SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ સખ્તો સપ્તતિઃ ગાથા-પ૧ - ક્રોધાદિનું પૃથફળ રદ્દારૂ વાચ્છન્તિ યે વ્યપuિeતાન્ત શા” તથા “નોમ:' गृद्धिपरिणामः 'सर्वविनाशनः' सर्वाणि प्रीत्यादीनि विनाशयतीति सर्वविनाशनः, तत्त्वतस्त्रयाणामपि तद्भावभावित्वादिति । यत एवमतः-"उवसमेण हणे कोहं, माणं मद्दवया जिणे । मायं च उज्जुभावेणं, लोभं संतोसओ जिणे ॥१॥" उपशमेन क्षान्तिरूपेण हन्यात् क्रोधमुदयनिरोधोदयप्राप्ताफलीकरणेन । एवं मानं मार्दवेनानुत्सृततया जयेदुदयनिरोधादिनैव । मायां च ऋजुभावेनाशठतया जयेदुदयनिरोधादिनैव । एवं लोभं सन्तोषतो – સંબોધોપનિષદ્ – ઇચ્છે છે, તેઓ વિચક્ષણ નથી, એ સ્પષ્ટ જ છે. તેના તથા લોભ = ગૃદ્ધિનો પરિણામ, તે સર્વવિનાશન છે – પ્રીતિ વગેરે સર્વનો નાશ કરનાર છે. કારણ કે વાસ્તવમાં ક્રોધ વગેરેનું અસ્તિત્વ પણ લોભની હાજરીમાં જ હોય છે. જેથી આવું છે તેથી – ઉપશમથી ક્રોધને હણવો, માર્કવતાથી માનને જીતવું, ઋજુભાવથી માયાને જીતવી અને સંતોષથી લોભને જીતવો. તેના (દશવૈકાલિક ૮-૩૯) વ્યાખ્યા – ક્ષત્તિરૂપ એવા ઉપશમથી ક્રોધને હણવો = ક્રોધના ઉદયનો નિરોધ કરવો અને ઉદયપ્રાપ્ત ક્રોધને નિષ્ફળ કરવો. એ રીતે માનને માર્દવથી = નિરહંકારપણાથી જીતવો. તેનો વિજય પણ ઉપરોક્ત રીતે ઉદયનિરોધ વગેરેથી જ કરવો. અને માયાને ઋજુભાવથી = અશઠતાથી જીતે,
SR No.022079
Book TitleSambodh Saptati Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy