________________
सम्बोधसप्ततिः ॥१-६१ - भगिया२ श्रावप्रतिमा ३२९ वि तुलणं विणा वि केसिंचि सत्तविसेसाणं सम्मं पव्वज्जा सम्भवति, तहावि सामण्णेणं एस कमो णायसंगओ त्ति, तथा चाह-"जुत्तो पुण एस कमो, ओहेणं संपयं विसेसेणं । जम्हा असुभो कालो, दुरणुचरो संजमो एत्थ ॥१॥" __ अत एकादशप्रतिमा एकया गाथयाहदंसणवयसामाइयपोसहपडिमाअबंभसच्चित्ते । आरंभपेसउद्दिट्ठवज्जए समणभूए य ॥६१॥
_- संपोधोपनिषदજો કે કેટલાક વિશિષ્ટ સત્ત્વશાળી જીવોને તુલના વિના પણ સમ્યફ પ્રવજ્યા સંભવે છે. તો પણ સામાન્યથી આ ક્રમ ઉચિત છે. તે પ્રમાણે કહ્યું પણ છે કે – સામાન્યથી આ ક્રમ ઉચિત છે. તેમાં પણ વર્તમાનમાં તો વિશેષથી ઉચિત છે. કારણ કે આ કાળ અશુભ છે, અને સંયમપાલન દુષ્કર છે. ॥१॥ (पंया॥ ४८3, गुरुतत्वविनिश्यय १-२८)
માટે પહેલા અગિયાર પ્રતિમાઓને વહન કરવી જોઈએ. એક ગાથાથી તેમના નામો કહે છે -
(१) शन. (२) व्रत. (२) सामायि3 (४) पौष५ (५)
१. क-ख-ग-घ-च-छ– प्रतौ-इत्यधिकम् -
क- संपत्तदंसणाई पयदियहं जय जणा सुणेईय ।
- सामाइयारि परमं जो खलु तं सावगा बिंति ॥ A. ख-ग-घ-च-छ - जइ । B. ख-ग-घ-च-छ-सावगं ।