Book Title: Rajnagarna Jinalayo
Author(s): Jitendra B Shah, Chandrakant Kadia
Publisher: Anandji Kalyanji Pedhi
Catalog link: https://jainqq.org/explore/005595/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ છે ' ST) HIT | રાજનગરનાં જિનાલયો જિતેન્દ્ર બી. શાહ ચંદ્રકાન્ત કડિયા શેઠ આણંદજી કયાણજી, અમદાવાદ-૧ For B al & Private Use Only www.jamelibrary.org Page #2 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો જિતેન્દ્ર બી. શાહ ચંદ્રકાન્ત કડિયા પ્રકાશક : શેઠ આણંદજી કલ્યાણજી અમદાવાદ-૧ For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Rajnagarna Jinalayo by Jitendra B. Shah & Chandrakant Kadia પ્રથમ આવૃત્તિ : ઑગસ્ટ ૧૯૯૭ વીર સંવત : ૨૫૨૪ વિક્રમ સંવત : ૨૦૧૩ પ્રત : ૨૦૦૦ © શેઠ આણંદજી કલ્યાણજી, અમદાવાદ-૧ કિંમત : રૂ. ૧૫૦-૦૦ પ્રકાશક : કામદાર નવીનચંદ્ર મણિલાલ મૅનેજર શેઠ આણંદજી કલ્યાણજી, ઝવેરીવાડ, અમદાવાદ-૧ ગ્રંથ આયોજન : શારદાબેન ચિમનભાઈ એજ્યુકેશન રિસર્ચ સેન્ટર, ‘દર્શન’ બંગલો, શાહીબાગ, અમદાવાદ-૪ મુખપૃષ્ઠ : શ્રી જનક પટેલ મુદ્રક : ચંદ્રિકા પ્રિન્ટરી મિરઝાપુર, અમદાવાદ-૧ મુખપૃષ્ઠના પહેલા પાના ઉપર હઠીસિંહની વાડીનું દેરાસર તથા છેલ્લા પાના ઉપર શાંતિનાથના દેરાસર(શાંતિનાથની પોળ)નું કાષ્ઠ શિલ્પ. For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ પુરોવચન રાજનગરની જૈન પરંપરા ભવ્ય છે. તેનો ઇતિહાસ ગૌરવવંતો છે. જૈન શાસન ઉપર જ્યારે જ્યારે આપત્તિઓ આવી ત્યારે ત્યારે મહાજનોએ અને શ્રેષ્ઠીઓએ કુનેહપૂર્વક આપત્તિઓને હલ કરી છે. એટલું જ નહીં પરંતુ, સામાન્ય માનવીની સુરક્ષા અને ઉન્નતિ માટે માનવતાભર્યું વલણ દાખવીને અનેક મંગલ કાર્યો કર્યા છે. તેઓએ શાંતિના સમયમાં જૈન પરંપરા અનુસાર શિલ્પ-સ્થાપત્ય અને દેવ વિમાન તુલ્ય જિનાલયોનું નિર્માણ કરી જૈન શાસનની પતાકા ફરકાવી છે અને જૈન ધર્મની કીર્તિ ચોતરફ લાવી છે. આથી જ, અમદાવાદ નગર છેલ્લા પાંચ સૈકાઓથી જૈનોની રાજધાનીનું સ્થાન ભોગવી રહ્યું છે. જૈન પરંપરાની મહત્ત્વપૂર્ણ ઘટનાઓનું આલેખન થાય તો ઇતિહાસ જળવાઈ રહે અને ભાવિ પેઢીને અનુમોદનાનું પુણ્યકર્મ કરવાનો અવસર મળે તેવી ભાવનાથી પ્રેરાઈને એક ગ્રંથનું આયોજન કરવામાં આવ્યું. ખૂબ જ વિકટ અને કષ્ટસાધ્ય કાર્ય હોવા છતાંય આ કાર્યને શ્રી જિતેન્દ્ર શાહ અને શ્રી ચંદ્રકાન્ત કડિયાએ ઉપાડ્યું. આજે આ કાર્ય પૂર્ણ થઈ રહ્યું છે ત્યારે હું આનંદ અનુભવું છું. આ ગ્રંથમાં રાજનગરનાં જિનાલયોનો ઇતિહાસ (અમદાવાદ), શ્રેષ્ઠીઓની ધાર્મિક ભાવના, તેમણે કરેલા કાર્યની નોંધ, અમદાવાદનાં તમામ જૈન દેરાસર, સંઘ, જ્ઞાનભંડારો, ઉપાશ્રયો, આયંબિલશાળાઓ આદિની વિગતવાર નોંધ આપેલી છે. આ ગ્રંથ અમદાવાદના જૈન સંઘો માટે દીવાદાંડી રૂપ બની રહેશે અને દરેક જૈનોને ઉપયોગી થશે તેવી મને આશા છે. અમારી એવી પણ ભાવના છે કે ભવિષ્યમાં સમગ્ર ભારતનાં તમામ શહેરો અને ગામોનાં જિનાલયોની આવી નોંધ તૈયાર થાય અને ગ્રંથસ્વરૂપે પ્રકાશિત થાય. આ ગ્રંથ આણંદજી કલ્યાણજીની પેઢીના જ્ઞાનખાતાની રકમમાંથી પ્રકાશિત થઈ રહ્યો છે તે બદલ હું પેઢીનો આભાર માનું છું - તા. ૫-૮-'૯૭. શ્રી શ્રેણિકભાઈ કસ્તુરભાઈ પ્રમુખશ્રી શેઠ. આ. ક. પેઢી For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય રાજનગરનાં જિનાલયો' ગ્રંથ પ્રકાશિત કરતાં અમે ખૂબ જ આનંદ અનુભવીએ છીએ. વર્ષો પૂર્વે પેઢી તરફથી “જૈન તીર્થ સર્વસંગ્રહ' ભા. ૧-૨-૩ પ્રકાશિત થયા હતા. તેમાં સમગ્ર ભારતનાં જિનમંદિરોની માહિતી તથા જૈન તીર્થનો ઇતિહાસ પ્રકાશિત થયો હતો. પણ હાલ આ ગ્રંથો અનુપલબ્ધ છે. તેના પુનઃ પ્રકાશન વેળાએ ગ્રંથનું સંમાર્જન અને સંપાદન આવશ્યક જણાતાં અમદાવાદનાં જિનમંદિરોથી કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો. આ ગ્રંથમાં શરૂઆતમાં રાજનગરનાં જિનમંદિરોનો ઇતિહાસ, શ્રેષ્ઠીઓનો ઇતિહાસ અને રાજનગરની વર્તમાન સ્થિતિ આદિની વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. આ માહિતી ઇતિહાસ-રસિકોને તથા જિનશાસન પ્રેમી શ્રાવકોને ઉપયોગી થશે તેમ જ સંશોધન-કર્તાઓને સંદર્ભગ્રંથની ગરજ સારશે. પ્રસ્તુત ગ્રંથ તૈયાર કરવા માટેનું સમગ્ર આયોજન શ્રી ચંદ્રકાન્ત કડિયાએ કર્યું છે તથા સંપાદન શ્રી જિતેન્દ્ર શાહ તથા શ્રી ચંદ્રકાન્ત કડિયાએ કર્યું છે. આ બંને સંપાદકોનો પેઢી તરફથી હું આભાર વ્યક્ત કરું છું. આ યોજના માટેનો આર્થિક સહયોગ સંબોધિ સંસ્થાન, અમદાવાદ તરફથી મળ્યો છે તે માટે તેમનો પણ આભાર માનું છું. માહિતી એકઠી કરવામાં સહયોગ આપનાર અમદાવાદના તમામ જૈન સંઘોનો તથા સંચાલકોનો પણ આભાર માનું છું. આ ગ્રંથ માત્ર અમદાવાદના જ નહીં પણ સમગ્ર જૈનશાસનના ચતુર્વિધ સંઘને વિશેષ ઉપયોગી થશે તેવી આશા છે. શેઠ આણંદજી કલ્યાણજી ઝવેરીવાડ, અમદાવાદ - ૧. તા. ૫-૮-'૯૭. કામદાર નવીનચંદ્ર મણિલાલ જનરલ મેનેજર For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તાવિક શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ સં. ૨૦૦૯માં “જૈન તીર્થ સર્વ સંગ્રહ”ના ત્રણ ગ્રંથોનો સંપુટ પ્રસિદ્ધ કર્યો હતો જેમાં ભારતનાં તમામ જૈન દેરાસરોની માહિતી પ્રસિદ્ધ કરવામાં આવી હતી. આ ગ્રંથ છેલ્લાં કેટલાંક વર્ષોથી અપ્રાપ્ય બની ગયો હતો. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રમુખ શ્રેષ્ઠીવર્ય શ્રી શ્રેણિકભાઈ કસ્તુરભાઈની ઘણા સમયથી ઇચ્છા હતી કે આ ગ્રંથને update કરીને નવેસરથી પુસ્તક તૈયાર કરવું. આ કાર્ય માટે તેઓ અમને બંનેને સતત યાદ કરાવતા રહ્યા અને આ કાર્ય ઝડપથી શરૂ થાય તે માટે તત્પરતા દાખવતા જ રહ્યા. એપ્રિલ-૯૬માં આ અંગે એક પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો, જેમાં રાજનગરનાં જૈન દેરાસરો અંગેની વિગતવાર માહિતી એકઠી કરીને ગ્રંથ પ્રકાશિત કરવાનું આયોજન હતું. છ મહિનાની સમયમર્યાદામાં “રાજનગરનાં જૈન દેરાસરો’નો પ્રોજેક્ટ પૂરો કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું. મે-'૯૬માં આ કાર્ય શરૂ થયું. દરેક દેરાસરોમાં આ અંગે રૂબરૂ મુલાકાત લઈને નિયત કરેલા ફોર્મમાં માહિતી એકઠી કરવાનું કાર્ય સાત-આઠ વ્યક્તિઓની ટીમ દ્વારા શરૂ થયું. સૂચિત પ્રોજેક્ટમાં સં. ૨૦૦૯ પછી નવાં બંધાયેલાં દેરાસરોની માહિતી ઉમેરવાની હતી અને રાજનગરનાં જૈન દેરાસરો પૈકીમાંના કેટલાક વિશિષ્ટ દેરાસરોની સંક્ષિપ્ત નોંધ આશરે વીસેક પ્રિન્ટેડ પાનામાં તૈયાર કરવાનું તે સમયે નક્કી કરવામાં આવ્યું. પરંતુ, જેમ જેમ આ પ્રોજેક્ટનું કાર્ય આગળ વધતું ગયું, દેરાસરોની વધુ માહિતી માટે વિવિધ ગ્રંથોનો અભ્યાસ કરતા ગયા તેમ તેમ અગાઉ નક્કી કરેલા પ્રોજેક્ટની સરખામણીએ કાર્યક્ષેત્રનો વ્યાપ અને ઊંડાણ વધતાં ગયાં અને સૂચિત પ્રોજેક્ટની સીમા વિસ્તરતી ગઈ. તે કારણે કેટલાંક વિશિષ્ટ દેરાસરોની સંક્ષિપ્ત નોંધમાં રાજનગરનાં સો વર્ષથી જૂનાં આશરે ૧૩૦થી પણ વધુ દેરાસરોની નોંધ તૈયાર કરવામાં આવી. “જૈન તીર્થ સર્વ સંગ્રહમાં રાજનગરની જૈન પરંપરાના ઇતિહાસની આશરે પાંચેક પાનાની ટૂંકી નોંધ પ્રસિદ્ધ થઈ હતી. પરંતુ પ્રોજેક્ટ દરમ્યાન ઘણી ઉપયોગી માહિતી એકઠી થવાને કારણે આ અંગે “આમુખ’નું એક સ્વતંત્ર પ્રકરણ આ ગ્રંથમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ઉપરાંત, “રાજનગરનાં જૈન શ્રેષ્ઠીઓ', “રાજનગરનાં નષ્ટ થયેલાં દેરાસરો” તથા “રાજનગરનાં કેટલાક પ્રાચીન જૈન ઉપાશ્રયો' એમ વધુ ત્રણ પ્રકરણ ઉમેરવામાં આવ્યાં છે. આ પ્રકરણો ઐતિહાસિક દૃષ્ટિએ ખૂબ જ ઉપયોગી થઈ શકે તેમ હોવાથી, આ ગ્રંથમાં જ સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં ઘરદેરાસરો અંગે કુલ ચાર પરિશિષ્ટ પણ ગ્રંથના અંતે મૂકવામાં આવ્યાં છે. સં.૧૯૬૩માં વિદ્યમાન ઘર દેરાસરોની યાદી, સં.૧૯૭૯માં વિદ્યમાન ઘરદેરાસરોની યાદી, સં.૨૦૦૯માં વિદ્યમાન ઘરદેરાસરોની યાદી અને સં.૨૦૫૩માં વિદ્યમાન ઘરદેરાસરોની યાદીએમ કુલ ચાર પરિશિષ્ટોમાં આ યાદીઓ મૂકવામાં આવી છે. ‘રાજનગરનાં ઘર દેરાસરો' અંગે ભવિષ્યમાં વધુ સંશોધન કરવું હોય તો તેમાં આ યાદી ઉપયોગી થઈ શકે તેમ હોવાથી સમાવિષ્ટ કરવામાં આવી છે. ૬ આ ગ્રંથ માટે ઘણા સંદર્ભ ગ્રંથો ઉપયોગી નીવડ્યા છે. પરંતુ, તેમાં ‘અમદાવાદની ચૈત્ય પરિપાટીઓ' પુસ્તક અમને ખૂબ જ ઉપયોગી થઈ પડ્યું છે. તે માટે તે પુસ્તકના સંપાદકો ડૉ. આર. એન. મહેતા તથા ડૉ. કનુભાઈ શેઠનું આ પ્રસંગે વિશેષ સ્મરણ કરીએ છીએ.અભ્યાસ દરમ્યાન જે જે ગ્રંથોની જરૂરિયાત ઊભી થઈ, તે ગ્રંથો મેળવવામાં ક્યારેક ઘણી મુશ્કેલીઓ પડી. તેમ છતાં આચાર્ય શ્રી દાનસૂરીશ્વરજી જ્ઞાનમંદિર, આચાર્યશ્રી સુરેન્દ્રસૂરીશ્વરજી જ્ઞાન ભંડાર, સંવેગી ઉપાશ્રયનો જ્ઞાનભંડાર, ગૂજરાત વિદ્યાપીઠની લાઇબ્રેરી શારદાબેન ચીમનભાઈ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનો ગ્રંથભંડાર, એલ. ડી. ઇન્સ્ટિટ્યૂટ - આ તમામ સંસ્થાઓએ ગ્રંથો સુલભ કરી આપવામાં ઉમળકાભેર સહકાર આપ્યો છે. તે માટે અમે સૌનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. રાજનગરનાં જૈન દેરાસરો'ના પ્રોજેક્ટના ગ્રંથની સ્ક્રીપ્ટ તૈયાર કરવા સુધીનો થયેલો ખર્ચ સંબોધિ સંસ્થાન તરફથી સ્વીકારવામાં આવ્યો અને તે ટ્રસ્ટ દ્વારા આ પ્રોજેક્ટનું કાર્ય શરૂ થઈ શક્યું તે બદલ સંબોધિ સંસ્થાનના ઋણનો સ્વીકાર કરીએ છીએ., શેઠ આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા આ ગ્રંથનું પ્રકાશન થાય છે તે બાબતનો અમને વિશેષ આનંદ છે. તે બદલ આણંદજી કલ્યાણજી પેઢીના ટ્રસ્ટીગણનો અમે આભાર માનીએ છીએ. શ્રેષ્ઠીવર્ય શ્રી શ્રેણિકભાઈ કસ્તુરભાઈએ પ્રોજેક્ટ શરૂ થયો ત્યારથી પુસ્તકનું પ્રકાશન થાય ત્યાં સુધીના દરેક તબક્કે ઊંડો રસ દાખવ્યો, ઉપયોગી સૂચનો કર્યા. તેઓશ્રીનું માર્ગદર્શન સતત પ્રાપ્ત થતું ગયું. તેઓશ્રીની પ્રેરણા અને આશીર્વાદથી આ ગ્રંથલેખનનું કાર્ય અમે પૂર્ણ કરી શક્યા છીએ તે બદલ તેઓશ્રીનો અમે અંતઃકરણ પૂર્વક આભાર માનીએ છીએ. તા. ૫-૮-’૯૭ - આ ગ્રંથના કાર્યમાં અનેક વ્યક્તિઓનો પ્રત્યક્ષ કે પરોક્ષ સહયોગ પ્રાપ્ત થયો છે તે સૌનો અમે આભાર માનીએ છીએ. પ્રોજેક્ટની શરૂઆતથી આ ગ્રંથનું પ્રકાશન થાય ત્યાં સુધીના સમય દરમ્યાન મદદનીશ તરીકે કુ. શીતલ એસ. શાહે ખૂબ જ નિષ્ઠાપૂર્વક સેવાઓ બજાવી છે તે બાબતની ખાસ નોંધ લઈએ છીએ. For Personal & Private Use Only જિતેન્દ્ર બી. શાહ ચંદ્રકાન્ત કડિયા Page #8 -------------------------------------------------------------------------- ________________ પુરોવચન પ્રકાશકીય પ્રાસ્તાવિક અનુક્રમણિકા ૧. આમુખ . ૨. સરસપુરનું શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનું દેરાસર ૩. હઠીસિંહની વાડીનું દેરાસર .. ૪. રાજનગરનાં પ્રાચીન જૈન દેરાસરોની સંક્ષિપ્ત નોંધ ૫. રાજનગરનાં નષ્ટ થઈ ગયેલાં ચૈત્યો ૬. રાજનગરના કેટલાક-પ્રાચીન ઉપાશ્રયો ૭. રાજનગરના જૈન શ્રેષ્ઠીઓ ૮. રાજનગરનાં જૈન દેરાસરોનું કોષ્ટક ૯. તીર્થંકરોના ક્રમાનુસાર દેરાસરોની યાદી ૧૦. સંવતના ક્રમાનુસાર દેરાસરોની યાદી . ૧૧. રાજનગરનાં ઘર દેરાસરો .. ૧૨. રાનગરના ઉપાશ્રયોની યાદી ૧૩. રાજનગરના સંઘોની યાદી ૧૪. રાજનગરની આયંબિલશાળાઓની યાદી ૧૫. સંદર્ભ ગ્રંથસૂચિ . For Personal & Private Use Only ૧ ૨૩ ૨૯ ૩૫ ૧૪૯ ૧૬૫ ૧૭૭ ૨૧૯ ૩૪૫ ૩૬૫ ૩૦૭ ૩૯૭ ૪૧૭ ૪૩૫ ૪૩૮ Page #9 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ આમુખ જેમ વ્યક્તિ સાથે તેમ પ્રત્યેક શિલ્પ-સ્થાપત્ય સાથે એક ઇતિહાસ સંકળાયેલો હોય છે અને તેથી શિલ્પ-સ્થાપત્યનો અભ્યાસ એ અનેકવિધ ક્ષેત્રોના ઇતિહાસનો અભ્યાસ બની રહે છે. પ્રત્યેક પથ્થર બોલે છે; પ્રત્યેક શિલ્પ-સ્થાપત્ય વીતી ચૂકેલા અગણિત સૈકાઓની અનેકવિધ ગતિ વિધિઓને, ભૂતકાળની ચડતી-પડતીઓને, ધાર્મિક, સામાજિક, રાજકીય પરંપરાઓ અને પરિપાટીઓને સાકાર કરે છે. આ ર્દષ્ટિએ રાજનગર(અમદાવાદ)નાં જિનાલયોના ઇતિહાસનું આ આલેખન એક રીતે તો ગુજરાતના આ પાટનગરમાં રોપાયેલી, પોષાયેલી અને પ્રફુલ્લિત થયેલી જિનશાસનની યશોજ્જ્વલ અને વિરાટ ધર્મપ્રવૃત્તિઓનો ઇતિહાસ બની રહે છે. જિનાલયોના ઇતિહાસના દર્શન દ્વારા તો આપણે આપણા આ રાજનગરમાં છેલ્લા અનેક સૈકાઓ દરમ્યાન થયેલ જૈનશાસનની પ્રભાવના અને પ્રતાપ, પુરુષાર્થ અને સિદ્ધિઓનાં જ પુણ્ય દર્શન પામીએ છીએ ! સૈકાઓ સુધી ગુજરાતના પાટનગર તરીકે સુપ્રસિદ્ધ રહેલા અમદાવાદનું બીજું નામ ‘રાજનગર' છે અને આ રાજનગર “જૈનપુરી” તરીકે પણ ઘણે સ્થળે પ્રસિદ્ધ છે. આ રાજનગરમાં મોટી સંખ્યામાં જૈન મંદિરો તૂટ્યાં છે અથવા નષ્ટ થયાં છે અને છતાંય આજે ઘણી મોટી સંખ્યામાં જૈન દેરાસરોની ધજાપતાકા અહીં લહેરાઈ રહી છે. જૈન પરંપરાનો એક ભવ્ય ઇતિહાસ રાજનગરના આ કેન્દ્રમાં રહીને ભારતભરમાં અને દુનિયાભરમાં પોતાના યશોગાનના સૂરો પ્રસરાવી રહ્યો છે. ગુજરાતના સાંસ્કૃતિક વિકાસની યશોગાથામાં જૈન સંસ્કૃતિનું ગાન મુખ્ય સૂરમાં ગુંજી રહ્યું છે કારણ કે ગુજરાતના સાંસ્કૃતિક, શૈક્ષણિક અને ઔદ્યોગિક વિકાસમાં જૈનોનો મોટો ફાળો છે. તેવી જ રીતે અમદાવાદ નગરના વિકાસમાં, શિલ્પ-સ્થાપત્યમાં, વેપાર ઉદ્યોગમાં અને તેની પ્રસિદ્ધિમાં જૈનસમાજના ધર્મવી૨, કર્મવી૨ અને દાનવીર જૈન શ્રેષ્ઠીઓનો અને સરસ્વતીના અવતાર સમા નિર્પ્રન્થ જૈન આચાર્ય મહારાજોનો બહુમૂલ્ય ફાળો છે. અમદાવાદની સ્થાપના થઈ તે અગાઉ આશાવલ નગરી અને કર્ણાવતી નગરી વિદ્યમાન For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો હતી. આજના અમદાવાદના ત્રણ અવતાર ગણાય – આશાવલ – કર્ણાવતી – અમદાવાદ; અને હવે ચોથો અવતાર ધીમે ધીમે ધારણ કરી રહેલું સાબરમતી નદીની સામે પારનું અમદાવાદ, જેને બૃહદ્ અમદાવાદ' એવું નામ આપવાનો સમય પાકી ગયો છે ! અમદાવાદના આ સૌ અવતારોમાં જૈનોનો પ્રતાપ અને પ્રભાવ ગૂંજતો જ રહ્યો છે. અમદાવાદની સ્થાપના સં. ૧૪૬ ૮ની આસપાસ અહમદશાહ બાદશાહે કરી ત્યારે એમ કહેવાય છે કે બાદશાહે જૈનોના આચાર્ય રત્નસૂરીશ્વરજીનાં ચરણોમાં પ્રણામ કરી આશીર્વાદ મેળવ્યા હતા. આશાવલ-આશાપલ્લી દસમા સૈકા પહેલાનું છે. આચાર્ય જિનેશ્વરસૂરિએ સં. ૧૮૯૨માં આશાપલ્લીમાં (અમદાવાદમાં) ૧૮૦૦૦ ગાથાવાળી લીલાવઈ કહાનલીલાવતીકથા)ની રચના કરેલ છે. આશાપલ્લી અને કર્ણાવતી અડોઅડ વસેલી હતી. તેથી એ બે અલગ-અલગ નગરીઓ ન રહેતાં એક સળંગ નગરી જેવી જ ગણાતી. આથી એને લગતી એક ને એક ઘટના સંબંધી કોઈ એનો ઉલ્લેખ “આશાપલ્લી' નામે કરતા તો કોઈ “કર્ણાવતી’ નામે કરતા. “જૈન તીર્થ સર્વ સંગ્રહમાં જણાવ્યા પ્રમાણે “પ્રભાવક ચરિત'કારના કથન મુજબ : “આંશાવલઆશાપલ્લીમાં ૮૪ મોટા શ્રીમંત શ્રાવકો વસતા હતા. ભાભા પાર્શ્વનાથનું વિશાળ મંદિર હોવાનું શ્રી સમયસુંદર ઉપાધ્યાય નોંધે છે. મરુ દેશનો શ્રીમાળી વણિક ઉદયન કર્ણાવતીમાં વસી સંપત્તિમાન થયો અને રાજા સિદ્ધરાજનો મંત્રી નિમાયો. એણે ૭ર દેવકુલિકાવાળો “ઉદયન વિહાર' નામે ભવ્ય જિનપ્રસાદ બંધાવેલ હતો, જેની પ્રશસ્તિનો કેટલોક અંશ ધોળકાની એક . પ્રતિમાની પાછલી બાજુ પર કોતરેલો મળ્યો છે.” આશાવલ્લ”માં જૈનોની ઘણી વસ્તી હતી. આશાવલ્લમાં ઘણા પરાં પણ હતાં. જૂની આશાવલ્લી નગરી મુસ્લિમકાળ દરમ્યાન ધીમે ધીમે નષ્ટ થતી ગઈ અને “આશાવલ્લ' એ નગરીનું રૂપ છોડી સંકોચાઈને એક પરું બની ગયું. આમ છતાં અમદાવાદ શહેરની સ્થાપના થયા બાદ પણ “આશાવલ્લીનો ઉલ્લેખ શહેર તરીકે પણ સાથે સાથે થાય છે. સમય જતાં, ધીમે ધીમે એક વિસ્તાર તરીકે તેનો ઉલ્લેખ જૈન સાહિત્યમાં અનેક સ્થળોએ જોવા મળે છે. જે આશાવલઆશાપલ્લી અમદાવાદની સ્થાપના પહેલાં એક મોટી નગરી હતી અને સમય જતાં જેની એક મોટા પરા તરીકે ગણના થતી હતી, એની આજે કોઈ નિશાની પણ રહી નથી ! સં. ૧૨૪૪ની આસપાસ આચાર્ય શ્રી જિનપતિસૂરિ સંઘ સાથે “આશાપલ્લી' પહોંચ્યા હતા તેવો ઉલ્લેખ પણ પ્રાપ્ત થાય છે. “ચાચ' નામના શ્રેષ્ઠીએ પણ અહીં જૈન દેવાલય બંધાવ્યું હતું. શ્રી વાસુપૂજ્ય સ્વામીનું એક મંદિર અહીં હતું. આ સિવાય અહીંનાં બીજાં દેવાલયો ઉપરાંત જૈનભંડારો અને અનેક ગ્રંથો લખાયાની નોંધ પ્રશસ્તિઓમાંથી મળી આવે છે. સં૧૬૬રમાં રચાયેલી લલિતસાગરની ચૈત્યપરિપાટીમાં આશાવલ્લી-અસાઉલિમાં મુનિસુવ્રત, શાંતિનાથ, ભાભા પાર્શ્વનાથ અને આદિનાથનાં બે દેરાસર એમ કુલ પાંચ દેરાસરોનો ઉલ્લેખ થયેલો છે. સં. ૧૪૫૮ દરમ્યાન જિનભદ્રસૂરિએ આશાપલ્લી-કર્ણાવતીમાં એક ગ્રંથભંડાર સ્થાપ્યો હતો. ૧૧મી સદીમાં આશાવલના સ્વામી ભીલપતિ આશાને કર્ણદેવે હરાવી, આશાવલ્લ નગરી For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો કબજે કરી અને એને “કર્ણાવતી' નામ આપ્યું. જો કે આ કર્ણાવતી નગરી નદી પારના સામા કાંઠા ઉપર હતી, તેવો પણ ઉલ્લેખ મળે છે. આજે એલિસબ્રિજ વિસ્તારમાં આવેલા કોચરબમાં કોચરવા દેવી' નો એ ઉલ્લેખ એ કર્ણાવતી નામ સાથે જોડાયેલો હતો. ઉપરાંત, આચાર્ય લલિતસાગરમહારાજની સં. ૧૬૬રમાં રચાયેલી ચૈત્ય પરિપાટીમાં નદીપારના એ વિસ્તારનાં ઘણાં ભવ્ય જિનાલયોનો ઉલ્લેખ થયેલો છે. ઉસ્માનપુરા, આજે નવરંગપુરાના નામથી ઓળખાતો શેખપુર-ખાનપુરનો વિસ્તાર, માદલપુર, કોચરબ વગેરે નદીપારના સામેના વિસ્તારોમાં ભવ્ય જિનાલયો વિદ્યમાન હતાં જે ત્યારબાદ નષ્ટ થયેલાં છે. સંભવ છે કે કર્ણાવતી નગરીનો વિસ્તાર જૂની આશાવલ્લી નગરીની સાથે આ દિશામાં પણ વધ્યો હોય ! અહમદશાહ બાદશાહનું ફરમાન મેળવી શત્રુંજયનો મોટો સંઘ કાઢનાર સંઘવી ગુણરાજનો પૂર્વજ “ચાચ કર્ણાવતીનું ભૂષણ ગણાતો હતો. શ્રી હેમચંદ્રાચાર્યએ અહીં જ પ્રાથમિક શિક્ષણ લીધું હતું. સં. ૧૫૨૨ની આસપાસ ગચ્છનાયક આચાર્ય શ્રી લક્ષ્મીસાગરસૂરિ આશાપલ્લીમાં “જૂઠા-મઉઠા' ના ઉત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. આમ, જૈન સાહિત્યમાં આશાપલ્લીનો ઉલ્લેખ બારમા સૈકાથી સોળમા સૈકા દરમ્યાન અનેક ગ્રંથોમાં મળે છે. અમદાવાદની સ્થાપના થયા બાદ અમદાવાદ શહેરનો વિકાસ થાય તે હેતુથી અહમદશાહ બાદશાહે અને ત્યારબાદ મહેમૂદ બેગડાએ ઘણા શ્રીમંત વેપારીઓને અને શાહુકારોને અમદાવાદમાં આવી વેપાર-ધંધો કરવા માટે આમંત્રણ આપ્યું. ઉપરાંત, આ રાજાઓના મંત્રીઓ મોટે ભાગે જૈન શ્રેષ્ઠીઓ હતા. મંત્રી ગુણરાજ, મંત્રી ગદરાજ, મંત્રી ગલા મહેતા વગેરે ઉપરાંત નગરશેઠ શાંતિદાસ ઝવેરી અને તેમના વંશજોએ રાજનગરમાં જૈન શાસનનો પ્રભાવ વધે તે માટે તન, મન અને ધનથી પુણ્યકાર્યો કર્યા છે. સં. ૧૪૬૮ની આસપાસના સમયમાં વિદ્યમાન સંઘવી ગુણરાજ અમદાવાદના બાદશાહ અહમદશાહનો માનીતો હતો. ગુણરાજ પોતે આચાર્ય જ્ઞાનસાગરસૂરિ અને આચાર્ય સોમસુંદરસૂરિનો ભક્ત હતો. સં. ૧૪૬૮ના મહાદુષ્કાળના સમયે ગુણરાજે સત્રાગાર કાઢી દીનજનોનું રક્ષણ કર્યું હતું. તેણે આચાર્ય સોમસુંદરસૂરિની નિશ્રામાં પાદશાહનું ફરમાન મેળવી એક મોટા સંઘના પતિ તરીકે સં. ૧૪૭૭માં વિમલાચલની યાત્રા કરી હતી. અમદાવાદ શહેરની સ્થાપના સં૧૪૬૭ની આસપાસ થઈ હતી અને આશરે ૧૦ વર્ષ બાદ સં. ૧૪૭૭ની આસપાસ ગુણરાજ, આચાર્ય જ્ઞાનસાગરસૂરિ અને આચાર્ય સોમસુંદરસૂરિની પધરામણી નિમિતે અમદાવાદમાં મોટો મહોત્સવ કર્યો અને પોતાના નાના ભાઈ આંબાકને તે આચાર્યશ્રીઓની નિશ્રામાં દીક્ષા અપાવી, જેનું નામ મંદિર–ગણિ રાખવામાં આવ્યું. અમદાવાદની સ્થાપના થયા બાદ સૌ પ્રથમ વાર આવો નગરપ્રવેશ મહોત્સવ અને દીક્ષા ઉત્સવ થયાં હતાં. સં. ૧૫૨૦ની આસપાસ પોરવાડ જ્ઞાતિના શાહ કલ્વેએ રાજેનગરમાં એક ધર્મશાળા પણ બનાવી હતી તથા પાંચ દેરાસર કરાવ્યાં હતાં. સં. ૧૫૨પથી સં. ૧૫૪૦ દરમ્યાન મંત્રી ગદરાજ અમદાવાદના બાદશાહ મહમૂદ બેગડાનો મંત્રી હતો. અમદાવાદના આચાર્ય For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો સોમદેવસૂરિના ઉપદેશથી તેણે મોટો ગ્રંથભંડાર બનાવ્યો. સં. ૧૫૩૯-૪૦માં જ્યારે ગુજરાત અને માળવામાં મોટો દુકાળ પડ્યો હતો ત્યારે અમદાવાદના શ્રીમાલ મંત્રીઓ-સુંદર તથા ગદરાજે અનેક સ્થળોએ પાણીની પરબો અને દાનશાળાઓ બેસાડીને પ્રજાને મોટી મદદ કરી હતી. મંત્રી ગદરાજે તે સમયે ભટ્ટારક લક્ષ્મીસાગરસૂરિની નિશ્રામાં એક જિનાલયની પ્રતિષ્ઠા કરાવી હતી. દેવધર શ્રીમાલી અને તેના વંશજોએ પણ જૈનશાસનની પ્રભાવના વધારવા અનેક પુણ્ય કાર્યો કર્યા. સં. ૧૫૬૮માં તેના વંશમાં થયેલા સાધુ ચોથાએ અમદાવાદમાં ગ્રંથભંડાર સ્થાપ્યો અને ૪૫ આગામો લખાવ્યા. એ જ વંશના સોનપાલે જૈન ગ્રંથ ભંડાર સ્થાપિત કર્યો, જેમાં સુવર્ણાક્ષરી પ્રતિઓ પણ લખાવી હતી. સોનપાલે અમદાવાદમાં રંગમંડપવાળું મોટું દેરાસર બનાવી પ્રતિષ્ઠા કરાવી હતી. ઉપરાંત, શત્રુંજય, ગીરનાર તીર્થના છ'રી પાળતા સંઘો પણ કાઢ્યા હતા. - આચાર્ય જિનચંદ્રના ઉપદેશથી અમદાવાદમાં શિવા અને સોમજી નામના બે ભાઈઓએ પણ ધર્મકાર્યો માટે ખૂબ જ ધન વાપરી દાનની સરિતા વહેવડાવી. તેઓએ ઘણાં જૈનમંદિરો બંધાવ્યાં, અનેક જૈન પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી અને ઘણા ગ્રંથો તૈયાર કરાવડાવ્યા. અમદાવાદના આજે પણ વિદ્યમાન ધનાસુથારની પોળનું શાંતિનાથનું દેરાસર, મનસુખભાઈ શેઠની પોળનું નમિનાથનું દેરાસર તથા શામળાની પોળનું શામળા પાર્શ્વનાથનું દેરાસર-આ બે ભાઈઓએ બંધાવ્યાં હતાં. શત્રુંજય તીર્થ પર આદિનાથ ચૌમુખજીનું મંદિર “શ્રી શિવા-સોમજીની ટૂક'ના નામથી આજે પણ પ્રસિદ્ધ છે. આદિનાથ ચૌમુખીજીના એ મંદિરની પ્રતિષ્ઠા સં૧૬૭૫માં ભારે ધામધૂમથી સોમજીના પુત્ર રૂપજીએ શ્રીમદ્ જિનરાજસૂરિના શુભ હસ્તે કરાવી હતી. એ સમય દરમ્યાન અન્ય કેટલાક જૈનશ્રેષ્ઠીઓએ પણ રાજનગરમાં જૈન શાસનનો પ્રભાવ વધે તે માટે પોતાનું યોગદાન કર્યું હતું. તે પૈકી મુખ્યત્વે લટકણ શાહ, મૂલા શેઠ અને વીપા પારેખનું યોગદાન નોંધપાત્ર છે. મૂલાશેઠ અને વીપા પારેખે અમદાવાદમાં મોટો ઉત્સવ કર્યો હતો, જેમાં શ્રી વિજયસેનસૂરિને આચાર્ય પદવી આપવામાં આવી હતી. નગરશેઠ શાંતિદાસ ઝવેરીએ સં. ૧૬૮૨માં સરસપુરમાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનું ભવ્ય બાવન જિનાલય બનાવડાવ્યું હતું, તે અગાઉ રાજનગરમાં અને તેની આસપાસનાં પરાંઓમાં અનેક જૈન દેરાસરોનું નિર્માણ થયેલું હતું. આશાપલ્લી રાજ્યનો સમય, કર્ણાવતી રાજ્યનો સમય, અમદાવાદ શહેર વસાવવામાં આવ્યું ત્યારબાદનો બાદશાહી અમલનો સમય અને મુગલ રાજ્યનો અકબર અને જહાંગીરના રાજ્ય અમલ દરમ્યાનનો સમય એ જૈન શાસનના પ્રભાવને વધારવા માટે સાનુકૂળ સમય હતો. જો કે અમદાવાદ શહેરની સ્થાપના થયા બાદ જૂની આશાપલ્લી નગરી અને કર્ણાવતી નગરીનાં ઘણાં જૈનમંદિરોનો નાશ પણ કરવામાં આવ્યો હતો. અને એ જૈન મંદિરોના પથ્થરોનો ઉપયોગ બાદશાહી અમલના આરંભમાં બંધાયેલી મસ્જિદો તથા અન્ય સ્થાપત્યોમાં કરવામાં આવ્યો હતો તેવા સંખ્યાબંધ ઉલ્લેખો ઇતિહાસના ગ્રંથોમાં મળી આવે છે. For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો સં. ૧૯૬૨માં અમદાવાદમાં અનેક જૈન મંદિરો વિદ્યમાન હતાં જેમની સ્થાપના તે અગાઉના બે સૈકા દરમ્યાન થયાના ઉલ્લેખો મળે છે. આ અંગેનું આધારભૂત પ્રમાણ સં. ૧૯૬૨માં રચાયેલી લલિતસાગરની ચૈત્ય પરિપાટીમાં પ્રાપ્ત થાય છે. આ ચૈત્ય પરિપાટીમાં સ્થળની દૃષ્ટિએ રાજનગરના બે સ્પષ્ટ ભાગ પાડવામાં આવ્યા હતાં : ૧. નગરની અંદર આવેલાં દેરાસરો. ૨. નગરની બહાર તથા નગરની આસપાસનાં પરાંઓમાં આવેલાં દેરાસરો. નગરની અંદર આવેલાં મોટા ભાગનાં દેરાસરો આજે વિદ્યમાન છે. પતાસાની પોળ, દોશીવાડા, હાજા પટેલની પોળ, ટીંબલા પાડો (આજની મનસુખભાઈની પોળ), રાજા મહેતાની પોળ, કાળુશીની પોળ, ધનાસુથારની પોળ, દેવસાનો પાડો, પાંજરાપોળ, ઝવેરીવાડ, ઝવેરીવાડમાં આવેલી કોઠારી પોળ, ખેતરપાળની પોળ, ઘાંચીની પોળ, ગાજીપુર (આજની રૂપાસુરચંદની પોળ), લટકણ શાહની પોળ (આજની શામળાની પોળ) વગેરે વિસ્તારોમાં સં. ૧૬૬ર પહેલાનાં-એટલે કે આજથી ૪૦૦ વર્ષ પહેલાનાં-દેરાસરો આજે પણ વિદ્યમાન છે. જ્યારે તે સમયના અમદાવાદનાં જુદાં જુદાં પરાંઓમાં આવેલાં મોટા ભાગનાં દેરાસરો ત્યારબાદ નષ્ટ થઈ ગયાં છે. , ચારસો વર્ષ પહેલાંના તે સમયે અમદાવાદની આસપાસનાં પરાંઓમાં ભવ્ય જિનાલયો વિદ્યમાન હતાં. અસાઉલિમાં ભાભા પાર્શ્વનાથના દેરાસર સહિત પાંચ દેરાસરો; ઉપરાંત ઇલંપુરિ, જઈપુરિ, પ્રેમાપુર, બીબીપુર, હબદિપુર, સકંદરપુર, અહિમદપુરિ, નઝામપુર, બાધીનપુર, રક્તપુર, વાડજ, કાસમપુર, ઉસ્માનપુરા, વજીરપુર, શેખપુર, માદલપુર, કોચરબ વગેરે પરાંવિસ્તારોમાં અનેક ભવ્ય જિનાલયો વિદ્યમાન હતાં. રાજપુરમાં તે સમયે નેમિનાથ, શીતલનાથ, આદિનાથ, મહાવીરસ્વામીનાં કુલ ચાર દેરાસરો વિદ્યમાન હતાં. તે પૈકીનું કોઈ દેરાસર આજે વિદ્યમાન નથી. આવાં નષ્ટ થઈ ગયેલાં દેરાસરો અંગેની વિસ્તૃત નોંધનું એક અલગ પ્રકરણ આ ગ્રંથમાં આપવામાં આવેલું છે. મુગલ રાજ્ય અમલ દરમ્યાન ઔરંગઝેબે અમદાવાદમાં પ્રવેશ કર્યો ત્યારબાદ અનેક જૈનમંદિરો તોડી નાંખવામાં આવ્યાં. નગરશેઠ શાંતિદાસ ઝવેરીએ સં. ૧૬૮૨માં બંધાવેલું સરસપુરનું શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનું દેરાસર માત્ર વીસ જ વર્ષમાં ઔરંગઝેબ દ્વારા ખૂબ જ ક્રૂર રીતે તોડી નાંખવામાં આવ્યું. તે સમયે પરાં વિસ્તારનાં પણ અનેક જૈનમંદિરો તૂટી ગયાં હશે કારણ કે સં૧૮૨૧માં રચાયેલી ચૈત્ય પરિપાટીમાં પરાં વિસ્તારના એક પણ દેરાસરનો ઉલ્લેખ પ્રાપ્ત થતો નથી. નગરશેઠ શાંતિદાસ ઝવેરીએ લાખો રૂપિયાના ખર્ચે બંધાવેલ ચિંતામણિ પાર્શ્વનાથનું ભવ્ય બાવન જિનાલય માત્ર વીસ વર્ષમાં નષ્ટ થઈ ગયું અને આજે તો એ મંદિર ચોક્કસ ક્યા સ્થળે હતું તે પણ શોધવું મુશ્કેલ થઈ પડે એમ છે ! - શ્રી સંઘે બાંધેલાં મંદિરો તોડી શકાય પરંતુ, ચતુર્વિધ સંઘની એકે એક વ્યક્તિના હૃદયમાં For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો બિરાજમાન અરિહંત ભગવાન પ્રત્યેની શ્રદ્ધાને તોડી ન શકાઈ ! એ શ્રદ્ધા તો વધુ ને વધુ બળવાન બનતી ગઈ, દઢ થતી ગઈ, અવિચલ થતી ગઈ. જિનશાસન પ્રત્યેની આ શ્રદ્ધાનો મંગલદીવો ક્યારેય પણ, એક ક્ષણ માટે પણ, ઓલવાયો નહીં અને સતત પ્રજ્વલિત રહ્યો. એ મહાઆપત્તિના કાળે નગરશેઠ શાંતિદાસ ઝવેરીએ ભારે હૈયે પરંતુ ઠંડે કલેજે એ ઘા સહન કર્યો અને અદ્વિતીય સંયમ દાખવ્યો. એમણે એ તોફાની વાવાઝોડાના સમયને શાંતિથી પસાર થવા દીધો. કટ્ટર ઇસ્લામવાદનું એ વાવાઝોડું થોડુંક નુકસાન તો કરી જ ગયું; પરંતુ જેવો થોડો અનુકૂળ સમય રાજકીય વાતાવરણમાં આવ્યો કે તરત જ જિનમંદિરો બાંધવાનાં પુણ્યકાર્યોનો પુનઃ આરંભ થઈ ગયો. અમદાવાદ-રાજનગરે થોડાક સમય માટે પોતાનાં અંગો સંકોચી લીધાં; થોડાક સમય માટે જિનશાસનની આરાધના ભોંયરાઓમાં પ્રવેશી, પરંતુ રાજકીય અંધાધૂંધીનાં વાદળો જેવાં વીખરાયાં, જેવો નવો સૂર્યોદય થયો કે તરત જ જૈનમંદિરોનાં શિખરો પર “જૈન” જયતિ શાસનમ્” ના સૂરો રેલાવતી ધજાઓ પુનઃ ફરકવા માંડી. નગરશેઠ શાંતિદાસ ઝવેરી અને ચિંતામણિ પાર્શ્વનાથનું એ ભવ્ય જિનાલય એ બંને વિશેની નોંધ આ ગ્રંથમાં અન્યત્ર આપવામાં આવેલી છે. સં. ૧૭૦૦ની આસપાસ બની ગયેલી ચિંતામણિ પાર્શ્વનાથની આ દુર્ઘટના બાદ થોડોક સમય મુગલ શાસનની પકડ ગુજરાતમાં રહી અને ત્યારબાદ મુગલ સુબાઓએ પોતાને હસ્તક સત્તા લઈને રાજ્ય અમલ શરૂ કર્યો. મુગલ સત્તાના છેલ્લાં ૫૦-૬૦ વર્ષ દરમ્યાન ઘણી રાજકીય અંધાધૂંધીઓ વર્તાવા લાગી. અંધાધૂંધી અને અરાજકતાના તેવા વાતાવરણમાં પણ બરાબર સો વર્ષ પછી એટલે કે સં. ૧૮૦૦ની આસપાસ નગરશેઠ શાંતિદાસ ઝવેરીના વંશજ નગરશેઠ શ્રી ખુશાલચંદ સં. ૧૭૦૦ દરમ્યાન ચિંતામણિ પાર્શ્વનાથના દેરાસરમાંથી ખસેડી લીધેલી પ્રતિમાઓ પૈકીની કેટલીક પ્રતિમાઓની પુનઃ પ્રતિષ્ઠા કરાવી. એમણે વાઘણપોળમાં આવેલા આદીશ્વર ભગવાનના ભોયરામાં તથા જગવલ્લભ પાર્શ્વનાથના દેરાસરમાં આદીશ્વર ભગવાનની પ્રતિમાઓ પ્રતિષ્ઠિત કરાવી. તે સમયની પ્રતિમા સંભવનાથ ભગવાનના ભોંયરામાં પણ બિરાજમાન થયેલી છે. તે સમયની એટલે કે સં. ૧૬૮૨માં અંજનશલાકા થયેલી કેટલીક પ્રતિમાઓ આજે પણ અમદાવાદનાં કેટલાંક દેરાસરોમાં બિરાજમાન છે. પાંજરાપોળમાં આવેલ શાશ્વતાજીની ખડકીમાં શાશ્વતા વર્ધમાન, મુલેવા પાર્શ્વનાથની ખડકીમાં આવેલા મુલેવા પાર્શ્વનાથ, નિશા પોળમાં જગવલ્લભ પાર્શ્વનાથનાં દેરાસરમાં આવેલ શ્રી આદિનાથ, શાંતિનાથની પોળમાં આવેલ શાંતિનાથજીના દેરાસરમાં આવેલ એક પ્રતિમાજી, ધનાસુથારની પોળમાં આવેલ મહાવીર સ્વામી તથા હરિપુરામાં વિદ્યમાન વાસુપૂજ્ય સ્વામીના દેરાસરમાં બિરાજમાન સંભવનાથ ભગવાન, ઝવેરીવાડમાં આવેલ સંભવનાથની ખડકીમાં સંભવનાથ ભગવાનના દેરાસરમાં શ્રી ધર્મનાથ, શ્રી મહાવીર સ્વામી વગેરે પ્રતિમાજીઓ પર સં. ૧૬૮૨ના મૂર્તિલેખ છે. મૂર્તિઓની આ જાળવણી અને સાચવણી અને તે અંગે ઘણીવાર જાનના જોખમે પણ લેવાયેલી કાળજી એ જૈન ચતુર્વિધ સંઘની ખૂબ જ નોંધપાત્ર લાક્ષણિકતા છે. વર્ષો સુધી મકાનોનાં ભોયરાંઓમાં કે ઉપરના માળામાં આવેલી નાની-નાની ઓરડીઓમાં કે જિનાલયોનાં ભોંયરાંઓમાં આ પ્રતિમાઓ કેવાં ? For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો અને ભક્તિપૂર્વક આરાધવામાં આવી હશે ! આ સમય દરમ્યાન નગરશેઠ શ્રી ખુશાલચંદ અને પાંજરાપોળમાં રહેતા કપૂરચંદ ભણશાળીને અનેક રાજકીય આફતોનો સામનો કરવો પડ્યો. મુસ્લિમ રાજ્ય અમલના છેલ્લાં ૫૦ વર્ષ અને મરાઠી સત્તા કાળના ૬૦-૭૦ વર્ષ એમ આશરે ૧૦૦થી વધુ વર્ષ દરમ્યાન આ રાજનગરે અનેક ચડતી-પડતીઓ જોઈ. આ શહેરને રાજ્યસત્તાઓએ બરબાદ કરવામાં કોઈ કમી રાખી નથી. આ સમય દરમ્યાન નવાં મંદિરોનાં બાંધકામની પ્રવૃત્તિ ખૂબ જ ધીમી પડી ગઈ. તેમ છતાંય સં. ૧૭૦૧ થી સં. ૧૮૩૬ દરમ્યાન અમદાવાદમાં આશરે ૨૫ જિનાલયોનું નિર્માણ થયું હતું. આ રાજકીય આફતો તથા કિન્નાખોરીને કારણે નગરશેઠ શ્રી ખુશાલચંદને કેટલોક સમય અમદાવાદ પણ છોડવું પડ્યું હતું. કપૂરચંદ ભણશાળી જેવાનું રાજકીય કિન્નાખોરી અને વ્યાવસાયિક હરીફાઈને કારણે ઘાતકીપણે ખૂન કરવામાં આવ્યું હતું. નગરશેઠ ખુશાલચંદ તથા કપૂરચંદ ભણશાળીના જીવનપ્રસંગોની નોંધ આ ગ્રંથના અન્ય પ્રકરણમાં મૂકવામાં આવેલી છે. આ સમય દરમ્યાન પતાસાની પોળના જૈન શ્રેષ્ઠી લાલા હરખચંદે મરાઠા સરદાર શેલકરના જુલ્મમાંથી શહેરની પ્રજાને ઉગારવા માટે મહાન ત્યાગનું દષ્ટાંત પૂરું પાડ્યું. મરાઠા સરદાર શેલકરે શહેરના લોકો પાસેથી આકરો વેરો લેવાનું નક્કી કર્યું ત્યારે લાલા હરખચંદે શેલકરને એક લાખ રૂપિયા આપી એ વખતે શહેરના લોકો પાસેથી વેરો ન લેવા દીધો. તે સમયના એક લાખ રૂપિયાની આજે કેટલી કિંમત ગણાય તેનો અંદાજ પણ આવી શકે તેમ નથી ! લક્ષ્મીનું ઉપાર્જન કરનારા રાજનગરના જૈન શ્રેષ્ઠીઓ સમય આવે સૌના રક્ષણ અને કલ્યાણ માટે લક્ષ્મીનો કેવો મહાન ત્યાગ કરે છે તેનું આ જ્વલંત અને વિરલ દષ્ટાંત છે. ધન્ય છે આવા ત્યાગવીર, દાનવીર જૈનશ્રેષ્ઠીઓને ! તેઓના આવા મહાન ત્યાગનું સ્મરણ કરતાં આપણાં મસ્તક ઉન્નત થઈ જાય છે. 'આ લાલા હરખચંદ શેખના પાડામાં આવેલું શીતલનાથ ભગવાનનું દેરાસર બંધાવ્યું હતું. પતાસાની પોળમાં આજે પણ ‘લાલાનો ખાંચોનામનો વિસ્તાર લાલા હરખચંદના નામ સાથે જોડાયેલો છે. સં. ૧૮૩૬ દરમ્યાન (ઈ. સ. ૧૭૮૦માં) કંપની સરકાર વતી બંગાળના લશ્કરના બિગ્રેડીયર જનરલ ગોડાર્ડ મરાઠી પેશ્વાના ઑફિસરો પાસેથી અમદાવાદ મેળવવાનો પ્રયત્ન કર્યો. તે માટે એણે અમદાવાદ પાસે આવીને પડાવ નાંખ્યો. અમદાવાદના ખાનજહાંન દરવાજા પાસેની દીવાલોમાં ગાબડાં પાડ્યાં. જનરલ ગોડાર્ડના લશ્કરથી શહેરની પ્રજા અને માલ-મિલકતને બચાવવા માટે શહેરના આગેવાન નાગરિકોનું એક પ્રતિનિધિમંડળ નગરશેઠ નથુશા શેઠની For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો આગેવાની હેઠળ જનરલ ગોડાર્ડને મળવા માટે ગયું. વાટાઘાટો અને ચર્ચા-વિચારણાને અંતે જનરલ ગોડાર્ડે પોતાના નામે તા. ૧૧મી ફેબ્રુઆરી ઈ. સ. ૧૭૮૦ (સં. ૧૮૩૬ આસપાસ)ના રોજ પર્શીયન ભાષામાં જાહેરનામું (Manifesto) બહાર પાડ્યું, એ જાહેરનામામાં નગરશેઠ નથુશાનું નામ મોખરે હતું૧પ. ત્યારબાદ એક વર્ષ પછી જ એટલે કે ઈ.સ. ૧૭૮૧ના માર્ચમાં જેમ્સ ફોર્બ્સ સાહેબ અમદાવાદમાં આવ્યા. તે સમયે અમદાવાદની જે સ્થિતિ હતી તેનું વર્ણન કરતાં તેઓ લખે છે કે : ८ ‘‘વટવાથી અમદાવાદ આવતાં જ્યાં હારબંધ દુકાનો અને બજા૨ો હતાં ત્યાં તૂટી પડતાં મહેલો અને ખંડેરો દેખાતાં હતાં. શૂન્ય સ્મશાન જેવી ભયંકર શાંતિ વ્યાપી રહી હતી. મોટી રાજધાનીના શહેરની નજીક આવીએ છીએ એમ લાગતું નહીં. એક માણસ પણ નજરે ચઢતું નહીં. છેક શહેરના કોટ સુધી ખંડેરો હતાં. એમાં ચોરો, ઘુવડો, શિયાળો અને વાંદરા વસતા હતાં. એમના ત્રાસે (મરાઠી રાજ્ય સત્તાના) આ સુંદર આબાદ જિલ્લાને રણ જેવો બનાવી મૂક્યો છે. અને હજારો ઉદ્યોગી માણસો દ૨ વર્ષે શહેર છોડી કોઈ દયાળુ સત્તાવાળા રાજ્યની છાયામાં જતા રહે છે’૧૬. પેશ્વાનો સઘળો મુલક અંગ્રેજોના હાથમાં આવ્યા બાદ ઈ. સ. ૧૮૧૭માં ગાયકવાડની સાથે કોલ-કરાર કરીને અંગ્રેજોએ અમદાવાદની સ્વતંત્ર હકૂમત પોતાને હાથે લીધી. આમ, સં. ૧૮૭૩થી સં. ૨૦૦૩ (ઈ. સ. ૧૮૧૭ થી ઈ. સ. ૧૯૪૭) આશરે ૧૩૦ વર્ષ અંગ્રેજ રાજ્યનો અમલ રહ્યો. આ ૧૩૦ વર્ષના રાજ્ય અમલ દરમ્યાન રાજનગરમાં જૈન અગ્રણી શ્રેષ્ઠીઓએ ખૂબ જ કુનેહપૂર્વક અને દીર્ઘદ્રષ્ટિપૂર્વક, બહુધા અંગ્રેજ સરકારનો સહયોગ પ્રાપ્ત કરીને, જૈન શાસન તેમજ સમાજકલ્યાણનાં ક્ષેત્રો ઉપરાંત, શૈક્ષણિક ક્ષેત્રે તેમજ સાહિત્ય ક્ષેત્રે એમ અનેકવિધ ક્ષેત્રોની પ્રવૃત્તિઓમાં યોગદાન આપ્યું. અંગ્રેજ શાસન શરૂઆતનાં વર્ષોમાં નગરશેઠ વખતચંદ, નગરશેઠ નથુશા, નગરશેઠ હેમાભાઈ, નગરશેઠ પ્રેમાભાઈ, શેઠ ઉમાભાઈ રૂપચંદ, શેઠાણી હરકુંવર, શેઠ હઠીસિંહ કેસરીસિંહ, રુક્મિણી શેઠાણી, શ્રી મગનભાઈ કરમચંદ, મગનભાઈ વખતચંદ અને ત્યારબાદ શેઠ દલપતભાઈ ભગુભાઈ, ગંગા શેઠાણી, શેઠશ્રી મનસુખભાઈ ભગુભાઈ, શેઠ શ્રી લાલભાઈ દલપતભાઈ, શેઠ જમનાભાઈ ભગુભાઈ, શેઠ ચીમનભાઈ નગીનદાસ, શેઠ લલ્લુભાઈ રાયચંદ ઝવેરી, શેઠ ભોળાભાઈ જેસીંગભાઈ ઝવેરી, શ્રી જેસીંગભાઈ હઠીસિંહ, શેઠ શ્રી અંબાલાલ સારાભાઈ, શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈ વગેરે જૈન શ્રેષ્ઠીઓએ રાજનગરના જૈનશાસનની ભવ્ય પરંપરાને જાળવી રાખી, એટલું જ નહીં એ પરંપરાને વધુ ને વધુ યશોજ્જ્વલ બનાવી. શ્રેષ્ઠીઓના આ નામોની યાદી ઘણી લાંબી થાય તેવી છે જે પૈકી મુખ્ય નામો અહીં સમાવ્યાં છે. અંગ્રેજ શાસનના રાજ્ય અમલ દરમ્યાન નગરશેઠ વખતચંદે ઝવેરીવાડમાં જિનમંદિરો બંધાવ્યાં. નગરશેઠ શાંતિનાથ શેઠના સ્મરણાર્થે આદીશ્વર પ્રભુને મંદિરમાં બેસાડ્યા. નગરશેઠ નથુશાએ ચિંતામણિ પાર્શ્વનાથનું દેરાસર કરાવ્યું. નગરશેઠ વખતચંદે ઝવેરીવાડમાં અજિતનાથ, For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો મહાવીર સ્વામી તથા શ્રી સંભવનાથ વગેરેનાં દેરાસરો બંધાવ્યાં. એ સમયે ઝવેરીવાડામાં સત્તાવીશ દેરાસર શોભતાં હતાં. સં. ૧૮૬૪માં તેમણે સંઘપતિ થઈને શત્રુંજય-ગિરનારનો મોટો સંઘ કાઢ્યો. અમદાવાદના નગરશેઠ પદની પરંપરામાં નગરશેઠ વખતચંદ પછી તેમના પુત્ર હેમાભાઈ આ પદ શોભાવે છે. પોતાના પૂર્વજોની જેમ જ તેઓ પણ જૈનધર્મ અને જૈનધર્મના તીર્થસ્થાનોના વિકાસની અનેક ઘટનાઓ સાથે સંકળાયેલ છે. તેમણે પાલીતાણામાં ગિરિરાજ શત્રુંજય પર ‘હિમાવસીની ટૂંક’ અને ‘નંદીશ્વર દ્વીપની (ઊજમફઈની) ટૂંક' બંધાવી હતી. તેમણે ત્રીસેક જેટલા સંઘો કાઢ્યા હતા. શેઠ હેમાભાઈએ પોતાને ઘેર એક દેરાસર કર્યું હતું અને તેમાં રત્નની પ્રતિમા પધરાવી હતી. અમદાવાદના નગરશેઠ તરીકે અમદાવાદનો અને તેની સાથે એની પ્રજાનો વિકાસ થાય તે હેતુથી તેઓએ ખૂબ જ દીર્ઘદ્રષ્ટિપૂર્વક કેટલીક સંસ્થાઓ સ્થાપી હતી, વિકસાવી હતી. ‘ગુજરાત વર્નાક્યુરલ સોસાયટી' ને તેમજ અમદાવાદમાં સ્થપાયેલી ગુજરાત કૉલેજને તેમણે સારી એવી રકમની મદદ કરી હતી. અમદાવાદની મ્યુનિસિપાલિટીની સ્થાપનામાં પણ એમણે અસરકારક ભાગ ભજવ્યો હતો. અમદાવાદની પાંજરાપોળના વહીવટમાં તેમણે ખૂબ જ સક્રિય રસ લીધો હતો. ઉપરાંત, તે સમયે ગુજરાતી અંગ્રેજી કન્યાશાળાને સ્થાપવામાં અને વિકસાવવામાં તેમનો ફાળો નોંધપાત્ર હતો. ત્યારબાદ નગરશેઠ શ્રી હેમાભાઈના પુત્ર પ્રેમાભાઈ નગરશેઠનું પદ શોભાવે છે. પ્રેમાભાઈના પ્રમુખપદ નીચે સં. ૧૯૩૬માં હિન્દુસ્તાનના શ્રી સકળ સંઘને એકત્રિત કરી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીનું બંધારણ ઘડવામાં આવ્યું હતું. જૈન તીર્થોનો વહીવટ તેમજ પ્રતિનિધિત્વ કરનાર શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી આજે પણ ભારતના સમગ્ર શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સમાજનું પ્રતિનિધિત્વ કરે છે અને ત્યારથી કે આજ દિન સુધી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીનો વહીવટ અમદાવાદમાંથી જ થાય છે. ૯ · નગરશેઠ પ્રેમાભાઈએ ગિરિરાજ શત્રુંજય ઉપર પાંચ લાખ રૂપિયાના ખર્ચે ‘શેઠ પ્રેમાભાઈની ટૂંક' બંધાવી હતી અને પાલીતાણા ગામમાં ધર્મશાળા પણ બંધાવી હતી. આ ઉપરાંત, અનેક જગ્યાએ ધર્મશાળાઓ બંધાવવા માટે તેમણે દાનની સરિતા વહેવડાવી હતી. અમદાવાદમાં ઝવેરીવાડામાં તેમણે સં. ૧૯૦૫માં મહાવીર સ્વામીનું દેરાસર બંધાવ્યું હતું; ઉપરાંત પાંજરાપોળો બંધાવવામાં ઘણી આર્થિક સહાય કરી હતી. વળી, કેરિયાજી અને પંચતીર્થીનો મોટો સંઘ કાઢીને ઘણા જૈનોને યાત્રા કરાવી હતી. સં. ૧૯૧૭ના દુષ્કાળ વખતે ‘દુષ્કાળ સહાય ફંડ'માં તેમણે રૂ. ૨૦,૦૦૦ની મદદ કરી હતી. સં. ૧૯૧૨માં અમદાવાદમાં ‘હઠીસિંહ એન્ડ પ્રેમાભાઈ હૉસ્પિટલ' બંધાવવામાં અને નિભાવવામાં ઘણી મોટી સખાવત કરી હતી. કાળક્રમે આ હૉસ્પિટલ ‘સિવિલ હૉસ્પિટલ' તરીકે પ્રસિદ્ધ થઈ. આજે ગુજરાતની સૌથી મોટી એવી અમદાવાદની આ સિવિલ હૉસ્પિટલના આદ્યસ્થાપકો શેઠ પ્રેમાભાઈ અને શેઠ હઠીસિંહ હતા. નગરશેઠ પ્રેમાભાઈએ પોતાના પિતાના નામે પુસ્તકાલયની સ્થાપના થાય તે હેતુથી રા-૨ For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૦ રાજનગરનાં જિનાલયો ‘હિમાભાઈ ઇન્સ્ટિટ્યૂટ’ને મોટી રકમની સખાવત કરી હતી. અમદાવાદમાં આવેલા પ્રેમદરવાજા' અને “પ્રેમાભાઈ હોલ' તેમના નામ સાથે જોડાયેલા છે. હઠીસિંહ કેસરીસિંહ ખૂબ જ ઉદાર, વિચારવંત અને ગરીબોનું રક્ષણ કરનાર મહાપુરુષ થઈ ગયા. સં. ૧૯૦૧માં તેમણે દિલ્હી દરવાજા બહાર એક વિશાળ, બાવન જિનાલયના મંદિરનું ખાતમુહૂર્ત કર્યું. મંદિરનું કામ પૂરું થાય તે પહેલાં તેઓનું અવસાન થયું. પરંતુ, તેઓનું અધૂરું રહેલું સ્વપ્ન તેમનાં પત્ની હરકુંવર શેઠાણીએ સાકાર કર્યું. હરકુંવર શેઠાણીએ પતિએ ધાર્યા કરતાં પણ વધારે મોટા પાયા પર જિનાલયનો વિસ્તાર કર્યો. ગુજરાત-કાઠિયાવાડમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં મિસ્ત્રીઓ બોલાવ્યા. બે વર્ષમાં જ આવા ભવ્ય બાવન જિનાલયનું કામ સંપૂર્ણ થયું અને સં. ૧૯૦૩ના મહા વદ પાંચમે જિનાલયમાં ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાયો. તે સમયે દેશ-દેશાવરના સંઘોને તથા સાધુ-સાધ્વીઓને નિમંત્રણ આપવામાં આવ્યું હતું, બહારથી એક લાખ માણસો પ્રતિષ્ઠામાં ભાગ લેવા આવ્યા હતા. આટલી મોટી સંખ્યામાં બહારથી આવેલા આમંત્રિતો અને રાજનગરનો સમગ્ર જૈન સમુદાય આ પ્રતિષ્ઠામહોત્સવમાં એકત્રિત થયો હતો. ઉલ્લાસ અને ઉમંગના એ વાતાવરણમાં સૌને ચતુર્વિધ સંઘની શક્તિની પ્રતીતિ થઈ. રાજનગરના સંઘે અને ખાસ તો હરકુંવર શેઠાણીના નેતૃત્વ અને વ્યવસ્થાશક્તિના ગુણોએ અભુત વ્યવસ્થા કૌશલ દાખવી બતાવ્યું. ખૂબ જ ધામધૂમપૂર્વક આ જિનાલયની પ્રતિષ્ઠાનો મહોત્સવે પાર પાડવામાં આવ્યો અને આમ જૈનશાસનની ગૌરવપૂર્ણ ગાથાનું એક વિશેષ પ્રકરણ ઇતિહાસમાં ઉમેરાયું ! હઠીસિંહનું આ ભવ્ય બાવન જિનાલય આજે પણ અમદાવાદનાં પ્રસિદ્ધ સુંદર સ્થાપત્યોમાંનું એક છે. ઈ. સ. ૧૮૧૭માં અંગ્રેજ રાજ્ય અમલ શરૂ થયાના ૩૦ જ વર્ષ બાદ ઈ. સ. ૧૮૪૭માં (સં૧૯૦૩માં) હઠીસિંહના આ દેરાસરે રાજનગરના જૈન પરંપરાના ઇતિહાસને એક નવો વળાંક આપ્યો. અંગ્રેજ રાજ્ય વ્યવસ્થામાં શાંતિ અને સલામતીની જે પ્રાપ્તિ થઈ હતી તેના કારણે ફરી પૂર જોશમાં જૈન મંદિરોનાં નિર્માણનું કાર્ય શરૂ થયું. મુગલ રાજ્યસત્તાના અમલના છેલ્લા પચાસ વર્ષ, મરાઠા રાજ્ય સત્તાના આશરે ૭૦ વર્ષ અને ત્યાર પછીના અંગ્રેજ રાજ્ય સત્તાના શરૂઆતનાં ૩૦ વર્ષ-આમ છેલ્લાં ૧૫૦ વર્ષથી જૈન શાસનનો પ્રભાવ વધે તેવા ઉત્સવો, મોટા સંઘો, મંદિર નિર્માણનાં કાર્યો વગેરે મંદ પડી ગયાં હતાં. અંગ્રેજ શાસન દરમ્યાન અનેક જૈન-હિંદુ કુટુંબો શાંતિ અને સલામતીને કારણે અમદાવાદમાં વસવાટ માટે આવવા માંડ્યાં. જે વિસ્તારો ઉજ્જડ અને વેરાન હતા તે વિસ્તારોમાં ફરી પાછા ઘર અને દુકાનો થવા માંડ્યાં. શહેરની પ્રજાનો પ્રાણ ફરી ધબકવા માંડ્યો. જૈન શાસન પ્રત્યેની શ્રદ્ધાનો મંગલદીવો જે ચતુર્વિધ સંઘની એકેએક વ્યક્તિમાં સતત પ્રજ્વલિત હતો જ તે હવે કોઈપણ જાતના ડર વિના શહેરના રાજમાર્ગો પર પ્રગટવા માંડ્યો. શિલ્પ અને સ્થાપત્યની પ્રવૃત્તિઓ ધમધમવા માંડી. ગુજરાતમાંથી શિલ્પ અને સ્થાપત્યે કાયમ માટે વિદાય લઈ લીધી છે તેવી For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ રાજનગરનાં જિનાલયો માન્યતા ખોટી પડવા માંડી અને ગુજરાતના કારીગરોનું શિલ્પવિધાન અને સ્થાપત્ય-કૌશલ મરી પરવાર્યું ન હતું તેની સ્પષ્ટ પ્રતીતિ હઠીસિંહનાં દહેરાના શિલ્પસ્થાપત્યે સૌને કરાવી. જાણે કે અંધકારનો યુગ પૂર્ણ થયો અને ગુજરાતની જૈન સંસ્કૃતિની અસ્મિતા જૈન મંદિરોનાં શિલ્પસ્થાપત્ય દ્વારા ઉદિત થઈને સર્વત્ર ઉજાસ રેલાવવા લાગી. સં. ૧૯૦૩માં હઠીસિંહના દહેરાની પ્રતિષ્ઠાના સમયે અંજનશલાકા થયેલી ઘણી પ્રતિમાઓ ત્યારબાદ રાજનગરના વિવિધ જૈન દેરાસરોમાં પ્રતિષ્ઠિત થવા લાગી. તદુપરાંત, કેટલીક ધાતુની પ્રતિમાઓ ઘર દેરાસરોમાં પણ બિરાજમાન થઈ. તે સમય દરમ્યાન અને ત્યારબાદ જે જૈનમંદિરોનું નિર્માણ થયું તે સ્થાપત્ય અને શિલ્પ-કલા વિધાનની દષ્ટિએ બેનમૂન થવા માંડ્યું. નગીના પોળનું આદિનાથજીનું દેરાસર, પતાસા પોળનું વાસુપૂજ્યજીનું દેરાસર, દોશીવાડાની પોળનું અષ્ટાપદજીનું દેરાસર, ટંકશાળમાં આવેલું શ્રેયાંસનાથનું દેરાસર, ખાડિયા ચાર રસ્તા પાસે મુખ્ય માર્ગ ઉપર આવેલું સંભવનાથજીનું દેરાસર, ગુસાપારેખની પોળનું ધર્મનાથજીનું દેરાસર વગેરે દેરાસરોનું નિર્માણ કાર્ય તથા ઘણાં પ્રાચીન દેરાસરોના જીર્ણોદ્ધારનાં કાર્યો પૂર જોશમાં આરંભાયાં. આમ, રાજનગરનાં જૈન મંદિરોમાં ટાંકણાંનું સુમધુર સંગીત ફરી ગુંજવા માંડ્યું. - હઠીસિંહના દેરાસરના નિર્માણ કાર્ય ઉપરાંત પણ હરકુંવર શેઠાણીએ ધર્મ, કેળવણી, આરોગ્ય તથા સમાજહિતના ક્ષેત્રે અનેક કાર્યો કરીને સમગ્ર ગુજરાતના ઇતિહાસમાં એક આદર્શ સ્ત્રીરત્ન તરીકેનું સ્થાન પ્રાપ્ત કર્યું. એ જમાનામાં તેમણે લાખો રૂપિયાનો ખર્ચ કરીને અનેક દેરાસરોનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. વળી સિદ્ધાચલજીનો સંઘ કાઢ્યો હતો એટલું જ નહિ તે સમયે ઠેઠ સમેતશિખરજીનો સંઘ પણ કાઢ્યો હતો. | ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ સ્થાપેલી કન્યાશાળા માટે શેઠાણી હરકુંવર બાઈએ ઘણી મોટી રકમ સખાવતમાં આપી હતી. તેમનાં આવાં શુભ કાર્યો માટે નામદાર મુંબઈ સરકારે તેઓને શાબાશી આપી હતી અને “નેક નામદાર સખાવતી બહાદુર' એવો માનભર્યો અને મોટો ઇલ્કાબ નવાજેશ કર્યો હતો. તેમણે ટંકશાળમાં દેરાસર બંધાવ્યું હતું. ઉપરાંત, પતાસાની પોળના શ્રેયાંસનાથના દેરાસરનો જીર્ણોદ્ધાર પણ કરાવ્યો હતો. હવે રાજનગર ગુજરાતનું શૈક્ષણિક ધામ બનવાની દિશામાં પ્રગતિ કરવા લાગ્યું. - શેઠ હઠીસિંગ અને શેઠ હિમાભાઈના સમય દરમ્યાન જ શેઠ મગનભાઈ કરમચંદે શાસન પ્રભાવનામાં પોતાનો બહુમૂલ્ય ફાળો આપ્યો. સં. ૧૮૯૯માં માત્ર ૨૦ વર્ષની ઉંમરે એમણે શેઠ હઠીસિંહ અને શેઠ હિમાભાઈ સાથે મળીને પંચતીર્થીનો સંઘ કાઢ્યો હતો. તેમણે સ્ત્રી કેળવણીને અગ્રિમતા આપી અને સં૧૯૦૭માં (ઈ. સ. ૧૮૫૦-૫૧માં) તે સમયે રૂ૨૦,૦૦૦) આપી કન્યાશાળા શરૂ કરાવી. અમદાવાદની આ સૌ પ્રથમ કન્યાશાળા હતી. કન્યાશાળા શરૂ કરવી એ કામ એ જમાનામાં ભારે હિંમતનું અને સુધારાનું ગણાતું. શેઠ મગનભાઈએ એ કાર્ય માત્ર ૨૭ વર્ષની ઉંમરે શરૂ કર્યું. ધન્ય છે એ યૌવનને ! For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો સમાજકલ્યાણનાં અને ધર્મનાં કાર્યોને ખ્યાલમાં રાખીને સરકારે તેમને સં. ૧૯૦૭ના આસો સુદ પાંચમને દિવસે “રાવ બહાદુર' નો ઈલ્કાબ આપ્યો હતો. હાલની કેલિકો મિલ તેમણે શરૂ કરેલી. અમદાવાદમાં જૈનોને રહેવાની સુવિધા પૂરી પાડવા માટે તેમણે એ જમાનામાં એક ધર્મશાળા બંધાવી હતી. અમદાવાદ રેલ્વે સ્ટેશનથી સારંગપુર જવાના રસ્તા ઉપર એ ધર્મશાળા આવેલી હતી. એમણે ઈ. સ. ૧૮૫૬-૫૭નાં અરસામાં ઘી કાંટા પાસે વિશાળ જગ્યામાં એક વાડી બંધાવી હતી. જે જૈન સમાજના ધાર્મિક ઉત્સવો-પર્વો તથા સંમેલનો વગેરે માટે એક સાંસ્કૃતિક કેન્દ્ર બની ગઈ હતી. સં૧૯૧૨માં દોશીવાડાની પોળમાં રૂા. ૬૫,૦૦૦)-ના ખર્ચે તેમણે અષ્ટાપદજીનું સુંદર કલાત્મક નવું મંદિર બંધાવ્યું. વળી તેમણે કામેશ્વરની પોળના જૈન દેરાસરનો તથા શેખના પાડાના અજિતનાથના દેરાસરજીનો જીર્ણોદ્ધાર કરાવ્યો. આમ, ધાર્મિક, શૈક્ષણિક તેમજ ઔદ્યોગિક એમ અનેકવિધ ક્ષેત્રે તેઓએ રાજનગરના વિકાસમાં પોતાનો બહુમૂલ્ય ફાળો આપ્યો. આ સમય દરમ્યાન જ મગનભાઈ વખતચંદે અમદાવાદના સાંસ્કૃતિક વિકાસમાં પોતાનું આગવું યોગદાન કર્યું હતું. ઈ. સ. ૧૮૫૦માં (સં. ૧૯૦૬માં) “અમદાવાદનો ઇતિહાસ' નામનો ગ્રંથ તેમણે અમદાવાદની પ્રજાને ચરણે અર્પણ કર્યો હતો. આજે પણ સમગ્ર ગુજરાતની પ્રજા તે માટે તેમની ઋણી બની રહી છે. પ્રસ્તુત ઇતિહાસના ગ્રંથમાં ખાસ તો અમદાવાદની તે સમય દરમ્યાનની (ઈ. સ. ૧૮૫૦) પોળો, લત્તાઓ તથા વિસ્તારોનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે, જેમાં જે તે પોળોમાં આવેલ જૈન દેરાસરોની સંખ્યાનો ઉલ્લેખ તેમણે ખાસ કર્યો છે. માંડવીની પોળમાંની નાગજી ભૂદરની પોળમાં દેરાસર પાસેની હવેલી તેમનું નિવાસસ્થાન હતું. આપણા આ ગ્રંથમાં અમદાવાદનો ઇતિહાસ' ગ્રંથના સંદર્ભે ખૂબ જ ઉપયોગી નીવડ્યા છે. વિવિધ સમયગાળા દરમ્યાન અમદાવાદના જૈન પરંપરાના ઇતિહાસમાં કેવી કેવી સાનુકૂળ-પ્રતિકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ તેનું ઉત્તમોત્તમ દિશાસૂચન તેમના આ ગ્રંથ દ્વારા પ્રાપ્ત થાય છે. હરકુંવર શેઠાણી તથા શેઠ શ્રી મગનભાઈ કરમચંદ દ્વારા સ્થપાયેલી બંને શાળાઓના સહમંત્રી તરીકે પણ તેઓએ સેવા આપી હતી. “ગુજરાત વર્નાક્યુલર સોસાયટી માં સ્થાન પ્રાપ્ત કરનાર તેઓ પ્રથમ ગુજરાતી હતાં. “ગુજરાત વર્નાક્યુલર સોસાયટી' તરફથી શ્રી મગનલાલે “બુદ્ધિપ્રકાશ' માસિકનું સંપાદન પણ કર્યું હતું. સં. ૧૯૦૭માં હરકુંવર શેઠાણીએ સોરઠની ઊભી યાત્રાનો સંઘ કાઢ્યો હતો તેની વિગતવાર નોંધ કરી શ્રી મગનલાલે તેનો અહેવાલ તૈયાર કર્યો હતો. અને તે સમયે તે અહેવાલ શિલાછાપમાં છપાયો પણ હતો. એ ઉપરાંત પંડિત શ્રી વીરવિજયનું સંપૂર્ણ જીવન ચરિત્ર પણ તેઓએ લખ્યું હતું. સં. ૧૯૨૪માં માત્ર ૩૮ વર્ષની નાની ઉંમરે તેઓ અવસાન પામ્યા. અમદાવાદની પાંચ-પાંચ મશહૂર સંસ્થાઓના તેઓ પાયાના પથ્થર બન્યા હતા. For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૧૩ અંગ્રેજ રાજ્યના અમલ દરમ્યાન કેળવણી, સાહિત્ય તથા ઇતિહાસ લેખનના ક્ષેત્રે જે પરિવર્તન આવી રહ્યું હતું તેને એક ક્રાંતદર્શીની માફક તેમણે યોગ્ય ઘાટ અને વળાંક આપ્યા હતા. નગરશેઠ કુટુંબની પરંપરામાં શેઠ શ્રી દલપતભાઈ ભગુભાઈએ પણ પોતાના પૂર્વજોની જેમ જૈન શાસનની પ્રભાવનામાં બહુમૂલ્ય ફાળો આપ્યો. તેઓએ સં૧૯૧૨ની સાલમાં સિદ્ધાચલજીનો સંઘ કાઢ્યો હતો. સં૧૯૨૩માં પાનકોરના નાકે આવેલા અને શેઠ દલપતભાઈ ભગુભાઈના વંડા તરીકે પ્રસિદ્ધ થયેલા તેમના નિવાસસ્થાનની જગ્યામાં દેરાસર બંધાવ્યું હતું. મૂળનાયક ભગવાન શાંતિનાથની પંચતીર્થી પ્રતિમાજીની પ્રતિષ્ઠા શ્રી રવિસાગર મહારાજની નિશ્રામાં કરવામાં આવી હતી. આ પ્રતિમાજી ધાતુનાં છે. તેમનાં ધર્મપત્ની શેઠાણી ગંગાબાએ પણ રાજનગરના વાતાવરણમાં જિનશાસનની આરાધનાના સૂરોને વધુ ગુંજતા કર્યા. શત્રુંજયની તળેટીમાં યાત્રાળુઓ આરામથી બેસીને ભાતું વાપરી શકે તે માટે સં. ૧૯૭૦માં ગંગા શેઠાણીએ “ભાતા ઘર”નું પાકું અને મોટું મકાન બાંધી આપ્યું હતું. કન્યા કેળવણી પ્રત્યે ગંગાબા શેઠાણીને વિશેષ રુચિ હતી અને તે કારણે તેમના સુપુત્ર શેઠ શ્રી લાલભાઈ તથા બીજા બે પુત્રોએ ઝવેરીવાડના નાકે “શેઠાણી ગંગાબેન જૈન કન્યાશાળા”ની સ્થાપના કરી હતી. હઠીસિંહના દેરાસરની પ્રતિષ્ઠા મહોત્સવને આશરે ૬૦ વર્ષ પસાર થઈ ગયાં. ફરી એકવાર રાજનગરના સંઘનો ઉત્સાહ અને ઉમંગ વધે તેવો પ્રસંગ આવ્યો ! શ્રી પાંચમી જૈન (શ્વેતાંબર) કૉન્ફરન્સનું આયોજન સં. ૧૯૬૩માં (ઈ. સ. ૧૯૦૭ ફેબ્રુઆરીમાં) થયું. આ કૉન્ફરન્સની સ્વાગત સમિતિના પ્રમુખ તરીકે નગરશેઠ ચીમનભાઈ લાલભાઈની નિમણૂંક થઈ હતી. શેઠ જેસીંગભાઈ હઠીસિંહ, શેઠ મનસુખભાઈ ભગુભાઈ, શેઠ લાલભાઈ દલપતભાઈ, શેઠ ચીમનભાઈ નગીનદાસ, ઝવેરી લલ્લુભાઈ રાયચંદ, ઝવેરી ભોગીલાલ તારાચંદ, શેઠ સાંકળચંદ મોહોલાલભાઈ વગેરે જૈન અગ્રણીઓએ ભેગા મળીને પાંચમી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સને રાજનગરના જૈન સંઘનો એક અપૂર્વ અવસર બનાવી દીધો. રાજનગરનો સમગ્ર સંઘ આ અપૂર્વ અવસરને સારી રીતે પાર પાડવા માટે સક્રિય અને કટિબદ્ધ થયો. રાજનગરના જુદા જુદા તમામ મહાજનોએ ઉમળકાભેર આ પ્રસંગને દીપાવ્યો. હઠીસિંહની વાડીના વિસ્તારમાં આ કૉન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. દિલ્હી દરવાજેથી મંડપ સુધી જાણે કે એક મેળાનું વાતાવરણ ઘણા દિવસો અગાઉ જ શરૂ થઈ ગયું હતું. અનેક પ્રકારની Committeeઓની રચના કરવામાં આવી હતી. Reception committee, Fund commitee, Correspondence committee, Supply committee, ભોજન કમિટી, Ticket committee, મંડપ કમિટી, ઉતારા કમિટી, Senitation committee, Railway receiving commitee, Press committee, Voluntier committee વગેરે અનેક કમિટીઓની રચનાથી કૉન્ફરન્સનું સમગ્ર વાતાવરણ સુવ્યવસ્થિત અને ઉલ્લાસમય બની ગયું હતું. ઉપરાંત, સ્થાનિક મહિલા પરિષદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કૉન્ફરન્સમાં અનેક ઠરાવો કરવામાં આવ્યા હતા. કૉન્ફરન્સમાં રાય બહાદુરે મુખ્ય પ્રવચન આપ્યું હતું. કૉન્ફરન્સમાં ધાર્મિક શિક્ષણ ઉપરાંત For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૪ રાજનગરનાં જિનાલયો વ્યાવહારિક કેળવણી અંગે, જૈન ધર્મના ક્રમબદ્ધ અભ્યાસક્રમને લગતી પુસ્તિકાઓની જરૂરિયાત અંગે, Central collegeની જરૂરિયાત અંગે, નવી બૉર્ડિગો શરૂ કરવા અંગે, જૈન-શિલ્પસ્થાપત્યના અભ્યાસ અંગે, સ્ત્રી કેળવણી અંગેનું પ્રાચીન મંદિરોના જીર્ણોદ્ધાર તથા પ્રાચીન શિલાલેખોની જાળવણી-સાચવણી તથા તે અંગેના સંશોધનના મહત્ત્વ અંગે, જીવદયા અંગે બાળલગ્ન, કન્યાવિક્રય, વૃદ્ધ લગ્ન આદિ વિષયક સામાજિક સુધારાઓ અંગે ખૂબ જ પરિણામલક્ષી ચિંતન અને મનન કરવામાં આવ્યું, તે અંગેના ઠરાવો કરવામાં આવ્યા અને ઠરાવોના અમલ માટેની સતર્કતા, જાગૃતિ અને સક્રિયતા દાખવવામાં આવી. આમ, સં. ૧૯૬૩માં યોજેલી પાંચમી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સે રાજનગરના જૈન સંઘમાં એક બાજુ ઉત્સાહ, ઉમંગ અને ઉલ્લાસનું વાતાવરણ સર્જ્યો તો બીજી બાજુ આવી રહેલા આવી ગયેલા નવજાગૃતિના યુગનાં એંધાણ પારખીને તે મુજબ સમાજજીવનના પ્રવાહને યોગ્ય ઘાટ અને વળાંક આપવાના કેટલાક માર્ગસૂચક સ્તંભોનું નિર્માણ પણ કર્યું. તદુપરાંત સંઘની એકતામાંથી પ્રગટ થયેલી સંઘશક્તિનાં સૌને દર્શન થયાં અને સંઘ પ્રત્યેની નિષ્ઠા સૌની અંદર વધુ દઢ બની તથા સંઘની એકેએક વ્યક્તિનું સંઘ પ્રત્યેનું પોતાનું ઉત્તરદાયિત્વ શું તેની પ્રતીતિ પણ સહુને થઈ. આવા ભવ્ય પ્રસંગોએ જે દૂરગામી અસરો ઊપજે છે તેમાંથી જૈન શાસનનો પ્રભાવ વધે તેવા અનેક નવા પ્રસંગો સર્જાતા હોય છે. આ એક એવો સમય હતો કે રાજનગરનાં ઘરોમાં વીજળીના દીવાઓ આવ્યા ન હતા. વીજળીના દીવાઓ આકાશના દીવાને ઝાંખા નહોતા પાડતા ત્યારે તે સમયના રાજનગરનાં જૈન દેરાસરોના સમૂહ સંધ્યાકાળે આરતી અને મંગલદીવાના જે પ્રકાશમય સૂરો પ્રસરાવતા હશે તે મંગલમય, પ્રકાશમય, તેજોમય, ભક્તિમય વાતાવરણ જૈન કુટુંબોનાં બાળકોમાં સંસ્કારનું કેવું નક્કર અને ફળદાયી સિંચન કરતા હશે તેની તો આજની વર્તમાન પેઢીએ માત્ર કલ્પના કરવાની રહી. શેઠ શ્રી મનસુખભાઈ ભગુભાઈ જૈન સમાજમાં મિલ-ઉદ્યોગ શરૂ કરનાર સૌ પ્રથમ શ્રાવક હતા. સં. ૧૯૩૨માં પાંચ લાખની થાપણથી તેમણે મિલ ઊભી કરી હતી, જે મિલ સં. ૧૯૩૪માં ચાલુ થઈ હતી. અનેક વિરોધો વચ્ચે અનેક મુશ્કેલીઓ પાર કરતા મનસુખભાઈ દઢતાથી પોતાના એ ધંધાને વળગી રહ્યા હતા અને તેમાં તેમણે સારી સફળતા મેળવી હતી. સં. ૧૯૩૭માં તેમણે એક બીજી મિલ પણ ઊભી કરી. મિલ-ઉદ્યોગ દ્વારા લક્ષ્મીનું ઉપાર્જન કરવાની સાથે સાથે તેમણે જૈન શાસનનાં, પરોપકારનાં અને જ્ઞાતિ હિતનાં પણ ઘણાં કાર્યો કર્યા હતાં. ભાવનગરમાં ઈ. સ. ૧૯૦૮માં (સં. ૧૯૬૪માં) મળેલી જૈન કૉન્ફરન્સના તેઓ પ્રમુખ ચૂંટાયા હતા. જમાલપુરમાં પોતાના પિતાશ્રી ભગુભાઈના નામથી એક વિશાળ વાડી બંધાવી હતી, જે “ભગુભાઈનો વંડો’ એ નામથી ઓળખાતી હતી. વિશાળ ચોગાનમાં વાડીનું મકાન હતું. વાડીમાં એક સાથે દસ હજાર માણસો એકત્રિત થઈ શકતા હતા. જૈન સમાજના અનેક પ્રસંગો આ વંડામાં ઊજવાયા હતા. For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૧૫ ઉદ્યોગીકરણનો એક નવો યુગ શરૂ થઈ ચૂક્યો હતો. શેઠ શ્રી રણછોડભાઈએ અમદાવાદમાં-ભારતભરની સૌ પ્રથમ મિલની સ્થાપના કરી. અમદાવાદ શહેરમાં મસ્જિદના મિનારાઓની સાથે સાથે આકાશમાં મિલનાં ભૂંગળાંઓએ પણ દેખાવાનું શરૂ કર્યું અને ખૂબ જ ઝડપભેર આ સંખ્યા વધવા માંડી. મસ્જિદના મિનારાઓ કરતાં મિલનાં ભૂંગળાંઓ અમદાવાદના આકાશમાં વધારે દેખાવા માંડ્યાં. રેલવેની પણ શરૂઆત થઈ ચૂકી હતી. મગનભાઈ વખતચંદનો ‘અમદાવાદનો ઇતિહાસ' ગ્રંથ તે સમયે શિલાછાપમાં પ્રસિદ્ધ થયો હતો. પરંતુ, ધીમે ધીમે છાપવાનાં યંત્રોની શરૂઆત થઈ. તાર-ટપાલની સેવાઓ, રેલવે, છાપવાનાં મશીન વગેરેથી પ્રજાજીવન ખૂબ જ ઝડપભેર એક નવી દિશામાં ગતિ કરવા માંડ્યું. ઝડપી પરિવર્તનની આ ગતિ સાથે સમયાનુસાર અનુરૂપ અને અનુકૂળ થવાની એક આગવી કોઠાસૂઝ જૈન શ્રેષ્ઠીઓએ દાખવી, જે કારણે જૈન સમાજ પ્રગતિનાં સોપાનો સર કરવામાં હંમેશાં અગ્રેસર જ રહ્યો. જૈન સમાજમાં શેઠ શ્રી મનસુખભાઈ ભગુભાઈએ મિલ-ઉદ્યોગનો આરંભ કર્યો, ત્યારબાદ લાલભાઈ દલપતભાઈ, શેઠ શ્રી અંબાલાલ સારાભાઈ, શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈ, શેઠ શ્રી બકુભાઈ મણિભાઈ વગેરે જૈન અગ્રણી શ્રેષ્ઠીઓએ કાપડ ઉદ્યોગ માટેની મિલો શરૂ કરી, અને ખૂબ જ ઝડપથી એ ઉદ્યોગ વિકસાવ્યો. તે કારણે અમદાવાદ શહેરની પ્રજાની આબાદી વધી. ગુજરાતના વેપારનું કેન્દ્ર તો અમદાવાદ હતું જ, પરંતુ, મિલઉદ્યોગને કારણે તેણે પોતાનું એ સ્થાન વધુ નિશ્ચિત કર્યું. મિલ-ઉદ્યોગને કારણે અમદાવાદમાં અનેક બીજા ધંધાઓ પણ વિકસ્યા. જૈન સમાજ વધુ ને વધુ સમૃદ્ધ થતો ગયો. શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈના નેતૃત્વ હેઠળ મહાજન પરંપરા વધુ પ્રભાવશાળી બની. ઈ. સ. ૧૯૨૦થી ૧૯૫૦ દરમ્યાન મિલ-ઉદ્યોગ તેની પરાકાષ્ઠાએ પહોંચ્યો. શેઠ શ્રી મગનભાઈ કરમચંદ, હરકુંવર શેઠાણી, શ્રી મગનભાઈ વખતચંદ, શેઠાણી ગંગાબા વગેરેએ શરૂ કરેલી કેળવણીસેવાનો વ્યાપ વધવા માંડ્યો. ગુજરાત કૉલેજના નામે પ્રસિદ્ધ થયેલી સરકારી કૉલેજથી અમદાવાદમાં ઉચ્ચ શિક્ષણનો આરંભ થયો. ઈ. સ. ૧૯૫૦માં ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના થઈ. તે સમય દરમ્યાન ઉચ્ચ શિક્ષણની વધુ કૉલેજો શરૂ થઈ. અને - શ્રેષ્ઠીવર્ય કસ્તુરભાઈ લાલભાઈના નેતૃત્વ હેઠળ અમદાવાદ એજ્યુકેશન સોસાયટીની સ્થાપના થઈ અને સાયન્સ, કોમર્સ, ફાર્મસી, આર્ટ્સ વગેરે કૉલેજો ઉપરાંત PRL જેવી સંશોધન સંસ્થાઓ શરૂ થઈ. કેળવણીની નવી નવી ક્ષિતિજો સર કરવામાં શ્રેષ્ઠીવર્ય કસ્તુરભાઈ લાલભાઈએ વહેવડાવેલી દાનની સરિતા, તેમનો પ્રચંડ પુરુષાર્થ અને દીર્ધદષ્ટિ ખૂબ જ ઉપયોગી અને ઉપકારક નીવડ્યાં. આ અગાઉ ઈ. સ. ૧૯૦૬માં શેઠ શ્રી લલ્લુભાઈ રાયચંદ ઝવેરીએ લલ્લુભાઈ રાયજી જૈન બૉર્ડિંગની સ્થાપના કરી હતી. ઈ. સ. ૧૯૧૪માં શેઠ શ્રી મગનભાઈ કરમચંદના વંશજ અને અંબાલાલ સારાભાઈના કાકા શેઠ શ્રી ચીમનભાઈ નગીનદાસના નામે સ્કૂલ તથા જૈન વિદ્યાર્થીઓ માટેનાં છાત્રાલય શરૂ થયાં. ત્યારબાદ કેટલાંક વર્ષો પછી શેઠ શ્રી ભોળાભાઈ જેસીંગભાઈ ઝવેરીના મોટી રકમના દાનથી પાલડીમાં “શ્રી મહાવીર જૈન વિદ્યાલયનો પ્રારંભ થયો. આમ, ગામડામાં વસતાં જૈન કુટુંબોનાં બાળકો અમદાવાદ શહેરમાં છાત્રાલયોમાં રહીને કેળવણી પામતા For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ગયાં. ધીમે ધીમે આ પ્રકારની બીજી પણ કેટલીક જૈન બૉર્ડિંગો શરૂ થઈ. આમ આર્થિક રીતે સંપન્ન થઈ રહેલો જૈન સમાજ આધુનિક કેળવણી પ્રાપ્ત કરીને ખૂબ જ પ્રગતિ કરી શક્યો. અમદાવાદ માત્ર ઔદ્યોગિક કેન્દ્ર જ ન રહ્યું, પરંતુ સમસ્ત ગુજરાતનું શૈક્ષણિક તેમજ સાંસ્કૃતિક ધામ પણ બની રહ્યું. તેના પરિણામે અમદાવાદમાં જૈનોની વસ્તી ખૂબ વધવા માંડી. નદી પારના પશ્ચિમ અમદાવાદના વિસ્તારોમાં જૈનોની વસ્તી વધુ ને વધુ સ્થાયી થવા માંડી. તે કારણે અમદાવાદમાં, ઈ. સ. ૧૯૪૭માં દેશ સ્વતંત્ર થયો ત્યારથી કે આજ સુધીમાં એટલે કે ૫૦ વર્ષના સમયગાળામાં, આશરે ૧૫૦ જેટલાં નવાં જૈન દેરાસરોનું નિર્માણ થયું. આજે આશરે ૨૬૦ જૈન દેરાસરો તથા આશરે ૮૦ ઘર દેરાસરો મળીને કુલ આશરે ૩૪૦ દેરાસરો અમદાવાદમાં વિદ્યમાન છે. તે પૈકી આશરે ૧૫૦ જૈન જિનાલયો ઈ. સ. ૧૯૪૭ પછીનાં બંધાયેલાં છે. આ સમય દરમ્યાન શ્રેષ્ઠીવર્ય કસ્તુરભાઈ લાલભાઈનું નેતૃત્વ માત્ર રાજનગરના જ ઇતિહાસમાં નહીં, પરંતુ જૈન પરંપરાના સમગ્ર ઇતિહાસમાં સીમાચિહ્ન રૂપ બની રહેશે. રાજનગરનાં જિનાલયો તેઓએ આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રમુખ તરીકે ઘણા વર્ષો સુધી સેવાઓ આપી અને મુખ્યત્વે પ્રાચીન જૈન તીર્થોનાં જીર્ણોદ્ધારનાં કાર્યોને અગ્રિમતા આપી. તેઓશ્રીના માર્ગદર્શન હેઠળ દેલવાડાનાં જૈન મંદિરો, રાણકપુર તીર્થ, કુંભારિયાજી તીર્થ, શ્રી તારંગા તીર્થ, શત્રુંજય તીર્થ વગેરેનો ખૂબ જ કાળજીપૂર્વક જીર્ણોદ્ધાર થયો અને મંદિરોના શિલ્પસ્થાપત્યના મૂળ સ્વરૂપને હાનિ પહોંચાડ્યા વિના જીર્ણોદ્ધારનાં કાર્યો કરવામાં આવ્યાં. અમદાવાદમાં શાંતિનાથની પોળમાં આવેલ શાંતિનાથજીના દેરાસરનો જીર્ણોદ્ધાર શ્રેષ્ઠીવર્ય કસ્તુરભાઈ લાલભાઈના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો હતો. કાષ્ટની કોતરણીનું કલાત્મક શિલ્પવિધાન તેના મૂળ સ્વરૂપમાં સાચવી રાખીને આ દેરાસરનો જીર્ણોદ્ધાર થયો હતો. આ દેરાસર આજે પણ કાષ્ટની કોતરણીના કલાત્મક આવિષ્કારનું ઉત્તમ દૃષ્ટાંત છે. વળી, તીર્થોમાં આધુનિક સમયને અનુરૂપ સુવિધાઓવાળી ધર્મશાળાઓ પણ તેઓશ્રીના માર્ગદર્શન હેઠળ બાંધવામાં આવી, જે કારણે અન્ય તીર્થોમાં પણ આધુનિક સુવિધાઓવાળી ધર્મશાળાઓ બાંધવાની પ્રથા શરૂ થઈ. જૈન કુટુંબોનો આજના જમાનાનો આધુનિક યુવા વર્ગ પણ જૈન તીર્થોના પૂજા-દર્શન વગેરેનો લાભ લઈ અરિહંત ભગવાનની આરાધનામાં મગ્ન બન્યો છે. તેથી જૈન શાસનનો પ્રભાવ ગમે તેવા બાહ્ય પરિવર્તનોની સામે પણ ટકી રહ્યો છે, વધી રહ્યો છે. અમદાવાદમાં આશરે છેલ્લાં ૫૦ વર્ષ દરમ્યાન નદીપારના પશ્ચિમ વિસ્તારોમાં જે ઝડપથી વિકાસ થઈ રહ્યો છે, તેનું એક વિપરીત પરિણામ પણ આવ્યું છે. શહેરના કોટવિસ્તારની જૈનોની મોટા ભાગની વસ્તી સ્થળાંતર કરીને શહેર બહાર વસવા માંડી અને કોટ વિસ્તારમાં જે જૈન વિસ્તારો ગઈ કાલ સુધી ધબકતા હતા એમાંના કેટલાક વિસ્તારોમાં જૈનોનાં આંગળીના વેઢે ગણીએ તેટલાં કુટુંબો પણ રહ્યાં નથી. એક સમય એવો હતો કે પતાસા પોળ જેવી પોળમાં ચાર મોટાં દેરાસરોની સાથે પચીસથી વધુ ઘર દેરાસરો હતાં. આજે કોટવિસ્તારની For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૭ રાજનગરનાં જિનાલયો કેટલીક પોળોમાં આવેલાં દેરાસરોમાં માત્ર એક કે બે કુટુંબો પૂજાનો લાભ લે છે. સમયની આ કેવી બલિહારી ! આજે શહેરના કોટવિસ્તારોમાં મોટા ભાગનાં દેરાસરોની જાળવણી અને સાચવણીની સમસ્યા વધુ ને વધુ ઘેરી બનતી જાય છે. અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં સો વર્ષથી પણ વધુ પ્રાચીન એવાં ૧૦૦થી પણ વધુ દેરાસરો છે. સો વર્ષ પૂરાં થયાં હોય તેવું કોઈપણ દેરાસર તીર્થ બની જાય છે. આવા સો તીર્થોની જાળવણી અને સાચવણી એ રાજનગરના જૈન સમાજ માટે અને રાજનગરના શ્રી સંઘ સામે મોટો પડકાર છે. આ પડકારને પહોંચી વળવાની, સારી રીતે પાર પાડવાની ક્ષમતા અને આગવી કોઠાસૂઝ શ્રી સંઘમાં છે જ. આચાર્ય ભગવંતશ્રીઓની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ આ સમસ્યા પણ રાજનગરનો સંઘ અને તેના જૈન અગ્રણીઓ હલ કરશે જ તેવી શ્રદ્ધા અસ્થાને નથી જ. આશાપલ્લી નગરી આજના જમાલપુર દરવાજા બહાર કેલિકો મિલના પાછળના ભાગના વિસ્તારથી શરૂ થઈને બહેરામપુરા, કાંકરિયા, મણીનગર, વટવા, ઇસનપુર, શાહઆલમ, નવા ગામ વગેરે વિસ્તારોમાં વિસ્તરેલી હતી. ત્યાં જૈનોની વસ્તી ઘણી હતી. અને તે વિસ્તારોમાં ભાભા પાર્શ્વનાથનું ભવ્ય બાવન જિનાલય, અરિષ્ટ નેમિપ્રાસાદ વગેરે મોટાં જૈન મંદિરો અસ્તિત્વ ધરાવતાં હતાં. ત્યારબાદ અમદાવાદના ઘણા પરા વિસ્તારોમાં જૈનોની વસ્તી કેન્દ્રિત થઈ હતી. અમદાવાદનો સરસપુરનો વિસ્તાર એક સમયે જૈનોની વસ્તીથી ધબકતો હતો. ઉપરાંત ગોમતીપુર, રાજપુર, અમરાઈવાડી, અસારવા, જહાંગીરપુરા વગેરે વિસ્તારો પણ જૈનોની વસ્તીથી ધબકતા હતા. આ વિસ્તારોમાં આજથી ૪૦૦ વર્ષ પહેલાં અનેક ભવ્ય જિનાલયો વિદ્યમાન હતાં પરંતુ અમદાવાદના રાજ્યકર્તાઓએ કોટ વિસ્તારનું, બહારના આક્રમણથી રક્ષણ કરવામાં પરાઓની સલામતીની પૂરતી વ્યવસ્થા કરી નહીં કે કરી શક્યા નહીં. તેના પરિણામે તે વિસ્તારોમાં અનેક બાહ્ય હુમલાઓ થયા. વસ્તી વેર-વિખેર થતાં થતાં ક્રમશઃ ઘણી ઓછી થઈ ગઈ. એ વિસ્તારના ધંધા-રોજગાર ભાંગી પડ્યા. અને જિનાલયો નષ્ટ થઈ ગયાં. તે સમયે જૈન કુટુંબોની કેટલીક વસ્તી ત્યાંથી થોડાક માઈલના અંતરમાં નાના-નાના કસબાઓ અને ગામોમાં સ્થળાંતર કરી ગઈ, અથવા તો અન્ય બીજા વધુ સલામત સ્થળોએ ખસી ગઈ, જ્યારે કેટલીક વસ્તી શહેરના કોટવિસ્તારમાં સ્થાયી થઈ. આમ શહેરના પૂર્વ વિસ્તારોમાં જૈનોની વસ્તી ઘણી ઓછી થઈ ગઈ અને કોટવિસ્તારમાં જૈનોની વસ્તી વધી. ત્યારબાદ ધીમે-ધીમે જૈન કુટુંબોની વસ્તી અગાઉ જણાવ્યા પ્રમાણે શહેરના નદી પારના પશ્ચિમ વિસ્તારોમાં વધુ કેન્દ્રિત થવા માંડી છે. ઉપરાંત, શહેરના પૂર્વ વિસ્તારનાં પરાંઓમાં પણ જૈન કુટુંબોની વસ્તી વધવા માંડી છે, જે કારણે સરસપુર, ગોમતીપુર, વટવા, અમરાઈવાડી, મણિનગર, ઇસનપુર વગેરે વિસ્તારોમાં નવાં જૈન મંદિરોનું નિર્માણ થયું છે. ઉપરાંત, સૈજપુરબોઘા અને નરોડાની આસપાસનો વિસ્તાર, જેમાં મુખ્યત્વે કૃષ્ણનગર અને મહાસુખનગરના નામે ઓળખાતા રહેઠાણ સંકુલોમાં જૈનોની વસ્તી ખૂબ વધવા માંડી છે. મુખ્યત્વે મધ્યમ વર્ગનાં જૈન કુટુંબોની વસ્તી અહીં કેન્દ્રિત થવા માંડી છે. તે જ પ્રમાણે ખાનપુર, શાહીબાગનો વિસ્તાર, વાડજ, સાબરમતી, ઉસ્માનપુરા વગેરે વિસ્તારોમાં ફરી એક વાર જૈન મંદિરોનાં આરતી અને મંગલદીવાના ઘંટારવ દૂર દૂર સુધી સંભળાવા માંડ્યાં છે. રા-૩ For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૮ રાજનગરનાં જિનાલયો ૪૦૦ વર્ષ પહેલાં ઉસ્માનપુરામાં આવેલું શાંતિનાથજીનું ભવ્ય જિનાલય ભલે આજે નષ્ટ થઈ ગયું હોય પણ તે વિસ્તારમાં આજે ઘણાં જૈન મંદિરોની ધજા-પતાકા લહેરાઈ રહી છે. એ જ પ્રમાણે આજનો નવરંગપુરાનો વિસ્તાર જે અગાઉ ખાનપુર-શેખપુરના નામથી ઓળખાતો હતો, ત્યાં પણ ૪૦૦ વર્ષ અગાઉ જિનાલય હતું. ઉપરાંત, માદલપુર અને કોચરબ વિસ્તારમાં પણ જિનાલય હતાં. તે જિનાલયો નાશ પામ્યાં પરંતુ આજે તે વિસ્તારોમાં જ તથા તેની નજીકના પાલડી વિસ્તારમાં સંખ્યાબંધ જૈન દેરાસરો અસ્તિત્વમાં આવ્યાં છે. ઉપરાંત, સેટેલાઈટ રોડ, ડ્રાઈવ-ઇન રોડ અને ગાંધીનગર-સરખેજ હાઈવેની ઉપર બંને બાજુએ શહેરનો આજનો વિકાસ શરૂ થઈ ચૂક્યો છે. આ વિકાસ ગાંધીનગર-સરખેજહાઈવેની સામેની બાજુએથી આરંભાઈને એક બાજુ ઓગણજ અને શેરીસા તીર્થ સુધી અને બીજી બાજુએ બોપલ, ગોધાવી અને સાણંદ સુધી ખૂબ જ ઝડપથી પ્રસરી રહ્યો છે. સાબરમતી નદીના કિનારે કોટ વિસ્તારમાં આવેલા અમદાવાદનો પૂર્વ દિશાનો વિસ્તાર ધીમે ધીમે વિકાસની દિશામાં આજે શહેરનો કોટ વિસ્તાર પણ ભેદીને પશ્ચિમ વિસ્તાર તરફ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યો છે. આમ અમદાવાદ શહેરે તેની Integrity અને Identity (સુગ્રથિતતા અને વ્યક્તિતા) જાણે કે ગુમાવવા માંડી છે. એક સમય એવો હતો કે પ્રસંગે પ્રસંગે સમગ્ર જૈન સમાજ ભેગો થઈ ઊજવણીમાં ભાગ લેતો હતો. શહેરના રિલીફ રોડ ઉપર આવેલી પાંજરાપોળમાં પંચ કલ્યાણકનો વરઘોડો હોય ત્યારે, કે માંડવીની પોળમાં આવેલી સમેતશિખરની પોળમાં સંવત્સરીના પર્વનો દિવસ હોય ત્યારે, કે મહાવીર જન્મનો દિવસ હોય ત્યારે પતાસાની પોળ સહિત ઝવેરીવાડ દોશીવાડાની પોળનાં પાંચ મહાવીરનાં દર્શન કરવાં, બેસતુ વર્ષ હોય ત્યારે હઠીસિંહના દેરાસરમાં, ભાઈબીજ હોય ત્યારે જમાલપુર ટોકરશાના મંદિરમાં, કારતક સુદ ચોથ હોય ત્યારે દાદા સાહેબના પગલાં પાસે કે કાર્તિકી પૂનમ હોય ત્યારે જમાલપુર દરવાજા બહાર આવેલા આણંદજી-કલ્યાણજીના બ્લોકમાં પટના દર્શન માટે જૈનમ્ જયતિ શાસન”નો નાદ ગુંજતો હતો, જૈન વસ્તીનો માનવ મહેરામણ જાણે કે ધસમસતા પૂરની માફક લહેરાતો હતો. આજે ખૂબ જ મોટા વિસ્તારોમાં જૈન કુટુંબોની વસ્તી ફેલાઈ હોવાના કારણે દૂરના અંતરની સમસ્યા વિકટ બની છે. આજે માનવમહેરામણ ધરણીધરના દેરાસર પાસે-બેસતા મહિનાના દિવસે કે પૂનમના દિવસે ઉમટેલો જોવા મળે છે પરંતુ તે તો રાજનગરના ભવ્ય ભૂતકાળની એક ઝાંખી માત્ર છે. સં. ૧૯૬૩માં પાંચમી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ બાદ રાજનગરમાં જૈનધર્મના અનેક ઉત્સવો ઊજવાયા છે. દેરાસરોની પ્રતિષ્ઠાનો ઉત્સવ હોય, પર્યુષણ પર્વ દરમ્યાન અઠ્ઠાઈના પારણાનો ઉત્સવ હોય, ઉપધાનતપની આરાધનાના પ્રસંગો હોય, કે દીક્ષાનો ઉત્સવ હોય-આવા અનેક ઉત્સવો અને પર્વો રાજનગરમાં જૈન શાસનનો ડંકો વગાડતા જ રહ્યા છે. પરંતુ તેમાં પણ કેટલીક ઘટનાઓ સીમાચિહ્ન રૂપ બની છે. એમ કહેવાય છે કે રીચી રોડ ઉપરના વધતા જતા વાહનવ્યવહારનું દબાણ ઓછું થાય તે માટે લાલદરવાજાથી સ્ટેશન સુધીનો બીજો એક સમાન્તર રોડ બનાવવામાં આવ્યો જે આજે For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૧૯ ‘રિલીફ રોડ’ અથવા ‘તિલક રોડ'ના નામથી પ્રચલિત છે. આ રોડ જ્યારે તૈયાર થયો ત્યારે સૌ પ્રથમ કોઈ અંગ્રેજ અમલદારની સવારી કે કોઈ શ્રીમંત કુટુંબના લગ્નપ્રસંગનો વરઘોડો આ રોડ ઉપરથી પસાર થયો ન હતો. પરંતુ એક દંપતિની જૈન દીક્ષાનો ભવ્ય વરઘોડો આ રોડ ઉપરથી પસાર થયો હતો. આજે રિલીફ રોડ ઉપર આવેલા શેખના પાડાના રહીશ અને તે સમયે જેમનું સંસારી નામ ‘કાંતિભાઈ કેશવલાલ કડિયા' હતું, તે અને તેમનાં ધર્મપત્ની બંનેએ એકસાથે દીક્ષા લીધી હતી. અને તેઓ બંને એકસાથે રથમાં બેસીને સંયમના માર્ગ ઉપર રિલીફ રોડ ઉપર આગળ વધ્યા હતાં. શ્રી કાંતિભાઈ કડિયા પંન્યાસ મહારાજ ભદ્રંકર વિજયના શિષ્ય બન્યા અને દીક્ષાસમયે શ્રી કલ્યાણપ્રભવિજય નામ ધારણ કર્યું હતું. રાજનગરે ત્યારબાદ દીક્ષાનાં અનેક ભવ્ય મહાત્સવોનાં દર્શન કર્યાં છે અને છેલ્લે રાજનગરના જૈન સંઘે પરમ પૂજ્ય આચાર્ય વિજય રામચંદ્રસૂરીશ્વરજીના છેલ્લા શિષ્ય હિતચિ વિજય-જેઓનું સંસારી નામ અતુલ શાહ હતું — તેમની દીક્ષાનો એક ભવ્ય પ્રસંગ ઊજવ્યો. રાજનગરના સરદાર પટેલ સ્ટેડિયમમાં આ દીક્ષા મહોત્સવ ઊજવવામાં આવ્યો હતો. રાજનગરનો સમગ્ર જૈન સમુદાય ઉલ્લાસ અને ઉમંગભેર દીક્ષાના એ વરઘોડાને જોવા માટે ઊમટી પડ્યો હતો. આ પ્રસંગનું નિરીક્ષણ કરવા માટે દેશવિદેશના અનેક પત્રકારો રાજનગરમાં આવી પહોંચ્યા હતા. ફરી એક વાર ગુજરાતે અને સમગ્ર દેશે રાજનગરની અને સમગ્ર જૈન સંઘની એકતાનાં અને શક્તિનાં દર્શન કર્યાં. મુંબઈના હીરાના વેપારી અને કરોડપતિ મા-બાપનો ગ્રેજ્યુએટ થયેલો યુવાન પુત્ર સરદાર પટેલ સ્ટેડિયમમાં લાખોની માનવમેદનીની વચ્ચે સંયમમાર્ગ ગ્રહણ કરતી વેળાએ નાચી ઊઠ્યો હતો. અમદાવાદના કેન્દ્ર સમા ભદ્ર વિસ્તારમાં કાલી માતાનું મંદિર છે. અગાઉ કાલી માતાના મંદિરમાં વર્ષમાં એક વાર બકરાનો જાહેરમાં વધ કરવાની એક પરંપરા ચાલી આવતી હતી. આચાર્ય વિજયરામચંદ્રસૂરીશ્વરજીએ તે સમયે આ પ્રથા બંધ કરાવવા માટે એક શાંત પણ પ્રચંડ આંદોલન ચલાવ્યું, જેના પરિણામ રૂપે એ પ્રથાનો અંત આવી શક્યો. · જીવદયાનો આ સંદેશ એ જૈનશાસનનો મુખ્ય સંદેશ છે. જીવદયાની ભાવનાને હાનિ પહોંચાડે તેવી કોઈપણ ઘટના જૈન સંઘની ચેતનાને જાગ્રત કરે છે, સક્રિય કરે છે, પ્રવૃત્ત કરે છે. તેવા સમયે જૈન સંઘ સમગ્ર ગુજરાતની પ્રજાને પોતાનું નેતૃત્વ પૂરું પાડે છે અને ક્યારેક તો સમગ્ર દેશની પ્રજાને પણ માર્ગદર્શન પૂરું પાડે છે. ગીતાબહેન રાંભિયા નામનાં એક જૈન શ્રાવિકાએ જીવદયાના કાર્યને પોતાનું મુખ્ય ધ્યેય બનાવ્યું હતું. તેમણે ગાયોની ગેરકાયદેસર કત્લ કરનારાઓની સામે જેહાદ શરૂ કરી હતી. પરંતુ આર્થિક હિતોના લોભમાં કેટલાંક અસામાજિક તત્ત્વોએ આંબાવાડી વિસ્તારમાં સી એન વિદ્યાલયની સામે રોડ ઉપર જ ગીતાબહેન રાંભિયાની ક્રૂર હત્યા કરી નાંખી. સમગ્ર ગુજરાતના અને ગુજરાત બહારના તમામ જૈન સંઘોએ પોતાની ઠંડી તાકાતનો પરચો તે સમયે બતાવ્યો. ગામેગામના જૈન સંઘોએ સ્વયંભૂ રીતે બંધ પાળ્યો. આ જૈન સંઘોને ગામેગામની અને ગુજરાતનાં તમામ શહેરોની પ્રજા અનુસરી અને સમગ્ર ગુજરાતે સતત ત્રણ દિવસ ભારે સંયમ દાખવી For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૦ રાજનગરનાં જિનાલયો અભૂતપૂર્વ બંધનું આયોજન કર્યું, પરિણામે ગૌવંશ હત્યાના પ્રતિબંધનો કાયદો સરકારને વટહુકમ દ્વારા બહાર પાડવો પડ્યો. ઇતિહાસમાં જૈન સંઘોની ઠંડી તાકાતના જે વિરલ પ્રસંગો સાંભળવા મળે છે, તેમાંના એક એવા એ પ્રસંગે ગુજરાતના જાહેર જીવનમાં જૈન સમાજનો પ્રભાવ કેવો તો હોઈ શકે છે તેની પ્રતીતિ સમગ્ર દેશને કરાવી. રાજનગરનાં જૈન દેરાસરોમાં કાળુશીની પોળનાં દેરાસરો ખૂબ જ પ્રાચીન છે. આ દેરાસરોમાં એક બાળક ઠેઠ એના બાળપણથી રોજ દર્શન કરતો હતો. જૈન કુળમાં જન્મેલા એ બાળકમાં જૈનત્વના સંસ્કારો સુદઢપણે સીંચાયેલા. તે બાળક યુવાનવયે ગ્રેજ્યુએટ થયા પછી સંયમજીવનનો માર્ગ અપનાવે છે અને સમય જતાં આચાર્ય ભુવનભાનુસૂરીશ્વરજીના નામે પ્રસિદ્ધ થાય છે. તેઓએ અનેક જૈનશિબિરોનું આયોજન કરીને જૈન શાસનના પ્રભાવને માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઓરિસ્સા, મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતનાં રાજ્યોમાં પણ વિસ્તાર્યો હતો. રાજનગરના વાસણા વિસ્તારમાં આવેલ પંકજ સોસાયટીના ઉપાશ્રયમાં તેઓ કાળધર્મ પામ્યા હતા; બે વર્ષ બાદ તે જ વિસ્તારમાં તેમના પુણ્ય સ્મારક રૂપે તૈયાર કરવામાં આવેલ ગુરુમંદિરની પ્રતિષ્ઠાના પ્રસંગે રાજનગરે ફરી એક ભવ્ય રથયાત્રાનાં દર્શન કર્યા અને જૈન શાસનની પ્રભાવના વધે તેવા પ્રદર્શનો તે સમયે યોજાયાં. આ સમગ્ર પ્રસંગે ફરી રાજનગરના જૈન સમાજમાં અનેરો ઉત્સાહ, ઉમંગ અને ઉલ્લાસ પ્રગટ્યા અને રાજનગરની સમસ્ત પ્રજા તેની સાક્ષી બની ! . હે રાજનગર ! તું સાચા અર્થમાં જૈનપુરી છે, જૈન તીર્થ છે. શત્રુંજયની નવ ટ્રકોમાં પાંચ ટૂકો રાજનગરના જૈન શ્રેષ્ઠીઓએ નિર્માણ કરેલી છે. જૈનોના મુખ્ય તીર્થ શત્રુંજયનો વહીવટ રાજનગરના જૈન સંઘ હસ્તક હતો અને આજે આણંદજી કલ્યાણજીની પેઢી દ્વારા થાય છે, જેનું મુખ્ય કાર્યાલય રાજનગરમાં જ છે. હે રાજનગર ! જૈન શાસનના પ્રભાવને કારણે તારી નગરરચના પણ જીવદયાના પ્રતીક સમાન છે. શહેરમાં દરેક પોળની રચનામાં પરબડીનું સ્થાન અનિવાર્ય હતું. શહેરમાં તે સમયનાં મકાનોની બહારની દીવાલોમાં પક્ષીઓને રહેવા માટેની બખોલની પણ ખાસ રચના કરવામાં આવતી. શહેરના હાર્દ સમા અને આજે રિલીફરોડના નામથી પ્રચલિત વિસ્તારમાં ‘અમદાવાદપાંજરાપોળ' નામની સંસ્થા વર્ષોથી જીવદયાની પ્રવૃત્તિ ખૂબ જ મોટા પાયે કરતી આવી છે. આ જ કારણે તે રાજનગર ! તને “એક તીર્થ તરીકે ગણવામાં આવતું હતું. સં. ૧૬૬૨ની લલિતસાગર મહારાજની ચૈત્ય પરિપાટીમાં રાજનગરની એક તીર્થ તરીકે ગણના કરવામાં આવી હતી. સં. ૧૮૨૧માં રચાયેલી ચૈત્ય પરિપાટીમાં સુરતથી રાજનગરની તીર્થયાત્રાએ આવેલા સંઘનું વર્ણન છે. આ સંઘે સરસપુરમાં પડાવ કર્યો હતો. દસ દિવસ માટે સંઘે અહીં મુકામ કર્યો હતો. અને એ દસ દિવસો દરમ્યાન સંઘે રાજનગરનાં તે સમયે વિદ્યમાન તમામ દેરાસરોમાં દર્શન-પૂજા-ચૈત્ય વંદન આદિ વિધિપૂર્વક આરાધના કરી હતી. સં૧૯૧૨માં રત્નવિજયે અમદાવાદની તીર્થયાત્રા કરી હતી તેનું તેમણે કરેલું વર્ણન ચાર પાનાની હસ્તપ્રતમાં For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો છે. આમ, હે રાજનગર ! તું જૈનોની જૈનપુરી છે, જૈન તીર્થ છે. દસમા સૈકાથી આશાપલ્લી, કર્ણાવતી અને અમદાવાદ-એમ તારાં વિવિધ નામકરણો રાજકીય પરિસ્થિતિ અનુસાર ભલે થયાં હશે પરંતુ તારો અસલ રંગ એ તીર્થનો રંગ છે; તારામાં “તીર્થ' એક “પુરી” બન્યું છે. હે રાજનગર ! તારો તો એવો પ્રભાવ છે કે કલકત્તાનાં કાલીમાતાને રાજનગરમાં આવવું હોય તો પોતાનું રૌદ્ર સ્વરૂપ છોડીને ભદ્રસ્વરૂપ ધારણ કરવું પડે છે; એમણે “ભદ્રકાળી' બનવું પડે છે ! ભારતભરમાં સૌથી વધુ જૈન દેરાસરોનું નિર્માણ અહીં થયું છે. સૌથી વધુ જૈનમંદિરો મુસ્લિમકાળ દરમ્યાન અહીં તૂટ્યાં છે અને આજે સૌથી વધારે સંખ્યામાં જૈન મંદિરો રાજનગર ! તારામાં જ વિદ્યમાન છે. હે રાજનગર ! આચાર્ય જિનચંદ્રસૂરિ, આચાર્ય જિન માણિકય સૂરિ, આચાર્ય હર વિજય સૂરિ, આચાર્ય વિજય સેન સૂરિ, આચાર્ય દેવ સૂરીશ્વરજી, આચાર્ય આનંદસૂરીશ્વરજી. આચાર્ય રાજસાગર સૂરિ, ઉપાધ્યાય યશોવિજયજી, સૌભાગ્ય વિજયજી, રૂપ વિજયજી, પં. વીરવિજયજી, આચાર્ય દાનસૂરીશ્વરજી, આચાર્ય નેમિસૂરીશ્વરજી, શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી, આચાર્ય સિદ્ધિ સૂરીશ્વરજી (બાપજી મહારાજ) વગેરે અનેક આચાર્યો-ભગવંતોનાં પુનિત પગલાંથી તારી ધરતી પાવન થઈ છે. એવા હે તીર્થ સ્વરૂપ-જૈનપુરી-રાજનગર ! તને અમારાં કોટિ કોટિ વંદન ! For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો સંદર્ભ સૂચિ ૧. અમદાવાદનું રેખાદર્શન (ગુજરાત ઇતિહાસ પરિષદનું ૧૩મું અધિવેશન) પૃ. ૩૭. ૨. શ્રી પ્રબંધ ચિંતામણિનું ગુજરાતી ભાષાંતર (આવૃત્તિ-૧) પૃ. ૧૧૯. અમદાવાદનું રેખાદર્શન (ગુજરાત ઈતિહાસ પરિષદનું ૧૩મું અધિવેશન) પૃ. ૧૯. ૩. શ્રી પટ્ટાવલી પરાગ સંગ્રહ – પં. કલ્યાણ વિજયગણિ પૃ. ૩૦૫. ૪. અમદાવાદનું રેખાદર્શન (ગુજરાત ઇતિહાસ પરિષદનું ૧૩મું અધિવેશન) પૃ. ૧૯. શ્રી પ્રબંધ ચિંતામણિનું ગુજરાતી ભાષાંતર (આવૃત્તિ-૧) પૃ. ૧૧૫, ૧૧૬, દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી. જૈન પરંપરાનો ઇતિહાસ (ભાગ-૩) ત્રિપુટી મહારાજ, પૃ. ૫૪૨. ૬. જૈન પરંપરાનો ઇતિહાસ (ભાગ-૩) ત્રિપુટી મહારાજ, પૃ. ૩૬૯. જૈન પરંપરાનો ઇતિહાસ (ભાગ-૩) ત્રિપુટી મહારાજ, પૃ. ૪૪૫-૪૪૬-૪૬૩. ' ૮. જૈન પરંપરાનો ઇતિહાસ (ભાગ-૩) ત્રિપુટી મહારાજ, પૃ. ૧૮. ૯. જૈન પરંપરાનો ઈતિહાસ (ભાગ-૩), પૃ. ૨૧૧. ૧૦. જૈન પરંપરાનો ઇતિહાસ (ભાગ-૩) પૃ. ૨૬ . ૧૧. જૈન પરંપરાનો ઇતિહાસ (ભાગ-૩) પૃ. ૩૪૬. ૧૨. