________________
२५८
ગાથા-૫૦
કષાયફળ
सम्बोधसप्ततिः
जओ- "कंटयपह व्व खलणा, तुल्ला होज्जा पमायछलणाओ। जयणावओ वि मुणिणो, चारित्तं न उण सा हणइ ||१|| " तथा–‘“जा जयमाणस्स भवे, विराहणा सुत्तविहिसमग्गस्स । सा होइ निज्जरफला, अज्झत्थविसोहिजुत्तस्स ॥१॥” इति
||૪||
-
यतनावता च साधुना कषायेषु प्रवृत्तिर्न विधेयेति
कषायफलमाह
जं अज्जियं चरित्तं, देसूणाए वि पुव्वकोडीए । तंपि कसाइयमित्तो, हारेइ नरो मुहुत्तेणं ॥५०॥ - સંબોધોપનિષદ્
કોઇ રીતે સ્ખલના થાય, તેનાથી ચારિત્રની વિરાધના નથી થતી. કારણ કે - જેમ કાંટાવાળા રસ્તે સ્ખલના થાય, તે જ રીતે જયણાવાળા મુનિને પણ પ્રમાદ છલનાથી સ્ખલના થઇ શકે છે. પણ તે સ્ખલના ચારિત્રનો ઘાત કરતી નથી. ॥૧॥ તથા
-
સૂત્રવિધિથી સમગ્ર, અધ્યાત્મવિશુદ્ધિથી યુક્ત એવા શ્રમણને જયણા કરતાં જે વિરાધના થાય, તેના ફળ તરીકે તેમને નિર્જરા જ પ્રાપ્ત થાય છે. ||૧|| (પિંડવિશુદ્ધિ ૧૦૨, પુષ્પમાલા ૨૪૧, ગાથાસહસ્રી ૫૬૨) ૧૪૯
યતનાવાળા સાધુએ કષાયોમાં પ્રવૃત્તિ ન કરવી જોઇએ, માટે કષાયનું ફળ કહે છે - દેશોન પૂર્વકોટિથી પણ જે कसायमित्तेण । ख સાયમત્તો । ય. 7. છે कसायमित्तो ॥
૧.
-