળ કરવો. એ રીતે માનને માર્દવથી = નિરહંકારપણાથી જીતવો. તેનો વિજય પણ ઉપરોક્ત રીતે ઉદયનિરોધ વગેરેથી જ કરવો. અને માયાને ઋજુભાવથી = અશઠતાથી જીતે,
Page #24
--------------------------------------------------------------------------
________________
ર૬૪ ગાથા-૫૧ - ક્રોધાદિનું પૃથકફળ લખ્યોતિઃ निःस्पृहत्वेन जयेत्तदुदयनिरोधोदयप्राप्ताफलीकरणेनेति । तथा"कोहो अ माणो अ अणिग्गहीया, माया य लोभो य पवड्डमाणा । चत्तारि एए कसिणा कसाया, सिंचंति मूलाइ पुणब्भवस्स ॥१॥" क्रोधश्च मानश्चानिगृहीतावुच्छ्रङ्खलौ माया च लोभश्च विवर्धमानौ वृद्धिं गच्छन्तौ चत्वार एते क्रोधादयः कृत्स्नाः सम्पूर्णाः कृष्णा वा क्लिष्टाः कषायाः सिञ्चन्त्यशुभभावजलेन मूलानि तथाविधकर्मरूपाणि 'पुनर्भवस्य' पुनर्जन्मतરિતિ ! – “પસિં વડન્ટં સાયાજી મહાપવાનું વિશે .
––––સંબોધોપનિષદ્ – ઉદયનિરોધ આદિથી જ. તથા લોભને સંતોષથી = નિઃસ્પૃહતાથી જીતે, તેના ઉદયના નિરોધથી અને ઉદયપ્રાપ્તને નિષ્ફળ કરવાથી.
તથા – અનિગૃહીત એવા ક્રોધ અને માન, અત્યંત વૃદ્ધિ પામતા એવા માયા અને લોભ, આ સર્વ-ચારે કષાયો સંસારના મૂળને સિંચે છે. (દશવૈકાલિક ૮-૪૦)
વ્યાખ્યા - ક્રોધનો અને માનનો નિગ્રહ ન કર્યો હોય = તેઓ ઉશૃંખલ હોય. માયા અને લોભ અત્યંત વધતા હોય, આ ચાર = સંપૂર્ણ અથવા કૃષ્ણ = ક્લિષ્ટ કષાયો અશુભભાવરૂપી જળથી સંસારરૂપી વૃક્ષના તથાવિધકર્મરૂપી મૂળોને સિંચે છે.
આ ચારે કષાયો મહાપાપ છે. તેમાંથી એક-એક કષાય
Page #25
--------------------------------------------------------------------------
________________
સોળસપ્તતિ: ગાથા-૫૧ - ક્રોધાદિનું પૃથફળ રદ્દ वि कसाओ संसारदुक्खाण कारणं किमु य असेसावि समुइया, एत्थ दिटुंतो- केइ दो संजया संगरं काऊण देवलोगं गया। इओ य एगम्मि नगरे एक्कस्स सेट्ठिस्स भारिया पुत्तनिमित्तं नागदेवयाए उववासेण द्विता । ताए भणियं होही तव पुत्तो देवलोगचुओ त्ति । तेसिमेगो चुओ तीए पुत्तो जातो । नागदत्तो त्ति से गुणनिप्फन्नं नामं कयं । बावत्तरिकलाविसारओ जाओ। गंधव्वं च से अईव पियं तेण गंधव्वनागदत्तो भन्नइ । तओ सो मित्तजणपरिवारिओ सोक्खमणुहवइ । देवो य णं बहुसो
– સંબોધોપનિષદ્ – પણ સંસાર-દુ:ખનું કારણ છે, તો પછી બધા કષાયો સમુદિત હોય, તેની તો શું વાત કરવી ? અહીં દૃષ્ટાન્ત આ પ્રમાણે છે –
કોઈ બે સંયમીઓ પરસ્પર સંકેત કરીને દેવલોકમાં ગયા. આ બાજુ એક નગરમાં એક શ્રેષ્ઠીની પત્ની પુત્ર માટે નાગદેવતાની આરાધના નિમિત્તે ઉપવાસમાં રહી. દેવતાએ કહ્યું કે, “દેવલોકથી ટ્યુત એવો તને પુત્ર થશે.” તે બે દેવોમાંથી એક ઍવીને તેનો પુત્ર થયો. તેનું ગુણનિષ્પન્ન એવું નાગદત્ત’ નામ કર્યું. તે ૭૨ કળાઓમાં વિશારદ થયો. તેને ગંધર્વ – સર્પ ખેલાવણ(?) અત્યંત પ્રિય છે. માટે તે ગંધર્વનાગદત્ત કહેવાય છે. પછી મિત્રજનથી પરિવારિત એવો તે સુખ અનુભવે છે. સંકેત કરેલો દેવ તેને અનેક-અનેક વાર પ્રતિબોધ કરે છે, પણ તે બોધ પામતો નથી.
Page #26
--------------------------------------------------------------------------
________________
૨૬૬ ગાથા-૫૧ - ક્રોધાદિનું પૃથક્ફળ લખ્યોતિઃ बहुसो बोहेइ सो न बुज्झइ, ताहे सो देवो अव्वत्तलिंगेण न नज्जए जहेस पव्वइयगो त्ति, जेण से रओहरणउवगरणाइ नत्थि । अन्नया चत्तारि सप्पकरंडए हत्थे गहेऊण तस्स उज्जाणियागयस्स अदूरसामंतेण वीईवयइ, मित्तेहिं से कहियं एस सप्पखेल्लावगो त्ति । गओ तस्स मूलं, पुच्छइ किमेएसु करंडएसु । देवो भणइ सप्पा । गंधव्वनागदत्तो भणइ रमामो तुमं ममच्चएहिं अहं तुहच्चएहिं । देवो तस्सच्चएहिं रमइ खइओवि न मरई । गंधव्वनागदत्तोऽमरिसिओ भणइ अहंपि रमामि तव संतिएहिं सप्पेहिं । देवो भणइ नूणं मरिहिसि जइ
– સંબોધોપનિષદ્ - તેથી તે દેવ અવ્યક્તલિંગથી તેની પાસે આવે છે. જેથી તે પ્રવ્રજિત તરીકે ઓળખાય નહીં, કારણ કે તેની પાસે રજોહરણ, ઉપકરણ વગેરે નથી. અન્ય કાળે નાગદત્ત એક ઉદ્યાનમાં ગયો હતો, ત્યારે તે હાથમાં ચાર સાપના કરંડિયા લઇને નાગદત્તની બહુ દૂર કે બહુ નજીક નહીં એવા માર્ગથી પસાર થાય છે. મિત્રોએ નાગદત્તને કહ્યું કે “આ મદારી છે.” નાગદત્ત તેની પાસે ગયો. તે પૂછે છે કે “આ કરંડિયાઓમાં શું છે?” દેવ કહે છે, “સાપો છે.” ગંધર્વ – નાગદત્તે કહ્યું, “આપણે બંને રમીએ. તું મારા સાપોથી રમ અને હું તારા સાપોથી રમું.” દેવ તેના સાપોથી રમે છે અને સાપો ડખે તો ય મરતો નથી. ગંધર્વનાગદત્તને ગુસ્સો આવ્યો. તેણે કહ્યું કે, “હું પણ તારા સાપોથી રમીશ.” દેવે કહ્યું,
Page #27
--------------------------------------------------------------------------
________________
સમ્બોસપ્તતિઃ ગાથા-૫૧ - ક્રોધાદિનું પૃથફફળ ર૬૭ खज्जसि । जाह निब्बंधेण लग्गो ताहे मंडलं आलिहित्ता देवेणं चउदिसि पि करंडया ठविया । पच्छा से सव्वं मित्तपरियणसयणं मेलेऊण तस्स समक्खं इमं भणिया 'इओ મો મો ના ! – “અંધશ્વના દ્રિત્તો, રૂછડું સર્દિર્વિત્તિયું इहई । सो जइ कहिवि खज्जइ, इत्थ हु दोसो ममं नत्थि
” ને સામગ્નમહિપ રૂમે મમ સખા’ નમો-“વિષ્ણુ વ चवलजीहो, उग्गविसो तरुणतरणिसमनयणो । सक्खा जमु व्व नणु रोसविसहरो पलयकालु व्व ॥१॥ अट्ठफणो जमजीहो,
સંબોધોપનિષદ્ – “જો ઓ સાપો તને ડંખ મારશે, તો તું નક્કી મરી જઇશ.”
જ્યારે નાગદત્ત ખૂબ આગ્રહ કરીને પાછળ પડ્યો, ત્યારે માંડલુ દોરીને દેવે ચારે દિશાઓમાં કરડિયા રાખ્યા. પછી તેના સર્વ મિત્ર-પરિજન-સ્વજનને ભેગા કરીને તેમની સમક્ષ કહ્યું કે, “હે લોકો ! આ બાજુ ગંધર્વ નાગદત્ત સાપો સાથે રમવા ઇચ્છે છે. માટે જો કોઈ રીતે તેને સાપો ડંખ મારે, તો તેમાં મારો દોષ નથી. છેલો (આવશ્યકનિયુક્તિ અધ્યાય ૪)
મારા આ સાપો સામાન્ય માહાસ્યવાળા નથી. કારણ કે - આ ક્રોધ નામનો વિષધર છે કે જેની જીભ વીજળી જેવી ચપળ છે. જેનું વિષ ઉગ્ન છે. યુવાન સૂર્ય જેવી જેની આંખો છે. જે સાક્ષાત્ યમ જેવો અને પ્રલય કાળ જેવો છે. ૧.
આ માન નામનો સર્પ છે, કે જેની આઠ ફણા છે, જેની
Page #28
--------------------------------------------------------------------------
________________
ર૬૮ ગાથા-૫૧ - ક્રોધાદિનું પૃથકફળ સવોયસપ્તતિઃ तुंगो मेरु व्व माणनाम फणी । न गणइ दट्ठो जेणं, तणाय संकंदणं पि नरो ॥२॥ दो रसणा कुडिलगई, छलमग्गगवेसणी विसमसीला । केणइ अलद्धमज्झा, माया नामेण वरनागी ॥३॥ तह लोहमहानागो, उग्गविसो घोरफारफुकारो । सायर इव दुप्पूरो, जेण नरो होइ फुसिओ वि ॥४॥ एए ते पावअही, चत्तारि वि कोहमाणमयलोभा । जेहिं सया संतत्तं, जरियमिव
– સંબોધોપનિષદ્ - જીભ યમરાજ જેવી છે. જે મેરુ પર્વત જેવો ઉત્તુંગ છે. આ સર્પ જેને ડંખ મારે, તે મનુષ્ય ઈન્દ્રને ય તૃણ સમાન પણ ગણતો નથી. અર્થાત અત્યંત અભિમાની થઈ જાય છે. રા
માયા નામની ઉત્તમ નાગણ છે, કે જેને બે-જીભ છે, જેની ગતિ કુટિલ છે. જે છળના માર્ગને શોધે છે, જેનું શીલ વિષમ છે, અને જેનું હાર્દ કોઈ પામી શક્યું નથી. [૩]
તથા લોભ નામનો આ મહાનાગ છે કે જેનું વિષ ઉગ્ર છે. જેનો ફત્કાર મોટો અને ભયંકર છે.
આ સર્પ જેને ડંખ મારે તે મનુષ્ય સાગરની જેવો દુષ્પર થાય છે. અર્થાત્ જેમ સાગર હજારો નદીઓથી પણ તૃપ્ત થતો નથી, તેમ તે મનુષ્યને ગમે તેટલું ધન વગેરે મળે તો પણ તે તૃપ્ત થતો નથી. II૪ો (અર્થથી આવશ્યક નિર્યુક્તિ ૧૨૫૩ થી ૧૨૬૧)
ક્રોધ-માન-માયા-લોભ આ ચારે પાપી સર્પ છે કે જેમના
Page #29
--------------------------------------------------------------------------
________________
તો સપ્તતિ: ગાથા-૫૧ - ક્રોધાદિનું પૃથફળ ર૬૨ जगं कलयलेइ ॥५॥" एवमभिधाय तेन मुक्ताः । सो तेहिं भीमायारेहिं विसहरेहिं खइओ पडिओ य मुच्छावसओ भूमीए। मउ व्व निच्चिट्ठिओ जाओ । देवेण भणियं- 'ही ही कहं जायं न ट्ठाइ वारिज्जंतो वि' पुव्वभणिया य तेण मित्ता अगए बुहंति ओसहाणि य न किंचि गुणं करंति । पच्छा तस्स सयणवग्गो पाएसु पडिओ भणइ- 'भो सप्पुरिस ! करेहि दयं ।' देवो भणइ-'एवं चेव अहंपि खइओ, जइ एरिसं
– સંબોધોપનિષદ્ – વડે હંમેશા સંતાપ પામેલું આ જગત જાણે તાવગ્રસ્ત હોય તેમ કલકલ કરી રહ્યું છે = સંસારસાગરમાં ઉકળી રહ્યું છે. //પા (આવશ્યકનિયુક્તિ ૧૨૬૨) આમ કહીને તે દેવે ચારે સર્પોને છોડ્યા. તે ભયંકર આકારવાળા સર્પોએ તેને ડંખ માર્યો, અને તે બેભાન થઇને જમીન પર પડ્યો. અને જાણે મરી ગયો હોય, તેમ નિચ્ચેષ્ટ થઈ ગયો. દેવે કહ્યું, “હાય, હાય, આ કેવી રીતે થઈ ગયું. એને કેટલી ના પાડી હતી? તો ય એ ઝાલ્યો ન રહ્યો... દેવે પહેલાથી જેમને કહી રાખ્યું હતું, તે મિત્રો ઔષધોને જાણે છે, (તેનો પ્રયોગ કરે છે.) પણ તેનાથી કોઈ લાભ થતો નથી.
પછી તેનો સ્વજન વર્ગ પગમાં પડીને કહે છે - હે સપુરુષ ! દયા કર. દેવે કહ્યું, “આ રીતે આ સર્પોએ મને પણ ડંખ માર્યો હતો. હવે જો હું કહું છું, એવું આચરણ તે
Page #30
--------------------------------------------------------------------------
________________
ર૭૦ ગાથા-પ૧ - ક્રોધાદિનું પૃથફળ બ્લોથપ્તતિ: अणुचरइ तो जीवइ, नाणुपालेइ तो उज्जीविओ वि पुणो મરડું ” સો મિડુિં–‘તિ ? ' નો માડું- ‘હિં કરું खविओ चउविहआसीविसेहिं पावेहिं । विसनिग्घायणहेडं चरामि विविहं तवोकम्मं ॥१॥ सेवामि सेलकाणणसुसाणसुन्नहररुक्खमूलाई । पावाहीणं तेसिं खणमवि न उवेमि वीसंभं ॥२॥ अच्चाहारो न सहे अइनिद्धेण विसया उइज्जति । जायामायाहारो तं पि पगामं न इच्छामि ॥३॥' सयणेहिं ‘एवं ति य पडिवन्ने' देवेण आवूरियं ज्झाणं । धारिया धारणा । कओ सिहाबंधो।
– સંબોધોપનિષદ્ – કરે, તો તે જીવે, અન્યથા તેને જીવાડ્યો હોય, તો ય તે ફરીથી મરે છે. સ્વજન કહે છે - કેવી રીતે ? તે દેવ કહે છે, “આ ચાર પાપી સર્પોએ મને પણ ડંખ માર્યો હતો. તેના ઝેરનો નિર્ધાત કરવા માટે હું વિવિધ તપકર્મનું આચરણ કરું છું. તેની પર્વત, જંગલ, સ્મશાન, શૂન્ય ઘર, ઝાડની છાયા વગેરેનું સેવન કરું છું = પર્વતાદિમાં નિવાસ કરું છું. તે પાપી સર્પોનો ક્ષણ માટે પણ વિશ્વાસ કરતો નથી. મેરા અતિ આહારને સહન કરતો નથી. અતિ સ્નિગ્ધ આહારથી વિષયોનો ઉદય થાય છે. માત્ર સંયમયાત્રાનો નિર્વાહ થાય તેવો જ આહાર હું લઉં છું. તે પણ અતિમાત્રામાં ઇચ્છતો નથી. ૩. (આવશ્યકનિર્યુક્તિ ૧૨૬૪, ૧૨૬૫, ૧૨૬૬)” સ્વજનોએ “ભલે એમ સ્વીકાર કર્યો. દેવે ધ્યાન કર્યું. ધારણા ધારણ કરી. શિખાબંધ કર્યો અને મંત્ર જાપ આપ્યો. જે આ પ્રમાણે છે –
Page #31
--------------------------------------------------------------------------
________________
सम्बोधसप्ततिः ગાથા-૫૧ - ક્રોધાદિનું પૃથક્કળ
२७१
दिन्नो मंतजावो । जहा - " सिद्धे नमंसिऊणं, संसारत्था य जे महावेज्जा । वोच्छामि डंककरियं सव्वविसनिवारणीविज्जं ॥१॥ सव्वं पाणाइवायं पच्चक्खाई, सव्वं अलियवयणं च, सव्वमदत्तादाणं, मेहुणं परिग्गहं स्वाहा ||२||" तओ गंधव्वनागदत्तेण चालियाइमीसि अंगाई । उम्मीलियं लोयणजुअलं । निवेइओ सयणेहिं वुत्त॑तो । पडिवन्नो य वयं जीवियासाए । जाव केइ दिणे तस्स पिट्ठिओ ट्ठओ । मोत्तूण तं धाविओ पच्छाहुत्तं तहेव निवडिओ भूमीए । विन्नायवृत्तंतेहिं समागंतूण - સંબોધોપનિષદ્
જેઓ સંસારમાં મહાવૈદ્ય છે, તેવા સિદ્ધોને નમસ્કાર કરીને ડંખની પ્રતિક્રિયારૂપ, સર્વ વિષોનું નિવારણ કરનારી એવી વિદ્યા કહીશ. ||૧||
'
સર્વ પ્રાણાતિપાતનું પચ્ચક્ખાણ કરે છે, તથા સર્વ મૃષાવચનનું, સર્વ અદત્તાદાનનું, મૈથનુનું અને પરિગ્રહનું પચ્ચક્ખાણ કરે છે સ્વાહા. ॥૨॥” (આવશ્યકનિર્યુક્તિ ૧૨૬૯/ ૧૨૭૦)
પછી ગંધર્વનાગદત્તે અવયવોને થોડા હલાવ્યા. આંખો ખોલી. સ્વજનોએ તેને વૃત્તાંત કહ્યો. તેણે જીવનની આશાથી વ્રત સ્વીકાર્યું. યાવત્ કેટલાક દિવસો પછી દેવ તેની પાછળ રહ્યો. તે દેવને છોડીને પરાર્મુખ થઇને ભાગ્યો, તે જ રીતે પૂર્વની જેમ ધરતી પર પડ્યો. સ્વજનોએ આ વૃત્તાંત
=
Page #32
--------------------------------------------------------------------------
________________
ર૭૨ ગાથા-૫૧ - ક્રોધાદિનું પૃથફળ બ્લોથલપ્તતિ: भणिओ देवो-'करेहि पउणं खमेसु एक्कसिं अवराहति । पुणो वि देवेण पुणन्नवीकओ । एवं दुच्चं तिच्चं पि । एगया एगत्थ सज्झायं करंता दंसेइ साहुणो । गओ तेसिं समीवं । निसामिओ धम्मो । देवेण भणिओ-'जइ पव्वइयाहि तो મુયામિ' મનડું-“નામ'તિ ! હિમો પુત્રસંવંધો / વ્યફો. एवं नाम भुयंगमव्व दुरंतसंसारकारणत्तेण कसाया अप्पसत्थ ત્તિ શા
क्रोधोपशमो हि क्षान्तिः, अतस्तां सोपनयां सुखादिकारणतादर्शनद्वारेणाह
– સંબોધોપનિષદ્ જાણ્યો, અને આવીને દેવને કહ્યું કે, “તેને સાજો કરો. એક વાર અપરાધ માફ કરો.” દેવે ફરીથી સાજો કર્યો. આ રીતે બીજી વાર, ત્રીજી વાર પણ થયું. - એક વાર દેવે એક સ્થાને તેને સઝાય કરતા સાધુઓ બતાવ્યા. એ તેમની પાસે ગયો. ધર્મ સાંભળ્યો. દેવે કહ્યું, “જો દીક્ષા લે, તો છોડું.” તે કહે છે, “હા.” હવે દેવે પૂર્વસંબંધ કહ્યો. તેણે દીક્ષા લીધી. આ રીતે કષાયો સાપ જેવા છે, દુરંત સંસારના કારણ હોવાથી અપ્રશસ્ત છે. પલા
ક્રોધનો ઉપશમ ક્ષમા છે. માટે ક્ષમા એ સુખાદિનું કારણ છે એવું દેખાડવા દ્વારા ઉપનયસહિત ક્ષમા વિષે કહે છે -
Page #33
--------------------------------------------------------------------------
________________
સમ્બોધસપ્તતિ: ગાથા-પર - સુખનું મૂળ-ક્ષમાં ર૭ર खंती सुहाण मूलं, मूलं धम्मस्स उत्तमा खंती । हरइ महाविज्जा इव, खंती सव्वाइं दुरियाई ॥५२॥
વ્યારડ્યા – “ક્ષતિઃ ' ઉપશમ: સર્વેષાં સુરવીનાં “મૂi’ मुख्यमुत्पत्तिनिबन्धनं स्थानमिति यावत् । तथोत्तमा शान्तिर्धर्मस्य मूलम् । स्फुरत्प्रभावा महाविद्येव क्षान्तिः सकलनानि दुरितानि हरतीति, यदुक्तम्-"जिणजणणी रमणीणं, मणीण चिंतामणी जहा पवरो । कप्पलया य लयाणं, तहा खमा सव्वधम्माणं ॥१॥ इह इक्कं चिय खंति, पडिवज्जिय जियपरीसहकसाया। સાયાતમiતા, સત્તા પત્તા પયં પરમં રા” તથા–દુન્નબ
– સંબોધોપનિષદ્ - . ક્ષમા એ સુખોનું મૂળ છે. ઉત્તમ ક્ષમા ધર્મનું મૂળ છે. ક્ષમા મહાવિદ્યાની જેમ સર્વ પાપોને હરે છે. પરો.
(પુષ્પમાલા ર૯૪, રત્નસંચય ૮૯) ક્ષમા = ઉપશમ, તે સર્વ સુખોનું મૂળ = ઉત્પત્તિનું મુખ્ય કારણ છે, સ્થાન છે. તથા ઉત્તમ ક્ષમા ધર્મનું મૂળ છે. જેનો પ્રભાવ સ્કુરાયમાન છે એવી ક્ષમા મહાવિદ્યાની જેમ સર્વ પાપોને હરે છે. કહ્યું પણ છે કે – જેમ સ્ત્રીઓમાં જિનમાતા, મણિઓમાં ચિંતામણિ અને લતાઓમાં કલ્પલતા ઉત્તમ છે, તેમ સર્વ ધર્મોમાં ક્ષમા ઉત્તમ છે. લા. અહીં એક ક્ષમાનો જ અંગીકાર કરીને પરીષહ અને કષાયોને જીતી લેનારા અનંત જીવો અનંતસુખમય પરમપદને પામ્યા છે. કેરા
Page #34
--------------------------------------------------------------------------
________________
ર૭૪ ગાથા-પર - સુખનું મૂળ-ક્ષમા સમ્બોધસપ્તતિઃ मुहकोदंडा, वयणसरा पुव्वकम्मनिम्माया । साहूण ते न लग्गा, खंतीफलयं वहंताणं ॥१॥ क्षमाधनुर्गृहीतं चेदुर्जनः किं करिष्यति ? । अतृणे पतितो वह्निः, स्वयमेवोपशाम्यति ॥२॥ कोवंमि खमाए वि अचंकारि अ खुड्डओ अ आहरणं । कोवेण दुहं पत्ता, खमाइ नमिओ सुरेहिं पि ॥३॥" ॥५२॥
क्षान्तिमानपि श्रमण एवंविधेऽसत्कर्मणि प्रवर्तमानः पापश्रमण इति व्यपदिश्यते इति पापश्रमणत्वमाह
– સંબોધોપનિષદ્ - તથા - દુર્જનના મુખ રૂપી ધનુષ્યથી છૂટેલા, પૂર્વકૃત કર્મોથી નિર્મિત એવા વચનબાણો ક્ષમારૂપી ઢાલને ધારણ કરતા મુનિઓને લાગ્યા નથી. શા (ઉપદેશમાલા ૧૩૮)
ક્ષમારૂપી ધનુષ્યને ધારણ કર્યું છે, તો દુર્જન શું કરશે ? તૃણ વગરની જમીન પર પડેલો અગ્નિ પોતાની મેળે જ શાંત થઈ જાય છે. રેરા
ક્રોધમાં અને ક્ષમામાં અચંકારી અને ક્ષુલ્લક ઉદાહરણ છે. જેમાંથી એક ક્રોધથી દુઃખ પામી હતી અને બીજા ક્ષમાથી દેવો વડે ય વંદિત થયા હતા. ૩
(આ દૃષ્ટાન્નો ઉક્ત ગ્રંથમાંથી જ્ઞાતવ્ય છે.) પરા
ક્ષમાવાન એવો પણ શ્રમણ જો આવા ખરાબ કાર્યમાં પ્રવૃત્તિ કરે, તો તે પાપશ્રમણ કહેવાય છે, માટે પાપશ્રમણપણું કહે છે –
Page #35
--------------------------------------------------------------------------
________________
સખ્તો સપ્તતિઃ ગાથા-પ૩-૫૪ - પાપશ્રમણ ર૭૧ सयं गेहं परिच्चज्ज, परगेहँमि वावडे । निमित्तेण ववहरइ, पावसमणो त्ति वुच्चई ॥५३॥
વ્યાધ્યિા – ‘વ’ નિન વૃદં પરિત્યર્થ પ્રવ્રથીकरणतः ‘परगृहे' अन्यगृहे 'वावडे' इति, व्याप्रियते पिण्डार्थी सन् स्वतस्तत्कृत्यानि कुरुत इत्यर्थः । 'निमित्तेन' च शुभाशुभसूचकेन वचनेन 'व्यवहरति' द्रव्यार्जनं करोति स 'पापश्रमणः' પાપથતિરિત્યુતે પુરા अथ तपोविषयं पापश्रमणत्वमाह
સંબોધોપનિષદ્ – પોતાનું ઘર છોડીને બીજાના ઘરમાં પ્રવૃત્તિ કરે, નિમિત્તોથી વ્યવહાર કરે તે “પાપશ્રમણ” એમ કહેવાય છે //પ૩ી (ઉત્તરાધ્યયન-પ૨૬)
પ્રવ્રયાનો અંગીકાર કરવાથી પોતાનું ઘર છોડીને પરઘરમાં = બીજાના ઘરમાં વ્યાપૃત થાય છે = ત્યાંથી ગોચરી વહોરવા માટે પોતે તે ગૃહસ્થોના કાર્યો કરે છે, એવો અર્થ છે. અને નિમિત્તોથી = શુભાશુભસૂચક વચનથી વ્યવહાર કરે = ધનાર્જન કરે, તે પાપશ્રમણ = પાપી મુનિ એમ કહેવાય છે. પણ
હવે તપવિષયક પાપશ્રમણત્વ કહે છે –
. વ. ૨. છે – ૦૬ ૨ ૨. . . છે – વાવો
Page #36
--------------------------------------------------------------------------
________________
२७६ ગાથા-૫૩-૫૪ - પાપશ્રમણ સવોયસપ્તતિઃ दुद्धदही विगईओ, आहारेइ अभिक्खणं । १अरए य तवोकम्मे, पावसमणो त्ति वुच्चई ॥५४॥
व्याख्या - 'दुग्धं च दधि च दधिदुग्धे, प्राकृतत्वात्सूत्रे व्यत्ययः । विकृतिहेतुत्वाद्विकृती, उपलक्षणात् घृताद्यशेषविकृतिपरिग्रहः, आहारयति 'अभीक्ष्णं' वारंवारं तथाविधपुष्टालम्बनं विनेति, यदुक्तम्-"नो पणीयं आहारं आहारित्ता भवइ
– સંબોધોપનિષદ્ – જે વારંવાર દૂધ-દહીં વગેરે વિગઈઓ ખાય. અને તપકર્મમાં નિરત ન થાય, તે પાપભ્રમણ કહેવાય છે. પત્તા (ઉત્તરાધ્યયન પર૩)
દૂધ અને દહીં = દહીં દૂધ. પ્રાકૃત હોવાથી સૂત્રમાં વિપરીત ક્રમ છે. વિકૃતિનું કારણ હોવાથી વિકૃતિ = વિગઈ. આના ઉપલક્ષણથી ઘી વગેરે બધી વિગઈઓ સમજી લેવી. તથાવિધ પુષ્ટાલંબન વિના વારંવાર ખાય.
પ્રશ્ન - વારંવાર વિગઈઓ ખાય એમાં શું વાંધો છે? એનાથી વ્રતભંગ થોડી થાય છે ?
ઉત્તર - વારંવાર વિગઈઓ ખાવી એ બ્રહ્મચર્યની ગુપ્તિની વિરાધનારૂપ હોવાથી વ્રતભંગનું કારણ છે. અને નિશ્ચયથી તો વ્રતભંગ જ છે. માટે જ આગમમાં કહ્યું છે કે – જે પ્રણીત આહાર ન ખાય, તે નિગ્રંથ છે. તેવું કેમ કહ્યું છે? ૨. – ને ડું | છ - અરૂં |
Page #37
--------------------------------------------------------------------------
________________
सम्बोधसप्ततिः
ગાથા-૫૩-૫૪
પાપભ્રમણ
२७७
से निग्गंथे तं कहमिति चेदायरियाह निग्गंथस्स खलु पणीयं पाणभोयणं आहारेमाणस्स बंभचेरे संका वा कंखा वा विचिकिच्छा वा समुप्पज्जिज्जा, भेयं वा लभिज्जा, उम्मायं वा पाउणिज्जा, दीहकालियं वा रोगायंकं हविज्जा, केवलिपन्नत्ताओ वा धम्माओ भंसिज्जा, तम्हा खलु नो निग्गंथे पणीअं आहारं आहारिज्जा ।" अन्यत्राप्युक्तम्- "विभूसा इत्थिसंसग्गी, पणीयं रसभोयणं । नरस्सत्तगवेसिस्स, विसं तालउडं जहा ॥१॥" तथा "वासावासं पज्जोवसियाणं नो कप्पइ निग्गंथाण वा णिग्गंथीण वा हट्ठाणं आरुग्गाणं - સંબોધોપનિષદ્
એવો પ્રશ્ન કરો તો આચાર્ય કહે છે કે, જે નિગ્રંથ પ્રણીત આહાર-પાન કરે, તેના બ્રહ્મચર્યમાં શંકા, કાંક્ષા કે વિચિકિત્સા સમુત્પન્ન થાય. ભેદ કે ઉન્માદ પામે, અથવા તો દીર્ઘકાલીન રોગ-આતંક થાય, અથવા તો કેવળી કથિત ધર્મથી ભ્રષ્ટ થાય. માટે નિગ્રંથે પ્રણીત આહાર ન વાપરવો જોઇએ. (ઉત્તરાધ્યયન ૧૬-૭)
-
અન્યત્ર પણ કહ્યું છે કે જે આત્માન્વેષી નર છે, તેના માટે વિભૂષા, સ્ત્રીસંસર્ગ અને પ્રણીત રસ ભોજન એ તાલપુટ વિષ જેવું છે. (દશવૈકાલિક ૮-૫૭)
તથા – વર્ષાવાસમાં પર્યુષિત એવા હૃષ્ટ, નિરોગી, બળવાન શરીરવાળા શ્રમણો કે શ્રમણીઓને આ નવ રસ વિગઇઓ
Page #38
--------------------------------------------------------------------------
________________
२७८ ગાથા-૫૩-૫૪ - પાપશ્રમણ सम्बोधसप्ततिः बलियसरीराणं इमाओ नवरसविगईओ अभिक्खणं आहारित्तए, तं खीरं दहिं णवणीयं सप्पि तिल्लं गुडं महुं मज्जं मंसं ।" 'अरतश्च' अप्रीतिमान् तपःकर्मणि यः स पापश्रमण इत्युच्यते II૪. पापश्रमणत्वं हि प्रमादाद् भवतीति सप्रभेदप्रमादफलमाह
- સંબોધોપનિષદ્ વારંવાર વાપરવી ન કહ્યું. તે આ પ્રમાણે છે – (૧) દૂધ (૨) દહીં (૩) માખણ (૪) ઘી (પ) તેલ (૬) ગોળ (૭) મધ (૮) મદ્ય (૯) માંસ [પર્યુષણાકલ્પ (કલ્પસૂત્ર) અધ્ય૯, સૂ.૧૭]
પ્રશન - મધ વગેરે તો વર્ષાવાસ સિવાય પણ ને કહ્યું. તો “ચાતુર્માસમાં ન કહ્યું એવું કેમ કહ્યું ?
ઉત્તર – મધ વગેરે વિગઈઓનું વર્જન યાવજીવ કરવાનું જ છે, છતાં પણ અત્યંત અપવાદ દશામાં ક્યારેક (આરોગવા સિવાય) બાહ્યપરિભોગ માટે ગ્રહણ કરી શકાય છે. તો પણ ચાતુર્માસમાં તો તેનો સર્વથા નિષેધ છે. એવું ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી મહારાજે કલ્પસૂત્રની ટીકામાં જણાવ્યું છે.
તથા જે તપસાધનામાં અપ્રીતિ ધરાવતો હોય, તે “પાપી શ્રમણ’ એમ કહેવાય છે. ૫૪ો.
પાપી શ્રમણત્વ પ્રમાદથી થાય છે. માટે પ્રમાદના ભેદો કહેવા સાથે તેનું ફળ કહે છે –
Page #39
--------------------------------------------------------------------------
________________
સવોથતિઃ ગાથા-૫૫ - પ્રમાદના પાંચ પ્રકાર ૨૭૨ मज्जं विसय कसाया, निद्दा विगहा य पंचमी भणिया। एए पंच पमाया, जीवं पाडेंति संसारे ॥५५॥
व्याख्या - 'मद्यं' मदिरा, उपलक्षणान्मैरेयसरकमांसरसादिपरिग्रहः । किल मद्यमिहलोकेऽपि विडम्बनानिकुरुम्बनिबन्धनम्, तथा च-"मद्यपस्य धिषणा पलायते, दुर्भगस्य वनितेव दूरतः । निन्द्यतां च लभते महोदयां, क्लिश्यते च
– સંબોધોપનિષદ્ - મધ, વિષય, કષાયો, નિદ્રા તથા પંચમી વિકથા આ પાંચ પ્રમાદો કહ્યા છે. જેઓ જીવોને સંસારમાં પાડે છે
પપા (ઉત્તરાધ્યયન નિયુક્તિ ૧૮૦, આરાણાપડાગા ૬૮૮, રત્નસંચય ૩૨૫, દ્વાદશત્રતસ્વરૂપ ૪૩)
મદ્ય = મદિરા. ઉપલક્ષણથી મૈય, સરક, માંસરસ વગેરે લેવા. મદિરા તો આ લોકમાં પણ વિડંબનાના સમૂહનું કારણ છે. કહ્યું પણ છે કે – જેમ દુર્ભાગી પુરુષથી સ્ત્રી દૂરથી જ પલાયન કરી જાય તેમ મદિરાપાન કરનારની બુદ્ધિ પલાયન કરી જાય છે. મદિરા પાન કરનાર ઘણા મોટા અશુભ ફળને આપનાર નિંદા પામે છે. તે નશાને કારણે અનેક આપત્તિઓમાં સપડાય છે અને ક્લેશ પામે છે. તે આપત્તિઓમાંથી તેને કોઈ રીતે તેના વડીલો પોતાના વચનો દ્વારા છોડાવે છે. તેના
Page #40
--------------------------------------------------------------------------
________________
૨૮૦ ગાથા-પ૫ - પ્રમાદના પાંચ પ્રકાર સોસપ્તતિઃ गुरुवाक्यमोचितः ॥१॥ विह्वलः स जननीयति प्रियां, मत्त एव जननीं प्रियीयति । किंकरीयति निरीक्ष्य पार्थिवं, पार्थिवीयति कुधीः स किंकरम् ॥२॥ सर्वतोऽप्युपहसन्ति मानवाः, वाससी व्युपहरन्ति तस्कराः । मूत्रयन्ति पतितस्य मण्डलाः, विस्तृते विवरकाझ्या मुखे ॥३॥ मक्षु मूर्छति बिभेति कम्पते, पूत्करोति दहते प्रछर्दति । खिद्यति स्खलति
— – સંબોધોપનિષદ્ - તે નશાથી વિહ્વળ થઈને પત્ની સાથે માતા સમાન આચરણ કરે છે અને ઉન્મત્ત થઈને માતાની સાથે પત્ની જેવું જ આચરણ કરે છે. અર્થાત્ પત્નીને માતા સમજે છે અને માતાને પત્ની સમજે છે. તે રાજાને જોઈને તેની સાથે નોકર જેવું આચરણ કરે છે અને તે મદિરાથી દુષ્ટ બુદ્ધિવાળો થઈને નોકરની સાથે રાજા જેવું આચરણ કરે છે. અર્થાત્ રાજાને તે નોકર સમજે છે અને નોકરને રાજા સમજે છે. રા.
ચારે બાજુથી માનવો તેના પર હસે છે. ચોરો તેના વસ્ત્રો હરી જાય છે. તે નશામાં બેભાન થઇને રસ્તામાં સૂતો હોય, તેનું મુખ ખુલ્લું હોય, ત્યારે મૂત્ર કરવા માટે કોઈ છિદ્રની આશાથી કૂતરાઓ તેના મુખમાં મૂતરે છે. ૩ll
તે અચાનક જ મૂચ્છ પામે છે, ભય પામે છે, ધ્રુજે છે, પૂત્કાર કરે છે. બાળે છે, વમન કરે છે, ખેદ પામે છે, સ્કૂલના પામે છે, દિશાઓને જુએ છે. રડે છે, શ્વાસ લે છે,
Page #41
--------------------------------------------------------------------------
________________
सम्बोधसप्ततिः
ગાથા-૫૫ પ્રમાદના પાંચ પ્રકાર
२८१
वीक्षते दिशो, रोदिति श्वसिति जक्षितीर्ष्यति ॥ ४ ॥ गायति भ्रमति वक्ति गद्गदं रौति धावति विगाहते क्लम् । हन्ति हृष्यति न बुध्यते हितं मद्यमोहितमतिर्विषीदति ॥५॥" इत्यादि । तथा-‘“मइरामयमत्तेहिं, कन्हकुमारेहिं संब्बपमुहेहिं । दीवायो वराओ, कयत्थिओ तह जहा जाओ ॥१॥ बत्तीसुत्तरसयसंखसुकुलकोडीण जायवजणस्स । बारवईए य महाऽवज्जगिरिनिवायखयऊ ||२||" तथा "चित्तभ्रान्तिर्जायते मद्यपानाच्चित्तभ्रान्तेः पापचर्यामुपैति । पापं कृत्वा दुर्गतिं यान्ति સંબોધોપનિષદ્
-
હાંફે છે, હસે છે, ખાય છે, ઇર્ષ્યા કરે છે. I॥૪॥ ગાય છે, ભમે છે, ગદ્ગદ્ સ્વરે બોલે છે, અવાજ કરે છે, દોડે છે, થાકી જાય છે, કોઈને હણે છે, હર્ષ પામે છે. આ રીતે મદિરાથી જેની મતિ મોહિત થઇ છે, તે હિત જાણતો નથી અને વિષાદ પામે છે ।।પા ઇત્યાદિ...
તથા - શાંબ વગેરે કૃષ્ણના પુત્રોએ મદિરાપાનથી મત્ત થઇને બિચારા દ્વીપાયનની કદર્થના કરી. અને જેમ તે દ્વારિકામાં યાદવજનના ૧૩૨ કોટિ પ્રમાણ સુકુલ લોકોનો વિનાશ થયો. આ રીતે મહાપાપરૂપી પર્વતના નિપાતથી જે ક્ષય થયો, તેનું કારણ દ્વીપાયન થયો. તેમાં પણ મૂળ કારણ મદિરાપાન જ હતું. ૧,૨ (અર્થથી બાલાવબોધ પ્રકરણ ૩૭-૩૮)
તથા - મદિરા પીવાથી ચિત્તભ્રાન્તિ થાય છે. ચિત્ત
Page #42
--------------------------------------------------------------------------
________________
૨૮૨ ગાથા-પ૫ - પ્રમાદના પાંચ પ્રકાર બ્લોથપદ્ધતિ मूढास्तस्मान्मद्यं नैव देयं न पेयम् ॥१॥" इति । तथा 'विषयाः' शब्दादयः पञ्च, प्राकृतत्वाद्विभक्तिलोपः । एषां स्वरूपमिदम्-"खणमित्तसुक्खा बहुकालदुक्खा, पगामदुक्खा अनिकामसुक्खा । संसारसुक्खस्स विपक्खभूया, खाणी अणत्थाण उ कामभोगा ॥१॥ विसएसु नत्थि सुक्खं, सुहाहिमाणो जियाण पुण एसो । पित्ताउरनयणाणं, उवलम्मि
- સંબોધોપનિષદ્ – ભ્રાન્તિથી પાપપ્રવૃત્તિ કરે છે. પાપ કરીને તે મૂઢ જીવો દુર્ગતિમાં જાય છે. માટે મદિરા કોઈને દેવી પણ ન જોઇએ અને સ્વયં પીવી પણ ન જોઇએ. તેના
તથા શબ્દાદિ પાંચ વિષયો, પ્રાકૃત હોવાથી વિભક્તિનો લોપ થયો છે. વિષયોનું સ્વરૂપ આ પ્રમાણે છે -
કામભોગો ક્ષણમાત્ર કાળ માટે સુખ આપનારા છે અને ઘણો કાળ દુઃખ આપનારા છે. વળી દુઃખ ઘણુ આપે છે અને સુખ થોડું આપે છે. આ કામભોગી સંસારના સુખના વિપક્ષભૂત છે. અર્થાત્ દુઃખરૂપ છે. “સંસારમુર્વિક્સ' આ પ્રમાણે આ ગાથાનો પાઠ મળે છે. તે મુજબ – સંસારથી મુક્તિ મળે તેમાં વિપક્ષ = બાધકભૂત છે - આવો અર્થ થાય છે. આ રીતે કામભોગો અનર્થોની ખાણ જેવા જ છે. મેલા (ઉત્તરાધ્યયન ૪૩૫, ઈન્દ્રિયપરાજયશતક ૨૪)
જેમ પિત્તથી આતુર થયેલી આંખોવાળી વ્યક્તિને પથ્થર
Page #43
--------------------------------------------------------------------------
________________
સન્ડ્રોઇસપ્તતિ: ગાથા-પપ - પ્રમાદના પાંચ પ્રકાર ૨૮રૂ सुवन्नबुद्धि व्व ॥२॥" तथा-"भुंजता महुरा विवागविरसा किंपागतुल्ला इमे । कच्छूकंडुयणं व दुक्खजणया दाविति बुद्धि सुहे ॥१॥ मज्झण्हे मयतण्हिय व्व निययं मिच्छाभिसंधिप्पया, भुत्ता दिति कुजोणिजम्मगहणं भोगा મહારિખો રા” તથા–“વિષયવ્યાવિત્તો, હિતહિતં વા
– સંબોધોપનિષદ્ - પણ સોનુ લાગે છે. તેમ વિષયોમાં સુખ ન હોવા છતાં પણ જીવોને જે સુખ સંવેદન થાય છે, તે સુખનું અભિમાનમાત્ર (બ્રાન્તિ) જ છે. આરા
તથ - વિષયોનો ઉપભોગ કરાતો હોય, ત્યારે તેઓ મધુર લાગે છે. પણ પરિણામે તેઓ વિરસ છે. માટે વિષયો કિંપાક ફળ જેવા છે. જેમ ખરજવાનો દર્દી ખંજવાળવા દ્વારા દુઃખી થાય છે, પણ મનમાં એમ માને છે કે હું સુખી થાઉં છું. તેના જેવા કામભોગો છે. (ઇન્દ્રિયપરાજયશતક ૭) જેમ મધ્યાહનના સમયે મૃગતૃષ્ણા પ્રત્યે હરણ મિથ્યા અભિસંધિથી દોડે છે, તેમ કામભોગોને ભોગવવાથી તેઓ નિયતપણે દુર્ગતિ આપે છે. ખરેખર કામભોગો મહાશત્રુઓ છે. રાા (ઈન્દ્રિયપરાજયશતક ૮)
(“નિયર્થ ના સ્થાને આ ગાથામાં “સ એવો પાઠ મળે છે. તે મુજબ સતત મિથ્યા ......... અર્થ થાય છે.)
તથા-વિષયથી વ્યાકુળ ચિત્તવાળો જીવ હિત કે અહિતને
................. એવો
Page #44
--------------------------------------------------------------------------
________________
૨૮૪ ગાથા-૫૫ - પ્રમાદના પાંચ પ્રકાર નોથસપ્તતિઃ न वेत्ति जन्तुरयम् । तस्मादनुचितचारी, चरति चिरं दुःखकान्तारे ॥१॥" तथा 'कषायाः' कष्यन्ते हिंस्यन्ते परस्परमस्मिन् प्राणिन इति कषः संसारः, कषमयन्ते गच्छन्त्येभिर्जन्तव इति कषायाः। यद्वा कषस्यायो लाभो येभ्यस्ते कषायाः क्रोधमानमायालोभाः। तत्र क्रोधोऽक्षान्तिपरिणतिरूपः, मानो जात्यादिसमुत्थोऽहङ्कारः, माया परवञ्चनाद्यात्मिका, लोभोऽसन्तोषात्मको गृद्धिपरिणामः । ते चानन्तानुबन्ध्यादिभेदात् षोडश । तत्र अनन्तं संसारमनुबन्धतीत्येवंशीला अनन्तानुबन्धिनः, यदवाचि
- સંબોધોપનિષદ્ - જાણતો નથી. માટે તે અનુચિત આચણ કરે છે અને ચિરકાળ સુધી દુઃખ-અટવીમાં ભટકે છે.
.. તથા - કષાયો. જેમાં જીવો પરસ્પર કષ = હિંસાનો વિષય બને છે. તેનું નામ કષ= સંસાર. જેનાથી જીવો કષને પામે છે તે કષાયો. અથવા તો જેનાથી કષનો = સંસારનો લાભ થાય, તે કષાયો = ક્રોધ, માન, માયા અને લોભ.
તેમાં ક્રોધ અક્ષાન્તિની પરિણતિરૂપ છે. માન જાતિ વગેરેથી થયેલો અહંકાર છે. માયા બીજાને છેતરવારૂપ છે અને લોભ એ અસંતોષાત્મક વૃદ્ધિનો પરિણામ છે, આ ચાર કષાયો અનંતાનુબંધી વગેરે ભેદોથી સોળ પ્રકારના છે.
તેમાં જેઓ અનંત સંસારનો અનુબંધ કરે છે, એવો જેમનો સ્વભાવ છે, તેઓ અનંતાનુબંધી કષાયો છે. કારણ
Page #45
--------------------------------------------------------------------------
________________
સોળસપ્તતિઃ ગાથા-પપ - પ્રમાદના પાંચ પ્રકાર ૨૮ "यस्मादनन्तं संसारमनुबध्नन्ति देहिनाम् । ततोऽनन्तानुबन्धीति, सजा येषु निवेशिताः ॥१॥" ते चत्वारः क्रोधमानमायालोभाः। यद्यपि च तेषां शेषकषायोदयरहितानामुदयो नास्ति तथाप्यवश्यमनन्तसंसारमौलकारणमिथ्यात्वोदयाक्षेपकत्वादेवमेवानन्तानुबन्धित्वव्यपदेशः । शेषकषाया नावश्यं मिथ्यात्वोदयमाक्षिपन्ति, अतस्तेषामुदययौगपद्ये सत्यपि नायं व्यपदेश इत्यसाधारणमेतेषामेवैतन्नामेति । तथा न विद्यते स्वल्पमपि प्रत्याख्यानं
– સંબોધોપનિષદ્ – કે કહ્યું છે કે – જેથી તેઓ જીવોના અનંત સંસારનો અનુબંધ કરે છે, તેથી જેમનું નામ અનંતાનુબંધી છે. ૧૫ (પ્રથમ કર્મગ્રંથ ટીકામાં ઉદ્ધત) અનંતાનુબંધી કષાયો ચાર છે. ક્રોધ, માન, માયા અને લોભ. જો કે શેષ કષાયોનો ઉદય ન હોય ત્યારે અનંતાનુબંધીનો ઉદય હોતો નથી. અર્થાત્ અનંતાનુબંધી કષાયોનો ઉદય હોય, ત્યારે શેષ કષાયોનો (અપ્રત્યાખ્યાનીય વગેરેનો) ઉદય હોય છે. આમ છતાં પણ અવશ્યપણે અનંતસંસારના મૂળ કારણ મિથ્યાત્વના ઉદયના આક્ષેપક હોવાથી આ કષાયોમાં અનંતાનુબંધીપણાનો વ્યપદેશ થાય છે.
શેષ કષાયો અવશ્ય મિથ્યાત્વના ઉદયનો આક્ષેપ કરતાં નથી. માટે તેમનો ઉદય સાથે જ હોવા છતાં પણ તેમનામાં “અનંતાનુબંધી” એવો વ્યપદેશ થતો નથી. માટે પ્રસ્તુત કષાયોનું જ “અનંતાનુબંધી એવું અસાધારણ નામ છે.
Page #46
--------------------------------------------------------------------------
________________
૨૮૬ ગાથા-પ૫ - પ્રમાદના પાંચ પ્રકાર બ્લોથપ્તતિઃ येषामुदयादतोऽप्रत्याख्यानाः, यदभाणि-"नाल्पमप्युत्सहेद्येषां, प्रत्याख्यानमिहोदयात् । अप्रत्याख्यानसञ्जातो, द्वितीयेषु निवेशिताः ॥१॥" ते चत्वारः क्रोधमानमायालोभाः । तथा प्रत्याख्यानं सर्वविरतिरूपमावृण्वन्तीति प्रत्याख्यानावरणाः, यन्न्यगादि-"सर्वसावधविरतिः, प्रत्याख्यानमिहोच्यते । तदावरणसंज्ञातस्तृतीयेषु निवेशिताः ॥१॥" ते च चत्वारः क्रोधमानमायालोभाः । तथा परीषहोपसर्गोपनिपाते सति
– સંબોધોપનિષદ તથા જેમના ઉદયથી અલ્પ પણ પચ્ચખ્ખાણ હોતું નથી, તેઓ અપ્રત્યાખ્યાનીય કષાયો છે. જે કહ્યું પણ છે - અહીં જેમના ઉદયથી અલ્પ પણ પચ્ચખાણ ઉલ્લાસ પામતું નથી, તેથી તે બીજા પ્રકારના કષાયોનું નામ “અપ્રત્યાખ્યાનીય' છે. તેવો (કલ્પસુબોધિકા ટીકામાં ઉદ્ધત) તે પણ ચાર છે - ક્રોધ, માન, માયા અને લોભ.
તથા જેઓ સર્વવિરતિરૂપ પચ્ચખ્ખાણને આવરે છે, તેઓ - પ્રત્યાખ્યાનાવરણીય છે. કારણ કે કહ્યું છે કે - અહીં સર્વસાવદ્યથી વિરતિ એ પચ્ચખ્ખાણ કહેવાય છે. માટે તૃતીય પ્રકારના કષાયો સર્વવિરતિના આવારક હોવાથી તેઓ “પ્રત્યાખ્યાનાવરણીય' કહેવાય છે. તેના પ્રથમ કર્મગ્રંથટીકામાં, દર્શનશુદ્ધિટીકામાં તથા વિશેષાવશ્યકવૃત્તિમાં ઉદ્દત)
તેઓ પણ ચાર છે - ક્રોધ, માન, માયા અને લોભ.
Page #47
--------------------------------------------------------------------------
________________
सम्बोधसप्ततिः ગાથા-૫૫ પ્રમાદના પાંચ પ્રકાર चारित्रिणमपि संशब्द ईषदर्थे, समीषत् ज्वलयन्ति दीपयन्तीति सञ्ज्वलना:, यदभ्यधायि "परीषहोपसर्गोपनिपाते यतिमप्यमी । समीषज्ज्वलयन्ते यत्तेन सवलनाः स्मृताः ॥१|" ते चत्वारः क्रोधमानमायालोभरूपाः । तदेवं चत्वारश्चतुष्ककाः षोडश भवन्तीति । तद्दोषश्चायम्- "चित्तरत्नमसंक्लिष्टमान्तरं धनमुच्यते । यस्य तन्मुषितं दोषैस्तस्य शिष्टा विपत्तयः ॥ १ ॥” इति । तथा ‘निद्रा' स्वापः, तद्दोषस्त्वयम् - " निद्राशीलो न श्रुतं नापि સંબોધોપનિષદ્
२८७
તથા પરીષહો અને ઉપસર્ગો આવી પડતા જેઓ ચારિત્રીને પણ સમ્ = થોડા જ્વલિત = દીપ્ત કરે છે, તેઓ સંજ્વલન કષાય છે. કારણ કે કહ્યું છે કે - પરીષહો અને ઉપસર્ગો આવી પડતા તેઓ યતિને પણ થોડા જ્વલિત કરે છે. માટે તેઓ ‘સંજ્વલન’ કહેવાય છે. II૧॥ તેઓ ચાર છે - ક્રોધ, માન, માયા અને લોભ. આ રીતે ચાર ચતુષ્ક = ૧૬ કષાયો થાય છે.
–
કષાયોથી થતો દોષ આ મુજબ છે - અસંક્લિષ્ટ એવું ચિત્તરૂપી રત્ન આંતરધન કહેવાય છે. દોષોથી જેનું આ ધન લૂંટાઇ ગયું છે, તેને વિપત્તિઓ જ બાકી રહી છે. ૧ (પ્રથમ કર્મગ્રંથ ટીકા અને વિશેષાવશ્યકવૃત્તિમાંથી ઉદ્ધૃત)
=
તથા નિદ્રા ઉંઘ. તેના સંબંધી દોષ આ મુજબ છે - નિદ્રાશીલ વ્યક્તિ શ્રુત કે ધન મેળવવા સમર્થ થતી નથી.
Page #48
--------------------------------------------------------------------------
________________
૨૮૮ ગાથા-૫૫ - પ્રમાદના પાંચ પ્રકાર બ્લોથપ્તતિઃ वित्तं, लब्धुं शक्तो हीयते चैष ताभ्याम् । ज्ञानद्रव्याभावतो કુદવમાની, તો દ્વતી ચાવતો નિદ્રયાનમ્ શા” તિ सा च पञ्चविधा, तथाहि- "सुहपडिबोहा निद्दा, निद्दानिद्दा य दुक्खपडिबोहा । पयला ठिओवविट्ठस्स पयलपयला उ चंकमओ ॥१॥ दिचिंतियत्थकरणी, थीणद्धी अद्धचक्किअद्धबला ।" इति । तथा पञ्चमी विकथा भणिता, सा हि सप्तधा । स्त्रीकथा, भक्तकथा, देशकथा, राजकथा,
– સંબોધોપનિષ તેની પાસે જે શ્રુત કે ધન હોય, તેની પણ હાનિ થાય છે. પછી તે જ્ઞાન અને ધનના અભાવથી દુઃખભાગી થાય છે. અને આલોક – પરલોક દૈતથી = બંનેથી ભ્રષ્ટ થાય છે, માટે (અધિક) નિદ્રાથી સર્યું. સેવા (તસ્વામૃત ૧૭૦, અષ્ટકાનિ ૧૯૧) નિદ્રા પાંચ પ્રકારની છે. તે આ પ્રમાણે – (૧) જે નિદ્રામાં રહેલી વ્યક્તિને સરળતાથી જગાડી શકાય તે નિદ્રા છે. (૨) જેમાં મુશ્કેલીથી જગાડી શકાય તે નિદ્રાનિદ્રા છે. (૩) જેમાં ઊભા ઊભા કે બેઠા બેઠા ઉંઘે તે પ્રચલા છે (૪) જેમાં ચાલતા ચાલતા ઉઘે તે પ્રચલાપ્રચલા છે. ૧(૫) જેમાં દિવસે વિચારેલું કામ કરાય તે થિણદ્ધી છે. આ નિદ્રામાં વાસુદેવથી અડધું બળ પ્રાપ્ત થાય છે. (પ્રથમ કર્મગ્રન્થ ૧૧-૧૨)
તથા પાંચમી વિકથા કહી છે. તે સાત પ્રકારની છે. (૧)
Page #49
--------------------------------------------------------------------------
________________
सम्बोधसप्ततिः ગાથા-પપ - પ્રમાદના પાંચ પ્રકાર ૨૮૨ मृदुकारुणिकी, दर्शनभेदिनी, चारित्रभेदिनी । तत्र स्त्रीकथा तन्निन्दाप्रशंसादिरूपा, यथा- "करहगई कागसरा, दुब्भग्गा लंबजठरपिंगच्छी । दुस्सीला दुब्भासी, धिद्धी को नियइ तीइ મુદ્દે શા” તથા “સ તપુથતપૂ સુમન, સોમમુહી પરમપત્તનાસ્તા | નિયંવ ૩ત્રય યોદરા નર્નિયામાં પારા” भक्तकथा यथा- "कपित्थकंगुकालिंगकरेल्लककरीरकैः । असंस्कृतैः पर्युषितैर्भोजनं धिक् तदीरितम् ॥१॥ घयखण्डजुयं खीरस्स भोयणं अमयमहह ! मणुयाण । कयसालिदालिअसणं,
– સંબોધોપનિષદ્ – સ્ત્રીકથા (૨) ભક્તકથા (૩) દેશWા (૪) રાજકથા (૫) મૂદુકાણિકી (૬) દર્શનભેદિની (૭) ચારિત્રભેદિની.
તેમાં (૧) સ્ત્રી કથા - તેની નિંદા – પ્રશંસારૂપ છે. જેમ કે – તેની ચાલ ઊંટ જેવી છે. તેનો સ્વર કાગડા જેવો છે. તે દુર્ભાગિણી છે. તેનું પેટ લાંબુ છે અને આંખો પીળી છે. તે દુઃશીલ અને ખરાબ વચનો બોલનારી છે. ધિક્ ધિક્ તેનું મુખ કોણ જુએ? ITI (ગચ્છાચાર પ્રથમ અધિકાર, આવશ્યકચૂર્ણિ)
(૨) ભક્તકથા - જેમ કે - રાંધ્યા વગરના = કાચા અને વાસી એવા કોઠા, કાંગ નામનું ધાન્ય, કલિંગર, કારેલા અને કેરડાથી તેના વડે પ્રેરિત બનાવાયેલા ?) એવા ભોજનને ધિક્કાર થાઓ. ૧II અહો ! ઘી – સાકરયુક્ત એવું ખીરનું
Page #50
--------------------------------------------------------------------------
________________
૨૨૦ ગાથા-૫૫ - પ્રમાદના પાંચ પ્રકાર સન્ડ્રોઇતિઃ वंजणपक्कन्नघयसारं ॥२॥ मुद्गदाली घृतव्याली, वादीन्द्र ! वितुषा कथम् । ओदनप्रियसंयोगे, जाता विगतकञ्चुका ॥३॥" देशकथाऽप्येवम्, यथा- "रम्यो मालवकः सुधान्यकृतकः काञ्च्यास्तु किं वर्ण्यते ?, दुर्गा गूर्जरभूमिरुद्भटभटा लाटाः किराटोपमाः । काश्मीरे वरमुष्यतां सुखनिधौ स्वर्गोपमाः कुन्तलाः, वा दुर्जनसङ्गवच्छुभधिया दैशी कथैवंविधा ॥१॥"
– સંબોધોપનિષદ્ - ભોજન, શાલિદન અને દાળનું ભોજન, કઢી, શાક, પક્વાન્ન અને ધૃતથી સારભૂત એવું ભોજન મનુષ્યોનું અમૃત છે. //રા હે વાદીન્દ્ર ! વૃતવ્યાધી (ગદOાલી?) = રોગોને હણવામાં નાગણ સમાન એવી આ મગની દાળ ફોતરા વગરની કેમ છે? (ઉત્તર) - ચોખા(ભાવ)રૂપી તેનો પ્રિયનો સંયોગ થવાથી તે કંચુકરહિત થઈ છે. all
(૩) દેશકથા - આ પ્રમાણે છે – માળવા દેશ રમ્ય છે, તે સારા ધાન્યોથી કરાયેલો (ભરેલો ?) છે. કાંચીની તો શું વાત કરવી ? ગુજરાતની ભૂમિ દુખેથી ગમન કરી શકાય તેવી છે. લાટ દેશમાં તો પ્રચંડ શૂરવીરો છે, તેથી તે દેશ કિરાટ જેવો છે. (કિરાત એ અનાર્ય દેશવિશેષ છે. અનાર્ય દેશમાં અત્યંત શૂરવીર દુર્જેય પુરુષો હતા, એવું ભરતચક્રી આદિના ચરિત્રમાંથી જાણવા મળે છે.) સુખભંડાર એવા કાશ્મીરમાં રહો એ ઉત્તમ છે, કુંતલ દેશ સ્વર્ગ જેવો છે. શુભ બુદ્ધિના ધારક જીવે આવા પ્રકારની દેશકથાનું
Page #51
--------------------------------------------------------------------------
________________
સક્વોથપ્તતિઃ ગાથા-પ૫ - પ્રમાદના પાંચ પ્રકાર ૨૧૨ तथा राजकथा- "राजाऽयं रिपुवारदारणसहः क्षेमङ्कर-श्चौरहा, युद्धं भीममभूत्तयोः प्रतिकृतं साध्वस्य तेनाथवा । दुष्टोऽयं म्रियतां करोतु सुचिरं राज्यं ममाप्यायुषा, भूयो बन्ध-निबन्धनं बुधजनै राज्ञां कथा हीयताम् ॥१॥" मृदुकारुणिकीश्रोतृजनहृदयमार्दवजननान्मृद्वी सा चासौ पुत्रादिप्रलापप्रधानત્વીષ્યવતી મૃદુખી , યથા-“હા પુત્ત ! હા પુર ! हा वच्छ ! हा वच्छ ! मुक्का मि कहमणाहाहं । एवं
– સંબોધોપનિષદ દુર્જનસંગની જેમ વર્જન કરવું જોઈએ.
(૪) તથા - રાજકથા - આ રાજા શત્રુઓના સમૂહનું વારણ કરવા માટે સમર્થ છે, ક્ષેમંકર છે, તથા ચોરોનો ઘાત કરનાર છે. અથવા તો તે બે રાજાઓનું ભયંકર યુદ્ધ થયું અને તેણે તેનો સારો બદલો વાળ્યો. આ દુષ્ટ રાજા મરી જાઓ. પેલો રાજા મારા પણ આયુષ્યથી ઘણો લાંબો કાળ રાજય કરો. આવા પ્રકારની રાજકથા ફરી બંધનું કારણ છે. (સંસારથી મુક્તપ્રાયઃ થયેલા જીવોને પણ રાજકથાથી ફરીથી સંસારરૂપી બંધ કે કર્મબંધ થાય છે.) માટે બુધજનોએ રાજકથાનો ત્યાગ કરવો જોઈએ. તેનાં
(૫) મૃદુકારુણિકી - જે કથા શ્રોતાજનના હૃદયમાં માદવ ઉત્પન્ન કરતી હોવાથી મૃદુ છે, તથા પુત્ર વગેરેના પ્રલાપની પ્રધાનતાવાળી હોવાથી કરુણાવાળી છે, તે મૂદુકાણિક કથા કહેવાય છે. જેમ કે - હાય પુત્ર ! હાય પુત્ર ! હાય વત્સ!
Page #52
--------------------------------------------------------------------------
________________
૨૨૨ ગાથા-પ૫ - પ્રમાદના પાંચ પ્રકાર સન્ડ્રોઇતિઃ कलुणपलावा, जलंतजलणम्मि सा पडिया ॥१॥" दर्शनभेदनीज्ञानाद्यतिशयतः कुतीर्थिकप्रशंसारूपा, यथा-"सूक्ष्मबुद्धिशतोपेतं, सूक्ष्मबुद्धिकरं परम् । सूक्ष्मार्थबुद्धिभिर्दृब्धं, श्रोतव्यं बौद्धशासनम् ॥१॥" चरित्रभेदनी सा यया कथया प्रतिपन्नव्रतस्य व्रतार्थમુપસ્થિત) વા વારિત્રએ તેિ, યથા–“વનિમોહિचउदसदसनवपुवीहिं संपयं रहिए । सुद्धमशुद्धं चरणं, को जाणइ तस्स भावं वा ॥१॥" अन्यच्च-"जह मंचाओ पडियस्स
– સંબોધોપનિષદ્ હાય વત્સ ! અનાથ એવી મને તે કેમ છોડી દીધી ? આવા કરુણ પ્રલાપો કરતી તે જાજવલ્યમાન અગ્નિમાં પડી. તેના
(૬) દર્શનભેદની - જે કથા જ્ઞાનાદિના અતિશયથી કુતીર્થિકોની પ્રસંશારૂપ હોય. જેમ કે – જે સેંકડો સૂક્ષ્મબુદ્ધિથી યુક્ત છે, પરમ છે, સૂક્ષ્મબુદ્ધિનું વ્યુત્પાદક છે, અને સૂક્ષ્માર્થજ્ઞાતાઓએ રચેલું છે, તેવું બૌદ્ધશાસન સાંભળવું જોઈએ. Inો.
(૭) ચારિત્રભેદની - જે કથાથી જેણે વ્રત સ્વીકાર્યું છે અથવા જે વ્રત માટે ઉપસ્થિત થયા છે, તેમના ચારિત્રનો ભેદ કરાય. જેમ કે – વર્તમાનમાં કેવળજ્ઞાની, મન:પર્યવજ્ઞાની, ચૌદપૂર્વી, દશપૂર્વી, નવપૂર્વીઓ વગેરે અતિશયજ્ઞાનીઓનો અભાવ છે. માટે ચારિત્ર શુદ્ધ છે કે અશુદ્ધ છે? અથવા તો ચારિત્રનો સદ્ભાવ છે કે નહીં ? એ કોણ જાણે છે? III
વળી – જેમ કોઈ માંચડા પરથી પડે તો તેને શરીરપીડા
Page #53
--------------------------------------------------------------------------
________________
सम्बोधसप्ततिः
ગાથા-૫૫ પ્રમાદના પાંચ પ્રકાર
२९३
देहपीडा सुथोविया होइ । गिरिसिहराउ महंती तहणंतभवो તો કે ।।।।” તથા- “જાત્તે પમાયવત્તુતે, વંસળનાળેદિ वट्टए तित्थं । वुच्छिन्नं च चरितं, तो गिहिधम्मो वरं काउं "શા" કૃત્યુષા વિજ્યા । તત્ર વિશ્ર્ચાયાં રોહિળીથા
-
इह कुंडणित्ति पवरा, नयरी नयरीइ राइया अस्थि । तत्थ निवो जियसत्तू, जो सत्तू दुज्जणजणस्स ॥१॥ पायं विगहविरत्तो, सक्कह गुणरयणरोहणसमाणो । सिट्ठी सुभद्दनामो, સંબોધોપનિષદ્ -
સાવ થોડી જ થાય છે. પર્વતના શિખરથી પડે તો મોટી પીડા થાય છે. તેમ ચારિત્રથી ભ્રષ્ટ થાય, તેને અનંત સંસારરૂપ ભયંકર ફળ મળે છે. ||૧||
તથા - આ કાળ પ્રમાદબહુલ છે. વર્તમાનમાં દર્શન અને જ્ઞાનથી શાસન વર્તે છે અને ચારિત્રનો વ્યુચ્છેદ થયો છે. માટે ગૃહસ્થધર્મનું પાલન કરવું વધુ સારું છે. ॥૧॥
આ રીતે વિકથાનું નિરૂપણ કર્યું. તેમાં વિકથાના વિષયમાં રોહિણીની કથા છે -
અહીં નગરીઓની રાણી સમાન એવી કુંડણી નામની ઉત્તમ નગરી છે. તેમાં જિતશત્રુ નામનો રાજા છે કે જે દુર્જનજનનો શત્રુ છે. ॥૧॥ તે નગરીમાં સુભદ્ર નામનો શેઠ છે કે જે પ્રાયઃ વિકથાઓથી વિરક્ત છે, સમ્યક્ કથા કરે છે, અને ગુણરત્નોથી રોહણાચલ સમાન છે. તેને મનોરમા નામની
Page #54
--------------------------------------------------------------------------
________________
२९४
ગાથા-૫૫ પ્રમાદના પાંચ પ્રકાર
सम्बोधसप्ततिः
मणोरमा भारिया तस्स ॥ २॥ पुती य बालविहवा, नामेणं रोहिणी अहीणगुणा । जिणसमए लद्धट्ठा, गहियट्ठा पुच्छियट्ठा य ॥३॥ पूएइ जिणे तिसंझं, अवंज्झमज्झयणमाइ आइ । आवस्सयाइकिच्वं, निच्वं निच्वंतिया कुणइ ||४|| धम्मं सिंचइ न हु किंचि वंचए अंचए गुरूण पए । नियनामं व वियारइ, कम्मपयडीपमुहगंथे ॥५॥ दाण देइ पहाणं, सुरसरिसलिलुज्जलं સંબોધોપનિષદ્
=
પત્ની છે. ॥૨॥ તેને રોહિણી નામની પુત્રી છે, કે જે બાળવિધવા છે અને ગુણોથી પૂર્ણ છે.
તેણે જૈનસિદ્ધાંતના અર્થોની પ્રાપ્તિ કરી હતી. તે અર્થોને ચિરપરિચિત કર્યા હતાં. અને તેમાં સંદિગ્ધ અર્થોની પૃચ્છા કરવા દ્વારા તે અર્થોને વિનિશ્ચિત કર્યા હતા. IIII તે ત્રણે કાળ જિનેશ્વર ભગવંતોની પૂજા કરે છે. અમોઘપણે અધ્યયન આદિનું આચરણ કરે છે. અને નિત્ય નિત્યાન્તિકા (હંમેશા ગુરુના સાન્નિધ્યનમાં ગુરુ સાક્ષીએ અથવા તો નિશ્ચિંત થઇને બીજા વિચારો વિના = એકાગ્રપણે) આવશ્યક વગેરે કૃત્ય કરે છે. II૪ા તે ધર્મનું સિંચન કરે છે. કોઇને છેતરતી નથી. વડીલોને પગે લાગે છે. અને કર્મપ્રકૃતિ વગેરે ગ્રંથોનો સ્વનામવત્ વિચાર કરે છે. "પા તે પ્રધાન એવું દાન આપે છે. ગંગાના નીર જેવા ઉજ્જવળ શીલને ધારણ કરે છે. યથાશક્તિ તપ કરે છે. અને સમ્યક્ ચિત્તવૃત્તિથી
=
=
Page #55
--------------------------------------------------------------------------
________________
સક્વોથપ્તતિઃ ગાથા-પ૫ - પ્રમાદના પાંચ પ્રકાર ૨૧૧ धरइ सीलं । जहसत्ति तवेइं तवं, भावइ सुहभावणा सुमणा ॥६॥ इय निम्मलगिहिधम्मा, अचलियसम्मा ददं वलियमणहा। अवितहजिणमयपयडणपंडिया सा गमइ दिवसे ॥७॥ अह चित्तवित्तअडवीइ भुवणअक्कमणअइसयपयंडो । मोहो नाम नरिंदो, पालइ निक्कंटयं रज्जं ॥८॥ कइयाइ निययदोसुग्घट्टणपवणं तु रोहिणिं सुणिउं । चरवयणाओ मोहो, विचिंतए धणियमुव्विग्गो ॥९॥ अइसढहिययसदागमवासियचित्ताइ पिच्छह इमीए । कित्तियमित्तो अम्हाण दोसगहणे रसप्पसरो ॥१०॥
– સંબોધોપનિષદ્ – શુભ ભાવના ભાવે છે. Ill આ રીતે તે નિર્મળ ગૃહસ્થ ધર્મ પાળે છે. તેનું સમ્યક્ત અચલિત છે. તે દઢતાપૂર્વક મણહ (મન્મથ-કામદેવ ?) નો નિગ્રહ કરતી હતી. અવિતથ એવા જિનમતને પ્રગટ કરવામાં નિપુણ એવી તે રોહિણી આ રીતે દિવસો પસાર કરે છે. શા
હવે ચિત્તધન નામના જંગલમાં મોહ નામનો રાજા નિષ્ફટક રાજય કરે છે. જે ભુવન પર આક્રમણ કરવામાં અત્યંત પ્રચંડ છે. IIટા ક્યારેક મોહરાજાએ ગુપ્તચરના મુખથી સાંભળ્યું કે રોહિણી પોતાના (મોહરાજાના) દોષોનું ઉદ્ઘાટન કરવામાં તત્પર છે. આ સાંભળીને અત્યંત ઉદ્વિગ્ન થયેલા મોહરાજા વિચારે છે, લા કે અતિ શઠ હૃદયવાળા એવા સદાગમથી વાસિત થયેલા ચિત્તવાળી એવી આ રોહિણીની આ વૃત્તિ તો જુઓ. તેને અમારા દોષોનું ગ્રહણ કરવામાં કેટલો બધો રસ
Page #56
--------------------------------------------------------------------------
________________
ર૬૬ ગાથા-પપ - પ્રમાદના પાંચ પ્રકાર સન્ડ્રોથતિઃ जइ कहवि इमा एमेव चिट्ठिई कित्तियं धुवं कालं । तो णे णस्संताणं, न कोवि पिच्छिहिइ धूलि पि ॥११॥ इय चिंतंतस्स इमस्स आगओ रायकेसरी तणओ । पणमंतो वि न नाओ, ता एसो भणइ अइदुहिओ ॥१२॥ इत्तियमित्ता चिंता, किं किज्जइ तायपायाणं । जं पि जए न य अन्नं, समं च विसमं च पिच्छामि ॥१३॥ तो सो कहेइ मोहो, जहट्ठियं रोहिणीइ वुत्तंतं । सोउं सिरे वज्जाहउ व्व जाओ इमो विमणो ॥१४॥
સંબોધોપનિષદ્ - છે? I૧ના જે તે કોઈ રીતે આ જ રીતે કેટલોક કાળ રહેશે, તો અમારે નાસી જવું પડશે અને અમારા નાસવાથી ઉડતી ધૂળની પણ કોઈ દરકાર નહીં કરે. (૧૧ાા
મોહરાજા આ વિચાર કરતાં હતાં, એવામાં તેમનો દીકરો રાગકેશરી આવ્યો. તેણે પિતાને પ્રણામ કર્યા. તો ય મોહરાજાને ખ્યાલ ન આવ્યો કે તેમનો દીકરો આવ્યો છે. તેથી રાગકેશરી ખૂબ દુઃખી થઈને કહે છે, ૧રા કે તાતપાદને આટલી બધી શેની ચિંતા છે? કે જગતમાં અન્ય જે આપની સમાન હોય (= બરોબરી કરી શકે તેવું હોય), કે વિષમ હોય ( આપનાથી ચઢિયાતો હોય) એવું કોઈ મને દેખાતું નથી. ૧૩
હવે તે મોહરાજાએ રોહિણીનું યથાસ્થિત વૃત્તાંત કહ્યું. તે સાંભળીને જાણે માથા પર વજનો પ્રહાર થયો હોય, તેમ રાગકેશરી વિમનસ્ક થઈ ગયો. ૧૪
Page #57
--------------------------------------------------------------------------
________________
સોળસપ્તતિઃ ગાથા-પ૫ - પ્રમાદના પાંચ પ્રકાર ૨૨૭ अह सयलंपि हु सिन्नं, सुविसन्नं मुक्ककुसुमतंबोलं । जायमथक्के थक्कविय नट्टगीयाइवावारं ॥१५ ॥ इत्थंतरंमि सिसुणा, एगेणं इत्थियाइ इक्काए । अट्टहाससई, हसियं सुणियं च मोहेण ॥१६॥ तो चिंतइ गुरुमन्नुपसरपरिमुक्कदीहनीसासो। के मइ दुहिए एवं, अइसुहिया नणु पकीलंति ॥१७॥ अह कुवियस्साकूवं, नाऊणं निययसामिसालस्स । दुट्ठाभिसंधिमंती, गयभंती विनवइ एवं ॥१८॥ देव ! निवजुवइजणवयभत्तकहाकरणचउमुहा एसा । भुवणजणमोहणी जोइणि व्व विकहत्ति
સંબોધોપનિષ હવે સેમગ્ર સૈન્ય અત્યંત વિષાદ પામ્યું. સૌએ પુષ્પ અને તાંબૂલનો ત્યાગ કર્યો. અકાળે જ મૃત્ય-ગીત વગેરેની પ્રવૃત્તિ બંધ કરી દેવાઈ. ૧પો એટલામાં તો એક બાળક અને એક સ્ત્રી અટ્ટહાસનો અવાજ કરીને હસ્યા અને મોહરાજાએ તે અવાજ સાંભળ્યો. ૧૬ પછી મોટા ક્રોધના પ્રસારથી દીર્ઘ નીસાસો નાખીને મોહરાજા વિચારે છે કે હું દુઃખી છું, એ સમયે કોણ અતિ સુખી થઈને કિલ્લોલ કરે છે ? ૧૭ - હવે ગુસ્સે થયેલા એવા પોતાના સ્વામીનો અભિપ્રાય જાણીને દુષ્ટાશય નામનો મંત્રી ભ્રાંતિ રહિત થઇને આ રીતે વિજ્ઞપ્તિ કરે છે – (૧૮ હે દેવ ! આ મારી પત્ની વિકથા છે. જેના ચાર મુખ છે. એકથી તે રાજકથા કરે છે. બીજાથી સ્ત્રીકથા કરે છે. ત્રીજાથી દેશકથા કરે છે અને ચોથાથી ભક્તકથા કરે છે. આ વિકથા વિશ્વના લોકોને મોહિત કરનારી
Page #58
--------------------------------------------------------------------------
________________
૨૧૮ ગાથા-પ૫ - પ્રમાદના પાંચ પ્રકાર નો સપ્તતિ: महभज्जा ॥१९॥ एस सिसू अइइट्ठो, पमायनामा ममेव वरपुत्तो। जं पुण हसियमथक्के, तं पुच्छेमो इमो चेव ॥२०॥ तो हक्कारिय रन्ना, ते पुट्ठा भो ! तुमेहि किं हसियं । वज्जरइ तत्थ इत्थी, पुज्जा सम्मं निसामंतु ॥२१॥ सिसुमित्तसज्झकज्जे, किं ताओ इत्तियं वहइ चिंतं । इय विम्हयववसाए, मए सपुत्ताइ हसियं तु ॥२२॥ जं तायपसाया रोहिणिं इमं धम्माओ खणद्धेण । पाडेउमहं पि खमा, अहवा केयं वरायइ मे
- સંબોધોપનિષદ્ – યોગિની જેવી છે. ૧૯ો આ બાળક મારો ખૂબ વહાલો પ્રમાદ’ નામનો ઉત્તમ પુત્ર છે. જે તેમણે અકાળે હાસ્ય કર્યું, તેનું કારણ તેમને જ પૂછીએ. /૨વા ,
તેથી રાજાએ તેમને બોલાવીને પૂછ્યું કે તમે કેમ હસ્યા? તેમાં જે સ્ત્રી હતી, તે બોલી કે હે પૂજ્ય ! તમે સમ્યક્મણે સાંભળો. રવા જે કાર્ય એક બાળક માત્રથી પણ થઈ શકે છે, તેના માટે તાત આટલી ચિંતા કેમ કરે છે ? એવા વિસ્મયના અધ્યવસાયમાં મેં પુત્ર સાથે હાસ્ય કર્યું હતું. રરો કારણ કે તાતની કૃપાથી હું ય એટલી સમર્થ છું, કે રોહિણીને અડધી ક્ષણમાં જ ધર્મથી ભ્રષ્ટ કરી દઉં. અથવા તો એ બિચારીની તો મારી પાસે શું વિસાત ? ર૩ી જેમના કષાયો ઉપશાંત થયા હતાં જેઓ ૧૧ મે ગુણસ્થાનકે પહોંચી ગયા હતાં), જેઓ મન:પર્યવજ્ઞાનીઓ હતા અને જેઓ
Page #59
--------------------------------------------------------------------------
________________
સમ્બોઘપ્તતિઃ ગાથા-૫૫ - પ્રમાદના પાંચ પ્રકાર ૨૨૨ ॥२३॥ जे उवसंता मणनाणिणो य जे सुयजुया य चरणाओ। भंसियपुव्वा तेसिं, संखपि न को वि जाणेइ ॥२४॥ जे पुण मए चउद्दसपुव्वधरा खडहडाविया धम्मा । अज्जवि धूलि व्व रुलंति तायपायाण पुरओ ते ॥२५॥ तं सोउं चिंतइ निवो, धन्नोहं जस्स मज्झसिन्नंमि । भुवणजणजिणणमंसलबलाउ अबलाउ वि इमाओ ॥२६॥ इय सामत्थिय रण्णा, सा तणुअंगी तणूरुहसमग्गा । सयहत्थदिन्नबीडा, सहरिसजंघियसिरोदेसा ॥२७॥ तुह संतु सिवा मग्गा, पिट्ठीइ च्चिय बलंपि आगमिही। इय लहु विसज्जिया रोहिणीइ पासंमि सा पत्ता ॥२८॥ अह
– સંબોધોપનિષદ્ – શ્રતયુક્ત હતાં, કે જેમને મેં પૂર્વે ચારિત્રથી ભ્રષ્ટ કર્યા, તેમની સંખ્યા પણ કોઈ જાણતું નથી. ર૪ વળી જે ચૌદ પૂર્વધરોને મેં ધર્મથી ભ્રષ્ટ કર્યા હતા, તેઓ તો આજે પણ તાતપાદની સમક્ષ ધૂળની જેમ રઝળે છે. /રપા
આ સાંભળીને મોહરાજા વિચારે છે કે હું ધન્ય છું, કે જેના સૈન્યમાં સ્ત્રીઓ પણ દુનિયામાં જીતવામાં પુષ્ટ બળ ધરાવે છે. //ર૬ll આ રીતે રાજા વડે સમર્થન પામેલી એવી તે સ્ત્રી પુત્ર સહિત સજ્જ થઈ. મોહરાજાએ પોતાના હાથે તેને બીડું આપ્યું. અને હર્ષ સાથે તેના મસ્તકના ભાગમાં ચુંબન કર્યું. //ર૭ મોહરાજાએ કહ્યું કે તારા માર્ગો કિલ્યાણકારી થાઓ. તારી પાછળ જ સૈન્ય પણ આવશે. આ
Page #60
--------------------------------------------------------------------------
________________
૩૦૦ ગાથા-પ૫ - પ્રમાદના પાંચ પ્રકાર સન્ડ્રોઇસપ્તતિઃ तीए जोइणीए, अहिटिया सा गया जिणहरे वि । अन्नन्नसावियाहिं, समं कुणइ विविहविगहाओ ॥२९॥ न य पूएइ जिणिंदे, देवे वि न वंदए पसन्नमणा । बहुहासबोलबहुला, कुणइ विघायं परेसिं पि ॥३०॥ न य को वि किंपि पभणइ, महड्डिधूय त्ति तो अइपसंगा । सज्झायझाणरहिया, भणिया एगेण सड्डेण ॥३१॥ किं भयणि ! अइपमत्ता, धम्मट्ठाणे वि कुणसि इय वत्ता। जं भवियाण जिणेहिं, सया निसिद्धाउ विगहाओ ॥३२॥ सिंगाररसुन्नइया, मोहमई हासकेलिसंजणगा।
– સંબોધોપનિષદ્ - રીતે જલ્દીથી વિસર્જિત કરાયેલી એવી તે સ્ત્રી રોહિણીની પાસે પહોંચી. ૨૮
રોહિણી તે યોગિનીથી અધિષ્ઠિત થઈ. તેથી તે જિનાલયે ગઈ, તો ય અન્ય અન્ય શ્રાવિકાઓ સાથે વિવિધ વિકથાઓ કરે છે. રક્ષા તે જિનપૂજા નથી કરતી. પ્રસન્ન મનથી દેવવંદન પણ નથી કરતી. અને ઘણા હાસ્ય અને અવાજથી બીજાને પણ વ્યાઘાત કરે છે. II3Oા તે મહદ્ધિકની દીકરી હોવાથી કોઈ તેને કાંઈ કહેતું નથી. કારણ કે તેને કાંઈ કહેવા જતા અતિપ્રસંગ - વાતનું વતેસર થઈ જાય. આ રીતે સ્વાધ્યાય અને ધ્યાનથી રહિત એવી રોહિણીને એક શ્રાવકે કહ્યું- ૩૧ી કેમ બહેન ! તું ઘણો પ્રમાદ કરે છે? ધર્મસ્થાનમાં પણ આ રીતે વાતો કરે છે ? આવું ન કરવું જોઇએ કારણ કે જિનોએ ભવ્યજીવોને વિકથા કરવાનો સદા નિષેધ કર્યો છે.
Page #61
--------------------------------------------------------------------------
________________
સન્ડ્રોસપ્તતિઃ ગાથા-૫૫ - પ્રમાદના પાંચ પ્રકાર ૨૦૨ परदोसकहणपवणा, सावि कहा नेव कहियव्वा ॥३३॥ ता जिणगणहरमुणिमाइसक्कहअसिलयाइ छिंदित्ता । विगहावल्लि तं होसु धम्मज्झाणंमि लीणमणा ॥३४॥ सा भणइ तओ हे भाय ! जिणगिहं पिउगिहं व पावित्ता । नियनियसुहदुहकहणेण हुति सुहिया खणं महिला ॥३५॥ न य वत्ताण निमित्तं, को वि हु कस्स वि गिहं समल्लियइ । ता पसिय अम्ह तुमए, न किंपि इय जंपियव्वं ति ॥३६॥ ता सव्वहा अजोगि त्ति नाउं मोणेण संठिओ सड्ढो । इयरी वि सओ गेहे, समागया पभणिया पिउणा ॥३७॥ वच्छे ! विगहाविसए, तुह सुम्मइ
– સંબોધોપનિષ //૩રો જે કથામાં શૃંગાર રસની ઉન્નતિ હોય, જે મોહમયી હોય, હાસ્ય ક્રિીડાને ઉત્પન્ન કરતી હોય, જે બીજાના દોષો કહેવામાં નિપુણ હોય તેવી કથા પણ ન કહેવી જોઇએ. //૩૩ વિકથા તો એક વિષવેલડી છે. તેને તું જિન, ગણધર, મુનિ વગેરેની સત્કથાઓરૂપી તલવારથી છેદી નાખ. અને તારા મનને ધર્મધ્યાનમાં લીન કરી દે. ||૩૪ો.
રોહિણી કહે છે - હે ભાઈ ! પોતાના પિતાના ગૃહની જેમ જિનગૃહને પામીને પોતપોતાના સુખ-દુઃખની વાત કરવા દ્વારા સ્ત્રીઓ ક્ષણ માટે સુખી થાય છે. રૂપા વાતો માટે કોઈ કોઈના ઘરે જતું નથી. માટે તમે અમારા પર કૃપા કરો. આ વિષયમાં તમારે કાંઈ કહેવું નહીં. //૩૬ની
તે શ્રાવકે હવે જાણી લીધું કે રોહિણી સર્વથા અયોગ્ય છે. માટે તે મૌન રહ્યો. રોહિણી પણ પોતાના ઘરે આવી.
Page #62
--------------------------------------------------------------------------
________________
३०२
ગાથા-૫૫ પ્રમાદના પાંચ પ્રકાર
सम्बोधसप्ततिः
अवरवो भिसं लोए । एसो सच्चो अलिओ व हणइ पयडं
पिन हिमं ॥ ३८ ॥ उक्तं च - " विरुद्धस्तथ्यो वा भवतु वितथो वा यदि परं, प्रसिद्धः सर्वस्मिन् हरति महिमानं जनरव: । तुलोत्तीर्णस्यापि प्रकट - निहताशेषतमसो, रवेस्तादृक् तेजो न हि भवति कन्यां गतवतः ॥ १ ॥ " ता पुत्ति ! मुत्तिपडिकूलवत्तिणि वत्तिणि व नरयस्स । मुंचसु परदोसकहं, सुहं जइच्छसि जओ भणियं ॥ ३९ ॥ " यदीच्छसि वशीकर्तुं, जगदेकेन कर्मणा । परापवादसस्येभ्य-श्चरन्तीं गां निवारय સંબોધોપનિષદ્ -
તેના પિતાએ કહ્યું - ॥૩૭ાા દીકરી ! વિકથાના વિષયમાં લોકમાં તારી ઘણી અપકીર્તિ સંભળાય છે. લોકાપવાદ સાચો હોય કે ખોટો હોય, તે પ્રકટ મહિમાનો પણ ઘાત કરે છે. II૩૮॥ કહ્યું પણ છે કે - વિરુદ્ધ એવો લોકવાદ સાચો હોય કે ખોટો પણ હોય, પણ એ સર્વ લોકમાં પ્રસિદ્ધ થાય એટલે મહિમાને હરી લે છે. જેમ કે સૂરજ પરીક્ષામાં ઉત્તીર્ણ થયો હોવા છતાં પણ, પક્ષે - તુલા રાશિમાંથી પસાર થયો હોવા છતાં પણ, તથા સૂરજે પ્રગટપણે સર્વ અંધકારનો નાશ કર્યો હોવા છતાં પણ જ્યારે તે કન્યાગમન કરે, પક્ષે - કન્યા રાશિમાં જાય ત્યારે તેનું તથાવિધ ઉગ્ર તેજ રહેતું નથી. ॥૧॥
.
માટે દીકરી ! જો તું સુખ ઇચ્છતી હોય તો મુક્તિને પ્રતિકૂળ વર્તનારી અને નરકના માર્ગ સમાન એવી પરદોષ કથાને છોડી દે. કારણ કે કહ્યું છે કે - ॥૩॥ જો તું એક
Page #63
--------------------------------------------------------------------------
________________
અશ્વોથતિઃ ગાથા-૫૫ - પ્રમાદના પાંચ પ્રકાર રૂ૦૩ ॥१॥ यावत्परगुणपरदोषकीर्तने व्यापृतं मनो भवति । तावद्वरं विशुद्धे, ध्याने व्यग्रं मनः कर्तुम् ॥२॥" ता रोहिणी पयंपइ, पढमं ता ताय ! आगमो वज्जो। ___जं परगुणदोसकहा, इमाउ सव्वा पयर्टेति ॥४०॥ न य को वि इत्थ दीसइ, माणधरो जं इमे वि महरिसिणो । परचरियकहणनिरया, चिटुंति विसिट्ठचिट्ठा वि ॥४१॥ इच्चाइ
- સંબોધોપનિષદ્ જ કામથી વિશ્વનું વશીકરણ કરવા ઇચ્છતો હોય, તો પરનિંદારૂપી ધાન્ય ચરતી એવી તારી ગાય = વાણીનું નિવારણ કર. //લા
જ્યાં સુધી મન બીજાના ગુણો અને બીજાના દોષોનું ગ્રહણ કરવામાં વ્યાપૃત થાય છે, તેના કરતાં વિશુદ્ધ ધ્યાનમાં મનને પરોવી દેવું બહેતર છે. આરા (પ્રશમરતિ ૧૮૪)
તો રોહિણી કહે છે, “પિતાજી ! તો પહેલા તો શાસ્ત્ર જ છોડવું જોઈએ. કારણ કે બીજાના ગુણો અને દોષોની સર્વ કથાઓ તેનાથી પ્રવૃત્ત થાય છે. ૪૦Iી દુનિયામાં એવો કોઈ માનધર દેખાતો નથી, કે જે એમ કહી શકે કે “હું પરગુણદોષની કથા નથી કરતો અથવા તો “તમે પરગુણદોષ કથા નહીં કરો. કારણ કે આ વિશિષ્ટ ચેષ્ટાવાળા મોટા મોટા ઋષિઓ પણ બીજાના ચરિત્રો કહેવામાં નિરત રહે છે. Il૪૧ ઇત્યાદિ અસંબદ્ધ બોલતી રોહિણીની પિતાએ પણ અવગણના
Page #64
--------------------------------------------------------------------------
________________
રૂ૦૪ ગાથા-પપ - પ્રમાદના પાંચ પ્રકાર બ્લોથ સપ્તતિઃ आलमालं, भणिरी अवहीरया य पिउणावि । गुरुमाईहिं वि एसा, उवेहिया भमइ सच्छंदं ॥४२॥ अह रायमग्गमहिसीइ सीलविसए वि भासिरी कइया । दासीहि सुया देवीइ साहए सा कहइ रण्णो ॥४३॥ कुविएण निवेण तओ, हक्कारिय से पिया उवालद्धो । तुह धूया अम्हं पि हु, विरुद्धमेवं समुल्लवइ II૪૪ ટેવ ! ને અડું મળિયું, રેફ સ નિ સિદ્દિા પુત્તે बहुयं विडंबिउमिमा, निव्विसया कारिया रण्णा ॥४५॥ तत्तो निदिज्जंती, पए पए पागएण वि जणेण । पिच्छिज्जती सुयणेहिं
– સંબોધોપનિષદુકરી. ગુરુ વગેરેએ પણ તેને અપ્રજ્ઞાપનીય જાણીને તેની ઉપેક્ષા કરી. હવે રોહિણી સ્વચ્છંદપણે ફરવા લાગી. II૪રા
હવે એક વાર રોહિણી રાજાની પટ્ટરાણીના શીલના વિષયમાં ઘસાતુ બોલતી હતી. તે રાજદાસીઓએ સાંભળ્યું અને રાણીને જણાવ્યું. રાણી એ વાત રાજાને કહે છે. I૪૩. રાજાએ ગુસ્સે થઇને તેના પિતાને બોલાવીને ઠપકો આપ્યો, કે તારી દીકરી આ રીતે અમારી પણ વિરુદ્ધ બોલે છે. I૪૪ - શેઠે કહ્યું, “રાજન્ ! એ અમારું કહ્યું કરતી નથી.” આ સાંભળીને રાજાએ રોહિણીની અનેક પ્રકારે વિડંબના કરીને તેને દેશનિકાલની સજા કરી. ૪પા રોહિણી દેશમાંથી નીકળી રહી હતી. ડગલે ને પગલે સામાન્ય લોકો પણ તેની નિંદા કરતા હતાં. સ્વજનો સ્નેહથી હુરાયમાન દૃષ્ટિથી તેને
Page #65
--------------------------------------------------------------------------
________________
સક્વોથસપ્તતિઃ ગાથા-૫૫ - પ્રમાદના પાંચ પ્રકાર રૂ૦૧ नेहतरलाइदिट्ठीए ॥४६॥ कह दारुणो विवागो, विगहासत्ताण इत्थ वि जियाणं । इय वढुंती निव्वेयरसभरं सक्कहजणाण ॥४७॥ नूणं धम्मो वि इमाण एरिसो जं इमं फलं पत्तं । इय बोहिबीयघायं, कुव्वंती ठाण ठाणंमि ॥४८॥ बहुविहसीयायवखुप्पिवासवासाइदुक्खसंतत्ता । मरिऊण गया नरयं, तत्तो उव्वट्टिण पुणो ॥४९॥ तिरिएसुं बहुयभवे, अणंतकालं निगोयजीवेसु । भमिउं लहियनरभवं, कमसो किर रोहिणी सिद्धा ॥५०॥ अह सो सुभद्दसेट्ठी, नियपुत्तिविडंबणं निएऊण ।
– સંબોધોપનિષદ જોઈ રહ્યા હતાં. ૪૬ “વિકથામાં આસક્ત જીવોને અહીં પણ કેવું ભયંકર પરિણામ ભોગવવું પડે છે “- એવું સત્કથા કરનારા લોકો વિચારે છે. એ રીતે રોહિણી સત્કથા કરનારા લોકોના નિર્વેદરસના પ્રભારને વૃદ્ધિ પમાડતી હતી. ૪થી
નક્કી આ લોકોનો ધર્મ પણ એવો છે કે જેનાથી આવું ફળ મળ્યું - આવું પણ કેટલાક લોકો વિચારે છે. ll૪૮ તેથી રોહિણી સ્થાને સ્થાને બોધિબીજનો ઘાત કરતી જાય છે. ઘણા પ્રકારના ઠંડી-ગરમી-ભૂખ-તરસ-કુનિવાસ વગેરેના દુઃખોથી રોહિણી સંતાપ પામી. મરીને નરકમાં ગઈ, ત્યાંથી ચવીને ફરીથી ll૪૯ તિર્યચોમાં ઘણા ભવો સુધી ભટકી. નિગોદના જીવોમાં અનંતકાળ સુધી ભમી. પછી ક્રમશ: મનુષ્યભવ પામીને રોહિણી સિદ્ધ થઈ. પછી
Page #66
--------------------------------------------------------------------------
________________
રૂ૦૬ ગાથા-પપ - પ્રમાદના પાંચ પ્રકાર સમ્બોધસપ્તતિઃ गुरुवेरग्गपरिगओ, जाओ समणो समियपावो ॥५१॥ तवचरणकरणसज्झायसक्कहासंगओ गयपमाओ । विगहाविरत्तचित्तो, कमेण सुहभायणं जाओ ॥५२॥ एवं ज्ञात्वा दुष्कथाव्यापृतानां, दुःखानन्त्यं दुस्तरं देहभाजाम् । वैराग्याद्यैर्बन्धुरा बन्धमुक्ताः, नित्यं वाच्याः सत्कथा एव भव्यैः ॥५३।।
– સંબોધોપનિષદ્ આ બાજુ તે સુભદ્ર શેઠે પોતાની દીકરીની વિડંબના જોઇ. તેમને મહાવૈરાગ્ય થયો અને તેઓ શ્રમણ થયા. તેમના પાપો પ્રશાંત થયા. //પ૧ી તેઓ તપ-ચરણ-કરણ-સ્વાધ્યાયસત્કથાથી યુક્ત અને પ્રમાદરહિત થયા. તેમનું ચિત્ત વિકથાથી વિરક્ત હતું. ક્રમશઃ તેઓ સુખના ભાજન થયા. પરોઆ રીતે દુષ્કથામાં વ્યાપૃત એવા જીવોને દુસ્તર અનંત દુઃખ ભોગવવું પડે છે, એ જાણીને વૈરાગ્ય વગેરેથી સુંદર અને બંધનથી મુક્ત એવી સત્કથા જ ભવ્ય જીવોએ કહેવી જોઈએ. //પ૩ી (અર્થથી ભવભાવના (પૃ. ૪૪૬), ભુવનભાનુકેવલી ચરિત્ર (૧૧૭૮-૧૨૫૪)
ઇતિ વિકથાવિપાકમય રોહિણી કથા
Page #67
--------------------------------------------------------------------------
________________
सम्बोधसप्ततिः
ગાથા-૫૫
પ્રમાદના પાંચ પ્રકાર
३०७
एते: पूर्वोद्दिष्टाः पञ्चापि प्रमादाः सेविताः सन्तो 'जीव' आत्मानं 'संसारे' भवे पातयन्ति, संसारसागरतीरप्राप्ता अपि जीवाः प्रमादवशगाः सन्तः पुनर्भववृद्धिं विदधतीति भावः । तत्र प्रमदनं प्रमादः प्रमत्तता सदुपयोगाभाव इत्यर्थः । मद्यादीनां पञ्चानामपि प्रमादकारणत्वा-त्प्रमादत्वमवसेयम् । अन्यैरप्युक्तम्–“केवलं रिपुरनादिमानयं सर्वदैव सहचारितामितः । यः प्रमाद इति विश्रुतः परामस्य वित्तशठतामकुण्ठिताम् ॥१॥ यत् करोति विकथाः प्रथावतीर्यत् खलेषु विषयेषु तृप्यति । सुप्रमत्त इव यद्विचेष्टते, यन्न वेत्ति गुणदोषयोभिदाम् ॥२॥ સંબોધોપનિષદ્
-
આ પૂર્વે કહેલાં પાંચે પ્રમાદોનું સેવન કરાય તો એ જીવને સંસારમાં પાડે છે. અર્થાત્ સંસારસાગરના કિનારાને પામેલા જીવો પણ જો પ્રમાદને વશ થાય, તો તેઓ ફરી સંસારવૃદ્ધિ કરે છે. તેમાં પ્રમદન = પ્રમાદ = પ્રમત્તતા = શુભ ઉપયોગનો અભાવ. મદિરા વગેરે પાંચે ય પ્રમાદના કારણ હોવાથી તેમાં પ્રમાદપણું છે એમ સમજવું.
અન્યોએ પણ કહ્યું છે કે - અનાદિકાલીન આ જ એક શત્રુ છે, કે જે હંમેશા સહચારી બની રહે છે. જે ‘પ્રમાદ’ તરીકે પ્રસિદ્ધ છે અને જે પરમ અકુંઠિત એવી ધનસંબંધી શઠતાને (ઉત્પન્ન કરે છે ?) ।।૧। આ લોક વિકથાઓને પ્રસિદ્ધિવાળી કરે છે, દુર્જન એવા વિષયોમાં સંતુષ્ટ થાય છે,
Page #68
--------------------------------------------------------------------------
________________
રૂ૦૮ ગાથા-૫૫ - પ્રમાદના પાંચ પ્રકાર સોસપ્તતિઃ क्रुध्यति स्वहितदेशनेऽपि यद्, यच्च सीदति हितं विदन्नपि । लोक एष निखिलं दुरात्मनस्तत्प्रमाद-कुरिपोर्विजृम्भितम् ॥३॥ इत्यवेत्य परिपोष्य पौरुषं, दुर्जयोऽपि रिपुरेष जीयताम् । यत् सुखाय न भवन्त्युपेक्षिताः, व्याधयश्च रिपवश्च जातुचित् ॥४॥" રૂતિ વધુ
तत्र तदेकदेशीयनिद्राप्रमादस्य फलं विशेषतः सूत्रकार एव निर्दिशति
સંબોધોપનિષદ્ - અત્યંત પ્રમત્તની જેમ આચરણ કરે છે, ગુણ-દોષનો ભેદ જાણતો નથી../રા પોતાના હિતની દેશના થતી હોય તો ય ગુસ્સે થાય છે અને હિતને જાણતો હોવા છતાં પણ સદાય છે. લોકની આ બધી વિચિત્ર પ્રવૃત્તિઓ દુખસ્વરૂપવાળા, કુત્સિત શત્રુ એવા પ્રમાદને આભારી છે. ૩. આ જાણીને પુરુષાર્થને પરિપુષ્ટ કરીને આ દુર્જય શત્રુને પણ જીતી લેવો જોઈએ, કારણ કે રોગો અને શત્રુઓની ઉપેક્ષા કરીએ તો કદી સુખ થતું નથી = દુઃખી થવું પડે છે. //૪ો //પપી
તેમાં પ્રમાદના એક ભાગરૂપ નિદ્રાપ્રમાદનું ફળ સૂત્રકાર જ વિશેષથી બતાવે છે –
Page #69
--------------------------------------------------------------------------
________________
સમ્બોધસપ્તતિઃ ગાથા-પ૬ - નિદ્રાનો દારૂણ વિપાક રૂ૦૨ जइ चउदसपुव्वधरो, वसइ निगोएसु णंतयं कालं । निद्दापमायवसगो, 'ता होहिसि कह तुम जीव ! ॥५६॥ ___ व्याख्या - यदि 'चतुर्दशपूर्वधरः' उत्पादपूर्वादिचतुर्दशविशेषश्रुताध्येता, आसतामन्ये दशनवपूर्वधरादयः, “निद्राप्रमादवशगः' अहर्निशं निद्रामदिराघूर्णितलोचनः पठनपाठनादिव्यासङ्गाभावतश्चतुर्दशापि पूर्वाणि विस्मार्य मृत्वा 'निगोदेषु' सूक्ष्मबादरभेदविशिष्टेष्वनन्तजीवात्मकेषु अनन्तमेव अनन्तकं कालं अनन्ता उत्सर्पण्यवसर्पिणीर्यावत् 'वसति' वासं विधत्ते।
– સંબોધોપનિષ જો ચૌદ પૂર્વધર પણ નિદ્રા પ્રમાદને વશ થઇને અંત કાળ સુધી નિગોદોમાં વસે છે, તો હે જીવ! તારું શું થશે ? .પી .
જો ચૌદ પૂર્વધર = ઉત્પાદપૂર્વ વગેરે ચૌદ વિશેષશ્રુતને ભણનારા, બીજા દશપૂર્વધર – નવપૂર્વધર વગેરેની વાત તો જવા જ દો, ચૌદપૂર્વી પણ જો નિદ્રાપ્રમાદવશગ = દિવસરાત નિદ્રારૂપી મદિરાથી ભારે થયેલી આંખોવાળા હોય, તો પઠન-પાઠન વગેરેની પ્રવૃત્તિ ન થવાથી ચૌદ પૂર્વોને ભૂલીને મરીને નિગોદોમાં = સૂક્ષ્મ-બાબર એમ બે ભેદોથી વિશિષ્ટ અનંત જીવોથી બનેલા એવા વનસ્પતિકાયવિશેષમાં અનંત કાળ = અનંત ઉત્સર્પિણી – અવસર્પિણી સુધી વસે છે. ૨. . - નિદ્દીપHTયાગો | ર - નિષ્પાપમયાગો | ઇ. - નિદ્દીયામયિાગો | ૨. રઈ - દોડ઼ મિતા | છ – હોસિ તદ | રૂ. – નીવું |
Page #70
--------------------------------------------------------------------------
________________
૩૨૦ ગાથા-પ૬ - નિદ્રાનો દારૂણ વિપાક બ્લોગસપ્તતિ: यत उक्तं जीवानुशासनवृत्तौ-"चतुर्दशपूर्वधराः श्रुतकेवलिनोऽपि चानन्तकाये प्रतीते निवसन्ति तिष्ठन्ति, पूर्वगतसूत्राभावे મૃતિ શેષ: પૂર્વસૂત્રે પુનર્નતિ ” “તા' કૃતિ, તતઃ “રે जीव !' आत्मन् ! पञ्चापि प्रमादान् सेवमानस्त्वं कथं भविष्यसि, भवतः का गतिर्भाविनीति न जानीमः । एतावताऽप्रमत्तेनैव प्रवर्तितव्यमिति बोधितम् । यतः-"गयकन्नचला लच्छी, पिम्मं संझाणुरागसारिच्छं । जलबिंदुचलं जीयं, गिरिनइवेगु व्व तारुण्णं ॥१॥ सुमिणयतुल्लो वल्लहसमागमो रोगसंकुलो
- સંબોધોપનિષદ્ – કારણ કે જીવાનુશાસનવૃત્તિમાં કહ્યું છે કે – ચૌદપૂર્વધરો = શ્રત કેવલીઓ પણ પ્રતીત એવા અનંતકાયમાં રહે છે. અહીં ‘પૂર્વગત સૂત્ર ભૂલીને તેના અભાવમાં મરીને એમ અધ્યાહારથી સમજવાનું છે. જો પૂર્વશ્રુત યાદ હોય, તો નિગોદમાં જતાં નથી.
તો હે જીવ ! = આત્મન્ ! તું તો પાંચે પ્રમાદોને સેવે છે. તારું શું થશે ? તારી કઈ ગતિ થશે ? એ અમને સમજાતું નથી. આવું કહેવા દ્વારા એવો પ્રતિબોધ કર્યો છે કે
અપ્રમત્તપણે જ પ્રવૃત્તિ કરવી જોઈએ. કારણ કે - લક્ષ્મી હાથીના કાનની જેમ ચંચળ છે. પ્રેમ સંધ્યાના અનુરાગ (વાદળોની લાલાશ) જેવો છે. જીવન જળબિંદુ જેવું ચંચળ છે. યુવાની પર્વતીય નદીના વેગ જેવી છે. પ્રિય વ્યક્તિનો
Page #71
--------------------------------------------------------------------------
________________
સમ્બોધસપ્તતિઃ ગાથા-૫૭-૬૦ - જ્ઞાન અને ક્રિયા ૩૨૨ काओ । किं बहुणा संसारो, असंखदुक्खाण भंडारो I/રા''Iધદ્દા
प्रमादपरिहारश्च ज्ञानक्रियावता साधुना विधेय इति ज्ञानक्रिययोः समर्थयोरपि केवलयोरिष्टफलासाधकत्वमुपदर्शयन्नाहहयं नाणं कियाहीणं, हया अन्नाणओ किया । २पासंतो पंगुलो दड्डो, धावमाणो य अंधओ ॥५७॥ व्याख्या - क्रिया संयमस्तद्धीनं तद्रहितं 'ज्ञान' श्रुतं
– સંબોધોપનિષદ્ - સમાગમ સ્વપ્ન જેવો છે. શરીર રોગસંકુલ છે. વધુ તો શું કહેવું ? આ સંસાર અસંખ્ય દુઃખોનો ભંડાર છે. રા. //પ૬ll
જ્ઞાન-ક્રિયાના ધારક એવા સાધુએ પ્રમાદનો પરિહાર કરવો જોઇએ. તેથી જ્ઞાન-ક્રિયા બંને સમર્થ હોવા છતાં પણ એકલું જ્ઞાન કે એકલી ક્રિયા અભિમત ફળના સાધક બનતા નથી, એ દર્શાવતા કહે છે –
ક્રિયાહીન જ્ઞાન નષ્ટ છે, અજ્ઞાનીની ક્રિયા નષ્ટ છે. દેખતો પંગુ બળ્યો અને દોડતો આંધળો (બળ્યો). પ૭. (વિશેષાવશ્યક ૧૧૫૯, આવશ્યકનિયુક્તિ ૧૦૧, સંગ્રહશતક ૧૮)
ક્રિયા = સંયમ, તેનાથી હીન = તેનાથી રહિત, જ્ઞાન 8. d – યા ! ૨. ૨ – ધાવંતો સંઘતો વો પાસમાળો ય પંગતો
Page #72
--------------------------------------------------------------------------
________________
૨૨૨ ગાથા-૫૭-૬૦ - જ્ઞાન અને ક્રિયા સવોથસપ્તતિઃ कार्याप्रसाधकत्वाद्धतमिव हतम् । तथा 'अजानतः' अज्ञानिनः જિયા’ વરઘાં હતા, તત પર્વ | તત્ર દૃષ્ટાન્તાહचशब्दोऽत्राप्यर्थः, स चोभयत्रापि योज्यस्तेन ‘पश्यन्नपि' चक्षुषा વીફ્ટ(ક્ષ?)માખોડપિ “પટ” વરVશક્ટિવિઝનો ધ: | 'धावन्नपि' शीघ्रं गच्छन्नपि 'अन्धः' चक्षुर्विकलो दग्ध इति गाथाक्षरार्थः । भावार्थस्तूदाहरणगम्यस्तच्चेदम्- एगमि महानगरे पलीवणगं संवुत्तं । तंमि य अणाहा दुवे जणा, पंगुलओ
- સંબોધોપનિષદ્ = શ્રુત, કાર્યનું પ્રસાધક ન હોવાથી નષ્ટ જેવું હોવાથી નષ્ટ છે. તથા ન જાણનારની = અજ્ઞાનીની ક્રિયા = ચારિત્ર, નષ્ટ છે, કારણ કે તે પણ કાર્યની પ્રસાધિકા બનતી નથી. તેમાં દૃષ્ટાન્ત કહે છે – અહીં “ચ” શબ્દ “પણ” અર્થમાં છે. તેને બંને સ્થળે યોજવો. તેથી – આંખથી જોતો હોવા છતાં પણ પંગુ = પગની શક્તિથી રહિત, બળ્યો. તથા દોડતો પણ = શીધ્ર ગમન કરતો એવો પણ અંધ = આંખ રહિત બળ્યો. આ રીતે ગાથાનો અક્ષરાર્થ છે. ભાવાર્થ ઉદાહરણથી જણાય છે. અને તે ઉદાહરણ આ છે –
એક મોટા નગરમાં આગ લાગી. તેમાં બે જણ અનાથ હતા. પંગુ અને આંધળો. આગ ફાટી નીકળવાથી બેબાકળી
Page #73
--------------------------------------------------------------------------
________________
સમ્પોથતિઃ ગાથા-૫૭-૬૦ - જ્ઞાન અને ક્રિયા ૩૨૩ अंधलो य । ते णगरलोए जलणसंभमुझंतलयणे पलायमाणे पासंतो पंगुलओ गमणकिरियाभावातो जाणतो वि पलायणमग्गं कमागतेण अगणिणा दड्डो । अंधो वि गमणकिरियाजुत्तो वि पलायणमग्गमजाणतो तुरियं जलणंतेण गंतुं अगणिभरियाए खाणीए पडिऊण दड्ढो । एस दिटुंतो । अयमत्थोवणओ-एवं णाणी वि किरियारहितो ण कम्मग्गिणो पलाइउं समत्थो, इतरो वि णाणरहियत्तउ त्ति ।
– સંબોધોપનિષદ્ બનેલી આંખોવાળા તે નગરલોકો પલાયન કરતા હતાં. તેમને જોતો પંગુ જાણતો હોવા છતાં પણ ગમનક્રિયાના અભાવથી ક્રમશઃ પોતાની પાસે આવેલા અગ્નિથી બળી ગયો. આંધળો પણ ગમનક્રિયાથી યુક્ત હોવા છતાં પણ પલાયન કરવા માટે યોગ્ય માર્ગ જાણતો ન હતો. તેથી તે શીધ્ર અગ્નિ પાસે જઈને અગ્નિથી ભરેલી ખાણમાં પડીને બળી ગયો. આ દષ્ટાંત છે.
અહીં આ પ્રમાણે અર્થોપનય છે – આ રીતે જ્ઞાની પણ જો ક્રિયાથી રહિત હોય, તો તે કર્મરૂપી અગ્નિથી પલાયન કરવા સમર્થ નથી. અને ક્રિયાવાન પણ જો જ્ઞાનરહિત હોય, તો તે પણ કર્મરૂપી અગ્નિથી પલાયન કરવા સમર્થ નથી.
Page #74
--------------------------------------------------------------------------
________________
३१४
જ્ઞાન અને ક્રિયા
'
अत्र प्रयोगौ भवतः, ज्ञानमेव विशिष्टफलप्रसाधकं न भवति, सत्क्रियायोगशून्यत्वात्, नगरदाहे पङ्गुलोचनविज्ञानवत् । नापि क्रियैव विशिष्टफलप्रसाधिका, सञ्ज्ञानसण्टङ्करहितत्वात्, नगरदाह एवान्धस्य पलायनक्रियावत् । आह एवं ज्ञानक्रिययोः समुदितयोरपि निर्वाणप्रसाधकसामर्थ्यानुपपत्ति: प्रसज्यते, · સંબોધોપનિષદ્
અહીં આ રીતે પ્રયોગો થાય છે - (૧) જ્ઞાન જ વિશિષ્ટ ફળનું પ્રસાધક થતું નથી, કારણ કે તે સમ્યક્ ક્રિયાના યોગથી રહિત છે, જેમ કે નગરના દાહ પ્રસંગે પંગુનું ચક્ષુવિજ્ઞાન. (૨) વળી ક્રિયા જ વિશિષ્ટ ફળની પ્રસાધિકા બનતી નથી, કારણ કે તે સમ્યક્ જ્ઞાનના યોગથી રહિત છે, જેમ કે નગરના દાહ પ્રસંગે આંધળાની પલાયન કરવાની ક્રિયા.
ગાથા-૫૭-૬૦
सम्बोधसप्ततिः
પ્રશ્ન - આ રીતે તો જ્ઞાન-ક્રિયા બંને ભેગા થશે, તો પણ તેમનામાં મોક્ષને સાધનાર સામર્થ્ય નહીં ઘટે, કારણ કે પ્રત્યેકમાં તે સામર્થ્ય નથી. જેમ કે રેતી-તેલ. આશય એ છે કે જેમ રેતીના પ્રત્યેક કણમાં તેલ ઉત્પન્ન કરવાનું સામર્થ્ય નથી, તો તે બધા કણો ભેગા થઇને પણ તેલને ઉત્પન્ન કરી શકતા નથી. તેમ જ્ઞાન અને ક્રિયા પ્રત્યેક મોક્ષને સાધવામાં અસમર્થ છે, તો તે બંને મળીને પણ મોક્ષને નહીં સાધી શકે. પણ એ તો ઇષ્ટ નથી, કારણ કે જ્ઞાન-ક્રિયા બંને મળીને મોક્ષદાયક થાય છે એવો જિનસિદ્ધાંત છે. માટે એ સિદ્ધાંતની
Page #75
--------------------------------------------------------------------------
________________
સન્ડ્રોથસપ્તતિઃ ગાથા-૫૭-૬૦ - જ્ઞાન અને ક્રિયા ૩૨૫ प्रत्येकमभावात्, सिकतातैलवदित्यनिष्टं चैतत्, इत्यत्रोच्यते, समुदायसामर्थ्यं हि प्रत्यक्षसिद्धम्, यतो ज्ञानक्रियाभ्यां कटादिकार्यसिद्धय उपलभ्यन्त एव, न तु सिकतासु तैलम् । न तु दृष्टमपह्नोतुं शक्यते । एवमाभ्यां दृष्टकार्यसिद्धिरप्यविरुद्धैव, तस्माद्यत्किञ्चिदेतत् । तथा किञ्च न सर्वथैवानयोः साधनत्वं नेष्यते देशोपकारित्वमभ्युपगम्यत एव ॥५७॥ यत आह
- સંબોધોપનિષસંગતિ કરવા માટે જ્ઞાન-ક્રિયા પ્રત્યેકમાં પણ મોક્ષને સાધવાનું સામર્થ્ય માનવું જ પડશે ને?
ઉત્તર - ના, કારણ કે જે વસ્તુ પ્રત્યક્ષથી સિદ્ધ હોય, તેનો તર્કના બળથી અપલાપ ન કરી શકાય. જ્ઞાન-ક્રિયા આ બંનેના સમુદાયમાં સામર્થ્ય છે, એ તો પ્રત્યક્ષસિદ્ધ છે. કારણ કે જ્ઞાન-ક્રિયા વડે ચટ્ટાઇ વગેરે કાર્યની સિદ્ધિ જોવા મળે જ છે. પણ રેતીમાં તેલ જોવા મળતું નથી. જે પ્રત્યક્ષ છે, તેનો અપહનવ કરવો શક્ય નથી. આ રીતે જ્ઞાન-ક્રિયાથી દષ્ટ કાર્યની સિદ્ધિ પણ અવિરુદ્ધ જ છે. માટે તમે રજુ કરેલો તર્ક નિઃસાર છે. વળી જ્ઞાન-ક્રિયા પ્રત્યેક સર્વથા સાધક નથી, એવું ઈષ્ટ નથી. કારણ કે તે પ્રત્યેક દેશથી ઉપકારી છે એવું તો માનીએ જ છીએ. //પણા
કારણ કે કહ્યું છે કે –
Page #76
--------------------------------------------------------------------------
________________
૩૨૬ ગાથા-૫૭-૬૦ - જ્ઞાન અને ક્રિયા સિન્ડ્રોથલતતિઃ 'संजोगसिद्धीइ फलं वयंति,
न हु एगचक्केण रहो पयाइ । अंधो य पंगू य वणे समिच्चा,
ते संपउत्ता नगरं पविठ्ठा ॥५८॥ - किन्तु तदेव समुदाये समग्रत्वादिष्टफलप्रसाधकम् । केवलं तु विकलत्वादितरसापेक्षत्वादसाधकमित्यतः केवलयोरसाधकत्वं प्रतिपादितमित्यलं विस्तरेण । उक्तः सम्बन्धः । गाथाव्याख्यानं प्रकटार्थत्वान्न वितन्यते । नवरं 'समेत्य' इत्युक्तेऽपि तौ
– સંબોધોપનિષદ્ - સંયોગસિદ્ધિથી ફળ કહે છે. એક ચક્રથી રથ જતો નથી. અંધ અને પંગુ વનમાં ભેગા થઈને, તે બંને સંયુક્ત થઈને નગરમાં પ્રવેશ્યા. પટો (વિશેષાવશ્યક ૧૧૬૫, આવશ્યક નિર્યુક્તિ ૧૦૨)
પણ તે જ = પ્રત્યેક જ્ઞાનક્રિયા જ સમુદાયમાં સમગ્ર હોવાથી ઈષ્ટ ફળના પ્રસાધક બને છે. એકલા તો વિકલ હોવાથી બીજાને સાપેક્ષ છે. માટે અસાધક છે. માટે એકલા જ્ઞાન-ક્રિયાનું અસાધકપણે જણાવ્યું, માટે વિસ્તારથી સર્યું. સંબંધ કહ્યો. ગાથાનો અર્થ સ્પષ્ટ હોવાથી તેની વ્યાખ્યા કરતા નથી. માત્ર “ભેગા થઈને એવું કહ્યું હોવા છતાં પણ ૨. -T-પ્રતી-અર્થ જ્ઞોશે ન દૃશ્યતે | ૨. રણ-સંપળટ્ટ | ઇ-fસપાટ્ટા ! ઘ–પત્તા |
Page #77
--------------------------------------------------------------------------
________________
સન્ડ્રોઇસપ્તતિ: ગાથા-૫૭-૬૦ - જ્ઞાન અને ક્રિયા ૩૨૭ सम्प्रयुक्ताविति पुनरभिधानमात्यन्तिकसम्प्रयोगोपदर्शनार्थमिति । एत्थ उदाहरणम्
एगंमि रण्णे रायभएण नगराओ उव्वसिय लोओ द्वितो। पुणो वि धाडिभएण पवहणाणि उज्झिय पलाओ । तत्थ दुवे अणाहप्पाता अंधो पंगू य उज्झिया । गताए धाडीए लोगग्गिणा वातेण वणदवो लग्गो । ते भीया । अंधो छुट्टकच्छो अग्गितेण पलायति । पंगुणा भणितं-'अंध ! मा इओ णास, इतो च्चेव अग्गी ।' तेण भणितं-'कुतो पुण गच्छामि ।' पंगुणा भणितं
- સંબોધોપનિષદ્ર – તે બંને સંયુક્ત આવું ફરીથી કહ્યું, તે આત્યંતિક સંયોગ બતાવવા માટે કહ્યું છે. અહીં આ મુજબ ઉદાહરણ છે –
રાજાના ભયથી લોકો નગર છોડીને એક જંગલમાં રહ્યા. ફરીથી ધાડ પડવાના ભયથી વાહનોને છોડીને પલાયન કરી ગયા. તેમાં અનાથ જેવા આંધળો અને પંગુ – એ બેને છોડી દીધા. ધાડપાડુઓ તો જતા રહ્યા. પણ લોકોએ ત્યાં જે અગ્નિ પ્રગટાવ્યો હતો, તે પવન દ્વારા પ્રસર્યો અને દાવાનળ ફાટી નીકળ્યો. આંધળો અને પંગુ બંને ભયભીત થઈ ગયાં. આંધળો દોડવા લાગ્યો, તેનો કચ્છો (ધોતિયાનો છેડો ?) છૂટી ગયો, તેની પરવા કર્યા વગર તે અગ્નિ તરફ દોડવા લાગ્યો. પંગુએ કહ્યું, “અંધ ! એ બાજુ ભાગ નહીં. એ બાજુ જ આગ છે.”
આંધળાએ કહ્યું, “તો હું ક્યાં જાઉં?” પંગુએ કહ્યું, “હું
Page #78
--------------------------------------------------------------------------
________________
૩૨૮ ગાથા૫૭-૬૦ - જ્ઞાન અને ક્રિયા વોલપ્તતિઃ 'अहंपि पुरतो अतिदूरे मग्गदेसणासमत्थो पंगू, ता मं खंधे करेहि जेण अहिकंटकजलणादिअवाए परिहारावेतो सहं ते नगरं पावेमि ।' तेणं तह त्ति पडिवज्जिय अणुट्टितं पंगुवयणं । गता य खेमेण दो वि णगरं ति एस दिटुंतो । अयमत्थोवणओ णाणकिरियाहि सिद्धिपुरं पाविज्जहि त्ति ।।
प्रयोगश्च विशिष्टकारणसंयोगोऽभिलषितकार्यप्रसाधकः, सम्यक्कियोपलब्धिरूपत्वात्, अन्धपङ्गोरिव नगरावाप्तेरिति । यः पुनरभिलषितफलसाधको न भवति स सम्यक्क्रियोपलब्धिरूपोऽपि न भवति, इष्टगमनक्रियाविकलविघटितैकचक्ररथवदिति व्यतिरेकः ॥५८॥
– સંબોધોપનિષદ્ – તારી સામે જ ઘણો દૂર છું. હું તને રસ્તો બતાવી શકું છું. પણ હું પંગુ છું. તેથી તું મને ખભે બેસાડી દે, જેથી હું તને સર્પ, કાંટા, આગ વગેરે અપાયોનો પરિહાર કરાવીને સુખેથી નગરમાં પહોંચાડી દઇશ.” તેણે “ભલે” એમ સ્વીકારીને પંગુનું કહ્યું કર્યું. બંને ક્ષેમપૂર્વક નગરમાં પહોંચી ગયા. આ પ્રમાણે દૃષ્ટાંત છે. અર્થાપનય આ પ્રમાણે છે – જ્ઞાન-ક્રિયાથી સિદ્ધિપુર પમાશે. અને પ્રયોગ આ પ્રમાણે છે – વિશિષ્ટ કારણોનો સંયોગ ઈષ્ટ કાર્યનો પ્રસાધક છે, કારણ કે તે સમ્યક ક્રિયાજ્ઞાનરૂપ છે, જેમ કે અંધ-પંગુની નગરપ્રાપ્તિ. વળી જે ઇષ્ટ ફળનો સાધક ન થાય, તે સમ્યક ક્રિયા-જ્ઞાનરૂપ પણ ન હોય, જેમ કે ઇષ્ટ એવી ગમન ક્રિયાથી રહિત એવો એક પૈડાવાળો
Page #79
--------------------------------------------------------------------------
________________
સન્ડ્રોઇસપ્તતિઃ ગાથા-પ૭-૬૦ જ્ઞાન અને ક્રિયા ૩૨૬
अथ चरणमन्तरेण बह्वपि ज्ञानं नेष्टफलसाधनं तद्युतं तदल्पमपीतिभावं गाथाद्वयेनाहसुबहुपि सुयमहीयं, किं काही चरणविप्पहीणस्स । अंधस्स जह पलित्ता, दीवसयसहस्सकोडी वि ॥५९॥ अप्पं पि सुयमहीयं, पगासयं होइ चरणजुत्तस्स । इक्को विजह पईवो, सचक्खुयस्सा पयासेइ ॥६०॥
- સંબોધોપનિષદ્ રથ. આ રીતે અહીં વ્યતિરેક છે. પટો.
ચારિત્ર વિના ઘણું જ્ઞાન પણ ઈષ્ટ ફળનું સાધક થતું નથી. ચારિત્રથી યુક્ત એવું અલ્પ જ્ઞાન પણ ઈષ્ટ ફળનું સાધક થાય છે. એવો ભાવ હવે બે ગાથાથી કહે છે –
ઘણું બધુ ભણેલું શ્રત પણ ચારિત્રરહિતને શું કરશે ? જેમ શત-સહસ્ત્ર કોટિ જેટલા પણ પ્રદીપ્ત દીપકો આંધળાને (શું કરશે ?) પલી
જે ચારિત્રયુક્ત છે, તેને અલ્પ ભણેલું શ્રુત પણ પ્રકાશક થાય છે. જેમ એક પ્રદીપ પણ ચક્ષુસહિતને પ્રકાશક થાય છે. ૬oll (વિશેષાવશ્યક ૧૧૫૨-૫૫, આવશ્યકનિયુક્તિ ૯૮-૯૯) ૨. –ોહિહિં / २. छ-प्रतौ-इत्यधिकम् - सामाइअसतंता पढमाबियतइअसत्तराइदिणा ।
अहराइ एगराइ भिक्खू पडिमाइ बारसगं ॥
Page #80
--------------------------------------------------------------------------
________________
રૂ૨૦ ગાથા-૫૭-૬૦ - જ્ઞાન અને ક્રિયા સિવોથતિઃ
વ્યારથા - સુવલ્લપિ” અતિમૂતમપિ “કૃત સામિ: 'अधीतं' पठितं सत् 'चरणविप्रहीणस्य' चारित्ररहितस्य किं करिष्यति ? न किमपि स्वकार्याजनकत्वात्, यतः-"नाणं चरित्तहीणं, लिंगग्गहणं च दंसणविहीणं । संजमहीणं च तवं, जो चरइ निरत्थयं तस्स ॥१॥" इति । तत्र दृष्टान्तमाह-यथा 'अन्धस्य' चक्षुर्विकलस्य 'प्रदीप्ता' तैलादिसेकेन प्रज्वलिता दीपानां शतसहस्राणि दीपशतसहस्राणि लक्षा इत्यर्थः, तेषां कोटी, अपिशब्दात् द्वे अपि किं ? न किमपीति गाथार्थः । तथा 'अल्पमपि' स्तोकमपि 'श्रुतं' आगमः 'अधीतं' पठितं
– સંબોધોપનિષદ્ - સુબહુ પણ = અતિ ઘણુ પણ, શ્રુત = આગમ, અધીત = ભણેલું હોય, તો ય તે ચારિત્ર રહિતને શું કરશે ? કાંઈ નહીં કરે. કારણ કે ચારિત્ર વિના તે ઘણું જ્ઞાન પણ પોતાના કાર્યનું સાધક થતું નથી. કારણ કે ચારિત્રવિહીન જ્ઞાન, દર્શનરહિત સાધુવેષગ્રહણ અને સંયમહીન તપને જે સેવે છે, તેનું તે સર્વ નિરર્થક છે. લી (ઉપદેશમાલા ૪૨૫) - તેમાં દૃષ્ટાંત કહે છે. જેમ અંધને = ચક્ષુરહિતને, પ્રદીપ્ત = તલ વગેરેના સિંચનથી પ્રજવલિત, સો હજાર = લાખ, તેટલા કરોડ “અપિ” શબ્દથી બે કરોડ પણ દીવા શું કરશે? કોઈ લાભ નહી કરે, એવો ગાથાર્થ છે .પો.
તથા અલ્પ પણ = થોડું પણ શ્રત = આગમ ભર્યું
Page #81
--------------------------------------------------------------------------
________________
સન્ડ્રોથલપ્તતિઃ ગાથા-૫૭-૬૦ - જ્ઞાન અને ક્રિયા રૂર? सत् 'चरणयुक्तस्य' चारित्रवतो माषतुषादेरिव 'प्रकाशकं भवति' स्वर्गापवर्गमार्गोद्योतकं भवति । यथा एकोऽपि आस्तां तत्प्राचुर्यं प्रदीपः ‘सचक्षुषः' चक्षुष्मतः प्रकाशयति, अर्थसार्थमिति शेषः । प्राकृतत्वाद्दीर्घत्वम् । इति गाथार्थः । अत्र चैतद्भावगर्भिता आवश्यकनियुक्तिगता एतद्गाथायुगलात् पूर्वगाथाः सव्याख्यानाः सोपयोगत्वाल्लिख्यन्ते, तथाहि"सुयनाणंमि वि जीवो, वÉतो सो न पाउणइ मोक्खं । जो
– સંબોધોપનિષદ્ - હોય, તો તે ચરણયુક્તને = ચારિત્રવાનને માષતુષ મુનિ વગેરેની જેમ પ્રકાશક થાય છે = સ્વર્ગ-મોક્ષના માર્ગનું ઉદ્યોતક થાય છે.
જેમ કે એક પણ, ઘણાની વાત તો જવા દો, એક દીવો પણ સચક્ષુને = દેખતી વ્યક્તિને પ્રકાશક થાય છે = પદાર્થોના સમૂહનું પ્રકાશન કરે છે. અહીં પ્રાકૃત હોવાથી “નવવઘુસ્મા' એમ દીર્ઘત્વ છે. આ રીતે ગાથાર્થ છે.
અહીં આ ભાવથી ગર્ભિત એવી, આવશ્યકનિયુક્તિમાં રહેલી એવી, આ બે ગાથાઓની પહેલાની ગાથાઓ ઉપયોગી હોવાથી ટીકા સહિત લખીએ છીએ, તે આ પ્રમાણે છે –
શ્રુતજ્ઞાનમાં વર્તતો એવો પણ જીવ મોક્ષ પામતો નથી, કે જો તપ-સંયમમય યોગોનું વહન કરવા સમર્થ નથી. ૧/ (આ.નિ. ૯૪, વિશેષઆવશ્યક ૧૧૪૩)
Page #82
--------------------------------------------------------------------------
________________
૨૨૨ ગાથા-પ૭-૬૦ - જ્ઞાન અને ક્રિયા સોસપ્તતિઃ तवसंजममइए, जोए न चएइ वोढुं जे ॥१॥" गमनिकाश्रुतज्ञाने 'अपि' इति, अपिशब्दान्मत्यादिष्वपि जीवो वर्तमानः सन् न प्राप्नोति मोक्षम्, इत्यनेन प्रतिज्ञार्थः सूचितः । यः किंविशिष्ट: ? इत्याह-तपःसंयमात्मकान् योगान् न शक्नोति वोढुम्, इत्यनेन हेत्वर्थ इति । दृष्टान्तस्त्वभ्यूह्यो वक्ष्यति वा। प्रयोगश्च-न ज्ञानमेवेप्सितार्थप्रापकं सत्क्रियाविरहात्, स्वदेशाप्राप्त्यभिलाषिगमनक्रियाशून्यमार्गज्ञज्ञानवत् । सौत्रो वा दृष्टान्तः, मार्गनिर्यामकाधिष्ठितेप्सितदिक्सम्प्रापकपवनक्रियाशून्यपोतवत् ।
- સંબોધોપનિષદ્ - ગમનિકા – શ્રુતજ્ઞાનમાં પણ, અહીં “પણ” શબ્દથી એમ સમજવાનું છે કે મતિજ્ઞાન વગેરેમાં વર્તતો એવો જીવ પણ મોક્ષ પામતો નથી. આમ કહેવા દ્વારા પ્રતિજ્ઞાનો અર્થ સૂચિત કર્યો છે. કેવો જીવ ? તે કહે છે - કે જે તપ-સંયમરૂપ યોગોનો નિર્વાહ કરવા સમર્થ નથી, આના દ્વારા હેતુનો અર્થ સૂચિત કર્યો છે. દષ્ટાંત સ્વયં સમજી લેવું. અથવા તો ગ્રંથકાર પોતે જ આગળ દષ્ટાંત કહેશે.
અહીં પ્રયોગ આ પ્રમાણે છે – જ્ઞાન જ ઈષ્ટ અર્થનું સાધક નથી, કારણ કે સલ્કિયાનો અભાવ છે, જેમ કે કોઈ રસ્તાનો જાણકાર હોય, તેને પોતાના દેશમાં જવાની ઇચ્છા હોય, પણ તે ગમનક્રિયા ન કરતો હોય, તેવા માર્ગજ્ઞાતાનું જ્ઞાન. અથવા તો સૂત્રોક્ત દૃષ્ટાન્ત – જેમ કે કોઈ હોડીનો નિયામક માર્ગજ્ઞાતા હોય, પણ તે હોડી ઈષ્ટ દિશામાં લઈ
Page #83
--------------------------------------------------------------------------
________________
सम्बोधसप्ततिः
ગાથા-૫૭-૬૦
જ્ઞાન અને ક્રિયા ३२३
‘ને' કૃતિ પાવપૂરને । ‘ફ-ને-રાઃ પાવપૂરળે’ (સિ. હૈ. ૮२-२१७) । तथा चाह - "जह छेयलद्धनिज्जामओ वि वाणियगइच्छियं भूमिं । वाएण विणा पोओ, न चएइ महन्नवं तरि ॥१॥ तह नाणलद्धनिज्जामओ वि सिद्धिवसहि न પાછળજ્ઞ। નિપુનો વિ નીવપોઞો, તવસંગમમાવિધૂળો 'રા' व्याख्या- येन कारणेन यथा छेको दक्षः लब्धः प्राप्तो निर्यामको येन पोतेन स तथाविधः, अपिशब्दात् सुकर्णधाराधिष्ठितोऽपि, સંબોધોપનિષદ્
-
જનારા પવનની ક્રિયાથી શૂન્ય હોય તેવી હોડી. ‘જે’ પાદપૂરણ માટે છે. સિદ્ધહેમ પ્રાકૃત વ્યાકરણમાં કહ્યું છે કે ઇ-જે-૨ા પાદપૂરણ માટે છે. (૮-૨-૨૧૭)
સૂત્રકથિત દૃષ્ટાંત આપ્યું, તે ગાથા આ પ્રમાણે કહી છે
જેમ નિપુણ નિર્યામકને પામીને પણ હોડી પવન વિના મહાસાગરને તરીને વેપારીને ઇચ્છિત એવી ભૂમિમાં પહોંચાડવા માટે સમર્થ થતી નથી. ।।૧।।
તેમ જ્ઞાનરૂપી નિર્યામકને પામીને પણ, નિપુણ એવી પણ જીવરૂપી નૌકા તપ-સંયમરૂપી પવન વિના મોક્ષનિવાસને પામી શકતી નથી ॥૨॥ (આવશ્યક નિર્યુક્તિ ૯૫-૯૬, વિશેષાવશ્યક ૧૧૪૫-૧૧૫૬)
-
= દક્ષ લબ્ધ = પામ્યો છે
વ્યાખ્યા જેથી જેમ છેક નિર્યામક જે હોડીએ, તે તથાવિધ, ‘અપિ' શબ્દથી સારા
Page #84
--------------------------------------------------------------------------
________________
રૂ૨૪ ગાથા-૫૭-૬૦ - જ્ઞાન અને ક્રિયા બ્લોથપ્તતિઃ वणिज इष्टा वणिगिष्टा तां भूमि महार्णवं तरितुं वातेन विना पोतो न शक्नोति प्राप्तुमिति वाक्यशेषः । तथा श्रुतज्ञानमेव लब्धो निर्यामको येन जीवपोतेनेति समासः, अपिशब्दात् सुनिपुणमतिज्ञानकर्णधाराधिष्ठितोऽपि, शेषं निगदसिद्धं, किन्तु निपुणोऽपि-पण्डितोऽपि श्रुतज्ञानसामान्याभिधाने सत्यपि तदतिशयख्यापनार्थं निपुणग्रहणम् । तस्मात्तपःसंयमानुष्ठाने खल्वप्रमादवता भवितव्यमिति गाथाद्वयार्थः । तथा चेहौपदेशिकमेव गाथासूत्रमाह नियुक्तिकारः-"संसारसागराओ,
–સંબોધોપનિષદ્ – કર્ણધાર વડે અધિષ્ઠિત એવી પણ. (અહીં નિર્યામક = જે હોડીને ચલાવે છે અને કર્ણધાર = જે સુકાનને સંભાળે છે, એવો ભેદ છે.) વેપારીને ઈષ્ટ એવી ભૂમિને પામવા માટે, મહાસાગરને તરીને જવા, પવન વિના સમર્થ થતી નથી.
તથા જે જીવરૂપી હોડીએ શ્રુતજ્ઞાન જ નિર્યામકરૂપે મેળવ્યો છે. “અપિ” શબ્દથી “અત્યંત નિપુણ એવા મતિજ્ઞાનરૂપી કર્ણધારથી અધિષ્ઠિત પણ” એમ સમજવું. બાકીનું શબ્દથી જ સ્પષ્ટ છે. ફક્ત નિપુણ પણ = પંડિત પણ, એવું જે કહ્યું છે, તે શ્રુતજ્ઞાન સામાન્યનું પ્રતિપાદન કર્યું હોવા છતાં પણ તેનો અતિશય જણાવવા માટે કહ્યું છે. માટે તપ-સંયમના અનુષ્ઠાનમાં અપ્રમાદયુક્ત થવું જોઇએ, એમ બે ગાથાઓનો અર્થ છે.
અહીં નિર્યુક્તિકાર ઉપદેશસંબંધી જ ગાથાસૂત્ર કહે છે -
Page #85
--------------------------------------------------------------------------
________________
સક્વોથસપ્તતિઃ ગાથા-૫૭-૬૦ - જ્ઞાન અને ક્રિયા રૂરલ उब्बुड्डो मा पुणो निबुड्डेज्जा । चरणगुणविप्पहीणो, बुड्डइ सुबहुं पि जाणतो ॥१॥" पदार्थस्तु दृष्टान्ताभिधानद्वारेणोच्यते-यथा नाम कश्चित् कच्छपः प्रचुरतृणपत्रात्मकनिश्छिद्रपटलाच्छादितोदकान्धकारमहाह्रदान्तर्गतानेकजलचरक्षोभादिव्यसनव्यथितमानसः परिभ्रमन् कथञ्चिदेव पटलरन्ध्रमासाद्य विनिर्गत्य च ततः शरदि निशानाथकरस्पर्शसुखमनुभूय भूयोऽपि स्वबन्धुस्नेहाकृष्टचित्तस्तेषामपि तपस्विनामदृष्टकल्याणानामहमिदं सुर
– સંબોધોપનિષદ્ – સંસારસાગરથી ઉપર આવ્યો, હવે ફરી એમાં ડુબ નહીં. જે ચારિત્રગુણથી રહિત છે, તે ઘણું બધું જાણતો હોવા છતાં પણ ડુબે છે. (આવશ્યક નિયુક્તિ ૯૭)
અહીં પદાર્થ દષ્ટાંત કહેવા દ્વારા જણાવાય છે –
જેમ કે કોઈ કાચબો હતો. તે મોટા સરોવરમાં રહેતો હતો. તે સરોવર ઘણા ઘાસ-પાન વગેરેથી બનેલા છિદ્રરહિત પડાથી ઢંકાયેલું હોવાથી પાણી અને અંધકારમય હતું. તેમાં અનેક જળચરો દ્વારા ક્ષોભ થવો વગેરે આપત્તિઓથી વ્યથિત થઈને કાચબો આમ તેમ ભટકતો હતો.
તેણે કોઈ રીતે પડળમાં પડેલું છિદ્ર મેળવી લીધું અને તેમાંથી બહાર નીકળ્યો. અને પછી શરદ ઋતુમાં ચંદ્રકિરણના સ્પર્શના સુખને અનુભવ્યું. ફરીથી તે પોતાના સ્વજનોના સ્નેહથી આકર્ષાયો અને તેને થયું કે તે બિચારાઓએ કદી કાંઈ
Page #86
--------------------------------------------------------------------------
________________
રૂર૬ ગાથા-૫૭-૬૦ - જ્ઞાન અને ક્રિયા બ્લોથપ્તતિઃ लोककल्पं किमपि दर्शयामीत्यवधार्य तत्रैव निमग्नः । अथ समासादितबन्धुस्तद्रन्ध्रोपलब्ध्यर्थं पर्यटन्नपश्यंश्च कष्टतरं व्यसनमनुभवति स्म । एवमयमपि जीवकच्छपोऽनादिकर्मसन्तानपटलाच्छादितान्मिथ्यादर्शनादितमोऽनुगतात् विविधशारीरमानसाक्षिवेदनज्वरकुष्ठभगन्दरेष्टवियोगानिष्टसम्प्रयोगादिषु(?) दुःखजलचरानुगतात्, संसरणं संसारः, भावे घञ्प्रत्ययः, स एव सागरस्तस्मात् परिभ्रमन् कथञ्चिदेव मनुष्यभवसंवर्तनीयकर्मरन्ध्रमासाद्य मानुषत्वप्राप्त्या उन्मग्नः सन् जिनचन्द्रवचन
– સંબોધોપનિષદ્ કલ્યાણ જોયું જ નથી. તેથી હું તેમને આવું કાંઈ દેવલોક જેવું બતાવું, એમ વિચારી તે સરોવરની અંદર જતો રહ્યો. હવે તે સ્વજનોને લઇને તે છિદ્રને મેળવવા માટે ભટકે છે, પણ તે છિદ્ર નહિ દેખાતા તે વધુ કષ્ટમય આપત્તિ અનુભવે છે.
એ જ રીતે આ જીવરૂપી કાચબો પણ સંસારસાગરમાં ભટકે છે. તે સંસાર સાગર અનાદિ કર્મની પરંપરાથી આચ્છાદિત છે. તેમાં મિથ્યાત્વરૂપી અંધકાર વ્યાપ્ત છે. વિવિધ શારીરિક-માનસિક-ચક્ષુપીડા-તાવ-કોઢ-ભગંદર-ઇષ્ટવિયોગઅનિષ્ટસંયોગ વગેરે દુઃખોરૂપી જળચરો તેમાં ફરી રહ્યા છે.
સંસરણ કરવું = સંસાર. અહીં ભાવ અર્થમાં ઘમ્ પ્રત્યય છે. સંસાર એ જ ઉપરોક્ત રીતે સાગર છે. તેમાં ભટકતો જીવ કોઈ રીતે જ મનુષ્યભવની પ્રાપ્તિ કરાવનાર એવા કર્મવિવરને પામીને મનુષ્યપણું પામવાથી એ સાગરમાંથી
Page #87
--------------------------------------------------------------------------
________________
સવોથસપ્તતિઃ ગાથા-૫૭-૬૦ - જ્ઞાન અને ક્રિયા ૩૨૭ किरणावबोधमासाद्य दुष्प्रापोऽयमिति जानानः स्वजनस्नेहविषयानुरक्तचित्ततया मा पुनः कूर्मवत्तत्रैव निर्मज्जेत् । आह-अज्ञानी कूर्मो निमज्जत्येव, इतरस्तु ज्ञानी हिताहितप्राप्तिपरिहारज्ञः कथं निमज्जति ? इति, उच्यते, चरणगुणविप्रहीणो निमज्जति बह्वपि जानन्, अपिशब्दादल्पमपि । अथवा निश्चयनयदर्शनेनाज्ञ एवासौ ज्ञानफलशून्यत्वात्, इत्यलं विस्तरेण । इति गाथार्थः ॥५९॥६०॥ “સમ્પર્શનશાનવારિત્રાળ મોક્ષમા' (તસ્વાર્થે-૨-૨)
– સંબોધોપનિષદ્ – બહાર આવે છે. જિનેશ્વરોરૂપી ચન્દ્રના વચનરૂપી કિરણોથી પ્રતિબોધ પામીને, આ પ્રતિબોધ દુર્લભ છે એમ જાણતો હોવા છતાં પણ સ્વજનોના સ્નેહ અને વિષયોના અનુરાગથી ફરીથી પેલા કાચબાની જેમ તે સાગરમાં ન ડુબી જાય.
શંકા - કાચબો તો અજ્ઞાની છે, તેથી તે ડુબી જ જાય. પણ અધિકૃત જીવ તો જ્ઞાની છે, હિતની પ્રાપ્તિ અને અહિતના પરિહારનો જાણકાર છે. તો તે શી રીતે ડુબી જાય ?
સમાધાન - જે ચારિત્રગુણ રહિત છે, તે ઘણું બધું જાણતો હોવા છતાં પણ ડુબી જાય છે. “અપિ” શબ્દથી અલ્પ જાણતો હોય તો ય ડુબી જાય છે. અથવા તો નિશ્ચય નયના દર્શનથી તો તે અજ્ઞાની જ છે. કારણ કે તે જ્ઞાનના ફળથી રહિત છે. માટે વિસ્તારથી સર્યું. આ પ્રમાણે ગાથાર્થ છે. પલાળવા.
પહેલા એવું નિરૂપણ કર્યું છે કે “સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર
Page #88
--------------------------------------------------------------------------
________________
રૂ૨૮ ગાથા-૫૭-૬૦ - જ્ઞાન અને ક્રિયા સમ્બોધસપ્તતિઃ इतिवचनात्सम्यग्दर्शनादित्रयस्यापि समुदितस्य सतो निर्वाणहेतुत्वं न व्यस्तस्येति प्राक् निरूपितम् । अथैवंविधव्यूढेकादशप्रतिमो हि श्राद्धश्चरणं प्रतिपद्यते, यदुक्तम्-"भावेऊणं ताणं, उवेइ पव्वज्जमेव सो पच्छा । अहवा गिहत्थभावं, उचियत्तं अप्पणो ખાવું શા” વિ કારણે પરિમાર્દિ ગપ્પાં માવિષ્નતિ ?, उच्यते-"गहणं पव्वज्जाए, जओ अजोग्गाण णियमओ अणत्थो। तो तुलिऊणऽप्पाणं, धीरा एवं पवज्जति ॥१॥ जइ
– સંબોધોપનિષ– મોક્ષમાર્ગ છે.” (તત્વાર્થસૂત્ર ૧-૧) આ વચનથી સમ્યગ્દર્શન વગેરે ત્રણે ભેગા થઈને મોક્ષના કારણ બને છે. પ્રત્યેક મોક્ષના કારણ બનતા નથી. માટે જ્ઞાન-દર્શનની પ્રાપ્તિ થવા છતાં પણ ચારિત્રની પ્રાપ્તિ થવી આવશ્યક છે. ચારિત્રની પ્રાપ્તિ તેવા શ્રાવક કરે છે કે જેમણે હવે કહેવાશે તે પ્રકારથી અગિયાર પ્રતિમાઓને વહન કરી હોય. કારણ કે કહ્યું છે કે- પ્રતિમાઓથી પોતાને ભાવિત કરીને પછી તે પ્રવજ્યા પામે છે અથવા તો પોતાનું ઔચિત્ય જાણીને ગૃહસ્થપણું પામે છે. (પંચાશક ૫૮૩)
પ્રશ્ન - પ્રતિમાથી પોતાના આત્માને ભાવિત કરાય છે, તેમાં શું કારણ છે ?
ઉત્તર - કારણ કે જેઓ અયોગ્ય છે, તેઓ પ્રવ્રજયાનું ગ્રહણ કરે તો અવશ્ય અનર્થ થાય છે. માટે ધીરપુરુષો પોતાની તુલના કરીને આ રીતે પ્રતિમા વહનના ક્રમથી પ્રવ્રજ્યાગ્રહણ કરે છે. તેની (પંચાશક ૫૮૪)
Page #89
--------------------------------------------------------------------------
________________
सम्बोधसप्ततिः ॥१-६१ - भगिया२ श्रावप्रतिमा ३२९ वि तुलणं विणा वि केसिंचि सत्तविसेसाणं सम्मं पव्वज्जा सम्भवति, तहावि सामण्णेणं एस कमो णायसंगओ त्ति, तथा चाह-"जुत्तो पुण एस कमो, ओहेणं संपयं विसेसेणं । जम्हा असुभो कालो, दुरणुचरो संजमो एत्थ ॥१॥" __ अत एकादशप्रतिमा एकया गाथयाहदंसणवयसामाइयपोसहपडिमाअबंभसच्चित्ते । आरंभपेसउद्दिट्ठवज्जए समणभूए य ॥६१॥
_- संपोधोपनिषदજો કે કેટલાક વિશિષ્ટ સત્ત્વશાળી જીવોને તુલના વિના પણ સમ્યફ પ્રવજ્યા સંભવે છે. તો પણ સામાન્યથી આ ક્રમ ઉચિત છે. તે પ્રમાણે કહ્યું પણ છે કે – સામાન્યથી આ ક્રમ ઉચિત છે. તેમાં પણ વર્તમાનમાં તો વિશેષથી ઉચિત છે. કારણ કે આ કાળ અશુભ છે, અને સંયમપાલન દુષ્કર છે. ॥१॥ (पंया॥ ४८3, गुरुतत्वविनिश्यय १-२८)
માટે પહેલા અગિયાર પ્રતિમાઓને વહન કરવી જોઈએ. એક ગાથાથી તેમના નામો કહે છે -
(१) शन. (२) व्रत. (२) सामायि3 (४) पौष५ (५)
१. क-ख-ग-घ-च-छ– प्रतौ-इत्यधिकम् -
क- संपत्तदंसणाई पयदियहं जय जणा सुणेईय ।
- सामाइयारि परमं जो खलु तं सावगा बिंति ॥ A. ख-ग-घ-च-छ - जइ । B. ख-ग-घ-च-छ-सावगं ।
Page #90
--------------------------------------------------------------------------
________________
३३०
ગાથા-૬૧
व्याख्या
અગિયાર શ્રાવકપ્રતિમા
सम्बोधसप्ततिः
दर्शनं च सम्यक्त्वम्, व्रतानि चाणुव्रतादीनि
- संजोधोपनिषद् -
-
प्रतिभा (1) अश्रह्म (७) सथित्त (८) आरंभ (९) प्रेषए। (१०) उद्दिष्ट १४५ (११) श्रमाभूत. ॥१॥ (उपासईदृशा१२, ६शाश्रुतनि. ४२, पंयाशङ ४४७, प्रवयन-सारोद्धार ८८०, રત્નસંચય ૧૯૦, વિચાર સા૨ ૪૨૫, સંબોધપ્રકરણ ૧૦૮૯, वि.वि. १८१, वि.स. २५, तपडुसड-२५)
घ-प्रतौ-इत्यधिकम्-जहा खरो चंदणभारवाही, भारस्स भागी हु चंदणस्स । एवं खु नाणी चरणेण हीणो, भारस्स भागी न हु सुग्गईए ॥ (खा.नि.१००, वि.जा.भाष्य - ११५८, संग्रहशत - १८, उपदेशमाला - ४२६ ) घ-छ-प्रतौ इत्यधिकम्-घ - ^ तेहिं पंचेंदिआ य जे जीवा, इत्थीजोणी निवासिणो । मणुयाण य नवलक्खा, सव्वे पासेइ केवली ॥
इत्थीण जोणीएसु, ॰हवंति बेइंदिया य जे जीवा ।
इक्का दुन्नि तिन्नी वा, लक्खापहुत्तं 'ह सक्कोसं ॥ (सम्बोधप्र० ५८४ पूर्वार्ध, ५८3 उत्तरार्ध)
पुरिसेण सहस्सगयाए, तेसिं जीवाणं होइ आउद्दवणं । वेणुपदितेणं, तत्ताहिसिलागनाएणं ॥
इत्थीण जोणिमज्झे, गब्भगया हवंति जे जीवा ।
उपज्जंति चयंति य, समुच्छिमा 'असंखिया भणिया । (संजोधप्र० ५८३ पूर्वार्ध, ५८४ उत्तरार्ध)
आजम्मं तु जं पावं, बंधिज्जा "मच्छबंधओ । वयभंगे काउंमाणो, तं चेव अट्ठगुणं 'हवई ॥ सयसहस्साण नारीणं, पिट्टं फाडेइ ग्यो निग्गुणं । सत्तट्टमासिए गब्भं, तडफडतं "नकत्तई ॥
छ-प्रतौ A तहो । B - संभवति C-च उक्कोसं । D - गयाए । Eवेणुगविथंतेणं । F-नवलक्खा । G - जे ते असंखा । H-मिच्छ० । । जणई । J-निग्घणो । K - निकिनइ | L - तंत्तियं च नवगुणं । M - अगीयत्थो । N-वयगहणं सोहकरणं । (दुख पेठ नं. 33२)
Page #91
--------------------------------------------------------------------------
________________
सम्बोधसप्ततिः
३३१
ગાથા-૬૧ અગિયાર શ્રાવકપ્રતિમા सामायिकं च सावद्यानवद्ययोगपरिवर्जनासेवनस्वरूपम्, पौषधं चाष्टमीचतुर्दश्यादिपर्वदिनानुष्ठेयोऽनुष्ठानविशेषः, प्रतिमा च कायोत्सर्गः, अब्रह्म चाब्रह्मचर्यम्, सचित्तं च सचेतनद्रव्यमिति સંબોધોપનિષદ
(१) दर्शन = सभ्यत्व (२) व्रतो = अशुव्रतो वगेरे (૩) સામાયિક = સાવઘયોગત્યાગ અને નિરવઘ યોગ સેવન (૪) પૌષધ = આઠમ, ચૌદશ વગેરે પર્વદિનોમાં કરવા યોગ્ય अनुष्ठान विशेष (4) प्रतिभा = प्रयोत्सर्ग (६) अब्रह्म :
=
-
तं तस्स जत्तियं पावं, ते नविगुणे मिलियं हुज्जा । इक्कइत्थीप्पसंगेण, साहू बंधिज्ज मेहुणा || अखंडियचारित्तो, वयगहणाओ जो होइ" गीहत्थो । तस्स सगासे दंसण, वयमहण हाइ करणं च ॥
घ-प्रतौ-इत्यधिकम्
(સંબોધ પ્રક૦ ૧૪૯૨, આલોચના ગ્રહણ પ્રક૦ ૧૧) अद्दामलयपमाण, पुढवीकाया हवंति जे जीवा । तं पोरवयमित्ता, जंबूदीवे न मायंति ॥
( रत्नसंयय १33, हर्शनशुद्धिप्र२ २१८ ) एगंमि उदगबिंदुमि, जे जीवा जिणवरेहिं पन्नत्ता । ते जइ सरसवमित्ता, जंबूद्दीवे न मायंति ॥
( हर्शनशुद्धिप्र२ २१८, २त्नसंयय १३४, गाथासहश्री २८० ) जे लिंबपत्तमित्ता, वाउकाए हवंति जे जीवा । ते मत्थयलिक्खमित्ता, जंबूदीवे न मायंति ॥ बरटीतंदुलमित्ता, तेउकाए हवंति जे जीवा । ते जइ षसषसमित्ता, जंबूद्दीवे न मायंति ॥
( रत्नसंयय १३५ )
Page #92
--------------------------------------------------------------------------
________________
રૂ૩૨ ગાથા-૬૧ - અગિયાર શ્રાવપ્રતિમા સન્વોથસપ્તતિઃ समाहारद्वन्द्वः, तत एतस्मिन् विषये प्रतिमेति प्रस्तावादवसेयम्। अत्र च दर्शनादिषु पञ्चसु विधिद्वारेण प्रतिमाऽभिग्रहः । अब्रह्मसचित्तयोस्तु प्रतिषेधमुखेनेति । तथा आरम्भश्च स्वयं
– સંબોધોપનિષદ્ - અબ્રહ્મચર્ય (૭) સચિત્ત = સચેતન દ્રવ્ય. આટલા પદોનો ગાથામાં સમાહાર કંઠ સમાસ થયો છે. આ દર્શનાદિના વિષયમાં
પ્રતિમા એમ પ્રસ્તાવથી સમજવું. અહીં દર્શન વગેરે પાંચમા વિધિ દ્વારા પ્રતિમાનો અભિગ્રહ સમજવો. અબ્રહ્મ અને સચિત્તમાં નિષેધ દ્વારા પ્રતિમાનો અભિગ્રહ સમજવો.
असुइठाणे पंडिया, चंपगमाला करेइ सीसाय । पासत्थाइठाणेसु, सुवट्टमाणा तहा अपुज्जा ॥... (આવશ્યક નિર્યુક્તિ ૧૧૧૧, ગુરુતત્ત્વવિનિશ્ચય ૩-૧૨૬) किं प(क)णकुले वसंतो, सोणिपारो वि गरिहिओ होइ । इय गरहिया सुविहीमब्भिवसंता कुशीलाणं ॥ छट्ठठ्ठदशमदुवालसेइ, हियबहुसुहस्स जा सोहि ।
इत्तोउ अणंतगुणो, सोहि जिमियस्स नाणिस्स ॥ (મરણસમાધિ પન્ના ૧૩૧, સારાવલી પ્રકીર્ણક ૭૪, ચંદાવેજઝય પ્રકીર્ણક ૩૫, રત્નસંચય પ૧૪, પુષ્પમાલા ૩૫, સંવેગરંગશાળા ૭૮૨૦)
जं अन्नाणी कम्मं, खवेइ वासबहुयाइ वासकोडीहिं ।
तिन्नाणी तीहिं गुत्तो, खवेइ उस्सासमित्तेणं ॥ (મરણસમાધિ પયન્ના ૧૩૫, મહાપ્રત્યાખ્યાન પન્ના ૧૦૧, સંસ્તાર પન્ના ૧૧૫, તિત્વોગાલિ પ્રકીર્ણક ૧૨૨૩, પંચવસ્તુક પ૬૪, વિચારસાર ૮૭૭, ગુરુસ્થાપનાશતક ૩૩, પંચકલ્પભાષ્ય ૧૨૧૩, બૃહદ્ કલ્પભાષ્ય ૧૧૭૦)
Page #93
--------------------------------------------------------------------------
________________
સમ્બોથપ્તતિઃ ગાથા-૬૧ - અગિયાર શ્રાવકપ્રતિમા રૂરૂરૂ कृष्यादिकरणम्, प्रेषश्च प्रेषणं परेषां पापकर्मसु व्यापारणम्, उद्दिष्टं च तमेव श्रावकमुद्दिश्य सचेतमचेतनीकृतं पक्वं वा यो वर्जयति परिहरति स आरम्भप्रेषोद्दिष्टवर्जकः । प्रतिमेति प्रकृतमेवेह । तथा श्रमणः साधुः स इव यः श्रमणभूतः, भूतशब्दस्योपमानार्थत्वात् । 'चः' समुच्चये । आसां च दर्शनप्रतिमा व्रतानां प्रतिमेत्यादिरूपोऽभिलाप: कार्यः । एता एकादश श्राद्धानामुपासकानां प्रतिमाः प्रतिज्ञा अभिग्रहाः श्राद्धप्रतिमा इति । अथैतासामेव प्रतिमानां प्रत्येकं स्वरूपं
– સંબોધોપનિષદ્ – તથા (૮) આરંભ = સ્વયં ખેતી વગેરે કરવું. (૯) પ્રેષ = પ્રેષણ, બીજાઓને પાપકાર્યમાં પ્રવૃત્તિ કરાવવી. (૧૦) ઉદિષ્ટ = તે જ શ્રાવકને ઉદ્દેશીને સચિત્તને અચિત્ત કરાયું હોય કે પકાવાયું હોય, તેનું જે વર્જન કરે = ત્યાગ કરે તે આરંભpષઉદ્દિષ્ટવર્જક. તે તે વસ્તુના ત્યાગરૂપ “પ્રતિમા એમ અહીં પ્રસ્તાવથી જ સમજવાનું છે.
તથા (૧૧) શ્રમણ = સાધુ, જે તેમના જેવો છે, તે શ્રમણભૂત. કારણ કે અહીં “ભૂત” શબ્દ ઉપમાનવાચી છે. “ચ” સમુચ્ચય અર્થમાં છે. આ પદોનો પાઠ આ રીતે કરવો - દર્શનપ્રતિમા, વ્રતોની પ્રતિમા વગેરે.
આ શ્રાવકોની = શ્રમણોપાસકોની અગિયાર પ્રતિમા = પ્રતિજ્ઞા = અભિગ્રહો છે = શ્રાદ્ધપ્રતિમા છે. હવે આ જ
Page #94
--------------------------------------------------------------------------
________________
રૂ૩૪ ગાથા-૬૧ - અગિયાર શ્રાવકપ્રતિમા સમ્બોધતિ: ग्रन्थान्तरादुच्यते, तथाहि-"जस्संखा जा पडिमा, तस्संखा तीए हुति मासा वि । कीरंतीसु वि कज्जाओ तासु पुव्वुत्तिकिरियाओ ॥१॥" यत्सङ्ख्या यावत्सङ्ख्यमाना प्रथमद्वितीयादिकेत्यर्थः, प्रतिमा तस्यां मासा अपि तत्सङ्ख्यास्तावत्प्रमाणा भवन्ति । अयमर्थः-प्रथमायां प्रतिमायामेको मासः कालमानम्, द्वितीयायां द्वौ मासौ, तृतीयायां त्रयो मासाः, यावदेकादश्यां प्रतिमायामेकादश मासा इति । तच्च कालमानं यद्यपि दशाश्रुतस्कन्धादिषु साक्षानोप-लभ्यते, तथाऽप्युपासकदशासु प्रतिमाकारिणामानन्दादि
- સંબોધોપનિષદ્ પ્રત્યેક પ્રતિમાઓનું સ્વરૂપ અન્ય ગ્રંથમાંથી કહેવાય છે. તે આ પ્રમાણે છે –
પ્રતિમા જે સંખ્યાની હોય, તે સંખ્યા જેટલા તેના મહિના પણ હોય છે. અને તે પ્રતિમાઓ કરાતી હોય, ત્યારે તેમાં પૂર્વોક્ત ક્રિયાઓ પણ કરવી ||૧||
(સંબોધપ્રકરણ ૧૦૯૦, પ્રવચનસારોદ્ધાર ૯૮૧) જે સંખ્યાવાળી = જે સંખ્યાના પ્રમાણની = પ્રથમ, દ્વિતીય વગેરે જે પ્રતિમા હોય, તે પ્રતિમામાં મહિનાઓ પણ તે સંખ્યાના = તેટલા પ્રમાણના હોય છે. અર્થાત્ – પ્રથમ પ્રતિમામાં એક મહિના જેટલું કાળ પ્રમાણ છે, બીજી પ્રતિમામાં બે મહિના, ત્રીજી પ્રતિમામાં ત્રણ મહિના, એમ યાવત્ અગિયારમી પ્રતિમામાં અગિયાર મહિના છે. જો કે દશાશ્રુતસ્કન્ધ વગેરેમાં તે કાળપ્રમાણ શબ્દશઃ જોવા મળતું
Page #95
--------------------------------------------------------------------------
________________
સમ્પોસિપ્તતિઃ ગાથા-૬૧ - અગિયાર શ્રાવક્મતિમા રૂરલ श्रमणोपासकानां सार्धवर्षपञ्चकलक्षणं प्रतिमैकादशप्रमाणं प्रतिपादित-मस्ति, तच्च पूर्वोक्तयैवैकादिकयैकोत्तरया वृद्ध्या सङ्गच्छत इति । तथा उत्तरोत्तरास्वपि तासु प्रतिमासु क्रियमाणासु पूर्वपूर्वप्रतिमाप्रतिपादिताः सर्वा अपि क्रिया अनुष्ठानविशेषरूपाः कर्तव्या एव । तुशब्द एवकारार्थः । इदमत्र तात्पर्यम्-द्वितीयायां प्रतिमायां प्रथमप्रतिमोक्तमनुष्ठानं निरवशेषमपि कर्तव्यम् । तृतीयायां तु प्रतिमायां च प्रथमद्वितीयप्रतिमोक्तमप्यनुष्ठानं विधेयम् । एवं यावदेकादश्यां प्रतिमायां पूर्वप्रतिमादशकोक्तं
– સંબોધોપનિષદ્ - નથી, છતાં પણ ઉપાસકદશામાં કહ્યું છે કે આનંદ વગેરે શ્રાવકોએ સાડા પાંચ વર્ષમાં અગિયાર પ્રતિમાનું વહન કર્યું હતું. અને પૂર્વોક્ત રીતે એક, બે, ત્રણ.... આદિ એકોત્તર વૃદ્ધિથી મહિના ગણીએ તો જ સંગત થાય છે. (૧૧ પ્રતિમાના ૬૬ મહિના = સાડાપાંચ વર્ષ) તથા પછી પછીની તે પ્રતિમાઓ કરાતી હોય, ત્યારે પણ પહેલા પહેલાની પ્રતિમાઓમાં કહેલી સર્વે ય ક્રિયાઓ = અનુષ્ઠાનવિશેષો કરવી જ જોઈએ. અહીં “તુ' શબ્દ (“અપિ” શબ્દ ?) “જકાર અર્થમાં છે.
અહીં તાત્પર્ય એ છે કે – બીજી પ્રતિમામાં પ્રથમ પ્રતિમામાં કહેલું સર્વ અનુષ્ઠાન કરવું. ત્રીજી પ્રતિમામાં પહેલી-બીજી પ્રતિમામાં કહેલું પણ અનુષ્ઠાન કરવું. એમ યાવત્ અગિયારમી પ્રતિમામાં આગલી દશે પ્રતિમાઓમાં કહેલું સર્વ અનુષ્ઠાન
Page #96
--------------------------------------------------------------------------
________________
રૂ૩૬ ગાથા-૬૧ - અગિયાર શ્રાવકપ્રતિમા સમ્બોધસપ્તતિઃ सर्वमप्यनुष्ठानं कार्यमिति । अथ दर्शनप्रतिमास्वरूपनिरूपणायाह-"पसमाइगुणविसिटुं, कुग्गहसंकाइसल्लपरिहीणं । सम्मइंसणमणहं, दसणपडिमा हवइ पडिमा ॥१॥" सम्यग्दर्शनं सम्यक्त्वं प्रतिमादर्शनं (दर्शनप्रतिमा ?) भवतीति सम्बन्धः । कथम्भूतं सम्यग्दर्शनम् ? इत्याह - 'प्रशमादिगुणविशिष्टं प्रशमसंवेगनिर्वेदानुकम्पास्तिक्यलक्षणैः पञ्चभिर्गुणैर्विशिष्टमन्वितम् । तथा कुग्रहश्च तत्त्वं प्रति शास्त्रवादितत्त्वेन कुत्सितोऽभिनिवेशः, शङ्कादयश्च शङ्काकाङ्क्षाविचिकित्सामिथ्यादृष्टिप्रशंसातत्संस्तवरूपाः पञ्च सम्यक्त्वातिचाराः कुग्रहशङ्कादयस्त
– સંબોધોપનિષદ્ - કરવું.
હવે દર્શનપ્રતિમાના સ્વરૂપનું નિરૂપણ કરવા માટે કહે છે
પ્રથમદિગુણથી વિશિષ્ટ, કુગ્રહ-શંકા વગેરે શલ્યથી રહિત, નિરવ એવું જે સમ્યક્ત, એ દર્શનપ્રતિમા નામની પ્રતિમા છે. ITI (સંબોધપ્રકરણ ૧૦૯૧, પ્રવચનસારોદ્ધાર ૯૮૨)
સમ્યગ્દર્શન = સમ્યક્ત એ દર્શનપ્રતિમા છે, એવો અહીં અન્વય છે. કેવું સમ્યગ્દર્શન ? તે કહે છે - પ્રશમદિગુણથી વિશિષ્ટ = પ્રશમ-સંવેગ-નિર્વેદ-અનુકંપાઆસ્તિક્યરૂપ પાંચ ગુણોથી વિશિષ્ટ = યુક્ત, તથા તત્ત્વ પ્રતિ કુગ્રહ = શાસ્ત્રવાદીઓએ પ્રરૂપેલા તત્ત્વથી વિરુદ્ધ એવો કુત્સિત અભિનિવેશ. શંકાદિ = શંકા-કાંક્ષા-વિચિકિત્સા
Page #97
--------------------------------------------------------------------------
________________
સન્ડ્રોઇસપ્તતિઃ ગાથા-૬૧ - અગિયાર શ્રાવકપ્રતિમા રૂરૂ૭ एव शल्यते अनेकार्थत्वाद् बाध्यते जन्तुरेभिरिति शल्यानि तैः परिहीनं रहितम्, अत एव अनघं निर्दोषम् । अयमत्र भावार्थ:सम्यग्दर्शनस्य कुग्रहशङ्कादिशल्यरहितस्याणुव्रतादिगुणविकलस्य योऽभ्युपगमः सा प्रतिमेति । सम्यग्दर्शनप्रतिमापत्तिश्च तस्य पूर्वमप्यासीत्, केवलमिह शङ्कादिदोषराजाभियोगाद्याकारषट्कवर्जितत्वेन यथावत्समस्तदर्शनाचारविशेषपरिपालनाभ्युपगमेन च प्रतिमात्वं सम्भाव्यते । कथमन्यथा उपाशकदशासु एकमासं
–સંબોધોપનિષદ્ – મિથ્યાષ્ટિપ્રશંસા-મિથ્યાષ્ટિપરિચયરૂપ સમ્યક્તના પાંચ અતિચારો. કુગ્રહ શંકાદિ = કુગ્રહ-શંકા વગેરે, તેઓ જ શલ્ય છે, જેનાથી જીવ બાધા પામે. - તે શલ્યોથી પરિહીન = રહિત. માટે જ અનઘ = નિર્દોષ. અહીં ભાવાર્થ આ પ્રમાણે છે - કુગ્રહ-શંકા વગેરે શલ્યથી રહિત અને અણુવ્રતો વગેરે ગુણોથી રહિત એવા સમ્યગ્દર્શનનો જે સ્વીકાર તે દર્શનપ્રતિમા છે.
શ્રાવકને સમ્યગ્દર્શન પ્રતિમાનો સ્વીકાર તો પહેલા પણ હતો. કારણ કે પ્રતિમાના સ્વીકારની પૂર્વે પણ તે સમ્યગ્દષ્ટિ જ હતો. માત્ર અહીં શંકાદિદોષનો પરિહાર હોવાથી, રાજાનો અભિયોગ વગેરે છ આગારોનું વર્જન હોવાથી તથા યથાવત્ સર્વ દર્શનાચારવિશેષોની પરિપાલનાનો સ્વીકાર હોવાથી પ્રતિમાપણું સંભવે છે. જો એવું ન હોય તો ઉપાસકદશામાં સાડા પાંચ વર્ષનો પ્રતિભાવહન કાળ કહ્યો છે, અને તેના
Page #98
--------------------------------------------------------------------------
________________
૩૨૮ ગાથા-૬૧ - અગિયાર શ્રાવકપ્રતિમા સોળસતતિઃ प्रथमायाः पालनेन, द्वौ मासौ द्वितीयायाः पालनेन, एवं यावदेकादशमासानेकादश्याः पालनेन, पञ्च सार्धानि वर्षाण्यर्थतः प्रतिपादितानीति । न चायमर्थो दशाश्रुतस्कन्धादुपलभ्यते श्रद्धामात्ररूपायास्तत्र तस्याः प्रतिपादनात् । एवं दर्शनप्रतिमादिष्वपि यथायोगं भावना कार्या । अथ गाथाद्वयेन व्रतसामायिकपौषधप्रतिमात्रयमाह-"बीयाणुव्वयधारी २, सामाइयकडो य होइ तइयाए ३ । होइ चउत्थी चउदसिअट्ठमिमाईसु दियहेसु ॥१॥" अणुव्रतानि स्थूलप्राणातिपात
– સંબોધોપનિષદ્ – દ્વારા - પ્રથમ પ્રતિમાના પાલનથી એક માસ વીતાવે, બીજી પ્રતિમાના પાલનથી બે માસ વિતાવે, એમ યાવત અગિયારમી પ્રતિમાના પાલનથી અગિયાર મહિના વીતાવે – એમ અર્થથી કહ્યું છે તે ન ઘટે.
આ અર્થ દશાશ્રુતસ્કંધ વગેરેમાં ઉપલબ્ધ થતો નથી, કારણ કે તેમાં તો પ્રથમ પ્રતિમા શ્રદ્ધામાત્રરૂપ હોય છે, તેમ કહ્યું છે. આ રીતે દર્શન પ્રતિમા વ્રત પ્રતિમા? વગેરેમાં પણ યથાયોગ સમજી લેવું. હવે બે ગાથાથી વ્રત-સામાયિક-પૌષધ આ ત્રણ પ્રતિમાઓનું નિરૂપણ કરે છે –
બીજી અણુવ્રતધારી, ત્રીજીમાં સામાયિકકૃત હોય, અને ચોથી પ્રતિમા ચૌદશ-આઠમ વગેરે દિવસોમાં હોય છે. તેના (સંબોધપ્રકરણ ૧૦૯૬, પ્રવચનસારોદ્ધાર ૯૮૬)
Page #99
--------------------------------------------------------------------------
________________
સમ્બોથસપ્તતિઃ ગાથા-૬૧ - અગિયાર શ્રાવકપ્રતિમા રૂરૂર, विरमणादीनि, उपलक्षणत्वात् गुणव्रतानि शिक्षाव्रतानि च बन्धवधाद्यतिचाररहितानि निरपवादानि च धारयतः सम्यक्परिपालयतो द्वितीया व्रतप्रतिमा भवति । सूत्रे च प्रतिमाप्रतिमावतोरभेदोपचारादित्थं निर्देशः । तथा तृतीयायां सामायिकप्रतिमायां सामायिकं सर्वसावद्ययोगपरिवर्जननिरवद्ययोगासेवनस्वभावं कृतं विहितं देशतो येन स सामायिककृतः, आहिताग्न्यादिदर्शनात् क्तान्तस्योत्तरपदत्वम् । इदमुक्तं भवतिअप्रतिपन्नपौषधस्य दर्शनव्रतोपेतस्य प्रतिदिनमुभयसन्ध्यं सामायिक
- સંબોધોપનિષદ્ - અણુવ્રતો = શૂલપ્રાણાતિપાતવિરમણ વગેરે. ઉપલક્ષણથી ગુણવ્રતો અને શિક્ષાવ્રતો પણ બંધ-વધ વગેરે અતિચારથી રહિત અને નિરપવાદ ધારણ કરે = સમ્યક પરિપાલન કરે તેને બીજી વ્રતપ્રતિમા હોય છે. સૂત્રમાં પ્રતિમા અને પ્રતિભાવાનું એ બંનેમાં અભેદનો ઉપચાર કરીને બીજી (પ્રતિમા) અણુવ્રતધારી' એવો નિર્દેશ કર્યો છે.
તથા ત્રીજી પ્રતિમામાં, સામાયિક = સર્વસાવદ્યયોગનું પરિવર્જન અને નિરવઘયોગનું આસેવન, તે જેણે દેશથી કર્યું છે, તે સામાયિકકૃત. આહિતાગ્નિ વગેરે ગણના દર્શનથી અહીં કૃતસામાયિક' એમ કહેવાના બદલે ભૂતકૃદંતને ઉત્તરપદમાં મુકીને “સામાયિકકૃત” કહ્યું છે.
આશય એ છે કે જેણે પૌષધનો સ્વીકાર નથી કર્યો, અને
Page #100
--------------------------------------------------------------------------
________________
३४०
ગાથા-૬૧ અગિયાર શ્રાવકપ્રતિમા
सम्बोधसप्ततिः
करणं तृतीया प्रतिमेति । तथा चतुर्थी पौषधप्रतिमा, यस्यां चतुर्दश्यष्टम्यादिषु दिवसेषु चतुर्दश्यष्टम्यमावास्यापौर्णमासीषु पर्वतिथिषु च चतुर्विधमप्याहारशरीरसत्काराब्रह्मचर्यव्यापारपरिवर्जनरूपं पौषधं परिपूर्णम्, न पुनरन्यतरेणापि प्रकारेण परिहीणं सम्यगागमोक्तविधिना स प्रतिमाप्रतिपत्ता तुशब्दस्यावસંબોધોપનિષદ્
,
જે દર્શનવ્રતથી યુક્ત છે, તે પ્રતિદિન સવાર-સાંજ સામાયિક કરે તે ત્રીજી પ્રતિમા છે.
-
તથા ચોથી પૌષધપ્રતિમા, જેમાં ચૌદશ-આઠમ વગેરે દિવસોમાં = ચૌદશ-આઠમ-અમાસ-પૂનમ તથા પર્વતિથિઓમાં ચતુર્વિધ = આહાર, શરીરસત્કાર, અબ્રહ્મચર્ય અને વ્યાપારના પરિવર્જનરૂપ પરિપૂર્ણ પૌષધ, એક પણ પ્રકારે હીન નહીં એવો. (અહીં આહારના સંપૂર્ણત્યાગરૂપ સર્વ આહારપૌષધ ઉપવાસ, અને આહારના દેશથી ત્યાગરૂપ દેશ આહારપૌષધ એકાસણું/નીવિ/આયંબિલ એમ અર્થ સમજવો, બંનેમાં આહા૨વર્જનરૂપ આહારપૌષધ તો છે જ. માટે ઉપવાસ વિના પૌષધ ન થઇ શકે તેવું નથી. વળી પૌષધધારી શ્રાવક ઘરે જઇને વાપરે અથવા તો સંકેતિત સ્વજનો દ્વારા પૌષધશાળામાં લાવેલું વાપરે, પણ ભિક્ષાચર્યા ન કરે ઇત્યાદિ શાસ્ત્રપાઠો પણ જોવા મળે છે, માટે પૌષધમાં દેશ આહારપૌષધ શાસ્ત્રસિદ્ધ છે.) સમ્યક્=આગમમાં કહેલી
=
=
Page #101
--------------------------------------------------------------------------
________________
સખ્યોથસપ્તતિઃ ગાથા-૬૧ - અગિયાર શ્રાવકપ્રતિમા રૂ૪૨ धारणार्थत्वादनुपालयत्येव आसेवते । एतासु चतसृष्वपि व्रतादिषु प्रतिमासु बन्धादीन् बन्धवधच्छविच्छेदप्रभृतीन् अतिचारान् द्वादशव्रतविषयान् प्रयत्नतो महता यत्नेन वर्जयति परिहरतीति। अथ प्रतिमाप्रतिमास्वरूपमाह-"सम्ममणुव्वयगुणवयसिक्खावयवं थिरो य नाणी य । अट्ठमिचउद्दसीसुं पडिमं ठाएगराई ય શા” “સમ્પત્તિ' મુખ્યત્વે મછારોડનાક્ષ:, અણુવ્રતगुणव्रतशिक्षापदानि च यस्य विद्यन्ते स तद्वान्, पूर्वोक्त
સંબોધોપનિષદ્ વિધિથી તે =પ્રતિમાને સ્વીકારનાર, “તુ' શબ્દ અવધારણ અર્થનો હોવાથી અનુપાલન કરે જ છે = આસેવન કરે છે.
આ ચારે ય વ્રતાદિ પ્રતિમાઓમાં બંધ, વધ, છવિચ્છેદ વગેરે બાર વ્રતોના અતિચારોનું પ્રયત્નથી = મોટા યત્નથી વર્જન કરે છે = ત્યાગ કરે છે.
હવે પ્રતિમા પ્રતિમાનું સ્વરૂપ કહે છે -
સમ્યક્ત, અણુવ્રત, ગુણવ્રત તથા શિક્ષાવ્રતનો ધારક, સ્થિર અને જ્ઞાની આઠમ-ચૌદશમાં એક રાતની પ્રતિમામાં રહે. મેલા (પ્રવચનસારોદ્ધાર ૯૮૫, પંચાશક ૯-૧૭)
સમ્મ = સમ્યત્વ, ગાથામાં જે “મ'કાર છે, તે અલાક્ષણિક છે. જેને અણુવ્રતો, ગુણવ્રતો અને શિક્ષાવ્રતો, છે તે અણુવ્રત-ગુણવ્રત-શિક્ષાવ્રતધારક = પૂર્વોક્ત ચાર
Page #102
--------------------------------------------------------------------------
________________
રૂકર ગાથા-૬૧ - અગિયાર શ્રાવપ્રતિમા સોળસપ્તતિઃ प्रतिमाचतुष्टयान्वित इत्यर्थः । स्थिरोऽविचलसत्त्वः, इतरो हि तद्विराधको भवति, यतोऽस्यां प्रतिमायां निशि चतुष्पथादौ कायोत्सर्गः क्रियते । तत्र चोपसर्गाः प्रभूताः सम्भवन्तीति । ज्ञानी च प्रतिमाकल्पादिपरिज्ञानप्रवणः, अजानानो हि सर्वत्राप्ययोग्यः, किं पुनरेतत्प्रतिमाप्रतिपत्ताविति । अष्टमीचतुर्दश्योरुपलक्षणत्वादष्टमीचतुर्दश्यमावास्यापौर्णमासीरूपेषु पौषधदिनेष्वपि द्रष्टव्यम् । प्रतिमां कायोत्सर्ग 'ठाई' इति तिष्ठति, धातूनामनेकार्थत्वात्करोतीत्यर्थः। किम्प्रमाणाम् ? इत्याह-एका
સંબોધોપનિષદ્ પ્રતિમાઓથી યુક્ત. સ્થિર = નિશ્ચલસત્ત્વવાળ, કારણ કે જે તેવો ન હોય, એ પ્રતિમાની વિરાધના કરે છે. કારણ કે આ પ્રતિમામાં રાતે ચાર રસ્તા આદિ સ્થાને કાઉસ્સગ્ન કરાય છે અને તેમાં ઘણા ઉપસર્ગો સંભવે છે. તથા જ્ઞાની = પ્રતિમાના આચાર આદિના પરિજ્ઞાનમાં નિપુણ. જે અજ્ઞાની છે, એ તો સર્વત્ર અયોગ્ય છે. તો પછી આ પ્રતિમાના સ્વીકારની બાબતમાં તો શું કહેવું ?
આઠમ-ચૌદશના ઉપલક્ષણથી આઠમ-ચૌદશ-અમાસપૂનમરૂપ પૌષધના દિવસોમાં પણ સમજવું. (આના પરથી આ જ દિવસોમાં પૌષધ થઈ શકે એવો એકાંત ન સમજવો.) આ પ્રતિમા = કાયોત્સર્ગ કરે છે. “સ્થા' ધાતુનો અર્થ “ઉભા રહેવું છે એવું પ્રસિદ્ધ છે. પણ ધાતુના અનેક અર્થો હોવાથી
Page #103
--------------------------------------------------------------------------
________________
બ્લોથપ્તતિઃ ગાથા-૬૧ - અગિયાર શ્રાવકપ્રતિમા રૂ૪રૂ रात्रिः परिमाणमस्या इत्येकरात्रिकी सर्वरात्रिकी, तां यस्तस्य प्रतिमा भवतीति शेषः । शेषदिनेषु यादृशोऽसौ भवति तदर्शयितुमाह-"असिणाण वियडभोई, मउलियडो दिवसबंभयारी ૨ / રત્તિ પરમાડો , ડિમવિક્વેસુ વિવસેતુ IIકા” अस्नानः, स्नानपरिवर्जकः, विकटे-प्रकटे प्रकाशे दिवा, न रात्रावित्यर्थः दिवाऽपि प्रकाशदेशे भुङ्क्ते-अशनाद्यभ्यवहरतीति विकटभोजी, पूर्वं किल रात्रिभोजनेऽनियम आसीत्, तदर्थमिदमुक्तम् । 'मउलियडो' इति, अबद्धपरिधानकच्छ इत्यर्थः ।
- સંબોધોપનિષદ્ - પ્રસ્તુતમાં કરવું” અર્થ લીધો છે. એ પ્રતિમાનું પ્રમાણ કેટલું? તે કહે છે - જેનું પ્રમાણ એક રાત્રિ છે તે એકરાત્રિકી = આખી રાતના પ્રમાણવાળી. તેને જે કરે છે, તેની તે પ્રતિમા થાય છે. એવો અહીં અધ્યાહાર છે.
બાકીના દિવસોમાં તે જેવો થાય છે, તે બતાવવા કહે છે - અસ્નાની, વિકટભોજી, અબદ્ધકક્ષ, દિવસે બ્રહ્મચારી, રાતે પરિમાણકૃત આ રીતે પ્રતિમા સિવાયના દિવસોમાં હોય છે. I૧ (પંચાશક ૯-૧૮, પ્રવચનસારોદ્ધાર ૯૮૬) અજ્ઞાની =
સ્નાનનો ત્યાગ કરનાર, વિકટમાં = પ્રગટમાં = પ્રકાશવાળા દેશ-કાળમાં ભોજન કરે, અર્થાત્ રાત્રે નહીં પણ દિવસે ભોજન કરે અને દિવસે પણ પ્રકાશવાળા સ્થાનમાં ભોજન કરે = અશન વગેરેનો આહાર કરે તે વિકટભોજી. પહેલા રાત્રિભોજનનો નિયમ ન હતો, માટે આવું કહ્યું છે.
Page #104
--------------------------------------------------------------------------
________________
રૂ૪૪ ગાથા-૬૧ - અગિયાર શ્રાવકપ્રતિમા સન્વોથસપ્તતિઃ तथा दिवसे दिवा ब्रह्म चरतीत्येवंशीलो दिवसब्रह्मचारी 'रत्ति' इति रात्रौ, किम्? अत आह-परिमाणं स्त्रीणां तद्भोगानां वा, परिमाणं कृतं येन स परिमाणकृतः । कदा? इत्याह-प्रतिमावर्जेषु कायोत्सर्गरहितेष्वपर्वस्वित्यर्थो दिवसेषु दिनेष्विति । अथ कायोत्सर्गस्थो यच्चिन्तयति तदाह-"ज्झायइ पडिमाए ठिओ, तिलोयपुज्जे जिणे जियकसाए । नियदोसपच्चणीयं, अन्नं वा पंच जा मासा ॥१॥" ध्यायति चिन्तयति प्रतिमायां कायोत्सर्गे स्थितोऽवस्थितस्त्रिलोकपूज्यान् त्रिभुवनाभ्यर्चनीयान् जिनांस्तीर्थ
– સંબોધોપનિષદ્ - મઉલિયડ = વસ્ત્રમાં કચ્છો નહીં બાંધનાર એવો. તથા દિવસે બ્રહ્મનું પાલન કરવાના સ્વભાવવાળો = દિવસ બ્રહ્મચારી, રાત્રે = રાત્રિમાં શું? તે કહે છે - જેણે સ્ત્રીઓનું કે સ્ત્રીના ભોગોનું પરિમાણ કહ્યું છે, તે = પરિમાણકૃત. ક્યારે ? પ્રતિમા સિવાયના = કાયોત્સર્ગથી રહિત એવા અપર્વોમાં, દિવસોમાં = દિનોમાં.
હવે કાયોત્સર્ગમાં રહેલા શ્રાવક જે ચિંતન કરે, તે કહે છે
પ્રતિમામાં રહેલા શ્રાવક પાંચ માસ સુધી કષાયવિજેતા, રૈલોક્યપૂજ્ય એવા જિનેશ્વરોનું ધ્યાન કરે છે અથવા તો સ્વદોષપ્રતિપક્ષી અન્ય વિચાર કરે છે. તેની (પંચાશક ૯-૧૯, પ્રવચનસારોદ્ધાર ૯૮૭)
ધ્યાન કરે છે = ચિંતન કરે છે, પ્રતિમામાં =
Page #105
--------------------------------------------------------------------------
________________
બ્લોથપ્તતિઃ ગાથા-૬૧ - અગિયાર શ્રાવકપ્રતિમા રૂછક कृतो जितकषायान् निरस्तसमस्तद्वेषादिदोषान्, अन्यं वा जिनापेक्षया निजदोषप्रत्यनीकं स्वकीयकामक्रोधप्रमुखदूषणानां प्रतिपक्षभूतं कामनिन्दाक्षान्तिप्रभृतिकं ध्यायति । कियत्प्रमाणेयं पञ्चमी प्रतिमा ? इत्याह-पञ्च मासान् यावदिति । अथ षष्ठी प्रतिमामाह-"सिंगारकहविभूसुक्करिसं इत्थीकहं च वज्जितो । वज्जइ अबंभमेगं, तओ य छट्ठाए छम्मासे ॥१॥" शृङ्गारकथा कामकथा, विभूषायाः स्नानविलेपनधूपनप्रभृतिकाया
સંબોધોપનિષદ્ – કાયોત્સર્ગમાં, સ્થિત = રહેલા, ત્રિલોકપૂજ્ય = ત્રણ ભુવન વડે અર્ચનીય, જિન = તીર્થકરો, જિતકષાય = દ્વેષ વગેરે સર્વ દોષોને જીતી લેનારા, તેમનું, અથવા જિનની અપેક્ષાએ અન્ય સ્વદોષપ્રતિપક્ષી = પોતાના કામ, ક્રોધ વગેરે દૂષણોના પ્રતિપક્ષભૂત એવા કામનિંદા, ક્ષમા વગેરેનું ધ્યાન કરે છે. આ પાંચમી પ્રતિમા કેટલા પ્રમાણની હોય છે ? તે કહે છે - પાંચ મહિના સુધી.
હવે છઠ્ઠી પ્રતિમા કહે છે - પછી છઠ્ઠી પ્રતિમામાં છે મહિના સુધી શૃંગારકથા, વિભૂષાનો ઉત્કર્ષ અને સ્ત્રીકથાનું વર્જન કરતો એક અબ્રહ્મચર્યનું વર્જન કરે. તેના
(પ્રવચનસારોદ્ધાર ૯૮૮) શૃંગારકથા = કામકથા, વિભૂષાનો = સ્નાન, વિલેપન, સુગંધી ધૂપથી વાસિત કરવું વગેરેનો ઉત્કર્ષ = વિભૂષાનો
Page #106
--------------------------------------------------------------------------
________________
રૂ૪૬ ગાથા-૬૧ - અગિયાર શ્રાવકપ્રતિમા સન્વોથસપ્તતિઃ उत्कर्षस्ततः समाहारद्वन्द्वः, तद्वर्जयन् परिहरन् । उत्कर्षग्रहणाच्छरीरमात्रानुगां विभूषां विदधात्यपीति । तथा स्त्रिया योषिता सह रहसि कथां प्रणयवार्ता वर्जयन् । वर्जयति, किम्? इत्याहअब्रह्म मैथुनमेकम् । 'तओ य' इति कोऽसौ ? प्रतिमाप्रतिपत्ता षष्ठ्यामब्रह्मवर्जनप्रतिमायां षण्मासान् यावत् । पूर्वस्यां हि प्रतिमायां दिवस एव मैथुनं प्रतिषिद्धं रात्रौ पुनरप्रतिषिद्धमासीत् ।
– સંબોધોપનિષદ્ – ઉત્કર્ષ = વિભૂષોત્કર્ષ. પછી શૃંગારકથા અને વિભૂષોત્કર્ષ આ બંનેનો સમાહાર વંદ્વ સમાસ થયો છે. તેનું વર્જન કરતો = પરિહાર કરતો. ઉત્કર્ષનું ગ્રહણ કર્યું હોવાથી શરીરની માત્રાને અનુસારે થોડી વિભૂષા કરે પણ ખરા, તથા સ્ત્રી = નારી સાથે એકાંતમાં કથા = પ્રેમાલાપ, તેનું વર્જન કરે. તથા વર્જન કરે, શેનું ? એ કહે છે - એક અબ્રહ્મનું = મૈથુનનું. (અહીં “એક શબ્દથી એવો અર્થ ન સમજવો કે અમુક પ્રકારના મૈથુનનું વર્જન કરે છે, પણ એવો અર્થ કરવો કે છઠી પ્રતિમામાં એક વસ્તુનું વર્જન કરે છે, જેનું નામ છે અબ્રહ્મ.)
અને તે, કોણ છે? પ્રતિમા સ્વીકારનાર, છઠી અબ્રહ્મ વર્જન પ્રતિમામાં છ મહિના સુધી રહે છે. પૂર્વની પ્રતિમામાં દિવસે જ મૈથુન પ્રતિષિદ્ધ હતું, રાત્રે અપ્રતિષિદ્ધ હતું. આ પ્રતિમામાં તો દિવસે પણ અને રાતે પણ, એમ સર્વથા
Page #107
--------------------------------------------------------------------------
________________
सम्बोधसप्ततिः
ગાથા-૬૧ અગિયાર શ્રાવકપ્રતિમા
३४७
अस्यां पुनर्दिवाऽपि रजन्यामपि सर्वथा मैथुनप्रतिषेधः, अत एवात्र चित्तविप्लुतिविधायिनां कामकथादीनामपि प्रतिषेधः कृत इति । अथ सप्तमीं प्रतिमामाह - " सत्तमि सत्त उ मासे, नवि आहरइ सचित्तमाहारं । जं जं हेट्ठिल्लाणं, तं तं चरिमाण सव्वं पि ॥१॥” सप्तम्यां सचित्ताहारवर्जनप्रतिमायां सप्त मासान् यावत्सचित्तं सचेतनमाहारमशनपानखादिमस्वादिमरूपं नैवाहारयति अभ्यवहरति । तथा यद्यद् अधस्तनीनां प्राक्तनीनां प्रतिमानामनुष्ठानं तत्तत्सर्वमपि निरवशेषमुपरितनीनामग्रेतनप्रतिमानामवसेयम् । एतच्च प्रागुक्तमपि विस्मरणशीलविनेयजनानुग्रहाय સંબોધોપનિષદ્
મૈથુનનો પ્રતિષેધ છે. માટે જ આ પ્રતિમામાં મનને ક્ષુબ્ધ કરનારી એવી કામકથા વગેરેનો પણ પ્રતિષેધ કર્યો છે.
-
હવે સાતમી પ્રતિમા કહે છે - સાતમીમાં સાત મહિના સુધી સચિત્ત આહાર વાપરતા નથી. જે જે નીચેની પ્રતિમાઓમાં છે, તે તે સર્વ ઉપરની પ્રતિમાઓમાં છે. ।।૧।। (પ્રવચનસારોદ્વાર૯૮૯)
સાતમીમાં = સચિત્તાહા૨વર્જનરૂપ પ્રતિમામાં સાત મહિના સુધી સચિત્ત સચેતન, આહાર = અશન-પાનખાદિમ-સ્વાદિમ, ન જ ખાય = વાપરે.
=
તથા જે જે નીચેની = પહેલાની પ્રતિમાઓમાં અનુષ્ઠાન હોય તે તે સર્વ પણ ઉપરની = આગળની પ્રતિમાઓમાં
Page #108
--------------------------------------------------------------------------
________________
રૂ૪૮ ગાથા-૬૧ - અગિયાર શ્રાવપ્રતિમા સોયસતતિઃ पुनरुपन्यस्तमेवमन्यत्रापि । अथाष्टमीनवम्यौ प्रतिमे प्रतिपादयितुमाह-"आरंभ सयं करणं, अट्ठमिया अट्ठमास वज्जेइ । नवमा नवमासे पुण, पेसारंभे विवज्जेइ ॥१॥" अष्टमी स्वयमारम्भवर्जनप्रतिमा भवति, यस्यामष्टौ मासान् यावदारम्भस्य पृथिव्याधुपमर्दनलक्षणस्य स्वयमात्मना कारणं विधानं वर्जयति परिहरति । स्वयमितिवचनाच्चैतदापन्नं वृत्तिनिवृत्तिमारम्भेषु तथाविधतीव्रपरिणामरहितः परैः कर्मकरादिभिः सावद्यमपि व्यापारं कारयतीति । ननु स्वयमप्रवर्तमानस्याप्यारम्भेषु प्रेष्यान्
– સંબોધોપનિષદ્ – સમજવું. આ પૂર્વે કહ્યું હોવા છતાં પણ વિસ્મરણશીલ શિષ્યોના અનુગ્રહ માટે ફરીથી કહ્યું છે. એમ અન્યત્ર પણ સમજવું.
હવે આઠમી-નવમી પ્રતિમાનું પ્રતિપાદન કરે છે -
આઠમી આઠ મહિના સુધી સ્વયં આરંભકરણ વર્જે છે. વળી નવમીમાં નવ મહિના સુધી પ્રેષણઆરંભ વર્જે છે. //RIL (પ્રવચનસારોદ્ધાર ૯૯૦) સ્વયં આરંભ વર્જન એ આઠમી પ્રતિમા છે. જેમાં આઠ મહિના સુધી આરંભ = પૃથ્વીકાય વગેરેના ઉપમદનું, સ્વયં = પોતે કરણ = વિધાન, તેનું વર્જન = પરિહાર કરે. સ્વયં એવું કહેવાથી એવો અર્થ નીકળે છે કે આજીવિકાને ઉદ્દેશીને આરંભોમાં તથાવિધ તીવ્ર પરિણામથી રહિત એવા શ્રાવક નોકરો વગેરે કરાવે છે.
શંકા - પોતે આરંભોમાં પ્રવૃત્તિ ન કરે, પણ નોકરોને
Page #109
--------------------------------------------------------------------------
________________
સન્ડ્રોઇસપ્તતિઃ ગાથા-૬૧ - અગિયાર શ્રાવકપ્રતિમા રૂ૪૨ व्यापारयतः प्राणिहिंसा तदवस्थैव, सत्यम्, किन्तु या सर्वथैव स्वयमारम्भाणां करणतः परैश्च कारणत उभयजन्या हिंसा, सा स्वयमकरणतः तावत्परिहतैव । यतः स्वल्पोऽपि आरम्भः परिहीयमाणः प्रोज्जृम्भमाणमहाव्याधेः स्तोकतरस्तोकतमक्षय इव हित एव भवति । एषा पुनर्नवमी प्रेष्यारम्भवर्जनप्रतिमा भवति, यस्यां नव मासान् यावत्पुत्रभ्रातृप्रभृतिषु न्यस्तसमस्तकुटुम्बादिकार्यभारतया धनधान्यादिपरिग्रहेष्वल्पाभिष्वङ्गतया च प्रेष्यैरपि कर्मकरादिभिरप्यास्तां स्वयमारम्भान् सपापव्यापारान् महतः
સંબોધોપનિષદ્ પ્રવૃત્તિ કરાવે, તો જીવહિંસાનો દોષ તો તેવોને તેવો ઊભો જ રહે છે.
સમાધાન - તમારી વાત સાચી છે. પણ જે સર્વથા જ સ્વયં આરંભો કરવાથી તથા બીજા દ્વારા કરાવવાથી જે ઉભયજનિત હિંસા છે, તેનો તો પોતે ન કરવાથી પરિવાર થઈ જ ગયો છે. કારણ કે જેમ મોટો રોગ પ્રગટ થતો હોય, તેનો થોડો હજી થોડો ક્ષય થાય એ હિતકારક જ છે, તેમ થોડો આરંભ પણ ઓછો થાય એ હિતકારક જ છે.
વળી આ નવમી પ્રેપ્યારંભવર્જન નામની પ્રતિમા છે, કે જેમાં નવ મહિના સુધી પુત્ર, ભાઈ વગેરે ને સમસ્ત કુટુંબ વગેરેની જવાબદારી સોંપી દેવાય છે અને ધન-ધાન્ય વગેરે પરિગ્રહોમાં અલ્પ આસક્તિ હોવાથી કર્મકર વગેરે દ્વારા આરંભ
Page #110
--------------------------------------------------------------------------
________________
૩૧૦ ગાથા-૬૧ - અગિયાર શ્રાવપ્રતિમા બ્લોથલપ્તતિ: कृष्यादीनिति भावः, वर्जयति । आसनदापनादिव्यापाराणां पुनरपि लघूनामनिषेध एव, तथाविधकर्मबन्धहेतुत्वाभावेनारम्भत्वानुपपत्तेः । अथ दशमी प्रतिमामाह-"दसमा दस मासे पुण, उद्दिट्ठकयं तु भत्त नवि भुंजे । सो होइ उ छुरमुंडो, सिहिलिं वा धारए को वि ॥१॥" दशमी पुनरुद्दिष्टभक्तवर्जनप्रतिमा दश मासान् यावद् भवति । तस्यामुद्दिष्टमुद्दिश्यस्तेन कृतं विहितमुद्दिष्टकृतम्, तमेव श्रावकमुद्दिश्य संस्कृतमित्यर्थः । एवंस्वरूपं भक्तमप्योदनादिकं नैव भुञ्जीत, आस्तां तावदितर
– સંબોધોપનિષદ્ – કરાવવાનો પણ ત્યાગ કરે છે, પોતે મોટા ખેતી વગેરે સાવદ્ય વ્યાપારોરૂપ આરંભોને તો ન જ કરે. પણ મહેમાન આદિને આસનપ્રદાન વગેરે નાની પ્રવૃત્તિઓનો તેમાં નિષેધ નથી. કારણ કે તેવી પ્રવૃત્તિઓ તથાવિધ કર્મબંધનું કારણ ન હોવાથી તેને આરંભ ન કહી શકાય. ' હવે દશમી પ્રતિમા કહે છે - વળી દશમી દશ માસ સુધી છે, તેમાં ઉદિષ્ટકૃત ભોજન જમતા નથી. તે સુરમુંડ હોય છે, અથવા કોઈ શિખા ધારણ કરે છે. તેના (પ્રવચનસારોદ્ધાર ૯૯૧)
વળી દશમી ઉદિષ્ટભોજનવર્જન નામની પ્રતિમા દશ મહિના સુધી હોય છે. તેમાં ઉદિષ્ટ = તેમને ઉદેશીને કરેલું = બનાવેલું તે ઉદિષ્ટકૃત. અર્થાત્ તે જ શ્રાવકને ઉદ્દેશીને
Page #111
--------------------------------------------------------------------------
________________
सम्बोधसप्ततिः
३५१
ગાથા-૬૧ અગિયાર શ્રાવકપ્રતિમા सावद्यव्यापारकारणमित्यपिशब्दार्थः । 'सो होइ उ' इति स पुनर्दशमप्रतिमाप्रतिपत्ता कश्चित् क्षुरमुण्डितमस्तको भवति । ‘સિહિતિ’કૃતિ શિવાં વા શિરસિ જોપિ ધારયતીતિ। તથા"जं निहियमत्थजायं, पुच्छंत सुयाण नवरि सो तत्थ । जइ जाणइ तो साहइ, अह नवि तो बेइ नवि याणे ||१|| नवरं केवलं स श्रावकस्तस्यां दशमप्रतिमायां स्थितो यन्निहितं भूम्यादौ क्षिप्तमर्थजातं द्रव्यं सुवर्णादिकं तत्पृच्छतां सुतानां पुत्राणां उपलक्षणत्वाद् भ्रात्रादीनां च यदि जानाति ततः कथयति, સંબોધોપનિષદ્ -
સંસ્કૃત કરેલું = રાંધવા વગેરે દ્વારા સંસ્કાર યુક્ત બનાવાયેલું. આવા સ્વરૂપનું ભોજન પણ ઓદન વગેરે ન જ જમે, તે સિવાયના સાવદ્ય વ્યાપાર કરાવવાની વાત તો જવા જ દો, એવો ‘અપિ’ શબ્દનો અર્થ છે. વળી તે દશમી પ્રતિમાને સ્વીકારનાર, કોઇ અસ્ત્રાથી મુંડિત મસ્તકવાળા હોય. અથવા કોઇ શિખા = ચોટલી ધારણ કરે છે. તથા -
=
-
માત્ર તે તેના દીકરાઓ પૂછે ત્યારે દાટેલું ધન જાણતા હોય તો કહે, અને જો ન જાણતા હોય, તો કહે કે નથી જાણતો. ॥૧॥ (પંચાશક ૯-૩૩, પ્રવચનસારોદ્ધાર ૯૯૨)
માત્ર તે = શ્રાવક તેમાં = દશમી પ્રતિમામાં રહેલો, જે નિહિત = ભૂમિ વગેરેમાં રાખેલું ધન = સુવર્ણ વગેરે દ્રવ્ય હોય, તેના વિષે પૃચ્છા કરતા પુત્રોને = દીકરાઓને, અને ઉપલક્ષણથી ભાઇ વગેરેને જો જાણતા હોય તો કહે, કારણ
Page #112
--------------------------------------------------------------------------
________________
ર૬૨ ગાથા-૬૧ - અગિયાર શ્રાવકપ્રતિમા સોળસતતિઃ अकथने वृत्तिच्छेदप्राप्तेः । अथ नैव जानाति ततो ब्रूते नैवाहं किमपि जानामि स्मरामीति । एतावन्मुक्त्वा नान्यत्किमपि तस्य गृहकृत्यं कर्तुं कल्पते इति तात्पर्यम् । अथैकादशी प्रतिमामाह"खुरमुंडो लोएण व, रयहरणपडिग्गहं च गिण्हित्ता । समणो हूओ विहरइ, मासा एक्कारसुक्कोसं ॥१॥ क्षुरेण मुण्डो मुण्डितः क्षुरमुण्डः, लोचेन वा हस्तलुञ्चनेन मुण्डः सन् रजोहरणं पतद्ग्रहं चोपलक्षणमेतत्सर्वमपि साधूपकरणं गृहीत्वा 'समणभूओ' इति श्रमणो निर्ग्रन्थस्तद्वद्यस्तदनुष्ठानकरणात्स श्रमणभूतः साधुकल्प इत्यर्थः, विहरेत् गृहान्निर्गत्य निखिल
સંબોધોપનિષદ્ કે જો ન કહે તો આજીવિકાનો ઉચ્છેદ થાય. અને જો ન જ જાણતા હોય તો કહે કે હું કાંઈ જ જાણતો નથી = મને કાંઈ જ યાદ આવતું નથી. તાત્પર્ય એ છે કે આના સિવાય તેમને ઘરનું કોઈ કાર્ય કરવું ન કલ્પ.
હવે અગિયારમી પ્રતિમા કહે છે -
અસ્ત્રાથી કે લોચથી મુંડિત, રજોહરણ અને પાત્રુ લઈને ઉત્કૃષ્ટથી અગિયાર મહિના સુધી સાધુની જેમ વિચરે. તેવા
(પ્રવચનસારોદ્ધાર ૯૯૩) સુરથી = અસ્ત્રાથી મુંડ = મુંડિત તે સુરમુંડ, અથવા તો લોચથી = હાથે લંચન કરવા વડે મુંડિત થયેલા તે શ્રાવક રજોહરણ અને પાત્રુ લઇને, ઉપલક્ષણથી સાધુના સર્વ ઉપકરણ
Page #113
--------------------------------------------------------------------------
________________
સખ્યોથપ્તતિઃ ગાથા-૬૧ - અગિયારે શ્રાવપ્રતિમા રૂબરૂ साधुसामाचारीसमाचरणचतुरः समितिगुप्त्यादिकं च सम्यगनुपालयन् भिक्षार्थ गृहिकुलप्रवेशे सति श्रमणोपासकाय प्रतिमाप्रतिपन्नाय भिक्षां दत्तेति भाषमाणः कस्त्वम् ? इति कस्मिंश्चित्पृच्छति प्रतिमाप्रतिपन्नः श्रमणोपासकोऽहमिति ब्रुवाणो ग्रामनगरादिष्वनगार इव मासकल्पादिना विचरेदेकादशमासान् यावदिति । एतच्चोत्कृष्टतः कालमानमुक्तम् । जघन्यतः पुनरेकादशापि प्रतिमाः प्रत्येकमन्तर्मुहूर्त्तादिमाना एव, तच्च मरणे वा प्रव्रजितत्वे वा नान्यथेति। तथा-"ममकारेऽवोच्छिन्ने वच्चइ
– સંબોધોપનિષદ્ - લઈને શ્રમણ = નિગ્રંથ, તેમના જેવું અનુષ્ઠાન કરવાથી જે તેમના જેવા છે તે શ્રમણભૂત = સાધુસમાન, વિચરે, અર્થાત્ ઘરથી નીકળીને સર્વ સાધુ સામાચારીને પાળવામાં કુશળ એવા તે શ્રાવક સમિતિ-ગુપ્તિ વગેરેનું સમ્યફ અનુપાલન કરે. ભિક્ષા માટે ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરે ત્યારે
પ્રતિમાવાળા શ્રાવકને ભિક્ષા આપો” એમ કહે. કોઈ એવું પૂછે કે, “તમે કોણ છો ? ત્યારે એમ કહે કે હું પ્રતિમા સ્વીકારનાર શ્રાવક છું. આ રીતે ગામ-નગર વગેરેમાં અણગારની જેમ માસકલ્પ વગેરે દ્વારા અગિયાર મહિના સુધી વિચરે. આ ઉત્કૃષ્ટથી કાળપ્રમાણ કહ્યું. જઘન્યથી તો અગિયારે પ્રતિમા અંતર્મુહૂર્ત વગેરે પ્રમાણ જ છે.