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ (આવૃત્તિ-૧) મોહનલાલ દલીચંદ દેસાઈ, પૃ. ૫૭૨-૫૭૬. ૧૩. સૂરીશ્વર અને સમ્રાટુ - શ્રી વિદ્યાવિજયજી મહારાજ, પૃ. ૧૯૬. ૧૪. અમદાવાદનો ઇતિહાસ (આવૃત્તિ-૨) મગનલાલ વખતચંદ શેઠ, પૃ. ૪૩. ૧૫. નગરશેઠ શાંતિદાસ ઝવેરી-માલતીબેન શાહ, પૃ. ૧૯૨. ૧૬. ગુજરાતનું પાટનગર અમદાવાદ-રત્ન મણિરાવ ભીમરાવ જોટે, પૃ. ૧૬૫, ૧૬૬. For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ સરસપુરનું શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનું દેરાસર For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનું દેરાસર શેઠ શ્રી શાંતિદાસને અમદાવાદમાં ભવ્ય દેરાસર બાંધવાનો વિચાર આવ્યો હતો. આ વિચાર તેમણે પોતાના ભાઈ વર્ધમાનને જણાવ્યો. અને ત્યારબાદ તેમણે દેરાસર બંધાવવા મુક્તિસાગરજી મહારાજાની આજ્ઞા માંગી. સં. ૧૯૫૫માં અમદાવાદમાં ઢીંગવા પાડા પાસે(આજનું ઢીંકવા ચોકી, કાલુપુર, ટંકશાળ પાસે)ની જમીનમાંથી ચિંતામણિ પાર્શ્વનાથની જિનપ્રતિમા નીકળી હતી. જૈન સંઘે સં. ૧૬૫૬માં માગસર સુદિ પાંચમના રોજ અમદાવાદના સકંદરપુર પાસેના બીબીપુરમાં જિનપ્રાસાદ બંધાવી, તેમાં ભટ્ટારક વિજયસેનસૂરિના હાથે ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી. શેઠ શાંતિદાસ ઝવેરીએ બીબીપુરમાં તીર્થધામ બનાવવા સં. ૧૯૭૯માં મોટાભાઈ વર્ધમાનની દેખરેખ નીચે ચિંતામણિ પાર્શ્વનાથના આ મંદિરનો મોટો જીર્ણોદ્ધાર શરૂ કરાવ્યો. ત્રણ શિખરો, ત્રણ ગભારા, છ મંડપો, ત્રણ શૃંગાર ચોકી તથા ચારે બાજુએ નાની બાવન દેરીઓ બનાવી. તેને ફરતો મજબૂત કિલ્લો બનાવ્યો. આમ, તીર્થધામ જેવો વિશાળ જિનપ્રાસાદ બનાવી, નવી જિનપ્રતિમાઓ ભરાવી. મોટો ઉત્સવ કરી મહો. મુક્તિસાગર ગણિવરના હાથે સં. ૧૬૮૨ના જેઠ વદ નોમને ગુરુવારે મહાપ્રતિષ્ઠા કરી. ' સં. ૧૯૯૪માં (ઈ. સ. ૧૯૩૮માં) મેન્ડેલલ્લો નામના પ્રવાસીએ આ દેરાસરની મુલાકાત લીધી હતી અને તેની વિગતો નોંધી છે. સં. ૧૬૯૭માં (ઈ. સ. ૧૬૪૦માં) “શ્રી ચિંતામણિ પ્રશસ્તિ કાવ્ય રચાયું, જેમાં મંદિરના વર્ણનની ઘણી વિગતો આવે છે. સં. ૧૭૦૧માં (ઈ. સ. ૧૬૪૫માં) ઔરંગઝેબે તેને મસ્જિદમાં ફેરવ્યું. સં. ૧૭૦૪માં (ઈ. સ. ૧૬૪૮માં) તે ઇમારત પાછી મેળવવા અંગે શાહજહાં બાદશાહ પાસેથી શેઠ શાંતિદાસ ઝવેરીએ ફરમાન કઢાવ્યું. સં. ૧૭૦૫માં (ઈ. સ. ૧૯૪૯માં) ચિંતામણિ પાર્શ્વનાથ જિનાલય ફરી તૈયાર કરાવવામાં આવ્યું. પરંતુ, મંદિરમાં ગાયનો વધ થયેલો હોવાથી ફરી દેરાસર તરીકે તેને સ્વીકારવામાં આવ્યું રા-૪ For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૬ રાજનગરનાં જિનાલયો નહીં. અને આમ, તે સમયમાં લાખો રૂપિયાના ખર્ચે નિર્માણ કરવામાં આવેલ આ ભવ્ય જિનાલયનો નાશ થઈ ગયો. - શેઠ શાંતિદાસ ઝવેરીએ આ દેરાસર ભવ્ય અને નમૂનેદાર બનાવવામાં કોઈ કચાશ રાખી નહોતી. શરૂઆતથી જ ઉત્તમ સાધનસામગ્રી, કારીગરો વગેરે મેળવવા માટે પ્રયાસ શરૂ કર્યા હતા. જયપુરથી ઊંચી કિંમત આપીને મકરાનનો આરસપહાણ ખરીદ્યો. આગ્રા અને દિલ્હી જઈને તે આરસપહાણ ઉપર સરસ કોતરકામ કરનાર શિલ્પીઓને અમદાવાદમાં લાવીને વસાવ્યા હતા. ખંભાતમાંથી જાતજાતના અકીકના પથ્થરો ખરીદ્યા હતા. સોમપુરા સલાટોએ શિલ્પશાસ્ત્રોના નિયમ મુજબ દેરાસરના નકશા તૈયાર કર્યા હતાં. અનુભવી અને બહુશ્રુત વિદ્વાન શ્રી મુક્તિસાગરજીએ ધાર્મિક નિયમો સમજાવીને દેરાસરમાં ભોંયરા અને ફરતાં બાવન જિનાલય કેવી રીતે બંધાવવા તે સમજાવ્યું હતું. ટૂંકમાં, આ દેરાસર ઉત્તમ પ્રકારનું નમૂનેદાર દેરાસર બને એ માટે તેમણે પોતાનાથી બનતા બધાજ પ્રયાસો કરવા માંડ્યા હતા. અને એ માટે તેમણે પોતાનાં દ્રવ્ય, સમય, શક્તિએ બધાનો છૂટે હાથે ઉપયોગ કરવામાં કશી મણા રાખી નહોતી. - શ્રી જેમ્સ કેમ્પબેલ “Gazetteer of the Bombay Presidency" ના Vol.IV માં Pg. 285 ઉપર નોંધે છે કે : ઐતિહાસિક મહત્ત્વ ધરાવતું આ એક સુંદર સ્થળ છે શાન્તિદાસ નામના ધનાઢ્ય વાણિયા વેપારીએ રૂ૯,૦૦,૦૦૦ ના ખર્ચે ઈ. સ. ૧૬૩૮માં બંધાવ્યું હતું. અનેક રમણીય ઇમારતોમાં આ એક અત્યંત રમણીય ઇમારત છે.” આશરે ૩૭૦ વર્ષ પહેલાં નવ લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલું આ દેરાસર કેવું તો ભવ્ય હશે ! કેવા અનુપમ કલાસૌંદર્યથી શોભતું હશે ! તેની તો માત્ર કલ્પના જ કરવી રહી. આજનું હઠીસિંહનું ભવ્ય જિનાલય આશરે આઠથી દસ લાખ રૂપિયાના ખર્ચે બંધાયું હતું. હઠીસિંહનું દેરાસર આશરે ૧૫૦ વર્ષ પહેલાં બંધાયું હતું. તેની સરખામણીએ ૩૭૦ વર્ષ પહેલાં રૂા. નવ લાખના ખર્ચે તૈયાર થયેલું એ દેરાસર કેટલું તો ભવ્ય હશે, તેની એક આછેરી ઝાંખી કલ્પનાચક્ષુ દ્વારા થઈ શકે છે. - આ દેરાસર બંધાયા પછી ૧૨ વર્ષ બાદ સં. ૧૬૯૪(ઈ. સ. ૧૬૩૮)માં જર્મન પ્રવાસી આલ્બર્ટ. ડી. મેન્ડેલસ્સોએ પોતાના ભારતના પ્રવાસ દરમ્યાન આ દેરાસરની મુલાકાત લીધી હતી. આ દેરાસરનું વર્ણન કરતાં મેલસ્સો જણાવે છે આ દેરાસર નિઃશંકપણે અમદાવાદ શહેરના જોવાલાયક ઉત્તમ સ્થાપત્યમાંનું એક હતું. તે સમયે આ દેરાસર નવું જ હતું. કારણ કે તેના સ્થાપક શાંતિદાસ નામે ધનિક વાણિયા મારા સમયમાં જીવતા હતા. ઊંચી પથ્થરની દીવાલથી બંધાયેલા વિશાળ ચોગાનની મધ્યમાં આ દેરાસર આવેલ હતું. તેમાં ફરતી ભમતી હતી કે જેમાં નાની નાની ઓરડીઓમાં સફેદ કે કાળા For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો આરસપહાણની મૂર્તિઓ હતી.... કેટલીક દેરીઓમાં વચ્ચે મોટી અને આજુબાજુ એક એક નાની મૂર્તિ - એ રીતે ત્રણ મૂર્તિઓ હતી. પ્રવેશદ્વારમાં બે કાળા આરસના સંપૂર્ણ કદના હાથીઓ હતા અને તેમાંના એક ઉપર સ્થાપકની (શાંતિદાસની) મૂર્તિ હતી. આખું દેરાસર છતવાળું હતું. અને દીવાલો માણસ અને બીજાં જીવંત પ્રાણીઓની કેટલીક આકૃતિઓથી શણગારવામાં આવી હતી. આ મસ્જિદ (દેરાસર)માં લાકડાના કઠેરાથી જુદા જુદા પાડવામાં આવેલ ત્રણ નાનાં દેરાં (ગભારા) અથવા અંધારાવાળાં (obscure) સ્થાનો સિવાય બીજું કંઈ ન હતું. આની અંદર તીર્થકરોની આરસપહાણની મૂર્તિઓ હતી અને વચલી દેરીમાં રહેલ મૂર્તિ પાસે ઝળહળતો દીપક હતો. “અમે ત્યાં તેઓના એક પૂજારીને પણ જોયો કે જે તે સમયે ભક્તિ કરવા આવતા ભક્તોના હાથમાંથી મૂર્તિઓને શણગારવા માટે ફૂલો, કઠેરા પાસે લટકાવેલ દીવાઓ માટે તેલ (ઘી) અને ભોગ (sacrifice) માટે ઘઉં અને મીઠું લેવામાં રોકાયેલો હતો. તેણે ફૂલોને મૂર્તિઓ પાસે ગોઠવ્યાં. તેના મોં અને નાક લીનનના ટુકડા વડે ઢાંકેલા કે જેથી તેના શ્વાસની અશુદ્ધતા ઈશ્વરને અપવિત્ર ન કરે. અને દીવા પાસે આવતાં જ તે કંઈક પ્રાર્થના બોલતો અને તેના હાથ જ્યોતની ઉપર અને નીચે ફેરવતો-જાણે કે તેણે તેને (હાથને) અગ્નિમાં ધોઈ નાંખ્યા ન હોય ! અને કયારેક તેનું મોં પણ તેનાથી ઘસતો.” ઈ. સ. ૧૮૫૮માં શ્રીયુત મગનલાલ વખતચંદ આ દેરાસર વિશે જણાવે છે એ દહેરાનો ઘાટ તમામ હઠીસંઘના દહેરા જેવો છે પણ તફાવત એટલો જ કે હઠીસંઘનું દહેરું પશ્ચિમાભિમુખ છે ને આ દહેરું ઉત્તરાભિમુખનું છે.” આ દેરાસરને તીર્થરૂપે લેખવામાં આવતું હતું. શ્રી શીતવિજયજી પોતાની “તીર્થમાલા” માં આ દેરાસરનું તીર્થ તરીકે વર્ણન કરે છે – ઓસવંશે શાંતિદાસ, શ્રી ચિંતામણિ પૂજ્યા પાસ, પ્રભુ સેવાઈ ગજસંપદા દિલ્લી સરિ બહુ માન્યો સદા..” કડી ૧૫૧ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના આ ભવ્ય દેરાસરની પ્રતિષ્ઠા થયાને બે દાયકા થયા ન થયા, ત્યાં તો કમનસીબે તેનો નાશ થાય છે. મુગલ બાદશાહ શાહજહાંના હાથ નીચે ઈસ. ૧૬૪પથી ૧૬૪૬ના સમય દરમ્યાન (સં. ૧૭૦૧ થી ૧૭૦૨) ગુજરાતના સૂબા તરીકે ઔરંગઝેબ નિમાયો હતો. તે સમયનો પ્રસંગ છે. યુવાનીના મદથી ચકચૂર બનેલા ધર્મ ઝનૂની એવા રાજકુમાર ઔરંગઝેબની નજરે એક દિવસ જૈનોનું આ ભવ્ય દેરાસર આવી ચડ્યું. આવું ભવ્ય દેરાસર બીજા ધર્મનું હોય એ હકીકત ઔરંગઝેબથી સાંખી શકાઈ નહીં. તેણે આ દેરાસરને મસ્જિદમાં ફેરવવા માટે હુકમો કર્યા. દેરાસરની આ ભવ્ય ઈમારતને ભારે નુકસાન પહોંચાડવાની સાથે સાથે તેણે આ દેરાસરમાં એક ગાયનો વધ પણ કરાવ્યો કે જેથી ત્યારબાદ જૈનો તેનો ફરી દેરાસર તરીકે ઉપયોગ કરી શકે For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૮ રાજનગરનાં જિનાલયો નહીં. જૈનધર્મની આ પવિત્ર ઇમારતનો, તેની ભવ્યતા સાંખી ન શકવાને કારણે ઇસ્લામ ધર્મની ઇમારતમાં ફેરવવા માટે ઔરંગઝેબે કંઈ બાકી ન રાખ્યું. આ દેરાસરને ઇસ્લામ ધર્મની મસ્જિદમાં ફેરવવા માટે તેણે (ઔરંગઝેબે) જૈન તીર્થકરોની મૂર્તિઓનાં નાક તોડી નાંખવાનો હુકમ કર્યો. તેણે તીર્થકરોની મૂર્તિઓને નુકસાન પહોંચાડવા માંડ્યું. અને આ રીતે ઉત્તમ શિલ્પનાં પ્રતીકરૂપ આ મૂર્તિઓને ખંડિત કરવામાં આવી. વળી, આ દેરાસરને મસ્જિદમાં ફેરવી નાંખવા માટે એમાં નવી મહેરાબો પણ બનાવવામાં આવી. આ મસ્જિદને તેણે કુબત-અલ-ઇસ્લામ (Quwat-ul-Islam) અર્થાત્ “ઇસ્લામની તાકાત” એવું નામ પણ આપ્યું હતું. આ ઉપરાંત, મંદિરની મનોહર કારીગરીની પણ સારા પ્રમાણમાં ભાંગફોડ કરવામાં આવી હતી. આ બનાવ ઈ. સ. ૧૯૪૫ (સં. ૧૭૦૧)માં બન્યો. આ મહાન આપત્તિ વેળાએ દેરાસરને થતું નુકસાન તો શ્રી શાંતિદાસ શેઠ અટકાવી ન શક્યા, પરંતુ દેરાસરની મુખ્ય પાંચ પ્રતિમાઓને ઝવેરીવાડામાં લાવવામાં આવી. આ પ્રતિમાઓમાંની બે પ્રતિમાઓ ૧૦૦-૧૦૦ મણ વજનની હતી. એટલે દેરાસરના પ્રાણરૂપ મૂળનાયક શ્રી ચિંતામણિ પાર્શ્વનાથની પ્રતિમા અને અન્ય ચાર પ્રતિમાઓને ઝવેરીવાડામાં લાવીને મુગલ રાજકુમારને એ વાતની ગંધ સરખી આવવા ન પામે એ રીતે છુપાવીને રાખવામાં આવી. એમાંની એક પ્રતિમા નિશાપોળમાં-જગવલ્લભપાર્શ્વનાથના દેરાસરમાં ભોંયરામાં પ્રતિષ્ઠિત કરવામાં આવી. આ જ મૂર્તિઓની પ્રતિષ્ઠા શ્રી શાંતિદાસ શેઠના વંશજોએ આ બનાવ પછી લગભગ એકસો વર્ષ બાદ ઝવેરીવાડામાં જ દેરાસર બંધાવીને ફરીવાર કરી. આ દેરાસરો આજે પણ અમદાવાદમાં મોજૂદ છે. શાંતિદાસ ઝવેરીના જીવનનું આ સોનેરી સ્વપ્ર હતું. આ સોનેરી સ્વપ્નને ઔરંગઝેબ જેવા કટ્ટર મુસ્લિમ રાજાએ ઝનૂનથી અને ક્રૂરતાથી ધૂળમાં રગદોળી નાંખ્યું. આ દુર્ઘટનાએ શાંતિદાસ ઝવેરીના હૃદયને કેવી પીડા આપી હશે તે તો માત્ર ઈશ્વર જ જાણે ! શાંતિદાસ ઝવેરીએ ઝેરના આ પ્યાલાને પીધો અને પચાવ્યો પણ ખરો. અને ધીમે ધીમે એ વિષના પ્યાલાને અમૃતમાં પલટાવવાનો પ્રચંડ પુરુષાર્થ કર્યો. જે ઔરંગઝેબે શાંતિદાસ ઝવેરીના આ ભવ્ય જિનમંદિરને તોડ્યું, તે જ ઔરંગઝેબ સમય જતાં શાંતિ સ્થાપવા પોતાના અગ્રદૂત તરીકે શેઠ શાંતિદાસ ઝવેરીને નવાજે છે ! કહેવાય છે કે ફિનિક્સ નામનું પંખી મૃત્યુ પામે તો તેની રાખમાંથી ફરીવાર નવો જન્મ લે છે. ઔરંગઝેબે શાંતિદાસ ઝવેરીના આ ભવ્ય જિનાલયને તોડ્યું, તો તેના વારસદારોએ ઝવેરીવાડમાં જ સો વર્ષ પછી પણ બીજાં અનેક દેરાસરો બંધાવ્યાં. એક સમય એવો હતો કે, માત્ર ઝવેરીવાડમાં જ ૨૭ દેરાસરો જૈનશાસનની ધજાઓ ફરકાવતાં હતાં. For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ હઠીસિંહની વાડીનું દેરાસર For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ હઠીસિંહની વાડીનું દેરાસર હઠીસિંહનું દેરાસર હઠીસિંહ કેસરીસિંહ શેઠે બંધાવવાનું શરૂ કર્યું હતું. શેઠ હઠીસિંહ કેસરીસિંહનો જન્મ સં. ૧૮૫૨માં થયો હતો. શેઠ હઠીસિંહ, હેમાભાઈ શેઠ અને મગનભાઈ કરમચંદ સાથે મળીને પંચતીર્થનો સંઘ લઈ જાત્રાએ નીકળ્યા હતા. રસ્તામાં રોગચાળાના ખબર મળતાં પાછા આવ્યા. સં. ૧૯૦૧માં એમણે દિલ્હી દરવાજા બહાર મોટી વાડીમાં એક ભવ્ય મંદિરનું ખાતમુહૂર્ત કર્યું. એ મંદિર પૂરું થાય એ પહેલાં એમના માતૃશ્રી સુરજબાઈ માંદા પડ્યાં. તે સમય દરમ્યાન હઠીસિંહને હોઠે ફોલ્લી થઈ અને ફોલ્લી વકરી અને માત્ર ચાર દિવસની માંદગીથી હઠીસિંહ સં. ૧૯૦૧ના શ્રાવણ મહિનામાં મૃત્યુ પામ્યા. હઠીસિંહના મરણ પછી એક મહિને એમનાં માતા સુરજબાઈ પણ ગુજરી ગયાં. હઠીસિંહે રાજનગરના નગરશેઠ હિમાભાઈની પુત્રી રુકમણી સાથે લગ્ન કર્યા હતાં. રુકમણી શેઠાણી આંખે અંધ થયાં. ત્યારબાદ હિમાભાઈ શેઠની બીજી પુત્રી પ્રસન્ન સાથે લગ્ન કર્યા. પ્રસન્નનું મરણ થયું, ત્યારે ઘોઘાના એક વણિકની પુત્રી હરકુંવર સાથે ત્રીજી વારનું લગ્ન કર્યું. આ હરકુંવર શેઠાણી બહુ શુકનિયાળ ગણાય કારણ કે એમના આવ્યા પછી હઠીસિંહની સમૃદ્ધિ ઘણી વધી. હરકુંવર શેઠાણીએ મંદિરનું અધૂરું કામ પૂરું કરાવ્યું. - મંદિરના નકશાઓ શેઠાણી જાતે જોતાં હતાં. જરૂર પડે ત્યાં ફેરફાર પણ સૂચવતાં હતાં. શેઠાણીએ પોતાના સ્વર્ગસ્થ પતિની ધારણા કરતાં પણ વધારે મોટા પાયા ઉપર દેરાસરનો વિસ્તાર કર્યો. ગુજરાત-કાઠિયાવાડમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં મિસ્ત્રીઓ બોલાવ્યા. ગમે તેટલું દ્રવ્ય ખર્ચીને પણ આ કામ પૂરું કરવા શેઠાણીએ ખૂબ જ જહેમત ઉઠાવી. બે વરસમાં આ ભવ્ય મંદિરનું કામ લગભગ પૂર્ણ જ થયું. સં. ૧૯૦૩ના મહા વદ પાંચમની પ્રતિષ્ઠાનું મુહૂર્ત આવતાં તે માટેની મહાતૈયારીઓ થઈ. દેરાસરની પ્રતિષ્ઠા સં. ૧૯૦૩માં શ્રી શાંતિસાગરસૂરિએ કરી હતી. તેમાં મૂળનાયક તરીકે શ્રી ધર્મનાથ ભગવાન બિરાજમાન થયા. દેશ-દેશાવરના સંઘને તથા સાધુ-સાધ્વીઓને નિમંત્રણ આપવામાં આવ્યું. બહારથી એક For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૨ રાજનગરનાં જિનાલયો લાખ માણસો પ્રતિષ્ઠામાં ભાગ લેવા આવ્યા હતા. અને કુલ ચાર લાખ માણસો પ્રતિષ્ઠા સમયે હાજર રહ્યા હતા. સૌની આગતા-સ્વાગતા, સૌની સંભાળ, ઉતારા, ભોજન અને અનુકૂળ સગવડો કરવી – એ ભારે મુશ્કેલ કાર્ય હતું. હઠીસિંહે નિયત કરેલા વારસદારો તેમજ પ્રેમાભાઈ શેઠ અને બીજા શેઠિયાઓએ આ સમયે ભારે સહકાર આપ્યો. જો કે બધી દેખરેખનો મુખ્ય ભાર હરકુંવર શેઠાણી ઉપર હતો. સંઘ માટે તૈયાર કરાવેલ તંબુ-રાવટીઓ ઊભા કરાવીને તથા વધારાના કલેકટરની મારફત અરજી કરી મિલિટરીનાં તંબુઓ મેળવીને દિલ્હી દરવાજાથી તે છેક શાહીબાગનાં મહેલ (આજનું રાજભવન) સુધી તંબુઓની હારો અને હારોથી પથરાયેલ જાણે એક નગર વસી ગયું! આ નવા નગરમાં સફાઈ રાખવાની વ્યવસ્થા થઈ, તથા જુદા જુદા વિભાગો માટે રસોડા ખોલ્યાં. એક લાખ માણસો માટે સગવડ કરવી એ એક ભગીરથ કાર્ય હતું. પ્રતિષ્ઠાની ધામધૂમ અતિ મોટા પાયા પર કરવામાં આવતાં તે પ્રસંગે પાંચેક લાખ રૂપિયાનો ખર્ચ થયાનું કહેવાય છે. હઠીભાઈનું મંદિર આજે પણ અમદાવાદનાં સુંદર સ્થાપત્યોમાં ખૂબ જ મશહૂર છે. આશરે ૧૫૦ વર્ષ અગાઉ આ મંદિર બંધાયું છે. ગુજરાતનાં સલાટો પ્રાચીન રીત પ્રમાણે કામ કરવાનું ભૂલ્યા ન હતા, તે હઠીસિંહના આ મંદિરની બાંધણીએ સિદ્ધ કરી આપ્યું. આ મંદિર તે સમયના પ્રખ્યાત અને નિષ્ણાત સલાટ શ્રી પ્રેમચંદે બાંધ્યું હતું. “જૈન તીર્થ સર્વસંગ્રહમાં હઠીસિંહના આ મંદિર વિશેની નોંધ કરવામાં આવી છે : “આ મંદિરની બાંધણી નગરશેઠ શાંતિદાસે સરસપુરમાં બંધાવેલ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના મંદિર જેવી છે એમ કહેવાય છે. આબુનાં જગવિખ્યાત મંદિરોના સફળ અનુકરણ રૂપે આની રચના થયેલી છે. મંદિરમાં એક માળ વાળો સુંદર મંડપ છે. વચલા મંડપ અને ગભારાની કોતરણી ઉત્તમ પ્રકારની છે. ઉપર માળ છે ને નીચે ભોંયરું છે. વિમાનનું કામ પણ ઘણું કળામય છે. મૂળમંદિરને ફરતી બાવન જિનાલયની શિખરબંધી દેરીઓ છે. બંને વચ્ચે ફરતો ચોક છે. મંદિરની ઉત્તર-દક્ષિણ પહોળાઈ ૧૨૬ ફ્લેટ અને બહારની શૃંગારચોકી સિવાય પૂર્વપશ્ચિમ લંબાઈ ૧૬૦ ફૂટ છે. મંદિરની બહારની દેવકુલિકાઓના ફરતા છજાના ટોડલે ટોડલે મૂકેલી આકૃતિઓ સુંદર અને લાવણ્યમયી છે. શિલ્પમાંની નૃત્યપૂતળીઓમાં થનગનાટભર્યા અંગમરોડની વહેતી રેખાઓ ઉલ્લાસભરી જોવાય છે. એમના મુખ ઉપર કમળ જેવી સુકુમારતા જણાય છે. ગુજરાતની સ્ત્રીઓનું આબેહૂબ સૌંદર્ય એમાં ઉતારેલું પ્રતીત થાય છે. એકબીજાથી તદ્દન ભિન્ન આકૃતિઓ વાદ્યસામગ્રી સાથે અવનવો ભાવ પ્રદર્શિત કરી રહી છે. ઠસ્સાદાર અલંકારો, સૌષ્ઠવ આકારો, નીતરતું સૌંદર્ય અને વૈવિધ્યભરી ભાતોની વિપુલતા અહીં જ્યાં-ત્યાં નિહાળાય છે. જાળીઓના વિવિધ પ્રકારો અહીં પુષ્કળ પ્રમાણમાં દેખાય છે. ખરેખર, ઉચ્ચ સંસ્કાર અને સુરુચિભરી કોરણીનો તો અહીં પાર નથી. ભારતના “નાટ્ય શાસ્ત્ર” માં ઉલ્લેખેલા નૃત્ય પ્રકારોનું દર્શન આ પૂતળીઓમાં થાય છે. મંદિરની ભીંત અને શિખર સુધીના ભાગમાં કળામય આકૃતિઓ કંડારી આ મંદિરને મનોહર બનાવી મૂક્યું છે.” For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ ૩૩ રાજનગરનાં જિનાલયો ૧૯મી સદીમાં હિન્દમાં આવેલા શ્રી જેમ્સ સેમ્યુઅલસન આ મંદિરને ભૂલથી બૌદ્ધ મંદિર કહે છે. પણ એની બાંધણી માટે આ પ્રમાણે લખે છે ..........સ્થાપત્યની બારીકાઈઓની દષ્ટિએ તે સંપૂર્ણ રીતે પૂર્ણ છે. અંદરના આરસની છત કદાચ ભારતભરમાં ઉત્તમોત્તમ છે.” આ મંદિરમાં પ્રશસ્તિ લેખ છે. લેખની ઊંચાઈ ૨ ફીટ ૯ ઇંચ અને પહોળાઈ એક ફૂટ શા ઇંચ લેખ છે. લેખની પંક્તિઓ ૩૯ છે. ભાષા સંસ્કૃત અને શ્લોકમય છે. શ્લોક સંખ્યા ૩૪ છે. સાર આ પ્રમાણે : અમદાવાદ નગરમાં અંગ્રેજ બહાદુર કંપની સરકારના રાજ્ય અમલ વખતે, ઉદ્દેશ (ઓસવાલ) વંશમાં જીવદયા ધર્મ પાળનાર શાહ શ્રી નિહાલચંદ્ર નામે એક પ્રસિદ્ધ પુરુષ થયો. તેનો પુત્ર શાહ શ્રી ખુસાલચંદ્ર થયો. તેની માણકી નામે ધર્માત્મા પત્ની હતી. તેના ઉદરે કેશરીસિંહ નામે પુત્ર અવતર્યો. જેને સૂરજ નામે પત્નીથી સુપ્રસિદ્ધ શેઠ શ્રી હઠીસિંહ નામે સુતરત્ન થયો. જેણે જાતે જ વિપુલ દ્રવ્ય મેળવ્યું અને પોતાને હાથે જ મુક્ત હસ્તે ખાધું ખચ્યું. તે શેઠે અમદાવાદની ઉત્તર બાજુએ એક ભવ્ય વાડી બનાવીને તેની અંદર સુંદર નવીન જિનમંદિર બંધાવ્યું અને અનેક જિનપ્રતિમાઓ કરાવી. એ મંદિર બાવન જિનાલયવાળું છે. એને ત્રણ માળ અને ત્રણ શિખર છે. બે રંગમંડપો છે. એવા એ મનોહર મંદિરની અંદર શાંતિસાગરસૂરિના હાથે પ્રતિમાઓ પ્રતિષ્ઠિત કરવામાં આવી. (શ્લો. ૧-૮) ૯માંથી ૧૨મા શ્લોક સુધી ગુજરાત દેશ અને અમદાવાદ શહેરનું વર્ણન આપ્યું છે. એ જ શહેરમાં વ્યાપારીઓનો આગેવાન અને અખૂટ ધનનો સ્વામી એવો એ પૂર્વે જણાવેલો હઠીસિંહ નામે શેઠ રહેતો હતો. તેને એક રુકમણી અને હરકુંવર નામે સુચતુર પત્ની હતી. જયસિંહ નામે તેમનો સુપુત્ર હતો. જ્યારે હઠીસિંહ શેઠ સ્વર્ગે ગયા ત્યારે તેમના કથનાનુસાર તેમની સુશીલ સ્ત્રી હરકુંવરે ઉપર વર્ણવેલું મંદિર વગેરે સઘળું કામ પૂર્ણ કરાવ્યું હતું. શેઠાણી હરકુંવર જો કે સ્ત્રી હતી પરંતુ તેણે પુરુષો પણ ન કરી શકે એવાં મહાન કામો કર્યા હતાં. (શ્લોક ૧૬) તેણે ઉક્ત મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ગામેગામ કુંકુમ પત્રિકાઓ અને દૂતો મોકલીને સઘળા ઠેકાણેના ચતુર્વિધ સંઘોને આમંત્રણ આપ્યું હતું. તદનુસારે હજારો ગામોના લોકો અને સંઘો હર્ષભેર અમદાવાદ આવ્યા હતા. અનેક આચાર્યો અને સંઘપતિઓ સાથે સંઘ લઈને આવ્યા હતા. એકંદર, ચાર લાખ મનુષ્યો એ વખતે ભેગા થયા હતા. શેઠાણી હરકુંવરે એ બધા સાધર્મીભાઈઓનું ઘણું ધન ખર્ચી સ્વાગત કર્યું હતું. સં૧૯૦૩ના માઘ માસની સુદ છઠના દિવસે પ્રતિષ્ઠા મહોત્સવની શરૂઆત થઈ હતી અને આડંબરપૂર્વક જલયાત્રાનો મોટો વરઘોડો એ દિવસે કાઢવામાં આવ્યો હતો. પછી સાતમના દિવસે કુંભસ્થાપના કરવામાં આવી હતી. અને આઠમ-નવમના દિવસે નંદ્યાવર્તનું પૂજન કરવામાં આવ્યું હતું. દસમીના દિવસે દિકપાલ, ક્ષેત્રપાલનું પૂજન અને એકાદશીના દિવસે વીસસ્થાનકની પૂજા ભણાવવામાં આવી હતી. બારસના દિવસે શ્રાવકોએ સિદ્ધ ચક્રાદિનું પૂજન કર્યું હતું. અને તેરસના દિવસે અવન-મહોત્સવ રા-૫ ' For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ઊજવવામાં આવ્યો હતો. ચતુદર્શીના દિવસે જન્મ મહોત્સવ અને પૂનમના દિવસે સ્નાત્ર મહોત્સવ રચવામાં આવ્યો હતો. માઘ વદિ એકમના દિવસે અષ્ટાદશાભિષેક કરવામાં આવ્યો અને બીજના દિવસે પાઠશાળા ગમનોત્સવ થયો. ત્રીજના દિવસે વિવાહ-મહોત્સવ, ચોથના દિ સે દીક્ષા મહોત્સવ અને પાંચમના દિવસે નેત્રોન્સીલન(અંજન શલાકા)ની ક્રિયા કરવામાં ૨ વી. છઠથી લઈને દશમી સુધી, મંદિર ઉપર ધ્વજ, કલશ, દંડની સ્થાપના સાથે પ્રસાદ પ્રતિષ્ઠા કરાવવામાં આવી. મૂલનાયક તરીકે શ્રી ધર્મનાથ તીર્થંકરની પ્રતિમા પ્રતિષ્ઠિત કરવામાં આવી. આ પ્રશસ્તિ, બૃહત્નરતર ગચ્છની ક્ષેમશાખાવાળા મહોપાધ્યાય હિતપ્રમોદના શિષ્ય પં. સરૂપે બનાવી, મોઢ ચતુર્વેદી બ્રાહ્મણ વનમાલીદાસના પુત્ર વિજયરામે લખી અને સલાટ ૨ માનના પુત્ર ઇસફે કોતરી હતી. આજે હઠીસિંહના દેરાસરમાં પાષાણની ૨૩૮ પ્રતિમાજીઓ, ધાતુની ૮૩ પ્રતિમાજીઓ તથા ૨૧ યંત્રો છે. ઉપરાંત, શ્રી મહાવીર ભગવાનની ૨૫૦૦મી નિર્વાણ તિથિ નિમિત્તે બનાવેલ એક કીર્તિસ્તંભ છે. તેની ઊંચાઈ ૭૨ ફૂટ છે. ૧૨૫ પગથિયાંવાળો મિનારો બનાવવામાં આવેલ છે જેમાં નીચે ગુલાબી આરસના શ્રી મહાવીર સ્વામી ભગવાન બિરાજમાન છે. તથા શ્રી રાજેશ્વર ભગવાન અને શ્રી મહાવીર સ્વામી ભગવાનનાં પગલાં છે. દેરાસરની પાછળ નંદાવ્રતનો સાથિયો આવેલો છે, જેના ત્રણ છેડા મળે છે પરંતુ ચોથો છેડો મળતો નથી. વાડીની વિશાળ જગ્યામાં ઉપાશ્રય, આયંબિલ શાળા, ભોજનશાળા તથા આધુનિક સુવિધાવાળી ધર્મશાળા છે. પ્રસ્તુત દેરાસરનો પ્લાન ગ્રંથના અંતે ચિત્રક્રમાંક-૧માં રજૂ કરવામાં આવ્યો છે. For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં પ્રાચીન જૈન દેરાસરોની સંક્ષિપ્ત નોંધ For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં પ્રાચીન જૈન દેરાસરોની સંક્ષિપ્ત નોંધ સંવત દેરાસર સારંગપુર-તળિયાની પોળ નાના પોરવાડના ખાંચા સામે-સારંગપુર ભાણસદાવ્રતની પોળ * કામેશ્વરની પોળ વાઘેશ્વરની પોળ શામળાનો ખાંચો-શામળાની પોળ સં૧૯૧૨ પહેલાં સં. ૧૯૧૮ સં. ૧૮૨૧ પહેલાં સં. ૧૮૨૧ પહેલાં સં. ૧૮૨૧ પહેલાં સં. ૧૬૫૩ વચલો ખાંચો-શામળાની પોળ શામળાની પોળ સં. ૧૬૬૨ પહેલાં સં. ૧૮૨૧ પહેલાં મૂળનાયક સહસ્ત્રફણા પાર્શ્વનાથ પદ્મપ્રભુ મહાવીર સ્વામી સંભવનાથ આદેશ્વરજી શામળા પાર્શ્વનાથ અમીઝરા પાર્શ્વનાથ શ્રેયાંસનાથ મહાવીર સ્વામી ચંદ્રપ્રભસ્વામી મુનિસુવ્રત સ્વામી વાસુપૂજ્ય સ્વામી ધર્મનાથ અજિતનાથ વાસુપૂજ્ય સ્વામી વિમલનાથ સંભવનાથ શાંતિનાથ સંભવનાથ શીતલનાથ ઢાળની પોળ ધનપીપળીની ખડકી ગુસાપારેખની પોળ લવારની પોળ રૂપાસુરચંદની પોળ દહીંની ખડકી ઘાંચીની પોળ - સં. ૧૯૧૨ પહેલાં સં. ૧૯૧૨ પહેલાં સં. ૧૯૨૫ સં. ૧૯૧૨ પહેલાં સં. ૧૬૫૪ સં. ૧૯૧૨ પહેલાં સં. ૧૬૬૨ પહેલાં સં. ૧૬૬૨ પહેલાં સં. ૧૬૬૨ પહેલાં સં. ૧૯૧૨ પહેલાં ખેતરપાળની પોળ મહુરત પોળ For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૮ નાગજી ભુધરની પોળ રાજનગરનાં જિનાલયો સં. ૧૬૬૨ પહેલાં સં. ૧૬૬૨ પહેલાં સં. ૧૬૬૨ પહેલાં સં. ૧૯૧૨ પહેલાં લાલાભાઈની પોળ સુરદાસ શેઠની પોળ સં. ૧૯૧૨ પહેલાં સમેતશિખરની પોળ હરકિશનદાસ શેઠની પોળ કાકાબળિયાની પોળ સં. ૧૮૨૧ પહેલાં સં. ૧૯૧૨ પહેલાં સં. ૧૯૧૨ પહેલાં કુવાવાળી પોળ-શાહપુર સં. ૧૯૧૨ પહેલાં સં. ૨૦૧૭ સં. ૧૯૫૧ દરવાજાનો ખાંચો-શાહપુર દરવાજાનો ખાંચો-શાહપુર દોલતનો ખાંચો-ચુનારાનો ખાંચો દોલતનો ખાંચો-ચુનારાનો ખાંચો મંગલપારેખનો ખાંચો મંગલપારેખનો ખાંચો મંગલપારેખનો ખાંચો. લુણસાવાડો-મોટી પોળ સંભવનાથ શાંતિનાથ આદીશ્વર વિમલનાથ શાંતિનાથ કુંથુનાથ શ્રેયાંસનાથ ગોડી પાર્શ્વનાથ શાંતિનાથ સુવિધિનાથ સુપાર્શ્વનાથ સંભવનાથ મુનિસુવ્રતસ્વામી કુંથુનાથ પાર્શ્વનાથ ચિંતામણિ પાર્શ્વનાથ ચિંતામણિ પાર્શ્વનાથ વિમલનાથ શાંતિનાથ ગોડી પાર્શ્વનાથ પાર્શ્વનાથ સંભવનાથ શાંતિનાથ દોહેલા પાર્શ્વનાથ વિમલનાથ આદેશ્વરજી મુનિસુવ્રત સ્વામી શાંતિનાથ આદેશ્વરજી સુમતિનાથ ચિંતામણિ પાર્શ્વનાથ ધર્મનાથ અભિનંદન સ્વામી સં. ૧૯૪૮ સં. ૧૯૨૨ ૨૦૧૪ સં. ૧૯૨૪ સં. ૧૯૪૪ સં. ૧૯૮૮ સં. ૧૯૧૨ પહેલાં સં. ૨૦૩૩ સં. ૧૯૧૨ પહેલાં સં. ૨૦૦૯ પહેલાં સં. ૧૯૦૮ આસપાસ કીકાભટ્ટની પોળ પંચભાઈની પોળ પંચભાઈની પોળ જેસીંગભાઈની વાડી જૂનો મહાજન વાડો દેવસાનો પાડો દેવસાનો પાડો સં. ૧૯૦૮ આસપાસ સં. ૧૯૬૧ સં. ૧૯૭૯ પહેલાં સં. ૧૮૨૧ પહેલાં સં. ૧૯૬૩ પહેલાં સં. ૧૮૨૧ પહેલાં For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૩૯ દેવસાનો પાડો સં. ૧૬૬૨ પહેલાં સં. ૧૬૬૨ પહેલાં દેવસાનો પાડો દાદાસાહેબની પોળ પાંજરાપોળ પાંજરાપોળ શાંતિનાથ શાંતિનાથ સહસ્ત્રફણા શામળા પાર્શ્વનાથ આદિનાથ શાંતિનાથ શીતલનાથ શાંતિનાથ આદેશ્વરજી વાસુપૂજ્ય પાંજરાપોળ શાશ્વતાની ખડકી મુલવાજીની ખડકી પાંજરાપોળના નાકે શેખનો પાડો શેખનો પાડો શેખનો પાડો શેખનો પાડો નિશા પોળ : સં ૧૬૬૨ પહેલાં સં. ૧૬૬૨ પહેલાં સં. ૧૬૬૨ પહેલાં સં. ૧૬૬૨ પહેલાં સં. ૧૯૬૬ સં. ૧૬૬૨ પહેલાં સં. ૧૬૬૨ પહેલાં અથવા સં. ૧૮૨૧ પહેલાં સં. ૧૯૧૨ પહેલાં સં. ૧૯૧૨ પહેલાં સં. ૧૯૦૩ સં. ૧૮૨૧ પહેલાં સં. ૧૮૨૧ પહેલાં સં. ૧૮૨૧ પહેલાં સં. ૧૮૨૧ પહેલાં સં. ૧૬૫૯ સં. ૧૬૬૨ પહેલાં સં. ૧૬૬૨ પહેલાં સુમતિનાથ શાશ્વતાં વર્ધમાન આદેશ્વરજી ધર્મનાથ અજિતનાથ શાંતિનાથ શીતલનાથ વાસુપૂજ્ય સ્વામી જગવલ્લભ પાર્શ્વનાથ ચિંતામણિ પાર્શ્વનાથ સહસ્ત્રફણા પાર્શ્વનાથ અજિતનાથ આદિનાથ વાસુપૂજ્ય સ્વામી સં. ૧૮૦૦ સં. ૧૯૬૩ પહેલાં નિશા પોળ નિશા પોળ (દોશીવાડાની પોળના જવાના રસ્તા ઉપર) નિશા પોળ (રોડ ઉપર) લહેરિયા પોળ ઝવેરી પોળ સોદાગરની પોળ શાંતિનાથ શાંતિનાથ મહાવીર સ્વામી મહાવીર સ્વામી શાંતિનાથ મહાવીર સ્વામી ચંદ્રપ્રભુ સં. ૧૬૬૨ પહેલાં સં. ૧૯૧૨ પહેલાં સં. ૧૬૬૨ પહેલાં સં. ૧૯૧૨ પહેલાં સં. ૧૬૬૨ પહેલાં For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ ૪૦ સંભવનાથની ખડકી રાજનગરનાં જિનાલયો સં. ૧૬૬૨ પહેલાં સં. ૧૯૧૨ પહેલાં સં. ૧૮૨૧ પહેલાં સંભવનાથ ધર્મનાથ મહાવીર સ્વામી સુપાર્શ્વનાથ શાંતિનાથ શાંતિનાથ કલિકુંડ પાર્શ્વનાથ અજિતનાથ સંભવનાથ ચૌમુખજીની ખડકી સં. ૧૯૩૨ સં. ૧૬૬૨ પહેલાં કોઠારી પોળ ચૌમુખીજીની ખડકી (સુથારની ખડકી) વાઘણ પોળ વાઘણ પોળ વાઘણ પોળ વાઘણ પોળ વાઘણ પોળ નગીના પોળ પતાસા પોળ પતાસા પોળ પતાસા પોળ પતાસા પોળ દોશીવાડાની પોળ કસુંબાવાડ દોશીવાડાની પોળ અજિતનાથ અજિતનાથ ચિંતામણિ પાર્શ્વનાથ શાંતિનાથ સંભવનાથ શાંતિનાથ આદેશ્વરજી સુમતિનાથ મહાવીર સ્વામી આદેશ્વરજી મહાવીર સ્વામી શ્રેયાંસનાથ વાસુપૂજ્ય સુમતિનાથ અષ્ટાપદજી આદેશ્વરજી ભાભા પાર્શ્વનાથ મુનિસુવ્રત સ્વામી સીમંધર સ્વામી આદિનાથ શાંતિનાથ ચંદ્રપ્રભુ સીમંધર સ્વામી સં. ૧૯૬૩ પહેલાં સં. ૧૮૫૫ સં. ૧૮૫૪ સં. ૧૮૫૪ સં. ૧૮૭૨ આસપાસ સં૧૯૪૦ સં. ૧૮00 સં. ૧૮૦૦ સં. ૧૯૦૫ સં. ૧૯૦૨ સં. ૧૬૬૨ પહેલાં સં. ૧૬૬૨ પહેલાં સં. ૧૯૧૨ પહેલાં સં. ૧૬૬૨ પહેલાં સં. ૧૯૧૨ સં. ૧૬૬૨ પહેલાં સં. ૧૯૧૨ પહેલાં દોશીવાડાની પોળ સં. ૧૬૬૨ પહેલાં શાંતિનાથની પોળ શાંતિનાથની પોળ સં. ૧૬૪૬ સં. ૧૬૬૨ પહેલાં For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ટંકશાળ રામજી મંદિરની પોળ રામજી મંદિરની પોળ પાદશાહની પોળ શ્રેયાંસનાથ મહાવીર સ્વામી સુપાર્શ્વનાથ આદેશ્વરજી અજિતનાથ વાસુપૂજ્ય ધર્મનાથ સુમતિનાથ સં. ૧૯૧૫ સં. ૧૯૧૨ પહેલાં સં. ૧૬૬ર પહેલાં સં. ૧૯૧૨ પહેલાં સં. ૧૯૧૨ પહેલાં સં. ૧૯૬૨ પછી સં. ૧૯૧૨ પહેલાં સં. ૧૯૧૨ પહેલાં અથવા સં. ૧૬૬૨ પહેલાં પીપરડીની પોળ ખારાકૂવાની પોળ લાંબેશ્વરની પોળ દેરાસરવાળી પોળ-ધનાસુથારની પોળ સં. ૧૯૧૨ પહેલાં સં. ૧૬૬ર પહેલાં સં. ૧૯૨૦ આસપાસ સં. ૧૮૫૪ સં. ૧૬૫૩ સં. ૧૬પ૩ સં. ૧૯૬૮ સં. ૧૯૬૩ પહેલાં સં ૧૬૬૨ પહેલાં ધનાસુથારની પોળ લાવરીની પોળ-ધનાસુથારની પોળ હાંલ્લા પોળ શાંતિનાથ આદિનાથ સંભવનાથ શામળા પાર્શ્વનાથ ચિંતામણિ પાર્શ્વનાથ સહસ્ત્રફણા પાર્શ્વનાથ શાંતિનાથ આદિનાથ મહાવીર સ્વામી વાસુપૂજ્ય સ્વામી કુંથુનાથ શાંતિનાથ પાર્શ્વનાથ આદેશ્વર સુમતિનાથ સંભવનાથ ચિંતામણિ પાર્શ્વનાથ શાંતિનાથ મહાવીર સ્વામી વિજય ચિંતામણિ પાર્શ્વનાથ અજિતનાથ આદેશ્વરજી ભંડેરી પોળ કાળુશીની પોળ સં. ૧૬૬ ૨ પહેલાં સં. ૧૬૬૨ પહેલાં સં. ૧૯૧૨ પહેલાં સં. ૧૬૬૨ પહેલાં સં. ૧૬૬ર પહેલાં કાળુશીની પોળ કાળુશીની પોળ જહાંપનાહની પોળ રા-૬ સં. ૧૬૬૨ પહેલાં સં. ૧૯૫૪ સં. ૧૮૨૧ પહેલાં For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ ૪૨ મનસુખભાઈ શેઠની પોળ તોડાની પોળ લક્ષ્મીનારાયણની પોળ પાડાપોળ ચંગપોળ-ખાડિયા ચાર રસ્તા હરીપુરા નમિનાથ આદેશ્વરજી કુંથુનાથ નમિનાથ સંભવનાથ વાસુપૂજ્ય સુમતિનાથ સંભવનાથ ચિંતામણિ પાર્શ્વનાથ ગોડી પાર્શ્વનાથ ગોડી પાર્શ્વનાથ શંખેશ્વર પાર્શ્વનાથ સુમતિનાથ રાજનગરનાં જિનાલયો સં. ૧૬૫૩ સં. ૧૬૬૨ પહેલાં સં. ૧૬૬૨ પહેલાં સં. ૧૯૧૨ પહેલાં સં. ૧૯૩૭ આસપાસ સં. ૧૮૨૧ પહેલાં સં ૧૬૬ર પહેલાં સં. ૧૮૨૧ પહેલાં સં. ૧૮૨૧ પહેલાં સં. ૧૬૬૨ પહેલાં ૪૦૦ વર્ષ જૂનું . સં. ૨૦૩૮ સં. ૧૯૭૯ પહેલાં રાજપુર નરોડા જમાલપુર-ટોકરશાની પોળ(પ્રેરણા તીર્થ) ધરણીધર ભઠ્ઠા પાલડી સરસપુર-નાની વાસણ શેરી For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ સારંગપુર તળિયાની પોળ સહસ્ત્રફણા પાર્શ્વનાથ (સં. ૧૯૧૨ પહેલાં) આ દેરાસર ઘુમ્મટબંધી ભોંયરાવાળું છે. ભોંયરામાં મૂળનાયક મહાવીર સ્વામી છે. સહસ્રફણા પાર્શ્વનાથ તથા સુમતિનાથજી એમ બે દેરાસરો સંયુક્ત થયેલા છે. સુમતિનાથ ભગવાનની સાથે ગોડી પાર્શ્વનાથ, પાર્શ્વનાથ, પદ્મપ્રભુ, આદીશ્વર અને શાંતિનાથ ભગવાનના ગર્ભગૃહો છે. સં. ૧૯૬૨માં લલિતસાગર મહારાજની ચૈત્ય પરિપાટીમાં સારંગપુરના એક ચૈત્યનો ઉલ્લેખ જોવા મળે છે. જો કે તે મહાવીર સ્વામીનું ચૈત્ય છે. ચૈત્ય પરિપાટીમાં “પ્રેમાપુર'ના દેરાસર પછી “સારંગપુરના ચૈત્યનો ઉલ્લેખ નીચે મુજબ થયેલો છે. વીર ભુવની શત બિંબ નામા (મો) એ પ્રેમાપુરતીય પાંતીસ સારિંગપુરિ ચુવીસમો એ પડિમા ઉગણત્રીસ !” સં. ૧૮૨૧માં જ્ઞાનસાગરગણિકૃત “તારાચંદ સંઘવી રાસ”માં સારંગપુર દરવાજા પાસે એક ચૈત્યનો ઉલ્લેખ આવે છે. જો કે તેમાં મૂળનાયકના નામનો ઉલ્લેખ નથી. નીચે મુજબની પંક્તિઓમાં ઉલ્લેખ છે : “ચંગ પોલ લીબડા તણી સારંગપુર જાંણિ દરવાજે સારંગપુરે એકેક મન આણિ છે” ત્યારબાદ સં૧૯૧૨માં રત્નવિજયજીની રાજનગરની “તીર્થમાલા” માં પાર્શ્વનાથના દેરાસરનો ઉલ્લેખ જોવા મળે છે, જે નીચે મુજબ છે : “ગોડવાલની પોલ સમાજ જિનરાજ મહાવીર મહારાજ પુર સારંગ તલીયા જાણ પ્રભુ પારસ અભિનવ ભાણ !” સમગ્ર દેરાસરને બાજુના ઉપાશ્રય સાથે જોડી દેવામાં આવ્યું છે. સ્થાનિક માહિતી પ્રમાણે આ દેરાસરનો જીર્ણોદ્ધાર આશરે ૧૫૦ વર્ષ અગાઉ થયેલો છે. અને ચારસો વર્ષ જૂનું માનવામાં આવે છે. પરંતુ તે અંગે વધુ સંશોધન કરવાની જરૂર છે. For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪૪ રાજનગરનાં જિનાલયો પોરવાડનો ખાંચો સારંગપુર તળિયાની પોળ પદ્મપ્રભુ (સં. ૧૯૧૮) સારંગપુર તળિયાની પોળમાં પોરવાડના ખાંચામાં પદ્મપ્રભુનું દેરાસર ઘુમ્મટબંધી છે. આ દેરાસર સં. ૧૯૧૮માં બંધાવ્યાનો સ્પષ્ટ નિર્દેશ મળે છે. સં. ૧૯૬૩માં પ્રસિદ્ધ થયેલી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સની ડિરેક્ટરીમાં આ દેરાસર ઘુમ્મટબંધ દર્શાવવામાં આવ્યું છે. અને દેરાસર બંધાવનારનું નામ જેઠાભાઈ દીપચંદ દર્શાવવામાં આવ્યું છે. દેરાસરમાં તે સમયે પાષાણની ૯ પ્રતિમાઓ અને ધાતુની ૨૬ પ્રતિમાઓ હોવાનો ઉલ્લેખ છે. સં. ૨૦૦૯માં પ્રગટ થયેલ “જૈન તીર્થ સર્વ સંગ્રહ” માં આ દેરાસરનો ઉલ્લેખ ધાબાબંધ . દેરાસર તરીકે થયેલો છે. અને બંધાવનારનું નામ શેઠ મણિલાલ સાકરચંદ દર્શાવવામાં આવ્યું છે. અને બંધાવ્યાનો સંવત ૧૯૧૮ દર્શાવવામાં આવ્યો છે. વહીવટદાર તરીકે તે સમયે શેઠ લાલભાઈ મણિભાઈના નામનો ઉલ્લેખ થયેલો છે. મૂળનાયક પર સં૧૯૦૩નો લેખ હોવાનો પણ ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. દેરાસરની એક દીવાલ પર લેખ પણ મળી આવે છે, જેમાં આ દેરાસર સં. ૧૯૧૮માં બંધાયાનો ઉલ્લેખ છે. તેમાં શ્રીમાળી જ્ઞાતિના ઝવેરચંદના પુત્ર હેમચંદ્ર જે સતિયાના નામથી પ્રસિદ્ધ હતા, તેમના પુત્ર દીપચંદ અને દીપચંદના પુત્ર જેઠાભાઈના પરિવારે નવીન જિનાલયમાં પદ્મપ્રભુના બિંબની પ્રતિષ્ઠા કરાવ્યાનો ઉલ્લેખ છે. લેખમાં સં૧૯૧૮માં મહાસુદ પાંચમને દિવસે પ્રતિષ્ઠા થયાનો ઉલ્લેખ છે. જ્યારે સં. ૧૯૭૯માં “શ્રી વિવિધ પૂજા સંગ્રહ” ભા-૧-૨-૩-૪માં પદ્મપ્રભુના આ દેરાસરની વર્ષગાંઠ વૈશાખ સુદ સાતમ દર્શાવવામાં આવી છે. અને આજે પણ ઉપલબ્ધ થયેલ સ્થાનિક માહિતીને આધારે દેરાસરની વર્ષગાંઠ વૈશાખ સુદ સાતમે ઊજવવામાં આવે છે. વર્ષગાંઠની તિથિનો આ ફેરફાર સં. ૧૯૧૮થી સં૧૯૭૯ દરમ્યાન થયેલો છે. વર્ષગાંઠના આ ફેરફાર અંગે વધુ સંશોધન કરવાની જરૂર છે. For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૪૫ ભાણ સદાવ્રતની પોળ ખાડિયા-ગોલવાડ મહાવીર સ્વામી (સં. ૧૮૨૧ પહેલાં) આજે પ્રચલિત ભાણસદાવ્રતની પોળનો વિસ્તાર સં. ૧૯૧૨માં ગોઠવાલની પોળના વિસ્તાર તરીકે પ્રચલિત હતો. મહાવીર સ્વામી ભગવાનના આ જૈન દેરાસરનો ઉલ્લેખ સં. ૧૯૧૨માં રચાયેલી ચૈત્ય પરિપાટીમાં નીચે મુજબની પંક્તિઓમાં આવે છે : ગોડવાલની પોલ સમાજ જિનરાજ મહાવીર મહારાજ પુર સારંગ તલીયા જાણ પ્રભુ પારસ અભિનવ ભાણ !” આ દેરાસરના મૂળનાયક ભગવાન શ્રી મહાવીર સ્વામીની પ્રતિમા ઉપર સં૧૭૧૦નો ઉલ્લેખ છે. ઉપરાંત, તે અંગેના એક લેખનો ઉલ્લેખ “જૈન પરંપરાનો ઇતિહાસ” ભા૪માં પૃ. ૨૧૦-૨૧૧ ઉપર ત્રિપુટી મહારાજે નીચે મુજબ કર્યો છે. - “અમદાવાદ દોશી મનિયા શ્રીમાલી, તેમની પત્ની સત્યદેવી, તેમનો પુત્ર દોશી મદનજી, તેની પત્ની કસ્તૂર દેવી, તેમના પુત્ર દોશી દીપચંદ સં. ૧૭૧૦ના જેઠ સુદિ છઠ્ઠ ને ગુરુવારે ગુરુ પુષ્ય યોગમાં પોતાનાં માતા-પિતાના કલ્યાણ માટે “ભ, મહાવીર સ્વામીની પ્રતિમા ભરાવી. તેની ભટ્ટા. વિજયાનંદ સૂરિની આજ્ઞાથી ભટ્ટા, વિજયરાસસૂરિએ પ્રતિષ્ઠા કરી. (જિનાલયમાં બિરાજમાન પ્રતિમા ઉપરનો લેખ)” સં. ૧૮૨૧માં રચાયેલી ચૈત્ય પરિપાટીમાં આ દેરાસરનો ઉલ્લેખ ચંગપોળના વિસ્તારના દેરાસર તરીકે થયેલો છે. અને તે વિસ્તાર સારંગપુરના વિસ્તાર તરીકે ઓળખાતો હતો, જેનો નીચે મુજબની પંક્તિઓમાં ઉલ્લેખ આવે છે. સંભવ છે કે ચંગપોળથી ઓળખાતો વિસ્તાર ધીમે ધીમે સ્થળોના નામકરણ સાથે નાનો થતો ગયો હોય. એ પૈકીમાંના કેટલાક વિસ્તારને નવું નામકરણ આપવામાં આવ્યું હોય, જેમાં શરૂઆતમાં ગોઠવાલની પોળ અને ત્યારબાદ ખાડિયાભાણસદાવ્રતની પોળનાં નામથી આ દેરાસરની આસપાસનો વિસ્તાર ઓળખાતો હશે. ચંગપોલ લીબડા તણી સારંગપુર જાંણિ દરવાજે સારંગપુરે એકેક મન આણિ છે” સં. ૧૯૬રમાં જૈન ડિરેક્ટરીમાં આ દેરાસરનો ઉલ્લેખ ઘુમ્મટબંધ દેરાસર તરીકે થયેલો છે. દેરાસર બંધાયાની સાલ તરીકે સં. ૧૮૦૦નો ઉલ્લેખ થયેલો છે. વળી, સં. ૧૭૧૦ના લેખવાળી બીજી પ્રતિમા દોશી પનિયા પરિવાર દ્વારા જ જમાલપુર ટોકરશાની પોળના મંદિરમાં પ્રતિષ્ઠિત થયાનો પણ ઉલ્લેખ મળે છે. ટૂંકમાં, આ દેરાસરનો સમય સં૧૮૦૦ની આસપાસ હોવાનો વિશેષ સંભવ છે. જો કે આ અંગે વધુ સંશોધન કરવાની જરૂર છે. For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪૬ રાજનગરનાં જિનાલયો કામેશ્વરની પોળ સંભવનાથ ભગવાન (સં. ૧૮૨૧ પહેલાં) સં. ૧૮૨૧માં કામેશ્વરની પોળમાં એક દેરાસરનો ઉલ્લેખ આવે છે. જ્ઞાનસાગરગણિ કૃત “તારાચંદ સંઘવી રાસ”માં (સં. ૧૮૨૧) નીચે મુજબ ઉલ્લેખ થયો છે. કામેશ્વર વાઘેસરી ખેત્રપાલ રુપચંદ પોલ એકેક વખાણિઈ ભેટતા ગયા ભવફંદ” આ દેરાસરમાં આવેલી પ્રતિમાઓની સં. ૧૭૬૮માં સ્થાપના કરવામાં આવેલી છે. આ ઉલ્લેખ તેના એક મૂર્તિલેખમાં મળે છે. “संवत १७६८ वर्षे कार्तिका सुदि १३ रखौ શ્રી ચનના રે વાર્તવ્ય શ્રીમતી જ્ઞા. | વૃદ્ધ શા. | सं० मोहन अमथाकेन पुत्र पौत्रादि." જૈન તીર્થ સર્વસંગ્રહમાં સં. ૧૯૧૬નો ઉલ્લેખ આવે છે. અને દેરાસર બંધાવનારનું નામ શેઠ મગનલાલ કરમચંદ દર્શાવવામાં આવેલું છે. પરંતુ, શેઠ મગનલાલ કરમચંદે આ દેરાસરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હશે. અને તેથી બંધાવનાર તરીકે તેમના નામનો ઉલ્લેખ થયો લાગે છે. અમદાવાદના તે સમયના પ્રેમાપુરથી સં. ૧૯૨૬માં સંભવનાથની પ્રતિમા ખસેડીને આ દેરાસરમાં સ્થાપન કરી હોવાનું જણાય છે. આ દેરાસરમાં બહારના ભાગમાં કેટલીક પાદુકાઓ છે. તેમાં એક પાદુકા શ્રી ખીમા વિજયની (ક્ષમાવિજયની) છે. તેમાં સં. ૧૭૮૬ આસો વદિ ૧૨-એ મુજબની નોંધ છે. ક્ષમાવિજય મહારાજે પ્રેમાપુરમાં ચોમાસા કર્યા હતા અને તેમની દીક્ષા પણ સં. ૧૭૪૪માં પ્રેમાપુરમાં જ થઈ હતી. એટલે આ પ્રેમાપુરના ઉપાશ્રય અને દેરાસરનો, કામેશ્વરની પોળના આ દેરાસર સાથેનો સંબંધ તે સમયથી હોવાનું જણાય છે. ઉપરાંત, સં. ૧૬૭૨ના ઉલ્લેખવાળી એક પાદુકા પણ આ દેરાસરમાં વિદ્યમાન છે, જેના ઉપર નીચે મુજબની નોંધ છે - “સં. ૧૬૭૨ પોષ સુદ ૧૫ શનિવાર સાધ્વીજી શ્રી વિરબાઈની પાદુકા.” એટલે કે સં૧૬૭રની આ પાદુકા જો આ જ દેરાસરની હોય તો આ દેરાસરને સં. ૧૬૬૨ પહેલાના સમયનું ગણી શકાય. લલિતસાગર મહારાજ સાહેબની ચૈત્ય પરિપાટીમાં (સં. ૧૬૬રમાં) ઘાંચીની પોળના દેરાસરનો ઉલ્લેખ થયા પછી “પાટક ગાજીપુરનો (આજની રૂપાસુરચંદની પોળનો વિસ્તાર) વાસુપૂજ્યના દેરાસર સાથે ઉલ્લેખ થયો છે. ત્યારબાદ, લટકણ શાહ એટલે કે શામળાની પોળના For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૪૭. દેરાસરનો ઉલ્લેખ થયેલો છે. અને ત્યારબાદ “પાટક ઈશ્વર” નામના વિસ્તારનો ઉલ્લેખ થયો છે, જેમાં મહાવીર સ્વામી ભ, આદિનાથ ભટ તથા શાંતિનાથ ભ૦ ના દેરાસરનો ઉલ્લેખ થયો છે. મહાવીરસ્વામીના દેરાસરને ભોંયરું પણ હતું, તેવો ઉલ્લેખ પણ પ્રાપ્ત થાય છે. તે અંગે લલિતસાગર મહારાજે નીચે મુજબની પંક્તિઓમાં નોંધ કરી છે. પાટકિં ઈશ્વરિ વીર રે એકશત અગીઆર ધીર મુંઅરઈ સાત બિંબિ ભાસીય માંડવીર નવાસીય ” જે ભૌગોલિક ક્રમમાં ઘાંચીની પોળ, ત્યારબાદ રૂપાસુરચંદની પોળ, ત્યારબાદ શામળાની પોળનો ઉલ્લેખ પરિપાટીમાં આવે છે, તે જ ક્રમમાં પાટક ઈશ્વરનો ઉલ્લેખ કામેશ્વરની પોળ માટે કરાયો હોય તેવી સંભાવના વિશેષ છે. એ દૃષ્ટિએ કામેશ્વરની પોળનું આ દેરાસર સં. ૧૯૬૨ પહેલાં બંધાયું હોવાની શક્યતા વધારે છે અને તેનો જીર્ણોદ્ધાર ઘણી વાર થયો હોય તેવો સંભવ છે. સં. ૧૯૨૬માં સંભવનાથની પ્રતિમા પ્રેમાપુરમાંથી ખસેડીને કામેશ્વરની પોળના આ દેરાસરમાં લાવવામાં આવી. ત્યારબાદ આ દેરાસર સંભવનાથના દેરાસર તરીકે જાણીતું થયું હશે. ત્યારબાદ મગનલાલ કરમચંદ શેઠના વંશજ શેઠ અંબાલાલ સારાભાઈએ આ દેરાસરનો સં. ૧૯૬૮માં જીર્ણોદ્ધાર કરાવ્યો અને તે પ્રસંગે મોટો મહોત્સવ પણ કરવામાં આવ્યો. શેઠ મગનભાઈ કરમચંદ આખી દશા શ્રીમાળી જ્ઞાતિના બારસો ઘરના શેઠ હતા. શાસન સમ્રાટ આચાર્ય નેમિસૂરીશ્વરજી મહારાજે સં. ૧૯૬૭-૬૮માં અમદાવાદમાં સ્થિરતા કરી હતી. તે સમયે એક નજીવી બાબતને મોટા ઝઘડાનું સ્વરૂપ આપીને અંબાલાલ જેવી વ્યક્તિને સંઘ બહાર મૂકવાની હિલચાલ શરૂ થઈ હતી. ખૂબ જ કુનેહપૂર્વક તે સમયે પૂજ્ય શાસન સમ્રાટશ્રીએ આ પ્રશ્નનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કર્યો. દરમ્યાનમાં કામેશ્વરની પોળમાં શ્રી અંબાલાલ સારાભાઈના પૂર્વજ મગનભાઈ કરમચંદે જે દેરાસરનો જીર્ણોદ્ધાર કર્યો હતો, તેનો ફરી એક વાર જીર્ણોદ્ધાર કરીને તેની પ્રતિષ્ઠા પૂજ્ય શાસનસમ્રાટના હસ્તે થાય તેવી શેઠ અંબાલાલભાઈની ભાવના હતી. દેરાસરની પ્રતિષ્ઠા બહુ જ ધામધૂમથી અને ઉલ્લાસભાવે કરાવવાની ભાવના હતી. તે પ્રસંગે તેમણે સુંદર કુમકુમ પત્રિકા છપાવી અને નગરશેઠ વગેરેની સલાહથી, આખા અમદાવાદ શહેરની નવકારશી થાય તેવી આશા વ્યક્ત કરી. જે બે પક્ષ પડી ગયા હતા, તેમાં સમાધાન માટે પૂજ્ય શાસન સમ્રાટશ્રીએ લખાણ તૈયાર કરાવ્યું અને પ્રથમ શેઠશ્રી અંબાલાલભાઈને વાંચવા આપ્યું. ત્યારે અંબાલાલે કહ્યું સાહેબ ! મારે એ લખાણ કાંઈ વાંચવું નથી. હું તો આપશ્રી ફરમાવો એટલે સહી કરી આપું. આપ જે કરશો તે અમારા અને જ્ઞાતિના હિતને માટે જ હશે.” આ પછી તે લખાણ પૂજ્યશ્રીની સપ્રેરણાથી સામા પક્ષવાળાને વાંચવા આપ્યું. તેમણે પણ તે સહર્ષ માન્ય રાખ્યું. બંને પક્ષોએ સહી કરી અને પૂજ્યશ્રીની સમક્ષ પરસ્પર “મિચ્છામી દુક્કડમ” દેવડાવ્યાં. For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૮ રાજનગરનાં જિનાલયો તે વખતે પૂજ્યશ્રીની સપ્રેરણાથી શેઠે સામા પક્ષવાળાઓને મંદિરની પ્રતિષ્ઠા પ્રસંગે અઠ્ઠાઈમહોત્સવ, પ્રતિષ્ઠા અને નવકારશીમાં પધારવાનું ભાવભર્યું આમંત્રણ આપ્યું. પૂજ્ય શાસન સમ્રાટશ્રીના અદ્ભુત કૌશલ્યથી શ્રી સંઘ અને દશા શ્રીમાળી જ્ઞાતિ ઉપરથી વિખવાદનાં વાદળ વિખરાયાં. તથા શાંતિ અને સંપનું વાતાવરણ જામવા માંડ્યું. ત્યારપછી શુભમુહૂર્ત-પ્રતિષ્ઠા તથા અઢાઈમહોત્સવનો આરંભ ખૂબ ઉલ્લાસપૂર્વક થયો. તેમાં નવગ્રહાદિ પૂજન અંબાલાલભાઈ શેઠ પોતે કરવા બેઠેલા. અમદાવાદના શ્રીસંઘમાં આ વિખવાદને લીધે બે વર્ષથી નવકારશી વગેરે કેટલાંક વિશિષ્ટ ધર્મકાર્યો બંધ પડ્યાં હતાં. તે ફરી શરૂ થયાં. આમ, કામેશ્વરની પોળના આ દેરાસરની પુનઃપ્રતિષ્ઠા શાસનસમ્રાટ આચાર્ય વિજયનેમિસૂરીશ્વરજીના હસ્તે સં. ૧૯૬૮માં થઈ. તે પ્રસંગ રાજનગરના જૈન સંઘ માટે અનેક દષ્ટિએ મહત્ત્વનો અને નોંધપાત્ર બની રહ્યો. દેરાસરની બાજુમાં એક નાનું શિખરવાળું ગુરુમંદિર છે, જેમાં આચાર્યશ્રી શુભવિજયજી મહારાજસાહેબનાં મુખ્ય પગલાં છે. દેરાસરમાં પાષાણની પ્રતિમાજીઓનો ઘણો મોટો પરિવાર છે. ઉપરાંત, ધાતુના સ્થાયી જડેલાં નાનાં ૩૫ પ્રતિમાજીઓ છે. તથા ધાતુનાં કેટલાંક છૂટાં પ્રતિમાજીઓ પણ બિરાજમાન છે. ધાતુનાં આ પ્રતિમાજીઓ ઘણા પ્રાચીન છે. વાઘેશ્વરની પોળ આદિનાથ (સં. ૧૮૨૧ પહેલાં) રાયપુર-વાઘેશ્વરની પોળમાં આદિનાથ ભગવાનનું દેરાસર ઘુમ્મટબંધી છે. આ દેરાસરનો ઉલ્લેખ સં૧૮૨૧માં રચાયેલી અમદાવાદની ચૈત્ય પરિપાટીમાં નીચે મુજબની પંક્તિઓમાં થયેલો છે : “કામેસર વાઘેસરી ખેત્રપાલ રુપચંદ પોલ એકેક વખાણિઈ ભેટતા ગયા ભવ ફંદ છે” સં. ૧૯૬૨માં પ્રગટ થયેલ જૈન ડિરેક્ટરીમાં આ દેરાસરનો ઉલ્લેખ ઘુમ્મટબંધ દેરાસર તરીકે થયેલો છે. તે સમયે આ દેરાસર કેટલાં વર્ષ જૂનું હતું, તેની વિગતોનો ઉલ્લેખ થયો નથી. જો કે દેરાસર બંધાવનારનું નામ-સાકરશા-શેઠ મગનભાઈ કરમચંદના ભાઈના નામનો ઉલ્લેખ થયો છે. સંભવ છે કે તેઓએ આ દેરાસરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હશે. સં. ૧૯૧૨માં રચાયેલી ચૈત્યપરિપાટીમાં આ દેરાસરનો નીચે મુજબની પંક્તિઓમાં ઉલ્લેખ થયેલો છે. “કામેશ્વર પોલ નિહાલિ જિન સંભવનાથ સંભાલિ વાગે સ્વરિ પોલ વિખ્યાત આદીશ્વર ત્રિભુવન તાત ! For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો સ્થાનિક માહિતી પ્રમાણે-આ દેરાસરનો જીર્ણોદ્ધાર સં. ૧૯૫૦માં થયો હતો. અને સં૰ ૧૯૫૧માં માગશર સુદ છઠને દિવસે પુનઃસ્થાપનાનો ઉત્સવ ઊજવાયો હતો. ત્યારથી આ દેરાસરની વર્ષગાંઠ માગશર સુદ-છઠના રોજ ઊજવાય છે. તે અગાઉ આ દેરાસરની વર્ષગાંઠ શ્રાવણ વદ-૯ ની હતી. ટૂંકમાં આ દેરાસર સં ૧૮૨૧ પહેલાંના સમયનું છે. શામળાની પોળ શામળા પાર્શ્વનાથ (સં. ૧૬૫૩) આ દેરાસરની સ્થાપના સં ૧૬૫૩માં થયેલી છે. દેરાસર બે માળવાળું, છાપરાબંધી છે. ઉપરના મેડા ઉપર અમીઝરા પાર્શ્વનાથની રચના સં ૧૬૫૩ પછી થઈ હશે. અમીઝરા પાર્શ્વનાથના દેરાસરના એક ગોખમાં સં ૧૯૫૧માં અંજનશલાકા થયેલી મૂર્તિની સં. ૧૯૫૬માં સ્થાપના થયાની નોંધ છે. શામળાજી પાર્શ્વનાથની પ્રતિષ્ઠા ખરતર ગચ્છના આચાર્ય શ્રી જિનમાણિક્યસૂરિના હસ્તે થઈ હતી. આ દેરાસર તે સમયના પ્રસિદ્ધ દાનવીર સદા સોમજીએ સ્વદ્રવ્યથી બંધાવ્યાનો પણ ઉલ્લેખ મળે છે. “જૈન તીર્થ સર્વ સંગ્રહ'માં પણ આ દેરાસરની સ્થાપના સં. ૧૬૫૩માં થયાનો સ્પષ્ટ ઉલ્લેખ છે. રા-૭ શામળાની પોળનું પ્રાચીન નામ ‘લટકણ શાહની પોળ' હતું. શ્રી શામળા પાર્શ્વનાથની પ્રતિષ્ઠા થયા પછી આ પોળનું નામ શામળાની પોળ તરીકે પ્રસિદ્ધિમાં આવ્યું હતું. ૪૯ લલિતસાગરની ચૈત્ય પરિપાટીમાં પાટક લટકણ શાહના સ્થળ સાથે શાંતિનાથ ભગવાન તથા શામળા પાર્શ્વનાથ એમ બે દેરાસરોનો ઉલ્લેખ મળે છે. આ ઉલ્લેખ ચૈત્ય પરિપાટીમાં “પાટક ગાજીપુર” (આજની રૂપાસુરચંદની પોળ)ના વાસુપૂજ્યના ચૈત્યના ઉલ્લેખ પછીના ક્રમમાં થયેલો છે. “પાટક ગાજીપુર સહીએ વાસુપૂજ્ય એકોત્તર થઇયએ લટકણ પાટશાહ રે શાંતિભુવન છઈ ચય્યાહરે || એકસુત્ર્યાસીય પડિમા સામજિન ધરુ મનમાં અગીઆરસઈ એક સવિ મુહુતિ રયણની એક ભલ સૂરિત ।” For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ ૫૦ રાજનગરનાં જિનાલયો શામળાની પોળ-વચલો ખાંચો શ્રેયાંસનાથ (સં. ૧૯૬ર પહેલા) શ્રેયાંસનાથના દેરાસરનો ઉલ્લેખ સં. ૧૬૬રમાં થયો છે. પરંતુ, તે શાંતિનાથના દેરાસર તરીકે ઉલ્લેખ થયેલો છે. આ દેરાસર કાચનું છે. ભીંત ઉપર તેમજ છત ઉપર ખૂબ જ સુંદર ચિત્રકામ છે. આ દેરાસરમાં સં. ૧૬૬૨નો એક લેખ મળે છે. જેમાં પ્રતિષ્ઠા કરાવનાર વીશા ઓશવાલ શાહ શાંતિદાસનાં પત્ની હાંસબાઈ તથા ખેમીબેનના નામનો ઉલ્લેખ મળે છે. જો કે આ લેખ જૂના લેખોને આધારે નવેસરથી ગુજરાતી ભાષામાં લખાયેલો છે, જે નીચે મુજબ છે. સંવત ૧૬૬રના ફાગણ સુદ ત્રીજને શુક્રવારના રોજ વિશા ઓસવાલ શાહ શાંતિદાસનાં પત્ની હાસબાઈ તથા અંબાલાલભાઈનાં પત્ની ખેમાબહેનના કુટુંબ તરફથી શ્રી શ્રેયાંસનાથ ભગવાનની પ્રતિમા સંવત ૧૬૬રના જેઠ વદી ૯ ને ગુરુવારે તેમનાં જ કુટુંબીઓએ પધરાવેલ છે. મૂળનાયકની ડાબી તથા જમણી બાજુએ એકસરખી ઊંચાઈવાળી પ્રતિમાઓ છે. પ્રતિમાજીઓનું તેજ અલૌકિક છે. સં. ૧૯૧૨માં રત્નવિજયની તીર્થયાત્રાના વર્ણનમાં આ દેરાસર માટે નીચે મુજબનો ઉલ્લેખ મળે છે. “ચામાં ચેડ્યાની પોલ પ્રધાન નાથ સંભવ ચંદ્ર સમાન પોલિ નામે સાવલા પાસ વીર શાંતિ નમો ઉલ્લાસ ||” એટલે કે સં૧૯૧૨ પહેલાં આ દેરાસરનું નામ શ્રેયાંસનાથને બદલે શાંતિનાથ થઈ ગયું છે. આ નામ બદલાવાનું કારણ સ્પષ્ટપણે જાણી શકાતું નથી. કોઈ શરતચૂકથી આ નામ બદલાયું છે કે નવેસરથી શાંતિનાથ ભગવાનની આ દેરાસરમાં પુન:પ્રતિષ્ઠા થઈ છે, તે અંગે વિશેષ સંશોધન કરવાની જરૂર છે. શામળાની પોળ મહાવીર સ્વામી (સં. ૧૮૨૧ પહેલાં) શામળાની પોળમાં આવેલું મહાવીર સ્વામીનું દેરાસર ઘુમ્મટબંધી છે. મહાવીર સ્વામી ભગવાનની પદ્માસનસ્થ પ્રતિમા ૧૫ ઇંચ ઊંચાઈની છે. સં. ૧૮૨૧માં રચાયેલી ચૈત્ય પરિપાટીમાં શામળાની પોળમાં ત્રણ દેરાસરોનો ઉલ્લેખ થયેલો છે, જે નીચેની પંક્તિમાં પ્રાપ્ત થાય છે. For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૫૧ “પાસ સામલો જગિ જાગતો દહેરાં ત્રિણ ઓલ જલાલપુર હોય દેહરાં એક સ્ત્રાપુરની પોલ !” ઉલ્લેખ થયેલા આ ત્રણ દેરાસરો પૈકીનું એક્ર દેરાસર મહાવીર સ્વામી ભગવાનનું આ દેરાસર હોવાનો વિશેષ સંભવ છે. સં. ૧૯૧૨માં રચાયેલી ચૈત્ય પરિપાટીમાં શામળાની પોળમાં શામળા પાર્શ્વનાથ, મહાવીર સ્વામી તથા શાંતિનાથ ભગવાન એમ ત્રણ દેરાસરોનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં થયેલો છે. “ચામાં ચેડ્યાની પોલ પ્રધાન નાથ સંભવ ચંદ્ર સમાન પોલિ નામે સાવલા પાસ વીર શાંતિ નમો ઉલ્લાસ !” શામળાની પોળમાં સં. ૧૬૬૨ પહેલાં પણ શામળા પાર્શ્વનાથનું તથા શાંતિનાથનું દેરાસર વિદ્યમાન હતું. અગાઉ આ વિસ્તાર ‘લટકણ શાહની પોળ'ના નામથી પ્રસિદ્ધ હતો. શામળાની પોળનું વાતાવરણ જિનશાસનની પ્રવૃત્તિઓથી હંમેશાં ધબકતું રહ્યું છે. શામળાની પોળમાં “પાયચંદ ગચ્છનો ઉપાશ્રય” ઘણો પ્રાચીન છે. મહાવીર સ્વામીના આ દેરાસરની નોંધપાત્ર વિશેષતા એ છે કે છેલ્લાં બાર વર્ષથી આ દેરાસરમાં દરરોજ એટલે કે ૩૬૫ દિવસ સ્નાત્રપૂજા ભણાવવામાં આવે છે. સં. ૧૯૬૩માં પ્રસિદ્ધ થયેલી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સની ડિરેક્ટરીમાં આ દેરાસરનો ઉલ્લેખ ઘુમ્મટ બંધ દેરાસર તરીકે થયેલો છે. બંધાવનારનું નામ શેઠ લલ્લુભાઈ જમનાદાસ દર્શાવવામાં આવ્યું છે. તે સમયે આ દેરાસરમાં પગલાંની એક જોડનો ઉલ્લેખ છે. સં. ૧૯૭૯માં પ્રગટ થયેલ “શ્રી વિવિધપૂજા સંગ્રહ” ભા૧-૨-૩-૪માં આ દેરાસરની વર્ષગાંઠ વૈશાખ વદિ બારશ દર્શાવવામાં આવેલી છે. જ્યારે વર્તમાનકાળમાં સ્થાનિક માહિતી પ્રમાણે આ દેરાસરની વર્ષગાંઠ વૈશાખ સુદ છઠ દર્શાવવામાં આવેલ છે. આ દેરાસરનો જીર્ણોદ્ધાર અગાઉ થયો હોવાનો વિશેષ સંભવ છે. સં. ૨૦૦૯માં પ્રગટ થયેલ “જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ દેરાસરનો ઉલ્લેખ શિખરબંધી તરીકે થયેલો છે. બંધાવનાર તરીકે શ્રી સંઘનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે સમયે આ દેરાસરનો વહીવટ શેઠ નરોત્તમદાસ મોકમચંદ ફુદી કરતા હતા. સં. ૨૦૦૯માં આ દેરાસરમાં ગૌતમસ્વામીની એક મૂર્તિ, છ ગુરુમૂર્તિ તથા એક સ્ફટિકની મૂર્તિનો ઉલ્લેખ થયેલો છે. ટૂંકમાં, આ દેરાસર સં. ૧૮૨૧ પહેલાંનું હોવાનો વિશેષ સંભવ છે. For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ખીજડા શેરી-ઢાળની પોળ મુનિસુવ્રત સ્વામી (સં. ૧૯૧૨ પહેલાં) ઢાળની પોળમાં આવેલી ખીજડા શેરીમાં મુનિસુવ્રત સ્વામીનું દેરાસર શિખરબંધી છે. સં. ૧૯૧૨માં રચાયેલી ચૈત્ય પરિપાટીમાં આ દેરાસરનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં થાય છે. “ઢાલની પોલ વંદના મુનિ સુવ્રત મહારાય તુમ પદ વંદન ભવિ લહે તીર્થંકર પદ પ્રાય !” સં. ૧૯૬૨માં જૈન ડિરેક્ટરીમાં આ દેરાસરનો ઉલ્લેખ ધાબાવાળા દેરાસર તરીકે થયો હતો અને શ્રી સંઘે બંધાવ્યાનો ઉલ્લેખ છે. સં. ૧૯૭૯માં ઉલ્લેખ થયા પ્રમાણે આ દેરાસરની વર્ષગાંઠ શ્રાવણ વદ-૧ને દિવસે આવતી હતી. ત્યારબાદ તેનો જીર્ણોદ્ધાર થયો છે. સં. ૨૦૦૯માં પ્રગટ થયેલ “જૈન તીર્થ સર્વ સંગ્રહ” માં આ દેરાસરનો ઉલ્લેખ શિખરબંધ દેરાસર તરીકે થયેલો છે. જો કે ઢાળની પોળ-ખારાકૂવાની પોળમાં આ દેરાસરનો ઉલ્લેખ થયેલો છે. અને તે સમયે આ દેરાસરના વહીવટદાર તરીકે શેઠ સારાભાઈ હરીલાલના નામનો ઉલ્લેખ છે. આજે આ દેરાસર આરસનું શિખરબંધી દેરાસર છે અને તેની વર્ષગાંઠ માગશર સુદ છઠને દિવસે આવે છે. મુનિસુવ્રત સ્વામીની પ્રતિમાની પરિકર સહિત ઊંચાઈ ૧૫ ઇંચની છે. ટૂંકમાં, આ દેરાસર સં૧૯૧૨ પહેલાનું હોવાનો સંભવ છે. ધનપીપળીની ખડકી વાસુપૂજ્ય (સં. ૧૯૧૨ પહેલાં) ધનપીપળીની પોળમાં ચંદ્રપ્રભુના દેરાસરનો ઉલ્લેખ સં. ૧૯૧૨માં થયેલો છે જે નીચે મુજબ છે : “ચંદ્ર કિરણ સમ શોભતો ચંદ્રપ્રભુ જસ નામ ધનપિપલ પોલે સદા અતિ ઉત્તમ જિન ધામ ” For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૫૩ ત્યારબાદ સં. ૧૯૩૮માં વાસુપૂજ્ય સ્વામીજી આદિ બિંબોની પ્રતિષ્ઠા થઈ, ત્યારથી આ દેરાસર વાસુપૂજ્ય સ્વામીના દેરાસર તરીકે પ્રચલિત છે. દેરાસરમાં સં૧૯૩૮માં થયેલી પ્રતિષ્ઠાનો લેખ પણ મળે છે. દેરાસરમાં કાચની સુંદર કારીગરી છે. ગુસા પારેખની પોળ ધર્મનાથ (સં. ૧૯૨૫) ધર્મનાથ ભગવાનનું આ ઘુમ્મટબંધી દેરાસર સં૧૯૨૫માં બંધાયું છે. આ દેરાસર તે સમયના અમદાવાદના અગ્રગણ્ય જૈન શ્રેષ્ઠિઓ પૈકીના એક એવા શ્રી પરસોત્તમદાસ પૂંજાશાએ બંધાવ્યું છે. આ દેરાસરની સ્થાપનાની સંપૂર્ણ વિગતો દેરાસરમાં આવેલા શિલાલેખમાં મળે છે જેમાં ગુસા પારેખની પોળની શ્રીમાળી જ્ઞાતિનાં શાહ ટોકરશી-તપુત્ર શાહ પૂંજાશા-તપુત્ર શ્રી ઠાકરશી તથા તેમના લઘુભાઈ શ્રી પુરુષોત્તમદાસનો દેરાસર બંધાવનાર તરીકે ઉલ્લેખ થયો છે. શ્રી પુરુષોત્તમદાસ પૂંજાશાનો નામોલ્લેખ સં. ૧૯૩૬માં મળે છે. સં. ૧૯૩૬માં (તા. ૧૯/૯/૧૮૮૦)ના રોજ સકલ સંઘની એક સભા અમદાવાદમાં બોલાવવાનું નક્કી કરીને આણંદજી કલ્યાણજી પેઢીનો એટલે તીર્થાધિરાજ શ્રી શત્રુંજયનો વહીવટ સંભાળનાર અમદાવાદના આઠ જૈન અગ્રણીઓની સહીથી જાહેર ખબર આપીને એ ગામેગામ મોકલવામાં આવી હતી તે આઠ અગ્રણીઓ શેઠ શ્રી પ્રેમાભાઈ, શ્રી હેમાભાઈ, શ્રી ઉમાભાઈ હઠીસિંહ વગેરેની સાથે શેઠ શ્રી પુરુષોત્તમદાસ પૂંજાશાનું નામ પણ સમાવિષ્ટ થયું હતું. લવારની પોળ અજિતનાથ (સં. ૧૯૧૨ પહેલાં) - અજિતનાથ ભગવાનનું આ દેરાસર ઘુમ્મટબંધી છે. આ દેરાસરનો ઉલ્લેખ સં. ૧૯૧૨માં નીચેની પંક્તિઓમાં થયેલો છે. “દયાલ જ દીઠો અજિત જિનવર પોલ લોહાર તણી સુણી રૂપ સુરચંદ પોલ પ્રતિમા વાસુપૂજ્ય સુહામણી.” સં. ૧૮૨૧માં રચાયેલી ચૈત્યપરિપાટીમાં આ દેરાસરનો ઉલ્લેખ થયો નથી. તેથી આ For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫૪ રાજનગરનાં જિનાલયો દેરાસર સં. ૧૮૨૧ પછી કોઈપણ સમયે બંધાયું હોવાનો વિશેષ સંભવ છે. સં. ૧૯૬રમાં પ્રસિદ્ધ થયેલી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન કૉન્ફરન્સની ડિરેક્ટરીમાં આ દેરાસરનો ઉલ્લેખ થયેલો છે અને સં. ૧૮૮૦માં આ દેરાસર બંધાયું હોવાનો ઉલ્લેખ છે. આ દેરાસરમાં કેટલાંક પગલાં છે. તે પગલાં પર સં. ૧૯૦૦ પછીની સાલ છે. પં. શ્રી કીર્તિવિજય મહારાજ, શ્રી કસ્તુરવિજય મહારાજ, શ્રી લક્ષ્મીવિજય મહારાજ, શ્રી મણિવિજય મહારાજ, શ્રી ગુમાન વિજય મહારાજ તથા શ્રી નીતિ સૂરીશ્વરજી મહારાજનાં પગલાં સ્થાપિત કરેલા છે. રૂપાસુરચંદની પોળ વાસુપૂજ્ય (સં. ૧૬૫૪) વાસુપૂજ્ય ભગવાનનું આ દેરાસર ઘણું પ્રાચીન છે. સં. ૧૬૬૨માં આ દેરાસરનો ઉલ્લેખ થયેલો છે. તે સમયે આ વિસ્તાર “પાટક ગાજીપુર” તરીકે ઓળખાતો હતો. ત્યારબાદ આ પોળનું નામ બદલાયું છે. દેરાસરમાં મૂળનાયક વાસુપૂજ્યની પ્રતિમાની પ્રતિષ્ઠા સં. ૧૬૫૪માં થયાનો તેમજ સુરચંદ નામના શ્રેષ્ટિએ આ દેરાસર આત્મશ્રેયાર્થે બંધાવ્યાનો ઉલ્લેખ છે. સં. ૧૬૬૨માં લખાયેલી લલિતસાગરની ચૈત્ય પરિપાટીમો આ દેરાસરનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં થાય છે : “પાટક ગાજીપુર સહીએ વાસુપૂજ્ય એકોતરિ થઈએ લટકણ પાટશાહ રે શાંતિભુવન છઈ ચચ્યા હશે ” મૂળ આ દેરાસર લાકડાનું હતું. સં. ૧૯૯૫માં નવેસરથી તેનો જીર્ણોદ્ધાર થયો. અને દેરાસર આરસનું બન્યું. તેના રંગમંડપમાં સુંદર કોતરણી છે. તેની બહાર સ્તંભ પર દેવદેવીની સુંદર કલાત્મક દર્શનીય કોતરણી છે. દેરાસરમાં આજે પણ ઇલેકિટ્રસિટી નથી તથા લોખંડનું કોઈ કામ થયું નથી. વાસુપૂજ્ય સ્વામીની પદ્માસનસ્થ પ્રતિમાજી ખૂબ જ પ્રાચીન, અલૌકિક અને ચમત્કારિક છે. For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૫૫ દહીંની ખડકી વિમલનાથ (સં. ૧૯૧૨ પહેલાં) આજે પ્રચલિત માણેકચોક વિસ્તારમાં ઘાંચીની પોળની સામે આવેલી દહીંની ખડકીનું વિમલનાથ ભગવાનનું દેરાસર ઘુમ્મટબંધી છે. સં. ૧૯૧૨માં રચાયેલી ચૈત્ય પરિપાટીમાં આ દેરાસરનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં આવે છે. “તિર્થ સ્વામી વિ(મોલ નામી દાઈની ખડકી સદા પોલ ઘાંચિ નાથ સંભવ સાથ દાયક શિવ મુદા !” સં. ૧૯૬૨માં પ્રગટ થયેલ શ્વેતાંબરમૂર્તિપૂજક જૈન કૉન્ફરન્સની ડિરેક્ટરીમાં સંજોગોવશાત્ શરતચૂકથી આ દેરાસરનો ઉલ્લેખ થવા પામ્યો નથી. સં. ૨૦૦૯માં પ્રગટ થયેલ “જૈનતીર્થ સર્વ સંગ્રહમાં આ દેરાસરનો ઉલ્લેખ ઘુમ્મટબંધ દેરાસર તરીકે થયેલો છે. તેમાં દહીંની ખડકીનો ઉલ્લેખ “ડાહીની ખડકી” તરીકે છે. દેરાસરમાં ગૌતમસ્વામીની એક મૂર્તિનો ઉલ્લેખ છે. અને વહીવટદાર તરીકે શ્રી ભીખાભાઈ વાડીલાલનું નામ આપ્યું છે. અગાઉ આ દેરાસર લાકડાનું હતું. સં. ૧૯૯૮માં આ દેરાસરનો જીર્ણોદ્ધાર થયો. વૈશાખ સુદ સાતમને દિવસે પરમ પૂજ્ય આચાર્ય શ્રી સિદ્ધિસૂરીશ્વરજી મહારાજ (બાપજી મહારાજ)ની નિશ્રામાં દેરાસરની પુનઃસ્થાપના થઈ હતી. ઘાંચીની પોળ સંભવનાથ ભગવાન-શાંતિનાથ ભગવાન (સં. ૧૬૬૨ પહેલાં). ઘાંચીની પોળનું આ દેરાસર બે માળવાળું અને ઘુમ્મટબંધી છે. “જૈન તીર્થ સર્વ સંગ્રહ”માં થયેલા ઉલ્લેખ પ્રમાણે મૂળ નાયક ઉપર સં. ૧૩૯૩નો ઉલ્લેખ છે. લલિતસાગર મહારાજની ચૈત્ય પરિપાટીમાં એટલે કે સં. ૧૬૬૨માં ઘાંચીની પોળના દેરાસરનો ઉલ્લેખ નીચે મુજબ થયેલો છે. ઘાંચીની પોલિમાં શાંતિ ઉગણચ્ચાલીસ બિંબ એકાંતિ ભૂઅરઈ આદિજિન મૂરતિ દસ પ્રતિમા ભલ સૂરતિ .” For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ ૫૬ રાજનગરનાં જિનાલયો કડવા મત પરંપરાના ૭મા શાજિનદાસના ઉપદેશથી સં. ૧૬૬૩ના ફા. વ. ૧ના રોજ ભણશાળી દેવાએ જિનાલયની પ્રતિષ્ઠા કરાવી. તેમાં ભણશાળી દેવાએ ભગવાન ઋષભદેવની ૮૫ અંગુલની એક પ્રતિમા તથા ભણશાળી જીવાએ પ૭ આંગળની એક જિનપ્રતિમા તથા ભણશાળી કીકાએ ૫૭ આંગળની એક જિનપ્રતિમા ઉપરાંત બીજી ઘણી જિનપ્રતિમાઓ એમ કુલ ૧૫૦ જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા સંવરી શ્રાવકોએ કરી હતી. એ પ્રતિમાઓ પૈકીમાંની મોટા ભાગની પ્રતિમાઓ ઘાંચીની પોળનાં ભણશાળી દેવા દ્વારા નિર્માણ થયેલા જૈન દેરાસરમાં તથા ભોંયરામાં વિદ્યમાન છે તે મુજબનો એક પ્રાચીન ઉલ્લેખ મળે છે. ઉપરાંત શાહ તેજપાલે સં. ૧૬૭૨ના ચોમાસામાં ખંભાતથી અમદાવાદ આવી ભણશાળી દેવાના આ જિનપ્રાસાદમાં ભગવાન શાંતિનાથની પ્રતિમાના પરિકરની પ્રતિષ્ઠા કરી હતી. ઘાંચીની પોળમાં ઘરદેરાસરની સંખ્યા પણ નોંધપાત્ર હતી. સં. ૧૯૬૨માં એટલે કે આજથી ૯૦ વર્ષ પહેલાં ઘાંચીની પોળમાં સાત ઘર દેરાસરો હતાં. ૧. શેઠ મનસુખલાલ પ્રેમચંદ ૫. શેઠ નગીનદાસ બેચરદાસ ૨. શેઠ હઠીસંઘ નિહાલચંદ ૬. શેઠ કુબેરદાસ જોઈતારામ ૩. શેઠ કપૂરચંદ રાયચંદ ૭. શેઠ ઇચ્છાચંદ કાવજી ૪. શેઠ મલુપભાઈ કપૂરચંદ આજે ભોંયરાવાળા એ દેરાસરના સ્થાને બે માળવાળું દેરાસર વિદ્યમાન છે, જેમાં ભોંયતળિયે શ્રી સંભવનાથ ભગવાન અને પહેલા માળે શ્રી શાંતિનાથ ભગવાન બિરાજમાન છે. ઉપરાંત, ગૌતમસ્વામીની આરસની પ્રતિમાજી છે. દેરાસરના મુખ્ય દરવાજાની કમાન એક જ પથ્થર દ્વારા કોતરેલ છે. આ દેરાસર શહેર વિસ્તારના અન્ય દેરાસરોની અપેક્ષાએ વિશાળ ચોગાન ધરાવે છે. ખેતરપોળની પોળ સંભવનાથ (સં. ૧૬૬૨ પહેલાં) સંભવનાથનું આ દેરાસર ઘણું પ્રાચીન છે, ઘુમ્મટબંધી છે. લલિતસાગર મહારાજની ચૈત્ય પરિપાટીમાં (સં. ૧૬૬૨માં) આ દેરાસરના સંદર્ભમાં નીચે મુજબની પંક્તિઓ આવે છે. “શીતલનાથ છ—અ કહીઈ પાટેક ક્ષેત્રપાલિ જઈઈ સંભવનાયક જાણ પ્રતિમા પંચ્યાસી આણુ //” સં. ૧૮૨૧માં ખેતરપાળની પોળનાં આ દેરાસરનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં આવે છે. For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો “કામેસર વાઘેસરી ખેત્રપાલ રુપચંદ પોલ એકેક વખાણિઈ ભેટતા ગયા ભવ ફંદ છે” દેરાસરમાં આજે એક શિલાલેખ છે. તેમાં જણાવ્યા મુજબ અગાઉ આ મંદિર કાષ્ટનું હતું. ધીમે ધીમે તેનો નાશ થવા માંડ્યો તેથી જીર્ણોદ્ધાર થયેલો છે. આ દેરાસરમાં એકથી વધુ વખત જીર્ણોદ્ધાર થયા હોવાનો સંભવ છે. શિલાલેખમાં જણાવ્યા મુજબ શ્રી ખેતરપાળની પોળના પંચે શ્રી મૂળનાયક ભગવાનને ગાદીનશીન રાખીને વિ. સં. ૧૯૬૦માં (ઈ. સ. ૧૯૦૪) જીર્ણોદ્ધાર કર્યો અને આરસનું ભવ્ય મંદિર બન્યું. શ્રી મૂળનાયક ભગવાનની દષ્ટિમાં ફેર જણાતાં શ્રી ખેતરપાળની પોળના પંચે પરમપૂજ્ય તપસ્વી શાંતમૂર્તિ આચાર્ય શ્રી સિદ્ધિ સૂરીશ્વરજી મહારાજ(બાપજી મહારાજ)ની પ્રેરણા અને નિશ્રામાં દષ્ટિદોષ નિવારણ કરી સં. ૨૦૦૫ના મહાસુદ પાંચમને ગુરુવારના રોજ પ્રતિષ્ઠા કરી છે. સં. ૧૯૧૨માં આ દેરાસરનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિમાં થયેલો છે. “જિન સંભવ રે ક્ષેત્રપાલના વાસ મે ગતિ છેદી રેનાથ મિલ્યા સુર રાસ મેં...” ગુજરાતનું પાટનગર અમદાવાદ ગ્રંથમાં આ દેરાસર અંગે નીચે મુજબની નોંધ જોવા મળે છે. સાંકડી શેરીના નાકે ખેતરપાળની પોળમાં એક નાનું જૈન મંદિર છે. આ મંદિર ખાસ જોવાલાયક છે. એનું ભોંયતળિયું અને થાંભલા સુંદર આરસના કરેલા છે. એમાં રંગબેરંગી જડિતકામ દિલ્હી આગ્રાનાં મકાનો જેવું કરેલું છે. તે ઘણું જ મનોહર છે. એ કરનારા ગુજરાતી સલાટો હતા. એમ કહેવાય છે કે ૧૬ રૂપિયે શેર સુધીના મોંઘા પથ્થરો જડિત કામને માટે વાપર્યા છે. શહેરમાં સ્થાપત્ય અને કલા જૈન કોમે આજ સુધી સાચવી રાખ્યાં છે.” - 'ગુલાબચંદ નામના તે સમયના પ્રસિદ્ધ શિલ્પીના શિષ્ય રવિકરણે આ દેરાસરના જીર્ણોદ્ધાર સમયે પોતાની દેખરેખ હેઠળ શિલ્પકામ કરાવ્યું છે. આ અંગેનો ઉલ્લેખ “અમદાવાદનો જીવનવિકાસ” નામના એક પુસ્તકમાં નીચે મુજબ થયો છે : - “માણેકચોકમાંની ખેતરપાળની પોળમાં એક બીજું જૈન દેરાસર છે, તે રવિકરણની બુદ્ધિશળતાનું પરિણામ છે. એના સ્તંભો અને ભીંતો અને ચોક ઉપર સુંદર આરસપહાણમાં રંગબેરંગી કકડાથી જડિત કામ કરીને વેલો, પુષ્પો, પક્ષીઓ વગેરે ઉપજાવ્યાં છે. આ દેવળ વર્તમાન અને ભવિષ્યનાં શિલ્પ અને આલંકારિક કલાને માટે જોવાલાયક છે.” ઉપરાંત, ખેતરપાળની પોળમાં આ દેરાસર સિવાય એક ક્ષેત્રપાળજીનું મંદિર આવેલું છે, જે પોળમાં પ્રગટ થયેલ છે. ત્યાં મૂળનાયક શ્રી ક્ષેત્રપાલજી તથા આજુબાજુમાં અંબિકાદેવી તથા ભૈરવનાથ પ્રતિમાજી તથા નાની ત્રણ પ્રતિમાજી-ગણપતિજી, શિવલિંગ, બળિયાદેવની લાલ દેરી છે. રા-૮ For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો મહુરત પોળ શીતલનાથ (સં. ૧૯૧૨ પહેલાં) મહુરત પોળમાં આવેલું શીતલનાથનું દેરાસર ઘુમ્મટબંધી છે. સં. ૧૯૧૨માં રચાયેલી ચૈત્ય પરિપાટીમાં આ દેરાસરનો ઉલ્લેખ નીચેની પંક્તિઓમાં થયેલો છે. જિન વિમલ રે લાલ ભાઈની પોલ મેં નાગ ભૂધર રે શાંતિ જિન રંગરોલ મેં ચોક માણેક રે મહુતપોલ વિસાલ છે જિન શીતલ રે ત્રિભુવન નાથ દયાલ છે.” સં. ૧૯૬૨માં જૈન ડિરેક્ટરીમાં પણ શીતલનાથજીના દેરાસરનો ઉલ્લેખ થયો છે. નાગજી ભૂધરની પોળ સંભવનાથ ભગવાન (સં. ૧૬૬૨ પહેલાં) આ દેરાસરનો જીર્ણોદ્ધાર ઘણી વાર થયેલો છે. દેરાસર ગુંબજબંધી છે, ભોંયરાવાળું છે. “જૈન તીર્થ સર્વસંગ્રહમાં (સં. ૨૦૦૯) નીચે મુજબ નોંધે છે. “માંડવીની પોળમાં આવેલી નાગજી ભૂધરની પોળમાં શ્રી સંભવનાથ અને શ્રી શાંતિનાથ ભગવાનનાં દેરાસરો એકસાથે આવેલાં છે. ભોંયરામાંની મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનની આરસની પ્રતિમા પ્રાચીન છે અને તેમના પબાસનમાં આબુની ખ્યાતિ પામેલી કોરણી કરેલી હતી, જે આજે ઘણી ખરી ઘસાઈ જવા પામી છે. મેડા ઉપર મૂડ ના શ્રી ધર્મનાથ અને શ્રી પાર્શ્વનાથ ભગવાનના બે ગભારાઓ આવેલા છે. એમાં કરેલું રંગબેરંગી આરસનું જડિત કામ પ્રેક્ષણીય છે. આ દેરાસરની ૩૧૦ ધાતુપ્રતિમાઓ પૈકી કેટલીક તો અગિયારમા–બારમા સૈકાની છે. બારણામાં પીળા આરસનાં ઈન્દ્ર-ઇન્દ્રાણી સુંદર રીતે ઘડેલાં છે. કહેવાય છે કે આ મંદિર ફરી બંધાયું તે પહેલાં આખુંયે દેરાસર લાકડાની કોરણીવાળું હતું.” આ દેરાસર સં. ૧૬૬૨ પહેલાંનું હોવાનો વધુ સંભવ છે. આ અંગે વધુ સંશોધન કરવાની જરૂર છે. For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૫૯ લાલાભાઈની પોળ વિમલનાથ (સં. ૧૯૧૨ પહેલાં) માંડવીની પોળમાં આવેલી લાલાભાઈની પોળમાં વિમલનાથ ભગવાનનું દેરાસર ઘરદેરાસરના સ્વરૂપની બાંધણીનું છે. મેડા ઉપર શ્રી શાંતિનાથ ભગવાનનું દેરાસર છે. સં. ૧૯૧૨માં રચાયેલી ચૈત્યપરિપાટીમાં નીચે મુજબની પંક્તિઓમાં આ દેરાસરનો ઉલ્લેખ આવે છે. “જિન વિમલ રે લાલભાઈની પોલ મેં નાગ ભૂધર રે શાંતિ જિન રંગરોલમેં ચોક માણેક રે મહુત પોલ વિસાલ છે જિન શીતલ રે ત્રિભુવન નાથ દયાલ છે.” સં. ૧૯૬૨માં પ્રગટ થયેલ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન કૉન્ફરન્સની ડિરેક્ટરીમાં આ દેરાસરનો ઉલ્લેખ ધાબાવાળું દેરાસર તરીકે થયેલો છે. તે સમયે આ દેરાસર ૧૦૦ વર્ષથી પણ વધુ જૂનું હતું તેવો ઉલ્લેખ થયેલો છે. એટલે કે સં૧૮૬૨ની આસપાસ આ દેરાસર બંધાયું હશે. ઉપરાંત, તે સમયે એટલે કે સં. ૧૯૬૨માં દેરાસરની સ્થિતિ સારી હતી તેવો પણ ઉલ્લેખ છે. સં. ૨૦૦૯માં “જૈન તીર્થ સર્વ સંગ્રહમાં આ દેરાસરનો ઉલ્લેખ ઘરદેરાસરની બાંધણીના પ્રકારનો કરવામાં આવ્યો છે. વહીવટદાર તરીકે શ્રી હિરાચંદ લાલચંદના નામનો ઉલ્લેખ છે. દેરાસર અગાઉ લાકડાનું હતું. તે જીર્ણ થવાથી તે જ જગ્યાએ તેનો મૂળથી જીર્ણોદ્ધાર કરાવી તેને વિશાળ મંડપવાળું બનાવવામાં આવ્યું છે. નૂતન પરિકર સહિત પ્રાચીન મૂળનાયક શ્રી વિમલનાથ ભગવાન આદિ ૧૫ જિનબિંબોની પ્રતિષ્ઠાનો પ્રસંગ લાલાભાઈની પોળના શ્રી સંઘ તરફથી અાનિકા મહોત્સવ સહિત સં. ૨૦૧૬ના માગશર સુદ-૬ને રવિવારે (તા. ૧૪-૧૨-૧૯૬૯) ઊજવાયો હતો. પરમપૂજ્ય આચાર્ય શ્રી વિજયનંદન સૂરીશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં આ પ્રતિષ્ઠા મહોત્સવ થયો હતો. ત્યારથી દેરાસરની વર્ષગાંઠનો દિવસ માગસર સુદ-૬ને દિવસે આવે છે. તે અગાઉ આ દેરાસરની વર્ષગાંઠ મહા વદ-૮ને દિવસે ઊજવવામાં આવતી હતી. આ અંગેનો ઉલ્લેખ સં. ૧૯૭૯માં મળે છે. શ્રી વિમલનાથ ભગવાનની મૂર્તિ આશરે ૪૦૦ વર્ષ જૂની છે. અગાઉ પ્રતિમાની નીચે લેખ હતો. પરંતુ હવે તે સચવાયેલો નથી. આ ઉપરાંત, દેરાસરના ઉપરના માળે બિરાજમાન શ્રી શાંતિનાથ ભગવાનના દેરાસરમાં રંગમંડપમાં પ્રવેશતાં જ જમણી બાજુ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબની ધાતુની તથા For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૬૦ ડાબી બાજુ શ્રી ગૌતમ સ્વામીની આરસની મૂર્તિ છે. ટૂંકમાં, આ દેરાસર સં. ૧૯૧૨ પહેલાના સમયનું છે. સુરદાસ શેઠની પોળ કુંથુનાથ (સં. ૧૯૧૨ પહેલાં) આ દેરાસર ઘુમ્મટબંધી બે માળવાળું છે. ઉપરના માળે શ્રેયાંસનાથ ભગવાનનું દેરાસર છે. સં. ૧૯૧૨ની ચૈત્ય પરિપાટીમાં આ દેરાસરનો ઉલ્લેખ આદીશ્વર ભગવાનના દેરાસર તરીકે થયેલો છે. “સુરદાસ સુસાર શેઠ પોલ તેહના નામની આદિ જિનને નિરખ સજનિ કાંતિ ન ભમે ભદામની ?” આ દેરાસરના લેખ ઉપરથી દેરાસર અંગેની કેટલીક વિશેષ માહિતી પ્રાપ્ત થાય છે. “પ્રથમ આ દેરાસર શ્રી આદિનાથ સ્વામીના પ્રાસાદથી પ્રસિદ્ધ હતું. તે લાકડાનું જીર્ણ સ્થિતિમાં હોવાથી તેનો જીર્ણોદ્ધાર કરવાનું નક્કી કરી, શ્રી સંઘે મૂળનાયક શ્રી આદિનાથને કાયમ રાખીને મેડા ઉપરના શ્રી શ્રેયાંસનાથ ભગવાન આદિ તમામ પ્રતિમાઓનું શ્રી વિજયોદયસૂરીજી મહારાજની શુભ નિશ્રામાં સં. ૨૦૦૮ના આસો વદ ૬ને ગુરુવારે વિજય મુહૂર્ત ઉત્થાપન કર્યું. જીર્ણોદ્ધાર કરાવતાં મૂળનાયક શ્રી આદિનાથ સ્વામીના બિંબ ઉપરથી શ્રી કુંથુનાથ સ્વામીનો લેખ મળ્યો અને જણાયું કે આ પ્રતિમાજીના બિંબની અંજન શલાકા સં. ૧૫૦૬ના ચૈત્ર વદ પાંચમને ગુરુવારના રોજ, આચાર્ય શ્રી શેખરસૂરીશ્વરજીના શુભ હસ્તે થયેલી છે.” સં. ૨૦૦૯માં પ્રગટ થયેલ “જૈન તીર્થ સર્વ સંગ્રહ”માં આ દેરાસરનો ઉલ્લેખ આદિનાથજીના દેરાસર તરીકે થયેલો છે. મૂળનાયક પર સં૧૫૦૬ના લેખનો ઉલ્લેખ પણ તેમાં થયેલો છે. ઉપરાંત, તે સમયે સ્ફટિકના પાંચ પ્રતિમાજી તથા ગૌતમસ્વામીની એક મૂર્તિનો ઉલ્લેખ થયેલો છે. સં. ૨૦૧૭માં ફાગણ વદ સાતમને ગુરુવારના રોજ શ્રી સંઘે અષ્ટાન્ડિકા-પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવ્યો હતો. આચાર્ય મહારાજ શ્રી વિજયઉદયસૂરીશ્વરજીની નિશ્રામાં પુન:પ્રતિષ્ઠા થઈ હતી. તે સમયે આચાર્યશ્રી નંદનસૂરીશ્વરજી, આચાર્ય શ્રી હર્ષસૂરીશ્વરજી આદિ ભગવંતોની નિશ્રા પણ પ્રતિષ્ઠામહોત્સવને પ્રાપ્ત થઈ હતી. જીર્ણોદ્ધારમાં શ્રી સંઘે આશરે રૂપિયા ત્રણ લાખનો ખર્ચ તે સમયે કર્યો હતો. ત્યારથી આ દેરાસર કુંથુનાથ સ્વામીના દેરાસર તરીકે પ્રચલિત થયું છે. For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો સમેત શિખરની પોળ ગોડી પાર્શ્વનાથ (સં. ૧૮૨૧ પહેલાં) આ દેરાસરની નોંધ “જૈન તીર્થ સર્વ સંગ્રહ” માં પંડિત અંબાલાલ પ્રેમચંદ નીચે મુજબ કરે છે “સમેતશિખરની પોળમાં આવેલા ઘુમ્મટબંધી શ્રી પાર્શ્વનાથ ભગવાનના મંદિરમાંની કારીગરી અસાધારણ અને અમૂલ છે. એને ન જોઈએ-જાણીએ તો કળાના ઉત્તમ નમૂનાથી વંચિત જ રહી જવાય. આમાં વિશેષતા એ છે કે પાષાણને બદલે લાકડામાંથી કોરી કાઢેલું ભવ્ય શિલ્પ છે. નાચતા-ગાતા દેવતાઓ અને હાથીઓના મસ્તકની પંક્તિઓ ભીંતો ઉપર અને છજામાં રહેલી સમચોરસ આકૃતિવાળી બારીની આસપાસ શોભે છે. સહસ્રફણા પાર્શ્વનાથની એક સફેદ આરસની મૂર્તિ પણ મનોહર છે. તેમાં ફણાની રચના તો શિલ્પની દૃષ્ટિએ ઉત્તમ ગણાય એવી છે. પરંતુ, લાકડામાં કોતરેલો સમેતશિખરનો પહાડ, જે શ્રાવક-શ્રાવિકા, સાધુ, દેવ-દેવીઓ, પશઓ અને વનસ્પતિથી ભરચક છે. તેમજ જેના જુદા જુદા ભાગો હલાવી ચલાવી શકાય છે તે તો આખા અમદાવાદનું મોટું આશ્ચર્ય છે, એમ કહીએ તો ખોટું નથી. વળી, એમ કહેવાય છે કે લાકડાના આ પહાડનું વજન ૧૮૦૦ કિલો છે. પાટણના પ્રસિદ્ધ વાડી પાર્શ્વનાથના મંદિરની એ યાદ આપે છે. આ મંદિરની પ્રતિષ્ઠા સં. ૧૮૬૩માં શ્રી રૂપવિજયજી મહારાજે કરી હતી. તેમના ગુરુદેવની ચરણપાદુકા નીચે લેખ પણ કોતરેલો છે.” શ્રી રત્નમણિરાવ જોટે ગુજરાતનું પાટનગર અમદાવાદ ગ્રંથમાં પૃ. ૬૬૬-૬૬૭ પર નીચે મુજબની નોંધ કરે છે માંડવીની પોળમાં સમેતશિખરનું મંદિર છે. તે ખાસ જોવાલાયક છે. એ મંદિર રૂપવિજયજી મહારાજે બંધાવેલું. કોઈ કહે છે કે એમાં ૧,૩૬,૦૦૦) રૂપિયાનો ખર્ચ થયો છે. અને કોઈ રૂા. ૫૦,૦૦૦)નો કહે છે.” સ્થાનિક માહિતી પ્રમાણે પ્રથમ આ દેરાસર લાકડાનું હતું. જીર્ણ સ્થિતિનું હોવાથી સં. ૨૦૦૩ની સાલમાં જીર્ણોદ્ધાર થયો. મૂળનાયક ભગવાન પરનો લેખ ૪૫૦ વર્ષથી પણ જૂનો છે. અન્ય પ્રતિમાઓ પર ૫૦૦ વર્ષ જૂના લેખ છે. ઉપરાંત, દેરાસરમાં ભીંત ઉપર પથ્થર વડે ઉપસાવેલ વિવિધ તીર્થોના પટની રચના પણ આવેલી છે. શ્રી ગિરનારજી, શ્રી દેલવાડા તીર્થ, શ્રી તારંગાજી, શ્રી શંખેશ્વર, શ્રી ચિતોડગઢ, શ્રી સમેતશિખર, શ્રી રાજગૃહીતીર્થ, શ્રી શેત્રુજ્ય, શ્રી પાવાપુરી વગેરેના પટ આવેલાં છે. ખાસ તો સંવત્સરીને દિવસે દર્શનાર્થીઓની ભારે ભીડ જામે છે. આખું અમદાવાદ શહેર જાણે તે સમયે ઊમટી પડ્યું ન હોય ! જો કે હવે જૈન કુટુંબોની વસ્તી જૂના કોટવિસ્તારના અમદાવાદ શહેરમાંથી ખસીને નદી પારનાં વિસ્તારોમાં સ્થળાંતર કરી રહી છે. તેથી શહેર બહાર For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ ૬૨ રાજનગરનાં જિનાલયો પાલડી વિસ્તારમાં આવેલી લાવણ્ય સોસાયટીના દેરાસરમાં પણ સમેતશિખરના પહાડની રચના કરવામાં આવી છે. સં. ૧૮૨૧માં સમેત શિખરના લાકડાના પહાડની રચનાનો ઉલ્લેખ મળે છે. શાહ આણંદ લાલચંદ નામના શ્રાવકે આ સુંદર કલા-કારીગરીવાળા કાષ્ટના પહાડનું મોડલ-પ્રતિરૂપ બનાવ્યું. તે મુજબની વિગત જ્ઞાનસાગરગણિ કૃત “તારાચંદ સંઘવી રાસમાં પ્રાપ્ત થાય છે. સં. ૧૮૨૧માં રચાયેલી અમદાવાદની આ ચૈત્ય પરિપાટીમાં નીચે મુજબની પંક્તિઓ આવે છે. “સાહ આનંદ લાલચંદનો નિજ પરને ઉપગાર શ્રી સંમેત તીર્થ તણો પ્રતિરૂપ કરાવે સાર // ટૂંક તોરણને કારણી કહેતા નાવે પાર કૈલાસ નગ સરીખો બન્યો ધન એહનો અવતાર છે વસઈ ટુકઈ જિન તણાં દર્શન સુખકાર સકલ સંઘ તે ભેટિને કીધો સફલ અવતાર છે” આ ઉલ્લેખ જોતાં સં૧૮૬૩માં રૂપવિજય મહારાજ સાહેબે આ દેરાસરની પુન:પ્રતિષ્ઠા કરી હોવી જોઈએ. અને આ દેરાસર સં. ૧૮૨૧ પહેલાનું હોવાનો સંભવ વિશેષ છે. જો કે આ અંગે વધુ સંશોધન કરવાની જરૂર છે. હરકિશનદાસ શેઠની પોળ , શાંતિનાથ (સં. ૧૯૧૨ પહેલાં) શ્રી હરકિસનદાસ શેઠની પોળનાં શાંતિનાથ ભગવાનના આ દેરાસરનો ઉલ્લેખ સં ૧૯૧૨માં રચાયેલી ચૈત્યપરિપાટીમાં નીચે મુજબની પંક્તિઓમાં મળે છે. “પોલ માંડવી તે માટે પોલાં ઘણી કાકાબલિયાની સુવિધિ તણી પ્રતિમા સુણી હરકિશનાજી પોલ શેઠની અતિ ભલિ પર ઉપગારજી શાંતિ નિરખો રંગરલી.” સં. ૧૯૬રમાં પ્રસિદ્ધ થયેલ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન કૉન્ફરન્સની ડિરેક્ટરીમાં શાંતિનાથજીના આ દેરાસરનો ઉલ્લેખ ઘુમ્મટબંધ દેરાસર તરીકે થયેલો છે. બંધાવનાર તરીકે શ્રી સંઘનો ઉલ્લેખ થયો છે. અને તે સમયે પગલાંની બે જોડ હતી તેવો પણ ઉલ્લેખ થયેલ છે. સં. ૨૦૦૯માં પ્રગટ થયેલ “જૈન તીર્થ સર્વ સંગ્રહમાં આ દેરાસરનો ઉલ્લેખ ધાબાબંધ દેરાસર તરીકે થયેલો છે. બંધાવનાર તરીકે શ્રી સંઘના નામનો અને વહીવટદાર તરીકે શ્રી ભલાભાઈ મગનભાઈના નામનો ઉલ્લેખ છે. For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૬૩ સ્થાનિક કથા પ્રમાણે મૂળ આ દેરાસર લાકડાનું હતું. સં. ૨૦૧૭માં આ દેરાસરનો જીર્ણોદ્ધાર થયો હતો. તે સમયે દેરાસરમાં ભોંયરું હતું. અને ભોંયરામાંથી મળેલી પ્રતિમાઓ ખંભાતના અખાતમાં પધરાવી દેવામાં આવી હતી. સં. ૨૦૧૭માં તે સમયે જીર્ણોદ્ધારનો ખર્ચ આશરે એક લાખ પંચોતેર હજાર રૂપિયા થયાનું મનાય છે. શાંતિનાથ ભગવાનની પ્રતિમાની ઊંચાઈ આશરે ૧૫ ઇંચ છે. કાકાબળિયાની પોળ સુવિધિનાથ (સં. ૧૯૧૨ પહેલાં) કાકા બળિયાની પોળના સુવિધિનાથ ભગવાનના દેરાસરનો ઉલ્લેખ સં. ૧૯૧૨માં રચાયેલી ચૈત્ય પરિપાટીમાં નીચે મુજબની પંક્તિઓમાં આવે છે. “પોલ માંડવી તે માટે પોલાં ઘણી કાકાબલિયાની સુવિધિ તણી પ્રતિમા સુણી હરકિશનાજી પોલ શેઠની અતિ ભલિ પર ઉપગારીજી શાંતિ નિરખો રંગરલી.” - સં. ૧૯૬રમાં કાકાબળિયાની પોળના શ્રી સુવિધિનાથજીના આ દેરાસરનો ઉલ્લેખ ઘુમ્મટબંધ દેરાસર તરીકે થયેલો છે. ઉપરાંત, એ સમયે આ દેરાસરમાં પગલાંની ચાર જોડ હતી. તેવો ઉલ્લેખ પણ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન કૉન્ફરન્સની ડિરેક્ટરીમાં (૧૯૬રમાં) થયેલો છે. સં. ૧૯૬૨માં દેરાસરની સ્થિતિ સારી જણાતી હતી. સં. ૨૦૦૯માં પ્રગટ થયેલ “જૈન તીર્થસર્વ સંગ્રહમાં આ દેરાસરનો ઉલ્લેખ ઘુમ્મટબંધ 'દેરાસર તરીકે થયેલો છે. શ્રી સંઘે આ દેરાસર બંધાવ્યાનો અને તે સમયે શેઠ હીરાલાલ ઉમેદરામના નામનો વહીવટદાર તરીકે ઉલ્લેખ થયેલો છે. ઉપરાંત, મેડા ઉપર એક પ્રતિમાનો ઉલ્લેખ થયેલો છે. આજે આ દેરાસર બે માળવાળું ઘુમ્મટબંધી સંયુક્ત દેરાસર છે. મેડા ઉપર સુપાર્શ્વનાથનું દેરાસર છે. મૂળનાયક શ્રી સુવિધિનાથજીની પ્રતિમા પદ્માસનસ્થ છે અને તેની ઊંચાઈ આશરે ૧૯ ઇંચ છે. મેડા ઉપર બિરાજમાન શ્રી સુપાર્શ્વનાથની પ્રતિમા પરિકર સહિત છે અને તેની ઊંચાઈ ૨૧ ઇંચ છે. આજે વીસ વિહરમાનજીની ચરણપાદુકા પણ વિદ્યમાન છે. આ દેરાસરની સંભાળ ખૂબ જ કાળજીપૂર્વક રાખવામાં આવે છે. દેરાસરના સ્થાપત્યની વારંવાર યોગ્ય માવજત થતી રહે છે. તેની કોતરણી ખૂબ જ સુંદર છે. તેનો જીર્ણોદ્ધાર સં. ૧૯૫૭માં થયેલો છે. તે સમયે મેડા ઉપરના શ્રી સુપાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા પ્રતિષ્ઠિત થઈ હશે તેવો સંભવ છે. For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો શાહપુર વિસ્તારની પોળોનાં દેરાસરો . કૂવાવાળી પોળ-સંભવનાથજીનું દેરાસર (સં. ૧૯૧૨ પહેલાં) આ દેરાસરનો ઉલ્લેખ સં. ૧૯૧૨માં રચાયેલી ચૈત્ય પરિપાટીમાં નીચે મુજબ થયેલો છે. “પ્રકાશ પ્રભુનો પોલ નગીના આદિ જિનવર સુણ્યો સાહપુરમે નાથ સંભવ ભક્તિભાવે સંપુણ્યો !” શાહપુર વિસ્તારનું આ સૌથી જૂનું દેરાસર છે. સં. ૧૯૬રમાં પ્રગટ થયેલ જે. મૂ. જૈન કોઢ ની ડિરેક્ટરીમાં આ દેરાસરનો ઉલ્લેખ ધાબાબંધી દેરાસર તરીકે થયેલો છે. સં. ૨૦૦૯માં પ્રગટ થયેલ “જૈન તીર્થ સર્વ સંગ્રહ”માં પણ આ દેરાસરનો ઉલ્લેખ ધાબાબંધ દેરાસર તરીકે થયેલો છે. તેમાં આ દેરાસર સં. ૧૯૩૦માં શ્રી સંઘે બંધાવ્યું હોવાનો ઉલ્લેખ છે. તે સમયે વહીવટદાર તરીકે શેઠ વાડીલાલ નાથાલાલનું નામ દર્શાવવામાં આવ્યું છે. ' - સ્થાનિક માહિતી પ્રમાણે આ દેરાસરનો જીર્ણોદ્ધાર સં. ૧૯૩૫માં થયેલો છે. અને પુન:પ્રતિષ્ઠા કરાવી મૂળનાયક શ્રી સંભવનાથ પ્રભુજીને વીર સંવત ૨૪૦૫ તથા વિ. સં. ૧૯૩૫ના શ્રાવણ સુદિ ૧૦ ને સોમવાર અને અંગ્રેજી ઈ. સ. ૧૮૭૯ના જુલાઈ માસની ૨૮મી તારીખના શુભ દિવસે ગાદી ઉપર બિરાજમાન કર્યા છે. ત્યારબાદ આ દેરાસરમાં મુનિસુવ્રતસ્વામીજીની પ્રતિષ્ઠા સં. ૨૦૦૭માં કરવામાં આવી છે. અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે તા. ૨-૮-૧૯૭૧ના દિવસે પ્રતિષ્ઠા થઈ હતી. આ પ્રતિષ્ઠા મહોત્સવ આચાર્ય શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજે આપેલ શુભ મુહૂર્ત પ્રમાણે પ્રરમપૂજ્ય આચાર્યશ્રી વિજયકસ્તુરસૂરીશ્વરજીની નિશ્રામાં થયો હતો. દરવાજાનો ખાંચો-શાહપુર કુંથુનાથ (સં. ૧૯૫૧) શાહપુર દરવાજાના ખાંચામાં આવેલું કુંથુનાથજીનું દેરાસર શિખરબંધી છે. આ દેરાસરની સ્થાપના સં. ૧૯૫૧માં થયેલી છે. સં. ૧૯૬૨માં પ્રગટ થયેલ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન કૉન્ફરન્સની ડિરેક્ટરીમાં આ દેરાસરનો ઉલ્લેખ ઘુમ્મટબંધ તરીકે થયેલો છે. તથા દેરાસરનાં બંધાવનારનાં નામ તરીકે શેઠ કરશનદાસ સોભાગચંદ દર્શાવવામાં આવ્યું છે. અને દેરાસર બંધાયાની સાલ તરીકે સં. ૧૯૫૧ દર્શાવવામાં આવી છે. સં. ૨૦૦૯માં પ્રગટ થયેલ “જૈન તીર્થ સર્વ સંગ્રહમાં આ દેરાસરનો ઉલ્લેખ ધાબાબંધ For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૬૫ દેરાસર તરીકે થયેલો છે. દેરાસર બંધાવનારનું નામ શેઠ સોભાગચંદ દોલતચંદ દર્શાવવામાં આવ્યું છે. અને સ્થાપનાની સાલ સં. ૧૯૫૧ દર્શાવવામાં આવી છે. આ દેરાસરમાં મૂળનાયકનો લેખ સં. ૧૯૦૩નો દર્શાવવામાં આવ્યો છે. સંભવ છે કે હઠીસિંહના દેરાસરમાં સં. ૧૯૦૩માં થયેલી પ્રતિષ્ઠા મહોત્સવમાં અંજનશલાકા થયેલી પ્રતિમાઓ પૈકીની આ પ્રતિમા હોય. સં. ૨૦૪૩માં (ઈ. સ. ૧૯૮૭) દેરાસરની આજુબાજુનાં સંઘનાં કેટલાંક મકાનો તોડીને મોટી જગ્યામાં આ દેરાસરનું શિખરબંધી દેરાસરમાં નિર્માણ થયું. જીર્ણોદ્ધારમાં સંઘે આશરે રૂ. ૨૫ લાખનો ખર્ચ કર્યો છે. અને આશરે દસેક લાખ રૂપિયાનો ખર્ચ કરવાનો બાકી છે. ત્યારબાદ જીર્ણોદ્ધાર કરવાનું કામ પૂરું થશે. દરવાજાનો ખાંચો-શાહપુર ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાન (સં. ૧૯૪૮). શાહપુર-દરવાજાના ખાંચામાં આવેલું આ દેરાસર ઘુમ્મટબંધી છે. સં. ૧૯૬રમાં પ્રસિદ્ધ થયેલ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન કૉન્ફરન્સની ડિરેક્ટરીમાં શ્રીસંઘે ઘુમ્મટબંધ દેરાસર બંધાવ્યાનો ઉલ્લેખ છે. અને તે સમયે દેરાસર ૧૦૦ વર્ષ જૂનું દર્શાવેલ છે. સં. ૨૦૦૯માં પ્રગટ થયેલ “જૈન તીર્થ સર્વ સંગ્રહમાં આ દેરાસરનો ઉલ્લેખ ધાબાબંધ તરીકે થયેલો છે. દેરાસરના વહીવટદાર તરીકે છનાલાલ ચુનીલાલનું નામ દર્શાવવામાં આવ્યું છે અને દેરાસરમાં કેટલાંક સુંદર ચિત્રાંકનો-ધાર્મિક કથાઓના પ્રસંગો-દર્શાવવામાં આવ્યા છે. દેરાસરની સ્થાપના સં૧૯૪૮માં થયાનો ઉલ્લેખ છે. સં. ૧૯૪૮નો સમય વધુ શ્રદ્ધેય લાગે છે. કારણ કે આ દેરાસરનો સમય સં. ૧૮૬૨ આસપાસમાં નક્કી કરવામાં આવે તો તે દેરાસરનો ઉલ્લેખ સં. ૧૯૧૨ની ચૈત્ય પરિપાટીમાં થવો જોઈએ. પરંતુ, સં. ૧૯૧૨ની ચૈત્ય પરિપાટીમાં શાહપુર-કૂવાવાળી પોળના સંભવનાથજીના દેરાસરનો ઉલ્લેખ જ થયેલો છે. આ દેરાસરનો ઉલ્લેખ થયો નથી. જો કે ૧૮૨૧માં રચાયેલી ચૈત્યપરિપાટીમાં શામળાની પોળ, જલાલપુર એટલે કે નાગજીભૂધરની પોળનો વિસ્તાર અને માંડવીની પોળનાં અન્ય દેરાસરોની સાથે એક “યાપુરની પોળ'ના દેરાસરનો ઉલ્લેખ થયેલો છે, જે નીચેની પંક્તિઓમાં દર્શાવેલ છે. પાસ સાંમલો જગિ જાગતો દેહરાં ત્રિણ ઓલ જલાલપુર હોય દહેરાં એક સ્ત્રાપુરની પોલ || પાંડવ ચૈત્ય તિહાં ભલા માંડવી પોળ નિહાલ અડસઠ સર્વ મિલિ મોટિકા કરે ભક્તિ વિશાલ !” સાપુરની પોલ' એ ઉલ્લેખમાં કાં તો જૂની હસ્તપ્રતમાં કોઈ વિગતદોષ રહેલો હોય અથવા “અમદાવાદની ચૈત્ય પરિપાટીઓ” ગ્રંથમાં મુદ્રણદોષ રહી ગયો હોય અથવા શામળાની ૨-૯ For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો પોળ અને માંડવીની પોળના વિસ્તારમાં આ નામની કોઈ પોળ તે સમયે અસ્તિત્વમાં હોય અથવા આજે જેને શાહપુરના વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે તે વિસ્તારની કોઈ પોળનો ઉલ્લેખ હોય. જોકે પરંપરા પ્રમાણે શાહપુરનો ઉલ્લેખ એક વિસ્તાર તરીકે થયેલો છે. કોઈ પોળ તરીકે થયેલો નથી. પરંતુ બનવા જોગ છે કે શાહપુરમાં આવેલી કોઈક પોળનો ઉલ્લેખ શાહપુરની પોળ તરીકે તે સમયે કરવામાં આવતો હોય. કારણ કે દરવાજાનો ખાંચો એ નામ કોઈ વ્યક્તિવિશેષ સાથે જોડાયેલો નથી. ઉપરાંત, ખાંચામાં ઘણી ખડકીઓનો સમાવેશ થયેલો છે. અમદાવાદની પોળોના નામકરણનો ઇતિહાસ ચકાસીએ તો પોળમાં ખાંચા હોય પણ ખાંચો આટલા મોટા વિસ્તારનો હોય અને તેમાં ઘણી ખડકીઓ હોય તેવાં દષ્ટાંત નજરે પડતાં નથી. - ટૂંકમાં, આ દેરાસરની સ્થાપના સં૧૯૪૮માં થઈ હશે તેવો મત વધુ શ્રદ્ધેય બને છે. તે અગાઉની પ્રાચીનતા નક્કી કરવા માટે વધુ આધારભૂત પુરાવાઓની જરૂર રહે છે. આજે કાચની સુંદર કારીગરીનાં દર્શન આ દેરાસરમાં થાય છે. દોલતનો ખાંચો ચુનારાનો ખાંચો-શાહપુર શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ-વિમલનાથ (સં. ૧૯૨૨) આ દેરાસરની પ્રતિષ્ઠા સં. ૧૯૨૨માં થઈ હતી. આ દેરાસરની જોડાજોડ મૂળનાયક વિમલનાથજીનું દેરાસર પણ આવેલું છે. શ્રી ચિંતામણિ પાર્શ્વનાથજીનાં પ્રતિમાની ઊંચાઈ ૧૧ ઇંચ છે. દેરાસરમાં એક ગુરુ મૂર્તિ પણ છે. