________________
सम्बोधसप्ततिः
ગાથા-૫૫ પ્રમાદના પાંચ પ્રકાર
२९३
देहपीडा सुथोविया होइ । गिरिसिहराउ महंती तहणंतभवो તો કે ।।।।” તથા- “જાત્તે પમાયવત્તુતે, વંસળનાળેદિ वट्टए तित्थं । वुच्छिन्नं च चरितं, तो गिहिधम्मो वरं काउं "શા" કૃત્યુષા વિજ્યા । તત્ર વિશ્ર્ચાયાં રોહિળીથા
-
इह कुंडणित्ति पवरा, नयरी नयरीइ राइया अस्थि । तत्थ निवो जियसत्तू, जो सत्तू दुज्जणजणस्स ॥१॥ पायं विगहविरत्तो, सक्कह गुणरयणरोहणसमाणो । सिट्ठी सुभद्दनामो, સંબોધોપનિષદ્ -
સાવ થોડી જ થાય છે. પર્વતના શિખરથી પડે તો મોટી પીડા થાય છે. તેમ ચારિત્રથી ભ્રષ્ટ થાય, તેને અનંત સંસારરૂપ ભયંકર ફળ મળે છે. ||૧||
તથા - આ કાળ પ્રમાદબહુલ છે. વર્તમાનમાં દર્શન અને જ્ઞાનથી શાસન વર્તે છે અને ચારિત્રનો વ્યુચ્છેદ થયો છે. માટે ગૃહસ્થધર્મનું પાલન કરવું વધુ સારું છે. ॥૧॥
આ રીતે વિકથાનું નિરૂપણ કર્યું. તેમાં વિકથાના વિષયમાં રોહિણીની કથા છે -
અહીં નગરીઓની રાણી સમાન એવી કુંડણી નામની ઉત્તમ નગરી છે. તેમાં જિતશત્રુ નામનો રાજા છે કે જે દુર્જનજનનો શત્રુ છે. ॥૧॥ તે નગરીમાં સુભદ્ર નામનો શેઠ છે કે જે પ્રાયઃ વિકથાઓથી વિરક્ત છે, સમ્યક્ કથા કરે છે, અને ગુણરત્નોથી રોહણાચલ સમાન છે. તેને મનોરમા નામની