________________
सम्बोधसप्ततिः ગ્રંથકાર-વૃત્તિકાર પ્રશસ્તિ ४८३
वाचकगुणरङ्गाह्वाः, स्वशक्तिगुरुभक्तिशालिनः सदयाः । सदयदयारङ्गाह्वाः, सुशिष्यपरिवारलब्धमुदः ॥११॥ | રૂતિ વૃત્તિરપટ્ટાવીયે સમાપ્ત છે
સંબોધોપનિષદ્ - પર શ્રી જયસોમ પાઠક, સ્વશક્તિ પૂર્વક ગુરુભક્તિથી શોભતા, દયાળુ ગુણરંગ વાચક, સારા શિષ્ય પરિવારથી આનંદ પામનાર, દયાળુ દયારંગ થયા.
ઇતિ વૃત્તિકાર પઢાવલી.
જો કોઈ ઉસૂત્રભાષણ થયું હોય, તો એ મિથ્યા થાઓ, કૃપા કરીને બહુશ્રુતો સંશોધન કરે.
ઇતિ
ચરમ તીર્થપતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામિશાસને વાલમ તીર્થાધિપતિ શ્રી નેમિનાથસ્વામિના સાન્નિધ્ય
વિ. સં. ૨૦૬૬ મહા વદ ૧૨ ના દિવસે તપાગચ્છીય આચાર્યદેવ શ્રીમદ્વિજયપ્રેમ-ભુવનભાનુ
પદ્મ-હેમચન્દ્રસૂરીશ્વરશિષ્ય આચાર્યવિજયકલ્યાણબોધિસૂરિસંસ્તુતા
સંબોધોપનિષદ્