તે જઘન્ય પ્રમાણ ચાલુ પ્રતિમામાં જ મરણ થાય કે પ્રવ્રજ્યા થાય તો જ સંભવે છે, અન્યથા નહીં. તથા મમત્વનો
Page #114
--------------------------------------------------------------------------
________________
રૂ૪ ગાથા-૬૧ - અગિયાર શ્રાવપ્રતિમા બ્લોથપ્તતિઃ सन्नायपल्लि दटुं जे । तत्थवि साहु व्व जहा, गिण्हइ फासं तु आहारं ॥१॥" ममेत्यस्य करणं ममकारस्तस्मिन्नव्यवच्छिन्नेऽव्यपगते सति, अनेन स्वजनदर्शनार्थित्वकारणमुक्तम्, सज्ञाताः स्वजनास्तेषां पल्ली सन्निवेशस्तां सज्ञातपल्लीं व्रजति गच्छति द्रष्टुं विलोकयितुं सज्ञातानिति गम्यते, 'जे' इति पादपूरणे । तत्रापि सज्ञातपल्ल्यामप्यास्तामन्यत्र साधुरिव संयत इव वर्तते, न पुनः स्वजनोपरोधेन गृहचिन्तादिकं कुर्यात् । यथा च साधुः प्रासुकमेषणीयं च गृह्णाति तथा सोऽपि श्रमणभूतः प्रतिमाप्रतिपत्ता
– સંબોધોપનિષદ્ - લુચ્છેદ ન થયો હોવાથી સ્વજનોના આવાસને જોવા જાય, ત્યાં પણ જેમ સાધુ લે, તેમ પ્રાસુક આહાર લે-છે //
(પંચાશક ૯-૩૬, પ્રવચનસારોદ્ધાર ૯૯૪) “મારું” આવું કરવું તે મમકાર. તેનો વ્યુચ્છેદ ન થયો હોવાથી = વિગમ ન થયો હોવાથી, આવું કહેવા દ્વારા સ્વજનોના દર્શન કરવાના પ્રયોજનનું કારણ કહ્યું. સંજ્ઞાત = સ્વજનો, તેમની પલ્લી = નિવાસ, ત્યાં – સ્વજનોના નિવાસમાં = તેમના ગામ-નગર-પોળ આદિમાં જાય છે - ગમન કરે છે, સ્વજનોને જોવા માટે. અહીં “જે પાદપૂરણ અર્થમાં છે. ત્યાં પણ = સ્વજનોના સન્નિવેશમાં પણ, અન્યત્રની વાત તો જવા દો, સાધુની જેમ = સંયત સમાન વર્તે છે. પણ સ્વજનોના ઉપરોધથી ઘરની ચિંતા વગેરે કરતા નથી. અને
Page #115
--------------------------------------------------------------------------
________________
सम्बोधसप्ततिः ગાથા-૬૧ અગિયાર શ્રાવકપ્રતિમા प्रासुकमेवाचेतनमेव, उपलक्षणत्वादस्यैषणीयं चाहारमशनादिकं गृह्णातीति । ज्ञातयो हि स्नेहादनेषणीयं भक्तादि कुर्वन्ति, आग्रहेण च तद्ग्राहयितुमिच्छन्ति, अनुवर्तनीयाश्च ते प्रायो भवन्तीति तद्ग्रहणं सम्भाव्यते तथाऽपि तदसौ न गृह्णातीति भावः । इह चोत्तरासु सप्तसु प्रतिमास्वावश्यकचूर्ण्य प्रकारान्तरमपि दृश्यते। તથા ‘રામત્તરિન્ના’ કૃતિ પશ્વમી । ‘સત્તત્તાહારરિત્રાળુ' इति षष्ठी । 'दिया ब्रह्मचारी राओ परिमाणकडा' इति सप्तमी । સંબોધોપનિષદ્
३५५
જેમ સાધુ પ્રાસુક અને એષણીય આહાર = અશન વગેરેનું ગ્રહણ કરે છે, તેમ તે પણ શ્રમણભૂત પ્રતિમાને સ્વીકા૨ના૨ પ્રાસુક જ = અચિત્ત જ, ઉપલક્ષણથી એષણીય, આહાર = અશન વગેરેનું ગ્રહણ કરે છે. સ્વજનો સ્નેહથી અનેષણીય ભોજન વગેરે કરે છે, અને આગ્રહથી તેવું ભોજન આપવા ઇચ્છે છે. અને સ્વજનોની વાત પ્રાયઃ માનવી પડે છે, માટે તેનું ગ્રહણ સંભવે છે, છતાં પણ તે શ્રાવક તેવું ભોજન ન લે તેવો અહીં ભાવ છે.
અહીં છેલ્લી સાત પ્રતિમામાં આવશ્યકચૂર્ણિમાં અન્ય પ્રકાર પણ જોવા મળે છે. તે આ પ્રમાણે -
રાત્રિભોજનપરિશાત એ પાંચમી, સચિત્તાહારપરિજ્ઞાત એ છઠ્ઠી, દિવસે બ્રહ્મચારી રાત્રે પરિમાણકૃત એ સાતમી,
Page #116
--------------------------------------------------------------------------
________________
રૂદ્દ ગાથા-૬૧ - અગિયાર શ્રાવકપ્રતિમા સોળસપ્તતિઃ 'दियावि राओ वि बंभयारी असिणाणए वोसट्टकेसमंसुरोमनहे' इत्यष्टमी । 'सारंभपरिणाए' इति नवमी । 'पेसारंभपरिणाए' इति दशमी। 'उद्दिट्ठभत्तविवज्जए समणभूए तस्स णं एवं भवति, सव्वाओ पाणाइवायाओ वेरमणं जाव सव्वाओ राईभोयणाओ वेरमणं खुरमंडए वा लुत्तकेसए वा एगसाडिए वा इच्चाइ' एकादशमी । व्याख्याता एकादशापि श्रावकप्रतिमाः ॥६१॥
अथ श्रावकेणाप्युत्कृष्टेन ब्रह्मचारिणैव भाव्यम्, यदुक्तम्"उक्किट्ठो सावओ होइ, सच्चित्ताहारवज्जओ । एगासणम्मि भोई य, बंभयारी तहेव य ॥१॥ किमिति ? यतो
– સંબોધોપનિષદ્ - દિવસે પણ અને રાત્રે પણ બ્રહ્મચારી + અસ્નાની + કેશશ્મથુ-રોમ-નખના સંસ્કારના ત્યાગી એ આઠમી, સારંભપરિજ્ઞાત એ નવમી, પ્રેષારંભ-પરિજ્ઞાત એ દશમી. ઉદિષ્ટ ભોજનનું વર્જન કરનાર, શ્રમણભૂત, તેમનો આચાર આ મુજબ હોય છે. સર્વથી પ્રાણાતિપાતવિરમણ યાવતુ સર્વથી રાત્રિભોજનવિરમણ, ક્ષુરમુંડ કે લુચિતકેશ કે એક વસ્ત્રધારી ઇત્યાદિ અગિયારમી. આ રીતે અગિયારે શ્રાવકપ્રતિમાઓની વ્યાખ્યા કરી. ૬ ના
ઉત્કૃષ્ટ શ્રાવક બ્રહ્મચારી જ હોય છે. કારણ કે કહ્યું છે કે – સચિત્ત આહારનું વર્જન કરનાર, એકાસણમાં ભોજન કરનાર અને બ્રહ્મચારી એવા ઉત્કૃષ્ટ શ્રાવક હોય છે. [૧]
Page #117
--------------------------------------------------------------------------
________________
સન્ડ્રોથસપ્તતિઃ ગાથા-૬૨-૬૩ - મૈથુનના દોષ રૂ૫૭ मैथुनप्रसक्तयोहि स्त्रीपुंसयोरुत्कृष्टतः सूक्ष्मा नवलक्षजीवा विनश्यन्तीत्येतदेवाहमेहुणसन्नारूढो, नवलक्ख हणेइ 'सुहमजीवाणं । तित्थयरेणं भणियं, सद्दहियव्वं पयत्तेण ॥६२॥ ___ व्याख्या - 'मैथुनसञ्जारूढः' अब्रह्मसेवापरः पुमान् 'सूक्ष्मजीवानां' केवलिज्ञेयप्राणिनां नव लक्षान् हन्ति उत्कृष्टत इत्यर्थः । यदागम:-"इत्थीजोणीए संभवंति बेइंदिया उ जे जीवा । इक्को व दो व तिन्न व, लक्खपहुत्तं च उक्कोसं
– સંબોધોપનિષદ્ – કેમ એમ ? (બ્રહ્મચારી હોવું જરૂરી કેમ ?) કારણ કે સ્ત્રી-પુરુષ મૈથુનમાં આસક્ત હોય, ત્યારે ઉત્કૃષ્ટથી સૂક્ષ્મ નવ લાખ જીવોનો વિનાશ થાય છે. એ જ કહે છે -
મૈથુન સંજ્ઞા પર આરુઢ નવ લાખ સૂક્ષ્મ જીવોને હણે છે. એવું તીર્થકરોએ કહ્યું છે, તેની પ્રયત્નથી શ્રદ્ધા કરવી જોઇએ. ૬રા (ગાથાસહસ્ત્રી ૩૨૯, શીલોપદેશમાલા ૨૩)
મૈથુનસંજ્ઞા પર આરુઢ = અબ્રહ્મસેવનમાં તત્પર એવો પુરુષ, નવ લાખ સૂક્ષ્મજીવોને = કેવળી જાણી શકે તેવા પ્રાણીઓને ઉત્કૃષ્ટથી હણે છે, એવો અર્થ છે. કારણ કે એવું આગમવચન છે કે – સ્ત્રીની યોનિમાં જે બે ઇંદ્રિય જીવો થાય ૨. T -સુનીવા | ૨. ઇ-ગ્ર ગામવયો હિંસા ગીવામિદ પઢમાં | રૂ. - સદ્દરિપvi |
Page #118
--------------------------------------------------------------------------
________________
૩૧૮ ગાથા-૬૨-૬૩ - મૈથુનના દોષ લોથલતતિઃ ॥१॥ पुरिसेण सह गयाए, तेसिं जीवाण होइ उद्दवणं । वेणुगदिटुंतेणं, तत्तायसलागनाएणं ॥२॥" यदुक्तं भगवत्यते द्वितीयशतके पञ्चमोद्देशके-"मेहुणं सेवमाणस्स केरिसे असंजमे कज्जइ ? गोयमा ! से जहा णामए केवि पुरिसे रूयनालियं वा बूरनालियं वा तत्तेणं कणएणं समभिधंसिज्जा, एरिसएणं गोयमा ! मेहुणं सेवमाणस्स असंजमे कज्जइ" इति । संसक्तायां योनौ द्वीन्द्रिया एते । एतच्च केनचित्प्राकृतेनोक्तं भविष्यतीति
– સંબોધોપનિષદ્ છે, તેઓ એક કે બે કે ત્રણ .... યાવત ઉત્કૃષ્ટથી લક્ષપૃથક્વ = બે થી નવ લાખ હોય છે. જેના (ગાથાસહસ્ત્રી ૩૩૦) - તે સ્ત્રી પુરુષ સાથે ગમન કરે, ત્યારે તે જીવોની વિરાધના થાય છે. વાંસમાં તપેલા લોઢાના શલાકાના દૃષ્ટાંતથી પ્રસ્તુત અર્થ સમજવો. રાઈ
કારણ કે શ્રી ભગવતી અંગસૂત્રમાં દ્વિતીય શતકમાં પંચમ ઉદ્દેશામાં કહ્યું છે કે – હે ભગવંત ! જે મૈથુન સેવે, તે કેવું અસંયમ કરે છે ? ગૌતમ ! જેમ કોઈ પુરુષ રૂની ભરેલી વાંસની નળી કે બરુ નામની વનસ્પતિની નાળીને તપેલા સોનાથી જોડે, તેમાં જેવું અસંયમ થાય, હે ગૌતમ ! મૈથુન સેવનાર તેવું અસંયમ કરે છે. જીવસંસક્ત એવી યોનિમાં આ બેઇન્દ્રિય જીવો હોય છે. આ તો કોઈ સામાન્ય વ્યક્તિએ કહ્યું હશે, એવી શંકાનું નિરાકણ કરતા કહે છે - તીર્થકરે
Page #119
--------------------------------------------------------------------------
________________
સક્વોત્તતિ: ગાથા-૬૨-૬૩ - મૈથુનના દોષ રૂલ निरस्यन्नाह-'तीर्थकरेण' अर्हता सर्वास्रवद्वारकारणविदा एतदिति गम्यम्, 'भणितं' प्रतिपादितमनेकसुरासुरनरसमक्षम्, तच्चेत्यध्याहार्य व्याख्येयम् । तच्च भगवदुक्तं 'प्रत्यनेन' महतोद्यमेन श्रद्धातव्यमवितथमेतदिति, न च तत्र शङ्कापिशाचिकावकाशो देय इति भावः । शुक्रशोणितसम्भवास्तु गर्भजपञ्चेन्द्रिया इमे"पंचिंदिया मणुस्सा, एगनरभुत्तनारिगभंमि । उक्कोसं नव लक्खा, जायंती एगहेलाए ॥१॥ नवलक्खाणं मज्झे, जायइ इक्कस्स दुन्न व समत्ती । सेसा पुण एमेव य, विलयं વનંતિ મેવ રા” દ્રા अथासङ्ख्यातानसञ्जिनः स्त्रीपुंससंयोगजान्
– સંબોધોપનિષદ્ = સર્વ આશ્રવદ્વારોના કારણના જાણકાર એવા અરિહંતે આ કહ્યું છે = અનેક સુર-અસુર-નરોની સમક્ષ પ્રતિપાદિત કર્યું છે. ભગવાને કહેલી તે વાતની પ્રયત્નથી = મોટા ઉદ્યમથી શ્રદ્ધા કરવી જોઇએ, કે તે સત્ય છે. તે વાતમાં શંકારૂપી પિશાચીને અવકાશ ન દેવો જોઇએ એવો અહીં ભાવ છે. સ્ત્રીની યોનિમાં શુક્ર અને શોણિતથી ઉત્પન્ન થતા ગર્ભજ પંચેન્દ્રિય જીવો આ પ્રમાણે છે – એક નર ભોગવેલી નારીના ગર્ભમાં ઉત્કૃષ્ટથી નવ લાખ પંચેન્દ્રિય મનુષ્યો એક સાથે થાય છે. //લા (ગાથાસહસ્ત્રી ૩૩૧) તે નવલાખમાંથી એક કે બેની નિષ્પત્તિ થાય છે. બાકીના તો એમ ને એમ વિનાશ પામે છે. તેરા (ગાથાસહસ્ત્રી ૩૩૨) ૬રા.
Page #120
--------------------------------------------------------------------------
________________
૩૬૦ ગાથા-૬૨-૬૩ - મૈથુનના દોષ લખ્યોતિઃ पञ्चेन्द्रियमनुष्यानाहअसंखया थीनरमेहुणाओ,
मुच्छंति पंचिंदियमाणुसाओ । नीसेसअंगाण विभत्तिचंगे,
भणइ जिणो पन्नवणाउवंगे ॥६३॥
व्याख्या - स्त्रीनरयोमैथुनात् अब्रह्मसञ्जात असङ्ख्याताः पञ्चेन्द्रियमनुष्याः 'मूर्च्छन्ति' उत्पद्यन्ते । एतच्च कः कुत्र कथयति ? इत्याह-'जिनः' तीर्थकृत् प्रज्ञापनोपाने 'भणति' कथयति । सूत्रस्य त्रिकालविषयत्वाद् भणितवानित्यवसेयम् ।
- સંબોધોપનિષદ્ હવે સ્ત્રી-પુરુષના સંયોગથી થતાં અસંખ્ય અસંજ્ઞી સંમૂચ્છિમ પંચેન્દ્રિય મનુષ્યોનું પ્રતિપાદન કરે છે -
સ્ત્રી-પુરુષના મૈથુનથી અસંખ્ય પંચેન્દ્રિય મનુષ્યો ઉત્પન્ન થાય છે. તેમ સર્વ અંગોના વિભાગોથી રમ્ય એવા પ્રજ્ઞાપના ઉપાંગમાં જિન કહે છે. ૬al (ગાથાસહસ્ત્રી ૩૩૩)
સ્ત્રી-પુરુષના મૈથુનથી = અબ્રહ્મસંજ્ઞાથી અસંખ્ય પંચેન્દ્રિય મનુષ્યો ઉત્પન્ન થાય છે. એવું કોણ ક્યાં કહે છે ? તે કહે છે - જિન = તીર્થંકર, પ્રજ્ઞાપના ઉપાંગમાં કહે છે. સૂત્ર ત્રિકાળવિષયક હોવાથી જિને કહ્યું એવો અર્થ સમજવો.
૨. – નીવા |
Page #121
--------------------------------------------------------------------------
________________
સમ્બોધસપ્તતિઃ ગાથા-૬૨-૬૩ - મૈથુનના દોષ રૂદ્દ किम्भूते ? 'निश्शेषाङ्गानां' समस्ताचाराङ्गादिसिद्धान्तानां विभक्तिभिर्विशेषैश्चङ्गे रम्ये, चङ्गशब्दो देश्यां(यः?) चारुतार्थः, यत्र सर्वाङ्गविशेषाः स्पष्टतया प्ररूपिताः सन्तीतिभावः । यद्वा निश्शेषाङ्गानां मध्ये विभक्त्या वैचित्र्येण रम्ये । यदुक्तं प्रज्ञापनायां भगवानाहेति तदेव लिख्यते, तथाहि-"कहण्णं भंते ! संमुच्छिममणुस्सा संमुच्छंति ? गोयमा ! अंतो मणुस्सखित्ते पणयालीसाए जोयणसयसहस्सेहिं अड्डाइज्जेसु दीवसमुद्देसु पन्नरसकम्मभूमीसु तीसाए अकम्मभूमीसु छप्पण्णाए अन्तरदीवेसु
– સંબોધોપનિષદ્ - કેવા પ્રજ્ઞાપના ઉપાંગમાં ? નિઃશેષ અંગોના = સમસ્ત આચારાંગ આદિ સિદ્ધાન્તોની વિભક્તિઓથી = વિશેષોથી સુંદર = રમ્ય. “ચંગ એ દેશ્યશબ્દ છે જેનો અર્થ સુંદરતા છે. આશય એ છે કે પ્રજ્ઞાપના ઉપાંગમાં બધા અંગવિશેષો સ્પષ્ટપણે પ્રરૂપ્યા છે. અથવા તો સર્વ અંગોમાં વિભક્તિથી = વિચિત્રતાથી રમ્ય એવા પ્રજ્ઞાપના ઉપાંગમાં – એવો અર્થ કરવો. “પ્રજ્ઞાપનામાં ભગવાને કહ્યું” એવું જે કહ્યું, તે જ હવે લખાય છે, તે આ પ્રમાણે –
હે ભગવંત ! સંમૃમિ મનુષ્યો શી રીતે ઉત્પન્ન થાય છે? ગૌતમ ! મનુષ્ય ક્ષેત્રની અંદર પિસ્તાલીશ લાખ યોજનમાં અઢી દ્વીપ-સમુદ્રોમાં, પંદર કર્મભૂમિમાં, ત્રીસ અકર્મભૂમિમાં, છપ્પન અંતર્કંપમાં ગર્ભજ મનુષ્યોના જ વિષ્ટા, મૂત્ર, શ્લેષ્મ,
Page #122
--------------------------------------------------------------------------
________________
રૂદ્ર ગાથા-૬૨-૬૩ - મૈથુનના દોષ સોસપ્તતિઃ गब्भवक्कंतियमणुस्साणं चेव उच्चारेसु वा पासवणेसु वा खेलेसु वा सिंघाणेसु वा वंतेसु वा पित्तेसु वा सुक्केसु वा सोणिएसु वा सुक्कपुग्गलपरिसाडेसु वा विगयकलेवरेसु वा थीपुरिससंजोएसु वा गामनिद्धमणेसु वा नगरनिद्धमणेसु वा सव्वेसु चेव असुइट्टाणेसु इत्थ णं समुच्छिममणुस्सा संमुच्छंति अंगुलअसंखिज्जभागमित्ताऐ ओगाहणाए । असण्णी मिच्छादिट्ठी अन्नाणी सव्वाहिं पज्जत्तीहिं अपज्जत्तगा अंतमुहुत्ताउया चेव कालं करेंति" इति । घोरपापहेतुत्वान्मैथुनं वर्ण्यमेव, चतुर्थव्रतभङ्गे शेषव्रतचतुष्टयस्यापि भङ्गात् । कथम् ? 'मेहुणसन्नारूढो'
– સંબોધોપનિષદ્ નાકના મેલ, ઉલ્ટી, પિત્ત, શુક્ર, શોણિત, શુક્ર પુદ્ગલનો પરિપાટ, વિકૃતકલેવર, સ્ત્રી-પુરુષ-સંયોગ, ગામના ખાળ કે નગરના ખાળમાં અને સર્વ અશુચિસ્થાનોમાં અહીં અંગુલના અસંખ્યાતમાં ભાગની અવગાહનાવાળા સંમૂચ્છિમ મનુષ્યો ઉત્પન્ન થાય છે. તેઓ અસંજ્ઞી, મિથ્યાદૃષ્ટિ અને અજ્ઞાની હોય છે, તેઓ સર્વ પર્યાપ્તિઓથી અપર્યાપ્તા અને અંતર્મુહૂર્તપ્રમાણ આયુષ્યવાળા હોય, ત્યારે જ કાળ કરી જાય છે.
મૈથુન ઘોર પાપનું કારણ હોવાથી તે વર્જનીય જ છે. કારણ કે ચોથા વ્રતનો ભંગ થાય, તો બાકીના ચારે વ્રતોનો પણ ભંગ થાય છે. કેવી રીતે ? – “મૈથુનસંજ્ઞામાં આરુઢ”
Page #123
--------------------------------------------------------------------------
________________
સન્ડ્રોથસપ્તતિઃ ગાથા-૬૨-૬૩ - મૈથુનના દોષ રૂદ્દારૂ इत्यादिना शीलभङ्गे जीवानां केवलिज्ञेयप्राणिनां हिंसाप्ररूपणात्प्राणातिपातव्रतं प्रथमं विराधितमेव । द्वितीयव्रतं तु-"नो कामीणं सच्चं, पसिद्धमेयं जणस्स सयलस्स । तित्थयरसामिपमुहाऽदत्तंपि हु तत्थ खलु हुज्जा ॥१॥ अब्बंभं पयडं चिय, अपरिग्गहियस्स कामिणी नेय । इय सीलवज्जियाणं, कत्थ वयं पंचवयमूलं ॥२॥" न च कामिनां सत्यं विषयार्तानां सत्यवादित्वं न सम्भवति, प्रसिद्धमेतज्जनस्य सकलस्य, यदुक्तम्-"वणिक्प
– સંબોધોપનિષદ્ ઇત્યાદિ ૬રમી ગાથામાં કહ્યું, તે મુજબ શીલભંગ થાય ત્યારે કેવળીજ્ઞેય જીવોની હિંસાની પ્રરૂપણા કરી હોવાથી પ્રથમ પ્રાણાતિપાતવિરમણવ્રતની વિરાધના થઈ જ છે. દ્વિતીયાદિ વ્રત આ રીતે ખંડિત થાય છે –
સર્વ જનોને પ્રસિદ્ધ છે કે કામીને સત્ય હોતું નથી. વળી તેમાં તીર્થકર-સ્વામિ વગેરે થકી અદત્ત પણ થાય છે ના. અબ્રહ્મ તો સ્પષ્ટરૂપે છે જ. વળી જેને પરિગ્રહ નથી, તેને
સ્ત્રી પણ નથી જ. માટે જેઓ શીલવર્જિત છે, તેમને પંચવ્રતમૂલક એવું વ્રત ક્યાંથી સંભવે ? |રા (શીલોપદેશમાલા ૨૪, ૨૫)
કામીઓને સત્ય નથી = વિષયાર્ન જીવોમાં સત્યવાદીપણું સંભવતું નથી. આ વાત સર્વ લોકમાં પ્રસિદ્ધ છે. કારણ કે કહ્યું છે કે – સાત વ્યક્તિ અસત્યનું ઘર છે – (૧) વેપારી
Page #124
--------------------------------------------------------------------------
________________
૩૬૪ ગાથા-૬૨-૬૩ - મૈથુનના દોષ સન્વોઈસપ્તતિઃ ण्याङ्गनादस्युद्यूतकृत्पारदारिकः । द्वारपालश्च कौलश्च, सप्तासत्यस्य मन्दिरम् ॥१॥" ननु पित्राद्यनुज्ञया परिणीतेषु स्वदारेषु मैथुनसेवाहेवाकिनोऽपि कथं तृतीयव्रतभङ्गः ? इत्याह'तित्थयरेति' अब्रह्मसेवायां तीर्थकरस्वामिप्रमुखादत्तमपि भवेत्, तत्र तीर्थकरादत्तं मोक्षपथप्रवृत्तानां सर्वथा मैथुननिषेधात् । स्वामी मण्डलाधिपतिस्तेनाप्यदत्तमननुज्ञातम्, प्रमुखशब्देन जीवादत्तं च ग्राह्यम्, यदागमः-"सामीजीवादत्तं, तित्थयरेहिं तहेव य
– સંબોધોપનિષદ (૨) વેશ્યા (૩) ચોર (૪) જુગારી (૫) પરદારાસવી (૬) દ્વારપાળ અને (૭) નાસ્તિક. ૧
શંકા - જે પિતા વગેરેની અનુજ્ઞાથી પરિણીત એવી પોતાની પત્નીઓ સાથે મૈથુનસેવન કરે છે, તેને તૃતીય વ્રતનો ભંગ કેમ થાય ?
સમાધાન - આના જ જવાબમાં તીર્થકર ઇત્યાદિ કહ્યું છે - અબ્રહ્મસેવન કરવામાં તીર્થકર, સ્વામિ વગેરે થકી અદત્તનો દોષ પણ લાગે. તેમાં – મોક્ષમાર્ગમાં પ્રવૃત્ત જીવોને તીર્થકરોએ મૈથુનનો સર્વથા નિષેધ કર્યો હોવાથી તીર્થંકર અદત્ત લાગે. સ્વામી = મંડલાધિપતિ (માંડલિક રાજા ?), તેના વડે પણ અદત્ત છે = અનનુજ્ઞાત છે. (૧) “પ્રમુખ” શબ્દથી જીવઅદત્તા સમજવું. કારણ કે મૈથુનસેવનમાં જે જીવોની વિરાધના થાય છે, તે જીવોએ પોતાના પ્રાણ લેવાની અનુજ્ઞા આપી નથી. કારણ કે એવો સિદ્ધાંત છે કે – સ્વામિ-જીવ-અદત્ત, તીર્થકર
Page #125
--------------------------------------------------------------------------
________________
સન્ડ્રોઇસપ્તતિ ગાથા-૬૨-૬૩ - મૈથુનના દોષ રૂદ્ધ गुरूहि । एवमदत्तादाणं, चउव्विहं बिंति गीयत्था ॥१॥" इति शीलभङ्गे तृतीयव्रतभङ्गोऽपि ज्ञेयः । 'अव्वंभं' इति, अब्रह्म चतुर्थव्रतभङ्गः प्रकट एव । पञ्चमं तु 'अपरिग्गहिए' इति, अपरिग्रहिकस्य कामिनी नैव, आस्तां सेवा, अपरिग्रहव्रतभङ्गं विना कामिन्यपि न सम्भवतीत्यर्थः ॥६३॥ यथा मैथुनं जीवसंसक्तिहेतुस्तथा मद्यादिकमपीति दर्शयन्नाह
સંબોધોપનિષદ્ અદત્ત અને ગુરુઓ વડે અદત્ત. આ રીતે ગીતાર્થો ચતુર્વિધ અદત્ત કહે છે.
(સંબોધ પ્રકરણ ૧૧૪૨, નવપદ પ્રકરણ ૩૯) આ રીતે શીલભંગ થતાં ત્રીજા વ્રતનો ભંગ પણ સમજવો. અબ્રહ્મ = ચતુર્થ વ્રતનો ભંગ તો પ્રગટ જ છે. પંચમમાં આ પ્રમાણે – જેને પરિગ્રહ નથી, તેને સ્ત્રી નથી જ, માટે સ્ત્રીસેવનની તો વાત જ ક્યાં રહી? અપરિગ્રહવ્રતના ભંગ વિના કામિની પણ ન સંભવે, એવો અર્થ છે. પાંચ વ્રતો એ વ્રતીપણાનું કારણ છે. માટે જેઓ શીલરહિત છે, તેમને પાંચે વ્રતોનો ભંગ થાય છે. માટે તેમને કોઈ વ્રત સંભવતું નથી. I૬૩ી.
જેમ મૈથુન જીવસંસક્તિનું કારણ છે, તેમ મદિરા વગેરે પણ જીવસંસક્તિનું કારણ છે, એ દર્શાવતા કહે છે -
મદિરામાં, મધમાં, માંસમાં અને ચોથા માખણમાં તેના
Page #126
--------------------------------------------------------------------------
________________
રૂદ્દ૬ ગાથા-૬૪ - મદ્યાદિ ચાર મહાવિગઈ સવોથસપ્તતિઃ मज्जे महंमि मंसंमि, नवणीयंमि चउत्थए । उप्पज्जंति 'अणंता, तव्वण्णा तत्थ जंतुणो ॥६४॥
વ્યારડ્યા – તત્ર “મ’ મરિયાં, તથા “મધુનિ' ક્ષૌદ્ર, तथा 'मांसे' पिशिते, तथा चतुर्थे 'नवनीते' म्रक्षणे 'उत्पद्यन्ते' सम्मूर्छन्ति, के ? 'तद्वर्णाः' तेषां मद्यादीनां वर्ण इव वर्णो येषां ते तद्वर्णास्तद्रूपाः, शाकपार्थिवादित्वान्मध्यपदलोपी समासः, 'अनन्ताः' निगोदरूपा जन्तवः । अत एवैतानि चत्वार्यप्यभक्ष्यविकृतय उच्यन्ते । तत्र मद्यदोषाः-"मज्जं विसय
- સંબોધોપનિષદ્ – વર્ણવાળા અનંત જીવો ઉત્પન્ન થાય છે. ૬૪.
(સંબોધ પ્રકરણ ૧૧૯૨) તેમાં મધમાં = મદિરામાં, મધુમાં = મધમાં, માંસમાં તથા ચોથા નવનીતમાં = માખણમાં ઉત્પન્ન થાય છે, કોણ? તદ્વર્ણવાળા = તે મદિરા વગેરેનો જેવો વર્ણ હોય, તેના જેવા વર્ણવાળા = તેના જેવા રૂપવાળા. અહીં શાકપ્રિય પાર્થિવ – શાકપાર્થિવ વગેરેની જેમ મધ્યમપદલોપી સમાસ થયો છે. અનંત નિગોદરૂપ જીવો, માટે જ આ ચારે અભક્ષ્યરૂપ વિગઈઓ કહેવાય છે.
તેમાં મદ્યના દોષો “મદ્ય, વિષય, કષાયો” આ ગાથાની વૃત્તિમાં પૂર્વે બતાવ્યા જ છે. મધ વગેરેના દોષો કહીએ ૨. . . . . . – સંસ્થા |
Page #127
--------------------------------------------------------------------------
________________
સોળસપ્તતિઃ ગાથા-૬૪ - મઘાદિ ચાર મહાવિગઈ ૩૬૭ कसाया" इतिगाथाव्याख्यायां प्राग् दर्शिता एव । मध्वादीनां પુનર્દોષા ૩ષ્યન્ત, તત્ર-“સ્વેચ્છત્નોમુનીયાવિત્ત, मद्यमांसचितभाजनस्थितम् । सारघं गतघृणस्य खादतः, कीदृशं भवति शौचमुच्यताम् ॥१॥ योऽत्ति नाम मधु भेषजेच्छया, सोऽपि याति लघु दुःखमुल्बणम् । किं न नाशयति जीवितेच्छया, भक्षितं झटिति जीवितं विषम् ॥२॥" तथा"मक्षिकामुखनिष्ठ्यूतं, जन्तुलक्षक्षयोद्भवम् । कथमास्वाद्यते
- સંબોધોપનિષદ્ – છીએ. તેમાં - બ્લેચ્છ લોકોના મુખની લાળથી યુક્ત, મદ્યમાંસથી ભરેલા ભાજનમાં રહેલું એવું મધ જે ખાય છે, તેને વળી શૌચ કેવું હોય, તે કહો. અર્થાત્ જે અત્યંત બીભત્સ અને અશુચિમાં એવું મધ ખાય છે, તેનું શુચિત્વ સંભવતું જ નથી. તેના
જે દવાની ઇચ્છાથી પણ મધ ખાય, તે પણ જલ્દીથી તીવ્ર દુ:ખ પામે છે. જો કોઈ જીવવાની ઇચ્છાથી પણ વિષ ખાય તો શું તે જલ્દીથી તેના જીવિતનો નાશ કરતું નથી ? અર્થાત્ કરે જ છે. //રા
તથા - જે મધમાખીના મોંઢામાંથી ઘૂંકરૂપે બહાર નીકળ્યું છે, અને જે લાખો જીવોનો ઘાત કરવાથી બને છે, તેવું નરકના કારણભૂત મધ સબુદ્ધિના ધારકો શી રીતે ખાય ?
Page #128
--------------------------------------------------------------------------
________________
રૂટ ગાથા-૬૪ - મઘાદિ ચાર મહાવિગઈ સવોઇસપ્તતિ: क्षौद्रं, सुधीभिर्नरकावहम् ॥१॥" परैरप्युक्तम्- "सप्तग्रामेषु यत्पापमग्निना भस्मसात्कृते । तदेतज्जायते पापं, मधुबिन्दुप्रभक्षणात् ॥१॥" तथा मांसमपि महापापोपादाननिमित्तमिति, तथाहि-"भक्षयन्ति पिशितं दुराशयाः, ये स्वकीयबलपुष्टिकारणम् । घातयन्ति भवभागिनस्तके, खादकेन न विनाऽस्ति घातकः ॥१॥ हन्ति खादति पणायते पलं, मन्यते
– સંબોધોપનિષદ્ – અન્યોએ પણ કહ્યું છે કે - સાત ગામોને અગ્નિથી ભસ્મસાત્ કરવાથી જે પાપ લાગે, તે પાપ મધનું એક ટીપું ખાવાથી લાગે છે. ૧
તથા માંસ પણ મહાપાપના ઉપાદાનનું નિમિત્ત છે. તે આ પ્રમાણે – જે દુષ્ટ આશયવાળા લોકો પોતાના બળની પુષ્ટિનું કારણ માંસ છે', એમ સમજીને માંસભક્ષણ કરે છે, તેઓ તે જીવોનો ઘાત કરે છે. ભલે તે એમ માને કે હું તો માત્ર માંસ ખાઉં છું. જેનું માસ છે, તે પ્રાણીને મારતો નથી.” પણ વાસ્તવમાં તે ભક્ષક હોવાથી જ ઘાતક પણ છે. કારણ કે જો માંસ ભક્ષક ન હોય તો ઘાતક પણ ન હોય, અર્થાત જો કોઈ માંસ ખાતું જ ન હોય, તો કોઈ પ્રાણીઘાત કેમ કરે ? કોઈ માંસ ખાય છે માટે જ જીવઘાત થાય છે. માટે ભક્ષક પણ ઘાતક જેટલા પાપના ભાગીદાર હોવાથી, તેઓ પણ જીવોના ઘાતક છે. આના જે જીવઘાત કરે, જે માંસ ખાય, જે માંસ વેચે, જે તેની અનુમોદના કરે, (અથવા તો વેંચાણને માન્ય
Page #129
--------------------------------------------------------------------------
________________
બ્લોથપ્તતિઃ ગાથા-૬૪ - મદ્યાદિ ચાર મહાવિગઈ રૂદ્દ विशति संस्करोति यः । यान्ति ते षडपि दुर्गति स्फुटं, न स्थितिः खलु परत्र पापिनाम् ॥२॥ अत्ति यः कृमिकुलाकुलं पलं, पूतिशोणितवशादिमिश्रितम् । तस्य किञ्चन न सारमेयतः, शुद्धबुद्धिभिरवेक्ष्यते परम् ॥३॥" तथा-"संसृजन्ति विविधाः शरीरिणो, यत्र सूक्ष्मतनवो निरन्तरम् । तद्ददाति नवनीतमङ्गिनां, पापतो निरयमत्र सेविनाम् ॥१॥ ऊर्ध्वमन्तर्मुहूर्त्तात्स्युर्बहवो यत्र जन्तवः । विवेकिभिः कथङ्कारं नवनीतं तदद्यते ॥२॥" ૬૪.
સંબોધોપનિષદ્ – કરે = ખરીદી કરે,) જે માંસને ઘર આદિમાં લઈ જાય, અને જે માંસને રાંધે, તે છયે વ્યક્તિ દુર્ગતિમાં જાય છે, એ સ્પષ્ટ જ છે, કારણ કે પાપીઓને દુર્ગતિ સિવાય કોઈ ગતિમાં સ્થાન મળતું નથી. રાાં જે કીડાઓના સમૂહથી ભરેલું, દુર્ગધી લોહી-ચરબી વગેરેથી મિશ્રિત, એવું માંસ ખાય છે, તેનામાં અને કૂતરામાં કોઈ ફરક નથી, એવું શુદ્ધ બુદ્ધિવાળા લોકો જુએ છે/માને છે. તે
તથા - જેમાં સતત સૂક્ષ્મજીવોની સંસક્તિ થાય છે, તે માખણ પોતાના ભક્ષકોને અહીં પાપથી નરકગતિ આપે છે. //l.
જેમાં અંતર્મુહૂર્ત પછી ઘણા જીવો ઉત્પન્ન થાય છે, તે માખણને વિવેકી જીવો શી રીતે ખાય ? |રા ૬૪l.
Page #130
--------------------------------------------------------------------------
________________
૩૭૦ ગાથા-૬૫ માંસની સર્વ અવસ્થામાં નિગોદ સમ્બોધસપ્તતિ:
अथ चतुर्ष्वपि मद्यादिष्वविशेषेणानन्तजन्तुसंसक्तिमुक्त्वा मांसे पुनस्तां विशेषत आह
-
आमासु य पक्कासु य, विपच्चमाणासु मंसपेसीसु । सययं चिय उववाओ, भणिओ य निगोयजीवाणं ॥ ६५ ॥
.
व्याख्या
'आमासु च ' अग्निनाऽसंस्कृतासु, तथा ‘પવવાસુ વ’. અગ્નિના સંતાસુ, તથા ‘વિપજ્ઞમાનાસુ’ अग्निना संस्क्रियमाणासु 'मांसपेशीषु' पललपिण्डिकासु 'सततमेव' निरन्तरमेव 'निगोदजीवानां निगोदरूपा ये जीवास्तेषां ‘उपपातः' उत्पत्तिस्तीर्थकृद्भिर्भणितः । यदवादिषु
'
· સંબોધોપનિષદ્ -
આ રીતે મદિરા વગેરે ચારેમાં સામાન્યથી અનંત જીવોની સંસક્તિનું નિરૂપણ કરીને, હવે માંસમાં તે વિશેષથી કહે છે
કાચી અને પાકી રંધાતી માંસપેશીઓમાં નિગોદજીવોનો સતત જ ઉત્પાદ કહ્યો છે ।।૬૫) (સંબોધ પ્રકરણ ૧૧૯૧, સંવેગરંગશાલા ૭૧૨૮)
કાચી = અગ્નિથી નહીં રાંધેલી. તથા પાકી = અગ્નિથી રાંધેલી તથા વિશેષથી પકાવાતી = અગ્નિથી રંધાતી એવી માંસપેશીઓમાં સતત જ = નિરંતર જ, નિગોદજીવોનો = નિગોદરૂપ જે જીવો છે, તેમનો ઉપપાદ = ઉત્પત્તિ, તીર્થંકરોએ કહ્યો છે. યોગશાસ્ત્રમાં જે કલિકાલ સર્વજ્ઞ હેમચન્દ્રાચાર્યે કહ્યું છે - કે જે તરત જ ઉત્પન્ન થયેલા અનંત જીવોની પરંપરાથી
=
Page #131
--------------------------------------------------------------------------
________________
સમ્વોધસપ્તતિઃ ગાથા-૬૫ માંસની સર્વ અવસ્થામાં નિગોદ ૩૭૨ र्योगशास्त्रे हेमसूरय:-“सद्यः सम्मूर्छितानन्तजन्तुसन्तानदूषितम् । नरकाध्वनि पाथेयं, कोऽश्नीयात्पिशितं सुधीः ? ॥१॥" सद्यो जन्तुविशसनकाल एव सम्मूर्च्छिता उत्पन्ना अनन्ता निगोदरूपा ये जन्तवस्तेषां सन्तानः पुनः पुनर्भवनं तेन दूषितमिति तद्वृत्तौ व्याख्या । तथा सन्देहदोलाबलीवृहद्वृत्तौ आलोचनाधिकारे - " खीरी खंड खज्जूरसक्करादक्खदाडिमाईया ।" इतिपाठव्याख्यायाम्, नन्वन्यस्मिन्नपि निर्विकृतिप्रत्याख्याने सच्चित्तानि नियम्यन्ते, किं पुनरालोचनासम्बन्धीनि ? द्राक्षादीनि तु सच्चित्तानि, तत्कथं तद्भक्षणसम्भवो येन वर्जनोपदेशः सफलः સંબોધોપનિષદ્ દૂષિત છે, અને નરકના માર્ગે પાથેય = શંબલ = લંચબોક્સ જેવું છે, તેવું માંસ કયો ડાહ્યો માણસ ખાય ? ||૧|| (૩-૩૩) સઘ = જીવના વધ સમયે જ, સમ્પૂચ્છિત થયેલા = ઉત્પન્ન થયેલા અનંત નિગોદરૂપ જે જીવો, તેમની પરંપરા = ફરી ફરી ઉત્પન્ન થવું, તેનાથી દૂષિત - આ રીતે યોગશાસ્ત્રવૃત્તિમાં વ્યાખ્યા છે.
.
તથા સંદેહદોલાવલીની બૃદ્ધૃત્તિમાં પણ આલોચનાના અધિકારમાં કહ્યું છે કે - ક્ષીરી, ઇક્ષુખંડ, સાકર, ખજૂર, દ્રાક્ષ, દાડમ વગેરે...(ગાથા ૯૬) આ પાઠની વૃત્તિમાં -
પ્રશ્ન - નિવીના અન્ય પચ્ચક્ખાણમાં પણ ચિત્તનો નિયમ કરાય છે. તો પછી આલોચના સંબંધી નિવિના પચ્ચક્ખાણમાં તો સચિત્તનો નિયમ હોય જ ને ? દ્રાક્ષ વગેરે
Page #132
--------------------------------------------------------------------------
________________
રૂ૭૨ ગાથા-૬૫ - માંસની સર્વ અવસ્થામાં નિગોદ સોઘતિઃ स्यात् ?, उच्यते-मांसवर्जितं सर्वमपि सच्चित्तमुपायेन प्रासुकीभवत्येव, ततः सम्भवत्येवात्र तद्वर्जनोपदेश इतिलिखनादवसीयते । मांसस्य न केनाप्युपायेनाचित्तत्वं सम्पद्यते, तत आमासु पक्वासु पच्यमानास्वपि मांसपेशीषु जीवसंसक्तिरिति । तथा स्मार्ता अप्यूचुः-"न मांसभक्षणे दोषो, न मद्ये न च मैथुने । प्रवृत्तिरेषा भूतानां, निवृत्तिस्तु महाफला ॥१॥" अस्य
– સંબોધોપનિષદ્ તો સચિત્ત છે, તો પછી તેના ભક્ષણનો જ ક્યાં સંભવ છે કે જેનાથી તેના વર્જનનો ઉપદેશ સફળ થાય ?
ઉત્તર - માંસ સિવાયની સર્વ સચિત્ત વસ્તુ ઉપાયથી અચિત્ત થાય જ છે. માટે અચિત્ત થયેલી તે વસ્તુનું ભક્ષણ સંભવે જ છે. માટે તેને વર્જવાનો ઉપદેશ અહીં સફળ છે. દ્રાક્ષ વગેરેનો ત્યાગ કરવાની અહીં જે વાત કરી છે, તેના પરથી જ ખ્યાલ આવે છે કે અચિત્ત બનેલી દ્રાક્ષનું ભક્ષણ સંભવિત છે. (આ વાત વૃત્તિકારના સ્વગચ્છની સામાચારીનો વિષય હોવાથી, તેને લઇને વ્યામોહ ન કરવો.) માંસ તો કોઈ પણ ઉપાયથી અચિત્ત થતું નથી. તેથી કાચી કે પાકી રંધાતી માંસપેશીઓમાં જીવ સંસક્તિ હોય છે.
તથા સ્મૃતિના અનુયાયીઓએ પણ કહ્યું છે કે - માંસભક્ષણ, મદિરા અને મૈથુનમાં દોષ નથી આ જીવોની પ્રવૃત્તિ છે. તેનાથી નિવૃત્તિ કરાય, તો તે નિવૃત્તિ મહાન ફળ
Page #133
--------------------------------------------------------------------------
________________
સન્ડ્રોઇસપ્તતિઃ ગાથા-૬૫ - માંસની સર્વ અવસ્થામાં નિગોદ રૂ૭૩ च यथाश्रुतार्थव्याख्यानेऽसम्बद्धप्रलाप एव । यस्मिन् ह्यनुष्ठीयमाने दोषो नास्त्येव तस्मान्निवृत्तिः कथमिव महाफला भवति ?, इज्याध्ययनदानादेरपि निवृत्तिप्रसङ्गात् । तस्मादन्यदैदम्पर्यमस्य श्लोकस्य, तथाहि-न मांसभक्षणे कृतेऽदोषोऽपि तु दोष एव । एवं मद्यमैथुनयोरपि कथं नादोषः ? इत्याहयतः प्रवृत्तिरेषा भूतानां प्रवर्तन्ते उत्पद्यन्तेऽस्यामिति प्रवृत्तिस्थानं
સંબોધોપનિષદ્ – આપે છે. તેનોl (મનુસ્મૃતિ પ/પ૬, અષ્ટક ૧૮/ર, ત્રિશ દ્વાáિશિકા
૭/૯)
જો આ ગાથાનો શાબ્દિક અર્થ કરીએ તો તે અસંબદ્ધ પ્રલાપ જ છે. કારણ કે જેનું આચરણ કરવામાં દોષ નથી, તેની નિવૃત્તિ મહાન ફળ શી રીતે આપે ? એમ તો તેમના મતે યજ્ઞ, સ્વાધ્યાય, દાન વગેરેમાં પણ દોષ નથી, તો તેની નિવૃત્તિ પણ મહાફળ આપનારી થઇ જશે અને આ રીતે તેમની પણ નિવૃત્તિ કરવાની આપત્તિ આવશે. માટે આ શ્લોકનું તાત્પર્ય આ પ્રમાણે છે - માંસભક્ષણ કરવામાં અદોષ નથી (કૃતેડદોષો આ રીતે અવગ્રહ લગાડવાથી આ અર્થ સંગત થાય છે.), પણ દોષ જ છે. એ રીતે મદિરા અને મૈથુનમાં પણ કેમ દોષ નથી? અર્થાત્ દોષ જ છે. કેમ દોષ છે એ જ કહે છે – કારણ કે આ જીવોની પ્રવૃત્તિ છે. જેમાં જીવો પ્રવૃત્ત = ઉત્પન્ન થાય છે, તે પ્રવૃત્તિસ્થાન =
Page #134
--------------------------------------------------------------------------
________________
રૂ૭૪ ગાથા-૬૫ - માંસની સર્વ અવસ્થામાં નિગોદ સિન્ડ્રોસપ્તતિઃ भूतानां जीवानां तत्तज्जीवसंसक्तिहेतुरित्यर्थः । प्रसिद्धं च मधुमांसमद्यमैथुनानां जीवसंसक्तिमूलकारणत्वमागमे । केचित्तु निगोदजीवानामवारितप्रसरत्वेन सर्वत्रोत्पत्तिसद्भावात्सर्वस्यापि त्यागप्रसक्तेरुक्तार्थस्य सहृदयानामहृदयङ्गमत्वमाकलय्य निगोदवत्सूक्ष्मा ये जीवा रसजास्तेषामुपपात इति व्याख्यान्ति, अत एव पूर्वगाथायां केषुचिदादशेषु 'उप्पज्जति असंखा' इति पाठो
– સંબોધોપનિષદ્ – ઉત્પત્તિસ્થાન છે, ભૂતોની = જીવોની, અર્થાત્ તે તે જીવોની સંસક્તિનું કારણ છે. આગમમાં એવું પ્રસિદ્ધ છે કે મધ, માંસ, મદ્ય અને મૈથુન જીવસંસક્તિના મૂળ કારણ છે.
કેટલાકો એવી વ્યાખ્યા કરે છે કે નિગોદજીવોનો પ્રસાર અનિવારિત હોવાથી, તેમની ઉત્પત્તિ સર્વત્ર હોય છે. માટે જે નિગોદજીવસંસક્તિવાળું હોય તેનો ત્યાગ કરવો જોઇએ, આવું માનતા તો બધી વસ્તુનો ત્યાગ કરવાની આપત્તિ આવશે, માટે ઉપરોક્ત વ્યાખ્યા વિદ્વાનોને સુંદર લાગતી નથી. માટે જે નિગોદ જેવા સૂક્ષ્મ રસજ જીવો છે તેમની ઉત્પત્તિ આવી વ્યાખ્યા તેઓ કરે છે.
આના દ્વારા જ પૂર્વગાથામાં કેટલાક હસ્તાદર્થોમાં “અસંખ્ય ઉત્પન્ન થાય છે આવો જે પાઠ દેખાય છે, તેનું પણ સમર્થન થઈ જશે.
વળી કળિકાળ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યે અભિધાન
Page #135
--------------------------------------------------------------------------
________________
સમ્બોસપ્તતિ ગાથા-૬૫ - માંસની સર્વ અવસ્થામાં નિગોદ રૂ૭ दृश्यते सोऽपि समर्थितः स्यात् । मद्ये च रसजजीवोत्पत्तिमत्त्वेनासङ्ख्यातजीवत्वं श्रीहेमाचार्यैरप्यभिधानकोषे-'रसजा मद्यकीटाद्याः' इतिनिरूपणेनादृतम् । रसजाश्च द्वीन्द्रिया एव, ते चासङ्ख्याता एव स्युर्नानन्ता इति । तथा तैरेव योगशास्त्रेऽपि-"अन्तर्मुहूर्त्तात्परतः, सुसूक्ष्मा जन्तुराशयः । यत्र मूर्च्छन्ति तन्नाद्यं, नवनीतं विवेकिभिः ॥१॥" व्याख्याअन्तर्मध्यं मुहूर्तस्य अन्तर्मुहूर्तं तस्मादन्तर्मुहूर्तादूर्ध्वं अतिशयेन सूक्ष्माः सुसूक्ष्माः जन्तुराशयो जन्तुसमूहा यस्मिन्नवनीते मूर्च्छन्ति उत्पद्यन्ते तन्नवनीतं नाद्यं न भक्षणीयं विवेकिभिः । इति
– સંબોધોપનિષદ્ – ચિંતામણિ નામમાલામાં કહ્યું છે કે – મદિરામાં ઉત્પન્ન થતાં કીડા વગેરે રસજ જીવો છે. આ રીતે તેમણે મદિરામાં રસ જીવોની ઉત્પત્તિ માની હોવાથી અર્થપત્તિથી મઘમાં અસંખ્ય જીવોની ઉત્પત્તિ માની છે. કારણ કે રસજ જીવો બેઇન્દ્રિયો જ છે અને બેઇન્દ્રિય જીવો તો અસંખ્ય જ હોય છે, અનંત નહીં. તથા કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યે જ યોગશાસ્ત્રમાં પણ કહ્યું છે કે – જેમાં અંતર્મુહૂર્ત પછી સૂક્ષ્મ જીવરાશિઓ ઉત્પન્ન થાય છે, તે માખણ વિવેકીઓએ ન ખાવું જોઇએ. //ળા (૩-૩૪)
વ્યાખ્યા - મુહૂર્તની અંદર એટલે અંતર્મુહૂર્ત, તેના પછી અતિશય સૂક્ષ્મ = સુસૂક્ષ્મ જીવરાશિઓ = જીવોના સમૂહો, જેમાં = માખણમાં, સમૂચ્છિત થાય છે = ઉત્પન્ન થાય છે, તે માખણ વિવેકીઓએ ન ખાવું જોઇએ. આ શ્લોકની
Page #136
--------------------------------------------------------------------------
________________
૩૭૬ ગાથા-૬૫ - માંસની સર્વ અવસ્થામાં નિગોદ મ્હોસપ્તતિઃ श्लोकव्याख्यानेऽप्यन्तर्मुहूर्तात्परतो जन्तुराश्युत्पत्तेः प्रतिपादनानिगोदजीवोत्पत्तिर्दोषावहा नोक्ता, तस्याश्च तत्र पुराऽपि सम्भवात् न कालनियमः । तथा च निगोदजीवैर्नात्र भक्ष्याभक्ष्यत्वं किन्त्वसङ्ख्यै रसजैरेवेति विचार्यम् ॥६५॥
- સંબોધોપનિષદ્ વ્યાખ્યામાં પણ અંતર્મુહૂર્ત પછી જીવસમૂહની ઉત્પત્તિ થાય છે, તેવું જ કહ્યું છે, માટે નિગોદના જીવોની ઉત્પત્તિ દોષના કારણ તરીકે નથી કહી. નિગોદ જીવોની ઉત્પત્તિ તો માખણમાં પૂર્વે પણ સંભવિત હોવાથી “અંતર્મુહૂર્ત પછી' ઇત્યાદિ રીતે કાળનિયમ નથી. આ રીતે નિગોદના જીવોથી અહીં ભક્ષ્યઅભક્ષ્યપણાનો વિચાર નથી કર્યો, પણ અસંખ્ય રસજ જીવોથી જ વિચાર કર્યો છે, એમ પર્યાલોચન કરવું જોઇએ.
અથવા તો રૂતિ વિવાર્યમ્ = કેટલાકોની આ વ્યાખ્યા ચિંતનીય છે. આમ કહેવામાં ગર્ભિત આશય એ હોઈ શકે કે - “નિગોદના જીવોનો પ્રસાર અનિવારિત હોવાથી સર્વત્ર તેમની ઉત્પત્તિ હોય છે, માટે જો નિગોદજીવો હોવાથી વસ્તુ અભક્ષ્ય થતી હોય તો બધી વસ્તુનો ત્યાગ કરવાની આપત્તિ આવશે” – આવી જે વાત કેટલાકો કહે છે, તે શાસ્ત્રાનુસારી જણાતી નથી. ભક્ષ્ય વસ્તુમાં ય કદાચિત્ લીલ આદિ થવા દ્વારા નિગોદ જીવોની ઉત્પત્તિ સંભવિત છે, એ વાત અલગ છે, પણ “સર્વત્ર નિગોદજીવોની ઉત્પત્તિ' તો તથાવિધ
Page #137
--------------------------------------------------------------------------
________________
સન્હોથલતતિઃ ગાથા-૬૫ - માંસની સર્વ અવસ્થામાં નિગોદ રૂ૭૭ શાસ્ત્રવચનની ઉપલબ્ધિ ન થતી હોવાથી માનવામાં આવતી નથી. વળી પૂર્વગાથામાં મદ્ય આદિ ચાર મહાવિગઈઓમાં અનંત જીવોના ઉત્પાદની વાત કરી છે. જો સર્વત્ર નિગોદ જીવોનો ઉત્પાદ થતો હોય, તો – “એ ચારમાં અનંત જીવોનો ઉત્પાદ થાય છે - એવું કહેવું સંગત ન થાય. પ્રસ્તુત પ્રકાશનમાં ઉપયોગ કરેલ છ છ હસ્તાદર્થોમાં “અસંતા” ના સ્થાને “અસંખા' એવો જ પાઠ છે. પણ ટીકાકારશ્રીએ જે કેટલાકોની વ્યાખ્યાનો ઉપન્યાસ કર્યો છે, તેમાં કેટલાક હસ્તાદર્થોમાં “અસંખા પાઠ દેખાય છે તેમ કહ્યું છે. અર્થાત્ મોટા ભાગના હસ્તાદર્શોમાં “અખંતા” પાઠ છે, એમ તેમણે ય માન્યું છે. વળી ટીકાકારશ્રીએ પોતે પણ “અસંતા” પાઠ જ સ્વીકાર્યો છે. માટે તે કેટલાકો અને ટીકાકારશ્રીને મુખ્યપણે તો “અસંતા” પાઠ જ પ્રસિદ્ધરૂપે માન્ય છે એવું જણાય છે.
જો તે કેટલાકોના યુક્તિબળથી અસંખા = અસંખ્ય પાઠ જ ઉચિત છે એમ માનીએ તો સામસુ... આદિ પ્રસ્તુત ગાથાની સંગતિ ન થાય કારણ કે તેમાં તો નિગોદ જીવોનો ઉત્પાદ સ્પષ્ટપણે કહ્યો જ છે. જો નિગોદ જીવોનો ઉત્પાદ સાર્વત્રિક હોય, તો અમુક દ્રવ્યમાં તેના ઉત્પાદની વાત ઉચિત ઠરતી નથી. વળી આ ગાથા નિશીથચૂર્ણિ આદિમાં શ્રદ્ધેય પૂર્વાચાર્યોએ ગુંથી હોવાથી, તેમાં નિરાધારપણાની કે અવિશ્વસનીયતાની કલ્પના ન કરી શકાય.
Page #138
--------------------------------------------------------------------------
________________
૩૦૮ ગાથા-૬૫ માંસની સર્વ અવસ્થામાં નિગોદ સમ્બોધક્ષતિ:
અભિધાન ચિંતામણિ ગ્રંથ એ નામમાલા છે. જિનશાસનમાત્ર આધારિત ગ્રંથ નથી. માટે જ તેમાં ઇન્દ્રનો દીકરો જયદત્ત છે, કૂબેરનો દીકરો નલકૂબેર છે, ઇત્યાદિ લૌકિકધર્મસમ્મત તથા લોકસમ્મત વાતો જણાવી છે, તેથી ‘મઘકીટો વગેરે રસજ છે' આ વચનના જ આધારે ‘અસંખ્યાત જીવોનો અભ્યુપગમ' સિદ્ધ કરવો મુશ્કેલ છે.
યોગશાસ્ત્રમાં માખણમાં સુસૂક્ષ્મ જીવોની ઉત્પત્તિની પ્રરૂપણા કરી છે. નિગોદજીવોની ઉત્પત્તિ [સાર્વત્રિક હોવાથી, તેમાં વિશેષરૂપે (વિશિષ્ય)] દોષાવહ કહી નથી. એ વાત કેટલાકો કહે છે, પણ યોગશાસ્ત્રમાં જ માંસમાં અનંત જીવોનો ઉત્પાદ હોવાથી તે અભક્ષ્ય છે, એવું કહ્યું છે, તેનું-શું ? જો નિગોદ જીવોનો ઉત્પાદ સાર્વત્રિક હોય, તો માંસમાં પણ તેના ઉત્પાદની સિવાયનું કારણ જ રજુ કરવું ઉચિત હતું. જો એમ માનીએ કે કલિકાલસર્વજ્ઞને - મદિરા આદિમાં અસંખ્ય જીવોનો ઉત્પાદ અને માંસમાં અનંત જીવોનો ઉત્પાદ માન્ય હતો – તો મન્ને મર્હુમિ (ગાથા - ૬૪) આ ગાથાના ‘અસંખા' કે ‘અણંતા' બંને ય પાઠ દ્વારા વિરોધ આવે છે. કારણ કે માંસમાં અસંખ્ય જીવોનું પ્રતિપાદન સંગત નહીં થાય અને મદિરા આદિમાં અનંત જીવોનું પ્રતિપાદન સંગત નહીં થાય. મારી અલ્પમતિ અનુસારે અહીં લેશ વિચારણા કરી છે. આ વિષયમાં બહુશ્રુતો જે કહે તે પ્રમાણ છે ।।૬૫।।
Page #139
--------------------------------------------------------------------------
________________
સવો સપ્તતિ ગાથા-૬૬ - દેવદ્રવ્યવૃદ્ધિથી તીર્થંકરપણું રૂ૭૧
एते पूर्वोक्ताः सूक्ष्मभावास्तीर्थकृता प्रतिपादिता इति तीर्थकृत्त्वस्यैव कारणमाह१जिणपवयणवुड्डिकर, पभावगं नाणदंसणगुणाणं। वढेतो जिणदव्वं तित्थयरत्तं लहइ जीवो ॥६६॥
व्याख्या - जिनद्रव्यं देवसम्बन्धिद्रव्यं वर्धयन् सुस्थानकलान्तरप्रयोगादिना वृद्धि नयन् ‘जीवो' भव्यसत्त्वः 'तीर्थकरत्वं' आर्हन्त्यं 'लभते' समासादयति । तीर्थकरत्वलाभस्तु देवद्रव्यवृद्धिं कर्तुरर्हत्प्रवचनभक्त्यतिशयात्सुप्रसिद्ध एव ।
– સંબોધોપનિષદ્ - આ પૂર્વકથિત સૂક્ષ્મભાવો તીર્થકર ભગવંતે કહ્યા છે, માટે તીર્થકરપણાનું જ કારણ કારણ કહે છે -
જે જિનશાસનનું વૃદ્ધિકારક છે, જે જ્ઞાનદર્શનગુણોનું પ્રભાવક છે, તેવા જિનદ્રવ્યની વૃદ્ધિ કરતો જીવ તીર્થંકરપણું પામે છે. ૬૬ (વિચારસાર ૬૫૫, દ્રવ્યસપ્તતિકા ૨૩, દર્શનશુદ્ધિ પ્રકરણ ૫૮, શ્રાદ્ધદિનકૃત્ય ૧૪૨, ઉપદેશપદ ૪૧૭, સંબોધપ્રકરણ ૯૭)
જિનદ્રવ્ય = દેવસંબંધી દ્રવ્ય, તેને વધારતો = સારા સ્થાનમાં વ્યાજે મુકવું વગેરેના પ્રયોગથી તેની વૃદ્ધિ કરતો એવો જીવ=ભવ્ય પ્રાણી, તીર્થકરપણું = અરિહંતપણું પામે છે = મેળવે છે. દેવદ્રવ્યની વૃદ્ધિ કરનારને તીર્થંકરપણું મળે
૨. ઇ-પ્રતી-કર્થ સ્તો
ન દૃશ્યતે | ર ....છે –
વંતો |
Page #140
--------------------------------------------------------------------------
________________
૩૮૦ ગાથા-૬૬ - દેવદ્રવ્યવૃદ્ધિથી તીર્થકરપણું સખ્યોતિઃ किम्भूतं जिनद्रव्यम् ? जिनप्रवचनवृद्धिकरम्, कथम् ? सति हि देवद्रव्ये प्रत्यहं जिनायतने पूजासत्कारसम्भवः, तत्र च प्रायो यतिजनसम्पातस्तद्व्याख्यानश्रवणादेश्च जिनप्रवचनवृद्धिः । तथा ज्ञानदर्शनगुणानां प्रभावकं उत्सर्पणाकारकम् । जिनप्रवचनवृद्ध्या हि ज्ञानादिगुणानां प्रभावना भवत्येव । साऽपि वृद्धिराज्ञयैव कर्तव्या नान्यथा, यदुक्तम्-"जिणवरआणारहियं, वद्धारितावि के वि जिणदव्वं । बुड्डंति भवसमुद्दे, मूढा
- સંબોધોપનિષદ્ છે, એ તો અરિહંત પ્રવચન પ્રત્યેની ભક્તિના અતિશયથી સુપ્રસિદ્ધ જ છે. કેવું જિનદ્રવ્ય ? એ કહે છે – જિનશાસનની વૃદ્ધિ કરનારું, કેવી રીતે ? દેવદ્રવ્ય હોય તો પ્રતિદિન જિનાલયમાં પૂજા-સત્કાર સંભવિત બને. તેમાં પ્રાયઃ મુનિજનોના આગમન અને તેમના વ્યાખ્યાનનું શ્રવણ વગેરે દ્વારા જિનપ્રવચનની વૃદ્ધિ થાય.
તથા જ્ઞાન-દર્શનગુણોનું પ્રભાવક = તેની ચઢતી કરનારું. જિનપ્રવચનની વૃદ્ધિથી જ્ઞાનાદિ ગુણોની પ્રભાવના થાય જ છે. તે વૃદ્ધિ પણ આજ્ઞાથી જ કરવી જોઈએ અન્યથા નહીં. કારણ કે કહ્યું છે કે – કેટલાક મોહથી મૂઢ અજ્ઞાની જીવો જિનવરાજ્ઞાથી રહિતપણે જિનદ્રવ્યની વૃદ્ધિ કરતાં હોવા છતાં પણ સંસાર સાગરમાં ડુબે છે. વા(દ્રવ્યસપ્તતિકા ૮, સંબોધ પ્રકરણ ૧૦૨, ષષ્ઠિશતક ૧૨) મૂઢ જીવો જિનવરની આજ્ઞાથી
Page #141
--------------------------------------------------------------------------
________________
KI9 राणामाज्ञा
સન્ડ્રોથસપ્તતિઃ ગાથા-૬૬ - દેવદ્રવ્યવૃદ્ધિથી તીર્થકરપણું ૩૮૨ मोहेण अन्नाणी ॥१॥" जिनवराज्ञारहितं जिनद्रव्यं वर्धयन्तोऽपि मूढा भवसमुद्रे ब्रुडन्तीति सम्बन्धः । जिनवराणामाज्ञा आगमस्तया रहितं मुक्तं जिनवराज्ञारहितमिति क्रियाविशेषणम् । ततश्च जिनवराज्ञारहितं यथा भवति तथा वर्धयन्तोऽपि वृद्धिं नयन्तोऽपि केऽपि मुग्धबुद्धयो जिनद्रव्यम्, आज्ञारहितं वर्धनं चैवम्-यथा श्रावकेण देवस्ववृद्धये कल्पपालमत्स्यबन्धकवधकवेश्याचर्मकारादीनां कलान्तरादिदानम् । तथा देववित्तेन वा भाटकादिहेतुकदेवद्रव्यवृद्धये यद्देवनिमित्तं स्थावरादिनिष्पादनम् । तथा महार्घाऽनेहसि विक्रयेण बहुदेवद्रविणोत्पादनाय गृहिणा
– સંબોધોપનિષદ્ – રહિતપણે જિનદ્રવ્યની વૃદ્ધિ કરવા છતાં પણ ભવસમુદ્રમાં ડુબી જાય છે. એ પ્રમાણે અહીં સંબંધ છે. જિનવરોની આજ્ઞા = આગમ, તેનાથી રહિત = મુક્ત, જિનવરાત્તારહિતપણે એમ ક્રિયાવિશેષણ છે. તેથી એવો અર્થ થશે કે – જેમ જિનવરની આજ્ઞાથી રહિત થાય તેમ કેટલાક મુગ્ધબુદ્ધિ વાળા જીવો જિનદ્રવ્યની વૃદ્ધિ કરતાં હોવા છતાં પણ.
આજ્ઞા રહિત વૃદ્ધિ આ પ્રમાણે છે - જેમ કે શ્રાવક દેવદ્રવ્યની વૃદ્ધિ માટે દારુના પીઠાવાળા, માછીમાર, વધક (ચંડાળાદિ ?), વેશ્યા, ચમાર વગેરેને વ્યાજે પૈસા આપે. અથવા તો ભાડા વગેરેથી થતી દેવદ્રવ્યની વૃદ્ધિ માટે દેવદ્રવ્યથી દેવ માટે મકાન આદિ બનાવડાવવું, તથા જ્યારે ધાન્યના
Page #142
--------------------------------------------------------------------------
________________
૩૮ર ગાથા-૬૬ - દેવદ્રવ્યવૃદ્ધિથી તીર્થંકરપણું સન્વોઇસપ્તતિઃ यद्देवधनेन समर्घधान्यसङ्ग्रहणम् । तथा देवहेतवे कूपवाटिकाक्षेत्रादिविधानम् । तथा शुल्कशालादिषु भाण्डमुद्दिश्य राजग्राह्यभागाधिककरोत्पादनादुत्पन्नेन द्रव्येण जिनद्रविणवृद्धिनयनं जिनवराज्ञारहितम् । तथा चोक्तम् - "उस्सुत्तं पुण इत्थं, थावरपाउग्गकूवकरणाई । उब्भूयगकरउप्पायणाइ धम्माहिगारंमि ॥१॥" तत्र स्थावरादिनिर्मापणादीनां षट्कायारम्भासंयतवासादिना
– સંબોધોપનિષદ્ ભાવ ઘણા થાય તે સમયે વેંચાણ કરવા દ્વારા દેવદ્રવ્યની ઘણી વૃદ્ધિ કરવા માટે શ્રાવક દેવદ્રવ્યથી મૂલ્યવાન ધાન્યનો સંગ્રહ કરે છે, તથા દેવ માટે કૂવો, વાડી, ખેતર વગેરે બનાવવા, તથા જકાતનાકા વગેરેમાં માલ-સામાનને ઉદ્દેશીને રાજા વડે (ઉપલક્ષણથી સરકાર વડે) ગ્રહણ કરવા યોગ્ય ભાગે કરતાં અધિક કરનો ઉત્પાદ કરવા દ્વારા ઉત્પન્ન થયેલા દ્રવ્યથી જિનદ્રવ્યની વૃદ્ધિ કરવી, અર્થાત્ રાજાદિને સાધીને જકાતમાં ચૈત્યસંબંધી મોટો ભાગ રાખવા દ્વારા દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી. આ બધું જિનવરની આજ્ઞાથી રહિત છે.