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત કનકસૂરીશ્વરજી મહારાજની આ પ્રતિમા છે. સં. ૧૯૬૨માં પ્રસિદ્ધ થયેલ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન કૉન્ફરન્સની ડિરેક્ટરીમાં આ દેરાસર ઘુમ્મટબંધ દર્શાવેલ છે અને બંધાવનાર તરીકે શ્રી સંઘનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને બંધાયાની સાલ સં. ૧૯૫૨ દર્શાવવામાં આવી છે. આ સંદર્ભમાં આ દેરાસરનો સમય સં. ૧૯૨૨ કે સં. ૧૯૫ર તે અંગે વધુ ચકાસણી કરવાની જરૂર છે. મૂળનાયકની પ્રતિષ્ઠાના લેખનો સંવત અને દેરાસર બંધાવ્યાનું વર્ષ ક્યારેક જુદું જુદું પણ હોય છે. સં. ૧૯૬રમાં ચુનારાના ખાંચામાં શ્રી ચંદ્રપ્રભુના દેરાસરનો ઉલ્લેખ પણ થયેલો છે. અને બંધાવનાર તરીકે શ્રી નાહલચંદ અમરચંદનો ઉલ્લેખ થયેલો છે. અને બંધાયાની સાલ સં. ૧૯૫૨ દર્શાવવામાં આવી છે. ચંદ્રપ્રભુના આ દેરાસરનો ઉલ્લેખ “જૈન તીર્થ સર્વ સંગ્રહ” માં થયો નથી. સંભવ છે કે સં. ૧૯૬૨માં એક જ જિનપ્રાસાદમાં બે મૂળનાયક ભગવાન હોય અને એટલે બે અલગ-અલગ દેરાસરો તરીકે તે સમયે ગણના કરવામાં આવી હોય. સં૨૦૦૯માં શ્રી પાર્શ્વનાથજીના આ દેરાસરનો વહીવટ નકરચંદ ફતેહચંદ નામના શ્રાવક કરતા હતા. દેરાસરની બાજુમાં વિમલનાથ ભગવાનનું દેરાસર છે. આ દેરાસરની For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૬૭ સ્થાપના સ્થાનિક માહિતી પ્રમાણે સં. ૨૦૧૪માં થઈ હતી. પરમ પૂજ્ય આચાર્યશ્રી અમૃતસૂરીશ્વરજી મહારાજ તેમજ પરમ પૂજ્ય આચાર્ય શ્રી ભુવનસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં પ્રતિષ્ઠા થઈ હતી. પ્રતિષ્ઠા સં૨૦૧૯માં થઈ હતી તેવો લેખ મળે છે. તેથી આ દેરાસરની સ્થાપના સં. ૨૦૧૪માં કે પછી સં૨૦૧૯માં થઈ હતી તે અંગે વધુ સંશોધન કરવાની જરૂર છે. મંગલ પારેખનો ખાંચો મંગલપારેખના ખાંચામાં ત્રણ દેરાસરો છે. ૧. શાંતિનાથજીનું દેરાસર (સં. ૧૯૨૪) ૨. ગોડી પાર્શ્વનાથનું દેરાસર (સં. ૧૯૪૪) ૩. પાર્શ્વનાથનું દેરાસર (સં. ૧૯૮૮) ત્રણેય દેરાસર એક જ સંકુલમાં આવેલા છે. શાંતિનાથજીના દેરાસરની સ્થાપના સં. ૧૯૨૪માં થઈ હતી. શ્રી ગોડી પાર્શ્વનાથના દેરાસરની સ્થાપના સં૧૯૪૪માં થઈ હતી. અને શ્રી પાર્શ્વનાથ ભગવાનના દેરાસરની સ્થાપના સં. ૧૯૮૮માં થઈ હતી. તથા તેની પુનઃપ્રતિષ્ઠા સં. ૨૦૧૦માં થઈ હતી. - શાંતિનાથના આ દેરાસરનો ઉલ્લેખ સં. ૧૯૬૨માં ઘુમ્મટબંધ દેરાસર તરીકે થયેલો છે. દેરાસર બંધાવનાર તરીકે શ્રી સંઘનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને દેરાસર બંધાયાની સાલ સં. ૧૯૨૪ દર્શાવવામાં આવી છે. ઉપરાંત, ગોડી પાર્શ્વનાથજીના દેરાસરનો ઉલ્લેખ ઘુમ્મટબંધ તરીકે થયેલો છે. અને દેરાસર બંધાવનાર તરીકે શ્રી શાહ દોલતરામ ઘેલાભાઈનું નામ દર્શાવવામાં આવ્યું છે. અને દેરાસર બંધાવ્યાની સાલ સં૧૯૪૪ દર્શાવવામાં આવી છે. સં. ૧૯૬૨માં મંગલપારેખના ખાંચામાં શ્રી શાંતિનાથ, શ્રી ગોડી પાર્શ્વનાથજી એમ બે દેરાસરોનો જ ઉલ્લેખ થયો છે. સં. ૨૦૦૯માં પ્રસિદ્ધ થયેલ “જૈન તીર્થ સર્વ સંગ્રહ”માં આ બે દેરાસરો ઉપરાંત પાર્શ્વનાથજીના ઘુમ્મટબંધ દેરાસરનો ઉલ્લેખ પણ થયેલો છે, જેમાં બંધાવનારનું નામ ડાહ્યાભાઈ દોલતરામની વિધવાબાઈ “સમરતનું નામ દર્શાવવામાં આવ્યું છે અને બંધાવ્યાની સાલ સં. ૧૯૮૮ દર્શાવવામાં આવી છે. સં. ૨૦૦૯માં શાંતિનાથના દેરાસરનો ઉલ્લેખ ઘુમ્મટબંધ દેરાસર તરીકે થયેલો છે. અને બંધાવનાર તરીકે શ્રી સંઘનો નિર્દેશ કરવામાં આવ્યો છે. અને મૂળનાયક પર સં૧૯૨૧નો લેખ છે. તે સમયે આ દેરાસરનો વહીવટ શ્રી ડાહ્યાભાઈ સાકરચંદ કરતા હતા. ગોડીજી પાર્શ્વનાથના દેરાસરનો ઉલ્લેખ સં. ૨૦૦૯માં શિખરબંધી દેરાસર તરીકે કરવામાં આવ્યો છે. તથા આ દેરાસર બંધાવનારનું નામ શેઠ દોલતરામ ઘેલાભાઈ તથા સં૧૯૪૪ દર્શાવવામાં આવ્યાં છે. For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ટૂંકમાં, આજે વિદ્યમાન શાંતિનાથ ભગવાનના દેરાસરમાં ગોડી પાર્શ્વનાથ અને પાર્શ્વનાથના નાનાં દેરાસરો છે. આજે આ દેરાસર ઘુમ્મટબંધી છે. શાંતિનાથજીના દેરાસરમાં માણિભદ્રવીરની પ્રતિમાજી છે તથા ગુરુમૂર્તિ છે. આ ગુરુમૂર્તિ આચાર્ય ભગવંત શ્રી વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજની છે. લુણસાવાડો, મોટી પોળ સંભવનાથ (સં. ૧૯૧૨ પહેલાં) સંભવનાથના આ દેરાસરનો ઉલ્લેખ સં. ૧૯૧૨માં રચાયેલી રત્નવિજયની રાજનગર તીર્થયાત્રામાં નીચે મુજબની પંક્તિઓમાં થયેલો છે. “ભાવ નિરખુ હરખ મેં સંભવ પ્રભુ દીદાર લુણસાવાડે નિત નમું નાથ દીયાનો હાર ” સં. ૨૦૦૯માં પ્રકટ થયેલ “જૈન તીર્થ સર્વ સંગ્રહમાં આ દેરાસર ધાબાબંધ દર્શાવ્યું હતું. તે સમયે મેડા ઉપર પણ દેરાસર હતું તેવો ઉલ્લેખ છે. અને વહીવટદાર તરીકે શેઠ હરીલાલ ઉવરચંદનો ઉલ્લેખ મળે છે. આજે આ દેરાસર ઘુમ્મટબંધી છે. દેરાસરમાં એક વિસ્તૃત લેખ પ્રાપ્ત થાય છે, જેમાં નીચે મુજબની માહિતી આપવામાં આવી છે. લુણાવાડા મોટી પોળના રહેવાસી શ્રીયુત મૂલચંદભાઈ પૂજાભાઈ પારેખે ભગવતી દીક્ષા ગ્રહણ કરી તેની ખુશાલીમાં તેમના ભાઈ શ્રી ધરમચંદ પૂજાભાઈ પારેખે આ પોળમાં ઘર દેરાસર જેવું લાકડાનું દેરાસર બનાવવાની ભાવનાથી વિસં. ૧૯૧૬ના માગસર સુદ ૧૦ના રોજ એનું ખાતમુહૂર્ત કરાવીને વિ. સં. ૧૯૧૭ના ફાગણ સુદ પાંચમના મંગલદિને મૂલનાયક શ્રી સંભવનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરાવી હતી. તે સમયે આ પોળમાં જૈનોનાં ફક્ત સાત જ ઘર હતાં. તે પછી એ જૂના દેરાસરનો પાયો તથા ગભારો જેમનો તેમ રાખી આખું દેરાસર નવું પથ્થરનું બંધાવ્યું. અને ઉપરના ભાગમાં મૂલનાયક શ્રી અરનાથ ભગવાન સહિત ગભારામાં ત્રણ, બાજુના ગોખલામાં એક અને નીચે ગોખલામાં એક એમ પાંચ જિનબિંબો પધરાવી એની પ્રતિષ્ઠા વિ. સં. ૨૦૧૫ના મહા સુદ પ(વસંત પંચમી)ના રોજ પરમપૂજ્ય આગમ પ્રભાકર મુનિ ભગવંત પુણ્ય વિજયજી મહારાજની નિશ્રામાં કરવામાં આવી. આ દેરાસરનું બાંધકામ સોમપુરા શ્રી મનસુખરામ મિસ્ત્રીએ કર્યું હતું. આ પછી અહીંની વસ્તીના પ્રમાણમાં આ દેરાસર નાનું પડતું લાગ્યું એટલે દેરાસરની બાજુમાં બે ઘર વેચાતાં લઈને ત્યાં આ નવું જિનાલય બંધાવી એને જૂના જિનાલય સાથે જોડી દેવામાં આવ્યું. અને એની અંદર મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાન અને For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૬૯ વાસુપૂજ્ય સ્વામી તથા શ્રી પાર્શ્વનાથ ભગવાન આદિ જિનબિંબોને બિરાજમાન કરવામાં આવ્યાં. એનો પ્રતિષ્ઠા મહોત્સવ વિસં. ૨૦૩૩ના વૈશાખ સુદ ૧૩ તા. ૧-૫-૧૯૭૭ રવિવારના રોજ પરમપૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજયયશોભદ્ર સૂરીશ્વરજી મહારાજ આદિની નિશ્રામાં ઊજવવામાં આવ્યો.” - લેખની વિગત પ્રમાણે દેરાસરનું ખાતમુહૂર્ત સં. ૧૯૧૬માં તથા મૂળનાયક શ્રી સંભવનાથ ભગવાનની પ્રતિષ્ઠા સં. ૧૯૧૭માં થઈ હતી. પરંતુ, ઉપર જણાવ્યા મુજબ સં. ૧૯૧૨માં રચાયેલી ચૈત્ય પરિપાટીમાં આ દેરાસરનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. તેથી આ દેરાસર સં. ૧૯૧૨ પહેલાંનું છે. તે સંદર્ભમાં લેખની માહિતીમાં વિગતદોષ થયેલો છે. આ અંગે વધુ સંશોધન કરવાની જરૂર છે. " કીકાભટ્ટની પોળ દોહેલા પાર્શ્વનાથ (સં. ૧૯૧૨ પહેલાં) સં. ૧૯૧૨માં રચાયેલી ચૈત્ય પરિપાટીમાં કીકાભટ્ટની પોળના પાર્શ્વનાથના દેરાસરનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં થાય છે. “ઈસલ પારસનાથની ગુણ ગણમણિ ગંભીર પૂજો કીકા પોલ મેં ભવજલ તિરવા ધીર ”. સં. ૧૯૬૨માં પ્રકટ થયેલ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન કૉન્ફરન્સની ડિરેક્ટરીમાં કીકા ભટ્ટની પોળમાં પાર્શ્વનાથજીના દેરાસર ઉપરાંત વિમલનાથના દેરાસરનો ઉલ્લેખ થયો છે. પાર્શ્વનાથજીના આ દેરાસરનો ઉલ્લેખ તે સમયે “શ્રી ડોહલા પાર્શ્વનાથજી” તરીકે થયો હતો. તે સમયે દેરાસર ઘુમ્મટબંધ હતું અને ૭૫ વર્ષ જૂનું હોવાનો ઉલ્લેખ કર્યો છે. અર્થાત્ આજથી આશરે ૧૬૫ વર્ષ પહેલાં સં. ૧૮૯૦ થી સં. ૧૯૦૫ દરમ્યાન આ દેરાસર બંધાવ્યું હશે. સં. ૧૯૬૨માં આ દેરાસરના બંધાવનાર તરીકે શા ના હાલચંદ વીરચંદ પાંચાવાલાનું નામ દર્શાવવામાં આવ્યું છે. વિમલનાથજીનાં દેરાસરનો ઉલ્લેખ તેમાં થયો છે, જે તે સમયે દસ વર્ષ જૂનું હતું. એટલે કે આજથી સો વર્ષ પહેલાં સં. ૧૯૫૩ની આસપાસ બંધાયું. આ દેરાસર બંધાવનાર તરીકે શાહ વીરચંદ દીપચંદ પૂનાવાલાના નામનો ઉલ્લેખ છે. દોહેલા પાર્શ્વનાથની પ્રતિમાજીની ઊંચાઈ આશરે ૮ ઇંચ છે. આ પ્રતિમાજી ખૂબ ચમત્કારિક મનાય છે. ઉપરાંત, દેરાસરમાં કાચનું કામ, ચાંદી તથા જર્મન-સિલ્વર પરની કોતરણી ઉપરાંત થાંભલા ઉપર અરીસા તથા ચાંદીનાં કવર ધ્યાન ખેંચે છે. For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો પંચભાઈની પોળનાં દેરાસરો આદીશ્વર-શાંતિનાથ (સં. ૧૯૦૮ આસપાસ) પંચભાઈની પોળમાં આદીશ્વર તથા શાંતિનાથ ભગવાન એમ બે દેરાસરો છે. સં. ૧૯૧૨માં રચાયેલી ચૈત્ય પરિપાટીમાં આ દેરાસરોનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં આવે છે. “પંચભાઈની પોલ રૂડી ચૈત્ય બે જિન રાજતા આદિ શાંતિ દેવ દેખિ દેવ દૂકા લાજતા !” સં. ૧૯૬૨માં પ્રસિદ્ધ થયેલ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન કૉન્ફરન્સની ડિરેક્ટરીમાં પંચભાઈની પોળના શ્રી આદેશ્વરભગવાનના દેરાસરનો ઉલ્લેખ ધાબાબંધી દેરાસર તરીકે થયેલો છે અને બંધાવનારનું નામ શેઠ હઠીસિંહ કેસરીસિંહ છે. બંધાવ્યાની સાલ સો વર્ષ પહેલાંની તે સમયે જણાવવામાં આવેલી છે. જ્યારે શાંતિનાથજીનું દેરાસર ધાબાબંધી હોવાનો ઉલ્લેખ છે. બંધાવનારનું નામ મોતીકુંવર છે. અને તે સો વર્ષ પહેલાં તે સમયે બંધાવ્યાનો ઉલ્લેખ છે. સં. ૨૦૦૯માં પ્રગટ થયેલ “જૈન તીર્થ સર્વ સંગ્રહમાં શ્રી શાંતિનાથ તથા શ્રી આદિનાથના દેરાસરનો ઉલ્લેખ ઘર દેરાસરની બાંધણીના પ્રકારનો દર્શાવવામાં આવ્યો છે. અને તે સમયે વહીવટદારનું નામ શેઠ પૂંજાભાઈ છોટાલાલ દર્શાવવામાં આવ્યું છે. આદેશ્વરજીના દેરાસરના ગભારાનો પ્રથમ જીર્ણોદ્ધાર સં. ૨૦૧માં થયેલો હતો. અને ત્યારબાદ સંપૂર્ણ દેરાસરજીનો જીર્ણોદ્ધાર સં૨૦૩૬ થી ૨૦૪૧ દરમ્યાન થયેલ છે. મૂળનાયક શ્રી આદેશ્વર ભગવાનની મૂર્તિની ઊંચાઈ આશરે પાંત્રીસ ઇંચ છે. દેરાસરમાં પાષાણની ૨૦ પ્રતિમાજી ઉપરાંત શ્રી મહાવીર સ્વામી ભગવાનની એક સ્ફટિકની પ્રતિમા પણ છે. આ દેરાસરનો ધ્વજદંડ ખંડિત થયેલો. તેનું ઉત્થાપન પોષ સુદ ૧૧ને તા. ૧૬-૧-૧૯૯૨ને ગુરુવારે કરવામાં આવેલ અને નૂતન ધ્વજદંડની સ્થાપના પોષ વદ ૫ તા. ૨૪-૧-૯રને શુક્રવારે વિધિપૂર્વક કરવામાં આવેલી. * દેરાસરનો સમય નક્કી કરવામાં એક દુકાનના ભાડૂત સાથે થયેલા દસ્તાવેજનો આધાર મહત્ત્વનો છે. તે દસ્તાવેજમાં “સંવત ૧૯૦૮ના વરખે પહેલા ભાદરવા સુદ ૧૦ વાર ભોમવારે તા. ૨૪ ઑગસ્ટ ૧૮૫રના અંગ્રેજી દીને” નો આધાર પ્રાપ્ત થાય છે. એ સમયે દુકાન ભાડાની ઊપજ દેરાસરના નિભાવ માટે વાપરવામાં આવતી. એટલે કે આ દેરાસરનો સમય સં૧૯૦૮ આસપાસ હોવાનો વિશેષ સંભવ છે. સં. ૧૯૦૩માં હઠીસિંહના દેરાસરની પ્રતિષ્ઠા થઈ હતી. તે પ્રસંગે અંજન શલાકા થયેલી પ્રતિમા આ દેરાસરમાં હોવાનો સંભવ છે. આ અંગે વધુ સંશોધનની જરૂર છે. For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૭૧ સ્થાનિક માહિતી પ્રમાણે આ દેરાસરની સ્થાપનાનું વર્ષ સં. ૧૯૦૩ દર્શાવવામાં આવે છે. વળી, દેરાસરમાંથી મુનિસુવ્રતના નાના દેરાસરમાં જવાનો રસ્તો છે. આ મુનિસુવ્રતના દેરાસરમાં સરસ્વતી દેવીની પ્રતિમા છે. સરસ્વતી દેવીની આ પ્રતિમા વિરલ અને અનન્ય છે. દેરાસરમાં સં. ૧૯૫૫ તથા સં. ૧૯૯૭માં ગોખ બંધાયાના લેખો છે. પંચભાઈની પોળના શાંતિનાથના દેરાસરનો સમય પણ આદેશ્વર ભગવાનના દેરાસર પ્રમાણેનો જ છે. શાંતિનાથના દેરાસરનો જીર્ણોદ્ધાર સં. ૨૦૧૯ થી ૨૦૨૧ દરમ્યાન થયેલો છે. તે સમયે દેરાસરની ચોકની જગ્યા દેરાસરમાં જોડી દઈ દેરાસ૨ મોટું ક૨વામાં આવેલ છે. આ દેરાસર માટે પણ ઉપર જણાવેલો ભાડાનો દસ્તાવેજ કરવામાં આવેલો છે. ભાડાની ઊપજ આ દેરાસરના નિભાવ માટે પણ તે સમયથી વાપરવામાં આવતી હતી. જેસિંગભાઈની વાડી આદિનાથ (સં. ૧૯૬૧) આદિનાથ ભગવાનનું આ દેરાસર સામરણયુક્ત છે. આ દેરાસરની સ્થાપના સં. ૧૯૬૧માં થઈ હતી. શેઠ જેસીંગભાઈ હઠીસિંહ તથા તેમનાં ધર્મપત્ની શણગારબાઈએ ઘી કાંટા ઉપર આવેલી પોતાની આ વાડીના વિશાળ ચોકમાં પોતાનાં સ્વદ્રવ્યથી આ ભવ્ય દેરાસર બંધાવી, જૈન શાસનની શોભામાં વૃદ્ધિ કરી છે. આ મંદિરમાં બિરાજમાન મૂળનાયક ઋષભદેવ ભગવાનની પ્રતિમા નિશાપોળનાં જગવલ્લભ પાર્શ્વનાથના ભોંયરામાંથી લાવવામાં આવેલી. માટે તે સમયના જગવલ્લભ પાર્શ્વનાથના દેરાસરના વહીવટદાર માસ્તર ગટાભાઈ ઉમેરચંદે (વાદી કુટુંબ) શુભેચ્છા પ્રદર્શિત કરી હતી. તેઓ પણ આ પુણ્ય કાર્યમાં ભાગીદાર બન્યા હતા. દેરાસરની પ્રતિષ્ઠા સં. ૧૯૬૧ના જેઠ માસની સુદ દસમે ખૂબ જ ધામધૂમ પૂર્વકના અઠ્ઠાઈ મહોત્સવ વગેરે શાસન શોભાનાં સમગ્ર કાર્યો સાથે શાસન સમ્રાટ પરમપૂજ્ય આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબના શુભ હસ્તથી શુદ્ધ વિધિ-વિધાન સાથે થઈ હતી. આ દેરાસરમાં બે મોટા શિલાલેખ લગાડવામાં આવ્યા છે. જૂનો મહાજન વાડો સુમતિનાથ (સં. ૧૯૭૯ પહેલાં) કાલુપુર-પાંચ પટ્ટીની નજીક અને કાલુપુર સ્વામીનારાયણ મંદિરના રોડ ઉપર આવેલી છીપાપોળ, ટીંબા પોળ વગેરે વિસ્તારોની નજીક ‘જૂનો મહાજનવાડો' નામથી પ્રચલિત પોળ આવેલી છે. આ પોળમાં સુમતિનાથ ભગવાનનું ઘુમ્મટબંધી દેરાસર આવેલું છે. અગાઉ આ For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ - રાજનગરનાં જિનાલયો દેરાસર લાકડાનું હતું. ત્યારબાદ આ દેરાસરની પુનઃપ્રતિષ્ઠા સં૧૯૯૮માં થઈ હતી. સં. ૧૯૭૯માં “શ્રી વિવિધ પૂજાસંગ્રહ” ભા-૧-૨-૩-૪માં જૂના મહાજનવાડાના સુમતિનાથના આ દેરાસરનો ઉલ્લેખ થયેલો છે. તે સમયે આ દેરાસરની વર્ષગાંઠ શ્રાવણ સુદ સાતમ દર્શાવવામાં આવેલી છે. આ દેરાસરનો જીર્ણોદ્ધાર શેઠ શ્રી મગનભાઈ કરમચંદના વંશજ શેઠ શ્રી અંબાલાલ સારાભાઈએ કરાવ્યો હતો. અને ત્યારબાદ દેરાસરની પુન:પ્રતિષ્ઠા પરમ પૂજ્ય આચાર્ય નંદનસૂરી મહારાજ સાહેબની નિશ્રામાં થઈ હતી. શ્રી સુમતિનાથ ભગવાનની પદ્માસનસ્થ પ્રતિમાની ઊંચાઈ ૧૩ ઇંચ છે. સં. ૧૯૧૨માં રચાયેલી ચૈત્ય પરિપાટીમાં “મહાજનને પાંજરે” તથા કાલુપુરમાં એમ બે વિસ્તારોમાં શાંતિનાથજીનાં દેરાસરોનો ઉલ્લેખ આવે છે. “શાંતિનાથ હરણ ભવ તાપ મહાજનને પાંજરે આપ, . એક ચૈત્ય કાલુપુર દીઠો જિન શાંતિ સુધારા (સ) મીઠો ” આ બે દેરાસરો પૈકીમાંનું કોઈ એક દેરાસર અને આજે વિદ્યમાન જૂના મહાજનવાડામાં આવેલું શાંતિનાથજીનું દેરાસર – એ બે વચ્ચે કોઈ સામ્ય-સંબંધ હશે કે કેમ તે અંગે વધુ સંશોધન થવું જોઈએ. અમારી માન્યતા પ્રમાણે આ દેરાસર સં. ૧૯૭૯ પહેલાના સમયનું છે. સં. ૧૯૬૩માં પ્રગટ થયેલ જૈન શ્વેતાંબર કૉન્ફરન્સની ડિરેક્ટરીમાં આ દેરાસરનો ઉલ્લેખ થયેલો નથી. એટલે આ દેરાસરનો સમય સં૧૯૧૨ પહેલાંનો નક્કી કરવા માટે વધારે પુરાવાઓની જરૂર છે. દેવસાના પાડાનાં દેરાસરો દેવસાના પાડામાં નીચે મુજબનાં દેરાસરો છે. • સહસ્ત્રફણા પાર્શ્વનાથ (ભોંયરામાં આદિનાથ) સં. ૧૬૬૨ પહેલાં • શાંતિનાથ (ભોંયરામાં શાંતિનાથ) સં. ૧૬૬૨ પહેલાં • ચિંતામણિ પાર્શ્વનાથ સં. ૧૮૨૧ પહેલાં • ધર્મનાથ (ઉપરના માળે અભિનંદન સ્વામી) ૧૨૫ વર્ષ જૂનું સં. ૧૯૬૨માં રચાયેલી લલિતસાગરની ચૈત્ય પરિપાટીમાં દેવસાના પાડામાં સહસ્રફણા, આદિનાથ, શાંતિનાથ તથા શાંતિનાથ એમ કુલ ચાર દેરાસરોનો ઉલ્લેખ થયેલો છે. તે સમયે આ વિસ્તાર “પાટક દેવસી શાહ'ના નામથી પ્રસિદ્ધ હતો. ચૈત્ય પરિપાટીમાં નીચે મુજબની પંક્તિઓમાં આ દેરાસરોનો ઉલ્લેખ આવે છે. For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો .પાટક દેવસી સાહા કહીઈ મોટી પ્રતિમા અતિ ભલી આદિ જિન કેરીઇ લહીઈ ।। શાંતિ ભુવનિ બિંબ બાવીસ અચિરાનંદમ જિનવર સહસ્રફણા આદિ કરી નવ્યાસી બિંબ મનોહર’ 66 સં. ૧૮૨૧ની ચૈત્ય પરિપાટીમાં દેવસાના પાડામાં કુલ ચાર દેરાસરોનો ઉલ્લેખ થયેલો છે. તે સમયે આ વિસ્તાર ‘દેવસી સાની પોળ' તરીકે પ્રસિદ્ધ હતો. આ ચૈત્યપરિપાટીમાં નીચે મુજબની પંક્તિઓમાં દેવસાના પાડાના ચાર દેરાસરોનો ઉલ્લેખ થયેલો છે. “વધર્માન સાને મંદિરે શીતલ સહજાનંદ દેવસીસાની પોળમાં ચઉ ચૈત્ય અભંગ ॥’ ૭૩ સં. ૧૯૧૨ની ચૈત્ય પરપાટીમાં સંજોગોવશાત્ શરતચૂકથી દેવસાના પાડાનાં જૈન દેરાસરોનો ઉલ્લેખ થયેલો નથી. સં. ૨૦૦૯માં પ્રગટ થયેલ “જૈન તીર્થ સર્વ સંગ્રહ” માં દેવસાના પાડાના વિસ્તારના બે સ્પષ્ટ ભાગ દર્શાવવામાં આવ્યા છે. એક ભાગ દેવસાનો પાડો' એ નામથી દર્શાવવામાં આવ્યો છે, જેમાં ચિંતામણિ પાર્શ્વનાથજીના દેરાસરનો તથા ધર્મનાથજીના દેરાસરનો ઉલ્લેખ થયેલો છે. ચિંતામણિ પાર્શ્વનાથનું દેરાસર તે સમયે ઘુમ્મટબંધ હતું. અને ધર્મનાથજીનું દેરાસર ઘર દેરાસરની બાંધણીના સ્વરૂપનું દર્શાવવામાં આવ્યું હતું. ચિંતામણિ પાર્શ્વનાથના દેરાસરમાં આરસની બનાવેલી શેઠની એક મૂર્તિ પ્રાચીન હોવાનો ઉલ્લેખ થયેલો છે. અને ધર્મનાથજીના મેડા ઉપર દેરાસરનો ઉલ્લેખ થયેલો છે. આજે પણ મેડા ઉપર શ્રી અભિનંદન સ્વામીનું દેરાસર છે. આ બંને દેરાસરોના વહીવટદાર તરીકે શ્રી વાડીભાઈ ચકુભાઈનું નામ દર્શાવવામાં આવ્યું છે. બીજો ભાગ દેવસાનો અંદરનો પાડો' એ નામથી દર્શાવવામાં આવ્યો છે, જેમાં શાંતિનાથજીનું ઘુમ્મટબંધ દેરાસર તથા શામળાજી પાર્શ્વનાથનું ઘુમ્મટબંધ દેરાસર એમ બે દેરાસરોનો ઉલ્લેખ થયેલો છે. શાંતિનાથજીના દેરાસરમાં મૂળનાયક પર સં૰ ૧૬૬૧નો લેખ છે. અને બંધાવ્યાની સંવત લગભગ ૧૭૦૦ની દર્શાવવામાં આવેલી છે. આ દેરાસરના વહીવટદાર તરીકે તે સમયે શેઠ રતિલાલ ડાહ્યાભાઈનું નામ છે અને શ્રી શામળા પાર્શ્વનાથજીના દેરાસરના વહીવટદાર તરીકે પુનમચંદ દામોદરદાસનું નામ છે. આ બંને દેરાસરો ભોંયરાવાળા હોવાનો ઉલ્લેખ પણ છે. શામળા પાર્શ્વનાથના દેરાસરનાં ભોંયરામાં શ્રી આદિનાથજી બિરાજમાન છે. સં. ૧૬૬૨માં શામળા પાર્શ્વનાથ અને આદિનાથ ભગવાનના દેરાસરનો ઉલ્લેખ થયેલો છે. તેથી આ દેરાસર સં. ૧૬૬૨ પહેલાના સમયનું છે. શ્રી સહસ્રફણાશામળાજી પાર્શ્વનાથની પ્રતિમા પરના લેખ પરથી આ પ્રતિમાની પ્રતિષ્ઠા સં ૧૬૬૧માં થયેલી છે. આ પ્રતિમા એક જ આરસના પથ્થરમાંથી કોતરેલ છે. તેની આસપાસ અર્ધપરિકર છે. અમદાવાદમાં આ સ્વરૂપની પ્રતિમાજી કુલ ચાર દેરાસરોમાં જોવા મળે છે. અને દરેક દેરાસરમાં તે એકસરખી અને આબેહૂબ રા-૧૦ For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ ૭૪ રાજનગરનાં જિનાલયો જોવા મળે છે. આ ત્રણ દેરાસરો એટલે રાજપર, વાઘણપોળ અને કાળુશીની પોળના દેરાસરો. શ્રી સહસ્રફણા શામળા પાર્શ્વનાથની પદ્માસનસ્થ પ્રતિમા પરિકર સહિત ૪૫ ઇંચની ઊંચાઈનાં છે. ભોંયરામાં આદીશ્વર ભગવાનની પ્રતિમાજી ૮૫ ઇંચના છે. આ પ્રતિમાજી ચમત્કારિક છે. શાંતિનાથજીનું દેરાસર ઘુમ્મટબંધી અને ભોંયરાવાળું છે. ભોંયરામાં મૂળનાયક શાંતિનાથ ભગવાન છે. શાંતિનાથ ભગવાનની પ્રતિમા સં ૧૬૬૧માં પ્રતિષ્ઠિત થયેલી છે. આ દેરાસર સં. ૧૬૬૨ પહેલાના સમયનું છે. દેરાસરજીમાં ગૌતમ સ્વામીની મૂર્તિ છે. શાંતિનાથ ભગવાનના દેરાસરમાં ઘણી પ્રાચીન ધાતુ પ્રતિમાજીઓનો ઉલ્લેખ “જૈન ધાતુ પ્રતિમા લેખ સંગ્રહ” ભાગ-૧માં કરવામાં આવ્યો છે. આ દેરાસરમાં સં ૧૩૦૪ની ૧૪મા સૈકાની, સં ૧૪૧૫, સં. ૧૪૧૯, સં ૧૪૩૩, સં. ૧૪૩૪, સં. ૧૪૬૧, સં. ૧૪૬૬ની ૧૫મા સૈકાની તથા ૧૬મા તથા ૧૭મા સૈકાની પ્રતિમાજીઓનો ઉલ્લેખ થયેલો છે. ટૂંકમાં, દેવસાના પાડામાં આજે વિદ્યમાન શામળા પાર્શ્વનાથજીનું દેરાસર તથા શાંતિનાથજીનું દેરાસર સં ૧૬૬૨ પહેલાના છે. આ દેરાસરો ૧૬મા સૈકાના ઉત્તરાર્ધ ભાગના એટલે કે સં. ૧૫૫૧થી સં. ૧૬૦૦ દરમ્યાનનાં હોવાનો પણ સંભવ છે. જો કે આ અંગે વધુ સંશોધન કરવાની જરૂર છે. ચિંતામણિ પાર્શ્વનાથ તથા ધર્મનાથજીનાં દેરાસરો ઘણા સમય પછી અસ્તિત્વમાં આવેલાં છે. સ્થાનિક માહિતી પ્રમાણે આ બંને દેરાસરો આશરે ૧૨૫ વર્ષ જૂનાં હોવાનો સંભવ છે. સંભવ છે કે ચિંતામણિ પાર્શ્વનાથનું દેરાસર સં. ૧૮૨૧ પહેલાંનું પણ હોય. સં. ૧૮૨૧ની ચૈત્ય પરિપાટીમાં દેવસાના પાડામાં ચાર દેરાસરો હોવાનો ઉલ્લેખ છે, જે પૈકી ચિંતામણિ પાર્શ્વનાથનું દેરાસર હોવાનો સંભવ છે. આ દેરાસરનો છેલ્લો જીર્ણોદ્ધાર સં. ૨૦૫૨માં થયેલો છે. અને તે સમયે આશરે રૂા. એક લાખનો ખર્ચ થયેલો છે. ચિંતામણિ પાર્શ્વનાથની પદ્માસનસ્થ પરિકર સહિત પ્રતિમા આશરે ૧૭ ઇંચ ઊંચાઈની છે. ધર્મનાથજીનું દેરાસર દેવસાના પાડાનાં બાકીનાં ત્રણ દેરાસરોની સરખામણીએ પાછળથી બંધાયું હોવાનો સંભવ છે. જો કે આ દેરાસરના ઉપરના માળે આવેલા અભિનંદન સ્વામીના ગભારામાં ધાતુની કેટલીક પ્રાચીન પ્રતિમાઓનો ઉલ્લેખ “જૈન ધાતુ પ્રતિમા લેખ સંગ્રહ' ભા ૧માં થયેલો છે. સં. ૧૨૬૪ની ૧૩મા સૈકાની, સં ૧૪૦૦ની ૧૪મા સૈકાની, સં૰૧૪૭૪ની ૧૫મા સૈકાની, તથા ૧૯મા સૈકાની પ્રતિમાજીઓ આ દેરાસરમાં હોવાનો ઉલ્લેખ છે. ધાતુની આ પ્રાચીન પ્રતિમાઓ આ દેરાસરમાં હોવાથી આ દેરાસર પણ વધુ પ્રાચીન હોવાની શક્યતાને નકારી શકાય નહીં. જો કે નવા જિનાલયમાં ધાતુની પ્રાચીન પ્રતિમાઓની સ્થાપના કરવાની પરંપરા રાજનગરનાં ઘણાં જૈન દેરાસરોમાં જોવા મળે છે. તેથી આ અંગે વધુ સંશોધન ક૨વાની જરૂર છે. For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ ૭૫ રાજનગરનાં જિનાલયો ધર્મનાથ ભગવાનની પદ્માસનસ્થ પ્રતિના પરિકર સહિત ૨૧ ઇંચની છે. ઉપરના માળે બિરાજમાન અભિનંદન સ્વામીની પ્રતિમાજી ૨૧ ઇંચ ઊંચાઈની છે. દાદાસાહેબની પોળ શાંતિનાથ (સં. ૧૬૬૨ પહેલાં) દાદાસાહેબની પોળમાં આવેલું શાંતિનાથજીનું દેરાસર શિખરબંધી છે. આ દેરાસરનો છેલ્લો જીર્ણોદ્ધાર સં. ૨૦૩૫ દરમ્યાન થયો હતો. અને તે સમયે પુન:પ્રતિષ્ઠા પરમપૂજ્ય આચાર્ય કલ્યાણસાગરસૂરિજી તથા પરમપૂજ્ય આચાર્ય કૈલાસ સાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં થઈ હતી. દેરાસરના રંગમંડપના ઘુમ્મટમાં વરઘોડાનું દશ્ય ખૂબ જ કલાત્મક છે. મૂળનાયક શાંતિનાથજીની પદ્માસનસ્થ પ્રતિમાની ઊંચાઈ ૨૭ ઇંચ છે. આ દેરાસરમાં શ્રી નાકોડા ભૈરવ, શ્રી ક્ષેત્રપાલ, શ્રી પદ્માવતી, શ્રી અંબિકાની પ્રતિમાજીઓ વિદ્યમાન છે. ઉપરાંત, દેરાસરમાં ગુરુમંદિર પણ છે. ખરતરગચ્છના આચાર્ય પરમપૂજ્ય શ્રી જિનદત્તસૂરિ મહારાજ સાહેબ તથા શ્રી જિનકુશલસૂરિ મહારાજ સાહેબની પાદુકા તથા મૂર્તિ વિદ્યમાન છે. - દર સોમવારે દેરાસરની દાદાવાડીમાં બિરાજમાન પગલાંનાં દર્શન કરવા માટે ઘણી મોટી સંખ્યામાં શ્રાવકો ઊમટી પડે છે. અહીં ત્રણ ડેરીમાં પગલાં છે. તથા આરસમાં અંકિત કરેલ ચોવીસ જિન માતાજીનો પટ છે અને પ્રાચીન પરિકરવાળા ૨૦ પ્રતિમાજીઓ છે. આ દેરાસરનો વહીવટ શ્રી અમદાવાદ ખરતરગચ્છ ટ્રસ્ટ દ્વારા થાય છે. આ ટ્રસ્ટ દ્વારા નવરંગપુરામાં આવેલાં દાદાસાહેબનાં પગલાંના વિસ્તારમાંના દેરાસરનો પણ વહીવટ થાય છે. ઉપરાંત, ઝવેરીવાડમાં સંભવનાથની ખડકી પાસે રસ્તા ઉપર ખરતરગચ્છનો ઘણો પ્રાચીન ઉપાશ્રય પણ વિદ્યમાન છે. ખરતરગચ્છના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે આ દેરાસર ૪૦૦ વર્ષ જૂનું છે. જો કે દાદાસાહેબની પોળ એ નામકરણને બહુ સમય થયો નથી, જેથી આ દેરાસરનો ઉલ્લેખ અન્ય કોઈ નામોલ્લેખવાળા વિસ્તાર સાથે અગાઉ થયો હોવાનો વિશેષ સંભવ છે. સં. ૧૯૬૨માં રચાયેલી લલિતસાગરમહારાજની ચૈત્યપરિપાટીમાં દેવસાના પાડાનાં દેરાસરોના ઉલ્લેખ પછી પાંજરાપોળનાં દેરાસરોનો ઉલ્લેખ આવે છે. અને ત્યારબાદ પાટક ટીંબલઈ નામના વિસ્તારના ઉલ્લેખ સાથે મૂળનાયક શાંતિનાથજીના દેરાસરનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં થયેલો છે. “એક બિંબ વિદ્રુમમઈ વારૂ પાટક ટીંબલઈ સારજી " શાંતિનાથ મૂલનાયક પ્રણમું ઉગણપચાસ જિન્નજી !” For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ ૭૬ રાજનગરનાં જિનાલયો એ સમયે આ વિસ્તારમાં ટેકરો હશે. કારણ કે એ વિસ્તારમાં “બુનો ટેકરી' નામે પ્રચલિત સ્થળનો ઉલ્લેખ ઇતિહાસના ગ્રંથોમાં મળે છે. ઉપરાંત, આજની દાદાસાહેબની પોળથી સ્વામિનારાયણ મંદિર તરફ જતાં આગળ ટીંબાપોળ નામનો વિસ્તાર પ્રચલિત છે. અગાઉ આ વિસ્તાર આજની દાદાસાહેબની પોળના વિસ્તાર સુધી એ નામથી જાણીતો હોવો જોઈએ. કારણકે ‘બુનો ટેકરો' એ આજની પાંજરાપોળના સામેના ભાગમાં અસ્તિત્વ ધરાવતો હતો. સં. ૧૮૨૧માં રચાયેલી ચૈત્યપરિપાટીમાં નીચે મુજબની પંક્તિઓ આવે છે. “નિસાલ પોળે ત્રિણ વલી શેખ પાડે યાર ઢીગલાં પોતે શાંત્યજી, દેહરું એક ઉદાર // પાંજરાપોળમાં પેસતાં દેહરાં દીઠાં તિન તિલકસાની પોલમાં દેવલ એક પ્રવીન !” ઉપરની પંક્તિઓમાં નિશાપોળનાં ત્રણ દેરાસરોનો ઉલ્લેખ કરીને શેખના પાડાનાં ચાર દેરાસરોનો ઉલ્લેખ કરે છે અને ત્યારબાદ તરતજ ઢીગલા પોળમાં શાંતિનાથના દેરાસરનો ઉલ્લેખ થયેલો છે. ત્યારબાદ પાંજરાપોળનાં ત્રણ દેરાસરોનો ઉલ્લેખ થયેલો છે. અને તે પછી તિલકસાની પોળના નામનો ઉલ્લેખ થયેલો છે, જેમાં એક દેરાસર દર્શાવવામાં આવ્યું છે. અને ત્યારબાદ દેવસાના પાડાની પોળનાં ચાર દેરાસરોનો ઉલ્લેખ થયેલો છે. એટલે કે ઢીગલા પોળનું સ્થાન આજની દાદાસાહેબની પોળની આસપાસનું દર્શાવવામાં આવેલું છે. ઉપરાંત, તિલકસાની પોળનું સ્થાન પણ આજની પાંજરાપોળ અને દેવસાના પાડાની વચ્ચે દર્શાવવામાં આવેલ છે. આ તિલકસાની પોળમાં શાંતિનાથજીનું દેરાસર હતું. તેવો ઉલ્લેખ સં. ૧૯૧૨માં રચાયેલી ચૈત્યપરિપાટીમાં પ્રાપ્ત થાય છે. તેમાં પણ શેખના પાડાનાં ચાર દેરાસરોનો ઉલ્લેખ કર્યા પછી તિલકસાની પોળનાં શાંતિનાથના દેરાસરનો ઉલ્લેખ થયેલો છે. તથા ત્યારબાદ પાંજરાપોળના દેરાસરોનો ઉલ્લેખ થયેલો છે. “પાડે શેખને ચાર વિહાર વાસુપૂજ્ય શિતલ જય જયકાર શાંતિનાથને અજિત જિણંદ મુખ જોતાં કર્મ નિકંદ તિલકસાની પોલ સુથાન શાંતિ જિન તિલક સમાન // પોલ પાંજરે ચ્યાર પ્રસાદ. સં. ૧૯૬૩માં પ્રગટ થયેલ જૈન શ્વેતાંબર કૉન્ફરન્સની ડિરેક્ટરીમાં દાદા સાહેબની પોળના નામનો ઉલ્લેખ મળે છે. તે સમયે દાદા સાહેબની પોળનો આ વિસ્તાર રતનપોળમાં સમાવિષ્ટ થતો હતો. તે સમયે આ પોળમાં બે દેરાસરોનો ઉલ્લેખ થયેલો છે. શાંતિનાથજીનું દેરાસર ઘુમ્મટબંધ દર્શાવ્યું છે તેમાં બંધાવનારનું નામ-“ખરતરગચ્છવાળા' એમ દર્શાવવામાં આવ્યું હતું. આ દેરાસર જીર્ણ અવસ્થાનું દર્શાવવામાં આવ્યું છે. અને સાથે પગલાંની એક જોડ દર્શાવવામાં આવેલ છે. તદ્ઉપરાંત, આ ડિરેકટરીમાં આદેશ્વરજીનું શિખર વિનાનું એવું બીજું દેરાસર પણ આ પોળમાં દર્શાવવામાં આવેલું છે. તે પણ ખરતરગચ્છવાળાએ બંધાવ્યું હોવાનો For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો નિર્દેશ કરવામાં આવ્યો છે. આદેશ્વરજીના દેરાસરની સ્થિતિ સારી જણાવવામાં આવી છે. સં. ૧૯૭૯માં “શ્રી વિવિધ પૂજા સંગ્રહ” ભા-૧-૨-૩-૪માં દાદા સાહેબની પોળમાં બે દેરાસરોનો ઉલ્લેખ થયેલો છે. શાંતિનાથ ભગવાનની વર્ષગાંઠ શ્રાવણ સુદ ૧૩ તથા આદેશ્વર ભગવાનની વર્ષગાંઠ શ્રાવણ સુદ-૧૫ દર્શાવવામાં આવેલી છે. સં. ૨૦૦૯માં પ્રગટ થયેલ “જૈન તીર્થ સર્વ સંગ્રહ” માં શાંતિનાથજીનું દેરાસર તથા આદિનાથનું દેરાસર – આ બંને દેરાસર એકસાથે હોવાનો નિર્દેશ કરવામાં આવેલો છે. આ દેરાસરની બાંધણી તે સમયે ઘરદેરાસરના બાંધણીના સ્વરૂપની દર્શાવવામાં આવી છે. બંને દેરાસરોની સ્થાપનાનો સમય સંવત ૧૭૦૦ લગભગ દર્શાવવામાં આવ્યો છે. અને બંધાવનાર તરીકે “શ્રી સંઘ' એમ દર્શાવવામાં આવ્યું છે. અને વહીવટદાર તરીકે શ્રી ચંદુલાલ મોહનલાલના નામનો ઉલ્લેખ થયેલો છે. રાજનગરમાં ખરતરગચ્છના આચાર્ય ભગવંતોનો પ્રભાવ ૧૭મા સૈકાના આરંભથી વિશેષ જોવા મળે છે. સં. ૧૬૪માં શાંતિનાથની પોળમાં આવેલા શાંતિનાથજીના દેરાસરની પ્રતિષ્ઠા ખરતરગચ્છના આચાર્ય પરમ પૂજ્ય શ્રી જિનમાણિજ્યસૂરિની નિશ્રામાં થયેલી હતી. તે બાબત અનેક પુરાવાઓથી સિદ્ધ થયેલી છે. એટલે કે એ સમય દરમ્યાન આ દેરાસરનું પણ નિર્માણ થયું હોવાનો પૂરો સંભવ છે. કારણ કે નવરંગપુરામાં આજે વિદ્યમાન દાદાસાહેબનાં પગલાં ઘણાં પ્રાચીન છે અને ઝવેરીવાડનો ઉપાશ્રય પણ પ્રાચીન છે. એટલે કે ખરતરગચ્છનું તે સમયે મુખ્ય કેન્દ્ર આજે ઓળખાતી દાદા સાહેબની પોળનો વિસ્તાર હશે. ટૂંકમાં, સં. ૧૬૬રમાં “ટીંબલઈ પાટક' નામે દર્શાવેલું શાંતિનાથજીનું દેરાસર અથવા સં. ૧૮૨૧માં તિલકસાની પોળમાં શાંતિનાથજીનું દેરાસર–એ બે પૈકીનું કોઈ એક દેરાસર આજનું દાદા સાહેબની પોળનું શાંતિનાથનું દેરાસર હોવાનો પૂરો સંભવ છે. દેરાસરમાં બિરાજમાન પ્રાચીન પરિકરયુક્ત પ્રતિમાઓ તથા ખરતરગચ્છના આચાર્ય જિનદત્ત તથા જિનકુશલજીનાં પગલાં આ દેરાસરનો સમય વધુ પ્રાચીન હોવાનો નિર્દેશ કરે છે. અમારી માન્યતા પ્રમાણે આ દેરાસર સં. ૧૬૬૨ પહેલાનું હોવાનો વિશેષ સંભવ છે. જો કે આ અંગે વધુ સંશોધનની જરૂર છે. પાંજરાપોળનાં દેરાસરો (સં. ૧૬૬૨ પહેલાં) પાંજરાપોળમાં આજે છ દેરાસરો વિદ્યમાન છે, જેમાં મુલવા પાર્શ્વનાથની ખડકીનાં બે દેરાસરોનો પણ સમાવેશ થાય છે. ૧. શીતલનાથજી ૨. શાંતિનાથજી (ભોંયરામાં આદિનાથ) For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ ૭૮ રાજનગરનાં જિનાલયો ૩. વાસુપૂજ્ય ૪. શાશ્વતા જિનાલય ૫. મુલવા પાર્શ્વનાથજી ૬. ધર્મનાથજી. સં. ૧૯૬૨માં રચાયેલી લલિત સાગરની ચૈત્ય પરિપાટીમાં પાંજરાપોળમાં ત્રણ દેરાસરોનો ઉલ્લેખ થયો છે. ૧. શીતલનાથ ૨. ખેતસી શાહનું દહેરું ૩. આદિનાથ. “પાંજરા પોલિ એ શીતલ પાંચસઈ એકસઠ વાંદુ ભુંઅરઈ પ્રતિમા નવ વલી ચંદ સૂર લગઈ નાદુ ! ખેતસી સાહનઈ દેહરઈ આદીશ્વર પનર બિંબ વિશાળજી એક બિંબ વિદ્રુમમઈ વારૂ પાટક ટીંબલઈ સારજી શાંતિનાથ મૂલનાયક પ્રણમું ઉગણપચાસ જિન્નજી.” સં. ૧૮૨૧માં રચાયેલી ચૈત્ય પરિપાટીમાં પાંજરાપોળમાં ત્રણ દેરાસરોનો ઉલ્લેખ થયો છે. પરંતુ તેની આસપાસ આવેલી તે સમયે ઢીગલા પોળના નામથી પ્રચલિત પોળમાં શાંતિનાથના એક દેરાસરનો ઉલ્લેખ થયો છે. ઉપરાંત, તેની આસપાસમાં આવેલી તે સમયે પ્રચલિત તિલકસાની પોળમાં એક નવીન દેરાસરનો ઉલ્લેખ થયો છે. તથા વર્ધમાનસાના મંદિરનો ઉલ્લેખ થયેલો છે, જેમાં શીતલનાથ ભગવાનનો ઉલ્લેખ છે. આ ઉલ્લેખો નીચે મુજબની પંક્તિઓમાં જોવા મળે છે. “નિસાલ પોળે ત્રિણ વલી શેખ પાડે ચ્યાર ઢીગલા પોલે શાંત્યજી દેહરું એક ઉદાર // પાંજરા પોળમાં પેસતાં દેહરાં દીઠાં તિન તિલસાની પોલમાં દેવલ એક પ્રવીન વર્ધમાન સાને મંદિરે શીતલ સહજાનંદ દેવસી સાની પોળમાં ચઉં ચૈત્ય અભંગ !” સં. ૧૮૨૧માં મુલવાની ખડકીનો ઉલ્લેખ થયો નથી કે મુલવા પાર્શ્વનાથના દેરાસરના નામનો ઉલ્લેખ થયો નથી. ત્યારબાદ સં. ૧૯૧૨માં પાંજરાપોળમાં ચાર દેરાસરોનો ઉલ્લેખ થયો છે. ઉપરાંત, મુલેવાની ખડકીમાં બે દેરાસરોનો ઉલ્લેખ થયો છે. જે નીચે મુજબની પંક્તિઓમાં થયો છે. For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૭૯ “પોલ પાંજરે ચ્યાર પ્રસાદ ભેટી શાંતિ મેટો વિખવાદ વાસુપૂજ્ય શીતલ જિનસાર પ્રભુ જીનરાજ કરો ભવપાર // મુડેવાની ખડક એક તિહાં દેહરાં દોય વિવેક મુડેવાં પારસપામિ ધરમનાથ નમું સિર નામિ ” શીતલનાથ (સં. ૧૬૬૨ પહેલાં) પાંજરાપોળમાં આવેલું શીતલનાથજીનું ઘુમ્મટબંધી દેરાસર સં. ૧૯૬૨માં હોવાનો સંભવ છે. આ દેરાસર શાંતિનાથજીના દેરાસરની બાજુમાં જ છે. સં. ૨૦૦૯માં પ્રગટ થયેલ “જૈન તીર્થ સર્વ સંગ્રહ” માં આ દેરાસર શેઠ હઠીસિંહ કેસરીસિંહે બંધાવ્યાનો ઉલ્લેખ છે. જો કે દેરાસર બંધાયાની સંવતનો ઉલ્લેખ સં૧૮૭૫ લગભગ દર્શાવવામાં આવ્યો છે. મૂળનાયક પરના લેખનો સં. ૧૭૬૧ છે. તેથી આ દેરાસરનો સમય સં. ૧૬૬૨ પહેલાનો ગણવો કે સં. ૧૭૬૧ પછીનો ગણવો તે નક્કી થઈ શકતું નથી. આ અંગે વધુ સંશોધન કરવાની જરૂર છે. સ્થાનિક કથા પ્રમાણે આ દેરાસર આશરે ૪00 વર્ષ જૂનું મનાય છે. આ દેરાસરનો વહીવટ શેઠ હઠીસિંહ કેસરીસિંહ ટ્રસ્ટ દ્વારા થાય છે. શાંતિનાથ-આદિનાથ (સં. ૧૬૬૨ પહેલાં) આ દેરાસર ઘુમ્મટબંધી અને ભોંયરાવાળું છે. દેરાસરના ભોંયરામાં આદિનાથજી છે. સં. ૧૬૬રમાં આદિનાથજીના દેરાસરનો ઉલ્લેખ થયેલો છે. ભોંયરામાં આદેશ્વરજીની પ્રતિમા આશરે પાંચ ફૂટ ઊંચી છે. ઉપરના શાંતિનાથજીના દેરાસરનો સમય સ્પષ્ટ થાય તેવી વિગતો પ્રાપ્ત થતી નથી. સ્થાનિક કથા પ્રમાણે તથા હઠીસિંહ કેસરીસિંહ ટ્રસ્ટે આપેલી માહિતી પ્રમાણે આ દેરાસરની સ્થાપના સં૧૬૪૯માં થઈ હતી. સં. ૨૦૦૯માં પ્રકટ થયેલા “જૈન તીર્થ સર્વ સંગ્રહ”માં દેરાસર બંધાવનારનું નામ શેઠ મગનલાલ હઠીસિંહની વિધવા “મુક્તા”નો ઉલ્લેખ થયેલો છે અને સં૧૯૬૬નો ઉલ્લેખ થયેલો For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ ૮૦ રાજનગરનાં જિનાલયો છે. સંભવ છે કે સં. ૧૯૬૬માં આ દેરાસરનો જીર્ણોદ્ધાર તેમણે કરાવ્યો હશે. જો કે આ અંગે વધુ સંશોધનની જરૂર છે. વાસુપૂજ્ય (સં. ૧૬૬૨ પહેલાં અથવા સં. ૧૮૨૧ પહેલાં) આજે આ દેરાસર ઘુમ્મટબંધી અને ભોંયરાવાળું છે. જો કે “જૈન તીર્થ સર્વસંગ્રહ”માં તેનો ઉલ્લેખ ધાબાબંધ દેરાસર તરીકેનો છે. ભોંયરામાં મૂળનાયક શ્રી સુમતિનાથજી છે. વાસુપૂજ્યજીનું બિંબ પરિકર સાથેનું છે. મૂળનાયક પર સં૧૬૫૯નો ઉલ્લેખ છે. સં. ૧૬૬રમાં પાંજરાપોળમાં ખેતસી શાહનું દેહ-એ નામના ઉલ્લેખ સાથે એક દેરાસરનો ઉલ્લેખ થયેલો છે. વાસુપૂજ્યજીના આ દેરાસરના મૂળનાયક પર સં. ૧૬૫૯નો લેખ હોવાથી આ દેરાસર તે સમયનું હોવાનું પણ સંભવ છે. સં. ૧૬૬ર ઉપરાંત, સં૧૮૨૧માં પણ પાંજરાપોળમાં ત્રણ દેરાસરોનો ઉલ્લેખ છે. તે સંદર્ભમાં આ દેરાસરનો સમય સં. ૧૬૬૨ પહેલાં અથવા તો સં. ૧૮૨૧ પહેલાનો નક્કી કરી શકાય. ઉપરાંત સં. ૧૯૧૨માં પાંજરાપોળમાં ચાર દેરાસરોમાંનું એક દેરાસર વાસુપૂજ્યનું હતું તેવો સ્પષ્ટ ઉલ્લેખ આવે છે. શેઠ હઠીસિંહ કેસરીસિંહના ધર્મપત્ની રૂકમણી શેઠાણીએ શ્રી રવિસાગર મહારાજના ઉપદેશથી પાંજરાપોળમાં વાસુપૂજ્યની પ્રતિષ્ઠા કરાવી તે મુજબનો ઉલ્લેખ ““શ્રી સુખસાગરગુરુગીતામાં આચાર્યશ્રી બુદ્ધિસાગરજીએ કરેલ છે. શાશ્વતા જિનાલય (સં. ૧૯૧૨ પહેલાં) શાશ્વતા જિનાલયનું દેરાસર પાંજરાપોળમાં આવેલી શાશ્વતાજીની ખડકીમાં આવેલું છે. આ દેરાસર ઘુમ્મટબંધી છે. શાશ્વતાજિનની કલ્પનામાં ઋષભ, વર્ધમાન, ચંદ્રાનન અને વારીષેણને ગણવામાં આવે છે. આ દેરાસરમાં આ ચારેય ભગવાન બિરાજમાન છે. અને તેથી આ દેરાસર શાશ્વતા જિનના દેરાસર તરીકે ઓળખાય છે. આ પ્રકારનું દેરાસર અમદાવાદમાં બીજે ક્યાંય નથી. પાલીતાણામાં આ પ્રકારનું દેરાસર આવેલું છે. “જૈન તીર્થ સર્વ સંગ્રહમાં આ દેરાસર શેઠ હઠીસિંહ કેસરીસિંહે બંધાવ્યું હોય કે તેનો જીર્ણોદ્ધાર કરાવ્યો હોય તે મુજબની નોંધ છે. દેરાસરમાં મૂળનાયકની પ્રતિમા પર સં૧૬૮૨નો For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો લેખ હોવાનો પણ ઉલ્લેખ છે. સં. ૧૯૧૨માં પાંજરાપોળમાં દર્શાવેલાં ચાર દેરાસરો પૈકીમાંનું એક દેરાસર તે આ દેરાસર હોવાનો સંભવ છે. સં. ૧૯૬૨માં પ્રસિદ્ધ થયેલી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન કૉન્ફરન્સની ડિરેક્ટરીમાં આ દેરાસરનો ઉલ્લેખ ધાબાબંધ દેરાસર તરીકે થયેલો છે અને તેના બંધાવનારના નામ તરીકે મનસુખભાઈ બાદરદાસ જણાવેલું છે. અને તે સમયે આ દેરાસર જીર્ણ અવસ્થાવાળુ જણાવાયેલું છે. તેથી આ દેરાસર સં ૧૯૧૨ પહેલાંનું હોવાનો વિશેષ સંભવ છે. સં. ૧૬૮૨માં શાંતિદાસ ઝવેરીએ ચિંતામણિ પાર્શ્વનાથના દેરાસરમાં પ્રતિષ્ઠા કરાવી હતી. તે સમયે અંજનશલાકા થયેલી પ્રતિમાઓ પૈકીમાંની આ પ્રતિમા હોવાનો સંભવ છે. ૮૧ મુલેવા પાર્શ્વનાથ (સં. ૧૯૧૨ પહેલાં) આ ઘુમ્મટબંધી દેરાસરનો ઉલ્લેખ સૌપ્રથમ સં. ૧૯૧૨માં આવે છે. સં. ૧૯૧૨માં રચાયેલી ચૈત્ય પરિપાટીમાં નીચે મુજબની પંક્તિઓમાં આ દેરાસરનો ઉલ્લેખ થયેલો છે. “મુડેવાની ખડક એક તિહાં દેહરાં દોય વિવેક મુડેવાં પારસ પાંમિ ધરમનાથ નમુ સિરનામિ ॥” આ દેરાસરનો વહીવટ શેઠ હઠીસિંહ કેસરીસિંહ ટ્રસ્ટ દ્વારા થઈ રહ્યો છે. દેરાસરમાં મૂળનાયકની પ્રતિમા ૫૨ સં. ૧૬૮૨નો લેખ છે. શાંતિદાસ ઝવેરીએ સરસપુરમાં ચિંતામણિ પાર્શ્વનાથના દેરાસરની પ્રતિષ્ઠા સમયે અંજન શલાકા કરાવેલી પ્રતિમાઓ પૈકી એક પ્રતિમા હોવાનો સંભવ છે. સ્થાનિક કથા પ્રમાણે આ દેરાસર આશરે ૩૦૦ વર્ષ જૂનું હતું. પણ તે લાકડાનું હતું. ત્યારબાદ આરસનું બન્યું. આરસનું બન્યા પછી પણ ત્રીજી વખત જીર્ણોદ્ધાર થયો. આ જીર્ણોદ્વાર થયા પછી સં. ૨૦૩૮માં તેથી પુનઃપ્રતિષ્ઠા થઈ. તે સમયે એક શિલાલેખ દેરાસરમાં પ્રવેશ કરતાં ડાબી બાજુએ લગાડવામાં આવ્યો છે. તે લેખમાં જણાવ્યા પ્રમાણે આચાર્ય શ્રી વિજયનંદન સૂરીશ્વરજી મહારાજ સાહેબે આપેલા શુભમુહૂર્ત અનુસાર અને શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈના કુશળ માર્ગદર્શન પ્રમાણે મૂળનાયક શ્રી આદિશ્વરજી, તેમની જમણી બાજુના મૂલેવા પાર્શ્વનાથજી, ડાબી બાજુના મહાવીર સ્વામી ભગવાનની જૂની પ્રતિષ્ઠા કાયમ રાખીને ઉત્થાપન કરેલા બીજા જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા અઠ્ઠાઈ મહોત્સવ સહિત પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજયમેરૂપ્રભસૂરીશ્વરજી મહારાજ સાહેબ તથા પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજય પ્રિયંકર સૂરીશ્વરજી મહારાજસાહેબ આદિ મુનિ ભગવંતોની નિશ્રામાં અને શેઠ આણંદજી કલ્યાણજી તથા શેઠ હઠીસિંહ કેસરીસિંહ ટ્રસ્ટના પ્રમુખ શેઠશ્રી શ્રેણિકભાઈ કસ્તુરભાઈ અને અન્ય ટ્રસ્ટીઓની રા-૧૧ For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ ૮૨ રાજનગરનાં જિનાલયો હાજરીમાં શાસન પ્રભાવનાપૂર્વક કરવામાં આવી છે. આ દેરાસર અંગે ખાસ નોંધપાત્ર બાબત એ છે કે મૂળનાયક આદીશ્વર ભગવંત હોવા છતાં આ દેરાસર મૂલેવા પાર્શ્વનાથ ભગવાનના દેરાસર તરીકે પ્રસિદ્ધ થયું છે. ઉપરાંત, મૂળનાયક ભગવાન દક્ષિણ દિશામાં બિરાજેલા છે, જે ભાગ્યે જ જોવા મળે છે. આ દેરાસર આખો દિવસ ખુલ્લું રહે છે. તેનો મહિમા ખૂબ જ છે. સેવા-પૂજાનો લાભ લેનાર શ્રાવકશ્રાવિકાઓની સંખ્યા ઘણી છે અને ખૂબ જ મોટી સંખ્યામાં દર્શનાર્થી આ દેરાસરમાં દર્શનનો લાભ લે છે. ધર્મનાથ (સં. ૧૯૦૩) મુલવા પાર્શ્વનાથની ખડકીમાં આવેલા ધર્મનાથજીનું આ દેરાસર ઘુમ્મટબંધી છે. સં. ૧૯૧૨માં રચાયેલી ચૈત્ય પરિપાટીમાં આ દેરાસરનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં થયેલો છે. “મુડેવાની ખડક એક તિહાં દેહરાં દોય વિવેક મુડેવા પારસ પાંમિ ધરમનાથ નમું સિર નામિ !” સં ૨૦૦૯માં પ્રગટ થયેલ જૈન તીર્થ સર્વ સંગ્રહ”માં આ દેરાસર બંધાવનાર તરીકે ડાહ્યાભાઈ કપુરચંદના નામનો ઉલ્લેખ આવે છે. પરંતુ, ડાહ્યાભાઈ કપૂરચંદે આ દેરાસરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હશે. ઘણાં વર્ષો સુધી આ દેરાસરનો વહીવટ તેઓએ સંભાળ્યો હતો. તેથી ડાહ્યાભાઈ કપૂરચંદનું નામ આ દેરાસર સાથે જોડાયેલું રહ્યું છે. સં. ૧૯૬૨માં પ્રસિદ્ધ થયેલ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન કૉન્ફરન્સની ડિરેક્ટરીમાં આ દેરાસર બંધાવનારનું નામ શેઠ પાનાભાઈ લાલચંદ-મનસુખભાઈ દીપચંદવાળા-નો ઉલ્લેખ આવે છે અને દેરાસર સં૧૯૦૩માં બંધાયાનો ઉલ્લેખ છે. સં. ૨૦૦૯માં “જૈન તીર્થ સર્વ સંગ્રહ” માં આ દેરાસરમાં બે ગુરુમૂર્તિઓનો ઉલ્લેખ હતો. પરંતુ આજે ચાર ગુરુ ભગવંતની મૂર્તિઓ વિદ્યમાન છે. ૧. શ્રી વલ્લભસૂરિ મહારાજ સાહેબ ૨. બુદ્ધિસાગર સુરિ મહારાજ સાહેબ ૩. શ્રી વિજયનેમિસૂરિ મહારાજ સાહેબ ૪. વિજયાનંદસૂરિ મહારાજ સાહેબ આ દેરાસરની ચારે બાજુ દેવકુલિકા છે તથા થાંભલા પર સુંદર કોતરણી જોવા મળે છે. બાંધણીની દષ્ટિએ આ દેરાસર ખૂબ જ નયનરમ્ય લાગે છે. ઘણાં વર્ષો સુધી રાજનગરની જૈનશાસનની અનેક પ્રવૃત્તિઓનું મુખ્ય કેન્દ્ર પાંજરાપોળ હતું. શહેરમાં પંચકલ્યાણકની રથયાત્રા પાંજરાપોળમાંથી શરૂ થતી હતી. શાસનસમ્રાટ પરમ For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૮૩ પૂજ્ય આચાર્ય શ્રી નેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબની પ્રેરણાથી સં. ૧૯૭૫થી પાંચ પુણ્યાત્મા શ્રેષ્ઠિવર્યોએ પોતાના તરફથી પાંચે કલ્યાણકની તિથિઓ લઈ કાયમના વરઘોડા કાઢવા માટે મોટી રકમ વ્યાજે મૂકી હતી, જેથી તેના વ્યાજમાંથી ખર્ચાની કાયમી વ્યવસ્થા થઈ શકે. ભારતભરમાં આવી સર્વોત્તમ પ્રથા ક્યાંય સાંભળવામાં આવી નથી. નામાવલી . ૧. ચ્યવન કલ્યાણકની રથયાત્રા શેઠ વાડીલાલ લલ્લુભાઈ હસ્તે ચંચળબેન તરફથી. ૨. જન્મ કલ્યાણકની રથયાત્રા શેઠ જેશીંગભાઈ કાળીદાસ શેરદલાલ તરફથી. ૩. દીક્ષા કલ્યાણકની રથયાત્રા શેઠ દલપતભાઈ મગનભાઈ હસ્તે લક્ષ્મીભાભુ તરફથી. ૪. કેવળજ્ઞાન કલ્યાણકની રથયાત્રા શેઠ માણેકલાલ મનસુખભાઈ તરફથી. ૫. નિર્વાણ કલ્યાણકની રથયાત્રા શેઠ દલપતભાઈ ભગુભાઈ હસ્તે ગંગાભાભુ તરફથી. (શેઠ લાલભાઈ દલપતભાઈ). શ્રમણ ભગવાન શ્રી મહાવીર દેવના આપણા ઉપર અસંખ્ય ઉપકારોને સંભારી દરેક ગામોના સંઘોએ અનુકરણ કરવા જેવું આ ઉત્તમોત્તમ કાર્ય છે. પાંચ કલ્યાણકોની આરાધના કરવી એ ચતુર્વિધ સંઘનું પરમ કર્તવ્ય છે. શેખનાં પાડાનાં દેરાસરો (સં. ૧૮૨૧ પહેલાં) રિલીફ રોડ ઉપર આવેલા શેખનાં પાડામાં ચાર દેરાસરો છે. ૧. વાસુપૂજ્ય સ્વામી સં. ૧૮૨૧ પહેલાં ૨. શીતલનાથ સં. ૧૮૨૧ પહેલાં 3. શાંતિનાથ સં. ૧૮૨૧ પહેલાં ૪. અજિતનાથ સં. ૧૮૨૧ પહેલાં આ ચારેય દેરાસરોનો ઉલ્લેખ સં. ૧૮૨૧માં રચાયેલી ચૈત્ય પરિપાટીમાં નીચે મુજબની પંક્તિઓમાં આવે છે. “નિસાલ પોળે ત્રિણ વલી શેખ પાડે ચ્યાર ઢીગલાં પોલે શાંત્યજી દેહરુ એક ઉદાર છે.” સં. ૧૯૧૨માં રચાયેલી ચૈત્ય પરિપાટીમાં આ ચારેય દેરાસરોનો નીચેની પંક્તિઓમાં ઉલ્લેખ થયો છે. “પાડે શેખને ઠાર વિહાર વાસુપૂજ્ય શીતલ જયજયકાર શાંતિનાથને અજિત જિણંદ મુખ જોતાં કર્મ નિકંદ.” For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ ૮૪ વાસુપૂજ્ય સ્વામી (સં. ૧૮૨૧ પહેલાં) આ દેરાસર છાપરાબંધી ઘર દેરાસરના સ્વરૂપનું સાદા બે માળના મકાનનું છે. દેરાસરમાં એક આરસની ગુરુમૂર્તિ છે. આ ગુરુમૂર્તિ દાદા જિનદત્તસૂરિની હોવાનો સંભવ છે. રાજનગરનાં જિનાલયો “જૈન તીર્થ સર્વ સંગ્રહ'માં આ દેરાસર શેઠ મોતીશા કડિયાએ બંધાવ્યું હોવાનો ઉલ્લેખ છે. પરંતુ, સં. ૧૮૨૧માં તથા તે અગાઉ મોતીશાના પિતા શ્રી મલુકચંદ કડિયાએ બંધાવ્યું હોવાનો વધુ સંભવ છે. કારણ કે શેઠ મોતીશાના અન્ય ગ્રંથોમાં મળતા ઉલ્લેખો પ્રમાણે સં. ૧૮૨૧માં તેઓ ખૂબ જ નાની ઉંમરના હોવા જોઈએ. ઉપરાંત, મગનલાલ વખતચંદે લખેલા અમદાવાદનો ઇતિહાસ' ગ્રંથમાં આ પોળનું નામ મલુકશાહ કડિયાની પોળ તરીકે નોંધવામાં આવ્યું છે. ત્યારબાદ તેમના પુત્ર મોતીલાલ કડિયાએ આ પોળમાં એક ઉપાશ્રય બંધાવ્યો હતો. આજે તે ઉપાશ્રય ‘બહેનોના ઉપાશ્રય' તરીકે ઉપયોગમાં લેવાય છે. આ મોતીલાલ મલુકચંદ કડિયાએ પાલીતાણામાં એક ધર્મશાળા બંધાવી હતી. આજે પણ તે ધર્મશાળા મોતી કડિયાની ધર્મશાળાના નામથી ઓળખાય છે અને તેનો વહીવટ આણંદજી કલ્યાણજીની પેઢી દ્વારા થાય છે.. નગરશેઠ હેમાભાઈના સમયમાં પાલીતાણાના ઠાકોર સાથે શેત્રુંજયનો પ્રશ્ન ઉદ્ભવ્યો હતો. ત્યારે મોતીલાલ કડિયા આણંદજી કલ્યાણજી પેઢીના અધિકૃત વહીવટદાર તરીકે કે પ્રતિનિધિ તરીકે પાલીતાણામાં નિવાસ કરવા ગયા હતા. પાલીતાણાના ઠાકોરે ધાક-ધમકી આપીને મોતીલાલ કડિયાને પાલીતાણા છોડવાની ફરજ પાડી હતી. પં. શ્રી વીરવિજયજીએ શેત્રુંજયની નવ્વાણું યાત્રા કરી હતી ત્યારે પાલીતાણામાં મોતીચંદ મલુકચંદનો વહીવટ હતો. તે મુજબનો ઉલ્લેખ શ્રી વીરવિજયજીકૃત નવ્વાણું પ્રકારી પૂજાના અંત ભાગમાં - અથ કળશ-માં નીચે મુજબની પંક્તિઓ આવે છે. “યાત્રા નવાણું ઇહાં અમે કીધી, રંગ તરંગ ભરાયો ॥ તીરથગુણ મુક્તાફળ માળા, સંઘને કંઠે ઠવાયો રે ॥ વિ ॥૨॥ શેઠ હેમાભાઈ હુકમ લઈને પાલીતાણા શિર ઠાયો II મોતીચંદ મલુકચંદ રાજ્યે, સંઘ સકળ હરખાયો રે ॥ વિ ॥૩॥ આજે મોતીલાલ કડિયાની ધર્મશાળાનું મકાન પાલીતાણાનાં મુખ્ય બજારમાં મોટી પાઠશાળા તરીકે ઓળખાય છે, જેનો વહીવટ ત્યાંના સ્થાનિક જૈનોના મંડળ તરફથી થાય છે. આ મોતીલાલ મલુકચંદ કડિયાનું કુટુંબ ખરતરગચ્છના તે સમયના આચાર્યશ્રી જિનચંદ્રસૂરિના આશીર્વાદથી રાજસ્થાનથી અમદાવાદમાં આવીને વસ્યું હતું. વાસુપૂજ્યનું આ દેરાસર લાકડાનું છે, જેમાં સુંદર, કલાત્મક રંગોથી ચિત્રાંકન થયેલું છે. આજથી આશરે ૫૦ વર્ષ પહેલાં આ રંગકામ નવેસરથી ક૨વામાં આવ્યું હતું. આ ગ્રંથના લેખક For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૮૫ શ્રી ચંદ્રકાન્ત કડિયા તે સમયે આશરે પાંચ વર્ષની ઉંમરના હતા અને તેઓએ આ રંગકામ થતું રોજે રોજ નિહાળ્યું છે. સં. ૧૮૨૧ પહેલાનાં જે દેરાસરો આજે વિદ્યમાન છે, તેમાંનાં મોટા ભાગનાં દેરાસરોનો જીર્ણોદ્ધાર થયો છે. અપવાદ રૂપ બહુ જ થોડાંક દેરાસરો જીર્ણોદ્ધાર થયા વિનાનાં સચવાયેલાં છે. વાસુપૂજ્યજીના આ દેરાસરનું મૂળ સ્વરૂપ આજે પણ સચવાઈ રહ્યું છે. તે દૃષ્ટિએ આ દેરાસરનું મહત્ત્વ વિશેષ છે. શીતલનાથ | (સં. ૧૮૨૧ પહેલાં) શીતલનાથના આ દેરાસરનો ઉલ્લેખ પણ સં. ૧૮૨૧માં થયેલો છે. એટલે કે સં. ૧૮૨૧ પહેલાનું આ દેરાસર છે. આ દેરાસર મૂળે લાકડાનું, સુંદર કોતરણીવાળું હતું. કાષ્ટની કોતરણીવાળાં દેરાસરો બાંધવાની જે એક પરંપરા રાજનગરમાં શરૂ થઈ હતી. તેમાં આ દેરાસર મહત્ત્વનું સ્થાન ધરાવે છે. શાંતિનાથની પોળનું શાંતિનાથજીનું દેરાસર, નિશાપોળમાં આવેલું જગવલ્લભ પાર્શ્વનાથજીનું દેરાસર, શીતલનાથ ભગવાનનું શેખના પાડામાં આવેલું દેરાસર તે પરંપરા જાળવી રાખનારાં દેરાસરો પૈકીમાંનાં છે. આજે પણ રંગમંડપના ઘુમ્મટના અંદરના ભાગમાં કાષ્ટની ઉત્તમ - કોતરણીઓવાળા શિલ્પ વિદ્યમાન છે. સં. ૨૦૦૯માં “જૈન તીર્થ સર્વ સંગ્રહમાં આ દેરાસરનો ઉલ્લેખ ઘર દેરાસરની બાંધણીના પ્રકાર તરીકે થયેલો છે. ત્યારબાદ જીર્ણોદ્ધાર થયો છે. તે સમયે દેરાસરના એક વહીવટદાર શ્રી અમરતલાલ કેશવલાલ બાપજીએ આ જીર્ણોદ્ધારના કાર્યમાં ખૂબ જ રસ દાખવ્યો હતો. જીર્ણોદ્ધાર થયા બાદ આ દેરાસર આજે ઘુમ્મટબંધી પ્રકારનું છે. “ “જૈન તીર્થ સર્વ સંગ્રહ”માં જણાવ્યા મુજબ લાલા હરખચંદના નામનો ઉલ્લેખ બંધાવનારના નામ તરીકે થયેલો છે. લાલા હરખચંદ પતાસાની પોળમાં લાલાના ખાંચામાં રહેતા હતા. તેમના નામ પરથી તે ખાંચો લાલાના ખાંચા તરીકે પ્રચલિત બન્યો હતો. તેઓ ખૂબ જ ઉદાર, ઉમદા ચરિત ધરાવનાર તથા દરિયાવ દિલવાળા જૈન શાહુકાર હતા. તે સમયે મરાઠા સરદાર શેલકરે શહેરના લોકો પાસેથી આકરો વેરો લેવાનું નક્કી કર્યું હતું. ત્યારે લાલા હરખચંદ શેલકરને એક લાખ રૂપિયા આપી એ વખતે શહેરના લોકો પાસેથી વેરો ન લેવા દીધો. તે સમયના એક લાખ રૂપિયા એ આજે કેટલી મોટી રકમ કહેવાય તેનો અંદાજ પણ આવી શકે તેમ નથી ! - શીતલનાથનું આ દેરાસર સં. ૧૮૨૧માં વિદ્યમાન હતું. લાલા હરખચંદનો સમયકાળ સં. ૧૮૫૦ આસપાસનો છે. તેથી લાલા હરખચંદે આ દેરાસરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હોવાનો સંભવ નકારી શકાય નહિ. જો કે આ અંગે વધુ સંશોધનની જરૂર છે. n n For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ ૮૬ શાંતિનાથજી (સં. ૧૮૨૧ પહેલાં) આ દેરાસરનો ઉલ્લેખ સં ૧૮૨૧માં રચાયેલી ચૈત્યપરિપાટીમાં મળે છે. આ દેરાસર ઘરદેરાસરની બાંધણીનાં પ્રકારનું-છાપ૨ાબંધી દેરાસર છે. આ દેરાસરના ગર્ભગૃહનાં મુખ્ય દ્વાર તથા તેની આસપાસ કાષ્ટની ઉત્તમ કલા-કારીગરીના દર્શન થાય છે. ઉપરાંત, ગર્ભગૃહની આગળની છતમાં પણ કાષ્ટની કોતરણીનાં દર્શન થાય છે. રાજનગરનાં જિનાલયો આ દેરાસરમાં ધાતુની ઘણી પ્રાચીન પ્રતિમાઓનો ઉલ્લેખ પણ મળે છે. ખાસ તો મૂળનાયક શાંતિનાથજીની જમણી બાજુ પાર્શ્વનાથજીની નાના કદની, શ્યામ રંગના આરસના પથ્થરની એક ખૂબ પ્રાચીન અને ચમત્કારિક મૂર્તિ છે. પાર્શ્વનાથજીની આ પ્રાચીન, ચમત્કારિક મૂર્તિનો અગાઉના સમયમાં એવો પ્રબળ પ્રભાવ હતો કે આ દેરાસર પાર્શ્વનાથજીના દેરાસર તરીકે પણ પ્રચલિત હતું. “જૈન તીર્થ સર્વ સંગ્રહ'માં રાજનગરનાં જૈન દેરાસરોના આપેલા કોઠામાં આ દેરાસરનો ઉલ્લેખ શાંતિનાથના દેરાસર તરીકે થયેલો છે. અને આ દેરાસર અંચલગચ્છ દ્વારા સં. ૧૮૦૦ આસપાસ બંધાયું હોવાનો ઉલ્લેખ છે. ઉપરાંત, ૨૪ જિન મૂર્તિનો આરસનો એક સુંદર કલાત્મક પટ છે. જો કે “જૈન તીર્થ સર્વ સંગ્રહ”માં શરૂઆતની પ્રસ્તાવનામાં આ દેરાસરનો ઉલ્લેખ નીચે મુજબ કરવામાં આવ્યો છે. “શેખના પાડામાં શ્રી પાર્શ્વનાથજીનું દેરાસર છે. આ મંદિર સં ૧૮૦૦ લગભગમાં અંચલગચ્છીય શ્રી સંઘે બંધાવેલું છે. આમાં દશમા સૈકાની શ્યામ આરસની પ્રાચીન ચોવીસી છે. લાકડાનાં તોરણો અને થાંભલાનું કામ સુંદર નકશીવાળું છે.” અગાઉ જણાવ્યા મુજબ આ દેરાસરમાં ધાતુની ઘણી જ પ્રાચીન પ્રતિમાઓનો ઉલ્લેખ “જૈન ધાતુ પ્રતિમા લેખ સંગ્રહ” ભા૰ ૧માં થયેલો છે. સં ૧૩૭૮, સં ૧૩૮૯, સં. ૧૩૯૯ વગેરે ચૌદમા સૈકાની ધાતુ પ્રતિમાઓ, સ ૧૪૨૫, સં ૧૪૫૯, સં. ૧૪૬૯, સં. ૧૪૮૩, સં ૧૪૮૫, સં. ૧૪૯૮, સં. ૧૪૯૯ વગેરે ૧૫મા સૈકાની ધાતુ પ્રતિમાઓ તથા ૧૯મા સૈકાની અને ત્યારબાદ ૧૯મા સૈકાના અંત ભાગની એટલે કે સં ૧૮૯૮ની ધાતુ પ્રતિમાઓ આ દેરાસરમાં હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ધાતુની આ પ્રાચીન પ્રતિમાઓના આધારે આ દેરાસરનો સમય સં ૧૮૨૧થી પણ અતિ પ્રાચીન હોવાનો સંભવ છે. For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ ૮૭ રાજનગરનાં જિનાલયો અજિતનાથ (સં. ૧૮૨૧ પહેલાં) આ દેરાસરનો ઉલ્લેખ સં. ૧૮૨૧માં થયેલો છે. અગાઉ આ દેરાસર છાપરાબંધી દેરાસર હતું. પરંતુ, જીર્ણોદ્ધાર થયા પછી આ દેરાસર સામરણયુક્ત બન્યું છે. આ દેરાસરના મૂળનાયક અજિતનાથજીની પ્રતિમા નાના કદની અને આશરે ૧૩ ઇંચ ઊંચાઈની છે. આ દેરાસરનો જીર્ણોદ્ધાર અગાઉ શેઠ શ્રી મગનભાઈ કરમચંદે કરાવ્યો હતો. તે કાષ્ટની કોતરણીવાળું હતું. આજે પણ ગભારાની બારશાખમાં કાષ્ટની ઉત્તમ કોતરણીનાં દર્શન થાય છે. સ્થાનિક કથા પ્રમાણે આ દેરાસરના બંધાવનાર તરીકે શેઠ શ્રી મગનભાઈ કરમચંદનું નામ જોડાયેલું છે. પરંતુ, તે અગાઉ સં૧૮૨૧માં આ દેરાસરનો ઉલ્લેખ મળે છે. તેથી મગનભાઈ કરમચંદે આ દેરાસરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હશે. આ દેરાસરમાં ધાતુની પ્રાચીન પ્રતિમાઓ સંખ્યાબંધ હોવાનો ઉલ્લેખ “જૈન ધાતુ પ્રતિમા લેખ સંગ્રહ” ભા. ૧માં આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગર મહારાજશ્રીએ કરેલ છે. આ દેરાસરમાં સં. ૧૪૩૨, સં. ૧૪૮૪, સં. ૧૪૭૯ વગેરે ૧૫મા સૈકાની તથા ૧૬મા સૈકાની સંખ્યાબંધ પ્રતિમાઓનો ઉલ્લેખ છે. તેથી આ દેરાસર સં. ૧૮૨૧ પહેલાં પણ ઘણું પ્રાચીન હોવાનો સંભવ છે. આજે આ દેરાસરનો વહીવટ શેઠ શ્રી મોહનલાલ કરમચંદના પરિવારના સભ્યો કરે છે. - જીર્ણોદ્ધાર થવાના કારણે આજે શીતલનાથજી અને અજિતનાથજીનાં દેરાસરો નવા સ્વરૂપનાં છે. આમ છતાં તે દેરાસરોમાંનાં સચવાયેલા કાષ્ટનો કેટલોક ભાગ આજે પણ તેના ભવ્ય ભૂતકાળની ગવાહીરૂપ છે. શાંતિનાથજીના દેરાસરની ગભારાની બારશાખ આજે પણ તે સમયના કાષ્ટની કલાકારીગરીનાં દર્શન કરાવે છે. ટૂંકમાં, શેખના પાડાના ઉપર જણાવેલા ચારેય દેરાસરો સં. ૧૮૨૧ પહેલાંના એટલે કે આજથી ૨૩૦ વર્ષથી વધુ પ્રાચીન સમયનાં દેરાસરો છે અને મુખ્યત્વે આ ચારેય દેરાસરો કાષ્ટની કોતરણીના સુંદર નમૂનારૂપ છે. નિશાપોળ જગવલ્લભ પાર્શ્વનાથ (સં. ૧૬૫૯) શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર પ્રાચીન છે. આ દેરાસર હાલના રિલીફરોડ પર આવેલા ઝવેરીવાડની નજીક નિશાપોળમાં આવેલું છે. - નિશાપોળનો ઉલ્લેખ પ્રાચીન ગ્રંથોમાં પણ જોવા મળે છે. તેમાં તેનો “નિશા પાટકના નામથી ઉલ્લેખ મળે છે. દેરાસર ભોંયતળિયે તથા ભોંયરામાં એમ બે માળનું છે. ઉપરના ભાગમાં દેરાસરમાં પ્રવેશતાં જ બે ગભારા આવેલા છે. For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ ८८ રાજનગરનાં જિનાલયો “જૈન તીર્થ સર્વ સંગ્રહમાં પંડિત અંબાલાલ પ્રેમચંદ આ દેરાસરની નોંધ કરતાં લખે છે કે આ મંદિર સં. ૧૬૦૦ લગભગમાં શ્રી સંઘે બંધાવેલું છે. ઉપરના ભાગમાં મૂળનાયક શ્રી ચિંતામણિ પાર્શ્વનાથની સહસ્ત્રફણાવાળી કાયોત્સર્ગસ્થ એક અસાધારણ ભવ્ય મૂર્તિ શોભે છે. બંને ચરણોને એક મનુષ્ય કે દેવ વળગીને પકડી રાખતો હોય તેમ લાગે છે. શિલ્પકૃતિમાં અને મૂર્તિવિધાનની શાસ્ત્રીય દષ્ટિએ આ મૂર્તિનો જોટો જડવો મુશ્કેલ છે. બીજા ગર્ભદ્વારમાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનની નાની શ્યામળી પ્રતિમા કોરણીવાળા પરિકરમાં પદ્માસને બિરાજમાન છે. આ મૂર્તિની સામે હસ્તિઆરૂઢ ધાતુની એક જિનપ્રતિમા શોભીતી રીતે ગોઠવેલા છે. આ ત્રણે મૂર્તિઓ કળાવિધાનના અત્યુત્તમ નમૂના છે. ઉપરાંત, અજિતનાથ ભગવાનનું ગર્ભગૃહ પણ આવેલું છે. નીચે ઊંડા ભોંયરામાં જગતવલ્લભ શ્રી પાર્શ્વનાથ ભગવાનની સફેદ આરસની છ ફટ ઊંચી ચમત્કૃતિપૂર્ણ પદ્માસનસ્થ પ્રતિમા પ્રતિષ્ઠિત છે. પરિકરમાં શોભતી આ પ્રતિમાની મુખમુદ્રામાંથી નિર્મળ હાસ્ય નીતર્યા કરતું હોય ને દર્શકના હૃદયને આફ્લાદિત બનાવી મૂકે એવું લાગે છે. પબાસણનું કોતરકામ તો નમૂનેદાર છે. આ મૂર્તિ સં૧૬૫૯માં પ્રતિષ્ઠિત કર્યાનો તેના ઉપર લેખ છે. આના દર્શન કરવા માટે એક જમાનામાં એક સોનામહોર આપવી પડતી એવી વાયકા લોકમાં પ્રચલિત છે.” સં. ૧૬૬૨માં લલિતસાગરની ચૈત્ય પરિપાટી”માં ભોયરામાં જગવલ્લભના દેરાસરનો સ્પષ્ટ ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. ઉપરાંત, ભોંયરામાં આદિનાથનું દેરાસર છે. આ આદિનાથની પ્રતિમા પણ ખૂબ જ વિશાળ છે. પદ્માસનવાળી છે. અને તેની ઊંચાઈ આશરે ૮૧ ઇંચ (એટલે કે ૬ ફૂટથી પણ વધુ) છે. આ દેરાસર શેઠ શાંતિદાસ ઝવેરીના વંશજ શેઠ ખુશાલચંદે સં. ૧૮૦૦ આસપાસ તૈયાર કરાવ્યું હતું. સરસપુરના ચિંતામણિ પાર્શ્વનાથના દેરાસરનો નાશ સં. ૧૭૦૦ની આસપાસ થયો હતો. અને તે સમયે જે પ્રતિમાઓ ખસેડવામાં આવી હતી. તેમાંની એક પ્રતિમા જગવલ્લભના દેરાસરના ભોંયરામાં રાખવામાં આવી હતી તેવા ઉલ્લેખો અનેક ઐતિહાસિક ગ્રંથોમાં મળે છે. આ આદિનાથના દેરાસરના ભોંયરામાં ઊતરવાનો જુદો દાદર પણ તૈયાર કરવામાં આવ્યો હતો. જો કે તે બંધ કરી દેવામાં આવ્યો છે. આજે પણ એ દાદર જોઈ શકાય છે. એટલે કે જગવલ્લભના દેરાસર અને આદિનાથનાં દેરાસરનાં બંને ભોંયરાં જોડી દેવામાં આવ્યાં છે. જગવલ્લભના દેરાસરની રચનામાં નાના મોટા અનેક ફેરફારો થતા રહ્યાં છે. ચિંતામણિ પાર્શ્વનાથ અને સહસ્ત્રફણા પાર્શ્વનાથના દેરાસરની છતની લાકડાની કોતરણી તેનાં પ્રાચીન સ્વરૂપની ગૌરવગાથાનું ગુંજન કરી રહી છે. ઉપરના ભાગમાં શ્રી પદ્માવતી દેવીની મૂર્તિ આવેલી છે. તથા નવનિર્મિત દર્શનમંડપમાં પંચધાતુની શ્રી સહસ્ત્રકૂટ શ્રી શેત્રુંજય તીર્વાવતાર તથા શ્રી ગૌતમસ્વામીની મૂર્તિ આવેલ છે. ઉપરાંત, ઉપરના ભાગમાં રંગમંડપમાં છતમાં લાકડાની સુંદર કોતરણી તથા પૂતળીઓ આવેલી છે. For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ ૮૯ રાજનગરનાં જિનાલયો આજે પણ મોટી સંખ્યામાં શ્રાવકો આ દેરાસરમાં દર્શનનો તેમજ સેવા-પૂજાનો લાભ લે છે. ગુજરાતનું પાટનગર અમદાવાદ ગ્રંથમાં પૃ. ૬૬૬ ઉપર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે “પાસે જ નિશાપોળમાં જગવલ્લભપાર્શ્વનાથનું જૂનું મંદિર છે. એ મંદિર બાંધવામાં રૂઢિ ૭૫,OOO/00 ખર્ચ થયું હતું.” ગ્રંથમાં આ નોંધ અસલ “બોમ્બે ગેઝેટીયર”માંના લખાણ ઉપરથી લેવામાં આવી છે. સંભવ છે કે ખુશાલચંદ શેઠે આદિનાથનું દેરાસર બનાવવા માટે જે ખર્ચ કર્યો હશે તે ખર્ચની વિગતના આંકડા ગેઝેટિયરમાં પ્રસિદ્ધ થયા હશે. જગવલ્લભ પાર્શ્વનાથના દેરાસરમાં આવેલા એક લેખમાં સં. ૧૮૦૦ની સાલમાં ખુશાલચંદ શેઠે આદિનાથના બિંબની પ્રતિષ્ઠા ભટ્ટારક શ્રી કલ્યાણસાગરસૂરિના હસ્તે કરાવી હોવાનો ઉલ્લેખ છે. શાંતિનાથ (સં. ૧૬૬૨ પહેલાં) (નિશાપોળમાંથી દોશીવાડાની પોળમાં જવાના રસ્તા ઉપર) - નિશાપોળમાંથી દોશીવાડાની પોળમાં જવાના રસ્તે આવેલું શાંતિનાથ ભગવાનનું આ જૈન દેરાસર સામરણયુક્ત છે. આ દેરાસર ઘણું પ્રાચીન હોવાનો સંભવ છે. સં. ૧૬૬૨માં રચાયેલી લલિતસાગરની ચૈત્ય પરિપાટીમાં નિશાપોળનો આજનો વિસ્તાર જવહિરી પોળ'ના વિસ્તાર તરીકે પ્રસિદ્ધ થયેલો છે. જવહિરી પોળમાં ચૈત્ય પરિપાટીમાં જણાવ્યા મુજબ તે સમયે મહાવીર સ્વામી ભગવાન, શાંતિનાથ, અજિતનાથ, શાંતિનાથ, શામળા પાર્શ્વનાથ, જગવલ્લભ પાર્શ્વનાથ અને આદિનાથ ભગવાનનાં દેરાસરો હોવાનો ઉલ્લેખ મળે છે. તે પૈકી શાંતિનાથ ભગવાનનાં બે દેરાસરનો ઉલ્લેખ છે, જેમાંનું એક દેરાસર સોદાગરની પોળમાં વિદ્યમાન છે. અને બીજું દેરાસર નિશાપોળનું દોશીવાડાની પોળના જવાના રસ્તા ઉપર આવેલું આ દેરાસર છે. “જવાહિરી પોલી ચરમ જિણેશર એકસુ અગ્યાર ધન્યજી શાંતિનાથિ ભુવનિ જિન પડિમા પંચસયા પંચ ચંગજી રયણ બિંબ એક વંદુ રે ભવિયાં લાજવર્ગનઈ રંગિજી || અજિતપ્રાસાદિ શાત ઊપરિ બિ જીરણ રયણની એકજી અચિરાનંદન દેહરઈ ત્રણિસઈ ઉપર ત્રીસ વિવેકજી | સામલ પાસ સમીપિ પંચાવન એક રણની ખાસજી ભૂમીગૃહ જગવલ્લભ નાયક એકાદશ બિંબ પાસિજી | આદિનાથનઈ હરઈ એકસુ ઊપરિ આઠ કહી જઈજી.” રા-૧૨ For Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ ૯૦ રાજનગરનાં જિનાલયો સં. ૧૮૨૧ની ચૈત્યપરિપાટીમાં નિશાપોળમાં ત્રણ દેરાસરોનો ઉલ્લેખ થયેલો છે, જે પૈકી શાંતિનાથ ભગવાનના આ દેરાસરનો પણ સમાવેશ થાય છે. “નિસાલ પોળે ત્રિણ વલી શેખ પાડે ચ્યાર ઢીગલા પોલે શાંત્યજી દેહરું એક ઉદાર” સં. ૧૯૧૨માં રચાયેલી ચૈત્ય પરિપાટીમાં આ દેરાસરનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં આવે છે. બે શાંતિનાથ જિણંદ જગવલ્લભ જગતનો સ્વામિ નિસા પોલિમેં અંતર જામિ.” સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર કૉન્ફરન્સની ડિરેક્ટરીમાં નિશા પોળનો ઉલ્લેખ રતનપોળમાં શ્રી પાડાની પોળ'માં સમાવિષ્ટ થયેલો છે. તે સમયે આ વિસ્તારમાં શાંતિનાથજીનાં બે દેરાસરનો ઉલ્લેખ થયેલો છે. ત્યારબાદ સં. ૧૯૭૯માં “શ્રી વિવિધ પૂજા સંગ્રહ” ભાં-૧-૨૩-૪માં શાંતિનાથ ભગવાનના આ દેરાસરની વર્ષગાંઠ શ્રાવણ વદ-૯ દર્શાવવામાં આવેલી છે. સ્થાનિક માહિતી પ્રમાણે આજે પણ આ દેરાસરની વર્ષગાંઠ શ્રાવણ વદ-૯ દર્શાવવામાં આવે છે. સં. ૨૦૦૯માં પ્રગટ થયેલ “જૈન તીર્થ સર્વ સંગ્રહ”માં આ દેરાસરનો ઉલ્લેખ ધાબાબંધ તરીકે થયેલો છે. બંધાવનાર તરીકે શ્રી સંઘનો નિર્દેશ થયેલો છે. અને આ દેરાસર પ્રાચીન હોવાનો ઉલ્લેખ થયેલો છે. વહીવટદાર તરીકે તે સમયે શેઠ મોહનલાલ છોટાલાલના નામનો નિર્દેશ કરવામાં આવ્યો છે. અને તે સમયે એક ગુરુમૂર્તિ હોવાનો પણ ઉલ્લેખ થયેલો છે. આ દેરાસરમાં ભોંયરું છે. પરંતુ તેમાં કોઈ પ્રતિમાજી વિદ્યમાન નથી. આ દેરાસરનો જીર્ણોદ્ધાર સં. ૨૦૫૧ દરમ્યાન થયેલો છે. જીર્ણોદ્ધાર કરાવનાર તરીકે શ્રી આણંદજી કલ્યાણજીની પેઢી-અમદાવાદ જીર્ણોદ્ધાર કમિટી તથા શંખેશ્વર ભોંયણી ટ્રસ્ટ તથા શ્રી નિશાપોળપંચના નામનો ઉલ્લેખ સ્થાનિક માહિતીમાં દર્શાવવામાં આવ્યો છે. જીર્ણોદ્ધારનો ખર્ચ રૂ. ૬ લાખથી પણ વધુ કરવામાં આવ્યો છે. ટૂંકમાં, આ દેરાસર સં૧૬૬૨ પહેલાનું હોવાનો વિશેષ સંભવ છે. શાંતિનાથ ભગવાન (સં. ૧૯૧૨ પહેલાં) (નિશા પોળ પાસે, રિલીફ રોડ ઉપર) શાંતિનાથજીનું આ દેરાસર ઘુમ્મટબંધી છે. આ દેરાસર અગાઉ લાકડાની સુંદર કોતરણીવાળું દેરાસર હતું. આજે પણ નેમનાથ ભગવાનના વરઘોડાની કાષ્ટની સુંદર કોતરણી આ દેરાસરમાં જોવા મળે છે. એ કોતરણીકામ પરથી દેરાસરની અસલ કાષ્ટકોતરણી કેવી For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ ૯૧ રાજનગરનાં જિનાલયો કલાત્મક હશે તેનો અણસાર મળે છે. જ્યારે રિલીફ રોડ બનાવવાનું આયોજન થયું ત્યારે આ દેરાસરનો અડધાથી પણ વધારે ભાગ સૂચિત રોડની લાઈનમાં આવી જતો હતો. તે કારણે આ દેરાસર એમ કહેવાય છે કે થોડુંક અંદરના ભાગમાં ખસેડવામાં આવ્યું અને નવેસરથી બાંધવામાં આવ્યું હતું. રિલીફ રોડ નવો બનવાને કારણે હાંલ્લા પોળમાં આવેલા દેરાસરની પણ આવી જ સ્થિતિ ઉદ્ભવી હતી. સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર કૉન્ફરન્સની ડિરેક્ટરીમાં નિશાપોળનો ઉલ્લેખ “રતનપોળમાં શ્રી પાડાની પોળ” એ નામે થયેલો છે, જેમાં શાંતિનાથજી ભગવાનનાં બે દેરાસરોનો ઉલ્લેખ થયેલો છે. જે પૈકી એક દેરાસર (શાંતિનાથજીનું) ધાબાબંધી અને બંધાવનારનું નામ શાહ વખતચંદ મલ્લીચંદ દર્શાવવામાં આવ્યું છે. અને તે સમયે તે દેરાસરમાં પાષાણની બાવન પ્રતિમાજી અને ધાતુની ચોત્રીસ પ્રતિમાઓ હોવાનો ઉલ્લેખ છે. જ્યારે શાંતિનાથજીનું બીજું દેરાસર ઘુમ્મટબંધ અને શ્રી સંઘે બંધાવ્યાનો ઉલ્લેખ છે. તે સમયે તે દેરાસરમાં પાષાણની ત્રેવીસ પ્રતિમાજીઓ અને ધાતુની પપ પ્રતિમાજીઓનો ઉલ્લેખ થયેલો છે. ત્યારબાદ સં. ૧૯૭૯માં “શ્રી વિવિધ પૂજા સંગ્રહ' ભા-૧૨-૩-૪માં નિશા પોળમાં શાંતિનાથનાં બે દેરાસરોનો ઉલ્લેખ થયેલો છે, જે પૈકી રોડ ઉપર આવેલા આ દેરાસરની વર્ષગાંઠ તે સમયે માગશર વદ-૨ દર્શાવવામાં આવેલી છે, જ્યારે આજે પણ સ્થાનિક માહિતી પ્રમાણે આ દેરાસરની વર્ષગાંઠ માગશર વદ-૨ દર્શાવવામાં આવેલી છે. - સં. ૨૦૦૯માં “જૈન તીર્થ સર્વ સંગ્રહ”માં નિશાપોળમાં શાંતિનાથજીનું રોડ ઉપરનું આ દેરાસર ઘર દેરાસરની બાંધણીના સ્વરૂપનું દર્શાવવામાં આવ્યું છે. અને તે સમયે પાષાણની સત્તર પ્રતિમાઓ અને ધાતુની પચાસ પ્રતિમાજીઓ હોવાનો ઉલ્લેખ છે. શ્રી સંઘે આ દેરાસર બંધાવ્યાનો નિર્દેશ થયેલો છે. વહીવટદાર તરીકે શેઠ કેશવલાલ બાપુજીના નામનો નિર્દેશ થયો છે. આજે પણ આ દેરાસરનો વહીવટ તે જ કુટુંબની પરંપરામાં શ્રી સુરેશભાઈ અમરતલાલ તથા અન્ય ટ્રસ્ટીઓ કરે છે. આ દેરાસરમાં લાકડાના સુંદર કોતરકામનો ઉલ્લેખ થયેલો છે. 'દેરાસરમાં ગુરુમૂર્તિ વિદ્યમાન છે. આબુના યોગનિષ્ઠ આચાર્ય શ્રી શાંતિસૂરીશ્વરજીની પ્રતિમાજી વિદ્યમાન છે. મૂળનાયક શાંતિનાથ ભગવાનની પદ્માસનસ્થ પ્રતિમાજી આશરે ૧૯ ઇંચ ઊંચાઈની છે. આ દેરાસરનો જીર્ણોદ્ધાર ઈ. સ. ૧૯૪૩માં (સં. ૧૯૯૯) દરમ્યાન થયો હતો. સ્થાનિક માહિતી પ્રમાણે આ દેરાસર ૧૦૦ વર્ષથી પણ વધુ જૂનું છે. સં. ૧૯૬૩માં આ દેરાસરનો ઉલ્લેખ થયેલો છે. તેથી આ દેરાસરને ૧૦૦ વર્ષ જૂનું હોવાની માન્યતાને પુષ્ટિ મળે છે. વળી, સં. ૧૯૧૨માં રચાયેલી ચૈત્ય પરિપાટીમાં આ દેરાસરનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં થયેલો છે. “..............