________________
સવોથતિઃ ગાથા-૭૫ - પ્રસ્તુત ગ્રંથના પઠનનું ફળ ૪૭૨
आहाराइंमि पोसहो जुत्तो । जम्हा जिणेहि भणिओ, समणो इव પોસદે સટ્ટો III” I૭ષ્ઠા
अथ ग्रन्थकारः स्वनामगर्भितं प्रकृतग्रन्थपठनस्य फलमुपदर्शयन्नाहसंवेगमणो संबोहसत्तरिं जो पढेइ भव्वजिओ । सिरिजयसेहरठाणं, सो लहई नत्थि संदेहो ॥५॥ व्याख्या - संवेगो मोक्षं प्रत्यभिलाषो भवविरागश्च, स
- સંબોધોપનિષદ્ – અનુરૂપપણે આહાર આદિ વિષયક ઉચિત = સ્વશક્તિ આદિને અનુસારે પૌષધ કરો. કારણ કે પૌષધમાં શ્રાવક સાધુ જેવો હોય છે, એવું જિનોએ કહ્યું છે. ll૧ //૭૪ો.
હવે ગ્રંથકાર પોતાના નામથી ગર્ભિત એવું પ્રસ્તુત ગ્રંથપઠનનું ફળ કહે છે -
જે ભવ્યજીવ સંવેગી મનવાળો થઈને સંબોધસપ્તતિ ભણે છે, તે શ્રીજયશેખરસ્થાનને પામે છે, તેમાં સંદેહ નથી. I૭પો.
| ઇતિ શ્રી જગન્શખર સૂરિકૃત સંબોધસપ્તતિકા સંવેગ એટલે મોક્ષ પ્રત્યે અભિલાષ અને ભવવૈરાગ્ય. તે
૨. છે – મલ્વરૂં ૨.
– નીવાળું / રૂ. 8. T - સ્થ |