તે મુજબ કહ્યું પણ છે કે – સ્થાવરપ્રાયોગ્ય કૂપકરણાદિ, ઉદ્ભયસ્ક = ઘણા વધારે કરનું ઉત્પાદન ઇત્યાદિ...આ ધર્માધિકારમાં ઉત્સુત્ર = જિનાજ્ઞારહિત છે. [૧]
(શ્રાવકધર્મવિધિ ૨૬) તેમાં સ્થાવર (મકાન) વગેરેનું નિર્માણ વગેરે મહાપાપયુક્ત છે, કારણ કે તેના નિર્માણમાં ષકાયનો આરંભ થાય છે,
Page #143
--------------------------------------------------------------------------
________________
બ્લોથલતતિ: ગાથા-૬૬ - દેવદ્રવ્યવૃદ્ધિથી તીર્થકરપણું ૩૮૩ महासावद्यत्वेन निवारितत्वाद्देवार्थमुद्भूतकरोत्पादनस्य च लोकाप्रीतिजनकत्वेनाबोधिहेतुत्वात्, तदुक्तम्-"धम्मत्थमुज्जएणं, सव्वस्सापत्तियं न कायव्वं । इय संजमो वि सेओ, इत्थ य भगवं उदाहरणं ॥१॥ सो तावसासमाओ, तेसिं अपत्तियं मुणेऊणां परमं अबोहिबीयं, तओ गओ हंतऽकाले वि ॥२॥" तदेवं वर्धयन्तोऽप्यासतां भक्षयन्तः, तद्भक्षणस्य महानर्थहेतुत्वात् ।
– સંબોધોપનિષ અને નિર્માણ થયા પછી તેમાં અસંયત લોકો રહે છે અને હિંસાદિ અનેક પ્રકારના પાપોને સેવે છે. માટે મકાન આદિના નિર્માણનું નિવારણ કર્યું છે. તથા દેવ માટે અત્યધિક કરનું ઉત્પાદન કરવું એ લોકોની અપ્રીતિનું જનક હોવાથી અબોધિનું કારણ છે. તે કહ્યું છે કે - જે ધર્મ માટે ઉદ્યત છે, તેણે સર્વની અપ્રીતિ ન કરવી જોઇએ. સંયમ પાલન પણ સર્વની અપ્રીતિના પરિહારપૂર્વક શ્રેયસ્કર છે. અહીં ભગવાન શ્રી મહાવીરસ્વામિ ઉદાહરણ છે, જેમણે તાપસ-કુલપતિની અપ્રીતિને જાણીને, લોકઅપ્રીતિ પરમ અબોધિનું બીજ છે એમ સમજીને તાપસઆશ્રમથી અકાળે પણ = ચાતુર્માસ દરમિયાન પણ વિહાર કર્યો હતો. મેરા (સ્તવપરિજ્ઞા પ-૬, પગ્નવસ્તુક ૧૧૧૪-૧૧૧૫, પચાશક ૩૦૮-૩૦૯)
આ રીતે દેવદ્રવ્યની વૃદ્ધિ કરતાં પણ, ભક્ષણ કરવાની વાત તો જવા જ દો, કારણ કે દેવદ્રવ્યનું ભક્ષણ તો મહા અનર્થનું કારણ છે. શું? એ કહે છે. ડુબે છે = નિમગ્ન
Page #144
--------------------------------------------------------------------------
________________
૩૮૪ ગાથા-૬૬ - દેવદ્રવ્યવૃદ્ધિથી તીર્થંકરપણું સન્ડ્રોથતિઃ किम् ? इत्याह-ब्रुडन्ति मज्जन्ति भवसमुद्रे संसारवारिधौ मूढाः मन्दाः, किंविशिष्टाः ? मोहेन मोहनीयकर्मणा अज्ञानिनः विशुद्धज्ञानविकला देवद्रव्यं वर्धयन्तोऽपि भवसमुद्रे मज्जन्ति, जिनाज्ञाभङ्गहेतुत्वात्तादृशवर्धनस्य । ननु तर्हि जिनद्रव्यं वृद्धिमपि न नेयम् ?, इति चेन, तद्वृद्धिप्रयोगस्यागमे बहुशः शुभफलहेतुत्वेनाभिधानात्-"एवं नाऊण जे दव्वं, वुड्ढि निति सुसावया। ताणं रिद्धी पवड्डेइ, कित्ती सुक्खं बलं तहा ॥१॥ पुत्ता य हुंति से भत्ता, सोंडीरा बुद्धिसंजुया । सव्वलक्खणसंपन्ना,
– સંબોધોપનિષથાય છે, ભવસમુદ્રમાં = સંસારસાગરમાં, મૂઢો = મંદો = મંદબુદ્ધિવાળા, કેવા ? મોહથી = મોહનીયકર્મના પ્રબળ ઉદયથી, અજ્ઞાનીઓ = વિશુદ્ધ જ્ઞાનથી વિકલો, તેવા જીવો દેવદ્રવ્યની વૃદ્ધિ કરતા હોવા છતાં પણ ભવસાગરમાં ડુબે છે. કારણ કે તેવી વૃદ્ધિ જિનાજ્ઞાના ભંગનું કારણ છે. અથવા તો તેવી વૃદ્ધિ જિનાજ્ઞાના ભંગ દ્વારા થઈ છે.
શંકા - તો શું જિનદ્રવ્યની વૃદ્ધિ પણ ન કરવી ?
સમાધાન - ના, તેવું નથી, કારણ કે દેવદ્રવ્યની વૃદ્ધિ કરવાથી શુભ ફળ મળે છે, એવું આગમમાં અનેકવાર કહ્યું છે. જેમ કે – જે સુશ્રાવકો આ રીતે જાણીને દેવદ્રવ્યની વૃદ્ધિ કરે છે. તેમની ઋદ્ધિ અત્યંત વૃદ્ધિ પામે છે. તથા કીર્તિ, સુખ અને બળ પણ અત્યંત વૃદ્ધિ પામે છે. તેના તેના પુત્રો સ્વામિત્વસંપન્ન
Page #145
--------------------------------------------------------------------------
________________
સન્ડ્રોધસપ્તતિઃ ગાથા-૬૬ - દેવદ્રવ્યવૃદ્ધિથી તીર્થકરપણું રૂ૮૧ સુસીના નાસયા રા”
देवद्रव्यवत्साधारणद्रव्यमपि वर्धनीयमेव, देवद्रव्यसाधारणद्रव्ययोहि वर्धनादौ शास्त्रे तुल्यत्वश्रुतेः, तथा चोक्तम्-"देवस्सं नाणदव्वं च, साधारणधणं तहा । सावएहिं तिहा काउं, नेयव्वं बुड्डिमायरा ॥१॥" तथा-"चेइयदव्वं साहारणं च जो दुहइ मोहियमईओ । धम्मं च सो न याणइ, अहवा बद्धाउओ नरए
સંબોધોપનિષ – થાય છે, શૂરવીર, બુદ્ધિશાળી, સર્વલક્ષણસંપન્ન, સુશીલ અને જનસંમત થાય છે. તેરો (દ્રવ્યસપ્તતિકા ૨૧-૨૨)
દેવદ્રવ્યની જેમ સાધારણ દ્રવ્યની પણ વૃદ્ધિ કરવી જ જોઇએ. કારણ કે દેવદ્રવ્ય-સાધારણદ્રવ્યની વૃદ્ધિ વગેરેની બાબતમાં શાસ્ત્રમાં તુલ્યપણે કહ્યું છે. તે પ્રમાણે કહ્યું પણ છે – શ્રાવકોએ દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય અને સાધારણદ્રવ્ય એમ ત્રણે પ્રકારે કરીને આદરથી તેની વૃદ્ધિ કરવી. //// (વ્યવહારકુલકમ્ ૨૯)
તથા - જે મોહિતમતિ ચૈત્યદ્રવ્ય અને સાધારણ દ્રવ્યનું ભક્ષણ કરે છે, તે ધર્મને જાણતો પણ નથી, અથવા તો તેણે નરકનું આયુષ્ય બાંધી લીધું છે. ૧ (સંવેગરંગશાળા ૯૩૨૩, વિચારસાર ૬૪૪, દ્રવ્યસપ્તતિકા ૧૪, દર્શનશુદ્ધિપ્રકરણ પ૬, શ્રાદ્ધદિનકૃત્ય ૧૨૬, ઉપદેશપદ ૪૧૪, સંબોધ પ્રકરણ ૧૦૭, પુષ્પમાલા ૪૫૨) (અહીં ધર્મને જાણતો પણ નથી, એવું કહેવા દ્વારા તે મહાપાપી અનાર્ય જેવો છે, તેનામાં ધર્મનું આચરણ તો
Page #146
--------------------------------------------------------------------------
________________
રૂ૮૬ ગાથા-૬૬ - દેવદ્રવ્યવૃદ્ધિથી તીર્થકરપણું સવોથસપ્તતિઃ ॥१॥" यथा जिनद्रव्यस्य वृद्धिः कर्तव्या तथा तद्रक्षणमपि विधेयम्, यदुक्तम्-"जिणपवयणवुड्किरं, पभावगं नाणदंसणगुणाणं । रक्खंतो जिणदव्वं, परित्तसंसारिओ होइ ॥१॥" 'परीत्तसंसारिकः' इति, आसन्नमुक्तिगमनादल्पस्थितिकः ॥६६॥
– સંબોધોપનિષદ્ – નથી, જ્ઞાન પણ નથી, એમ સૂચિત કર્યું છે. જેણે નરકનું આયુષ્ય બાંધી લીધું હોય, તેને તથાવિધ કર્મના પ્રભાવે તથા ભવિતવ્યતાના પ્રભાવે પ્રાયઃ વિપરીત બુદ્ધિ જ થતી હોય છે, કે જેનાથી પ્રેરિત થઈને તે હાથે કરીને પોતાના પગ પર કુહાડો મારવા જેવું કાર્ય કરે છે. એ જ રીતે દેવદ્રવ્ય કે સાધારણદ્રવ્યનું ભક્ષણ કરનારની બાબતમાં પણ સમજવાનું
જે રીતે ચૈત્યદ્રવ્યની વૃદ્ધિ કરવી જોઈએ તે રીતે તેનું રક્ષણ પણ કરવું જોઈએ. કારણ કે કહ્યું છે કે- જે જિનપ્રવચનની વૃદ્ધિકારક છે, જ્ઞાન-દર્શનગુણોનું પ્રભાવક છે, તેવા જિનદ્રવ્યનું રક્ષણ કરનાર પરિમિતસંસારી થાય છે. //ળા (ઉપદેશપદ ૪૧૭, સંબોધપ્રકરણ ૯૮, શ્રાદ્ધદિનકૃત્ય ૧૪૩)
પરિમિત સંસારી = જેની મુક્તિ નિકટ હોવાથી, જેનો સંસાર અલ્પ સ્થિતિવાળો છે. //૬૬ો.
Page #147
--------------------------------------------------------------------------
________________
સમ્પોસિપ્તતિઃ ગાથા-૬૭ - દેવદ્રવ્યભક્ષણથી અનંતસંસાર રૂ૮૭
जिनद्रव्यवर्धकरक्षकयोर्यत्फलं तदुक्तम् । अथ जिनद्रव्यभक्षकस्य यत्फलं तदाहजिणपवयणवुड्डिकर, पभावगं नाणदंसणगुणाणं। भक्खंतो जिणदव्वं, अणंतसंसारिओ होइ ॥६७॥
व्याख्या- निगदसिद्धैव, नवरं जिनद्रव्यं भक्षयन् मौढ्यादेवद्रव्योपभोगं कुर्वन् जीवोऽनन्तसंसारिको भवति, अनन्तान् भवान् यावद् भ्रमति दुर्लभबोधिको भवतीत्यर्थः । अतश्चैत्यद्रव्यं न भक्षणीयम् । यश्च भक्षयेत् स सङ्काशादि
– સંબોધોપનિષદ્ - જિનદ્રવ્યના વર્ધક અને તેના રક્ષકને જે ફળ મળે છે, તે કહ્યું, હવે જિનદ્રવ્યના ભક્ષકને જે ફળ મળે છે, તે કહે છે
જિનપ્રવચનની વૃદ્ધિ કરનારા, જ્ઞાનદર્શનગુણોના પ્રભાવક એવા જિનદ્રવ્યનું ભક્ષણ કરનાર અનંતસંસારી થાય છે. /૬૭ી વિચારસાર ૬૫૬, દ્રવ્યસપ્તતિકા ૨૪, ઉપદેશપદ ૪૧૮, સંબોધ પ્રકરણ ૯૯, શ્રાદ્ધદિનકૃત્ય ૧૪૩, દર્શનશુદ્ધિપ્રકરણ ૫૯)
આ ગાથાની વ્યાખ્યા શબ્દથી જ સમજાઈ જાય છે. માત્ર જિનદ્રવ્યનું ભક્ષણ કરતો = મૂઢતાથી દેવદ્રવ્યનો ઉપભોગ કરતો જીવ અનંતસંસારી થાય છે = દુર્લભબોધિ થાય છે. માટે ચૈત્યદ્રવ્યનું ભક્ષણ ન કરવું જોઇએ. જે ભક્ષણ કરે તે
Page #148
--------------------------------------------------------------------------
________________
રૂ૮૮ ગાથા-૬૭ - દેવદ્રવ્યભક્ષણથી અનંતસંસાર સન્ડ્રોથલપ્તતિઃ श्रावकवन्महानर्थभाग् भवति, तत्संविधानकं चेदम्- 'संकास गंधिलावइ सक्कवयारंमि चेइए कहवि । चेईदव्वुवओगी पमायओ मरण संसारे ॥१॥" इह संकाशनामा श्रावकः स्वभावादेव भववैराग्यवान् गन्धिलावत्यामभूत् । स च शक्रावतारचैत्ये गृहव्याक्षेपादिकारणैश्चैत्यद्रव्योपयोगी देवद्रव्योपजीवकः प्रमादतोऽज्ञानसंशयविषयादनालोचिताप्रतिक्रान्तो मरणमाप तत् संसारे । “तण्हाछुहाभिभूओ, सङ्खिज्जे हिंडिऊण भवगहणे । घायणवाहणचुण्णण वियणाओ पाविउं बहुसो ॥१॥"
- સંબોધોપનિષદ્ – સંકાશ વગેરે શ્રાવકની જેમ મહા અનર્થનો ભાગી થાય છે. સંકાશ શ્રાવકની કથા આ મુજબ છે –
સંકાશ... ગંધિલાવતી... શક્રાવતાર ચૈત્યમાં કોઈ રીતે ચૈત્યદ્રવ્યનો ઉપયોગકારી... પ્રમાદથી... મરણ.... સંસારમાં.... // ૧ી (શ્રાદ્ધદિનકૃત્ય ૧૧૬, દ્રવ્યસપ્તતિકા ૬૧) ભાવાર્થ આ મુજબ છે – અહીં ગંધિલાવતીમાં સંકાશ નામનો એક શ્રાવક હતો. તે પ્રકૃતિથી જ સંસારથી વૈરાગ્ય ધરાવતો હતો. તે ઘરના વ્યાક્ષેપો વગેરે કારણોથી ચૈત્યદ્રવ્યનો ઉપયોગ કરનાર = દેવદ્રવ્ય પર ઉપજીવન કરનાર થયો. અજ્ઞાનસંશયરૂપ વિષયવાળા પ્રમાદથી તે દોષની આલોચના કર્યા વિના તથા તે દોષથી પ્રતિક્રમણ કર્યા વિના મરણ પામ્યો. તેથી સંસારમાં - સંખ્યાત ભવો સુધી તૃષ્ણા અને સુધાથી અભિભૂત થયો, અનેકવાર ઘાતન-વાહન-ચૂર્ણનની વેદનાઓ
Page #149
--------------------------------------------------------------------------
________________
સોળસપ્તતિ: ગાથા-૬૭ - દેવદ્રવ્યભક્ષણથી અનંતસંસાર રૂ૮૨ तृष्णाक्षुदभिभूतः सङ्ख्यानि हिण्डित्वा भ्रान्त्वा भवग्रहणानि, तेषु च घातवाहनचूर्णनरूपा वेदनाः प्राप्य बहुशोऽनेकश एकैकस्मिन् भव इत्यर्थः । तत्र घातनं असिकुन्तादिभिश्छेदनम्, वाहनं लवणगन्त्र्याद्याकर्षणम्, चूर्णनं मुद्गरादिना कुट्टनम् । "दालिद्दकुलुप्पत्तिं, दरिद्दभावं च पाविउं बहुसो । बहुजणधिक्कारं तह, मणुएसु वि पाविउं बहुसो ॥१॥" दरिद्रकुलोत्पत्तिमाजन्म दरिद्रभावं तत्र प्राप्य बहुशः, तथा यतः कुतोऽपि निमित्तादनिमित्ताच्च बहोर्जनाद्धिक्कारं अवर्णवादं तथेति समुच्चये, मनुष्येष्वपि समुत्पन्नो गर्हणीयमन्यदपि
- સંબોધોપનિષદ્ – પામીને... /૧ી (શ્રાદ્ધદિન-કૃત્ય ૧૧૭, ઉપદેશપદ ૪૦૪) તૃષ્ણા અને ક્ષુધાથી પીડિતરૂપે સંખ્યાતા ભવો સુધી ભમીને, તેમાં એક-એક ભવમાં ઘાત-વાહન-ચૂર્ણનરૂપ વેદનાઓને બહુવાર = અનેકવાર પામીને, તેમાં ઘાતન = તલવાર, ભાલો વગેરેથી છેદન, વાહન = મીઠાના ગાડા વગેરેને ખેંચવું, ચૂર્ણન = મુદ્ગર વગેરેથી કુટવું (પોતે કુટાવું.) બહુવાર દરિદ્રતાવાળા કુળમાં ઉત્પત્તિ અને દરિદ્રપણું પામીને, તથા મનુષ્યોમાં પણ ઘણા લોકોના ધિક્કારને પામીને... /લા (શ્રાદ્ધદિનકૃત્ય ૧૧૮, ઉપદેશપદ ૪૦૫) દરિદ્રકુળમાં જન્મ પામીને તથા તેમાં જન્મથી માંડીને ગરીબી પામીને, તથા જે તે નિમિત્તથી કે નિમિત્ત વિના પણ ઘણા લોકોના ધિક્કારને પામીને = ઘણા લોકો વડે કરાયેલી નિંદાને પામીને, “તથા” એ સમુચ્ચય અર્થમાં છે. મનુષ્યોમાં
Page #150
--------------------------------------------------------------------------
________________
૩૨૦ ગાથા-૬૭ - દેવદ્રવ્યભક્ષણથી અનંતસંસાર સન્ડ્રોથસપ્તતિ पुत्रकलत्रादिकं प्राप्य बहुशः पुनः पुनर्बहुशो ग्रहणं धिक्कारादिप्राचुर्यख्यापनार्थम् । "तगराए इब्भसुओ, जाओ तक्कम्मसेसयाई तु । दारिद्दमसंपत्ती, पुणो पुणो चित्तनिव्वेओ ॥१॥" पश्चात्तगरायां पुरि इभ्यसुतः, कस्यां सत्याम् ? इत्याह-तत्कर्मशेषतायां तु तस्य चैत्यद्रव्यपयोगकालोपार्जितस्य कर्मणो लाभान्तरायादेः शेषोऽवशिष्टता तस्य भावस्तस्यां सत्यामेव । परं तत्रापि दारिद्र्यं निर्धनत्वमसम्प्राप्तिर्वाञ्छितस्य, पुनः पुनरस्य चित्तनिर्वेदो हृदयोद्वेगरूपः । "केवलिजोगे पुच्छा, कहणे बोही तहेव संवेओ। किं इण्हमुचिय गिण्हं चेइयदव्वस्स वुड्डि त्ति ॥१॥"
– સંબોધોપનિષદ્ ઉત્પન્ન થઈને પણ નિંદનીય એવું અન્ય પણ પુત્ર, પત્ની વગેરે બહુવાર પામીને. અહીં વારંવાર “બહુશઃ' એવો પ્રયોગ કર્યો છે, તે ધિક્કાર વગેરેની પ્રચુરતા જણાવવા માટે છે.
તગરામાં શ્રેષ્ઠીપુત્ર થયો, અવશિષ્ટ રહેલા તે કર્મથી દરિદ્રતા, અસંપ્રાપ્તિ અને ફરી ફરી ચિત્તનિર્વેદ પામ્યો. ૧ (દ્રવ્યસપ્તતિકા ૬૨, શ્રાદ્ધદિનકૃત્ય ૧૧૯, ઉપદેશપદ ૪૦૬) પછી તગરા નગરીમાં શ્રોષ્ઠીપુત્ર થયો. શું હોતે છતે ? તે કહે છે - તે = દેવદ્રવ્યભક્ષણના કાળે બંધાયેલ લાભાંતરાય વગેરે કર્મનું શેષપણું હોતે છતે, પણ ત્યાં પણ તેને દરિદ્રતા = નિર્ધનપણું, વાંછિતની અપ્રાપ્તિ અને ફરી ફરી ચિત્તનો નિર્વેદ = હૃદયનો ઉગ થયો. કેવળીનો યોગ થતાં પૃચ્છા, કથન થતા બોધિ અને સંવેગ, હવે શું ઉચિત? ચૈત્યદ્રવ્યની વૃદ્ધિનું
Page #151
--------------------------------------------------------------------------
________________
સોળસપ્તતિ ગાથા-૬૭ - દેવદ્રવ્યભક્ષણથી અનંતસંસાર ૨૨૧ अन्यदा च केवलियोगे जाते सति पृच्छा तेन कृता, यथा भगवन् ! मया भवान्तरे किं कर्म कृतम् ? येनासम्पद्यमानमनोरथोऽहं सम्भूतः । ततः सङ्काशादिभवग्रहणवृत्तान्तस्य केवलिना कथने कृते बोधिर्जिनधर्मप्राप्तिस्ततः संवेगस्तस्याजनि । पप्रच्छ च किमत्र चैत्यद्रव्योपयोगापराधे मम कर्तुमुचितम् ? तदानीं भणितं च केवलिना, यथा चैत्यद्रव्यस्य जिनभवनबिम्बयात्रास्नात्रादिप्रवृत्तिकृते हिरण्यादेर्वृद्धिः कर्तुमुचिता । "गासच्छायणमित्तं, मुत्तुं जं किंचि मज्झ तं सव्वं । चेइयदव्वं देयं,
સંબોધોપનિષદ્ – ગ્રહણ કર... ||૧|| (દ્રવ્યસપ્તતિકા ૬૩, શ્રાદ્ધદિનકૃત્ય ૧૨૦, ઉપદેશપદ ૪૦૭) અન્ય કાળે કેવળી ભગવંતનો યોગ થતા તેણે પૃચ્છા કરી કે હે ભગવંત ! મેં ભવાંતરમાં કયું કર્મ કર્યું હતું ? કે જેનાથી મારા મનોરથો પૂર્ણ થતાં નથી. પછી કેવળી ભગવંતે સંકાશના ભવોથી માંડીને તેને પૂર્વભવોનો વૃત્તાંત કહ્યો. તે સાંભળીને તેને બોધિલાભ થયો = જિનધર્મની પ્રાપ્તિ થઈ. પછી તેને સંવેગ થયો. તેણે પૂછ્યું કે અહીં = ચૈત્યદ્રવ્યનો ઉપયોગ કરવાના અપરાધમાં મારે શું કરવું ઉચિત છે ? ત્યારે કેવળી ભગવંતે કહ્યું કે જિનાલય - જિનપ્રતિમા સંબંધી યાત્રા-સ્નાત્ર વગેરેની વૃદ્ધિ માટે ચૈત્યદ્રવ્યરૂપ સુવર્ણ વગેરેની વૃદ્ધિ કરવી ઉચિત છે.
ભોજન-વસ્ત્રમાત્રને છોડીને મારું જે કાંઈ પણ છે, તે સર્વ મારે ચૈત્યદ્રવ્યરૂપે આપી દેવું. એમ (તેણે) માવજીવ
Page #152
--------------------------------------------------------------------------
________________
૨૧૨ ગાથા-૬૭ - દેવદ્રવ્યભક્ષણથી અનંતસંસાર સોથતિઃ अभिग्गहो जाव जीवाए ॥१॥" ततोऽयं ग्रासाच्छादनमात्र मुक्त्वा यत्किञ्चिदन्यन्ममाधिकं व्यवहारतः सम्पत्स्यते तच्चैत्यद्रव्यं देयं न मया भोक्तव्यमित्यभिग्रहो यावज्जीवमभूदिति । "सुहभावपवित्तीए, संपत्तीभिग्गहमि निच्चलया । चेईहरकारावण, तत्थ सयाभोगपरिसुद्धी ॥१॥" तस्यैवं महात्मनो गृहीतमहाभिग्रहस्य शुभभावप्रवृत्तितोऽतीवचैत्यद्रव्यदित्सावशादुल्लसद्विशिष्टाशयसंयोगाल्लाभान्तरायक्षयोपशमस्तस्माच्च सम्पत्तिः प्रभूततरविभूतिसम्प्राप्तिः, तस्यां सत्यामपि अभिग्रहे निश्चलता
– સંબોધોપનિષ અભિગ્રહ (લીધો). ૧ (દ્રવ્યસપ્તતિકા ૬૪, શ્રાદ્ધદિનકૃત્ય ૧૨૧, ઉપદેશપદ ૪૦૮) પછી સંકાશ શ્રાવકે માવજીવ માટે એવો અભિગ્રહ કર્યો કે વેપાર દ્વારા મને જે કમાણી થાય, તેમાંથી ભોજન અને વસ્ત્રને છોડીને બાકીનું સર્વ મારે પોતે ન વાપરવું. પણ દેવદ્રવ્યરૂપે આપી દેવું.
શુભભાવપ્રવૃત્તિથી સંપત્તિ, અભિગ્રહમાં નિશ્ચલતા, જિનાલય બંધાવવું, તેમાં શુભવિચાર, પરિશુદ્ધિ.../૧ દ્રવ્યસપ્તતિકા ૬૫, શ્રાદ્ધદિનકૃત્ય ૧૨૨, ઉપદેશપદ ૪૦૯)
તે મહાપુરુષે એ મહા અભિગ્રહ લીધો, તેથી તેમને શુભભાવ પ્રવૃત્ત થયો = દેવદ્રવ્યરૂપે ઘણુ દાન આપવાની ભાવના થઈ. તેનાથી ઉલ્લાસ પામતા વિશિષ્ટ આશયનો સંયોગ થયો, તેનાથી લાભાંતરાયકર્મનો ક્ષયોપશમ થયો,
Page #153
--------------------------------------------------------------------------
________________
સમ્બો સપ્તતિઃ ગાથા-૬૭ - દેવદ્રવ્યભક્ષણથી અનંતસંસાર ૩૨૩ निजनियमे दृढता, न तु 'यथा लाभस्तथा लोभः' इतिवचनात्तस्य न द्रव्यविषये स्वप्नान्तरेऽप्युपभोक्तुं कामता । ततः 'चेईहरकारावण' तस्यामेव तगरायां जिनायतननिर्मापणं विहितम् । 'तत्थ सयाभोगपरिसुद्धी' तत्र चैत्यविधापने संश्चासौ आभोगश्च सदाभोगः शास्त्रपरतन्त्रो विमर्शस्तत्पूर्वं भूम्यादेः परि समन्ताच्छोधनं सदाभोगपरिशुद्धिः, यदुक्तम्-"जिणभवणकारणविही, सुद्धा भूमी दलं च कट्ठाई । भिइगाण असंधाणं, सासयवुड्डी य जयणा य ॥१॥" अस्या व्याख्यालेशोऽयम्
સંબોધોપનિષદ્ - તેનાથી સંપત્તિ = ઘણી વધુ સમૃદ્ધિની પ્રાપ્તિ થઈ. તે પ્રાપ્તિ થવા છતાં પણ તેમણે અભિગ્રહમાં નિશ્ચલતા = પોતાના નિયમમાં દઢતા રાખી. પણ – “જેમ લાભ થાય તેમ લોભ જાગે” – એ વચનથી તેમને દ્રવ્યવિષયમાં સ્વપ્ન ય ઉપભોગની ઇચ્છા ન થઇ. પછી તેમણે તેમાં જ = તગરા નગરીમાં જિનાલય બંધાવ્યું. તેમાં = જિનાલય બંધાવવામાં શુભ ઉપયોગ = શાસ્ત્ર પરતંત્ર વિચાર, તેની પૂર્વક ભૂમિ વગેરેની ચારે બાજુથી શુદ્ધિ = શુભોપયોગપરિશુદ્ધિ, જે કહ્યું છે -
જિનાલય નિર્માણવિધિ – શુદ્ધ ભૂમિ, કાષ્ઠ વગેરે દળ, નોકરોની અવંચના, સ્વાશયવૃદ્ધિ અને યતના. //// (પચ્ચાશક ૩૦૩, પચ્ચવસ્તુક ૧૧૧૨, સ્તવપરિણા ૩)
Page #154
--------------------------------------------------------------------------
________________
૩૨૪ ગાથા-૬૭ - દેવદ્રવ્યભક્ષણથી અનંતસંસાર સોસપ્તતિઃ शुद्धा भूमिर्द्रव्यतोऽस्थिशङ्कादिशल्यरहिता भावतः परानुपतापिनी, दलं काष्ठेष्टकादि, तत्कारिभ्य उचितक्रयेण क्रीत्वा गवाद्यनाबाधया वानीतम्, भृतकासन्धानम्-कर्मकराणां वेतनावञ्चनम्, स्वाशयवृद्धिः पश्चात्तापादिदोषरहितत्वेन निजचित्तोत्साहः, यतना च वस्त्रपूतोदकादिकेति । वेदान्तेऽप्युक्तम्-"देवद्रव्येण या वृद्धिगुरुद्रव्येण यद्धनम् । तद्धनं कुलनाशाय, मृतोऽपि नरकं
– સંબોધોપનિષદ્ – આની લેશ વ્યાખ્યા આ મુજબ છે - શુદ્ધ ભૂમિ = દ્રવ્યથી હાડકા, શંકા (શંકુ = ઝાડનું ઠૂંઠું થાય પણ તે માટે શક્વાદ્રિ પાઠ જોઇએ) વગેરે શલ્યોથી રહિત અને ભાવથી બીજાને સંતાપ નહીં કરનારી, દળ = કાષ્ઠ, ઇંટો વગેરે. તે તેના બનાવનારાઓ પાસેથી ઉચિત ખરીદીથી = ઉચિત મૂલ્ય આપવા દ્વારા ખરીદ કરીને કે બળદ વગેરેને બાધા ન થાય, તે રીતે લાવેલું હોવું જોઇએ. નોકરોની અવંચના = કારીગરોને વેતન આપવાની બાબતમાં છેતરવા નહીં. સ્વાશયવૃદ્ધિ = પશ્ચાત્તાપાદિ દોષથી રહિતપણાથી પોતાના ચિત્તનો ઉત્સાહ, તથા જયણા = કપડાંથી ગાળેલું પાણી વાપરવું વગેરે.
દેવદ્રવ્યસંબંધી શુદ્ધિની બાબતમાં વેદાંતમાં પણ કહ્યું છે કે - દેવદ્રવ્યથી જે વૃદ્ધિ થાય અને ગુરુદ્રવ્યથી જે ધન મેળવાય, અર્થાત્ દેવદ્રવ્ય અને ગુરુદ્રવ્યનું ભક્ષણ કરવા દ્વારા જે ધનસંચય
Page #155
--------------------------------------------------------------------------
________________
સમ્વોઇસપ્તત્તિ: ગાથા-૬૮ - દેવદ્રવ્યભક્ષકની ઉપેક્ષા દોષકારક રૂશ્ व्रजेत् ॥१॥ प्रभास्वे मा मतिं कुर्यात्प्राणैः कण्ठगतैरपि । अग्निदग्धाः प्ररोहन्ति, प्रभादग्धो न जीवति ॥२॥ प्रभास्वं ब्रह्महत्या च दरिद्रस्य च यद्धनम् । गुरुपत्नी देवद्रव्यं, स्वर्गस्थमपि पातयेत् ||३||" ॥६७॥
अथ भक्षणवदुपेक्षापि दोषायैवेति तामनर्थहेतुत्वेनाहभक्खेइ जो उवक्खेइ, जिणदव्वं तु सुसावओ । · સંબોધોપનિષદ્
કરાય, તે ધન તેના કુળના નાશ માટે થાય છે, અને તે વ્યક્તિ મરીને પણ નરકમાં જાય છે. ।૧।। કંઠે પ્રાણ આવી જાય, તો ય દેવદ્રવ્યની ઇચ્છા ન કરવી. અગ્નિથી બળી જાય તેઓ પ્રરોહણ = સંજીવન પામે છે. પણ દેવદ્રવ્યના ભક્ષણના દોષથી ભસ્મીભૂત થયેલી વ્યક્તિ જીવતી નથી. ॥૨॥
ચૈત્યદ્રવ્યનું ભક્ષણ (?), બ્રહ્મહત્યા, ગરીબના ધનની ચોરી, ગુરુપત્નીગમન અને દેવદ્રવ્યનું ભક્ષણ, આ પાપો એવા ભયંકર છે કે સ્વર્ગમાં બેઠેલા દેવતાઓ આવા પાપો કરે, તો તેમનું પણ અધઃપતન થાય. ॥૩॥૬॥
દેવદ્રવ્યના ભક્ષણની જેમ દેવદ્રવ્યભક્ષકની ઉપેક્ષા પણ દોષકારક જ છે. માટે ઉપેક્ષા પણ અનર્થનું કારણ છે, તે જણાવે છે -
જિનદ્રવ્યનું ભક્ષણ કરે છે, (તેની) જે સુશ્રાવક ઉપેક્ષા
Page #156
--------------------------------------------------------------------------
________________
૩૨૬ ગાથા-૬૮ - દેવદ્રવ્યભક્ષકની ઉપેક્ષા દોષકારક સોસતતિઃ 'पण्णाहीणो भवे सो उ, लिप्पेई पावकम्मुणा॥६८॥
વ્યારથી – ‘' પુનરર્થે, તે વાગે યોદ્યતે | ત્રિशूकोऽनन्तभवभ्रमणहेतुजिनद्रव्योपभोगमजानानो जिनद्रव्यं भक्षयति। यः पुनः ‘सुश्रावकः' जिनधर्मवासितचेतस्कतया शोभनश्राद्धस्तं जिनद्रव्यभोक्तारं 'उपेक्षते' अवजानाति, यदि जिनद्रव्यमसौ भक्षयति तदा मम किं यातीति देवद्रव्यरक्षणाय न यतते, दोषदर्शनादिभिर्न निवारयतीत्यर्थः । 'सः' श्राद्धः
– સંબોધોપનિષદ્ કરે તે બુદ્ધિહીન થાય, વળી પાપકર્મથી લેપાય. ૬૮. (દર્શનશુદ્ધિપ્રકરણ ૫૪, સંબોધપ્રકરણ ૧૦૪, વિચારસાર ૬૪૯, શ્રાદ્ધદિનકૃત્ય ૧૧૨, દ્રવ્યસપ્તતિકા ૧૩)
તું” અહી “વળી અર્થમાં છે, તેને આગળ યોજવામાં આવશે. કોઈ જીવ નિશ્ક હોય, તે ન જાણતો હોય કે જિનદ્રવ્યનો ઉપભોગ અનંત સંસારનું કારણ છે, અને તેથી તે જિનદ્રવ્યનું ભક્ષણ કરે છે, વળી જે સુશ્રાવક = જિનધર્મથી વાસિત મનવાળા હોવાથી સારા શ્રાવક હોય, તે જિનદ્રવ્યનો ઉપભોગ કરનારની ઉપેક્ષા કરે = અવજ્ઞા કરે, અર્થાત્ “જો એ જિનદ્રવ્યનું ભક્ષણ કરે છે, તો એમાં મારું શું જાય છે?' એમ માનીને દેવદ્રવ્યના રક્ષણ માટે પ્રયત્ન ન કરે, અર્થાત્ દેવદ્રવ્યના ભક્ષણથી આવી આવી આપત્તિઓ આવે છે? ૨. ના – પુછાળો ! ૨. . . . . ૨ – નીવો !
Page #157
--------------------------------------------------------------------------
________________
सम्बोधसप्ततिः ગાથા-૬૯ - ચાર કારણે અત્યન્ત બોધિ દુર્લભ ૨૧૭ स्वयं तद्द्रव्योपयोगाभावेऽपि उपेक्षणात्परभवे 'प्रज्ञाहीन: ' बुद्धिरहितो मूर्खो भवेत् । तु पुनः 'पापकर्मणा लिप्यते' अशुभकर्मणाऽऽश्लिष्टो जायते ॥ ६८ ॥
अथ चैत्यद्रव्यादिविनाशे यत्फलं तदाह'चेईदव्वविणासे, रिसिघाए पवयणस्स उड्डाहे । संजइचउत्थभंगे, मूलग्गी बोहिलाभस्स ॥ ६९ ॥
व्याख्या इह चैत्यं सामान्येन जिनायतनं तस्य सम्बन्धिद्रव्यं हिरण्यसुवर्णादि तस्य विनाशे कृते तथा 'ऋषिघाते' · સંબોધોપનિષદ્ -
એવી રીતે દોષદર્શન વગેરે દ્વારા તેને નિવારે નહીં, તે = શ્રાવક, સ્વયં દેવદ્રવ્યનો ઉપભોગ ન કરવા છતાં પણ, ઉક્ત ઉપેક્ષાથી પરભવમાં પ્રજ્ઞાહીન=બુદ્ધિરહિત=મૂર્ખ બને, વળી પાપકર્મથી લેપાય–અશુભ કર્મથી લિપ્ત થાય છે. ૬૮॥
હવે ચૈત્યદ્રવ્ય વગેરેના વિનાશથી જે ફળ મળે, તે કહે છેચૈત્યદ્રવ્યના વિનાશમાં, ઋષિઘાતમાં, પ્રવચનના માલિન્ચમાં, સાધ્વીના ચતુર્થવ્રતના ભંગમાં બોધિલાભના મૂળમાં અગ્નિ (મુકાય છે.) II૬૯) (પુષ્પમાલા ૪૫૧, દ્રવ્ય-સપ્તતિકા ૨૭)
અહીં ચૈત્ય = સામાન્યથી જિનાલય, તેના સંબંધી દ્રવ્ય ઘડેલું સોનું, ઘડ્યા વગરનું સોનું, વગેરે, તેનો વિનાશ
चेईयद० ।
૧. . જી. ૧. ૧. છે
-
Page #158
--------------------------------------------------------------------------
________________
રૂ૨૮ ગાથા-૬૯-ચાર કારણે અત્યન્ત બોધિ દુર્લભ સોળસતતિઃ संयतविनाशे कृते प्रवचनस्य चोड्डाहे प्रकृष्टाकृत्यकरणेन कृते संयत्याश्चतुर्थव्रतभङ्गे कृते प्राणिना मूलाग्निर्दत्तो भवति, कस्य? 'बोधिलाभस्य' सम्यक्त्वलाभतरोरिति सर्वत्र योज्यते । अयं भावः-अन्येनापि महापापकरणेन प्राणिनोऽनन्तं भवं भ्रमन्त्येव । एभिः पुनविशेषतस्तमेव दारुणदुःखान्वितं प्रचुरतरं च पर्यटन्ति । बोधिं तु सर्वथा न लभन्ते । यदि तु केचिल्लभन्ते तेऽप्यतिकष्टेन । इति गाथार्थः ॥६९॥ अथ भावविशुद्धिविहितबोधिलाभजनकश्रीजिनपूजा
- સંબોધોપનિષ કરાતાં, તથા ઋષિઘાત = સંયમીનો વિનાશ કરાતાં, મોટું અકાર્ય કરવા દ્વારા પ્રવચનમાલિન્ય કરાતાં, તથા સાધ્વીજીના ચતુર્થવ્રતનો ભંગ કરાતા, તે જીવે મૂળમાં અગ્નિ મુક્યો છે, કોના મૂળમાં ? બોધિલાભના = સમ્યક્તની પ્રાપ્તિરૂપી વૃક્ષમાં, આ રીતે સર્વત્ર યોજવું.
આશય એ છે કે અન્ય પણ મહાપાપ કરવાથી જીવો અનંત સંસારભ્રમણ કરે જ છે, પણ આ પાપોથી તો વિશેષથી તે જ ભયંકર દુઃખોવાળા સંસારમાં અતિ વધુ ભ્રમણ કરે છે, પણ બોધિલાભ સર્વદા પામતા નથી. જો કોઈ જીવો બોધિલાભ પામે છે, તો તે પણ અતિ કષ્ટથી = મુશ્કેલીથી, આ પ્રમાણે ગાથાર્થ છે. //૬૯ો.
શ્રીજિનપૂજાનું પ્રણિધાન ભાવવિશુદ્ધિસહિત કરવામાં
Page #159
--------------------------------------------------------------------------
________________
पनानाम
સમ્બોથડૂતિઃ ગાથા-૭૦-પૂજાપ્રણિધાન વિષે દુર્ગતાનારી દષ્ટાન્ત રૂ?? प्रणिधानमाहसुव्वइ दुग्गयनारी, जगगुरुणो सिंदुवारकुसुमेहिं । 'पूयापणिहाणेणं, उपन्ना तियसलोगंमि ॥७०॥
व्याख्या - 'सुव्वइ' इति, श्रूयते श्रीजिनागमे जिनपूजाधिकारे, किं तत् ? इत्याह - 'दुर्गतनारी' दरिद्रस्त्री 'जगद्गुरोः' त्रिभुवनतत्त्वोपदेष्टुः श्रीजिनस्य 'सिन्दुवारकुसुमैः' निर्गुण्डीपुष्पैः कृत्वा 'पूजाप्रणिधानेन' पूजायां यत्प्रणिधानं कायमनोवचनानाम
- સંબોધોપનિષદ્ આવે, તો તે બોધિલાભનું કારણ થાય છે, માટે જિનપૂજાના પ્રણિધાનનું નિરૂપણ કરે છે –
સંભળાય છે (ક) ગરીબ સ્ત્રી નિર્ગુડીના ફૂલોથી જગદ્ગુરુની પૂજા કરવાના પ્રણિધાનથી દેવલોકમાં ઉત્પન્ન થઈ. il૭૭ll (પચ્ચાશક ૧૯૩, ઉપદેશપદ ૧૦૨૦) - શ્રી જિનાગમમાં જિનપૂજાના અધિકારમાં એવું સંભળાય છે, શું છે ? એ કહે છે - દુર્ગતનારી = દરિદ્ર સ્ત્રી, જગદ્ગુરુની = ત્રણે ભુવનના તત્ત્વના ઉપદેશક એવા શ્રીજિનની, સિન્દુવાર-કુસુમોથી = નિર્ગુડી વનસ્પતિના પુષ્પોથી પૂજા કરવાના પ્રણિધાનથી = પૂજામાં જે પ્રણિધાન = અશુભ
૨. તા.૫.૨ – તુષારૂનારી | ૨. . - પૂનાપમાર્દિ |
Page #160
--------------------------------------------------------------------------
________________
૪૦૦ ગાથા-૭૦-પૂજાપ્રણિધાન વિષે દુર્ગતાનારી દૃષ્ટાન્ત સમ્બોધસપ્તતિ: कुशलरूपाणां निरोधनं नियन्त्रणं शुभानां च तेषां करणमिति ध्यानं वा तेन त्रिदशलोके 'उत्पन्ना' उदपद्यत । तद्दृष्टान्तश्च ‘થેરી રિવો ય' કૃતિનાથાવ્યા વ્યાયમિતિ દ્રશ્યતે, તથાદિकाकन्द्यां दरिद्रिणी काचित् स्थविरा प्रातर्नद्यां धौतपादाद्यङ्गी गृहीतवानेयपुष्पा भोजनार्थशिरःस्थकाष्ठभारा श्रीवीरस्य पूजनैकमनाः समवसरणप्रतोल्यां स्खलिता मृता जितारिनृपेण पृष्ठ्यागतेन कारितदेहाग्निसंस्काराद्या । इयं क्व गतेति राज्ञा સંબોધોપનિષદ્
કાયા-મન-વચનોનો નિરોધ = નિયંત્રણ અને શુભ મનવચન-કાયાનું કરણ અથવા તો પ્રણિધાન = ધ્યાન. તેનાથી દેવલોકમાં ઉત્પન્ન થઇ. અને તેનું દૃષ્ટાન્ત ‘વિરા અને કુરુરાજા' આ ગાથા (શ્રાદ્ધદિનકૃત્ય-૨૮)ની વ્યાખ્યામાં આ પ્રમાણે જોવા મળે છે. તે આ મુજબ
કાકંદીમાં કોઇ ગરીબ સ્થવિરા = ડોસી હતી. તે સવારે નદીમાં પગ વગેરે ધોવાયેલા છે તેવા દેહવાળી, વન્ય પુષ્પો લઇને, ભોજન (બનાવવા ?) માટે (ઇંધણ તરીકે ઉપયોગ કરવા?) માથા પર લાકડાનો ભારો લઇને, શ્રીવીરની પૂજા કરવામાં એકાગ્ર ચિત્તવાળી એવી તે સમવસરણના દ્વારમાં સ્ખલના પામી અને મરી ગઈ. જિતારિ રાજા તેની પાછળ
આવતો હતો. તેણે તેના મૃતકનો રાજાએ ભગવાનને પડ્યું કે, “આ
અગ્નિ-સંસ્કાર વગેરે કર્યું. ડોસી મરીને ક્યાં ગઇ ?”
Page #161
--------------------------------------------------------------------------
________________
સમ્વોધસપ્તત્તિ: ગાથા-૭૦-પૂજાપ્રણિધાન વિષે દુર્ગતાનારી દેષ્ટાન્ત ૪૦o पृष्टे. प्राप्तसौधर्मकल्पोऽत्रैव धर्मं श्रोतुमागतोऽयं महाविदेहे कनकपुरेशकनकध्वजोऽहिना भेकं तं कुररेण तं अजगरेण च गिल्यमानं निरीक्ष्योपनये नियोगिभिर्जनं ते भूपैस्ते च मृत्युनोपद्रूयमाणा इति विमृश्य प्रव्रज्य मुक्तिं गमिष्यन्तीत्यवादीद्वीरः । 'सुव्वइ' इत्यत्र न वा कर्मभावे व्वः, क्यस्य च लुगिति व्यादीनां कर्मणि भावे च वर्तमानानामन्ते द्विरुक्तो वकारागमो वा भवति, तत्सन्नियोगे च क्यस्य लुक् 'सुव्वइ સંબોધોપનિષદ્ -
ભગવાને કહ્યું કે, “તે ડોસીનો જીવ સૌધર્મકલ્પમાં દેવરૂપે ઉત્પન્ન થયો, તે અહીં જ ધર્મ સાંભળવા માટે આવેલો આ દેવ છે. ચ્યવીને મહાવિદેહમાં કનકપુરનો રાજા કનકધ્વજ થશે. તે એક વાર જોશે કે સાપ દેડકાને ગળે છે, તે જ સાપને નોળિયો ગળે છે, તે નોળિયાને અજગર ગળે છે. એવું જોશે. આના પરથી રાજા એવો ઉપનય સમજશે કે રાજાઓના અધિકારીઓ લોકને ઉપદ્રવ કરે છે. તે અધિકારીઓને રાજાઓ ઉપદ્રવ કરે છે. અને રાજાઓને મૃત્યુ ઉપદ્રવ કરે છે. આવો વિચાર કરીને તે દીક્ષા લઇને મોક્ષે જશે, એમ શ્રી મહાવીરસ્વામિએ કહ્યું.
અહીં ગાથામાં ‘સુવ્વઇ' એવો જે પ્રયોગ છે તે - કર્મ અને ભાવમાં વિકલ્પે વ્વઃ, અને ય નો લોપ (પ્રાકૃત વ્યાકરણ ૪૪૨૪૨) - આ સૂત્રથી કર્મ અને ભાવમાં રહેલા વ્યાદિના અંતે દ્વિરુક્ત ‘વ’કારનો આગમ વિકલ્પે થાય છે, અને
Page #162
--------------------------------------------------------------------------
________________
ગાથા-૭૧
४०२
સુનિબ્બર' કૃતિ ||
અષ્ટપ્રકારી પૂજા
अथ जिनपूजाप्रकारान्नाह
सम्बोधसप्ततिः
'वरपुप्फगंधअक्खयपईवफलधूवनीरपत्तेहिं । नेविज्जविहाणेहिंय, जिणपूया अट्टहा भणिया ॥७१॥
व्याख्या-वरपुष्पगन्धाक्षतप्रदीपफलधूपनीरपात्रैर्नैवेद्यविधानैश्च
जिनपूजाऽष्टधा भवति । इह च गन्धग्रहणेन श्रीखण्डસંબોધોપનિષદ્ -
જ્યારે ‘વ’નો આગમ થાય ત્યારે ‘ક્ય’નો લોપ થાય છે. તેથી બે રૂપ બનશે - સુન્નરૂ અને મુળિજ્ઞફ્ ॥૭॥
હવે જિનપૂજાના પ્રકારો કહે છે -
ઉત્તમ પુષ્પ-ગંધ-અક્ષત-પ્રદીપ-ફળ, ધૂપ, જળપાત્રોથી અને નૈવેદ્યના વિધાનોથી આઠ પ્રકારની જિનપૂજા કહી છે. ૫૭૧|| (પુષ્પમાલા ૪૬૭)
ઉત્તમ ફૂલ, ગંધ, ચોખા, દીવો, ફળ, ધૂપ, જળના પાત્ર = કળશ વગેરેથી તથા નૈવેદ્યના વિધાનોથી આઠ પ્રકારની જિનપૂજા છે. અહીં ગંધનું ગ્રહણ કર્યું છે, તેના પરથી ચંદનવિલેપન વગેરે સમજવાનું છે. ધૂપના ઉપાદાનથી કપૂર, ૨. । -વળવ(વિ)લેવળવથંવાસસુમુદિવિત્ર મત્તીર્ । मंगलधूवध ण य जिणपूया सत्तदसहा भणीया ॥ ઘ-૪-પ્રતૌ-ગયું હ્તોજો ન દૃશ્યતે ।
२. क - वरगंधधूपचक्खुक्खएहिं कुसुमेहिं पवरदीवेहिं नेवज्जफलजलेहि य ।
Page #163
--------------------------------------------------------------------------
________________
બ્લોથસપ્તતિઃ ગાથા-૭૨ - આલોક-પરલોકમાં પૂજાનું ફળ ૪૦૩ विलेपनादिग्रहः । धूपोपादानेन तु कर्पूरागुरुप्रभृतिग्रहः । यदुक्तम्-"अगुरुकर्पूरमिश्रं तु दहेद्धूपं विचक्षणः ।" एवं कुसुमादयोऽपि वस्त्राद्युपलक्षणं यथासम्भवं वाच्याः ॥७१॥
अथ पूजाया एहिकं पारलौकिकं च फलमाह'उवसमइ दुरियवग्गं,
हरइ दुहं जणइ सयलसुक्खाइं ।
અગર વગેરે સમજવાના છે. કારણ કે કહ્યું છે કે- વિચક્ષણ પૂજક અગરુ અને કપૂરથી મિશ્ર એવા ધૂપનું દહન કરે. આ રીતે ફૂલો વગેરે પણ યથાસંભવ વસ્ત્ર વગેરેના ઉપલક્ષણ સમજવા. I૭૧
હવે પૂજાનું ઐહિક અને પારલૌકિક ફળ કહે છે - જિનેન્દ્રની પૂજા પાપસમૂહને ઉપશાંત કરે છે, દુઃખને હરે છે, સર્વ સુખોને ઉત્પન્ન કરે છે, અચિન્ય ફળને પણ સાધી આપે છે. ll૭રો (સંબોધ પ્રકરણ ૭૫, પુષ્પમાલા-૪૬૮)
--વ-પ્રતી-૩ય છે તે દૃશ્યતે | ૨ ૩ – કુરિયmi | રૂ .છે –
Page #164
--------------------------------------------------------------------------
________________
४०४ ॥था-७२ - मालो-५२सोमi ak ३१ सम्बोधसप्ततिः चिंताईअंपि फलं, साहइ पूया जिणंदाणं ॥७२॥
व्याख्या - उपशामयति 'दुरितवर्ग' पापसमूहम्, तथा 'हरति' स्फेटयति 'दुःखं' इष्टवियोगादिजम्, तथा जनयति सकलसौख्यानि, तथा 'चिन्तातीतमपि फलं' स्वर्गापवर्गादिसुखं
- संबोधोपनिषद દુરિતવર્ગને = પાપસમૂહને ઉપશાંત કરે છે. તથા દુઃખનું = ઈષ્ટવિયોગાદિનું હરણ કરે છે. તથા સર્વ સુખોને ઉત્પન્ન કરે છે. તથા ચિન્તાતીત = અચિન્ય ફળ પણ = સ્વર્ગ-મોક્ષ वगेरे सुप ५९। साधे छ = निष्पन्न ७२ छ = उत्पन्न ७२ छे. १. छ-फलं फल । २. छ-प्रतौ-इत्यधिकम्- एत्थ वि बिंबे पुव्वइए तहयं संकपूआए ।
पूआ पच्चुवयारा कुसुमरवयधूवगंधदीवेहिं । नवणविलेवण अंगंमि वत्थजूअलं हवासपूआए । पुप्फारुहणं मालरुहणं तहवन्नायारुहणं ॥ चुन्नारुहणं जिणपुंगवाणं आहरणारोहणं चेव । पुप्फगिह पुष्फपगरो आरंभिय मंगलपइवोलथाइ ॥ दीवोधूव नेवज्जं सुहफलाण ढोअणयं । गीयं न, वज्जं पूयाभेया इमे सत्तर ॥ मणसा होइ चतुत्थं छटुं फलं तु ठियस्स संभवइ। गमणस्स य पारंभे होइ फलं अट्टमतवस्स ॥
(पहेशरत्ना४२-3/२१७) गमणे दसमं तु भवे तह चेव दुवालसंगए किंचि। मगो(ग्गे) पक्खोवासं मासोवासं च दिटेण ॥
(उपहेशरत्न।७२-3/२१८) संपत्ते जिणभवण पामइ छम्मासियं फलं पुरिसो । संवच्छरियं फलं सदारदेसिद्धिओ लहइ ॥
(७५हेशरत्ना४२-3/२.१८) पायक्कमणे पावइ वरिससयफलं ततो जिणे महिए। पामइ वरिससहस्सं अणंतपुन्नं जिणे थूणिए ।
Page #165
--------------------------------------------------------------------------
________________
सम्बोधसप्ततिः ॥२-७३ - साधुवंहनन ३५ ४०५ 'साधयति' निष्पादयति जिनेन्द्राणां पूजा । इति गाथार्थः ॥७२॥
उक्तं जिनपूजनफलम् । अथ साधुवन्दनफलमाहतित्थयरत्तं 'सम्मत्तखाइयं सत्तमीइ तइयाए । साहूण वंदणेणं, बद्धं च दसारसीहेणं ॥७३॥
व्याख्या - ‘दशार्हसिंहेन' दशार्हाः समस्तयदुवंश्यपूज्याः समुद्रविजयाद्या दश भ्रातरः, ते चामी-'समुद्रविजयोऽक्षोभ्यः, स्तिमितः सागरस्तथा । हिमवानचलश्चैव, धरणः पूरणस्तथा
સંબોધોપનિષદ્ - કોણ ? જિનેન્દ્રોની પૂજા. આ પ્રમાણે ગાથાર્થ છે IIકરા
આ રીતે જિનપૂજાનું ફળ કહ્યું હવે સાધુવંદનનું ફળ કહે
તીર્થંકરપણું, ક્ષાયિક સખ્યત્વ, સાતમીથી ત્રીજીમાં (माटो) ६शासिंडे साधुन। हनथी भेगव्यु. ।७।। (रत्नसंयय २३१, श्राद्धहिनकृत्य ८२)
દશા = સમસ્ત યદુવંશને પૂજ્ય એવા સમુદ્રવિજય વગેરે દશ ભાઇઓ. તેઓ આ પ્રમાણે છે - સમુદ્રવિજય, અક્ષોભ્ય, સ્વિમિત, સાગર તથા હિમાવાન અને અચલ,
१. घ - 'सम्मत' इति न दृश्यते । २. क - वंदणपयाहिणेण । ख.घ.च - वंदणएणं विहिणा । छ-तइयाए वंदणएणं ।
Page #166
--------------------------------------------------------------------------
________________
૪૦૬ ગાથા-૭૩ - સાધુવંદનનું ફળ લખ્યોથસપ્તતિઃ III મમવન્દ્ર નવમો, 'વસુબ્રેવશ વીર્યવાન ” રૂતિ | तत्कुले शौर्याद्यतिशयेन सिंह इव दशार्हसिंहः । यद्वा दशा) वसुदेवस्तस्यापत्यं दाशार्हः, 'ऋषिवृष्ट्यन्धक' इत्यण् । दशार्ह एव वा दाशार्हः, 'प्रज्ञाद्यण' प्राकृत्वादीर्घलोपः । “नीया लोवमभूया य, आणिया दीहबिंदुदुब्भावा । अत्थं वहति तं चिय, जो एसिं पुव्वनिद्दिट्ठो ॥१॥" इतिवचनात् । अत एव
– સંબોધોપનિષદ્ - ધરણ, પૂરણ તથા અભિચન્દ્ર અને વીર એવા વસુદેવ.
તેમના કુળમાં શૂરવીરતાના પ્રકર્ષથી સિંહ જેવા = દશાસિંહ. અથવા તો દશાઈ = વસુદેવ, તેમનું સંતાન = દાશાહ, અહીં ઋષિ-વૃષ્ટિ-અન્ધક (લોકપ્રકાશ ૩૩/૩૭૨-૩૭૩) (સિદ્ધહેમ, ૬-૧-૬૧) આ અનુશાસનથી અણુ પ્રત્યય લાગ્યો છે. અથવા તો જે દશા છે, તે જ દશા છે. તેમાં પ્રજ્ઞા આદિને લાગતો અણુ (સિદ્ધહેમ, ૭-૨-૧૬૫) પ્રત્યય લાગ્યો છે. પ્રાકૃત હોવાથી દસાર અહીં દીર્ઘ = “આ કારનો લોપ થયો છે. એવું વચન છે કે દીર્ઘત્વ, અનુસ્વાર અને ન દ્વિરુક્તિ હોવા છતાં કર્યા ન હોય અને હોવા છતાં મૂક્યા હોય તો તેમનો તે જ અર્થ થાય છે, કે જે અર્થ પૂર્વનિર્દિષ્ટ હોય છે. (અર્થથી ચૈત્યવંદન મહાભાષ્ય ૬૯૧) આ વચનથી ઉક્ત પ્રયોગ સિદ્ધ થાય છે. આ જ કારણથી જે ક્યાંક ૨. નીતા નો નમૂતાશ્ચ માનીતા તીર્ઘ-વિત્-દિÍવાઃ |
अर्थं वहन्ति तमेव यस्तेषां पूर्वनिर्दिष्टः ॥
Page #167
--------------------------------------------------------------------------
________________
सम्बोधसप्ततिः
ગાથા-૭૩ - સાધુવંદનનું ફળ
४०७
क्वचित्-“बद्धं दासारसीहेणं" इति पाठः सोऽपि समर्थितः स्यात् । ततो दाशार्हः सिंह इव दाशार्हसिंहः शूरतया प्रशस्य इत्यर्थः । व्याघ्रादयः शब्दा उत्तरपदे प्रयुज्यमानाः प्रशंसां द्योतयन्ति, यदुक्तम्- "स्युरुत्तरपदे व्याघ्रपुङ्गवर्षभकुञ्जराः । सिंहशार्दूलनागाद्यास्तल्लजश्च मतल्लिका ॥१॥ मचर्चिका प्रकाण्डोद्धौ प्रशस्यार्थप्रकाशकाः ।" इति । तेन श्रीवासुदेवेन 'साधूनां' यतीनां 'वन्दनेन' द्वादशावर्तवन्दनकदानेन एतावत् ‘વન્દ્વ” આત્મના સહ સંશ્લિષ્ટ ભૃતમ્, તિત્ ? ત્યાહ - - સંબોધોપનિષદ્ -
‘દાસારસિંહૈ બાંધ્યું’ એવો પાઠ જોવા મળે છે, તેની પણ સિદ્ધિ થઇ જાય છે. અર્થાત્ તેમાં દીર્ઘત્વ થયું હોવા છતાં પણ પૂર્વનો જ અર્થ = દશાર્હ એવો જ અર્થ સમજવાનો છે. તેથી દાશાર્હ સિંહ જેવા = દાશાહસિંહ = શૂરવીર હોવાથી પ્રશસ્ય. વાઘ વગેરે શબ્દોનો ઉત્તરપદ તરીકે પ્રયોગ થાય તો તેઓ પ્રશંસાસૂચક બને છે. જે કહ્યું છે કે - ઉત્તરપદમાં વ્યાઘ્ર, પુંગવ, ઋષભ, કુંજર, સિંહ, શાર્દૂલ, નાગ વગેરે શબ્દો તથા તલ્લજ, મતલ્લિકા, ॥૧॥ મચર્ચિકા, પ્રકાંડ અને ઉદ્ધ આ શબ્દો પ્રશસ્ય અર્થ સૂચવે છે. (અભિધાનચિન્તામણિનામમાલા ૬/૭૬) તે શ્રીવાસુદેવે સાધુઓને = મુનિઓને વંદન કરવાથી = દ્વાદશાવત્તું વાંદણા દેવાથી આટલું બાંધ્યું આત્મા સાથે સંશ્લિષ્ટ કર્યું. તે શું ? એ કહે છે - તીર્થંકપણું,
Page #168
--------------------------------------------------------------------------
________________
४०८
ગાથા-૭૩ - સાધુવંદનનું ફળ
तीर्थकरत्वं तथा क्षायिकं सम्यक्त्वम्, प्राकृतत्वाद्विभक्तिलोपः । तथा सप्तम्यास्तृतीयाया आयुः सप्तमपृथिवीगमनयोग्यादायुष्कर्मणस्तृतीयपृथिवीगमनयोग्यमायुष्कर्मेति भावः ।
सम्बोधसप्ततिः
भावार्थस्त्वयम्
बारवतीए वासुदेवो । वीरओ कोलिओ सो वासुदेवभत्तो । सो य किर वासुदेवो वासारत्ते बहवे जीवा वहिज्जंति त्ति ण णीति । सो वीरओ बारं अलभंतो पुप्फछज्जियाए अच्चणं
I
સંબોધોપનિષદ્
તથા ક્ષાયિક સમ્યક્ત્વ, પ્રાકૃત હોવાથી વિભક્તિનો લોપ કર્યો છે. તથા સાતમીથી ત્રીજીમાં આયુષ્ય = સાતમી નરકમાં ગમન થાય તેને પ્રાયોગ્ય આયુષ્ય કર્મને મંદ રસવાળું કરીને, ત્રીજી નરકમાં ગમન થાય, તેને યોગ્ય કર્યું એવો ભાવ છે. અહીં કથાનક દ્વારા વિસ્તૃત ભાવાર્થ કહીએ છીએ, જે આ પ્રમાણે છે
-
દ્વારિકામાં વાસુદેવ છે. વણકર વી૨ક વાસુદેવનો ભક્ત છે. તે વાસુદેવ ચોમાસામાં બહાર નીકળતા નથી, કારણ કે ચોમાસામાં ઘણા જીવોની વિરાધના થાય છે. તે વીરકને રાજમહેલના દ્વારમાં પ્રવેશ મળતો નથી, તેથી તે ફૂલછજ્જિકાની પૂજા કરીને જાય છે. પ્રતિદિન જમતો નથી. તેની દાઢી વધી ગઈ. અર્થાત્ દાઢીમાં સંસ્કાર કરવાનો પણ
Page #169
--------------------------------------------------------------------------
________________
સન્ડ્રોથસપ્તતિઃ ગાથા-૭૩ - સાધુવંદનનું ફળ ૪૦૧ काऊण वच्चइ । दिणे दिणे न य जेमेइ । परूढमंसू जाओ। वित्ते वरिसारत्ते नीति राया । सव्वे वि रायाओ उवट्ठिया । वीरओ पाएसु पडिओ । राया पुच्छइ वीरओ दुब्बलो त्ति बारवालेहि कहियं जहावत्तं । रण्णो अणुकंपा जाया । अवारियप्पवेसो कओ वीरगस्स । वासुदेवो य किर सव्वाओ धूयाओ जाहे वीवाहकाले पायवंदियाओ एंति, ताहे पुच्छइ किं पुत्ति ! दासी होहिसि उदाहु सामिणि त्ति । ताओ भणंति सामिणीओ होहामु त्ति । राया भणइ तो खायं पव्वयाह भट्टारगस्स पायमूले । पच्छा महया निक्खमणसक्कारेण
– સંબોધોપનિષદ્ – તેણે ત્યાગ કર્યો. ચોમાસું પૂરું થતા રાજા બહાર નીકળે છે. બધા રાજાઓ ઉપસ્થિત થયાં. વીરક ચરણોમાં પડ્યો. રાજા પૂછે છે કે વરક કેમ દુર્બળ છે ? ત્યારે દ્વારપાળોએ જેવી વાત હતી, તે કહી. રાજાને અનુકંપા થઇ, તેમણે એવી વ્યવસ્થા કરી કે વીરકને પ્રવેશ કરતા કોઈ રોકે નહીં.
વાસુદેવની દીકરીઓ જ્યારે વિવાહ સમયે પગે લાગવા આવે, ત્યારે વાસુદેવ તેમને પૂછે છે કે, “દીકરી ! તારે દાસી થવું છે કે સ્વામિની થવું છે ?” દીકરીઓ જવાબ આપતી કે, “અમારે તો સ્વામિની થવું છે.” રાજા કહે છે, “તમે કહ્યું તેવું થવું હોય તો શ્રીનેમિનાથના ચરણોમાં પ્રવ્રયા સ્વીકાર કરો.” પછી મોટા નિષ્ક્રમણસત્કાર=દીક્ષા મહોત્સવમાં
Page #170
--------------------------------------------------------------------------
________________
૪૨૦ ગાથા-૭૩ - સાધુવંદનનું ફળ સોળસપ્તતિઃ सक्कारियाओ पव्वयंति । एवं वच्चइ कालो । अण्णया एगाए देवीए धूया, सा चिंतेति-सव्वाओ पव्वाविज्जति, तीए धूया सिक्खाविया भणाहि दासी होमि त्ति । ताहे सव्वालंकियविभूसिया उवणीया । पुच्छिया भणइ दासी होमि त्ति । वासुदेवो चिंतेइ-मम धूयाओ संसारं आहिंडंति, कह य अण्णेहि अवमण्णिज्जंति, तो न लट्ठयं एयं, को उवाओ ?
– સંબોધોપનિષદ્ થતો દીક્ષાર્થીનો સત્કાર, તેનાથી તેમને સત્કારિત કરવામાં આવતી, અને તેઓ દીક્ષા લેતી. આ રીતે સમય પસાર થાય
છે.
અન્ય કાળે એક રાણીને દીકરી હતી. તે રાણી-વિચારે છે કે, “બધી દીકરીઓને દીક્ષા અપાય છે.” તેણે પોતાની દીકરીને શીખવાડ્યું, કે જ્યારે પિતા તને પૂછે કે દાસી થવું છે કે સ્વામિની ? ત્યારે એમ કહેજે કે મારે દાસી થવું છે.” પછી તેને સર્વ અલંકારોથી વિભૂષિત કરીને વાસુદેવ પાસે મોકલી. વાસુદેવે પ્રશ્ન કરતા તેણે કહ્યું કે, “મારે દાસી થવું છે.”
વાસદેવ વિચારે છે કે, “મારી દીકરીઓ સંસારમાં ભટકે અને બીજાઓ દ્વારા તિરસ્કાર પામે, માટે આ સારું નથી. હવે શું ઉપાય કરવો? કે આના આલંબનથી બીજી દીકરીઓ પણ તેવું ન કરે,' એમ વિચારે છે. વિચાર કરતા વાસુદેવને ઉપાય મળી ગયો. વાસુદેવ વરકને પૂછે છે, “તે પૂર્વે કોઇ
Page #171
--------------------------------------------------------------------------
________________
સોળસતતિ ગાથા-૭૩ - સાધુવંદનનું ફળ ૪૨૨ अण्णावि एवं न करेहिं ति चिंतेइ । लद्धो उवाओ, वीरगं પુચ્છડું–‘સ્થિ તે વિવિ જયપુત્રયં?' મતિ-“નલ્થિ !' राया भणइ-'चिंतेहि ।' ततो सुचिरं चिंतित्ता भणति-'बयरीए उवरिं सरडो सो पाहणेण अहणेत्ता पाडिओ मओ य । सगडवट्टाए पाणियं वहंतं वामपाएण धारियं । उव्वेलाए गयं पज्जणघडियाए मच्छियाओ पविट्ठाओ हत्थेण ओहाडियाओ गुमगुमंतीओ होतु त्ति ।' बीए दिवसे अत्थाणीए सोलसण्हं रायसहस्साणं मज्झे भणति-सुणह भो ! एयस्स वीरगस्स कुलुप्पत्ती सुता कम्माणि य । काणि कम्माणि ? वासुदेवो
– સંબોધોપનિષદ્ - વિશિષ્ટ કાર્ય કર્યું છે ?” તે કહે છે, “કાંઇ નથી કર્યું.” રાજા કહે છે, “બરાબર વિચાર કરી લે.” પછી વીરકે લાંબો સમય સુધી વિચાર કરીને કહ્યું, “એક વાર બદરીના ઝાડ પર સરડો હતો. તેને મેં પથ્થરથી મારીને નીચે પાડી દીધો અને તે મરી ગયો. ગાડાવાટે પાણી વહેતું હતું, તેને મેં ડાબા પગથી ધારણ કરી રાખ્યું, તે મર્યાદા બહાર ગયું હતું. ખેળનાં ઘડામાં માખીઓ પડી હતી. “આ ગુણગુણ કરતી રહો” એવા વિચારથી મેં તે માખીઓને હાથથી ઢાંકી દીધી હતી.
બીજા દિવસે વાસુદેવે રાજસભામાં સોળ હજાર રાજાઓની વચ્ચે કહ્યું, “આ વરકની કુલોત્પત્તિ, પુત્રો અને કાર્યો સાંભળો.” સભાજનોએ પૂછ્યું, “કયાં કાર્યો ?” વાસુદેવે કહ્યું, “જેણે બદરીવનમાં લાલ માથાવાળા નાગને પૃથ્વીશસ્ત્રથી
Page #172
--------------------------------------------------------------------------
________________
४१२ ગાથા-૭૩ - સાધુવંદનનું ફળ લખ્યોથસપ્તતિઃ भणइ-"जेण रत्तसिरो नागो, वसंतो बयरीवणे । पाडिओ पुढविसत्थेण, वेमती नाम खत्तिओ ॥१॥ जेण चक्खुक्खया गंगा, वहंती कलुसोदगं । धारिया वामपाएण, वेमती नाम खत्तिओ ॥२॥ जेण घोसवती सेणा, वसंती कलसीपुरे । धारिया वामहत्थेण, वेमती नाम खत्तिओ ॥३॥" एयस्स धूयं देमि त्ति सो भणिओ। धूयं ते देमि त्ति नेच्छति । भिउडीकया दिण्णा नीया य घरं । सयणिज्जे अच्छति । इमो से सव्वं
- સંબોધોપનિષદ્ પાડી દીધો. તે આ (વીરક) ખરેખર ક્ષત્રિય છે.
ચક્રવડે ખોદેલી ગંગામાં મલિન પાણી વહેતું હતું. તેને જેણે ડાબા પગ દ્વારા અટકાવી દીધી, તે આ વેમતિ (સાળવી) ખરેખર ક્ષત્રિય છે. રાઈ જેણે કલશીપુરમાં ઘોષવતી સેનાને ડાબા હાથથી અટકાવી દીધી, તે આ વેમતિ (સાળવી) ખરેખર ક્ષત્રિય છે. તેવા
આને મારી પુત્રી પરણાવું છું.” એમ કહીને વરકને કહ્યું કે, “તને મારી પુત્રી આપું છું.” વીરક ઇચ્છતો નથી. ત્યારે વાસુદેવે ભૂકુટિની સંજ્ઞા કરવા દ્વારા જણાવ્યું કે, “જો
સ્વીકારીશ નહીં તો તારી ખેર નથી.” તેને પુત્રી પરણાવી. તેના ઘરે ગઈ. તે પલંગ પર બેઠી રહે છે. વીરક તેનું બધું કામ કરે છે.