બે શાંતિનાથ જિણંદ જગવલ્લભ જગતનો સ્વામિ નિશા પોલિને અંતર જામિ.” ટૂંકમાં, આ દેરાસર સં. ૧૯૧૨ પહેલાના સમયનું છે. For Personal & Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ ૯૨ રાજનગરનાં જિનાલયો લહેરિયા પોળ મહાવીર સ્વામી (સં. ૧૯૬૨ પહેલાં). લહેરિયા પોળમાં આવેલા આ દેરાસરનો ઉલ્લેખ સં૧૮૨૧માં રચાયેલી ચૈત્ય પરિપાટીમાં નીચે મુજબની પંક્તિઓમાં મળે છે. “સોદાગરની પોલમાં દેહરું દીઠું એક લહેરીઆ પોળઈ એક વલી વંદુ ધરીય વિવેક II” સં. ૧૯૧૨માં રચાયેલી ચૈત્ય પરિપાટીમાં ઝવેરીવાડમાં આવેલી ઝવેરીપોળ તથા લહેરિયા પોળમાં મહાવીર સ્વામી ભગવાનના દેરાસરનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં આવે છે. “જુહરી પોલને લહરીયા નામ બે વીર જિનેશ્વર ધામ વાસુપૂજ્ય દીઠા આણંદ બે શાંતિનાથ જિદ !” સં. ૧૬૬૨માં રચાયેલી ચૈત્યપરિપાટીમાં “જવહિરી પોળ'માં મહાવીર સ્વામીના એક દેરાસરનો ઉલ્લેખ આવે છે, જે મોટે ભાગે લહેરિયા પોળનું આ મહાવીર સ્વામીનું દેરાસર હોવાનો વિશેષ સંભવ છે. કારણ કે દેરાસરમાં મૂળનાયક મહાવીર સ્વામી તથા ધર્મનાથનાં બિંબો પર સં. ૧૬૫૪નો લેખ છે. આ દેરાસરમાં કલાકૃતિવાળી આરસ તથા પથ્થરની મૂર્તિઓ તથા દેવ-દેવીઓની કોતરણી અત્યંત રમણીય છે તથા સુંદર કલાત્મક પરિકરમાં લાખ પૂરી રંગકામ કરેલ છે. દેરાસરમાં મહાવીર સ્વામીની પદ્માસનસ્થ પ્રતિમાની ઊંચાઈ આશરે ૪૩ ઇંચની છે. તથા સ્ફટિકની બે પ્રતિમાઓ છે. સં. ૨૦૦૯માં “જૈન તીર્થ સર્વ સંગ્રહ”માં આ દેરાસરમાં ધાતુની એક ગુરુ મૂર્તિનો તથા શેઠ શેઠાણીની મૂર્તિનો ઉલ્લેખ મળે છે. ઉપરાંત, આદીશ્વરજીના પગલાં છે. દેરાસરની પશ્ચિમે પાંચ કલ્યાણકની ઘુમ્મટબંધી દેરીઓ છે. આ દેરાસરમાં સં. ૧૯૬૨ અને સં. ૨૦૦૦માં જીર્ણોદ્ધાર થયા છે. સં. ૨૦૦૦માં આ દેરાસરના ગોખલામાં મુનિસુવ્રતસ્વામી ભગવાનની તથા અંબિકા દેવીની પ્રતિષ્ઠા થયેલી, જેની પ્રતિષ્ઠા જૈન ગુરુકુળના સંસ્થાપક ગુરુદેવ શ્રી ચારિત્ર્યવિજય મહારાજના શિષ્ય શ્રી દર્શનવિજયજીએ કરાવી હતી. પયુષણ પર્વમાં મહાવીર જન્મના દિવસે પાંચ મહાવીરના દર્શન કરવાની રાજનગરમાં ઘણી જૂની પરંપરા ચાલી આવે છે. લહેરિયા પોળનું મહાવીર સ્વામીનું આ દેરાસર એ પાંચ દેરાસરોમાંનું એક છે. શાસન સમ્રાટ પરમપૂજ્ય આચાર્ય શ્રી નેમિસૂરીશ્વરજી મહારાજના સદુપદેશથી સં. ૧૯૭૦માં પંચકલ્યાણકની રથયાત્રાની શરૂઆત થઈ હતી. પાંચ કલ્યાણકોની આરાધના For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો કરવી એ ચતુર્વિધ સંઘનું પરમ કર્તવ્ય છે. પૂજ્ય શાસનસમ્રાટશ્રીના સદુપદેશથી લહેરિયા પોળના શ્રી મહાવીર પ્રભુના આ દેરાસરજીમાં પંચકલ્યાણકની પાંચ દેરીઓ તથા તેની ભીંતમાં પંચકલ્યાણકના સુંદર પટો કોતરાવીને પધરાવેલ છે. ઝવેરી પોળ ઝવેરી વાડ (સં. ૧૯૧૨ પહેલાં) મહાવીર સ્વામી ઝવેરીવાડમાં ઝવેરીપોળમાં આવેલું મહાવીર સ્વામીનું આ દેરાસર સં ૧૯૦૩ પછી બંધાયું હશે. કારણ કે મૂળનાયક પર સં. ૧૯૦૩નો લેખ છે. સં. ૧૯૬૩માં પ્રગટ થયેલ જૈન શ્વેતાંબર કૉન્ફરન્સની ડિરેક્ટરીમાં આ દેરાસરનો ઉલ્લેખ ઘુમ્મટબંધ દેરાસર તરીકે થયેલો છે અને શ્રી સંઘે બંધાવ્યાનો ઉલ્લેખ છે. તે સમયે આ દેરાસરમાં પાષાણની ૧૫ પ્રતિમાજીઓ અને ધાતુની ૨૪ પ્રતિમાજીઓનો અને પગલાંની એક જોડનો ઉલ્લેખ છે. તે સમયે આ દેરાસરની સ્થિતિ સારી હાલતમાં હતી. ત્યારબાદ સં. ૧૯૭૯માં આ દેરાસરનો ઉલ્લેખ થયેલો છે. અને તેની વર્ષગાંઠ તે સમયે શ્રાવણ સુદ-૧ દર્શાવવામાં આવેલી છે. ૯૩ સં ૨૦૦૯માં પ્રગટ થયેલ “જૈન તીર્થ સર્વ સંગ્રહ'માં આ દેરાસરનો ઉલ્લેખ ધાબાબંધ દેરાસર તરીકે થયેલો છે. શ્રી સંઘે બંધાવ્યાનો નિર્દેશ છે. તે સમયે આ દેરાસ૨માં પાષાણની ૧૫ અને ધાતુની ૧૨ પ્રતિમાઓ હોવાનો ઉલ્લેખ છે. અને મૂળનાયક પર સં. ૧૯૦૩નો લેખ છે. ઉપરાંત, તે સમયે વહીવટદાર તરીકે શેઠ બબાભાઈ ધોળીદાસના નામનો ઉલ્લેખ છે. સંભવ છે કે હઠીસિંહના દેરાસરના પ્રતિષ્ઠા મહોત્સવ સમયે અંજન શલાકા થયેલી પ્રતિમા મૂળનાયક તરીકે આ દેરાસરમાં પ્રતિષ્ઠિત કરવામાં આવી હોય. થાય છે. આ દેરાસર મહાવીર જન્મના દિવસે પાંચ મહાવીરના દર્શન કરવાની પરંપરા પૈકીમાંનું એક દેરાસર છે. તેથી ઝવેરીપોળનું મહાવીર સ્વામીનું આ દેરાસર રાજનગરના શ્રાવકોમાં ખૂબ જ પ્રસિદ્ધ થયેલું છે. આ દેરાસરનો એક વાર જીર્ણોદ્ધાર થયો હોવાનો ઉલ્લેખ સ્થાનિક માહિતી દ્વારા પ્રાપ્ત For Personal & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ ૯૪ રાજનગરનાં જિનાલયો સોદાગરની પોળ શાંતિનાથ (સં. ૧૯૬૨ પહેલાં) ઘુમ્મટબંધી આ દેરાસરમાં શાંતિનાથ, મહાવીર સ્વામી અને ચંદ્રપ્રભ એમ ત્રણ મૂળનાયક ભગવાન બિરાજમાન છે. આ દેરાસરનો ઉલ્લેખ સૌ પ્રથમ સં. ૧૮૨૧માં જ્ઞાન સાગર ગણિ કૃત તારાચંદ સંઘવી રાસ'-અમદાવાદ ચૈત્ય પરિપાટીઓમાં નીચે મુજબની પંક્તિમાં થયેલો છે. “સોદાગરની પોલમાં દેહરું દીઠું એક લહેરીઆ પોળઈ એક વલી વંદુ ધરીય વિવેક.” સં. ૧૯૧૨માં આ દેરાસરનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં મળે છે. “વાસુપૂજ્યનો મુખડો નિહાલિ આજ આણંદ અધિક દિવાલી સોદાગર પોલ મેં સાર શાંતિ જિન જગદાધાર !” જો કે આ દેરાસર ઘણું પ્રાચીન હોવાનો સંભવ છે. સં. ૧૬૬૬માં લખાયેલી લલિતસાગરની ચૈત્ય પરિપાટીમાં “જવહિરી પોળમાં શાંતિનાથ ભગવાનનાં બે દેરાસરોનો ઉલ્લેખ મળે છે, જે પૈકીનું એક દેરાસર સોદાગરની પોળનું હોવાનો સંભવ છે. આ વિસ્તારનું નામ સોદાગરની પોળ પાછળથી પ્રચલિત થયું હોવાનું જણાય છે. આ દેરાસરમાં ધાતુની ઘણી પ્રાચીન પ્રતિમાઓ હતી અને તે પૈકીની આજે પણ કેટલીક વિદ્યમાન છે. જૈન તીર્થ સર્વ સંગ્રહ”માં આ દેરાસરમાં સં. ૧૧૧૬ની સાલની પ્રાચીન ધાતુમૂર્તિનો ઉલ્લેખ થયો છે. “જૈન ધાતુ પ્રતિમા લેખ સંગ્રહ” ભા. ૧માં આ ધાતુમૂર્તિનો ઉલ્લેખ સં૧૧૬૬ની સાલ સાથે થયો છે અને તે ધાતુની પંચતીર્થી તરીકે થયો છે. ઉપરાંત, આ દેરાસરમાં ઘણી પ્રાચીન ધાતુ પ્રતિમાઓનો ઉલ્લેખ પણ “જૈન ધાતુ પ્રતિમા લેખ સંગ્રહ”માં થયેલો છે. સં૧૩૦૫, સં. ૧૩૮થી શરૂ કરીને ૧૫મા તથા ૧૬મા સૈકાની ઉપરાંત સં. ૧૬ર૪, સં. ૧૬૨૮, સં. ૧૬૭૦, સં. ૧૬૯૩ વગેરે ઉલ્લેખવાળી પ્રતિમાઓનો પણ આ દેરાસરમાં સમાવેશ થયેલો જોવા મળે છે મૂળ આ દેરાસર ભોંયરાવાળું હતું. જીર્ણોદ્ધાર વખતે ભોંયરામાંની કેટલીક પ્રતિમાઓ તૂટેલી હાલતમાં જોવા મળી હતી. સ્થાનિક કથા પ્રમાણે તે સમયે આચાર્ય મહારાજની આજ્ઞાથી તે ખંડિત પ્રતિમાઓ નદીમાં પધરાવવામાં આવી હતી. ત્યારબાદ જીર્ણોદ્ધાર સમયે ભોયરું બંધ કરી દેવામાં આવ્યું છે. સ્થાનિક કથા પ્રમાણે આજે પણ ભોંયરામાં જૂની પ્રતિમા હોવાનો સંભવ છે. ચંદ્રપ્રભુની પ્રતિષ્ઠા સં. ૧૯૫૨માં થઈ હતી. તે સમયે આ જીર્ણોદ્ધાર થયો હોવાનો સંભવ છે. For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૫ ટૂંકમાં, આ દેરાસર સં૧૬૬૨ પહેલાંનું હોવાનો વધુ સંભવ છે. જો કે આ અંગે વધુ સંશોધન કરવાની જરૂર છે. સંભવનાથની ખડકી સંભવનાથ (સં. ૧૯૬૨ પહેલાં) ઝવેરીવાડમાં આવેલું સંભવનાથની ખડકીનું દેરાસર સંભવનાથ ભગવાનના દેરાસર તરીકે પ્રસિદ્ધ છે. તે ઘુમ્મટબંધી, બે ભોંયરાવાળું, આરસ તથા પથ્થરના ભાગોવાળું, જુદે જુદે સમયે વિસ્તૃત થયેલું હોય તેવું, પાંચ ગર્ભગૃહોવાનું અને ઉત્તરાભિમુખી દેરાસર છે. આ દેરાસરોનાં પાંચ ગર્ભગૃહો આ પ્રમાણે છે. ૧. ધર્મનાથ, ૨. મહાવીર સ્વામી, ૩. સુપાર્શ્વનાથ, ૪. શાંતિનાથ, (ભોંયરામાં), ૫. સંભવનાથ (ભોંયરામાં). આ દેરાસરો એકબીજા સાથે અંદરથી જોડાયેલાં છે. સં ૧૬૬૨માં રચાયેલી લલિતસાગર મહારાજની ચૈત્ય પરિપાટીમાં સંભવનાથની ખડકીનો આ વિસ્તાર તથા ચૌમુખજીની ખડકીનો વિસ્તાર “કોઠારી પાટક' તરીકે દર્શાવવામાં આવ્યો છે, જેનો નીચે મુજબની પંક્તિઓમાં ઉલ્લેખ મળે છે. “પાટક કોઠારીઈ વિરજિન શત ત્રેવીસ લહી જઈજી ઊપરિ સહસ્ર ત્રણનઈ માઝનઈ ભુંઅરઈ સંભવનાથજી. પ્રતિમા ચુસઠિ વંદુ રગિ ચુમુખિ શ્રી શાંતિનાથજી || દેહરી સહિત હોઈ છતીસ આગલિ કલિકુંડ સ્વામિજી મૂરતિ પ્યાર વાંદનઈ જઈઈ શીતલ વસહી ઠામિજી !” એટલે કે મહાવીર સ્વામીનું દેરાસર તથા ભોંયરામાં સંભવનાથજીનું દેરાસર તે સમયે વિદ્યમાન હતાં. સં. ૧૮૨૧માં રચાયેલી ચૈત્યપરિપાટીમાં કોઠારી પોળના નામના ઉલ્લેખ સાથે છ દેરાસરોની નોંધ લેવામાં આવી છે. સુરતથી આવેલ સંઘે સરસપુરમાં મુકામ કર્યો હતો. સરસપુરનો વિસ્તાર તે સમયે રાજનગરના એક પરાનો વિસ્તાર ગણાતો હતો. આ સંઘ રાજનગરમાં સૌ પ્રથમ કોઠારીપોળનાં દેરાસરોમાં ભક્તિ કરવા ગયો હતો. ઉપરાંત, એ ચૈત્ય પરિપાટીમાં ત્યારબાદ સંઘ સોદાગરની પોળમાં એક દેરાસરના દર્શને ગયો હતો તથા લહેરિયા પોળમાં એક દેરાસરના વંદન કરવા ગયો હતો, તે મુજબનો ઉલ્લેખ છે. જો કે આ ચૈત્ય પરિપાટીમાં ‘જવહિરી પોળ'નો કે વાઘણ પોળના નામનો ઉલ્લેખ આવતો નથી. એટલે કે સં. ૧૬૬૨ની ચૈત્ય પરિપાટીમાં જે વિસ્તાર “જવહિરી પોળ'ના નામથી દર્શાવવામાં આવ્યો છે. તેમાંનો કેટલોક ભાગ જુદા જુદા નામે પ્રચલિત થયેલો છે. ઉપરાંત, તે સમયે કોઠારી પોળ નામના વિસ્તારમાં આજે વિદ્યમાન “સંભવનાથની ખડકી”, “ચૌમુખજીની ખડકી ઉપરાંત, વાઘણ For Personal & Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ ૯૬ રાજનગરનાં જિનાલયો પોળના વિસ્તારનો પણ સમાવેશ થતો હતો. જો કે સંભવનાથની ખડકીનું આજે વિદ્યમાન સંભવનાથજીનું દેરાસર, ચૌમુખજીની ખડકીનું શાંતિનાથ ચૌમુખજીનું દેરાસર-આ બંને દેરાસરો તે સમયે કોઠારી પોળમાં જે છ દેરાસરોનો ઉલ્લેખ થયેલો છે, તેમાં સમાવિષ્ટ થયેલા હશે. જેનો નીચે મુજબની પંક્તિઓમાં ઉલ્લેખ મળે છે. “રાજનગરમાં આવીઆ સંઘને હર્ષ અપાર કોઠારીની પોળમાં ખટ ચૈત્ય ચિત ધાર // સોદાગરની પોલમાં દહેરું દીઠું એક લહેરીઆ પોળઈ એક વલી વંદુ ધરીય વિવેક !” સં. ૧૯૧૨માં રચાયેલી ચૈત્ય પરિપાટીમાં કોઠારીની પોળનો ઉલ્લેખ વાઘણ પોળ તરીકે થયેલો છે. ઉપરાંત, તે ચૈત્યપરિપાટીમાં ચૌમુખજીની પોળમાં બે દેરાસરોનો ઉલ્લેખ થયેલો છે. ૧. કલિકુંડ પાર્શ્વનાથ ૨. શાંતિનાથ જુહારી વાડ'ના ઉલ્લેખ સાથે ત્રણ દેરાસરોના નામ દર્શાવવામાં આવ્યાં છે. ૧. ધર્મનાથ ૨. સંભવનાથ ૩. વાસુપૂજ્ય લહેરિયા પોળના નામના ઉલ્લેખ સાથે ત્રણ દેરાસરોનો ઉલ્લેખ થયેલો છે. મહાવીર સ્વામી, વાસુપૂજ્ય, શાંતિનાથ. વાઘણ પોળના ઉલ્લેખ સાથે નીચે મુજબનાં દેરાસરોનો ઉલ્લેખ થયેલો છે. ૧. આદીશ્વરજી ૨. અજિતનાથ ૩. શાંતિનાથ ૪. ચિંતામણિ પાર્શ્વનાથ ૫. મહાવીર સ્વામી અને સોદાગરની પોળના ઉલ્લેખ સાથે શાંતિનાથજીના દેરાસરનો ઉલ્લેખ થયેલો છે. એટલે કે સં. ૧૯૧૨માં સંભવનાથની ખડકીનું સંભવનાથજીનું દેરાસર “જુહારી વાડ'ના નામ સાથે જોડાયેલું છે. એટલે કે સં. ૧૮૨૧માં કોઠારી પોળના ઉલ્લેખમાં સંભવનાથની ખડકીનો, ચૌમુખજીની ખડકીનો તથા વાઘણપોળના એમ ત્રણ વિસ્તારોનો સમાવેશ થતો હતો, જેનું સં. ૧૯૧૨માં વિભાગીકરણ થઈ ગયું છે. ચૌમુખજીની પોળનો વિસ્તાર સ્વતંત્ર અસ્તિત્વ તરીકે દર્શાવવામાં આવ્યો છે. તથા વાઘણપોળ પણ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો દર્શાવવામાં આવ્યો છે, જ્યારે ઝવેરીવાડના ઉલ્લેખમાં સંભવનાથની ખડકી તથા અન્ય કેટલાક વિસ્તાર સમાવિષ્ટ થયેલો છે. સંભવનાથજીના દેરાસરની પ્રતિષ્ઠા સંત ૧૬૫૭ દરમ્યાન થઈ હોવાનો ઉલ્લેખ “જૈન પરંપરાનો ઇતિહાસ ભાગ-૩ પૃ. ૩૪૮ પર સ્પષ્ટપણે કરવામાં આવેલો છે. જેમાં ખંભાતનાં રાજિયા-વજિયાનાં ધર્મકાર્યોનો ઉલ્લેખ કરતાં નીચે મુજબની નોંધ મૂકવામાં આવી છે. “સં. ૧૯૫૭માં અમદાવાદની કોઠારી પોળમાં શા ઠાકરશીનાં ભ૦ સંભવનાથની પ્રતિષ્ઠામાં ભરાવેલી ભગવાન ઋષભદેવની ૩૭ આંગળની પ્રતિમા પણ પધરાવી હતી.” For Personal & Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર કૉન્ફરન્સની ડિરેક્ટરીમાં કોઠારી પોળ-સંભવનાથની ખડકીમાં ધર્મનાથજીના દેરાસરનો ઉલ્લેખ ધાબાબંધ દેરાસર તરીકે થયેલો છે. અને તે દેરાસરમાં પગલાંની એક જોડનો ઉલ્લેખ થયેલો છે. ઉપરાંત, શ્રી પાર્શ્વનાથજી તથા શ્રી સંભવનાથજીનાં દેરાસરો ઘુમ્મટબંધ દર્શાવ્યા છે, જ્યારે આદીશ્વરજીનું દેરાસર ઘુમ્મટબંધ અને બંધાવનારનું નામ શેઠ કેસરીસંઘભાઈ દર્શાવવામાં આવ્યું છે. ' સં. ૧૯૭૯માં “શ્રી વિવિધ પૂજા સંગ્રહ” ભા-૧-૨-૩-૪માં સંભવનાથની ખડકીમાં ચાર દેરાસરોનો ઉલ્લેખ આવે છે. ૧. ધર્મનાથ ૨. મહાવીર સ્વામી ૩. સુપાર્શ્વનાથ ૪. સંભવનાથ આ ચારેય દેરાસરોની વર્ષગાંઠ જેઠ વદ-૯ દર્શાવવામાં આવેલી છે. જ્યારે તે જ વિસ્તારમાં આદીશ્વરનું એક ઘર દેરાસર મોહનલાલ હેમચંદના ઘરમાં દર્શાવવામાં આવેલું છે. સં. ૨૦૦૯માં “જૈન તીર્થ સર્વ સંગ્રહ”માં સંભવનાથની ખડકીમાં ચાર દેરાસરો દર્શાવવામાં આવ્યાં છે. ધર્મનાથજીનું દેરાસર ધાબાબંધ તરીકે દર્શાવેલું છે. અને મૂળનાયક ઉપર સં. ૧૬૮૨નો લેખ છે. મહાવીર સ્વામીનું દેરાસર ધાબાબંધ દર્શાવવામાં આવ્યું છે, જેમાં મૂળનાયક પર સં. ૧૬૮૨નો લેખ છે. ઉપરાંત, તે સમયે આ દેરાસરમાં ચાર ગુરુમૂર્તિનો ઉલ્લેખ થયેલો છે. સુપાર્શ્વનાથજીનું દેરાસર ઘુમ્મટબંધ દર્શાવવામાં આવેલું છે. આ દેરાસરમાં બે ગુરુમૂર્તિઓનો ઉલ્લેખ છે, જ્યારે સંભવનાથજીનું દેરાસર ઘુમ્મટબંધ દર્શાવવામાં આવ્યું છે અને મૂળનાયક પર સં૧૬૫૯નો લેખ છે. ગુજરાતનું પાટનગર : અમદાવાદમાં શ્રી રત્નમણિરાવ જોટેએ પૃ. ૬૬૫ પર નીચે મુજબની નોંધ આ દેરાસર માટે કરેલ છે. “ઝવેરીવાડામાં સંભવનાથનું મંદિર છે. એ બંધાયાની ચોક્કસ તારીખ ખબર પડી નથી, પણ એ શહેરમાં સૌથી પ્રાચીન જૈન મંદિર ગણાય છે. એમાં મંદિરની રીત પ્રમાણે સભામંડપો અને ગભારો એમ મળીને ત્રણ ભાગ છે. નીચે ભોંયરું છે. એમાં પણ એ પ્રમાણે છે. તળિયાં ઉત્તમ આરસથી કરેલાં છે. એમાં ત્રણ પ્રતિમાઓ બેવડા કદની બહુ મોટી છે. આ મંદિર બાંધવામાં લાખ રૂપિયા ખર્ચ થયો હતો.” * દેરાસરમાં પ્રવેશતાં જમણી બાજુ પર શેત્રુંજયનો સુંદર અને રંગીન એવો પથ્થરનો પટ છે. આ પટમાં શેત્રુંજયની મુખ્ય ટૂક આલેખેલી છે. ત્યાં ભગવાન આદેશ્વરની આરસની નાની, સુંદર મૂર્તિ ધ્યાન ખેંચે છે. આ પટની બાજુમાં ગિરનારજીનો પટ છે અને તેની ઉપરના ભાગમાં અષ્ટાપદજીનો પટ છે. આ બંને પટ પણ પથ્થરના છે અને શેત્રુંજયના પટની માફક જ લાલ, લીલા અને સોનેરી શોભતા છે. હાલમાં આ ત્રણેય પટના કાચ અંદરના ભાગથી મેલા થયા હોવાથી સફાઈ કરાવી જરૂરી લાગે છે. - અહીં મૂળનાયક ધર્મનાથ છે. મૂળનાયકની આસપાસ કોતરણીવાળું પરિકર છે. મૂળનાયક પરનો મૂર્તિલેખ સં. ૧૬૮૨ બતાવે છે. આ ગભારામાં મૂળનાયક સિવાય અન્ય ૧૭ આરસની પ્રતિમાજીઓ છે, ૬૦ ધાતુના પ્રતિમાજી છે. વિવિધ પ્રકારનાં યંત્રો અને સિદ્ધચક્ર પણ છે. રા-૧૩ For Personal & Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ ૯૮ રાજનગરનાં જિનાલયો મૂળનાયકની ડાબી બાજુની દીવાલ પર ફિટ કરેલી ત્રણ ધાતુની પ્રતિમાજીઓ જોવા મળે છે. અહીંથી બાજુના ગર્ભગૃહમાં જવા માટે વચ્ચોવચ પ્રવેશદ્વાર છે ત્યાં મૂળનાયક મહાવીર સ્વામી છે. એનો મૂર્તિલેખ સં.૧૬૮૨નો છે. રંગમંડપમાં મૂળનાયકની ડાબી બાજુની દીવાલ પર એક ગોખ છે. તેમાં ભગવાન સુમતિનાથ બિરાજમાન છે, જમણી બાજુના ગોખમાં ત્રણ આરસની ગુરુમૂર્તિઓ છે. ૧. હીરસૂરીશ્વરમહારાજ, ૨. દેવસૂરિમહારાજ, ૩. બુદ્ધિસાગર મહારાજ, દુર્લભસાગર મહારાજ સાહેબના હસ્તે તેની પ્રતિષ્ઠા થયેલી છે. અસલમાં આ ગુરુમૂર્તિઓ નીચેના શાંતિનાથના ભોંયરામાંથી ખસેડી અહીં લાવવામાં આવી હોય તેવું જણાય છે. | ગભારામાં ૬૬ ધાતુની મૂર્તિઓ અને વિવિધ પ્રકારનાં યંત્રો તથા સિદ્ધચક્ર છે. ૧૪ આરસના પ્રતિમાજીઓ છે, આરસનાં ૧ જોડ પગલાં છે. આરસની પ્રતિમાજીઓ પૈકી એક મૂર્તિ કલ્પવૃક્ષના પરિકર સાથેની છે. આ ગભારામાં ધાતુનાં યંત્રો, ધાતુના કોતરેલા ભગવાન જેવી શિલ્પકૃતિઓ દીવાલે ચોંટાડવામાં આવી છે. નંદાવ્રતનો સાથિયો, સાધુ-સાધ્વીની મૂર્તિ, ગુરુમૂર્તિ, આરસનાં પગલાં જેવી આકૃતિઓ આ શિલ્પમાં છે. આ ઉપરાંત, ચોવીશીનું એક મોટું શિલ્પ, બીજું ૨૦ મૂર્તિઓનું શિલ્પ તથા આરસની ૧૦ મૂર્તિઓનું શિલ્પ જડેલ છે તે અતિ રમણીય છે. આ શિલ્પો કોઈ તૂટેલ દેરાસરમાંથી આણીને અહીં સાચવ્યાં હોય તેવું જોતાંની સાથે સ્પષ્ટ થાય છે. આ ગભારામાંથી સંભવનાથજીના ભોંયરામાં જવાની સીડી છે. અહીંથી જ સુપાર્શ્વનાથના ત્રીજા ગભારામાં જવાનું બારણું છે. આની નીચેના ભાગમાં શાંતિનાથ ભગવાનનું ભોંયરું છે અને ઉપરના ભાગે મેડી છે, જ્યાંથી એક સમયે ચોઘડિયાં વગાડવામાં આવતાં હશે તેવું અનુમાન કરી શકાય તેવું છે. ચોઘડિયાં વગાડવા માટેની બે ઓરડીઓ આજે પણ મોજૂદ છે. આ બારણામાંથી પ્રવેશીએ કે તરત જ વાસુપૂજ્યનો ગોખ જોવા મળે છે. હાથીયુક્ત થાંભલા, પક્ષીઓવાળું અને વેલબુટ્ટાયુક્ત રંગીન ચિત્રકામવાળું સુંદર કોતરણીયુક્ત તોરણ પરિકર મનમોહક છે. સં. ૧૯૪૯ નો તેના પર લેખ કોતરેલો છે. આ ગોખની બાજુમાં આરસનો બનાવેલો સમેતશિખરજીનો ભવ્ય પટ જડવામાં આવેલો છે. આરસના પટ પર દેખાતી ધાતુની કડીઓ અનુમાન કરવા પ્રેરે છે કે આ પટ આખેઆખો ક્યાંકથી લાવી અહીં જડવામાં આવેલ છે. પટની આજુબાજુ ડિઝાઈનવાળો ગોખ છે. પટને કાચથી કવર (Cover) કરવામાં આવેલો છે. ગભારાના દરવાજાની ઉપર ભીંતમાં ધાતુના પતરા પર હાથીની તથા વેલ-બુટ્ટાની આકૃતિઓ ઉપસાવેલી છે. અહીં મૂળનાયક ભગવાન શ્રી સુપાર્શ્વનાથજીની પ્રતિમા આરસની છે. પણ તેનું પરિકર ધાતુનું છે. આ પરિકરનું છત્ર જરાક ખંડિત હોય એવું લાગે છે. મૂળનાયક પરનો લેખ સં. ૧૮૯૩ માઘ સુદ ૧૦ બુધવાર દર્શાવે છે. આરસની અન્ય ૧૬ પ્રતિમાજી બિરાજમાન છે, જે પૈકીની બે પરિકરયુક્ત છે. અહીં પણ યંત્રો અને સિદ્ધચક્રજી છે. આરસના પરિકર સાથેના, કાઉસ્સગ્ગ મુદ્રાવાળી ત્રણ પ્રતિમાજીઓ છે. મૂળનાયકની જમણી બાજુ For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો પદ્મપ્રભુની પ્રતિમા છે. તેના પર ફેણવાળું પરિકર છે ! ગભારાની બહાર ભગવાનની અંગરચના માટેનું ત્રણ મજલાયુક્ત અરીસાજડિત સોહામણું સ્ટેન્ડ છે. 22 રંગમંડપમાં ડાબી બાજુ પર ખૂણામાં એક સુંદર કોતરણીવાળા શ્યામ આરસના ચૌમુખજીનું દેરાસર છે, જેની લગોલગ, નીચે શાંતિનાથજીના ભોંયરામાં જવાની સીડી છે. આ ચૌમુખજીને શ્યામ રંગનું સુંદર કોતરણીવાળું શિખર છે, જેને ધાતુનો કળશ છે. વચ્ચેના ચૌમુખજીની ચાર પ્રતિમાજી ધાતુના છે. સ્થાનિક માહિતી પ્રમાણે અસલની શ્યામ મૂર્તિઓની ચોરી થયા પછી એને મૂકવામાં આવેલ છે. આમ, ચૌમુખજીનું આ દેરાસર વિશિષ્ટ પ્રકારનું લાગે છે. ઉપર જણાવ્યા મુજબ તેની વચ્ચોવચ ચાર ધાતુના પ્રતિમાજી છે પણ તેની નીચેની એક બાજુ શ્યામળી પ્રતિમાજી છે, પગથિયાં પણ છે. અને પગથિયાં પર ચારે બાજુ બબ્બે હાથીની રચના પણ છે. આ આખા દેરાસરની સાચવણી માટે નીચે શ્વેત આરસની બેઠક કરાવેલ છે. અને એને ઉપરથી ચારે બાજુ કાચ અને જાળીથી કવર (Cover) કરેલું છે. આ કવર કરેલ જાળીની ઉપર બીજો મોટો ધાતુનો કળશ છે. સુપાર્શ્વનાથજીના આ દેરાસરની નીચે ભોંયરામાં કમાનબંધ રચનાવાળું, ઉપરથી પ્રકાશ આવે તેવું શાંતિનાથજીનું દેરાસર આવેલું છે. શાંતિનાથજીના ગભારાની સામે હાલમાં આરસની દીવાલ છે. દીવાલની વચ્ચે ગોખ જેવી કે ‘ડોકાબારી' જેવી નાની જગ્યા એક સમયે હોય તેવી જોવા મળે છે. જોકે હાલ પૂરી દેવામાં આવી હોય તેવું લાગે છે. રચના પરથી અસલમાં મુખ્ય દેરાસર આ જ હોવાનો સંભવ વિશેષ જણાય છે. અહીં ગભારામાં મૂળનાયક સિવાય આરસના ચાર પ્રતિમાજી છે, જેમાં ત્રણ મોટા કદના પ્રતિમાજી છે. ધાતુના ત્રણ પ્રતિમાજી છે, સિદ્ધચક્ર પણ છે. મૂળનાયક તથા અન્ય ત્રણ પ્રતિમાજીઓ પર સં૰ ૧૬૫૯નો લેખ છે. પરિકરયુક્ત એક આરસના પ્રતિમાજી કાઉસ્સગ્ગ મુદ્રામાં છે. આરસનાં સાત પગલાંની જોડ અને એક પગલું (અર્બીજોડ) છે. મૂળનાયક અને અન્ય એક આરસના નાના પ્રતિમાજી સંપ્રતિ મહારાજના સમયમાં ભરાવી હોય તેવી તેની રચના છે. બંને મૂર્તિના આરસ અને તેનું ફિનિશિંગ અન્ય મૂર્તિઓ કરતાં જુદાં પડે છે. અહીં આરસનાં શિલ્પો ભીંત પર ચોંટાડવામાં આવ્યાં છે. તદુપરાંત જેમાં પાંચ આરસની મૂર્તિ જડવામાં આવી છે તેવું થાંભલાવાળું એક શિલ્પ છે જે કોઈ મોટા થાંભલામાંથી જુદો પડેલો ભાગ હોય તેવું દેખાય છે. રંગમંડપમાં મૂળનાયકની ડાબી બાજુએ એક ગોખ છે તેમાંથી બે મૂર્તિઓ ખસેડવામાં આવી હોય તેવું સ્પષ્ટ જણાય છે. આ જ મૂર્તિઓ ઉપર મહાવીર સ્વામીના ગભારામાં ખસેડાઈ હોય તેવું સ્પષ્ટ જણાય છે. હાલમાં આ ગોખમાં જુદા જુદા ભગવાનના ફોટાઓ મૂકેલા છે. શાંતિનાથના ગભારામાંથી થોડાં પગથિયાં નીચે ઊતરતાં ઊંડાઈએ સંભવનાથ ભગવાનનું ભોંયરું આવે છે. ભોંયરાની ઉપર ખુલ્લો ચોક છે. તેની વચ્ચે બારી (જાળી) મૂકીને ભોંયરામાંની પ્રતિમાજીનાં દર્શન થાય તેવી રચના કરેલ છે. સામાન્ય રીતે ભોંયરાની ઉપર બીજું દેરાસર For Personal & Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ રાજનગરનાં જિનાલયો (ગર્ભગૃહ) હોય છે. અને એની ઉપર ઘુમ્મટ હોય જેથી ગર્ભગૃહ ઉપર અવરજવર ન થાય અને અશાતનાથી બચાય. અહીં અલગ પ્રકારની રચના જોવા મળે છે. આપણે આગળ જોયું તેમ એની બાજુમાં આવેલી સીડી એ મહાવીર સ્વામીના ગભારામાંથી અહીં પડે છે. સંભવનાથના ગભારામાં મૂળનાયક સહિત બીજા ચાર આરસના પ્રતિમાજીઓ છે. આ બધી પ્રતિમાઓ મોટી છે પણ સંભવનાથજીની પ્રતિમા સૌથી વધુ મોટી છે. મૂર્તિલેખ ઉપર સં. ૧૬૫૯નો લેખ પ્રાપ્ત થાય છે. મૂળનાયકના પરિકરમાં આવેલ કાઉસ્સગ્નિયા ભગવાનના લેખમાં સં. ૧૬૬ર લખેલ છે ગર્ભગૃહમાંની બધી પ્રતિમાઓ પરિકરયુક્ત છે અને તેની બેઠક સુંદર કોતરણીયુક્ત છે. સંભવનાથ અને તેની આજુબાજુની એકેક પ્રતિમા-આમ ત્રણેય પ્રતિમાઓના પબાસનો સુંદર શિલ્પો-પ્રાણીઓ દેવ-દેવીઓ નવગ્રહ અને ભગવાનની નીચે માતાની મૂર્તિ નજરને મોહી લે છે. આ આખેઆખો ભાગ ક્યાંકથી લાવી અને ફિટ કર્યો હોય તેવું જણાય છે. * . . રંગમંડપમાં સામસામે થઈ કુલ છ ગોખ છે, જેમાં મૂળનાયકની જમણી બાજુ મુનિસુવ્રત ભગવાન તથા સુપાર્શ્વનાથજીની વચ્ચેનો ગોખ પૂરી દેવામાં આવેલ છે. એક સ્થાનિક ભાઈએ માહિતી આપી કે ભાવનગરમાં આવેલી દાદાવાડીના દેરાસરમાંના મૂળનાયક ભગવાન શ્રી મહાવીર સ્વામી અહીંથી ત્યાં લઈ જવાયા હોવા જોઈએ. દાદાવાડીના દેરાસરની બહારના એક બોર્ડ ઉપર એવી વિગતની નોંધ છે કે ત્યાંના મહાવીર સ્વામી ભગવાન સંભવનાથની ખડકીના સંભવનાથજીના દેરાસરમાંથી લાવેલ છે. આ અંગે વિશેષ સંશોધન કરવું જરૂરી છે. અહીં પણ ગોખમાંના બધા ભગવાનની બેઠક ગભારાના ભગવાનની નીચે છે તેવી જ સુંદર છે. અને અજિતનાથ ભગવાન સિવાયના બધા જ ભગવાન પરિકરયુક્ત છે. આ ગોખમાંના ભગવાન આ પ્રમાણે છે. મૂળનાયકની ડાબી બાજુ સુપાર્શ્વનાથ અને મુનિસુવ્રત સ્વામી જેમાં સુપાર્શ્વનાથનો મૂર્તિલેખ સં. ૧૬૮૨ની સાલ બતાવે છે. જમણી બાજુ શીતલનાથ, અજિતનાથ અને નેમનાથજી ભગવાન છે. અજિતનાથ ભગવાનની મૂર્તિલેખમાં ૧૬૮૨ દર્શાવેલ છે. તેમનાથજી તથા મુનિસુવ્રત સ્વામી પ્રતિમાજી શ્યામળી છે. ભગવાન મુનિસુવ્રતની પ્રતિમા મનવાંછિત ફળ દેનારી ચમત્કારિક ગણાય છે. આ પ્રતિમાજી ઘણાં જ પ્રાચીન હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું છે. સંભવનાથના આ ગભારામાં બે પતરાં જડેલાં, લગભગ નવેક ફૂટ ઊંચાં, મોટા લાકડાનાં અતિઅતિ પ્રાચીન હોય તેવા દીવા છે. છેક ઉપર દીવાની જગ્યા છે તે કાણાવાળી છે અને અધવચ્ચે બીજા દીવાઓ મૂકી શકાય તેવું સ્ટેન્ડ છે. દીવા ભગવાનની આજુબાજુ મૂકવામાં આવે તો તે મૂળનાયકના કાન સુધી આવે છે. આ દીવા સળગાવીને ત્યાં રાખવામાં આવે તો ઉપરના જાળિયામાંથી ભોંયરામાંના ભગવાનનાં સ્પષ્ટ દર્શન થઈ શકે. પહેલાં આ મૂર્તિનાં દર્શન સીધાં જ થતાં હતાં. હવે જાળિયું ઊંચું બનાવ્યું હોવાને કારણે અરીસાની રચના દ્વારા દર્શન થાય છે. ચોકમાં છ પગલાંની જોડવાળી દેરી છે, જેમાં શ્રી રવિસાગર, શ્રી બુદ્ધિસાગર, શ્રી For Personal & Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૧૦૧ કલ્યાણસાગર, શ્રી નેમસાગર વગેરે ગુરુઓનાં પગલાં છે. સુપાર્શ્વનાથના દેરાસરની ઉપર બંને બાજુ ચોઘડિયાં વગાડવા માટેની બે ઓરડીઓ આજે પણ મોજૂદ છે. આજે આ દેરાસરની સમગ્ર રચના જોઈએ તો તેમાં ત્રણ કે ચાર દેરાસરો સંયુક્ત બન્યાં હોય તેવું સ્પષ્ટ જણાય છે. ધર્મનાથ ભગવાનના દેરાસરના level કરતાં મહાવીર સ્વામી ભગવાનના દેરાસરનું level નીચું છે. આ બંને દેરાસરનાં બારણાં ચોકમાં પડે છે. ચોકમાં સંભવનાથના દેરાસરના ઘુમ્મટો છે તેથી તે દેરાસર પણ અલગ હોવું જોઈએ. ચોથું દેરાસર સુપાર્શ્વનાથનું અને ભોંયરાનું શાંતિનાથનું દેરાસર અલગ પડી જાય છે કારણ કે તેનું level આ બધાં દેરાસરો કરતાં ઘણું ઊંચું છે. અને આ દેરાસરનો દરવાજો સીધો પોળમાં ચોકની બહાર પડે છે. આજે એ દેરાસરમાં બે રીતે જઈ શકાય છે : ૧. દેરાસરની અંદરથી - મહાવીરસ્વામીના ગભારામાંથી, ૨. પોળમાં પડતા દરવાજામાંથી. સંભવનાથનું ભોંયરું સાવ અલગ જ છે. શાંતિનાથના ભોંયરામાંથી થોડાં પગથિયાં ઊતરીને ત્યાં જઈ શકાય છે. અને આપણે આગળ જોયું તેમ શાંતિનાથના ભોંયરામાં સામેની આરસની દીવાલે અસલ દરવાજો હોય તેવો આપણે તર્ક કર્યો છે. આ બંને ભોયરાં અલગ અલગ સમયે બન્યાં હોય તે શકય છે. વળી, લગભગ બધા જ ગભારામાં આપણે જે જુદી-જુદી શિલ્પકૃતિઓ ભીંતે ચોંટાડી હોવાની વાત કરી છે તે શાંતિદાસ ઝવેરીએ બંધાવેલ ચિંતામણિ પાર્શ્વનાથનું દેરાસર તૂટ્યું તેમાંથી બચેલી આકૃતિઓ હોય અને અહીં લાવવામાં આવી હોય એ શક્ય છે. કારણ કે ચાર પ્રતિમાજી તો તેઓ બચાવીને લઈ આવ્યા હોવાનો ઇતિહાસમાં ઉલ્લેખ છે. શિલ્પના આવા સુંદર નમૂના પણ સાથે સાથે એ લઈ આવ્યા હોય. આ તર્ક કરવાનું કારણ અહીં પ્રતિષ્ઠિત મૂર્તિ પર સં૧૬૫૯, સં. ૧૬૬૨, સં. ૧૬૮૨ જેવી સાલો પ્રાપ્ત થાય છે તે શાંતિદાસ ઝવેરીના સમયની જ છે. (આ મૂર્તિલેખો પરથી સંભવનાથજીનું દેરાસર સં૧૬૬૨ પહેલાંનું હોવાનો વિશેષ સંભવ છે.) વળી અહીં કેટલીક મૂર્તિઓ અને તેનાં કોતરણીયુક્ત પરિકરો પણ અલગ છે. જેમકે, સંભવનાથજીના ભોંયરામાં શીતલનાથજીના ગોખમાં જે પરિકર છે તે ફેણયુક્ત છે ! એની સામે સુપાર્શ્વનાથનું પરિકર પણ ફેણયુક્ત છે ! વળી, ઉપરના સુપાર્શ્વનાથના ગભારામાં મૂળનાયકના પ્રતિમાજી સુપાર્શ્વનાથ આરસના છે પણ તેનું પરિકર ધાતુનું છે ! આથી તૂટેલા દેરાસરનાં બેનમૂન શિલ્પો બચાવી અહીં લાવી અને સચવાય તે માટે જડી દેવાયાં હોય ! ' ટૂંકમાં, આ સમગ્ર દેરાસર કોઈ એક સમયે નહીં પણ વિવિધ સમયે વિવિધ તબક્કામાં વિકસ્યું છે અને તેમાં થયેલા જીર્ણોદ્ધાર સમયે અનેકવિધ ફેરફારો થયા હોય તેમ લાગે છે. આમ છતાં, સંભવનાથના દેરાસરનો સમય તેના મૂર્તિલેખોને કારણે સં૧૬૬૨ પહેલાનું હોવાનો જણાય છે. For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ રાજનગરનાં જિનાલયો કોઠારી પોળ ચૌમુખજીની ખડકી-ઝવેરીવાડ શાંતિનાથજી ચૌમુખજી (સં. ૧૬૩૨) આ ઘુમ્મટબંધી સંયુક્ત દેરાસર છે. આ દેરાસરમાં કુલ પાંચ ગભારા છે. મૂળનાયક શાંતિનાથજી ભગવાનની ચૌમુખીજી ઉપરાંત શ્રી કલિકુંડ પાર્શ્વનાથ, અજિતનાથ, સંભવનાથ તથા ક્ષેત્રપાલદાદાનો ગભારો-એમ કુલ પાંચ ગભારા છે. આ દેરાસર અસલ કાષ્ટનું બનેલું હતું. સ્થાનિક માહિતી પ્રમાણે દેરાસરમાં આગ લાગી હતી તેથી કાષ્ટની સુંદર કોતરણી નાશ પામી છે. લાકડાની કોતરણીવાળો એક ગોખલો આજે છે જે અસલ એ કોતરણી કેવી હશે તેની ગવાહીરૂપ છે. પછી આ દેરાસર પથ્થરનું બન્યું હોવું જોઈએ. કારણ કે આજે જીર્ણોદ્ધારનું કાર્ય ચાલુ છે અને પથ્થર ઉપર આરસ લગાડાઈ રહ્યો છે. દેરાસરમાં મૂળનાયકની સામેની ભીંતે એક લેખ મળે છે જેમાં ખરતરગચ્છના જિનસૂરિને હસ્તે બાદશાહ અકબરના રાજ્યમાં સં. ૧૬૩૨ વૈશાખ સુદ પાંચમના રોજ પ્રતિષ્ઠા થઈ હતી. દાદાસાહેબની પરંપરાના આ મહારાજસાહેબ છે તે જિનચંદ્રસૂરિ-જિનકુશલસૂરિ વગેરે ગુરુપરંપરાનાં નામ વાંચતાં જણાય છે. શેઠ કીર્તિપાલના દીકરા મેઘરાજે દેરાસર બંધાવ્યું છે. દેરાસરની વર્ષગાંઠ માગશર વદ ૮ની ઊજવાય છે. છેલ્લાં થોડાંક વર્ષોથી બે વર્ષગાંઠ ઊજવાય છે. બીજી વર્ષગાંઠ મહા સુદ-૪ ક્ષેત્રપાલ દાદાની આવે છે. અગાઉ આપણે સંભવનાથના દેરાસરમાં પાંચ ગભારા (દેરાસર) જોયાં તેમ અહીં પણ પાંચ ગભારા (દેરાસર) છે. પણ તેની રચના સાવ અલગ છે. બે દેરાસરોને સંયુક્ત કર્યા હોય તેવું પહેલી નજરે જ જણાય છે. મૂળનાયક શાંતિનાથ ચૌમુખજી છે. તેની જમણી બાજુના ગભારામાં કલિકુંડ પાર્શ્વનાથ તથા ડાબી બાજુના ગભારામાં અજિતનાથ ભગવાનનું દેરાસર છે. આ પ્રત્યેક ગભારા સાવ અલગ પડી જતાં હોય તેવા છે. આ વિશિષ્ટ બાંધણી ધ્યાન ખેંચે છે. ભોમતીમાં ક્ષેત્રપાલ દાદાનો અલગ ભારો છે. ભોમતીમાં એક શત્રુંજય મહાતીર્થનો આરસનો પટ છે. આ પટની બાજુમાં એક બીજો ગભારો પણ છે જેમાં મૂળનાયક અજિતનાથ છે. દેરાસરમાં ચાર ગોખ છે. એમાંના એક ગોખમાં આરસના બાવન જિનાલય તથા આરસના ચૌમુખજી છે. શાંતિનાથના ગોખ ઉપર સરસ કોતરણી છે અને તેના પર સં૧૯૬૯ની સાલ જોવા મળે છે. પ્રવેશદ્વારની ડાબી બાજુનો શાંતિનાથનો ત્રીજો ગોખ છે તેની સં. ૨૦૦૭ છે. ચોથો આદેશ્વરનો ગોખ લાકડાની અસલ કોતરણીવાળો છે. કોતરણીના ઉપરના ભાગમાં કાષ્ટની બે શ્રાવકોની મૂર્તિ છે. તેની સામેની દીવાલે પણ ત્રણ ગોખ છે, જેમાં ચંદ્રપ્રભુ, મહાવીર સ્વામી અને છેલ્લા મોટા ગોખમાં પરિકરવાળા મહાવીર સ્વામી તથા આજુબાજુ બે નાની પરિકરવાની મૂર્તિ જોવા મળે છે. For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૧૦૩ ભોમતીની બહાર નીકળતાં બંને બાજુએ ઓરડીઓ છે જેમાં ઘણાં પ્રતિમા છે. સં. ૧૯૬૨માં આ દેરાસરનો ઉલ્લેખ કોઠારીપોળના દેરાસર તરીકે થયેલો છે. મૂળનાયક ઉપર સં. ૧૬૩રનો લેખ છે. દેરાસરનો ઉલ્લેખ સં. ૧૬૬રમાં રચાયેલી લલિતસાગર મહારાજની ચૈત્ય પરિપાટીમાં નીચે મુજબ મળે છે. “પાટક કોઠારીઈ વિરજિન શત ત્રેવીસ લહજઈજી ઊપરિ સહસ્ત્ર ત્રણનઈ માઝનઈ ભુંઅરઈ સંભવનાથજી પ્રતિમા ચુસઠિ વંદુ રંગિ ચુમુખિ શ્રી શાંતિનાથજી | દેહરી સહીત હોઈ છત્તીસ આગલિ કલિકુંડ સ્વામિજી મૂરતિ પ્યાર વાંદીનઈ જઈઈ શીતલ વસહી ટામિજી ” આજની સંભવનાથની ખડકીનો વિસ્તાર તથા ચૌમુખીજીની ખડકીનો વિસ્તાર સં. ૧૬૬રમાં “કોઠારી પાટક” તરીકે એટલે કે કોઠારી પોળ તરીકે જાણીતો હોવાનો સંભવ છે. તે સમયે આ વિસ્તારમાં મહાવીર સ્વામી, શાંતિનાથ ચૌમુખ, કલિકુંડ પાર્શ્વનાથ, સંભવનાથ તથા શીતલનાથનાં દેરાસરોનો ઉલ્લેખ મળે છે. એટલે કે ચૌમુખજીની ખડકીમાં આવેલું શાંતિનાથ ચૌમુખજીનું દેરાસર અને કલિકુંડ પાર્શ્વનાથનું દેરાસર સં. ૧૬૬રમાં વિદ્યમાન હતું. - સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર કૉન્ફરન્સની ડિરેક્ટરીમાં આ દેરાસર ધાબાબંધી દર્શાવવામાં આવ્યું છે અને બંધાવનારનું નામ મગનભાઈ ઢબુવાલા દર્શાવવામાં આવ્યું છે. સંભવ છે કે મગનભાઈ ઢબુવાલાએ આ દેરાસરનો અગાઉ જીર્ણોદ્ધાર કરાવ્યો હશે. એ વિસ્તારમાં ઝવેરી મોહનલાલ મગનભાઈના પિતા મગનભાઈ હકમચંદે જૈન શાસનનાં ઘણાં કાર્યો કર્યાં હતાં. તેઓએ આ દેરાસરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. જે અંગે ગુજરાતનું પાટનગર, અમદાવાદ' ગ્રંથમાં રત્નમણિરાવ જોટેએ પૃ. ૬૬૫-૬૬૬ ઉપર નીચે મુજબની નોંધ કરી છે. “ચૌમુખજીની પોળમાં ચૌમુખજીનું મંદિર ઈ. સ. ૧૮૬૬માં (સં. ૧૯૨૨માં) શેઠ મગનભાઈ હકમચંદે રૂા. ૪૫,૦૦૦ ખર્ચીને કરાવ્યું હતું.” એટલે કે તેઓએ આ દેરાસરમાં જીર્ણોદ્ધારનો ખર્ચ રૂ. ૪૫,૦૦૦ કર્યો હતો. સં. ૨૦૦૯માં “જૈન તીર્થ સર્વ સંગ્રહમાં આ દેરાસરનો ઉલ્લેખ ઘુમ્મટબંધી તરીકે થયેલો છે. બંધાવનાર તરીકે શેઠ મગનલાલ ઢબુવાલાના નામનો ઉલ્લેખ થયેલો છે. વહીવટદારનું નામ મણિલાલ મોહનલાલ દર્શાવેલું છે. મૂળનાયકનો લેખ સં૧૬૩૨નો દર્શાવવામાં આવ્યો છે. તે સમયે એક ગુરુમૂર્તિ, એક સ્ફટિક તથા એક પરવાળાની મૂર્તિનો ઉલ્લેખ થયેલો છે. For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ રાજનગરનાં જિનાલયો ચૌમુખજીની ખડકી કોઠારી પોળ (સં. ૧૯૬૩ પહેલાં) અજિતનાથ ઝવેરીવાડમાં ચૌમુખજીની ખડકીમાં અજિતનાથ ભગવાનનું દેરાસર ઘુમ્મટબંધ છે. અગાઉ આ દેરાસરનો વિસ્તાર “સુથારની ખડકીનાં નામથી પ્રચલિત હતો. અજિતનાથના આ દેરાસરનો ઉલ્લેખ સં. ૧૯૬૩માં પ્રસિદ્ધ થયેલી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સની ડિરેક્ટરીમાં ઘુમ્મટબંધ તરીકે થયેલો છે. દેરાસર શ્રી સંઘે બંધાવ્યાનો નિર્દેશ છે. તે સમયે આ દેરાસરમાં પાષાણની એકવીસ પ્રતિમાજી અને ધાતુની ગેપન પ્રતિમાજી હોવાનો ઉલ્લેખ છે. મૂળનાયક અજિતનાથજીની પદ્માસનસ્થ પ્રતિમા એકત્રીસ ઇંચ ઊંચાઈની છે. - આજે આ દેરાસરમાં પાષાણની ચોવીસ અને ધાતુની ચોસઠ મૂર્તિઓ વિદ્યમાન છે. આ દેરાસરમાં ધાતુની પ્રાચીન પ્રતિમાઓનો ઉલ્લેખ “જૈન ધાતુ પ્રતિમા લેખસંગ્રહ” ભા-૧માં થયેલો છે. “જૈન ધાતુ પ્રતિમા લેખ સંગ્રહ” ભા૧ પૃ. ૨૩૩-૨૩૬માં સુથારની ખડકીના શ્રી અજિતનાથજીના આ દેરાસરમાં ધાતુની પ્રતિમાના લેખોની નોંધ રજૂ થયેલી છે, જેમાં સં. ૧૪૮૯ની ૧૫મા સૈકાની, સં. ૧૫૦૫, સં. ૧૫૦૯, સં. ૧૫૧૦, સં. ૧૫૧૮, સં. ૧૫૨૦, સં. ૧૫૨૩ વગેરે ૧૬મા સૈકાની તથા સં. ૧૬૧૭ની ૧૭મા સૈકાની પ્રતિમાજીઓનો ઉલ્લેખ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી મહારાજે કર્યો છે. આટલી મોટી સંખ્યામાં ધાતુની પ્રાચીન પ્રતિમાજીઓ હોવાથી આ દેરાસર વધુ પ્રાચીન હોવાનો સંકેત કરે છે. આ દેરાસરમાં સં. ૧૪૮૬ના લેખવાળી શેઠ-શેઠાણીની એક મૂર્તિ છે. ઉપરાંત, સંભવનાથજીની એક ખૂબ જ પ્રાચીન પ્રતિમા પણ વિદ્યમાન છે. સં. ૨૦૦૯માં “જૈન તીર્થ સર્વ સંગ્રહમાં આ દેરાસર ઘુમ્મટબંધ તરીકે દર્શાવવામાં આવ્યું છે. બંધાવનાર તરીકે શ્રી સંઘનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે સમયે આ દેરાસરમાં પાષાણની એકવીસ અને ધાતુની ઓગણપચાસ પ્રતિમાજીઓનો ઉલ્લેખ થયેલો છે અને વહીવટદાર તરીકે હરખચંદ મોહનલાલના નામનો ઉલ્લેખ થયેલો છે. સં. ૧૯૭૯માં આ દેરાસરની વર્ષગાંઠ જેઠ સુદ-૨ દર્શાવવામાં આવેલી છે. આજે પણ આ દેરાસરની વર્ષગાંઠ જેઠ સુદ-૨ દર્શાવવામાં આવે છે. આ દેરાસર સં. ૧૯૬૩ પહેલાનું છે. સં. ૧૯૧૨ની ચૈત્ય પરિપાટીમાં આ દેરાસરનો ઉલ્લેખ થયેલો નથી. તેથી આ દેરાસરનો સમય વધુ પ્રાચીન નક્કી કરવા માટે વધુ પુરાવાઓની જરૂર છે. અને આ અંગે વધુ સંશોધન કરવાની જરૂર છે. એક સમયે કોઠારી પોળના વિસ્તારમાં આવેલા સંભવનાથજીની ખડકીનાં દેરાસર, ચૌમુખજીની ખડકીનું દેરાસર-વગેરેનો ઘણીવાર જીર્ણોદ્ધાર થયો હોવાથી ત્યાં જ આવેલ આ દેરાસરની પ્રાચીનતા નક્કી કરવા માટેનાં સાધનો નષ્ટ પણ થઈ ગયા હોય એમ બનવા For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ રાજનગરનાં જિનાલયો સંભવ છે. ટૂંકમાં, આજે ઉપલબ્ધ પુરાવાઓને આધારે આ દેરાસર સં. ૧૯૬૩ પહેલાનું ગણી શકાય. વાઘણ પોળ-ઝવેરીવાડ અજિતનાથ (સં. ૧૮૫૫) મોટી ભોમતીયુક્ત આ દેરાસર કાષ્ટનું હતું. અને આજે પણ ઘણો બધો ભાગ કાષ્ટની કોતરણીવાળો જોવા મળે છે. જોકે જીર્ણોદ્ધારને કારણે ક્યાંક ક્યાંક આરસ પણ નજરે ચડે છે. દેરાસરના પ્રવેશદ્વારની બહાર બે મોટા ગોખમાં યક્ષ-યક્ષિણી બિરાજમાન છે. અને દેરાસરની અંદર વખતચંદ શેઠ અને તેમના ધર્મપત્નીની મૂર્તિઓ છે. દેરાસરની બહાર પાલખીમાં જતાં વખતચંદ શેઠનું ચિત્ર લટકાવેલું છે. મૂળનાયકનો મૂર્તિલેખ સં. ૧૮૫૪ની સાલ દર્શાવે છે. તેની બાજુમાં પ્રતિમાજી પર સં. ૧૬૮૨ની સાલ આપેલી છે. મૂળનાયકની આજુબાજુના ભગવાન પરિકરયુક્ત છે. મૂળનાયક ભગવાન અજિતનાથ આરસના કોતરણીયુક્ત, સ્તંભ અને તોરણ સાથેના પરિકરયુક્ત છે. દેરાસરમાં શત્રુંજયનો આરસનો પટ છે. રંગમંડપના ઘુમ્મટની પૂતળીઓની કાષ્ટની કારીગરી બેનમૂન છે. કાષ્ટની કારીગરીવાળા થાંભલાની ઉપરની બાજુએ કાષ્ટની કોતરણીમાં નેમનાથનો વરઘોડો જોવા મળે છે. ભોમતીમાંના ગભારામાંની ધાતુની સં. ૧૧૧૦ની કાઉસ્સગ્ગીયા મૂર્તિ, તેની બાજુમાં પદ્માવતી દેવીનો ગોખ તથા ભોમતી પૂરી થતાં શ્રી સરસ્વતીદેવીનો ગોખ ધ્યાન ખેંચે છે. ' આ દેરાસરનું બાંધકામ તથા પ્રતિષ્ઠા સં૧૮૫૫માં થઈ હતી. શેઠ શાંતિદાસ ઝવેરીના વંશજ શેઠ વખતચંદે આ દેરાસર તૈયાર કરાવ્યું હતું. સં. ૧૮૫૫માં આચાર્ય ઉદયસાગરસૂરિએ અજિતનાથ પ્રભુની બિંબ પ્રતિષ્ઠા કરી. આ સમયે ઘણી ધામધૂમથી મહોત્સવ થયો હતો. બીજા શ્રીમંત શ્રાવકોએ પણ જુદા જુદા બિંબની સ્થાપના કરાવી. મહોત્સવના આ પ્રસંગે જયજયકાર વર્તી રહ્યો હતો. આ દેરાસર અંગે “જૈન તીર્થ સર્વ સંગ્રહમાં નીચે મુજબની નોંધ છે. ઝવેરીવાડની વાઘણપોળમાં શેઠ વખતચંદ ખુશાલચંદે બંધાવેલું શ્રી અજિતનાથ ભગવાનનું ભવ્ય દેરાસર છે. ભમતીમાં બાવન જિનાલયની દેરીઓ છે. તેમાં પ્રવેશતાં જ શ્રી અજિતનાથ ભગવાનની ધાતુની કાઉસગ્ગિયા મૂર્તિ ઉપર સં૧૧૧૨ની સાલનો લેખ છે. આનું મૂર્તિવિધાન શાસ્ત્રીય દૃષ્ટિએ આબેહૂબ છે. આની સરખામણીની બીજી પ્રતિમાનો નમૂનો ક્યાંયથી મેળવવો દુર્લભ ગણાય. આમાં શેઠ-શેઠાણીની આરસની ત્રણ મૂર્તિઓ છે, જે આ મંદિરમાં લાકડામાં કોરેલો સુંદર નારીકુંજર છે, જે જૈનોના વરઘોડામાં ફેરવવામાં આવતો હતો. રંગમંડપની રા-૧૪ For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ રાજનગરનાં જિનાલયો લાકડાની થાંભલી અને પાટડી ઉપર સુંદર કારીગરી નજરે પડે છે.” “જૈન રાસમાળા”માં “શ્રી શાંતિદાસજી શેઠજીનો રાસ'માં ૩૮મી ઢાળમાં પૃ. ૮૪ ઉપર નગરશેઠ વખતચંદે સં. ૧૮૫૫માં અજિતનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરાવી હતી. તે અંગેની નોંધ નીચે મુજબની પંક્તિઓમાં મળે છે. “સંવત અઢાર પંચાવને રે લોલ, અજિતનાથ મહારાજ, ઓચ્છવ બહુ યુક્ત કરી રે લોલ, શેઠજી વધારી લાજ ઉદયસાગરસૂરિ તેડીને રે લોલ, પ્રતિષ્ઠા કેઈ બિંબ કીધ. ધન લાહો લઈ શેઠજી રે લાલ, પ્રભુ બેસાડી જશ લીધો.” દેરાસરના રંગમંડપની છતમાં તથા ગભારાની આજુબાજુમાં કાષ્ટની કોતરણીનાં દર્શન થાય છે. ઉપરાંત, સં. ૧૮૯૧માં નગરશેઠ હેમાભાઈએ આ દેરાસરમાં સુવિધિનાથ કેસરિયાજી પધરાવ્યાં હતાં. વાઘણપોળ ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાન (સં. ૧૮૫૪) વાઘણપોળમાં આવેલ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના આ ઘુમ્મટબંધી દેરાસરમાં ચાંદીના પરિકરયુક્ત મૂળનાયકની મનોહર, શ્યામ મૂર્તિ અત્યંત મનોહર છે. ગભારામાં પાર્શ્વનાથ ભગવાનની જ મૂર્તિઓ વધારે છે તથા આરસના પદ્માવતી દેવીની મૂર્તિ ગભારામાં છે. આ દેરાસરમાં પથ્થરમાં કોતરેલ કુલ ૩ (ત્રણ) પટ છે. ૧. અષ્ટાપદજીનો, ૨. તેની નીચે શત્રુંજયનો અને, ૩. તેની બાજુમાં પાવાપુરીનો પટ. શત્રુંજયના પટમાં દરેક ટૂકની મૂળનાયકની પ્રતિમાજી કોતરેલા છે. આ બધી પ્રતિમાજી કરતાં તીર્થાધિરાજ આદેશ્વરની પ્રતિમાજી મોટી છે. ચિંતામણિ પાર્શ્વનાથનો રંગમંડપ ભવ્ય છે. જમીન પર રંગમંડપના થાંભલા પર કોતરણી છે. દેરાસરમાં સુંદર કમાનોની રચના છે. થાંભલા પર સુંદર પૂતળીઓની રચના છે. રંગમંડપમાં આવેલા બે ભંડાર બધાંનું ધ્યાન ખેંચે છે. આ ભંડાર કાષ્ટના બનેલા છે. હાથીની આકૃતિવાળા છે. હાથીએ સૂંઢમાં આમ્રલંબ પકડેલી છે. આ જિનાલયમાં ત્રણ દેરાસર છે. ૧. શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ, ૨. શાંતિનાથજી, ૩. સંભવનાથજી. શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનું દેરાસર નગરશેઠ નથુશાએ બંધાવ્યાનો ઉલ્લેખ છે. શાંતિનાથના દેરાસરની ભીંત પરના લેખમાં સં. ૧૮૭૨માં શેઠ ઇચ્છાચંદ વખતચંદ તથા શેઠાણી For Personal & Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૧૦૭ ઝવેરબાઈએ પ્રતિષ્ઠા કરાવ્યાની નોંધ છે. શિલાલેખોને આધારે સં૧૮૯૭માં ચિંતામણિપાર્શ્વનાથના દેરાસરનો જીર્ણોદ્ધાર સુરજમલ શેઠે કરાવ્યાની નોંધ છે. મગનલાલ વખતચંદ કૃત “અમદાવાદનો ઇતિહાસ' પૃ. ૧૪૨-૧૪૩ પર આ અંગેની એક નોંધ જોવા મળે છે. આ નોંધ નીચે મુજબ છે. આ દહેરાનાં (સરસપુરમાં આવેલા નગરશેઠ શાંતિદાસ ઝવેરીના ચિંતામણિ પાર્શ્વનાથના દેરાસરના) ચોમુખની ચાર પ્રતિમાઓ ગાડામાં બેસાડી ઝવેરીવાડમાં લાવ્યા. તેમાંની ત્રણ મૂર્તિઓ જેને આદીશ્વરનું ભોંયરું કહે છે તે ભોંયરામાં બેસાડી, ને ચોથી મૂર્તિ ઝવેરીવાડમાં નિશા પોળમાં જગવલ્લભના ભોંયરામાં બેસાડી તથા મૂળનાયકની મૂર્તિ નાની સામળી ચિંતામણિ પાર્શ્વનાથની હતી તે લાવીને ઝવેરીવાડામાં સુરજમલના દહેરામાં પધરાવી. તે મૂર્તિઓ હાલ પણ છે.” આ દેરાસરમાં જ સં૧૯૪૦માં ઊજમબાઈએ ચૌમુખજીનું નાનું દેરાસર બનાવડાવ્યું. સં. ૧૯૬૩માં પ્રગટ થયેલ જૈન શ્વેતાંબર કૉન્ફરન્સની ડિરેક્ટરીમાં સંભવનાથજી તથા શાંતિનાથજીનું દેરાસર બંને દેરાસરોનો ઉલ્લેખ ધાબાબંધી દેરાસર તરીકે થયેલો છે. અને બંધાવનારનું નામ શેઠ ઇચ્છાચંદ વખતચંદ દર્શાવવામાં આવ્યું છે. ઉપરાંત, તેમાં સંભવનાથજીનાં દેરાસરમાં પગલાંની એક જોડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ચિંતામણિ પાર્શ્વનાથનું દેરાસર ધાબાબંધી દર્શાવવામાં આવ્યું છે અને બંધાવનારનું નામ શેઠ સુરજમલ વખતચંદ દર્શાવવામાં આવ્યું છે. - સં. ૨૦૦૯માં પ્રગટ થયેલ જૈન તીર્થ સર્વ સંગ્રહ”માં ચિંતામણિ પાર્શ્વનાથજી, શાંતિનાથજી તથા સંભવનાથજી-આ ત્રણેય દેરાસરો ઘુમ્મટબંધ હોવાનો ઉલ્લેખ છે. આ ત્રણેય દેરાસરો ચિંતામણિ પાર્શ્વનાથનાં દેરાસરની અંદર છે તેવો પણ ઉલ્લેખ છે. ચિંતામણિ પાર્શ્વનાથના દેરાસરમાં પાવાપુરી તથા શેત્રુંજયના પટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જ્યારે શાંતિનાથજીના દેરાસરમાં મૂળનાયક પર સં. ૧૮૫૪નો લેખ હોવાનો ઉલ્લેખ છે. વાઘણપોળ શાંતિનાથ (સં. ૧૯૪૦) વાઘણપોળમાં આવેલું શાંતિનાથ ભગવાનનું દેરાસર શેઠાણી ઊજમબાઈએ બંધાવ્યું છે. મૂળનાયક પર સં૧૯૦૩નો લેખ છે. સંભવ છે કે હઠીસિંહના દેરાસરમાં સં. ૧૯૦૩માં થયેલી પ્રતિષ્ઠા સમયે અંજનશલાકાવાળી આ પ્રતિમા હોય, આ દેરાસરમાં આરસની એક ગુરુમૂર્તિ છે. સં. ૧૯૧૨ની ચૈત્યપરિપાટીમાં આ દેરાસરનો ઉલ્લેખ થયો નથી. તેવી આ દેરાસર તે પછીના સમયનું એટલે કે સં. ૧૯૧૨ પછીનું હોવાનો વિશેષ સંભવ છે. આ દેરાસર સં. ૧૯૪૦માં બંધાવ્યાનો ઉલ્લેખ મળે છે. For Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ રાજનગરનાં જિનાલયો આદેશ્વર ભગવાન વાઘણપોળ (સં. ૧૮૦૦) વાઘણ પોળમાં આવેલું આદેશ્વરજીનું આ દેરાસર ઘુમ્મટબંધી અને ભોંયરાવાળું છે. સુવિધિનાથજી તથા તેમના ગભારામાંની બધી પ્રતિમાજીઓ સં. ૧૬૮૨ના મૂર્તિલેખવાળી છે. ભોમતીમાં ક્ષેત્રપાલજીનો ગભારો છે. આ ભોમતીમાં જ કાચજડેલું જાળિયું છે જેમાંથી ભોંયરાના ભગવાન આદેશ્વરજીનાં દર્શન થાય છે. રંગમંડપના જાળિયામાંથી અને ભોયરાના દાદર ઊતરતાં એક જાળીવાળી બારીમાંથી ભોંયરાના ભગવાનની ઝાંખી થાય છે. ભોંયરામાં ત્રણેય મોટી પ્રતિમાજી આદેશ્વર ભગવાનની છે અને તેના પરનો મૂર્તિલેખ સં. ૧૮૦૦ (શક સં. ૧૬૬૬) વાંચી શકાય છે. ભોંયરાના ગભારામાં પથ્થરની કોતરણીવાળો કેટલોક ભાગ તથા રંગમંડપના પથ્થરના થાંભલા છે જે સૂચવે છે કે એક સમયે આ દેરાસર પથ્થરનું હશે. જીર્ણોદ્ધાર થઈને હાલ આરસનું બન્યું છે. ભોંયતળિયે સુવિધિનાથજીની સામે શેઠ-શેઠાણીની મૂર્તિ છે તેમાં સં૧૯૦૩ લખેલ છે. આ દેરાસરનો ઉલ્લેખ ઘણા ગ્રંથોમાં પ્રાપ્ત થાય છે. કારણ કે નગરશેઠ શાંતિદાસ ઝવેરીએ સરસપુરના ચિંતામણિ પાર્શ્વનાથના દેરાસરમાંથી જે મૂર્તિઓ ખસેડી હતી, તે મૂર્તિઓ પૈકીની ત્રણ મૂર્તિઓ આ દેરાસરમાં છે. નગરશેઠ શાંતિદાસ ઝવેરીનું એ ભવ્ય જિનાલય ઔરંગઝેબે સં. ૧૭૦૦માં તોડ્યું હતું. બરાબર સો વર્ષ પછી એટલે કે સં૧૮૦૦માં નગરશેઠ શાંતિદાસના પૌત્ર નગરશેઠ ખુશાલચંદે આદિનાથ ભગવાનના બિંબની પ્રતિષ્ઠા સં૧૮૦૦માં કરાવી. આ પ્રતિષ્ઠા સાગર ગચ્છના આચાર્ય શ્રી રાજસાગરસૂરિની પરંપરાના ભટ્ટારક શ્રી કલ્યાણ સાગર સૂરિની નિશ્રામાં થઈ હતી. આ મુજબની માહિતીવાળો લેખ આજે પણ ઉપલબ્ધ છે. . આ દેરાસર વિશેનો ઉલ્લેખ ઈ. સ. ૧૮૫૦માં (સં. ૧૯૦૬) લખાયેલ “અમદાવાદનો ઇતિહાસ' ગ્રંથમાં પૃ. ૧૪૨-૧૪૩ પર થયેલો છે. નગરશેઠ શાંતિદાસ ઝવેરીના સરસપુરના બાવન જિનાલયની નોંધમાં તેઓ નીચે મુજબનો ઉલ્લેખ કરે છે. આ દહેરાના (સરસપુર ચિંતામણિ પાર્શ્વનાથના બાવન જિનાલય) ચોમુખની ચાર પ્રતિમાઓ ગાડામાં બેસાડી ઝવેરીવાડામાં લાવ્યા. તેમાંની ત્રણ મૂર્તિઓ જેને આદીશ્વરનું ભોંયરું કહે છે તે ભોંયરામાં બેસાડી, ને ચોથી મૂર્તિ ઝવેરીવાડામાં નિશાપોળમાં જગવલ્લભના ભોંયરામાં બેસાડી તથા મૂળનાયકની મૂર્તિ નાની સામળી ચિંતામણિ પાર્શ્વનાથની હતી તે લાવીને ઝવેરીવાડામાં સુરજમલના દહેરામાં પધરાવી. તે મૂર્તિઓ હાલ પણ છે.” આદેશ્વર ભગવાનના આ દેરાસર અંગે ગુજરાતનું પાટનગર, અમદાવાદમાં પૃ. ૬૧૫ પર નીચે મુજબની નોંધ મળે છે. ત્યાં જ (ઝવેરીવાડામાં જ) આદીશ્વર ભગવાનનું મંદિર છે. આ મંદિર ઈ. સ. For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૧૦૯ ૧૮૫૯માં (સં. ૧૯૧૫માં) લલ્લુભાઈ પાનાચંદે ફરીથી કર્યું હતું. એમાં પણ ભોંયરું છે. એમાં ત્રણ મોટી પ્રતિમાઓ છે. વચ્ચેની પ્રતિમાની આસપાસ કાયોત્સર્ગ એટલે કે ઊભેલી સ્થિતિમાં બે નાની મૂર્તિઓ છે. મુખ્ય મૂર્તિ આદીશ્વર ભગવાન અથવા ઋષભદેવની છે. નીચે વિસં. ૧૬૬૬ (ઈ. સ. ૧૬૦૯) લખેલી છે. આ મંદિરમાં બીજી પણ કેટલીક મૂર્તિઓ છે. એક ગોખમાં લલ્લુભાઈ પાનાચંદ અને એમની સ્ત્રીની મૂર્તિ છે.” આદેશ્વરની આ મૂર્તિ ભોંયરામાં બિરાજમાન છે. મૂર્તિ ખૂબ જ અલૌકિક અને ચમત્કારિક છે. આદેશ્વરજીની આ પ્રતિમા આશરે છ ફૂટ ઊંચી છે. તથા ભોંયરું ખૂબ જ મોટું અને વિશાળ છે. આવું વિશાળ ભોંયરું ભાગ્યે જ જોવા મળે છે. ભોંયરાની વિશેષતા એ છે કે જો કોઈ વ્યક્તિ રહી ગઈ હોય તો અને તે અવાજ કરે તો તે અવાજ છેક બહાર રોડ ઉપર સંભળાય તેવી આયોજનબદ્ધ બાંધણી છે. ઉપર ભોંયતળિયે મૂળનાયક શ્રી સુમતિનાથજી બિરાજમાન છે. તેમની પદ્માસનસ્થ પ્રતિમા આશરે ૩૫ ઇંચ ઊંચાઈની છે. સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર કૉન્ફરન્સની ડિરેક્ટરીમાં આ દેરાસર ઘુમ્મટબંધ દર્શાવવામાં આવ્યું છે. આ દેરાસર તે સમયે ૫૦૦ વર્ષ જૂનું દર્શાવવામાં આવ્યું છે. આ દેરાસરની સાથે જ સુવિધિનાથજીના દેરાસરનો ઉલ્લેખ થયેલો છે. અને તે સમયે સુવિધિનાથજીનું દેરાસર પણ ૫૦૦ વર્ષ જૂનું દર્શાવેલ છે. શ્રી સુવિધિનાથજી તથા શ્રી આદેશ્વરજીનું દેરાસર-એ બંને દેરાસરો તે સમયે જીર્ણ અવસ્થામાં હતાં તેવો ઉલ્લેખ છે. સુવિધિનાથજીના દેરાસરમાં પગલાંની એક જોડનો પણ ઉલ્લેખ છે. સં. ૨૦૦૯માં “જૈન તીર્થ સર્વ સંગ્રહ”માં આ દેરાસરના ઉલ્લેખની સાથે સુવિધિનાથના દેરાસરનો પણ ઉલ્લેખ થયેલો છે. બંને દેરાસરોની સ્થિતિ તે સમયે સારી હતી તેવો પણ ઉલ્લેખ છે. સુવિધિનાથજીના દેરાસરમાં તે સમયે શેઠ-શેઠાણીની આરસની મૂર્તિનો ઉલ્લેખ છે, જ્યારે આદિનાથજીના દેરાસરમાં એક ગુરુમૂર્તિનો ઉલ્લેખ છે. આજે આદેશ્વરજીના ભોંયરાની ઉપરના ભાગમાં સુમતિનાથજી વિદ્યમાન છે. તેમાં પણ આજે શેઠ-શેઠાણીની મૂર્તિ છે. એટલે અગાઉ સં. ૧૯૬૩માં તથા સં૨૦O૯માં સુવિધિનાથજીના નામનો ઉલ્લેખ જે દેરાસર માટે થયો છે તે જ આ સુમતિનાથજીનું દેરાસર હોવાનું સ્પષ્ટ થાય છે. આ નામ ક્યારે અને કયા સંજોગોમાં બદલાઈ ગયું તે અંગેનો નિર્ણય થઈ શકતો નથી. તે અંગે વધુ સંશોધન કરવું જરૂરી છે. - સં. ૧૯૬૩માં વાઘણપોળના બીજા જૈન મંદિરોની સરખામણીએ આ દેરાસર ઘણું પ્રાચીન હોવાની નોંધ છે. તે સમયે ૫૦૦ વર્ષ જૂનું આ દેરાસર હોવાનો ઉલ્લેખ કર્યો છે. જો કે તે અંગે કોઈ સબળ આધાર કે પુરાવો પ્રાપ્ત થતો નથી. તે સંજોગોમાં સં. ૧૮૦૦ પહેલાં પણ આ દેરાસર વિદ્યમાન હતું, તેવો તર્ક સાબિત કરવા માટે વધુ પુરાવાઓની જરૂર છે. “જૈન તીર્થ સર્વ સંગ્રહ”માં મૂળનાયક ભગવાનની મૂર્તિલેખ સં. ૧૮૦૦નો દર્શાવવામાં આવ્યો છે. ટૂંકમાં આ દેરાસરનો સમય સં૧૮૦૦નો તો છે જ. નગરશેઠ ખુશાલચંદે For Personal & Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ રાજનગરનાં જિનાલયો સં. ૧૮૦૦માં આદીશ્વરજીની પ્રતિષ્ઠા કરાવી. ત્યારબાદ સં. ૧૯૧૫માં નગરશેઠ પરિવારનાં જ શેઠ લલ્લુભાઈ પાનાચંદે આ દેરાસરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. સં. ૧૯૬૩માં આ દેરાસર ફરી જીર્ણ અવસ્થામાં હતું. સં. ૨૦૦૯માં તે સારી અવસ્થામાં હતું. એટલે કે તેનો ફરી એક વાર જીર્ણોદ્ધાર સં. ૧૯૬૩થી સં. ૨૦૦૯ દરમ્યાન થયો હોવાનો સંભવ છે. વાઘણ પોળ ઝવેરીવાડ મહાવીર સ્વામી (સં. ૧૯૦૫) વાઘણપોળમાં આવેલું મહાવીર સ્વામીનું દેરાસર રતનપોળના માર્ગ ઉપર આવેલું છે. આ દેરાસર નગરશેઠ પ્રેમાભાઈએ બંધાવ્યાનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. નગરશેઠ શાંતિદાસ ઝવેરી’ પુસ્તકમાં પ્રેમાભાઈ અંગે પૃ. ૨૦૦ પર નીચે મુજબની નોંધ છે. પાલીતાણામાં ગિરિરાજ શત્રુંજય પર પાંચ લાખ રૂડનાં ખર્ચે તેમણે “શેઠ પ્રેમાભાઈની ટૂંક' બંધાવી હતી. અને પાલીતાણા ગામમાં ધર્મશાળા બંધાવી હતી. અમદાવાદમાં ઝવેરીવાડામાં તેમણે ૪૦,૦૦૦ના ખર્ચે ઈ. સ. ૧૮૪૯માં (સં. ૧૯૦૫માં) મહાવીર સ્વામીનું દેરાસર બંધાવ્યું હતું.” સં. ૧૯૧૨માં રચાયેલી ચૈત્ય પરિપાટીમાં આ દેરાસરનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં મળે છે. “સુભમતિ સુણજ્યો તે માહિ પોલ વાઘણ પર વડી ..... તેહ પાડે ચૈત્ય સારા ખટ તણી સંખ્યા સણો આદિશ્વરને અજિત સ્વામી હોય શાંતિ જિણ ભણો છે. ચિંતામણિ રે પારસ આસ પૂરતો વીર વંદો કે સંકટ સંઘનાં પૂરતો.” સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર કૉન્ફરન્સની ડિરેક્ટરીમાં આ દેરાસરનો ઉલ્લેખ ધાબાબંધી દેરાસર તરીકે થયેલો છે. અને બંધાવનારનું નામ શેઠ પ્રેમાભાઈ દર્શાવવામાં આવ્યું છે. તે સમયે આ દેરાસર આશરે ૮૦ વર્ષ જૂનું હોવાનો ઉલ્લેખ છે અને પગલાંની બે જોડ હોવાનો પણ નિર્દેશ કર્યો છે. - સં. ૨૦૦૯માં પ્રગટ થયેલ “જૈન તીર્થ સર્વ સંગ્રહ”માં વાઘણપોળમાં મહાવીર સ્વામીના દેરાસરનો ઉલ્લેખ ધાબાબંધ દેરાસર તરીકે થયેલો છે. તે સમયે આ દેરાસરમાં સ્ફટિકની છ મૂર્તિઓ તથા એક ગુરુ મૂર્તિનો ઉલ્લેખ પણ થયેલો છે. For Personal & Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો “જૈન રાસમાળા”માં વખતચંદ શેઠ અંગેની નોંધમાં પૃ ૧૭ ઉપર નીચે મુજબની નોંધ આવે છે. “વખતચંદ શેઠે ઝવેરીવાડામાં ઘણાં જિનમંદિરો બંધાવ્યાં. શાંતિદાસ શેઠના સ્મરણાર્થે આદીશ્વર પ્રભુને મંદિરમાં બેસાડ્યા. નથુશાહ શેઠે ચિંતામણિ પાર્શ્વનાથનું હેઠું કરાવ્યું. અને વખતચંદ શેઠે અજિતનાથ, વીરનાથ, સંભવનાથ વગેરે મૂળનાયકનાં દહેરાં કરાવ્યાં. આવી રીતે ઝવેરીવાડામાં સત્તાવીશ દેહરાં શોભતાં હતાં. શેઠજી સાગરગચ્છના ઉપાશ્રયમાં હંમેશાં આવી ગુરુદેશના-વ્યાખ્યાન સાંભળતાં હતાં.” ઉપરની નોંધમાં જણાવ્યા મુજબ ‘વીરનાથ’ એટલે કે મહાવીર સ્વામી પ્રભુનું દેરાસર પણ વખતચંદ શેઠે બંધાવ્યું હતું. કહેવાય છે કે આજે વાઘણપોળમાં રતનપોળના માર્ગ ઉપર આવેલું, મહાવીર સ્વામી ભગવાનના દેરાસરની જગ્યાએ વખતચંદ શેઠે બંધાવેલું, મહાવીર સ્વામીનું દેરાસર વિદ્યમાન હતું. સં. ૧૯૦૩માં એ વિસ્તારમાં મોટી આગ લાગી હતી. તેમાં શેઠની હવેલી તથા આ મંદિરનો નાશ થયો હતો. ત્યારબાદ એ જ જગ્યા ઉપર ફરીથી પ્રેમાભાઈ શેઠે પથ્થ૨નું આજનું વિદ્યમાન દેરાસર બંધાવ્યાનો સંભવ છે. એ સંભવના તર્કને જો સ્વીકારવામાં આવે તો આ દેરાસર સં. ૧૮૫૪ થી સં. ૧૮૫૭ દરમ્યાન વખતચંદ શેઠે બંધાવ્યું હશે. જો કે આ અંગે વધુ સંશોધન કરવાની જરૂર છે. ૧૧૧ આ દેરાસરમાં રંગમંડપમાં અંદરની કોતરણી તથા દેવકુલિકાઓમાંનાં કલાત્મક શિલ્પો ખૂબ જ આકર્ષક છે. મુખ્ય પ્રવેશદ્વાર પર હાથીની ઉપર પાલખીમાંથી વરસીદાન કરતાં હોય તેવું સુંદર રંગકામવાળું ચિત્રાંકન ઉપસાવવામાં આવ્યું છે. આ દેરાસરમાં સ્ફટિકની પાંચ મૂર્તિ અને સ્ફટિકનું થ્રી લખેલ યંત્ર તથા એક ગુરુમૂર્તિ વિદ્યમાન છે. ગભારામાં ધાતુના સર્પનું શિલ્પ ધ્યાન ખેંચે છે. આ દેરાસરની ભોમતીના દરેક ગોખમાં મોટે ભાગે ત્રણ પ્રતિમાજીઓ છે. રંગમંડપમાં પાંચ ગોખ છે. તેમાં પાંચ આરસની પ્રતિમાઓ છે. રંગમંડપના ઘુમ્મટમાં પૂતળીઓનાં શિલ્પ છે રંગમંડપમાં આરસના એક યક્ષ તથા ગભારામાં ધાતુના એક યક્ષની નાની પ્રતિમા છે. નગીના પોળ આદિનાથ (સં. ૧૯૦૨) રતનપોળ નગીનાપોળમાં આવેલું આદિનાથ ભગવાનનું દેરાસર ધાબાબંધી છે. આ દેરાસર સં. ૧૯૦૨માં ઉમાભાઈ શેઠે બંધાવેલું. સં. ૧૯૧૨માં રચાયેલી ચૈત્ય પરિપાટીમાં આ દેરાસરનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં થયેલો છે. “પ્રકાશ પ્રભુનો પોલ નગીના આદિ જિનવર સુણ્યો સાહપુર મે નાથ સંભવ ભક્તિભાવે સંપુણ્યો ||’ For Personal & Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો સં. ૧૯૬૨માં પ્રગટ થયેલ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન કૉન્ફરન્સની ડિરેક્ટરીમાં અમદાવાદનાં જૈન દેરાસરોની યાદીનો આરંભ નગીના પોળના આદીશ્વર ભગવાનના દેરાસરથી થાય છે. તેમાં દેરાસર બંધાવનારનું નામ ઉમાભાઈ શેઠનું જ દર્શાવવામાં આવ્યું છે અને બંધાયાની સાલનો ઉલ્લેખ પણ સં ૧૯૦૨નો દર્શાવવામાં આવ્યો છે. ૧૧૨ સં. ૨૦૦૯માં પ્રગટ થયેલ “જૈન તીર્થ સર્વ સંગ્રહ'માં આ દેરાસરનો ઉલ્લેખ ઘુમ્મટબંધ દેરાસર તરીકે થયેલો છે. વહીવટદાર તરીકે મંગળદાસ છોટાલાલનું નામ દર્શાવવામાં આવ્યું છે. તે સમયે દેરાસરમાં સોનાના એક સિદ્ધચક્રનો ઉલ્લેખ થયેલો છે. આદીશ્વર ભગવાનની પદ્માસનસ્થ પ્રતિમાજી પરિકર સહિતની ઓગણીસ ઇંચ ઊંચાઈની છે. દેરાસરમાં આજે પણ એક નીલમની મૂર્તિ વિદ્યમાન છે. આ દેરાસર માત્ર આરસમાંથી બનાવેલ છે. તથા કોઈ પણ જગ્યાએ ખીલીનો પણ ઉપયોગ કર્યો નથી. માત્ર દેરાસરના બારી-બારણામાં જર્મન-સિલ્વર ધાતુની ખીલીઓનો ઉપયોગ થયો છે. આ દેરાસરમાં અષ્ટાપદ, શેત્રુંજય, ગિરનારજી, પાવાપુરી, સમેતશિખરજી, શંખેશ્વરજી, આબુ-દેલવાડા તથા સિદ્ધચક્ર યંત્ર એમ કુલ આઠ પટ છે. આ આઠે પટ સોનાના વરખ પર છે. પતાસા પોળનાં દેરાસરો પતાસાની પોળમાં સં. ૧૬૬૨માં રચાયેલી ચૈત્ય પરિપાટીમાં ત્રણ દેરાસરોનો ઉલ્લેખ થયેલો છે. સં. ૧૯૬૨ દરમ્યાન પતાસાની પોળ રાજનગરની જૈનસંસ્કૃતિનું મુખ્ય કેન્દ્ર હશે. કારણકે લલિતસાગર મહારાજે સં. ૧૬૬૨માં રચેલી ચૈત્ય પરિપાટીની શરૂઆત પતાસાની પોળના જૈન દેરાસરોથી થાય છે. તે સમયે તે ફતા મહેતાની પોળનાં નામથી પ્રચલિત હતી. આજનો ઢીંકવા ચોકીનો વિસ્તાર તે સમયે ‘ઢીંકુવા'ના નામથી પ્રસિદ્ધ હતો. ફતાસાની પોળ ઢીંકવા વિસ્તારની ગણાતી હતી. આજથી નેવું વર્ષ પહેલાં પતાસાની પોળમાં સૌથી વધારે ઘ૨ દેરાસરો હતાં. રાજનગરની કોઈપણ પોળમાં કે વિસ્તારમાં આટલી મોટી સંખ્યામાં ઘર દેરાસરોનો ઉલ્લેખ મળતો નથી. તેથી જૈન સંસ્કૃતિના કેન્દ્ર તરીકે પતાસાની પોળ ત્રણ-ત્રણ સૈકાઓ સુધી પોતાનો ભાગ ભજવતી આવી છે. પતાસાની પોળના લાલા હરખચંદ, શેઠાણી હરકુંવર, ઉમાભાઈ રૂપચંદ જેવા અનેક જૈન શ્રેષ્ઠીઓએ રાજનગરના સાંસ્કૃતિક, ધાર્મિક, શૈક્ષણિક વિકાસમાં પોતાનો બહુમૂલ્યો ફાળો આપ્યો છે. સં. ૧૬૬૨માં રચાયેલી ચૈત્યપરિપાટીમાં નીચે મુજબની પંક્તિઓમાં પતાસાની પોળનાં તે સમયનાં ત્રણ દેરાસરોનો ઉલ્લેખ આવે છે. મહાવીર સ્વામી, શ્રેયાંસનાથ, પદ્મપ્રભુ. For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૧૧૩ “ઢીંકૂઆ ઉલિએ ફતા મહિલા પોલિએ વીરનઈ દેહરઈ નેઉ પંચ બિંબ નમુ એ. શ્રેયાંસ જિનવર પડિમા એ સતરી વાંદીઈ સફલ તેહસમુએ સમયધિન સમયધિન તાસ જાણું પદ્મપ્રભુ જેણઈ નિરખીયા શત, ઊપરિ દોઈ પ્રતિમા વાંદીનઈ મનિ હરખિયા.” આજે પતાસાની પોળમાં ચાર દેરાસરો વિદ્યમાન છે. ૧. મહાવીર સ્વામી (રોડ ઉપર) સં. ૧૬૬૨ પહેલાં ૨. શ્રેયાંસનાથ સં. ૧૬૬૨ પહેલાં ૩. સુમતિનાથ સં. ૧૬૬૨ પહેલાં ૪. વાસુપૂજ્ય સં. ૧૯૧૨ પહેલાં સં. ૧૮૨૧માં પતાસાની પોળમાં ત્રણ દેરાસરોનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં થયેલો છે. “એક નગીના પોળમાં દેવસીવાડે ચઉધાર ફતાસાની પોળમાં દેહરાં ત્રિણ ઉદાર છે” સં. ૧૯૧૨માં પતાસાની પોળમાં ચાર દેરાસરોનો ઉલ્લેખ થયો છે. શ્રેયાંસનાથ-મહાવીર સ્વામી-વાસુપૂજ્ય-સુમતિનાથ “ભેટી સુમતિ રે મૂકો મનનો આવલો આજે દેહરારે પોલ ફતાશાની સાંભળો સાંભળો ભાવ સુજાણ ચેતન વાસુપૂજ્ય વિરાજતા શ્રેયાંસ જિનવર જગત ઈશ્વર સજલ જલધર ગાજતા વીર મોટા ધીર મહીમેં ચૈત્ય ચોથા મન ધરો સુમતિ રમણી સ્વાદ લેવા ભાવિક સેવા નિત કરો !” વાસુપૂજ્ય દેરાસરનો ઉલ્લેખ સં. ૧૯૧૨માં મળે છે અને તેના મૂળનાયક ભગવાન પર સં. ૧૮૫૪નો લેખ છે. એટલે કે તે સિવાયનાં ત્રણ દેરાસરો સં. ૧૬૬૨માં અસ્તિત્વ ધરાવતા હોવાનો સંભવ છે. શ્રેયાંસનાથ (સં. ૧૬૬૨ પહેલાં) આ દેરાસર સં. ૧૬૬૨ પહેલાના સમયનું છે. તે દેરાસરનો જીર્ણોદ્ધાર એકથી વધુ વખત થયેલો જણાય છે. શેઠાણી હરકુંવરબાઈએ સં. ૧૯૧૦-૨૦ની આસપાસ આ દેરાસરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. તેમાં તેમણે તે સમયે લગભગ પોણા બે લાખ રૂપિયા ખર્ચા હતા. આ દેરાસરના રંગમંડપના ઘુમ્મટમાં તૈલ રંગોથી જૈન ઇતિહાસના પ્રસંગોનું ચિત્રાંકન ખૂબ જ દર્શનીય છે.. રા-૧૫ For Personal & Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ રાજનગરનાં જિનાલયો મૂળનાયક શ્રેયાંસનાથજીની પદ્માસનસ્થ પ્રતિમાજી આશરે તેત્રીસ ઇંચ ઊંચાઈનાં છે. દેરાસરમાં ચુંવાળીસ પાષાણની અને એકસો બત્રીસ ધાતુની પ્રતિમાઓ બિરાજમાન છે. પદ્માવતી દેવી અને ઓશિયા માતાની મૂર્તિ એ ખાસ નોંધપાત્ર છે. ઓશિયા માતાની મૂર્તિ હઠીસિંહના દેરાસરમાં બિરાજમાન છે. ઉપરાંત, સમેતશિખર-શેત્રુંજયનો સુંદર કલાત્મક પટ છે. સં. ૨૦૦૯માં પ્રગટ થયેલ “જૈન તીર્થ સર્વ સંગ્રહ”માં આ દેરાસરનો ઉલ્લેખ ઘુમ્મટબંધ દેરાસર તરીકે થયેલો છે. તે સમયે દેરાસરમાં ત્રણ ગુરુમૂર્તિઓનો પણ ઉલ્લેખ થયેલો છે. મહાવીર સ્વામી (સં. ૧૬૬ર પહેલાં) આ દેરાસર ઘુમ્મટબંધી છે. આ દેરાસર ઘણું પ્રાચીન છે. સં. ૧૬૬રમાં આ દેરાસરનો ઉલ્લેખ મળે છે. પતાસાની પોળમાં જ વસવાટ કરતા શેઠ ઉમાભાઈ રૂપચંદ સં. ૧૯૨૨માં રૂા. ૫૦,૦૦૦/૦૦નો ખર્ચ કરી આ દેરાસર ફરી બંધાવેલું છે. ત્યારબાદ પણ આ દેરાસરમાં જીર્ણોદ્ધારનું કામ ચાલુ રહ્યું હતું. આ અંગેની માહિતી આપતો શિલાલેખ દેરાસરમાં સં. ૧૯૯૧માં લગાડવામાં આવ્યો છે. દેરાસરમાં રંગમંડપમાં દેવીઓની કોતરણીવાળાં ઉત્તમ શિલ્પો છે. સામરણમાં આરસનાં પથ્થરની પાવાપુરીની રચના બનાવવામાં આવેલ છે. ધાતુનો અષ્ટાપદનો ગઢ આવેલો છે, જેમાં ધાતુનાં ચોવીસ પ્રતિમાજી છે. આ સિવાય બહારની ઓરડીમાં ફ્રેમવાળાં યંત્રો છે. સૂરિયંત્ર, વિજયપતાકા યંત્ર વગેરે.....ઉપરાંત, દેરાસરમાં સિદ્ધચક્ર, ઋષિમંડલ ઉપરાંત ચિંતામણિ પાર્શ્વનાથના યંત્ર પણ છે. નીલ રંગની શાંતિનાથજીની સ્ફટિકની એક પ્રતિમા ઉપરાંત શેઠશેઠાણીની મૂર્તિ છે. દેરાસરમાં મોટી સંખ્યામાં શ્રાવકો દર્શનાર્થે તથા સેવા-પૂજા અર્થે પધારે છે. પર્યુષણ પર્વ દરમ્યાન ભાદરવા સુદ-૧ને દિવસે-મહાવીર જન્મના દિવસે શહેરના મોટા ભાગના શ્રાવકો આ દેરાસરમાં દર્શનનો લાભ લે છે. એ દિવસે ખૂબ ભારે આંગીની રચના કરવામાં આવે છે. આજના આધુનિક યુગમાં આ દેરાસરમાં વીજળીનો કોઈ ઉપયોગ થતો નથી. તે એક વિરલ અને દષ્ટાંતરૂપ ઘટના છે. શેઠ ઉમાભાઈ રૂપચંદના પરિવારના સભ્યો આજે પણ હયાત છે. પતાસાની પોળમાં એક ખાંચો તેમના નામથી ઓળખાતો હતો. સં. ૧૯૬૩માં (ઈ. સ. ૧૯૦૭માં) પતાસાની પોળમાં ઉમાભાઈ રૂપચંદના ખાંચામાં ચાર ઘરદેરાસરોનો ઉલ્લેખ મળે છે. ૧. શેઠ મોતીચંદ પાનાચંદ ૨. શેઠ જગાભાઈ ધરમચંદ ૩. શેઠ વીરચંદ લાલભાઈ ૪. શેઠ હેમાભાઈ રૂપચંદ For Personal & Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ રાજનગરનાં જિનાલયો સુમતિનાથ (સં. ૧૬૬૨ પહેલાં) પતાસાની પોળમાં વિદ્યમાન સુમતિનાથજીના દેરાસરનો તેના નામ સાથેનો સૌ પ્રથમ ઉલ્લેખ સં૧૯૧૨માં આવે છે. સં. ૧૬૬ર તથા સં૧૮૨૧ની ચૈત્યપરિપાટીમાં જે ત્રણ દેરાસરોનો ઉલ્લેખ થયો છે તે પૈકીના મહાવીર સ્વામી તથા શ્રેયાંસનાથજીના દેરાસરના સમયનો નિર્ણય થઈ શકે છે. પરંતુ તે સમયે વિદ્યમાન પદ્મપ્રભુના દેરાસર અંગે કોઈ સ્પષ્ટ નિર્દેશ મળતો નથી. વળી, સં. ૧૯૧૨માં વિદ્યમાન પતાસાની પોળનું વાસુપૂજ્યજીનું ચોથું દેરાસર સં. ૧૮૫૪ પહેલાં બંધાયું નહીં હોય તે તેના મૂળનાયકના લેખ પરથી નક્કી થઈ શકે છે. તેથી સં. ૧૬૬રમાં ઉલ્લેખ થયેલા પદ્મપ્રભુનું દેરાસર સંપૂર્ણ નષ્ટ થઈ ગયું હોય અથવા તો પપ્રભુના તે દેરાસરનું નામ કોઈ કારણોસર બદલાઈને સુમતિનાથ ભગવાનનું દેરાસર થઈ ગયું હોવાનો સંભવ છે. આજથી ૯૦ વર્ષ પહેલાં ઈ. સ. ૧૯૦૬-૭(સં. ૧૯૬૨-૬૩)માં શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન કૉન્ફરન્સ તરફથી અમદાવાદનાં જૈન દેરાસરોની ડિરેક્ટરીમાં સુમતિનાથનું આ દેરાસર તે સમયે ૪૦૦ વર્ષ જૂનું હોવાનો ઉલ્લેખ થયેલો છે. ઉપરના સંદર્ભો ચંકાસ્યા બાદ એવો તર્ક થઈ શકે એમ છે કે સુમતિનાથજીનું આ દેરાસર સં. ૧૯૬૨ પહેલાનું હશે. જોકે આ અંગે વધુ સંશોધન કરવાની જરૂર છે. વાસુપૂજ્ય વાસુપૂજ્યના આ દેરાસરનો ઉલ્લેખ સં. ૧૯૧૨માં થયેલો છે. રત્નવિજયની તીર્થયાત્રા જે સં૧૯૧૨માં લખાયેલી છે, તેમાં નીચે મુજબની પંક્તિઓમાં વાસુપૂજ્યના આ દેરાસરનો ઉલ્લેખ છે. “ભેટી સુમતિ રે મૂકો મનનો આવલો ચ્યારે દેહરારે પોલ ફતાશાની સાંભળો સાંભળો ભાવ સુજાણ ચેતન વાસુપૂજ્ય વિરાજતા.” મૂળનાયક ભગવાન પર સં. ૧૮૫૪નો લેખ છે. આ દેરાસર શેઠ માણેકચંદ કપૂરચંદે બંધાવેલું. ગુલાબચંદ નામનાં શિલ્પીની યોજના અને દેખરેખ નીચે આ દેરાસર તૈયાર થયેલું. આ દેરાસર બાંધવાનો ખર્ચ તે સમયે એક લાખ રૂપિયાનો થયેલો મનાય છે. આ દેરાસરનું બાંધકામ પૂર્ણ થતાં દસ-બાર વર્ષ લાગ્યાં હતાં. એનાં સ્તંભો, ચોક, વેલો, સાથિયા વગેરેનું કામ ખૂબ જ સુરુચિપૂર્ણ તથા કોમળતા અને લાલિત્યભરેલું છે. For Personal & Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ રાજનગરનાં જિનાલયો દોશીવાડાની પોળ અષ્ટાપદજી (સં. ૧૯૧૨). આ દેરાસરની સ્થાપના સં. ૧૯૧૨માં થઈ હતી. શેઠ મગનભાઈ કરમચંદે આ દેરાસર બંધાવ્યું હતું. તે સમયે રૂ. ૬૫,૦0000નો ખર્ચ થયો હતો. દેરાસરમાં મૂળનાયક આદીશ્વર ભગવાન તથા મૂળનાયક મહાવીર સ્વામી બિરાજમાન છે. આચાર્ય શ્રી હિરવિજયસૂરીશ્વરજી મ. સા.નું ગુરુમંદિર છે. ઉપરાંત, શેઠ-શેઠાણીની મૂર્તિ છે. રાયણનાં પગલાં એટલે કે રાયણના વૃક્ષ નીચે આદીશ્વર ભગવાનનાં પગલાં પણ છે. અહીં નંદીશ્વર દ્વીપની રચના છે. અષ્ટાપદની મોટા પથ્થરની સુંદર રચના છે. અષ્ટાપદજીની અંદર નંદીશ્વર દ્વીપમાં ચાર અંજનગિરિ પર્વતમાં કાળા આરસ, ૩૨ રતિકર પર્વતમાં લાલ આરસ તથા ૧૬ દધિમુખ પર્વતમાં સફેદ આરસ છે અને દરેક પર્વત પર ચૌમુખજી છે તથા વચ્ચે મેરુ પર્વત બનાવેલ છે. તેની ઉપર પણ ચૌમુખજી છે. અષ્ટાપદનું આ દેરાસર અમદાવાદમાં વિરલ છે. કસુંબાવાડ દોશીવાડાની પોળ આદિનાથ ભગવાન (સં. ૧૬૬૨ પહેલાંનું) આદિનાથજીનું આ દેરાસર બે માળવાળુ ઘુમ્મટબંધી છે. સ્થાનિક માહિતી પ્રમાણે આ દેરાસર ૪૦૦થી પણ વધુ વર્ષ જૂનું છે. આ દેરાસરનો જીર્ણોદ્ધાર ઘણી વાર થયો હોવાનો સંભવ છે. છેલ્લો જીર્ણોદ્ધાર સં. ૨૦૦૦ની સાલમાં થયો હતો. તે અગાઉ આ દેરાસર પોરબંદર પથ્થર વાળુ હતું. સં૨૦૦૦ની સાલમાં શ્રી સંઘે સફેદ આરસમાં પુનઃનિર્માણ કર્યું. અને શ્રી આદેશ્વરની પુન:પ્રતિષ્ઠા કરવામાં આવી. આ પુન:પ્રતિષ્ઠા પરમપૂજ્ય આચાર્ય શ્રી સુરેન્દ્ર સૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં થઈ હતી. આ દેરાસરમાં આરસનાં શિલ્પો ખૂબ જ કલાત્મક અને લાકડાની કોતરણીવાળા છે. આદિનાથની પ્રતિમા પરિકર સહિત ૧૫ ઇંચની છે. ઉપરાંત, આ દેરાસરમાં ગુરુ પ્રતિમાઓ પણ છે. મૂળનાયક ભગવાન ચમત્કારિક ગણાય છે. દેરાસર સંપૂર્ણ આરસના પથ્થરનું છે. ઘુમ્મટમાં પણ સુંદર કોતરણી છે. દેરાસરમાં ઉપરના માળે યંત્રો ભીંત પર ચોંટાડેલા છે. સં. ૧૬૬રની ચૈત્ય પરિપાટીમાં દોશીવાડામાં ચાર દેરાસરોનો ઉલ્લેખ થયો છે, જેમાં આદિનાથજીના આ દેરાસરનો પણ ઉલ્લેખ થયેલો છે, જે નીચેની પંક્તિઓમાં છે. “દોસીવાડઈ આદિ જિનવર અઠ્ઠાવીસ મૂરતિ ખરી અજિત જિન પ્રાસાદ સત્યરી સુમતિ દેહરઈ વીસ કરી. મંદિર સામીય જિન શર નામીય આરસઈ અડસઠ જાણીઈએ.” For Personal & Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૧૧૭ સં. ૧૮૨૧માં રચાયેલી ચૈત્યપરિપાટીમાં દોશીવાડમાં ચાર દેરાસરોનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં થયેલો છે. “એક નગીના પોળમાં દેવસીવાડે ચઉધાર ફતાસાની પોળમાં દેહરાં ત્રિણ ઉદાર '' સં. ૧૯૧૨માં રચાયેલી ચૈત્ય પરિપાટીમાં આ દેરાસરનો ઉલ્લેખ “શાંતિનાથજીના દેરાસર' તરીકે થયેલો છે. ઉપરાંત, દોશીવાડામાં ભાભા પાર્શ્વનાથ તથા સીમંધરસ્વામીનાં બે દેરાસરોનો ઉલ્લેખ થયેલો છે, જે નીચે મુજબ છે. “દોસિવાડે દોય દેહરા નાથ સકલ ગુણાકરા પાર્શ્વ ભાભા જગત ભાભા સ્વામિ સીમંધરા છે. વાડે કુસુમ રે શાંતિજિન પ્રતિપે અતિ.........” સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર કૉન્ફરન્સની ડિરેક્ટરીમાં આ દેરાસરનો ઉલ્લેખ ધાબાબંધી તરીકે થયેલો છે. તે સમયે તેને આદિનાથજીના દેરાસર તરીકે દર્શાવવામાં આવ્યું છે. આ દેરાસરમાં પાષાણનાં ૪૪ પ્રતિમાજી તથા ધાતુનાં ૧૭૯ પ્રતિમાજી તથા રત્નની એક પ્રતિમાજી ઉપરાંત પગલાંની ચાર જોડ હોવાનો પણ ઉલ્લેખ થયેલો છે. સં. ૨૦૦૯માં “જૈન તીર્થ સર્વ સંગ્રહમાં આ દેરાસરનો ઉલ્લેખ સામરણયુક્ત દેરાસર તરીકે થયેલો છે. તે સમયે આદિનાથજીના આ દેરાસરમાં ૪૮ પાષાણની અને ૧૬૦ ધાતુની પ્રતિમાજીઓનો ઉલ્લેખ છે. દેરાસરના વહીવટદાર તરીકે શ્રી ત્રિકમલાલ ડાહ્યાભાઈનું નામ દર્શાવવામાં આવ્યું છે. આ દેરાસરમાં એક નિલમ, એક પરવાળા અને એક સ્ફટિકની મૂર્તિ હોવાનો ઉલ્લેખ છે. આ દેરાસર બે માળવાળું હતું અને ઉપરના માળે પણ પ્રતિમાજીઓ બિરાજમાન હતાં. . આ દેરાસરનો સં. ૧૯૧૨માં “શાંતિનાથના દેરાસર” તરીકે ઉલ્લેખ થયેલો છે. તેથી આ દેરાસર અંગે વધુ સંશોધન કરવાની જરૂર છે. કારણ કે આ દેરાસર દોશીવાડાની પોળનું હાલનું આદિનાથનું દેરાસર હોવાનો મત પણ છે. - જ્યાં સુધી શાંતિનાથજી અંગેના વધુ પુરાવાઓ પ્રાચીન સમયના ન મળે ત્યાં સુધી આ દેરાસર આદિનાથના દેરાસર તરીકે સં૧૬૬ર પહેલાંના સમયનું સ્વીકારવું રહ્યું. દોશીવાડાની પોળ ભાભા પાર્શ્વનાથ ભગવાન (સં. ૧૯૧૨ પહેલાં) દોશી વાડાની પોળના ભાભા પાર્શ્વનાથના દેરાસરનો ઉલ્લેખ સં. ૧૯૧૨માં મળે છે. રત્નવિજયની રાજનગર તીર્થયાત્રાની રચના સં. ૧૯૧૨માં થઈ હતી. તેમાં નીચે મુજબની For Personal & Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો પંક્તિઓમાં દોશીવાડાની પોળનાં ભાભા પાર્શ્વનાથનું દેરાસર તથા સીમંધર સ્વામીનું દેરાસર એમ બે દેરાસરોનો ઉલ્લેખ આવે છે. આ પંક્તિઓ નીચે મુજબ છે. ૧૧૮ “દોશીવાડે દોય દેહેરા નાય સકલ ગુણાકરા પાર્શ્વ ભાભા જગત ભાભા સ્વામિ સીમંધરા ॥’ આ દેરાસર ગુંબજબંધી છે. બાજુમાં મુનિસુવ્રત ભગવાનનું સંયુક્ત દેરાસર છે. સ્થાનિક માહિતી પ્રમાણે અગાઉ આ જિનાલય કાષ્ટનું હતું. પહેલા માળે મૂળનાયક શ્રી મુનિસુવ્રત સ્વામી ભગવંત બિરાજમાન હતાં. આજથી આશરે ૮૦ વર્ષ પહેલાં એટલે કે ઈ. સ. ૧૯૧૬ની આસપાસ (સં. ૧૯૭૨ની આસપાસ) આગ લાગી હતી. આગમાં દેરાસર નષ્ટ થયું. પરંતુ, પ્રતિમાજીને કોઈ અસર થઈ ન હતી. આ એક દૈવી ચમત્કાર જ હતો. જિનાલયમાં ઘણા પ્રતિમાજી સંપ્રતિ મહારાજનાં સમયના અતિપ્રાચીન અને પરિકરયુક્ત છે. આગ લાગવાની ઘટના પછી શ્રી સંઘે દેરાસરના જીર્ણોદ્ધારનું કાર્ય શરૂ કર્યું. આ જીર્ણોદ્ધાર દરમ્યાન બે દેરાસર કરવામાં આવ્યા. જે પૈકી એકમાં શ્રી મુનિસુવ્રત સ્વામી ભગવંત તથા બીજામાં શ્રી ભાભા પાર્શ્વનાથ ભગવંતને પધરાવવામાં આવ્યા. શ્રી ભાભા પાર્શ્વનાથ ભગવંતની મૂર્તિ વેળુની બનેલી છે. અને સ્થાનિક કથા પ્રમાણે તે મૂર્તિ સાબરમતી નદીમાંથી મળી આવેલ છે. પ્રતિમાજીને લાલ રંગનો લેપ કરેલ છે, જેથી અત્યંત દેદીપ્યમાન લાગે છે. જીર્ણોદ્ધાર સમયે કોઈ અગમ્ય કારણોસ૨ પ્રતિમાજીને તેમની ગાદી પર સ્થાપન કર્યા ન હતા. પ્રક્ષાલન, અંગ લૂછવા આદિ ક્રિયા માટે પ્રતિમાજીને ઉપાડવા પડતાં હતાં. તેથી સંઘ હંમેશાં ચિંતિત રહેતો “જો ક્યારેક પ્રતિમાજી પડી જવાથી ખંડિત થાય તો શું ? !” આ અંગે આચાર્ય ભગવંત વિજય સિદ્ધિ સૂરીશ્વર મહારાજને (બાપજી મહારાજ) પ્રતિષ્ઠા કરાવવા વિનંતી કરી. તેઓશ્રીએ જણાવ્યું કે “આટ આટલાં વર્ષો સુધી પ્રતિમાજીને પ્રતિષ્ઠિત કર્યા નથી માટે કોઈ કારણ હશે. અને તેથી પ્રતિષ્ઠા કરવાની હું સલાહ આપતો નથી.” ત્યારબાદ ફરીથી સંઘની મૂંઝવણ વધતાં ચિઠ્ઠી નાંખવાનો નિર્ણય થયો. અને તે મુજબ નાની બાળા પાસે ચિઠ્ઠી ઉપડાવતાં તેમાં પણ ‘ના' આવી. વળી, પાંચ-સાત વર્ષો બાદ પરમપૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ નંદનસૂરીશ્વરજી મ૰ સાનું માર્ગદર્શન મેળવી, તેઓશ્રીની શુભ નિશ્રામાં શ્રી સંઘે શ્રી મુનિસુવ્રત સ્વામી ભગવંતની સાથે શ્રી ભાભા પાર્શ્વનાથ ભગવંતની પ્રતિષ્ઠા સં. ૨૦૨૬ની સાલમાં શ્રાવણ વદ ૫ના દિવસે નિર્વિઘ્ને હર્ષોલ્લાસપૂર્વક કરાવી. આ દેરાસર ‘વીંછીના ગોખલાવાળું દેરાસર' તરીકે પણ ઓળખાય છે. એક ગોખલામાં ચોવીસ તીર્થંકરો તેમની માતાઓ સાથે બિરાજમાન છે. બાર મહિનામાં એક વખત પણ સવા પાંચ આના (આજના ૩૩ નવા પૈસા) આ ગોખલામાં મૂકવાથી વીંછી કરડતા નથી, એવી પ્રાચીન માન્યતા છે. For Personal & Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૧૧૯ દોશીવાડાની પોળ સીમંધર સ્વામી (સં. ૧૯૯૨ પહેલાં). સીમંધર સ્વામીના દેરાસરનો ઉલ્લેખ શ્રી લલિતસાગર મહારાજ સાહેબની ચૈત્ય પરિપાટીમાં સં. ૧૬૬૨માં પણ મળે છે. સં. ૧૯૬૨માં દોશીવાડામાં આદિનાથ, અજિતનાથ, સુમતિનાથ તથા સીમંધર સ્વામીના દેરાસરનો ઉલ્લેખ મળે છે. “દોસીવાડઈ આદિ જિનવર અઠ્ઠાવીસ મૂરતિ ખરી અજિત જિન પ્રાસાદ સીત્યરી સુમતિ દહેરઈ વીસ કરી. મંદિર સામીય જિન શર નામીય આરસઈ અડસઠ જાણીઈ એ રયણ એક પડિમા ધ્યાઈઈ નિત મનમાં મુંબઈ સાત બિંબ આણીસે.” શ્રી સીમંધર સ્વામીનું આ ભવ્ય દેરાસર અતિ પ્રાચીન છે. દેરાસર ગુંબજબંધી અને બે માળવાળું છે. ડાબી બાજુના ગભારે પંચધાતુની ખૂબ જ આકર્ષક તથા ચળકાટવાળી સુખસાગર પાર્શ્વનાથની કાઉસ્સગ્ગ મુદ્રાવાળી સુંદર પ્રતિમા છે. જમણી બાજુના ગભારે, આવતી ચોવીસીના પ્રથમ તીર્થંકર-ત્રણેય ચોવીસીના ત્રણ તીર્થકરોનો સુંદર સંગમ છે. ઉપરના ભાગે આદેશ્વર ભગવાનું દેરાસર છે. “જૈન તીર્થ સર્વ સંગ્રહ”માં પંડિત અંબાલાલ પ્રેમચંદે આ દેરાસરમાંના ભોંયરામાંની કેટલીક પ્રાચીન પ્રતિમાઓ વિશે ઉલ્લેખ કર્યો છે. ઉપરાંત, અન્ય કેટલીક પ્રતિમાઓ વિશે પણ વિગતવાર નોંધ લખી છે, જે આ પ્રમાણે છે– દોશીવાડાની પોળમાં ગોસાઈજીની પોળમાં શ્રી સીમંધર સ્વામીના દેરાસરના ભોંયરામાં કેટલીક પ્રાચીન પ્રતિમાઓ સંઘરી રાખવામાં આવી છે. કેટલીક મૂર્તિઓ ખંડિત છે. પરંતુ કેટલીક પ્રતિમાઓ જેવી પ્રાચીન છે તેવી જ મૂર્તિ સ્થાપત્યકળાની દૃષ્ટિએ બેનમૂન છે. ૧. એક ધાતુ પ્રતિમાની ઊંચાઈ સવા દસ ઇંચની છે અને યક્ષ-યક્ષિણી સહિત પહોળાઈ સાડા દસ ઇંચની છે. આમાં પલાંઠી નીચે બેઠકમાં આઠ ગ્રહો કોતરેલા છે. વળી, એના ઉપર આલેખાયેલ અક્ષરો દશમા સૈકાની લિપિનો ખ્યાલ આપે છે. અને એની રચના શૈલી પણ તે સમયની પ્રતીત થાય છે. પરિકર વિનાની આ એકલમલ શ્રી ઋષભદેવની પ્રતિમાના ખભા ઉપર વાળની ત્રણ લટો સુંદર રીતે કોતરેલી છે. પલાંઠી નીચે બેઠકના બંને છેડે એકેક સિંહની આકૃતિઓ જોવાય છે. તેની બાજુમાં કમળ આસનવાળી આકૃતિઓમાં જમણી તરફ બે હાથવાળો યક્ષ, જેના એક હાથમાં ફળ અને બીજા હાથમાં રૂપિયાની થેલી છે તેમજ ડાબી તરફ બે હાથવાળી અંબિકાદેવી, જેના એક હાથમાં આપ્રલંબ છે ને ડાબો હાથ ખોળામાં બેઠેલા બાળક પર હોય એવું સ્પષ્ટ આલેખન છે. ૨. બીજી મૂર્તિ ભગવાન શ્રી પાર્શ્વનાથની ત્રિતીર્થીની છે. તેની ઊંચાઈ સવા દસ ઇંચ For Personal & Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ રાજનગરનાં જિનાલયો અને પહોળાઈ સાડા સાત ઇંચની છે, વચ્ચે મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનની પદ્માસનસ્થ અને માથે ફણાવાળી આકૃતિ અંકાયેલી છે. ફણાઓ ઉપર ત્રણ છત્ર છે ને છત્રની આજુબાજુમાં એકેક ગાંધર્વ હાથમાં ફૂલની માળા સાથે ઊંચેથી અવતરણ કરી રહ્યા હોય એવો આબેહૂબ દેખાવ કરેલો છે. પલાંઠી નીચે કમળની રજૂઆત છે. આ મૂર્તિની બંને બાજુમાં એકેક ચામરધર ઊભા છે. બેઠકની નીચે નવ ગ્રહો આલેખ્યા છે. જમણી બાજુએ બે હાથવાળો યક્ષ અને ડાબી બાજુએ અંબિકા દેવી છે. લેખ નથી, પરંતુ, મૂર્તિવિધાનની દષ્ટિએ આ મૂર્તિ દશમા સૈકા લગભગની પ્રતીત થાય છે. ૩. ત્રીજી એક પ્રતિમા સહજી નામની શ્રાવિકાએ સં. ૧૧૨૧માં ભરાવ્યાના લેખવાળી છે. ૪. ચોથી મૂર્તિ જો કે પરિકરવાળી ખંડિત બનેલી છે. છતાં તેના ઉપર સં. ૧૧૨૯ના લેખમાં સુમતિધરની પુત્રીએ આ બિંબ કરાવ્યાનો ઉલ્લેખ છે. ટૂંકમાં, આ ચારે પ્રાચીન પ્રતિમાઓ શિલ્પકળાની દૃષ્ટિએ દર્શનીય છે. વળી, આ મંદિરની અંદર અને બહારની ભીંતો રાજપૂત સમયની ચિત્રકળાનાં ઉત્તમ દૃશ્યોથી ભરચક બનાવેલી છે. ગુજરાતમાં સિમંધર સ્વામીના દેરાસરો પૈકી આ દેરાસર સૌથી વધુ પ્રાચીન છે. શાંતિનાથની પોળ શાંતિનાથનું દેરાસર (સં. ૧૯૪૯) ' શાંતિનાથની પોળમાં આવેલું શાંતિનાથનું દેરાસર ઘણું પ્રાચીન છે. સં. ૧૯૪૬માં આ દેરાસર અસ્તિત્વમાં આવ્યું છે. જાણીતા ઇતિહાસવિદ્દ ડૉ. આર. એન. મહેતાના મત પ્રમાણે પણ આ દેરાસરની સ્થાપના સં. ૧૬૪૬માં થયેલી છે. આ દેરાસરની ૪00મી વર્ષગાંઠ સં૨૦૪૬માં આસો સુદ ૧૦ને દિવસે પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રી વિજય ભદ્રંકર સૂરીશ્વરજી મહારાજ સાહેબની પાવનનિશ્રામાં ઊજવવામાં આવી હતી. તે નિમિત્તે અણનિકા મહોત્સવનું આયોજન પણ થયું હતું. અને એક સ્મરણિકાઅંક પણ તે નિમિત્તે પ્રકટ કરવામાં આવ્યો હતો. સ્મરણિકા અંક “શાંતિ જિનેશ્વર સાચો સાહિબ”નામથી પ્રકટ થયો હતો. અને તેનું પ્રકાશન શ્રી શાંતિનાથની પોળ જૈન સંઘ તરફથી કરવામાં આવ્યું હતું. તે અંકમાં જાણીતા વિદ્વાન અને ઇતિહાસવિદ્દ ડૉ. આર. એન. મહેતા તથા ડૉ. કનુભાઈ શેઠની આ દેરાસર વિશેની નોંધ પ્રસિદ્ધ થઈ છે. નોંધનાં કેટલાંક અવતરણ નીચે મુજબ છે...... શાંતિનાથના દેરાસરમાં કાષ્ટના ભાગો સૌથી પ્રાચીન હોઈ, કલાની દષ્ટિએ મહત્ત્વના છે. કાષ્ટના ભાગમાં ગભારા અને પ્રદક્ષિણા માર્ગને મંડપથી છૂટી પાડતી પડદી, ગુંબજ અને ગુંબજ તૈયાર કરતાં વપરાયેલા ત્રિકોણ તથા મદળો સચવાયેલાં છે. રા-૧૬ For Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૧૨૧ તેની કોતરણીમાં વપરાયેલા વિવિધ પ્રતીકો-શ્રાવકો, દિક્યાલો, દિક્લાલિકા, દેવીઓ, હાથી, ઘોડા જેવાં પ્રાણીઓ ફૂલ-વેલ, ગ્રાસ આદિ-પથ્થરનાં શિલ્પોની પરંપરા સાચવતા સુરેખરૂપો છે.....આ કાષ્ટનાં શિલ્પોનું વૈવિધ્ય, તેની કારીગરીની કક્ષા કોઈપણ સંવેદનશીલ જોનારને આશ્ચર્ય પમાડે એવાં છે..... - આ રૂપ-રચનાની સાથે ગ્રાસ-મંદારકવાળો ઉદુમ્બર સુશોભિત નવશાખ બારશાખ અને તેનો ઓતરંગ તથા પ્રહાર સપ્રમાણ રચના છે. તેની સાથેની કાષ્ટની જાળી સુરેખ કંડારેલી છે.........શાંતિનાથ દેરાસરની આ રચના તથા સચવાયેલા ગુંબજના ભાગો ૧૬મી સદીના અંતની અને ૧૭મી સદીના પ્રારંભની કલાના નમૂનાઓ છે. શાંતિનાથજીના દેરાસરની ઐતિહાસિકતામાં વધારે કરતી એક તીર્થંકરની પ્રતિમા સં૧૬૮૨ના જ્યેષ્ઠ વદી નોમને ગુરુવારે અમદાવાદમાં વિજયદેવસૂરિના રાજ્યમાં પ્રતિષ્ઠિત પ્રતિમા છે. આ પ્રતિમા સં૧૭૦૦ (ઈ. સ. ૧૬૪૪)માં શાહજહાના રાજ્યમાં ઔરંગઝેબે ભ્રષ્ટ કરાવેલા દેરાસરમાંથી શેઠ શ્રી શાંતિદાસ ઝવેરીએ બચાવેલી પ્રતિમાઓ પૈકીની છે. સરસપુરના ચિંતામણિ પાર્શ્વનાથના દેરાસરની આ વાત જાણીતી છે.........તેમણે ઘણી પ્રતિમાઓ બચાવીને ઝવેરીવાડ તથા હાજા પટેલની પોળનાં દેરાસરોમાં સાચવી છે. તથા શત્રુંજય સુધી તે મોકલી છે. આ પ્રવૃત્તિમાં શાંતિનાથની પોળના દેરાસરે પણ પોતાનો ફાળો આપ્યો છે. અમદાવાદમાં સં. ૧૯૦૩માં શેઠ શ્રી હઠીસિંહની વાડી મધ્યે ધર્મનાથનાં બાવન જિનાલયોમાં અંજનશલાકા થઈ હતી. તે વખતે અંજનશલાકા થયેલી પ્રતિમા પણ શાંતિનાથના આ દેરાસરમાં છે. આમ, સમગ્ર દષ્ટિએ વિચાર કરતાં પાદશાહ અકબરના રાજ્યકાળમાં તેની નીતિ, તેની ધાર્મિક વિચારણામાં તપગચ્છ અને ખરતરગચ્છના પૂ. શ્રી વિજયહીરસૂરિજી અને પૂ. જિનચંદ્રસૂરિએ લીધેલા ભાગની અસરો શાંતિનાથજી વિધિચૈત્યમાં દષ્ટિગોચર થાય છે અને ત્યારથી છેલ્લાં ચારસો વર્ષના જૈન શાસનના ઇતિહાસમાં તથા ભારતીય ઇતિહાસની વિવિધ પરિસ્થિતિની અસરો દર્શાવતું શાંતિનાથનું દેરાસર અમદાવાદની સાંસ્કૃતિક પરંપરાની સ્થાનિક તથા અખિલ ભારતીય સંસ્કારો સાચવતું મહત્ત્વનું સ્થાન છે.” સં. ૨૦૨૨ પછી શાંતિનાથ પ્રભુના દેરાસરનો જીર્ણોદ્ધાર કરવાનો પોળના સંઘે નિર્ણય કર્યો. સંઘના પુણ્યોદયના કારણે અનાયાસે શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈનું માર્ગદર્શન મળ્યું. શેઠશ્રી તરફથી પ્રેરણા મળી કે સુંદર કારીગરી સાચવવી જોઈએ. શ્રી સંઘે નિર્ધાર કર્યો કે શ્રેષ્ઠીવર્ય કસ્તુરભાઈના માર્ગદર્શન મુજબ જ શ્રી શાંતિનાથ પ્રભુના ચૈત્યનો જીર્ણોદ્ધાર કરવો. શેઠશ્રીએ સંઘની વિનંતી સહર્ષ સ્વીકારી. ઘુમ્મટ ઉતારવામાં આવ્યો. કાષ્ઠકળાના કારીગરોને રોકવામાં આવ્યા. બે વર્ષના ટૂંકા ગાળામાં શાંતિનાથ પ્રભુનું ચૈત્ય નવા સ્વરૂપે બહાર આવ્યું. લાકડાની કારીગરી પર ચઢેલા રંગનાં પોપડાં ઉખાડવામાં આવ્યાં. પૂતળીઓ સાફ કરવામાં આવી. પાટડા નવા સ્વરૂપે પૉલિશ કરી અસલ લાકડાના રંગે શોભવા લાગ્યા. For Personal & Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ રાજનગરનાં જિનાલયો ફરી પુન:પ્રતિષ્ઠાના મહોત્સવનો પ્રસંગ આવ્યો. સં. ૨૦૨૫માં મહાસુદિ ૧૩ના શુભ દિવસે શ્રી શાંતિનાથ પ્રભુને પુનઃપ્રતિષ્ઠિત કરવામાં આવ્યા. પં. પૂઆચાર્ય દેવ શ્રી વિજયનંદન સૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં પુન:પ્રતિષ્ઠાનો મહોત્સવ થયો. શાંતિનાથના આ જૈન દેરાસરમાં ગૂઢ મંડપમાં ગર્ભગૃહની બહારની ડાબી બાજુની દીવાલ પર છ શિલાલેખ એકસાથે ઉપર નીચે ગોઠવેલી અલગ અલગ તકતીઓ પર કોતરેલા છે. સં. ૧૬૪૬ના સમય દરમ્યાનના આ છ શિલાલેખ ઐતિહાસિક દષ્ટિએ ખૂબ જ નોંધપાત્ર છે. આ છ શિલાલેખ વિશે જાણીતા ઇતિહાસવિદ્દ શ્રી પ્રવીણચંદ્ર પરીખ તથા ભારતીબેન શેલતનો એક સંશોધનલેખ “નિર્ઝન્થ' નામના વાર્ષિક ગ્રંથમાં પ્રસિદ્ધ થયો છે. તેમાંના શિલાલેખ નં.૧માંથી સાબિત થાય છે કે શ્રી જિનચંદ્રસૂરિના વિજયરાજ્યમાં ૨૫ દેવકુલિકાઓથી અલંકૃત શ્રી શાંતિનાથ તીર્થકરનું ચૈત્ય ખૂબ જ દ્રવ્ય ખર્ચીને બનાવવામાં આવ્યું.” શિલાલેખ નં. ૧માં શ્રી જિનચંદ્રસૂરિના પુરોગામી સૂરિઓની પટ્ટાવલી આપી છે. આ પટ્ટાવલિ વડગચ્છના પ્રથમ આચાર્ય શ્રી ઉદ્યોતન સૂરિથી શરૂ થાય છે. આચાર્ય ઉદ્યોતનસૂરિ જબૂસ્વામીની પરંપરામાં ચંદ્રકુલની વિહારુક શાખામાં થયા. આ શિલાલેખોમાં સૂરિઓના ખાતર અને રાજ જેવા ગચ્છો, શ્રાવકોના શંખવાલ, બ્રાહ્મચા જેવાં ગોત્રો તેમજ ઉકેશ વંશ અને શ્રીમાલ જેવી જ્ઞાતિના નિર્દેશો આવે છે. આ ઉપરાંત, ખરતરગચ્છીય સંઘની વ્યક્તિઓના નામોલ્લેખો પણ જોવા મળે છે. ટૂંકમાં, ઐતિહાસિક દૃષ્ટિએ આવી વિપુલ માહિતીવાળા પ્રાચીન શિલાલેખોનો સમૂહ એ રાજનગરનાં જૈન દેરાસરોની ગૌરવગાથાની ગવાહીરૂપ છે. હાજા પટેલની પોળ શાંતિનાથની પોળ ચંદ્રપ્રભુ (સં. ૧૬૬૨ પહેલાં) હાજા પટેલની પોળમાં આવેલી શાંતિનાથની પોળમાં ચંદ્રપ્રભુનું દેરાસર છાપરાયુક્ત અને ભોંયરાવાળું છે. ભોંયરામાં મૂળનાયક શ્રી સીમંધર સ્વામી છે. સં૧૯૬૨માં રચાયેલી લલિતસાગરની ચૈત્ય પરિપાટીમાં આ દેરાસરનો ઉલ્લેખ હાજા પટેલની પોળના દેરાસર તરીકે નીચે મુજબની પંક્તિઓમાં થયેલો છે. આણંદીઈ એકવીસ પ્રતિમા રયણની તિહાં એક છઈ હાજા પટિલ પોલિ આવી વાંદીઈ ચંદ પ્રભુ પછઈ ચુપન પ્રતિમા ભુઅરઈ, ત્રણ હવઈ શાંતિ જિન ભેટીઈ બિસઈ પંચ્યાસી બિંબ વાંદી આઠ (ક)” બેટીઈ !” For Personal & Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૧૨૩ સં. ૧૯૬૨માં પ્રગટ થયેલ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન કૉન્ફરન્સની ડિરેક્ટરીમાં આ દેરાસરનો ઉલ્લેખ ધાબાબંધી દેરાસર તરીકે થયેલો છે અને બંધાવનારનું નામ શા૰ કરમચંદ અનોપચંદ છાપીયા (પાછિયા ?)