________________
સન્ડ્રોઇસપ્તતિ: ગાથા-પપ - પ્રમાદના પાંચ પ્રકાર ૨૮રૂ सुवन्नबुद्धि व्व ॥२॥" तथा-"भुंजता महुरा विवागविरसा किंपागतुल्ला इमे । कच्छूकंडुयणं व दुक्खजणया दाविति बुद्धि सुहे ॥१॥ मज्झण्हे मयतण्हिय व्व निययं मिच्छाभिसंधिप्पया, भुत्ता दिति कुजोणिजम्मगहणं भोगा મહારિખો રા” તથા–“વિષયવ્યાવિત્તો, હિતહિતં વા
– સંબોધોપનિષદ્ - પણ સોનુ લાગે છે. તેમ વિષયોમાં સુખ ન હોવા છતાં પણ જીવોને જે સુખ સંવેદન થાય છે, તે સુખનું અભિમાનમાત્ર (બ્રાન્તિ) જ છે. આરા
તથ - વિષયોનો ઉપભોગ કરાતો હોય, ત્યારે તેઓ મધુર લાગે છે. પણ પરિણામે તેઓ વિરસ છે. માટે વિષયો કિંપાક ફળ જેવા છે. જેમ ખરજવાનો દર્દી ખંજવાળવા દ્વારા દુઃખી થાય છે, પણ મનમાં એમ માને છે કે હું સુખી થાઉં છું. તેના જેવા કામભોગો છે. (ઇન્દ્રિયપરાજયશતક ૭) જેમ મધ્યાહનના સમયે મૃગતૃષ્ણા પ્રત્યે હરણ મિથ્યા અભિસંધિથી દોડે છે, તેમ કામભોગોને ભોગવવાથી તેઓ નિયતપણે દુર્ગતિ આપે છે. ખરેખર કામભોગો મહાશત્રુઓ છે. રાા (ઈન્દ્રિયપરાજયશતક ૮)
(“નિયર્થ ના સ્થાને આ ગાથામાં “સ એવો પાઠ મળે છે. તે મુજબ સતત મિથ્યા ......... અર્થ થાય છે.)
તથા-વિષયથી વ્યાકુળ ચિત્તવાળો જીવ હિત કે અહિતને
................. એવો