Page #173
--------------------------------------------------------------------------
________________
સોળસપ્તતિઃ ગાથા-૭૩ - સાધુવંદનનું ફળ ૪૨૨ करेति । अण्णया राया पुच्छति-'किह ते वयणं करेति ।' वीरओ भणति-'अहं सामिणीए दासो त्ति ।' राया भणति'सव्वं जइ ण कारवेसि ता ते णत्थि णिप्फेडउ ।' तेण रण्णो आकूतं नाऊणं घरगएणं भणिता, जहा पज्जणं करेहि त्ति । सा रुट्ठा, कोलिया ! अप्पणं न याणसि ? । तेण उठेऊण रज्जूएण आहया कूवंती रन्नो मूलं गया पायवडिया भणति-'जहा तेणाहं कोलिएण आहया ।' राया भणइ-'तेणं चेव समए भणिया सामिणी होहि त्ति तो दासत्तणं मग्गसि । अहं एताए न वसामि ।' सा भणति-'सामिणी होमि' । राया
– સંબોધોપનિષદ્ – અન્ય કાળે રાજા વીરકને પૂછે છે કે, “શું એ તારું કહ્યું કરે છે ?”
વીરકે કહ્યું, “એ મારી સ્વામિની છે, અને હું તેનો દાસ છું.” રાજા કહે છે, “જો બધુ કામ તેની પાસે નહીં કરાવે, તો તારો છૂટકારો નહીં થાય.” તેણે રાજાનો આશય જાણીને ઘરે જઈને કહ્યું કે, “પાન કર = પીણું બનાવ.” રાજકુમારી ગુસ્સે થઈ અને બોલી કે “વણકર ! તું તારી જાતને જાણતો નથી ?” આ સાંભળીને વીરકે ઉભા થઈને તેને દોરડાથી મારી. તે રડતી રડતી રાજા પાસે ગઈ અને પગે લાગીને કહે છે કે, “તે કોલિએ મને માર માર્યો.” રાજા કહે છે, “મેં તો તને તે જ સમયે કહ્યું હતું કે સ્વામિની થા. તો ત્યારે તે દાસપણું માગ્યું, હવે હું આ વાતમાં કાંઈ ન જાણું” રાજકુમારી
Page #174
--------------------------------------------------------------------------
________________
૪૨૪ ગાથા-૭૩ - સાધુવંદનનું ફળ સોળસપ્તતિઃ भणति-'वीरओ जइ स मण्णिहि' त्ति मोइया य पव्वइया । अरिट्ठणेमिसामी समोसरिओ । राया णिग्गओ । सव्वे साहू बारसावत्तेणं वंदंति । रायाणो परिस्संता ठिया । वीरओ वासुदेवाणुवत्तीए वंदेति । कण्हो आबद्धसेओ जाओ । भट्टारओ पुच्छिओ-'तिहिं सटेहिं सएहिं संगामाणं न एवं परिस्संतो मे भगवं ! ।' भगवया भणियं-'कण्ह ! खाइगं ते सम्मत्तमुप्पाडियं तित्थगरनामगोत्तं च । जया किर पाए विद्धो तदा जिंदणगरहणाए सत्तमाए पुढवीए बद्धेल्लयं आउयं उव्वेढंतेण तच्चपुढ
- સંબોધોપનિષદ્ કહે છે, “મારે સ્વામિની થવું છે.” રાજા કહે છે, “જો તે વીરક માને તો....” એમ કહી રાજાએ તેને વીક પાસેથી છોડાવી અને તેણે દીક્ષા લીધી.
દ્વારિકામાં શ્રી અરિષ્ટનેમિસ્વામિ સમોસર્યા. રાજા નગરીની બહાર નીકળ્યા. રાજા બધા મુનિઓને દ્વાદશાવર્ત વંદન કરે છે. બાકીના રાજાઓ થાકીને ઉભા રહી ગયા. વીરક વાસુદેવને અનુસરવા દ્વારા વંદન કરે છે. કૃષ્ણ પરસેવે રેબઝેબ થઈ ગયા. શ્રીનેમિનાથને પૂછયું કે હે ભગવંત ! ત્રણસો સાઈઠ યુદ્ધોમાં મને આવો થાક લાગ્યો નથી.”
ભગવાને કહ્યું કે, “કૃષ્ણ ! તે ક્ષાયિક સમ્યક્ત અને તીર્થકર નામકર્મ ઉત્પાદિત કર્યું.”
અંત સમયે કૃષ્ણ જરાકુમારના બાણથી પગે વીંધાય છે,
Page #175
--------------------------------------------------------------------------
________________
બ્લોથપ્તતિઃ ગાથા-૭૩ - સાધુવંદનનું ફળ ૪૨ विमाणियं । जइ आउयं धरंतो तो पढमपुढविमाणेतो ।' अण्णे भणंति इहेव वंदंतेणं ति । भावकितिकम्मं वासुदेवस्स, दव्वकितिकम्मं वीरयस्स ।
इदं चावश्यकवृत्त्यपेक्षया वासुदेवभवे तीर्थकरत्वं बद्धमित्युक्तम् । वसुदेवहिण्डौ त्वेवं दृश्यते-"कण्हो तईयाए पुढवीए उवट्टित्ता इहेव भारहे वासे सयदुवारे नयरे जियसत्तुरण्णो पुत्तत्ताए उववज्जिऊण पत्तमंडलियभावो पव्वज्जं पडिवज्जिय तित्थयरनामकम्मं समज्जणित्ता बंभलोए कप्पे दससागरोवमाऊ
– સંબોધોપનિષદ્ - ત્યારે આત્મનિંદા-ગહ કરવા દ્વારા સાતમી નારકનું જે આયુષ્ય બાંધ્યું હતું, તેમાં રસઘાત કરવા દ્વારા તેને ત્રીજી નરકનું આયુષ્યકર્મ કર્યું. જો હજી વધુ આયુષ્ય હોત, તો નિંદા-ગ કરવા દ્વારા પહેલી નરક સુધી લાવી દેત. અન્યો એમ કહે છે કે અહીં સમવસરણમાં વંદન કરતી વખતે જ વાસુદેવે સાતમી નરકના આયુષ્ય કર્મને ત્રીજી નરકના આયુષ્ય કર્મમાં ફેરવી દીધું હતું. અહીં વાસુદેવે જે વંદન કર્યું તે ભાવવંદન હતું અને જે વીરકે વંદન કર્યું, તે દ્રવ્યવંદન હતું. (આવશ્યકનિયુક્તિ હારિભદ્રી વૃત્તિ પૃ. ૫૧૩ થી પૃ. ૫૧૫) વાસુદેવભવમાં તીર્થકર નામકર્મ બાંધ્યું, એવું જે કહ્યું છે, તે આવશ્યક વૃત્તિની અપેક્ષાએ કહ્યું છે. “વસુદેવહિંડી' ગ્રંથમાં તો આ રીતે દેખાય છે – કૃષ્ણ વાસુદેવ ત્રીજી નરકમાંથી ઍવીને આજ ભરતક્ષેત્રમાં શતદ્વાર નગરમાં જિતશત્રુ રાજાના પુત્રપણે ઉત્પન્ન થશે.
Page #176
--------------------------------------------------------------------------
________________
४१६
ગાથા-૭૩ - સાધુવંદનનું ફળ
सम्बोधसप्ततिः
होऊण तओ चुओ बारसमो अममणामा अरहा भविस्सइ ॥ " इतिकथनाच्च तद्भवात्तृतीये भवे तद्बद्धमवसीयते । तथा श्रीरत्नसञ्चयप्रकरणेऽपि - " नरयाउनरभवंमि य, देवो होऊण पंचमे कप्पे । तत्तो चुओ समाणो, बारसमो अममतित्थयरो ॥१॥" इत्येवं विसंवादे आपन्ने तत्त्वं पुनर्बहुश्रुताः केवलिनो વા વિખ્તીતિ શા
साधवश्च वन्दिताः सन्तः श्रोतॄणां भव्यत्वमाकलय्याऽणुव्रतादिफलं प्रतिपादयन्तः पौषधफलमपि दर्शयन्तीति तदेवाह - · સંબોધોપનિષદ્
મોટા થઇને માંડલિક રાજા થશે, પછી દીક્ષા લઇને તીર્થંકર નામકર્મ બાંધશે. પછી બ્રહ્મલોકમાં દશ સાગરોપમના આયુષ્યવાળા દેવ થશે, ત્યાંથી ચ્યવીને બારમા અમમ નામના અરિહંત થશે (વસુદેવહિંડી).
આવું કહ્યું હોવાથી કૃષ્ણ વાસુદેવ તે ભવથી ત્રીજા ભવમાં તીર્થંકરનામકર્મ બાંધે છે, એવું જણાય છે. તથા શ્રી રત્નસંચય પ્રકરણમાં પણ કહ્યું છે કે - નરકાયુષ્ય અને મનુષ્યભવમાં પાંચમા લ્પમાં દેવ થઇને, ત્યાંથી ચ્યવીને બારમા અમમ નામના તીર્થંકર થશે. ॥૧॥
આ રીતે ઉપરોક્ત ગ્રંથમાં ભિન્ન ભિન્ન વાત કહી છે, તેથી પ્રસ્તુતમાં બહુશ્રુતો કે કેવળીઓ તત્ત્વ જાણે છે. II૭૩
સાધુઓને વંદન કરાય ત્યારે તેઓ તે વંદનકારક શ્રોતાઓના ભવ્યત્વને જાણીને અણુવ્રત વગેરેના ફળનું
Page #177
--------------------------------------------------------------------------
________________
सम्बोधसप्ततिः
गाथा- ७४ - पौषधनुं इज
४१७
'पोसेइ 'सुहे भावे, असुहाइ खवेइ नत्थि संदेहो । छिंदइ तिरिनरयगई, पोसहर्विहिअप्पत्तो य ॥ ७४ ॥
व्याख्या - तत्र 'पुषू पुष्टौ' पौषं वृद्धि धर्मस्य धत्ते धारयतीति पोषधः, अष्टमीचतुर्दशीपौर्णिमामावास्यादिपर्वदिनानुष्ठेयो व्रतविशेषः । यदुक्तं सूत्रकृताङ्गे विधिवादे श्रावक· સંબોધોપનિષદ્
પ્રતિપાદન કરતાં પૌષધનું ફળ પણ દર્શાવે છે, તે જ કહે છે
પૌષધવિધિમાં અપ્રમત્ત શુભ ભાવોનું પોષણ કરે છે, અશુભ ભાવોનો ક્ષય કરે છે, અને તિર્યંચ-નરકગતિને છેદે छे, तेमां संदेह नथी. ॥७४॥
ધારણ
તેમાં ‘પુષ્ટિ’ અર્થમાં પુષ્ર ધાતુ છે. જે ધર્મનો પૌષ वृद्धिने धारा उरे, ते पौषध = सहभ-यौदृश-पूनम-सभास વગેરે પર્વ દિનોમાં અનુષ્ઠાન કરવા યોગ્ય વ્રતવિશેષ. જે સૂત્રકૃતાંગમાં વિધિવાદમાં શ્રાવકના વર્ણકમાં કહ્યું છે - ચૌદશ,
=
१. क-पोसे । ग-पोसहे । २. क - सुहाइ भावो । ग. च - सुहो ग-खिवेइ । ४. क.ग - विह । ५. क- घ-च-०मत्तेण । ग ६. घ- प्रतौ - इत्यधिकम्अकसिणा-पव्वत्तयाणं, विरियावरियाण एस खलुज्जंत्तो संसार-पयणुकरणे, दव्वत्थए कूव्वदिट्टंतो ॥
अणथोवं वणथोवं, अग्गिथोवं कसायथोवं च ।
न हु भ वेससीयव्वं, थोवं पित्तं बहू होइ ॥ ( आवश्य नियुक्ति १२० )
जं दुक्कडंति मिच्छा, तं भुज्जा कारण अपूरंता ।
तिविहेण पडिक्कंतो, तस्स खलु दुक्कडं मिच्छा ॥ ( आवश्य नियुक्ति ६८४)
भावो । ३.
० मत्ते य ।
Page #178
--------------------------------------------------------------------------
________________
४१८ ॥-७४ - पौष- ३५ सम्बोधसप्ततिः जं दुक्कडंति मिच्छा, तं चेव न(नि)सेवए पुणो पावं । पच्चक्खमुसावाई, माया-नीयडिपसंगो य ॥ (मावश्य: नियुमित ६८५) 'मि' त्ति मिउमद्दवत्ते 'छ'त्ति उ दोसाण छादणे होति।। 'मि'त्ति य मेराए ठिओ 'दु'त्ति दुगुंछामि अप्पाणं ॥ (थैत्यवं नमामाष्य ૩૮૦, પંચાશક ૫૫૬, આવશ્યક નિર્યુક્તિ ૬૮૬) 'क'ति कडं मे पावं, 'ड'ति य, डेवेमि तं उवसमेणं । एसो मिच्छादुक्कडं, पयक्खरत्थो समासेणं ॥ (थैत्यवहन महामाय 3८१, પંચાશક પ૫૭, આવશ્યકનિયુક્તિ ૬૮૪) नामठवणातित्थं दव्वतित्थं च भावतित्थं च । इक्किक्कंपि य इत्तो, णेगविहं होइ नायव्वं ॥ दाहोपसमं तण्हाईछेयणं मलपावहरणं चेव । तिविहं अत्थेहिं निउत्तं, तम्हा तं दव्वतित्थं च ॥ (आवश्य नियुक्ति ૧૦૬૬, ચૈત્યવંદન મહાભાષ્ય પ૨૩) कोहंमि उ निग्गहिए, दाहस्स उवसमणं हण(व)इ तित्थं। लोहंमि उ निग्गहिए, तण्हाइ छेअणं होइ ॥ (मावश्य: नियुति १०६७, ચૈત્યવંદન મહાભાષ્ય પર૪) अट्ठतिहं कम्मरयं, बहुहिं भवेहिं संचियं जम्हा । तव-संयमेण धोवइ, तम्हा तं भावओ तित्थं ॥ (आवश्यनियुक्ति ૧૦૬૮, ચૈત્યવંદન મહાભાષ્ય પર૫) दंसणनाणचरित्ते मुन्नीओ ति जिणवरेहिं सव्वेहिं । एएण होइ तित्थं, एसो अन्नो वि पज्जाओ ॥ सव्वो पुव्वकयाणं, कम्माणं पावए फलविवागं च। अवराहेसु गुणेसु अ, निमित्तमित्तं परो होइ ॥ (संवेगा -3४७२, समाहित्य था भव-२, पृ. १६०) धारिज्जइ इत्तो जलनिहि, विकल्लाल भिन्नकुलशेलो। म(न) हु अन्नजम्मनिम्मिअ, सुहोसुहो दिव्वपरिणामो॥ अकयं को पर जइ, सकयं नासिज्ज कस्स किरिकम्म । सकयं मणुं भुंजमाणो, कीस जणो दुम्मणो होइ ॥ (भवमान १७०१)
Page #179
--------------------------------------------------------------------------
________________
સન્ડ્રોથસપ્તતિ: ગાથા-૭૪ - પૌષધનું ફળ ૪૨૨ वर्णके-"चाउद्दसट्ठमुद्दिठ्ठपुण्णिमासिणीसु पडिपुण्णं पोसहं अणुपालेमाणा विहरंति ।" तथा-"जत्थ वि य णं चाउद्दसट्ठमुट्ठिपुण्णमासिणीसु पडिपुण्णं पोसहं सम्मं अणुपालेइ तत्थ वि य से एगे आसासे आसासे आसासे ।" इति स्थानाले चतुर्थस्थानके । तथौपपातिकोपाङ्गे श्रावकवर्णकेऽपि। एवं च सर्वत्र पर्वदिनानुष्ठेयताऽस्य पोषधस्यावसेया । न चोक्तदिनेषु पोषधव्रतं करणीयमेव परमन्यदाऽपि तत्करणं शास्त्रे न निषिद्धं भविष्यतीति वाच्यम्, प्रतिदिवसं तत्करणस्य शास्त्रे निषेधदर्शनात्। यदुक्तमावश्यकबृहद्वत्तौ-तत्र प्रतिनियतदिवसा
સંબોધોપનિષદ્ – આઠમ, ઉદિષ્ટ પૂનમોમાં પ્રતિપૂર્ણ પૌષધનું અનુપાલન કરે
છે.
તથા - જ્યાં પણ ચૌદશ, આઠમ, પર્વતિથિરૂપે કહેલ પૂર્ણિમાઓ વગેરેમાં સમ્યક્ પ્રતિપૂર્ણ પૌષધનું અનુપાલન કરે છે, ત્યાં પણ તે એ આશ્વાસન પામે, આશ્વાસન પામે, આશ્વાસન પામે – એમ સ્થાનાંગસૂત્રમાં ચતુર્થ સ્થાનકમાં કહ્યું છે. તે પ્રમાણે ઔપપાતિક ઉપાંગ સૂત્રમાં પણ શ્રાવક વકમાં કહ્યું છે. આ રીતે સર્વત્ર પર્વદિનોમાં પૌષધ કરવો જોઇએ એમ કહ્યું છે. ઉક્ત દિવસોમાં પૌષધ વ્રત કરવું જ જોઈએ, પણ અન્ય દિવસોમાં પૌષધ કરવાનો શાસ્ત્રમાં નિષેધ નથી, એવું ન કહેવું. કારણ કે પ્રતિદિવસ પૌષધ કરવાનો શાસ્ત્રમાં નિષેધ દેખાય છે. જે આવશ્યકબૃહદ્ધત્તિમાં કહ્યું છે –
Page #180
--------------------------------------------------------------------------
________________
४२०
ગાથા-૭૪ - પૌષધનું ફળ सम्बोधसप्ततिः नुष्ठेये सामायिकदेशावकासिके पुनः पुनरुच्चार्ये इति भावना । पोषधोपवासातिथिसंविभागौ तु प्रतिनियतदिवसानुष्ठेयौ, न प्रतिदिवसाचरणीयाविति, तथा पञ्चाशकचूर्णी-"तत्थ पइदिवसाणुढेयाणि सामाइयदेसावगासियाणि पुणो पुणो उच्चारिज्जति त्ति जं भणियं होइ । पोसहोववासअतिहिसंविभागा पुण पतिनिययदिवसाणुढेया, न पइदिणाणुढेया ।" इति । तथा तत्त्वार्थवृत्तौ-शिक्षापदव्रतानि सामायिकदेशावकाशिकपौषधातिथिसंविभागाख्यानि चत्वारि प्रतिदिवसानुष्ठेये द्वे सामायिकदेशावकाशिके पुनः पुनः उच्चार्येत इति यावत् ।
– સંબોધોપનિષદ્ – તેમાં સામાયિક-દેશાવકાશિક પ્રતિનિયત દિવસમાં કરવા યોગ્ય છે (નથી?) અર્થાત્ ફરી ફરી – વારંવાર કરવા યોગ્ય છે. પૌષધોપવાસવ્રત અને અતિથિ સંવિભાગવત તો પ્રતિનિયત દિવસમાં કરવા યોગ્ય છે. પ્રતિદિન આચરવા યોગ્ય નથી.
તથા પંચાશકચૂર્ણિમાં કહ્યું છે કે - તેમાં સામાયિકદેશાવકાશિક પ્રતિદિન કરવા જોઈએ, અર્થાત્ ફરી ફરી ઉચ્ચારાય છે. પૌષધોપવાસ-અતિથિસંવિભાગવતો પ્રતિનિયત દિવસમાં કરવા યોગ્ય છે, પ્રતિદિન કરવા યોગ્ય નથી.
તથા તત્ત્વાર્થવૃત્તિમાં કહ્યું છે - સામાયિક-દેશાવકાશિકપૌષધ-અતિથિસંવિભાગ આ ચાર શિક્ષાપદવતો છે. તેમાં સામાયિક-દેશાવકાશિક આ બે વ્રતો ફરી ફરી ઉચ્ચારાય છે.
Page #181
--------------------------------------------------------------------------
________________
સક્વોથતિઃ ગાથા-૭૪ - પૌષધનું ફળ ૪૨૨ पौषधातिथिसंविभागौ तु प्रतिनियतदिवसानुष्ठेयौ न प्रतिनियतदिवसमाचरणीयौ पुनःपुनरष्टम्यादितिथिष्वनुष्ठीयेते । तथा हरिभद्राचार्यकृतश्रावकप्रज्ञप्तिवृत्तौ-"तत्र प्रतिदिवसानुष्ठेये द्वे सामायिकदेशावकाशिके पुनः पुनरुच्चार्ये ।" इति भावना । पौषधोपवासातिथिसंविभागौ तु प्रतिनियतदिवसानुष्ठेयौ न प्रतिदिवसाचरणीयाविति । एवं पञ्चाशकवृत्तौ श्रीश्रीचन्द्रसूरिकृतषडावश्यकवृत्तौ चायमेव पर्वदिनान्यदिनपौषधकरणनिषेधपरो वाक्यविस्तरः श्रूयते । एतद्विशेषार्थिना त्वस्मद्गुरुश्रीजयसोमो
– સંબોધોપનિષ – પૌષધ અતિથિસંવિભાગ આ બે પ્રતિનિયત દિવસોમાં કરવાના છે, પ્રતિનિયત દિવસોમાં વારંવાર (પ્રતિદિન ?) આચરવાના નથી. આઠમ આદિ પર્વતિથિઓમાં કરાય છે.
તથા શ્રીહરિભદ્રસૂરિકૃત શ્રાવકપ્રજ્ઞપ્તિવૃત્તિમાં કહ્યું છે - તેમાં સામાયિક-દેશાવકાશિક આ બે પ્રતિદિન કરવા યોગ્ય છે, આ બેને વારંવાર ઉચ્ચારવા જોઇએ. પૌષધોપવાસ અને અતિથિસંવિભાગ આ બે પ્રતિનિયત દિવસમાં કરવા યોગ્ય છે પ્રતિદિન આચરવા યોગ્ય નથી.
આ રીતે પંચાશકવૃત્તિમાં અને શ્રી શ્રીચન્દ્રસૂરિકૃત ષડવશ્યકવૃત્તિમાં પણ એવા જ વાક્યોનો વિસ્તર શ્રવણ કરવા મળે છે કે જેમનું તાત્પર્ય એ છે કે પર્વદિન સિવાયના દિવસોમાં પૌષધ કરવાનો નિષેધ છે. આ વિષયમાં જેમને વિશેષ જાણવાની જિજ્ઞાસા હોય, તેમણે અમારા ગુરુ શ્રી જયસોમો
Page #182
--------------------------------------------------------------------------
________________
४२२ ગાથા-૭૪ - પૌષધનું ફળ સોળસપ્તતિઃ पाध्यायविनिर्मितस्वोपज्ञपौषधषड्विंशिकावृत्तिविलोकनीया । तत्र सव्यासं पौषधमाश्रित्याक्षेपपरिहाराख्यानात् ।
[अत्र पौषधव्रतस्य पर्वमात्रकर्त्तव्यतामुद्दिश्य दर्शितानां सर्वेषां पाठानां भवदिष्टोऽर्थो यद्यपि स्थूलधियामापाततः प्रतिभाति तथापि उभयसम्मताचार्यप्रणीतशास्त्रैरेकवाक्यतायां सधुक्तिगवेषणायां च प्रतिभावतां सोऽर्थो विरुद्ध एव भासते, तथाहिपूर्वधरश्रीमदुमास्वातिवाचकप्रणीततत्त्वार्थभाष्यस्थस्य-"सोऽष्टमी चतुर्दशी पञ्चदशीमन्यतमा वा तिथिमभिगृह्य" इति पाठस्य
– સંબોધોપનિષદ્ – પાધ્યાયવિનિર્મિત સ્વોપજ્ઞ પૌષધ ષત્રિશિકાવૃત્તિ જોવી. કારણ કે તેમાં પૌષધને આશ્રીને સવિસ્તર આક્ષેપ-પરિહાર કહ્યા છે.
[અહીં તમે “પૌષધ માત્ર પર્વદિનોમાં જ કરાય' એ સિદ્ધ કરવાનાં ઉદ્દેશથી જે સર્વ શાસ્ત્રપાઠો દર્શાવ્યા છે, તે સર્વ પાઠોનો અર્થ સ્થૂળબુદ્ધિવાળા જીવોને ઉપલી દષ્ટિએ ભલે તમને ઈષ્ટ છે તે જ અર્થ જણાતો હોય, પણ જે આચાર્યો તમને-અમને બંનેને સમ્મત છે, તેમણે રચેલા શાસ્ત્રો સાથે એકવાક્યતાનો વિચાર કરીએ અને સમ્યફ યુક્તિની અન્વેષણા કરીએ તો બુદ્ધિમાનોને તે અર્થ ગ્રંથકારોના તાત્પર્યથી વિરુદ્ધ જ લાગે છે. તે આ પ્રમાણે -
પૂર્વધર શ્રીઉમાસ્વાતિવાચક રચિત તત્ત્વાર્થભાષ્યમાં એક પાઠ છે – “તે આઠમ, ચૌદશ, પૂનમ કે અન્ય તિથિ જાણીને
Page #183
--------------------------------------------------------------------------
________________
सम्बोधसप्ततिः ગાથા-૭૪ - પૌષધનું ફળ ૪૨૩ व्याख्यातृभिः श्रीमद्भिः सिद्धसेनसूरिभिरयमर्थः प्रकाशितः, तद्यथा-"सोऽष्टमीमित्यादि ।" स च पौषधोपवास उभयपक्षयोरष्टम्यादितिथिमभिगृह्य निश्चित्य बुद्ध्या । अन्यतमां वेति प्रतिपदादितिथिमनेन चान्यासु तिथिषु अनियमं दर्शयति नावश्यतयाऽन्यासु कर्त्तव्योऽष्टम्यादिषु तु नियमेन कार्यः" इति । एनं च भाष्यार्थं विवादास्पदपाठानां भवदिष्टोऽर्थो न कथमप्यनुगच्छति, न च तथाविधप्रामाणिकस्पष्टार्थापलापोऽपि युज्यते । अतः 'प्रतिदवसानुष्ठेये सामायिकदेशावकाशिके'
- સંબોધોપનિષ વ્યાખ્યાકાર એવા શ્રીસિદ્ધસેનસૂરિજીએ આ પાઠનો અર્થ આ પ્રમાણે કહ્યો છે - તે આઠમ ઇત્યાદિ, તે = પૌષધોપવાસ બંને પક્ષની આઠમ વગેરે તિથિને જાણીને = બુદ્ધિથી નિશ્ચિત કરીને, અથવા તો અન્ય = એકમ વગેરે તિથિને જાણીને. આમ કહેવા વડે અન્ય તિથિઓમાં અનિયમ દર્શાવે છે. કે અન્ય તિથિઓમાં અવશ્ય ન કરવો જોઇએ, આઠમ વગેરેમાં તો અવશ્ય કરવો જોઈએ. વિવાદાસ્પદ પાઠોનો તમને જે અર્થ ઈષ્ટ છે, તે અર્થ આ ભાષ્યના અર્થને કોઈ રીતે અનુસરતો નથી. અને તેવા પ્રકારના પ્રમાણભૂત મહાપુરુષોએ જે અર્થ સ્પષ્ટરૂપે કહ્યો છે, તેમનો અપલાપ ઉચિત નથી.
માટે સામાયિક-દેશાવકાસિક પ્રતિદિન કરવા યોગ્ય છે એવું જે કહ્યું છે, તેમાં પ્રતિદિવસ કરવા યોગ્ય’ આ પદનો
Page #184
--------------------------------------------------------------------------
________________
૪૨૪ ગાથા-૭૪ - પૌષધનું ફળ સબ્લોથપ્તતિઃ इत्यत्र 'प्रतिदिवसानुष्ठेये' इति पदस्य 'पुनः पुनरुच्चार्ये' इति तात्पर्यार्थमभिधाय तयोतयोर्निखिलदिवसव्यापित्वशङ्कां निवार्य 'पौषधोपवासातिथिसंविभागौ तु प्रतिनियतदिवसानुष्ठेयौ न प्रतिदिवसाचरणीयौ' इतिव्याख्यातवतां श्रीमतां हरिभद्रसूरिपादानामपि पौषधोपवासातिथिसंविभागौ दिवसे प्रतिनियतं सकृदेवानुष्ठातव्यौ न पुनः पुनरित्ययमेवार्थोऽभिप्रेतः । यदि च 'न प्रतिदिवसाचरणीयौ' इत्यस्य पदस्य पर्वान्यदिवसनिषेध
- સંબોધોપનિષદ્ - તાત્પર્યાર્થ તરીકે ફરી ફરી ઉચ્ચારવા યોગ્ય' એમ કહ્યું. અને એમ કહેવા દ્વારા “આ વ્રતો આખા દિવસમાં વ્યાપ્ત છે' એવી શંકાનું નિવારણ કર્યું છે. ત્યાર બાદ “પૌષધોપવાસ - અતિથિસંવિભાગ પ્રતિનિયત દિવસમાં કરવા યોગ્ય છે, પ્રતિદિન કરવા યોગ્ય નથી.” આવું કહેનારા પૂ. શ્રી હરિભદ્રસૂરિજીને એ જ અર્થ અભિપ્રેત છે કે – પૌષધોપવાસઅતિથિસંવિભાગ દિવસમાં પ્રતિનિયત = એક વાર જ કરવા યોગ્ય છે, ફરી ફરી કરવા યોગ્ય નથી. જેમ કે એક વાર પૌષધ ઉચ્ચર્યો એટલે આખા દિવસરાત | દિવસ-રાત માટે વ્રતનું આચરણ થઈ ગયું. તેને ફરી ફરી ઉચ્ચરવાનો હોતો નથી.
“પ્રતિદિવસ આચરવા યોગ્ય નથી.” આ પદની વ્યાખ્યા જો એવી કરો કે “પર્વ સિવાયના દિવસોમાં પૌષધ કરવાનો નિષેધ છે.” તો પૂર્વનું જે પદ છે કે, “ફરી ફરી ઉચ્ચારવા
Page #185
--------------------------------------------------------------------------
________________
સમ્બોથતિ : ગાથા-૭૪ - પૌષધનું ફળ ૪૨૧ परतया व्याख्यानं क्रियते तदा पूर्वं 'पुनः पुनरुच्चार्ये' इतितात्पर्यार्थः कथं स्वीक्रियते ? एकस्मिन्नेव च प्रकरणे एकस्य पदस्य भिन्नार्थत्वं बाधकमन्तरा न युक्तम् । एकार्थतायां तु प्रत्युत साधकमपि स्पष्टं भाष्यव्याख्यानमुपादर्शि । साध
- સંબોધોપનિષદ્ - એનો તાત્પર્યાર્થ શી રીતે સ્વીકારાશે ? એક જ પ્રકરણમાં એક જ પદનો અલગ અલગ અર્થ માનવો હોય, તો તેનો એક અર્થ માનવામાં કાંઈ બાધક હોવો જોઇએ. જો કોઈ બાધક ન હોય, તો તે રીતે અલગ અલગ અર્થ ન માનવા જોઈએ. ઐ પદનો એક જ અર્થ માનવાના પક્ષે તો ઉલ્ટ સાધક પણ – તત્ત્વાર્થભાષ્યટકારૂપ બતાવ્યું જ છે.
આશય એ છે કે સામાયિક દેશાવકાશિક પ્રતિદિન કરાય છે – ફરી ફરી ઉચ્ચારાય છે, આવું તાત્પર્ય કહ્યું છે. તો પ્રતિદિન નથી કરાતા” એનું તાત્પર્ય એમ જ સમજવું જોઇએ કે ફરી ફરી ઉચ્ચરાતા નથી. અર્થાત્ ઉક્ત રીતે પૌષધાદિ દિવસમાં એક વાર જ કરાય છે. સામાયિકાદિની બાબતમાં જે પદનું જે તાત્પર્ય ટીકાકારોએ “ઇતિ ભાવના' વગેરે શબ્દો દ્વારા દર્શાવ્યું છે, તે પદનું તે જ તાત્પર્ય પૌષધાદિની બાબતમાં પણ સમજવું જોઈએ. કારણ કે બંને બાબતો એક જ પ્રકરણની છે, અને બંનેમાં પદ પણ (પ્રતિદિન) એક જ છે. હા, એ અર્થ માનવામાં કોઈ બાધક આવતો હોય તો બીજો અર્થ લઈ શકાય, અને તેના દ્વારા તમને ઇષ્ટ એવો પર્વ સિવાયના
Page #186
--------------------------------------------------------------------------
________________
४२६ ગાથા-૭૪ - પૌષધનું ફળ ક્વોથસપ્તતિઃ कान्तरमपि श्रीमद्विपाकाङ्गान्तर्गतसुबाहुचरित्रे नन्दमणिकारवृत्तादौ च दिनत्रयस्य श्रीशान्तिनाथचरित्रान्तर्गतविजयनृपचरित्रे दिनसप्तकस्य च पौषधव्रतानुष्ठानदर्शनाद् व्यक्तमेव दृश्यते । अत्रार्थे वाचोयुक्तिरपि बलीयसी-यत्पर्वस्विव दिवसान्तरेऽपि सावद्यव्यापारप्रत्याख्यानेन किं विरतिर्न जायते ? विरतिश्च मोक्ष
– સંબોધોપનિષદ્ – દિવસોમાં પૌષધનો નિષેધ સિદ્ધ થઈ શકે. પણ પ્રસ્તુતમાં બાધક તો કોઈ છે જ નહીં અને ઉલ્ટ સાધક = તત્ત્વાર્થભાષ્ય અને તેની વૃત્તિ જણાવ્યા છે.
આ વિષયમાં અન્ય પણ સાધક દેખાય છે- શ્રીવિપાકસૂત્રમાં રહેલા સુબાહુચરિત્રમાં અને નંદમણિયારનો ચરિત્રમાં ત્રણ દિવસનું પૌષધવ્રતનું અનુષ્ઠાન જોવા મળે છે. અને શ્રી શાંતિનાથ ચરિત્રમાં રહેલા વિજયરાજાના ચરિત્રમાં સાત દિવસના પૌષધવ્રતનું અનુષ્ઠાન પણ દેખાય છે. આ રીતે અન્ય સાધક પણ સ્પષ્ટ જ જણાય છે. જો પર્વ સિવાયના દિવસોમાં = આઠમ વગેરે તિથિ સિવાયના દિવસોમાં પૌષધનો નિષેધ હોય, તો આ ત્રણ અને સાત દિવસોના પૌષધવ્રતની સંગતિ જ ન થાય.
વળી આ અર્થને સિદ્ધ કરવામાં પ્રબળ વચનયુક્તિ પણ છે કે - જેમ પર્વદિનોમાં સાવદ્યપ્રવૃત્તિનો ત્યાગ કરાય છે, તેમ અન્ય દિવસમાં પણ સાવદ્યપ્રવૃત્તિનો ત્યાગ કરવાથી
Page #187
--------------------------------------------------------------------------
________________
સમ્બોસપ્તતિ: ગાથા-૭૪ - પૌષધનું ફળ ૪ર૭ साधनतया प्राधान्यं किं नार्हति ? दिवसान्तरे च विरतिनिषेधात्संयतमनसां साधूनां किमिष्टं सिद्ध्यति ? किञ्चोपधानपौषधप्रतिमादिकं च पर्वान्यदिवसे किमिति कार्यते ? किञ्च पौषधोपवाससहपठितोऽतिथिसंविभागस्तु पर्वस्वेव विधातुं नेष्टः पौषधोपवासः पुनरिष्ट इत्यत्र किं नियामकम् ? । ततः पौषधोपवासातिथिसंविभागयोः पर्वदिवसे अवश्यकरणीयतां दिवसान्तरे च करणीयतामर्थमुपरितनाः सर्वेऽपि पाठा बोधयन्ति ।
– સંબોધોપનિષદ્ વિરતિ થતી નથી ? અને વિરતિ મોક્ષનું સાધન હોવાથી શું પ્રધાનતો-ઉચિત નથી ? અર્થાત્ શું વિરતિને પ્રાધાન્ય ન આપવું જોઈએ ?
વળી સાધુઓનું મન તો સંયમમાં પ્રતિષ્ઠિત હોય. પર્વદિન સિવાય વિરતિનો નિષેધ કરવાથી તેમનું કયું વાંછિત સિદ્ધ થાય છે? વળી પર્વ સિવાયના દિવસોમાં ઉપધાનના પૌષધ, પ્રતિમા વગેરે કેમ કરાવાય છે ? વળી અતિથિ-સંવિભાગ પણ પૌષધોપવાસની સાથે જ કહ્યો છે. તો પણ “અતિથિસંવિભાગ પર્વદિનોમાં જ કરાય' એવું તમને ઈષ્ટ નથી. પણ પૌષધોપવાસ પર્વદિનોમાં જ કરાય' એવું તમને ઈષ્ટ છે. તો આ બંને વિષે સમાન પ્રરૂપણા કરી હોવા છતાં પણ બંનેમાં ભિન્ન અભ્યપગમ રાખવો, એમાં શું નિયામક છે ?
માટે ઉપરોક્ત સર્વ પાઠો એ જ અર્થ જણાવે છે કે – પૌષધોપવાસ અને અતિથિસંવિભાગ પર્વદિવસે અવશ્ય
Page #188
--------------------------------------------------------------------------
________________
૪૨૮ ગાથા-૭૪ - પૌષધનું ફળ લખ્યોથલતતિઃ तथार्थत्वे एव तत्तत् शास्त्रं युक्तिश्चानुसृता भवति - प्राच्यसम्पादकाः] 'सो य पोसहो आहाराइभेएण चउव्विहो' यदुक्तम्-"से य पोसहे चउविहे पन्नत्ते, तं जहा-आहारपोसहे, सरीरसक्कारपोसहे, बंभचेरपोसहे, अव्वावारपोसहे वि त्ति । एक्केक्को दुभेओ देसे सव्वे य । देसओ आहारपोसओ जं विगइलेवाडदव्वाइअन्नयराहारविसेसपरिहरणम्, सव्वओ चउव्विहाहारवज्जणं । तहा सरीरसक्कारो वि देसओ न्हाणाइनियमणं, सव्वओ विभूसापच्चयं पायाइपक्खालणस्स विरई ।
સંબોધોપનિષ કરણીય છે અને અન્ય દિવસે કરણીય છે. તે પ્રમાણે અર્થ સમજો તો જ તે તે શાસ્ત્ર અને યુક્તિનું અનુસરણ થાય. - પૂર્વસંપાદકશ્રી]
તે પૌષધ આહારાદિના ભેદથી ચાર પ્રકારનો છે, જે કહ્યું છે - અને તે પૌષધ ચાર પ્રકારનો કહ્યો છે. તે આ પ્રમાણે છે- (૧) આહારપૌષધ (૨) શરીરસત્કારપૌષધ (૩) બ્રહ્મચર્યપૌષધ (૪) અવ્યાપારપૌષધ. આ પ્રત્યેક પૌષધ બે પ્રકારનો છે. દેશથી અને સર્વથી. દેશથી આહારપૌષધ = વિગઈ, લેપકૃત (જે આહારથી ભાજન લેપાય તેવો આહાર) દ્રવ્યો વગેરે અન્યતર આહાર-વિશેષનો ત્યાગ, સર્વ આહારપૌષધ = ચતુર્વિધ આહારનું વર્જન. તથા દેશથી શરીરસત્કારપૌષધ = સ્નાન વગેરેનો ત્યાગ. સર્વથી શરીરસત્કારપૌષધ = વિભૂષા
Page #189
--------------------------------------------------------------------------
________________
सम्बोधसप्ततिः ગાથા-૭૪ - પૌષધનું ફળ ૪૨૧ बंभचेरपोसहो वि देसओ थीसंगविवज्जणं, सव्वओ नवबंभचेरगुत्तिपालणं । अव्वावारपोसहो वि देसओ रंधणखंडणाइअन्नयरवावारनिवारणं, सव्वओ सव्वंपि सावज्जवावारं न करेइ न कारेइ त्ति ।" तत्थ जया सव्वओ अव्वावारपोसहं पडिवज्जइ तया अयं विही - "उम्मुक्कमणिसुवण्णो, सव्वालंकारविरहिओ होउं । पोसहसालाईणं, चउन्हमन्नयरठाणंमि ॥१॥ पंचविहविसयविसए, रागद्दोसे दढं विवज्जेत्ता । पोसहवयं पवज्जइ, सड्ढो गुरुसक्खियं एवं ॥२॥" जम्मि दिणे सावओ साविया वा
સંબોધોપનિષદ્ માટે પગ વગેરે ધોવાનો ત્યાગ.
તથા દેશથી બ્રહ્મચર્યપૌષધ = સ્ત્રીસંગત્યાગ, સર્વથા બ્રહ્મચર્યપૌષધ = નવ બ્રહ્મચર્ય ગુપ્તિનું પાલન.
તથા દેશથી અવ્યાપારપૌષધ = રાંધવું, ખાંડવું વગેરે અમુક વ્યાપારનું નિવારણ, સર્વથી અવ્યાપારપૌષધ = સર્વ સાવઘવયાપાર ન કરે, ન કરાવે.
તેમાં જ્યારે સર્વથી અવ્યાપારપૌષધ સ્વીકારે, ત્યારે આ વિધિ છે - મણિ-સુવર્ણને છોડીને, સર્વ અલંકારોથી રહિત થઈને પૌષધશાળા આદિ ચારમાંથી કોઈ પણ એક સ્થાનમાં // પાંચ વિષયોમાં રાગ-દ્વેષનો દઢતાપૂર્વક ત્યાગ કરીને શ્રાવક ગુરુની સાક્ષીએ આ રીતે પૌષધવ્રતનો સ્વીકાર કરે. //રા જે દિવસે શ્રાવક કે શ્રાવિકા પૌષધ લે, તે દિવસે સવારે
Page #190
--------------------------------------------------------------------------
________________
४३० ગાથા-૭૪ - પૌષધનું ફળ સમ્બોધસપ્તતિઃ पोसहं गिण्हिही तम्मि दिणे अ प्पभाए चेव वावरंतरपरिच्चाएण गहियपोसहोवगरणो पोसहसालाए साहुसमीवे वा गच्छइ । तओ इरियावहियं पडिक्कमिय गुरुसमीवे ठवणायरियसमीवे वा खमासमणदुगपुव्वं पोसहमुहपोत्तिं पडिलेहिय पढमखमासणेणं पोसहं संदिसाविय बीयखमासमणेण पोसहे ठामि त्ति भणइ । तओ वंदिय नमोक्कारतिगं कड्डिय करेमि भंते ! पोसहमिच्चाइ दंडगं वोसिरामि पज्जत्तं भणइ । तओ पुव्वुत्तविहिणा सामाइयं गेण्हइ । वासासु कट्टासणं सेसट्ठमासेसु पाउंछणं च संदिसाविय उवत्तो सज्झायं करितो पडिकमणवेलं जाव पडिवालिय पाभाइयं
- સંબોધોપનિષદ્ - જ બીજી પ્રવૃત્તિઓનો ત્યાગ કરીને પૌષધશાળામાં કે મુનિ ભગવંતો પાસે જાય. પછી ઇરિયાવહી પડિક્કમીને ગુરુ પાસે કે સ્થાપનાચાર્ય પાસે બે ખમાસમણ દઈને પૌષધમુહપત્તિપડિલેહણ કરે. પછી એક ખમાસમણ આપીને “પોસહ સંદિસાહું ?” એમ આદેશ માંગે અને બીજું ખમાસમણ આપીને “પોસહે ઠામિ' એમ આદેશ માંગે. પછી વંદન કરીને ત્રણ નવકાર કહીને “કરેમિ ભંતે ! પોસહં ઇત્યાદિ પાઠ વોસિરામિ સુધી કહે છે. (પૂર્વોક્ત પ્રમાણે પ્રસ્તુતમાં પણ સામાચરીભેદ સંભવે છે, તેથી તેને લઇને વ્યામોહ ન કરવો.) પછી પૂર્વોક્તવિધિથી સામાયિક લે છે. ચોમાસામાં કટાસણું, અને બાકીના આઠ મહિનાઓમાં પાદપૂંછન(રજોહરણમાં હોય તેવો કંબલખંડ)ને સંદિષ્ટ કરીને વિત્ત (ઉપયુક્તપણે ?) સ્વાધ્યાય કરતાં
Page #191
--------------------------------------------------------------------------
________________
સક્વોયસપ્તતિઃ ગાથા-૭૪ - પૌષધનું ફળ જરૂર पडिक्कमइ । तओ आयरियउवज्झायसव्वसाहू वंदइ । तओ जइ पडिलेहणाए सवेला ताहे सज्झायं करेइ । जायाए य पडिलेहणावेलाए खमासमणदुगेण पडिलेहणं संदिसावेमि पडिलेहणं करेमि त्ति भणिय मुहपोत्तियं पडिलेहेइ । एवं खमासमणदुगेण अंगपडिलेहणं करेइ । इत्थ अंगसद्देणं अंगट्ठियं कडिपट्टाइ नेयं इह गीयत्था । तओ ठवणायरियं पडिलेहित्ता नवकारतिगेणं ठविय कडिपट्टयं पडिलेहिय पुणो मुहपोत्तिं पडिलेहित्ता खमासमणदगेण उवहिपडिलेहणं संदिसाविय
– સંબોધોપનિષદ્ – પ્રતિક્રમણનો સમય થાય ત્યાં સુધી પ્રતિપાલન કરીને પછી સવારનું પ્રતિક્રમણ કરે છે. પછી આચાર્ય, ઉપાધ્યાય અને સર્વ સાધુઓને વંદન કરે છે, પછી જો પડિલેહણને વાર હોય, તો સ્વાધ્યાય કરે. પડિલેહણનો સમય થાય ત્યારે બે ખમાસમણ દ્વારા “પડિલેહણ સંદિસાવેમિ’ અને ‘પડિલેહણ કરેમિ એમ કહીને મુહપત્તિનું પડિલેહણ કરે. એ રીતે બે ખમાસમણ દ્વારા અંગ પડિલેહણ કરે. અહીં “અંગ” શબ્દથી અંગસ્થિત કટિપટ્ટ વગેરે સમજવું, એવું અહીં ગીતાર્થો કહે છે.
પછી સ્થાપનાચાર્યનું પડિલેહણ કરીને ત્રણ નવકારથી સ્થાપીને કટિપર્ટનું પડિલેહણ કરીને ફરીથી મુહપત્તિનું પડિલેહણ કરે છે. પછી બે ખમાસમણ દ્વારા ઉપધિપડિલેહણ સંદિસામિ ઇત્યાદિ આદેશ માંગીને કામળી, વસ્ત્ર વગેરેનું
Page #192
--------------------------------------------------------------------------
________________
જરૂર ગાથા-૭૪ - પૌષધનું ફળ સોળસપ્તતિઃ कंबलवत्थाइ, अवरण्हे पुण वत्थकंबला पडिलेहेइ । तओ पोसहसालं पमज्जिय कज्जयं विहीए परिट्ठविय इरियं पडिक्कमिय सज्झायं संदिसाविय गुणणपढणपुत्थयवायणवक्खाणसवणाइ करेइ । तओ जयाए पउणपोरिसीए खमासमणदुगेण पडिलेहणं संदिसाविय मुहपोत्तिं पडिलेहिय भोयणपाणभायणाइं पडिलेहेइ । तओ पुणो सज्झायं करेइ । जाव कालवेला ताहे आवस्सियापुव्वं चेईहरे गंतुं देवे वंदेइ । उवहाणवाही पुण पंचहिं सक्कत्थएहिं देवे वंदइ । तओ जइ
- સંબોધોપનિષદ્ - પડિલેહણ કરે. અપરાનના પડિલેહણમાં વસ્ત્ર, કામળીનું પડિલેહણ કરે છે.
પછી પૌષધશાળાને પ્રમાને, વિધિથી કાજો પરઠવીને, ઇરિયાવહિ પડિક્કમીને સઝાય સંદિસામિ ઇત્યાદિ આદેશ માંગીને ગુણન-પઠન-પુસ્તકવાંચન-વ્યાખ્યાનશ્રાવણ વગેરે કરે છે. પછી પ્રગુણ (બહુપ્રતિપૂર્ણ) પોરિસિ થતા બે ખમાસમણા દ્વારા પડિલેહણ સંદિસાવેમિ ઈત્યાદિ આદેશ માંગીને મુહપત્તિનું પડિલેહણ કરીને ભોજન-પાણીના ભાજનોનું પડિલેહણ કરે
પછી ફરીથી સઝાય કરે છે, તે કાળ વેળા સુધી, કાળવેળાએ આવહિ પૂર્વક જિનાલયમાં જઈને દેવવંદન
Page #193
--------------------------------------------------------------------------
________________
સક્વો સતતિઃ ગાથા-૭૪ - પૌષધનું ફળ જરૂરૂ पारणइत्तओ तो पच्चक्खाणे पुन्ने खमासमणदुगपुवं मुहपोत्ति पडिलेहिय वंदिय भणइ भगवन् ! भातपाणी पारावेह उवहाणवाही भणइ नवकारसहिउ चउविहारु इयरो भणइ पोरिसि पुरिमड्ढो वा तिविहारं चउविहारं वा एकासणउं निवी आंबिलु वा जाव काइ वेलातीए भत्तपाणं पारावेमि त्ति । तओ सक्कत्थयं भणिय खणं सज्झायं च काउं जहासंभवं अतिहिसंविभागं काउं मुहहत्थे पडिलेहिय नमोक्कारपुव्वं अरत्तदुट्ठो असुरसुरं अचबचबं अदुयमविलंबियं अपरिसार्डि
સંબોધોપનિષદ્ કરે છે. જે ઉપધાનતપ કરતા હોય, તેઓ પાંચ શક્રતવો દ્વારા દેવવંદન કરે.
પછી જો પચ્ચખ્ખાણ પારવાનું હોય તો પચ્ચખાણનો સમય પૂર્ણ થાય, ત્યારે બે ખમાસમણ આપવા પૂર્વક મુહપત્તિ પડિલેહણ કરીને વંદન કરીને કહે – “હે ભગવન્! ભાત પાણી પારાવે.” ઉપધાનતપ કરનાર કહે - “નવકાર સહિઉ ચઉવિહારુ.” બીજા કહે – પરિસિ પુરિમઢો વા તિવિહાર ચઉવિહાર વા એકાસણઉં નિવી બિલું વા જાવ કાઈ વેલાતીએ ભત્તપાણે પારાવેમિ.”
પછી શકસ્તવ કહીને થોડી વાર સ્વાધયાય કરીને, યથાસંભવ અતિથિસંવિભાગ કરીને, મુખ અને હાથનું પડિલેહણ કરીને, નવકારપૂર્વક, રાગ-દ્વેષ વિના, સુર-સુર ચબ ચબ એવો અવાજ કર્યા વિના, જી કે વિલંબિત નહીં
Page #194
--------------------------------------------------------------------------
________________
૪૩૪ ગાથા-૭૪ - પૌષધનું ફળ ક્વોથતિઃ जेमेइ । तं पुण नियघरे अहापवत्तं फासुयं ति पोसहसालाए वा पुव्वसंदिट्ठसयणोवणीयं न य भिक्खं हिंडेइ । तओ आसणाओ अचलिओ चेव दिवसचरिमं पच्चक्खइ । तओ इरियावहियं पडिक्कमिय सक्कत्थयं भणइ । जइ पुण सरीरचिताए अट्ठो तो नियमा दुगाई आवस्सियं करिय साहु व्व उवउत्ता निज्जीवथंडिले गंतुं अणुजाणह जस्सावग्गहो त्ति भणिऊण दिसिपवणगामसूरियाइसमयविहिणा उच्चारपासवणे वोसिरिय फासुयजलेणं आयमिय पोसहसालाए आगंतूण
– સંબોધોપનિષદ્ – એવી રીતે, નીચે ઢળે નહીં એ રીતે જમે.
તે પોતાના ઘરે સ્વજનો માટે બનેલ પ્રાસુક જમે અથવા તો પૂર્વકથિત સ્વજનોએ લાવેલું એવું ભોજન પૌષધશાળામાં જમે, પણ ભિક્ષા માટે ન ફરે. પછી આસનથી ચલિત થયા વિના જ દિવસચરિમં પચ્ચખાણ કરે. પછી ઇરિયાવહિ પડિક્કમીને શક્રસ્તવ કહે.
જો શરીરચિતાનું પ્રયોજન હોય તો નિયમનથી બે વગેરેની સંખ્યામાં આવસહિ કરીને, સાધુની જેમ ઉપયોગવાળા થઈને, નિર્જીવ ભૂમિમાં જઇને, “જેમનો અવગ્રહ છે, તેઓ અનુજ્ઞા આપો” એમ કહીને, દિશા-પવન-ગામ-સૂર્ય વગેરે શાસ્ત્રોક્ત વિધિથી વડીનીતિ-લઘુનીતિ કરીને, પ્રાસુકજળથી આચમન કરીને, પૌષધશાળામાં આવીને નિસિહી કહેવા પૂર્વક પ્રવેશ
Page #195
--------------------------------------------------------------------------
________________
सम्बोधसप्ततिः
ગાથા-૭૪ - પૌષધનું ફળ
निसीहियापुव्वं पविसिय इरियावहियं पडिक्कमिय खमासमणपुव्वं भांति इच्छाकारेण संदिसह गमणागमणं आलोयहं इच्छं आवस्सियं करिय अवरदक्खिणप्पमुहदिसाए गच्छिय दिसालोयं करिय संडासए थंडिल्लं च पडिलेहिय उच्चारपासवणं वोसिरिय निसीहियं करिय पोसहसालं पविट्ठा आवंतजंतेहिं जं खंडियं जं विराहियं तस्स मिच्छामि दुक्कडं । तओ सज्झायं ताव करेइ जाव पच्छिमपहरो । जाए य तम्मि खमासमणपुव्वं पडिलेहणं करेमि पुणो पोसहसालं पमज्जेमि त्ति पुव्वं व अंगपडिलेहणं काउं पोसहसालं दंडपुच्छणेण पमज्जिय कज्जयं સંબોધોપનિષદ્ -
४३५
કરીને, ઇરિયાવહી પડિક્કમીને ખમાસમણપૂર્વક કહે છે ઇચ્છાકારેણ સંદિસહ ગમણાગમાં આલોયહં ઇચ્છું, આવસહિ કરીને પશ્ચિમ-દક્ષિણ વગેરે દિશામાં જઇને, દિશાનિરીક્ષણ કરીને, સંદેશક અને ડિલભૂમિનું પડિલેહણ કરીને, લઘુનીતિ-વડીનીતિ કરીને, નિસિહિ કરીને પૌષધશાળામાં આવ્યાં. આવતા-જતાં જે ખંડણા-જે વિરાધના થઇ હોય, તેનું મિચ્છામિ દુક્કડમ્.’
પછી છેલ્લા પ્રહર સુધી સજ્ઝાય કરે, છેલ્લો પ્રહર ચાલુ થાય એટલે ખમાસમણપૂર્વક ‘પડિલેહણ કરેમિ', ફરીથી ‘પોસહસાલં પમજ઼ેમિ' એમ કહીને, પહેલાની જેમ અંગપડિલેહણ કરીને, પૌષધશાળાને દંડાસણથી પ્રમાર્જીને કાજો
Page #196
--------------------------------------------------------------------------
________________
જરૂદ્દ ગાથા-૭૪ - પૌષધનું ફળ સ્વોપતિઃ उद्धरिय इरियं पडिक्कमिय ठवणायरियं पडिलेहिय ठवेइ य। तओ गुरुसमीवे ठवणायरियसमीवे वा खमासमणदुगेण मुहपोत्तिं पडिलेहिय पढमखमासमणे इच्छाकारेण संदिसह भगवन् ! सज्झायं संदिसावेमि, बीए खमासमणे सज्झायं करेमि त्ति भणिय सज्झायं काऊण वंदणयं दाऊण गुरुसक्खियं पच्चक्खाइ । तओ खमासमणदुगेण उवहिथंडिलपडिलेहणं संदिसाविय खमासमणदुगेण बइसणं संदिसावेमि बइसणं ठामि त्ति भणिय वत्थकंबलाइ पडिलेहेइ । इत्थ जो अभत्तट्ठी सो
– સંબોધોપનિષદ્ - લઈને, ઇરિયાવહિ પડિક્કમીને, સ્થાપનાચાર્યનું પડિલેહણ કરીને, સ્થાપે.
પછી ગુરુ પાસે કે સ્થાપનાચાર્ય પાસે બે ખમાસમણ દ્વારા મુહપત્તિનું પડિલેહણ કરીને પહેલા ખમાસમણે “ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! સઝાય સંદિસાવેમિ' તથા બીજા ખમાસમણે “સઝાય કરેમિ' એમ કહીને સઝાય કરીને, વંદન કરીને ગુરુની સાક્ષીએ પચ્ચખ્ખાણ કરે, પછી બે ખમાસમણા દ્વારા “ઉપધિ-ચંડિલ-પડિલેહણ સંદિસાવેમિ ઇત્યાદિ આદેશ માંગીને, બે ખમાસમણ દ્વારા “બઇસણું સંદિસાવેમિ અને “બઇસણું ઠામ' એમ કહીને વસ્ત્ર-કામળી વગેરેનું પડિલેહણ કરે.
અહીં જે ઉપવાસી હોય તે બધી ઉપાધિનું પડિલેહણ કર્યા
૧
૨.
Page #197
--------------------------------------------------------------------------
________________
મુOUR
સક્વોયસપ્તતિઃ ગાથા-૭૪ - પૌષધનું ફળ ૪૩૭ सव्वोवडिपहिलेहणाणंतरं कडिपट्टयं पडिलेहेइ, जो पुण भत्तट्ठी सो कडिपट्टियं पडिलेहिय उवहिं पडिलेहेइ त्ति विसेसो । तओ सज्झायं ताव करेइ जाव कालवेला, जायाए य तीए उच्चारपासवणथंडिल्ले चउवीसं पडिलेहिय जइ तम्मि दिणे चउदसी तो पक्खियं चाउम्मासियं वा । अह अट्ठमी उद्दिट्ठा पन्नमासिणी वा तो देवसियं । अह भद्दवयसुद्धचउत्थी तो संवच्छरियं पडिक्कमणसामायारीए पडिक्कमिय साहुविस्सामणं कुणइ । तओ सज्झायं ताव करेइ जाव पोरिसी, उवरिं जइ समाही तो लहुयसरेणं कुणइ जहा खुद्दजंतुणो न उटुंति । तओ आसज्जभणणपुरओ भूमिपमज्जणाइविहिविहियसरीरचितो
– સંબોધોપનિષદ્ - પછી કટિપટ્ટનું પડિલેહણ કરે, જેણે વાપરવાનું હોય, તે કટિપટ્ટનું પડિલેહણ કરીને, ઉપધિનું પડિલેહણ કરે, એ પ્રમાણે વિશેષ છે. પછી કાળવેળા થાય એટલે વડીનીતિલઘુનીતિના ચોવીશ સ્થડિલોનું પડિલેહણ કરીને, જો તે દિવસે ચૌદશ હોય, અથવા તો ચૌમાસી હોય, તો પાક્ષિક, આઠમ કે ઉદિષ્ટ પૂનમ હોય તો દેવસિ અને ભાદરવા સુદ ચોથ હોય તો સંવત્સરી પ્રતિક્રમણ પ્રતિક્રમણની સામાચારીથી કરીને, સાધુ ભગવંતોની સેવા કરે. પછી પોરિસી સુધી સઝાય કરે. પોરિસી પછી પણ જો સ્વસ્થતા હોય, તો ધીમા અવાજે સઝાય કરે, જેથી ગરોળી વગેરે ક્ષુદ્ર જીવો ઉઠી ન જાય.
પછી આસજ્જ કહેવાપૂર્વક ભૂમિપ્રમાર્જન વગેરે
Page #198
--------------------------------------------------------------------------
________________
४३८ ॥था-७४ - पौषधनुं ३१ सम्बोधसप्ततिः खमासमणदुगेणं मुहपोत्तिं पडिलेहिय खमासमणेण राईसंथारयं संदिसाविय बीयखमासमणेण राईसंथारए ठामि त्ति भणिय सक्कत्थयं भणइ । तओ संथारगं उत्तरपटं च जाणुगोवरि मीलित्तु पमज्जिय भूमीए पत्थरेइ । तओ सरीरं पमज्जिय निसीही नमो खमासमणाणं ति भणिय संथारए भविय नमोकारतिगं सामाइयं उच्चारिय-"अणुजाणह परमगुरू, गुणगणरयणेहिं भूसियसरीरा । बहुपडिपुन्ना पोरिसि, राईसंथारए ठामि ॥१॥ अणुजाणह संथारं, बाहुवहाणेण वामपासेण । कुक्कुडपायपसारण, अतरंतु पमज्जए भूमि ॥२॥ संकोइय संडासे, उव्वत्तंते य कायपडिलेहा । दव्वाईउवओगं, ऊसासनिरंभणा लोए ॥३॥ जइ मे हुज्ज पमाओ, इमस्स देहस्स इमाइ रयणीए । आहारउवहिदेहं, तिविहं तिविहेण वोसरियं ॥४॥ खामेमि सव्वजीवे"-इच्चाइगाहाओ भणिऊण
- संमोधोपनिषदવિધિપૂર્વક, શરીરચિંતા કરીને, બે ખમાસમણા દ્વારા મુહપત્તિનું પડિલેહણ કરીને, ખમાસમણથી “રાઈસંથારય સંદિસામિ એમ આદેશ માંગીને, બીજા ખમાસમણથી “રાઈસંથારએ ઠામિ” એમ કહીને શક્રસ્તવ કહે છે. પછી જાનુ પર સંથારો અને ઉત્તરપટ્ટો મુકીને પ્રમાર્જન કરીને ભૂમિ પર પાથરે છે.
પછી શરીર પ્રમાર્જીને “નિસિપી નમો ખમાસમણાણું એમ કહીને, સંથારા પર રહીને ત્રણ નવકાર અને સામાયિક સૂત્રનો ઉચ્ચાર કરીને-અણુજાણ, ઇત્યાદિ ગાથાઓ કહીને,
Page #199
--------------------------------------------------------------------------
________________
सम्बोधसप्ततिः ગાથા-૭૪ - પૌષધનું ફળ જરૂર वामबाहूवहाणे निद्दामोक्खं करेइ । जइ उव्वत्तेइ तो सरीरसंथारए पमज्जिय । अह सरीरचिंताए उट्ठइ तो सरीरचिंतं काऊण इरियावहियं पडिक्कमिय जहन्नेण वि गाहातिगं गुणिय सुयइ। सुत्तो वि जाव न निद्दा एइ ताव धम्मजागरियं जागरंतो थूलभद्दाइमहरिसिचरियाइं परिभावेइ । तओ पच्छिमरयणीए उठ्ठिय इरियावहियं पडिक्कमिय कुसुमिणदुस्सुमिणकाउस्सग्गं सयउस्सासं मेहुणसुमिणे अट्ठत्तरसउस्सासं करिय सक्कत्थयं भणिय पुव्वुत्तविहीए सामाइयं काउं सज्झायं संदिसाविय ताव करेइ जाव पडिक्कमणवेला । तओ विहिणा पडिक्कमिय
– સંબોધોપનિષદ્ – ડાબા હાથનું ઓશિકું કરીને નિદ્રામોક્ષ કરે છે= સૂવે છે. જો પડખું ફેરવે તો શરીર અને સંથારાનું પ્રમાર્જન કરીને ફેરવે.
જો શરીરચિંતા માટે ઉઠે તો શરીરચિંતા કરીને ઇરિયાવહિ પડિક્કમીને જઘન્યથી પણ ત્રણ ગાથાઓ ગણીને સૂવે છે. સુતા પછી પણ જ્યાં સુધી ઉંઘ ન આવે ત્યાં સુધી ધર્મજાગરિકા કરતા સ્થૂલભદ્રસ્વામિ વગેરે મહર્ષિઓના ચરિત્રોનું પરિભાવન કરે. પછી પાછલી રાતે ઉઠીને ઇરિયાવહી પડિક્કમીને સો ઉચ્છવાસ પ્રમાણ કુસુમિણદુસુમિણકાઉસગ્ગ કરે, જો મૈથુનસંબંધી સ્વપ્ન આવ્યું હોય, તો આ કાઉસગ્ગ એકસો આઠ ઉચ્છવાસ પ્રમાણ કરે. પછી શકસ્તવ કહીને, પૂર્વે કહેલી વિધિથી સામાયિક કરીને, સક્ઝાય સંદિષ્ટ કરીને,
Page #200
--------------------------------------------------------------------------
________________
४४०
ગાથા-૭૪ - પૌષધનું ફળ
सम्बोधसप्ततिः
जाए पडिलेहणाए पुव्वविहिणा काऊण पडिलेहणं जहन्नओ वि मुहुत्तमेत्तं सज्झायं करिय पोसहपारणट्टी खमासमणदुगेण मुहपोत्तिं पडिलेहिय खमासमणपुव्वं भणइ इच्छाकारेण संदिसह पोसहं पारावेह गुरू भणइ पुणो वि कायव्वो, बीयखमासमणेण पोसहं पोरेमि त्ति गुरू भणइ आयारो न मोत्तव्वो ति । तओ नमोक्कारतिगं उद्घट्ठिओ भणइ, मुहपोत्तिं पडिलेहिय पुव्वविहिणा सामाइयं पारेइ, पोसहे पारिए नियमा सइ संभवे साहू पडिलाभिय पारियव्वं ति । जो रतिं पोसहं लेइ सो सज्झाए સંબોધોપનિષદ્ પ્રતિક્રમણનો સમય થાય, ત્યાં સુધી સજ્ઝાય કરે.
પછી વિધિથી પ્રતિક્રમણ કરીને, પડિલેહણનો સમય થાય એટલે પૂર્વે કહેલી વિધિથી પડિલેહણ કરીને, જઘન્યથી પણ એક મુહૂર્ત સ્વાધ્યાય કરીને, જેને પૌષધ પારવો હોય, તે બે ખમાસમણ દ્વારા મુહપત્તિપડિલેહણ કરીને ખમાસમણપૂર્વક કહે છે - ઇચ્છાકારેણ સંદિસહ પોસહં પારાવેહ. ગુરુ કહે છે ‘ફરીથી પણ કરવા યોગ્ય છે.' બીજા ખમાસમણપૂર્વક કહે, ‘પોસહં પારેમિ.' ગુરુ કહે - (આ) આચાર છોડવા જેવો નથી. પછી ઉભા રહીને ત્રણ નવકાર બોલે છે, મુહપત્તિનું પડિલેહણ કરીને પૂર્વવિધિથી સામાયિક પારે છે, પૌષધ પારીને જો સંભવ હોય તો અવશ્ય મુનિ ભગવંતોને વહોરાવીને પારવું = પારણું કરવું જોઇએ.
-
Page #201
--------------------------------------------------------------------------
________________
સખ્યોતિ : ગાથા-૭૪ - પૌષધનું ફળ ૪૪૨ उवहिं पडिलेहिय तो पोसहे ठाउं थंडिल्लपेहणाइ सव्वं करेइ । नवरं जाव दिवससेसं रत्तिं वा पज्जुवासामि त्ति उच्चरइ । पभाए पुण जाव अहोरत्तं दिवसं वा पज्जुवासामि त्ति उच्चरइ।" तदेवमष्टप्रहरप्रमाणपोषधविधिः समासेन भणितः । तस्य पोषधस्य यो विधिरुक्तलक्षणस्तस्मिन् अप्रमत्तः प्रमादरहितः । यत्समये यद्विधेयं तद्विदधत् सन् श्रावकः 'शुभान्' परत्रहितकारिणो 'भावान्' परिणामान् 'पोषयति' पुष्टि नयति, अशुभांश्च भावान् 'क्षपयति' दूरीकरोति । नात्र शुभभावपोषणाशुभभावक्षपणे 'सन्देहः' द्वापरः । तथा
– સંબોધોપનિષદ્ – જે રાત્રિપૌષધ લે, તે સઝાય કરીને, ઉપધિપડિલેહણ કરીને, પોસહ ઠાઉં – અંડિલ પડિલેહણ વગેરે સર્વ કરે છે. માત્ર “જાવ દિવસસેસ રત્તિ વા પíવાસામિ' એમ ઉચ્ચાર કરે. પ્રભાતે “જાવ અહોરરં દિવસે વા પજુવાસામિ' એમ ઉચ્ચારે છે. આ રીતે આઠ પ્રહરના પૌષધનો વિધિ સંક્ષેપથી
કહ્યો.
તે પૌષધની જે હમણા કહેલા સ્વરૂપની વિધિ છે, તેમાં અપ્રમત્ત = પ્રમાદરહિત. પૌષધમાં જે સમયે જે કરવા યોગ્ય હોય, તે કરતો શ્રાવક શુભ = પરલોકમાં હિતકારક ભાવોને = પરિણામોને પોષે છે = પુષ્ટિ પમાડે છે. અને અશુભ ભાવોને ખપાવે છે = દૂર કરે છે. અહીં = શુભભાવપોષણ
Page #202
--------------------------------------------------------------------------
________________
४४२
ગાથા-૭૪ - પૌષધનું ફળ
सम्बोधसप्ततिः
तत्रैवाप्रमत्तः सन् शुभभावनया तिर्यग्नरकगती 'छिनत्ति' रुणद्धि, न तिर्यग्नारकत्वं लभत इत्यर्थः ॥७४॥
सम्प्रति पौषधविध्यप्रमत्तप्रमत्तयोः फलं दृष्टान्तद्वारेण प्रसङ्गतो दर्श्यते
अत्थि इहेव जंबुद्दीवे दीवे भारहे वासे विसाला नाम नयरी । तंमि य पुरिसदत्तकरेणुदत्ताभिहाणा सम्मद्दिट्ठिमिच्छादिट्टिणो दोणि सेट्ठिणो परिवसंति । अत्थि ताण परोप्परं संगयं एगचित्तया य संसारिककज्जेसु, न उण धम्मपओयणेसु । अन्नया समागओ तत्थ जयभूसणो नाम सूरी । ठिओ સંબોધોપનિષદ્ અને અશુભભગાવક્ષપણની વાતમાં સંદેહ = શંકા નથી. તથા તેમાં જ અપ્રમત્ત શ્રાવક શુભભાવનાથી તિર્યંચ-નરગતિને છેદે છે = નિરુદ્ધ કરે છે. અર્થાત્ તે શ્રાવક તિર્યંચપણું અને નારકપણું પામતો નથી. ।।૪।।
પૌષધવિધિમાં અપ્રમત્ત અને પ્રમત્તને જે ફળ મળે છે, તે હવે પ્રાસંગિકરૂપે દૃષ્ટાન્ત દ્વારા બતાવાય છે -
આ જ જંબુદ્રીપ નામના દ્વીપમાં ભરતક્ષેત્રમાં વિશાલા નામની નગરી છે. તેમાં બે શ્રેષ્ઠીઓ વસે છે. એક પુરુષદત્ત, જે સમ્યગ્દષ્ટિ છે અને બીજો કરેણુદત્ત, જે મિથ્યાર્દષ્ટિ છે. સાંસારિક કાર્યોમાં તે બંનેની પરસ્પર સોબત અને એચિત્તતા છે, પણ ધર્મપ્રયોજનોમાં તેવું નથી.