નું નામ દર્શાવવામાં આવ્યું છે. ઉપરાંત, તે સમયે આ દેરાસરમાં પગલાંની આઠ જોડ વિદ્યમાન હતી. સં. ૧૮૨૧માં રચાયેલી ચૈત્ય પરિપાટીમાં આ દેરાસરનો ઉલ્લેખ હાજાપટેલની પોળનાં દેરાસરોમાં થયેલો છે. “હાજા પટેલની પોળમાં દેહરાં ઝાર્યાં સાત ટીમલા-ધંજી પંચાણની એક એક વિખ્યાત ।।” સં. ૧૯૧૨માં રચાયેલી ચૈત્ય પરિપાટીમાં આ દેરાસરનો ઉલ્લેખ હાજાપટેલની પોળનાં દેરાસરો સાથે નીચે મુજબની પંક્તિઓમાં થાય છે. “પટેલ હાજા રે ગાજે નવ શાસન પતિ પોલ મંદિર શાંતિનાથ સુભ મતિ સુભમતિ સેલો ચંદ્ર શાંતિ જે ભણી ગ્રંથે વિધિ |’ સં. ૨૦૦૯માં પ્રગટ થયેલ જૈન તીર્થ સર્વ સંગ્રહ'માં આ દેરાસરનો ઉલ્લેખ ઘર દેરાસરની બાંધણીના પ્રકાર તરીકે થયેલો છે. તે સમયે વહીવટદાર તરીકે શેઠ મયાભાઈ સાંકળચંદનું નામ દર્શાવવામાં આવ્યું છે. ઉપરાંત, ભોંયરામાંની પ્રતિમાઓનો પણ ઉલ્લેખ થયેલો છે. શ્રી ચંદ્રપ્રભુની પ્રતિમા ૨૩ ઇંચની છે, જ્યારે ભોંયરામાં શ્રી સીમંધર સ્વામીની પ્રતિમા ૩૧ ઇંચની છે. આ દેરાસરનું ભોંયરું જીર્ણ થઈ ગયેલું છે અને તેનો જીર્ણોદ્ધાર કરવાની જરૂર છે. ટંકશાળ શ્રેયાંસનાથ (સં. ૧૯૧૫) કાલુપુર ટંકશાળમાં આવેલું શ્રેયાંસનાથનું દેરાસર સં. ૧૯૧૫માં હરકુંવર શેઠાણીએ તૈયાર કરાવ્યું હતું. તેમાં શ્રેયાંસનાથની પ્રતિષ્ઠા શ્રાવણ સુદ સાતમના દિવસે થઈ હતી. જૈન તીર્થ સર્વ સંગ્રહ'માં આ દેરાસરજીનો ઉલ્લેખ ધર્મનાથજીના દેરાસર તરીકે થયેલો છે. મૂળનાયકનો લેખ સં. ૧૯૦૩ છે. દિલ્લી દરવાજા બહાર હઠીસિંહના દેરાસરમાં સં. ૧૯૦૩માં પ્રતિષ્ઠા સમયે બીજી ઘણી પ્રતિમાઓની અંજનશલાકા વિધિ થઈ હતી. અંજનશલાકા થયેલી તેવી પ્રતિમાઓ અમદાવાદનાં કેટલાંક દેરાસરોમાં બિરાજમાન છે. સંભવ છે કે આ પ્રતિમા પણ તે પૈકીમાંની એક હોય. “ગુજરાતનું પાટનગર અમદાવાદ” ગ્રંથમાં પૃ॰ ૬૬૬ ૫૨ રત્નમણિરાવ જોટેએ પણ આ For Personal & Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ દેરાસરનો ધર્મનાથના દેરાસર તરીકે ઉલ્લેખ કર્યો છે. એ ઉલ્લેખ નીચે મુજબ છે “ટંકશાળની પોળમાં શેઠાણી હરકુંવરે ધર્મનાથનું મંદિર રૂા. ૨૦,૦૦૦/૦૦ ખર્ચીને બંધાવેલું છે.” સં. ૧૯૬૨માં (ઈ. સ. ૧૯૦૬માં) “શ્વેતાંબર જૈન કૉન્ફરન્સ”ના ઉપક્રમે જૈન દેરાસરોની એક ડિરેક્ટરી પ્રસિદ્ધ થઈ હતી, જેમાં આ દેરાસરનો ઉલ્લેખ ધર્મનાથજીના દેરાસર તરીકે થયેલો છે. “જૈન પરંપરાનો ઇતિહાસ” ભા-૩ પૃ॰ ૨૦૬ ઉપર ત્રિપુટી મહારાજ આ દેરાસર અંગે નીચે મુજબનો ઉલ્લેખ કરે છે. રાજનગરનાં જિનાલયો “ઉમાભાઈએ ટંકશાળમાં જમીન માંગી, સરકારે તેને જમીન આપી. સં. ૧૯૧૫ વૈ સુ ૭ને રોજ ત્યાં મોટા જિનાલયનો પાયો નાંખ્યો. ગભારો, રંગમંડપ, પાંચ શિખરવાળો જિનપ્રાસાદ બનાવી, ભ૰ શ્રેયાંસનાથની પ્રતિમાને ફતાસાની પોળમાંથી લાવી તે જિનાલયમાં પધરાવી.’ રામજી મંદિરની પોળનાં દેરાસરો મહાવીર સ્વામી (સં. ૧૯૧૨ પહેલાં) સુપાર્શ્વનાથ (સં. ૧૬૬૨ પહેલાં) હાજા પટેલની પોળમાં આવેલી રામજી મંદિરની પોળમાં મહાવીર સ્વામી તથા સુપાર્શ્વનાથ એમ બે દેરાસરો આવેલાં છે. બંને દેરાસરો ઘુમ્મટબંધી છે. આજે આ બંને દેરાસરો સંયુક્ત રીતે જોડાઈ ગયાં છે. સં. ૧૯૧૨માં રચાયેલી ચૈત્ય પરિપાટીમાં આ બંને દેરાસરોનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં આવે છે. “નામ પોલનું રામમંદિર માહાવીર મહિમા નિધિ એહ પોલે ભાવિક નિરખો શ્રી સુપારસ દિનમણિ પીપરડીની પોલમાંહી સુમતિ જિન શોભા ઘણી ।'' સં. ૧૯૬૨માં પ્રગટ થયેલ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન કૉન્ફરન્સની ડિરેક્ટરીમાં આ બંને દેરાસરો ધાબાબંધી દેરાસર તરીકે દર્શાવવામાં આવ્યાં છે. સુપાર્શ્વનાથજીના દેરાસર સાથે હેમાભાઈ શેઠનું નામ દર્શાવવામાં આવ્યું છે. તથા મહાવીર સ્વામીનું દેરાસર બંધાવનારનું નામ શેઠ ભગુભાઈ પ્રેમચંદ દર્શાવવામાં આવ્યું છે. સં. ૧૬૬૨માં રચાયેલી લલિતસાગરની ચૈત્ય પરિપાટીમાં હાજા પટેલની પોળમાં For Personal & Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૧૨૫ સુપાર્શ્વનાથના દેરાસરનો ઉલ્લેખ થયેલો છે. આ ઉલ્લેખ નીચેની પંક્તિઓમાં પ્રાપ્ત થાય છે. “હાજા પટિલ પોલિ આવી વાંદીઈ ચંદ પ્રભુ પછઈ પાંસઠ પ્રતિમાએ ચંદમુખ ઉપમા ભુવન સુપાસ તેત્રીસ લહુએ.” ઉપરાંત, સં. ૧૮૨૧માં આવેલી ચૈત્ય પરિપાટીમાં હાજા પટેલની પોળમાં સાત દેરાસરોનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં થયો છે. હાજા પટેલની પોળમાં દેહરા ઝાર્યા સાત ટીમલા-પંજી પંચાણની એક એક વિખ્યાત છે!” આ સાત દેરાસરો પૈકીમાંનું સુપાર્શ્વનાથનું દેરાસર હોવાનો વિશેષ સંભવ છે. સુપાર્શ્વનાથ ભગવાનનું આ દેરાસર લાકડાનું હતું. અને જીર્ણોદ્ધાર થયા પછી આરસનું બન્યું છે. અગાઉ સંભવ છે કે હેમાભાઈ શેઠે આ દેરાસરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હશે અને તેથી આ દેરાસર સાથે તેમનું નામ સં૧૯૬૨માં જોડાયેલું છે. હેમાભાઈ શેઠે અમદાવાદમાં આ વિસ્તારમાં કોઈ મોટું દેરાસર નવું બંધાવ્યું હોવાનો ઉલ્લેખ અન્ય કોઈ સ્થળેથી પ્રાપ્ત થતો નથી. ઉપર જણાવેલા વિવિધ સંદર્ભોને આધારે આ દેરાસર સં. ૧૬૬૨ પહેલાંનું હોવાનો વિશેષ સંભવ છે. ત્યારબાદ ઘણા લાંબા સમય પછી સ્થળનું નામકરણ બદલાયું હશે અને રામજી મંદિરની પોળ તરીકે એ વિસ્તાર પ્રચલિત બન્યો હશે. અને તેથી સં. ૧૯૧૨ની ચૈત્ય પરિપાટીમાં રામજી મંદિરની પોળના દેરાસર તરીકે સુપાર્શ્વનાથના દેરાસરનો ઉલ્લેખ થયો છે. ટૂંકમાં, અમારી માન્યતા પ્રમાણે આ દેરાસરનો સમય સં. ૧૬૬૨ પહેલાનો હોવાનો પૂરો સંભવ છે. જો કે આ અંગે વધુ સંશોધન કરવાની જરૂર છે. મહાવીર સ્વામીનું દેરાસર બંધાવનાર ભગુભાઈ પ્રેમચંદ પણ આ સમયે વિદ્યમાન હતા. તેથી આ મહાવીર સ્વામીનું દેરાસર તેઓએ બંધાવ્યાના મતને પુષ્ટિ મળે છે. સં. ૧૯૭૯માં સુપાર્શ્વનાથના દેરાસરની વર્ષગાંઠ પોષ સુદ-૧૫ હતી. સ્થાનક માહિતી પ્રમાણે આ દેરાસરનો સં. ૨૦૨૧માં જીર્ણોદ્ધાર થયો છે. અને સંભવ છે કે ત્યારબાદ આ દેરાસરની વર્ષગાંઠ મહા વદ-૧૦ થઈ છે. આ બંને દેરાસરોનો વહીવટ ભોંયણી શંખેશ્વર તીર્થની પેઢીના ટ્રસ્ટ દ્વારા થાય છે. અને આજે આ બંને દેરાસરોનો વહીવટ શેઠ શ્રી અરવિંદભાઈ પનાલાલની રાહબરી હેઠળ થાય છે. સુપાર્શ્વનાથ સ્વામીની પદ્માસનસ્થ પ્રતિમા પરિકર સહિત ૨૧ ઇંચની છે. ઉપરાંત, તે દેરાસરમાં સ્ફટિકની એક મૂર્તિ પણ વિદ્યમાન છે. મહાવીર સ્વામીની પદ્માસનસ્થ પ્રતિમા ૩૫ ઇંચની છે. For Personal & Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ રાજનગરનાં જિનાલયો સં. ૨૦૦૯માં “જૈન તીર્થ સર્વ સંગ્રહમાં આ બંને દેરાસરનો ઉલ્લેખ ધાબાબંધ દેરાસર તરીકે થયેલો હતો. મહાવીર સ્વામીના દેરાસરમાં વહીવટદાર તરીકે શેઠ જમનાભાઈ ભગુભાઈના નામનો ઉલ્લેખ થયેલો છે. અને તે સમયે દેરાસરમાં શેઠ-શેઠાણીની મૂર્તિનો ઉલ્લેખ થયેલો છે. જ્યારે સુપાર્શ્વનાથના દેરાસરના વહીવટદારનું નામ શેઠ માણેકચંદ વાડીલાલ દર્શાવવામાં આવ્યું છે. અને તે સમયે આ દેરાસરમાં સ્ફટિકની એક મૂર્તિ હોવાનો અને લાકડાનું સુંદર કોતરકામ હોવાનો ઉલ્લેખ છે. પાછિયાની પોળના દેરાસરો (સં. ૧૯૧૨ પહેલાં) રિલીફરોડ ઉપર આવેલી પાછિયાની પોળનું દેરાસર આજે ઘુમ્મટબંધી છે. ચાર દેરાસરોનું સંયુક્ત જિનાલય છે : ૧. આદિનાથ ૨. અજિતનાથ ૩. વાસુપૂજ્ય ૪. ધર્મનાથ ભગવાન. સ્થાનિક કથા પ્રમાણે આ દેરાસર ૪૦૦ વર્ષ જૂનું દર્શાવવામાં આવે છે. સં. ૨૦૦૯માં પ્રકટ થયેલ “જૈન તીર્થ સર્વ સંગ્રહમાં આ દેરાસરો પૈકી આદિનાથજી અને અજિતનાથજીને ઘુમ્મટબંધ દર્શાવ્યાં છે. ધર્મનાથજી અને વાસુપૂજ્યજીને ધાબાબંધ દર્શાવ્યાં છે. ધર્મનાથજીના દેરાસરમાં શેઠ-શેઠાણીની મૂર્તિ હોવાનો ઉલ્લેખ પણ તે ગ્રંથમાં મળે છે. આ ચારેય દેરાસરો એક જ કમ્પાઉન્ડમાં છે. સં. ૧૯૬૨માં પ્રગટ થયેલ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન કૉન્ફરન્સની ડિરેક્ટરીમાં વાસુપૂજ્યના દેરાસરનો ઉલ્લેખ નથી. ધર્મનાથજીના દેરાસરના બંધાવનાર તરીકે મંછારામભાઈ ગોકળદાસનો ઉલ્લેખ છે. તથા શ્રી અજિતનાથ અને આદીશ્વરજીના દેરાસરના બંધાવનાર તરીકે શ્રી સંઘનો ઉલ્લેખ છે. એટલે કે શ્રી અજિતનાથજી અને શ્રી આદીશ્વરજી દેરાસર વધારે પ્રાચીન હોવાનો સંભવ છે. સં. ૧૯૧૨માં રચાયેલી ચૈત્યપરિપાટીમાં પાછિયાની પોળમાં ઋષભનાથ અને ધર્મનાથએમ બે દેરાસરોનો ઉલ્લેખ નીચેની પંક્તિઓમાં થયેલો છે. “પીપરડીની પોલમાંથી સુમતિ જિન શોભા ઘણી પાસાની પોલે ઋષભ દિવાકરુ દૂજા જિનવર રે ધર્મ અનંત ગુણા કૂવે ખારે રે પહેલે સંભવ જિન તપે લાંબેસ્વર રે બે જિન યોગીસ્વર જપે.” પ્રથમ દષ્ટિએ આદીશ્વર ભગવાન અને ધર્મનાથનાં દેરાસરોનો સમય સં. ૧૯૧૨ પહેલાંનો લાગે છે, જ્યારે વાસુપૂજ્યના દેરાસરનો સમય સં. ૧૯૬૨ પછીનો નક્કી થઈ શકે છે. પરંતુ, અજિતનાથના દેરાસરનો સમય નક્કી થઈ શકતો નથી. For Personal & Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો સં. ૧૬૬૨માં રચાયેલી લલિતસાગરની ચૈત્ય પરિપાટીમાં દોશીવાડાની પોળમાં ચાર આદિનાથ, અજિતનાથ, સુમતિનાથ અને સીમંધર સ્વામી તે દેરાસરોનો ઉલ્લેખ થયેલો છે : નીચેની પંક્તિઓમાં થયેલો છે. “દોસીયવાડઈ આદિ જિનવર અઠ્ઠાવીસ મૂરતિ ખરી અજિત જિનપ્રાસાદ સીત્યરી સુમતિ દેહરઈ વીસ કરી મંદિર સામીય જિન શર નામીય ચ્યારસઈ અડસઠ જાણીઈએ રયણ એક પડિમા ધ્યાઈઈ નિત મનમાં ભુંઅરઈ સાત બિંબ આણીઇ એ.” આજે પાછિયાની પોળ અને દોશીવાડાની પોળ વચ્ચે અવર-જવર થઈ શકે એવો એક ઘરમાંથી રસ્તો પણ પડે છે. પાછિયાની પોળમાં હમણાં નવું જ પ્રચલિત થયેલું આરાધના ભુવનનું પાછલું બારણું દોશીવાડાની પોળ તરફ પડે છે. સંભવ છે કે પાછિયાની પોળનો આજનો વિસ્તાર પ્રાચીન સમયમાં દોશીવાડ તરીકે ઓળખાતો હોય. તે સમયમાં દોશીવાડ, ઝવેરીવાડ એ મોટા વિસ્તારોના નામ તરીકે ઉલ્લેખ પામતા હતા. અને એ વિસ્તારોમાં નાની મોટી પોળો અને ખડકીઓનાં નામકરણ જેમ-જેમ થવા લાગ્યાં તેમ-તેમ વિસ્તાર તરીકે ન ગણતા પોળ તરીકે આ વિસ્તારો અસ્તિત્વમાં આવવા માંડ્યા. જો કે આ અંગે વધુ સંશોધનની જરૂર છે. ૧૨૭ સંભવ છે કે પાછિયાની પોળનું આજે વિદ્યમાન અજિતનાથનું દેરાસર તથા સં. ૧૬૬૨માં તે સમયના દોશીવાડમાં ઉલ્લેખ થયેલ અજિતનાથનું દેરાસર બંને એક જ હોય. જો કે પૂરતા પુરાવાનાં અભાવે આ અંગે કોઈ સ્પષ્ટ અભિપ્રાય આપી શકાય તેમ નથી. પરંતુ ભવિષ્યમાં કોઈ સંશોધનકાર આ અંગે સંશોધન કરવા માંગે તો ઉપર જણાવેલા સંદર્ભથી તેને કોઈ દિશા સૂચન મળી શકે તેમ છે. આજે આ દેરાસરમાં ચાર ગભારા છે. આદીશ્વર અને અજિતનાથ ભગવાનના ગભારા દક્ષિણ દિશામાં છે. વાસુપૂજ્યનો ગભારો પશ્ચિમ દિશામાં જ્યારે ધર્મનાથજીનો ગભારો પૂર્વ દિશામાં છે. પીપરડીની પોળ સુમતિનાથ (સં. ૧૯૧૨ પહેલાં અથવા સં. ૧૬૬૨ પહેલાં) રિલીફ રોડ ઉપર, પાછિયાની પોળની પાસે પીપરડીની પોળ આવેલી છે, જે આજે પ્રચલિત લાંબેશ્વરની પોળની સામેની બાજુ છે અને હાજા પટેલની પોળના એક છેડાની બાજુમાં છે. આ દેરાસર ભોંયરાવાળું ઉપરાંત બે માળવાળું સંયુક્ત જિનાલય છે. ભોંયરામાં મૂળનાયક તરીકે શાંતિનાથ ભગવાન અને પહેલે માળે આદિનાથ ભગવાન છે. જ્યારે ભોંયતળિયે સુમતિનાથ ભગવાન છે. આ દેરાસરનો ઉલ્લેખ સં૰ ૧૯૧૨માં રચાયેલી ચૈત્ય પરિપાટીમાં નીચે મુજબની પંક્તિઓમાં આવે છે. For Personal & Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૮ રાજનગરનાં જિનાલયો “પીપરડીની પોળમાં સુમતિ જિન શોભા ઘણી.” સં. ૨૦૦૯માં પ્રસિદ્ધ થયેલ “જૈન તીર્થ સર્વ સંગ્રહમાં આ દેરાસરનો ઉલ્લેખ ઘુમ્મટબંધી દેરાસર તરીકે થયેલો છે. તે ગ્રંથમાં જણાવ્યા મુજબ દેરાસરમાં એક સ્ફટિકની મૂર્તિનો પણ ઉલ્લેખ છે. . સં. ૧૯૬૨માં પ્રસિદ્ધ થયેલ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન કૉન્ફરન્સની ડિરેક્ટરીમાં આ દેરાસરનો ઉલ્લેખ થયેલો છે. જેમાં બંધાવનાર તરીકે શ્રી સખરશા તથા સં. ૧૬૦૦નો ઉલ્લેખ છે. સં. ૧૯૬૨માં રચાયેલી લલિતસાગરની ચૈત્ય પરિપાટીમાં દોશીવાડમાં દર્શાવેલા ચાર દેરાસરો પૈકી એક દેરાસર સુમતિનાથ ભગવાનનું દર્શાવવામાં આવ્યું છે. દોશીવાડાની પોળમાં કે તેની આસપાસના વિસ્તારમાં સુમતિનાથ ભગવાનનું દેરાસર ક્યાંય જણાતું નથી. પરંતુ, જેમ પાછિયાની પોળનો વિસ્તાર અગાઉ દોશીવાડમાં હોવાનો સંભવ છે, તેવી જ રીતે પીપરડીની પોળનો વિસ્તાર પણ એક જમાનામાં દોશીવાડમાં હોવાનો સંભવ છે. ઉપરની બે બાબતોને આધારે આ દેરાસરનો સમય સં. ૧૬૬૨ પહેલાનો તર્ક કરી શકાય. જો કે આ અંગે વધુ પુરાવાઓની જરૂર છે. અને વધુ સંશોધન કરવાની જરૂર છે. પરંતુ, મોટા ભોંયરાવાળાં દેરાસરો રાજનગરમાં ખૂબ જ પ્રાચીન સમયનાં છે. તે બાબત લક્ષમાં લેતાં આ તર્કને વધુ પુષ્ટિ મળે છે. ખારા કૂવાની પોળ સંભવનાથ (સં. ૧૯૧૨ પહેલાં) રિલીફ રોડ ઉપર આવેલી લાંબેશ્વરની પોળની સામે ખારા કૂવાની પોળમાં સંભવનાથ ભગવાનનું દેરાસર ઘુમ્મટબંધી છે. સં. ૧૯૧૨માં રચાયેલી ચૈત્ય પરિપાટીમાં આ દેરાસરનો ઉલ્લેખ નીચેની પંક્તિઓમાં થયેલો છે. “પાસાની પોલે ઋષભ દિવાકરુ દૂજા જિનવર રે ધર્મ અનંત ગુણા કૂવે ખારે રે પહેલે સંભવ જિન તપે લાંબેસ્વર રે બે જિન યોગીસ્વર જપે.” સં. ૧૯૬૨માં પ્રસિદ્ધ થયેલ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન કૉન્ફરન્સની ડિરેક્ટરીમાં ખારાકૂવાની પોળના આ દેરાસરનો ઉલ્લેખ ઘુમ્મટબંધ દેરાસર તરીકે થયો છે. પરંતુ, શરતચૂકથી કે અન્ય કારણસર આ દેરાસરનો ઉલ્લેખ શ્રી શાંતિનાથજીના દેરાસર તરીકે થયેલો છે. જો કે સં. ૧૯૭૯માં ખારાકૂવાની પોળમાં સંભવનાથના દેરાસરનો ઉલ્લેખ મળે છે. ત્યારબાદ સં. ૨૦૦૯માં પ્રગટ થયેલ “જૈન તીર્થ સર્વ સંગ્રહમાં આ દેરાસરનો ઉલ્લેખ સંભવનાથજીના દેરાસર તરીકે જ થયેલો છે. તે સમયે આ દેરાસર ઘુમ્મટ બંધ હોવાનો ઉલ્લેખ છે. તે સમયે For Personal & Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૧૨૯ દેરાસરના વહીવટદાર તરીકે શેઠ મણિલાલ લલ્લુભાઈ તેલીનો ઉલ્લેખ થયો છે. દેરાસરમાં આવેલા ગોખ સં. ૧૯૫૫માં તૈયાર થયાની નોંધ છે. આ દેરાસરનો જીર્ણોદ્ધાર સં૧૯૯૧માં થયાની માહિતી સ્થાનિક લોકો પાસેથી મળે છે. જીર્ણોદ્ધાર કરાવનાર તરીકે શ્રી સારાભાઈ મગનલાલ મોદીના નામનો ઉલ્લેખ મળે છે. સંભવનાથ ભગવાનની પ્રતિમા પદ્માસનસ્થ છે. એની ઊંચાઈ ૩૫ ઇંચની છે. લાંબેશ્વરની પોળનાં દેરાસરો (સં૧૬૬૨ પહેલાં, સં. ૧૮૫૪, સં. ૧૯૨૦ આસપાસ) લાંબેશ્વરની પોળમાં દેરાસરમાં શામળા પાર્શ્વનાથજી, સહસ્ત્રફણા પાનાથજી, ચિંતામણિ પાર્શ્વનાથજી તથા પદ્મપ્રભુ એમ કુલ ચાર ગભારામાં ચાર મૂળનાયકો બિરાજમાન છે. અગાઉ આ દેરાસરોના સમૂહને ત્રણ અલગ-અલગ જિનાલયો તરીકે ઓળખવામાં આવતાં હતાં. સ્થાનિક કથા પ્રમાણે આ દેરાસર “વિમલ ગચ્છનું દેરાસર' કહેવાતું હતું. અને દેરાસરમાં જે ગુરુમૂર્તિ છે તે વિમલગચ્છના આચાર્ય ભગવંતની હોવાનું મનાય છે. સં. ૨૦૦૯માં પ્રગટ થયેલ “જૈન તીર્થ સર્વ સંગ્રહ”માં શામળા પાર્શ્વનાથજીના દેરાસરને ઘુમ્મટબંધ દેરાસર તરીકે દર્શાવવામાં આવ્યું હતું, જેમાં તે સમયે એક ગુરુમૂર્તિનો પણ ઉલ્લેખ થયેલો છે. સહસ્ત્રફણા પાર્શ્વનાથજીના દેરાસરને ઘર દેરાસરની બાંધણીના પ્રકારનું અને મૂળનાયકનો લેખ સં. ૧૮૦૪નો દર્શાવવામાં આવ્યો છે. જો કે સં૧૮૦૪ના બદલે સં૧૮૫૪ હોવો જોઈએ. ઉપરાંત, આ દેરાસરમાં પદ્મપ્રભુના ગભારામાં લાકડાનું સુંદર કોતરકામ હોવાનો પણ ઉલ્લેખ થયેલો છે. ચિંતામણિ પાર્શ્વનાથનું દેરાસર પણ ઘર દેરાસરની બાંધણીના પ્રકારનું દર્શાવવામાં આવ્યું છે, અને તેમાં મૂળનાયકનો લેખ સં. ૧૬૬૩ દર્શાવવામાં આવ્યો છે. સં૧૯૬૨માં પ્રસિદ્ધ થયેલ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન કૉન્ફરન્સની ડિરેક્ટરીમાં શામળા પાર્શ્વનાથજીનું દેરાસર તે સમયે ત્રણસો વર્ષ જૂનું દર્શાવવામાં આવ્યું હતું. એટલે કે તે મત અનુસાર શામળા પાર્શ્વનાથજીનું દેરાસર આશરે ૪૦૦ વર્ષ જૂનું છે. ઉપરાંત, ચિંતામણિ પાર્શ્વનાથના દેરાસરની બંધાયાની સાલ આ ડિરેક્ટરીમાં સં. ૧૯૨૦ દર્શાવવામાં આવી છે. અને તે સમયે દેરાસર ખૂબ જ જીર્ણ અવસ્થામાં હોવાનું જણાવાયું છે. સં. ૧૯૨૦ના ઉલ્લેખમાં ક્યાંક વિગતદોષ હોવાનો વિશેષ સંભવ છે. કારણ કે ત્યારબાદ સં. ૧૯૬૨માં એટલે કે માત્ર ૪૨ વર્ષ પછી જ એ દેરાસર જીર્ણ અવસ્થાવાળું બન્યું હોવાનું માની શકાતું નથી. સે રા-૧૭ For Personal & Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ રાજનગરનાં જિનાલયો પરંતુ, સં૧૯૧૨માં રચાયેલી ચૈત્ય પરિપાટીમાં લાંબેશ્વરની પોળમાં માત્ર બે દેરાસરોનો ઉલ્લેખ થયો છે. સહસ્ત્રફણા પાર્શ્વનાથ તથા શામળા પાર્શ્વનાથ. જે નીચેની પંક્તિઓમાં થયેલો છે. કૂવે ખારે રે પહેલે સંભવ જિન તપે લાંબેસ્વર રે બે જિન યોગીસ્વર જપે જપે યોગી સહસ્ત્રફણાના સાવલા સુહામણા નામ સમરો ભાવિક ભાવે પાસ પ્રભુ રળિયામણા.” એટલે કે સં. ૧૯૧૨માં ચિંતામણિજીના આ દેરાસરનો ઉલ્લેખ થયો નથી. તે સંજોગોમાં એ દેરાસરનો સમય સં. ૧૯૨૦ દર્શાવવામાં આવ્યો છે તે ઉલ્લેખને પુષ્ટિ મળે છે. પરંતુ, દેરાસર જીર્ણસ્થિતિવાળું દર્શાવ્યું છે તેમાં વિગતદોષ હોવાનો સંભવ છે. જો કે આ અંગે વધુ સંશોધનની જરૂર છે. જ્યારે સહસ્રફણા પાર્શ્વનાથજીના દેરાસરનો ઉલ્લેખ કરતી વખતે દેરાસર બંધાવનાર તરીકે ડિરેક્ટરીમાં લક્ષ્મીચંદ ધરમચંદ નામનો ઉલ્લેખ થયેલો છે અને દેરાસર બંધાવ્યાની સાલા સં. ૧૮૫૪ દર્શાવવામાં આવી છે. તે સમયે આ ધાબાબંધી દેરાસર જીર્ણ અવસ્થામાં હતું. વળી, સહસ્ત્રફણા પાર્શ્વનાથનું દેરાસર સં. ૧૮૫૪માં બંધાયું હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ “જૈન રાસમાળા' ગ્રંથમાં પૃ. ૬૧-૬૨ ઉપર પ્રાપ્ત થાય છે. શ્રી પદ્મવિજયજીએ સં. ૧૮૫૩માં રાજનગરમાં ચોમાસુ કર્યું.....અહીં શ્રીમાળી જ્ઞાતિનાં લક્ષ્મીચંદ શેઠે સહસ્ત્રફણા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિષ્ઠા ગુરુ પાસે સં. ૧૮૫૪ના મહા વદપને સોમવાર દિને શુભ મુહૂર્ત કરાવી, અને તેમાં ૪૭૨ જિનમૂર્તિઓ અને ૪૯ સિદ્ધચક્રની પ્રતિષ્ઠા કરી.” હાલ આ દેરાસરમાં ગૌતમસ્વામીની ચાર મૂર્તિઓ વિદ્યમાન છે. દેરાસરમાં લાકડાની સુંદર કોતરણી છે. તેમાં નેમિનાથ ભગવાનના લગ્નની જાનનું દશ્ય સુંદર રીતે ઉપસાવવામાં આવ્યું છે. આજે પણ દેરાસરમાં પ્રવેશતાં પહેલાં ખુલ્લો, મોટો ચોક આવે છે, જે ચોક તેનો મુખ્ય દરવાજેથી ચારેબાજુથી સુરક્ષિત છે અને ચોકના મુખ્ય દરવાજાથી દેરાસરનાં મુખ્ય દ્વાર સુધી ખૂબ જ વ્યવસ્થિત દેરાસરની માલિકીનાં નાનાં-નાનાં મકાનો છે. જેનો મોટે ભાગે લોકો રહેઠાણનો ઉપયોગ કરે છે. અને ત્યારબાદ દેરાસરમાં પ્રવેશ થાય છે. દેરાસરનો આ સમગ્ર વિસ્તાર વધારે પ્રાચીન સમયનો નિર્દેશ કરે છે. લાંબેશ્વરની પોળનું નામકરણ ઘણા સમય પછી થયું હોવાનો સંભવ છે. અગાઉ આ વિસ્તારનો સમાવેશ હાજા પટેલની પોળના વિસ્તારમાં જ થતો હતો. હાજા પટેલની પોળમાં ઘણી નાની મોટી પોળોનો સમાવેશ થયેલો જણાય છે. સં. ૧૯૬૨ની ચૈત્ય પરિપાટીમાં હાજા પટેલની પોળમાં હાજા પટેલની પોળનાં જે દેરાસરોનો ઉલ્લેખ થયેલો છે તે પૈકી શામળા પાર્શ્વનાથનાં દેરાસરનો પણ ઉલ્લેખ થયો છે. હાજા પટેલની પોળમાં આજે શામળા પાર્શ્વનાથનું કોઈ દેરાસર નથી. એટલે કે લાંબેશ્વરની પોળના શામળાપાર્શ્વનાથના દેરાસર માટે જ આ ઉલ્લેખ ચૈત્ય પરિપાટીની નીચેની પંકિતઓમાં થયેલો છે. For Personal & Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો “હાજા પટિલ પોલિ આવી વાંદીઈ ચંદ્રપ્રભુ પછઈ ઉલ્ડસઈ સામલ પાસ દેહરઈ ચ્યુઆલીસ મૂતિ ખરી.” ઉપરાંત, સં. ૧૮૨૧માં રચાયેલી ચૈત્ય પરિપાટીમાં હાજા પટેલની પોળમાં કુલ સાત દેરાસરોનો ઉલ્લેખ થયેલો છે, જે પૈકી લાંબેશ્વરની પોળનું આજે વિદ્યમાન શામળા પાર્શ્વનાથનું દેરાસર હોવાનો સંભવ છે. ટૂંકમાં, શામળા પાર્શ્વનાથજીનું દેરાસર સં ૧૬૬૨ પહેલાં, શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનું દેરાસર સં. ૧૯૨૦ આસપાસ, શ્રી સહસ્રફણા પાર્શ્વનાથનું દેરાસર સં. ૧૮૫૪માં બંધાયું હોવાનું જણાય છે. હાંલ્લાપોળ તથા ધનાસુથારની પોળનાં દેરાસરો (સં. ૧૯૬૨ પહેલાં) સં. ૧૯૬૨માં રચાયેલી લલિતસાગરની ચૈત્ય પરિપાટીમાં ધનાસુથારની પોળનાં દેરાસરો અંગે નીચે મુજબની પંક્તિઓમાં ઉલ્લેખ થયેલો છે. “પાટ(ક) ધના સુતારનઈ પહિલું દેહરા એ માંહિ ચ્યારસઈ ત્રેવિસે આગલી મનોહર પડિમાએ ત્યાહ || ૧૩૧ કુંથપ્રાસાદિ જિન તણી પ્રતિમા વારુ અઢાર અચિરાનંદન દેહરઈ એકસુ દોઈ જિન સાર રે॥ ભુંઅરઈ પ્રતિમા સાત છઈ વાંદુ ચૌદશુ શાંતિ રે આદિ જન ભુંઅરઈ નાયક બાવીસ બિંબ એકાંતિ ॥ સાહ સોમજીનઈ ચુમુખિ સોળમા જિનવર મુક્ષ રે છ પ્રતિમા છઈ હેઠલિ, ઉપર શ્રીધીર દક્ષ રે મુહરતિ ચ્યાર સોહામણી હવઈ નમો પાર્શ્વનાથ ત્રઈસઠિ પ્રતિમા છઈ વલી શવપુર કેરુ એ સાથ II” For Personal & Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ રાજનગરનાં જિનાલયો આજે વિદ્યમાન હાંલ્લાપોળનો સમાવેશ ધનાસુથારની પોળમાં જ થતો હતો. જ્યારે રિલીફરોડ બન્યો ત્યારે આ બંને વિસ્તાર રોડની સામસામેની બાજુએ આવી ગયા, જેથી હાંલ્લાપોળ રોડની એક બાજુએ અને ધનાસુથારની પોળ રોડની બીજી બાજુએ અસ્તિત્વમાં આવ્યા. તેથી હાંલ્લાપોળ એક અલગ અસ્તિત્વ ધરાવતી પોળ તરીકે પ્રચલિત બની. પરંતુ, ઉપર જણાવેલી પંક્તિઓમાં હાંલ્લાપોળનાં દેરાસરોનો ઉલ્લેખ ધનાસુથારની પોળમાં જ થયેલો છે. આજે ધનાસુથારની પોળના નામે પ્રચલિત વિસ્તારમાં શ્રી સદા સોમજીનું ઘુમ્મટબંધી દેરાસર છે, જે ઘણું પ્રાચીન છે. આ દેરાસરમાં મૂળનાયક તરીકે શ્રી શાંતિનાથ તથા ભોંયરામાં મૂળનાયક તરીકે શ્રી આદિનાથ બિરાજમાન છે. બંને મૂળનાયકની પ્રતિમા ઉપર સં૧૬પ૩નો લેખ છે. સં. ૧૬૫૩માં તે સમયના પ્રસિદ્ધ શ્રેષ્ઠી સોમજી અને તેના ભાઈ શિવાએ આ દેરાસરની પ્રતિષ્ઠા કરાવી હતી. આ અંગેનો લેખ દેરાસરમાં ઉપલબ્ધ છે. સં. ૨૦૦૯માં “જૈન તીર્થ સર્વ સંગ્રહમાં આ દેરાસરનો બે અલગ-અલગ દેરાસર તરીકે ઉલ્લેખ થયો છે. શાંતિનાથ અને આદિનાથ. તે સમયે શાંતિનાથના દેરાસરમાં એક ગુરુમૂર્તિ તથા એક શેઠની મૂર્તિમાં પણ ઉલ્લેખ થયેલો છે. તથા તે સમયે લાકડાનું કામ સારું છે તેવા ઉલ્લેખો પણ થયેલા છે. સં. ૨૦૩૭માં તેનો છેલ્લો જીર્ણોદ્ધાર થયેલો છે. તે અગાઉ પણ જીર્ણોદ્ધાર થયા હોવાનો સંભવ છે. જ્યારે આદિનાથજીના દેરાસરમાં શેઠની એક આરસની મૂર્તિ, એક આરસની ગુરુમૂર્તિ તથા એક ધાતુની ગુરુમૂર્તિ હોવાનો પણ ઉલ્લેખ મળે છે. શેઠ સદા સોમજીએ અમદાવાદમાં ત્રણ દેરાસરો બંધાવ્યાં હતાં. ૧. ધનાસુથારની પોળનું આ દેરાસર ૨. મનસુખભાઈની પોળનું નમિનાથનું દેરાસર ૩. શામળાની પોળનું શામળા પાર્શ્વનાથનું દેરાસર. શેઠ શ્રી સદા સોમજી અંગેની વિગતવાર નોંધ આ ગ્રંથમાં “રાજનગરનાં જૈન શ્રેષ્ઠીઓ” નામના પ્રકરણમાં આપવામાં આવેલી છે. સં. ૧૮૨૧માં રચાયેલી ચૈત્યપરિપાટીમાં ધનાસુથારની પોળમાં બે દેરાસરોનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં આવે છે. “રાજા મહેતા કાલ સંઘવી તણી ધનાસુતારની પોલ દેવલ દોદો નીરખઈ કુણ કરે તસ હોડ !” હાંલ્લા પોળના દેરાસરમાં આજે ચાર મૂળનાયક ભગવાન વિદ્યમાન છે, જેમાં ભોંયતળિયે શ્રી શાંતિનાથ, પાર્શ્વનાથ તથા કુંથુનાથ ઉપરાંત રંગમંડપમાં આરસના ચૌમુખજી છે, અને ભોંયરામાં મૂળનાયક તરીકે શ્રી આદેશ્વર ભગવાન છે. For Personal & Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૧૩૩ ઉપર જણાવ્યા મુજબ સં૧૬૬૨માં આમાંના કેટલાક મૂળનાયક ભગવાનનો ઉલ્લેખ થયેલો છે. શાહ સોમજીના નામ સાથે જોડાયેલ શાંતિનાથ ભગવાન ચૌમુખજી, શ્રી ધીર તથા પાર્શ્વનાથ ભગવાનનો ઉલ્લેખ થયેલો છે. તેથી હાંલ્લા પોળના આ દેરાસરનો ઘણી વાર જીર્ણોદ્ધાર થયો હોવાનો સંભવ છે. આ અંગે વધુ સંશોધન કરવાની જરૂર છે. પરંતુ, સં. ૧૮૨૧માં ધનાસુથારની પોળમાં દર્શાવાયેલાં બે દેરાસરો પૈકીમાંનું એક દેરાસર હાંલ્લાપોળનું આ દેરાસર હોવાનો સંભવ છે. સં. ૧૯૧૨માં ધનાસુથારની પોળમાં આદીશ્વર, પાર્શ્વનાથ તથા કુંથુનાથ – એમ ત્રણ દેરાસરોનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં થયેલો છે. “ધનાસુથારની પોલ પ્રકાસ ત્રણ દેહરા દીઠા ઉલ્લાસ શ્રી આદિસ્વર દીન દયાલ દીઠા પારસ પાપ પખાલ કુંથુનાથ વંદો નરનાર....................” સં. ૧૯૧૨માં ધનાસુથારની પોળમાં શાંતિનાથજીના દેરાસરનો ઉલ્લેખ થયો નથી. પરંતુ આદીશ્વરજીનો ઉલ્લેખ થયેલો છે. એટલે કે આજે વિદ્યમાન શાંતિનાથનું દેરાસર કે જેનાં ભોંયરામાં આદીશ્વર ભગવાન છે. તે સંદર્ભમાં જ આદીશ્વરજીના દેરાસરનો ઉલ્લેખ થયો હશે અથવા તો શરતચૂકથી શાંતિનાથજીના દેરાસરનો ઉલ્લેખ કરવાનો રહી ગયો હશે. ઉપરાંત, પાર્શ્વનાથજીનું દેરાસર એક સ્વતંત્ર દેરાસર તરીકે દર્શાવવામાં આવ્યું છે. આજે હાંલ્લાપોળમાં આવેલા દેરાસરમાં મૂળનાયક કુંથુનાથજીની સાથે મૂળનાયક પાર્શ્વનાથજીનું પણ ગર્ભગૃહ છે. એટલે કે સં. ૧૯૧૨માં દર્શાવેલા પાર્શ્વનાથ તથા કુંથુનાથ ભગવાનનાં દેરાસરો આજે સંયુક્ત જિનાલયરૂપે હાંલ્લાપોળમાં અસ્તિત્વમાં આવ્યાં હશે. ઉપરાંત, અહીં દેરાસરમાં ગૌતમ સ્વામીની મૂર્તિ પણ વિદ્યમાન છે, જેનો સ્પષ્ટ ઉલ્લેખ સં. ૧૬૬૨ની ચૈત્ય પરિપાટીમાં થયેલો છે. આ ઉપરાંત, ધનાસુથારની પોળમાં લાવરીની પોળમાં વાસુપૂજ્ય સ્વામીનું દેરાસર છે. મેડા ઉપરનું આ દેરાસર અગાઉ લાકડાનું ઘર દેરાસર હતું. સં. ૨૦૦૯માં “જૈન તીર્થ સર્વ સંગ્રહમાં આ દેરાસરનો ઉલ્લેખ થયો છે. આ દેરાસર બંધાવનાર શેઠ ગોકળદાસ લલ્લુભાઈ હતા તેવો પણ ઉલ્લેખ મળે છે.' તે ઉપરાંત, શ્રી મહાવીર સ્વામી ભગવાનનું એક દેરાસર છે, જેની બાંધણી ઘર દહેરાસરના સ્વરૂપની છે. આ દેરાસરનો ઉલ્લેખ સં. ૨૦૦૯માં “જૈન તીર્થ સર્વ સંગ્રહ”માં થયેલો છે. આ દેરાસર બંધાવનાર તરીકે શેઠ વાડીલાલ તારાચંદના નામનો ઉલ્લેખ થયો છે. અને મૂળનાયકના લેખનો સં. ૧૬૮૨ દર્શાવવામાં આવ્યો છે. સંભવ છે કે નગરશેઠ શાંતિદાસે સરસપુરમાં બંધાવેલા શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના દેરાસરમાં અંજનશલાકા થયેલ પ્રતિમાઓ પૈકીમાંની આ પ્રતિમા હોય. સં૧૯૬૩માં જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સની ડિરેકટરીમાં વાસુપૂજ્યજીના દેરાસરનો ધાબાબંધી દેરાસર તરીકે ઉલ્લેખ થયેલો છે. બંધાવનાર તરીકે શ્રી સંઘનો નિર્દેશ કરવામાં આવ્યો છે અને આ દેરાસરને ૧૦૦ વર્ષ જૂનું દર્શાવવામાં આવ્યું છે. આ દેરાસરની સ્થાપનાનો સમય નક્કી કરવા માટે વધુ સંશોધનની જરૂરી છે. oo For Personal & Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ રાજનગરનાં જિનાલયો ભંડેરી પોળ-કાલુપુર સુમતિનાથ (સં. ૧૯૧૨ પહેલાં) કાલુપુરમાં આવેલા કાલુપુર ટાવર પાસે ભંડેરીપોળ આવેલી છે, જેમાં આવેલું દેરાસર આજે શ્રી સુમતિનાથના દેરાસર તરીકે પ્રસિદ્ધ છે. આ દેરાસર ઘુમ્મટબંધી છે. સં. ૨૦૦૯માં પ્રગટ થયેલ “જૈન તીર્થ સર્વ સંગ્રહ”માં આ દેરાસર ઘર દેરાસરની બાંધણીના પ્રકારનું દર્શાવવામાં આવ્યું છે. જેના વહીવટદાર તે સમયે શેઠ વાડીલાલ છગનલાલ હતા. અને શ્રી સંઘે આ દેરાસર બંધાવ્યાનો ઉલ્લેખ છે. સં. ૧૯૬૨માં પ્રગટ થયેલ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન કૉન્ફરન્સની ડિરેક્ટરીમાં નીચે મુજબનો ઉલ્લેખ આવે છે. કાલુપુરમાં ભંડારીપોળમાં વાણિયાશેરીમાં શ્રી શાંતિનાથજીનું ઘુમ્મટવાળું દેરાસર છે, જે શ્રી સંઘે ૨૦૦ વર્ષ પહેલાં બંધાવેલું છે.” એટલે કે આજથી ત્રણસો વર્ષ પહેલાંનું શ્રી શાંતિનાથનું દેરાસર ભંડારી પોળમાં વિદ્યમાન હતું. તે સમયે દેરાસરમાં પાષાણની ૧૩ પ્રતિમાઓ તથા ધાતુની ૩૨ પ્રતિમાઓ હોવાનો ઉલ્લેખ છે. આજે પણ આ દેરાસરમાં પાષાણની ૧૩ પ્રતિમાઓ અને ધાતુની ૩૦ પ્રતિમાઓ ઉપરાંત એક ચાંદીની પ્રતિમા વિદ્યમાન છે. ટૂંકમાં, શાંતિનાથ ભગવાનના દેરાસરનું નામ કોઈક કારણસર, બદલાઈને સુમતિનાથ ભગવાન થયું છે. જો કે સં. ૧૮૨૧માં રચાયેલી ચૈત્ય પરિપાટીમાં આ દેરાસર કે આ વિસ્તારનો ઉલ્લેખ આવતો નથી. પરંતુ ત્યારબાદ સં. ૧૯૧૨માં આ દેરાસરનો ઉલ્લેખ કાલુપુરના એક ચૈત્ય તરીકે થયેલો છે, જે નીચે મુજબની પંક્તિઓમાં થયેલો છે. શાંતિનાથ હરણ ભવ તાપ મહાજનને પાંજરે આપ એક ચૈત્ય કાલુપુર દીઠો જિન શાંતિ સુધારા (સ) મીઠો ધનાસુથારની પોલ પ્રકાસ ત્રણ દેહરા દીઠા ઉલ્લાસ” એટલે કે આ દેરાસરનો સમય સં૧૯૧૨ પહેલાંનો નક્કી કરી શકાય છે. સં. ૧૯૬૨ની જૈન ડિરેક્ટરીમાં આ દેરાસરનો સમય આજથી આશરે ત્રણસો વર્ષ જૂનો દર્શાવવામાં આવ્યો છે. તે અંગે કોઈ અન્ય સબળ પુરાવાઓ મળતા નથી. સ્થાનિક માહિતી પ્રમાણે આ દેરાસરને ૪૦૦ વર્ષ જૂનું ગણવામાં આવે છે. મૂળનાયક સુમતિનાથ ભગવાનની ઊંચાઈ ૨૩ ઇંચની છે. મૂર્તિની શૈલી સંપ્રતિ મહારાજના સમયની છે. વળી, આ પ્રતિમાની ખાસ નોંધપાત્ર વિશિષ્ટતા એ છે કે સુમતિનાથ પરિકર સહિત ક્ષવાળા છે. એટલે કે ભગવાનના માથે ફેણ છે. સામાન્ય રીતે પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા પર જ માથે ષ્ણ હોવાની પરંપરા છે. તે દષ્ટિએ આ એક વિરલ પ્રતિમા છે. દેરાસરમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનના For Personal & Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૧૩૫ દસ ભવ ભીંત પર ચિત્રાંકન કરેલા છે. આ દેરાસરનાં સમય અંગે અને તેના મૂળનાયક ભગવાન અંગે વધુ સંશોધન કરવાની જરૂર છે. કાળુશીની પોળ કાલુપુર સંભવનાથ ભગવાન (સં. ૧૬૬૨ પહેલાં) આ ઘુમ્મટબંધ દેરાસર ખૂબ જ પ્રાચીન છે. મૂળનાયક પર સં૧૫૨૭નો લેખ છે. આ દેરાસર મહાવીર સ્વામી તથા સંભવનાથનું સંયુક્ત દેરાસર છે. દેરાસરનો જીર્ણોદ્ધાર ઘણી વાર થયો લાગે છે. ભોંયરામાં ચિંતામણિ પાર્શ્વનાથનું દેરાસર છે. ભોંયતળિયે સંભવનાથ તથા પહેલે માળ શાંતિનાથ ભગવાનનું દેરાસર છે. સંભવનાથ ભગવાનની પ્રતિમા ૨૯ ઇંચની પદ્માસનસ્થ છે. શ્રી ચિંતામણિ પાર્શ્વનાથની પ્રતિમા ૪૧ ઇંચની પદ્માસનસ્થ છે. શાંતિનાથ ભગવાનની પ્રતિમા ૨૫ ઇંચની પદ્માસનસ્થ છે. ચિંતામણિ પાર્શ્વનાથના ભોંયરામાંથી રસ્તાની સામી બાજુના વિજય ચિંતામણિ પાર્શ્વનાથના દેરાસરમાં પણ જઈ શકાય છે. મૂળનાયક, પર સં. ૧૯૭૦નો લેખ છે. અને સ્ફટિકની એક મૂર્તિનો ઉલ્લેખ જૈન તીર્થ સર્વ સંગ્રહમાં થયેલ હતો. શાંતિનાથ ભગવાનનાં ગર્ભગૃહમાં પથ્થરની સુંદર કોતરણી છે. તથા દેરાણી-જેઠાણીના ગોખલા છે. સ્થાનિક માહિતી પ્રમાણે સંભવનાથ ભગવાનની પ્રતિષ્ઠા સં. ૧૫૨૭માં થઈ હતી. અને તેનો ઘણી વાર જીર્ણોદ્ધાર થયો છે. છેલ્લો જીર્ણોદ્ધાર સં૨૦૧૭ની સાલમાં થયો હતો. ૐ પાર્શ્વનાથ અને ઊી પાર્શ્વનાથ સાથે શ્રી ચિંતામણિ પાર્શ્વનાથની અજોડ અને અલૌકિક પ્રતિમા છે. સં. ૧૬૬૨માં લલિતસાગરની ચૈત્ય પરિપાટીમાં કાળુશીની પોળમાં સંભવનાથ ભગવાન, મહાવીર સ્વામી ભગવાન તથા ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાન – એમ કુલ ત્રણ દેરાસરોનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં પ્રાપ્ત થાય છે. “સંઘવી કાલાની પોલિએ સંભવનાથ વખાણુ સુંદર પ્રતિમા વીસ છઈ દેહરઈ મહાવીરે પડિમા સીત્યોત્તરિ ભલી સોમ ચિંતામણિ ધીર //” સં. ૧૮૨૧માં કાળુશીની પોળ, રાજા મહેતાની પોળ તથા ધનાસુથારની પોળમાં બબ્બે દેરાસર હતાં તેવો ઉલ્લેખ મળે છે. નીચે મુજબની પંક્તિઓમાં આ ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. For Personal & Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ રાજનગરનાં જિનાલયો “રાજા મહેતા કાલ સંઘવી તણી ધનાસુતારની પોલ દેવલ દોદો નીરખઈ કુણ કરે રસ હોડ !” સં. ૧૯૧૨માં કાળુ સંઘવીની પોળમાં બે દેરાસરોનો ઉલ્લેખ મળે છે. “..............કાલ સંઘવીની પોલ મઝાર બે દહેરાં અમર વિમાન ચિંતામણિ અજિત નીદાન છે” • આજે કાળુશીની પોળના નામથી પ્રચલિત પોળ અગાઉ “કાલ સંઘવીની પોળ”ના નામથી જાણીતી હતી. કાલ સંઘવીની પોળના નામનો ઉલ્લેખ કેટલાક પ્રાચીન ગ્રંથોમાં પ્રાપ્ત થાય છે. “પ્રવાદ-તિદાસ” ભા. ૧ના પૃ. ૪૦૮ પર નીચે મુજબની નોંધ છે. “શ્રેષ્ઠી લહૂજી’નો ઉલ્લેખ નીચે મુજબ પ્રાપ્ત થાય છે. “શ્રેષ્ઠી લહૂજી અહમદાબાદ મેં કાલ સંઘવી કી પોલ મેં રહતે થે. વે વૃદ્ધશાખીય પ્રાગ્વાટ જ્ઞાતીય થે. સં૧૭૪૩ શ્રા, કૃ. ૧૩ ગુરૂ કો ઇનકે પુત્ર છે. વીરાને “અઠારહ-પાપ સ્થાનક સજ્જાય લિખવાઈ !” સંભવનાથજીના દેરાસરનો જીર્ણોદ્ધાર કાળુશીની પોળનાં શ્રી સંઘ તરફથી સં૧૯૫૭ દરમ્યાન કરાવવામાં આવ્યો હતો. અને એ સમયે રૂ. ૬૦,૦00/00 = (સાઠ હજારનો) ખર્ચ થયો હતો. અને તેની પુનઃપ્રતિષ્ઠા સં૧૯૫૭ના શ્રાવણ સુદ-૧૧નાં દિવસે થઈ હતી. શ્રી વિજય ચિંતામણિ પાર્શ્વનાથના દેરાસરનો જીર્ણોદ્ધાર પણ થયો હતો. અને તેની પુન:પ્રતિષ્ઠા સં. ૧૯૫૪માં શ્રાવણ સુદ-૧૦નાં દિવસે થઈ હતી. અજિતનાથ કાળુશીની પોળ (સં. ૧૯૧૨ પહેલાં) કાળુશીની પોળમાં અજિતનાથનું દેરાસર ઘુમ્મટબંધી છે. આ દેરાસરનો ઉલ્લેખ સં. ૧૯૧૨માં રચાયેલી ચૈત્ય પરિપાટીમાં નીચે મુજબ થયેલો છે. “કુંથુનાથ વંદો નરનાર કાલ સંઘવીની પોલ મઝાર બે દેહેરાં અમર વિમાન ચિંતામણિ અજિત નીદાન !” સં. ૧૯૬૩માં પ્રગટ થયેલ જૈન શ્વેતાંબર કૉન્ફરન્સની ડિરેક્ટરીમાં આ દેરાસર ઘુમ્મટબંધ દર્શાવવામાં આવ્યું છે. અને તે સમયે આ દેરાસર સો વર્ષ જૂનું હોવાનો ઉલ્લેખ છે. તે સમયે આ દેરાસરમાં પાષાણની પાંચ પ્રતિમાજીઓ તથા ધાતુની સત્તર પ્રતિમાજીઓનો ઉલ્લેખ થયેલો છે. For Personal & Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૧૩૭ સં. ૧૯૭૯માં “શ્રી વિવિધ પૂજા સંગ્રહ” ભા. ૧-૨-૩-૪માં આ દેરાસરની વર્ષગાંઠ ફાગણ સુદ ત્રીજ દર્શાવવામાં આવેલી છે. આજે પણ આ દેરાસરની વર્ષગાંઠ ફાગણ સુદ-૩ દર્શાવવામાં આવે છે. સં. ૨૦૦૯માં “જૈન તીર્થ સર્વ સંગ્રહ”માં આ દેરાસરનો ઉલ્લેખ ઘુમ્મટબંધ દેરાસર તરીકે થયેલો છે. તે સમયે આ દેરાસરમાં પાષાણની પાંચ અને ધાતુની સત્તર પ્રતિમાજીઓનો ઉલ્લેખ છે. ઉપરાંત બે ગુરુમૂર્તિઓનો ઉલ્લેખ પણ થયેલો છે. આજે બિરાજમાન અજિતનાથ ભગવાનની પદ્માસનસ્થ પ્રતિમાજીની ઊંચાઈ તેર ઇંચ છે. આ દેરાસરનો જીર્ણોદ્ધાર સં. ૨૦૩૨માં થયો હતો. જીર્ણોદ્ધારનો ખર્ચ રૂા. ૫૧,૦૦૦/૦૦ આશરે થયો હતો. દેરાસરમાં કોતરણી ઉત્તમ કક્ષાની છે અને ઘુમ્મટમાં ચિત્રકામ થયેલું છે. સ્થાનિક માહિતી પ્રમાણે આ દેરાસર ૫00 વર્ષ જૂનું દર્શાવવામાં આવે છે. જો કે સં. ૧૯૧૨ પહેલાં આ દેરાસરનો ઉલ્લેખ પ્રાપ્ત થતો નથી. દેરાસરની સ્થાપનાનો સમય સં. ૧૯૧૨ પહેલાંનો નક્કી કરી શકાય છે. - સં. ૧૯૬૨માં કાળુશીની પોળમાં ત્રણ દેરાસરોનો ઉલ્લેખ થયેલો છે : સંભવનાથ, મહાવીર સ્વામી અને ચિંતામણિ પાર્શ્વનાથ – તે પૈકીનું મહાવીર સ્વામી ભગવાનનું દેરાસર અને આજે વિદ્યમાન અજિતનાથ ભગવાનનું દેરાસર. જો બંને દેરાસરો એક જ હોય તો આ દેરાસરનો સમય સં૧૬૬૨ પહેલાંનો નક્કી કરી શકાય. આ અંગે વધુ સંશોધન કરવાની જરૂર છે. કાળુશીની પોળ - વિજય ચિંતામણિ પાર્શ્વનાથ (સં. ૧૫૪) કાળુશીની પોળમાં આવેલું વિજય ચિંતામણિ પાર્શ્વનાથનું આ દેરાસર ઘુમ્મટબંધી છે. આ દેરાસર ત્યાંજ આવેલા સંભવનાથનાં જિનાલયની સાથે ભોંયરા દ્વારા સંકળાયેલું છે. આ દેરાસર અને સંભવનાથનું દેરાસર-એ બંને વચ્ચે રસ્તો આવે છે. એટલે કે ઉપર રસ્તો અને નીચે બે દેરાસરોને જોડતું ભોંયરું-આ પ્રકારની રચના રાજનગરનાં અન્ય કોઈ દેરાસરમાં જોવા મળતી નથી. સં. ૧૯૧૨માં રચાયેલી ચૈત્ય પરિપાટીમાં “કાલ સંઘવીની પોળ”માં બે દેરાસરોનો ઉલ્લેખ થયેલો છે. ચિંતામણિ પાર્શ્વનાથ અને અજિતનાથ-એટલે કે વિજય ચિંતામણિપાર્શ્વનાથનું આ દેરાસર સં. ૧૯૧૨ પછીનું હોવાનું સંભવ છે. સંભવનાથના દેરાસરમાં આવેલાં લેખ પ્રમાણે આ દેરાસરનો જીર્ણોદ્ધાર થયો અને તેની પ્રતિષ્ઠા સં. ૧૯૫૪માં થઈ હતી. મૂળનાયક શ્રી વિજય ચિંતામણિ પાર્શ્વનાથની પ્રતિમા પ્રાચીન છે. પ્રતિમાજી સુંદર રા-૧૮ For Personal & Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ રાજનગરનાં જિનાલયો પરિકર સહિત પદ્માસનસ્થ છે. તેની ઊંચાઈ આશરે ૪૧ ઇંચ છે. સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર કૉન્ફરન્સની ડિરેક્ટરીમાં આ દેરાસરનો ઉલ્લેખ ધાબાબંધ દેરાસર તરીકે થયેલો છે. અને તે સમયે આ દેરાસર ૧૦૦ વર્ષ જૂનું હતું તેવો પણ એક ઉલ્લેખ છે. કાળુશીની પોળનાં દેરાસરોનો ઘણી વાર જીર્ણોદ્ધાર થયો હોવાથી દેરાસરની કાલગણના કરવામાં ગૂંચવણ ઊભી થાય છે. જીર્ણોદ્ધાર સમયે ઘણી વાર જૂના મૂર્તિલેખો કે શિલાલેખો સચવાઈ શકાયા નથી. તે એક મોટી કમનસીબી છે. ટૂંકમાં, આજે પ્રાપ્ત થતા પુરાવાઓને આધારે આ દેરાસર સં. ૧૯૫૪ દરમ્યાનનું છે. તેથી વધુ પ્રાચીન સમય નક્કી કરવા માટે વધુ પુરાવાઓની જરૂર છે. વધુ સંશોધનની જરૂર છે. સં. ૧૯૭૯માં “શ્રી વિવિધ પૂજા સંગ્રહ” ભા૧-૨-૩-૪માં આ દેરાસરની વર્ષગાંઠ ફાગણ સુદ-૧૦ દર્શાવવામાં આવેલી છે. જ્યારે આજે આ દેરાસરની વર્ષગાંઠ શ્રાવણ સુદ-૧૦ દર્શાવવામાં આવેલ છે. જહાંપનાહની પોળ આદીશ્વર ભગવાન (સં. ૧૮૨૧ પહેલાં) જહાંપનાહની પોળમાં આવેલું આદીશ્વર ભગવાનનું દેરાસર માળવાળું ઘુમ્મટબંધી છે. સં. ૧૯૧૨માં રચાયેલી ચૈત્ય પરિપાટીમાં જહાંપનાહની પોળમાં આ દેરાસરની પોળનો ઉલ્લેખ થયેલો છે. પરંતુ તે સમયે મૂળનાયક શાંતિનાથ ભગવાનનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં થયેલો છે. ઝાંપડા પોલ જૂહારણ કોડ શાંતિ નમુ કર જોડ રાજા નેતાની પોલ ઉદાર હોય દેહેરા સુખ દાતાર છે” એટલે કે સં. ૧૯૧૨માં આ વિસ્તાર “ઝાંપડાની પોલ” તરીકે ઓળખાતો હશે. સં. ૧૯૬૨માં રચાયેલી જૈન ડિરેક્ટરીમાં આ દેરાસરનો ઉલ્લેખ શ્રી આદીશ્વરના દેરાસર તરીકે થયેલો છે. તે સમયે આ દેરાસર ધુમ્મટબંધી હતું અને વિસ્તાર ‘ઝાંપડાની પોળ' તરીકે જ ઓળખાતો હતો. સં. ૧૯૬૨માં તે સમયે આ દેરાસર સો વર્ષથી પણ વધુ જૂનું હોવાનો ઉલ્લેખ કર્યો છે. એટલે કે સં૧૮૬૨ પહેલાંનું આ દેરાસર દર્શાવવામાં આવ્યું છે. ઉપરાંત, બંધાવનારના નામમાં શેઠ હઠીસંઘ કેસરીસંઘના નામનો ઉલ્લેખ થયો છે. સંભવ છે કે તેઓએ આ દેરાસરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હોય અને તેથી તેમનું નામ આ દેરાસર સાથે જોડાયું હોય. શેઠ હઠીસંઘ કેસરીસંઘે જીર્ણોદ્ધાર કરાવ્યો હોય તો આ દેરાસરની સ્થાપના વધુ પ્રાચીન સમયની હોવાના મતને સમર્થન મળે છે. સં. ૨૦૦૯માં “જૈન તીર્થ સર્વ સંગ્રહ”માં આ દેરાસરનો ઉલ્લેખ ધાબાબંધ દેરાસર For Personal & Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો તરીકે થયેલો છે. આદિનાથજીના દેરાસર તરીકે ઉલ્લેખ થયો છે અને વિસ્તારનું નામ “ઝાંપડાની પોળ” દર્શાવવામાં આવ્યું છે. ઉપરાંત, તે સમયે દેરાસરમાં ચાંદીની એક ગુરુમૂર્તિ હોવાનો પણ ઉલ્લેખ થયેલો છે. સં. ૧૮૨૧માં રચાયેલી અમદાવાદ ચૈત્ય પરિપાટીમાં બંજી પંચાણની પોળમાં એક દેરાસરનો ઉલ્લેખ થયેલો છે. ચૈત્ય પરિપાટીમાં હાજા પટેલની પોળનાં દેરાસરો, ત્યારબાદ ટીંબલા પોળનું દેરાસર, ત્યારબાદ ધંજી પંચાણની પોળનું દેરાસર, ત્યારબાદ રાજા મહેતાની પોળ, કાળુશીની પોળનું દેરાસર તથા ધનાસુથારની પોળનાં દેરાસરોનો નીચે મુજબની પંક્તિઓમાં ઉલ્લેખ થયો છે. ૧૩૯ “હાજા પટેલની પોળમાં દહેરા ઝાર્યાં સાત ટીમલા-ધંજી પંચાણની એક એક વિખ્યાત ॥ રાજા મહેતા કાલુ સંઘવી તણી ધનાસુતારની પોલ દેવલ દોદો નીરખઈ કુણ કરે ત્તસ હોડ II” એટલે કે જે ભૌગોલિક ક્રમમાં દેરાસરોના વિસ્તારોનો ઉલ્લેખ થયો તેમાં આ ‘ધંજી પંચાણની પોળ'નો વિસ્તાર આજની ઝાંપડાની પોળના વિસ્તાર સાથે વધારે મેળ ધરાવે છે. આ વિસ્તારની ઢીંકવા ચોકીથી કાલુપુર સુધીના મુખ્ય રસ્તાની ઉપર આવેલી પોળમાં એક મોટી આગ લાગી હોવાના ઉલ્લેખો પ્રાપ્ત થાય છે, જેમાં મોટા ભાગનાં મકાનો આગમાં નાશ પામ્યાં, તેવો ઉલ્લેખ પણ મળે છે. સંભવ છે કે તે સમયે તે પોળમાં આવેલા દેરાસરને પણ આગના કારણે નુકસાન થયું હોય. ત્યારબાદ નવેસરથી પોળનાં મકાનો બંધાયાં હોય અને પોળનું નામ તે સમયે બદલાઈ ગયું હોય. આ સંદર્ભમાં આ દેરાસર સં. ૧૮૨૧ પહેલાંનું હોવાના મતને આધાર મળે છે. સ્થાનિક માહિતી પ્રમાણે આ દેરાસર ત્રણસો વર્ષ પ્રાચીન હોવાનો મત છે. દેરાસર લાકડાની બાંધણીનું હતું. આ દેરાસરનો જીર્ણોદ્વાર સં. ૨૦૦૯માં થયો હતો. અને તે સમયે મૂળનાયક શ્રી આદિનાથ ભગવાનની પુનઃપ્રતિષ્ઠા થઈ હતી. પુનઃપ્રતિષ્ઠા પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી સિદ્ધિ સૂરીશ્વરજી મહારાજની (બાપજી મહારાજની) નિશ્રામાં થઈ હતી. અને પ્રતિષ્ઠાનો લાભ બોલી બોલી સંઘનો આદેશ લઈ શેઠ શ્રી બકુભાઈ મણીભાઈએ લીધો હતો. તે સમયથી આ દેરાસરની વર્ષગાંઠ મહા સુદ ૧૦ ને દિવસે ઊજવાય છે. પરંતુ તે અગાઉ આ દેરાસરની વર્ષગાંઠ પોષ વદ-૮ના દિવસની હતી. આ અંગેનો ઉલ્લેખ સં ૧૯૭૯માં પ્રસિદ્ધ થયેલ “શ્રી વિવિધ પૂજા સંગ્રહ” ભા. ૧-૨-૩-૪ ગ્રંથમાં થયેલો છે. અમારી માન્યતા પ્રમાણે આ પોળનું નામ “ઝાંપડાની પોળ’જ હતું. ખોટો તર્ક કરીને કે ભૂલથી ખોટું અર્થઘટન કરીને ધ્વન્યાત્મક સામ્યને કારણે આ પોળનું નામકરણ “જહાંપનાહની પોળ” થયું હોવાનો સંભવ છે. જે સમયે આ વિસ્તારમાં આગ લાગી હતી ત્યારે એક ઝાંપડા નામની વ્યક્તિનો ઉલ્લેખ થયેલો છે. For Personal & Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ‘મિરાતે અહમદી’ના વૉલ્યુમ-૨ ખંડ-૩નાં પૃષ્ઠ ૫૫૬થી ૫૫૮માં આગની વિગતો સવિસ્તરણ નોંધવામાં આવી છે, જેમાંનો કેટલોક ભાગ નીચે મુજબ જણાવેલો છે— ૧૪૦ .અગ્નિની એક જ્વાળા કાલુપુર બજારના રસ્તા ઉપર આવેલા ધંજી પંચાણ નામના મહોલ્લામાં ચેતીં. એ મહોલ્લામાં દિલપસંદ ઊંચાં મકાનો અને જેની પોલાદથી બંધાયેલી દીવાલ હોય' એવી મનોહર ગગનચુંબી ઇમારતો આવેલી હતી....... 66 આગને બુઝાવવા તદબીરનાં પાણી છાંટી છાંટી ઘણીયે કોશિશ ને પ્રયત્ન કરવામાં આવ્યા. પરંતુ ઈશ્વરે ઇચ્છા અનુકૂળ ન હોવાથી કાંઈ ફાયદો થયો નહિ. અને આખો મહોલ્લો જેમાં વસાયેલાં અને ખાલી આટલાં બધાં મકાનો હતાં તે બળી ગયો, અને જાણે ચૂનાની ભઠ્ઠી હોય તેવો દેખાવા લાગ્યો, ને છેવટે તેની રાખ થઈ ગઈ.......આગ બુઝાયા બાદ બળીદાસ ઝાંપડાના ઘરમાંથી લગભગ હજાર રૂપિયાની કિંમતના તો ખીલા ને બારીના લોખંડના સળિયા નીકળ્યા.' આદીશ્વર ભગવાનની પરિકર સહિતની પદ્માસનસ્થ પ્રતિમા આશરે એકવીસ ઇંચ ઊંચાઈની છે. સ્થાનિક મત પ્રમાણે પ્રતિમાજી ખૂબ જ પ્રાચીન છે. દેરાસરમાંની ચાંદીની વિશિષ્ટ કારીગરી ખાસ નોંધપાત્ર છે. ચાંદીનું સુંદર મૂઠિયું, ચાંદીથી મઢેલા ગભારાનાં ત્રણ દ્વાર, ચાંદીના કલાત્મક ખૂણિયાં, નાની મોટી ઊંચાઈના બાજોઠો, ચોવીસી સાથે ચાંદીના અષ્ટાપદજી, ચાંદીના ભંડારો નંગ-૨ તથા ચાંદીની દીવી અને તેમનું સ્ટેન્ડ સુંદર કોતરણીવાળાં છે. ચાંદીની આ સઘળી કલા-કારીગરી એ વધુ જૂના સમયની હોવાની પ્રતીતિ કરાવે છે. ટૂંકમાં, ઉપર જણાવેલ હકીકતોને આધારે અમારી માન્યતા પ્રમાણે આ દેરાસર સં ૧૮૨૧ પહેલાંનું હોવાનો વિશેષ સંભવ છે. આ અંગે વધુ સંશોધન કરવામાં આવે તો ઘણી નવી વિગતો પ્રકાશમાં આવે તેમ છે. મનસુખભાઈની પોળ નમિનાથ (સં. ૧૬૫૩) નિમનાથનું આ દેરાસર રાજનગરનાં પ્રાચીન દેરાસરોમાંનું એક છે. આ દેરાસરનો ઉલ્લેખ સં. ૧૬૬૨માં રચાયેલી લલિતસાગર મહારાજની ચૈત્ય પરિપાટીમાં થયેલો છે. તે સમયે આ સ્થળનો ઉલ્લેખ “ટીંબલા પાડો” તરીકે થયેલો છે. ચૈત્ય પરિપાટીમાં નીચે મુજબની પંક્તિઓમાં આ દેરાસરનો ઉલ્લેખ થયો છે. “ઉલ્ડસઈ સામલ પાસ દેહરઇં ચ્યુઆલીસ મૂતિ ખરી તિહા થકી ટીંબલા તણઈ પાડઈ એકવીશમું ભેટુ રુલી.’ સં. ૧૮૨૧માં રચાયેલી ચૈત્ય પરિપાટીમાં આ દેરાસરનો ઉલ્લેખ નીચે મુજબની For Personal & Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ રાજનગરનાં જિનાલયો પંક્તિઓમાં થયેલો છે. “હાજા પટેલની પોળમાં દહેરાં ઝાર્યા સાત ટીમલા-પંજી પંચાણની એક એક વિખ્યાત !” સં. ૧૯૧૨માં રચાયેલી ચૈત્ય પરિપાટીમાં આ દેરાસરનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં થયેલો છે. નેમિ જિનવર રે બ્રહ્મચારી ચેહરો પોલ ટીલબરે દીઠો અભિનવ દેહરો પટેલ હાજા રે ગાજે નવ શાસન પતિ પોલ મંદિર શાંતિનાથ સુભ મતિ.” સં. ૨૦૦૯માં પ્રગટ થયેલ “જૈન તીર્થ સર્વ સંગ્રહ”માં આ દેરાસરનો ઉલ્લેખ નમિનાથજીના દેરાસર તરીકે થયેલો છે. તેમાં મૂળનાયકના લેખનો સં૧૬૬૩ દર્શાવવામાં આવ્યાં છે. જો કે સં. ૧૬૫૩ના બદલે સં. ૧૬૬૩ શરતચૂકથી છપાયું હોવાનો વિશેષ સંભવ છે. સં. ૨૦૦૯માં દેરાસરના મેડા ઉપર તથા ભોયરામાં પ્રતિમાજી છે તેવો પણ ઉલ્લેખ છે. ત્યારબાદ સં. ૨૦૧૦માં જીર્ણોદ્ધાર થયો હોય તે સમયે ભોયરું બંધ કરી દેવામાં આવ્યું હશે. આ દેરાસરમાં પ્રાચીન લેખ આજે પણ વિદ્યમાન છે, જેનું ઐતિહાસિક દૃષ્ટિએ ઘણું જ મૂલ્ય છે. ઉપરાંત, સં. ૨૦૧૦માં થયેલા જીર્ણોદ્ધાર સમયે પણ એક મોટો લેખ દેરાસરમાં લગાડવામાં આવ્યો છે. પ્રસ્તુત બંને લેખોના આધારે નિર્ણય થઈ શકે છે કે આ દેરાસરની સ્થાપના સં૧૬૫૩માં થઈ હતી. અને તે સમયે દેરાસર ભોંયરાવાળુ હતું. વળી, તે સમયે આ પોળનું નામ “ટીંબલા પાડો” હતું, જે પાછળથી મનસુખભાઈ શેઠની પોળ તરીકે પ્રચલિત થયું છે. આ દેરાસર પોરવાડ જ્ઞાતીય સંઘવી શેઠ શિવા સોમજીએ પોતાના સ્વદ્રવ્યથી બંધાવ્યું હતું. તથા પરિકર સહિત નમિનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરાવી હતી. શિવા સોમજીએ સિદ્ધગિરિજી ઉપર સવા સોમજીના નામથી સુપ્રસિદ્ધ ચૌમુખજીની ટૂંક બંધાવી છે. તેમજ અમદાવાદમાં ધનાસુથારની પોળમાં શ્રી શાંતિનાથ ભગવાનનું, શામળાની પોળમાં શ્રી શામળા પાર્શ્વનાથનું દેરાસર બંધાવ્યું હતું. ઉપરાંત અન્ય સ્થળોએ પણ અનેક જિનમંદિરો બંધાવ્યાં હતાં અને પ્રતિષ્ઠા કરાવી હતી. - સવા સોમજી અંગેની વિશેષ માહિતી “રાજનગરનાં જૈન શ્રેષ્ઠીઓ”નામના પ્રકરણમાં આપવામાં આવી છે. સં. ૨૦૧૦માં જીર્ણોદ્ધારનું કામ પૂર્ણ થયા બાદ પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજયોદય સૂરીશ્વરજી તથા તેમના શિષ્ય-પ્રશિષ્યાદિ પરિવાર સહિત પધાર્યા હતાં. અને સર્વ વિધિ-વિધાનો તેઓશ્રીના શુભ હસ્તે થયાં હતાં. હાલ દેરાસરમાં ઉપર મેડા ઉપર સુમતિનાથ ભગવાન બિરાજમાન છે. For Personal & Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ રાજનગરનાં જિનાલયો રાજા મહેતાની પોળ તથા લક્ષ્મીનારાયણની પોળનાં દેરાસરો આદીશ્વર-કુંથુનાથ (સં. ૧૬૬૨ પહેલાં) રાજા મહેતાની પોળમાં આવેલી તોડાની પોળમાં આદીશ્વર ભગવાનનું ઘુમ્મટબંધી દેરાસર વિદ્યમાન છે. તથા રાજા મહેતાની પોળમાં આવેલી લક્ષ્મીનારાયણની પોળમાં કુંથુનાથ ભગવાનનું ઘુમ્મટબંધી તથા ભોંયરાવાળું દેરાસર છે. આ બંને દેરાસરોનો ઉલ્લેખ સં. ૧૬૬૨માં રચાયેલી લલિતસાગર મહારાજની ચૈત્ય પરિપાટીમાં નીચે મુજબની પંક્તિઓમાં આવે છે. “પાટક રાજા મહિતઈ એ પહિલું પ્રથમ નિણંદ ચુપન પ્રતિમા જુહારાઈ આઘા શાંતિ મુણિંદ મૂરતિ આઠ ત્યહાં અભિનવી પાસઈ બીજુ પ્રાસાદ ચંદ્રપ્રભુ જિનવર વાંદીઈ દીઠઈ જાય વિખવાદ // તિહા પડિમા અઠ્ઠાવન દેહરાસર શ્રી અ શાંતિ ઉગણા સઠિ પ્રતિમા વલી કીજઈ ધ્યાન એકાંતિ કુંથપ્રસાદિ મૂરતિ વારુ ર તે જાણ સંઘવી કાલાની પોલિએ સંભવનાથ વખાણ //'' ઉપર જણાવ્યા મુજબ સં૧૬૬૨માં “પાટક રાજા મહેતા'ના નામથી ઓળખાતા વિસ્તારમાં કુલ પાંચ દેરાસરો હતાં – આદિનાથ, શાંતિનાથ, ચંદ્રપ્રભુ, શાંતિનાથ, કુંથુનાથ. તે પૈકીમાંનાં આજે પણ આદિનાથ તથા કુંથુનાથનાં દેરાસરો વિદ્યમાન છે. સં. ૧૮૨૧માં પણ રાજા મહેતાની પોળમાં બે દેરાસરો હતાં. તેવો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં થાય છે. “રાજા મહેતા કાલ સંઘવી તણી ધનાસુતારની પોલ દેવલ દોદો નીરખઈ કુણ કરે રસ હોડ છે” સં. ૧૯૧૨માં રચાયેલી ચૈત્ય પરિપાટીમાં રાજા મહેતાની પોળમાં કુંથુનાથ, આદીશ્વર ભગવાનનાં દેરાસરોનો ઉલ્લેખ નીચેની પંક્તિઓમાં પ્રાપ્ત થાય છે. “ઝાંપડા પોલ જૂહારણ કોડ શાંતિ નમુ કર જોડ રાજા નેતાની પોલ ઉદાર હોય દેહરા સુખ દાતાર કુંથુનાથ આદિસ્વર તાર બીજો તારક નહીં સંસાર” સં. ૧૯૬૨માં પ્રગટ થયેલ જૈન ડિરેક્ટરીમાં આ બંને દેરાસરોનો ઉલ્લેખ ઘુમ્મટબંધી દેરાસર તરીકે થયેલો છે. સં. ૨૦૦૯માં પ્રગટ થયેલ “જૈન તીર્થ સર્વ સંગ્રહ”માં પણ આદિનાથ તથા કુંથુનાથનાં For Personal & Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૧૪૩ દેરાસરોનો ઉલ્લેખ ઘુમ્મટબંધ દેરાસર તરીકે મળે છે. જો કે સં૨૦૦૯માં લક્ષ્મીનારાયણની પોળને એક અલગ વિસ્તાર તરીકે દર્શાવવામાં આવી છે. આદિનાથજીના દેરાસરમાં એક સ્ફટિકની મૂર્તિનો ઉલ્લેખ થયેલો છે. તથા કુંથુનાથજીના દેરાસરમાં એક સ્ફટિકની મૂર્તિ તથા એક સોનાની મૂર્તિનો ઉલ્લેખ થયો છે. આ બંને દેરાસર શ્રી સંઘે બંધાવ્યાનો ઉલ્લેખ મળે છે. સં. ૨૦૦૯માં આદિનાથના દેરાસરના વહીવટદાર તરીકે શેઠ હીરાલાલ મોતીલાલનો ઉલ્લેખ મળે છે. અને કુંથુનાથજીના દેરાસરના વહીવટદાર તરીકે વકીલ મણિલાલ મોહનલાલના નામનો ઉલ્લેખ મળે છે. આદિનાથ ભગવાનની પ્રતિમાની ઊંચાઈ ૨૧ ઇંચની છે અને પદ્માસનસ્થ છે. કુંથુનાથ ભગવાનની પ્રતિમા સુંદર પરિકર સાથે છે અને તેની ઊંચાઈ ૧૯ ઇંચની છે. પાડા પોળ નમિનાથ (સં. ૧૯૧૨ પહેલાં) પાડા પોળના નમિનાથના આ દેરાસરનો ઉલ્લેખ સં૧૯૧૨માં રચાયેલી ચૈત્ય પરિપાટીમાં નીચે મુજબની પંક્તિઓમાં થયેલો છે. વળી, એમાં પાડાપોળના વિસ્તારને ચંગપોળના નામથી ઓળખાવવામાં આવ્યો છે. ચંગ પોલ મેં નેમ સુરંગ મુખ દેખણ અમને ઉમંગ.” સં. ૧૯૬૨માં પ્રગટ થયેલ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન કૉન્ફરન્સની ડિરેક્ટરીમાં આ દેરાસરનો ઉલ્લેખ “ચંગપોળમાં પાડાપોળ” એ મુજબનો થયેલો છે. તે સમયે આ દેરાસર શિખર વિનાનું હતું. આજે આ દેરાસર શિખરબંધી છે. ૨૧માં તીર્થકર શ્રી નમિનાથની પરિકર સાથેની પ્રતિમા આશરે એકવીસ ઇંચ ઊંચાઈની છે. દેરાસરમાં સુંદર કોતરણી છે. ચંગપોળ ચાર રસ્તા ખાડિયા ચાર રસ્તા સંભવનાથ (સં. ૧૯૩૭ની આસપાસ) આ દેરાસર ઘુમ્મટબંધી છે. ચંગપોળના ઉલ્લેખ સાથે સંભવનાથના આ દેરાસરનો ઉલ્લેખ થાય છે. આરસની સુંદર કલાકૃતિવાળું આ દેરાસરનું શિલ્પવિધાને ખૂબ જ નયનરમ્ય લાગે છે. સં. ૧૯૬૨માં પ્રગટ થયેલ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈને કૉન્ફરન્સની ડિરેક્ટરીમાં આ દેરાસર For Personal & Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ રાજનગરનાં જિનાલયો ઘુમ્મટબંધી તથા તે સમયે ૨૫ વર્ષ અગાઉ બંધાયા હોવાનો ઉલ્લેખ છે. આ ઉલ્લેખ વધારે શ્રદ્ધય લાગે છે. એટલે કે આ દેરાસરની સ્થાપના સં. ૧૯૩૭ની આસપાસ થઈ હશે. હરિપુરા વાસુપૂજ્ય (સં. ૧૮૨૧ પહેલાં) સુમતિનાથ (સં. ૧૬૬૨ પહેલાં) આસારવા-હરિપુરામાં આવેલું આ દેરાસર ઘુમ્મટબંધી છે અને ભોંયરાવાળુ છે. ભોંયરામાં મૂળનાયક સુમતિનાથ સ્વામી છે. આ સુમતિનાથ સ્વામીના બિબની પ્રતિષ્ઠા સં. ૧૬૫૪માં થયાનો મૂર્તિલેખ આજે પણ આ દેરાસરમાં જોવા મળે છે. એટલે સંભવ છે કે આ દેરાસર સં૧૬૬રમાં અસ્તિત્વ ધરાવતું હોય. આ દેરાસરની બહાર ખરતરગચ્છના સાધુ ભગવંતોનાં પગલાં પણ છે. સં. ૧૨૦૮ના લેખવાળી કલ્પવૃક્ષ નીચેની વાસુપૂજ્ય સ્વામીની એક પ્રાચીન પ્રતિમા છે. પ્રાચીન પરંપરાથી ધુળેટીના દિવસે આ દેરાસરમાં હજારો દર્શનાર્થીઓનો જાણે કે મેળો ભરાય છે ! શહેરમાંથી અને શહેર બહારથી આ દિવસે દસથી બાર હજાર દર્શનાર્થીઓ પધારે છે. છેલ્લાં આઠ વર્ષથી તો ધુળેટીના દિવસે ભાતી પણ અપાય છે. આ દેરાસરમાં સં. ૧૯૮૨નો પણ એક મૂર્તિ લેખ છે. સં. ૧૯૬૨ની લલિતસાગર મહારાજની ચૈત્યપરિપાટીમાં આ દેરાસરનો ઉલ્લેખ નથી. સં. ૧૮૨૧માં રચાયેલી, જ્ઞાનસાગરગણિકૃત ‘તારાચંદ સંઘવી રાસ' પુસ્તકમાંની અમદાવાદની ચૈત્યપરિપાટીમાં આ દેરાસરનો ઉલ્લેખ આ પ્રમાણે છે : “રાજપુરામાં ભેટિયા શ્રી સાંમલો પાસ હરીપુરા હર્ષે કરી વાસુપૂજ્ય ઉલ્લાસ ” અસારવા-હરિપુરાનો આ વિસ્તાર એક સમયે જૈનોની વસ્તીથી ધમધમતો હતો. આજે એ વિસ્તારમાં જૈનોની વસ્તી ઘણી ઓછી થઈ ગઈ છે. For Personal & Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો રાજપુર સંભવનાથ (સં. ૧૮૨૧ પહેલાં) શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ (સં. ૧૮૨૧ પહેલાં) રાજપુર-ગોમતીપુર વિસ્તારમાં આવેલું આ દેરાસર ગુંબજબંધી અને ભોયરાવાળું છે. ભોંયરામાં મૂળનાયક ચિંતામણિ પાર્શ્વનાથનું ગર્ભગૃહ છે. અને ઉપર ભોયતળિયે મૂળનાયક સંભવનાથ ભગવાન છે. આ દેરાસરનો ઉલ્લેખ સં. ૧૮૨૧ની જ્ઞાનસાગરગણિ કૃત “તારાચંદ સંઘવી રાસ” અમદાવાદ ચૈત્ય પરિપાટીમાં નીચે મુજબની પંક્તિઓમાં થયેલો છે. “રાજપુરામાં ભેટિયા શ્રી સામલો પાસ હરીપુરો હર્ષે કરી વાસુપૂજ્ય ઉલ્લાસ ” રાજપુરમાં ચારસો વર્ષ અગાઉ નમિનાથ ભગવાન, શીતલનાથ ભગવાન, આદિનાથ ભગવાન તથા શ્રેયાંસનાથ ભગવાન એમ કુલ ચાર દેરાસરો હતાં. તેમાંના કોઈ મૂળનાયક ભગવાનવાળું દેરાસર આજે હયાત નથી. આજે શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ અને સંભવનાથ ભગવાનનું દેરાસર હયાત છે. ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાન ભોંયરામાં છે. સંભવ છે કે ચારસો વર્ષ અગાઉ જે શીતલનાથ ભગવાનનો ઉલ્લેખ ભોંયરાવાળા દેરાસર તરીકે પ્રાપ્ત થાય છે. તે જગ્યા પર ત્યારબાદ ચિંતામણિ પાર્શ્વનાથનું દેરાસર અસ્તિત્વમાં આવ્યું હોય. તેથી આજે હયાત ચિંતામણિ પાર્શ્વનાથનું દેરાસર ઘણું પ્રાચીન હોવાનું માની શકાય છે. જો કે આ અંગે વધુ સંશોધન કરવું જરૂરી છે. “જૈન તીર્થ સર્વ સંગ્રહ”માં મૂળનાયક ચિંતામણિ પાર્શ્વનાથજી પર સં. ૧૬૭૭ના લેખનો ઉલ્લેખ આવે છે. ભોંયરામાં આવેલી ચિંતામણિ પાર્શ્વનાથની પ્રતિમાનું શિલ્પ કલાકૃતિનો એક ઉત્તમ નમૂનો છે. ભોંયરામાં શેઠ-શેઠાણીની મૂર્તિ છે. દેરાસરમાં થાંભલા પર દેવકુલિકા બનાવેલ છે. ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાજી ખૂબ જ અલૌકિક તથા ચમત્કારિક છે. આ વિસ્તારમાં આજે જૈનોનાં ફક્ત ચાર જ ઘર છે. છતાં, શ્રી વિજયચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનની પ્રત્યે ખૂબ જ આસ્થા, અને શ્રદ્ધા પ્રવર્તતી હોવાથી દર્શનાર્થીઓની સંખ્યા ઘણી છે. દર રવિવારે આશરે ૪૦૦થી ૫૦૦ શ્રાવક-શ્રાવિકાઓ દર્શનાર્થે આવે છે. નરોડા ગોડી પાર્શ્વનાથ (સં. ૧૬૬૨ પહેલાં) ગોડી પાર્શ્વનાથનું આ દેરાસર આજે શિખરબંધી છે. આ દેરાસરનો ઉલ્લેખ સં. ૧૯૬૨માં ભોંયરાવાળા દેરાસર તરીકે થયેલો હતો. તે સમયે ભોયરામાં ધરણેન્દ્ર અને રા-૧૯ For Personal & Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ રાજનગરનાં જિનાલયો પદ્માવતી પ્રતિષ્ઠિત થયેલાં હતાં. લલિતસાગરની ચૈત્ય પરિપાટીમાં આ દેરાસરનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં થાય છે. “નલોડઈ પાસ જિન ધરણ પઉમાવઈ યુક્ત ભુઈરઈ ત્રણ પડિમા ભાવ ધરુ ભલ ભક્તિ ” સં. ૧૮૨૧માં સુરતથી ગોડી પાર્શ્વનાથનો સંઘ નીકળ્યો હતો. આ સંઘે વિવિધ જૈન તીર્થો અને મોટાં નગરોની યાત્રા કરી હતી. સંઘે સં. ૧૮૨૧ના માગશર વદ-૫ના દિવસે સુરતથી નીકળી રાજનગરનાં દેરાસરોની યાત્રા કર્યા બાદ નરોડાની પણ યાત્રા કરી હતી. તે સમયે ‘નરૂડુ' (શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ દે. ૧) ની યાત્રા કરી હતી. એ મુજબનો ઉલ્લેખ “જૈન પરંપરાનો ઇતિહાસ” ભા. ૪ પૃ. ૮૬ પર ત્રિપુટી મહારાજે કર્યો છે. એટલે કે આ દેરાસરનો સં. ૧૯૬૨માં ઉલ્લેખ થયા પછી સં. ૧૮૨૧માં પણ તેનો ઉલ્લેખ થાય છે. આજે દેરાસરની એક તરફ નાગેશ્વર પાર્શ્વનાથ તથા બીજી તરફ ઘંટાકર્ણ મહાવીર તથા આગત-અનાગત ચોવીસી છે. આ દેરાસરમાં પ્રતિષ્ઠિત પદ્માવતી માતાની પ્રતિમાનું સત ખૂબ જ મનાય છે. અને તે કારણે આ દેરાસરમાં દર્શનાર્થીઓની સંખ્યા હંમેશાં ખૂબ જ મોટી રહે છે. આ દેરાસરનો જીર્ણોદ્ધાર હરકુંવર શેઠાણીએ કરાવ્યાની નોંધ છે. જમાલપુર ટોકરશાની પોળ-(પ્રેરણા તીર્થ) ગોડીજી પાર્શ્વનાથ (૪૦૦ વર્ષ જૂનું) જમાલપુર-ટોકશાની પોળમાં ગોડીજી પાર્શ્વનાથનું જૈન દેરાસર આશરે ૪૦૦ વર્ષ જૂનું છે. લલિતસાગરની ચૈત્ય પરિપાટીમાં જમાલપુરમાં ત્રણ દેરાસરોમાં સંયુક્ત જિનાલયનો ઉલ્લેખ જોવા મળે છે. જેમાં સુમતિનાથ, આદિનાથ તથા શાંતિનાથ ભગવાનનાં ચૈત્યોનો ઉલ્લેખ છે. જૈન તીર્થ સર્વ સંગ્રહ”માં આ દેરાસર બંધાવનારના નામના ઉલ્લેખમાં નગરશેઠ મણિભાઈ પ્રેમાભાઈના નામનો ઉલ્લેખ આવે છે. એટલે કે આ દેરાસર નગરશેઠ કુટુંબની પરંપરામાં કોઈએ બંધાવ્યું છે. ઈ. સ. ૧૯૦૭માં (સં. ૧૯૬૩માં) શ્વેતાંબર જૈન કૉન્ફરન્સના દ્વારા તૈયાર થયેલી દેરાસરોની ડિરેક્ટરીમાં આ દેરાસર બંધાવનારનું શેઠ પ્રેમાભાઈ હેમાભાઈ એવો ઉલ્લેખ છે. દેરાસર ધાબાબંધી હતું. આ દેરાસરમાં પ્રતિષ્ઠિત થયેલી પ્રતિમાજીઓ ખૂબ જ પ્રાચીન છે. તે સમયે નગરશેઠે રૂા. ૫૦,૦૦૦/૦૦ના ખર્ચે ત્રણ મજલાવાળું આ સુંદર જૈન મંદિર બંધાવ્યું. અને તેમાં સંપ્રતિ મહારાજાના વખતની ભરાવેલી એકાવન સુંદર પ્રતિમાજીની પ્રતિષ્ઠા કરાવેલી. વર્ષો જતાં રાજ્યના સત્તાધીશો બદલાયા તે મુજબ દેરાસરને ચારે બાજુથી મજબૂત કોટથી સુરક્ષિત કરવામાં આવ્યું હતું. For Personal & Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૧૪૭ સમય પસાર થતાં થતાં આ વિસ્તારમાં જૈનો-હિંદુઓની વસ્તી ખૂબ જ ઓછી થવા લાગી. શહેરમાં આ દેરાસર સુરક્ષિત રહી શક્યું, પણ ઈ. સ. ૧૯૯૩ની શરૂઆતમાં (સં. ૨૦૪૯) સમગ્ર શહેરમાં કોમી તંગદિલી વધી ત્યારે દેરાસરની અસલામતી સર્જાતા ખૂબ જ ખેદની લાગણી સાથે-પ્રભુની મંજૂરી સાથે દેરાસરમાં બિરાજમાન સમગ્ર પરિવારને તા .૧૫-૧-૧૯૯૩ના રોજ સ્થળાંતર કરીને શહેરની બહારના શાંત વિસ્તાર તથા જૈન સમાજની ખૂબ જ વસ્તીવાળા સમુદાયમાં લાવીને બિરાજમાન કરવામાં આવ્યા છે. આજે જમાલપુર ટોકરશાની પોળના એ દેરાસરની તમામ પ્રતિમાઓ નવા વિકસેલા સેટેલાઈટ રોડ ઉપર ‘પ્રેરણાતીર્થ જૈન દેરાસર'માં સ્થળાંતર કરવામાં આવી છે. પ્રેરણા તીર્થ શ્વેતાંબર મૂ॰ પૂ જૈન સંઘ ખૂબ જ ઉત્સાહપૂર્વક એક વિશાળ ભવ્ય જિનાલય બાંધવાનું આયોજન કરી રહ્યો છે. ધરણીધર શંખેશ્વર પાર્શ્વનાથ (સં. ૨૦૩૮) પાલડી વિસ્તારમાં ધરણીધરના દેરાસર તરીકે પ્રચલિત થયેલું મૂળનાયક શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનું આ દહેરાસર શિખરબંધી છે. આ દેરાસરમાં એક તરફ ઘંટાકર્ણની દેવકુલિકા છે. તો બીજી તરફ પદ્માવતી માતાની દેવકુલિકા છે. શંખેશ્વર પાર્શ્વનાથના આ દેરાસરની પ્રતિષ્ઠા સં. ૨૦૩૮ ફાગણ સુદ ત્રીજના દિવસે થઈ હતી. ૫૦ પૂ. આ ભગવંત શ્રીમદ્ કૈલાસસાગરસૂરીશ્વરજી તથા આ ભગવંત શ્રીમદ્ સુબોધસાગરસૂરીશ્વરજી મહારાજસાહેબની નિશ્રામાં પ્રતિષ્ઠા થઈ હતી. મૂળનાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા એકત્રીંસ ઇંચનાં છે. ઉપરાંત, આદીશ્વર, મહાવી૨ સ્વાંમી, શીતલનાથ તથા શાંતિનાથ ભગવાનની પ્રતિમાઓ પણ બિરાજમાન છે. શ્રી ઘંટાકર્ણ મહાવીર દેવની પ્રતિષ્ઠા તથા શ્રી પદ્માવતી માતાજીની પ્રતિષ્ઠા સં. ૨૦૩૯ના ફાગણ સુદ ત્રીજને શુક્રવારે-(તા. ૧૭/૩/૧૯૮૩) થઈ હતી. મૂળનાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનના દેરાસરનો વહીવટ શ્રી પ્રેમવર્ધક જૈન શ્વે મૂ૰ સંઘ દ્વારા થાય છે, જ્યારે ઘંટાકર્ણ મહાવીર દેવનું એક અલગ ટ્રસ્ટ છે, જે ટ્રસ્ટનું નામ શ્રી પ્રેમવર્ધક ઘંટાકર્ણ મહાવીર દેવ ટ્રસ્ટ છે. શ્રી પદ્માવતી માતાજીનું પણ અલગ ટ્રસ્ટ છે, જેનું નામ શ્રી પ્રેમવર્ધક પદ્માવતી માતાજી ટ્રસ્ટ છે. આ ત્રણેય ટ્રસ્ટોનો વહીવટ શ્રી પ્રેમવર્ધક જૈન શ્વે૰ મૂ સંઘ કરે છે. આ દેરાસરમાં રોજ સેવા-પૂજાનો લાભ લેનારની સંખ્યા પાંચસોથી પણ વધુ છે. જ્યારે રવિવાર, બેસતો મહિનો કે પૂનમને દિવસે લાભ લેનારની સંખ્યા એક હજાર સુધીની થઈ જાય છે. દર્શન કરવા આવનારની સંખ્યા ખૂબ મોટી છે. આ દેરાસરનું મહત્ત્વ રાજનગરના જૈન For Personal & Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ રાજનગરનાં જિનાલયો શ્રાવકોમાં ઉત્તરોત્તર વધવા જ માંડ્યું છે. રવિવાર, બેસતો મહિનો, પૂનમનો દિવસ કે અન્ય તહેવારોના દિવસે આ દેરાસર આગળ શ્રાવકોનો જાણે મેળો ભરાય છે ! નાની વાસણ શેરી સરસપુર સુમતિનાથ (સં. ૧૯૭૯ પહેલાં) સરસપુર વિસ્તાર જૈન શાસનની પ્રવૃત્તિઓનો ખૂબ જ પ્રાચીન વિસ્તાર છે. નગરશેઠ શાંતિદાસ ઝવેરીએ બંધાવેલા અને માત્ર બે દસકામાં જ નષ્ટ કરવામાં આવેલું શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનું દેરાસર એક સમયે સરસપુર વિસ્તારમાં જ વિદ્યમાન હતું. સરસપુરમાં અને તેની આજુબાજુના વિસ્તારોમાં ઘણાં જૈન દેરાસરો હતાં જે નષ્ટ થઈ ગયાં છે. • સરસપુર રાજનગરના પ્રવેશ માટેનું મુખ્ય મથક હતું- મુખ્ય પરું હતું. રાજનગરમાં સુરત વગેરે સ્થળોએથી આવતા સંઘો એ જમાનામાં પોતાનો મુકામ સરસપુરમાં રાખતા હતા. સરસપુરમાં સંઘને રહેવા માટેની વ્યવસ્થા થતી હતી. સં. ૧૮૨૧માં સુરતથી આવેલા એક સંઘે સરસપુરમાં દસ દિવસ માટે મુકામ કર્યો હતો. અને તે મુકામ દરમ્યાન રાજનગરનાં દેરાસરોમાં ભક્તિ-આરાધના કર્યા હતા. આજે વિદ્યમાન શ્રી સુમતિનાથજીનું જૈન દેરાસર અમારી માન્યતા મુજબ ઘણું પ્રાચીન હોવાનો સંભવ છે. સં. ૧૯૭૯માં આ દેરાસરનો ઉલ્લેખ થયેલો છે. અને તે સમયે આ દેરાસરની વર્ષગાંઠ મહા વદ-૪ દર્શાવવામાં આવી હતી. ત્યારબાદ આ દેરાસરનો સં. ૧૯૮૭માં જીર્ણોદ્ધાર થયેલો છે. અને તે સમયથી આ દેરાસરની વર્ષગાંઠ મહા સુદ-૧૦ ને દિવસે ઊજવવામાં આવે છે. સં. ૨૦૦૯માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં આ દેરાસરનો ઉલ્લેખ ધાબાબંધી દેરાસર તરીકે થયેલો છે. તે સમયે આ દેરાસર શ્રી સંઘે બંધાવ્યાનો ઉલ્લેખ છે. અને સ્થાપનાનો સંવત ૧૯૮૭-મહાસુદ-૧૦ દર્શાવવામાં આવેલ છે. પરંતુ, ઉપર જણાવ્યા મુજબ આ દેરાસરનો ઉલ્લેખ સં. ૧૯૭૯માં થયેલો જ છે, જેથી આ દેરાસરનો જીર્ણોદ્ધાર સં. ૧૯૮૭માં થયેલો હોવો જોઈએ. સ્થાનિક માહિતી પ્રમાણે પણ આ દેરાસર અતિ પ્રાચીન ગણવામાં આવે છે. મૂળનાયક સુમતિનાથ ભગવાનની પદ્માસનસ્થ પ્રતિમાજી પંદર ઇંચ ઊંચાઈનાં છે. પ્રતિમાજી ખૂબ જ ચમત્કારિક છે, અને તે કારણે દિવસે દિવસે તેનો મહિમા વધતો જ જાય છે. આ દેરાસરનો સમય જ્યાં સુધી અન્ય પુરાવાઓ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સં. ૧૯૭૯ પહેલાંનો નક્કી કરી શકાય. જો કે આ અંગે વધુ સંશોધન કરવાથી આ દેરાસરની સ્થાપનાના સમય અંગે નવો પ્રકાશ પ્રાપ્ત થવાનો ખૂબ જ સંભવ છે. For Personal & Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં નષ્ટ થઈ ગયેલાં ચૈત્યો For Personal & Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં નષ્ટ થઈ ગયેલાં ચૈત્યો રાજનગરમાં આશરે ચારસો વર્ષ પહેલાં અનેક જૈન દેરાસરો વિદ્યમાન હતાં. અમદાવાદ માટે જૈન સાહિત્ય પરંપરામાં “રાજનગર” નામ વિશેષ પ્રચલિત છે. અગાઉ આશાપલ્લી ત્યારબાદ કર્ણાવતી અને ત્યારબાદ અમદાવાદના નામે પણ રાજનગર ઓળખાય છે. રાજનગરમાં તથા તેની આસપાસનાં પરાંઓમાં ૪૦૦ વર્ષ અગાઉ અનેક જૈનમંદિરો વિદ્યમાન હતાં. આશાપલ્લી નગરી આજના જમાલપુર દરવાજા બહાર કેલિકો મિલના પાછળના ભાગના વિસ્તારથી શરૂ થઈને બહેરામપુરા, કાંકરિયા, મણિનગર, વટવા, ઈસનપુર, શાહઆલમ, નવાગામ વગેરે વિસ્તારોમાં વિસ્તરેલી હતી. જો કે તે વિસ્તારો તે સમયે બીજા નામથી પ્રચલિત હતા. ત્યાં જૈનોની વસ્તી ઘણી હતી અને તે વિસ્તારોમાં ભાભા પાર્શ્વનાથનું ભવ્ય બાવન જિનાલય, ૭૨ જિનાલયવાળો અરિષ્ટનેમિપ્રસાદ વગેરે મોટા ભવ્ય જૈન મંદિરો વિદ્યમાન હતાં. ત્યારબાદ પણ અમદાવાદના ઘણા પરા વિસ્તારોમાં જૈનોની વસ્તી કેન્દ્રિત થઈ હતી. અમદાવાદનો સરસપુરનો વિસ્તાર એક સમયે જૈનોની વસ્તીથી ધબકતો હતો. ઉપરાંત, આજે પ્રસિદ્ધ ગોમતીપુર; રાજપુર, અમરાઈવાડી, અસારવા, જહાંગીરપુરા વગેરે વિસ્તારો પણ જૈનોની વસ્તીથી ધબકતા હતા. જો કે તે સમયે આ વિસ્તારો અન્ય નામથી પ્રચલિત હતા. નગરશેઠ શાંતિદાસ ઝવેરીએ સં૧૬૮૨માં સરસપુરમાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનું ભવ્ય બાવન જિનાલય બનાવડાવ્યું હતું. તે અગાઉ પણ રાજનગરમાં અને તેની આસપાસનાં પરાંઓમાં અનેક જૈન દેરાસરો વિદ્યમાન હતાં જ. આશાપલ્લી રાજ્યનો સમય કર્ણાવતી રાજ્યનો સમય તથા અમદાવાદ શહેર વસાવવામાં આવ્યું ત્યારબાદ બાદશાહી અમલનો સમય અને મુગલ રાજ્યનો અકબર અને જહાંગીરના રાજ્ય અમલ દરમ્યાનનો સમય-એ જૈન શાસનના પ્રભાવને માટે સાનુકૂળ સમય હતો. જો કે અમદાવાદ શહેરની સ્થાપના થયા બાદ જૂની આશાપલ્લી નગરી અને કર્ણાવતી નગરીનાં ઘણાં જૈન મંદિરોનો નાશ કરવામાં આવ્યો હતો. અને એ જૈન મંદિરોના પથ્થરોનો ઉપયોગ બાદશાહી અમલ દરમ્યાનની શરૂઆતમાં બંધાયેલી મસ્જિદો તથા અન્ય સ્થાપત્યોમાં કરવામાં આવ્યો, તેવા For Personal & Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ અસંખ્ય ઉલ્લેખો ઇતિહાસના ગ્રંથોમાં મળી આવે છે. સં. ૧૬૬૨માં અમદાવાદમાં અનેક જૈન મંદિરો વિદ્યમાન હતાં. જેમની સ્થાપના એ અગાઉના બે સૈકા દરમ્યાન થયાના ઉલ્લેખો મળે છે. આ અંગેના આધારભૂત પ્રમાણ સં. ૧૬૬૨માં રચાયેલી લલિતસાગરમહારાજની ચૈત્ય પરિપાટીમાં પ્રાપ્ત થાય છે. આ ચૈત્ય પરિપાટીમાં સ્થળની દૃષ્ટિએ બે સ્પષ્ટ વિભાગો પાડવામાં આવ્યા છે. રાજનગરનાં જિનાલયો ૧. શહેરની અંદર આવેલાં દેરાસરો ૨. શહેરની બહાર તથા શહેરની આસપાસના પરામાં આવેલાં દેરાસરો. શહેર બહાર પરામાં આવેલાં દેરાસરોમાંનાં મોટા ભાગનાં જૈન દેરાસરો નષ્ટ થઈ ગયાં. જ્યારે શહેરની અંદર આવેલાં દેરાસરોમાંનાં મોટા ભાગનાં દેરાસરો આજે વિદ્યમાન છે. અમદાવાદમાં મુગલ રાજ્ય અમલ દરમ્યાન ઔરંગઝેબે જ્યારે પ્રવેશ કર્યો ત્યારબાદ અનેક જૈન મંદિરો તોડી નાંખવામાં આવ્યાં. નગરશેઠ શાંતિદાસ ઝવેરીએ સં ૧૬૮૨માં બંધાવેલું સરસપુરનું શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનું દેરાસર માત્ર વીસ જ વર્ષમાં ઔરંગઝેબ દ્વારા ખૂબ જ ક્રૂર રીતે તોડી નાંખવામાં આવ્યું હતું. તે સમયે પરાવિસ્તારનાં પણ કેટલાંક જૈનમંદિરો તૂટી ગયાં હશે. અમદાવાદના ત્યારપછીના રાજ્યકર્તાઓએ પણ કોટવિસ્તારનું બહારનાં આક્રમણોથી રક્ષણ કર્યું. પરંતુ, પરાંઓની સલામતીની તેઓએ પૂરતી વ્યવસ્થા કરી નહીં કે કરી શક્યા નહીં. તેના પરિણામે તે વિસ્તારોમાં અનેક બાહ્ય હુમલાઓ થયા, વસતિ વેરવિખેર થઈ ગઈ અને ક્રમશઃ ઘણી જ ઓછી થઈ ગઈ. એ વિસ્તારમાં ધંધા-રોજગાર ભાંગી પડ્યા. બાહ્ય હુમલાઓને કા૨ણે મોટા ભાગનાં જિનાલયો નષ્ટ થઈ ગયાં. તે સમયે પરાંઓમાં વસવાટ કરતા જૈન કુટુંબોની મોટા ભાગની વસતિ ત્યાંથી થોડાક માઈલના અંતરમાં નાના-નાના કસબાઓ અને ગામોમાં સ્થળાંતર કરી ગઈ અથવા તો અન્ય બીજાં વધુ સલામત સ્થળોએ સ્થળાંતર કર્યું. જ્યારે કેટલીક વસતિ શહેરના કોટવિસ્તારમાં સ્થાયી થઈ. આમ, તે સમયે શહેરના પૂર્વ વિસ્તારોમાં જૈનોની વસ્તી નહિવત્ રહી. રાજનગરની આસપાસનાં પરાંઓમાંનાં નષ્ટ થયેલાં ભવ્ય જિનાલયોની યાદી મુખ્યત્વે આ પ્રમાણે છે. વિસ્તારનું નામ ૧. અસાલિ/આશાવલ/આશાપલ્લી ૨. ઇલંપુર/ઇલમપુર/અલીમપુર દેરાસર મુનિસુવ્રત સ્વામી, શાંતિનાથ, ભાભાપાર્શ્વનાથ, આદિનાથ, આદિનાથ શાંતિનાથ, અજિતનાથ, ચિંતામણિ પાર્શ્વનાથ For Personal & Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૧૫૩ ૩. જઈપુરિજતિપુરિ જેતલપુર આદિનાથ, શાંતિનાથ, આદિનાથ ૪. નવાપુરા સુમતિનાથ ૫. રાજપુર રાજપરા નમિનાથ, શીતલનાથ, આદિનાથ, મહાવીર સ્વામી ૬. પ્રેમાપુર સંભવનાથ ૭. રૂપપરી/રૂપાપુર શાંતિનાથ ૮. બીબીપુર ચિંતામણિ પાર્શ્વનાથ, અમીઝરા પાર્શ્વનાથ, દાદાનાં પગલાં, નમિનાથ ૯. સિકંદરપુર/શકંદરપુર ચિંતામણિ પાર્શ્વનાથ, શાંતિનાથ ૧૦. હેબતપુર હબદપુર/હબદિપુર ચંદ્રપ્રભુ ૧૧. અહમદપુર/અકમીપુર આદિનાથ (બાવન જિનાલય) ૧૨. નિઝામપુર ચંદ્રપ્રભુ, શીતલનાથ, ધર્મનાથ ૧૩. રક્તપુર શાંતિનાથ ૧૪. બાધીનપુર ધર્મનાથ ૧૫. વાડજ શાંતિનાથ ૧૬. કાસમપુર મહાવીર સ્વામી ૧૭. ઉસ્માનપુરા શાંતિનાથ ૧૮. વજીરપુર વિમલનાથ, પાર્શ્વનાથ ૧૯. કોચરબ આદિનાથ ૨૦. શેખપુર શાંતિનાથ ૨૧. માદલપુર આદિનાથ ઉપર જણાવેલા પરાંઓમાં એક સમયે વિદ્યમાન એવાં ભવ્ય જિનાલયો નષ્ટ થઈ ગયાં ! આ પરાં વિસ્તારો ચોક્કસ ક્યા સ્થળે આવેલા હતા અને તે સમયે એ વિસ્તારોમાં જૈનશાસનનો પ્રભાવ કેવો હતો તે જાણવું પણ રસપ્રદ થઈ પડે તેમ છે. રા-૨૦ For Personal & Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ રાજનગરનાં જિનાલયો અસાઉલિ/આશાવલ/આશાપલ્લી અસાઉલિ એટલે કે આશાવલમાં જૈનોની ઘણી વસ્તી હતી. આશાવલમાં ઘણાં પરાં પણ હતાં. જૂની આશાવલી નગરી મુસ્લિમકાળ દરમ્યાન ધીમે ધીમે નષ્ટ થતી ગઈ. અને “આશાવલ' એ નગરીના સ્વરૂપને બદલે સંકોચાઈને એક પરું બની ગયું. અમદાવાદ શહેરની સ્થાપના થયા બાદ પણ આશાવલનો ઉલ્લેખ શહેર તરીકેય સાથે સાથે થતો જોવા મળે છે. સમય જતાં ધીમે ધીમે એક વિસ્તાર તરીકે તેનો ઉલ્લેખ જૈન સાહિત્યમાં અનેક સ્થળોએ જોવા મળે છે. આશાવલ અમદાવાદ પહેલાંનું શહેર અને પાછળથી એક મોટા પરાં તરીકે તેની ગણના થતી હોવા છતાં હાલ એની કોઈ નિશાની રહી નથી ! મરાઠા સાથેની લડાઈમાં તે ઉજ્જડ થઈ ગયું હતું એમ મિરાતે અહમદી'માં જણાવવામાં આવ્યું છે. આશાવલ આજના અસારવાની જગ્યાએ નહીં, પરંતુ જમાલપુર દરવાજા બહાર હાલ જ્યાં કેલિકો મિલ છે, તે જગ્યા પર અને તેની આસપાસના વિસ્તારમાં વિકસેલું હતું તે મુજબનો મત પ્રસ્થાપિત થયેલો છે. આ આશાપલ્લી/આશાવલી, અસાઉલિનો ઉલ્લેખ ૧૨મા સૈકાથી મળે છે. પાછળથી તે હાલના અમદાવાદનું એક પરું થઈ ગયું ત્યારે જમાલપુર દરવાજા બહાર નદી કિનારે કેલિકો મિલ છે, તેની પાસે અસ્તિત્વ ધરાવતું હતું. એવો ઉલ્લેખ “મિરાતે અહમદી' તથા અન્ય ઇતિહાસ ગ્રંથો પરથી જણાય છે. આશાપલ્લીમાં જૈનોની ઘણી વસ્તી હશે. “તીર્થ ભાસ છત્રીસી' ગ્રંથમાં અસાઉલિના ભાભા પાર્શ્વનાથનો ઉલ્લેખ ખૂબ જ સ્પષ્ટ રીતે શ્રી સમયસુંદર ઉપાધ્યાય મહારાજ કરે છે. “ભાભલે પારસનાથ મઈ ભેટ્યો, આસાઉલિ માહિ આજ રે,, દુખદોહગ દૂરિ ગયા સગલા, સીધા વંછિત કાજ રે. શ્રાવક પૂજા સનાત્ર કરઈ સપૂરવ ઝાલ પખાજ રે, સમયસુંદર કહઈ હું સેવક તોરલે, તું મેરે સિરતાજ રે.”. આશાવલની છેક પાસે અમદાવાદ વસાવ્યાનો ઉલ્લેખ “મિરાતે સિકંદરીમાં પણ છે. અમદાવાદ વસ્યા પછીથી આશાવલની પડતી થવા માંડી. આશાવલનો નાશ અમદાવાદ ઉપરના વારંવારના હુમલાથી થયો છે. અને એથી જ દક્ષિણનાં પરાં પણ ઉજ્જડ થયાં છે. સં. ૧૧૫ર૧૨૦૯ દરમ્યાન આશાપલ્લીમાં “શાસ્તૂવિહાર' અને “ઉદયનવિહાર' બંધાયા હતાં. ઉદયનમંત્રીએ આશાપલ્લી-કર્ણાવતીમાં ભૂત-વર્તમાન અને ભવિષ્ય ત્રણેય કાળના ચોવીસ તીર્થકરોથી સુશોભિત શ્રી ઉદયન વિહાર' બંધાવ્યો હતો. સં. ૧૨૪૪ની આસપાસ શ્રી જિનપતિસૂરિ સંઘ સાથે આશાપલ્લી પહોંચ્યાં હતા તેવો ઉલ્લેખ પણ પ્રાપ્ત થાય છે. સં. ૧૪૫૮ દરમ્યાન જિનભદ્રસૂરિએ આશાપલ્લી-કર્ણાવતીમાં એક ગ્રંથભંડાર સ્થાપ્યો હતો. સં૧૫૨૨ની આસપાસ ગચ્છનાયક આઇ શ્રી લક્ષ્મીસાગરસૂરિ આશાપલ્લીમાં જૂઠા મઉઠાના ઉત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. આમ જૈન સાહિત્યમાં આશાપલ્લીનો ઉલ્લેખ ૧૨મા સૈકાથી ૧૬મા સૈકા દરમ્યાન અનેક ગ્રંથોમાં મળે છે. લલિતસાગરની ચૈત્ય પરિપાટીમાં દર્શાવ્યા મુજબ સં૧૬૬૨ દરમ્યાન આશાપલ્લીમાં ભાભા પાર્શ્વનાથનું જિનાલય, શાંતિનાથ ભગવાનનું જિનાલય તથા આદિનાથ ભગવાનનાં બે જિનાલય For Personal & Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૧૫૫ એમ કુલ ચાર જિનાલયોનો ઉલ્લેખ થયેલો છે. “અરિષ્ઠ નેમિ પ્રાસાદનો ઉલ્લેખ તે અગાઉ આશરે ૧૩મા સૈકા દરમ્યાન પ્રાપ્ત થાય છે. આમ, જૈનશાસનનો તે વિસ્તારમાં એક ભવ્ય ભૂતકાળ પ્રવર્તમાન હતો.' ઈલંપુરિટેઈલમપુરિઅલીમપુર ઈલપુર અથવા અલીમપુર એક સમૃદ્ધ પરું હતું. ખુદાવંદખા મલિક અલીમ નામના અમીરે રસૂલાબાદ (શાહઆલમ) પાસે આ પરું વસાવ્યું હતું. અલીમનો અર્થ જ્ઞાની થાય છે. આ અલીમપુર અથવા ઈલમપુરમાં મરાઠા રાજ્યકાળ સુધી વસ્તી હતી. હાલ નવા પરાના નામે જે વિસ્તાર જાણીતો છે ત્યાં બહુચરાજીની પશ્ચિમે ઇલમપુરની હદ શરૂ થતી હતી. ત્યાં શાંતિનાથ, અજિતનાથ તથા શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનાં દેરાસરો હતાં. આ પરાંનો જૈન કાવ્યોમાં ઉલ્લેખ આવે છે અને આશાવલ્લી સાથે જ એનો ઉલ્લેખ થતો રહ્યો છે. જૈનોની વસતિ આ પરામાં અને તેની આસપાસ ઘણી હશે તેમ માનવાને પૂરતા પુરાવાઓ પ્રાપ્ત થાય છે. “વિજયસિંહસૂરિ નિર્વાણ રાસ'માં નીચે મુજબ આ પરાં વિશે ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. “ગુરુ બોલાવી આવીઓજી, અસાવલીપુર માંહી, ઈલમપુર માંહિ આવીયાજી, આણી અધિક ઉત્સાહ નવાપુરઈ પધારીઓ, શ્રી તપાગચ્છ સુરતાણ રે.”