________________
४४५
सम्बोधसप्ततिः ગાથા-૭૪ - પૌષધનું ફળ निरूवियव्वो, सुहासुहो वत्थुपरिणामो ॥३॥ अणुरूविय परिणामा, सहस च्चिय जे नरा पयर्टीति । न हु ताण कज्जसिद्धी, अह होइ न सुंदरा होइ ॥४॥ सयणकुडुंबयकज्जे, पावं जो कुणइ मोहिओ संतो । सो भुंजइ तस्स फलं, सेसजणा भक्खगा चेव ॥५॥ आसण्णसिद्धियाणं, उत्तमपुरिसाण धम्मवंताण । परिणामसुहे सुद्धे, धम्मे च्चिय आयरो होइ ॥६॥" एवं विसेसेणं कया सूरीहि धम्मदेसणा । ते वि कयत्थमत्ताणयं मण्णमाणा वंदिऊण आयरियं गया सट्ठाणं ।
– સંબોધોપનિષદ શુભ-અશુભ એવા વસ્તુ પરિણામનું નિરૂપણ અવશ્ય કરવું જોઇએ. ૩. જે નરો પરિણામનો વિચાર કર્યા વિના જ સહસા પ્રવૃત્તિ કરે છે, તેમને કાર્યની સિદ્ધિ થતી નથી, અને જો થાય, તો તે સુંદર થતી નથી. /૪
જે મોહથી મોહિત થઈને સ્વજન-કુટુંબ વગેરે માટે પાપ કરે છે, તે પાપનું ફળ તે ભોગવે છે, બાકીના લોકો તો માત્ર ભક્ષક જ છે. //પા
જેઓ નિકટના ભવિષ્યમાં સિદ્ધ થવાના હોય એવા ધર્મવંત ઉત્તમ પુરુષોને જે પરિણામથી શુભ હોય એવા શુદ્ધ ધર્મમાં જ આદર હોય છે.
આ રીતે આચાર્ય ભગવંતે વિશેષથી ધર્મદેશના કરી.