Page #203
--------------------------------------------------------------------------
________________
सम्बोधसप्ततिः ગાથા-૭૪ - પૌષધનું ફળ ૪૪રૂ पुरिसदत्तसेट्ठिसंतिए घरुज्जाणे । समागया सणवडियाए लोया। पुरिसदत्तसेट्ठी वि समं करेणुदत्तेण वंदिओ तिपयाहिणापुरस्सरं । निसण्णा जहाठाणं परिसा । पारद्धा भगवया सजलजलहरगंभीरसरेण धम्मदेसणा, जहा-"धम्माउ धणं विउलं, धम्माओ चेव कामसंपत्ती । धम्माउ निम्मला कित्ती, धम्माउ सग्गसुहमुत्ती ॥१॥ किसिकरणं सायरलंघणं च देसंतरेसु परिभमणं । कयधम्माणं फलयं, विवरीयं अकयपुण्णाण ॥२॥"
– સંબોધોપનિષદ્ - અન્ય કાળે ત્યાં જયભૂષણ નામના આચાર્ય ભગવંત પધાર્યા. તેઓ પુરુષદત્ત શ્રેષ્ઠીના ઘરના ઉદ્યાનમાં રહ્યા.
લોકો તેમના દર્શન કરવા આવ્યા. પુરુષદત્ત-શ્રેષ્ઠીએ પણ કરેણુદત્ત સાથે ત્રણ પ્રદક્ષિણા દઈને તેમને વંદન કર્યા. પર્ષદા પોતપોતાના સ્થાને બેસી, સજળ વાદળા જેવા ગંભીર સ્વરવાળા આચાર્ય ભગવંતે દેશના શરૂ કરી, કે - ધર્મથી વિપુલ ધન મળે છે. ધર્મથી જ કામની પ્રાપ્તિ થાય છે. ધર્મથી નિર્મળ કીર્તિ થાય છે અને ધર્મથી સ્વર્ગનું સુખ અને મોક્ષ મળે છે. તેના જેઓએ ધર્મ કર્યો છે તેઓનું ખેતીકરણ, સમુદ્રપાર જવું, અન્ય દેશોમાં પરિભ્રમણ કરવું વગેરે સફળ થાય છે, પણ જેઓએ પુણ્ય કર્યું નથી, તેમનું આ બધું નિષ્ફળ થાય છે તેરા
ઇત્યાદિ ધર્મદેશના કરીને આચાર્ય ભગવંત મૌન રહ્યા.
Page #204
--------------------------------------------------------------------------
________________
४४४
ગાથા-૭૪ - પૌષધનું ફળ सम्बोधसप्ततिः एमाइधम्मदेसणं काऊण ट्ठिया आयरिया । पडिवण्णा पुरिसदत्तकरेणुदत्तेहिं देसविरई । तइयसिक्खावए अट्ठमिपमुहपुण्णतिहीसु कायव्वो पडिपुण्णो पोसहो एस नियमो । उववूहिया सूरीहिं धण्णा तुज्झे जओ अउण्णाण न देसविरइपरिणामो वियंभइ, जओ-"सम्मा पलियपुहुत्तेऽवगए कम्माण भावओ होति । वयपभिईण भवण्णवतरंडतुल्लाणि णियमेण ॥१॥ धण्णो च्चिय पडिवज्जइ, विरई पालेइ धण्णओ चेव । परिपालिय विरई पुण, भवे भवे लहइ कल्लाणं ॥२॥ सव्वंमि चेव कज्जे, पयट्टमाणेण बुद्धिमतेण । नियमा
– સંબોધોપનિષદ્ – પુરુષદત્ત અને કરેણુદત્તે દેશવિરતિ સ્વીકારી. તેમણે ત્રીજા શિક્ષાવ્રતમાં એવો નિયમ કર્યો કે આઠમ વગેરે પવિત્ર તિથિઓમાં પ્રતિપૂર્ણ પૌષધ કરવો. આચાર્ય ભગવંતે તેમની ઉપબૃહણા કરી, કે - “તમે ધન્ય છો, કારણ કે જેઓ પુણ્યશાળી ન હોય, તેમને દેશવિરતિનો પરિણામ થતો નથી. કારણ કે - સમ્યક્તની પ્રાપ્તિ પછી કર્મોમાં પલ્યોપમપૃથક્વ જેટલી સ્થિતિ ઓછી થાય, ત્યારે જ સંસારસાગરમાં તરાપા જેવા એવા વ્રતો વગેરેની ભાવથી પ્રાપ્તિ થાય છે. /૧ (પંચાશક ૧-૬, વિંશતિવિંશિકા ૧૬૫, શ્રાવકધર્મવિધિ ૭૧) ધન્ય હોય તે જ વિરતિને સ્વીકારે છે. ધન્ય જ તેનું પાલન કરે છે. અને વિરતિનું પાલન કરીને જનમો જનમ કલ્યાણ પામે છે. રાી સર્વ કાર્યમાં પ્રવૃત્તિ કરતા બુદ્ધિમાને
Page #205
--------------------------------------------------------------------------
________________
४४५
सम्बोधसप्ततिः ગાથા-૭૪ - પૌષધનું ફળ निरूवियव्वो, सुहासुहो वत्थुपरिणामो ॥३॥ अणुरूविय परिणामा, सहस च्चिय जे नरा पयर्टीति । न हु ताण कज्जसिद्धी, अह होइ न सुंदरा होइ ॥४॥ सयणकुडुंबयकज्जे, पावं जो कुणइ मोहिओ संतो । सो भुंजइ तस्स फलं, सेसजणा भक्खगा चेव ॥५॥ आसण्णसिद्धियाणं, उत्तमपुरिसाण धम्मवंताण । परिणामसुहे सुद्धे, धम्मे च्चिय आयरो होइ ॥६॥" एवं विसेसेणं कया सूरीहि धम्मदेसणा । ते वि कयत्थमत्ताणयं मण्णमाणा वंदिऊण आयरियं गया सट्ठाणं ।
– સંબોધોપનિષદ શુભ-અશુભ એવા વસ્તુ પરિણામનું નિરૂપણ અવશ્ય કરવું જોઇએ. ૩. જે નરો પરિણામનો વિચાર કર્યા વિના જ સહસા પ્રવૃત્તિ કરે છે, તેમને કાર્યની સિદ્ધિ થતી નથી, અને જો થાય, તો તે સુંદર થતી નથી. /૪
જે મોહથી મોહિત થઈને સ્વજન-કુટુંબ વગેરે માટે પાપ કરે છે, તે પાપનું ફળ તે ભોગવે છે, બાકીના લોકો તો માત્ર ભક્ષક જ છે. //પા
જેઓ નિકટના ભવિષ્યમાં સિદ્ધ થવાના હોય એવા ધર્મવંત ઉત્તમ પુરુષોને જે પરિણામથી શુભ હોય એવા શુદ્ધ ધર્મમાં જ આદર હોય છે.
આ રીતે આચાર્ય ભગવંતે વિશેષથી ધર્મદેશના કરી.
Page #206
--------------------------------------------------------------------------
________________
૪૪૬ ગાથા-૭૪ - પૌષધનું ફળ ક્વોલપ્તતિ: जहागहियधम्माणुट्ठाणं कुणंताण वच्चंति वासरा । कयाइ एगत्थमिलिएहि धम्मत्थकामवियारं कुणंतेहिं भणियं परोप्परं पुरिसदत्तकरेणुदत्तेहिं । पहाणो पुरिसत्थेसु मज्झे धम्मत्थो, सो पुण अणाउलचित्तेहिं चेव काउं तीरइ । अणाउलत्तणं च चित्तस्स कुडुंबसत्थत्ते । सत्थत्तणं च अत्थनिओएण । अत्थनिओओ महाववसायसज्झो । अओ किंपि ववसायं काऊण किज्जइ अत्थोवज्जणं । पच्छा पुत्तं ठाविय कुडुंबभारे सुसावयजणोचिओ धम्मत्थो चेव सेविज्जइ । जुत्तमेयं ति
સંબોધોપનિષદ તેઓએ પણ પોતાના આત્માને કૃતાર્થ માન્યો અને આચાર્ય ભગવંતને વંદન કરીને પોતાના સ્થાને ગયા. જે રીતે ધર્મને સ્વીકાર્યો હતો, તે રીતે તેનું આચરણ કરતા તેમના દિવસો પસાર થાય છે.
ક્યારેક પુરુષદત્ત અને કરેણુદત્ત એક સ્થાને ભેગા થયાં. તેમણે ધર્મ, અર્થ અને કામનો વિચાર કરતાં પરસ્પર કહ્યું કે - પુરૂષાર્થોમાં ધર્માર્થ એ મુખ્ય છે. અને તેને તેઓ જ કરી શકે છે કે જેમનું ચિત્ત વ્યાકુળ ન હોય. અને ચિત્ત તો જ વ્યાકુળ ન હોય, કે જો કુટુંબ સ્વસ્થ હોય, સ્વસ્થપણું અર્થનિયોગથી થાય છે. અર્થનિયોગ મોટા વેપાર દ્વારા મેળવી શકાય છે. માટે કોઇ વેપાર કરીને અર્થોપાર્જન કરીએ. પછી પુત્રને કુટુંબની જવાબદારી સોંપીને સુશ્રાવકજનને ઉચિત એવા
Page #207
--------------------------------------------------------------------------
________________
सम्बोधसप्ततिः
ગાથા-૭૪ - પૌષધનું ફળ
४४७
दोहि वि परिभाविय पारद्धा देसंतरगमणसामग्गी । गहियं भूरिभंडं | चलिया पसत्थवासरे उत्तराभिमुहं । अणवरयपयाणेहिं वच्चंता पत्ता पंचउराभिहाणं पट्टणं । आवासिया तत्थ नयरबाहिरियाए । मुक्का चरणत्थं गोजुवाणया । पुंजीकयाओ अवल्लाओ । पारद्धा रंधणसामग्गी । मज्जिउमारद्धा पुरिसदत्तकरेणुदत्ता । एत्थंतरे साससमाऊरिज्जमाणमुहकुहरा वारं वारं पच्छाहुत्तपउत्तभयसंभंततरलतार - लोयणा जराजिण्णसं- સંબોધોપનિષદ્
ધર્માર્થનું જ સેવન કરશું. આ ઉચિત છે,' એમ બંનેએ વિચાર કરીને બંનેએ બીજા દેશમાં જવા માટે સામગ્રી મેળવવાની શરૂઆત કરી. ઘણો માલ-સામાન લીધો. શુભદિવસે ઉત્તરદિશા તરફ પ્રસ્થાન કર્યું.
નિરંતર પ્રયાણોથી જતાં પંચપુર નામના નગરમાં પહોંચ્યાં. ત્યાં નગરની બહાર ઉતર્યા. બળદોને ચરવા માટે છુટ્ટા મુક્યા. લાકડાઓ ભેગા કર્યા. રાંધવાની સામગ્રી (સમગ્ર ક્રિયાની?) શરૂઆત કરી. પુરુષદત્ત અને કરેણુદત્ત સ્નાન કરવા લાગ્યાં.
એ સમયે બે શ્રાવકપુત્રો ત્યાં આવ્યા. તેમના મુખવિવરો શ્વાસથી ભરાયેલા હતા. તેઓ વારંવાર પાછળ જોઈ જોઈને ખૂબ ભયભીત થતા હતાં. ભયસંભ્રમથી તેમની આંખોની કીકીઓ ચંચળ બની હતી. તેમના કપડાં જુના, સંકીર્ણ
Page #208
--------------------------------------------------------------------------
________________
४४८
ગાથા-૭૪ - પૌષધનું ફળ સખ્વોથતિઃ किण्णदंडीखंडनियंसणा उद्दामनहरनियरविहलियंगुवंगा अणवरयसेढियाघसणधवलपाणिणो अणुमग्गलग्गा हक्कंतजूइयारचंडसद्दसवणसंखुद्दमाणसा कह कहवि नासग्गविलग्गजीविया 'नमो अरिहंताणं' ति भणमाणा दोण्णि सावयसुया पुरिसदत्तकरेणुदत्ताण सरणमल्लीणा । नवकारसवणसंजायसाहम्मियाणुराएहिं भणियं तेहिं, भद्दे ! नो भाइव्वं ति। भणिया नियपुरिसा, खलेह इमे पच्छाणुलग्गे पुरिसे । तहेव कयं पुरिसेहिं । पच्छा पुच्छाविया ते सेट्ठीहि किमेहि
– સંબોધોપનિષદ્ - (થીગડાવાળા?), સાંધેલા અને જીર્ણ ફાટેલા હતાં. ઉગ્ર નખોના સમૂહોથી તેમના અંગોપાંગો વ્યાકુળ થયા હતાં. અનવરત સેઢિકાના (સેઢિયા એ દેશ્ય શબ્દ છે, જેનો અર્થ થાય છે સફેદ માટી – ખડી) ઘર્ષણથી તેમના હાથો સફેદ બન્યા હતાં. તેમની પાછળ તેમને આહ્વાન કરતા એવા જુગારીઓ પડ્યા હતાં. તેઓના પ્રચંડ શબ્દોને સાંભળવાથી તે બે શ્રાવકપુત્રોનું મન ખૂબ સંક્ષોભ પામ્યું હતું. જાણે તેમના પ્રાણ નાસિકાના અગ્રભાગે આવી ગયા હતાં. તે બંને શ્રાવક પુત્રો “નમો અરિહંતાણં' એમ બોલતા માંડ માંડ પુરુષદત્ત અને કરેણુદત્તને શરણે આવ્યા. નવકાર સાંભળીને તેમણે જાણ્યું કે આ તો અમારા સાધર્મિક છે, તેથી તેમને તેમના પર અનુરાગ થયો. તેમણે કહ્યું કે, “ભદ્ર ! તમારે ડરવું નહીં.” પછી તેમણે પોતાના માણસોને કહ્યું કે, “આમની પાછળ પડેલા પુરુષોને અટકાવો.” તે માણસોએ તે જ પ્રમાણે કર્યું.
Page #209
--------------------------------------------------------------------------
________________
સન્ડ્રોઇસપ્તતિઃ ગાથા-૭૪ - પૌષધનું ફળ ૪૪૨ विणासियं? । तेहिं भणियं दसदीणारसहस्साणि हारिऊण मग्गिज्जंता अज्जं दलयामो कल्लं देमो इच्चाइवयणवित्थरेण ट्ठिया कइवयदिणाणि । अज्ज पुण परिकुविएण भणियं, सहिएण अलं कालविलंबेण, दीणारे वा अज्ज देन्तु पाणे वा। सहियवयणसवणसंजायमरणभया नासिऊण एत्थतं पविट्ठा, ता समप्पेह एए जइ भे कल्लाणेण कज्जं । तओ साहमियवच्छल्लं गुणकरंति मण्णमाणेहिं दिण्णा दस वि
– સંબોધોપનિષ પછી શ્રેષ્ઠીઓએ તેમને પૂછયું કે, “તમે તેમનાથી ગભરાઈને કેમ ભાગ્યા હતાં?” તેમણે કહ્યું કે, અમે જુગારમાં દશ હજાર દીનાર હારી ગયાં. તેઓ જ્યારે અમારી પાસે માંગે, ત્યારે અમે આજે અપાવીએ, કાલે આપીએ, વગેરે વચનોના વિસ્તારથી કેટલાક દિવસો સુધી તેમણે રાહ જોઈ. પણ આજે તો ખૂબ ગુસ્સે થઈને કહ્યું કે, “કાળવિલંબ સહન કરવા વડે સર્યું, આજે કાં તો દીનારો આપ અને કાં તો તારા પ્રાણો આપ” આવા સાથી જુગારીના વચન સાંભળવાથી અમને મૃત્યુનો ભય થયો અને તેથી અમે નાસીને અહીં પ્રવેશ્યા. માટે જો તમને પુણ્ય જોઇતું હોય, તો દીનારો આપો.”
પછી પુરુષદત્ત અને કરેણુદતે વિચાર્યું કે “સાધર્મિક વાત્સલ્ય ગુણકારક છે.” તેથી તેમણે તે જુગારીઓને પૂરા દશ હજાર
Page #210
--------------------------------------------------------------------------
________________
૪૧૦ ગાથા-૭૪ - પૌષધનું ફળ સત્ત્વોથતિઃ दीणारसहस्सा जूइयराण पुरिसदत्तकरेणुदत्तेहिं । गया जूइयरा । इयरे य अप्पणा सद्धि मज्जाविया य दो वि ते सावयसुयां वि दिण्णवत्थजुयला सुहासणत्था पुच्छिया पुरिसदत्तेण, का जाई किं कुलं ? अलंकरियमज्जिएहिं । भणियं णेहिं, पण?सीलसमायराण नियकुलकलंकभूयाण नियजाइजाइकुसुमकिमियाण व किं कुणउ जाई अम्हाण, तहवि तुम्ह साहिज्जइ। बाहाजलभरियलोयणेहिं खलंतक्खरं जंपियमणेहिं । अज्ज ! वाणियगकुलसंभूया कम्मेण चंडाला सावयकुलप्फंसणा
–સંબોધોપનિષદ્ - દીનારો આપી દીધા. જુગારીઓ ગયાં. તે બંને શ્રાવકપુત્રોને તેમણે પોતાની સાથે સ્નાન કરાવ્યું, બંનેને વસ્ત્રોની જોડ આપી અને સુખાસનમાં બેઠેલા એવા તે બંનેને પુરુષદત્તે પૂછ્યું, “આપ આર્યોએ કઈ જાતિ અને કયાં કુળને અલંકૃત કર્યું છે?” એમણે કહ્યું, “અમે તો શીલના સમ્યફ આચરણથી ભ્રષ્ટ થયા છીએ. અમે તો અમારા કુળમાં કલંકભૂત છીએ. જાતિ પુષ્પ જેવી ઉજ્જવળ અમારી જાતિ છે, પણ અમે તો એ પુષ્પને કોરી ખાતા કીડા જેવા છીએ. અમારી (ઉચ્ચ) જાતિ (પણ) અમને શું લાભ કરવાની હતી? છતાં પણ તમને કહી દઈએ.”
તેમની આંખો આંસુઓથી ભરાઈ ગઈ, સ્કૂલના પામતા અક્ષરોથી તેમણે કહ્યું, “આર્ય ! અમે વણિકકુળમાં જન્મ્યા છીએ, પણ અમારા કાર્યથી અમે ચંડાળ જેવા છીએ, શ્રાવકકુળ
Page #211
--------------------------------------------------------------------------
________________
સન્ડ્રોધસપ્તતિઃ ગાથા-૭૪ - પૌષધનું ફળ ૪૨ उभयलोगविरुद्धसेविणो विसपायव व्व अवयारनिमित्तं वड्डिया जणणिजणयाण सेसलोगाण धवलविमलाभिहाणा परमसम्मदिट्ठिसेट्ठिसुया वारिज्जंता वि ताएण किलिट्ठकम्मोदएण अंगीकयजूयवेसवसणा विविहोवाएहिं घररित्थं विणासिउमाढत्ता। सासंति जणणिजणयाणि । वियरंति धम्मोवएसं साहुणो वि, लक्खारागो व्व कप्पासे न लग्गइ अम्हाण माणसे उवएसो । तओ पिउप्पमुहाणि इमिणा चेव दुक्खेण सुमिरणसेसाणि जायाणि।
- સંબોધોપનિષદ્ – પર લાંછન જેવા છીએ. આલોક-પરલોકમાં દુઃખદાયક એવું કામ કરીએ છીએ. જેમ વિષવૃક્ષને ઉછેરવાથી તે અપકાર કરે, તેમ અમારા માતા-પિતાએ જાણે અમને અપકાર માટે જ મોટા કર્યા છે. અમે મોટા થઈને માતા-પિતા અને બાકીના લોકો પર અપકાર જ કર્યો છે. અમારું નામ ધવલ અને વિમલ છે. અમે પરમ સમ્યગ્દષ્ટિ એવા શ્રેષ્ઠીના પુત્રો છીએ. અમારા પિતાએ અમને ઘણી ના પાડી, પણ ક્લિષ્ટ કર્મના ઉદયથી અમે જુગાર અને વેશ્યાનું વ્યસન સ્વીકાર્યું. અને જાતજાતના ઉપાયો દ્વારા ઘરના ધનનો વિનાશ કરવા લાગ્યાં.
માતા-પિતાઓ અમને શિખામણ આપે છે, સાધુઓ પણ અમને ધર્મોપદેશ આપે છે, પણ જેમ કપાસમાં લાક્ષાનો રંગ ન લાગે, તેમ અમારા મનમાં ઉપદેશ સ્પર્શતો નથી. પછી
Page #212
--------------------------------------------------------------------------
________________
૪૨ ગાથા-૭૪ - પૌષધનું ફળ બ્લોથપ્તતિઃ जओ-"सयलजणनयणकडुयं, नित्थामं दिट्ठिवायपब्भटुं । नियतणयं धूमं पिच्छिऊण छारं गओ जलणो ॥१॥" तहावि नवि मुयइ अम्हाण वसणं । हट्टघरा वि हाराविया, दिसो दिसं गओ परियणो । अम्हे पुण देउलेसु वसामो । परममुणि व्व कयाइ छट्ठाओ कयाइ अट्ठमाओ भुंजामो, तहवि वसणं
– સંબોધોપનિષદ્ તો પિતા વગેરે આ જ દુઃખથી સ્મૃતિશેષ થયાં = મરણ પામ્યાં. કારણ કે કહ્યું છે કે – બધા લોકોની આંખોને કડવો લાગતા, નિર્બળ, હજી તો દૃષ્ટિનો વિષય બને = દેખાય, અને એટલામાં તો પવનની લહેર માત્રથી શીર્ણ-વિશીર્ણ થઇ જાય, એમાં પોતાના પુત્ર ધૂમ = ધુમાડાને જોઈને અગ્નિ રાખ ભેગો થઈ ગયો.
આ ઉપમા દ્વારા એવું દર્શાવ્યું છે કે પુત્રમાં દોષો હોય, તો પિતાના હૃદયને અસહ્ય આઘાત લાગે છે. અને એવા આઘાતથી અમારા પિતા વગેરે મરણ પામ્યા. '
તો પણ અમારું વ્યસન છૂટતું નથી. દુકાન અને ઘર પણ હારી ગયાં. પરિવાર ચારે દિશામાં જતો રહ્યો. અમે દેવકુલ= દેવળમાં રહીએ છીએ. પરમ મુનિની જેમ ક્યારેક છઠથી, તો ક્યારેક અઠમથી ભોજન કરીએ છીએ = બે દિવસ કે ત્રણ દિવસ ભૂખ્યા રહીને ત્રીજા કે ચોથા દિવસે જમીએ છીએ. તો પણ વ્યસન છોડતા નથી.
Page #213
--------------------------------------------------------------------------
________________
सम्बोधसप्ततिः ગાથા-૭૪ - પૌષધનું ફળ જરૂ न मुयामो । किं बहुणा, सच्चवियमम्हेहिं वयणमेत्तं-"नहघट्ठा करपंडुरा, सज्जण दूरी हूअ । सुण्णा देउल सेवियइ, तुज्झ पसायइ जूय ! ॥१॥" एवमप्पाणं विडंबयंताण वोलीणो कोइ कालो । अण्णदिणे साहसमवलंबिऊण सहियसमक्खं दोहि वि ओडियं दीणारदससहस्साणं । सहिएण भणियं, परिचयह एयं । जइ दीणारा न देह तो भे जीयं गिण्हामि । पडिवण्णमम्हेहिं रमाविया हारियं च । धराविया सहिएण । मग्गिया देमो त्ति एवं भणंतेहिं गमिया कइवि वासरा । अज्ज
- સંબોધોપનિષદ્ - વધું કહેવાથી શું ? અમે આ વચન સાચું પાડ્યું છે કે - હે જુગાર ! તારા પ્રસાદથી નખો ઘસાઈ ગયા. હાથ ધોળા થઈ ગયા. સજ્જનો દૂર જતાં રહ્યા. અને શૂન્યઘર-દેવળ સેવાવા લાગ્યાં. અથવા તો શૂન્ય = સર્વથી ભ્રષ્ટ એવો તે મનુષ્ય દેવળને સેવે છે.
આ રીતે પોતાની વિડંબના કરતા અમારો કેટલોક કાળ પસાર થયો. એક દિવસ અમે બંનેએ સાહસ કરીને સાથીઓની સમક્ષ દશ હજાર દીનારની હોડ લગાવી. સાથીએ કહ્યું કે આ હોડ છોડી દો. જો દીનારો નહીં આપો તો તમારું જીવિત લઇશ. અમે સ્વીકારી લીધું, જુગાર રમ્યા અને હારી ગયાં. સાથીએ અમને પકડ્યા. જ્યારે અમારી પાસે દીનાર માંગે ત્યારે અમે “આપીએ છીએ” એમ કહી કહીને કેટલાક
Page #214
--------------------------------------------------------------------------
________________
૪૪ ગાથા-૭૪ - પૌષધનું ફળ લખ્યોતિ पुण पणट्ठधणधण्णा णेण माराविउमारद्धा । लद्धंतरा नासिऊण तुम्ह सरणमागया । पुरिसदत्तेण भणियं, सोहणं कयं संपयं किं कायव्वं ? । तेहिं भणियं, जं भणह । पुरिसदत्तेण भणियं, परिच्चयह एयं इह लोगे वि सयलाणत्थणिबंधणं परलोए दुग्गइकारणं वसणं । तेहिं भणियं, परिचत्तमेव । तओ एगो अत्तणा संगहिओ । बीओ करेणुदत्तस्स समप्पिओ। बीयदियहे दिण्णं पयाणयं । सुहंसुहेण पवहिऊण परिमियवासरेहिं पत्ता कुबेरदिसावहूभालतिलयतुल्लं कुबेरसुंदरं नाम नयरं । ठिया तत्थ । संचालिओ ववहारो । विढत्तं भूरिदविणजायं । गहियं पडिभंडं । कया आगमणसामग्गी ।
– સંબોધોપનિષદ્ - દિવસો કાઢી નાખ્યા. અમે ધન-ધાન્યથી તો ભ્રષ્ટ થયા જ હતાં. આજે તેણે અમને મરાવી નાખવા માટે પ્રયત્ન કર્યો. લાગ મેળવીને અમે નાસ્યા અને તમારા શરણે આવ્યાં.”
પુરુષદત્તે કહ્યું, “સારું કર્યું, હવે શું કરવાનું છે?” તેણે કહ્યું, “જે કહો તે.” પુરુષદત્તે કહ્યું, “આલોકમાં પણ વ્યસન સર્વ અનર્થોનું કારણ છે, અને પરલોકમાં દુર્ગતિનું કારણ છે, તેને છોડી દો.” તેમણે કહ્યું, “છોડી જ દીધું છે.” પછી એકને પુરુષદત્તે રાખ્યો અને બીજાને કરેણુદત્તને સમર્પિત કર્યો. બીજા દિવસે પ્રયાણ કર્યું. સુખે સુખે પ્રવાસ કરીને થોડા દિવસમાં ઉત્તરદિશારૂપી સ્ત્રીના લલાટના તિલકસમાન એવા કૂબેરસુંદર નામના નગરમાં ગયાં. તેમાં રહ્યા. વેપાર કર્યો.
Page #215
--------------------------------------------------------------------------
________________
સમ્બોલતતિ ગાથા-૭૪ - પૌષધનું ફળ કપલ कुसलेण समागया सट्ठाणं । कयं वद्धावणयं । मिलिया सुहिसयणवग्गा । संमाणिया पुप्फतंबोलाईहिं । गहिऊण पहाणपाहुडं दिवो राया पुरिसदत्तकरेणुदत्तेहिं । विण्णत्तो लद्धावसरेहि, देव ! नियदव्ववएण धम्मट्ठाणं किंपि करिस्सामो भूमिखंडपयाणेण पसायं करेउ महाराओ । निउत्तो मंती राइणा। दंसिया तेण नयरगब्भे, पसत्थवासरे समाहूया सुत्तहारा । पारद्धं परिणयजलदलाइणा कम्मकरपच्चासण्णजणमपीडभयं तेहिं
– સંબોધોપનિષદ્ ઘણું ધન કમાયા. તેમાંથી બીજો માલસામાન ખરીદ કર્યો. પોતાના નગરમાં જવા માટે સામગ્રી તૈયાર કરી. કુશળતાપૂર્વક પોતાના સ્થાને આવી ગયાં. વધામણા કર્યા. મિત્ર-સ્વજન વર્ગો મળ્યા. તેમનું પુષ્પ-તાંબૂલ દ્વારા સન્માન કર્યું.
પુરુષદત્ત અને કરેણુદત્ત બંને શ્રેષ્ઠ ભેટશું લઇને રાજા પાસે ગયા. અવસર પામીને રાજાને વિનંતિ કરી, કે દેવ ! અમે સ્વદ્રવ્યના વ્યયથી કોઈ ધર્મસ્થાન કરશું. મહારાજ તેના માટે જમીનનો ટુકડો આપવા દ્વારા પ્રસાદ કરે. રાજાએ તે કાર્ય માટે મંત્રીને નિયુક્ત કર્યો. મંત્રીએ નગરની વચ્ચેની જમીન દેખાડી = આપી. " શુભ દિવસે સૂત્રધારોને બોલાવ્યા, પરિણત જળ, કાષ્ઠાદિ દળ વગેરે જયણાપૂર્વક, કારીગરોને તથા નજીકના લોકોને પીડા તથા ભય ન થાય તેમ તેમણે કાર્યાન્તર = તે ધર્મસ્થાન
Page #216
--------------------------------------------------------------------------
________________
૪૧૬ ગાથા-૭૪ - પૌષધનું ફળ લખ્યોતિઃ कम्मंतरं । दिज्जइ भणियसमहियं वित्तियगाण वेयणं । विच्चयंति दविणजायं पुरिसदत्तकरेणुदत्ता । करिंति कम्मंतरे चिंतणं धवलविमला । थेवकालेण चेव निम्माया पोसहसाला । सा य करेसी-"सुसिलिट्ठलट्ठकठेहिं रेहिरा सरलसारबहुथंभा । ठाणट्ठाणनिवेसियवरघोडुल्लयसमाइण्णा ॥१॥ पवरोवरगसणाहा, निबिडकवाडा निवायगुणकलिया । विमलविसालमणोहरवर मंडवमंडिया रम्मा ॥२॥ रम्मत्तणओ जीए, पलोयणत्थं समागया
– સંબોધોપનિષદ્ બનાવવાનું શરૂ કર્યું.
કારીગરોને જે વેતન આપવાનું નક્કી કર્યું હોય, તેના કરતા પણ સારું એવું વધારે વેતન અપાય છે. પુરુષદત્ત અને કરેણુદત્ત ઉદારદિલે ધનનો ત્યાગ (વ્યય) કરે છે. ધવલ અને વિમલ તે કાર્યની દેખરેખ રાખે છે. - આ રીતે થોડા જ સમયમાં પૌષધશાળા બની ગઈ. (અહીં મૂળમાં કરેલી પાઠ છે, તેના સ્થાને કેરિસી પાઠ ઉચિત જણાય છે.) તે પૌષધશાળા કેવી છે ? - સુશ્લિષ્ટ અને સુંદર એવા કાષ્ઠોથી શોભાયમાન છે. સરળ અને સારભૂત એવા થાંભલાવાળી છે. સ્થાને-સ્થાને રાખેલા ઉત્તમ ઘોડાઓ(ખાનાવાળા કબાટો)થી સમાકર્ણ છે. તેના ઉત્તમ એવા ઉપરના માળથી યુક્ત છે, દઢ દરવાજાવાળી છે. ઠંડીની ઋતુમાં પવનરહિત થઈ શકે, ઈત્યાદિ ગુણથી યુક્ત છે. નિર્મળ, વિશાળ, મનોહર એવા મંડપથી મંડિત છે, રમણીય
Page #217
--------------------------------------------------------------------------
________________
બ્લોથલતતિ ગાથા-૭૪ - પૌષધનું ફળ ૪૧૭ लोया । कोउगनिच्चलनयणा, सुर व्व सग्गाउ ओयण्णा ॥३॥ पवणपहोलिरसिहरग्गलग्गवरवेजयंतिहत्थेहिं । हक्कारइ व्व धम्मियलोयं जा धम्मकरणट्ठा ॥४॥" संपूइऊण वत्थाइणा सुत्तहारा विसज्जिया । समाहूओ नेमित्तिओ, निरूविओ तेण पसत्थवासरो । उवक्खडावियं तम्मि दिणे विउलं असणपाणखाइमसाइमं । ठिया सुहासणे साहम्मिया । भोयाविया परमायरेण । निसण्णा दिण्णासणेसु विउलमंडवतले । सम्माणिया ते
- સંબોધોપનિષદ્ છે. તેરા
તે પૌષધશાળા એટલી રમ્ય છે, કે તેને જોવા માટે આવેલા લોકો તેની રમ્યતાથી કૌતુકથી નિશ્ચલ આંખોવાળા થઈ જાય છે. તેથી એવું લાગે છે કે જાણે સ્વર્ગમાંથી દેવો અવતર્યા હોય. [૩
તે પૌષધશાળાના શિખરના અગ્ર ભાગે ઉત્તમ ધજાઓ છે. તે ધજાઓ પવનથી અત્યંત ફરકે છે. ત્યારે એવું લાગે છે કે તે પૌષધશાળા આ ધજાઓરૂપી હાથોથી ધાર્મિક લોકને ધર્મ કરવા માટે બોલાવી રહી છે. જો
શ્રેષ્ઠીઓએ સૂત્રધારોનો વસ્ત્ર વગેરેથી સત્કાર કર્યો અને તેમને રજા આપી. નૈમિત્તિકને બોલાવ્યો. તેણે શુભદિવસ જોયો. તે દિવસે વિપુલ અશન-પાન-ખાદિમ-સ્વાદિમ બનાવડાવ્યું. સાધર્મિક સુખાસનમાં બેઠાં. પરમ આદર સાથે
Page #218
--------------------------------------------------------------------------
________________
ગાથા-૭૪ - પૌષધનું ફળ
सम्बोधसप्ततिः
|
T
फलतंबोलाइणा । निवेसिओ ताण समक्खं पुरिसदत्तकरेणुदत्तेहिं निययजेट्ठपुत्ताण कुटुंबभारो । भणिया य तेहिं पुत्ता, न अम्हे सावज्जघरकम्माणि कुणंतेहिं पुच्छियव्वा । न यावि अम्हनिमित्तं आहारपागो कायव्वो । पारणगे कुडुंबकए चेव उक्खडावियं अम्हेहिं भोत्तव्वं ति भणिऊण सहिसयणसहिया महामहूसवेण पविट्ठा पोसहसालं पुरिसदत्तकरेणुदत्ता । धवलविमला पवड्ढमाणसुहपरिणामा सज्झायज्झाणवावडा पडिक्कमणसामाइयपोसहाइभावणुट्ठाणपरिपालणपरायणा चउत्थछट्ठट्ठमाइ तवोकम्मं काऊण સંબોધોપનિષદ્
४५८
તેમને જમાડ્યા. મોટા મંડપમાં તેમને આપેલા આસનો પર તે બધા બેઠા. પુષ્પ-તાંબૂલ વગેરે દ્વારા તેમનું સન્માન કર્યું.
તેમની સમક્ષ પુરુષદત્ત અને કરેણુદત્તે પોતાના મોટા દીકરાઓને કુટુંબની જવાબદારી સોંપી. અને તેમણે પોતાના પુત્રોને કહ્યું કે, “ઘરના સાવઘ કાર્યો કરતા તમારે અમને પૂછવું નહીં. અને અમારા માટે રસોઇ રાંધવી નહીં. અમે પારણામાં કુટુંબ માટે બનાવેલો આહાર જ જમશું.” એમ કહીને મિત્ર-સ્વજનોની સાથે મોટા મહોત્સવસહિત પુરુષદત્ત અને કરેણુદત્ત પૌષધશાળામાં પ્રવેશ્યા.
ધવલ અને વિમલના પણ શુભ ભાવો ખૂબ વૃદ્ધિ પામે છે. તેઓ સ્વાધ્યાય-ધ્યાનમાં પ્રવૃત્ત થાય છે. પ્રતિક્રમણ, સામાયિક, પૌષધ વગેરે ભાવાનુષ્ઠાન કરવામાં પરાયણ થાય
Page #219
--------------------------------------------------------------------------
________________
સવોસપ્તતિ: ગાથા-૭૪ - પૌષધનું ફળ ૪૨ पारणगदिणे पारियपोसहसामइया घरे गंतूण कुटुंबट्ठा कयं कयसाहुसंविभागा आहारमाहरेंति । पुणो वि पोसहसालं गंतूण पडिक्कमिय गमणागमणे धम्मज्झाणरया वासरमइवाहिति । एवं दट्ठण ताण कुसलाणुट्ठाणं समागच्छंति अणेगे सावया पोसहसालाए । कुणंति भूमिगाणुरूवं धम्माणुट्ठाणं । पज्जुवासिंति जइजणं । सुणंति तयंतिए सिद्धतं । भाविति तयत्थं । कुणंति तयणुसारेण धम्माणुट्ठाणं, तं जहा-नायागयएसणिज्जआहारवत्थपाएहिं । ओसहभेसज्जेहिं, सेज्जासंथारएहिं वा ॥१॥
- સંબોધોપનિષદ્ - છે. ઉપવાસ, છઠ, અઠમ વગેરે તપશ્ચર્યા કરીને, પારણાના દિવસે પૌષધ-સામાયિક પારીને, ઘરે જઈને, કુટુંબ માટે બનાવેલા ભોજનમાંથી સાધુ સંવિભાગ કરીને = મુનિ ભગવંતોને વહોરાવીને, આહાર કરે છે.
ફરીથી પૌષધશાળામાં જઈને, ગમણાગમણે પડિક્કમીને, ધર્મધ્યાનમાં તત્પર થઈને દિવસ પસાર કરે છે. આ રીતે તેમનું પુણ્યાનુષ્ઠાન જોઈને અનેક શ્રાવકો પૌષધશાળામાં આવે છે, અને પોતપોતાની ભૂમિકાને અનુરૂપ એવું ધર્માનુષ્ઠાન કરે છે. મુનિ ભગવંતોની પર્યાપાસના કરે છે. તેમની પાસે શાસ્ત્રશ્રવણ કરે છે. તેના અર્થનું પરિભાવન કરે છે. તેના અનુસારે ધર્માનુષ્ઠાન કરે છે. તે આ પ્રમાણે - નીતિથી મેળવેલ એષણીય એવા આહાર-વસ્ત્ર-પાત્રથી, ઔષધભેષજથી (ઔષધ = એક દ્રવ્યમાંથી બનાવેલી દવા, ભેષજ
Page #220
--------------------------------------------------------------------------
________________
૪૬૦ ગાથા-૭૪ - પૌષધનું ફળ सम्बोधसप्ततिः रयहरणपीढफलगेहिं कालपत्तेहिं कप्पणिज्जेहिं । भत्तीए समणसंघ, पडिलार्भिताण जंति दिणा ॥२॥ अह अण्णया कयाई, पव्वदिणे पुण्णमासिणि तिहीए । कयसमवाया सव्वे, पोसहसालं [स]मणुपत्ता ॥३॥ कयसावज्जणिसेहा, इरियावहियं पडिक्कमेऊणं । सुपडिलेहियसुपमज्जियसमुचियठाणंमि ठाऊण Iઝ ને પતંતિ , ગુપતિ સુગંતિ ૩ પુતે ! खणभंगुराइभावणविभावणं तह कुणंतेगे ॥५॥ अण्णे कडसामइया, अण्णे परिपुण्णपोसहाभिरया । अण्णे कयउस्सग्गा,
– સંબોધોપનિષદ્ = ઘણા દ્રવ્યોના સંયોગમાંથી બનાવેલી દવા.) કે વસતિસંથારાથી Ill અવસરોચિત કલ્પનીય એવા રજોહરણ, પીઠ અને ફલકોથી ભક્તિથી શ્રમણ સંઘને પ્રતિલાભતા એવી તેમના દિવસો જાય છે. જેરા હવે અન્ય કાળે કોઈ પર્વદિવસે પૂનમની તિથિએ, સર્વે ભેગા થઇને પૌષધશાળામાં પહોંચ્યા.
સાવદ્યવિરતિ કરીને, ઇરિયાવહિ પડિક્કમીને સારી રીતે પડિલેહણ કરેલી અને સારી રીતે પ્રમાર્જન કરેલી એવી ઉચિત જગ્યાએ રહીને ૪ અમુક શ્રાવકો પઠન કરે છે. અમુક ગુણન કરે છે. અમુક ગુણન કરનારાઓને સાંભળે છે. અમુક ક્ષણભંગુર = અનિત્ય વગેરે ભાવનાઓને ભાવે છે. પા. અન્યોએ સામાયિક કર્યું છે. અન્યો પરિપૂર્ણ પૌષધમાં અભિરત
Page #221
--------------------------------------------------------------------------
________________
सम्बोधसप्ततिः ગાથા-૭૪ - પૌષધનું ફળ ૪૬ लग्गा परलोयमग्गंमि ॥६॥ तरुणा गुणंति वरपगरणाणि संवेगवुड्डिजणगाणि । गडगडस्स गंभीरमज्झपसद्देण संमिलिया ॥७॥ पलियसिरगलियदसणावलिवलियपिणद्धकंपिरसरीरा । निदाए ढुलुढुलंता, वुड्डा ढालिति मणयालि ॥८॥ अइघट्ठमट्ठनिम्मलमंडवतलभित्तिभागसंकंता । नजंति इह भवे च्चिय, वुड्डा तरुणत्तणं पत्ता ॥९॥ नियभूमिगाणुरूवं, सड्ढा सव्वे वि धम्मणुट्ठाणं । मंडवतलंमि मिलिया, वंदोविदि अह कुणंति
– સંબોધોપનિષદ્ - છે. અન્યોએ કાયોત્સર્ગ કર્યો છે. આ રીતે તે લોકો પરલોકના માર્ગમાં લાગેલા છે. મેંદી
તરુણ શ્રાવકો ભેગા થઈને ગંભીર મધ્યપ (મધ્યમ ?) એવા ગડગડ નાદ કરતાં શબ્દથી સંવેગની વૃદ્ધિ કરનારા ઉત્તમ પ્રકરણોનું ગુણન કરે છે. શા
ધોળા વાળવાળા માથા, દાંતો વગરના મુખો, કરચલીઓથી જાણે બંધાયેલા અને ધ્રુજતા શરીરવાળા, નિદ્રાથી ઢળી પડતા વૃદ્ધો મદનની શ્રેણિ (= એક પ્રકારના આલિંગનની હારમાળા ?) ઢાળે છે (પરસ્પર કરે છે ?) IIટા મંડપના તળિયા અને દીવાલો અત્યંત ધૃષ્ટ, મૃષ્ટ (= સાફ કરેલી) અને નિર્મળ છે, તેમાં વૃદ્ધોના પ્રતિબિંબો પડે છે, તેથી એવું લાગે છે કે જાણે વૃદ્ધો આ જ ભવમાં યુવાન થઈ ગયાં હોય.
મંડપમાં મળેલા સર્વ શ્રાવકો પોતાની ભૂમિકાને અનુરૂપ
Page #222
--------------------------------------------------------------------------
________________
४६२
ગાથા-૭૪ - પૌષધનું ફળ
सम्बोधसप्ततिः ॥१०॥ गहियासणा निसण्णा, धम्मवियारं करेउमाढत्ता । गीयत्था मज्झत्था, अण्णोण्णसमागमे मुइया ॥ ११ ॥ तत्तत्थकयवियारा, देवगुणुक्कित्तणं करेऊण । साहुगुणे वण्णित्ता, भणिया वरदत्तसड्ढे ||१२|| अइयारसत्थजज्जरियचरणपुरिसा निरंकुसा થદ્ધા | તુરીય ∞ તુરિયવારી, વત્થરીરેસુ સવિમૂસા ।।।। कलहकरा डमरकरा, माइल्ला रोसिणो तिदंडिल्ला । साहू સંબોધોપનિષદ્ - એવું ધર્માનુષ્ઠાન કરે છે. મંડપમાં મળીને તેઓ પરસ્પર વંદન (?) કરે છે. ૧૦ના
શ્રાવકો આસન લઇને તેના પર બેઠા છે. તેઓ ધર્મની વિચારણા કરવામાં આદરવાળા છે. તેઓને પરસ્પરના સમાગમથી આનંદ થયો છે. તેઓ ગીતાર્થ=સૂત્ર અને અર્થના જાણકાર છે. તથા મધ્યસ્થ = સમભાવના ધારક છે. ।।૧૧।।
તે શ્રાવકોએ તત્ત્વાર્થનો વિચાર કર્યો. પછી વરદત્ત નામના શ્રાવકે ભગવાનના ગુણગાન કરીને, તથા મુનિઓના ગુણોનું વર્ણન કરીને તે શ્રાવકોને કહ્યું, ॥૧૨॥ “હે શ્રાવક ! વર્તમાનમાં સાધુઓનું ચારિત્ર શિથિલ છે = તેમનો ચારિત્રરૂપી પુરુષ અતિચારરૂપી શસ્ત્રથી જર્જરિત છે. તેઓ નિરંકુશ અને અક્કડ છે. તેઓ ઘોડાની જેમ શીઘ્રગતિથી ચાલે છે. તેઓ વસ્ત્ર અને શરીરથી વિભૂષાવાળા છે. I॥૧૩॥ તેઓ કલહ અને તોફાન કરનારા છે. માયાવી, ક્રોધી અને અપ્રશસ્ત મન-વચન-કાયાની પ્રવૃત્તિવાળા છે. એવા સાધુઓનો ધર્મ
Page #223
--------------------------------------------------------------------------
________________
સક્વોયસપ્તતિ: ગાથા-૭૪ - પૌષધનું ફળ ૪૬૩ संपइ सावय, को धम्मो ताण को य तवो ॥१४॥ सावज्जजोगविरमणरूवं पडिवज्जिऊण सामण्णं । पच्छा विराहयंतस्स नत्थि धम्मो जइजणस्स ॥१५॥ जं सक्कं तं कीरइ, सेसे जयणाए कीरइ पवित्ती । सद्दहणेण विसुद्धो, सावगधम्मो धरइ एक्को ॥१६॥ तओ-रोसारुणनयणफुरफुरितउद्वेण धवलसड्डेण । सोऊण इमं वयणं, वरदत्तो पुच्छिओ एवं ॥१७॥ रे परलोयपरम्मुह ! दुम्मुह ! गुरुकम्म ! साहुपडणीए !। जइ नत्थि साहुधम्मो, सावयधम्मो कहं होज्ज ॥१८॥ मूलं विणा न डालं, डालेण विणा न हुँति साहाओ । साह
- – સંબોધોપનિષદ્ કેવો અને તપ કેવો ? ૧૪ જેઓ પહેલા સાવઘયોગ વિરમણરૂપ શ્રમણ્યનો સ્વીકાર કરે છે, અને પછી તેની વિરાધના કરે છે, તેવા મુનિજનનો ધર્મ = સાધુધર્મ છે જ નહીં. ૧પ જે શક્ય હોય, તે કરાય અને બાકીનામાં જયણાથી પ્રવૃત્તિ કરાય. આ રીતે શ્રદ્ધાથી એક શ્રાવકધર્મ જ વિશુદ્ધરૂપે ધારણ કરી શકાય છે. ૧૬ll
પછી – આ વચન સાંભળીને ધવલ શ્રાવક ગુસ્સે થઈ ગયો. તેની આંખો ગુસ્સાથી લાલ થઈ ગઈ. તેના હોઠ ફરકવા લાગ્યાં. તેણે વરદત્તને આ રીતે પૂછ્યું, “અરે, પરલોક પરામુખ ! દુષ્ટ મુખવાળા ! ભારે કર્મી ! મુનિશત્રુ ! જો સાધુધર્મ નથી, તો શ્રાવક ધર્મ શી રીતે હોય? I૧૮ મૂળ વિના ડાળ નથી, ડાળ વિના શાખાઓ ન હોય, શાખા
Page #224
--------------------------------------------------------------------------
________________
४६४ ગાથા-૭૪ - પૌષધનું ફળ સબ્ધો સતત विणा न पुप्फं, पुप्फेण विणा फलं कत्तो ॥१९॥ न विणा निग्गंथेहिं, तित्थं तित्थे च्चिय [सा]वया हुंति । जइ नत्थि साहुधम्मो, तित्थुच्छेओ भवइ एवं ॥२०॥ किञ्च-केवलमणोहिचोद्दसदसनवपुव्वीहिं विरहिए काले । चरणनिसेहमयाणुय करेसि कह पयडवायाए ॥२१॥ मुणिमच्छरानलेणं, सोग्गइसुहदारुदहणदच्छेणं । मा मा पउट्ठचित्तो, धम्मारामं पलीवेसु ॥२२॥ अह गुरुकम्मेण हया, दोग्गइपहपंथिया महापावा । दीसंति तुह सरिच्छा, सुयकेवलिणा जओ भणियं ॥२३॥
– સંબોધોપનિષદ્ર – વિના પુષ્પ ન હોય, અને પુષ્પ વિના ફળ ક્યાંથી થાય ? // સાધુઓ વિના તીર્થ ન હોય. શ્રાવકો તીર્થમાં જ હોય છે. માટે જો સાધુધર્મ નથી, તો આ રીતે તીર્થનો ઉચ્છેદ થાય છે. રવા વળી જે કાળમાં કેવળજ્ઞાની નથી, મન:પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની, ચૌદપૂર્વી, દશપૂર્વી અને નવપૂર્વ પણ નથી. અર્થાત્ અતિશયસંપન્ન એવું જ્ઞાન નથી. માટે આ કાળમાં કોઇને ચારિત્રપરિણામ છે કે નહીં, એ જાણી શકાય એમ નથી. તો જાણ્યા વિના આમ પ્રગટ વચનથી ચારિત્રનો નિષેધ શી રીતે કરે છે? ર૧ તારા મનમાં સાધુઓ પ્રત્યે અત્યંત પ્રષ છે. મુનિઓ પ્રત્યેનો મત્સર એ અગ્નિ જેવો છે. તે સદ્ગતિ-સુખરૂપી કાષ્ઠને બાળવામાં દક્ષ છે. તેનાથી તું ધર્મબાગને બાળ નહીં. ૨રા ભારે કર્મોથી હણાયેલ, દુર્ગતિના માર્ગના મુસાફરો એવા તારા જેવા મહાપાપીઓ દેખાય છે.
Page #225
--------------------------------------------------------------------------
________________
સક્વો સતતિ: ગાથા-૭૪ - પૌષધનું ફળ ૪૬, धीरपुरिसपरिहाणिं, नाऊणं मंदधम्मिया केइ । हीलंति विहरमाणं, संविग्गजणं अबुद्धीया ॥२४॥ रोसेण पडिनिवेसेण वावि अकयण्णु मिच्छभावेणं । संतगुणे छायंतो, भासंति गुणे (दोसे?) असंते वि ॥२५॥ संतगुणनासणा खलु, परपरिवाओ य तेसिमलियं वा । धम्मे य अबहुमाणो, साहुपओसे य संसारो ॥२६॥ न तुम जाणसि धम्मं, न यागमं नेय लोयववहारं । दोग्गइपाडणहेडं, तुज्झ मुहं निम्मियं विहिणा ॥२७॥ माणुसजम्मो सावगधम्मो साहम्मिएहि संजोगो । साहुपओसेण तए, झडत्ति
– સંબોધોપનિષ– કારણ કે શ્રાતકેવળીએ કહ્યું છે કે – //રા કેટલાક બુદ્ધિરહિત મંદધર્મવાળા જીવો ધીરપુરુષોની પરિહાનિને જાણીને વિચરતા એવા સંવિજ્ઞજનની હીલના કરે છે. //ર૪ો રોષથી કે કદાગ્રહથી મિથ્યાત્વથી અકૃતજ્ઞ જીવ સદ્ભુત ગુણોનું આચ્છાદન કરે છે અને અસભૂત પણ ગુણો (દોષો?) કહે છે. એરપો
વિદ્યમાન ગુણોનો અપલાપ અથવા તો તેમનો મિથ્યા પર પરિવાદ = ખોટી નિંદા, ધર્મમાં અબહુમાન અને સાધુ પ્રત્યેનો અત્યંત દ્વેષ, આ કારણોથી સંસારવૃદ્ધિ થાય છે. ૨૬
તું નથી ધર્મને જાણતો, નથી આગમને જાણતો કે નથી તો લોક વ્યવહારને જાણતો ખરેખર વિધાતાએ તને દુર્ગતિમાં પાડવા માટે જ તારું મુખ બનાવ્યું છે. ૨૭
તને મનુષ્યજન્મ, શ્રાવકધર્મ અને સાધર્મિકો સાથે સંયોગ
Page #226
--------------------------------------------------------------------------
________________
૪૬૬ ગાથા-૭૪ - પૌષધનું ફળ લખ્યોતિઃ સવું સમુસિગ્ર +રા” નો-“તવનિયમસુફિયાણું, सज्झायज्झाणवावडमणाइं । विरलविरलाइ अज्जवि, सुसाहुरयणाइँ दीसंति ॥१॥ निप्पिट्ठपसिणवागरणकडुयवयणेहि दोच्छिए एवं। वरदत्तेणं भणियं, न तए अम्हेहि दिट्ठाइं ॥२॥ धवलेण तओ भणियं, दोसप्पियमित्तरिद्धिदुहिएण । जइ घूएण न दिट्ठो, ता किं न समुग्गओ सूरो ? ॥३॥ नासियतमंधयारो, नियकरनिट्ठवियसयलभुयणयलो । रत्तंधेण न दिट्ठो, ता किं न समुग्गओ
– સંબોધોપનિષદ્ - મળ્યો, પણ સાધુઓ પ્રત્યેના પ્રષિથી તે એક ઝાટકે એ બધું સાવ જ ભૂંસી નાખ્યું. (= નિષ્ફળ કરવા દ્વારા નહીંવત્ કરી દીધું) ૨૮
કારણ કે – આજે પણ એવા સુસાધુરત્નો દેખાય છે, કે જેઓ તપ અને નિયમમાં સુસ્થિત છે, જેમના મન સ્વાધ્યાય અને ધ્યાનમાં પ્રવૃત્ત છે અને જેઓ વિરલાઓમાં ય વિરલા છે. તેના
આ રીતે ધવલ શ્રાવકે પૂછેલા પ્રશ્નો, જવાબો અને કડવા વચનોથી દર્શાવ્યું, ત્યારે વરદત્ત શ્રાવકે કહ્યું, “અમે તો એવા મહાત્માઓ જોયા નથી.” મેરા
તો ધવલ શ્રાવકે કહ્યું, “રાત્રિને પોતાની મૈત્રી ઋદ્ધિ આપી દેવાથી દુઃખી થયેલા ઘુવડે જો ન જોયો, તેટલા માત્રથી શું સૂર્યનો ઉદય નથી થયો ? Ill
જેણે અત્યંત અંધકારનો નાશ કર્યો છે, જેણે પોતાના
Page #227
--------------------------------------------------------------------------
________________
સમ્બો સપ્તતિઃ ગાથા-૭૪ - પૌષધનું ફળ ૪૬૭ વંતો ? Il8ll નવું શૂવે , શ્વે નાવલ્થિ તહિં ! रयणारो न दिट्ठो, ता किं सो नत्थि भुवर्णमि ? ॥५॥ जणजणियविम्हयाइं विचित्तभावाइं ताव विरलाइं । जइ नवि पेच्छइ अंधो, न संति किं ताइ भुवर्णमि ? ॥६॥ तित्थयरेणं भणियं, चरणं जा दूसमाए पज्जतो । तं पुण निसेहमाणो, तत्तो वि य समहिओ जाओ ॥७॥ भो ! भो ! सुणंतु सव्वे वि सावया ! साहुमच्छरी एसो । नियजूहाओ बज्झो, कीरइ जइ रोयए तुम्ह ॥८॥" जओ भणियं-"जो भणइ नत्थि
- સંબોધોપનિષદ્ર કિરણોથી સમગ્ર ભુવનને ભરી દીધો છે, તેવો ચંદ્ર રતાંધળાએ ન જોયો, એટલા માત્રથી શું તેનો ઉદય નથી થયો ? //૪l - જો કૂવામાં જ જન્મેલા અને ત્યાંજ રહેતા એવા કૂવાના દેડકાએ દરિયાને ન જોયો, તો શું દુનિયામાં દરિયો છે જ નહીં ? /પા.
જેને જોઇને લોકો વિસ્મય પામે છે, તેવા વિરલ વિચિત્ર ભાવોને જો આંધળો જોતો નથી, તો શું તે ભાવો (પદાર્થો) દુનિયામાં છે જ નહીં ? Ill
તીર્થકરે કહ્યું છે કે દુઃષમાના અંત સુધી ચારિત્ર છે. તો જે તેનો નિષેધ કરે છે, તે તો જાણે તીર્થકર કરતાં પણ ચઢિયાતો થઇ ગયો ? //ળી
ઓ બધા શ્રાવકો ! જો તમને મારી વાત રુચતી હોય
Page #228
--------------------------------------------------------------------------
________________
४६८ ગાથા-૭૪ - પૌષધનું ફળ सम्बोधसप्ततिः धम्मो, न य सामइयं न चेव य वयाइं । सो समणसंघबज्झो, कायव्वो समणसंघेण ॥१॥" पडिवण्णमेयं पुरिसदत्ताईहिं भणिओ वरदत्तो । अज्जप्पभिई न तए अम्ह सभाए मिलियव्वं ति निद्धाडिओ । तओ तम्मि चेव दिणे विसूइयादोसेण मरिऊण साहुपओससंजणियकिलिट्ठकम्मोदएण आसीविसो जाओ । तओ वि दीहसंसारो दुल्लहबोहिओ जाओ, नत्थि साहुधम्मो त्ति सोऊण वियारमेयं विपरिणओ धम्ममि करेणुदत्तो थिरीकओ
– સંબોધોપનિષદ્ - તો આ સાધુમત્સરીને પોતાના યૂથથી બહાર કરવો જોઇએ. Iટ કારણ કે કહ્યું છે કે – જે એમ કહે કે ધર્મ નથી, સામાયિક પણ નથી, અને વ્રતો પણ નથી જ, તેને શ્રમણસંઘે શ્રમણસંઘની બહાર કરવો જોઇએ. ૧(યતિલક્ષણ સમુચ્ચય ૨૨૧, સંગ્રહશતક ૯૧, જીવાનુશાસન ૨૮૮, રત્નસંચય ૩૨૬, તિત્વોગાલિકપ્રકીર્ણક ૮૬૮) પુરુષદત્ત વગેરેએ આ વાત સ્વીકારી અને વરદત્તને કહ્યું કે આજથી માંડીને તારે અમારી સભામાં ન મળવું.” આમ કહીને તેને કાઢી મુક્યો. પછી એ તે જ દિવસે વિસૂચિકારૂપી દોષથી = અપાયથી મરીને સાધુપ્રષિથી બાંધેલા ક્લિષ્ટ કર્મના ઉદયથી સર્પ થયો. ત્યાંથી મરીને પણ દીર્ધસંસારી અને દુર્લભબોધિ થયો.
“સાધુધર્મ નથી” એવા વિચારને સાંભળીને કરેણુદત્તને ધર્મમાં વિપરિણતિ થઈ. તેને પુરુષદત્ત વગેરેએ સ્થિર તો
૧૪
Page #229
--------------------------------------------------------------------------
________________
સક્વોથપ્તતિ ગાથા-૭૪ - પૌષધનું ફળ ૪૬૨ पुरिसत्ताइहिं तहवि चंचलचित्तो चेव । अण्णया आसाढचाउमासए सव्वओ पोसहं काऊण असणाइपरिहारेण अव्वावारा ठिया छट्ठभत्तेणं वोलीणो चाउम्मासयवासरो । समोगाढाए रयणीए किंचि विपरिणयं नाऊण करेणुदत्तं कुलदेवया जिणधम्माओ भंसिउकामा एवं भणिउमाढत्ता, जइ न भंससि सीलव्वयाइं तो ते जेट्टपुत्तं नवरं वड्डे काऊण दिवाबलिं करेमि । एवं सुणिय परिवडियसमभावो कट्टविट्ठरं गहाय तं पइ धाविओ करेणुदत्तो । उवसंतो उवसग्गो तहवि घराभिमुहं पत्थिओ । वारिओ पुरिसदत्ताईहिं, मा पोसहं सव्वहा
– સંબોધોપનિષદ્ - કર્યો. તો ય તે ચંચળ મનવાળો જ રહ્યો.
અન્ય કાળે અષાઢ મહિનામાં ચૌમાસી ચૌદશના દિવસે સર્વતઃ પૌષધ કરીને અશન વગેરેના પરિહારપૂર્વક તેઓ વ્યાપારરહિતપણે રહ્યા. ચૌમાસી ચૌદશનો દિવસ છઠ તપ કરવા દ્વારા પસાર કર્યો. કરેણુદત્તની કુલદેવતાએ જાણ્યું કે તે થોડો વિપરિણત છે, તેથી તેને જિનધર્મથી ભ્રષ્ટ કરવા માટે મધ્યરાતે એમ કહેવા લાગી કે “જો તું શીલવ્રતોને નહીં છોડે, તો તારા મોટા દીકરાના કટકા કરીને તેને દિશાઓમાં બલિરૂપ કરીશ.” આ સાંભળીને કરેણુદત્તનો સમભાવ જતો રહ્યો અને તે લાકડાનું આસન લઈને તેના તરફ દોડ્યો. ઉપસર્ગ તો શાંત થઈ ગયો. તો પણ કરેણુદત્ત ઘર તરફ જવા લાગ્યો.
Page #230
--------------------------------------------------------------------------
________________
४७० ગાથા-૭૪ - પૌષધનું ફળ સવોથતિઃ भंजेहि । तेण भणियं, जइ साहुधम्मो नत्थि तत्थ केरिसो सावयाणं पोसहो त्ति ? अवगणिऊण ताण वयणं गओ सघरं । तेण चिंतियं, जत्थ एवं विग्घाणि जायंति तेण पोसहेण न किंचि मज्झ पओयणं । एवंविहपरिणामपरिणओ रयणीए तक्करेहि विणिवाइओ मरिऊण समुप्पण्णो वंतरो । तओ वि चुओ संसारं समणुपरियट्टिस्सइ । पुरिसदत्तो वि निरइयारं देसविरइं परिपालिऊण संपुण्णपोसहं पव्वदिणेसु फासिऊण आराहियमग्गो मरिऊण समुप्पण्णो ईसाणकप्पे । तओ चुओ कयपव्वज्जो सिद्धिसुहमणुभविस्सइ । "तम्हा करेह निच्चं,
– સંબોધોપનિષદ્ – પુરુષદા વગેરેએ તેને રોક્યો કે, “પૌષધનો સર્વતો ભંગ નહીં કર.” તેણે કહ્યું, “જો સાધુધર્મ નથી, તો શ્રાવકોને પૌષધ કેવો ?” એમ કહી, તેમના વચનની અવગણના કરીને તે પોતાના ઘરે ગયો. તેણે વિચાર્યું કે, “જ્યાં આવા વિઘ્નો આવે છે, એવા પૌષધનું મને કાંઈ કામ નથી.”
તે આવા પરિણામમાં પરિણત હતો, ત્યારે રાતે ચોરોએ તેનો વધ કર્યો. મરીને તે વ્યંતર થયો, ત્યાંથી આવીને પણ તે દીર્ઘ સંસારભ્રમણ કરશે. પુરુષદત્ત પણ નિરતિચાર દેશવિરતિનું પાલન કરીને પર્વદિનોમાં સંપૂર્ણ પૌષધ પાળીને જિનદેશિત માર્ગની આરાધના કરીને મરીને ઇશાનકલ્પમાં ઉત્પન્ન થયો. ત્યાંથી ચ્યવીને, મનુષ્ય ભવ પામીને, દીક્ષા લઈને, સિદ્ધિસુખ અનુભવશે. માટે હંમેશા પોતાની શક્તિને
Page #231
--------------------------------------------------------------------------
________________
સવોથતિઃ ગાથા-૭૫ - પ્રસ્તુત ગ્રંથના પઠનનું ફળ ૪૭૨
आहाराइंमि पोसहो जुत्तो । जम्हा जिणेहि भणिओ, समणो इव પોસદે સટ્ટો III” I૭ષ્ઠા
अथ ग्रन्थकारः स्वनामगर्भितं प्रकृतग्रन्थपठनस्य फलमुपदर्शयन्नाहसंवेगमणो संबोहसत्तरिं जो पढेइ भव्वजिओ । सिरिजयसेहरठाणं, सो लहई नत्थि संदेहो ॥५॥ व्याख्या - संवेगो मोक्षं प्रत्यभिलाषो भवविरागश्च, स
- સંબોધોપનિષદ્ – અનુરૂપપણે આહાર આદિ વિષયક ઉચિત = સ્વશક્તિ આદિને અનુસારે પૌષધ કરો. કારણ કે પૌષધમાં શ્રાવક સાધુ જેવો હોય છે, એવું જિનોએ કહ્યું છે. ll૧ //૭૪ો.
હવે ગ્રંથકાર પોતાના નામથી ગર્ભિત એવું પ્રસ્તુત ગ્રંથપઠનનું ફળ કહે છે -
જે ભવ્યજીવ સંવેગી મનવાળો થઈને સંબોધસપ્તતિ ભણે છે, તે શ્રીજયશેખરસ્થાનને પામે છે, તેમાં સંદેહ નથી. I૭પો.
| ઇતિ શ્રી જગન્શખર સૂરિકૃત સંબોધસપ્તતિકા સંવેગ એટલે મોક્ષ પ્રત્યે અભિલાષ અને ભવવૈરાગ્ય. તે
૨. છે – મલ્વરૂં ૨.
– નીવાળું / રૂ. 8. T - સ્થ |
Page #232
--------------------------------------------------------------------------
________________
૪૭૨ ગાથા-૭૫ - પ્રસ્તુત ગ્રંથના પઠનનું ફળ લખ્યોતિઃ मनसि चेतसि विद्यते यस्यासौ संवेगमना यो 'भव्यजीवः' भव्यप्राणी एनां 'सम्बोधसप्तति' संबोधसप्ततिनामानं ग्रन्थं 'पठति' भणति, उपलक्षणत्वात् पाठयति शृणोति च भव्यजीवः, श्रीसहितं यज्जगतश्चतुर्दशरज्ज्वात्मकलोकस्य शेखररूपं स्थानं सिद्धिशिलालक्षणं श्रीजगच्छेखरस्थानम्, तत् 'लभते' प्राप्नोति । एतद्ग्रन्थोक्त-भावभावितमनाः सम्यग्ज्ञानदर्शनचारित्राण्याराध्य मोक्षसुखान्यासा-दयतीति भावः । नात्र ‘सन्देहः, संशयः । पक्षे श्रीजगच्छेखरसूरिणेदं शास्त्रं सन्दृब्धमिति च्छायार्थो बोद्धव्यः I૭I.
સંબોધોપનિષદ્ – જેના મનમાં = ચિત્તમાં છે તે સંવેગમના, એવો જે ભવ્યજીવ = ભવ્યપ્રાણી આ સંબોધસપ્તતિ નામના ગ્રંથને ભણે છે, ઉપલક્ષણથી જે ભણાવે છે અને સાંભળે છે, તે શ્રીથી = જ્ઞાનાદિ લક્ષ્મીથી સહિત એવું જે જગતનું = ચૌદ રજૂ પ્રમાણ લોકનું, શેખરરૂપ = મસ્તકની માળારૂપ સ્થાન = સિદ્ધશિલા = શ્રીજગન્શખરસ્થાન તેને મેળવે છે = પામે છે. અર્થાત આ ગ્રંથમાં કહેલા ભાવોથી ભાવિત થયેલા મનવાળો ભવ્યજીવ સમ્યગૂ જ્ઞાન-દર્શન-ચારિત્રને આરાધીને મોક્ષના સુખો પામે છે. એમાં સંદેહ = સંશય નથી.
પક્ષમાં શ્રીજગશેખરસૂરિજીએ આ શાસ્ત્રનું ગુમ્ફન કર્યું છે એમ છાયાર્થ=શ્લેષથી મળતો અન્ય અર્થ સમજવો. ૭પા
Page #233
--------------------------------------------------------------------------
________________
४७३
सम्बोधसप्ततिः ગ્રંથકાર-વૃત્તિકાર પ્રશસ્તિ
ग्रन्थकारप्रशस्तिः श्रीमन्नागपुरीयाह्व-तपोगण-पङ्कजारुजाः । ज्ञानपीयूषपूर्णाङ्गाः, सूरीन्द्रा जयशेखराः ॥१॥ तेषां पत्कजमधुपाः, सूरयो रत्नशेखराः । सारं सूत्रात् समुद्धृत्य, चक्रुः सम्बोधसप्ततिम् ॥२॥
સંબોધોપનિષદ્
ગ્રન્થકાર પ્રશસ્તિ શ્રી નાગપુરીય નામના તપગચ્છરૂપી કમળ માટે સૂર્ય સમાન અને જ્ઞાનામૃતથી પૂર્ણ એવા શ્રી જયશેખરસૂરીન્દ્રના પદ પંકજને વિષે ભ્રમર સમાન શ્રીરત્નશેખરસૂરીશ્વરજીએ સૂત્રોમાંથી સાર સમુદ્ધત કરીને સંબોધસિત્તરિની રચના કરી.
इति श्रीसम्बोधसप्ततिकाप्रकरणविवरणं कृतं वाचनाचार्यश्रीप्रमोदमाणिक्यगणिशिष्यश्रीअकब्बरसाहिसंसल्लब्धजयश्रीजयसोमोपाध्यायशिष्यवाचनाचार्यश्रीगुणविनयगणिभिः ।
આ રીતે શ્રી સંબોધસપ્તતિકાનું વિવરણ વાચનાચાર્યશ્રી પ્રમોદમાણિજ્યગણિના શિષ્ય શ્રી અકબર બાદશાહની સભામાં જયલક્ષ્મી પામનાર એવા શ્રી જયસોમ ઉપાધ્યાયજીના શિષ્ય વાચનાચાર્ય શ્રી ગુણવિનય ગણિવરે કર્યું છે.