૨ જઈપુરિજતિપુરિાજેતલપુર અમદાવાદથી સાત કોશ દૂર આવેલાં (આશરે દસ માઈલ દૂર) જેતલપુરનું નામ અગાઉ જતિપુર હતું. અમદાવાદ શહેરના ફોજદારી તાબાનાં સત્તર નાકાં હતાં. જેમાં અમદાવાદની દક્ષિણે વટવા, શાહવાડી, અસલાલી, બારેજા તેમ જ જેતલપુરનો પણ સમાવેશ થતો હતો. આ વિસ્તારમાં મુસ્લિમો અને મરાઠાઓ વચ્ચે યુદ્ધના પ્રસંગો વારંવાર બન્યા હતા અને મુસ્લિમો પાસેથી આ વિસ્તાર પણ મરાઠાઓના કબજામાં આવ્યો હતો. લલિતસાગરની ચૈત્ય પરિપાટીમાં જઈપુરિના આદિનાથ તથા શાંતિનાથના જિનાલયનો ઉલ્લેખ જે ક્રમમાં થયો છે તે ક્રમ નીચે મુજબ છે. અસાઉલિ ઇલંપુરિ > જઈપુરિ ને નવાપુરા આ જે ક્રમ છે તે પણ જતિપુરિ કે જેતલપુરના વિસ્તારની વધુ નજીક હોવાનો નિર્દેશ For Personal & Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો કરે છે. ટૂંકમાં, અમારી માન્યતા પ્રમાણે જતિપુર એ જઈપુરના નામથી ઓળખાતી હશે. જો કે આ અંગે વધુ સંશોધન કરવાની જરૂર છે. ૧૫૬ જઈપુરિમાં આદિનાથ ભગવાનના બે અને શાંતિનાથ ભગવાનનું એક જિનાલય એમ કુલ ત્રણ જિનાલય હતાં. જેતલપુર ગામ પાસે એક સુંદર મોટું તળાવ અને એક ખંડેર થયેલો કિલ્લો આજે પણ હયાત છે. તળાવની પાસે જીતબાગ નામે એક સુંદર વિશાળ બગીચો હતો. નવાપુરા નવાપુરા અમદાવાદ શહેરની બહાર શાહઆલમના રોજા તરફ હતું. તેનું બીજું નામ ‘નવીન પુર’ મળે છે. નવાપુરામાં / સુમતિનાથ ભગવાનનું દેરાસર હતું. તપાગચ્છીય ૬૧મા આચાર્ય વિજયસિંહસૂરિનું સં. ૧૭૦૮ના અષાઢ સુદિ ૨ના રોજ અમદાવાદના નવીનપુરમાં (નવા પુરમાં) સ્વર્ગગમન થયું હતું. ‘વિજયસિંહ સૂરિ નિર્વાણ રાસ'માં નવાપુરનો ઉલ્લેખ નીચે મુજબ મળે છે. “નવાપુરઈ પધા૨ીઓ, શ્રી તપાગચ્છ સુરતાણ રે.” * રાજપુર/રાજપરા રાજપુરમાં આશરે ચારસો વર્ષ અગાઉ પણ ચાર દેરાસરો હતાં. નમિનાથ, શીતલનાથ, આદિનાથ તથા મહાવીર સ્વામી ભગવાનનાં દેરાસરો હતાં. તેમાં શીતલનાથ ભગવાન ભોંયરાવાળા દેરાસરમાં હતા. રાજપરામાં જૈનોની ઘણી વસ્તી હતી. સં. ૧૬૦૮માં તપાગચ્છીય આચાર્ય શ્રીમદ્ સોમવિમલસૂરીશ્વરજી મહારાજે રાજપુરમાં ચાતુર્માસ સ્થિરતા કરી હતી. આચાર્ય સોમવિમલસૂરિએ સં. ૧૬૩૩માં અમદાવાદના રાજપરામાં ‘ક્ષુલ્લક કુમાર રાસ' ગ્રંથની રચના કરી હતી. “તિહાં પુર છઈ પવિત્ર અનેક, સિર રાજપુર સુવિવેક, તિહાં રચી રાસ રસાલ, જે ગાતાં સુખ વિશાલ,’ For Personal & Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૧૫૭ સં. ૧૬૬રમાં જે ચાર દેરાસરોનો ઉલ્લેખ મળે છે. તેમાંનાં કોઈ મૂળનાયક ભગવાનવાળું દેરાસર આજે હયાત નથી. આજે શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ અને સંભવનાથનું દેરાસર વિદ્યમાન છે. ચિંતામણિ પાર્શ્વનાથ ભોંયરામાં છે. સંભવ છે કે ચારસો વર્ષ અગાઉ જે શીતલનાથ ભગવાનનો ઉલ્લેખ ભોંયરાવાળા દેરાસરમાં પ્રાપ્ત થાય છે તે જગ્યા પર ત્યારબાદ ચિંતામણિ પાર્શ્વનાથનું દેરાસર અસ્તિત્વમાં આવ્યું હોય. સં. ૧૮૨૧માં પાર્શ્વનાથના દેરાસરનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે તેથી આજે વિદ્યમાન ચિંતામણિ પાર્શ્વનાથનું દેરાસર ઘણું પ્રાચીન હોવાનું માની શકાય છે. આ અંગે વધુ સંશોધન કરવું જરૂરી છે." પ્રેમાપુર ગોમતીપુરના ઓવરબ્રિજ પાસે પ્રેમાપુરી માતાનું મંદિર છે. ત્યાં આ પ્રેમાપુર હતું. મિરાતે અહમદી' ગ્રંથમાં અમદાવાદનાં પરાંઓ વિશેની નોંધમાં આ પ્રમાપુર માટે પરમાપુર એવો ઉલ્લેખ મળે છે. . . પ્રેમાપુરમાં સંભવનાથ(મહાવીર સ્વામી?)નું દેરાસર હતું. સં. ૧૯૬૨માં આ દેરાસરનો ઉલ્લેખ મળે છે. ત્યારબાદ પ્રાપ્ત થતા ઉલ્લેખો દર્શાવે છે તેમ સં. ૧૭૪૪માં પ્રેમાપુરમાં જૈનોની ઘણી વસ્તી હતી. સં૧૭૪૪માં શ્રી વૃદ્ધિવિજયગણિ શ્રી વિજયપ્રભસૂરિના આદેશથી પ્રેમાપુરમાં ચોમાસું કરવા પધાર્યા હતા. તે સમયે આબુ પર્વત પાસેના એક ગામનો વતની ખેમચંદ કે જેનો જન્મ સં. ૧૭૨૨માં થયો હતો, તે કોઈક કારણસર અમદાવાદ આવ્યો હતો અને પ્રેમાપુરમાં તેણે પોતાના સંબંધીને ત્યાં ઉતારો કર્યો હતો. પં. કપૂરવિજયગણિના શિષ્ય પં. વૃદ્ધિવિજયગણિની દેશનામાં એક દિવસ ખેમચંદ જઈ ચડ્યો અને તેની વૈરાગ્યની ભાવના પ્રબળ બની. તેણે ૨૨ વર્ષની ઉંમરે સં. ૧૭૪૪ના જેઠ સુદિ-૧૩ના દિવસે શ્રી વૃદ્ધિવિજયગણિ પાસે આ પ્રેમાપુરમાં દીક્ષા લીધી. અને તેમનું નામ ક્ષમાવિજય રાખવામાં આવ્યું. “શ્રી ક્ષમાવિજયનિર્વાણ રાસમાં ક્ષમાવિજય વિશેની નીચે મુજબ નોંધ પ્રાપ્ત થાય છે. “કુંવર અહમદાવાદમાં, કોઈ કામ ઉદેશી આવ્યા રે, પ્રેમાપુર માંહે રહ્યા, સહુ સજ્જન મન ભાવ્યા છે.” સં. ૧૭૯૭માં પ્રેમાપુરમાં સમયસુંદર ઉપાધ્યાય લિખિત “સબ પ્રદ્યુમ્ન પ્રબંધ અથવા રાસ” હસ્તપ્રતની એક નકલ તૈયાર કરાવવામાં આવી તેવો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. ટૂંકમાં, આ પ્રેમાપુરમાં ૧૮માં સૈકાના અંત સુધી જૈનોની વસ્તી હતી તેવા ઉલ્લેખો પણ મળે છે.* For Personal & Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ રૂપપુર/રૂપાપરી રૂપપુર કયા સ્થળે આવેલું હતું તેનો ચોક્કસ નિર્ણય થઈ શક્યો નથી. આ અંગે વધુ સંશોધન કરવાની જરૂર છે. દરિયાપુર વાડીગામ પાસે આજે જે રૂપાપરી નામથી ઓળખાતો વિસ્તાર છે, તે જૂનું રૂપપુર હશે. કારણ કે મુસ્લિમ શાસનકાળ દરમ્યાન રાણી રૂપમતીના નામ સાથે પણ કદાચ આજનું રૂપાપરી જોડાયેલું હોય. તેથી આ અંગે વધુ ચકાસણી કરવાની જરૂર છે. જો કે લલિતસાગરમહારાજની ચૈત્ય પરિપાટીમાં શહેર બહારનાં પરાંઓની વિગત સાથે આ રૂપપુરનો ઉલ્લેખ આવે છે. તે સમયે કાલુપુરનો કેટલોક વિસ્તાર પણ શહેર બહારનાં પરાંઓમાં થતો હતો. આથી રૂપાપરીનું ચોક્કસ સ્થાન જાણી શકાતું નથી. રાજનગરનાં જિનાલયો રૂપપુર/રૂપાપરીમાં શાંતિનાથ ભગવાનનું દેરાસર હતું. શાહ કડવા દીક્ષા લેવાની ભાવના અને ધૂનમાં અનેક સાધુઓનો સત્સંગ કરતાં કરતાં મારવાડથી અમદાવાદ આવી પહોંચ્યો હતો. તે સમયે રૂપપુરમાં હરીકીર્તિ નામના સંવેગંપક્ષી સાધુ હતા. તેઓ રૂપાપરીની એક શૂન્યશાળામાં રહેતા હતા. તેઓની નિશ્રામાં શાહ કડવાએ સંયમજીવન શરૂ કર્યું હતું. અને ત્યારબાદ સં. ૧૫૬૦માં રૂપપુરમાં તેઓએ ચાતુર્માસ કર્યું હતું તેવા ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. આ રૂપપુરમાં ઘણાં જૈન કુટુંબોને તેમણે પ્રતિબોધ્યાં હતાં તેવા ઉલ્લેખો પણ પ્રાપ્ત થાય છે.૭ બીબીપુર, સિકંદરપુર બીબીપુર, અસારવા અને સરસપુર વચ્ચેના વિસ્તારમાં હશે અને એની પૂર્વ ભાગોળમાં ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનનું મંદિર બન્યું હશે. બીબીપુર અને સિકંદરપુર પાસે પાસે હશે. સં. ૧૯૫૫માં બાદશાહ અકબરના સૂબા કાજી હુસેનના શાસનકાળમાં અમદાવાદમાં ઢીંગવાપાડા (આજનું ઢીંકવા ચોકી-હાજા પટેલની પોળ પાસે) પાસેની જમીનમાંથી ભગવાન ચિંતામણિ પાર્શ્વનાથની શ્યામ રંગની ભવ્ય જિનપ્રતિમા નીકળી હતી. જૈન સંધે સં ૧૬૫૬માં માગસર સુદિ પના રોજ અમદાવાદના સકંદરપુર પાસેના બીબીપુરમાં મોટો જિનપ્રાસાદ બંધાવી તેમાં ભગવાન વિજયસેનસૂરિના હસ્તે ભગવાન ચિંતામણિ પાર્શ્વનાથની તે પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી. ઉપરાંત, જગદ્ગુરુ આ. શ્રી વિજયહીરસૂરિની ચરણપાદુકાની પ્રતિષ્ઠા થઈ. ચરણપાદુકાની સ્થાપનાના દિવસે સિકંદરપુરમાં ભગવાન શ્રી વિજયસેનસૂરિના હાથે શેઠ લહુઆ મનિયાએ બનાવેલા શ્રી શાંતિનાથના ઘર દહેરાસરની પ્રતિષ્ઠા થઈ. તે ઉપરાંત, સં. ૧૬૬૨માં બીબીપુરામાં અમીઝરા પાર્શ્વનાથ તથા નિમનાથ ભગવાનનાં જિનાલય પણ વિદ્યમાન હતાં. ટૂંકમાં, સિકંદરપુર તથા બીબીપુરમાં ચિંતામણિ પાર્શ્વનાથનાં બે જિનાલયો, અમીઝરા પાર્શ્વનાથનું એક જિનાલય, શાંતિનાથ ભગવાનનું એક જિનાલય તથા જગદ્ગુરુ આ શ્રી વિજયહીરસૂરિનાં ચરણપાદુકા વિદ્યમાન હતાં. લલિતસાગર મહારાજસાહેબની ચૈત્ય પરિપાટીમાં સં. ૧૬૬૨માં ચિંતામણિ પાર્શ્વનાથનું જિનાલય સિકંદરપરામાં તથા બીબીપુરામાં અલગ અલગ દર્શાવવામાં આવ્યાં છે. એક જ જિનાલયનો ઉલ્લેખ બે પરામાં થયો છે ? કે બંને પરામાં ચિંતામણિ For Personal & Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૧૫૯ પાર્શ્વનાથનાં અલગ-અલગ જિનાલય હતાં ? તે અંગે વધુ સંશોધનની જરૂર છે. ચિંતામણિ પાર્શ્વનાથના ભવ્ય જિનપ્રાસાદ અંગે પુસ્તકમાં અન્ય સ્થળે વિગતવાર વિશેષ નોંધ રજૂ કરવામાં આવેલી છે.’ હેબતપુર/હેબદપુર/હબદિપુર આજે થલતેજ ગામના કેટલાક વિસ્તારને હેબતપુરના નામથી સરકારી રેકોર્ડમાં દર્શાવવામાં આવે છે. આ હેબતપુર ગામ અને આ હેબતપુર પરું બંને એક જ હશે કે જુદાં જુદાં ? તેનું વધુ સંશોધન કરવું જરૂરી છે. “જૈન પરંપરાનો ઇતિહાસ” ભાગ-૩માં ત્રિપુટી મહારાજ હેબતપુરને સિકંદરપુર, બીબીપુર વગેરેની નજીક દર્શાવે છે. તેથી હેબતપુરનું આજનું સ્થાન ચોક્કસપણે નક્કી થઈ શકતું નથી. પરંતુ, કડવા મતના શ્વેતાંબર જૈનોએ મોટાં જિનાલયો ત્યાં બંધાવ્યાં હતાં અને જૈનોની મોટા પ્રમાણમાં વસ્તી હતી. હેબતપુરમાં ચંદ્રપ્રભુ સ્વામીનું જિનાલય હતું. હેબતપુરનાં અન્ય નામોનો પણ ઉલ્લેખ જોવા મળે છે. હબતપુર, હેબતપરુ વગેરે. લલિતસાગરની ચૈત્ય પરિપાટીમાં ચંદ્રપ્રભુના આ જિનાલયનો ઉલ્લેખ સં૧૬૬૨માં થયેલો છે. સં. ૧૬૭૭ના ફાગણ સુદ-૧૧ના દિવસે હેબતપુરમાં શાહ કલ્યાણે ભગવાન અભિનંદનસ્વામીનું જિનાલય કરાવ્યું. તેમાં ૧૭ પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી. ઉપરાંત, અભિનંદન ભગવાનનું “પ્રભુ પ્રણમું રે” સ્તવન પણ બનાવ્યું. સં. ૧૬૦૨માં અમદાવાદ પાસેના હેબતપુરના “બ્રહ્મમત'ની શરૂઆત થઈ તેવો ઉલ્લેખ પણ મળે છે. શાતેજપાલે સં. ૧૬૮૩માં પાંચ આંગળની ભગવાન પાર્શ્વનાથની પ્રતિમા ભરાવી અને તેણે અમદાવાદના પાસેના હેબતપુરના ભગવાન ચંદ્રપ્રભુના જિનાલયમાં બેસાડી હતી. તેમજ શા. કલ્યાણજીએ પોતાના તરફથી ૧૭ આંગળની ભગવાન વિમલનાથની પ્રતિમા ભરાવીને હેબતપુરના ભગવાન અભિનંદન સ્વામીના જિનાલયમાં બેસાડી હતી. અહિમદપુરિઅકમીપુર/અહમદપુર અહમદપુર સિકંદરપુર પાસે હતું તેવો ઉલ્લેખ મળે છે. શેખ પીર એ મુહમ્મદ ઘૉસના શિષ્ય હતા. એમની કબર અમદાવાદની બહાર અહમદપુરમાં છે એમ વિગતો “મિરાતે અહમદી'માંથી મળે છે. અહમદપુર જુદું પડ્યું હતું. એ જાણવા માટે આ ઉલ્લેખ જરૂરનો છે. ઉપરાંત, અહમદપુર અમદાવાદની બહાર હતું. તે આ ઉલ્લેખ પરથી સ્પષ્ટ થાય છે. અહમદપરામાં આદિનાથ ભગવાનનું એક બાવન જિનાલય હતું. આચાર્ય વિજયહીરસૂરિએ સં. ૧૬૨૮ના ફાગણ સુદ ૭ને સોમવારે અમદાવાદના અહમ્મદ પરામાં શેઠ મૂલાશાહે કરાવેલા પદવી મહોત્સવમાં વિજયસેનસૂરિએ આચાર્ય પદવી આપી તથા છ અન્ય ગણિવરોને પંન્યાસપદવી આપી હતી. શેઠ મૂલાશાહ અમદાવાદના અહમ્મદ For Personal & Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ રાજનગરનાં જિનાલયો પરામાં રહેતો હતો. તે આચાર્ય વિજયદાનસૂરિ અને વિજયહીરસૂરિનો ભક્ત હતો. તે સમયનો તે બહુ પ્રસિદ્ધ અને પ્રતિષ્ઠિત જૈન શ્રીમંત અગ્રણી હતો. અહમદપુરનો ઉલ્લેખ સં૧૬૧૬માં પણ મળે છે. સં. ૧૫૮૩ કારતક સુદ-૧૩ને ગુરુવારે આચાર્ય ભાવસાગરસૂરિના શિષ્ય લાભમંડને “ધનશાળ પંચશાળિ રાસની રચના અમદાવાદમાં કરી હતી. તેમાં અહમદપુરનો ઉલ્લેખ નીચે મુજબ પ્રાપ્ત થાય છે. દેસ સવિહુ માહિ જાણીઈએ, માલ્ડંતડે, ગૂજર દેશ પ્રસિદ્ધ, તિહાં અહિમ્મદપુર વર ભૂલું, મા વાસ જિહાં લક્ષ્મી કીધ.” સં. ૧૭૧૦ પછીના સમય દરમ્યાન આચાર્ય શ્રી વિજયદેવસૂરિએ પોતાનું ટૂંકું આયુષ્ય જાણી અહમદપુરમાં ચોમાસું કરી શત્રુંજયની જાત્રા કરવા વિહાર કર્યો તે મુજબનો ઉલ્લેખ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરમહારાજે સંપાદન કરેલ “જૈન રાસમાળામાં કર્યો છે. ટૂંકમાં, અહમદપુર ૧૬મા સૈકા દરમ્યાન, ૧૭મા સૈકામાં તથા ૧૮માં સૈકાના પ્રારંભમાં જૈનોની વસ્તીવાળું એક પ્રાણવંત કેન્દ્ર હશે. તેથી ત્યાં આદિનાથ ભગવાનનું વિશાળ બાવન જિનાલય અસ્તિત્વ ધરાવતું હશે.” નિઝામપુરા, રક્તપુર, બાધનપુર નિઝામપુરાને નઝામપુરી તરીકે ઓળખવામાં આવતું હતું. બાધીનપુરને બહાદીનપુર તરીકે ઓળખવામાં આવતું હતું. આ બે પરાંઓનો વિસ્તાર નક્કી થઈ શક્યો નથી. તે અંગે વધુ સંશોધન કરવાની જરૂર છે. નિઝામપુરાનો ઉલ્લેખ “મિરાતે અહમદી'માં જણાતો નથી. રક્તપુરનું સ્થાન પણ નક્કી થઈ શકતું નથી. નઝામપુર, બાધીનપુર અને રક્તપુર આ વિસ્તારો કોઈ એક જ દિશામાં પાસે પાસે આવેલા હશે એવું અનુમાન કરી શકાય. લલિતસાગર મહારાજની ચૈત્ય પરિપાટીમાં આ વિસ્તારોનો ક્રમ નીચે મુજબ છે. નિઝામપુર બાધીનપુર રક્તપુર નિઝામપુરા | નિઝામપુરીમાં ચંદ્રપ્રભુ, શીતલનાથ તથા ધર્મનાથ ભગવાનના–એમ કુલ ત્રણ જિનાલયો હતો. ઉપરાંત, બાધીનપુરમાં ધર્મનાથ ભગવાનનું જિનાલય હતું. રક્તપુરમાં શાંતિનાથ ભગવાનનું જિનાલય હતું. લાવણ્યસમય રચિત “યશોભદ્રસૂરિ રાસ'માં બાધીનપુર-બહાદ્દીનપુરનો તથા ધર્મનાથપ્રસાદનો ઉલ્લેખ સં. ૧૫૮૯માં મળે છે જે નીચે મુજબ છે : “સંવત પનર નિવાસીઈ, માઘ માસિ રવિવાર, અહમદાવાદ વિશેષીઈ, પુર બહાદીન મઝારિ. ધર્મનાથ પસાઉં લઈ, બોલિઉં સુલલિત વાણિ. ૧૧ For Personal & Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૧૬૧ વાડજ, કાસમપુર મિરાતે અહમદી'માં કાસમપુરનો ઉલ્લેખ આવે છે. તે સાબરમતી નદી નજીક શહેરની દક્ષિણ અને પશ્ચિમે આવેલું હતું. “મિરાતે અહમદી'માં કાસમપુરનો ઉલ્લેખ નદીની સામે પારનાં પરાંઓના ઉલ્લેખમાં થયો નથી. શહેરનાં પરાંઓમાં તેનો ઉલ્લેખ થયો છે. જો કે ચારસો વર્ષ પહેલાં કેટલાક વિસ્તારો એવા હતા જે શહેરના કોટની અંદર હોવા છતાં શહેર બહાર ગણાતા હતા. વાડજમાં શાંતિનાથનું જિનાલય હતું અને કાસમપુરમાં મહાવીર સ્વામી ભગવાનનું જિનાલય હતું. કાસમપુરનો ઉલ્લેખ સં. ૧૭૦૫માં જૈન સાહિત્યમાં મળે છે. એક અજ્ઞાત કવિએ સં. ૧૫૬પમાં “મંદોદરી સંવાદ'ની રચના કરી હતી. તેની એક પ્રત સં૧૭૦પમાં કાસમપુરમાં લખવામાં આવી હતી તેવો ઉલ્લેખ નીચે મુજબ પ્રાપ્ત થાય છે : સં. ૧૭૦૫ વર્ષે વૈ શુ ૧૫ દિને કાસમપુર મધ્યે ઋષિ શ્રી રાજપાલજી તસ્ય શિષ્ય મુનિ વીરજી લીપીકૃત સ્વયં પઠનાર્થ.૧૨ ઉસ્માનપુરા ન ઉસ્માનપુરામાં શાંતિનાથ ભગવાનનું જિનાલય હતું. ઉસ્માનપુરાનો ઉલ્લેખ જૈન ગ્રંથોમાં ઘણીવાર થયેલો જોવા મળે છે. વટવાના કુતુબેઆલમના શિષ્ય સૈયદ ઉસ્માનના નામ પરથી ઉસ્માનપુરા નામ જોડાયેલું છે. ત્યાં ઘણી મોટી વસ્તી હતી. એક હજાર હુન્નરીઓની દુકાનો હતી. હરડે, બહેડાં અને આમળાં, ઘી વગેરે વસ્તુઓનો ત્યાં મોટો વેપાર ચાલતો હતો. કરિયાણાના મોટા વેપારીઓ ત્યાં રહેતા હતા. સં. ૧૬૪૪માં ગુણવિનયગણિએ “શેત્રુંજય ચૈત્ય પરિપાટી” સ્તવનની ૩૨ કડીની રચના કરી હતી. તેમાં સંઘનું વર્ણન કરતાં સંઘે ઉસ્માનપુરાના જિનાલયનાં પણ દર્શન કર્યા હતાં તેવા ઉલ્લેખો પણ મળે છે. આચાર્ય શ્રી હીરવિજયસૂરિ રાજા અકબરના આમંત્રણથી ગાંધારથી અમદાવાદ આવી અને ત્યાંથી આગ્રા જવા નીકળ્યા. તે સમયે તેમના વિહારનો માર્ગ નીચે મુજબનો હતો. અમદાવાદથી વિહાર કર્યા પછી, ઉસ્માનપુર, સોહલા, હાજીપુર, બોરીસણા, કડી, વિસનગર અને મહેસાણા થઈ સૂરિજી પાટણ પધાર્યા. પ્રાગ્વાટ જ્ઞાતિએ શ્રેષ્ઠી રાયમલ જગદ્ગુરુ શ્રીમદ્ વિજયહીરસૂરિનો ભક્ત હતો. તે અમદાવાદની નજીક ઉસ્માનપુરામાં રહેતો હતો. તેના પુત્રો ખેતસિંહ અને નાયકસિંહે તથા અન્ય પરિવાર સહિત સૌએ રાનકપુરના જિનાલયમાં સં. ૧૬૪૭-૧૬૫૧ દરમ્યાન પૂર્વાભિમુખ દ્વારની સમીપ વિશાળ, સુંદર. મેઘમંડપનું નિર્માણ કરાવ્યું હતું. તે નિમિત્તે ખૂબ જ દ્રવ્યનો ખર્ચ કર્યો હતો. સં. ૧૯૭૪માં પંવૃદ્ધિવિજયગણિએ આષાઢ સુદ-૧૩ને રોજ ઉસ્માનપુરામાં “શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર વૃત્તિની પ્રતિ લખી હતી. ઉસ્માનપુરાનો આ વિસ્તાર જૈનોની વસ્તીથી ધબકતો હતો. આજે મુખ્ય રસ્તાની ગામની સામેની બાજુએ અદ્યતન બાંધણીનું સંભવનાથ ભગવાનનું શિખરબંધી જિનાલય આવેલું છે.૧૩ રા-૨૧ For Personal & Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ રાજનગરનાં જિનાલયો વજીરપુર વજીરપુર સાબરમતીના સામે પારના વિસ્તારમાં આવેલું હતું. આ વજીરપુરનું સ્થાન ચોક્કસપણે નક્કી થઈ શકતું નથી. પરંતુ નદી પાર વાડજથી માદલપુર સુધીના માર્ગ પર કોઈ સ્થળે હશે એવો સંભવ છે. વજીરપુરમાં શ્રી વિમલનાથજીનું જિનાલય હતું જેમાં ભોંયરું પણ હતું. આચાર્ય શ્રી હીરવિજયસૂરિ અમદાવાદમાં વજીરપુરમાં આવ્યા હતા એવો ઉલ્લેખ છે. ઉપરાંત આ વજીરપુરમાં પાર્શ્વનાથ ભગવાનનું જિનાલય પણ હતું. આચાર્ય શ્રી હીરવિજયસૂરિ વજીરપુરમાં આવ્યા હતા તે ઉલ્લેખ નીચે મુજબ પ્રાપ્ત થાય છે. " श्री गुरु अहिमदावादि वजीरपूर नगरई आव्या" સં. ૧૯૮૯માં અમદાવાદમાં (વજીરપુરમાં) પિતા-પુત્રની દીક્ષા થઈ હતી. પુત્રનું નામ કુશલ વિજય રાખવામાં આવ્યું હતું તેવો ઉલ્લેખ પણ મળે છે." કોચરબ, શેખપુર, માદલપુર સુલતાન મહમૂદ બેગડાના પીર (ગુરુ) શેખ અઝીઝુલ્લાના પુત્ર શેખ રહેમતુલ્લાના નામ પરથી “શેખપુર' નામ પ્રસિદ્ધિમાં આવ્યું છે. આ પરાંની જમીન એલિસબ્રિજ પાસે આ નામે ઓળખાય છે તેવો ઉલ્લેખ “ગુજરાતનું પાટનગર : અમદાવાદ ગ્રંથમાં શ્રી રત્નમણિરાવ જોટેએ કર્યો છે. આજે નવરંગપુરાના કેટલાક વિસ્તારો શેખપુર-ખાનપુરથી સરકારી રેકોર્ડમાં દર્શાવવામાં આવે છે. તે પરથી શેખપુર સાબરમતી નદીને સામે પાર મીઠાખળીથી કોચરબ તથા તેની આસપાસના વિસ્તારમાં અસ્તિત્વ ધરાવતું હશે એવું પ્રતીત થાય છે. માદલપુર એ અગાઉ ઇદલપુરિથી પણ ઓળખાતું હતું. શેખપુરમાં શાંતિનાથજીનું જિનાલય, માદલપુરમાં (મંદલપુરી) આદિનાથજીનું જિનાલય તથા કોચરબમાં આદિનાથજીનાં જિનાલય હતાં. [‘હીરવિજયસૂરીશ્વર યુગપ્રધાનવતાર' ગ્રંથમાં એવો ઉલ્લેખ મળે છે કે સં૧૯૪૧ના વૈશાખ સુદ બીજને બુધવારે માદલપુરમાં પં. રાજસાગરગણિ વિદ્યમાન હતા.] શ્રીમદ્ યશોવિજયજીએ સં. ૧૭૩૩માં અમદાવાદ પાસે ઇન્દલપરામાં દોઢસો ગાથાનું સ્તવન રચ્યું હતું. આ ઈન્દલપરાએ પણ ઇદલપુરી-મેંદલપુરી-માદલપુર માટે જ વપરાતું નામ હશે તેવો તર્ક થઈ શકે તો માદલપુરમાં સં. ૧૭૩૩ સુધી જૈન વસ્તી હશે તેવું અનુમાન કરી શકાય. “શ્રી રાજસાગરસૂરિ નિર્વાણ રાસ'માં શાંતિદાસ શેઠના વખતનું જૈન સમુદાયનું ઉત્તમ વર્ણન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં જૈન વસ્તી વધુ હોય તેવા પરાંના નામ પણ એમાં આપેલા છે. તેમાં ઈદલપુર તથા શેખપુરનો ઉલ્લેખ નીચે મુજબ થયેલો છે : “અલદ ઇદલપુરા શેખપુર સુખકરા, ફાર કુરમાન કુરમાન વાડી.” સાબરમતી નદીના કાંઠે જૈન મરચન્ટ સોસાયટીના ઢાળથી એકાંત જગ્યાએ એક For Personal & Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૧૬૩ ઘુમ્મટબંધ દેરાસર હતું અને બંધ રહેતું હતું તે શાંતિનાથ ભગવાનનું હતું તેવો ઉલ્લેખ “જૈન તીર્થ સર્વ સંગ્રહ”માં સં ૨૦૧૦માં મળે છે. શેખપુરનું શાંતિનાથ ભગવાનનું અને આ પચાસ વર્ષ પહેલાં બંધ રહેતું શાંતિનાથ ભગવાનનું દેરાસર બંને એક જ હશે કે જુદાં જુદાં ? તે અંગે વધુ સંશોધન કરવાની જરૂર છે.૧૫ ‘ઘીય તલીય’ (આજનું ઘી કાંટા ?) નામના વિસ્તારમાં સુમતિનાથ ભગવાનનું જિનાલય હતું. ‘પાટક જોગાગઢી' નામના વિસ્તારમાં પાર્શ્વનાથજીનું જિનાલય હતું. વિસા દેવચંદના નામ સાથે જોડાયેલ વિસ્તારમાં આદિનાથ ભગવાનનું જિનાલય હતું. આ વિસ્તારો અને જિનાલયો વિશે વધુ સંશોધન કરવાની જરૂર છે. આ ઉપરાંત, આશરે ૪૦૦ વર્ષ પહેલાં અન્ય જૈન દેરાસરો પણ વિદ્યમાન હતાં, જેના વિશે વિશેષ માહિતી પ્રાપ્ત થતી નથી. સંદર્ભ સૂચિ ૧. શ્રી પ્રબંધ ચિંતામણિ-ગુજરાતી ભાષાંતર પૃ ૧૧૯, ૧૪૦. જૈન પરંપરાનો ઇતિહાસ (ભા૰ ૩) પૃ॰ ૫૪૨. શ્રી પટ્ટાવલી પરાગ સંગ્રહ પૃ૦ ૩૦૫, ૩૦૬, ૩૦૭, ૩૩૭. અમદાવાદનું રેખાદર્શન (ગુજરાત ઇતિહાસ પરિષદનું ૧૩મું અધિવેશન) પૃ. ૩૭. ગુજરાતનું પાટનગર : અમદાવાદ પૃ ૨૧, ૫૬૩, ૫૬૪. જૈન ગૂર્જર કવિઓ (સંવર્ધિત આવૃત્તિ) (ભાગ ૧) પૃ॰ ૨૬૯, ૨૭૦. જૈન ગૂર્જર કવિઓ (સંવર્ધિત આવૃત્તિ) (ભાગ ૨) પૃ. ૩૬૭, ૩૬૮. ૨. ગુજરાતનું પાટનગર : અમદાવાદ પૃ ૧૯, ૨૧૮, ૨૧૯, ૨૨૦, ૫૯૯, ૬૦૦, ૭૧૯. ૩. મિરાતે અહમદી (વૉ ૨, ખંડ ૨) પૃ. ૩૫૩, ૩૫૪. મિરાતે અહમદી (વૉ૦૨, ખંડ ૩) પૃ॰ ૪૧૬, ૪૫૦. મિરાતે સિકંદરી પૃ. ૪૩૫. ગૂજરાતનું પાટનગર : અમદાવાદ પૃ ૧૮૯, ૬૫૬. ૪. જૈન પરંપરાનો ઇતિહાસ (ભા૰ ૩) પૃ. ૨૦૧. શ્રી પટ્ટાવલી પરાગ સંગ્રહ પૃ ૧૬૪, ૧૬૫. ગૂજરાતનું પાટનગર : અમદાવાદ પૃ ૧૯. ૫. જૈન ગૂર્જર કવિઓ (સંવર્ધિત આવૃત્તિ) (ભા૰ ૨) પૃ૦ ૮. જૈન પરંપરાનો ઇતિહાસ (ભા૰ ૩) પૃ॰ ૬૮૮, ૬૮૯. શ્રી પટ્ટાવલી સમુચ્ચય (ભા૰ ૨) પૃ૦ ૨૬૨, ૨૬૩. પ્રાગ્ધાટ ઇતિહાસ (ભા૰ ૧) પૃ॰ ૩૩૮, ૩૩૯. શ્રી પટ્ટાવલી પરાગ સંગ્રહ પૃ૦ ૧૮૫. ૬. જૈન રાસમાળા (આવૃત્તિ ૧) પૃ॰ ૪૭, ૫૧. જૈન ગૂર્જર કવિઓ (સંવર્ધિત આવૃત્તિ) (ભા ૨) પૃ૦ ૩૧૧. જૈન પરંપરાનો ઇતિહાસ (ભા૰ ૪) પૃ૦ ૩૭૭. For Personal & Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ રાજનગરનાં જિનાલયો ગુજરાતનું પાટનગર : અમદાવાદ પૃ. ૨૧૬. ૭. શ્રી પટ્ટાવલી પરાગ સંગ્રહ પૃ. ૪૮૧, ૪૮૨, ૪૮૩, ૪૮૮, ૪૯૦. ૮. ગુજરાતનું પાટનગર : અમદાવાદ પૃ. ૨૧૪, ૨૧૫, ૨૧૬, ૭૩૭. જૈન રાસમાળા (આવૃત્તિ-૧) પૃ૦ ૮. જૈન પરંપરાનો ઇતિહાસ (ભા. ૩) પૃ. ૯૮, ૨૦૦, ૭૫૭, ૮૨૦. જૈન પરંપરાનો ઈતિહાસ (ભા. ૪) પૃ. ૨૦૯, ૨૬૫. ૯. જૈન પરંપરાનો ઇતિહાસ (ભાગ ૩) પૃ. ૨૦૦, ૬૨૫, ૬૨૬, ૬૩૫, ૬૩૬, ૬૩૭. જૈન ગૂર્જર કવિઓ (સંવર્ધિત આવૃત્તિ) (ભા. ૨) પૃ ૧૯૮. જૈન ગૂર્જર કવિઓ (સંવર્ધિત આવૃત્તિ) (ભા. ૩) પૃ. ૨૬૪. શ્રી પટ્ટાવલી પરાગ સંગ્રહ પૃ. ૫૦૦, ૫૦૧. ૧૦.ગુજરાતનું પાટનગર : અમદાવાદ પૃ૦ ૬૯૫. જૈન રાસમાળા પૃ. ૨૯. જૈન પરંપરાનો ઈતિહાસ (ભાગ ૩) પૃ. ૨૦૨, ૭૪૪, ૭૫૦. જૈન પરંપરાનો ઇતિહાસ (ભાગ ૪) પૃ. ૨૭૪. જૈન ગૂર્જર કવિઓ (સંવર્ધિત આવૃત્તિ) (ભા. ૧, પૃ. ૨૮૦. જૈન ગુર્જર કવિઓ (સંવર્ધિત આવૃત્તિ) (ભા. ૨) પૃ. ૨૯. ૧૧. ગુજરાતનું પાટનગર : અમદાવાદ પૃ. ૨૪૧, ૭૧૯. જૈન ગૂર્જર કવિઓ (સંવર્ધિત આવૃત્તિ) (ભા. ૧) પૃ. ૧૮૦, ૧૮૧. ૧૨.ગૂજરાતનું પાટનગર : અમદાવાદ પૃ. ૨૨૪. જૈન ગૂર્જર કવિઓ (સંવર્ધિત આવૃત્તિ) (ભાગ ૧) પૃ. ૨૨૯. ૧૩.ગુજરાતનું પાટનગર : અમદાવાદ પૃ. ૨૨૫, ૬૦૬, ૬૦૭, ૬૮૩. , મિરાતે સિકંદરી પૃ૦ ૩૫૩. જૈન ગૂર્જર કવિઓ (સંવર્ધિત આવૃત્તિ) (ભા. ૨) પૃ. ૨૧૪. જૈન પરંપરાનો ઈતિહાસ (ભા. ૩) પૃ. ૨૦૧, ૨૦૨, ૮૦૩. સૂરીશ્વર અને સમ્રાટ પૃ. ૭૯. પ્રાગ્વાટ ઇતિહાસ (ભાગ ૧) પૃ. ૩૧૦, ૩૧૧. ૧૪.ગુજરાતનું પાટનગર : અમદાવાદ પૃ. ૨૨૮, ૨૨૯. શ્રી પટ્ટાવલી સમુચ્ચય (ભા. ૨) પૃ. ૨૬૫. . ૧૫. ગુજરાતનું પાટનગર : અમદાવાદ પૃ. ૧૧, ૧૨, ૨૨૭, ૬૦૧, ૬૩૪. મિરાતે અહમદી (ર્ડા. ૨, ખંડ-૨) પૃ. ૩૫૫. મિરાતે સિકંદરી પૃ. ૧૩૧. અમદાવાદનું રેખાદર્શન (ગુજરાતનું ઇતિહાસ પરિષદનું ૧૩મું અધિવેશન) પૃ. ૧૯. જૈન સર્વ તીર્થ સંગ્રહ (ભા. ૧, ખંડ. ૧) પૃ. ૨૯, ૩૦. જૈન ગૂર્જર કવિઓ (સંવર્ધિત આવૃત્તિ) (ભા. ૧) પૃ ૧૯૫. અમદાવાદનો જીવન વિકાસ પૃ. ૮૬. મહામહોપાધ્યાયજી શ્રીમદ્ યશોવિજયજી જીવન (બીજી આવૃત્તિ) પૃ. ૧૪૩. જૈન પરંપરાનો ઇતિહાસ (ભા૩) પૃ. ૭૫૧. For Personal & Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ રાજનગરના કેટલાક પ્રાચીન ઉપાશ્રયો For Personal & Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ રાજનગરના કેટલાક પ્રાચીન ઉપાશ્રયો સંવત ૦૯૭ આસપાસ ઉપાશ્રય હાજા પટેલની પોળનો ઉપાશ્રય સં. ૧૬૪૮ પહેલાં દોશીવાડાની પોળ-નીશા પોળનો ઉપાશ્રય સે. ૧૬૨૪ પાટિયાનો ઉપાશ્રય-ઝવેરીવાડ સં. ૧૬૪૮ આસપાસ સરસપુરનો ઉપાશ્રય સં. ૧૭૪૪ પહેલાં નાગોરી શાળાનો ઉપાશ્રય પાયચંદ ગચ્છનો ઉપાશ્રય લુહારની પોળનો ઉપાશ્રય ડહેલાનો ઉપાશ્રય સં. ૧૮૩૬ ભઠ્ઠીની પોળનો ઉપાશ્રય સં. ૧૮૬૫ સાગરગચ્છનો ઉપાશ્રય સં. ૧૯૦૪ આસપાસ આંબલીની પોળનો ઉપાશ્રય સં. ૧૯૧૦ આસપાસ ઉજમફઈનો ઉપાશ્રય સં. ૧૯૧૨ આસપાસ જૈન વિદ્યાશાળા ઉપાશ્રય-કસુંબાવાડ સં. ૧૯૨૫ પાંજરાપોળનો ઉપાશ્રય . ૧૯૪૭ પહેલાં આગમનો ઉપાશ્રય સં. ૧૮૯૦ આસપાસ For Personal & Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ રાજનગરના કેટલાક પ્રાચીન ઉપાશ્રયો રાજનગરમાં જૈન દેરાસરોના ઉલ્લેખો સં ૧૫૦૮ પછી વિશેષ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. ત્યારબાદ રાજનગરમાં આચાર્ય ભગવંતોની નિશ્રામાં ઘણા વિવિધ ધાર્મિક ઉત્સવો ઊજવાયા. શહેર બહાર પરાના વિસ્તારમાં આચાર્ય ભગવંતોએ સ્થિરતા કર્યાના ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. શહેર બહારનાં એ પરાંઓમાં વિક્રમ સંવતના ૧૬મા સૈકાના પ્રારંભકાળમાં ઉપાશ્રયો બંધાયા હશે. પરંતુ આજે શહેર બહારના પરામાં એવો કોઈ ઉપાશ્રય વિદ્યમાન નથી, જે ૧૯મા સૈકાના પ્રારંભનો હોય. શહેર બહારના પરા વિસ્તારમાં ૪૦૦ વર્ષ અગાઉનાં મોટા ભાગનાં દેરાસરો જેમ નષ્ટ થઈ ગયાં છે, તેમ ઉપાશ્રયો પણ નષ્ટ થઈ ગયા હોવા જોઈએ. રાજનગરનાં જિનાલયો હાજા પટેલની પોળનો ઉપાશ્રય આજે વિદ્યમાન છે તેવા ઉપાશ્રયોમાં હાજા પટેલની પોળનો ઉપાશ્રય સૌથી જૂનો હોવાનું માલૂમ પડે છે. જો કે આ અંગે વધુ સંશોધનની જરૂર છે. ‘વીરવંશાવલી’ માં ઉલ્લેખ છે કે, ઉપાધ્યાય નેમિસાગર ગણિવરે સં. ૧૬૭૧ના વૈ શુ. ૩ ને દિવસે અમદાવાદમાં હાજાપટેલની પોળમાં ચતુર્વિધ સંઘની વચ્ચે આચાર્ય વિજયસેન સૂરીશ્વરની પાસે પોતાના પાંચ બોલના પટ્ટાથી વિરુદ્ધ વર્તન કર્યાનો મિચ્છામિ દુક્કડમ્ આપ્યો. સં ૧૬૮૧ના પ્ર ચૈ સુ॰ ૯ના રોજ અમદાવાદના કાલુપુરના જૈન ઉપાશ્રયમાં તપાગચ્છના બંને પક્ષોના મુનિવરોનું મુનિસંમેલન મળ્યું હતું. તપાગચ્છના આચાર્ય વિજયદેવસૂરિ, બીજા નવા આચાર્ય વિજયઆનંદસૂરિ તથા બીજા ગીતાર્થોએ આ મુનિસંમેલનમાં એક ઠરાવ કર્યો હતો કે મહોપાધ્યાય મુનિસંમેલનવાળો ધર્મસાગર ગણિવરનો ગ્રંથ ‘સર્વજ્ઞશતકસટીક' અપ્રામાણિક છે. મુનિસંમેલનવાળો કાલુપુરનો આ ઉપાશ્રય એ હાજા પટેલની પોળનો આજે જે વિદ્યમાન ઉપાશ્રય છે તે હોવાનો સંભવ છે. હાજા પટેલની પોળના ઉપાશ્રયમાં સં. ૧૭૦૦ના અષાઢ માસમાં ઉપાધ્યાય સમયસુંદર મહારાજજીએ ‘તીર્થભાસ છતીસી' નામનો ગ્રંથ લખ્યો હતો, જેમાં જુદાં જુદાં તીર્થોનાં વર્ણનો આવે છે. હાજા પટેલની પોળનો ઉપાશ્રય ‘પગથિયાના ઉપાશ્રય' તરીકે પણ જાણીતો છે. આજે એ ઉપાશ્રયને ‘સંવેગી ઉપાશ્રય' તરીકે પણ ઓળખવામાં આવે છે. હાજા પટેલની પોળમાં ઘણી પોળોનો સમાવેશ થાય છે. રામજી મંદિરની પોળ, શાંતિનાથની પોળ, ગલામનજીની પોળ, પીપરડીની પોળ, ખારાકૂવાની પોળ. ઉપરાંત, આજે રીલીફરોડ પરની પાંછીયાની પોળ તેનો પણ અગાઉ હાજા પટેલની પોળના વિસ્તાર તરીકે ઉલ્લેખ થતો હતો. ઉપરાંત, રીલીફ રોડ પરના હાજા પટેલની પોળના એક છેડાથી બીજો છેડો, For Personal & Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો કાલુપુર ટંકશાળ તરફનો છે, તે રોડ પરનાં અન્ય મકાનોનો પણ હાજા પટેલની પોળમાં સમાવેશ થાય છે. આ તમામ પોળોનાં જૈન કુટુંબો માટે શ્રાવકોનો આ એક જ ઉપાશ્રય વિદ્યમાન છે. સાધ્વીજીઓના બીજા ઉપાશ્રયો આ વિસ્તારમાં છે. ૧૬૯ આ ઉપાશ્રયનો જ્ઞાનભંડાર ઘણો જ સમૃદ્ધ અને પ્રાચીન છે. એની સુવર્ણાક્ષરથી અંકિત વિવિધરંગી અનેક ચિત્રોવાળી ‘કલ્પસૂત્ર’ની એક હસ્તપ્રત ભારતભરના ભંડારોમાં અનન્ય ગણાય છે. ટૂંકમાં, વિક્રમના ૧૭મા સૈકામાં હાજા પટેલની પોળનો આ ઉપાશ્રય રાજનગરની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું મુખ્ય કેન્દ્ર હતું. એક એવો ઉલ્લેખ પણ મળે છે કે એક વખત આચાર્ય શ્રી હિરવિજયસૂરિજી અમદાવાદના કાલુપુરમાં આવ્યા અને જ્યારે ઉપાશ્રયમાં પ્રવેશ કરી, શ્રાવકોને ઉપદેશ આપવા નવા બનાવેલા એક ગોખલામાં બેસવાની રજા માંગી ત્યારે શ્રાવકોએ કહ્યું કે, “એ ગોખલો તો આપના માટે જ ખાસ બનાવ્યો છે.” ત્યારે સૂરિજીએ કહ્યું કે, ત્યારે તો અમને ખપે જ નહીં.” અને તે પછી ત્યાં રાખેલા લાકડાની પાટ પર આસન કરી શ્રાવકોને ઉપદેશ આપ્યો. સૂરિજી સં. ૧૬૪૭ અને સં. ૧૬૪૮ દરમ્યાન અમદાવાદમાં રહ્યા હતા. એટલે કે કાલુપુરના હાજા પટેલની પોળનો આ ઉપાશ્રય સં. ૧૬૪૭-૪૮ દરમ્યાન પણ અસ્તિત્વમાં હતો એવો નિર્ણય થઈ શકે છે. દોશીવાડાની પોળ-નીશા પોળનો ઉપાશ્રય સં. ૧૬૨૪માં બે ઉપાશ્રયોનો ઉલ્લેખ આવે છે. એક દોશીવાડાની પોળમાં અને બીજો નીશાપોળમાં. આ બંને ઉપાશ્રયો હિરવિજયસૂરિજીના સંઘાડાના હતા. તે સમયે રત્નવિજયસૂરિ અને તેમના બે શિષ્યો અમદાવાદમાં આવ્યા હતા. પરંતુ તેઓ તેમના બે શિષ્યોની સાથે એ વિસ્તારમાં એક સંઘવીની વખારમાં ઊતર્યા હતા. તે સમયે પ્રવર્તમાન અન્ય બધા જ યતિઓ શ્રી હિરવિજયસૂરિની આજ્ઞામાં રહેતા હતા. દોશીવાડાની પોળનો એ ઉપાશ્રય તથા નીશાપોળનો એ ઉપાશ્રય ચોક્કસ કયા સ્થાન પર હતો તે નક્કી કરવું મુશ્કેલ છે. આજે નીશાપોળમાંથી દોશીવાડાની પોળમાં જવાના રસ્તાની બારી પાસે ઉપરના મેડા ઉપર એક જૂનો ઉપાશ્રય વિદ્યમાન છે, જે થોડાંક વર્ષો પહેલાં સાધ્વીજીઓનો ઉપાશ્રય હતો. ઉપરાંત, નીશાપોળનાં વૃદ્ધ વડીલો પાસેથી જાણેલી હકીકત પ્રમાણે નીશાપોળમાં એક ખૂબ જ નાનો સ્ત્રીઓનો ઉપાશ્રય હતો, જ્યારે રીલીફરોડનું નિર્માણ થયું. ત્યારબાદ આજે જ્યાં રાવ કુટુંબનું પાંચ માળનું મોટું એક મકાન વિદ્યમાન છે તે જગ્યાની આસપાસ સ્ત્રીઓનો આ ઉપાશ્રય હતો તેવી વિગતો સાંપડે છે. જો કે એક વાત સ્પષ્ટ થાય છે કે સં ૧૬૨૪ની આસપાસ એ વિસ્તારમાં બે ઉપાશ્રયો હતા. સં. ૧૭૮૬માં દોશીવાડાની પોળના ઉપાશ્રયનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. તે સમયે પં. ક્ષમાવિજયગણિએ દોશીવાડની પોળમાં ચાતુર્માસ સ્થિરતા કરી હતી. તેઓએ પોતાના શિષ્ય શ્રી જિનવિજયમુનિને બોલાવ્યા અને સંઘ તેમને ભળાવ્યો. તેઓ સં ૧૭૮૬ના આસો મહિનાની અગિયારસના દિવસે કાળધર્મ પામ્યા. શ્રી સંઘે સાબરમતીના કિનારે તેમના દેહનો અગ્નિસંસ્કાર ૨૨-૨૨ For Personal & Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ રાજનગરનાં જિનાલયો કર્યો અને તેમના સ્મરણાર્થે એક સૂપ કરવામાં આવ્યો હતો. ટૂંકમાં, સં૧૭૮૬માં દોશીવાડાની પોળનો એ ઉપાશ્રય અને તેનું સ્થાન નક્કી કરવામાં મુશ્કેલી પડે છે તેમ છતાં, તર્ક કરી શકાય કે સં. ૧૬૨૪માં દોશીવાડાની પોળના જે ઉપાશ્રયનો ઉલ્લેખ મળે છે તે જ ઉપાશ્રયમાં પં. ક્ષમાવિજયગણિએ સં. ૧૭૮માં ચાતુર્માસ સ્થિરતા કરી હોવી જોઈએ. પાટિયાનો ઉપાશ્રય - ઝવેરીવાડ | (સં. ૧૬૪૮ આસપાસ) આજે ઝવેરીવાડમાં સંભવનાથની ખડકીથી વાઘણપોળ જવાના રસ્તા ઉપર સાધ્વીજીઓનો એક ઉપાશ્રય છે, જે “પાટિયાના ઉપાશ્રય' તરીકે ઓળખાય છે. તે ઉપાશ્રયમાં યુગપ્રધાન આચાર્ય હિરવિજયસૂરિને અજ્ઞાત વાસમાં રહેવું પડ્યું હતું તેવો ઉલ્લેખ મળે છે. જેથી આ ઉપાશ્રય સં. ૧૬૪૮ અગાઉના સમયનો જણાય છે. સરસપુરનો ઉપાશ્રય સં. ૧૭૪૪ પહેલાં ક્ષમાવિજયના ગુરુ શ્રી કર્ખરવિજયજી હતા. ગુરુ કર્ખરવિજયજી અમદાવાદ હતા ત્યારે ક્ષમાવિજયને સરસપુરમાં પાટ ઉપર બેસાડ્યા અને પોતે પાટણ તરફ વિહાર કર્યો. સં. ૧૭૭૦થી સં. ૧૭૭૪ દરમ્યાન આ પ્રસંગ બન્યો હતો એટલે કે સં. ૧૭૭૫ પહેલાં સરસપુરમાં પણ એક ઉપાશ્રય હતો. સરસપુરમાં ચોક્કસ ક્યા સ્થાને આ ઉપાશ્રય હતો તે નક્કી થઈ શકતું નથી. પરંતુ પ્રેમાપુરનો જે ઉલ્લેખ જૈન ગ્રંથોમાં આવે છે તે સ્થાન હોવાનો સંભવ છે. એવો ઉલ્લેખ પણ મળે છે કે સં. ૧૭૪૪માં શ્રી વૃદ્ધિવિજયગણિ પ્રેમાપુરમાં ચોમાસું કરવા પધાર્યા હતા. પં. કપૂરવિજયગણિના શિષ્ય શ્રી વૃદ્ધિવિજયગણિની દેશનામાં એક દિવસ ખેમચંદ નામનો શ્રાવક જઈ ચઢ્યો અને તેની વૈરાગ્યની ભાવના પ્રબળ બની. ખેમચંદે ૨૨ વર્ષની ઉંમરે સં. ૧૭૪૪ના જેઠ સુદ ૧૩ના દિવસે શ્રી વૃદ્ધિવિજયગણિ પાસે આ પ્રેમાપુરમાં દીક્ષા લીધી અને તેમનું નામ ક્ષમાવિજય રાખવામાં આવ્યું. આ પ્રેમાપુરનો ઉપાશ્રય અને ઉપર સૂચવાયેલ સરસપુરનો ઉપાશ્રય બન્ને એક જ ઉપાશ્રય હશે કે જુદા જુદા ? તે અંગે ચોક્કસ નિર્ણય થઈ શકતો નથી. પરંતુ, સં. ૧૭૪૪થી પણ પહેલાં આ વિસ્તારમાં ઉપાશ્રય હતો એ નિર્ણય થઈ શકે છે. નાગોરી શાળાના દેવસૂરિગચ્છ તથા આનંદસૂરિ ગચ્છના ઉપાશ્રય તપાગચ્છના બે પક્ષ પડ્યા હતા : “દેવસૂરિ ગચ્છ” અને “આનંદ સૂરિ ગચ્છ.” આજે એ For Personal & Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૧૭૧ બંને ગચ્છની પરંપરામાં કોઈ સાધુ ભગવંતો રહ્યા નથી. પરંતુ તે સમયે આ બંને ગચ્છોની પ્રવૃત્તિ રાજનગરમાં અલગ અલગ થતી હતી. આજે પણ દેવસૂરિગચ્છનો ઉપાશ્રય રતનપોળમાં આવેલી નાગોરી શાળામાં વિદ્યમાન છે. તે મકાનનો જીર્ણોદ્ધાર થયેલો છે. તેમાં “મણીભદ્ર વીર'નું સ્થાન છે. દેવસૂરિગચ્છમાં ૧૫૦૦થી વધુ કુટુંબોનો સમાવેશ થાય છે. દર વર્ષે લહાણું કરવામાં આવે છે. એક પાઠશાળા પણ ચલાવવામાં આવે છે. ‘આણંદસૂરિ ગચ્છનું એક સ્થાન નાગોરી શાળાની બહાર-રતનપોળના નાકે ઓરિએન્ટલ બિલ્ડીંગ પાસે આજે પણ વિદ્યમાન છે આજે એ સ્થાનને યતિનું સ્થાન ગણવામાં આવે છે. આગળના ભાગમાં દુકાનો થઈ ગઈ છે. ગચ્છની માલિકીના એ વિસ્તારમાં કેટલાંક મકાનો પણ છે. એ ગચ્છમાં આશરે ૧૫૦ જેટલાં કુટુંબો સભ્યસંખ્યા ધરાવે છે. એ ગચ્છનાં ફંડમાંથી આજે મુખ્યત્વે “વૈયાવચ્ચ”ની પ્રવૃત્તિઓ થાય છે. તપાગચ્છના આ બે મુખ્ય ગચ્છો દેવસૂરિ ગચ્છ અને આણંદસૂરિગચ્છનો પ્રભાવ ટકી શક્યો નથી. આજે માત્ર મિલકતો ધરાવવા પૂરતું કે ક્યારેક લહાણા આપવાની પ્રવૃત્તિઓ પૂરતું તે બે ગચ્છોનું અસ્તિત્વ જાણે રહ્યું છે. પાયચંદ ગચ્છનો ઉપાશ્રય શામળાની પોળનો પાયચંદ ગચ્છનો ઉપાશ્રય એ પણ ઘણો જૂનો ઉપાશ્રય છે. શ્રી પાર્શ્વચંદ્રસૂરિએ સં. ૧૫૭૫માં પોતાના નામથી જુદો એક મત “નાગપુરીય તપાગચ્છ'થી પ્રવર્તાવ્યો. રતનપોળના નાકે આવેલ નાગોરીશાળા પાર્જચંદ્રના આ ગચ્છનું સ્થાન હોઈ શકે ? કારણકે “નાગપુરીય’ શબ્દ ઉપરથી “નાગોરી' શબ્દ વિકસ્યો હોય એવું લાગે છે. સરાહ શબ્દ ધર્મશાળાના અર્થમાં પ્રયોજાતો હતો. આ ઉપરથી અનુમાન કરી શકાય કે આ ગચ્છની ધર્મશાળા ક્યારેક આ જગ્યાએ રહી હશે. જો કે આ માત્ર તર્ક જ છે. વધુ સંશોધન કરવું ખૂબ જ જરૂરી છે. શામળાની પોળમાં તેનું સ્વતંત્ર મોટું નવું મકાન છે, લાયબ્રેરી છે અને કયારેક પાયચંદ ગચ્છની પરંપરાનાં સાધ્વીજી મહારાજો ત્યાં સ્થિરતા કરે છે. આ ગચ્છની પરંપરાનો પ્રભાવ રાજનગરમાં નહિવત્ જ રહ્યો છે. લુહારની પોળનો ઉપાશ્રય લુહારની પોળના ઉપાશ્રયનો ઉલ્લેખ સં. ૧૭૯૭ આસપાસનો પ્રાપ્ત થાય છે. પં ન્યાયસાગરગણિએ સં. ૧૭૯૭ના ભા. વ૮ની સવારે અમદાવાદના લુહારની પોળના ઉપાશ્રયમાં સ્વર્ગગમન કર્યું. સંઘે તેમની માંડવી બનાવી. કદમપુરાની વાડીમાં અગ્નિસંસ્કાર કર્યો. ત્યારબાદ સં૧૮૮૦નો ઉલ્લેખ પણ મળે છે. પં. કીર્તિવિજયજી અમદાવાદમાં ડહેલાના For Personal & Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ રાજનગરનાં જિનાલયો ઉપાશ્રયથી નીકળી લુહારની પોળમાં ઉપાશ્રયે જઈને રહ્યા હતા. તે સમયથી લુહારની પોળનો ઉપાશ્રય વધુ પ્રસિદ્ધિમાં આવ્યો. સં. ૧૮૮૦માં તેઓ અમદાવાદની લુહારની પોળના ઉપાશ્રય ચોમાસું રહ્યા, ત્યારે તેમની સાથે બીજા ૧૧ મુનિવરો હતા. એટલે કે લુહારની પોળનો ઉપાશ્રય સં. ૧૭૯૭ પહેલાં કોઈપણ સમયે બંધાયો હશે. આમ, લવારની પોળનો ઉપાશ્રય પણ ઘણો જૂનો ઉપાશ્રય છે. પં. વીરવિજયના ગુરુ શુભવિજયજી મહારાજ સં૧૮૫૭માં લુહારની પોળના ઉપાશ્રયમાં આવ્યા હતા. આ ઉપાશ્રય માણેકસા શેઠે બંધાવ્યો હતો તેવો ઉલ્લેખ “શુભવેલી' પુસ્તિકામાં પ્રાપ્ત થાય છે. “એક ચઉમાસ તિહાં થયું (૧૮૫૭) મૌન-એકાદસિ ત્યાંહિ રે, કરિયા બહુ સંઘસ્યું આવિયા અયસકારની પોલ માંહિ રે રહો રહો. માણકા સેઠે કરાવિયો જેહ ઉપાશ્રય સાર રે, તિહાં રહ્યાં ગુરુજી સંયમ સંઘે શ્રેષ્ઠી ઘરલાભ અપાર રે રહો રહો.” અયસસકારની પોળ એટલે લુહારની પોળ ! આ ઉપાશ્રયમાં લાકડાની કોતરણીવાળું, કુશળ કારીગરીવાળું, હલનચલન કરતું એક સમવસરણ છે. ઉપરાંત નેમિનાથ ભગવાનની, લાકડાની સુંદર કોતરણીવાળી ચૉરી છે. શહેરમાં . લાકડાની કોતરણીના જે કેટલાંક અનન્ય નમૂનાઓ સચવાયેલાં છે. તે પૈકીમાંના છે. ડહેલાનો ઉપાશ્રય (દોશીવાડાની પોળ) દોશીવાડાની પોળના નાકે આવેલો ડહેલાનો ઉપાશ્રય પણ ઘણો જૂનો છે. પં. શ્રી સત્યવિજયજી પરંપરાના પં. શ્રીમદ્ રૂપવિજયજી મહારાજશ્રીના સમયમાં આ ઉપાશ્રયની શરૂઆત થઈ હતી. સં. ૧૮૩૬માં ડહેલાના ઉપાશ્રયનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. સં. ૧૮૩૨થી સં. ૧૮૩૬ દરમ્યાન શુભવિજયજી મહારાજ ડહેલાના ઉપાશ્રયમાં રહ્યા હતા. શુભવિજયજી પં. વીરવિજયજીના ગુરુ હતા. પં. વીરવિજયજી રચિત “શુભવેલી” ૧૪૯ કડીની લઘુ કાવ્ય કૃતિ છે. તે કાવ્યકૃતિમાં નીચે મુજબની પંકિતઓ આવે છે. “ગુરુ રાજનગર પાઉધારિયા દોસીવાડાને ડેહલે હાય રે, મુણિંદ. જોઈતા મોતી ભગતિ કરે નવી પોલના શ્રાવક જાય રે, મુણિંદ.” ડહેલાના ઉપાશ્રયનો જ્ઞાનભંડાર ઘણો સમૃદ્ધ છે. અસંખ્ય જુની હસ્તપ્રતો ભંડારમાં સુરક્ષિત રાખવામાં આવી છે. For Personal & Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ભઠ્ઠીની પોળનો ઉપાશ્રય સં. ૧૮૬૫માં શ્રાવક તાલભાઈ કીકુ, ભવાનચંદ ગમાનચંદ, હરખચંદ કરમચંદ તથા ગુલાબચંદ જેચંદે અમદાવાદમાં ભઠ્ઠીની પોળમાં એક ઉપાશ્રય બંધાવ્યો. ત્યારપછી વીરવિજયજી જ્યારે જ્યારે અમદાવાદ આવ્યા ત્યારે એ ઉપાશ્રયમાં નિવાસ કરતા હતા અને આજે પણ એ ઉપાશ્રય શ્રી વીરવિજયજીના ઉપાશ્રય તરીકે પ્રસિદ્ધ છે. ૧૭૩ વીરવિજયજી સં. ૧૯૦૮ના ભા૰ વ ૩ને દિવસે અમદાવાદ શહેરમાં કાળધર્મ પામ્યા. ભાવ ૩ના દિવસે અમદાવાદ શહેરમાં પાખી પાળવાનો રિવાજ ત્યારબાદ ઘણાં વર્ષો સુધી ચાલ્યો. એટલે કે તે દિવસે સર્વ વ્યાપાર-ધંધા તેમની યાદગીરીમાં બંધ રાખવામાં આવતા હતા. આ રિવાજ હમણાં કેટલાંક વર્ષોથી બંધ થઈ ગયો છે. આ ઉપાશ્રયમાં પં વીરવિજયજીની પાદુકાની સ્થાપના સં. ૧૯૦૯ના મહા સુદ ૯ને દિવસે થઈ હતી. સાગરગચ્છનો ઉપાશ્રય શાંતિદાસ ઝવેરીના સમયમાં રાજસાગરસૂરિએ નવા સાગરગચ્છની સ્થાપના કરી હતી. આ સાગરગચ્છની સ્થાપના થયા પછી તેનો વિકાસ થાય તે માટે તેમણે (શાંતિદાસ ઝવેરીએ) શ્રાવકોને આ ગચ્છમાં આકર્ષવા માટે સોનાના વેઢ, વીંટીઓ, પાઘડીઓ વગેરેની છૂટથી પ્રભાવના કરી હતી. તેને પરિણામે મોટી સંખ્યામાં લોકો તેમાં જોડાયા હતા. તદુપરાંત અમદાવાદ, ખંભાત, પાટણ, સુરત, વડોદરા, ડભોઈ, આણંદ, ભાવનગર, મહેસાણા, રાંદેર વગેરે અનેક સ્થળોએ સાગરગચ્છના ઉપાશ્રયો પણ બંધાવ્યા હતા. અમદાવાદમાં આ સાગરગચ્છનો ઉપાશ્રય ઝવેરીવાડ વાઘણપોળમાં હતો. જે ઉપાશ્રયના મકાનમાં શાંતિદાસ ઝવેરી અને રાજસાગરનું એક તૈલચિત્ર પણ પ્રાપ્ત થયું છે. એ તૈલચિત્રનો ફોટો ‘ગુજરાતનું પાટનગર અમદાવાદ' પુસ્તકમાં સૌ પ્રથમ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ, એ ફોટો અન્ય બે ત્રણ ગ્રંથોમાં પણ પ્રસિદ્ધ થયો છે. જે જગ્યાએ આ સાગરગચ્છનો ઉપાશ્રય હતો ત્યાં આજે નવેસ૨થી મકાન બાંધવામાં આવ્યું છે અને તે મકાનમાં આંબેલશાળા ચાલે છે. સં. ૧૯૦૪ની આસપાસ શ્રી મયાસાગરજી મહારાજ અમદાવાદમાં આવ્યા. ત્યારે પણ આ સાગરગચ્છના ઉપાશ્રયમાં ઊતર્યા હતા. તેવો એક ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. આંબલીની પોળનો ઉપાશ્રય શ્રી મયાસાગરજીએ અમદાવાદમાં સં. ૧૯૦૭ની સાલમાં સ્વર્ગગમન કર્યું. તેઓએ પોતાના પટ્ટધર શ્રી નેમિસાગરજી મહારાજને સ્થાપન કર્યા. સુરજમલ શેઠ, રુક્મિણી શેઠાણી, દલપતભાઈ ભગુભાઈ વગેરે તેમની પ્રત્યે શ્રદ્ધાવાળા ભક્ત જૈનો અમદાવાદમાં હતા. શ્રી નેમિસાગર મહારાજ શેઠ સુરજમલના ડહેલામાં ઊતરતા હતા. તે જગ્યાને શેઠે For Personal & Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ રાજનગરનાં જિનાલયો ઉપાશ્રય તરીકે સંઘને અર્પણ કરવાથી તે આંબલી પોળના ઉપાશ્રય તરીકે ઓળખાય છે. શ્રી નેમિસાગરજીએ સં. ૧૯૧૩માં મુજપરમાં સ્વર્ગગમન કર્યું એટલે કે સં. ૧૯૧૦ની આસપાસ આજનો આંબલીપોળનો ઉપાશ્રય અસ્તિત્વમાં આવ્યો હશે. સં. ૧૯૧૦માં નેમિસાગરજીએ પેથાપુરમાં એક શ્રાવકને દીક્ષા આપી, ધર્મસાગરજી નામ પાડ્યું હતું. આ ધર્મસાગરજી અમદાવાદના શેઠના પાડાના ઓશવાલ શ્રાવક હતા. સં. ૧૯૫૪ના આસો સુદિ ૧૧ના રોજ તેઓ કાળધર્મ પામ્યા હતા. તેમણે પાછલી અવસ્થામાં અમદાવાદમાં આંબલી પોળના ઉપાશ્રયે ઘણાં ચોમાસાં કર્યાં હતાં. ત્યારબાદ શ્રી સુખસાગરજી મહારાજે અમદાવાદમાં આંબલીપોળના ઉપાશ્રયમાં સં. ૧૯૬૨ તથા સં. ૧૯૬૫માં એમ બે ચોમાસા કર્યા હતાં. એમ કહેવાય છે કે તેઓ આંબલીની પોળના ઉપાશ્રયેથી શામળાની પોળ, રાજામહેતાની પોળ, કાલુશાહની પોળ અને લુણાવાડા સુધી ગોચરી વોરવા જતા હતા. ઉજમફઈનો ઉપાશ્રય ઉજમબાઈ નગરશેઠ વખતચંદની પુત્રી હતાં, નગરશેઠ હેમાભાઈની બહેન હતાં અને નગરશેઠ પ્રેમાભાઈનાં ફઈ હતાં. ઉજમબાઈએ ઝવેરીવાડ વાઘણપોળમાં પોતાનું રહેવા માટેનું મકાન ધર્મશાળાના ઉપયોગ માટે દાનમાં આપ્યું હતું. ત્યારથી તે મકાન શરૂઆતમાં ઉજમબાઈની ધર્મશાળા અને પછીથી ઉજમફઈની ધર્મશાળા તરીકે પ્રસિદ્ધિમાં આવ્યું. અહીં મુનિ મૂળચંદજી મહારાજ એક વાર લીંબડીથી વિહાર કરીને અમદાવાદ આવ્યા હતા. ઉજમબાઈની ધર્મશાળામાં ઊતર્યા હતા. અહીં મુનિ વૃદ્ધિચંદ્રજીને હેમાભાઈ શેઠ વગેરે દરરોજ વંદન કરવા આવતા. મુનિરાજ શ્રી બુટેરાયજીનો વિચાર પં. મણિવિજયજી, જેઓ લુહારની પોળના ઉપાશ્રયમાં રહેતા હતા. તેમના નામની દીક્ષા લેવાનો હતો. તે વિચાર શેઠ હેમાભાઈ વગેરેએ પસંદ કર્યો. પં. સૌભાગ્યવિજયજી પાસે યોગ વહેવા શરૂ કર્યા. યોગ પૂરા થયા એટલે વડી દીક્ષાને અવસરે મુનિ બુટેરાયજીનું નામ મુનિ બુદ્ધિવિજયજી અને પં. મણિવિજયના શિષ્ય તથા મુનિ મૂળચંદજીનું નામ મુનિ મુક્તિવિજયજી તથા મુનિ વૃદ્ધિચંદજીનું નામ મુનિ વૃદ્ધિવિજયજી તે બંને મુનિ બુદ્ધિવિજયજીના શિષ્ય એ પ્રમાણે ગુરુ-શિષ્યપણાની અને નામની સ્થાપના અનેક સાધુ-સાધ્વીઓ તથા શેઠ હેમાભાઈ વગેરે ચતુર્વિધ સંઘની સમક્ષ સં. ૧૯૧૨માં કરવામાં આવી. રહેવાનું સ્થાન ન ફેરવતાં ઉજમબાઈની ધર્મશાળા એ જ રાખવામાં આવ્યું. ત્યારપછી તે ચોમાસું ત્રણે મુનિરાજે ત્યાં જ કર્યું. એટલે કે ઉજમબાઈની ધર્મશાળાનો ઉપયોગ ઉપાશ્રય તરીકે શરૂ થયો હતો. ત્યારબાદ, ઉજમબાઈએ સં. ૧૯૨૯માં પૂજ્ય શ્રી મૂળચંદજી મહારાજના ઉપદેશથી પોતાનું ઘર જૈન ધર્મશાળા તરીકે સમર્પિત કર્યું. ત્યારથી તે મકાનનો ઉપયોગ ધર્મશાળા તરીકે થવા માંડ્યો. For Personal & Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૧૭૫ જૈન વિદ્યાશાળા ઉપાશ્રય-કસુંબાવાડ દોશીવાડાની પોળમાં આવેલા કસુંબાવાડના નાકે સં. ૧૯૨૫માં વિદ્યાશાળાની સ્થાપના થઈ હતી. વિદ્યાશાળાનો આ ઉપાશ્રય સુબાજી રવચંદ નામના શ્રેષ્ઠીએ બાંધ્યો હતો. વિદ્યાશાળાનો આ ઉપાશ્રય “બાપજી મહારાજને કારણે ઘણો જ પ્રસિદ્ધિમાં આવ્યો હતો. અમદાવાદની ખેતરપાળની પોળમાં શેઠ મનસુખલાલ અને તેમનાં પત્ની ઉજમબાઈથી સં. ૧૯૧૧માં “બાપજી મહારાજનો જન્મ થયો હતો. તેમણે સં૧૯૩૪ના જેવરના દિવસે અમદાવાદમાં દીક્ષા લીધી. સં. ૧૯૫૭માં સુરતમાં પન્યાસ પદવી મેળવી અને સં૧૯૫૭માં અમદાવાદમાં આચાર્ય પદવી પ્રાપ્ત કરી. સં. ૨૦૧૫ના ભાવ વ. ૧૪ને ગુરુવારે તા. ૧-૧૦-૧૯૫૯ના રોજ બપોરે ૧ કલાક અને ૨૨ મિનિટે અમદાવાદમાં વિદ્યાશાળાના ઉપાશ્રયમાં કાળધર્મ પામ્યા હતા. તેમણે સં. ૧૯૫૭માં આચાર્ય પદવી મેળવી, ત્યારથી તે જિંદગી પર્યત એકાંતરે ઉપવાસ કર્યા હતા. તેઓ દીર્ધાયુષી હતા.. લગભગ ૧૦૫ વર્ષ જીવ્યાં હતાં. તેમનાં પત્નીએ પણ દીક્ષા લીધી હતી, જેમનું સાધ્વી અવસ્થાનું નામ શ્રી ચંદનશ્રી હતું. * પાંજરાપોળનો ઉપાશ્રય અમદાવાદમાં હેમાભાઈ નગરશેઠની પુત્રી રુક્મિણી શેઠાણીએ, શ્રી નેમિસાગરજી મહારાજનો શ્રાવકો લાભ લઈ શકે એવા હેતુથી પાંજરાપોળનો ઉપાશ્રય કરાવ્યો હતો. જોકે નેમિસાગરજી મહારાજ ત્યાં ક્યારેય ન ઊતર્યા. પરંતુ શ્રી રવિસાગરજી મહારાજ પાંજરાપોળના ઉપાશ્રયમાં ઊતરતા હતા. મુનિરાજ વિવેકસાગરજી જીવ્યા ત્યાં સુધી પાંજરાપોળના ઉપાશ્રયમાં રહ્યાં હતા. સં. ૧૯૪૭માં પાંજરાપોળના ઉપાશ્રયમાં તેમનું છેલ્લું ચોમાસું હતું. એટલે કે પાંજરાપોળનો ઉપાશ્રય સં. ૧૯૪૭ પહેલાં બાંધવામાં આવ્યો હતો, એવો નિર્ણય થઈ શકે છે. આગમ-ઉપાશ્રય મયાસાગરજી મહારાજે સં૧૮૯૦ અને ત્યારબાદ અમદાવાદના આગમના ઉપાશ્રયમાં ઘણાં ચોમાસાં કર્યાં હતાં. એટલે કે આગમનો ઉપાશ્રય સં૧૮૯૦માં અસ્તિત્વમાં હતો. અન્ય ઉપાશ્રય આ ઉપરાંત, લુણસાવાડાનો ઉપાશ્રય, શાહપુર-મંગળપારેખની પોળનો ઉપાશ્રય, નાગજી ભૂધરની પોળનો ઉપાશ્રય, મનસુખભાઈની પોળ પાસે આવેલ શ્રી દાનસૂરીશ્વરજી જ્ઞાનમંદિરનો ઉપાશ્રય-છેલ્લાં સો વર્ષ દરમ્યાન અસ્તિત્વમાં આવ્યા. For Personal & Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ રાજનગરનાં જિનાલયો આ બધા ઉપાશ્રયો ઘણા મોટા હોવા છતાં મહાવીર જન્મના દિવસે કે સંવત્સરીના પ્રતિક્રમણ સમયે શ્રાવકોની સંખ્યાના સંદર્ભમાં હંમેશાં અપૂરતા રહ્યા છે. આજે તો અમદાવાદના નદીપારના વિસ્તારોમાં અસંખ્ય ઉપાશ્રયો અસ્તિત્વમાં આવ્યા છે. શહેરનાં આ ઉપાશ્રયો ધીમે ધીમે શ્રાવકોની સંખ્યાની દૃષ્ટિએ તેની પ્રસ્તુતતા (Relevance)ગુમાવતા જાય છે. જ્યારે શહેર બહાર ઉપાશ્રય માટે વિશાળ જગ્યાની જરૂર પડે છે. મોટા બાંધકામની જરૂર પડે છે. અને તે માટેના મબલખ ફંડની જરૂર પડે છે. તેથી જે જે વિસ્તારોમાં શ્રાવકોની વસ્તી વધી છે તે તે વિસ્તારોમાં નવા નવા ઉપાશ્રયોની જરૂરિયાતની સમસ્યા વિકટ બનતી જાય છે. એક સમય એવો હતો કે નવા આવનાર જૈન કુટુંબને સંઘ ઉમંગભેર અને ઉલ્લાસભેર આવકરતો હતો. જ્યારે આજે સંઘનાં સભ્ય બનવા માટે અનેક જૈન કુટુંબોને મુશ્કેલી પડે છે. અને ઉપાશ્રયોની સંખ્યાની આ મર્યાદાને કારણે ઉપાશ્રય કે દેરાસરના સંઘ સાથે જોડાઈ ન શક્યા હોય તેવાં કુટુંબો પોતાનું અલગ મંડળ કે સંઘ રચે છે. ક્યારેક પર્યુષણ દરમ્યાન આઠ દિવસ માટે મંડપ બાંધીને કે કોઈ સોસાયટીના કે અન્ય કોઈ હોલમાં પર્યુષણ પર્વની આરાધના કરે છે. આ પરિસ્થિતિ ધીમે ધીમે વધુ વિષમ બનતી જાય છે. સંદર્ભ સૂચિ જૈન પરંપરાનો ઇતિહાસ (ભા. ૩) પૃ. ૪૨૨, ૭૨૭, ૭૩૩, ૭૪૮, ૮૧૯. જૈન પરંપરાનો ઇતિહાસ (ભા. ૪) પૃ. ૩૭૮, ૪૨૮. જૈન રાસમાળા (આવૃત્તિ ૧) પૃ. ૩૨, ૪૭, ૪૮, ૪૯. જૈન ગૂર્જર કવિઓ (સંવર્ધિત ભા. ૨) પૃ. ૩૬૮. સૂરીશ્વર અને સમ્રાટ પૃ. ૨૨૧, ૨૩૩. શ્રી પટ્ટાવલી પરાગ સંગ્રહ પૃ. ૧૯૮, ૨૩૦. શ્રી પટ્ટાવલી સમુચ્ચય (ભા૨) પૃ. ૨૧૮, ૨૬૯. શુભવેલી (પુનઃસંપાદિત આવૃત્તિ) (પંડિત કવિ શ્રી વીરવિજયજી વિરચિત) પૃ. ૧૮, ૨૧. મુનિરાજશ્રી વૃદ્ધિચંદ્રજી ચરિત્ર (આવૃત્તિ ૨) પૃ. ૨૨, ૨૩, ૨૪, ૨૫. નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરી પૃ. ૬૪. પંડિત શ્રી વીરવિજયજીનું જન્મચરિત્ર પૃ. ૧૦, ૧૧, ૧૩. શ્રી સુખસાગર ગુરુ ગીતા તથા શ્રી તપાગચ્છ સાગરશાખા પટ્ટાવલિ (આવૃત્તિ -૧) પૃ. ૧૩, ૧૯, ૨૦, ૨૩, ૩૨, ૩૩, ૩૫, ૩૯, ૪૬, ૪૭, ૭૯, ૯૪, ૧૬૦. For Personal & Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ રાજનગરના જૈન શ્રેષ્ઠીઓ For Personal & Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ રાજનગરના જૈન શ્રેષ્ઠીઓ સમયગાળો સં ૧૪૪૫ આસપાસ. સં ૧૫૦૮ થી ૧૫૩૮ આસપાસ. સં ૧૫૦૦ આસપાસ. સં ૧૫૨૫ થી ૧૫૪૦ આસપાસ. સં. ૧૫૩૯ થી ૧૫૬૮ આસપાસ. સં ૧૫૬૨ થી ૧૬૭૫ આસપાસ. સં ૧૫૯૪ થી ૧૬૨૮ આસપાસ. સં ૧૬૦૦ સં. ૧૬૨૮ આસપાસ. સં. ૧૬૪૦ થી ૧૭૧૧ આસપાસ. સં. ૧૬૪૧ થી ૧૭૧૫. સં. ૧૬૪૫ થી ૧૬૭૫ આસપાસ. નામ (૧) મંત્રી ગુણરાજ (૨) શ્રીમાલ દેવા (૩) કેલો (૬) મંત્રી ગદરાજ (૫) દેવધર શ્રીમાલીનો વંશ (૬) શિવા-સોમજી-રૂપજી (૭) મંત્રી ગલા મહેતા (૮) લટકણ શાહ-મૂલા શેઠ-વીપા પારેખ (૯) દોશી મનિયાનો (શ્રીમાલી) વંશ (૧૦) નગરશેઠ શાંતિદાસ ઝવેરી (૧૧) ભણશાળી દેવા (૧૨) રાજીયા-વજીયા (૧૩) તેજપાલ (૧૪) નગરશેઠ શ્રી લક્ષ્મીચંદ (૧૫) કપૂરચંદ ભણશાળી (૧૬) નગરશેઠ શ્રી ખુશાલચંદ (૧૭) વખતચંદ-નથુશા (૧૮) નગરશેઠ શ્રી હેમાભાઈ (૧૯) લાલા હરખચંદ (૨૦) નગરશેઠ શ્રી પ્રેમાભાઈ (૨૧) મગનભાઈ કરમચંદ (૨૨) શેઠ હઠીસિંહ કેસરીસિંહ (૨૩) હરકુંવર શેઠાણી (૨૪) મગનભાઈ વખતચંદ (૨૫) દલપતભાઈ-ગંગાબા (૨૬) શેઠ મનસુખભાઈ ભગુભાઈ (૨૭) શેઠ લાલભાઈ દલપતભાઈ (૨૮) શેઠ કસ્તુરભાઈ લાલભાઈ સં. ૧૬૫૭ આસપાસ. સં ૧૬૮૧ આસપાસ. સં. ૧૭૧૭ આસપાસ. સં. ૧૭૭૦ આસપાસ. સં. ૧૭૭૫ થી ૧૮૦૪ આસપાસ. સં ૧૭૯૬ થી ૧૮૭૦ આસપાસ. સં ૧૮૪૦ થી ૧૯૧૪ આસપાસ. સં. ૧૮૫૪ આસપાસ. સં ૧૮૭૧ થી ૧૯૪૩, સં ૧૮૭૯ થી ૧૯૧૨ આસપાસ. સં. ૧૮૮૦ થી ૧૯૦૧. સં ૧૯૧૪ આસપાસ. સં. ૧૮૮૬ થી ૧૯૨૪. સં. ૧૯૦૩ થી ૧૯૨૩ આસપાસ. સં ૧૯૧૧ થી ૧૯૬૯. સં ૧૯૧૯. સં. ૧૯૫૦ થી ૨૦૩૬. For Personal & Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ રાજનગરનાં જિનાલયો રાજનગરનાં જૈન શ્રેષ્ઠીઓ મંત્રી ગુણરાજ (સં. ૧૪૪૫) સંઘવી ગુણરાજ અમદાવાદના બાદશાહ અહમદનો માનીતો હતો. તે ઓશવાલ જ્ઞાતિનો હતો. તેના પિતાનું નામ ચાચ હતું. આ ચાચ આશાપલ્લી-કર્ણાવતીનો શ્રેષ્ઠી હતો. ગુણરાજના પિતા ચાચે આશાપલ્લીમાં સં. ૧૪૬૫ પહેલાં જિનપ્રસાદ કરાવ્યો હતો. ચાચની બીજી પત્ની “મુકતાદેવીથી ગુણરાજ, આંબા, લીંબાક અને જયતા નામે ચાર પુત્રો થયા હતા. ગુણરાજ આચાર્ય જ્ઞાનસાગરસૂરિ અને આચાર્ય સોમસુંદરસૂરિનો ભક્ત હતો. તે પાતશાહનો સુવર્ણશાલી (ઝવેરી) હતો. તેણે સં. ૧૪૫૭માં પહેલી અને સં. ૧૪૬રમાં બીજી શેત્રુંજય રૈવતાચલની મહાતીર્થ યાત્રા કરી. ગુણરાજના ભાઈ આંબાકે સં. ૧૪૪પની આસપાસ આચાર્ય સોમસુંદરસૂરિ પાસે દીક્ષા લીધી હતી. અને તેમનું નામ મંદિર–ગણિ પાડવામાં આવ્યું હતું. આચાર્ય ભગવંતોનો નગર પ્રવેશ-મહોત્સવ અને દીક્ષા મહોત્સવ આ સમયે અમદાવાદમાં પહેલ-વહેલો થયો હતો. તેમને મુનિ સુંદરગુરુએ સં. ૧૪૬૫માં પાઠક પદ આપ્યું. સં. ૧૪૬૮ના દુકાળમાં ગુણરાજે સત્રાગાર કાઢીને દીનજનોનું રક્ષણ કર્યું. સં૧૪૭૦માં સોપારકની તીર્થયાત્રા કરી. વળી, જીરાવલ્લી અને અરબુદ (આબુ)ની તીર્થયાત્રા કરી. પછી દસ દેવાલય સહિત સોમસુંદરસૂરિને સાથે લઈ પાતશાહના ફરમાન મેળવી એક મોટા સંઘના પતિ તરીકે સં. ૧૪૭૭માં ત્રીજી વિમલાચલની યાત્રા કરી. મહુવામાં આ સંઘપતિએ ઉત્સવપૂર્વક જિનસુંદરની સૂરિ-પ્રતિષ્ઠા કરાવી. પછી રૈવત પર્વતની યાત્રા કરી. તથા તેમણે અનેક કેદીઓને છોડાવ્યા. રત્નો અને ધરણ નામના બે ભાઈઓ નાંદિયામાં રહેતા હતા. ત્યારબાદ તેઓએ ધાનેરાવ આવીને કાયમી વસવાટ કર્યો. ધરણા શાહ ચિત્તોડના રાણા કુંભાજીનો પ્રીતિપાત્ર હતો. તેણે અમદાવાદના સંઘવી ગુણરાજની મદદથી બાદશાહ અહમદશાહનાં ફરમાન મેળવી શત્રુંજય તીર્થનો છ'રી પાળતો યાત્રાસંઘ કાઢ્યો હતો. ઉપરાંત, રાણા મોકલસિંહે સં. ૧૪૮૫માં સંઘપતિ ગુણરાજ પાસે ચિત્તોડ પરના જૈને કીર્તિસ્તંભનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો.' શ્રીમાળ દેવા (સં. ૧૫૦૮ થી સં. ૧૫૩૮) સં. ૧૫૩૮માં તપાગચ્છીય લક્ષ્મીસાગરસૂરિ અને સોમજયસૂરિના ઉપદેશથી અમદાવાદના શ્રીમાલ દેવાએ “જ્ઞાન કોશ' લખાવ્યો. તે પૈકી પન્નવણાસૂત્રની પ્રત આજે પણ વિદ્યમાન છે. શ્રીમાલ દેવાના એક ભાઈ સદાએ ઘણાં પુણ્ય કાર્યો કર્યા હતાં. સદાએ પાદશાહ મહમૂદનું સન્માન પ્રાપ્ત કર્યું હતું. સં૧૫૦૮માં સદાએ સત્રાગાર માડ્યું હતું. શ્રીમાલ દેવા અમદાવાદમાં જ રહેતો હતો. For Personal & Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો કેલ્સે (સં. ૧૫૨૦ની આસપાસ) શાહ કેલ્કેનો સમય સં ૧૫૨૦ની આસપાસ છે. તે પોરવાડ જ્ઞાતિનો હતો. તેણે ગિરનાર પર ત્રણ દેરીઓનો જીર્ણોદ્ધાર કરાવ્યો. તેણે અમદાવાદમાં એક ધર્મશાળા બનાવી હતી તથા પાંચ દેરાસર કરાવ્યાં હતાં. ઉપરાંત, તેણે મુનિ ભગવંતોને પંન્યાસ પદ અપાવ્યાં, મુનિઓને વસ્ત્રો વહોરાવ્યાં, સાધર્મિક-વાત્સલ્ય કર્યા, સિદ્ધાંતગ્રંથો લખાવ્યા, સં. ૧૫૧૯માં ‘પાક્ષિસૂત્ર વૃત્તિ’ લખાવી હતી. મંત્રી ગદરાજ (સં. ૧૫૨૫ થી સં ૧૫૪૦) ૧૮૧ ગદરાજ અમદાવાદના બાદશાહ મહમૂદ બેગડાનો મંત્રી હતો. મંત્રી હોવાને કારણે જૈન શાસનનો પ્રભાવ વધે તેવાં અનેક મંગલ કાર્યો તેના દ્વારા થયાં હતાં. તેના પિતા સુંદરજી પણ મંત્રી હતા. મંત્રી ગદરાજનાં બીજાં નામો ગદા અને ગદાક પણ મળે છે. તે ધર્મપ્રેમી હતો. સં. ૧૫૨૫થી ૧૫૪૦ દરમ્યાન જૈન શાસનનો પ્રભાવ વધારવામાં તેણે કરેલું યોગદાન ખૂબ જ નોંધપાત્ર છે. મંત્રી ગદરાજ ૧૨૦ મણ પિત્તળનું ઋષભદેવનું બિંબ કરાવી આબુના ‘ભીમ વિહાર'માં પ્રતિષ્ઠિત કરાવવા સંઘ લઈ ગયો હતો. ત્યાં આચાર્ય સોમજયસૂરિ પાસે સં૰ ૧૫૨૫માં ઋષભદેવનું તે બિંબ અને બીજી મૂર્તિઓ પણ ભીમ પ્રાસાદમાં પ્રતિષ્ઠિત કરાવી હતી. અમદાવાદમાં આચાર્ય સોમદેવસૂરિના ઉપદેશથી મોટો ગ્રંથભંડાર બનાવ્યો. સોઝીત્રક (સોજીત્રા)માં તે સમયે ત્રીસ હજાર ક્રમ ટંકનો ખર્ચ કરી નવું જૈન મંદિર કરાવી, તેમાં આચાર્ય સોમદેવસૂરિ પાસે પ્રતિષ્ઠા કરાવી હતી. વિ. સં. ૧૫૩૯-૪૦માં ગુજરાત અને માળવામાં મોટો દુકાળ પડ્યો હતો. અમદાવાદના ગુર્જર શ્રીમાળી મંત્રીઓ સુંદર તથા ગદરાજે સ્થાને-સ્થાને પાણીની પરબો અને દાનશાળાઓ બેસાડીને પ્રજાને મોટી મદદ કરી હતી. મંત્રી ગદરાજને શ્રીરંગ નામે પુત્ર હતો. મંત્રી ગદરાજ દર ચૌદશના દિવસે ઉપવાસ અને સાધર્મિક ભક્તિ કરતો હતો. મંત્રી ગદરાજને સાસુ નામે પત્ની હતી. પં. અનંતકીર્તિગણિએ સં ૧૫૨૮માં સંઘવણ સાસુને ભણવા માટે “શીલોપદેશમાલાની પ્રતિ” લખી હતી. ભટ્ટાક લક્ષ્મીસાગર સૂરિએ મંત્રી ગદરાજ શ્રીમાલીના અમદાવાદના જિનાલયની પ્રતિષ્ઠા કરી હતી. આ જિનાલયનું સ્થળ તથા તેના મૂળનાયક ભગવાન અંગેની વધુ વિગતો પ્રાપ્ત થઈ. શકી નથી. તે અંગે વધુ સંશોધન કરવાની જરૂર છે. For Personal & Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ રાજનગરનાં જિનાલયો દેવધર શ્રીમાળી અને તેના વંશજો (સં. ૧૫૩થી સં. ૧૫૬૮) શાહ દેધર શ્રીમાળી જ્ઞાતિનો હતો. તેનું બીજું નામ દેવધર પણ મળે છે. આચાર્ય લબ્ધિસાગરના ઉપદેશથી અને પં. ગુણસાગર તેમ જ પં. ચારિત્રવલ્લભની પ્રેરણાથી શાદેવધર શ્રીમાળીના વંશમાં થયેલા સાધુ ચોથાએ સં. ૧૫૬૮માં અમદાવાદમાં ગ્રંથભંડાર સ્થાપન કર્યો તથા ૪૫ આગમો લખાવ્યા. એ જ વંશના શા. મેઘાની પુત્રી લાડકીના પુત્ર સોનપાલે કાર્તિક સુદિ પના દિવસે જૈન ગ્રંથભંડાર સ્થાપન કર્યો, જેમાં સુવર્ણાક્ષરી પ્રતિઓ પણ લખાવી હતી. સંઘવી મેઘો અમદાવાદમાં રહેતો હતો. તે મોટો દાની હતો. તે તપાગચ્છનો શ્રાવક હતો. તેણે સં૧૫૩૯ના શ્રાવણ વદ ૯, બુધવારે અમદાવાદમાં વડગચ્છના ૩૮મા આચાર્ય નેમિચંદ્રસૂરિના “પ્રવચન સારોદ્ધાર”નું રાજનગરના ૧૩મા આચાર્ય ઉદયપ્રભસૂરિએ બનાવેલ ટિપ્પણ “વિષમ પદાર્થાવબોધ” ગ્રહ ૩૨૦૩ની પોતાને હાથે પ્રત લખી હતી. આ પ્રત અમદાવાદમાં શ્રી જૈન પ્રાચ્ય વિદ્યાભવનના “શ્રી ચારિત્ર વિજયજી જૈન જ્ઞાનમંદિર”માં સુરક્ષિત છે. સોનપાલે અમદાવાદમાં રંગમંડપવાળું મોટું દેરાસર બનાવી પ્રતિષ્ઠા કરાવી હતી. (એ દેરાસર કયા વિસ્તારમાં હતું તેનો નિર્ણય થઈ શકતો નથી.) ઉપરાંત, સોનપાલે શત્રુંજય તીર્થ, ગિરનાર તીર્થના છરી પાળતા યાત્રાસંઘો કાઢ્યા. વળી આબુ તીર્થની યાત્રા કરી ઘણું માન મેળવ્યું હતું.", શિવા-સોમજી-રૂપજી (સં. ૧૫૬૨ - સં. ૧૬૭૫) આચાર્ય જિનચંદ્રસૂરિના ઉપદેશથી અમદાવાદમાં શિવા અને સોમજી નામના બે ભાઈઓએ ધર્મકાર્યો માટે ખૂબ જ ધન વાપરી દાનની સરિતા વહેવડાવી હતી. અગાઉ શિવા અને સોમજી ગરીબ સ્થિતિના હતા અને પરચૂરણ શાકભાજીનો-ચીભડાનો ધંધો કરતા હતા. ખડતરગચ્છીય શ્રીમદ્ જિનચંદ્રસૂરિના ઉપદેશથી તેઓએ ચીભડાનો ધંધો છોડી દીધો. અને શ્રાવકને યોગ્ય બીજો ધંધો શરૂ કર્યો. થોડાક જ વર્ષોમાં તેઓએ પુષ્કળ દ્રવ્ય ઉપાર્જિત કરી લીધું અને ખૂબ જ ધનવાન બન્યાં. તેઓએ ઘણાં જૈનમંદિરો બંધાવ્યાં, અનેક જૈન પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી. તથા ઘણા ગ્રંથો તૈયાર કરાવડાવ્યા. તે બંને ભાઈઓએ શત્રુંજય તીર્થ પર શ્રી આદિનાથનો ચૌમુખી જિનપ્રાસાદ બનાવવાનો આરંભ કર્યો હતો. પરંતુ તેઓની હયાતીમાં તેની પ્રતિષ્ઠા થઈ શકી નહીં. સોમજીના પુત્રનું નામ રૂપજી હતું. જહાંગીરના શાસનકાળ દરમ્યાન રૂપજીએ શત્રુંજય For Personal & Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૧૮૩ મહાતીર્થનો એક મોટો સંઘ કાઢ્યો હતો અને સંઘપતિનું તિલક ધારણ કર્યું હતું. ઉપરાંત પોતાના પિતા સોમજી અને કાકા શિવજી દ્વારા જે આદિનાથના ચૌમુખી જિનાલયના નિર્માણનો પ્રારંભ થયો હતો, તે કાર્ય રૂપજીએ પૂર્ણ કર્યું અને સં. ૧૯૭૫માં ભારે ધામધૂમથી શ્રીમદ્ જિનરાજસૂરિના શુભ હસ્તે પ્રતિષ્ઠા કરાવી. શત્રુંજય તીર્થ પર આદિનાથ ચૌમુખજીનું મંદિર “શ્રી શિવા સોમજીની ટૂંક”ના નામથી આજે પણ પ્રસિદ્ધ છે. “મિરાતે અહમદી'માં જણાવ્યા મુજબ તે સમયે આ ટૂંક બનાવવાનો ૫૮,૦૦,૦૦૦ (અઠ્ઠાવન લાખ) રૂપિયાનો ખર્ચ થયો હતો. એમ કહેવાય છે કે ટૂંકના નિર્માણ માટે જે મોટા અને મજબૂત દોરડાનો ઉપયોગ થયો હતો તેનો ખર્ચ જ તે સમયે રૂ. ૮૪ હજારનો થયો હતો. મંત્રી ગલા મહેતા | (સં. ૧૫૯૪ થી સં. ૧૬૨૮) મંત્રી ગલરાજ અમદાવાદનો વતની હતો. દિશાવાળ જ્ઞાતિના મંત્રી દોશી વણાઈગનો પુત્ર હતો. તેને મંગુ નામે પત્ની અને વીરદાસ નામે પુત્ર હતો. મંત્રી ગલરાજ અમદાવાદના ૧૧મા બાદશાહ મહમદ (ચોથો)નો (સં. ૧૫૯૪થી ૧૬ ૧૦) મંત્રી હતો. ત્યારબાદ ૧૨મો બાદશાહ અહમદ અને ૧૩મો બાદશાહ મુઝફર બીજાનો પણ તે મંત્રી હતો. આમ, સં. ૧૫૯૪ થી સં. ૧૬૨૮ દરમ્યાન અમદાવાદના ત્રણ બાદશાહોના મંત્રી તરીકે તેણે કાર્યભાર સંભાળ્યો હતો. બાદશાહે તેને “મલેક મગદલ'નું બિરુદ આપ્યું હતું. એક મોટા વજીર લેખે તેના હાથ નીચે ૫૦૦ ઘોડેસવાર હબસીઓની સેના હતી. તે વિજયદાનસૂરિનો ભક્ત હતો. મંત્રી ગલરાજે સં. ૧૬૧૮માં મહોપાધ્યાય ધર્મસાગરજીનો અમદાવાદમાં પ્રવેશ મહોત્સવ કર્યો હતો, જેમાં ૨૦૦૦ નાળિયેર તથા જુદી જુદી વસ્તુઓની પ્રભાવના કરી હતી. મહો. ધર્મસાગરના વ્યાખ્યાનમાં ૫૦૦થી વધુ શ્રોતાઓ આવતા હતા. મંત્રી ગલરાજે મહો. ધર્મસાગરને અમદાવાદમાં ચોમાસું કરાવ્યું. પાટણના શેઠ શિવજી, મહોપાધ્યાયજીને વંદન કરવા અમદાવાદ આવ્યા હતા. ત્યારે મંત્રી ગલરાજ અને શેઠ શિવજી વચ્ચે ગાઢ ધર્મપ્રેમ બંધાયો હતો. | વિજયદાનસૂરિના ઉપદેશથી બાદશાહને સમજાવી શત્રુંજય તીર્થનો છ મહિના સુધી મુક્તાઘાટ' કરાવ્યો હતો. એટલે કે લાગાન, વેઠ, વેરા, યાત્રાકર વગેરે માફ કરાવ્યા હતા. અને ગામેગામથી જૈન સંઘોને એકઠા કરીને સંઘપતિ બનીને શત્રુંજયનો છરી પાળતો યાત્રાસંઘ કાઢ્યો હતો. આ રીતે તેણે સૌને તીર્થયાત્રા કરાવી હતી. મંત્રી ગલરાજે સં૧૯૨૦ના વૈશાખ મહિનામાં ગુરુવારે શત્રુંજયમાં ભગવાન આદીશ્વરની દેવકુલિકા બનાવી અને ભટ્ટારક વિજયદાનસૂરિ અને હિરવિજયસૂરિના હાથે તેની For Personal & Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ રાજનગરનાં જિનાલયો પ્રતિષ્ઠા કરાવી હતી. તે તપાગચ્છીય શ્રાવક હતો. આચાર્ય શ્રી વિજયદાનસૂરિએ મહો. શ્રી ધર્મસાગરગણિના કુમતિમુદ્રાલ” ગ્રંથને અપ્રામાણિક જાહેર કર્યો હતો. ત્યારબાદ મહો, ધર્મસાગરગણિ અમદાવાદ પધાર્યા ત્યારે મંત્રી ગલરાજ મહેતાએ તેમની નવી પ્રરૂપણાને ટેકો આપ્યો તેમ જ એ નવી પ્રરૂપણાના પક્ષકાર તરીકે ઉપાઠ રાજમલ ગણિવર વગેરેની સાથે અનૌચિત્ય પૂર્ણ વ્યવહાર કર્યો. ઉપરાંત, મહો, ધર્મસાગરજીગણિને સંઘ બહાર મૂકવામાં આવ્યા. મંત્રી ગલરાજ એક પ્રભાવક જૈન અગ્રણી હતો. પરંતુ આ ઘટનામાં પક્ષકાર બનવાથી તેની મહત્તા સદાયને માટે ઘટી ગઈ. તેના નામ સાથે જોડાયેલી હાજાપટેલ પોળમાંની ગલા મહેતાની પોળ-ગલામજીની પોળ, આજે પણ વિદ્યમાન છે. જો કે તે સમયે ગલા મનજીની પોળનો ઉલ્લેખ દોશીવાડાની પોળમાં થતો હતો. આજે પણ દોશીવાડાની પોળ અને ગલામનજીની પોળ વચ્ચે તથા દોશીવાડાની પોળ અને શાંતિનાથની પોળ વચ્ચે અવરજવર થઈ શકે તેવી બારી કે બારણું છે. દોશીવાડાની પોળ અને પાછિયાની પોળ પણ એકબીજાની સાથે જોડાયેલી છે. અને આજે પણ એક મકાનનો આગળનો મુખ્ય દ્વાર પાછીયાની પોળમાં અને પાછળનો દ્વાર દોશીવાડાની પોળમાં આવેલો છે. લટકણ શાહ-મૂલા શેઠ-વીપા પારેખ (સં. ૧૬૦૦-સં૧૯૨૦ની આસપાસ) અન્ય કેટલાક શ્રેષ્ઠીઓ પણ થઈ ગયા, કે જેઓએ રાજનગરમાં જૈન શાસનની પ્રભાવના વધે તે માટે નોંધપાત્ર યોગદાન કર્યું છે. સં. ૧૬૦૦ની આસપાસ ચાંપાનેરવાસી ઓશવાલ જ્ઞાતિના શાહ લટકણનો ઉલ્લેખ જૈન ગ્રંથોમાં પ્રાપ્ત થાય છે. આજે હયાત શામળાની પોળનું નામ “લટકણ શાહની પોળ' હતું. સં. ૧૯૨૦ની આસપાસ મૂલાશેઠ અને વિપાપારેખનો ઉલ્લેખ પણ જૈન ગ્રંથોમાં મળી આવે છે. મૂલાશેઠ અને વિપાપારેખે અમદાવાદમાં મોટો ઉત્સવ કર્યો હતો, જેમાં શ્રી વિજયસેનસૂરિને આચાર્ય પદવી આપવામાં આવી હતી.” દોશી મનિયાનો વંશ (સં. ૧૬૪૦ થી સં. ૧૭૧૧) ૧. દોશી રંગા ૨. દોશી લહુઆ (લવજી) ૩. દોશી પનિયા (પનજી) For Personal & Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો દોશી મનજી તે દોશી પનજીનો બીજો પુત્ર હતો. તેનાં બીજાં નામ મનરાજ અને મનિયા પણ મળે છે. તે વખતે આ કુટુંબ શેઠ મનિયાના નામે વિખ્યાત હતું. તેનો જન્મ સં. ૧૬૪૦ના અષાઢ સુદ ૧૧ના રોજ અમદાવાદમાં થયો હતો. તેણે સાધર્મિક ભાઈઓને જમાડી પાનસોપારી આપી વસ્ત્રોની પહેરામણી આપી હતી. તથા સાધર્મિકો અને વીશા શ્રીમાલી જ્ઞાતિમાં સૌને ખાંડ ભરેલી થાળી તથા મહમુદ્દી સિક્કો આપી લહાણી કરી હતી. તેણે પાંચ પર્વીનાં પારણાં કરાવ્યાં હતાં. અમદાવાદનાં બધાં જિનાલયોમાં પૂજા ભણાવી હતી અને શ્રી પાર્શ્વનાથનું નવું જિનાલય બંધાવ્યું હતું. ૧૮૫ તેણે સં ૧૭૦૨ના મોટા દુકાળમાં ગરીબોને સર્વ પ્રકારની સહાય કરી હતી. અને દુકાળને દૂર કરવા માટે જહેમત ઉઠાવી હતી. જનતા તેને બીજો ‘જગડુશાહ' કહીને બોલાવતી હતી. તેણે રત્નોની ૨૧ જિનપ્રતિમાઓ ભરાવી હતી. તથા શ્રી વિમળનાથ વગેરેની બીજી ઘણી જિનપ્રતિમાઓ ભરાવી હતી. તેમાં સ્ફટિકની એક જિનપ્રતિમા આજે પણ તેમના વંશજો પાસે વિદ્યમાન છે. તેણે રાણકપુર, હમીરગઢ, અચલગઢ, મોઢેરા, કુંભારિયા વગેરે સાત જૈન તીર્થોનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. તેણે પ્રતિષ્ઠિત કાવેલી કોઈ કોઈ પ્રતિમા પર કોતરેલા લેખો આજે પણ મળે છે. તેમાંનો એક લેખ અમદાવાદમાં ખાડિયા ગોલવાડના જિનાલયમાં બિરાજમાન પ્રતિમા ઉ૫૨ છે અને બીજો એક લેખ જમાલપુર દરવાજા પાસેના ટકોરશાની પોળના જિનાલયના ભોયરામાં મૂળનાયક ભગવાનની ડાબી બાજુની પ્રતિમા ઉપર છે. આજે ટોકરશાની પોળના એ દેરાસરનું સ્થળાંતર થયેલું છે અને નવા વિકસેલા સેટેલાઈટ રોડ ઉપર ‘પ્રેરણા તીર્થ’ નામના કોમ્પ્લેક્ષમાં નવા થનાર જિનાલય માટે સ્થળાંતર કરવામાં આવ્યું છે. શેઠ મનિયાએ શ્રી શત્રુંજય તીર્થનો છ'રી પાળતો યાત્રાસંઘ કાઢ્યો હતો. તેમણે શ્રી વિમલનાથની પ્રતિષ્ઠા કરાવી. ભટ્ટારકજીની પોતાને ત્યાં પધરામણી કરાવી. બધા યતિઓને પ્રતિલાભ્યા. ૮૪ ગચ્છોમાં રૂપિયાની લહાણી કરી. સાત ક્ષેત્રોને પોષ્યાં. મનિયા દોશીએ ધર્મનાં કાર્યોમાં તે સમયે સાત લાખની રકમ વાપરી હતી. પં શીલવિજયગણિએ સં. ૧૭૪૬માં રચેલી ‘તીર્થમાલા'માં આ અંગેનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. શેઠ મનિયા ૭૦ વર્ષની ઉંમરે બીમાર પડ્યા. આથી વૈરાગ્યભાવે પં૰ મેરુવિજયગણિએ તેમનું નામ મુનિમાણેકવિજય રાખ્યું અને તેમને પં લાવણ્યવિજયના શિષ્ય બનાવ્યા. મુનિમાણેકવિજય શુદ્ધ ચારિત્ર પાળી સં. ૧૭૧૧માં અમદાવાદમાં અનશન સ્વીકારી આરાધના કરતાં શુદ્ધિપૂર્વક કાળધર્મ પામ્યા. તેમને મુનિવિનયવિજય નામે એક શિષ્ય પણ હતાં.૯ For Personal & Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ રાજનગરનાં જિનાલયો શેઠ શાંતિદાસ દોશી (સં. ૧૭૨૦ આસપાસ) શેઠ શાંતિદાસ દોશી શેઠ મનિયાનો મોટો પુત્ર હતો. શેઠ શાંતિદાસ દોશીએ સં. ૧૭૨૦ના જીવલેણ દુકાળમાં દાનશાળાઓ તથા પરબો બનાવી ગરીબોને અનાજપાણી પૂરાં પાડ્યાં હતાં. ઘી, સાકર, ખાંડ, ગોળ જેવી ખાદ્ય સામગ્રી ઉપરાંત કપડાં, વાસણ તથા દવા વગેરે આપીને સૌને દુકાળનાં ભયથી મુક્ત કર્યા હતા. શેઠ શાંતિદાસ દોશીએ હમીરપુર, તારંગા, નાદિયા, કુંભારિયા, રાણકપુર, ભીલડિયાજી, શંખેશ્વર વગેરે સાત તીર્થોનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. કવિ બહાદુર દીપવિજયજી લખે છે કે ગુજરાતિ શાંતિદાસ મનિયાના, અચલગઢે છે પ્રાસાદ વા ચૌદસે હે ચુમાલીશ મણ ધાતુની પ્રતિમા પૂરે આશ વા.” સં. ૧૭૨૧માં આબુ તીર્થમાં અચલગઢમાં શ્રી ઋષભદેવનો નવો જિનપ્રાસાદ બંધાવી. ભટ્ટારક શ્રી વિજયરાસસૂરિના હાથે તેની પ્રતિષ્ઠા કરાવી હતી. ઉપરાંત, સં. ૧૭૨૫માં આબુ ઉપર પોતાના નામથી શ્રી શાંતિનાથનો જિનપ્રાસાદ બનાવ્યો. શ્રી શાંતિનાથ વગેરે તીર્થકરોની સ્ફટિક રત્નની ૧૧ જિનપ્રતિમાઓ ભરાવી તેની પ્રતિષ્ઠા કરાવી હતી. મહોપાધ્યાય ભાવવિજયગણિ લખે છે કે, “દોશી શાંતિદાસે મોટાં મોટાં તીર્થોનાં છ'રી પાળતા ઘણા યાત્રા સંઘો કાઢ્યા હતા. એમ કહેવાય છે કે દોશી મનિયાએ ધર્મનાં કાર્યોમાં સાત લાખની રકમ વાપરી હતી, તો દોશી શાંતિદાસે તેથી પણ વધુ રકમ ધર્મનાં કાર્યોમાં વાપરી હતી. આચાર્ય વિજયમાનસૂરિએ સં. ૧૭૩૧ના વૈશાખ સુદ ત્રીજના દિવસે ઉપાધ્યાય પદે અમદાવાદના શ્રીમાળી શેઠ શાંતિદાસ મનિયાની વિનંતીથી ધર્મસંગ્રહ રચ્યો, જેનું શ્રુતકેવલીની ઝાંખી કરાવનાર મહો. શ્રી યશોવિજયજી મહારાજે સંશોધન તેમ જ સંયોજન કરેલ છે. ઉપરાંત, મહો, લાવણ્યવિજયજીએ પણ સંશોધન કરેલ છે. દોશી સોમકરણ શેઠ શાંતિદાસ દોશી પછી અમદાવાદની વીશા શ્રીમાળી જ્ઞાતિના શેઠ સોમકરણ બન્યા હતા. તે દોશી મનિયાનો બીજો પુત્ર હતો. તેનું બીજું નામ દોશી સોમચંદ પણ મળે છે. તે મોટે ભાગે ખંભાતમાં રહેતો હતો. અને અવારનવાર સુરત આવજા કરતો હતો. કવિ બહાદુર પંડિત દીપવિજયજી ગણિ લખે છે : “સોમકરણ મનિયા રાજનગર તણા રે, રાજિયા-વજિયા સુજાણ, પાટ મહોત્સવ કીધો બહુ ભાવશુ રે, શ્રી રાજનગર માટે જાણજ્યો.” For Personal & Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૧૮૭ ઉપરની પંક્તિઓથી સ્પષ્ટ થાય છે કે રાજનગર-અમદાવાદમાં દોશી સોમકરણ મનિયા અને ખંભાતના રાજિયા-વજિયા પારેખે ભટ્ટા-વિજય આનંદસૂરિનો સ્વતંત્ર ગચ્છ સ્થાપવામાં મુખ્ય ભાગ લીધો હતો. સોમકરણ દોશીના વંશજો શ્રીમાળી જ્ઞાતિના શેઠ છે. તેમના વંશજોના હાથમાં આજે પણ જ્ઞાતિની શેઠાઈ છે. એ વંશની વંશાવલી આ મુજબ છે. ૧. દોશી રંગા ૮. શેઠ જોઈતારામ ૨. દોશી લહુઆ ૯. શેઠ અમરચંદ ૩. દોશી પનિયા ૧૦. શેઠ રાયચંદ ૪. દોશી મનિયા ૧૧. શેઠ મોહોલ્લાલ ૫. દોશી સોમકરણ ૧૨. શેઠ સાંકળચંદ ૬. શેઠ સૂરજમલ-તે દોશી સોમકરણનો પુત્ર હતો ૧૩. શેઠ મયાભાઈ ૭. શેઠ જેઠચંદ , માયાભાઈનો જન્મ સં. ૧૯૪૬ના પ્ર. ભા. સુ. ૧ના રોજ થયો હતો. શેઠ માયાભાઈ અમદાવાદની વીશા શ્રીમાળી જ્ઞાતિના શેઠ હતા. તથા શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના માનદ વહીવટદાર સભ્ય હતા. તેઓ સં. ૨૦૦૬ના પ્રઅ. વ. ૬ (તા. પ-૭-૧૯૫૦)ની વહેલી સવારે ૬૦ વર્ષની ઉંમરે શ્રી શત્રુંજય તીર્થનું ધ્યાન કરતાં કરતાં સમાધિપૂર્વક મરણ પામ્યા હતા. તેમને ત્રણ પુત્રો-૧. નરોત્તમભાઈ ૨. કસ્તુરભાઈ ૩. કલ્યાણભાઈ હતા. શેઠ મયાભાઈના મરણ પછી તેમના કુટુંબના શ્રી ચારુભાઈ ભોગીલાલ હાલમાં વીશા શ્રીમાળી જ્ઞાતિના શેઠ છે. અને આણંદજી કલ્યાણજી પેઢીના સભાસદ છે. ઉપરાંત, પાનસર જૈન તીર્થના વહીવટદાર ટ્રસ્ટી છે.* ભણશાળી દેવા (સં. ૧૬૪૫ થી સં. ૧૬૭૫) ભણશાળી દેવાએ સં. ૧૯૬૧માં અમદાવાદથી છરી પાળતો યાત્રાસંઘ કાઢ્યો હતો. તે સમયે કડવા મતનો પ્રભાવ અમદાવાદમાં વધ્યો હતો. તે પરંપરાના સંવરી રત્નપાલ, સંવરી જિનદાસ, શાહ તેજપાલ વગેરે અગિયાર સંવરીઓ ભણશાળી દેવાના આ સંઘ સાથે યાત્રાએ ગયાં હતા. આ સંઘ આબુ, ગોડવાડ, રાણપુર વગેરે તીર્થોએ ગયો હતો. કડવા મતની પરંપરાના ૭મા શા. જિનદાસના ઉપદેશથી સં. ૧૬૬૩ના ફાવ. ૧ના રોજ ભણશાળીદેવાએ જિનાલયની પ્રતિષ્ઠા કરાવી. તેમાં ભણશાળી દેવાએ ભગવાન ઋષભદેવની ૮૫ અંગુલની એક પ્રતિમા તથા ભણશાળી જીવાએ પ૭ આંગળની એક For Personal & Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ રાજનગરનાં જિનાલયો જિનપ્રતિમા તથા ભણશાળી કિકાએ પ૭ આંગળની એક જિનપ્રતિમા ઉપરાંત બીજી ઘણી જિનપ્રતિમાઓ એમ કુલ ૧૫૦ જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા સંવરી શ્રાવકોએ કરી હતી. એ પ્રતિમાઓ પૈકીમાંની મોટા ભાગની પ્રતિમાઓ ઘાંચીની પોળના ભણશાળી દેવા દ્વારા નિર્માણ થયેલા જૈન દેરાસરમાં તથા તેના ભોંયરામાં વિદ્યમાન છે. ઉપરાંત શાહ તેજપાલે સં. ૧૬૭રમાં ચોમાસામાં ખંભાતથી અમદાવાદ આવી ભણશાળી દેવાના આ જિનપ્રાસાદમાં ભગવાન શાંતિનાથની પ્રતિમાના પરિકરની પ્રતિષ્ઠા કરી હતી. કડવા મતના સંઘે સ્વામી વાત્સલ્ય કર્યું. ભણશાળી જીવરાજ તથા ભણશાળી દેવાએ સૌને વસ્ત્રોની પ્રભાવના કરી. સં. ૧૯૭૫માં ભણશાળી દેવાએ અમદાવાદના બધા ગચ્છોમાં “નવકાર” મંત્ર ગણનારાઓને ૧ જામી અને મોદકની લહાણી કરી. તેણે કડવા મતના સૌ જૈનોને એકેક ગદિયાણા ભાર સોનાના વેલિયા આપ્યા હતા, આ પ્રમાણે મોટી પ્રભાવના કરી હતી.૧૦ રાજીયા-વજીયા (સં. ૧૯૫૭) રાજીયા અને વજીયા નામના બે ભાઈઓ પારેખ અટક ધરાવતા હતા. તેઓ કાવના વતની હતા. પણ ખંભાત વેપાર નિમિત્તે સ્થાયી થયા હતા. તેઓનો વેપાર ઘણો બહોળો હતો. તે સમયે ગોવાના ફિરંગી ગવર્નર પર તેમની લાગવગ ભારે હતી. ખંભાતમાં ચિંતામણિ પાર્શ્વનાથનું મંદિર વિ. સં. ૧૬૪૪ની આસપાસ તેઓએ કરાવ્યું હતું. આચાર્ય વિજયસેનસૂરિ દ્વારા તેની પ્રતિષ્ઠા થઈ હતી. તેઓએ સં૧૬૫૭માં અમદાવાદની કોઠારી પોળમાં શાહ ઠાકરશીના ભગવાન સંભવનાથની પ્રતિષ્ઠામાં ભરાવેલી ભગવાન ઋષભદેવની ૩૭ આંગળની પ્રતિમા પધરાવી હતી.' તેજપાલ (સં. ૧૬૮૧ની આસપાસ) સં. ૧૬૮૧ની આસપાસ તેજપાલ નામનો એક શ્રેષ્ઠી થઈ ગયો, જે શિરોહીમાં રહેતો હતો. અને તેના રાજાનો મહામાત્ય હતો. તે તપાગચ્છનાં ૬૦મા ભટ્ટારક વિજયદેવસૂરિ (સં. ૧૬૫૬ થી સં. ૧૭૧૩)નો પરમ ભક્ત હતો. તેણે અમદાવાદમાં મોટો ઉત્સવ કર્યો હતો. તે સમયે સૌ ભટ્ટારકો, આચાર્યો, ઉપાધ્યાયો, પંન્યાસ તથા સાધુઓ વગેરેની સોના-રૂપા નાણાથી નવાંગી પૂજા કરી હતી સં૧૬૮૧ના પ્ર. ચૈત્ર સુ. ૯ને રવિવારે તેમણે અમદાવાદમાં તપાગચ્છના દેવસૂરસંઘ અને આનંદસૂરસંઘની બંને શાખાઓનો ભેદ મટાડી એક કરવાનો પ્રયત્ન કર્યો. આથી સંઘે મોટો ઉત્સવ કરી તેજપાલને “ગચ્છભેદનિવારણ તિલક' અને સંઘપતિનું તિલક કર્યું હતું.", For Personal & Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરી (સં. ૧૬૪૧-સં ૧૭૧૫) સુપ્રસિદ્ધ ઇતિહાસકાર શ્રી કોમિસેરિયટ પોતાના પુસ્તક “Studies in the History of Gujarat”માં પૃ॰ ૫૩ ઉપર નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીના વ્યક્તિત્વનો ગૌરવપૂર્ણ રીતે ઉલ્લેખ કરતાં જણાવે છે : ૧૮૯ “જૈન દર્શને ગુજરાતમાં સદીઓ દરમ્યાન અનેક ધાર્મિક માર્ગદર્શકો અને ઉપદેશકો પેદા કર્યા છે કે જેમનાં નામ જૈન જ્ઞાતિ દ્વારા ગૌરવપૂર્ણ રીતે લેવામાં આવે છે. પરંતુ તેમનાં સાંસારિક વ્યક્તિત્વોમાં એવું એક પણ નામ નથી કે જે શાંતિદાસ ઝવેરીની સરખામણીમાં આવી શકે. જૂની ઐતિહાસિક પરંપરા પ્રમાણે તેમને અમદાવાદના ‘નગરશેઠ’ કે ‘લૉર્ડ મેયર’નું પદ ૧૭મી સદીના શરૂઆતનાં વર્ષોમાં મળ્યું હતું. એમ માનવામાં આવે છે કે મોગલસામ્રાજ્યના અધિકારી-ઉમરાવો સાથે કોઈપણ જાતનો સંબંધ ન હોવા છતાં, શાંતિદાસ, પોતાના વ્યાપારી સંબંધો અને પોતાની વિશાળ સંપત્તિના કારણે, જહાંગીરથી લઈને ઔરંગઝેબ સુધીના એક પછી એક મોગલ બાદશાહોના દરબારમાં પોતાનો પ્રભાવ પાડી શક્યા હતા, જેની સામ્રાજ્યમાં ઊંચો દરજ્જો ધરાવતા ઘણા અમીરો અથવા મનસાબદારોને અદેખાઈ આવી હોવી જોઈએ.” નગરશેઠ શાંતિદાસ ઝવેરીનું જીવન એવું તો સમૃદ્ધ અને પ્રભાવક હતું કે તેમના જીવનને આલેખતો એક સ્વતંત્ર ગ્રંથ માલતીબહેન શાહે પ્રગટ કર્યો છે. જે ગ્રંથનું નામ છે ‘નગરશેઠ શાંતિદાસ ઝવેરી'. શાંતિદાસ શેઠના જીવનને પૂરી વિગતો સાથે સમજવાની જિજ્ઞાસાવાળા વાચકોએ તે ગ્રંથ અવશ્ય વાંચવો જોઈએ. આ ઉપરાંત, સં. ૧૯૯૭ (ઈ. સ. ૧૯૪૧)માં શ્રીયુત ડુંગરશી સંપટે પ્રતાપી પૂર્વજો' નામનો ગ્રંથ પ્રગટ કર્યો, જેમાં શાંતિદાસ ઝવેરી વિશેની ૪૦ પાનાની ચરિત્ર નોંધ લખી છે. ઉપરાંત, શાંતિદાસ શેઠની વંશાવલી વિશે રાસ પણ રચાયા છે, જેમાં તેમના જીવનના અનેક પ્રસંગોનું વર્ણન મળી આવે છે. આમ, શાંતિદાસ શેઠ એ રાજનગરની જૈન પરંપરાના ઇતિહાસમાં એક ઝળહળતા સૂર્ય સમાન છે અને તેથી અનેક ગ્રંથોમાં તેમના વિશે કોઈ ને કોઈ ઉલ્લેખો મળી આવે છે. શ્રી શાંતિદાસ શેઠ અને તેમનાં કુટુંબીઓનો ઉલ્લેખ પાલીતાણામાં આવેલ મૂળનાયક શ્રી આદીશ્વરદાદાના પરિકરમાંની મૂર્તિઓના શિલાલેખમાં જોવા મળે છે, કારણ કે આ પરિકર શ્રી શાંતિદાસ શેઠે ભરાવેલ હતું. તેમના વ્યક્તિત્વમાં ત્રણ પાસાંઓનો સુભગ સમન્વય થયેલો જોવા મળે છે. રાજકીય પાસું, સામાજિક પાસું અને ધાર્મિક પાસું. આ ત્રણેય પાસાંઓ તેમના વ્યક્તિત્વમાં એકબીજા સાથે એવા ઘનિષ્ઠ રીતે સંકળાયેલાં છે કે તેમાંનાં કોઈપણ એક પાસાને સંપૂર્ણ રીતે સમજવા જતાં બીજાં બે પાસાંઓને આવરી લેવાં પડે છે. તેઓ મૂળ ક્ષત્રિય રાજવંશમાંથી આવેલ હોવાથી તેમના વ્યક્તિત્વમાં ક્ષાત્ર-તેજનો ગુણ જોવા મળે છે. તેઓ જ્ઞાતિએ ઓશવાળ હોવાથી ‘ઓશવાળ-ભુપાળ’ એ ઉક્તિને સાર્થક કરે તેવા રાજતેજના ગુણ પણ તેમનામાં જોવા મળે છે. આ રાજતેજને કારણે જ તેઓ સર્વમાન્ય For Personal & Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ રાજનગરનાં જિનાલયો મહાજનપદ અને નગરશેઠ પદ જેવાં સ્થાનોએ પહોંચી શક્યા હતા. તેઓ ધંધાર્થે વણિકે હોવાથી વેપાર-વણજની આવડત પણ તેમનામાં જોવા મળે છે. આ ત્રણેય ગુણોનો ત્રિવેણી સંગમ એ એક વિરલ અને દુર્લભ કહી શકાય તેવી ઘટના છે. માલતીબહેન શાહના અનુમાન પ્રમાણે તેમનો જન્મ સં. ૧૬૪૧-૪૬ આસપાસ (ઈ. સ. ૧૫૮૫-૯૦ આસપાસ) થયો હોવો જોઈએ. ધંધાકીય દષ્ટિએ એક ઝવેરી તરીકે તેઓ બાદશાહ અકબર પછીના ચાર મોગલ બાદશાહો જહાંગીર, શાહજહાં, મુરાદબક્ષ અને ઔરંગઝેબ સાથે ઘનિષ્ઠ સંબંધો સ્થાપી શકયા હતાં. એક ઝવેરી તરીકે તો શાંતિદાસ પોતાના જીવનના અંત સુધી આ રાજવીઓ સાથે સંકળાયેલા રહ્યા જ છે, તેનાથી પણ આગળ વધીને તેઓ બાદશાહની વિશ્વાસુ વ્યક્તિ તરીકેનું સ્થાન મેળવી શક્યા છે. ઝવેરાતની બાબતમાં તો તેઓ બેગમોનાં જનાનખાના સુધી, તેમના અંગત સલાહકાર ઝવેરી તરીકે પહોંચી શક્યા. સાથે-સાથે જહાંગીર, શાહજહાં, મુરાદબક્ષ અને ઔરંગઝેબ–આ ચારેય મોગલ બાદશાહોને અવારનવાર રાજ્યાભિષેક જેવા સારા પ્રસંગોએ પ્રસંગોને અનુરૂપ ઉત્તમ ઝવેરાત પણ પહોંચાડતા રહ્યા.” ઝવેરી તરીકે મોગલ બાદશાહના સંપર્કમાં આવેલ શ્રી શાંતિદાસ જહાંગીર, શાહજહાં, મુરાદબક્ષ અને ઔરંગઝેબ-ચારેય બાદશાહોનાં સ્વભાવ, મિજાજ અને તેમની રાજકીય નીતિને પારખી શક્યા અને કોની સાથે કેવી રીતે કામ લેવું તેની કોઠાસૂઝથી જ તેઓ ચારેય બાદશાહો પાસેથી પાલીતાણા-શત્રુંજય, ગિરનાર, આબુ, તારંગા, કેશરીનાથ અને શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ જેવાં જૈન તીર્થોના રક્ષણને લગતાં ફરમાનો મેળવી શક્યાં. તેમને મળેલ ફરમાનોમાં ઝવેરી તરીકેના તેમના રાજદરબારમાંના ઉન્નત સ્થાનનો નિર્દેશ કરે તેવા ફરમાનો પણ છે, તેમની સ્થાવર મિલકતની સુરક્ષા અંગે આદેશ આપતાં ફરમાનો પણ છે, તો યુદ્ધ સમયે ઔરંગઝેબને લોનરૂપે ધીરેલા પૈસા પાછા મેળવવાને લગતાં ફરમાનો પણ છે. કોઈ એક વ્યક્તિને ચાર ચાર બાદશાહો પાસેથી આટલી મોટી સંખ્યામાં ફરમાન મળ્યાં હોય તેવા દાખલા ઇતિહાસના પાને ખૂબ જૂજ જોવા મળે છે.” - “મોગલ બાદશાહો પાસેથી વિવિધ બાબતોને લગતાં ફરમાનો મેળવવાની સાથે સાથે તેઓ અમદાવાદનું-પોતાના વતનનું-નગરશેઠ પદ અને મહાજનપદ મેળવીને તેને યોગ્ય રીતે નિભાવી પણ શક્યા. બાદશાહ ઔરંગઝેબ સં. ૧૭૧૪ (ઈ. સ. ૧૬૫૮)માં રાજગાદીએ આવ્યા ત્યારે અવ્યવસ્થા અને અંધાધૂંધીના સમયમાં તેઓએ પ્રજાજોગ શાંતિસંદેશ એક ફરમાનરૂપમાં નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીને અત્યંત વિશ્વાસુ વ્યક્તિ ગણીને, તેમને સંદેશાવાહક દૂત બનાવીને તેમના દ્વારા જ ગુજરાતની પ્રજાને મોકલાવે છે. એ હકીકત નોંધપાત્ર છે કે એક વખત જે બાદશાહ શેઠ શ્રી શાંતિદાસ ઝવેરીએ બંધાવેલ દેરાસરને ભ્રષ્ટ કરે છે તે જ બાદશાહ ઔરંગઝેબ તેમને જ શાંતિના સંદેશાવાહક દૂત બનાવે છે. ધર્મઝનૂની કહેવાતા બાદશાહનો વિશ્વાસ તેઓ સંપાદન કરી શક્યા હતા તેનો આ ફરમાન પુરાવો છે.” સં. ૧૯૭૪ની સાલમાં (ઈ. સ. ૧૬૧૮) તેમણે પાલીતાણાનો સંઘ પૂરી વ્યવસ્થા, પૂરતો For Personal & Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો બંદોબસ્ત અને પૂરતાં સાધનો સાથે કાઢ્યો હતો. આ સંઘમાં તે સમયે ૧૫,૦૦૦ કરતાં પણ વધારે શ્રાવકો અને સાધુ-સાધ્વીઓ જોડાયાં હતાં. પોતે પોતાની આવડતથી અને દૈવયોગે, પોતાના ભાઈ વર્ધમાનની સાથે મળીને લગભગ સમગ્ર ભારતને ખૂંદીને જે ધન કમાયા હતાં, તેનો ઉપયોગ જૈન ધર્મ, જૈન તીર્થો અને જૈન સમાજના ઉત્કર્ષમાં કરતાં તેઓ જરા પણ અચકાતા ન હતા. ૧૯૧ “તેમને ચિંતામણિ-મંત્રની ફળપ્રાપ્તિ કરાવી આપનાર શ્રી મુક્તિસાગરજીને આચાર્ય પદવી આપવામાં પણ તેમનો ઉત્સાહભર્યો ફાળો નોંધપાત્ર છે. (શાંતિદાસે) પોતાના ધાર્મિક ગુરુ મુક્તિસાગરને પૂ શ્રી વિજયદેવસૂરિના હાથે આચાર્યપદ અપાવવા માટે સં. ૧૬૮૬(ઈ સ ૧૬૩૦)માં પોતાની વિશાળ સત્તા-લાગવગનો ઉપયોગ કર્યો હતો. આ ઉત્સવ અમદાવાદમાં મહાવીર સ્વામીના દેરાસરમાં ઊજવાયો હતો. અને આ પ્રસંગે મુક્તિસાગરે રાજસાગરસૂરિનું નવું નામ ધારણ કર્યું હતું, કે જે નામ ૧૭મી સદીના જૈન સંઘના ઇતિહાસમાં પ્રસિદ્ધ છે. આચાર્યપદ પ્રાપ્ત થયા પછી રાજસાગરસૂરિજીએ જે સાગરગચ્છની સ્થાપના કરી હતી તેમાં પણ શ્રી શાંતિદાસ શેઠે અગ્રિમ ફાળો આપેલો. આ સાગરગચ્છની સ્થાપના થયા પછી તેનો વિકાસ થાય તે માટે તેમણે શ્રાવકોને આ ગચ્છમાં આકર્ષવા માટે સોનાનો વેઢ, વીંટીઓ, પાઘડીઓ, શેલા વગેરેની છૂટથી પ્રભાવના કરી હતી. અને તેને પરિણામે લાખો લોકો તેમાં જોડાયા હતા. તદુપરાંત, અમદાવાદ, ખંભાત, પાટણ, સુરત, વડોદરા, ડભોઈ, સાણંદ, ભાવનગર, મહેસાણા, રાંદેર વગેરે અનેક સ્થળોએ સાગરગચ્છના ઉપાશ્રયો પણ બંધાવ્યા હતા. તેમની આચાર્ય પદવીના આ પ્રસંગે થયેલી અનેક ખટપટો અને વિવિધ વિઘ્નોમાંથી રસ્તો કાઢીને તેમણે આ આચાર્ય પદ પ્રદાન પ્રસંગ અમદાવાદમાં ખૂબ શાનદાર રીતે ઊજવ્યો હતો. એટલું જ નહીં, સાગરગચ્છમાં આ આચાર્ય સાથે તેમને એવો તો ઘનિષ્ઠ સંબંધ હતો કે જ્યારે પોતાના અંતિમ સમયે આચાર્ય શ્રી મુક્તિસાગરજીએ જૈન સમાજને છેલ્લા ધર્મલાભ કહ્યા ત્યારે નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરી માટે તેઓએ ‘અમ્હારાઈ પ્રાણ આધાર' (અમારા પ્રાણના આધાર સમા) એવા શબ્દો વાપર્યા હતા.’ શ્રી શાંતિદાસ શેઠને અમદાવાદના નગરશેઠનું પદ આપવામાં આવ્યું તે પ્રસંગ જ તેમને આદર્શ મહાજન તરીકે પ્રસ્થાપિત કરે છે. આદર્શ મહાજન તરીકેનાં કાર્યો તેઓ ખૂબ જ કુશળતાપૂર્વક કરતા હતા. શ્રીયુત ડુંગરશીભાઈ સંપટના શબ્દોમાં જોઈએ તો, “મહાજનના અગ્રેસર અને નગરશેઠ તરીકેની ફરજો બજાવવામાં એમનો ઘણો સમય જતો. વેપારીઓના પરસ્પરના ઝઘડામાં ઘણું કરીને એઓ પંચ તરીકે નિમાતા હતા. વેપારમાં ઊંડું જ્ઞાન, સારી સમજાવટ, ન્યાય કરવાની સાચી સમજ અને સ્નેહથી તેઓ અનેક વાંધા, તકરારોનો સંતોષકારક નિવેડો લાવતા હતા. પોતે હજી યુવાન હતા તથાપિ એમનામાં વૃદ્ધો જેવી ગંભીરતા હતી. ધીરજ અને શાંતિથી વિચારપૂર્વક કાર્ય કરતા હતા. અમદાવાદની પાંજરાપોળનો વહીવટ પણ તેઓ જ સંભાળતા અને નિખાલસ ભાવે કામ કરતા હતા.” For Personal & Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો શેઠ શ્રી શાંતિદાસને અમદાવાદમાં ભવ્ય દેરાસર બંધાવવાનો વિચાર આવ્યો. આ વિચાર તેમણે પોતાના ભાઈ વર્ધમાનને જણાવ્યો. અને ત્યારબાદ તેમણે દેરાસર બંધાવવા મુક્તિસાગરજી મહારાજની આજ્ઞા માંગી. ૧૯૨ સં. ૧૯૫૫માં અમદાવાદમાં ઢીંગવાપાડા (આજનું ઢીંકવા ચોકી, કાલુપુર, ટંકશાળ પાસે) પાસેની જમીનમાંથી ચિંતામણિ પાર્શ્વનાથની જિનપ્રતિમા નીકળી હતી. જૈન સથે સં. ૧૬૫૬માં માગશર સુદિ પાંચમના રોજ અમદાવાદના શકંદરપુર પાસેના બીબીપુરમાં જિનપ્રાસાદ બંધાવી, તેમાં ભટ્ટા વિજયસેનસૂરિના હાથે ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી. શેઠ શાંતિદાસ ઝવેરીએ બીબીપુરમાં તીર્થધામ બનાવવા સં. ૧૯૭૯માં મોટાભાઈ વર્ધમાનની દેખરેખ નીચે ચિંતામણિ પાર્શ્વનાથના આ મંદિરનો મોટો જીર્ણોદ્વાર શરૂ કરાવ્યો.ત્રણ શિખરો, ત્રણ ગભારા, છ મંડપો, ત્રણ શૃંગારચોકી બનાવી ચારે બાજુએ નાની બાવન દેરીઓ બનાવી. તેને ફરતો મજબૂત કિલ્લો બનાવ્યો. આમ, તીર્થધામ જેવો વિશાળ જિનપ્રાસાદ બનાવી, નવી જિનપ્રતિમાઓ ભરાવી. મોટો ઉત્સવ કરી મહો૰ મુક્તિસાગર ગણિવરના હાથે સં. ૧૬૮૨ના જેઠ વદ નોમને ગુરુવારે મહા પ્રતિષ્ઠા કરી. સં. ૧૯૯૪માં (ઈ. સ. ૧૬૩૮માં) મેન્ડેલસ્લો નામનાં પ્રવાસીએ આ દેરાસરની મુલાકાત લીધી અને તેની વિગતો નોંધી છે. સં. ૧૬૯૭માં (ઈ. સ. ૧૯૪૦માં) ‘શ્રી ચિંતામણિ પ્રશિસ્ત' કાવ્ય રચાયું, જેમાં મંદિરના વર્ણનની ઘણી વિગતો આવે છે. સં. ૧૭૦૧માં (ઈ. સ. ૧૬૪૫માં) ઔરંગઝેબે તેને મસ્જિદમાં ફેરવ્યું. સં. ૧૭૦૪માં (ઈ. સ. ૧૬૪૮માં) તે ઇમારત પાછી મેળવવા અંગે શાહજહાં બાદશાહ પાસેથી શેઠ શાંતિદાસ ઝવેરીએ ફરમાન કઢાવ્યું. સં. ૧૭૦૫માં (ઈ સ ૧૬૪૯માં) ચિંતામણિ પાર્શ્વનાથ જિનાલય ફરી તૈયા૨ કરાવવામાં આવ્યું. પરંતુ મંદિરમાં ગાયનો વધ થયેલો હોવાથી ફરી દેરાસર તરીકે તેને સ્વીકારવામાં આવ્યું નહીં. અને આમ, તે સમયમાં લાખો રૂપિયાના ખર્ચે નિર્માણ કરાવવામાં આવેલા આ ભવ્ય જિનાલયનો નાશ થયો. (આ જિનાલય વિશેની વિગતવાર નોંધ આ ગ્રંથમાં અન્ય સ્થળે રજૂ કરવામાં આવી છે.) શેઠ શાંતિદાસ ઝવેરીના જીવનનું આ એક સોનેરી સ્વપ્ન હતું. આ સોનેરી સ્વપ્નને ઔરંગઝેબ જેવા કટ્ટર મુસ્લિમ રાજાએ ઝનૂનથી અને ક્રૂરતાથી ધૂળમાં રગદોળી નાંખ્યું. આ દુર્ઘટનાએ શાંતિદાસ ઝવેરીના હૃદયને કેવી પીડા આપી હશે તે તો માત્ર ઈશ્વર જ જાણે ! શાંતિદાસ ઝવેરીએ ઝેરના એ પ્યાલાને પીધો અને પચાવ્યો પણ ખરો. અને ધીમે ધીમે એ વિષના પ્યાલાને અમૃતમાં પલટાવવાનો પ્રચંડ પુરુષાર્થ કર્યો. જે ઔરંગઝેબે શાંતિદાસ ઝવેરીના આ ભવ્ય જિનમંદિરને તોડ્યું, તે જ ઔરંગઝેબ સમય જતાં શાંતિ સ્થાપવા પોતાના અગ્રદૂત તરીકે શેઠ શાંતિદાસ ઝવેરીને નવાજે છે ! કહેવાય છે કે ફિનિક્સ નામનું પંખી મૃત્યુ પામે તો તેની રાખમાંથી ફરી વાર નવો જન્મ લે છે. ઔરંગઝેબે શાંતિદાસ ઝવેરીના આ ભવ્ય જિનાલયને તોડ્યું, તો તેના વારસદારોએ ઝવેરીવાડામાં જ સો વર્ષ પછી પણ બીજાં અનેક દેરાસરો બનાવ્યાં. એક સમય એવો હતો કે માત્ર ઝવેરીવાડામાં જ ૨૭ દેરાસરો જૈન શાસનની ધજાઓ ફરકાવતાં હતાં. For Personal & Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૧૯૩ શ્રી રાજસાગરસૂરિ-નિર્વાણ રાસ'ના ઉલ્લેખ પ્રમાણે શાંતિદાસ ઝવેરીનો સ્વર્ગવાસ સં. ૧૭૧૫ની સાલમાં થયો હતો. જ્યારે માલતીબહેન શાહના “નગરશેઠ શાંતિદાસ ઝવેરી ગ્રંથના ઉલ્લેખ પ્રમાણે તેમનો સ્વર્ગવાસ સં. ૧૭૧૬માં થયો હોવાનો સંભવ છે. ૧૩ નગરશેઠ શ્રી લક્ષ્મીચંદ (સં. ૧૭૧૭) નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીના પાંચ પુત્રોમાંથી નગરશેઠ પદની જવાબદારી અદા કરવાનું માન તેમના પુત્ર શ્રી લક્ષ્મીચંદને પ્રાપ્ત થયું હતું. વિ. સં. ૧૭૧૭ના દુકાળમાં શેઠ લક્ષ્મીચંદ અને તેમના ભાઈઓએ દાનવીર જગડુશાહની જેમ લોકોને સહાય કરી હતી.૧૪ નગરશેઠ શ્રી ખુશાલચંદ (સં. ૧૭૭૫ - સં૧૮૦૪) અમદાવાદના નગરશેઠ પદની પરંપરામાં નગરશેઠ શ્રી લક્ષ્મીચંદની પછી નગરશેઠાઈ ભોગવનાર તેમના પુત્ર નગરશેઠ શ્રી ખુશાલચંદનું નામ ઉજ્વળ અક્ષરે અંકિત થયેલું છે. ધાર્મિક આચાર-વિચાર ધરાવનાર અને ખૂબ ભાવનાશીલ એવા આ નગરશેઠે પોતાની આવડત અને મત્સદ્દીગીરીથી અમદાવાદ શહેરના કરેલા બચાવનો પ્રસંગ ખૂબ જ નોંધપાત્ર છે. તે સમયે દિલ્હીમાં બાદશાહ મુહમ્મદશાહની રાજ્યસત્તા હતી. (સં. ૧૭૦૫ થી ૧૮૦૪ની આસપાસ) આ સમય દરમ્યાન નગરશેઠ ખુશાલચંદ અમદાવાદના નગરશેઠ તરીકે ખૂબ સક્રિય જીવન જીવી ગયા. સં. ૧૭૮૧ની આસપાસ (ઈ. સ. ૧૭૨૫) હમીદખાન તેના મરાઠાસાથીઓ કંથાજી અને પીલાજીની સાથે અમદાવાદ શહેરમાં પાછા ફર્યા ત્યારે હમીદખાનના મરાઠા સાથીદારોએ શહેર લૂંટવાનો પ્રયત્ન કર્યો. તે વખતે મરાઠાઓની લુંટમાંથી અમદાવાદ શહેરને બચાવવા માટે નગરશેઠ શ્રી ખુશાલચંદે પોતાનાં પૈસા અને જાનના જોખમે પ્રયત્ન કર્યો. અમદાવાદ શહેરના મહાજન તરફથી નગરશેઠ શ્રી ખુશાલચંદને ઐતિહાસિક દષ્ટિએ અગત્યનો ગણી શકાય તેવો એક દસ્તાવેજ પણ આપવામાં આવ્યો હતો. આ દસ્તાવેજમાં અમદાવાદ શહેરના મહાજનના પ૩ જેટલા હિન્દુ અને મુસલમાન વેપારીઓની સહી હતી. જૂની ગુજરાતીમાં લખાયેલા આ દસ્તાવેજનો મુખ્ય સાર આ પ્રમાણે છે : હમીદખાનના સમયમાં મરાઠાઓ જ્યારે અમદાવાદ શહેર લૂંટવા આવ્યા ત્યારે નગરશેઠ શ્રી ખુશાલચંદે પોતાના પૈસા વાપરીને અને પોતાના જાનના જોખમે અમને અને શહેરને બચાવ્યું છે. તેની કદરરૂપે અમે બધા મહાજનો રાજીખુશીથી નક્કી કરીએ છીએ કે શહેરમાં આવતાં અને જતાં બધા માલસામાનની અને રેશમ વગેરેની જકાતની જે આવક થાય રા-૨૫ For Personal & Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ રાજનગરનાં જિનાલયો તેમાં ૧૦૦ રૂાની આવકે ચાર આના શેઠ ખુશાલચંદ અને તેમના પુત્રો તથા વારસદારોને પણ આપવા.’ શેઠ ખુશાલચંદને તે સમયની રાજકીય કિન્નાખોરીનો ભોગ પણ બનવું પડ્યું હતું. સં. ૧૭૯૯થી ૧૮૧૪ (ઈ. સ. ૧૭૪૩થી ઈ. સ. ૧૭૫૮)ના સમય દરમ્યાન ગુજરાતમાં હરીફ મોગલ ઉમરાવોની લડાઈમાં મરાઠાઓ ફાવી ગયા. સં. ૧૭૯૯ના સમય દરમ્યાન (ઈ. સ. ૧૭૪૩) મરાઠા નેતા રંગોજીએ પૈસા મેળવવા માટે નગરશેઠ ખુશાલચંદને કસ્ટડીમાં પણ પૂર્યા હતાં, જ્યાંથી તેઓ છટકી ગયા. મહારાજા અભેસિંહે રતનસિંહ ભંડારીને અમદાવાદનો વહીવટ સોંપ્યો. એક વર્ષ પછી ખુશાલચંદ શેઠને રતનસિંહ સાથે ન બનવાથી શહેર છોડી ખંભાત થઈ જુનાગઢ વસવાટ કરવો પડ્યો હતો. ખુશાલચંદ શેઠની ગેરહાજરીને કારણે સં. ૧૭૯૩-૯૪ (ઈ. સ. ૧૭૩૭-૩૮)નું વર્ષ અમદાવાદને બહુ ભારે ગયું. આમ, રાજકીય કાવાદાવાથી સભર તેમના જીવનપ્રસંગો જોતાં તેઓ એક મુત્સદ્દી વણિક તો જણાઈ આવે છે. કેટલાક ટીકાકારો તેમની ટીકાઓ પણ કરે છે. તો કેટલાક ટીકાકારો રાજસત્તા સાથે સતત લડત આપનાર એક જાગ્રત વ્યક્તિ તરીકે તેમની પ્રશંસા પણ કરે છે. સં. ૧૮૦૪ (ઈ. સ. ૧૭૪૮)માં તેઓ મૃત્યુ પામ્યા. સુપ્રસિદ્ધ ઇતિહાસકાર કોમિસેરિયટ જણાવે છે: “ઈ. સ. ૧૭૪૮માં પ્રખ્યાત જૈન અમીર અમદાવાદના આગેવાન હિંદુ નેતા ખુશાલચંદ નગરશેઠ નોંધપાત્ર કારકિર્દી બાદ પોતાના માદરે વતનમાં મૃત્યુ પામ્યા.' ૩,૧૫ નગરશેઠ નથુશા (સં. ૧૭૯૦ આસપાસ) નગરશેઠ ખુશાલચંદના પહેલી સ્ત્રીથી થયેલ પુત્ર નથુશા અને ત્રીજી સ્ત્રી ઝમકુ વહુથી થયેલ પુત્ર વખતચંદ - આ બંને પુત્રો અમદાવાદના નગરશેઠ થયા હતા. મુગલ અને મરાઠા એ બંને સત્તાઓએ એમને માન્ય રાખ્યા હતા. નગરશેઠ ખુશાલચંદની જેમ જ તેમના આ બંને પુત્રોનાં નામ પણ અમદાવાદ શહેરને બચાવવા માટે જાણીતા છે. કંપની-સરકાર વતી બંગાળના લશ્કરના બ્રિગેડીયર જનરલ ગોડડ ઈ. સ. ૧૭૮૦માં પેશ્વાના ઑફિસરો પાસેથી અમદાવાદ મેળવવાનો પ્રયત્ન કર્યો. તે માટે જનરલ ગોડડ અમદાવાદ પાસે આવીને પડાવ નાંખ્યો. અમદાવાદમાં ખાનજહાન દરવાજા પાસેની દીવાલોમાં ગાબડાં પડ્યાં. જનરલ ગોડના લશ્કરથી શહેરની પ્રજા અને શહેરની માલ-મિલકતને બચાવવા માટે શહેરના આગેવાન નાગરિકોનું એક પ્રતિનિધિ મંડળ નથુશા શેઠની આગેવાની હેઠળ જનરલ ગોર્કાડને મળવા માટે ગયું. જનરલ ગોર્કાડને મળીને અમદાવાદ શહેરને હુમલા અને લૂંટના ભયથી બચાવવા માટે પ્રાર્થના કરી. ‘આજ સુધી કેમ શરણે ન થયા ?' એમ જનરલે પૂછ્યું ત્યારે નગરશેઠ નથુશાએ કહ્યું : “આજ સુધી સરસૂબાએ અમારું રક્ષણ કર્યું એટલે તેને નિમકહલાલ For Personal & Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૧૫ રહ્યા. હવે તમારો અમલ થતાં તમારા શરણે છીએ.” આ પ્રકારની વાટાઘાટો અને ચર્ચાવિચારણાના અંતે જનરલ ગોડડ પોતાના નામે તા. ૧૧મી ફેબ્રુઆરી ઈ. સ. ૧૭૮૦ (સં. ૧૮૩૬ આસપાસ)ના રોજ પલ્શયન ભાષામાં જાહેરનામું (manifesto)બહાર પાડ્યું, જેમાં નગરશેઠ નથુશાનું નામ મોખરે છે. આ જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે– “નથુશા નગરશેઠ અને બીજાઓએ તથા અમદાવાદના રહેવાસીઓ અને પ્રજાને એ માલૂમ થાય કે અત્યારે તેઓએ મનની સંપૂર્ણ શાંતિથી પોતાના ઘરમાં રહેવું તથા તેમના હૃદયમાં કોઈપણ જાતની આતુરતા કે ભય રાખવા નહીં અને તેમણે તેમનાં રોજિંદા ધંધાપાણી ચાલુ રાખવાં, કારણ કે કોઈ તેમના રસ્તામાં કોઈ પણ કારણથી નુકસાન કે અવરોધ કરશે નહીં. આ ઓર્ડરને તાકીદનો ગણવો અને ઉપર લખ્યા પ્રમાણે તેમનું પાલન કરવું.” નથુશા શેઠે ચિંતામણિ પાર્શ્વનાથનું દહેરાસર ઝવેરીવાડમાં બંધાવ્યું હતું. નગરશેઠ વખતચંદ | (સં૧૭૯૬થી સં. ૧૮૭૦) વખતચંદ શેઠનો જન્મ સં. ૧૭૯૬ના કારતક વદ બીજના દિવસે થયો હતો. મોટાભાઈ નથુશાના મત્યુ પછી વખતચંદને નગરશેઠ પદ પ્રાપ્ત થયું. સં. ૧૮૭૦ના ફાગણ વદ ચોથના દિવસે મૃત્યુ પામેલ નગરશેઠ વખતચંદના જીવનના અનેક પ્રસંગોની માહિતી આપણને વખતચંદ શેઠનો રાસ' એ કૃતિમાંથી પ્રાપ્ત થાય છે. હિરવિજયસૂરિની શિષ્ય પરંપરામાં થઈ ગયેલ ક્ષેમવર્ધન દ્વારા રચાયેલ આ રાસ સં. ૧૮૭૦ના અષાઢ સુદ ૧૩ના દિવસે પૂરો થયેલ છે. એટલે કે નગરશેઠ વખતચંદના મૃત્યુ પછી તરત જ તેની રચના થયેલી છે. આ રાસમાં અને અન્યત્ર મળતા ઉલ્લેખો પ્રમાણે નગરશેઠ વખતચંદે પોતાના પૂર્વજોએ ખેડેલ વ્યાપારને સાચવીને તેને ખૂબ વિકસાવ્યો હતો. બહોળા વેપારને કારણે ધનનો જે અવિરત કહી શકાય તેવો પ્રવાહ આ નગરશેઠ કુટુંબમાં આવતો અને તેનો ધર્મકાર્યો અને અનેક સુકૃતોમાં ઉપયોગ કરવાનું પણ તેઓ ચૂકતા નહીં. વખતચંદ શેઠે ઝવેરીવાડામાં ઘણાં જિનમંદિરો બંધાવ્યાં. શાંતિદાસ શેઠના સ્મરણાર્થે આદીશ્વર પ્રભુને મંદિરમાં બેસાડ્યા. વખતચંદ શેઠે અજિતનાથ, વિરપ્રભુનું, શ્રી સંભવનાથનું વગેરે દેરાસરો બંધાવ્યાં. આ રીતે એ સમયે ઝવેરીવાડામાં ૨૭ દેરાં શોભતાં હતાં. સં. ૧૮૬૪માં તેમણે સંઘપતિ થઈને શત્રુંજયગિરનારનો મોટો સંઘ કાઢ્યો હતો. સં. ૧૮૬૮ના વૈશાખ સુદ ત્રીજને બુધવારે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનાં ત્રણ પગલાંની શ્રી આનંદસાગરસૂરિના હસ્તે સ્થાપના કરાવી. ઝવેરીવાડામાં શાંતિનાથ પ્રભુની મૂર્તિ ઉપર તેમનો મુકુટ કરાવ્યો. આ વખતે શેઠના પુત્ર ઇચ્છાચંદની પત્ની ઝવેરીબહેને રોહિણી તપ આદર્યો. અને સં. ૧૮૬૮ના આસો સુદ બીજનું ઉજમણું કરીને ત્યારપછી તેઓ કુટુંબ સાથે નવ્વાણું યાત્રા કરવા માટે શત્રુંજય ગયા. આ યાત્રામાં તેમની પુત્રી ઉજમબાઈ પણ હતાં. વીસ યાત્રા પૂરી થઈ ત્યારે આ ઉજમબાઈના પતિના મૃત્યુના સમાચાર આવ્યા પણ ઉજમબાઈએ સમતા અને હિંમત રાખીને For Personal & Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ રાજનગરનાં જિનાલયો યાત્રા પૂરી કરવા કહ્યું અને એ રીતે યાત્રા પૂરી કરીને જ તેઓએ પાલીતાણા છોડ્યું. આ ઉજમબાઈ નગરશેઠ શ્રી પ્રેમાભાઈનાં ફઈ થતાં અને તેઓ ઉજમફઈના નામે વધુ જાણીતાં થયાં છે. પાલીતાણામાં ગિરિરાજ શત્રુંજય ઉપર ઉજમફઈની ટૂંક ઉપરાંત અમદાવાદ, પાલીતાણા વગેરે શહેરોમાં ઉજમફઈના નામની ધર્મશાળાઓ પણ છે. અગાઉ જણાવ્યા મુજબ શેઠ વખતચંદ સં. ૧૮૭૦ના ફાગણ વદ ચોથના દિવસે મૃત્યુ પામ્યા ત્યારે તેમની પાછળ સં૧૮૭૦ના વૈશાખ સુદ નોમના દિવસે અમદાવાદ અને વડોદરા શહેરમાં નવકારશીની નાત જમાડવામાં આવી હતી. ૧૬ નગરશેઠ શ્રી હેમાભાઈ (સં. ૧૮૪૦ થી સં. ૧૯૧૪) અમદાવાદના નગરશેઠ પદની પરંપરામાં નગરશેઠ વખતચંદ પછી તેમના પુત્ર હેમાભાઈ આ પદ શોભાવે છે. સં. ૧૮૪૦ના વૈ. સુ રને દિવસે હેમાભાઈ શેઠનો જન્મ થયો હતો. તેઓ બુદ્ધિમાન, વિદ્યાપ્રેમી, પ્રજાના વિકાસ માટે સતત પ્રયત્નશીલ, ધર્મભાવનાશીલ અને પરગજુ તો હતા જ. ઉપરાંત, પોતાના કુટુંબના જાગ્રત વડીલ પણ હતા. પોતાના પૂર્વજોના ઝવેરાતના ધંધાને તેમણે ચાલુ રાખ્યો. પરંતુ તે ઉપરાંત તેમણે શરાનો ધંધો ખૂબ વિકસાવ્યો હતો. તે સમયના પોતાના પ્રદેશનાં કેટલાંક રાજ્યોને પણ તેમણે લોન આપી હતી. તેમણે મોટા-મોટા શાહુકારોને, રાજાઓને નાણાં ધીરી સહાય આપી હતી. તેથી તેમને “જગતશેઠની ઉપમા મળી હતી. પોતાના પૂર્વજોની જેમ જ તેઓ પણ જૈન ધર્મ અને જૈન ધર્મનાં તીર્થસ્થાનોના વિકાસની અનેક ઘટનાઓ સાથે સંકળાયેલ છે. પાલીતાણામાં ગિરિરાજ શત્રુંજય પર હિમાવસીની ટૂંક અને નંદીશ્વર દ્વીપની (ઉજમફઈની) ટૂંક બંધાવી હતી. તેમણે ત્રીસેક જેટલા સંઘો કાઢ્યા હતાં. અને મોટા મોટા પન્નાથી મઢેલો સોનાનો આશરે ૩૫૦૦ પાઉંડની કિંમતનો (ઇંગ્લેંડનું ચલણ) ભારે મુગટ શત્રુંજય તીર્થને ભેટ ધર્યો હતો. આ અંગે કર્નલ જેમ્સ ટોડે “Travels in western India” નામના પોતાના પુસ્તકમાં પૃ. ૨૯૫ર નોંધ કરી છે કે : "Hema Bhaye, a rich banker of Ahmedabad, recently presented a crown of massive gold, studded with large sapphires, valued at a sum equivalent to f 3500.” માતર, સરખેજ અને નરોડામાં પ્રતિમા–પ્રતિષ્ઠા કરી હતી. અને ઉમરાળામાં દેરાસર બંધાવ્યું હતું. ઉપરાંત માતર, પેથાપુર, ઉમરાળા, ગુંદી, સરખેજ, નરોડા વગેરે ઘણે સ્થળે હેમાભાઈ શેઠે ધર્મશાળા બંધાવી હતી. | હેમાભાઈ શેઠે સં. ૧૮૯૩માં પાલીતાણાનો સંઘ કાઢ્યો હતો. જૈન તીર્થોનો વહીવટ કરવો અને મહાજન પાંજરાપોળની વ્યવસ્થા કરવી તે તેમનાં ઉલ્લેખનીય જાહેર કાર્યો હતાં. માત્ર, ધર્મસ્થાનો બંધાવવાં કે સંઘો સ્થાપવાની પ્રવૃત્તિમાં જ અટકી જવાને બદલે ધાર્મિક તીર્થોના For Personal & Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૧૯૭ રક્ષણ માટે પણ તેઓ પોતાનાથી બનતું બધું કરી છૂટતા. સં. ૧૮૬૪થી ૧૮૭૭ (ઈ. સ. ૧૮૦૮થી ૧૮૨૧) સુધી નગરશેઠ હેમાભાઈએ પાલીતાણા રાજ્યનું સંચાલન કર્યું હતું. સં. ૧૮૭૭ (ઈ. સ. ૧૮૨૧) દરમ્યાન તો સમગ્ર પાલીતાણા રાજ્ય રૂા૪૨,000/00ની રકમથી નગરશેઠ હેમાભાઈને ત્યાં ગીરો મૂકવું પડ્યું હતું. આ જ સમય દરમ્યાન એટલે કે સં. ૧૮૭૬-૭૭ (ઈ. સ. ૧૮૨૦-૨૧)માં, નગરશેઠ હેમાભાઈએ જૈન યાત્રાળુઓને શત્રુંજય તીર્થની યાત્રામાં પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી, જેના પરિણામ સ્વરૂપે જૈન સંઘને પાલીતાણા રાજ્ય પાસેથી પાલીતાણા તીર્થના રખોપાનો સં. ૧૮૭૭(ઈ. સ. ૧૮૨૧)નો બીજો કરાર પ્રાપ્ત થયો હતો. શેઠ હેમાભાઈએ પોતાના ઘેર એક દેરાસર કર્યું હતું. અને તેમાં રત્નમય પ્રતિમા રાખી હતી. આ પ્રતિમા સં. ૧૯૬૯માં “જૈન રાસમાળા”માં થયેલા ઉલ્લેખ પ્રમાણે શેઠ મણિભાઈ પ્રેમાભાઈને ત્યાં વિદ્યમાન હતી. પોતાના અંગત જીવનમાં પણ ધાર્મિક પ્રવૃત્તિઓને તેમણે સ્થાન આપ્યું હતું. ગુરુવંદન કરવા જવું, વ્યાખ્યાન સાંભળવું, કે સામાયિક કરવું જેવી પ્રવૃત્તિઓ તેમના જીવનમાં અંગભૂત બની ગઈ હતી. શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ પ્રાંતિજથી વિહાર કરી અમદાવાદ આવ્યા હતા. અને શહેર બહાર હઠીભાઈની વાડીએ નિવાસ કર્યો. શહેરમાં અનેક જિનમંદિરોના દર્શનનો લાભ લેવા જતાં માર્ગમાં હેમાભાઈ શેઠ મળ્યા. હેમાભાઈ શેઠે શ્રી વૃદ્ધિચંદ્રજીને ઉજમબાઈની ધર્મશાળાએ તેડી લાવવા માણસ મોકલ્યું. શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજનો વિચાર પણ, વાડીએ રહેવાનું છેટું પડવાથી શહેરમાં આવવાનો હતો. તેથી તે માણસ સાથે ધર્મશાળાએ આવ્યા. ત્યારબાદ શેઠ હેમાભાઈનું સર્વકુટુંબ મુનિરાજ શ્રી વૃદ્ધિચંદ્રજીનું વિશેષ રાગી થયું હતું. તેઓ ઉપાશ્રયમાં જતાં ત્યારે ઠાઠ-માઠથી જતા. અને રસ્તામાં ગરીબોને છૂટથી દાન આપતા. તથા સ્વજનોને, વેપારીઓને પણ મળતા. જેમાં તેઓ ધાર્મિક પ્રસંગોમાં અને ધાર્મિક સ્થળોમાં છૂટથી દાન આપતા, તેમ તેઓએ સમાજનો વિકાસ થાય તેવાં કાર્યોમાં પણ છૂટથી દાન આપેલું. અમદાવાદના નગરશેઠ તરીકે અમદાવાદનો અને તેની સાથે પ્રજાનો વિકાસ થાય તે હેતુથી તેઓએ દીર્ધદષ્ટિપૂર્વક કેટલીક સંસ્થાઓ સ્થાપી હતી—વિકસાવી હતી. ગુજરાત વર્નાક્યુલર સોસાયટીને તેમણે મદદ કરી હતી. તે ઉપરાંત, અમદાવાદની સરકારી કૉલેજમાં તેમણે સારી રકમ આપી હતી. અમદાવાદની મ્યુનિસિપાલિટીની સ્થાપનામાં તેમણે સારો ભાગ લીધો હતો. અમદાવાદની પાંજરાપોળના વહીવટમાં તેમણે ઘણું કામ કર્યું હતું. ઉપરાંત, તે સમયે એક ગુજરાતી-અંગ્રેજી કન્યાશાળાને સ્થાપવામાં અને વિકસાવવામાં તેમનો ફાળો નોંધપાત્ર હતો. સં. ૧૯૧૪ના મહા સુદ ૧૧ના રોજ ૭૩ વર્ષની ઉંમરે તેઓ સ્વર્ગવાસ પામ્યા. તેમના મૃત્યુના છ માસ પહેલાં તેમણે અગમચેતી વાપરીને કુટુંબમાં સર્વને મઝિયારું વહેંચીને, ધંધા અને મિલકતની સંતોષકારક વ્યવસ્થા કરી આપી હતી, જેથી પાછળથી કોઈ પ્રકારનો વિખવાદ થાય નહીં. આમ, તેમના વ્યક્તિત્વમાં વિવિધ ગુણોનો સમન્વય થયેલો જોઈ શકાય છે. For Personal & Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ રાજનગરનાં જિનાલયો નગરશેઠ શ્રી પ્રેમાભાઈ (સં. ૧૮૭૧ - સં૧૯૪૩) નગરશેઠ શ્રી હેમાભાઈના બે પુત્રો–નગીનદાસ અને પ્રેમાભાઈ. એ બંનેમાંથી પ્રેમાભાઈ “પિતા કરતાં સવાયા' કહી શકાય એવા પ્રતિભાસંપન્ન બન્યા. તેમનો જન્મ સં. ૧૮૭૧ના કારતક માસમાં થયો હતો. પ્રેમાભાઈ નાનપણથી જ વિદ્યાપ્રેમી હતા. અંગ્રેજીના સારા અભ્યાસી હતા. પોતાની કુટુંબ-પરંપરા પ્રમાણે તેમના દ્વારા પણ અનેક ધાર્મિક સત્કાર્યો થયાં હતાં. અમદાવાદમાં ઝવેરીવાડામાં આવેલ ઉજમફઈની ધર્મશાળા અને ઉપાશ્રયે તેઓ નિયમિત જતા હતા. પોતાના પિતા હેમાભાઈને મૃત્યુ પાછળ તેમણે અમદાવાદ શહેરની નાત અને ૮૪ ગચ્છના શ્રાવક-શ્રાવિકાઓની નવકારશી કરી હતી. સં૧૯૩૬માં (ઈ. સ. ૧૮૮૦માં) હિન્દુસ્તાનના શ્રી સકળસંઘને એકત્રિત કરી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીનું બંધારણ ઘડવામાં આવ્યું. શેઠ પ્રેમાભાઈના પ્રમુખપદ નીચે આ બંધારણ સૌ પ્રથમ અસ્તિત્વમાં આવ્યું. જૈન તીર્થોનો વહીવટ કરનાર અને પ્રતિનિધિત્વ કરનાર શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી આજે પણ ભારતના સમગ્ર શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. શેઠ હેમાભાઈને ધર્મશ્રવણમાં બહુ શ્રદ્ધા હતી. પ્રથમ તેઓ વીરને ઉપાશ્રયે વ્યાખ્યાન સાંભળવા જતા હતા. પાછળથી ઉજમબાઈની ધર્મશાળામાં તેમ જ સાગરગચ્છના ઉપાશ્રય વ્યાખ્યાન શ્રવણ કરવા જતા હતા. ઉજમબાઈ નગરશેઠ શ્રી પ્રેમાભાઈનાં ફઈ થતાં. તેઓ “ઉજમફઈના નામે વધુ જાણીતાં હતાં. પાલીતાણામાં ગિરિરાજ-શત્રુંજય પર “ઉજમફઈની ટૂંક' અને અમદાવાદ-પાલીતાણા વગેરે શહેરોમાં ઉજમફઈના નામની ધર્મશાળાઓ પણ છે. ઉજમબાઈએ સં. ૧૯૨૯માં તપાગચ્છાધિરાજ પૂજ્ય શ્રી મૂલચંદજી મહારાજના ઉપદેશથી પોતાનું ઘર જૈન ધર્મશાળા તરીકે સમર્પિત કર્યું હતું. પ્રેમાભાઈએ પાલીતાણામાં ગિરિરાજ-શત્રુંજય ઉપર પાંચ લાખ રૂ.ના ખર્ચે તેમણે શેઠ પ્રેમાભાઈની ટૂક” બંધાવી હતી અને પાલીતાણા ગામમાં ધર્મશાળા પણ બંધાવી હતી. અમદાવાદમાં ઝવેરીવાડામાં તેમણે રૂ૪૦,૦૦૦/૦૦ના ખર્ચે સં૧૯૦૫માં (ઈ. સ. ૧૮૪૯માં) મહાવીર સ્વામીનું દેરાસર બંધાવ્યું હતું. અમદાવાદ, પાલીતાણા વગેરે જગ્યાએ પાંજરાપોળો બંધાવવામાં ઘણી આર્થિક સહાય કરી હતી. કેસરીયાજી અને પંચતીર્થીનો મોટો સંઘ કાઢીને ઘણા જૈનોને યાત્રા કરવા લઈ ગયા હતા. શેઠ પ્રેમાભાઈએ ઊભી સોરઠનો સંઘ કાઢ્યો, તેના ઢાળિયાની રચના પં. વીરવિજયજી મહારાજે સં. ૧૯૦૫માં કરી હતી. નરોડા, સરખેજ, બરવાળા, ગુંદી, માતર અને ઉમરાળા–આ છ સ્થળોએ ધર્મશાળાઓ બંધાવવા માટે તેમણે તે સમયે રૂ. ૨૩,૦૦૦/૦૦ આપ્યા હતા. ગરીબોને અવારનવાર છૂપી સહાય કરતા નગરશેઠ શ્રી પ્રેમાભાઈએ સં૧૯૧૭ના દુષ્કાળ વખતે “દુષ્કાળ સહાય ફંડમાં રૂપિયા વીસ હજાર (૨૦,૦૦૦/૦૦ રૂo)ની મદદ કરી હતી. For Personal & Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૧૯૯ ધાર્મિક અને માનવતાલક્ષી સખાવતોની સાથે સાથે સામાજિક અને કેળવણીવિષયક સખાવતોમાં પણ તેમણે દાનની સરિતા સતત વહેવડાવી હતી. જેમકે, સં. ૧૯૧૨માં (ઈ. સ. ૧૮૫૬માં) અમદાવાદમાં “હઠીસિંહ એન્ડ પ્રેમાભાઈ હૉસ્પિટલ' બંધાવવા અને નિભાવવા રૂા૨૨,૧૫૦૦૦ આપ્યા હતા. જે “જૂની સિવિલ હૉસ્પિટલ (ઘીકાંટા) તરીકે પ્રસિદ્ધ થઈ. આજે તે મકાનમાં કોર્ટની કચેરીઓ છે. સિવિલ હૉસ્પિટલનું સ્થળાંતર, આજે જ્યાં નવી સિવિલ હૉસ્પિટલ છે, ત્યાં થયેલું છે. આમ, આજે ગુજરાતની સૌથી મોટી અમદાવાદની આ સિવિલ હૉસ્પિટલના આદ્યસ્થાપકો શેઠ પ્રેમાભાઈ અને શેઠ હઠીસિંહ હતા. ઉપરાંત, સં. ૧૯૧૩માં (ઈ. સ. ૧૮૫૭) પોતાના પિતાના નામે “હિમાભાઈ ઇન્સ્ટિટ્યૂટ' નામના પુસ્તકાલયની સ્થાપના કરવા માટે રૂા૭,000/00 થી વધુ રકમ આપી. નગરશેઠ શ્રી પ્રેમાભાઈની ખાનગી ટપાલ-વ્યવસ્થાને કારણે અંગ્રેજ સરકારને સંદેશા વ્યવહાર માટે મદદ મળી હતી. તેમની આ રાજ્યસેવાથી ખુશ થઈને ૧લી જાન્યુઆરી, ૧૮૭૭ના રોજ (સં. ૧૯૩૩) તે વખતના વાઇસરોય અને ગવર્નર લૉર્ડ લીટને (Lytton) તેમને “રાયબહાદુર'નો ખિતાબ આપ્યો હતો. અમદાવાદની મ્યુનિસિપાલિટીમાં તેઓએ પ્રમુખ તરીકે પણ સેવાઓ આપી હતી. અમદાવાદમાં તેમની યાદ કાયમી રહે તે માટે તેમના નામ ઉપરથી પ્રજાએ “પ્રેમદરવાજા' અને “પ્રેમાભાઈ હોલ'ની સ્થાપના કરી છે. - નગરશેઠ પ્રેમાભાઈ સં. ૧૯૪૩ના (ઈ. સ. ૧૮૮૭માં) આસો વદિ આઠમના રોજ ૬૨ વર્ષની વયે મૃત્યુ પામ્યા.૮ શેઠ દલપતભાઈ-ગંગાબા (સં. ૧૯૦૩ થી સં. ૧૯૭૦) શેઠશ્રી દલપતભાઈ ભગુભાઈ દિલના અત્યંત ઉદાર હતા. તેઓ દાનેશ્વરી પણ હતા. તે વખતના અન્ય જૈન શ્રેષ્ઠીઓ તેમના પ્રભાવને કારણે તેમનું વચન ઉથાપતા ન હતા. વ્યવહારિક તેમ જ ધાર્મિક કેળવણી પ્રત્યે તેમની વિશેષ અભિરુચિ હતી. વિદ્વાનોને તેઓ સર્વ પ્રકારે ઉત્તેજન આપતા હતા. સાધુ ભગવંતોના વ્યાખ્યાન સાંભળવાનો તેમનો નિત્યક્રમ એક વ્યસન જેવો બની ગયો હતો. આથી પાનકોરનાકા પરના પોતાના વંડામાં અનેક સાધુ ભગવંતોને સ્થિરતા કરવાનો આગ્રહ કરતા. શ્રી રવિસાગરજી મહારાજ પ્રત્યે તેમનો શિષ્યભાવ એવો હતો કે તેમની આજ્ઞાને તેઓ મસ્તકે ધારણ કરતા હતા. સં. ૧૯૧૪માં શ્રી રવિસાગરજીએ પાંજરાપોળમાં શેઠના માતુશ્રીને તથા રુકમણિ શેઠાણીને ઉપધાન કરાવ્યા હતા. શેઠશ્રી દલપતભાઈને સિદ્ધાચલ પર અત્યંત રાગ હતો. સં. ૧૯૧૮-૧૯-૨૦ આ ત્રણે વર્ષના ચોમાસામાં શ્રી વૃદ્ધિચંદ્રજીએ અમદાવાદમાં સ્થિરતા કરી હતી. સ. ૧૯૨૦ના ચોમાસામાં For Personal & Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ - રાજનગરનાં જિનાલયો શેઠ દલપતભાઈને શ્રી સિદ્ધાચલજીનો છરી પાળતો સંઘ કાઢવાની અભિલાષા થઈ. તેમને મહારાજશ્રીને સંઘમાં સાથે આવવાની વિનંતી કરી. અને મહારાજશ્રીએ તેમનો ભાવ જોઈને તે વાત કબૂલ કરી. સં. ૧૯૨૧માં તેમણે ધામધૂમપૂર્વક સિદ્ધાચલજીનો સંઘ કાઢ્યો. આ સંઘમાં આશરે એંસી હજાર રૂપિયાનો ખર્ચ થયો હતો. આ સમયે સિદ્ધાચલજીમાં શેઠ કેશવજી નાયક તરફથી મહાસુદ-૧૩ ને દિવસે અંજનશલાકા થવાની હતી. આ પ્રસંગને અનુલક્ષીને નવકારશી કરાવવાની તેમની ઘણી ઇચ્છા હોવા છતાં કેટલાંક કારણસર તેમની આ ઇચ્છા પાર પડી નહિ. શેઠ દલપતભાઈએ આ સોનેરી અવસરનો લાભ લીધો અને તે દિવસે નવકારશી કરાવી. આજે શેઠ દલપતભાઈ ભગુભાઈના વંડામાં જે દેરાસર છે તેની પ્રતિષ્ઠા શ્રી રવિસાગરજી મહારાજની નિશ્રામાં થઈ હતી. દેરાસરના મૂળનાયક શાંતિનાથ ભગવાન છે. જે પંચતીર્થી ધાતુના છે. પ્રતિમાજી સં. ૧૫૦૦ની આસપાસના સમયના છે. આ પ્રસંગે કરેલ ઉજમણાનો અને પ્રતિષ્ઠાનો ખર્ચ પચાસ હજાર રૂપિયા થયો હતો. શેઠ દલપતભાઈ ભગુભાઈનાં ધર્મપત્ની ગંગાબહેનનો જન્મ સં. ૧૯૦૩માં થયો હતો. અને લગ્ન સં૧૯૧૪માં થયા હતા. એઓ સ્વભાવે દયાળુ-શ્રદ્ધાળુ-ધર્મનિષ્ઠ-ઉદાર અને કુટુંબમાં સંપ જાળવનારા હતા. તીર્થયાત્રા-પ્રભુપૂજા, ગુરુવંદન, વ્યાખ્યાન શ્રવણ-પચ્ચકખાણ અને સાધુ ભગવંતોને આહાર-પાણી વહોરાવવા જેવા ધર્મ કાર્યોમાં પોતાનો મોટાભાગનો સમય પસાર કરતા હતા. ખરા અંતઃકરણપૂર્વક સાધુ-સાધ્વીઓની વૈયાવચ્ચ પણ કરતા હતા. કેટલાંક ધર્મકાર્યોમાં તેઓ પુરુષના જેવી હિંમત દર્શાવતા. આબુજી અને સમેતશિખર તીર્થના રક્ષણ માટે જવાની તેમણે પોતાના પુત્ર લાલભાઈ શેઠને પ્રેરણા આપી હતી. કન્યા કેળવણી પ્રત્યે તેમને વિશેષ રુચિ હતી. તેમના સુપુત્ર શ્રી લાલભાઈ તથા બીજા બે પુત્રોએ ઝવેરીવાડના નાકે “શેઠાણી ગંગાબેન જૈન કન્યાશાળાની સ્થાપના કરી હતી. આ માટે હજારો રૂપિયાનો ખર્ચ કર્યો હતો. શત્રુંજયની તળેટીમાં યાત્રિકો શરૂઆતમાં સતી વાવ પાસેના ઓટલા પર બેસીને ભાતું વાપરતા હતા. આ ઓટલા પાસે વિશાળ વડલો હોવાથી સૌને તેનો છાંયડો મળી રહેતો. સં. ૧૯૬૮-૬૯ની આસપાસના સમયમાં વાવાઝોડાને કારણે આ વડલો પડી ગયો. ધર્મભાવનાશીલ ગંગાબેને સં. ૧૯૭૦ (ઈ. સં. ૧૯૧૪)માં ભાતા ઘરનું પાકું અને મોટું મકાન બાંધી આપ્યું કે જેથી યાત્રાળુઓ આરામથી બેસીને ભાતું વાપરી શકે. એ મકાન પર આ પ્રમાણે લેખ હતો. ૐ શેઠ લાલભાઈના માતાજી ગંગાબાઈ સને ૧૯૧૪, અમદાવાદ, મિસ્ત્રી મો. મા. સં. ૧૯૭૦ સા.” For Personal & Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૨૦૧ કિપૂરચંદ ભણશાળી (સં. ૧૭૭૦ની આસપાસ) કપૂરચંદ ભણશાળી અમદાવાદના ઓશવાળ જૈન હતા. તે અમદાવાદના ઝવેરીવાડની પાસે આવેલી પાંજરાપોળમાં રહેતા હતા. પાંજરાપોળમાં તેની મોટી હવેલી હતી. જે હવેલીના અવશેષો ઘણા સમય સુધી પડ્યા રહ્યા હતા. તેવા ઉલ્લેખો પણ પ્રાપ્ત થાય છે. એમ કહેવાય છે કે આંટના ધંધામાં તેની અને તે સમયના મદન ગોપાલની વચ્ચે મોટી હરીફાઈ થઈ અને તેમાંથી સંઘર્ષ થયો. તે સંદર્ભમાં એક રાસડો અમદાવાદમાં ગવાતો હતો. તેની પ્રથમ બે પંક્તિ નીચે પ્રમાણે છે – “હાર્યો હાર્યો મદન ગોપાલ, જીત્યો જીત્યો કપૂરશાહ ઓશવાલ.” સં. ૧૭૭૦ની આસપાસ તેનો ખૂબ જ પ્રભાવ હતો. દિલ્હીના બાદશાહ ફરૂખશેઅર (સં. ૧૭૭૦ થી ૧૭૭૫)નો માનીતો શ્રેષ્ઠી હતો. સૂબાઓ પણ તેમને માન આપતા હતા. કોઈ વ્યક્તિ તેની વાત ટાળવાનો કે વિરોધ કરવાનો પ્રયત્ન પણ કરી શકતી ન હતી. કપૂરચંદ ભણશાળીએ પોતાના રાજકીય પ્રભાવથી ધર્મ આરાધનાનાં કાર્યો કર્યાં હતાં અને કરાવ્યાં હતાં. તેણે સં. ૧૭૭૦માં અમદાવાદ, પાટણ અને ખંભાતના એમ ત્રણેય સંઘોના જૈનોને સાથે રાખીને સંઘ કાઢ્યો હતો. તે સંઘમાં શેઠ હિરજી ઝવેરી, (નગરશેઠ શાંતિદાસ ઝવેરીના વંશજ) શેઠ રત્ના-સૂરા, શાહ વર્ધમાન, શાહ નિહાલચંદ સોની, શાહ હરખચંદજી વગેરે હતા. ઉપરાંત, સુરતના સંઘવી પ્રેમજી પારેખે સં. ૧૭૭૦ના ચૈત્ર સુદ ૧૦ના રોજ કપૂરચંદ ભણશાળીની સહાયથી સુરતથી એક સંઘ કાઢ્યો હતો. તે સંઘ ભરૂચ, સોજીત્રાના રસ્તે થઈ ધોળકા આવ્યો અને ત્યાં બીજા ત્રણ નાના સંઘો આવી તે સંઘમાં ભળ્યા હતા. કપૂરચંદ અને એમની બે સ્ત્રીઓનો રાસડો ગવાતો હતો. તે હાલ ફૉર્બસ સભાનાં હસ્તલિખિત પુસ્તકોમાં છે. સં. ૧૭૭૬-૭૭ની આસપાસ અમદાવાદનો વહીવટ અનોપસિંહ ભંડારી નામના માણસના હાથમાં આવ્યો. અનોપસિંહ ભંડારીએ પ્રજા ઉપર ઘણા જુલમો કર્યા. અને ઘણી ક્રૂરતા દાખવી. એમાં સૌથી મુખ્ય તે સમયના અમદાવાદુના મુખ્ય અગ્રેસર વેપારી કપૂરચંદ ભણશાળીનું તેણે ખૂન કરાવ્યું. કપૂરચંદ ભણશાળીનું ખૂન થવાથી તેના વંશજો સુરત જઈ વસ્યા. સુરતમાં શાહ માણેકચંદ રૂપચંદ ભણશાળીની પેઢી પ્રસિદ્ધ હતી. તેના ઘરની આસપાસનો વિભાગ આજે પણ ભણશાળીનો મહોલ્લો કહેવાય છે. ભણશાળી વંશના એક ભાઈએ સમાચાર પત્રો પણ પ્રસિદ્ધ કર્યા હતા, જે ઘણા લોકપ્રિય હતા. આજે પણ તેના વંશજો ક્યાંક ક્યાંક હયાત હોવાનો પૂરો સંભવ છે અને તે અંગે વધુ સંશોધન કરવું જરૂરી છે. ૨૦ For Personal & Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ રાજનગરનાં જિનાલયો શેઠ હઠીસિંહ કેસરીસિંહ (સં. ૧૮૮૦ થી ૧૯૦૧) શેઠ હઠીસિંહ, કેસરીસિંહનો જન્મ સં. ૧૮૫રમાં થયો હતો. તેઓ ખૂબ જ ઉદાર, ” વિચારવંત અને ગરીબોનું રક્ષણ કરનાર મહાપુરુષ થઈ ગયા. એમના પિતા કેસરીસિંહ રેશમ અને કરમજનો ધંધો કરતા હતા. એ હઠીસિંહને નાના મૂકીને ગુજરી ગયા. એટલે મજિયારી પેઢીનો વહીવટ એમના કાકાના દીકરા મહોકમભાઈ ચલાવતા. એ વખતે તેમની પૂંજી ત્રીસચાળીસ હજારની ગણાતી. મહોકમભાઈ અને તે સમયના મુંબઈના મોતીશા શેઠે ધંધામાં એકબીજાને સહકાર આપવા માંડ્યો. અને તેથી ધંધામાં મહોકમભાઈની પેઢીની પૂંજી વધીને ચારપાંચ લાખની થઈ. એવામાં મહોકમભાઈ મરણ પામ્યા. અને બધી દુકાનોના વહીવટનો ભાર હઠીસિંહના માથે પડ્યો. હઠીસિંહે પણ વેપાર સારી રીતે ખેડવા માંડ્યો. એ જમાનામાં નગરશેઠનો પ્રભાવ આડકતરી રીતે કેવો પડે છે તેનો એક સુંદર પ્રસંગ હઠીસિંહના જીવન દ્વારા મળે છે. બન્યું હતું એવું કે હઠીસિંહને અને મુંબઈના શેઠ મોતીશાને કાંઈ નજીવી બાબતમાં ગેરસમજ થવાને કારણે સંબંધ બગડ્યો. વેપારમાં પરસ્પર ઝઘડો થયો. એ ઝઘડાની પતાવટ કરવા હઠીસિંહના માતુશ્રી સુરજબાઈ મુંબઈ ગયાં. પરંતુ, ઝઘડાની પતાવટ ન થઈ. અને સુરજબાઈ દસ દિવસ મુંબઈ રહી અમદાવાદ પાછા આવ્યાં. અને હઠીસિંહને મુંબઈ જવા માટે કહ્યું. હઠીસિંહને આ બનાવથી ઘણી શરમ લાગી હતી. તેથી તેમણે જવાની ના પાડી. છેવટે, હઠીસિંહના સસરા નગરશેઠ હિમાભાઈએ તેમને સમજાવ્યા અને મુંબઈ જવા માટે તૈયાર કર્યા. ઉપરાંત, હિમાભાઈ શેઠે પોતાના ભાઈ સુરજમલ અને ભત્રીજા ફત્તેભાઈને પણ સાથે મોકલ્યા. સં. ૧૮૮૦માં તે સૌ મુંબઈ જવા માટે વહાણમાં ઊપડ્યા. અમદાવાદના કલેકટરે મુંબઈ ગવર્નરને લખ્યું કે અમદાવાદના નગરશેઠ ત્યાં આવે છે. ગવર્નરે મોતીશા શેઠને અમદાવાદના નગરશેઠ આવે એટલે ખબર આપવાનું કહેવડાવ્યું. જ્યારે, હઠીસિંહ, સુરજમલ શેઠ વગેરે વહાણમાંથી ઊતર્યા ત્યારે મોતીશા શેઠ લેવા ગયા. ગવર્નરે એમને લેવા વાજાં વગેરે સામું મોકલ્યું. અને પોતે એમને ઘેર સામા મળવા આવીને ઘણું માન આપ્યું. હઠીસિંહે મોતીશા સાથે પોતાનો બધો વાંધો પતવી દીધો. અને હિસાબ ચૂકતે કરી દીધા. એ પછી હઠીસિંહે અમદાવાદ આવીને ભારે વેપાર કરવા માંડ્યો. અને એમાં ફાવતા પણ ગયા. ધંધામાં એમને સારી કમાણી થવા માંડી. અને કોઈ કોઈ વર્ષે તો પાંચ-સાત કે દસ લાખ સુધી નફો તારવતા. ગરીબોના તેઓ બેલી હતા. કહે છે કે એમને ત્યાં કોઈ માંદો કે કોઈ દુઃખી જતો તો તે ખાલી હાથે પાછો ફરતો નહીં. તેઓ દાન આપવામાં વર્ણ કે જાતનો ભેદ રાખતા ન હતા. રૂપિયા એકથી હજાર સુધીની રકમ પણ વખત આવે દાનમાં આપી દેતા. એમની ઉદારતાને કારણે મરણ પછી પણ ઘણા ગરીબ લોકો એમને સંભારતા. For Personal & Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૨૦૩ ગુજરાતના પ્રસિદ્ધ, લોકપ્રિય જૈન નાટ્યકાર શ્રી ડાહ્યાભાઈના પિતાશ્રી શેઠશ્રી ધોળશાજી દ્વારા અમદાવાદના કોટ્યાધિપતિ શેઠિયાઓ લાખો રૂપિયાનું ગુપ્ત દાન ગરીબોને અપાવતા. શેઠ હઠીસિંહ કેસરીસિંહ તરફથી શેઠ શ્રી ધોળશાજીને સ્પષ્ટ સૂચના હતી કે “પ્રથમ જૈન પછી બીજી હિન્દુ કોમો અને મુસલમાન આદિ અઢારે વર્ણમાં કોઈપણ દુઃખી માણસ ભૂખ્યો ન રહેવો જોઈએ.” અને એ માટે શેઠ હઠીસિંહ કેસરીસિંહે ધોળશાજી દ્વારા લાખો રૂપિયાની દાન-સરિતા વહેવડાવી હતી.. શેઠ હિમાભાઈ અને મગનભાઈ કરમચંદની સાથે મળીને પંચતીર્થનો સંઘ લઈ તે જાત્રાએ નીકળ્યા હતા. રસ્તામાં રોગચાળાની ખબર મળતાં પાછા આવ્યા. સં. ૧૯૦૧માં એમણે દિલ્હી દરવાજા બહાર મોટા મંદિરનું ખાત- મુહૂર્ત કર્યું. એ મંદિર પૂરું થાય તે પહેલાં એમનાં માતુશ્રી સુરજબાઈ માંદા પડ્યાં. તે સમય દરમ્યાન હઠીસિંહને હોઠે ફોલ્લી થઈ. ફોલ્લી વકરી અને માત્ર ચાર દિવસની માંદગીથી હઠીસિંહ સં૧૯૦૧ના શ્રાવણ મહિનામાં મૃત્યુ પામ્યાં. કહેવાય છે કે ત્રણ દિવસ સુધી લોકોની આંખમાં આંસુ દેખાતાં હતાં. એમ કહેવાય છે કે હઠીસિંહ તે સમયે એંશીથી નેવું લાખની મિલકત મૂકી ગયા હતા. હઠીસિંહના મરણ પછી એક મહિને એમનાં માતા સુરજબાઈ પણ ગુજરી ગયાં. હઠીભાઈ શેઠ નગરશેઠ હિમાભાઈની પુત્રી રૂખમણી સાથે પરણ્યા હતા. રૂખમણી શેઠાણી આંખે અંધ થયાં. ત્યારબાદ હિમાભાઈ શેઠની બીજી પુત્રી પ્રસન્ન સાથે લગ્ન કર્યા. પ્રસન્નનું મરણ થયું. ત્યારે ઘોઘાના એક વણિકની પુત્રી હરકુંવર સાથે ત્રીજી વારનું લગ્ન કર્યું. આ હરકુંવર શેઠાણી બહુ શુકનિયાળ હતાં. એમના આવ્યા પછી હઠીસિંહની સમૃદ્ધિ ઘણી વધી. શેઠાણી ભણેલાં અને હોશિયાર હતાં, મંદિર બંધાવવાનું પતિનું સ્વપ્ન શેઠાણી હરકુંવરબાઈએ પૂરું કર્યું. એમણે મંદિરનું અધૂરું કામ પૂરું કરાવ્યું. પ્રતિષ્ઠા કરાવતી વખતે કંકોતરીઓ કાઢી. એમાં દેશભરમાંથી અનેક સંઘો આવ્યા. લગભગ એક લાખ માણસ ભેગું થયું હતું. દિલ્હી દરવાજાથી શાહીબાગના મહેલ સુધી લોકોનો પડાવ થયો હતો. સં. ૧૯૦૩ના મહા વદ અને દિવસે ચૌદ ઘડી અને પાંચ પળે પ્રતિમાની અંજનશલાકા થઈ. અને મહા વદ ૧૧ને દિવસે પ્રતિમા પધરાવવામાં આવી. પ્રતિષ્ઠા થઈ ત્યારે રૂા. ૮ લાખ (આઠ લાખ રૂપિયા)નું ખર્ચ થઈ ચૂક્યું હતું. એ પછી મંદિર પૂરું થયું ત્યારે કુલ બાર લાખનો ખર્ચ થયો હતો. પ્રતિષ્ઠાના ઉત્સવમાં પાંચથી સાત (૫ થી ૭ લાખ) લાખ રૂપિયા ખર્ચાયા હતા. નોંધ - હઠીસિંહ વિશેનો આ બધો અહેવાલ મુખ્યત્વે રા. મગનલાલ વખતચંદના ઇતિહાસમાંથી લેવામાં આવ્યો છે. રા. મગનલાલ વખતચંદે “અમદાવાદનો ઇતિહાસ ઈ. સ. ૧૮૫૧ અથવા સં૧૯૦૭માં લખ્યો હતો. અને હઠીસિંહનું મૃત્યુ તે ઇતિહાસ લખાયાના માત્ર છ વર્ષ અગાઉ સં. ૧૯૦૧માં થયું હતું. તેથી આ અહેવાલની અધિકૃતતા વિશેષ છે. ૨૧ For Personal & Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ રાજનગરનાં જિનાલયો હરકુંવર શેઠાણી શેઠ હઠીસિંહને બે પત્નીઓ હતી. આ બંને પત્નીઓ તે શેઠ હેમાભાઈની દીકરીઓ – રુક્મિણી અને પ્રસન્ન શેઠાણી. રુક્મિણી શેઠાણીની આંખોની રોશની ચાલી ગઈ. પ્રસન્ન શેઠાણી નાની ઉંમરે મૃત્યુ પામી. પ્રસન્ન શેઠાણીના મૃત્યુના છ માસ પછી શેઠ હઠીસિંહે હરકુંવર સાથે સાદાઈપૂર્વક ત્રીજા લગ્ન કર્યા હતા. આ હરકુંવરબાઈ ઘોઘા શહેરના એક સાધારણ સ્થિતિના વેપારીની દીકરી હતા. તેઓ સાધુ-સાધ્વીઓના સંસર્ગમાં રહી સુશિક્ષિત થયા હતા. આ તેઓ સાસરે આવતાં જ શેઠને એમનાં અક્ષણ અને રેશમના વેપારમાં સારો લાભ મળ્યો. નવી શેઠાણી શુન્નવંતા મનાયા તેમના માન તથા પ્રતિષ્ઠા વધ્યા. તેઓ હતા પણ માનને પાત્ર જ. એમની દીર્ધદષ્ટિ, ધીરજ, સમજણ, વ્યવહારકુશળતા અને ચતુરાઈ જેવા ગુણો - એમની અસાધારણ પ્રતિભાના દ્યોતક હતા. સં. ૧૯૦૧માં હઠીસિંહ શેઠનું મૃત્યુ થયું. કુટુંબ પર અણધારી આફત આવી પડી. ત્યારબાદ ખૂબ જ ટૂંકા સમયમાં હઠીસિંહ શેઠના વૃદ્ધ માતૃશ્રી પણ ગુજરી ગયા. આ સંજોગોમાં બધી જવાબદારી હરકુંવર શેઠાણીના માથે આવી પડી. આમ તો રુક્મિણી શેઠાણી અને હરકુંવર શેઠાણી વચ્ચે ઘણો જ મનમેળ હતો પણ અન્ય કેટલીક વ્યક્તિઓની ઉશ્કેરણીને કારણે એ મનમેળ તૂટી જાય તેવું લાગવાથી હરકુંવર શેઠાણીએ પ્રેમાભાઈ શેઠને વચ્ચે રાખ્યા અને મિલકતની વહેંચણી કરાવી કે જેથી ભવિષ્યમાં મિલકત અંગેનો કોઈ ઝગડો ઊભો રહે નહીં. પોતાની હયાતી દરમ્યાન શેઠ હઠીસિંહે દિલ્લી દરવાજા બહાર વાડીના મંદિરનું ખાતમુહૂર્ત કર્યું હતું. પણ એમના અવસાનને કારણે એમનું આ સ્વપ્ન અઘરું રહ્યું હતું. હરકુંવર શેઠાણીએ એને પૂરું કરવાનો નિર્ધાર કર્યો. પોતે ભણેલાં અને હોશિયાર હતા. મંદિરના નકશાઓ જાતે જોતા હતા. જરૂર પડે ત્યાં ફેરફાર પણ સૂચવતા હતા. તેમણે ગુજરાત અને કાઠિયાવાડમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં મિસ્ત્રીઓને બોલાવ્યા અને આ કામ પૂરું કરવા માટે, ખર્ચની જરા પણ ચિંતા કર્યા વિના તેમણે ખૂબ જ જહેમત ઉઠાવી અને માત્ર બે વર્ષમાં જ આ મંદિરનું કામ પાર પાડ્યું. પતિના ધાર્યા કરતા પણ વધારે મોટા પાયા ઉપર દેરાસરનો વિસ્તાર કર્યો. સં. ૧૯૦૩ના મહા વદ પાંચમનું પ્રતિષ્ઠાનું મુહૂર્ત આવતાં તેમણે તડામાર તૈયારીઓ કરવા માંડી. કંકોત્રીઓ કાઢી. દેશ-દેશાવરના સંઘોને તથા સાધુ-સાધ્વીઓને નિમંત્રણ આપવામાં આવ્યું. બહારથી લગભગ એક લાખ માણસો પ્રતિષ્ઠામાં ભાગ લેવા આવ્યા હતા. દિલ્હી દરવાજાથી શાહીબાગના મહેલ સુધી લોકોનો પડાવ થયો હતો. બધા જ પ્રકારની દેખરેખનો મુખ્ય ભાર હરકુંવર શેઠાણી પર જ હતો. અને પ્રતિષ્ઠાનું આ આખું કાર્ય એમણે અતિદક્ષતાથી, ધામધૂમપૂર્વક પાર પાડ્યું. સં. ૧૯૦૩ના મહા વદ પાંચમને દિવસે ચૌદ ઘડી અને પાંચ પળે પ્રતિમાજીની અંજન For Personal & Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો શલાકા થઈ. મહા વદ-૧૧ને દિવસે પ્રતિમા પધરાવવામાં આવી. આ પ્રતિષ્ઠા મહોત્સવ થયો ત્યાં સુધીમાં આઠ લાખ રૂપિયાનું ખર્ચ થઈ ચૂક્યું હતું અને મંદિર પૂરું થયું ત્યારે કુલ બાર લાખ ખર્ચાયા હતા. આ પ્રતિષ્ઠા-મહોત્સવ એ અમદાવાદના ઇતિહાસનો એક ઉજ્જવળ પ્રસંગ છે. હરકુંવર શેઠાણીએ આ ઉપરાંત ધર્મ, કેળવણી, આરોગ્ય અને સમાજહિતના ક્ષેત્રે અનેક કાર્યો કર્યા હતા. લાખો રૂપિયા આપી અનેક દેરાસરોનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. તેમણે સિદ્ધાચલજીનો સંઘ કાઢ્યો તે સમયે શત્રુંજય ચડતાં હિંગળાજના હડાનું મુશ્કેલ ચડાણ ઘણાં લોકોને અગવડરૂપ બનતું જોઈ ઘણો મોટો ખર્ચ કરી પગથિયાં બંધાવ્યા અને અગવડ દૂર કરી. ૨૦૫ ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ સ્થાપેલી કન્યાશાળાને શેઠાણી હરકુંવરબાઈએ તેના કાયમી નિર્વાહ અર્થે ઘણી મોટી રકમ સખાવતમાં આપી. ત્યારથી તે કન્યાશાળા શેઠાણી હરકુંવરબાઈ કન્યાશાળા' નામથી અસ્તિત્વમાં આવી હતી. ત્યારબાદ ઈ. સ. ૧૮૫૮માં તે નિશાળનું મકાન બાંધવા ટંકશાળમાં સરકારે જમીન આપી. હરકુંવરશેઠાણીએ એ નિશાળનું મકાન બાંધવા રૂા. ૩,૦૦૦|00 અને કાયમી નિર્વાહ માટે રૂ. ૧૨,૦૦૦/00= આપ્યા. કન્યાકેળવણી માટેની હરકુંવર શેઠાણીની આ જાગ્રતતા તેમની અનેકદેશીય પ્રતિભાનાં દર્શન કરાવે છે. શેઠાણી હરકુંવરબાઈને તેમનાં આવાં શુભ કાર્યો માટે નામદાર મુંબઈ સરકારે શાબાશી આપી અને “નેક નામદાર સખાવતી બહાદુરી” એવો માનભર્યો અને મોટો ઇલકાબ નવાજેશ કર્યો અને તે માટે એક જાહેરનામું બહાર પાડ્યું હતું. શેઠ હઠીસિંહ કેસરીસિંહની ભાવના અમદાવાદમાં ગરીબ લોકોને માટે એક હૉસ્પિટલ શરૂ કરવાની હતી. તેમની એ ભાવના પણ હરકુંવરબાઈએ તથા રુક્મિણીબાઈએ ભેગા મળીને એ જમાનામાં રૂા. ૭૮,૦૦૦/૦૦ જેટલી મોટી રકમ આપીને, કલેકટરને સોંપીને, સરકારી બાંયધરી નીચે ‘શેઠ હઠીસિંહ કેસરીસિંહ સિવિલ હૉસ્પિટલ' ખોલાવી હતી. . શેઠાણી હરકુંવરબાઈએ ટંકશાળમાં ધર્મનાથ ભગવાનનું જૈન દેરાસર રૂા. ૨૦,૦૦૦|૦૦ ખર્ચીને બંધાવ્યું હતું. માંડવીની પોળમાં દેરાસર બંધાવવા માટે તેમણે ખૂબ જ મોટી રકમ ખર્ચી હતી. ફતાસાની પોળના શ્રેયાંસનાથના દેરાસરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. તેમાં તેમણે લગભગ પોણા બે લાખ રૂપિયા ખર્ચ્યા હતા. તેમણે તે સમયે ઠેઠ સમેતશિખરજીનો સંઘ અજબ હિંમતથી કાઢ્યો હતો. તદુપરાંત, પં. વીરવિજયગણિના ઉપદેશથી સં. ૧૯૨૦ના કા. વ૰ બીજના રોજ સમેતશિખરનો સંઘ કાઢ્યો. આ સંઘ મહા વદી ૧૩ના રોજ સમેતશિખર પહોંચ્યો હતો અને જેઠ વદ ૪ના શુક્રવારે અમદાવાદ પાછો ફર્યો હતો. વળી, તે સમય દરમ્યાન રેલવે ન હતી એટલે ગાડામાં મુસાફરી કરવી પડતી, નદીનાળાં ઓળંગવાં, ગામડાંમાંથી વસ્તુઓ ભેગી કરવી, અગાઉથી રસ્તાઓનું સમારકામ કરાવવું, ચોકિયાતો લેવા, અધિકારીઓ પાસેથી રક્ષણપત્રો મેળવવા—એવાં એવાં અનેક કામો શેઠાણીની વ્યવસ્થાશક્તિથી, અગમચેતીથી, હિંમતથી અને આગવી કોઠાસૂઝથી પૂરાં થતાં હતાં. સમેતશિખર દૂર હોવાથી આ યાત્રાને તેમાં મહિનાઓ લાગ્યા હતા. શેઠાણીના સંઘનો ભપકો બહુ ભારે હતો. કોઈ મહારાણી યાત્રાએ નીકળે તેવો ગૌરવવંતો ઠાઠ હતો. For Personal & Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ રાજનગરનાં જિનાલયો પતાસાની પોળ સામેના મહાવીર સ્વામીના દેરાસરના ઢાળના રસ્તા ઉપર હરકુંવરબાઈની હવેલી આજે પણ તેમની સમૃદ્ધિનો ખ્યાલ આપતી ઊભી છે. કાષ્ટની શિલ્પકળાનો એ એક ઉત્તમ નમૂનો છે. લાલા હરખચંદ (સં. ૧૮૫૪ની આસપાસ) લાલા હરખચંદ (સં. ૧૮૫૪ની આસપાસ) એક ઉદાર ચરિત્ર જૈન શાહુકાર હતો. આજે ગાંધીરોડ ઉપર આવેલ ફતાસાની પોળમાં “લાલાનો ખાંચો' હયાત છે, તે લાલા હરખચંદના નામ સાથે જોડાયેલો છે. મરાઠા સરદાર શેલકરે શહેરના લોકો પાસેથી આકરો વેરો લેવાનું નક્કી કર્યું હતું ત્યારે લાલા હરખચંદ શેલકરને એક લાખ રૂપિયા આપી એ વખતે શહેરના લોકો પાસેથી વેરો ન લેવા દીધો. તે સમયના એક લાખ રૂપિયા કેટલી મોટી રકમ કહેવાય તેવો અંદાજ પણ આવી શકે તેમ નથી ! શ્રીમદ્ બુદ્ધિસાગરજી મહારાજે સંગૃહીત “જૈન રાસમાળામાં લાલા હરખચંદનો ઉલ્લેખ નીચે મુજબ કર્યો છે. “ધર્મચંદ સુત તે ભલો, લાલા હરખચંદ નામ હો. સુ સિદ્ધગિરિ સંઘ ભલી પરે, રૂડાં કર્યાં ઘણાં કામ હો હરખચંદ લાલા લાલા હરખચંદ શેખના પાડામાં આવેલું શીતલનાથ ભગવાનનું દેરાસર બંધાવ્યું હતું. તે મુજબનો ઉલ્લેખ “જૈન તીર્થ સર્વ સંગ્રહમાં (સં. ૨૦૧૦) કરવામાં આવ્યો છે. આ દેરાસર સં. ૧૮૨૧માં વિદ્યમાન હતું. અને લાલા હરખચંદનો સમય સં. ૧૮૫૪ આસપાસનો છે.૨૩ તેથી આ અંગે વધુ સંશોધન કરવાની જરૂર છે. મનસુખભાઈ ભગુભાઈ (સં. ૧૯૧૧ થી સં. ૧૯૬૯) શેઠ શ્રી મનસુખભાઈ ભગુભાઈનો જન્મ સં. ૧૯૧૧ના શ્રાવણ સુદ ૧૧ના રોજ અમદાવાદ શહેરમાં થયો હતો. તેઓ વિશા પોરવાડ જ્ઞાતિના હતા. તેમના પિતાની શરાફની પેઢી હતી. ખપ પૂરતો ગુજરાતી તથા અંગ્રેજી અભ્યાસ કર્યા બાદ મનસુખભાઈએ વેપારમાં મન પરોવ્યું હતું. શરૂઆતમાં તેમનો વિચાર એક વીમાકંપની ઊભી કરવાનો હતો. પરંતુ કેટલાક For Personal & Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૨૦૭ પ્રતિકૂળ સંજોગોને લીધે તે વિચાર અમલમાં મુકાયો ન હતો. ત્યારપછી રા. બરણછોડલાલ છોટાલાલ તથા સર નવરોજી પેસ્તનજી વકીલની સાથે સામેલ રહી હિંદમાં ખાણો ખોદવાની પરવાનગી માંગી હતી. પરંતુ તેની પરવાનગી નહીં મળી. આથી મિલ-ઉદ્યોગ તરફ તેમનું લક્ષ્ય ખેંચાયું. અને તે પરથી સં. ૧૯૩૨માં પાંચ લાખની થાપણથી તેમણે મિલ ઊભી કરી હતી, જે મિલ સં. ૧૯૩૪માં ચાલુ થઈ હતી. જૈન સમાજમાં મિલ-ઉદ્યોગ શરૂ કરનાર તેઓ પ્રથમ હતા. અને તે કારણે તેમને ઘણી મુશ્કેલીઓ નડી હતી. કેટલાંક સગાં-સંબંધીઓ પણ તેમના એ વિચારથી વિરુદ્ધ હતાં. પરંતુ મનસુખભાઈ દઢતાથી પોતાના એ ધંધાને વળગી રહ્યા હતા. અને તેમાં તેમણે સારી ફતેહ મેળવી હતી. સં. ૧૯૩૭માં તેમણે એક બીજી મિલ પણ ઊભી કરી. મિલ-ઉદ્યોગમાં લક્ષ લઈ પૈસો પેદા કરવાની સાથે તેમણે જૈન-શાસનનાં, પરોપકારનાં અને જ્ઞાતિહિતનાં પણ ઘણાં કાર્યો કર્યા. ભાવનગરમાં ઈ. સ. ૧૯૦૮માં મળેલી જૈન કૉન્ફરન્સના તેઓ પ્રમુખ ચૂંટાયા હતા. તેમણે જમાલપુરના પોતાના પિતાશ્રી ભગુભાઈના નામથી એક વિશાળ વાડી બંધાવી હતી જે “ભગુભાઈનો વંડો’ એ નામથી ઓળખાતી હતી. ઘણા વિશાળ ચોગાનવાળું તે મકાન હતું. એમાં બે ચોગાનો આવેલ હતાં. તેમાંના એક જ ચોગાનમાં આશરે દશ-હજાર માણસો એકત્રિત થઈ શકતા હતા. જૈન સમાજના અનેક પ્રસંગો આ વંડામાં ઊજવાયા છે. તેઓ સં. ૧૯૬૯માં પ૮ વર્ષની વયે સ્વર્ગવાસી થયા.૪ મગનભાઈ કરમચંદ (સં. ૧૮૭૯ થી સં૧૯૧૨) શેઠ મગનભાઈનો જન્મ સં. ૧૮૭૯ના વૈ. સુ. રને દિવસે થયો હતો. તેઓ દશા શ્રીમાળી જ્ઞાતિના હતા. એમના પિતા કરમચંદ લોકોમાં “કમાશા'ના નામથી પ્રસિદ્ધ હતા. મગનભાઈએ એ સમયના રિવાજ પ્રમાણે ખપ પૂરતું શિક્ષણ લીધેલું. પણ એમની બુદ્ધિ ઘણી તીક્ષ્ણ હતી. એમને વાંચવાનો ઘણો શોખ હતો. “કમાશા' મરણ પામ્યા ત્યારે મગનભાઈની ઉંમર ૧૧ વર્ષની હતી. એ સમયે પેઢીનું કામ ગુમાસ્તા ચલાવતા. પણ ઉંમરલાયક થતાં જ મગનભાઈએ પેઢીનું સઘળું કામ ઉપાડી લીધું. એમના નાના ભાઈ મોતીલાલ નાની ઉંમરે મરણ પામ્યા. પોતાની બુદ્ધિથી મગનભાઈએ ઘણું ધન મેળવ્યું. સં. ૧૮૯૯માં એમણે રંનો ૨૦ વર્ષની ઉંમરે શેઠ હઠીસિંહ અને શેઠ હિમાભાઈ સાથે મળીને પંચતીર્થોનો સંઘ કાઢ્યો હતો. કેળવણીનું મહત્ત્વ સમજવામાં, સ્ત્રી-કેળવણીને અગ્રિમતા આપવામાં શેઠ મગનભાઈ અગ્રેસર હતા. સં ૧૯૦૭માં (ઈ. સ. ૧૮૫૦-૫૧)માં તેમણે તે સમયે રૂા. ૨૦,૦૦0/00 = (વીસ હજાર રૂપિયા) આપી કન્યાશાળા શરૂ કરાવી. એ કન્યાશાળા અમદાવાદમાં પહેલવહેલી For Personal & Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ રાજનગરનાં જિનાલયો હતી. છોકરીઓની નિશાળ કરવી એ કામ એ જમાનામાં ભારે હિંમતનું અને સુધારાનું ગણાતું. શેઠ મગનભાઈએ એ કાર્ય એમની માત્ર ૨૭ વર્ષની ઉંમરે કર્યું હતું. શેઠ મગનભાઈના સમાજ કલ્યાણનાં અને ધર્મનાં કામોને ખ્યાલમાં રાખીને સરકારે તેમને ૧૯૦૭ના આસો સુદ પાંચમને દિવસે દરબાર ભરી જજ હેરિસનને હાથે “રાવબહાદુર'નો ઇલકાબ આપ્યો હતો. શેઠ મગનભાઈએ પાછળથી શેઠ રણછોડલાલ છોટાલાલની સાથે મળીને મિલ-ઉદ્યોગ અને વેપારને લગતાં બીજાં કાર્યોમાં સારો ભાગ લીધો હતો. હાલની કેલિકો મિલ તેમણે શરૂ કરેલી. અમદાવાદમાં જૈનોને રહેવાની સુવિધા પૂરી પાડવા માટે તેમણે એ જમાનામાં એક ધર્મશાળા બંધાવી હતી. ઘણાં વર્ષો એ ધર્મશાળા ચાલી. સ્ટેશનથી સારંગપુર તરફ જવાના રસ્તા ઉપર ગુસશેડની સામે એ ધર્મશાળા આવેલી હતી. ત્યારબાદ, તે જગ્યા અને મકાન નાના-મોટા વેપારીઓની વખાર થઈ પડી. અને એ સમગ્ર મિલકત “મગનભાઈ કરમચંદ ધર્મશાળા ફંડ ટ્રસ્ટના નામે નોંધાયેલી છે. ટ્રસ્ટની માલિકીની એ જગ્યા આજે અમદાવાદ રેલવે સ્ટેશન સામે છે. આશરે ૧૪૮૦ સમચોરસવાર તે જગ્યા છે. અને તેમાં ઘણા ભાડવાતો કબજો ભોગવે છે. તા. ૨૬-૧૧-૧૯૯૬ના અમદાવાદના “ગુજરાત સમાચાર' નામના લોકપ્રિય દૈનિકમાં મહેરબાન ચેરિટી કમિશનર શ્રી ગુજરાત રાજ્ય તરફથી એક જાહેરાત પ્રસિદ્ધ થઈ છે. તેમાં “મગનભાઈ કરમચંદ ધર્મશાળા ફંડ ટ્રસ્ટ” તરફથી તે જગ્યા રૂા. ૧,૬૧,૦૦,૦૦૦ (અંકે રૂ. એક કરોડ એકસઠ લાખ પૂરા)માં વેચવાની પરવાનગી આપવામાં આવી છે. ઘી કાંટા પાસે શેઠ મગનભાઈ કરમચંદે ઈ. સ. ૧૮૦૦ના અરસામાં (સં. ૧૮૫૬-૫૭) એક વાડી બંધાવી હતી. વાડીની વિશાળ જગ્યા હતી. વાડીમાં કોઈ કાર્યક્રમ માટે દશ હજાર માણસોનો સમાવેશ થઈ શકતો હતો. જૈનોનાં જ્ઞાતિભોજન તથા અન્ય ધાર્મિક પ્રસંગો તે વાડીમાં ઊજવાતાં હતાં. જૈનોનાં ધાર્મિક ઉત્સવો-પર્વો તથા સંમેલનો વગેરે માટે શેઠ મગનભાઈ કરમચંદની આ વાડી તે સમયે એક સાંસ્કૃતિક કેન્દ્ર બની ગઈ હતી. દોશીવાડાની પોળમાં અષ્ટાપદજીનું મંદિર શેઠ મગનભાઈ કરમચંદે ઈ. સ. ૧૮૫૬માં એટલે કે સં૧૯૧૨માં આશરે રૂ. ૬૫,૦૦૦/૦૦ = ખર્ચીને બંધાવ્યું હતું. ૨૫ મગનભાઈ વખતચંદ (સં. ૧૮૮૬ થી સં૧૯૨૪) શેઠ મગનભાઈ વખતચંદનો જન્મ અમદાવાદમાં ઈ. સ. ૧૮૩૦માં (સં. ૧૮૮૬માં) થયો હતો. તેઓ વીશા શ્રીમાળી જૈન જ્ઞાતિના હતા. જ્ઞાતિના શેઠનું તે ખાનદાન કુટુંબ હતું. તેમના પિતાનું નામ શ્રી વખતચંદ ઉર્ફ ઘેલાભાઈ અને પિતામહનું નામ શ્રી પાનાચંદ હતું. માંડવીની પોળની નાગજી ભૂધરની પોળમાં દેરાસર પાસેની હવેલી તેમનું નિવાસસ્થાન હતું. For Personal & Private Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૨૦૯ આ ગ્રંથમાં, જૈન શ્રેષ્ઠીઓની નોંધ મૂકવામાં આવી છે તે પરંપરામાં મગનભાઈ વખતચંદનું સ્થાન હોઈ શકે નહીં. તેમ છતાં, સમાવિષ્ટ કરવામાં આવ્યું છે. કારણ કે તેમનું સૌથી મુખ્ય પ્રદાન “અમદાવાદનો ઈતિહાસ' નામનો ગ્રંથ તેમણે અમદાવાદની પ્રજાને જ માત્ર નહીં, પરંતુ ગુજરાતની પ્રજાને ચરણે અર્પણ કર્યો છે. પ્રસ્તુત ઈતિહાસના ગ્રંથમાં ખાસ તો અમદાવાદની તે સમય (ઈ. સ. ૧૮૫૦) દરમ્યાનની પોળો-લત્તાઓ-વિસ્તારોનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. જેમાં જે તે પોળોમાં આવેલ જૈન દેરાસરોની સંખ્યાનો ઉલ્લેખ તેમણે ખાસ કર્યો છે, જેના કારણે પ્રસ્તુત ગ્રંથમાં “અમદાવાદનો ઇતિહાસ' ગ્રંથનો સંદર્ભ વારંવાર આવે છે. ઉપરાંત, બાદશાહી સલ્તનતનો સમય, મુગલ સલ્તનતનો સમય, મરાઠા સત્તાનો સમય અને અંગ્રેજ રાજ્યસત્તાનો પ્રારંભ કાળનો સમય તેમના ગ્રંથમાં ઐતિહાસિક દૃષ્ટિએ મૂલવવામાં આવ્યો છે. આ વિવિધ સમયગાળા દરમ્યાન અમદાવાદના જૈન પરંપરાના ઇતિહાસમાં કેવી કેવી અનુકૂળ-પ્રતિકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ તેનું ઉત્તમોત્તમ દિશાસૂચન પ્રાપ્ત થાય છે અને તે કારણે જ આ ગ્રંથના સંપાદકો એક ઋણ સ્વીકાર તરીકે પણ શેઠશ્રી મગનભાઈ વખતચંદનો આ ગ્રંથમાં ખાસ ઉલ્લેખ કરવા પ્રેરાયા છે. ' તેઓ અમદાવાદના એક અનોખા જ્યોતિર્ધર હતા. ગુજરાત વિધાનસભાના પ્રથમ સહાયકમંત્રી તરીકે તેમણે સેવાઓ આપી છે. ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના ૧૮૪૮માં થઈ હતી. તે સમયે સોસાયટીની વ્યવસ્થાપક સમિતિના બધા જ સભ્યો અંગ્રેજો હતા. શ્રી ઍલેકઝાંડર કિન્લોક ફૉર્બ્સ એના પ્રથમ સ્થાપક અને માનાર્હ મંત્રી હતા. ઈ. સ. ૧૮૫૦માં ફૉર્બસાહેબની સુરત બદલી થઈ. ત્યારબાદ શ્રી જ્યોર્જ મોન્ટેગ્યુ સીવર્ડ મંત્રી થયા. શ્રી મગનભાઈ વખતચંદ સૌ પ્રથમ ગુજરાતી હતા કે જેણે ગુજરાત વર્ના સોસાયટીમાં સ્થાન પ્રાપ્ત કર્યું હોય. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી દ્વારા સંચાલિત હિમાભાઈ ઇન્સ્ટિટ્યૂટની કામગીરી પાર પાડવામાં મગનલાલ વખતચંદ શેઠે મુખ્ય ભાગ ભજવ્યો હતો. શેઠ હઠીસિંહનાં ધર્મપત્ની શ્રી હરકુંવર શેઠાણીએ અમદાવાદમાં વિદ્યાર્થિનીઓ માટે પ્રથમ ગુજરાતી શાળા ઊભી કરી, જેનું નામ “હરકુંવર શેઠાણી ગુજરાતી કન્યાશાળા” હતું. ઉપરાંત, “શ્રી મગનભાઈ કરમચંદ ગુજરાતી કન્યાશાળા' ઈ. સ. ૧૮૫૫ના અરસામાં સ્થપાઈ. બંનેનો વહીવટ ગુજરાત વર્નાક્યુલર સોસાયટી સંભાળતી. શ્રી મગનભાઈ વખતચંદ શેઠે આ બંને શાળાઓના સહમંત્રી તરીકે પણ સેવાઓ બજાવી છે. શ્રી મગનભાઈનો પ્રાથમિક અભ્યાસ અમદાવાદ મ્યુનિસિપાલિટીની પ્રાથમિક શાળામાં થયો હતો. સદભાગ્યે સરકારે અમદાવાદના ભદ્ર વિસ્તારમાં સરકારી અંગ્રેજી શાળા શરૂ કરી. તે શાળાના સંચાલક શ્રી એલ. રીડ, (આઈ. સી. એસ.) ગુજરાતી શીખવતા હતા. શ્રી મગનલાલ તે શાળાના પહેલા જ વિદ્યાર્થી જૂથમાંના એક હતા. શ્રી રીડે એમને ગુજરાતી ભાષાના પોતાના શ્રેષ્ઠ વિદ્યાર્થી તરીકે બિરદાવ્યા. ત્યારબાદ તે શાળાના સંચાલકપદે શ્રી એ. ઈ. ફૉર્બ્સ આવ્યાં. એમણે પણ શ્રી મગનલાલને પોતાની ઇંગ્લિશ સ્કૂલના શ્રેષ્ઠ વિદ્યાર્થી તરીકે રા-૨૭ For Personal & Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ રાજનગરનાં જિનાલયો બિરદાવ્યા. સરકારી અંગ્રેજી સ્કૂલની અંતિમ પરીક્ષા એ વખતે મુંબઈ લેવાતી ત્યારે મુંબઈ અમદાવાદ વચ્ચે રેલવે વ્યવહાર નહિ. ગાડાં અને હાડકાંનો મુશ્કેલીભર્યો પ્રવાસ ખેડી મુંબઈ પહોંચવાનું રહેતું. આ પરીક્ષા પણ શ્રી મગનલાલે પ્રથમ નંબરે પાસ કરી. મૅટ્રિકની એ પહેલી જ પરીક્ષા, એમાં અમદાવાદના બે વિદ્યાર્થી ઉત્તીર્ણ, એમાંના એક શ્રી મગનલાલ વખતચંદ શેઠ. શ્રી મગનલાલે ગુજરાત વર્ના સોસાયટીમાં વિવિધ કક્ષાઓમાં ત્રણ વર્ષ સુધી સેવા આપી. તેઓ ઉત્તમ ભાષાંતરકાર હતા. એમના અક્ષર ઘણા સુંદર હતા. ગુજરાત વર્ના સોસાયટી તરફથી શ્રી મગનલાલે “બુદ્ધિપ્રકાશ' માસિકનું સંપાદન કર્યું હતું. ઈ. સ. ૧૮૪૯માં (સં. ૧૯૦૫) શ્રી મગનલાલે લખેલી કથનાવલી”માં સાતસો કહેવતોનો સંગ્રહ થયો. પાછળથી કવિ શ્રી દલપતરામે સુધારા-વધારા સાથે એની બીજી આવૃત્તિ પ્રકટ કરેલી. “અમદાવાદનો ઇતિહાસ” લખ્યો તે બદલ ગુજરાત વર્ના સોસાયટીએ પોતાનું ઈ. સ. ૧૮૫૦નું રૂા. પ000 = અંકે રૂપિયા પચાસ રૂપિયાનું પારિતોષિક આપ્યું. એટલું જ નહીં, પણ એ પુસ્તક એ જ સાલમાં (સન ૧૮૫૦)માં શીલા છાપમાં છપાવી પ્રગટ કર્યું. મગનલાલને તે સમયના રાવસાહેબ શ્રી ભોગીલાલ પ્રાણવલ્લભદાસની રાહબરી નીચે ગુજરાતી શાળાઓ માટે ગુજરાતનો ઇતિહાસ તૈયાર કરવાનું કામ સોંપ્યું હતું. એ કામ પણ શ્રી મગનલાલે કુશળતાથી પાર પાડ્યું. એ બદલ એમને સરકાર તરફથી રૂ. ૨૦૦/૦૦ = અંકે બસો રૂપિયાનો પુરસ્કાર આપવામાં આવ્યો. એ પુસ્તક પણ સરકાર તરફથી પ્રકટ કરવામાં આવ્યું. ઈ. સ. ૧૮૫૧ની સાલમાં (સં. ૧૯૦૭) શ્રી હરકુંવર શેઠાણીએ સૌરાષ્ટ્રના પ્રવાસ માટે એક સંઘ કાઢ્યો ત્યારે શ્રી મગનલાલને પણ સાથે લેવામાં આવ્યા. આ સોરઠની ઊભી યાત્રા તા. ર૭મી ડિસેમ્બર, ૧૮૫૧ના રોજ અમદાવાદથી ઊપડેલી. આનો વિગતવાર હેવાલ લખવાનું કાર્ય શ્રી મગનલાલને સોંપવામાં આવેલું. સંઘનો બીજો વહીવટ પણ એમણે સંભાળેલો. રક્ષણ માટે લખાવટ કરી વ્યવસ્થા કરી, હથિયારો અને ચોકિયાતોને સાથે રાખેલા, એની પરમિટો પણ મેળવેલી. આ હેવાલ શ્રી મગનલાલે વિગતવાર નોંધ કરી લખેલો છે. શિલાછાપમાં છપાયેલો પણ છે. એ ઉપરાંત, મશહૂર જૈનાચાર્ય શ્રી વીરવિજયજીનું સંપૂર્ણ જીવનચરિત્ર પણ એમણે લખી પ્રસિદ્ધ કર્યું હતું. એ દ્વારા વિક્રમની ૧૯મી સદીના પૂર્વાર્ધના જૈન જીવનનો સંપૂર્ણ ખ્યાલ આવે છે. ( શ્રી મગનભાઈ વખતચંદ શેઠે અંગ્રેજ જનરલ ગોડાર્ડના વિજયપ્રસંગ અંગે એક રાસડો પણ રચ્યો હતો જે એ સમયમાં ખૂબ લોકપ્રિય થયો હતો. ઈ. સ. ૧૮૫૭માં (સં ૧૯૧૩) અમદાવાદ મ્યુનિસિપાલિટીએ શ્રી મગનલાલને સેક્રેટરી " તરીકે ચૂંટ્યા. તે સમયે માસિક રૂપિયા ૧૨૫/૦૦ = નો પગાર હતો. ઈ. સ. ૧૮૬૨માં | (સં. ૧૯૧૮) અમદાવાદ મ્યુનિસિપાલિટીમાંથી રાજીનામું આપી ધી બોમ્બે બેંકમાં જોડાયા. તે For Personal & Private Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૨૧૧ સમયે તેમનો પગાર માસિક રૂ. ૨૫000 = હતો. ત્યારપછી અમદાવાદમાં “ધી રોયલ બેંક સ્થપાઈ. તેના એજન્ટ તરીકે શ્રી મગનલાલની નિમણૂક થઈ. તે સમયે એમનો પગાર માસિક રૂ. ૫0000 = અંકે પાંચસો રૂપિયા થયો હતો. એ જમાનામાં આટલી મોટી રકમનો પગાર મેળવવા ભાગ્યે જ કોઈ ગુજરાતી સભાગી બન્યો હશે. શ્રી મગનલાલે બે વર્ષ સુધી એ પદને શોભાવ્યું હતું. તેઓ ગુજરાતી ભાષામાં એટલા તો પ્રવીણ હતા કે એમના સંપર્કમાં આવતાં અંગ્રેજ આઈ. સી. એસ. અમલદારો પણ સામે ચાલી આવીને એમની પાસે ગુજરાતી શીખતા અને શ્રી મગનલાલને ખાસ પ્રમાણપત્ર આપી પોતાનો સંતોષ વ્યક્ત કરતા. તે સમય દરમ્યાન અમદાવાદમાં કૉલેજ શરૂ કરવાની પ્રવૃત્તિ સરકાર તરફથી હાથ ધરવામાં આવી. એનું ભંડોળ ઊભું કરવાના કાર્યમાં શ્રી મગનલાલે નોંધપાત્ર કામગીરી બજાવી હતી. અને ગ્રેચ્યુંઈટી તરીકે રૂા. ૨૦૦/૦૦ = ની રકમ ન સ્વીકારતાં એમણે ઉદાર ભાવે એ રકમ એ ભંડોળ ખાતે જ પાછી વાળેલી. શ્રી મગનભાઈનું લગ્ન સં૧૯૦૫માં (ઈ. સ. ૧૮૪૯માં) થયેલું. એમનાં પત્નીનું નામ શ્રીમતી રતનબહેન હતું. શ્રી રતનબહેનનું વતન ઉમતા નામનું ગામ (ખેરાલુ તાલુકો) હતું. તેમને બે પુત્રીઓ અને એક પુત્ર થયાં. પુત્રનું નામ શ્રી બાલાભાઈ ઉર્ફે અચરતલાલ. બાલાભાઈને ત્રણ પુત્રો : શ્રી હર્ષદરાય, શ્રી અરિમર્દન અને શ્રી નેમિકુમાર. શ્રી અરિમર્દનનું ૧૯૭૬માં અવસાન થયું. શ્રી નેમિકુમારનું ૧૯૭૩માં અવસાન થયું. નેમિકુમારનાં પુત્રી ડૉ. વિશાખા અમદાવાદના જાણીતાં ગાયનેકોલોજીસ્ટ છે. એમના પતિ ડૉ. લલિતચંદ્ર શાહ પણ અમદાવાદના જાણીતા ડૉકટર છે. શ્રી મગનભાઈ વખતચંદ શેઠ ૧૧ માર્ચ, ૧૮૬૮ના રોજ (સં. ૧૯૨૪) અવસાન પામ્યા: ૩૮ વર્ષની ટૂંકી જિંદગીમાં એમણે અમદાવાદનાં વિવિધક્ષેત્રે વિવિધલક્ષી સેવાઓ આપી છે. અમદાવાદની પાંચ પાંચ મશહૂર સંસ્થાઓના એ પાયાના પથ્થર બન્યા. શ્રી મગનલાલ વખતચંદ શેઠ એ સમયના જ્યોતિર્ધર હતા.ર૬ શેઠ લાલભાઈ દલપતભાઈ (સં. ૧૯૧૯) શેઠ લાલભાઈનો જન્મ ઈ. સ. ૧૮૬૩માં જુલાઈની ૨૫મી તારીખે થયો હતો. તેમનો જન્મ થયો ત્યારે પિતાની સ્થિતિ સાધારણ હતી. પરંતુ બે વર્ષમાં જ પિતા લક્ષાધિપતિ થયા. પિતા શેઠ દલપતભાઈએ શરાફ પેઢી દલપતભાઈ ભગુભાઈના નામથી ચલાવી હતી. શેઠ લાલભાઈ ઈસ. ૧૮૮૩માં મૅટ્રિક થયા. નગરશેઠ માયાભાઈ પ્રેમાભાઈના મરણ પછી નગરશેઠ ચીમનભાઈ નાના હોવાથી શેઠશ્રી For Personal & Private Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો લાલભાઈ દલપતભાઈને આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા. તેમના વખતમાં પાલીતાણામાં શત્રુંજય પર બૂટ ન પહેરવાં, તથા ધર્મશાળા વગેરેની ખટપટો થઈ. તેમાં લાલભાઈ શેઠે ઉત્તમ સેવા બજાવી હતી. રાણકપુર અને જૂનાગઢનાં તીર્થોની પેઢીનો વહીવટ આણંદજી કલ્યાણજીની પેઢીએ હસ્તક લીધો. ૨૧૨ તેઓ ઈ. સ. ૧૯૦૩થી ઈ સ ૧૯૦૮ સુધી શ્રી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સના જનરલ સેક્રેટરી રહ્યા હતા. અને તે પદ તેમણે ખૂબ જ મહેનત અને જહેમત ઉઠાવી સંતોષકારક રીતે શોભાવ્યું હતું. ઈ. સ. ૧૯૦૮માં સમેતશિખર ડુંગર ઉપર બંગલા થવાની તૈયારી હતી તે માટે બંગાળના લેફ્ટનન્ટ ગવર્નર પાસે ડેપ્યુટેશનમાં તેઓ ગયા. તે વેળા પોતાના માતુશ્રી ગંગાબાઈની રજા લઈને ગયા હતા. ત્યાં હાથને અકસ્માત થયો હતો છતાં પણ તીર્થની રક્ષાને પ્રાધાન્ય પદ આપ્યું હતું. તેઓમાં ધર્મ પરત્વેની પૂર્ણ શ્રદ્ધા હતી. સામાયિક કરવાનું કદી પણ ચૂકતા નહીં. ધર્મનાં પુસ્તકો વાંચતા. માતુશ્રી ગંગાબાઈને પૂજ્ય તીર્થસ્વરૂપ માનતા અને પૂજતા હતા. પિતાના પુણ્યાર્થે અમદાવાદ-રતનપોળમાં ધર્મશાળા અને માતુશ્રીના નામે ઝવેરીવાડામાં જૈન કન્યાશાળા સ્થાપી હતી. તેઓ કર્મનિષ્ઠ હતાં. રાત્રે અગિયાર વાગ્યા સુધી કામ કરતા હતા. રાત્રે માતુશ્રીને પગે લાગી સૂઈ જતા. ધન્ય છે આવા શ્રીમંત શ્રેષ્ઠીઓને !૨૭ કસ્તુરભાઈ લાલભાઈ (સં. ૧૯૫૦ થી સં ૨૦૩૬) શ્રી કસ્તુરભાઈનો જન્મ ઈ. સ. ૧૮૯૪ની ૧૯મી ડિસેમ્બરે (સં. ૧૯૫૦માં) થયો હતો. અને તેઓ ૮૬ વર્ષની ઉંમરે એટલે કે ઈ સ૰ ૧૯૮૦ની ૨૦મી જાન્યુઆરી(સં. ૨૦૩૬)એ અવસાન પામ્યા હતા. કસ્તુરભાઈએ તેમના પિતાની જેમ જૈન સમાજના અગ્રણી તરીકે અનેક અટપટા પ્રશ્નોના ઉકેલ માટે સમાજને દોરવણી આપી હતી. જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘની પ્રતિનિધિ સંસ્થા તે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી. તેનું મુખ્ય કાર્ય જૈન તીર્થોનાં મંદિરોની સાચવણી તથા તેના અધિકારોનું રક્ષણ કરવાનું છે. ૧૯૨૬માં (સં. ૧૯૮૨) આ પેઢીના પ્રમુખ નગરશેઠ કસ્તુરભાઈ મણિભાઈએ રાજીનામું આપતાં શ્રી સંઘે કસ્તૂરભાઈ લાલભાઈની તે પદ પર વરણી કરી. પેઢીના પ્રમુખ નગરશેઠ કુટુંબમાંથી જ થાય તેવું તેનું બંધારણ હતું. ટ્રસ્ટના વહીવટમાં કસ્તુરભાઈએ અનેક સુધારા દાખલ કર્યા હતા. પેઢીનો હિસાબ વહીવટીસમિતિના સભ્યોમાંથી કોઈક પોતાની ફુરસદે તપાસતું. આને લીધે હિસાબોનું કામ ઢીલમાં પડતું. કસ્તુરભાઈએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસે દર વર્ષે હિસાબ તપાસાવવાની પ્રથા દાખલ કરી. અંદાજપત્ર તૈયાર કરીને તે પ્રમાણે ખર્ચ કરવાની પદ્ધતિ નહોતી તે તેમણે શરૂ કરાવી. For Personal & Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૨૧૩ મીટિંગો પ્રમુખોની ઇચ્છા મુજબ બોલાવવામાં આવતી. તેને બદલે વર્ષ દરમ્યાન નિયમિત સમયાંતરે અગાઉથી નિયત કરેલી તારીખે અને સમયે પેઢીની વહીવટી સમિતિની સભાઓ બોલાવવાનો નિયમ કર્યો. પેઢીના પ્રમુખ થયા પછી કસ્તુરભાઈએ સૌથી મોટું કામ કર્યું તે તીર્થોનાં મંદિરોનો જીર્ણોદ્ધાર. પેઢી હસ્તક ચાલતાં મંદિરો, ધર્મશાળા વગેરેના જીર્ણોદ્ધાર અંગે અગાઉથી ખર્ચનો અંદાજ માંગીને કામ શરૂ કરાવવાની પદ્ધતિ નહોતી. કસ્તુરભાઈએ જીર્ણોદ્ધાર માંગતાં સ્થાનોનો વિગતવાર અભ્યાસ કરીને વ્યવસ્થિત પદ્ધતિએ તેનું કામ હાથ ધર્યું. રાણકપુર, દેલવાડા, શત્રુંજય અને તારંગા તીર્થનાં મંદિરોનાં શિલ્પ-સ્થાપત્ય કળાની દષ્ટિએ જગપ્રસિદ્ધ હતા. પરંતુ સદીઓના ઘસારાને કારણે તેમ જ કાળજીભરી જાળવણીને અભાવે તેમાંના કેટલાક ભાગો ખંડિત થઈ ગયા હતા. કસ્તુરભાઈ સૌ પ્રથમ ઈ. સ. ૧૯૩૨માં (સં. ૧૯૮૮) રાણકપુરનાં મંદિરોના જીર્ણોદ્ધારનું કામ હાથ પર લીધું. એક અંગ્રેજ એન્જિનિયર મિ. બેટલી ભારતીય સ્થાપત્યમાં ઊંડો રસ ધરાવતા હતા. તેમને કસ્તુરભાઈ રાણકપુર લઈ ગયા. ચાર દિવસ રોકાઈને કસ્તુરભાઈએ ખંડિત ભાગોની વિગતે નોંધ કરાવી. મિ. બેટલીએ તેનો અહેવાલ તૈયાર કરીને પેઢીને સોંપ્યો. ચારે બાજુ ટેકરીઓની વચ્ચે જંગલમાં બિસ્માર હાલતમાં ઉપેક્ષિત રહેલું રાણકપુર તીર્થ પુનરુદ્ધાર થતાં નવી જ રોનક ધારણ કરી રહ્યું. મંદિરના વિશાળ મંડપમાં પૂરતો પ્રકાશ આવી શકે તેવી તેની બાંધણી કોઈપણ કલારસિકને આશ્ચર્ય પમાડે તેવી છે. જૂની કોતરણી જ્યાં જ્યાં ક્ષત થઈ હતી ત્યાં ત્યાં ભળી જાય તેવી નવી કોતરણી અને ભાત કારીગરોએ ઉપસાવેલી છે, મંદિરનું અપ્રતિમ સ્થાપત્ય અને તેની આસપાસનો વિશાળ ચોક આખાયે પ્રદેશને પોતાની સુંદરતા અને ભવ્યતાથી ભરી દે છે. આજે રાણકપુર માત્ર જૈનોનું જ નહિ પણ સર્વધર્મ અને દેશના પ્રવાસીઓને માટે કલાનું યાત્રાધામ બની રહ્યું છે. . (સં. ૨૦૦૨-૩) ઈ. સ. ૧૯૪૬-૪૭માં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના ટ્રસ્ટીઓએ આબુ ઉપર આવેલા જગપ્રસિદ્ધ દેલવાડાનાં દહેરાંનો જીર્ણોદ્ધાર કરવાનું ઠરાવ્યું. આ તીર્થનો વહીવટ શિરોહીનું ટ્રસ્ટ કરતું હતું. કસ્તુરભાઈએ તેમની સાથે શરત કરી કે આણંદજી કલ્યાણજી તરફથી જીર્ણોદ્ધાર થાય તેમાં તેમણે કોઈ ફેરફાર કરવો નહીં. આ દેહરાનો જીર્ણોદ્ધાર કરવો તે સહેલું કામ નહોતું. એમાં જે આરસ વપરાયો હતો તે કુળનો આરસ વપરાય તો જ મૂળની સાથે એકરૂપ થાય તેવી પ્રતિકૃતિઓ સર્જી શકાય તેમ હતું. કસ્તુરભાઈએ એ પ્રકારના આરસની તપાસ માટે મિસ્ત્રીઓની સાથે આસપાસમાં આવેલી આરસની ખાણો જોવા નીકળી પડ્યા. છેવટે અંબાજીની નજીક દાંતાના ડુંગરોમાં એ કુળનો આરસ મળી આવ્યો. તેમણે પરિચિત વ્યક્તિની મારફત દાંતા રાજ્યને આ આરસ ખોદીને લઈ જવા મંજૂરી આપવા માટે અરજી કરી. દાંતા રાજ્ય અરજી નામંજૂર કરી. કસ્તુરભાઈએ નક્કી For Personal & Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ રાજનગરનાં જિનાલયો કર્યું હતું કે એ આરસ મળે તે પછી જ જીર્ણોદ્ધારનું કામ શરૂ કરવું. કામ મુલતવી રાખ્યું. દરમ્યાનમાં સ્વરાજ્ય આવ્યું. થોડે વખતે મોરારજી દેસાઈ મુંબઈ રાજ્યના મુખ્ય મંત્રી થયા. કસ્તુરભાઈ તેમને મળ્યા. અને આબુ તીર્થના જીર્ણોદ્ધાર માટે જરૂરી આરસ લેવા માટે દાંતા રાજ્યની પરવાનગી બાબત વાત કરી. તેમણે કસ્તુરભાઈને કહ્યું : “હું અંબાજી જવાનો છું તે વખતે પેઢીના મેનેજરને ત્યાં મોકલજો.” આમ એક મુશ્કેલી દૂર થઈ. પછી જીર્ણોદ્ધારના ખર્ચનો અંદાજ સલાટોના આગેવાન અમૃતલાલ મિસ્ત્રી પાસે માંગ્યો. તેમણે એક ઘનફૂટના પચાસ રૂપિયાના હિસાબે રૂપિયા ત્રેવીસ લાખના ખર્ચનો અંદાજ મૂક્યો. તેમાં અમુક નવાં દહેરાંના કામનો પણ સમાવેશ થતો હતો. કસ્તુરભાઈએ તેમને કામ શરૂ કરવા કહ્યું. થોડા મહિના બાદ તેઓ કામ જોવા ગયા. દહેરાની અંદર જે કલા કંડારેલી હતી તેને આ ૨૦મી સદીના કારીગરોએ નવા આરસમાં આબેહૂબ ઉતારી હતી. કસ્તુરભાઈને તે જોઈને સંતોષ થયો. પણ ખર્ચનો જે અંદાજ મૂક્યો હતો તે સચવાયો નહોતો. ઘનફૂટના પચાસને બદલે બસો રૂપિયા ખર્ચ થયું હતું ! પણ તેમનો કલાપ્રેમી આત્મા કામથી એટલો પ્રસન્ન થઈ ગયો કે ખર્ચની તેમણે ચિંતા ન કરી. દેલવાડાના દહેરાનું સમારકામ ચૌદ વર્ષ ચાલેલું. અને તેની પાછળ ચૌદ લાખ રૂપિયાનું ખર્ચ થયું હતું. અવગુંઠન દૂર થતાં કોઈ અપ્સરાનું દિવ્ય સૌંદર્ય એકાએક પ્રત્યક્ષ થાય એવો ઉઠાવ શિલ્પ અને સ્થાપત્યના આ કળાભંડારને જીર્ણોદ્ધારથી મળ્યો હતો. ઈ. સ. ૧૯૬૨માં (સં. ૨૦૧૮) આ કામ પૂરું થયું. એ જ વર્ષમાં આણંદજી કલ્યાણજીના ટ્રસ્ટીઓએ શત્રુંજય, તારંગા અને ગિરનાર પરનાં જૈન તીર્થોનાં દહેરાંનું સમારકામ હાથ પર લેવાનો ઠરાવ કર્યો. શત્રુંજય તીર્થનું કામ હજુ ચાલુ જ છે. પર્વત ઉપર ચઢવું સરળ પડે તે માટે પગથિયાં કરવામાં આવ્યાં છે. દાદાના દરબારની પાંચ પોળોનાં જૂનાં પ્રવેશદ્વારોને સ્થાને ભવ્ય, મનોહર અને કળામય દરવાજા મૂક્યા છે જે પ્રવેશતાં જ હરકોઈને પ્રભાવિત કરી દે તેવા છે. સૌથી મહત્ત્વનો ફેરફાર તો મુખ્ય દેરાસરની કળાને ઢાંકી દેતી નાની નાની દેરીઓને દૂર કરી તે છે. મુખ્ય દેરાસરના ભવ્ય સ્થાપત્યને વિશાળ પરિપ્રેક્ષ્યમાં ઉઠાવ મળે તે રીતે કસ્તુરભાઈએ આ ફેરફાર કરાવ્યો છે. સમગ્ર તીર્થમાં સ્વચ્છતા અને સુઘડતા સચવાય એવી વ્યવસ્થા ધ્યાન ખેંચે તેવી છે. તારંગા તીર્થનો જીર્ણોદ્ધાર જુદી રીતનો હતો. કળામંદિર પર ચડેલા અણઘડ કળાનાં પોપડા દૂર કરવાનાં હતાં. મંદિર પર સેંકડો વર્ષ દરમ્યાન થયેલ સમારકામ અને રંગકામે મૂળ કળાના વૈભવને ઢાંકી દીધો હતો અને ક્યાંક વિકૃત પણ કરી દીધો હતો. કસ્તુરભાઈનું ધ્યાન તે તરફ જતાં તેમણે પ્રાચીન શિલ્પોને યથાવત્ સ્વરૂપમાં અનાવૃત કરવાનો નિર્ણય કર્યો. પહેલાં અમુક શિલ્પ કૃતિઓ ઉપરનાં પોપડાં ઉખડાવ્યાં તો તેમાંથી અદ્ભુત કોતરણીવાળી નમણી કળા ઊપસી આવી. તે જોઈને કલાકારને થાય તેવો આનંદ-રોમાંચ આ કલાપરીક્ષકને થયો. તેમણે For Personal & Private Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો - ૨૧૫ પૂરતું ખર્ચ કરીને તારંગાના સમગ્ર સ્થાપત્યનો આ કલાસંતર્પક દૃષ્ટિએ જીર્ણોદ્ધાર કરાવ્યો. આજે તારંગાનાં આ શિલ્પ-સ્થાપત્યો કળાપ્રેમી યાત્રિકોને માટે મુખ્ય આકર્ષણરૂપ બન્યાં છે તેનું કારણ જીર્ણોદ્ધારને પ્રતાપે તેમને પ્રાપ્ત થયેલો નવો અવતાર છે. ગિરનાર અને કુંભારિયાનાં મંદિરોનો પુનરુદ્ધાર પણ મૂળ સ્થાનની સુંદરતા અને ભવ્યતાને પ્રગટ કરી બતાવે તે રીતે થયેલો છે. ધંધુકામાં બંધાયેલ શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિર અને અમદાવાદમાં શાંતિનાથની પોળમાં આવેલા શ્રી શાંતિનાથના દેરાસરના જીર્ણોદ્ધારને પણ કસ્તુરભાઈની કળાદષ્ટિનો લાભ મળેલો છે. કસ્તુરભાઈએ આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રમુખ તરીકે પચાસ વર્ષ કાર્ય કર્યું. તે દરમ્યાન ટ્રસ્ટની આર્થિક સ્થિતિ તો સધ્ધર થઈ જ પરંતુ તેનાં નાણાંનો વિનિયોગ ધર્મ અને કળાનાં રોચક સમન્વયરૂપ તીર્થોના જીર્ણોદ્ધારમાં કર્યો. તે તેમનું આ ક્ષેત્રમાં મોટું પ્રદાન છે. નવાં મંદિરો બાંધવા કરતાં પ્રાચીન કળાનો સમુદ્ધાર થાય તે રીતે તેનું સમારકામ કરવા ઉપર તેમણે ભાર મૂક્યો તે કેટલું બધું વાજબી પગલું હતું ! પેઢીનાં વહીવટ અને વ્યવસ્થાનાં અંગોને પણ તેમણે વધુ ચેતનવાળાં બનાવ્યાં. ભારતના કોઈ પણ મોટા શહેરને માટે, અમદાવાદ શહેર અદેખાઈનો વિષય બને તેવી ઉત્તમ કોટિની સંસ્થાઓ સ્થાપવામાં શ્રી કસ્તુરભાઈનો સક્રિય પ્રયત્ન જોવા મળે છે. અટીરા, પી.આર.એલ, લા.દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ, સ્કૂલ ઑફ આર્કિટેકચર, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન અને વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર–અમદાવાદની આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલી સંસ્થાઓ છે. ઈ. સ. ૧૯૩૫માં અમદાવાદ એજ્યુકેશન સોસાયટીની સ્થાપના થઈ. આનંદશંકર ધ્રુવની તેના અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી. કસ્તુરભાઈની સંચાલક સમિતિ (governing body)ના પ્રમુખ તરીકે પસંદગી થઈ. અમદાવાદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત અનેક શૈક્ષણિક સંસ્થાઓએ માત્ર અમદાવાદ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતની શૈક્ષણિક આબોહવાને પુષ્ટ કરવામાં બહુમૂલ્ય ફાળો અર્પણ કર્યો છે. - કસ્તુરભાઈની પ્રિય આકાંક્ષા પાર પાડનારી “લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર' સંસ્થાની સ્થાપના ઈ. સ. ૧૯૫૦માં થયેલી. તેનું વિશાળ ઉદ્યાન ધરાવતું રૂપકડું મકાન ૧૯૬૩માં બંધાયેલું જે આગબોટ ઘાટના અનોખા સ્થાપત્યથી જુદું તરી આવે છે. તેનું ઉદ્ઘાટન ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ કર્યું હતું. મુનિશ્રી પુણ્યવિજયજીએ આ સંસ્થાને ૧૦,૦૦૦ હસ્તપ્રતો અને ૭,૦૦૦ પુસ્તકોની અત્યંત મૂલ્યવાન ભેટ આપેલી. આજે આ સંસ્થા પાસે ૪૫,૦૦૦ જેટલી હસ્તપ્રતો એકત્ર થયેલી છે. સંસ્કૃત, પાલિ, જૂની ગુજરાતી અને જૂની હિંદી ભાષામાં ભારતીય સંસ્કૃતિ, ધર્મ-તત્ત્વજ્ઞાન, જ્યોતિષ, વ્યાકરણ, છંદ ભાષા ઇત્યાદિ વિવિધ વિષયોનાં સોથી સાતસો વર્ષ જૂનાં પુસ્તકોની એ હસ્તપ્રતો છે. વળી, સંસ્થાનું મુખ્ય આકર્ષણ સાંસ્કૃતિક સંગ્રહાલય છે. કસ્તુરભાઈ અને તેમનાં કુટુંબીજનો તરફથી ભેટ મળેલી સંખ્યાબંધ પુરાવસ્તુઓ તેમાં સંગ્રહેલી છે. સુંદર ચિત્રો, શિલ્પો, For Personal & Private Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ રાજનગરનાં જિનાલયો વસ્ત્રો, આભૂષણો, ગૃહશોભાની વસ્તુઓ, પોથીઓ અને છેક બારમી સદીની ચિત્રયુક્ત હસ્તપ્રતો વગેરે મોટી સંખ્યામાં નમૂનાઓ આ સંગ્રહાલયમાં મૂકેલા છે. તેની મુલાકાત લેનાર હર કોઈને તેમાં પ્રાચીન ભારતીય જીવન અને સંસ્કૃતિની મોહક ઝલક જોવા મળે છે. જૂની હસ્તપ્રતો ને પુરાવસ્તુઓને સુરક્ષિત રાખીને તેના સંશોધનની વ્યવસ્થા કરવાની કસ્તુરભાઈની ભાવના આ સંસ્થા દ્વારા ઉત્તમ સ્વરૂપમાં સિદ્ધ થઈ રહી છે. તીર્થોનો જીર્ણોદ્ધાર અને આધુનિક યુગને અનુરૂપ સંસ્થાઓની સ્થાપના કરનાર કસ્તુરભાઈ ભવિષ્યના ઇતિહાસકારને પરંપરા અને આધુનિકતાનો વિરલ સમન્વય સાધી બતાવનાર અમદાવાદની સંસ્કૃતિના સમર્થ પ્રતિનિધિરૂપ દેખાશે. (નોંધ : શ્રી કસ્તુરભાઈ વિશેની આ નોંધ પરંપરા અને પ્રગતિ’ પુસ્તક (લેખક - ધીરુભાઈ ઠાકર)ના આધારે કરવામાં આવી છે.) આમ, અનેક જૈન નામી અનામી શ્રેષ્ઠીઓએ રાજનગરમાં જૈન શાસનનો પ્રભાવ વધે તે માટે દાનનો અવિરત પ્રવાહ વહેવડાવ્યો છે, જે આજ દિન સુધી સતત ચાલતો રહ્યો છે. રાજનગરમાં વિક્રમના ૧૫મા સૈકાથી જૈન મંદિરોનું નિર્માણ કાર્ય સતત ચાલુ જ રહ્યું છે. રાજકીય હુમલાઓ, સાબરમતી નદીનાં પૂર, દુષ્કાળની આપત્તિઓ વગેરે વિષયમાં વિષમ પરિસ્થિતિઓમાં પણ રાજનગરમાં જૈન મંદિરોમાં ટાંકણાનું સંગીત કયારેય બંધ થયું નથી. ત્રણસોથી વધુ જૈન મંદિરોમાં ઘંટારવના મધુર સૂરોથી રાજનગરનું પ્રભાત શરૂ થાય છે. અને આરતી અને મંગલદીવાની કર્ણમધુર સૂરાવલિઓથી રાજનગરમાં સૂર્યાસ્ત થાય છે. સમગ્ર ભારતમાં રાજનગર એક એવું નગર છે કે જ્યાં સૌથી વધુ સંખ્યામાં જૈન મંદિરોનો નાશ કરવામાં આવ્યો છે કે નાશ થયો છે. આ છતાં આજે ભારતભરમાં સૌથી વધુ સંખ્યામાં જૈન દેરાસરો રાજનગરમાં છે. For Personal & Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો સંદર્ભ સૂચિ ૧, જૈન પરંપરાનો ઇતિહાસ (ભા૰ ૩) પૃ ૩૪, ૩૬૮, ૩૬૯, ૩૭૧, ૩૭૨, ૪૪૫, ૪૪૬, ૪૫૯, ૪૬૩, ૪૬૭. શ્રી પટ્ટાવલી સમુચ્ચય (ભા૰ ૨) પૃ. ૨૧૨. ૨. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ પૃ॰ ૫૦૩. ૩. જૈન પરંપરાનો ઇતિહાસ (ભા૰ ૩) પૃ ૧૮, ૪. જૈન પરંપરાનો ઇતિહાસ (ભા૰ ૩) પૃ॰ ૨૧૧, ૨૧૨, ૫૫૩, ૫૫૪, ૫૪૨. