________________
४२६ ગાથા-૭૪ - પૌષધનું ફળ ક્વોથસપ્તતિઃ कान्तरमपि श्रीमद्विपाकाङ्गान्तर्गतसुबाहुचरित्रे नन्दमणिकारवृत्तादौ च दिनत्रयस्य श्रीशान्तिनाथचरित्रान्तर्गतविजयनृपचरित्रे दिनसप्तकस्य च पौषधव्रतानुष्ठानदर्शनाद् व्यक्तमेव दृश्यते । अत्रार्थे वाचोयुक्तिरपि बलीयसी-यत्पर्वस्विव दिवसान्तरेऽपि सावद्यव्यापारप्रत्याख्यानेन किं विरतिर्न जायते ? विरतिश्च मोक्ष
– સંબોધોપનિષદ્ – દિવસોમાં પૌષધનો નિષેધ સિદ્ધ થઈ શકે. પણ પ્રસ્તુતમાં બાધક તો કોઈ છે જ નહીં અને ઉલ્ટ સાધક = તત્ત્વાર્થભાષ્ય અને તેની વૃત્તિ જણાવ્યા છે.
આ વિષયમાં અન્ય પણ સાધક દેખાય છે- શ્રીવિપાકસૂત્રમાં રહેલા સુબાહુચરિત્રમાં અને નંદમણિયારનો ચરિત્રમાં ત્રણ દિવસનું પૌષધવ્રતનું અનુષ્ઠાન જોવા મળે છે. અને શ્રી શાંતિનાથ ચરિત્રમાં રહેલા વિજયરાજાના ચરિત્રમાં સાત દિવસના પૌષધવ્રતનું અનુષ્ઠાન પણ દેખાય છે. આ રીતે અન્ય સાધક પણ સ્પષ્ટ જ જણાય છે. જો પર્વ સિવાયના દિવસોમાં = આઠમ વગેરે તિથિ સિવાયના દિવસોમાં પૌષધનો નિષેધ હોય, તો આ ત્રણ અને સાત દિવસોના પૌષધવ્રતની સંગતિ જ ન થાય.
વળી આ અર્થને સિદ્ધ કરવામાં પ્રબળ વચનયુક્તિ પણ છે કે - જેમ પર્વદિનોમાં સાવદ્યપ્રવૃત્તિનો ત્યાગ કરાય છે, તેમ અન્ય દિવસમાં પણ સાવદ્યપ્રવૃત્તિનો ત્યાગ કરવાથી