Page #234
--------------------------------------------------------------------------
________________
४७४
ગ્રંથકાર-વૃત્તિકાર પ્રશસ્તિ सम्बोधसप्ततिः
(ાથ પ્રશસ્તિ ) बुधानन्दकरं नन्दिमिदं चित्रं सदा श्रयत् । कलाकुलं कुलं चान्द्रमस्ति तत्र च जज्ञिरे ॥१॥ धर्मोद्योतविधाने, प्रद्योतनसन्निभाः शुभाचाराः । उद्द्योतनसूरिवरास्ततो बभुर्वर्धमानार्याः ॥२॥ श्रीसूरिमन्त्रशुद्धियविहिता सुविहिताग्रिमैः प्रसभम् । अष्टमतपसाऽऽराधितधरणेन्द्रनिवेदनात्प्रथमम् ॥३॥
– સંબોધોપનિષદ્ –
વિવરણકારની પ્રશસ્તિ બુધજનોને આનંદકારક, નંદિમિદ (?), સદા આશ્ચર્યથી સેવાયેલ, કલાઓથી પૂર્ણ ચાંદ્રકુળ છે. તેમાં ધર્મનો ઉદ્યોત કરવામાં સૂર્ય સમાન, શુભ આચારવાળા ઉદ્યોતનેસૂરીશ્વર થયા. ત્યાર પછી વર્ધમાનાચાર્ય દિપતા હતા, સુવિદિતોમાં અગ્રેસર એવા જેઓએ અઠ્ઠમ તપવડે આરાધેલ ધરણંદ્રના નિવેદનથી પ્રથમ શ્રીસૂરિમંત્રની શુદ્ધિ કરી હતી. ત્યારપછી જેઓએ દુર્લભરાજના રાજયમાં ચૈત્યવાસિયોને જીતી “ખરતર બિરૂદ ધારણ કર્યું હતું અને વસતિવાસ કર્યો હતો, તે જિનેશ્વરસૂરિ થયા. તેમના પટ્ટે પ્રકાશ કરતા મુખરૂપી ચંદ્રવાળા ૧. ઈતિહાસકારોએ સ્પષ્ટ પ્રમાણો દ્વારા આ બાબતને અસત્ય પુરવાર કરી છે. વળી નવાંગી વૃત્તિકાર શ્રી અભયદેવસૂરિ મહારાજે આટઆટલી ટીકાઓની પ્રશસ્તિઓમાં ક્યાંય ખાતરનો ઉલ્લેખ કર્યો નથી. એથી પણ ઉપરોક્ત વિગત કલ્પિત ઠરે છે. અધિક વિગત માટે જુઓ જય તિહુઅણ સ્તોત્ર પ્રસ્તાવના.
Page #235
--------------------------------------------------------------------------
________________
सम्बोधसप्ततिः ग्रंथ॥२-वृत्ति२ प्रशस्ति ४७५
दुर्लभराज्ये खरतरबिरुदमधुश्चैत्यवासिनो जित्वा । विदधुश्च वसति वासं, जिनेश्वरास्तेऽभवंस्तदनु ॥४॥ तत्पट्टे संभूताः, श्रीजिनचन्द्रा विकाशिमुखचन्द्राः । संवेगरङ्गशाला, यैर्नव्या निर्ममे भव्या ॥५॥ नवाङ्गीविवृतिश्चक्रे, येन स्तम्भनकेश्वरः । प्रादुश्चक्रे च सच्चक्रे, सच्चक्रं यं यतीश्वरम् ॥६॥ सोऽभूदभयदेवाख्यः, सूरिः श्रीजिनवल्लभः । ज्ञानदर्शनचारित्रपात्रं भेजे ततो भृशम् ॥७॥ येन चण्डाऽपि चामुण्डा, दर्शनं प्रापिता गुणैः । कर्ता पिण्डविशुद्ध्यादिशास्त्राणां तत्त्वशालिनाम् ॥८॥ तत्पट्टेऽभूच्चतुःषष्टियोगिनीनां प्रसाधकः । युगप्रधानतामाप्तः, सूरिः श्रीजिनदत्तराट् ॥९॥
— संबोधोपनिषदશ્રીજિનચંદ્રસૂરિ થયા, જેઓએ મનોહર નવીન સંવેગરંગશાળા બનાવી. જેમણે નવ અંગની વિવૃતિ કરી અને સ્તંભન પાર્શ્વનાથ પ્રકટ કર્યા. તેમ જ જે યતીશ્વરને સજ્જનવૃંદ સત્કાર કરતા હતા, તે અભયદેવ સૂરિ થયા. ત્યારપછી જ્ઞાન, દર્શન અને ચારિત્રના પાત્ર શ્રી જિનવલ્લભસૂરિ અત્યંત શોભતા હતા, જેણે ચંડ ચામુંડાને પણ પોતાના ગુણોવડે સમ્યક્ત પમાડ્યું હતું અને તત્ત્વથી શોભતાં પિંડવિશુદ્ધિ વિગેરે શાસ્ત્રો કર્યા છે. તેમના પટ્ટે ૬૪ યોગિનીઓના પ્રકૃષ્ટ સાધક, યુગપ્રધાનતાને પામેલા શ્રીજિનદત્ત સૂરિરા
Page #236
--------------------------------------------------------------------------
________________
૪૭૬ ગ્રંથકાર-વૃત્તિકાર પ્રશસ્તિ સન્વોઇતિ:
यन्नाममन्त्रस्मरणात्सम्प्रत्यपि विलोक्यते । तडित्पातादिकष्टौघो, ध्वस्यमानः क्षणाद् भुवि ॥१०॥ नरमणिमण्डितभालास्तत्पट्टे नमदनेकभूपालाः । श्रीजिनचन्द्रा जिनपतिसूरिवराः शास्त्रकर्तारः ॥११॥ तदनु बभूवुः प्रभवो, जिनेश्वरा विश्वराजदुरुयशसः । तदनु प्रबोधमुनिपाः, श्रीजिनचन्द्रास्ततो जाताः ॥१२॥ राजगच्छ इति ख्यातश्चतूराजप्रबोधनात् । येभ्यस्ततोऽप्यदीप्यन्त, सूरयः कुशलाभिधाः ॥१३॥ श्रीमानतुङ्गचैत्यं, प्रतिष्ठितं यैर्विशिष्टभाग्यधरैः । विषमपथेऽपि हि मार्गितजलपानं कार्यते च ततः ॥१४॥
–સંબોધોપનિષદ્ થયા, જેમના નામમંત્રના સ્મરણથી હાલ પણ પૃથ્વીપર વીજળી પડવી વિગેરે કષ્ટોનો સમૂહ નાશ પામતો જોવાય છે. તેમના પર્ટ પર નરમણિથી ભૂષિત થયેલ ભાલવાળા, અનેક ભૂપાલોથી નમન કરાયેલા શ્રી જિનચંદ્ર, શાસ્ત્રકર્તા જિનપતિ સૂરીશ્વર થયા. ત્યારપછી વિશ્વમાં શોભતા વિસ્તૃત યશવાળા જિનેશ્વર પ્રભુ થયા. ત્યારપછી [જિન] પ્રબોધ સૂરિ, ત્યારપછી શ્રી જિનચંદ્ર [સૂરિ) થયા, ચાર રાજાઓને પ્રબોધ પમાડવાથી જેઓથી “રાજગચ્છ” પ્રસિદ્ધ થયો, તે કુશળસૂરિ દીપતા હતા, વિશિષ્ટ ભાગ્યને ધારણ કરનારા જેઓએ શ્રીમાનતુંગ મંદિરની પ્રતિષ્ઠા કરી હતી અને વિષમ માર્ગમાં પણ માગેલ પાણીનું
Page #237
--------------------------------------------------------------------------
________________
४७७
सम्बोधसप्ततिः ગ્રંથકાર-વૃત્તિકાર પ્રશસ્તિ
श्रीजिनपद्माचार्याः, कूर्चालसरस्वतीबिरुदवर्याः । सर्वावधानपूरणशक्तिभरा लब्धिसूरिवराः ॥१५॥ आसंस्तदनु गणेशाः, श्रीजिनचन्द्रा जिनोदयाश्च ततः । श्रीजिनराजगणेन्द्रास्तदनु जनाम्भोजदिवसेन्द्राः ॥१६॥ श्रीज्ञानकोशलेखनदक्षा जिनभद्रसूरयो मुख्याः । तत्पट्टे सञ्जातास्ततोऽद्युतन् दिव्यगुणजाताः ॥१७॥ तत्पट्टे जिनचन्द्राश्चकाशिरे जिनसमुद्रसूरीन्द्राः । तदनु बभूवुर्जिनहंससूरयो भूरिगुणकलिताः ॥१८॥ तत्पदपद्मविकासे, भास्वद्भावस्वन्निभास्थानाः । युक्ता गुणमाणिक्यैः, श्रीजिनमाणिक्यसूरिवराः ॥१९॥
– સંબોધોપનિષદ. પાન કરાવ્યું હતું. ત્યારપછી “કૂર્ચાલસરસ્વતી’ બિરૂદથી શ્રેષ્ઠ શ્રીજિનપદ્મ આચાર્ય, સર્વ અવધાન પૂરવામાં શક્તિમાનું લબ્ધિસૂરીશ્વર થયા. ત્યારપછી શ્રીજિનચંદ્ર સૂરિ, ત્યારપછી જિનોદય સૂરિ, ત્યાર પછી ભવ્યજનરૂપી કમળને વિકસાવામાં સૂર્ય સમાન શ્રીજિનરાજ સૂરિ થયા. તેમના પ પર થયેલ, જ્ઞાનકોશ લખવામાં દક્ષ, દિવ્ય ગુણસમૂહવાળા શ્રી જિનભદ્રસૂરિ દીપતા હતા. તેમના પટ્ટ પર જિનચંદ્ર [સૂરી], જિનસમુસૂરિ શોભતા હતા. ત્યારપછી ઘણા ગુણોવાળા જિનહિંસસૂરિ થયા. તેમના પટ્ટરૂપી કમળને વિકસાવવામાં દીપતા સૂર્યસમાન, ગુણમાણિક્યવડે યુક્ત શ્રી
Page #238
--------------------------------------------------------------------------
________________
૪૭૮ ગ્રંથકાર-વૃત્તિકાર પ્રશસ્તિ સોળસત્તતિઃ तत्पट्टसौधशिखरे वरहेमकुम्भकल्पा अनल्पसुखकारणसाधुजल्पाः। श्रीजैनचन्द्रगुरवोऽत्र युगप्रधानाः, श्रीसाहिदत्तबहुमानधना जयन्ति ॥२०॥
आह्वाय्य गूर्जरोर्वीतो, गुर्वी लाभपरम्परा । येभ्योऽदायि दयासारा, साहिना भक्तिवाहिना ॥२१॥ एकादशसु शुम्बेषु शुचिसुद्यष्टमीदिनात् । आपूर्णिमाया जन्तूनां न कुत्रापि वधाभिधा ॥२२॥ श्रीस्तम्भतीर्थपाथोधिमीनाक्रष्टुमीशते ।। न केऽप्यानायजालेन, ममाज्ञा हायनादियम् ॥२३॥ प्रसद्याख्यातवान् येषामिति श्रीसाहिरन्यदा । धेयं पदं मानसिंहे, भावत्कं भवतां पुनः ॥२४॥
– સંબોધોપનિષદ્ – જિનમાણિક્યસૂરિ થયા. તેમના પદ્યરૂપી મંદિરના શિખર ઉપર શ્રોષ્ઠ સુવર્ણકળશ સમા, ઘણાં સુખ કરનાર સુંદર વચનોવાળા, શ્રી સાહિયે આપેલ બહુમાનરૂપી ધનવાળા, યુગપ્રધાન શ્રી જિનચંદ્રસૂરિ ગુરુ અહિ જયવંતા વર્તે છે. જેમને ભક્તિ વહન કરનાર સાહિયે ગૂર્જરભૂમિથી બોલાવી દયાપ્રધાન ભારે લાભપરંપરા આપી હતી કે – “૧૧ શુંબોમાં, શ્રાવણ શુદિ અષ્ટમી દિવસથી પૂર્ણિમા સુધી જીવોનો ક્યાંય પણ વધ ન થાય, મ્હારા ફરમાનથી માછલાં પકડવાની જાળવડે કોઈ પણ મનુષ્ય ખંભાતના દરિયાના માછલાંને પકડી ન શકે.” અન્યદા શ્રી સાહિયે પ્રસન્ન થઈ જેઓને કહ્યું હતું કે
Page #239
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકાર-વૃત્તિકાર પ્રશસ્તિ
युगप्रधानपदवी, भूयात्कामगवीव या ।
दवीयसी न चैव स्यात्सम्पद् भाग्यवतां क्वचित् ॥२५॥
सम्बोधसप्ततिः
४७९
पदप्रतिष्ठाकार्येयं मयैवेत्यवदत्तदा । कर्मचन्द्राभिधो मन्त्रिमुख्यो दक्षतया ततः ॥ २६॥ कोटिद्रव्यव्ययं चक्रे, पुण्यपुण्यकृते कृती । तृण्येव गण्या श्रीर्येषां, न ते मुह्यन्ति कुत्रचित् ॥२७॥ यैः सूरिमन्त्रदानेन स्थापिताः स्वपदे मुदे । आचार्या जिनसिंहाह्वाः, श्रीसाहिप्राप्तगौरवाः ॥२८॥ कश्मीरान् सुकृतकृते, कृतवन्तो विकृतिवर्जिता विहृतिम् । साहिप्रसादलब्ध्या, ये चाऽऽवस्तत्सरोमीनान् ॥२९॥ સંબોધોપનિષદ્ -
આપનું પદ મા(જિ?)નસિંહ પ૨ મૂકવું અને આપને યુગપ્રધાન પદવી થાઓ કે જે કામધેનુ સમાન છે.' ભાગ્યશાળીઓને સંપદા ચિદ્ દૂર હોતી જ નથી. તે વખતે ચતુરાઇવડે શ્રેષ્ઠ કર્મચંદ્રમંત્રી બોલ્યા હતા કે - ‘આ પદપ્રતિષ્ઠા મ્હારેજ કરવી.' ત્યારપછી તે કુશળ મંત્રીએ તે પવિત્ર પુણ્ય માટે કરોડ દ્રવ્યનો વ્યય કર્યો. જેઓ લક્ષ્મીને તૃણ સમાન ગણે છે, તે ક્યાંય પણ મુંઝાતા નથી - મુગ્ધ થતા નથી. જેઓએ શ્રીસાહિથી ગૌરવ પામેલા જિનસિંહ નામના આચાર્યને હર્ષપૂર્વક સૂરિમંત્ર આપીને પોતાના પદ ઉપર સ્થાપ્યા હતા. વિકૃતિ (વિગઇ) ને વર્જનારા જેઓ સુકૃત માટે કાશ્મીર દેશ તરફ વિહાર કર્યો હતો. સાહિના
Page #240
--------------------------------------------------------------------------
________________
૪૮૦
ગ્રંથકાર-વૃત્તિકાર પ્રશસ્તિ सम्बोधसप्ततिः श्रीजिनचन्द्रगुरूणां, तेषां श्रीमद्युगप्रधानानाम् । राज्ये विजयिनि सैषा, वृत्तिर्विदधे विधेयकृते ॥३०॥ वाचकवरगुणविनयैः, श्रीमज्जयसोमपाठकविनेयैः । शुभवल्लीपल्लीपुरि, शशिशरकायेन्दु १६५१ मितवर्षे ॥३१॥ आगमगर्मुनिकषैः, श्रीमज्जयसोमपाठकैर्गुरुभिः । दोषमलोत्सारणतो, विमलेयं व्यधित मतिगुरुभिः ॥३२॥ यदवद्यमनाभोगाद्राभस्याद्वा निबद्धमिह बुद्धैः । विद्वद्भिर्मदनुग्रहबुद्धिभिरादृत्य निर्वास्यम् ॥३३॥ गम्भीरार्थं सूत्रं, मतिरल्पा यत्करोमि धा_मिदम् । तत्क्षम्यं श्रुतविज्ञैर्यतो महान्तः कृपापात्रम् ॥३४॥
- સંબોધોપનિષદ પ્રસાદને મેળવી ત્યાંના સરોવરના માછલાંઓની રક્ષા કરી હતી. તે યુગપ્રધાન શ્રીમદ્ જિનચંદ્ર ગુરુના વિજયવંત રાજ્યમાં અબુધજનો માટે આ વૃત્તિ શ્રી જયસોમ વાચકના શિષ્ય વાચક ગુણવિનયે સુકૃતોની વલ્લીસમાન પાલીપુરમાં સં. ૧૬૫૧ વર્ષે કરી છે. આગમરૂપી ગર્મત = સુવર્ણને પારખવામાં કસોટી સમાન, મતિવડે શ્રેષ્ઠ ગુરુ શ્રી જયસોમ પાઠકે દોષરૂપી મળને દૂર કરવાથી આ વૃત્તિને વિમલ કરી છે. અનાભોગથી ઉપયોગ રહિતપણાથી અથવા સહસા પ્રવૃત્ત થવાથી આ વૃત્તિમાં જે કાંઇ દૂષણ સ્થાપ્યું હોય, તો તે દૂષણને હારા ઉપર અનુગ્રહ બુદ્ધિ રાખી વિદ્વાનોએ આદરથી દૂર કરવું. સૂત્ર ગંભીર અર્થવાળું છે, મતિ અલ્પ છે, છતાં
Page #241
--------------------------------------------------------------------------
________________
સોસપ્તતિઃ ગ્રંથકાર-વૃત્તિકાર પ્રશસ્તિ ૪૮૨
श्रीजिनकुशलसुरद्रोरस्मच्छाखा बभूव सुमनोभिः । राजन्ती शुभफलयुक्, तच्छिष्यास्तत्र महिमधराः ॥१॥ पाठकवरविनयप्रभगुरवो भान्ति स्म यान् सुसौभाग्यान् । उपयेमिरेऽनवद्या, विद्याकन्या वरार्थिन्यः ॥२॥ विद्वत्सभसम्प्राप्तश्रीमज्जयतिलकविजयतिलकाह्वाः । अभिषेकास्तत्पट्टे, जाता मतिजातजितगुरवः ॥३।। जीरापल्लीपार्श्वप्रभावतो धरणभुजगपतिरनिशम् । येषां सन्निहितो कृतसुकृती सान्निध्यमानन्दात् ॥४॥ शिष्याणां च दशाधिकशतं विधाय व्रतेच्छु ये गुरवः । सूरिजिनोदयगुरवे, ददिरे परमोदयनिमित्तम् ॥५॥
- સંબોધોપનિષદ્ જે આ ધૃષ્ટતા કરું છું, તે શ્રુતજ્ઞ પુરુષોએ સંતવ્ય ગણવું, કેમ કે મહાન્ પુરુષો કૃપાળુ હોય છે.
શ્રી જિનકુશલ કલ્પવૃક્ષથી સુમનસ-વિદ્વાન્ રૂપી પુષ્પોથી શોભતી, શુભફળવાળી અમ્હારી શાખા થઈ તેમાં પાઠક વિનયપ્રભ ગુરુ શોભતા હતા, સારા સૌભાગ્યવાળા જેમને વરની અભિલાષિણી નિર્દોષ વિદ્યારૂપી કન્યાઓ પરણી હતી. તેમના પર્ટ પર મતિવૈભવથી બૃહસ્પતિને જીતનાર, વિદ્વાનોની સભામાં જયતિલક પ્રાપ્ત કરનાર વિજયતિલકસૂરિ થયા. જીરાપલ્લી પાર્શ્વપ્રભુના પ્રભાવથી ધરણેન્દ્ર નિરંતર આનંદથી સમીપ રહી જેઓને સાન્નિધ્ય કરતો હતો, વળી ગુરુએ
Page #242
--------------------------------------------------------------------------
________________
४८२ ગ્રંથકાર-વૃત્તિકાર પ્રશસ્તિ सम्बोधसप्ततिः
मिथ्यात्वकन्दकुद्दालबिरुदं लोके दधुश्च ये प्रकटम् । श्रीक्षेमकीर्तिवाचकमुख्यास्तेषां बभुः शिष्याः ॥६॥ वाग्गुरवः सुरतरवः, शुचिवंशाः क्षेमहंसगणिहंसाः । शोभन्ते स्म तदीयाः, शिष्याः कीर्त्या विजितहंसाः ॥७॥ वाचकवरसोमध्वजनामानो जगति तत्पदायिणः । तेषां शिष्याः पाठकमुख्याः श्रीक्षेमराजाख्याः ॥८॥ शिवसुन्दरनामानः, सुपाठकाः कनकतिलकनामानः । सदयतिलका वाचकप्रमोदमाणिक्यनामानः ॥९॥ तेषामभुः सुशिष्या, जयन्ति शिष्या अमी तदीयपदे । श्रीजयजयसोमाख्याः, पाठकपदसम्पदोपेताः ॥१०॥
- संधोधोपनिषद - વ્રતની ઇચ્છાવાળા ૧૧૦ શિષ્યો કરી પરમ ઉદય નિમિત્તે જિનોદયસૂરિ ગુરુને આપ્યા હતા. જેઓ લોકમાં પ્રકટ મિથ્યાત્વકંદકુદ્દાલ' બિરુદ ધારણ કરતા હતા. તેઓના શિષ્ય શ્રી ક્ષેમકીર્તિ વાચક દીપતા હતા, તેમના શિષ્ય કીર્તિવડે હંસને જીતનાર, પવિત્ર વંશવાળા, વાગુરુ, કલ્પવૃક્ષ, ક્ષેમહંસગણિ શોભતા હતા, તેમના પદનો આશ્રય કરનાર સોમધ્વજ વાચક થયા, તેમના શિષ્ય શ્રી ક્ષેમરાજ પાઠક, શિવસુંદર, વાચક કનકતિલક થયા, તેઓના સુશિષ્ય દયાતિલક અને વાચક પ્રમોદ માણિક્ય થયા. તેઓના પદ
Page #243
--------------------------------------------------------------------------
________________
सम्बोधसप्ततिः ગ્રંથકાર-વૃત્તિકાર પ્રશસ્તિ ४८३
वाचकगुणरङ्गाह्वाः, स्वशक्तिगुरुभक्तिशालिनः सदयाः । सदयदयारङ्गाह्वाः, सुशिष्यपरिवारलब्धमुदः ॥११॥ | રૂતિ વૃત્તિરપટ્ટાવીયે સમાપ્ત છે
સંબોધોપનિષદ્ - પર શ્રી જયસોમ પાઠક, સ્વશક્તિ પૂર્વક ગુરુભક્તિથી શોભતા, દયાળુ ગુણરંગ વાચક, સારા શિષ્ય પરિવારથી આનંદ પામનાર, દયાળુ દયારંગ થયા.
ઇતિ વૃત્તિકાર પઢાવલી.
જો કોઈ ઉસૂત્રભાષણ થયું હોય, તો એ મિથ્યા થાઓ, કૃપા કરીને બહુશ્રુતો સંશોધન કરે.
ઇતિ
ચરમ તીર્થપતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામિશાસને વાલમ તીર્થાધિપતિ શ્રી નેમિનાથસ્વામિના સાન્નિધ્ય
વિ. સં. ૨૦૬૬ મહા વદ ૧૨ ના દિવસે તપાગચ્છીય આચાર્યદેવ શ્રીમદ્વિજયપ્રેમ-ભુવનભાનુ
પદ્મ-હેમચન્દ્રસૂરીશ્વરશિષ્ય આચાર્યવિજયકલ્યાણબોધિસૂરિસંસ્તુતા
સંબોધોપનિષદ્
Page #244
--------------------------------------------------------------------------
________________
શ્રી જિનશાસન સુકૃત મુખ્ય આધારસ્તંભ (૧) શ્રી નયનબાળા બાબુભાઈ જરીવાલા પરિવાર
હ, લીનાબેન ચંદ્રકુમારભાઈ જરીવાલા - મુંબઈ. (૨) શ્રી મૂળીબેન અંબાલાલ શાહ પરિવાર
હ. રમાબેન પુંડરીકભાઈ શાહ, ખંભાત – મુંબઈ. (૩) શ્રી નયનબાળા બાબુભાઈ જરીવાલા પરિવાર
હ. શોભનાબેન મનીશભાઈ જરીવાલા - મુંબઈ (૪) શ્રી સાયરકંવર યાદવસિંહજી કોઠારી પરિવાર હ, મીનાબેન વિનયચન્દ્ર કોઠારી
(આપ પણ રૂા. ૧૧ લાખ આપીને શ્રી જિનશાસન સુકૃત મુખ્ય આધારસ્તંભ બની શકો છો.)
શ્રી જિનશાસન સુકૃત આધારસ્તંભ (૧) શ્રી કમળાબેન કાંતિલાલ શાહ પરિવાર હ. બીનાબેન કીર્તિભાઈ શાહ (ઘાટકોપર-સાંઘાણી)
(આપ પણ રૂા. ૫ લાખ આપીને શ્રી જિનશાસન સુકૃત આધારસ્તંભ બની શકો છો.)
શ્રી કૃતોદ્ધાર મુખ્ય આધારસ્તંભા (૧) શ્રી અઠવાલાઈન્સ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ અને શ્રી ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ, સુરત.
(આપ પણ રૂા. ૧૧ લાખ આપીને શ્રી શ્રતોદ્ધાર મુખ્ય આધારસ્તંભ બની શકો છો.)
શ્રી કૃતોદ્ધાર આધારસ્તંભ (૧) શ્રી માટુંગા શ્વે.મૂ. જૈન સંઘ - મુંબઈ (૨) શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર - પાટણ
Page #245
--------------------------------------------------------------------------
________________
(૩) શ્રી મનફરા શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ - મનફરા
પ્રેરક : પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયકલાપૂર્ણસૂરીશ્વરજી મહારાજાના પટ્ટધર પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્
વિજયકલાપ્રભસૂરીશ્વરજી મહારાજા (૪) શ્રી ગોવાલિયા ટેન્ક જૈન સંઘ - મુંબઈ (૫) શ્રી નવજીવન શ્વે.મૂ. જૈન સંઘ - મુંબઈ (૬) નડિયાદ શ્રી શ્વે.મૂ. જૈન સંઘ - નડિયાદ (૭) શ્રી કે.પી. સંઘવી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી પાવાપુરી તીર્થ જીવમૈત્રી ધામ
(આપ પણ રૂા. ૫ લાખ આપીને શ્રી શ્રતોદ્ધાર આધારસ્તંભ બની શકો છો.)
(શ્રુતસમુદ્ધારક)
ભાણબાઇ નાનજી ગડા, મુંબઇ, (૫. પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્વિજયભુવનભાનુસૂરિ મ. સા.ના ઉપદેશથી) શેઠ આણંદજી કલ્યાણજી, અમદાવાદ.
શ્રી શાંતિનગર શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, અમદાવાદ, - (પ. પૂ. તપસમ્રાટ આચાર્યદેવ શ્રીમદ્વિજયહિમાંશુસૂરિ મ. સા.ની પ્રેરણાથી)
શ્રી શ્રીપાળનગર જૈન ઉપાશ્રય ટ્રસ્ટ, વાલકેશ્વર, મુંબઈ. (પ.પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્વિજય રામચંદ્રસૂરિ મ.સા.ની દિવ્યકૃપા તથા પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય મિત્રાનંદસૂ. મ.સા.ની પ્રેરણાથી) શ્રી લાવણ્ય સોસાયટી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, અમદાવાદ. (પ. પૂ. પંન્યાસજી શ્રી કુલચંદ્રવિજયજી ગણિવર્યની પ્રેરણાથી) નયનબાલા બાબુભાઇ સી. જરીવાલા હા. ચંદ્રકુમાર, મનીષ, કલ્પનેશ (પ. પૂ. મુનિરાજશ્રી કલ્યાણબોધિ વિજયજી મ. સા.ની પ્રેરણાથી) કેશરબેન રતનચંદ કોઠારી હા. લલિતભાઇ (પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજાની પ્રેરણાથી) શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છીય જૈન પૌષધશાળા ટ્રસ્ટ, દાદર, મુંબઇ.
૮)
Page #246
--------------------------------------------------------------------------
________________
૧૦)
૧૧)
૧૪)
શ્રી શેય.
૯) શ્રી મુલુંડ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, મુલુંડ, મુંબઇ. (પ.પૂ. આચાર્યદેવ
શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ. સા.ની પ્રેરણાથી) શ્રી સાંતાક્રુઝ શ્વેતાં. મૂર્તિ તપાગચ્છ સંઘ, સાંતાક્રુઝ, મુંબઇ, (૫.પૂ. આચાર્યદેવ શ્રીહેમચંદ્રસૂરિ મ. સા.ની પ્રેરણાથી) શ્રીદેવકરણ મૂલજીભાઇ જૈન દેરાસર પેઢી, મલાડ (વેસ્ટ), મુંબઈ. (પ. પૂ. મુનિરાજ શ્રી
સંયમબોધિવિ. મ. સા.ની પ્રેરણાથી) ૧૨) સંઘવી અંબાલાલ રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટ, ખંભાત.
(પૂજ્ય સાધ્વી શ્રી વસંતપ્રભાશ્રીજી મ., પૂજ્ય સાધ્વી શ્રી સ્વયંપ્રભાશ્રીજી મ. તથા પૂ.
સા. શ્રી દિવ્યયશાશ્રીજી મ.ની પ્રેરણાથી મૂળીબેનની આરાધનાની અનુમોદનાર્થે) ૧૩) બાબુ અમીચંદ પન્નાલાલ આદીશ્વર જૈન ટેમ્પલ ચેરીટેબલ ટ્રસ્ટ, વાલકેશ્વર, મુંબઈ-૬.
(પૂ. મુનિરાજશ્રી અક્ષયબોધિવિજયજી મ.સા., પૂ. મુનિરાજશ્રી મહાબોધિવિજયજી મ.સા. તથા પૂ. મુનિરાજશ્રી હિરણ્યબોધિ વિજયજી મ.સા.ની પ્રેરણાથી) શ્રી શ્રેયસ્કર અંધેરી ગુજરાતી જૈન સંઘ, મુંબઈ. (પૂ. મુનિરાજશ્રી હેમદર્શન વિ.મ. તથા
પૂ. મુનિરાજશ્રી રમ્યઘોષ વિ.મ.ની પ્રેરણાથી) ૧૫) શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, મંગલ પારેખનો ખાંચો, શાહપુર, અમદાવાદ. (પ. પૂ.
આચાર્યદેવ શ્રીરૂચકચંદ્રસૂરિ મ.ની પ્રેરણાથી) શ્રી પાર્શ્વનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, સાંઘાણી એસ્ટેટ, ઘાટકોપર (વેસ્ટ), મુંબઇ.
(પૂ. મુનિરાજશ્રી કલ્યાણબોધિવિજયજી મ. સા.ની પ્રેરણાથી) ૧૭) શ્રી નવજીવન સોસાયટી જૈન સંઘ, બોમ્બે સેન્ટ્રલ, મુંબઇ. (પૂ. મુનિરાજશ્રી અક્ષયબોધિ
વિ. મ.ની પ્રેરણાથી) શ્રી કલ્યાણજી સૌભાગચંદજી જૈન પેઢી, પિંડવાડા. (સિદ્ધાંતમહોદધિ સ્વ. આ.
શ્રીમદ્વિજયપ્રેમસૂરીશ્વરજી મ. સા.ના સંયમની અનુમોદનાર્થે) ૧૯) શ્રી ઘાટકોપર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, ઘાટકોપર (વેસ્ટ), મુંબઇ.
(વૈરાગ્યદેશનાદક્ષ પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરિ મ. સા.ની પ્રેરણાથી). ૨૦) શ્રી આંબાવાડી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, અમદાવાદ. (પૂ. મુનિરાજ શ્રી
કલ્યાણબોધિ વિજયજી મ.ની પ્રેરણાથી) ૨૧) શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, વાસણા, અમદાવાદ.
(પૂ. આચાર્યશ્રી નરરત્નસૂરિ મ.ના સંયમજીવનની અનુમોદનાર્થે પૂજ્ય તપસ્વીરત્ન
આચાર્ય શ્રી હિમાંશુસૂરીશ્વરજી મ. સા.ની પ્રેરણાથી) ૨૨) શ્રી પ્રેમવર્ધક આરાધક સમિતિ, ધરણિધર દેરાસર, પાલડી, અમદાવાદ. (પૂ. ગણિવર્ય
શ્રીઅક્ષયબોધિવિજયજી મ.ની પ્રેરણાથી) ૨૩) શ્રી મહાવીર જૈન શ્વેતા. મૂર્તિપૂજક સંઘ, પાલડી, અમદાવાદ. શેઠ કેશવલાલ મૂળચંદ
જૈન ઉપાશ્રય. (પ. પૂ. આચાર્યશ્રી રાજેન્દ્રસૂરિ મહારાજ સા.ની પ્રેરણાથી) ૨૪) શ્રી માટુંગા જૈન શ્વેતાં. મૂર્તિપૂજક તપગચ્છ સંઘ એન્ડ ચેરિટીઝ, માટુંગા, મુંબઇ. ૨૫) શ્રી જીવિત મહાવીરસ્વામી જૈન સંઘ, નાદિયા. (રાજસ્થાન)
(પૂ. ગણિવર્ય શ્રી અક્ષયબોધિવિ. મ.સા. તથા મુનિરાજશ્રી મહાબોધિવિ. મ.સા.ની પ્રેરણાથી)
Page #247
--------------------------------------------------------------------------
________________
૨૬)
૨૭) ૨૮)
૨૯)
૩૦)
૩૧)
૩૨)
૩૩)
૩૪)
શ્રી વિશા ઓશવાલ તપાગચ્છ જૈન સંઘ, ખંભાત. (વૈરાગ્યદેશનાદક્ષ પ. પૂ. આચાર્યદેવશ્રી હેમચંદ્રસૂરિ મ. સા.ની પ્રેરણાથી) શ્રી વિમલ સોસાયટી આરાધક જૈન સંઘ, બાણગંગા, વાલકેશ્વર મુંબઇ-૪00 009. શ્રી પાલિતાણા ચાતુર્માસ આરાધના સમિતિ. (પ. પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવ શ્રીમદ્વિજયહેમચંદ્રસૂરીશ્વરજી મ. સા.ના સં. ૨૦૧૩ના પાલિતાણા મધ્યે ચાતુર્માસ પ્રસંગે જ્ઞાનનિધિમાંથી) શ્રી સીમંધરજિન આરાધક ટ્રસ્ટ, એમરલ્ડ એપાર્ટમેન્ટ, અંધેરી (ઇ), મુંબઇ. (મુનિરાજશ્રી નેત્રાનંદવિજયજી મ. સા.ની પ્રેરણાથી) શ્રી ધર્મનાથ પોપટલાલ હેમચંદ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, જૈનનગર, અમદાવાદ. (૫.પૂ. મુનિરાજશ્રી સંયમબોધિવિજયજી મ.સા.ની પ્રેરણાથી) શ્રીકૃષ્ણનગર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, સૈજપુર, અમદાવાદ. (પ.પૂ.આચાર્યદેવ શ્રીમદ્વિજયહેમચંદ્રસૂરીશ્વરજી મ. સા.ના કૃષ્ણનગર મધ્યે સંવત ૨૦૫૨ના ચાતુર્માસ નિમિત્તે પ. પૂ. મુનિરાજશ્રી કલ્યાણબોધિવિજયજી મ. સા.ની પ્રેરણાથી) શ્રી બાબુભાઇ સી. જરીવાલા ટ્રસ્ટ, નિઝામપુરા, વડોદરા-૨. (પ. પૂ. મુનિરાજ શ્રી કલ્યાણબોધિવિજયજી મ. સા.ની પ્રેરણાથી) શ્રી ગોડી પાર્શ્વનાથજી ટેમ્પલ ટ્રસ્ટ, પુના. (પ.પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્વિજય જયઘોષસૂરીશ્વરજી મ.સા. તથા પૂ. મુનિરાજશ્રી મહાબોધિવિજયજી મ.સા.ની પ્રેરણાથી) શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર મંદિર ટ્રસ્ટ, ભવાની પેઠ, પુના. (પૂ. મુનિરાજ શ્રી અનંતબોધિવિજયજી મ. સા.ની પ્રેરણાથી) શ્રી રાંદેર રોડ જૈન સંઘ, સુરત. (પૂ.પં. શ્રી અક્ષયબોધિ વિજયજી મ. સા.ની પ્રેરણાથી) શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ દાદર જૈન પૌષધશાળા ટ્રસ્ટ, આરાધના ભવન, દાદર, મુંબઇ. (મુનિરાજશ્રી અપરાજિતવિજયજી મ. સા.ની પ્રેરણાથી) શ્રી જવાહરનગર જૈન શ્વેતા. મૂર્તિ. સંઘ, ગોરેગાવ, મુંબઇ. (પૂ. આ. શ્રી રાજેન્દ્રસૂરિ મ. સા.ની પ્રેરણાથી) શ્રી કન્યાશાળા જૈન ઉપાશ્રય, ખંભાત. (પ.પૂ. સા. શ્રી રંજનશ્રીજી મ. સા., પૂ. પ્ર. સા. શ્રી ઈદ્રશ્રીજી મ. સા.ના સંયમજીવનની અનુમોદનાર્થે પ. પૂ. સા. શ્રી વિનયપ્રભાશ્રીજી મ. સા., પ. પૂ. સા.શ્રી વસંતપ્રભાશ્રીજી મ. સા. તથા પ.પૂ. સાધ્વીજી શ્રી સ્વયંપ્રભાશ્રીજી મ. સા.ની પ્રેરણાથી) શ્રી માટુંગા જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ સંઘ એન્ડ ચેરીટીઝ, માટુંગા, મુંબઇ. (પ. પૂ. પંન્યાસપ્રવર શ્રી જયસુંદરવિજયજી મ. સા.ની પ્રેરણાથી) શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, ૬૦ ફુટ રોડ, ઘાટકોપર (ઈસ્ટ) (પૂ. પં. શ્રી વરબોધિવિજયજી ગણિવર્યની પ્રેરણાથી) શ્રી આદિનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, નવસારી. (પ.પૂ.આ. શ્રી ગુણરત્નસૂરિ મ.ના શિષ્ય પૂ. પંન્યાસજી શ્રી પુણ્યરત્નવિજયજી ગણિવર્ય તથા પૂ.પં. યશોરત્નવિજયજી ગણિવર્યની પ્રેરણાથી) શ્રી કોઇમ્બતુર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, કોઇમ્બતુર.
૩૫) ૩૬)
૩૭)
૩૯)
૪૦)
૪૧)
૪૨)
Page #248
--------------------------------------------------------------------------
________________
૪૩)
૪૪)
૪૫)
૪૬)
૫૧)
પર) પ૩)
શ્રી પંકજ સોસાયટી જૈન સંઘ ટ્રસ્ટ, પાલડી, અમદાવાદ. (પ. પૂ. આ. શ્રી ભુવનભાનુસૂરિ મ. સા.ની ગુરુમૂર્તિ પ્રતિષ્ઠા પ્રસંગે થયેલ આચાર્ય-પંચાસ-ગણિ પદારોહણ, દીક્ષા વગેરે નિમિત્તે થયેલ જ્ઞાનનિધિમાંથી.) શ્રી મહાવીરસ્વામી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક દેરાસર, પાવાપુરી, ખેતવાડી, મુંબઇ. (પૂ. મુનિરાજશ્રી રાજપાલવિજયજી મ.સા. તથા પૂ.પં. શ્રી અક્ષયબોધિવિ. મ.સા.ની પ્રેરણાથી) જગદ્ગુરુ શ્રી હીરસૂરીશ્વરજી શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ ટ્રસ્ટ, મલાડ (પૂર્વ), મુંબઇ. શ્રી પાર્શ્વનાથ શ્વેતાં. મૂર્તિપૂજક જૈન સંઘ, સાંઘાણી એસ્ટેટ, ઘાટકોપર (વેસ્ટ), મુંબઇ. (પ. પૂ. મુનિરાજશ્રી કલ્યાણબોધિવિજયજી મ. સા.ની સંઘમાં થયેલ ગણિ પદવીની અનુમોદનાર્થે) શ્રી ધર્મનાથ પોપટલાલ હેમચંદ જૈન શ્વેતાં. મૂર્તિપૂજક સંઘ, જૈનનગર, અમદાવાદ. (પૂ. મુનિરાજશ્રી સત્યસુંદર વિ. મ.સા.ની પ્રેરણાથી) રતનબેન વેલજી ગાલા પરિવાર, મુલુંડ, મુંબઈ. (પ્રેરક-પૂ. મુનિરાજશ્રી રત્નબોધિવિજયજી મ. સા.) શ્રી મરીન ડ્રાઇવ જૈન આરાધક ટ્રસ્ટ, મુંબઇ. શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ જૈન દેરાસર ઉપાશ્રય ટ્રસ્ટ, બાબુલનાથ, મુંબઇ (પ્રેરક-મુનિરાજ શ્રી સત્ત્વભૂષણવિજયજી મ.) શ્રી ગોવાલીયા ટેક જૈન સંઘ મુંબઇ. (પ્રેરક : પૂ. ગણિવર્યશ્રી કલ્યાણબોધિ વિજયજી મ.સા.)
તેનાથ જૈન દેરાસર આરાધક સંઘ, બાણગંગા, મુંબઇ. શ્રી વાડિલાલ સારાભાઇ દેરાસર ટ્રસ્ટ પ્રાર્થના સમાજ, મુંબઇ (પ્રેરક : મુનિરાજશ્રી રાજપાલવિજયજી તથા પંન્યાસ શ્રીઅક્ષયબોધિવિજયજી ગણિવર.) શ્રી પ્રિન્સેસ સ્ટ્રીટ, લુહારચાલ જૈન સંઘ. (પ્રેરક: પૂ. ગણિવર્ય શ્રી કલ્યાણબોધિ વિજયજી મ.સા.) શ્રી ધર્મશાંતિ ચેરીટેબલ ટ્રસ્ટ, કાંદિવલી (ઈસ્ટ), મુંબઈ. (પ્રેરક-મુનિરાજશ્રી રાજપાલવિજયજી તથા પં.શ્રી અક્ષયબોધિવિજયજી ગણિવર) સા. શ્રી સૂર્યયશાશ્રીજી તથા સા. શ્રી સુશીલયશાશ્રીના પાર્લા (ઈ) કૃષ્ણકુંજમાં થયેલ ચોમાસાની આવકમાંથી. શ્રી પ્રેમવર્ધક દેવાસ થે. મૂર્તિપૂજક જૈન સંઘ, દેવાસ, અમદાવાદ (પ્રેરક-પૂ.આ. શ્રી હેમચંદ્રસૂરિજી મ.સા. તથા પૂ. મુનિરાજશ્રી કલ્યાણબોધિવિજયજી મ.)
શ્રી પાર્શ્વનાથ જૈન સંઘ, સમારોડ, વડોદરા (પ્રેરક-પંન્યાસપ્રવર શ્રી કલ્યાણબોધિ વિજયજી ગણિવર્ય) શ્રી મુનિસુવ્રતસ્વામી જૈન દેરાસર ટ્રસ્ટ-કોલ્હાપુર (પ્રેરક-પૂ.મુનિરાજશ્રી પ્રેમસુંદરવિજયજી મ.) શ્રી ધર્મનાથ પો. હે. જૈનનગર શ્વે. મૂ. પૂ. સંઘ, અમદાવાદ (પ્રેરક - પ. પૂ. પંન્યાસપ્રવર શ્રી પુણ્યરત્નવિજયજી ગણિ) શ્રી દિપક જયોતિ જૈન સંઘ, કાલાચોકી, પરેલ, મુંબઈ (પ્રેરક - પૂ.પં. શ્રી ભુવનસુંદરવિજયજી ગણિવર્ય તથા પૂ.પં. શ્રી ગુણસુંદરવિજયજી ગણિવર્ય) શ્રી પદ્મમણિ જૈન શ્વેતાંબર તીર્થ પેઢી - પાગલ, પુના (પ. પૂ. પંન્યાસજી શ્રી કલ્યાણબોધિવિજયજી ગણિની વર્ધમાન તપની સો ઓળીની અનુમોદનાર્થે પ. પૂ. પંન્યાસ શ્રીવિશ્વકલ્યાણવિજયજી ગણિવર્યની પ્રેરણાથી)
૫૪)
૫૫)
૫૮)
પ૯)
૬૦)
૬૧)
૬૨)
Page #249
--------------------------------------------------------------------------
________________
૬૩) કૅૐકારસૂરીશ્વરજી આરાધના ભવન - સુરત (પ્રેરક- આ. ગુણરત્નસૂરિ મ. ના શિષ્ય
મુનિરાજશ્રી જિનેશરત્નવિજયજી મ.) ૬૪) શ્રી ગોડી પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, નાયડુ કોલોની, ઘાટકોપર (ઈસ્ટ),
મુંબઈ. ૬૫) શ્રી આદીશ્વર શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, ગોરેગાવ-મુંબઇ.
શ્રી આદીશ્વર જે તાંબર ટ્રસ્ટ, સાલેમ (પ્રે ૨ક-પ.પૂ. ગચ્છાધિપતિ આ.શ્રી
જયઘોષસૂરીશ્વરજી મ.સા.) ૬૭) શ્રી ગોવાલિયા ટેક જૈન સંઘ, મુંબઈ. ૬૮) શ્રી વિલેપાર્લા થે. મૂ.પૂ. જૈન સંઘ એન્ડ ચેરીટીઝ, વિલેપાર્લા (પૂર્વ), મુંબઈ. ૬૯) શ્રી નેનસી કોલોની જૈન શ્વે. મૂ. પૂ. સંઘ, બોરીવલી (વેસ્ટ), મુંબઈ. ૭૦) માતુશ્રી રતનબેન નરસી મોનજી સાવલા પરિવાર. (પૂ. પં. શ્રી કલ્યાણબોધિવિજયજીના
શિષ્ય મુનિરાજશ્રી ભકિતવર્ધનવિજયજી મ. સા. તથા પૂ. સાધ્વીજી શ્રી જયશીલાશ્રીજી મ. ના સંસારી સુપુત્ર રાજનની પુણ્યસ્મૃતિ નિમિત્તે હ. : સુપુત્રો નવીનભાઇ, ચુનીલાલ,
દિલીપ, હિતેશ. ૭૧) શ્રી સીમંધર જિન આરાધક ટ્રસ્ટ, એમરાલ્ડ એપાર્ટમેન્ટ, અંધેરી (ઇ.) મુંબઇ
(પ. પૂ. પંન્યાસપ્રવર શ્રી કલ્યાણબોધિવિજયજી મ. સા.ની પ્રેરણાથી) ૭૨) શ્રી ધર્મવર્ધક શ્વે. મૂ. પૂ. જૈન સંઘ, કાર્ટર રોડ નં. ૧, બોરીવલી (પ. પૂ. વૈરાગ્યદેશનાદક્ષ
આચાર્ય ભગવંત શ્રી વિજયહેમચંદ્રસૂરીશ્વરજી મ.સા. તથા પંન્યાસપ્રવર શ્રી કલ્યાણબોધિ
વિજયજી ગણિવર્યની પ્રેરણાથી) ૭૩) શ્રી ઉમરા જૈન સંઘની શ્રાવિકાઓ (જ્ઞાનનિધિમાંથી) (પ્રેરક : પ.પૂ. મુનિરાજ શ્રી
જિનેશરત્નવિજયજી મ.સા.) ૭૪) શ્રી કેશરિયા આદિનાથ જૈન સંઘ, ઝાડોલી, રાજ. (પ્રેરક : પ.પૂ. મુ. શ્રી મેરૂચંદ્ર વિ. મ.
તથા પં. શ્રી હિરણ્યબોધિ વિ. ગ.) ૭૫) શ્રી ધર્મશાંતિ ચેરીટેબલ ટ્રસ્ટ, કાંદીવલી, મુંબઈ (પ્રેરક : પ.પૂ. મુનિરાજ શ્રી હેમદર્શનવિ.
મ.) ૭૬) શ્રી જૈન શ્વે. મૂ. સુધારાખાતા પેઢી, મહેસાણા.
શ્રી વિક્રોલી સંભવનાથ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ, વિક્રોલી (ઈ), મુંબઈની આરાધક
બહેનો તરફથી (જ્ઞાનનિધિમાંથી) ૭૮) શ્રી કે.પી. સંઘવી ચેરીટેબલ ટ્રસ્ટ, સુરત, મુંબઈ. (પ્રેરક - પ.પૂ. વૈરાગ્યદેશનાદક્ષ
આચાર્ય ભ. શ્રીમદ્વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા. તથા પંન્યાસપ્રવર શ્રી કલ્યાણબોધિ
વિજયજી ગણિવર્ય) ૭૯) શાહ જેસિંગલાલ મોહનલાલ આસેડાવાલાના સ્મરણાર્થે હ. પ્રકાશચંદ્ર જે. શાહ
(આફિકાવાળા) (પ્રેરક : ૫. કલ્યાણબોધિ વિ. ગણિવર)
૭૭)
Page #250
--------------------------------------------------------------------------
________________
૮૨)
૮૦) શેઠ કનૈયાલાલ ભેરમલજી ચેરીટેબલ ટ્રસ્ટ, ચંદનબાળા, વાલકેશ્વર, મુંબઈ.
શ્રી નવા ડીસા થૈ.મૂ.પૂ. જૈન સંઘ (બનાસકાંઠા) શ્રી પાલનપુર જૈન મિત્ર મંડળ સંઘ, બનાસકાંઠા (પ્રેરક - પૂ. પંન્યાસપ્રવર કલ્યાણબોધિ વિજયજી ગણિવર્ય.) શ્રી ઉંઝા જૈન મહાજન (પ્રેરક - પૂ. પંન્યાસપ્રવર શ્રી અપરાજિતવિજયજી ગણિવર્ય તથા
પૂ. મુનિરાજ શ્રી હેમદર્શનવિ. મ.) ૮૪) શ્રી સીમંધર જૈન દેરાસર, એમરાલ્ડ એપાર્ટમેન્ટ, અંધેરી (પૂર્વ), મુંબઈ.
(પ્રેરક - પૂ.સા. શ્રી સ્વયંપ્રભાશ્રીજીના શિષ્યા પૂ.સા. શ્રી તત્ત્વપ્રજ્ઞાશ્રીજી આદિ) શ્રી બાપુનગર . મૂ. જૈન સંઘ, અમદાવાદ. શ્રી શેફાલી જૈન સંઘ, અમદાવાદ, શાન્તાબેન મણિલાલ ઘેલાભાઈ પરીખ ઉપાશ્રય, સાબરમતી, અમદાવાદ. (પ્રેરક- સા.
શ્રી સુવર્ણપ્રભાશ્રીજી મ. તથા સા.શ્રી રત્નત્રયાશ્રીજી મ.) ૮૮) શ્રી આડેસર વિશા શ્રીમાળી જૈન દેરાવાસી સંઘ (પ્રેરક - આ. શ્રી કલાપ્રભસૂરીશ્વરજી
મ.સા.) ૮૯) શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાલા એવં શ્રી શ્રેયસ્કર મંડલ, મહેસાણા.
શ્રી તપાગચ્છ સાગરગચ્છ આણંદજી કલ્યાણજી પેઢી, વિરમગામ (પ્રેરક : આ. શ્રી
કલ્યાણબોધિસૂરીશ્વરજી મ.) ૯૧) - શ્રી મહાવીર શ્વે. મૂર્તિપૂજક જૈન સંઘ, વિજયનગર, નારણપુરા, અમદાવાદ ૯૨) શ્રી સીમંધરસ્વામિ જૈન સંઘ, અંધેરી (પૂર્વ) (પ્રેરક : સા. શ્રી સ્વયંપ્રભાશ્રીજી મ.) ૯૩) શ્રી ચકાલા શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ (પ્રેરક : આ. શ્રી કલ્યાણબોધિસૂરીશ્વરજી મ.) ૯૪) શ્રી અઠવાલાઈન્સ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ તથા શ્રી ફૂલચન્દ કલ્યાણચંદ ઝવેરી
ટ્રસ્ટ, સુરત ૯૫) શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાગચ્છ સંઘ - સંસ્થાન, બાવર (રાજસ્થાન) (પ્રેરક :
આ. શ્રી પુણ્યરત્નસૂરીશ્વરજી મ.સા.) ૯૬) પાલનપુરનિવાસી મંજૂલાબેન રસિકલાલ શેઠ (હાલ મુંબઈ), (પ્રેરક : આ. શ્રી
કલ્યાણબોધિસૂરીશ્વરજી મ.) શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ શ્વે.મૂ.જૈન સંઘ, પદ્માવતી એપાર્ટમેન્ટ, નાલાસોપારા (ઈ), (પ્રેરક
પ.પૂ.આ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા.) ૯૮) શ્રી ઋષભ પ્રકાશભાઈ ગાલા, સંઘાણી એસ્ટેટ, ઘાટકોપર (વે.), (પ્રેરક : પ.પૂ.આ. શ્રી
હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા.) ૯૯) શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ આરાધક ટ્રસ્ટ, પુખરાજ રાયચંદ આરાધના ભવન, સાબરમતી
(પ.પૂ. વ્યાખ્યાનવાચસ્પતિ આ.દે. શ્રીમદ્વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મ.સા.ના ઉપકારોની
સ્મૃતિમાં) ૧00) શ્રી કુંદનપુર જૈન સંઘ, કુંદનપુર - રાજસ્થાન, હ. શ્રી શાંતિલાલજી મુથા.
Page #251
--------------------------------------------------------------------------
________________
શ્રી ભુવનભાનુસૂરિ જન્મશતાબ્દીએ નવલું નજરાણું જ્ઞાનામૃતં મોનન...
પરિવેષક પ.પૂ. વૈરાગ્યદેશનાદલ આ. હેમચન્દ્રસૂરીશ્વર શિષ્ય
આ. કલ્યાણબોધિસૂરીશ્વરજી મ.સા. ૧. સિદ્ધાન્ત મહોદધિ મહાકાવ્યમ્ - સાનુવાદ. ૨. ભુવનભાનવીયમ્ મહાકાવ્યમ્ - સાનુવાદ, સવાર્તિક.
સમતાસાગર મહાકાવ્યમ્ - સાનુવાદ. ૪. પરમપ્રતિષ્ઠા કાવ્યમ્ - સાનુવાદ, કલાત્મક આલ્બમ સાથે. ૫. જીરાવલીયમ્ કાવ્યમ્ - સાનુવાદ. પ્રેમમંદિરમ્- કલ્યાણમંદિર પાદપૂર્તિ સ્તોત્ર-સાનુવાદ,
સવાર્તિક. ૭. છંદોલંકારનિરૂપણમ્ -કવિ બનવાનો શોર્ટકટ-પોકેટ ડાયરી. ૮. તત્ત્વોપનિષદ્ - ) શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિકૃત ષષ્ઠી, ૯. વાદોપનિષદ્ - અષ્ટમી, નવમી, અષ્ટાદશી ૧૦. વેદોપનિષદ્ - લાનિંશિકા પર સંસ્કૃત વૃત્તિ - સાનુવાદ. ૧૧. શિક્ષોપનિષદ્ - ૧૨. સ્તવોપનિષદ્ - શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિ તથા
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય કૃત
અદ્ભુત સ્તુતિઓના રહસ્ય-સાનુવાદ. ૧૩. સત્ત્વોપનિષદ્ - યોગસાર ચતુર્થપ્રકાશવૃત્તિ - સાનુવાદ.
(માત્ર સંયમી ભગવંતો માટે) ૧૪. દેવધર્મોપનિષદ્ - મહોપાધ્યાય શ્રી યશોવિજયજી કૃત
દેવધર્મપરીક્ષા ગ્રંથની ગુર્જર ટીકા. ૧૫. પરમોપનિષદ્ - મહોપાધ્યાય શ્રીયશોવિજયજી આદિ કૃત
પાંચ પરમકૃતિઓ પર ગુર્જરવૃત્તિ,
Page #252
--------------------------------------------------------------------------
________________
૧૬. આર્ષોપનિષદ્ ૧ | શ્રી પ્રત્યેકબુદ્ધપ્રણીત ઋષિભાષિત ૧૭. આર્ષોપનિષદ્ર (ઈસિભાસિયાઈ) આગમસૂત્ર પર સંસ્કૃત
ટીકા.
૧૮. વૈરાગ્યોપનિષદ્
૧૯. સૂક્તોપનિષદ્ -
૨૦. કર્મોપનિષદ્ -
૨૧. વિશેષોપનિષદ્ -
૨૨. હિંસોપનિષદ્ -
૨૩. અહિંસોપનિષદ્ -
શ્રી હરિહરોપાધ્યાયકૃત ભર્તુહરિનિર્વેદ નાટક-ભાવાનુવાદ. પરદર્શનીય અદ્ભુત સૂક્તોનો સમુચ્ચય તથા રહસ્યાનુવાદ. સિદ્ધાન્તમહોદધિ શ્રી પ્રેમસૂરીશ્વરજી કૃત કર્મસિદ્ધિ ગ્રંથ પર ભાવાનુવાદ. શ્રી સમયસુંદર ઉપાધ્યાયજી કૃત વિશેષશતક ગ્રંથ પર ગુર્જર ભાવાનુવાદ. શ્રી હરિભદ્રસૂરિકૃત સ્વોપજ્ઞ અવચૂરિ અલંકૃત હિંસાષ્ટક ગ્રંથ પર ગુર્જર ટીકા. અજ્ઞાતકર્તક (પ્રવાદતઃ શ્રી હરિભદ્રસૂરિ મહારાજા કૃત) નાનાચિત્તપ્રકરણ પર સંસ્કૃત ટીકા-સાનુવાદ. વેદથી માંડીને બાઇબલ સુધીના ધર્મશાસ્ત્રોના રહસ્ય. નવનિર્મિત સપ્તક પ્રકરણ - સાનુવાદ. શ્રી હરિભદ્રસૂરિકૃત લોકતત્ત્વનિર્ણય ગ્રંથ પર સંસ્કૃત વૃત્તિ (ભાગ-૧). શ્રી ઉદયનાચાર્યકૃત આત્મતત્ત્વવિવેક ગ્રંથ પર ગુર્જર ટીકા (ભાગ-૧) . મહો. શ્રી યશોવિજયજી કૃત સમાધિ - સામ્યદ્વાર્નિંશિકા સચિત્ર સાનુવાદ. વિસંવાદપ્રકરણ (આગમપ્રતિપક્ષનિરાકરણ) પરવિશદ વિવરણ .
૨૪. ધર્મોપનિષદ્ -
૨૫. શોપનિષદ્ - ૨૬. લોકોપનિષદ્ -
ર૭. આત્મોપનિષદ્ -
૨૮. સામ્યોપનિષદ્ -
૨૯. આગમોપનિષદ્ -
Page #253
--------------------------------------------------------------------------
________________
૩૮.
૩૦. સ્તોત્રોપનિષદ્ - શ્રી વજસ્વામિકૃત શ્રી ગૌતમસ્વામીસ્તોત્ર
-સચિત્ર સાનુવાદ. ૩૧. દર્શનોપનિષદ્ - શ્રી માધવાચાર્યકૃત સર્વદર્શનસંગ્રહ ગ્રંથ ૩૨.
પર ગુર્જરટીકા. ભાગ : ૧-૨ ૩૩-૩૪-૩૫. રામાયણના તેજ કિરણો - રામાયણી માટે પર્યાપ્ત
આલંબન. ભાગ-૧-૨-૩. ૩૬. જ્ઞાનોપનિષદ્ - અષ્ટાવક્ર ગીતા પર સંસ્કૃત વૃત્તિ. ૩૭. સંબોધોપનિષદ્ સટીક શ્રી રત્નશેખરસૂરિકૃત સંબોધસપ્તતિ
ગ્રંથ પર ગુર્જરવૃત્તિ. ભાગ : ૧-૨ ૩૯. ઈષ્ટોપનિષદ્ - શ્રી પૂજ્યપાદસ્વામિકૃત ઈબ્દોપદેશ ગ્રંથ પર
સંસ્કૃત ટીકા-સાનુવાદ. ૪૦. વિમોહોપનિષદ્ - શ્રી યશપાલમંત્રીકૃત મોહરાજપરાજય ૪૧.
નાટક પર વિષમપદ વ્યાખ્યા અને
અનુવાદ, ભાગઃ ૧-૨ ૪૨. શ્રામણ્યોપનિષદ્ - દશવિધ યતિધર્મ પર નવનિર્મિત પ્રકરણ
| (બીજું નામશ્રમણશતક). ૪૩. સફળતાનું સરનામું - સફળતાની ઈચ્છુક વ્યક્તિએ વાંચવા યોગ્ય
ગુર્જર ગ્રંથ. ૪૪. પ્રસન્નતાની પરબ - વક્તા-શ્રોતા બન્નેને ઉપયોગી વૈરાગ્યાદિ
રસઝરણા. ૪૫. સૂત્રોપનિષદ્ - શ્રીસૂત્રાકૃતાંગસૂત્ર દ્વિતીય શ્રુતસ્કંધની
સંસ્કૃત સંગ્રહણી. શ્રી સૂત્રકૃતાંગદીપિકા
ભાગ-૨ ના પુનઃસંપાદન સાથે. ૪૬. પ્રવ્રજ્યોપનિષદ્ - અજ્ઞાતકર્તક પ્રવ્રયાવિધાન પર ગુર્જર
વૃત્તિ.
Page #254
--------------------------------------------------------------------------
________________
૪૭. દેશનોપનિષદ્ - વૈરાગ્યદેશનાદક્ષ પૂ. ગુરુદેવશ્રીના
વાચનાઓનું સંસ્કૃત કાવ્યમય અવતરણ. ૪૮. જીરાવલા જુહારીએ - ગીત ગુંજન. ૪૯. અસ્પર્શોપનિષદ્ - મહોપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત
અસ્પૃશદ્ગતિવાદ પર ગુર્જર વૃત્તિ. ૫૦. હિતોપનિષદ્ - અધ્યાત્મકલ્પદ્રુમના
યતિશિક્ષોપદેશાધિકાર તથા યતિશિક્ષાપંચાશિકા પર ગુર્જર વાર્તિક+સાનુવાદ
સાવચૂરિયતિવિચાર. ૫૧. ઉપદેશોપનિષદ્ - ઉપદે શરત્નકોષ પર સંસ્કૃતવૃત્તિ
સાનુવાદ. ૫૨. પ્રાર્થનોપનિષદ્ - અલંકારિક સ્તુતિઓ પર તાત્પર્યવૃત્તિ
સાનુવાદ. ૫૩. સદ્ગોધોપનિષદ્ - સમ્બોધચન્દ્રોદય પંચાશિકા પર સંસ્કૃત
સાનુવાદ વાર્તિક. ૫૪. અંગોપનિષદ્ - અદ્યાવધિ અમુદ્રિત ગ્રંથ
શ્રી અંગચૂલિકાસૂત્ર પર સંસ્કૃત વૃત્તિ
ભાગ-૧-૨ ૫૬. વર્ગોપનિષદ્ - અદ્યાવધિ અમુદ્રિત ગ્રંથ
શ્રી વર્ગચૂલિકાસૂત્ર પર સંસ્કૃત વૃત્તિ. ૫૭. આગમની આછી ઝલક ૫૮. જૈન જયતિ શાસનમ્ - બુદ્ધિજીવીઓને અવિશ્વસનીય જૈન
સિદ્ધાન્તોની આધુનિક પ્રસંગો દ્વારા સિદ્ધિ. ૫૯. આજ આનંદ ભયો - અંજનશલાકા-સ્ટેજ પ્રોગ્રામમાટે આલંબન. ૬૦. પંચકોપનિષદ્ - શ્રી હરિભદ્રસૂરિ મહારાજા કૃત જ્ઞાનપંચક
વિવરણ ગ્રંથ પર નૂતન સંસ્કૃત વૃત્તિ.
૫૫.
Page #255
--------------------------------------------------------------------------
________________
૬૧. અવધૂતોપનિષદ્ - શ્રી દત્તાત્રેય અવધૂત પ્રણીત અવધૂતગીતાની
મનનીય સૂક્તિઓ પર નૂતન સંસ્કૃત વૃત્તિ. ૬૨. દુઃષમોપનિષદ્ - દુઃષમગંડિકા ગ્રંથ પર વિશદ વૃત્તિ. ૬૩. પ્રથમોપનિષદ્ - પ્રથમવાર પ્રકાશિત થતી વિશિષ્ટ કૃતિઓ,
રત્નાકરપંચવિંશતિકા-પ્રાચીન ટીકા, વન
સ્પતિસપ્તતિકા-સાવચૂરિ, જંબૂ અધ્યયન,
ગિરનારતીર્થપ્રતિષ્ઠા પ્રશસ્તિ. ૬૪. અહનામસહસ્રસમુચ્ચય - કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યરચિત
કૃતિ-સચિત્ર સંપાદન. ૬૫. ઉપાસનોપનિષદ્ - પૂ. શ્રી હરિભદ્રસૂરિ મહારાજા કૃત ધૂમાવલિ
+ સર્વજિનસાધારણસ્તવન આ બે વિશિષ્ટ
કૃતિઓ-સચિત્ર સાનુવાદ. ૬૬. સુખોપનિષદ્ - પરમસુખપ્રાપ્તિરૂપ ચિત્તશુદ્ધિફળ, સચિત્ર
સાનુવાદ. ૬૭. દયોપનિષદ્ - જીવદયા પ્રકરણ પર નૂતન સંસ્કૃત વૃત્તિ
સાનુવાદ બોટિકોપનિષદ્ - અદ્યાવધિ અમુદ્રિત કૃતિઓ બોટિક-પ્રતિષેધ,
બોટિકનિરાકરણ, બોટિકોચ્ચાટન, દિગંબરમતવિચાર દિગંબરમતખંડનના સંકલન સાથે અનેક પ્રાચીન ગ્રંથોના આધારે દિગંબર
મતની સમીક્ષા. આચારોપનિષદ્ - શ્રી દેવસુંદરસૂરિકૃત સામાચારી પ્રકરણ પર
વિશદવૃત્તિ. • વિવાહચૂલિકા અજીવકલ્પ છે જીવસંખ્યા પ્રકરણ , સમ્યકૃત્વ પંચવિંશતિકા • નિશાભોજન પ્રકરણ - બ્રહ્મસિદ્ધાન્તસમુચ્ચય ૦ સમ્યક્ત્વ સ્વરૂપ
Page #256
--------------------------------------------------------------------------
________________
શ્રીભુવનભાનુસૂરિ
જન્મ શતાબદી વાઈ
૨૪૬૭
જરા વલth
| 1િ1.
oો ભુવનભા
Uciabolasc pfuzie
સર્વતોમુખી પ્રતિભાસ્વામી
વૈરાગ્યવારિધિ
નિર્દોષચર્યાચારી
દી ઝળહળ
અપ્રતિમ પ્રભુભક્ત જ
તિતિક્ષામૂર્તિ
અધ્યાત્મયોગી
બાળદીક્ષાસંરક્ષક
અપ્રમત્તસાધક
નિર્ધામણાનિપુણ
ન્યાયવિશારદ
e-યુગો ,
2IOlps
શિબિર આધપ્રણેતા
સંઘહિતચિંતક
lJlatk૧૪
પ્રવચનપ્રભાવક
12311918ZP?SPH
સુવિશુદ્ધસંયમી
ગુરુકૃપાપાત્ર
વર્ધમાન તપોનિધિ
સુવિશાળ ગચ્છાધિપતિ
10 BOIPIO
શ્રદ્ધાંજલિ
જ ભાવભીન
2 ૧૯૬૭
૧૯૬૭
૨૦૧૭
Page #257
--------------------------------------------------------------------------
________________
સરિ પ્રેમના જમણા હાથ સમાન
જમતા કાર પં. શ્રી પધરિ
વિરાટ
પરિષહોમાં ,
વિરાટ સમુદાય સંયમ શિલ્પી
STIRIPHeBay
કામાં ય પરમ સ
ક્ષમતા
Tગણિવર્ય -
નિરીહતાનિધિ
કલિકાળના એક મહાસાદક
૨૦૧૭
૨૦૧૭
ભીની શ્રદ્ધાંજ
છે - 11
Wellcain pohlkella
કેન્સરની યાતનામાં ,
aha 1a 9clcba
Mobile BOLDIG!?
193트 나이카라하리
તિતિક્ષાની એક પરાકાષ્ઠા
Page #258
--------------------------------------------------------------------------
________________
अथ प्रशस्तिः श्रीमते वीरनाथाय, कारूण्यपुण्यपाथसे । चरमतीर्थनाथाय, परोपकारिणे नमः ||१|| गौतमस्वामिने स्वस्ति, सुधर्मस्वामिने नमः । तत्परम्परयाऽऽयात-यतीन्द्रेभ्यो नमो नमः ।।२।। शुभ्राभ्रशुभ्रसन्तत्या-मेतस्यामभवत् किल । विजयानन्दसूरीशः, सुरीशसेव्यतां गतः ||३|| ततोऽपि कमलः सूरिः, संयमकमलाकरः | उपाध्यायस्तथा वीरो, वीर आन्तरविग्रहे ||४|| सर्वागमरहस्यज्ञ-स्ततो दानसूरीश्वरः । ततोऽपि प्रेमसूरीशः, सिद्धान्तैकमहोदधिः ।।५।। भुवनभानुसूरीश-स्ततो न्यायविशारदः | पंन्यासोऽस्यानुजः पद्मः, समतारससागरः ||६|| विराजते विनेयोऽस्य, मादृशेषु कृपापरः | वैराग्यदेशनादक्षः, श्रीहेमचन्द्रसूरिपः ।।७।। तत्पादपङ्कजालिना, सूरिकल्याणबोधिना | सन्दृब्धोऽयं प्रबन्धस्तु, कुर्यात् सर्वस्य मङ्गलम् ||८||
Page #259
--------------------------------------------------------------------------
Page #260
--------------------------------------------------------------------------
________________ પ્રાચીનતમ શાસ્ત્રોના ઘમ્મર વલોણા દ્વારા 'પૂર્વાચાર્યે પીરસેલ મધુર નવનીત ગાગરમાં સાગર એક જ ગ્રંથમાં અનેકાનેક વિષયોનો સમાવેશ વિદ્યાર્થીઓથી માંડીને વિદ્વાનો સુધી સર્વને ઉપયોગી ગ્રંથ