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ પૃ॰ ૪૯૭, ૪૯૮, ૪૯૯. ૫. જૈન પરંપરાનો ઇતિહાસ (ભા. ૩) પૃ॰ ૨૬, ૩૪૩,'૩૪૬. ૬. શ્રી પટ્ટાવલી પરાગ સંમહ વૃ ૩૭૨, ૩૩૩. પ્રાગ્ધાટ ઇતિહાસ (ભા૰ ૧) પૃ. ૨૯૫, ૭. જૈન પરંપરાનો ઇતિહાસ (ભા૰ ૩) પૃ૦ ૨૧૭, ૭૧૧, ૭૧૫. જૈન પરંપરાનો ઇતિહાસ (ભા૰ ૪) પૃ૦ ૭, ૮, ૪૮, ૪૯, ૫૦, ૨૭૦, ૨૭૧. જૈન રાસમાળા પૃ ૨૫. શ્રી પટ્ટાવલી પરાગ સંગ્રહ પૃ ૧૫૪. ૮. ગુજરાતના વીરમંત્રી તેજપાલનો વિજય (આવૃત્તિ - ૧) પૃષ્ઠ ૩૨. સૂરીશ્વર અને સમ્રાટ પૃ ૧૯૬. ૯. જૈન પરંપરાનો ઇતિહાસ (ભા ૪) પૃ. ૨૧૦, ૨૧૧, ૨૧૨, ૨૧૩, ૨૧૪, ૨૪૩, ૨૪૪. શ્રી પટ્ટાવલી સમુચ્ચય (ભા૰ ૨) પૃ॰ ૨૬૭. ૧૦,જૈન પરંપરાનો ઇતિહાસ (ભા ૩) પુત્ર ૬૨૮, ૧૩૧, ૬૩૩. શ્રી પટ્ટાવલી પરાગ સંગ્રહ પૃ ૧૦૨, ૫૦૬, ૫૦૪, ૫૦૮. ૧૧.સૂરીશ્વર અને સમ્રાટ પૃ. ૨૦૭, ૨૦૮. જૈન પરંપરાનો ઇતિહાસ (ભા૰ ૩) પૃ॰ ૩૪૮. ખંભાતનો ઇતિહાસ (આવૃત્તિ - ૧) પૃ ૧૧૦, ૧૨.જૈન પરંપરાનો ઇતિહાસ (ભા૰ ૩) પૃ. ૫૧૮. ૧૩.જૈન પરંપરાનો ઇતિહાસ (ભા૰ ૩) પુ ૯૮, ૨૦, ૭૫૭, ૮૨૦. જૈન પરંપરાનો ઇતિહાસ (ભા૰ ૪) પૃ× ૨૦૯, ૨૬૫. જૈન રાસમાળા (આવૃત્તિ - ૧) પૃ ૮. ૨૧૭ ગુજરાતનું પાટનગર : અમદાવાદ પૃ. ૭૩૯, ૧૩૭. અમદાવાદનો ઇતિહાસ (આવૃત્તિ - ૨) પૃ. ૬૭, નોંધ -: આ લેખ મુખ્યત્વે માલતીબહેન શાહના ગ્રંથ 'નગરશેઠ શાંતિદાસ ઝવેરી'ના આધારે લખાયો છે. તેથી તેનાં અલગ અલગ પૃષ્ઠોના ક્રમાંકનો નિર્દેશ કર્યો નથી. ૧૪. નગરશેઠ શાંતિદાસ ઝવેરી પૃ ૧૮૪, ૧૮૫. ૧૫.નગરશેઠ શાંતિદાસ ઝવેરી પૃ ૧૮૫, ૧૮૬, ૧૮૮, ૧૮૯, ૧૯૦. ૧૬.જૈન રાસમાળા (આવૃત્તિ - ૧) પૃ. ૧૭, ૧૮. નગરશેઠ શાંતિદાસ ઝવેરી પૃ ૧૯૦, ૧૯૧, ૧૯૨, ૧૯૪, ૧૯૫. ગુજરાતનું પાટનગર : અમદાવાદ પૃ ૧૫૬, ૧૫૭. ૨૨-૨૮ For Personal & Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ રાજનગરનાં જિનાલયો ૧૭.નગરશેઠ શાંતિદાસ ઝવેરી પૃ. ૧૯૬, ૧૯૭, ૧૯૮, ૧૯૯, ૨૦૦. જૈન રાસમાળા (આવૃત્તિ – ૧) પૃ. ૧૭, ૧૮, ૬૬. મુનિ શ્રી વૃદ્ધિચંદ્રજી ચરિત્ર (આવૃત્તિ – ૨) પૃ. ૧૪, ૧૫, ૨૫, ૨૯. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી (ભાગ ૧) પૃ. ૯૫. અમદાવાદનો ઈતિહાસ (આવૃત્તિ - ૨) પૃ. ૧૦૫. ૧૮.નગરશેઠ શાંતિદાસ ઝવેરી પૃ. ૨૦૦, ૨૦૧, ૨૦૨, ૨૦૩. જૈન રાસમાળા (આવૃત્તિ – ૧) પૃ. ૨૨, ૨૩. પં. શ્રી વીરવિજયજીનું જીવન ચરિત્ર પૃ૦ ૪૯. શ્રી પટ્ટાવલી સમુચ્ચય (ભાગ ૨) પૃ. ૨૧૮. ૧૯. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી (ભા. ૧) પૃ. ૬૪. મુનિરાજ શ્રી વૃદ્ધિચંદ્રજીનું જીવનચરિત્ર પૃ. ૩૦, ૩૧, ૩૨. શ્રી સુખસાગર ગુરુગીતા તથા શ્રી તપાગચ્છ સાગરશાખા પટ્ટાવલિ પૃ. ૧૮, ૧૯, ૨૦, ૨૩, ૨૯, ૩૦, ૩૧, ૭૧, ૭૨, ૭૩,૧૨૬, ૧૪૫. જૈન પરંપરાનો ઈતિહાસ (ભા. ૩) પૃ. ૪૫૩, ૪૭૪. ૨૦.જૈન પરંપરાનો ઈતિહાસ (ભા. ૪) પૃ. ૭૫, ૭૬, ૮૦, ૮૧, ૮૨. જૈન રાસમાળા પૃ. ૧૧. ગુજરાતનું પાટનગર : અમદાવાદ પૃ૦ ૧૨૬, ૧૨૮. અમદાવાદનો જીવનવિકાસ પૃ. ૯૦. ૨૧.ગુજરાતનું પાટનગર : અમદાવાદ પૃ. ૭૪૧, ૭૪૨, ૭૪૩, ૭૪૪, ૭૪૫. શ્રી નેમિસૌરભ (ભા. ૧, પૃ. ૧૪૯, ૧૫૦. અમદાવાદનો ઇતિહાસ ૨૨. ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનો ઈતિહાસ (વિ. ૧) પૃ. ૩૦-૩૫. ગુજરાતનું પાટનગર : અમદાવાદ પૃ૦ ૬૬૬. જૈન પરંપરાનો ઈતિહાસ (ભા. ૪) પૃ. ૪૨૦. પ્રતાપી પૂર્વજો પૃ૦ ૧૩૬-૧૫૫. ૨૩.ગુજરાતનું પાટનગર: અમદાવાદ પૃ૦ ૧૪૮. જૈન રાસમાળા (આવૃત્તિ - ૧) પૃ૦ ૭૬. ૨૪.રાજનગરનાં રત્નો પૃ. ૨૪૯. અમદાવાદનો જીવન-વિકાસ પૃ૦ ૧૦. ૨૫. ગુજરાતનું પાટનગર : અમદાવાદ પૃ. ૬૬૬, ૭૪૫, ૭૪૬. ૨૬. અમદાવાદનો ઇતિહાસ. ૨૭.પરંપરા અને પ્રગતિ. ૨૮.પરંપરા અને પ્રગતિ. For Personal & Private Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જૈન દેરાસરોનું કોષ્ટક For Personal & Private Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ રાજનગરનાં જિનાલયો નિબર. સરનામું ૭ | ' ૮ ડ નં. બાંધણી મૂળનાયક પ્રતિમાજીની લેિખનો સંવત વર્ષગાંઠનો, સંખ્યા દિવસ પાષાણ | ધાતુ ૩૮૦૦૦૧ ઘુમ્મટ| શ્રી સહસ્ત્રફણા ૩૫ ૧૫૧ ફાગણ બંધી | પાર્શ્વનાથ ત્રીજ શ્રીસુમતિનાથ૨૧”| ૩૮૦૦૦૧ ઘુમ્મટ| શ્રી પદ્મપ્રભુ ૮ |૨૨] સં. ૧૯૦૩ વૈશાખ | બંધી | ૧૭” સાતમ સુદ મોટા દહેરાસરનો ખાંચો, તળિયાની પોળ, સારંગપુર, અમદાવાદ સતિયા કુટુંબ, નાના પોરવાડના ખાંચાની સામે, તળિયાની પોળ, ૩૧” સુદ સારંગપુર, અમદાવાદ ભાણ સદાવ્રતની પોળ૩િ૮૦૦૦૧ ઘુમ્મટ| શ્રી મહાવીર ગોલવાડ, ખાડિયા, | બંધી | સ્વામી | અમદાવાદ | ૨ |૧૩ | સં. ૧૭૧૦| જેઠ વદ | નોમ ૩૦ ] ૫૩ કામેશ્વરની પોળ, રાયપુર ચકલા, અમદાવાદ ૩૮OO૦૧ ધુમ્મટ) શ્રી સંભવનાથ બંધી | ૧૫” | ૧૬ | ૬૮ | માગશર વાઘેશ્વરની પોળ, રાયપુર ચકલા, અમદાવાદ ૩૮૦૦૦૧ ઘુમ્મટ| શ્રી આદેશ્વર બંધી | ભગવાન સુદ ૧૯” છઠ [૫૦ વૈશાખ સુદ છઠ શામળાજીનો ખાંચો ૩૮૦૦૦૧ છાપરા શ્રી શામળાજી I ૨૨. શામળાની પોળ, બંધી | પાર્શ્વનાથ રાયપુર, ૧૭”(ભોંયતળિયે) અમદાવાદ શ્રી અમીઝરા | | ૪૫ ૪૬ પાર્શ્વનાથ ૫૫” (પહેલો માળ). For Personal & Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૨૨૧ ૧૦ ૧૧ ૧૪. ૧ ૨ | ૧૩ ઉપાશ્રય પાઠશાળા પટનું નામ પ્રતિષ્ઠા કરાવનાર આચાર્યનું નામ અન્ય નોંધ બંધાવનારનું નામ/સ્થાપના સંવત સં. ૧૯૧૨ પહેલાં | હા ગુરુમંદિર છે. શ્રી શેત્રુંજય તીર્થ શ્રી ગિરિનારજી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ સ્ત્રી પુરુષ નથી | નથી સં. ૧૯૧૮- | શ્રી ધરણેન્દ્ર મહા સુદ-૫ | સૂરીશ્વરજી મહારાજ સાહેબ શેઠ મણિલાલ સાંકળચંદ શ્રી શેત્રુંજયતીર્થ પુરુષ નથી સં. ૧૮૨૧ પહેલાં શ્રી સંઘ ભટ્ટારક શ્રી વિજયરાસ , સૂરીશ્વરજી ચૌદ સ્વપ્નવાળું સીસમનું ગર્ભદ્વાર સ્ત્રી | નથી સં. ૧૮૨૧ પહેલાં શ્રી સંઘ ઘેટીની પાગ ગિરનાર દાદા અદબદજી જીર્ણોદ્ધાર- શેઠ શ્રી મગનભાઈ કરમચંદે સં.૧૯૧૬માં કરાવ્યો. સં. ૧૯૬૮માં ફરી એક વાર જીર્ણોદ્ધાર શેઠ શ્રી અંબાલાલ સારાભાઈએ કરાવ્યો. ગુરુમંદિર છે. પાદુકાઓ છે. જીર્ણોદ્ધાર સં.૧૯૫૦ પુનઃ સ્થાપના સં. ૧૯૫૧ માગશર સુદ-૬ બે માળવાળું શ્રી ગિરનારજી શ્રી અષ્ટાપદજી | સં. ૧૮૨૧ પહેલાં શ્રી સંઘ સ્ત્રી | નથી હા શેઠ સદા સોમજી સં. ૧૬૫૩ સં. ૧૬પ૩ શ્રી જિનમાણિક્ય | સૂરિ (ખરતરગચ્છ) સ્ત્રી- | પુરુષ For Personal & Private Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ ૧ નંબરા ૭ ८ e ૨ સરનામું વચલો ખાંચો શામળાની પોળ, રાયપુર, અમદાવાદ શામળાની પોળ રાયપુર અમદાવાદ ખીજડા શેરી ઢાળની પોળ, આસ્ટોડિયા, અમદાવાદ માણેક્પોક, અમદાવાદ ૩ ૪ કોડ નં. બાંધણી ૧૨ લવારની પોળ માઝેકચોક, અમદાવાદ ૫ મૂળનાયક ૩૮૦૦૦૧ શિખર શ્રી શ્રેયાંસનાથ બંધી ૩૭” ૧૦ ધનપીપળીની ખડકી ૩૮૦૦૧ ધાબા | શ્રી વાસુપૂજ્ય રંગાટી બજાર, બંધી સ્વામી ૧૯૬ આસ્ટેડિયા, અમદાવાદ ૧૧ ગુસા પારેખની પોળ ૩૮૦૦૦૧ ઘુમ્મટ | શ્રી ધર્મનાથ બંધી ૨૩” ૩૮૦૦૦૧ શિખર શ્રી મુનિસુવ્રત સ્વામી ૧૫" બંધી ૩૮૦૦૦૧૨ પુમ્મટ | શ્રી મહાવીરસ્વામી ૩૪ ૩૪ ૨૭૫ બંધી ૧૫(ભોંયતળિયે) શ્રી ચંદ્રપ્રભુ સ્વામી (પહેલે માળ)૧૧” ૩૮૦૦૦૧ ઘુમ્મટ | શ્રી અજિતનાથ બંધી ૧૫૦ For Personal & Private Use Only દ ૭ ૮ પ્રતિમાજીની લેખનો સંવત વર્ષગાંઠનો સંખ્યા દિવસ પાષાણ ધાતુ ૨૦ |૨૬ ૧૪ જી ૫ تو ૫ ૩૩ E ૧૨ રાજનગરનાં જિનાલયો | ૧૫ ફાગણ સુદ ત્રીજ વૈશાખ સુદ છઠ મહા સુદ છઠ શ્રાવણ વદ અગિયારસ સં. ૧૯૦૩ શ્રાવણ વદ આઠમ મહા સુદ . છઠ Page #232 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો 2 બંધાવનારનું નામ સ્થાપના |સંવત સં. ૧૯૬૨ ઓડાવાલ શાહ શાંતિદાસનાં પત્ની હાંસબાઈ તથા ખેમીબેન સં. ૧૯૧૨ પહેલાં શ્રી સં૫ સં. ૧૯૧૨ પહેલાં શ્રી સંઘ સં. ૧૯૧૨ પહેલાં |પુનઃ પ્રતિષ્ઠા સં. ૧૯૩૮ શ્રી સંઘ . સં. ૧૯૨૫ શેઠ પુરુષોત્તમ-| દાસ પૂજાશા સં. ૧૯૧૨ પહેલાં શ્રી સંધ ૧૦ પ્રતિષ્ઠા કરાવનાર આચાર્યનું નામ ૧૧ પટનું નામ શ્રી શેત્રુંજય શ્રી ગિરનારજી શ્રી સમેતશિખર શ્રી નંદીશ્વર દ્વીપ શેત્રુંજય ગિરનારજી રાણકપુર આબુ શંખેશ્વર સમેતશિખર શેત્રુંજય અષ્ટાપદજી મહાવીર સ્વામી પાર્શ્વનાથ શેત્રુંજય ગિરનાર શ્રી ચંપાપુરી શ્રી પાવાપુરી શ્રી ગિરનારજી શ્રી સિદ્ધાચલજી શ્રી અષ્ટાપદજી શ્રી શેત્રુંજય શ્રી તારંગા શ્રી સમેતશિખર શ્રી સિદ્ધાચલ શ્રી ગિરનાર શ્રી ઘેટીની પાગ ૧૨ ૧૩ ઉપાશ્રય પાઠશાળા નથી નથી સ્ત્રી સ્ત્રી પુરુષ સ્ત્રી પરષ For Personal & Private Use Only નથી નથી. હા નથી હી હા ૧૪ અન્ય નોંધ કાચની કલાકારીગરી ઉત્તમ છે. છેલ્લાં બાર વર્ષથી રોજ નિયમિત ૨૨૩ સ્નાત્ર-પ ભણાવવામાં આવે છે. સં. ૧૯૮૪માં જીર્ણોદ્ધાર થયો હતો. સં. ૧૯૧૨માં આ દેરાસરમાં મૂળનાયક ચંદ્રપ્રભુ બિરાજમાન હતા તેવો ઉલ્લેખ. કાચનું સુંદર કામ. કાચ તથા પથ્થરની સુંદર કોતરણી પગલાં છે. પગલાં પર સં. ૧૯૦૦ની સાલ છે. Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ ૧ ૨ નંબર સરનામું ૧૩ રૂપાસુરચંદની પોળ ૩૮૦૦૦૧|સામ- |શ્રી વાસુપૂજ્ય રણ ર માણેકચોક, અમદાવાદ પુસ્ત ૧૪ દહીંની ખડકી ઘાંચીની પોળ સામે, માણેકચોક, અમદાવાદ ૧૫ ઘાંચીની પોળ માણેકચોક, અમદાવાદ |ઘર દેરાસર ૮૯, ધાંચીની પોળ માણેકચોક, અમદાવાદ ૧૭ જયંતિલાલ ૩ ૪ ૫ કોડ નં. બાંધણી મૂળનાયક મોહનલાલ બડા ૮૦, ધાંચીની પોળ માર્ગેકચોક, અમદાવાદ ૩૮૦૦૧| ધુમ્મટ |શ્રી વિમલનાથ બંધી ૧૫" ૧૬ |નવીનચંદ્ર રમણલાલનું ૩૮૦૦૦૧ ઘર શ્રી આદેશ્વર દેરાસર |૧૩' |૩૮૦૦૧|ઘુમ્મટ |શ્રી સંભવનાથ બંધી ૨૧" (ભોંયતળિયે) શ્રી શાંતિનાથ 13" (પહેલે માળ) ૩૮૦૦૦૧૨ ઘર શ્રી આદેશ્વર દેરાસર '' પાષાણ| ધાતુ For Personal & Private Use Only દ ૭ પ્રતિમાજીની લેખનો સંવત વર્ષગાંઠનો સંખ્યા દિવસ ૪૦ ૧૩૫૦ ૨૦ ૩૨૨ ૧૧ ૩૬૭ T । રાજનગરનાં જિનાલયો ૧ ૩૦ ૨૨૩ સં. ૧૩૯૩ જેઠ ૫ મહા સુદ તેરશ | મહા સુદ પાંચમ E 8 સુદ 196 સં. ૧૫૮૪ વૈશાખ સુદ બીજ સં. ૧૫૩૧ માગશર સુદ છઠ Page #234 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૨૨૫ ૧૪ ૧૦ પ્રતિષ્ઠા કરાવનાર આચાર્યનું નામ ૧૨ ૧૩ ઉપાશ્રય પાઠશાળા પટનું નામ અન્ય નોંધ બંધાવનારનું નામ/સ્થાપના સંવત સં. ૧૬૫૪ શેઠ સુરચંદ સ્ત્રી | નથી જીર્ણોદ્ધાર સં. ૧૯૯૫ રંગમંડપમાં સુંદર કોતરણી દેરાસરની બહાર સ્તંભ સુંદર કોતરણી દેરાસરમાં આજે પણ ઇલેક્ટ્રિકનો ઉપયોગ થતો નથી. ગિરનારજી શ્રી શેત્રુંજય સ્ત્રી | નથી સં. ૧૯૧૨ પહેલાં શ્રી સંઘ પુનઃ પ્રતિષ્ઠા સં. ૧૯૯૮ પુનઃ પ્રતિષ્ઠા આચાર્ય શ્રી : સિદ્ધિ સૂરીશ્વરજી મ. સા. (બાપજી મહારાજ) સ્ત્રી | હા | ગૌતમ સ્વામીની આરસની પ્રતિમાજી છે. સં. ૧૬૬૨ સં. ૧૬૬૨ પહેલાં શ્રેષ્ઠી ભણશાળી દેવા , * શેત્રુંજય શંખેશ્વર અષ્ટાપદ ગિરનારજી આબુ સમેતશિખર શહેરના કોટ વિસ્તારમાં મોટા વિસ્તારવાળું ચોગાન ધરાવતું દેરાસર છે. રા-૨૯. For Personal & Private Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ રાજનગરનાં જિનાલયો સુંદ ૩ ૪ સરનામું કોડ નં. Tબાંધણી મૂળનાયક પ્રતિમાજીની લેિખનો સંવત વર્ષગાંઠનો સંખ્યા દિવસ પાષાણ, ધાતુ | માયાભાઈ ત્રિકમલાલ ૩૮૦૦૦૧ ઘર | શ્રી પાર્શ્વનાથ ૧ | સં. ૧૫૪૯ વૈશાખ બાદરવેલાનો ખાંચો, દેરાસર ૭” ઘાંચીની પોળ, અગિયારશ માણેકચોક, અમદાવાદ | ખેતરપાળની પોળ ૩૮૦૦૦૧ ઘુમ્મટ | શ્રી સંભવનાથ | ૨૮] ૧૦૧ મહા માણેકચોક, બંધી | ૩૧” સુદ અમદાવાદ પાંચમ '૧૯ ૩૮૦૦૦૧ ઘુમ્મટ | શ્રી શીતલનાથ બંધી | ૧૭” ૨૦ મહુરત પોળ માણેકચોક, અમદાવાદ શ્રાવણ સુદ છઠ મહા. નાગજી ભૂધરની પોળ, માણેકચોક, અમદાવાદ બંધી સુદ તેરશ ૩િ૮૦૦૦૧ ઘુમ્મટ | શ્રી સંભવનાથ | ૨૯ | ૭૪ (ભોંયતળિયે)૩૧ શ્રી શાંતિનાથ | ૩૦ (પહેલે માળ)૧૧” શ્રી આદીશ્વર | ૧૪ (ભોંયરામાં)૪૭” લાલાભાઈની પોળ ૩૮૦૦૦૧ ધાબા | શ્રી વિમલનાથ | ૩૦ |૩૨ | મૂળનાયક | માગસર માંડવીની પોળ, બંધી | (ભોયતળિયે)૧૫”. ૪૦૦ વર્ષ સુદ માણેકચોક, પ્રાચીન | છઠ. અમદાવાદ શ્રી શાંતિનાથ ૧૫ ૪ (પહેલે માળ)૨૩” For Personal & Private Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૨૨૭ - ૧0 ૧૧ ૧૪ પટનું નામ ૧ ૨ | ૧૩ | ઉપાશ્રય પાઠશાળા પ્રતિષ્ઠા કરાવનાર આચાર્યનું નામ અન્ય નોંધ બંધાવનારનું નામ/સ્થાપના સંવત | સ્ત્રી | નથી જીર્ણોદ્ધાર સં. ૧૯૬૦ સં. ૧૬૬૨ | પુનઃ પ્રતિષ્ઠા | શ્રી સિદ્ધગિરિ પહેલાં આચાર્ય શ્રી પુનઃ પ્રતિષ્ઠા સિદ્ધિસૂરીશ્વરજી સં. ૨૦૦૫ મહારાજ શ્રી સંઘ (બાપજી મહારાજ). આરસની સુંદર કોતરણી શ્રી શેત્રુંજય સં. ૧૯૧૨ પહેલાં વિજય શેઠ તથા વિજયા શેઠાણીની આરસની મૂર્તિ સં. ૧૬૬૨ પહેલાં ત્રણ માળનું દેરાસર શ્રી શેત્રુંજય શ્રી ગિરનાર સ્ત્રી પુરુષ || હા જીર્ણોદ્ધાર-૧૦૦ વર્ષ અગાઉ સં. ૧૬૬૨ પહેલાં સં. ૧૯૬૨ પહેલાં . ' ભોંયરામાં આદીશ્વર ભગવાનની પ્રતિમા ઘણી પ્રાચીન છે તથા પબાસણમાં સુંદર કોતરણી કરેલી હતી, જે આજે ઘસાઈ ગઈ છે. સં. ૧૯૧૨ પહેલાં સ્ત્રી || નથી પુરુષ જીર્ણોદ્ધાર-સં. ૨૦૧૬ પુનઃ પ્રતિષ્ઠા આચાર્ય શ્રી વિજયનન્દન સૂરીશ્વરજી મહારાજ શ્રી શેત્રુંજય શ્રી સમેતશિખર શ્રી અષ્ટાપદ શ્રી નંદીશ્વર દ્વીપ સં. ૧૯૧૨ પહેલાં શ્રી વિજયનેમસૂરિ મહારાજની ગુરુમૂર્તિ તથા શ્રી ગૌતમ સ્વામીની મૂર્તિ For Personal & Private Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ રાજનગરનાં જિનાલયો નિંબર. સરનામું દિવસ 1 :૮ કોડ નં. બાંધણી| મૂળનાયક પ્રતિમાજીની લેખનો સંવત વર્ષગાંઠનો સંખ્યા પાષાણ, ધાતુ ૩૮૦૦૦૧ ઘુમ્મટ | શ્રી કુંથુનાથ | ૧૬ [૫૩] સં. ૧૫૦૬ | શ્રાવણ બંધી | (ભોંયતળિયે)૨૫”. વદ દશમ શ્રી શ્રેયાંસનાથ | ૧૬ [૪૫ | (પહેલે માળ)૨૯'' ૨૩ સુરદાસશેઠની પોળ માંડવીની પોળ, માણેકચોક, અમદાવાદ ૨૪ | સમેતશિખરની પોળ ૩િ૮૦૦૦૧ ઘુમ્મટ | શ્રી ગોડી માંડવીની પોળ, બંધી | પાર્શ્વનાથ માણેકચોક, અમદાવાદ ૨૯ ૩૪ ] મૂળનાયક | માગશર ૪૦૦ વર્ષ | વદ બારસ ૧૯” જૂના ૨૫| હરકિશનદાસ શેઠની ૩િ૮૦૦૦૧ ઘુમ્મટ | શ્રી શાંતિનાથ ૩િ૬ પોળ, માંડવીની પોળ, બંધી | ૧૫” માણેકચોક, અમદાવાદ ૨૬ કાકાબળિયાની પોળ ૩૮૦૦૦૧ ઘુમ્મટ | શ્રી સુવિધિનાથ | ૧૦ |૨૫ માંડવીની પોળ, | બંધી | (ભોંયતળિયે)૧૯"| આસ્ટોડિયા, શ્રી સુપાર્શ્વનાથ | ૧૧ |૨૩ અમદાવાદ (પહેલે માળ)૨૧) મહા સુદ ૩૮૦૦૦૧ ઘર | શ્રી વિમલનાથ | – J૮ | સં. ૧૫૧૬ | શ્રાવણ દેરાસર ૧૩” વદ આઠમ ૨૭ સકર પાનાચંદ હાલ – ચંદ્રકાંત સકલચંદ કાકાબળિયાની પોળ માંડવીની પોળ, માણેકચોક, અમદાવાદ For Personal & Private Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૨૨૯ ૧૨ ) ૧૩ ઉપાશ્રય પાઠશાળા ૧૪ અન્ય નોંધ | સ્ત્રી | હા અગાઉ આ દેરાસર આદિનાથ ભગવાનના દેરાસર તરીકે ઓળખાતું હતું. સ્ત્રી | નથી 'પહેલાં ૧૦ ૧૧ બંધાવનારનું પ્રતિષ્ઠા કરાવનાર પટનું નામ નામ/સ્થાપના આચાર્યનું નામ સંવત સં. ૧૯૧૨ | પુનઃ પ્રતિષ્ઠા શ્રી સમેતશિખર પહેલાં આચાર્ય શ્રી શ્રી ગિરનારજી સં. ૧૯૧૨ વિજય ઉદય શ્રી શેત્રુંજય પહેલાં સૂરીશ્વરજી શ્રી નંદીશ્વર દ્વીપ પુનઃ પ્રતિષ્ઠા સં. ૨૦૧૭ સં. ૧૮૨૧ | પુનઃ પ્રતિષ્ઠા ' ગિરનારજી આચાર્ય શ્રી આબુ. પુનઃ પ્રતિષ્ઠા રૂપવિજયજી અષ્ટાપદ સં. ૧૮૬૩ મહારાજ તારંગા શંખેશ્વર ચિત્તોડગઢ સમેતશિખર પંચકલ્યાણ રાજગૃહી નંદીશ્વર દ્વીપ શેત્રુંજય પાવાપુરી સં. ૧૯૧૨ પહેલાં ૧૦૦ વર્ષથી વધુ પ્રાચીન કાષ્ટની-સમેતશિખરની સુંદર કોતરણીવાળી પ્રતિકૃતિ કાષ્ટના આ પહાડનું વજન ૧૮૦૦ કિલો છે. અન્ય પ્રતિમાઓમાં પણ કેટલીક ૫૦૦ વર્ષ જૂની પ્રતિમાઓ સ્ત્રી | નથી જીર્ણોદ્ધાર સં. ૨૦૧૭માં નથી જીર્ણોદ્ધાર સં. ૧૯૫૭ સં. ૧૯૧૨ પહેલાં સં. ૧૯૧૨ પહેલાં, શ્રી સંઘ શ્રી આબુતીર્થ શ્રી ગિરનારજી શ્રી સમેતશિખર શ્રી શત્રુંજય શ્રી અષ્ટાપદ સ્ત્રી For Personal & Private Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ ૧ નંબર ૨ સરનામું ૨૮ કુવાવાળી પોળ શાહપુર, અમદાવાદ ૨૯ દરવાજાનો ખાંચો શાહપુર, અમદાવાદ ૩૧ સર્વોદયનગર સોસાયટી, શાહપુર દરવાજા બહાર, અમદાવાદ ૩૨ | કલ્યાણનગર સોસાયટી સામે, શાહપુર દરવાજા બહાર, અમદાવાદ ૩ ૪ ૫ કોડ નં. બાંધણી મૂળનાયક |૩૮૦૦૧|ઘુમ્મટ |શ્રી સંભવનાથ બંધી ૧૫" શ્રી મુનિસુવ્રત સ્વામી ૧૭' |૩૮૦૦૦૧|શિખર |શ્રી કુંથુનાથ બંધી. ૧૩" શ્રી પાર્શ્વનાથ ૧૫" ૩૦ ભારતનગર સોસાયટી ૩૮૦૦૦૪ સામ- કીમહાવીર સ્વામીજ ૧૭'' જૂના મ્યુ. ક્વાર્ટર્સ સામે, શાહપુર રણ યુક્ત દરવાજા બહાર અમદાવાદ ૩૮૦૦૦૪ ફ્લેટના શ્રી આદેશ્વર ઉપરના ૧૩ માળે ૧૩મ |૩૮૦૪ શિખર શ્રી શાંતિનાથ બંધી. ૧૩” ૭ ८ પ્રતિમાની લેખનો સંવત વર્ષગાંઠનો સંખ્યા દિવસ પાષાણ ધાતુ ૨૩ ૩૬ ૫ For Personal & Private Use Only ૧૨ ૫ ૧ રાજનગરનાં જિનાલયો ૩ શ્રાવણ સદ દસમ સં. ૧૯૦૩ માગશર વદ પાંચમ જેઠ સુદ છઠ વૈશાખ સુદ છઠ માગશર સુદ છઠ Page #240 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૨૩૧ ૧૪ ૧૦ ૧૧ ૧૨ | ૧૩ બંધાવનારનું પ્રતિષ્ઠા કરાવનાર | પટનું નામ ઉપાશ્રય પાઠશાળા અન્ય નોંધ નામ/સ્થાપના | આચાર્યનું નામ સંવત સં. ૧૯૧૨ | પુનઃ પ્રતિષ્ઠા | શ્રી ગિરનારજી | સ્ત્રી | નથી | જીર્ણોદ્ધાર પહેલાં સં. ૧૯૩૫માં શ્રી શત્રુંજય સં. ૧૯૩૫માં. સં. ૨૦૧૭ પુનઃ પ્રતિષ્ઠા શ્રી પાવાપુરી પુનઃ પ્રતિષ્ઠા પૂજ્ય આચાર્ય શ્રી સમેતશિખર સં. ૨૦૧૭ મહારાજ શ્રી વિજય શ્રી સંઘ કસ્તુર સૂરીશ્વરજી સં. ૧૯૫૧ સ્ત્રી હા જીર્ણોદ્ધાર શેઠ સોભાગચંદ પુરુષ સં. ૨૦૪૩માં દોલતચંદ રૂ. ૨૫ લાખથી વધુ ખર્ચ જીર્ણોદ્ધાર વખતે થયો છે. સં. ૨૦૪૭ | શ્રી કુંદકુંદ વિજયજી પુરુષ | હા સં. ૨૦૪૩ સ્ત્રી | નથી | તત્ત્વજ્ઞાનશાળા છે. | પ. પૂ. આ. ભ. શ્રીમદ્ વિજય સોમચંદ્ર સૂ. મ.સા. સં. ૨૦૪૯ પુરુષ | નથી આચાર્ય દેવ શ્રીમદ્ શ્રી શેત્રુંજય વિજય ચંદ્રોદય સૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પ.પૂ. શ્રી અજિતચંદ્ર વિજયજી તથા વિનીતચંદ્ર વિજયજી For Personal & Private Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ ૧ નંબર ૨ સરનામું ૩૩ શ્રી પાંત્રીસગામ જૈન ૩૮૦૦૦૪ પર વીશા શ્રીમાળી કેળવણી મંડળ શાહ છોટાલાલ લલ્લુભાઈ બારીયાવાળા છાત્રાલય, શાહપુર, પેટ્રોલપંપની પાછળ, શાહપુર દરવાજા બહાર, અમદાવાદ |૩૪ | નવી પોળ નાગોરીવાડ સામે, રંગીલા ચોકી પાસે, શાહપુર, અમદાવાદ |૩૫ |દરવાજાનો ખાંચો શાહપુર, અમદાવાદ |૩૬ |દોલતનો ખાંચો ચુનારાનો ખાંચો, શાહપુર, અમદાવાદ ૩૭ દોલતનો ખાંચ ચુનારાનો ખાંચો. શાહપુર, અમદાવાદ ૩ ૪ ૫ કોડ નં. બાંધણી મૂળનાયક શ્રી શાંતિનાથ દેરાસર|૭” |૩૮૦૦૧| ધુમ્મટ |શ્રી આદેશ્વર બંદી ૨૧૪ ૩૮૦૦૧|પુટ શ્રી ચિંતામણિ બંધી પાર્શ્વનાથ, ૧૫” |૩૮૦૦૦૧ શિખર શ્રી ચિંતામિ બંધી પાર્શ્વનાથ ૧૧" ૩૮૦૦૦૧ ધાબા |શ્રી વિમલનાથ બંધી ૨૭” ૩૮ | મંગલ પારેખનો ખાંચો ૩૮૦૦૦૧ ઘુમ્મટ શ્રી શાંતિનાથ બંધી ૧૫' શાહપુર, અમદાવાદ ૭ ૮ પ્રતિમાજીની લેખનો સંવત વર્ષગાંઠનો દિવસ સંખ્યા પાષાણ ધાતુ ૧ ૫ For Personal & Private Use Only ૫ G の ૭ ૪ ૩ ૩ ૩ ૧૧ રાજનગરનાં જિનાલયો ૨૦ વૈશાખ વદ છઠ વૈશાખ સુદ છઠ મહા સુદ પૂનમ વૈશાખ વદ છઠ ફાગણ સુદ ત્રીજ Page #242 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૨૩૩ ૧૪ ૧૨ ) ૧૩ ઉપાશ્રય પાઠશાળા પટનું નામ અન્ય નોંધ ૧૦ બંધાવનારનું | પ્રતિષ્ઠા કરાવનાર | નામ/સ્થાપના આચાર્યનું નામ સંવત સં. ૨૦૧૩ શાહ છોટાલાલ લલ્લુભાઈ બારીયાવાળા પરિવાર શ્રી દેલવાડા તથા ] નથી | નથી | જૈન બોર્ડિંગ છે. અચલ ગઢ શ્રી તારંગા વિદ્યાર્થીઓ રહે છે. શ્રી કદમગિરિ શ્રી અષ્ટાપદ શ્રી રાણકપુર શ્રી શેત્રુંજય શ્રી ગિરનાર શ્રી સમેતશિખર શ્રી પાવાપુરી શ્રી ચંપાપુરી શ્રી ભોપાવરજી હો સં. ૨૦૩૨ શ્રી સંઘ સ્ત્રી | પુરુષ | સં. ૧૯૪૮ સ્ત્રી | હા પુરુષ સં. ૧૯૨૨ સ્ત્રી | હો કાચની સુંદર . કલા કારીગરી એક ગુરુમૂર્તિ આચાર્ય શ્રી કનકસૂરીશ્વરજી મહારાજ સાહેબની છે. સં. ૨૦૧૪ સ્ત્રી | નથી આચાર્ય શ્રી અમૃત સૂરીશ્વરજી તેમજ શ્રી ભુવન સૂરીશ્વરજી શ્રી શેત્રુંજય શ્રી ચંપાપુરી શ્રી પાવાપુરી શ્રી સમેતશિખર શ્રી શંખેશ્વર સં. ૧૯૨૪ | હા | શ્રી આબુ શ્રી સમેતશિખર શ્રી ગિરનાર શ્રી શેત્રુંજય સ્ત્રી પુરુષ ગુરુમંદિર છે.ગુરુમૂર્તિ આચાર્ય શ્રી વિજય ભક્તિ સૂરીશ્વરજી મહારાજની છે. મણિભદ્ર વીરની પ્રતિમા છે. રા-૩૦ For Personal & Private Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ રાજનગરનાં જિનાલયો નિંબર સરનામું કોડ નં. | બાંધણી મૂળનાયક પ્રતિમાજીની લેિખનો સંવત) વર્ષગાંઠનો સંખ્યા દિવસ પાષાણ, ધાતુ T૧૨ ફાગણ મંગલ પારેખનો ખાંચો ૩૮૦૦૦૧, ઘુમ્મટ |શ્રી ગોડી શાહપુર, બંધી પાર્શ્વનાથ અમદાવાદ ૧૩” વદ બીજ મંગલ પારેખનો ખાંચો૩૮૦૦૦૧] ઘુમ્મટ શ્રી પાર્શ્વનાથ શાહપુર, બંધી |૧૧” અમદાવાદ મહા સુદ દસમ હાલ માગશર સુદ છઠ વૈશાખ તે ૩િ૯ | નિહારિકા પાર્ક સામે ૩૮૦૦૦૧| શિખર શ્રી નેમિનાથ ખાનપુર, | બંધી ૨૫” અમદાવાદ વિદ : સાતમ ૪૦. | | પ્રાચીન | શ્રાવણ સુદ ત્રીજ શેઠ માણેકભાઈ |૩૮૦૦૦૧ ઘર શ્રી સંભવનાથ મનસુખલાલ માકુભાઈ દેરાસર૫” શેઠનો બંગલો,શાહપુ. હાઈ સેન્ટર, ખાનપુર અમદાવાદ | શ્રી ગગનવિહાર ફલેટ૩૮૦૦૦૧ ધાબા શ્રી કલિકુંડ સાબર હૉટલ પાસે, બંધી પાર્શ્વનાથ ખાનપુર, અમદાવાદ, ૪૧ ૪૨ ૧૪ [૩૯ લુણસાવાડો મોટી પોળ, દરિયાપુર, અમદાવાદ ૩૮૦૦૦૧ ઘુમ્મટ |શ્રી સંભવનાથ બંધી |૧૫” . ફાગણ સુદ પાંચમ શ્રી શાંતિનાથ ૨૩” વૈશાખ સુદ તેરશ For Personal & Private Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૨૩૫ ૧૧. ૧૦ પ્રતિષ્ઠા કરાવનાર આચાર્યનું નામ - પટનું નામ ૧૨ [ ૧૩ ઉપાશ્રય પાઠશાળા અન્ય નોંધ બંધાવનારનું નામ/સ્થાપના સંવત સં. ૧૯૪૪ શાહ દોલતરામ ઘેલારામ નથી. નથી શ્રી શેત્રુંજય ' | શ્રી સમેતશિખર તથા અન્ય એક પટ શ્રી પાવાપુરી નથી. | નથી સં. ૧૯૮૮ પુનઃ પ્રતિષ્ઠા સં. ૨૦૧૦ ડાહ્યાભાઈ દોલતરામની વિધવાબાઈ સમરત સં. ૨૦૭૪ પુરુષ T હા કાચની કલા કારીગરી || આચાર્ય દેવ શ્રી | શ્રી શેત્રુંજય કૈલાસસાગર, શ્રી ગિરનારજી સૂરીશ્વરજી મ.સા. | શ્રી અષ્ટાપદજી શ્રી સમેતશિખર શ્રી શેત્રુંજય નથી | નથી | સ્ત્રી | હા શ્રી સિદ્ધચક્ર શ્રી શેત્રુંજય શ્રી જેસલમેર શ્રી અંતરિક્ષજી સં. ૧૮૮૭ | આ.ભ. શ્રી અથવા નેમીસૂરીશ્વરજી સં. ૧૯૫૭ મ.સા. શેઠ મનસુખભાઈ ભગુભાઈ સં. ૨૦૪૨ | યુગ દિવાકર આ.ભ.વિ. ધર્મસૂરીશ્વરજી મ.સા. પ્રશિષ્ય આ.વિ. સૂર્યોદય સૂરીશ્વરજી મ.સા. સં. ૧૯૧૨ | પુનઃ પ્રતિષ્ઠા પહેલાં આગમ પ્રભાકર પુનઃ પ્રતિષ્ઠા મુનિ ભગવંત સં. ૨૦૧૫ પુન્ય વિજયજી મહારાજ સં. ૨૦૩૩ આ.ભ.શ્રી વિજય યશોભદ્ર સૂરીશ્વરજી મહારાજ શ્રી સિદ્ધાચલ નથી જીર્ણોદ્ધાર સં. ૨૦૧૫માં પુરુષ મૂળ કાષ્ટનું દેરાસર For Personal & Private Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ રાજનગરનાં જિનાલયો ૧ | નિંબર સરનામું उ ।४ । | | કોડ નં. |બાંધણી મૂળનાયક | ૭ | ૮ પ્રતિમાજીની લેખનો સંવત વર્ષગાંઠનો સંખ્યા દિવસ પાષાણ, ધાતુ શ્રાવણ સુદ દસમ ૪૩|દેહરાસરવાળો ખાંચો |૩૮૦૦૦૧] ઘુમ્મટ |શ્રી દોહેલા કિકા ભટ્ટની પોળ, બંધી પાર્શ્વનાથ ૯” દરિયાપુર, (ભોંયતળિયે) અમદાવાદ શ્રી વિમલનાથ ૧૫” (પહેલે માળ) શ્રાવણ વિદ એકમ | ૨૧ |૪૯ | સં. ૧૯૦૩ વૈશાખ ૪૪] પંચભાઈની પોળ ઘી કાંટા, અમદાવાદ ૩૮૦૦૦૧ ઘુમ્મટ શ્રી આદેશ્વર | બંધી ભગવાન ૩૫” (ભોંયતળિયે) શ્રી મુનિસુવ્રત સ્વામી ૧૫” (ભોંયતળિયે). કારતક સુદ ૪૫ | શ્રી જયંતિલાલ ૩િ૮૦૦૦૧ ઘર |શ્રી વાસુપૂજ્ય મણિલાલ દામાણી દેરાસર)” W48, ગગનવિહાર ફૂલેટ, ખાનપુર, અમદાવાદ પાંચમ ૪૬] પંચભાઈની પોળ ઘી કાંટા અમદાવાદ સુદ ૩૮૦૦૦૧, ઘુમ્મટ શ્રી શાંતિનાથ | ૧૩ |૨૪ | સં. ૧૯૦૩| આસો બંધી ૨૫" દસમ ૩૮૦૦૦૧ ઘુમ્મટ શ્રી શંખેશ્વર | ૩ T૧૩ વૈશાખ બંધી પાર્શ્વનાથ એકમ | નવતાડ ઘી કાંટા અમદાવાદ ૨૧" | For Personal & Private Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૨૩૭ ૧૦ પ્રતિષ્ઠા કરાવનાર આચાર્યનું નામ ૧૧ પટનું નામ ૧૨ | ૧૩ ઉપાશ્રય પાઠશાળા ૧૪. અન્ય નોંધ શ્રી શેત્રુંજય , L સ્ત્રી પુરુષ બંધાવનારનું નામ/સ્થાપના સંવત સં. ૧૯૧૨ પહેલાં નાહાલચંદ વીરચંદ પાંચાવાળા સં. ૧૯૫૩ આસપાસ શાહ વીરચંદ દીપચંદ પૂનાવાળા શેત્રુંજય સ્ત્રી | હા | સં. ૧૯૦૮ આસપાસ સરસ્વતી દેવીની પ્રતિમા છે. સં. ૨૦૪૯ | પૂ. સાગરચંદ્ર સાગરજી મ.સા. નથી | નથી | નથી | નથી સં. ૧૯૦૮ આસપાસ શ્રી ગિરનારજી શ્રી શેત્રુંજય નથી | નથી પ્રાચીન ચમત્કારિક મૂર્તિ છે સં. ૨૦૦૯ પહેલાં , શેઠશ્રી મગનલાલ કરમચંદ ખૂબ જ મોટી સંખ્યામાં શ્રાવક વર્ગ ‘દર્શનાર્થે આવે છે For Personal & Private Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ રાજનગરનાં જિનાલયો ૩ | ૪ | નંબરો સરનામું કોડ નં. | બાંધણી મૂળનાયક પ્રતિમાજીની લેિખનો સંવત વર્ષગાંઠનો સંખ્યા દિવસ પાષાણ, ધાતુ ૧૦ | ૨૩ ૪૮ | જેસીંગભાઈની વાડી ૩૮૦૦૦૧ સામ- શ્રી આદેશ્વર ઘી કાંટા રોડ, અમદાવાદ યુક્ત રણ ||૨૭” વદ જેઠ ૪૯ | જૂનો મહાજનવાડો |૩૮૦૦૦૧ ઘુમ્મટ શ્રી સુમતિનાથ | ૧૧ [૨૨] શ્રાવણ સ્વામી નારાયણ બંધી |૧૩” સુદ મંદિર રોડ, કાલુપુર, સાતમ | અમદાવાદ ૫૦નગરશેઠનો વંડો ૩િ૮૦૦૦૧ ઘર |શ્રી જીરાવાલા | ૩ |૧૭ | ૩૦૦ વર્ષ | જેઠા ઘી કાંટા રોડ, દેરાસર પાર્શ્વનાથ અમદાવાદ ૧૩” દસમ ૫૧ | નગરશેઠનો વંડો ૩૮૦૦૦૧) ધાબા શ્રી ચંદ્રપ્રભ' ઘી કાંટા બંધી |૧૫” વદ : અમદાવાદ બીજ પર. દેવસાનો પાડો ૩૮૦૦૦૧ ઘુમ્મટ શ્રી ચિંતામણિ | ૧૦ |૪૨ શ્રાવણ રિલીફ રોડ, | બંધી પાર્શ્વનાથ વદ અમદાવાદ પ૩ દિવસાનો પાડો ૩૮૦૦૦૧/ ધાબા શ્રી ધર્મનાથ શ્રાવણ રિલીફ રોડ, બંધી અમદાવાદ (ભોંયતળિયે) શ્રી અભિનંદન ૨૧” (પહેલે માળ) ૫૪ દિવસાનો પાડો ૩૮૦૦૦૧ ઘુમ્મટ શ્રી શાંતિનાથ | ૨૮ | ૫૧ મૂળનાયક | શ્રાવણ રિલીફ રોડ, ૨૫” શાંતિનાથની સુદ અમદાવાદ (ભોંયતળિયે) પ્રતિમા પર | તેરશ શ્રી શાંતિનાથ સં. ૧૯૬૧ (ભોંયરામાં) નો લેખ બીજા ૨૧” બંધી For Personal & Private Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૯ બંધાવનારનું નામ સ્થાપના સંવત સં. ૧૯૬૧ પ. પૂ. આ. ભ. શેઠ શ્રી જેસીંગ- શ્રી નેમિસૂરીશ્વરજી ભાઈ હીસિહ | મ.સા. તથા તેમનાં પત્ની શણગારભાઈ સં. ૧૯૭૯ પહેલાં પુનઃ પ્રતિષ્ઠા સં. ૧૯૯૮ સં. ૧૯૭૧ સં. ૨૦૪૬ સં. ૧૮૨૧ પહેલાં સં. ૧૯૬૩ પહેલાં સ. ૧૮૨૧ પહેલાં સં. ૧૯૬૨ પહેલાં સં. ૧૬૬૨ પહેલાં ૧૦ પ્રતિષ્ઠા કરાવનાર આચાર્યનું નામ પુનઃ પ્રતિષ્ઠા પ.પૂ. આ. શ્રી નંદનસૂરી મ.સા. પ. પૂ. આ. મેરુપ્રભસૂરીશ્વરજી મ.સા. ૧૧ પટનું નામ શ્રી શેત્રુંજય શ્રી આબુ |શ્રી ગિરનાર શ્રી શેત્રુંજય શ્રી ચિતોડગઢ શ્રી સમેતશિખર શ્રી શેત્રુંજય ૧૨ ૧૩ ઉપાશ્રય પાઠશાળા નથી સ્ત્રી પુરુષ નથી સ્ત્રી સ્ત્રી પુરુષ નથી નથી For Personal & Private Use Only નથી હી નથી. હા નથી નથી નથી. ૧૪ અન્ય નોંધ બે સ્ફટિકની પ્રતિમાઓ છે. ૨૩૯ બે મોટા શિલાલેખ લગાડવામાં આવેલ છે. જીર્ણોદ્વાર કોઠ શ્રી અંબાલાલ સારાભાઈએ કરાવ્યો અભિનંદન સ્વામીનાં દેરાસરમાં ધાતુની ઘણી પ્રાચીન પ્રતિમાઓ વિદ્યમાન છે. આ દેરાસરમાં ધાતુની પ્રાચીન પ્રતિમાઓ વિદ્યમાન છે. Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ રાજનગરનાં જિનાલયો નંબર સરનામું ૪ | ૬ | ૭ | '૮ કોડ નં. |બાંધણી મૂળનાયક | પ્રતિમાજીની લેખનો સંવત વર્ષગાંઠનો સંખ્યા દિવસ પાષાણ ધાતુ ૩૮૦૦૦૧/ ઘુમ્મટ શ્રી સહસ્ત્રફણા | ૧૧ |૨૧ | સં. ૧૯૬૧ | શ્રાવણ બંધી | શામળા પાર્શ્વનાથ વદ . ૫૫ દિવસાનો પાડો રિલીફ રોડ, અમદાવાદ ૪૫” (ભોંયતળિયે) શ્રી આદિનાથ (ભોંયરામાં) ૮૧”| વૈશાખ સુદ પૂનમ પદ | કેશવલાલ ભગતનું ૩૮૦૦૦૧ ઘર |શ્રી ગોડી ઘર દહેરાસર દેરાસર પાર્શ્વનાથ ૨૫૨૯, દેવસાનો પાડો, રિલીફ રોડ, અમદાવાદ ૫૭ દાદા સાહેબની પોળ |૩૮૦૦૦૧ શિખર શ્રી શાંતિનાથ સ્વામી નારાયણ બંધી ૨૭” મંદિર રોડ, કાલુપુર, અમદાવાદ T ૫૪ ૨૯ For Personal & Private Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૨૪૧ ૧૦ પ્રતિષ્ઠા કરાવનાર આચાર્યનું નામ ૧૧ પટનું નામ ૧૨ [ ૧૩ | ઉપાશ્રય | પાઠશાળા ૧૪. અન્ય નોંધ બંધાવનારનું નામ/સ્થાપના સંવત સં. ૧૬૬૨ પહેલાં સં. ૧૬૬૨ પહેલાં નથી | નથી શ્રી શેત્રુજય શ્રી ગિરનાર શ્રી પાવાપુરી શ્રી અષ્ટાપદ સહસ્ત્રફણા શામળાપાર્શ્વનાથજીની પ્રતિમા એક જ આરસના પથ્થરમાંથી કોતરેલ છે. તેની આસપાસ અર્ધપરિકર છે. આ સ્વરૂપની પ્રતિમાજી બીજાં ત્રણ દેરાસરોમાં વિદ્યમાન છે રાજપર - વાઘણપોળ-કાળુશીની પોળ ભોંયરામાં આદિનાથજીની પ્રતિમા ચમત્કારિક છે. નથી આ.શ્રી અમૃતસૂરીશ્વરજી મહારાજ | નથી | સં. ૧૬૬૨ પહેલાં શ્રી શેત્રુંજય શ્રી ગિરનાર શ્રી ચોવીસી સ્ત્રી પુરુષ જીર્ણોદ્ધાર સં. ૨૦૩૫ ખરતરગચ્છના આચાર્ય શ્રી જિનદત્ત તથા જિનકુશલજીની પાદુકાઓ-દાદાવાડીમાં ચોવીસ જિને માતાનો આરસનો સુંદર કલાત્મક પટ રા-૩૧ * For Personal & Private Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ રાજનગરનાં જિનાલયો નંબર સરનામું ૩ | ૪ કોડ નં. |બાંધણી મૂળનાયક પ્રતિમાજીની લેિખનો સંવત વર્ષગાંઠનો, સંખ્યા દિવસ પાષાણ | ધાતુ ૨૦ [૧૩ | સં. ૧૭૬૧| જેઠ ૫૮ ] પાંજરા પોળ રિલીફ રોડ, અમદાવાદ ૩૮OO૦૧ઘુમ્મટ શ્રી શીતલનાથ બંધી ૧૭'' સુદ દસમ ૫૯ | પાંજરા પોળ રિલીફ રોડ, અમદાવાદ સુદ ૩૮૦૦૦૧ઘુમ્મટ |શ્રી શાંતિનાથ [ ૧૬ |૫ બંધી |૧૧” (ભોંયતળિયે) શ્રી આદેશ્વર (ભોંયરામાં) ૧” પૂનમ ૬૦] પાંજરા પોળ ૩૮૦૦૦૧ ઘુમ્મટ શ્રી વાસુપૂજ્ય ૪૨ | સં. ૧૬૫૯] વૈશાખ રિલીફ રોડ, બંધી [૩૩” વિદ અમદાવાદ (ભોંયતળિયે) | પાંચમ શ્રી સુમતિનાથ | ૭ ૧૧ ૫૧”(ભોંયરામાં) ૬૧ | શ્રી શાશ્વતાની ખડકી |૩૮૦૦૦૧ઘુમ્મટ |શ્રી શાશ્વતા ૧૯ | ૨૧ | સં. ૧૬૮૨] મહા. પાંજરા પોળ, બંધી વર્ધમાન વદ રિલીફ રોડ, સાતમ અમદાવાદ મૂલેવા પાર્શ્વનાથ |૩૮૦૦૦૧ ઘુમ્મટ શ્રી આદેશ્વર | ૧૬ /૧૮ | સં. ૧૬૮૨ શ્રાવણ મૂલવાજીની ખડકી, બંધી ૨૯” પાંજરા પોળના નાકે, ત્રીજ રિલીફ રોડ, અમદાવાદ ૨૯” સુદ ૧૦ | ૨૯ વૈશાખ સુદ ત્રીજ ૬૩ | મૂલેવા પાર્શ્વનાથ ૩િ૮૦૦૦૧] ઘુમ્મટ |શ્રી ધર્મનાથ દહેરાસરના બંધી |૨૧” કમ્પાઉન્ડમાં, પાંજરા પોળના નાકે રિલીફ રોડ, અમદાવાદ For Personal & Private Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૨૪૩ ૧૦ ૧૧ ૧૨ | ૧૩ | ઉપાશ્રય | પાઠશાળા ૧૪ અન્ય નોંધ પટનું નામ પ્રતિષ્ઠા કરાવનાર | આચાર્યનું નામ બંધાવનારનું નામ/સ્થાપના સંવત સં. ૧૬૬૨ પહેલાં સ્ત્રી | હા જીર્ણોદ્ધાર સં. ૧૮૭૫ આસપાસ હઠીસિંહ કેસરીસિંહે કરાવ્યો. સં. ૧૯૬૬ સ્ત્રી પુરુષ જીર્ણોદ્ધાર સં. ૧૯૬૬ શેઠ મગનલાલ હઠીસિંહની વિધવા મુક્તાબહેને કરાવ્યો. સં. ૧૬૬૨ પહેલાં સ્ત્રી | નથી પુરુષ સં. ૧૬૬૨ પહેલાં અથવા સં. ૧૮૨૧ પહેલાં જીર્ણોદ્ધાર શેઠ હઠીસિંહ કેસરીસિંહનાં પત્ની શેઠાણી રુક્મણિએ કરાવ્યો. શ્રી શેત્રુંજય નથી સં. ૧૯૧૨ પહેલાં શેઠ હઠીસિંહ કેસરીસિંહ નથી સ્ત્રી પુરુષ સં. ૧૯૧૨ | પુનઃ પ્રતિષ્ઠા પહેલાં આ.ભ. શ્રી શેઠ હઠીસિંહ મેરુપ્રભસૂરીશ્વરજી કેસરીસિંહ મહારાજ તથા પુનઃ પ્રતિષ્ઠા આ.ભ. શ્રી સં. ૨૦૩૮ વિજયપ્રિયંકર સૂરી શ્વરજી મહારાજ - પુરુષ | સ્ત્રી | નથી | જીર્ણોદ્ધાર શેઠ શ્રી ડાહ્યાભાઈ કપૂરચંદે કરાવ્યો. સં. ૧૯૧૨ પહેલાં શેઠ પાનાભાઈ લાલચંદ (મનસુખભાઈ દીપચંદવાળા) સુંદર કોતરણી અને બાંધણીવાળું. For Personal & Private Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ રાજનગરનાં જિનાલયો નિંબર સરનામું ૩ | ૪ TT | કોડ નં. | બાંધણી મૂળનાયક | પ્રતિમાજીની લેખનો સંવત વર્ષગાંઠનો સંખ્યા દિવસ પાષાણ, ધાતુ ૨૬ ૨૩ શ્રાવણ સુદ આઠમ ૬૪] શેખનો પાડો રિલીફ રોડ, અમદાવાદ ૩૮૦૦૦૧] સામ- શ્રી અજિતનાથ રણ ૧૩” યુક્ત શ્રાવણ | શેખનો પાડો. રિલીફ રોડ, અમદાવાદ ૩૮૦૦૦૧] છાપરા | શ્રી શાંતિનાથ | ૧૯ બંધી ૧૫” સુદ આઠમ For Personal & Private Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો 2 બંધાવનારનું નામ સ્થાપના સંવત સં. ૧૮૨૧ પહેલાં સં. ૧૮૨૧ પહેલાં શ્રી અંચલગચ્છ સંઘ ૧૦ પ્રતિષ્ઠા કરાવનાર આચાર્યનું નામ ૧૧ પટનું નામ ૧૨ ૧૩ ઉપાશ્રય પાઠશાળા સ્ત્રી નથી સ્ત્રી નથી For Personal & Private Use Only ૧૪ અન્ય નોંધ જીર્ણોદ્વાર રોઢ મગનભાઈ કરમચંદે કરાવ્યો. ૨૪૫ ધાતુની ઘણી પ્રાચીન પ્રતિમાઓ વિદ્યમાન છે કરી જર્ણોદ્વાર સં. ૨૦૪ની આસપાસ. ભારાની બારશાખમાં લાકડાનું સુંદર કોતરકામ. પાર્શ્વનાથજીની નાના કદની શ્યામરંગના આરસના પથ્થરની એક ખૂબ પ્રાચીન અને ચમત્કારિક મૂર્તિ. દેરાસરના ગર્ભગૃહના મુખ્ય દ્વાર તથા તેની આસપાસ તથા ગર્ભગૃહની આગળની છતમાં કાષ્ટની સુંદર કોતરણી. ચોવીસ જિનમૂર્તિનો આરસનો એક પટ છે. Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ રાજનગરનાં જિનાલયો સરનામું સંખ્યા ૩ ૪ | ૭ | ૮ કોડ નં. | બાંધણી મૂળનાયક પ્રતિમાજીની લેખનો સંવત વર્ષગાંઠનો દિવસ પાષાણ, ધાતુ ૩૮૦૦૦૧] ઘુમ્મટ શ્રી શીતલનાથ | ૧૮ |૩૮ શ્રાવણ બંધી ર૧” સુદ આઠમા ૬૬ | શેખનો પાડો રિલીફ રોડ, અમદાવાદ ૬૭ | શેખનો પાડો રિલીફ રોડ, અમદાવાદ |૩૮૦૦૦૧/છાપરા શ્રી વાસુપૂજ્ય | ૧૫ |૩૨ બંધી ૨૯” શ્રાવણ સુદ ૬૮ |નિશા પોળ ઝવેરીવાડ, અમદાવાદ વૈશાખ વિદ છઠ ૩૮૦૦૦૧ છાપરા | શ્રી ચિંતામણિ ૧૦ |૨૨ બંધી પાર્શ્વનાથ ૧૫” (ભોયતળિયે) શ્રી સહસ્ત્રફણા || ૧૩ ૨૪ પાર્શ્વનાથ ૪૧” (ભોંયતળિયે) શ્રી અજિતનાથ (ભોંયતળિયે)૧૧”| ૩૮૦૦૦૧ | સં. ૧૬૫૯ નિશા પોળ ઝવેરીવાડ, અમદાવાદ વદ શ્રી જગવલ્લભ | ૮ |૧ પાર્શ્વનાથ ૮૧” (ભોંયરામાં) શ્રી આદિનાથ (ભોંયરામાં) ૭૯” છઠ સં. ૧૬૮૨| For Personal & Private Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૯ બંધાવનારનું નામ/સ્થાપના સંવત સં. ૧૮૨૧ પહેલાં લાલા હરખચંદ સં. ૧૮૨૧ પહેલાં શેઠ મોતીશા |મલુપચંદ કડિયા સં. ૧૬૬૨ પહેલાં સં. ૧૬૬૨ પહેલાં સં. ૧૬૫૯ સં. ૧૮૦૦ ખુશાલચંદ નગર શેઠ ૧૦ પ્રતિષ્ઠા કરાવનાર આચાર્યનું નામ ભટ્ટારક શ્રી કલ્યાણ સાગર સૂરીશ્વરજી મહારાજ ૧૧ પટનું નામ શ્રી શેત્રુંજય શ્રી શેત્રુંજય ૧૨ ૧૩ ઉપાશ્રય પાઠશાળા સ્ત્રી સ્ત્રી નથી નથી For Personal & Private Use Only નથી નથી નથી નથી ૧૪ અન્ય નોંધ ૨૪૭ અગાઉ કાષ્ટની કોતરણીનું સુંદર દેરાસર હતું. આજે પણ રંગમંડપના ઘુમ્મટના અંદરના ભાગમાં કાષ્ટની ઉત્તમ કોતરણીયુક્ત શિલ્પો વિદ્યમાન છે. લાકડાનું દેરાસર સુંદર કલાત્મક રંગોથી ચિત્રાંકન. આરસની એક ગુરુમૂર્તિ ભોંયતળિયે ચિંતામણિ પાર્શ્વનાથ અને સહસ્રફણા પાર્શ્વનાથના દેરાસરની છત લાકડાની સુંદર કોતરણીવાળી છે. શ્રી પદ્માવતી દેવીની મૂર્તિ છે. શ્રી ચિંતામણિ પાર્શ્વનાથની નાની શ્યામરંગી પ્રતિમા કલાત્મક પરિકર યુક્ત છે. શ્રી જગવલ્લભ પાર્શ્વનાથની પ્રતિમા ખૂબ જ ભવ્ય અને ચમત્કારિક છે. Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ રાજનગરનાં જિનાલયો નિબર. સરનામું કોડ નં. | બાંધણી મૂળનાયક પ્રતિમાજીની લેખનો સંવત વર્ષગાંઠનો સંખ્યા દિવસ પાષાણ ધાતુ ૩૮OO૦૧| શિખર શ્રી વાસુપૂજ્ય | ૪ | ૧૮ વૈશાખ બંધી |૧૧" વદ .. છઠ | નિશા પોળ ઝવેરીવાડ, અમદાવાદ ૭૦ |નિશાપોળ રોડ ઉપર ૩૮૦૦૦૧) ઘુમ્મટ શ્રી શાંતિનાથ | ૧૦ |૨૭ ઝવેરીવાડ, બંધી |૧૯” અમદાવાદ માગશર વિદા બીજ શ્રાવણ વિદ | દોશીવાડાની પોળમાં ૩૮૦૦૦૧ સામ- શ્રી શાંતિનાથ | ૨૦ |૨૩, જવાના રસ્તે, રણ ૩િ૧” : નિશા પોળ, યુક્ત રિલીફ રોડ, અમદાવાદ For Personal & Private Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૨૪૯ ૧૦ ૧૧ ૧૪ ૧ ૨ | ૧૩ ઉપાશ્રય | પાઠશાળા પટનું નામ અન્ય નોંધ બંધાવનારનું પ્રતિષ્ઠા કરાવનાર નામ/સ્થાપના | આચાર્યનું નામ સંવત સં. ૧૯૬૩ પહેલાં નથી | નથી શ્રી ગિરનાર નથી | નથી સં. ૧૯૧૨ પહેલાં ગુરુ મૂર્તિ આચાર્ય શ્રી શાંતિસૂરીશ્વરજીની પ્રતિમા વિદ્યમાન છે. દેરાસર અગાઉ કાષ્ટની સુંદર કોતરણીવાળું હતું જીર્ણોદ્ધાર સં. ૧૯૯૯ દરમ્યાન થયો છે. નેમિનાથ ભગવાનના વરઘોડાની કાષ્ટની સુંદર કોતરણી દેરાસરમાં ભોંયરું છે. પરંતુ તેમાં પ્રતિમાજી વિદ્યમાન નથી. નથી | નથી સં. ૧૬૬૨. પહેલાં જીર્ણોદ્ધાર સં. ૨૦૫૧ દરમ્યાન થયો છે. જીર્ણોદ્ધાર ખર્ચ રૂા. ૬ લાખથી પણ વધુ થયો છે. રા-૩૨ For Personal & Private Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ રાજનગરનાં જિનાલયો નંબર સરનામું કોડ નં. | બાંધણી મૂળનાયક પ્રતિમાજીની લેિખનો સંવત વર્ષગાંઠનો, સંખ્યા દિવસ પાષાણ ધાતુ | ૧૯ ૬િ૬ | સં. ૧૬૫૪| મહા સુદ પાંચમ ૩૮૦૦૦૧] ઘુમ્મટ શ્રી મહાવીર બંધી સ્વામી ૭૨ | લહેરિયા પોળ ઝવેરીવાડ, રિલીફ રોડ, અમદાવાદ ૪૩” ૧૪ ૭૩/ઝવેરી પોળ ઝવેરીવાડ, રિલીફ રોડ, અમદાવાદ ૩૮૦૦૦૧] ઘુમ્મટ શ્રી મહાવીર બંધી સ્વામી ૨૧” ૩૦ | સં. ૧૯૦૩| શ્રાવણ સુદ એકમ | – ૩ | સં. ૧૯૦૧ ૭૪ | શેઠ બબાભાઈ ૩૮૦૦૦૧ ઘર શ્રી પાર્શ્વનાથ ધોળીદાસ દેરાસર ૧૧” C/o. મનુભાઈ બાપાલાલ દલાલ ઝવેરીપોળ, ઝવેરીવાડ અમદાવાદ ૭૫ | શેઠ રમણલાલ | |૩૮૦૦૦૧ ઘર શ્રી ગોડીજી મણિલાલ દેરાસર પાર્શ્વનાથ C/o. લલિતભાઈ રમણલાલ ઝવેરી ખડતરની ખડકી, ઝવેરીવાડ, અમદાવાદ ૭ | સં. ૧૭૬૬| શ્રાવણ વિદ એકમ For Personal & Private Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૨૫૧ ૧૨ TS ૧૩ | ઉપાશ્રયી પાઠશાળા ૧૪. અન્ય નોંધ ૧૦ બંધાવનારનું | | પ્રતિષ્ઠા કરાવનાર, પટનું નામ નામ/સ્થાપના આચાર્યનું નામ સંવત સં. ૧૬૬૨ શ્રી પાવાપુરી પહેલાં નથી | નથી ધર્મનાથજીના બિંબ પર પણ સં. ૧૬૫૪નો લેખ છે. જીર્ણોદ્ધાર સં.૧૯૬૨માં તથા સં. ૨૦OOમાં થયા છે. શ્રી મહાવીર સ્વામી પ્રભુના પંચ કલ્યાણકની પાંચ ડેરીઓ છે. પર્યુષણ પર્વમાં મહાવીરનાં પાંચ દેરાસરોમાંનું આ દેરાસર એક છે. | શ્રી શેત્રુંજય | નથી | નથી સં. ૧૯૧૨ પહેલાં જીર્ણોદ્ધાર સં. ૧૯૮૪માં પર્યુષણ પર્વમાં મહાવીરનાં પાંચ દેરાસરોમાંનું આ દેરાસર એક છે. નથી | નથી નથી | નથી For Personal & Private Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ રાજનગરનાં જિનાલયો નંબર સરનામું કોડ નં. | બાંધણી મૂળનાયક પ્રતિમાજીની લેખનો સંવત વર્ષગાંઠનો સંખ્યા દિવસ પાષાણ ધાતુ | ૭૬ | સોદાગરની પોળ ૩િ૮૦૦૦૧ ઘુમ્મટ શ્રી શાંતિનાથ | ૩૦ |૪૪ શ્રાવણ ઝવેરીવાડ, બંધી |૧૫” અમદાવાદ (ભોંયતળિયે) શ્રી મહાવીર સ્વામી ૧૭” (ભોંયતળિયે) શ્રી ચંદ્રપ્રભુ સ્વામી ૩૫” (ભોંયતળિયે) | સંભવનાથની ખડકી ૩૮૦૦૦૧ ઘુમ્મટ શ્રી સંભવનાથ | ૮૧ |૧૨૩ | સં. ૧૬૫૯ જેઠ વદ ઝવેરીવાડ, | બંધી |(ભોંયરામાં) ૭૧"| | | નોમ અમદાવાદ શ્રી ધર્મનાથ સં. ૧૬૮૨ (ભોંયતળિયે)૨૯ શ્રી મહાવીર સ્વામી ૧૬૮૨ (ભોંયતળિયે)૩૧''| શ્રી સુપાર્શ્વનાથ (ભોંયતળિયે)૨૭”| શ્રી શાંતિનાથ (ભોંયરામાં) ૩૯"| ૭૮ ચૌમુખજીની પોળ ૩૮૦૦૦૧ ઘુમ્મટ શ્રી શાંતિનાથ | ૫૪ |૧૧૫ સ. ૧૬૩૨, માગશર ઝવેરીવાડ, બંધી |(ભોંયતળિયે)૨૩. અમદાવાદ શ્રી કલિકુંડ આઠમ પાર્શ્વનાથ (ભોંયતળિયે)૩૯ શ્રી અજિતનાથ (ભોંયતળિયે)૨૩”| શ્રી સંભવનાથ (ભોયતળિયે) વદિ For Personal & Private Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૨૫૩ ૧૦ ૧૨ [ ૧૩ | ઉપાશ્રય પાઠશાળા પટનું નામ અન્ય નોંધ પ્રતિષ્ઠા કરાવનાર | | આચાર્યનું નામ બંધાવનારનું નામ/સ્થાપના સંવત સં. ૧૬૬૨ પહેલાં શ્રી શેત્રુંજય | નથી | નથી મૂળ આ દેરાસર ભોંયરાવાળું હતું. જીર્ણોદ્ધાર સં. ૧૯૫૨માં સં. ૧૯૫૨ સં. ૧૧૧૬ની સાલની પ્રાચીન ધાતુ પ્રતિમાનો ઉલ્લેખ “જૈન તીર્થ | સર્વસંગ્રહ”માં થયેલો છે નથી | નથી સુપાર્શ્વનાથ ભગવાનનું પરિકર ધાતુનું છે. સં ૧૬૬૨ પહેલાં સં. ૧૯૧૨ પહેલાં સં. ૧૮૨૧ પહેલાં શ્રી શેત્રુંજય શ્રી ગિરનાર શ્રી અષ્ટાપદ શ્રી સમેતશિખર પાંચ મૂળનાયકોનું સંયુક્ત દેરાસર શ્રી શેત્રુંજય નથી | નથી સં. ૧૬૬૨. પહેલાં જીર્ણોદ્ધાર સં. ૧૯૨૨માં શેઠ મગનભાઈ હકમચંદે તે સમયે રૂ. ૪૫,૦૦૦નો ખર્ચ કર્યો હતો. સં. ૧૬૬૨ પહેલાં 'શેઠ શ્રી મેઘરાજ કીર્તિપાળ પરીખ, દેરાસરમાં પાંચ ગભારા છે. શાંતિનાથ ચૌમુખજી પરિકર યુક્ત છે. For Personal & Private Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ રાજનગરનાં જિનાલયો ૩ | ૪ | નિંબર કોડ નં. |બાંધણી મૂળનાયક પ્રતિમાજીની લેિખનો સંવત વર્ષગાંઠનો સંખ્યા દિવસ પાષાણ, ધાતુ | ૨૪ ૬૪ ૭૯ | કોઠારી પોળ ૩િ૮૦૦૦૧ ઘુમ્મટ શ્રી અજિતનાથ ચૌમુખજીની ખડકી, 'બંધી ૩િ૧” ઝવેરીવાડ, અમદાવાદ ૮૦ વાઘણ પોળ ઝવેરીવાડ, અમદાવાદ ૩૮૦૦૦૧ ધાબા શ્રી અજિતનાથ | ૧૩૭] ૧૬૯ બંધી |૩૩” ફાગણ સુદ બીજ ૮૧ | વાઘણ પોળ | ઝવેરીવાડ, અમદાવાદ |૩૮૦૦૦૧ ઘુમ્મટ શ્રી ચિંતામણિ | ૮૬ |૯૭ | સં. ૧૮૫૪મહા બંધી પાર્શ્વનાથ ૩૭” (ભોંયતળિયે) શ્રી શાંતિનાથ સં. ૧૮૫૪ ૧૩”(ભોંયતળિયે) શ્રી સંભવનાથ ૧૯”(ભોંયતળિયે)[ ૮૨ | વાઘણ પોળ ઝવેરીવાડ, અમદાવાદ |૩૮૦૦૦૧ઘુમ્મટ શ્રી શાંતિનાથ | ૨૨ [૨૫ | સં. ૧૯૦૩ મહા વદ બંધી |૧૧” ત્રીજ For Personal & Private Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૨૫૫ ૧૦ પ્રતિષ્ઠા કરાવનાર આચાર્યનું નામ ૧૧ પટનું નામ ૧૨ | ૧૩ ઉપાશ્રય પાઠશાળા ૧૪ અન્ય નોંધ | બંધાવનારનું નામ/સ્થાપના સંવત સં. ૧૯૬૩ પહેલાં નથી | નથી. દેરાસરમાં સં. ૧૪૮૬ના લેખવાળી શેઠશેઠાણીની એક મૂર્તિ છે સંભવનાથજીની ખૂબ જ પ્રાચીન પ્રતિમા છે. ધાતુની પ્રાચીન પ્રતિમાઓ ઘણી છે. ભમતીમાં બાવન જિનાલયની ડેરી સં. ૧૮૫૫ નથી | નથી નગરશેઠ વખતચંદ ખુશાલચંદ શ્રી અજિતનાથજીની ધાતુની કાઉગ્ગીયા મૂર્તિ પર સં. ૧૧૧૨ની સાલનો લેખ છે. નથી | નથી શ્રી પાવાપુરી શ્રી શેત્રુંજય શ્રી અષ્ટાપદ સં. ૧૮૫૪ નગરશેઠ નથુશપ ખુશાલચંદ સં. ૧૮૫૪ શેઠ ઇચ્છાચંદ વખતચંદ સં. ૧૮૭૨ આસપાસ નથી | નથી સં. ૧૯૪૦ શેઠાણી ઉજમબાઈ For Personal & Private Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ રાજનગરનાં જિનાલયો ૧ નિંબર સરનામું કોડ નં. | બાંધણી મૂળનાયક | | ૭ | ‘૮ પ્રતિમાજીની લેિખનો સંવત વર્ષગાંઠનો સંખ્યા દિવસ પાષાણ | ધાતુ ૮૨ [૧૩૩ સં. ૧૬૬૬ | મહા '૮૩ | વાઘણ પોળ ઝવેરીવાડ, અમદાવાદ વદ બીજ ૩૮૦૦૦૧ ઘુમ્મટ |શ્રી આદેશ્વર બંધી ૬િ૫ (ભોંયરામાં) શ્રી સુમતિનાથ ૩૫” (ભોંયતળિયે) ૮૨ મહા ८४ | વાઘણ પોળ ઝવેરીવાડ, અમદાવાદ ૩૮૦૦૦૧ ઘુમ્મટ શ્રી મહાવીર બંધી સ્વામી સુદ તેરશ ૮૫ | વાઘણ પોળ ઝવેરીવાડ, અમદાવાદ ૩૮૦૦૦૧) ઘુમ્મટ શ્રી ચક્રેશ્વરી દેવી બંધી ૯” શ્રાવણ સુદ પૂનમ ८६ ૩૮૦૦૦૧ શ્રી મણિભદ્ર વીર. ૧ શ્રાવણ આંબેલશાળાના મકાનમાં વાઘણપોળ, ૧૭” ઝવેરીવાડ, અમદાવાદ For Personal & Private Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૨૫૭ ૧૩ ૧૪T ૧૦ પ્રતિષ્ઠા કરાવનાર આચાર્યનું નામ ૧૧ પટનું નામ ૧૨ | ઉપાશ્રય] પાઠશાળા અન્ય નોંધ બંધાવનારનું નામ/સ્થાપના સંવત સં. ૧૮૦૦ સ્ત્રી | નથી સં ૧૮૦૦ નગરશેઠ ખુશાલચંદ જીર્ણોદ્ધાર સં. ૧૯૧૫માં શેઠ લલ્લુભાઈ પાનાચંદે કરાવ્યો હતો. ત્યારબાઈ સં. ૧૯૬૩થી સં. ૨૦૦૯ દરમ્યાન ફરી એક જીર્ણોદ્ધારથયો હોવાનો સંભવ છે. નથી | નથી સં. ૧૯૦૫ નગરશેઠ પ્રેમાભાઈ સુમતિનાથના દેરાસમાં શેઠ-શેઠાણીની આરસની મૂર્તિ છે. દેરાસરના રંગમંડપની કોતરણી તથા દેવકુલિકાઓમાંનાં શિલ્પો ખૂબ જ કલાત્મક છે. સ્ફટિકની પાંચ મૂર્તિ તથા એક ગુરુમૂર્તિ છે. નથી | નથી સ્ત્રી | નથી રા-૩૩ For Personal & Private Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ રાજનગરનાં જિનાલયો નંબર સરનામું | | કોડ નં. | બાંધણી મૂળનાયક | ૭ | ૮ | પ્રતિમાજીની લેખનો સંવત વર્ષગાંઠનો સંખ્યા દિવસ પાષાણ ધાતુ | ૫ |૯ વૈશાખ સુદ પાંચમ. ૮૭ ગોલવાડ રતનપોળ, અમદાવાદ ૩૮૦૦૦૧] ઘુમ્મટ |શ્રી મુનિસુવ્રત બંધી સ્વામી ૧૩" ૩૮૦૦૦૧ શ્રી મણિભદ્રવીર વૈશાખ ૧૭* સુદ છઠ. ૮૮ | નાગોરી શાળા રતનપોળ, અમદાવાદ ૮૯ | ફતેહચંદ મોતીચંદ પરિવાર ફતેહભાઈની હવેલી, રતનપોળ, અમદાવાદ ૩૮૦૦૦૧ ઘર શ્રી શાંતિનાથ દેરાસર ૯” આશરે શ્રાવણ ૨૦૦ વર્ષ | વદ દસમ co ૮ ૩૮૦૦૦૧] ઘર શ્રી શાંતિનાથ | ૩ દેરાસર ૯” લાલભાઈ દલપતભાઈનો વંડો, પાનકોરનાકા, અમદાવાદ | સં. ૧૫૦૪| અષાઢ સુદ પૂનમ ૯૧ | | પ્રાચીન આસો | (૩૮૦૦૦૧ ઘર શ્રી પાર્શ્વનાથ દેરાસર ૭” સુદ રશ્મિકાંત શેઠનું ઘર દેરાસર શેઠની પોળ, રતનપોળ, અમદાવાદ ત્રીજ For Personal & Private Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૨૫૯ ૯ ૧૦ 5 T ૧૩ ૧૨ | ઉપાશ્રય પાઠશાળા પટનું નામ ૧૪ અન્ય નોંધ પ્રતિષ્ઠા કરાવનાર આચાર્યનું નામ સ્ત્રી બંધાવનારનું નામ/સ્થાપના સંવત સં. ૨૦૦૯ પહેલાં શેઠ લાલચંદ બેચરદાસની દીકરી જમનાબાઈ શ્રી શેત્રુંજય શ્રી તારંગા શ્રી ગિરનાર શ્રી સમેતશિખર શ્રી સમડીવિહારજી શ્રી અષ્ટાપદજી શ્રી કચ્છભદ્રેશ્વર શ્રી પાવાપુરી શ્રી શેરીસા શ્રી શંખેશ્વર શ્રી ચાણક્યપુરી પુરુષ | નથી નથી | નથી સં. ૧૯૨૩ પુરુષ | નથી નથી | નથી For Personal & Private Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ રાજનગરનાં જિનાલયો નિંબર સરનામું કોડ નં. બાંધણી મૂળનાયક પ્રતિમાજીની લેિખનો સંવત વર્ષગાંઠનો સંખ્યા દિવસ પાષાણ | ધાતુ ૧૧ ] ૬૮ ફાગણ ૯૨ | નગીના પોળ રતનપોળ, અમદાવાદ ૩િ૮૦૦૦૧] ઘુમ્મટ શ્રી આદેશ્વર બંધી |૧૯” વદ બીજ | ૯૪|૧૬૫. માગશર ૯૩ | પતાસાપોળ સામે ગાંધી રોડ, અમદાવાદ ૩૮૦૦૦૧ ઘુમ્મટ શ્રી મહાવીર બંધી સ્વામી સુદ ૩૭” સાતમ ૧૦ | આશરે પાંચસો વૈશાખ સુદ વર્ષ રાજ ૯૪ | શેઠ બાલાભાઈ ૩૮૦૦૦૧ ઘર શ્રી પાર્શ્વનાથ | મૂળચંદ દેરાસર/૧૧” C/o, અનુભાઈ બાલાભાઈ; મહાવીર સ્વામી જૈન દેરાસર રોડ, ગાંધી રોડ, અમદાવાદ ૯૫ | ચંદુલાલ બેચરદાસ ૩૮૦૦૦૧, ઘર શ્રી આદેશ્વર C/o, પ્રવીણભાઈ દેરાસર ૫ સારાભાઈ; બ્રહ્મપુરીની પોળ, પતાસા પોળ, | ગાંધી રોડ, અમદાવાદી સં. ૧૫૬૮| મહા સુદ For Personal & Private Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો 2 બંધાવનારનું નામ સ્થાપના સંવત સં. ૧૯૦૨ શ્રી ઉમાભાઈ શેઠ સં. ૧૬૬૨ પહેલાં ૧૦ પ્રતિષ્ઠા કરાવનાર આચાર્યનું નામ ૧૧ પટનું નામ શ્રી અષ્ટાપદ શ્રી શત્રુંજય શ્રી સિદ્ધચક શ્રી ગિરનાર શ્રી પાવાપુરી શ્રી સમેતશિખર શ્રી માંખેંગાર શ્રી અંબ ૧૦૨૪ તીર્થંકરોનો પટ શ્રી અષ્ટાપદ ગઢ ૧૨ ૧૩ ઉપાશ્રય પાઠશાળા નથી નથી નથી નથી For Personal & Private Use Only નથી નથી. નથી નથી ૧૪ અન્ય નોંધ ૨૬૧ નીલમની એક મૂર્તિ વિદ્યમાન છે. * દેરાસરમાં કોઈ પણ જગ્યાએ ખીલીનો પણ ઉપયોગ થયો નથી, બારી-બારણામાં જર્મન સિલ્વર ધાતુની ખીલીઓનો ઉપયોગ થયેલ છે. જીર્ણોદ્વાર સં. ૧૯૨૨માં શેઠ ઉમાભાઈ રૂપચંદે કરાવ્યો. ધાતુનો અષ્ટાપદનો ગઢ મહાવીર જન્મના દિવસે શહેરના મોટા ભાગના શ્રાવકો દર્શનાર્થે આવે છે. દેરાસરમાં વીજળીનો ઉપયોગ થતો નથી.. Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ ૧ નંબર ર સરનામું ૯૬ રતિલાલ મોહનલાલ |૩૮૦૦૦૧ ઘર હીરાભાઈની પોળ, પતાસા પોળ, દેરાસર ગાંધી રોડ, અમદાવાદ ૯૭ મહિલાલ હીરાચંદ C/o, ગુણોત્તમભાઈ પન્નાલાલ: લાલાનો ખાંચો, પતાસાપોળ, ગાંધી રોડ, અમદાવાદ ૯૮ |અજિતભાઈ કેશવલાલ શાહ ૧૬૯, લાલાનો ખાંચો, પતાસા પોળ, ગાંધી રોડ, અમદાવાદ C/o, રમણલાલ મહિલાલ; નવી પોળ સામે, પતાસાપોળ, ગાંધી રોડ, અમદાવાઇ ૧૦ હીરાભાઈની ૩ ૪ ૫ કોડ નં. બાંધણી મૂળનાયક પોળની બાજુમાં, લાલાનો ખાંચો, પતાસા પોળ, ગાંધી રોડ, અમદાવાદ ૯૯ મણિલાલ ગોકળદાસ |૩૮૦૦૦૧ ઘર શ્રી પાર્શ્વનાથ દેરાસર ૭'' શ્રી ધર્મનાથ " ૩૮૦૦૦૧ ઘર |શ્રી વાસુપૂજ્ય દેરાસર હ" ૩૮૦૦૦૧ ઘર શ્રી પાર્શ્વનાથ |દેરાસર પ" |૩૮૦૦૧|ઘુમ્મટ |શ્રી શ્રેયાંસનાથ બંધી |૩૩" દ ८ પ્રતિમાજીની લેખનો સંવત વર્ષગાંઠનો સંખ્યા દિવસ પાષાણ ધાતુ Ε For Personal & Private Use Only - ૪૪ ८ ૩ જી ૧ રાજનગરનાં જિનાલયો ૧૩૨ સં. ૧૧૦૧ | શ્રાવણ સુદ છઠ પ્રાચીન શ્રાવણ સુદ પાંચમ ૪૦૦ વર્ષ વૈશાખ જૂના પ્રતિમા સુદ ત્રીજ સં. ૧૭૧૯ વૈશાખ | સુદ 898 ૐ શ્રાવણ વદ પાંચમ Page #272 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૨૬૩ ૧૧ ૧૪ ૧૦ પ્રતિષ્ઠા કરાવનાર આચાર્યનું નામ ૧૨ | ૧૩ ઉપાશ્રય પાઠશાળા પટનું નામ બંધાવનારનું નામ/સ્થાપના સંવત અન્ય નોંધ નથી. નથી નથી | નથી નથી | નથી | નથી | નથી સ્ત્રી | નથી. સં. ૧૬૬૨ પહેલાં શ્રી શેત્રુંજય શ્રી સમેતશિખર શ્રી પાવાપુરી જીર્ણોદ્ધાર સં. ૧૯૨૦ આસપાસ શેઠાણી હરકુંવર બાઈએ કરાવ્યો. તે સમયે પોણા બે લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. પદ્માવતી દેવી અને ઓશિયા માતાની મૂર્તિ વિદ્યમાન છે. For Personal & Private Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ રાજનગરનાં જિનાલયો I૧ | ૩ | ૪ નંબર સરનામું કોડ નં. બાંધણી મૂળનાયક ૭ | ૮ પ્રતિમાજીની લેખનો સંવત વર્ષગાંઠનો સંખ્યા દિવસ પાષાણ | ધાતુ ૧૪ [૬૭ | સે. ૧૮૫૪| શ્રાવણ સુદ એકમ ૩૮૦૦૦૧, ઘુમ્મટ શ્રી વાસુપૂજ્ય બંધી |૧૯” ૧૦૧ સરકારી ઉપાશ્રયની બાજુમાં, લાલાનો ખાંચો, પતાસા પોળ, ગાંધી રોડ, અમદાવાદ * | ૧૦ચંદેરાસરવાળો ખાંચો ૩૮૦૦૦૧ ઘુમ્મટ |શ્રી સુમતિનાથ | ૨૧ ૯૦ | લાલાનો ખાંચો, બંધી |૨૩” ગાંધી રોડ, | અમદાવાદ ૧૦૩ શ્રી પંડિત વીર |૩૮૦૦૦૧ ઘુમ્મટ શ્રી અજિતનાથ | ૧ |- | સં. ૧૯૦૫ માગશર વિજયજીનો ઉપાશ્રય બંધી |૧૧” ભઠ્ઠીની બારી, અદાશાની ખડકી, પતાસા પોળ, ગાંધી રોડ, અમદાવા For Personal & Private Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો 2 બંધાવનારનું નામ/સ્થાપના સંવત સં. ૧૯૧૨ પહેલાં શેઠ માણેકચંદ પૂરચંદ સં. ૧૬૬૨ પહેલાં સં. ૧૯૦૫ રા-૩૪ ૧૦ પ્રતિષ્ઠા કરાવનાર આચાર્યનું નામ ૧૧ પટનું નામ શ્રી અષ્ટાપદ શ્રી સિદ્ધાચલ શ્રી ગિરનાર શ્રી સમેતિશખર ૧૨ ૧૩ ઉપાશ્રય પાઠશાળા નથી સ્ત્રી નથી For Personal & Private Use Only નથી નથી. નથી ૧૪ અન્ય નોંધ ૨૬૫ દેરાસરનું શિલ્પસ્થાપત્ય સુંદર અને કલાત્મક ગુલાબચંદ નામના શિલ્પીની દેખરેખ હેઠળ દેરાસર તૈયાર થયેલું. જર્ણોદ્વાર આશરે ૧૨પવર્ષ પહેલાં શેઠશ્રી માણેકચંદે સ્વદ્રવ્યથી કરાવ્યો હતો. સુમતિનાથ ભગવાન પરિકરયુક્ત છે. અગાઉ આ દેરાસર પદ્મપ્રભુના નામે પ્રસિદ્ધ હતું. ઉપાશ્રયમાં પદ્માવતીની ખૂબ જ પ્રાચીન પ્રાચીન પ્રતિમા છે. Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ ૧ નંબર સરનામું ૧૦૪ અષ્ટાપદજી શ્રી દોશીવાડની પોળ, કાલુપુર, અમદાવાદ ૧૦૫ શેઠ પનાલાલ ઉમાભાઈ હવેલી પતાસા પોળ ઢાળ ઉપર, ગાંધી રોડ, અમદાવાદ ૧૦૬ વિધાશાળા દોશીવાડાની પોળ, કાલુપુર, અમદાવાદ ૧૦૭ કસુંબાવાડ દોશીવાડાની પોળ, કાલુપુર, અમદાવાદ ૩ ૪ ૫ કોડ નં. બાંધણી મૂળનાયક ૩૮૦૦૦૧ સામ- |શ્રી આદેશ્વર ૨૭. રણ યુક્ત (ભોંયતળિયે) શ્રીમહાવીર સ્વામી ૨૭” (ભોંયતળિયે) ૩૮૦૦૦૧| ઘર શ્રી ધર્મનાથ દેરાસર |૩૮૦૦૧|ઘુમ્મટ શ્રી ગોટી બંધી પાર્શ્વનાથ ૧૩ ૩૮૦૦૦૧ ઘુમ્મટ |શ્રી આદેશ્વર બંધી ૧૫ દ ૭ ૮ પ્રતિમાજીની લેખનો સંવત વર્ષગાંઠનો સંખ્યા દિવસ પાષાણ ધાતુ ૨૮૭૦૨૭ For Personal & Private Use Only ર ૫ ૫૭ ८ ૧૪ રાજનગરનાં જિનાલયો ૧૩૬ વાખ સુદ ત્રીજ. સં. ૧૯૦૩ પોષ વદ દસમ સં. ૧૯૦૩ વૈશાખ સુદ છઠ વૈશાખ સુદ છઠ Page #276 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૨૬૭ ૧૦ ૧૧ ૧૨ | ૧૩ ઉપાશ્રય પાઠશાળા ૧૪ અન્ય નોંધ પટનું નામ બંધાવનારનું નામ/સ્થાપના સંવત સં. ૧૯૧૨ પ્રતિષ્ઠા કરાવનાર આચાર્યનું નામ નથી | નથી નંદીશ્વર દ્વીપ છે. શેઠ મગનલાલ કરમચંદ અષ્ટાપદજીની રચના કરેલ છે. ગુરુમંદિરમાં આચાર્યશ્રી હીરવિજયસૂરીશ્વરજી મ.સા.ની મૂર્તિ છે. રાયણના વૃક્ષ નીચે આદેશ્વરજીનાં પગલાં નથી | નથી પરમ પૂજ્ય શ્રી વીરવિજય મ.સા. શેઠ-શેઠાણીની મૂર્તિ છે. સ્ફટિકની એક મૂર્તિ છે. શ્રી શેત્રુંજય પુરુષ નથી સં. ૧૯૨૫ આસપાસ' શેઠ સુબાજી રવચંદ જેચંદ પરિવાર સ્ત્રી | નથી સં. ૧૬૬૨ પહેલાં પુનઃ પ્રતિષ્ઠા પ.પૂ. આ.ભ.શ્રી સુરેન્દ્રસૂરીશ્વરજી મ.સા. | સં. ૨૦૦૦ની સાલમાં છેલ્લો જીર્ણોદ્ધાર બે માળવાળું For Personal & Private Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ રાજનગરનાં જિનાલયો નંબર સરનામું | કોડ નં. | બાંધણી મૂળનાયક પ્રતિમાજીની લેિખનો સંવત વર્ષગાંઠનો સંખ્યા દિવસ પાષાણધાતુ ૨૭]૮૫ શ્રાવણ વદ પાંચમ પ” ૧૦૮'ભાભા પાર્શ્વનાથનો ૩િ૮૦૦૦૧, ઘુમ્મટ |શ્રી ભાભા ખાંચો, દોશીવાડાની બંધી |પાર્શ્વનાથ પોળ, કાલુપુર, અમદાવાદ શ્રી મુનિસુવ્રત સ્વામી ૨૭” વૈશાખ સુદ ૧૦સીમંધર સ્વામીનો ૩૮OO૦૧ ઘુમ્મટ શ્રી સીમંધર સ્વામી પર ૧૪૮ ખાંચો, દોશી વાડાની બંધી ૨૭” પોળ, કાલુપુર, (ભોંયતળિયે) અમદાવાદ શ્રી આદેશ્વર (પહેલે માળ)૨૧. આઠમ ૩૮૦૦૦૧ ઘુમ્મટ શ્રી શાંતિનાથ | ૪૪ ૪૬ | સં. ૧૬૪૬ મહા બંધી ૧૯” ૧૧૦ શાંતિનાથની પોળ હાજાપટેલની પોળ, કાલુપુર, અમદાવાદ For Personal & Private Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૨૬૯ ૧૦. ૧૧ પટનું નામ ૧૨ | ૧૩ ઉપાશ્રય પાઠશાળા ૧૪ અન્ય નોંધ પ્રતિષ્ઠા કરાવનાર, આચાર્યનું નામ બંધાવનારનું નામ/સ્થાપના સંવત સં. ૧૯૧૨ પહેલાં | સ્ત્રી | નથી અગાઉ આ દેરાસર કાષ્ટનું હતું. પુનઃ પ્રતિષ્ઠા આ.ભ. શ્રીમદ્ નન્દનસૂરીશ્વરજી મહારાજ શ્રી શેત્રુંજય શ્રી અષ્ટાપદ શ્રી ચોવીસ તીર્થંકર તેમનાં માતુશ્રી સાથે સ્થાનિક કથા પ્રમાણે ૮૦ વર્ષ પહેલાં દેરાસરમાં આગ લાગી હતી. દેરાસર ‘વીંછીના ગોખવાળું દેરાસર' તરીકે પણ ઓળખાય છે. પ્રતિમાજી ખૂબ જ ચમત્કારિક મનાય છે. સ્ત્રી | નથી સં. ૧૯૬૨ પહેલાં પુરુષ દેરાસરના બહારના ભાગમાં કલ્પવૃક્ષની આકૃતિવાળી આરસની સુંદર કોતરણી ધાતુની પ્રાચીન પ્રતિમાઓ સં. ૧૯૪૬ બે | નથી આ. જિનચંદ્ર સૂરીશ્વરજી કાષ્ટનું સુંદર કલાત્મક કોતરણીવાળું દેરાસર સ્ત્રી ઉપાશ્રય પુનઃ પ્રતિષ્ઠા સં. ૨૦૨૫ પુનઃ પ્રતિષ્ઠા આ. શ્રી વિજય નન્દન સૂરીશ્વરજી મહારાજ દેરાસરમાં સચવાયેલો ઘણો પ્રાચીન શિલાલેખ જેનું ઐતિહાસિક મૂલ્ય ઘણું છે. રત્નની બે પ્રતિમાઓ છે. જીર્ણોદ્ધાર સં. ૨૦૨૫ For Personal & Private Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ રાજનગરનાં જિનાલયો નંબર. સરનામું સંખ્યા ૧૧૧શાંતિનાથની પોળ હાજાપટેલની પોળ, કાલુપુર, અમદાવાદ કોડ નં. | બાંધણી મૂળનાયક | પ્રતિમાજીની લેખનો સંવત વર્ષગાંઠનો દિવસ પાષાણ ધાતુ ૩૮૦૦૦૧ છાપરા શ્રી ચંદ્રપ્રભ ૨૩”) ૩૮ ૯૩ | - માગશર યુક્ત (ભોંયતળિયે) વદ બારશ શ્રી સીમંધર સ્વામી ૩૧” (ભોંયરામાં) પર્વ શાંતિનાથની પોળ હાજા પટેલની પોળ, કાલુપુર, અમદાવાદ | ૩૮૦૦૦૧ ઘુમ્મટ |શ્રી સહસ્ત્રફણા | ૧૮ [૩૬] ૪૦૦ વર્ષ જેઠ બંધી પાર્શ્વનાથ ૩૧” | વદ બીજ (ભોંયતળિયે) શ્રી આદિનાથ | ૯ |- | સં. ૧૬૪૬ ૭૧” (ભોયરામાં) વૈશાખ ૧૧૩ટિંકશાળ ૩૮૦૦૦૧ શિખર |શ્રી શ્રેયાંસનાથ | ૯ |૨૨ | સં. ૧૯૦૩| શ્રાવણ કાલુપુર, બંધી ૩૩” સુદ અમદાવાદ સાતમ ૧૧૪|રામજીમંદિરની પોળ ૩૮૦૦૦૧, ઘુમ્મટ શ્રી મહાવીર | ૧૪|૧૯ હાજાપટેલની પોળ, | બંધી સ્વામી વિદ કાલુપુર, આઠમ અમદાવાદ ૧૧૫રામજીમંદિરની પોળ ૩૮૦૦૦૧ સામ- શ્રી સુપાર્શ્વનાથ | ૧૭ |૪૧ મહા હાજા પટેલની પોળ, રણ ૨૧” | કાલુપુર, દસમ અમદાવાદ ૩૫ વિદ For Personal & Private Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૯ બંધાવનારનું નામ સ્થાપના સંવત સં. ૧૬૬૨ પહેલાં સં. ૨૦૨૪ સં. ૧૯૧૫ હરકુંવર શેઠાણી સં. ૧૯૧૨ પહેલાં શેઠ ભગુભાઈ પ્રેમચંદ સં. ૧૬૬૨ પહેલાં ૧૦ પ્રતિષ્ઠા કરાવનાર આચાર્યનું નામ ૧૧ પટનું નામ શ્રી સમેતશિખર શ્રી. આબુ શ્રી ગિરનાર શ્રી શત્રુંજય ૧૨ ૧૩ ઉપાશ્રય પાઠશાળા નથી નથી નથી પુરૂષ નથી For Personal & Private Use Only નથી નથી નથી હી નથી ૧૪ અન્ય નોંધ ૨૭૧ દેરાસરનું ભોયરું જીર્ણ અવસ્થામાં છે. તેનો જીર્ણોદ્ધાર કરવાની જરૂર છે. આદિનાથજીનું દેરાસર સં. ૧૯૪૬ના સમયનું છે. તે ખસેડીને આ નૂતન જિનાલયમાં લાવવામાં આવ્યું છે. તે જ પ્રમાણે સહસ્રફણા પાર્શ્વનાથજીનું દેરાસર પણ ખસેડીને આ નૂતન જિનાલયમાં લાવવામાં આવ્યું છે. જીર્ણોદ્વાર શેઠ માભાઈએ કરાવ્યો. ત્યાર બાદ ફરી જર્ણોદ્વાર સં. ૨૦૨૧માં થયો. અગાઉ આ દેરાસર કાષ્ટની સુંદર કોતરણીવાળું હતું. Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ ૧ નંબર ૨ સરનામું ૧૧૬ પાદશાહની પોળ હાજાપટેલની પોળ, રિલીફ રોડ, અમદાવાદ ૧૧૭ પીપરડીની પોળ કેલિકો ડોમની બાજુમાં રિલીફ રોડ, અમદાવાદ ૧૧૮ નંદલાલ મોતીલાલ શાહ ૫૪૮, પાંછીયાની પોળ, રિલીફ રોડ, અમદાવાદ ૧૧૯ ખારાકૂવાની પોળ રિલીફ રોડ, અમદાવાદ ૩ ૪ ૫ કોડ નં. બાંધણી મૂળનાયક |૩૮૦૦૦૧ ઘુમ્મટ |શ્રી આદેશ્વર (ભોંયતળિયે)૧૭’ બંધી શ્રી અજિતનાથ (ભોંયતળિયે)૧૧” શ્રી વાસુપૂજ્ય (ભોંયતળિયે)૧૧” શ્રી ધર્મનાથ (ભોંયતળિયે)૧૫' ૩૮૦૦૧ ઘુમ્મટ |શ્રી સુમતિનાથ બંધી (ભોંયતળિયે)૧૫ શ્રી શાંતિનાથ (ભોંયરામાં)૪૧” શ્રી આદિનાથ (પહેલે માળ)૧૭' ૩૮૦૦૦૧ ઘર શ્રી વાસુપૂજ્ય દેરાસર ". ૩૮૦૦૧ ધુમ્મટ શ્રી સંભવનાથ બંધી ૩૫" દ ૭ ૮ પ્રતિમાજીની લેખનો સંવત વર્ષગાંઠનો સંખ્યા દિવસ પાષાણ| ધાતુ For Personal & Private Use Only ૧૩ | ૧૩૯. ૨૩ ૯૦ の ૭ ૯ ૩૮ T ૧૬ ૬ ८ ૫૮ ૧૧ રાજનગરનાં જિનાલયો ૪૬ માગશર સુદ આઠમ શ્રાવણ વદ નોમ સં. ૧૮૯૩) જેઠ સુદ છઠ શ્રાવણ 컴 છઠ Page #282 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૨૭૩ ૧૦ ૧૪. ૧૧ પટનું નામ ૧૨ ) ૧૩ ઉપાશ્રય પાઠશાળા પ્રતિષ્ઠા કરાવનાર આચાર્યનું નામ અન્ય નોંધ | નથી શ્રી શેત્રુંજય શ્રી ગિરનાર શ્રી સમેતશિખર સ્ત્રી પુરુષ બંધાવનારનું નામ/સ્થાપના સંવત સં. ૧૯૧૨ પહેલાં સં. ૧૯૧૨ પહેલાં સં. ૧૯૬૨ પછી સં. ૧૯૧૨ પહેલાં ચાર દેરાસરોનું સંયુક્ત જિનાલય આદેશ્વર અને અજિત-| નાથના ગભારા દક્ષિણ દિશામાં - વાસુપૂજ્યનો ગભારો પશ્ચિમ દિશામાં ધર્મનાથજીનો ગભારો પૂર્વ દિશામાં. કુલ ત્રણ માળવાળું. સ્ત્રી | નથી | સં. ૧૯૧૨ પહેલાં શ્રી શેત્રુંજય શ્રી ગિરનાર નથી | નથી ૫.પૂ.આ.મ. શ્રી વિજયદેવેન્દ્ર આ ઘરદેરાસરમાં અન્ય ઘણી પ્રાચીન ધાતુપ્રતિમાઓ છે. સૂરિ સં. ૧૯૧૨ * પહેલાં | સ્ત્રી | નથી | શ્રી ગિરનાર શ્રી શેત્રુંજય શ્રી પાવાપુરી શ્રી અષ્ટાપદ શ્રી સમેતશિખર. જીર્ણોદ્ધાર સં. ૧૯૯૧માં શ્રી સારાભાઈ મગનલાલ મોદીએ કરાવ્યો. દેરાસરના ગોખમાં સં. ૧૯૫૫નો નિર્દેશ થયેલો છે. રા-૩૫ For Personal & Private Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ |૧ નંબર ૨ સરનામું ૧૨૦લાંબેશ્વરની પોળ રિલીફ રોડ, અમદાવાદ ૧૨૧ દેરાસરવાળી પોળ ધનાસુથારની પોળ, કાલુપુર, અમદાવાદ ૧૨૨ ધનાસુથારની પોળ કાલુપુર, અમદાવાદ ૧૨૩લાવરીની પોળ ધનાસુથારની પોળ કાલુપુર, અમદાવાદ ૧૨૪ાંલ્લા પોળ ધનાસુથારની પોળ સામે, કાલુપુર, અમદાવાદ ૧૨૫ વાલિયા શેરી ભંડેરી પોળ, કાલુપુર, અમદાવાદ ૩ ૪ ૫ કોડ નં. બાંધણી મૂળનાયક ૩૮૦૦૦૧ છાપરા શ્રી શામળા બંધી |પાર્શ્વનાથ ૧૭” (ભોંયતળિયે) શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ૨૧". (ભોંયતળિયે) શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ૪૧” (ભોંયતળિયે) |૩૮૦૦૦૧|સામ- શ્રી શાંતિનાથ રણ ૨૭” યુક્ત (ભોંયતળિયે) શ્રી આદિનાથ |૬૧" (ભોંયરામાં) |૩૮૦૦૧| ધુમ્મટ શ્રી મહાવીર બંધી |સ્વામી ૧૫" ૩૮૦૦૦૧| ઘુમ્મટ |શ્રી વાસુપૂજ્ય બંધી te" ૩૮૦૦૦૧ ધુમ્મટ શ્રી શાંતિનાથ બંધી (ભોંયતળિયે)૧૧ શ્રી કુંથુનાથ (ભોંયતળિયે)૩૭" શ્રી પાર્શ્વનાથ (ભોંયતળિયે)૧૩ શ્રી આદેશ્વર ૪૧” (ભોંયરામાં) ૩૮૦૦૦૧ ઘુમ્મટ | શ્રી સુમતિનાથ બંધી ૨૩” ૭ ८ પ્રતિમાજીની લેખનો સંવત વર્ષગાંઠનો સંખ્યા દિવસ પાષાણ ધાતુ ૩૭ |૬૦ For Personal & Private Use Only ૯ ૭ રાજનગરનાં જિનાલયો ૩૭ |૫૪ | સં. ૧૬૫૩, મહા સુદ દશમ સ. ૧૬૫૩ વૈશાખ ૧૦ ૫૪ | ૯૧ સં. ૧૯૬૩ ૧૩ | ૩૧ સં. ૧૮૦૪ વૈશાખ વદ આઠમ ૧૧. સં. ૧૬૮૨ શ્રાવણ સદ તેરશ સુદ પાંચમ શ્રાવણ સુદ આઠમ મહા સુદ છઠ શ્રાવણ વદ ચોથ શ્રાવણ વદ અગિયારસ Page #284 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૨૭૫ ૧૦ ૧૧ પટનું નામ ૧૨ ) ૧૩ ઉપાશ્રય પાઠશાળા - ૧૪ અન્ય નોંધ પ્રતિષ્ઠા કરાવનાર આચાર્યનું નામ બંધાવનારનું નામ/સ્થાપના સંવત સં. ૧૬૬૨ પહેલાં નથી | નથી પાર્શ્વનાથ ભગવાનના ત્રણ દેરાસરોનું સંયુક્ત જિનાલય - એ એક વિરલ અને નોંધપાત્ર લાક્ષણિકતા છે. સં. ૧૯૨૦ આસપાસ સં. ૧૮૫૪ લક્ષ્મીચંદ ધરમચંદ પ્રતિમાજીઓ ખૂબ જ ચમત્કારિક મનાય છે. એક ગુરુમૂર્તિ છે. એક ગુરુમૂર્તિ સ્ત્રી સં. ૧૬૫૩ શેઠ સદાસોમજી શ્રી શેત્રુંજય શ્રી પાવાપુરી એક શેઠની મૂર્તિ સં. ૧૬૫૩ શેઠ સદાસોમજી સં.૨૦૩૭માં જીર્ણોદ્ધા | નથી | નથી | એક ગુરુમૂર્તિ છે. સં. ૧૯૬૮ શેઠ વાડીલાલ તારાચંદ નથી | સં. ૧૯૬૩ પહેલાં . ' મૂળ લાકડાનું ઘરદેરાસર હતું. શ્રી શેત્રુંજય શ્રી પાવાપુરી શ્રી ચૌમુખજી શ્રી શેત્રુંજય શ્રી ગિરનાર નથી | નથી | જીર્ણોદ્ધાર થયેલો છે. સં. સં. ૧૬૬૨ પહેલાં સં. ૧૬૬૨ પહેલાં સં, ૧૬૬૨ પહેલાં ગૌતમ સ્વામીની મૂર્તિ છે. શ્રી શેત્રુંજય સં. ૧૯૧૨ પહેલાં સ્ત્રી | નથી | સુમતિનાથ ભગવાનના માથે ફેણ છે, પરિકરયુક્ત છે. For Personal & Private Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ રાજનગરનાં જિનાલયો નિંબર, સરનામું ૧૨૬[કાળુશીની પોળ કાલુપુર, , અમદાવાદ ૪ | | ૭ ૮ | કોડ નં. | બાંધણી મૂળનાયક. પ્રતિમાજીની લેખનો સંવત વર્ષગાંઠનો, સંખ્યા | દિવસ પાષાણ ધાતુ ૩િ૮૦૦૦૧] ઘુમ્મટ શ્રી સંભવનાથ | ૧૧ [૩૩] સં. ૧૫૨૭ પોષ વદ બંધી |(ભોંયતળિયે) ૨૯. દસમ શ્રી ચિંતામણિ ૧૧ [૧૩] પાર્શ્વનાથ (ભોંયરામાં)૪૧” શ્રી શાંતિનાથ | ૧૪ [૨૩] (ભોંયતળિયે)૨૫” શ્રી મહાવીર સ્વામી (ભોંયતળિયે)૨૧" શ્રાવણ સુદ દસમ |૧૨|મોટા દહેરાસરવાળો ૩૮૦૦૦૧, ઘુમ્મટ શ્રી વિજય | ૧૩ ૫૫ | પ્રાચીન ખાંચો,કાળુશીની પોળ બંધી ચિંતામણિ પ્રતિમા | કાલુપુર, અમદાવાદ પાર્શ્વનાથ ૪૧” |૧૨૮/કાળુશીની પોળ ૩૮૦૦૦૧ ઘુમ્મટ શ્રી અજિતનાથ કાલુપુર, બંધી |૧૩” અમદાવાદ ફાગણ ત્રીજ ૧૨૯જહાંપનાહની પોળ ૩૮૦૦૦૧ ઘુમ્મટ |શ્રી આદેશ્વર કાલુપુર, બંધી ૨૧” અમદાવાદ | ૧૫ |૧૧૪ પ્રાચીન પ્રતિમા | મહા સુદ દસમ ૧૩9મનસુખભાઈ શેઠની ૩૮૦૦૦૧ સામ- શ્રી નમિનાથ | | ૧૯ ૨૪ પોળ, કાલુપુર, રણ (ભોંયતળિયે)૩૧” અમદાવાદ યુક્ત શ્રી સુમતિનાથ ૧૮ ૪૧ ૧૯” (પહેલે માળ) સં. ૧૬૫૩| શ્રાવણ સુદ પૂનમ વૈશાખ સુદ ત્રીજ For Personal & Private Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૨૭૭ ૧૧ ૧૪ ૧૦ પ્રતિષ્ઠા કરાવનાર આચાર્યનું નામ પટનું નામ ૧૨ | ૧૩ ઉપાશ્રય પાઠશાળા અન્ય નોંધ | બંધાવનારનું નામ/સ્થાપના સંવત સં. ૧૬૬૨ પહેલાં સં. ૧૬૬૨ પહેલાં | | સ્ત્રી | હા શ્રી અષ્ટાપદ શ્રી શેત્રુંજય પુરુષ ૐપાર્શ્વનાથ અને . પાર્શ્વનાથ સાથે ચિંતામણિ પાર્શ્વનાથની અજોડ અને અલૌકિક પ્રતિમા છે. આ દેરાસરના ભોંયરામાંથી રસ્તાની સામેની બાજુએ આવેલા શ્રી વિજય ચિંતામણિ પાર્શ્વનાથના દેરાસરમાં જઈ શકાય છે. સુંદર પરિકરયુક્ત પ્રતિમા છે. સં. ૧૯૫૪ નથી | નથી. નથી | નથી સં. ૧૯૧૨ પહેલાં સં. ૨૦૩૨માં જીર્ણોદ્ધાર સ્થાનિક માહિતી પ્રમાણે ૪૦૦ વર્ષથી પણ વધુ જૂનું દેરાસર અગાઉ આ પોળનું નામ “ધનજી પંચાણની પોળ” હતું. : સં. ૧૮૨૧ પહેલાં હા પુનઃ પ્રતિષ્ઠા આ. શ્રી સિદ્ધ સૂરીશ્વરજી મ.સા. સ્ત્રી પુરુષ અગાઉ દેરાસર લાકડાનું હતું.. સં. ૧૬૫૩ સદાસોમજી સ્ત્રી | હા જીર્ણોદ્ધાર સં. ૨૦૧૦ પુરુષ દેરાસરમાં સં. ૧૬પ૩ની માહિતીવાળો પ્રાચીન શિલાલેખ. For Personal & Private Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ રાજનગરનાં જિનાલયો નંબર સરનામું | કોડ નં. બાંધણી મૂળનાયક, | | ૭ | ૮ પ્રતિમાજીની લેખનો સંવત વર્ષગાંઠનો, સંખ્યા | દિવસ પાષાણ ધાતુ | ૩ | સં. ૧૯૧૪| શ્રાવણ સુદ પૂનમ, ૩૮૦૦૦૧ ઘર |શ્રી શાંતિનાથ દેરાસર)૧૧” ૧૩૧ શેઠ દોલારામ રવચંદના મકાનમાં, ૯િ૩૩, શાંતિનાથનો ખાંચો, રાજા , કાલુપુર, અમદાવાદ ૧૩૨તોડાની પોળ રાજામહેતાની પોળ, કાલુપુર, અમદાવાદ ૧૩૩ લક્ષ્મીનારાયણની પોળ, કાલુપુર, અમદાવાદ | ૧૫ ૩િ૧ વૈશાખ ૩૮OO૦૧] ઘુમ્મટ શ્રી આદેશ્વર બંધી |૨૧” ૩૮૦૦૦૧ ઘુમ્મટ શ્રી કુંથુનાથ બંધી |૧૯” | ૧૯ ૬૯ મહા. સુદ. તેરશ | | ૩૯ ૩૭૦ શ્રાવણ ૧૩૪/પાડા પોળ ગાંધી રોડ, અમદાવાદ |૩૮૦૦૦૧| શિખર શ્રી નેમિનાથ બંધી ૨૧” સુદ આઠમ જેઠ ૧૩૫ચંગપોળ ખાડિયા ચાર રસ્તા, અમદાવાદ ૩૮૦૦૦૧ ઘુમ્મટ |શ્રી સંભવનાથ | ૫ |૧૯ બંધી |૧૫” પાંચમ ૯ | સં. ૧૯૭૯) ૩િ૮૦૦૦૧ ઘર શ્રી અભિનંદન દેરાસર સ્વામી ૨૧” સુદ અગિયારસ ૧૩૬ શ્રી અમૂલખરાય છગનલાલ કિંસારાનું ડહેલું, કાલુપુર રેલવે સ્ટેશનની સામે, અમદાવાદ For Personal & Private Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૯ બંધાવનારનું નામ/સ્થાપના સંવત સં. ૧૯૬૨ પહેલાં સં. ૧૯૬૨ પહેલાં સં. ૧૯૧૨ : પહેલાં સં. ૧૯૩૭ આસપાસ ૧૦ પ્રતિષ્ઠા કરાવનાર આચાર્યનું નામ ૧૧ પટનું નામ શ્રી શેત્રુંજય શ્રી સમેતિશખર શ્રી અષ્ટાપદ શ્રી શેત્રુંજય શ્રી આબુ શ્રી સમેતિશખર શ્રી શેત્રુંજય |શ્રી ગિરનાર શ્રી અષ્ટાપદ શ્રી સમેતશિખર શ્રીમદ્ વિજયસિદ્ધિ |શ્રી શેત્રુંજય સૂરીશ્વરજી મ.સા. ૧૨ ૧૩ ઉપાશ્રય પાઠશાળા નથી સ્ત્રી સ્ત્રી સ્ત્રી સ્ત્રી નથી For Personal & Private Use Only નથી નથી નથી નથી નથી નથી ૧૪ અન્ય નોંધ એક સ્ફટિકની મૂર્તિ છે. દેરાસર ભોંયરાવાળું છે એક સ્ફટિકની મૂર્તિ, એક સોનાની મૂર્તિ છે. સુંદર પરિકરયુક્ત પ્રતિમા છે. ૨૭૯ દેરાસરના રંગમંડપમાં આરસના સુંદર કલાત્મક સ્તંભો છે. આરસની સુંદર કલાકૃતિવાળું શિલ્પ-વિધાન Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ રાજનગરનાં જિનાલયો પૂનમ ૩ | ૪ | સરનામું ડિ નં. | બાંધણી મૂળનાયક પ્રતિમાજીની લેિખનો સંવત વર્ષગાંઠનો સંખ્યા દિવસ પાષાણાધાતુ ૧૩૭ શાહ મોતીચંદ ૩૮૦૦૦૧ ઘર શ્રી આદેશ્વર મહા રમેશકુમાર દેરાસર૭િ” સુદા , ૨૦૨, ન્યુ કલોથ તેરશ માર્કેટ, રાયપુર દરવાજા બહાર, અમદાવાદ ૧૩૮|શાંતિલાલ હરીલાલ |૩૮૦૦૦૬ ઘર શ્રી ધર્મનાથ ૩ | પ્રાચીન વૈશાખ કાપડિયા દેરાસર/૧૧” સુદ નિવાસ, વિ.એસ. હૉસ્પિટલની બાજુમાં, એલિસબ્રિજ, અમદાવાદ ૧૩૯શ્રી લલ્લવિહાર જૈન ૩૮૦૦૦૬ ઘર શ્રી આદેશ્વર | ૨ |દ | સં. ૨૦૧૯ વૈશાખ દેરાસર, “આશીર્વાદ', દેરાસર પરીખ બિલ્ડીંગ, પ્રીતમનગરના પહેલા ઢાળ પાસે, એલિસબ્રિજ, અમદાવાદ ૧૪પ્રીતમનગરનો બીજો |૩૮૦૦૦૬) ધાબા શ્રી સુમતિનાથ | ૧ /૪ કારતક ઢાળ, એલિસબ્રિજ, | બંધી ૯” વિદ અમદાવાદ બારશ વદ s વૈશાખ સુદ છઠ ૧૪૧|કસ્તૂરભાઈ માયાભાઈ ૩૮૦૦૦૬| ઘર |શ્રી મુનિસુવ્રત ઘર દહેરાસર દેરાસર ૩” ૧૫, ગાંધીકુંજ સોસાયટી, કોચરબ, એલિસબ્રિજ, અમદાવાદ ૪૨ન્ય આશિષ ફુલેટ ૩૮૦૦૦૭ ઘુમ્મટ શ્રી મહાવીર પાલડી બસસ્ટોપ સ્વામી પાસે, પાલડી, ૧૯” . અમદાવાદ માગસર સુદ પાંચમ OR મહા સુદ પાંચમ For Personal & Private Use Only Page #290 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૧૦ ૧૧ ૧૨ ) ૧૩ ઉપાશ્રય પાઠશાળા ૧૪ અન્ય નોધ પટનું નામ પ્રતિષ્ઠા કરાવનાર, આચાર્યનું નામ બંધાવનારનું નામ/સ્થાપના સંવત સં. ૨૦૨૯ | નથી | નથી શ્રી રાજગૃહી . શ્રી ગિરનાર શ્રી શેત્રુંજય શ્રી પાવાપુરી શ્રી શંખેશ્વર શ્રી રાણકપુર | નથી | નથી આસોમસુંદર સૂરીશ્વરજીના સમયમાં ભરાવેલી પ્રતિમા પતાસાની પોળમાંથી આ પ્રતિમા લાવવામાં આવ્યા છે. સં. ૨૦૧૯ પ.પૂ. કંચનસાગર સૂરીશ્વરજી સ્ત્રી | નથી સં. ૨૦૪૦ | પ.પૂ. આચાર્ય ભદ્રંકર સૂરીશ્વરજી મ.સા. શ્રી શેત્રુંજય શ્રી ગિરનાર શ્રી અષ્ટાપદ શ્રી સમેતશિખર નથી | અગાઉ શ્રી જેસીંગભાઈ ડાહ્યાભાઈનું ઘર દેરાસર હતું સં. ૨૦૧૮ નથી | નથી ૫.પૂ.આ.મ. શ્રી પ્રેમસૂરીશ્વરજી | | નથી | નથી સં. ૨૦૩૦ | પંન્યાસ ચંદ્રશેખર મ.સા. રા-૩૬, For Personal & Private Use Only Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ ૧ નંબર સરનામું ૧૪૩૨શ્રી મહાવીર જૈન વિદ્યાલય, પાલડી બસસ્ટોપ પાસે, પાલડી, અમદાવાદ ૧૪૪ અરૂલ સોસાયટી મહાલક્ષ્મી ચાર રસ્તા, પાલડી, અમદાવાદ ૧૪૫ આશકુંજ સોસાયટી રાજનગર સોસાયટી પાલડી, અમદાવાદ ૧૪૬ કસ્તૂરભાઈ સનાભાઈ શાહ ૧. સિદ્ધચક્ર એપાર્ટમેન્ટ, ભગવાન નગરનો ટેકરો, પાલડી, અમદાવાદ ૧૪૭ લક્ષ્મીચંદ જેઠાભાઈ ૧, જૈન મરચન્ટ સોસાયટી, જૈન મરચન્ટ, પાલડી, અમદાવાદ ૩ ૪ ૫ કોડ નં. બાંધણી મૂળનાયક ૩૮૦૦૦૭૦ ઘર શ્રી વાસુપૂજ્ય દેરાસર ૧૭" ૩૮ce શિખર શ્રી વાસુપૂજ્ય બંધી ૨૫" ૩૮૦૦0૭ શિખર શ્રી આદેશ્વર બંધી ૨૩૦ શ્રી આદર દેરાસર |" ૩૮૦૦૦૭) ધર ૩૮૦૦૦૭૦ ઘર શ્રી શાંતિનાથ દેરાસર ૨૭" દ ૭ ૮ પ્રતિમાજીની લેખનો સંવત વર્ષગાંઠનો સંખ્યા દિવસ પાષાણ ધાતુ ૧ ૪ ૧૩ ૧૨૫ ૧૦ の ૭ For Personal & Private Use Only ૭ ૧ રાજનગરનાં જિનાલયો ૯ જેઠ સુદ ચૌદશ ૐ ૐ ૐ મહા વદ ત્રીજ અષાઢ સુદ બીજ સં. ૨૦૦૧ | શ્રાવણ વદ ત્રીજ Page #292 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૨૮૩ ૧૦ પ્રતિષ્ઠા કરાવનાર આચાર્યનું નામ ૧૧ પટનું નામ ૧૨ T ૧૩ ઉપાશ્રય પાઠશાળા ૧૪ અન્ય નોંધ બંધાવનારનું નામ/સ્થાપના સંવત સં. ૨૦૦૯ પછી નથી | નથી | બોડિંગમાં વિદ્યાર્થીઓ રહે છે. સં. ૨૦૦૮ નથી | નથી | આ. વિજયરામચંદ્ર | શ્રી શેત્રુંજય સૂરીશ્વરજી મ.સા. શ્રી ગિરનાર શ્રી સમેતશિખર શ્રી જમ્મુવિજય શ્રી આબુ મ.સા. શ્રી અાપદ આચાર્ય શ્રી શ્રી શેત્રુંજય ભુવનભાનુસૂરિ શ્રી ગિરનાર શ્રી સમસ્તેશિખર શ્રી શંખેશ્વર શ્રી પાવાપુરી સં. ૨૦૨૯ નથી | નથી સં. ૨૦૪૧ નથી | નથી સં. ૨૦૦૧ નથી નથી | ૫.પૂ. નેમિ- શ્રી સમેતશિખર સૂરીશ્વરજી શ્રી શેત્રુંજય આનન્દનસૂરીશ્વરજી શ્રી શંખેશ્વર આ. ઉદય શ્રી ગિરનાર સૂરીશ્વરજી શ્રી ભદ્રેશ્વર For Personal & Private Use Only Page #293 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૧ . - ૩ ૪ નંબર સરનામું | કોડ નં. |બાંધણી મૂળનાયક પ્રતિમાજીની લેખનો સંવત વર્ષગાંઠનો સંખ્યા દિવસ પાષાણ, ધાતુ ૧૪૮૨૭, જૈન મરચન્ટ ૩૮૦૦૦૭| શિખર શ્રી શાંતિનાથ | ૧૩ /૧૯ વૈિશાખ સોસાયટી, બંધી |૧૯” જૈિન મરચન્ટ તેરશ પાલડી, અમદાવાદ સુદ સુદ સમ ૧૪૯રસિકલાલ રતિલાલ ૩૮૦૦૦૭ી ઘર શ્રી સંભવનાથ ૬ | સં. ૧૯૫૧| શ્રાવણ શાહ, પંકજવિલા, દેિરાસર ૩” પંચતીર્થ, પાંચ રસ્તા પાસે, જૈન મરચન્ટ, પાલડી, અમદાવાદ ૧૫નશૈલેષભાઈ ૩૮૦૦૦૭ ઘર શ્રી આદિનાથ | – ૧ | સં. ૧૫૮૪ કારતક કલ્યાણભાઈ રાવ દેરાસર)૩” બેંક ઑફ બરોડા પાસે નવરત્ન ફલેટની બાજુમાં, ફતેહપુરા, પાલડી, અમદાવાદ ૧૫૧ સુનિતા એપાર્ટમેન્ટ |૩૮૦૦૦૭ ધાબા શ્રી સુમતિનાથ અષાઢ પેટ્રોલપંપની બાજુમાં, બંધી |૩” વદ ફતેહપુરા, પાલડી, અમદાવાદ ૧૫૨ શેઠ રમણલાલ |૩૮૦૦૦૭ ઘર શ્રી ઋષભદેવ ચંદુલાલ ગાંધી દેરાસર)૧૧” વિદ ઋષભ બંગલો, દસમ ફતેહપુરા બસ સ્ટોપ પાસે, ફતેહપુરા, પાલડી, અમદાવાદ બીજ For Personal & Private Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૨૮૫ ૧૦ ૧૧ ૧૪ પટનું નામ ૧૨ [ ૧૩ | ઉપાશ્રય પાઠશાળા અન્ય નોંધ | | સ્ત્રી | નથી | બંધાવનારનું પ્રતિષ્ઠા કરાવનાર નામ/સ્થાપના આચાર્યનું નામ સંવત સં. ૨૦૧૭ | પ.પૂ.આ. ઉદયસૂરીશ્વરજી સં. ૨૦૪૦માં દેવકુલિકાઓની પ્રતિષ્ઠા શ્રી સમેતશિખર શ્રી રાજગિરિ શ્રી પાવાપુરી શ્રી સમોવસરણ શ્રી શેત્રુંજય શ્રી ભદ્રેશ્વર શ્રી ગિરનાર શ્રી ભોંયણી શ્રી અષ્ટાપદ શ્રી શંખેશ્વર શ્રી રાણકપુર નથી | નથી નથી | નથી | સં. ૨૦૫૩ દરમ્યાન ઘાંચીની પોળમાંથી સ્થળાંતર સં. ૨૦૪૦ શ્રી શેત્રુંજય પુરુષ | નથી વિજયરામચંદ્ર સૂરીશ્વરજી મ.સા. સં. ૨૦૨૩ | આ. નંદનસૂરી- શ્રી સંઘ [ શ્વરજી શ્રી શેત્રુંજય નથી | નથી For Personal & Private Use Only Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ રાજનગરનાં જિનાલયો જેઠ સરનામું કોડ નં. | બાંધણી મૂળનાયક પ્રતિમાજીની લેખનો સંવત વર્ષગાંઠનો સંખ્યા દિવસ પાષાણ, ધાતુ ૧૫૩ રસિકલાલ ત્રિકમલાલા૩૮૦૦૦૭ ઘર |શ્રી સુમતિનાથ | ૩ |૨ ધારશી ૪, હિરદીપ દેરાસર/૧૧” બંગલો, અજિતનાથ સોસાયટી, પુલકિત સ્કૂલ પાસે, ફતેહપુરા પાલડી, અમદાવાદ ૧૫૪પંકજ સોસાયટી ૩૮૦૦૦૭ શિખર |શ્રી સંભવનાથ | ૬ મહા ભઠ્ઠા, બંધી ૨૧” પાલડી, અમદાવાદ ૧ | ૧૫પાબાબુભાઈ સાણંદવાળા૩૮૦૦૦ ઘર શ્રી સંભવનાથ – ૧/૬, પંકજ સોસાયટી દેરાસર ૨.૬” શિશુવિહાર બાલમંદિર પરિકર સાથે ૭” સામે, ભઠ્ઠા, પાલડી, અમદાવાદ ૧૫૬/કેનેરા બેંક સામે, ૩૮૦૦૦૭| સામ- શ્રી વાસુપૂજ્ય | ૮ શાંતિનગર, રણ ૨૧” નારાયણનગર રોડ, યુક્ત પાલડી, અમદાવાદ વૈશાખ વિદ છઠ વૈશાખ ૧૫૭મલ્લિનાથ સોસાયટી ૩૮૦૦૦૭) સામ- શ્રી શાંતિનાથ | ૧૩ |૪| પાછળ, શાંતિવન, રણ ૨૩” નારાયણનગર રોડ, યુક્ત પાલડી, અમદાવાદ બારસ For Personal & Private Use Only Page #296 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૨૮૭ T ૧૧ ૧૪ પટનું નામ ૧૨ [ ૧૩ | ઉપાશ્રય પાઠશાળા અન્ય નોંધ ૧૦ બંધાવનારનું પ્રતિષ્ઠા કરાવનાર નામ/સ્થાપના | આચાર્યનું નામ સંવત સિં. ૨૦૫૨ ] નથી | નથી શ્રી શેત્રુંજય શ્રી સમેતશિખર શ્રી અષ્ટમંગલ તથા ચૌદ સુપાન સં. ૨૦૩૨ ૫.પૂ.આ. ભદ્રંકર સૂરીશ્વરજી | શ્રી શેત્રુંજય સ્ત્રી | હા | પંકજ સોસાયટી જૈન | શ્રી અષ્ટાપદ || પુરુષ દહેરાસર પટ શ્રી જેસલમેર શ્રી ભદ્રેશ્વર શ્રી શંખેશ્વર શ્રી અષ્ટમંગલ તથા નવકારમંત્ર શ્રી ગિરનાર શ્રી પાવાપુરી શ્રી કલકત્તા શ્રી રાણકપુર શ્રી નાગેશ્વર શ્રી સમેતશિખર શ્રી ચારૂતીર્થ શ્રી હસ્તિનાપુર નથી | નથી : સં. ૨૦૩૧ | શ્રી શેત્રુંજય નથી | ગુરમંદિર છે. આ. નન્દન સૂરીશ્વરજી મ.સા. પુરુષ સં. ૨૦૨૯ શ્રી શેત્રુંજય હા વિજયરામચંદ્ર સૂરીશ્વરજી મ.સા. For Personal & Private Use Only Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ રાજનગરનાં જિનાલયો ૩. | ૪ | ૭ | : ૮ નંબર સરનામું . Tબાંધણી મૂળનાયક પ્રતિમાજીની લેખનો સંવત વર્ષગાંઠનો સંખ્યા દિવસ પાષાણ ધાતુ | ૧૫૮વીતરાગ સોસાયટી ૩િ૮૦૦૦૭ શિખર |શ્રી શીતલનાથ | ૨૨ ૨૬ શ્રાવણ પી.ટી. કૉલેજ રોડ, | બંધી |૧૭” પાલડી, અગિયારસ) અમદાવાદ વદ. | પોષ એકમ ૧૫રંગસાગર ફુલેટ ૩૮૦૦૦૭ શિખર શ્રી સુપાર્શ્વનાથ | ૭ | પી.ટી. કૉલેજ રોડ, | બંધી ર૧ પાલડી, અમદાવાદ ૬૦/મલ્લિનાથ પાર્ક ૩િ૮૦૦૦૭) ધાબા શ્રી મહાવીર રંગસાગર ફલેટ રોડ, | | બંધી સ્વામી ૧૧” નારાયણનગર રોડ, પાલડી, અમદાવાદ માગશર છઠ I ૯ મહા વદ : છઠ. ભાવના ટેનામેન્ટ ૩િ૮૦૦૦૭ સામ- શ્રી શાંતિનાથ વાસણા બેરેજ પાસે, રણ ૩િ૧” પાલડી, અમદાવાદ યુક્ત ૧૬૨નવકાર ફૂલેટની ૩િ૮૦૦૦૭ શિખર શ્રી સંભવનાથ | ૧૦ | ૧૫ | બાજુમાં, વાસણા | બંધી |૨૩” (ભોંયતળિયે) બેરેજ રોડ, પાલડી, શ્રી નેમિનાથ અમદાવાદ, (ભોંયરામાં)૨૭” વૈશાખ સુદ વૈશાખ સુદ સાતમ પોષ વદ ૧૬૩ વાસણા બસ સ્ટેન્ડ ૩૮૦૦૦૭ શિખર શ્રી સંભવનાથ | ૧૧ /૧૦ સામે, વાસણા, બંધી અમદાવાદ ૧૬૪|દેવાસ એપાર્ટમેન્ટ ૩૮૦૦૫૫) ધાબા શ્રી શંખેશ્વર || ૧ |૨૦ ગુપ્તાનગર બસસ્ટોપ બંધી પાર્શ્વનાથ પાછળ, અમદાવાદ છાપરું ” ૧૬૫/૩૯, ઉમાસુત નગર ૩૮૦૦૫૧ ધાબા શ્રી સંભવનાથ | ૧ ૩િ | રો હાઉસ, વસ્ત્રાપુર, | બંધી |૧૧” રેલવે ક્રોસિંગ રોડ, વેજલપુર, અમદાવાદ છઠ. વૈશાખ વદ ચોથ For Personal & Private Use Only Page #298 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો -૨૮૯ ૧૪. ૧૦ પ્રતિષ્ઠા કરાવનાર આચાર્યનું નામ ૧૨ [ ૧૩ ઉપાશ્રય પાઠશાળા પટનું નામ અન્ય નોંધ બંધાવનારનું નામ/સ્થાપના સંવત સં. ૨૦૩૦ સ્ત્રી પુરુષ | ગચ્છાધિપતિ શ્રી શેત્રુંજય આચાર્ય શ્રી શ્રી ગિરનાર દેવેન્દ્રસાગર શ્રી અષ્ટાપદ સૂરીશ્વરજી શ્રી સમેતશિખર, મ.સા. શ્રી પાવાપુરી શ્રીમદ્ વિજયરામ |શ્રી શેત્રુંજય ચંદ્રસૂરીશ્વરજી મહારાજ સં. ૨૦૪૦ સ્ત્રી | હા | ગુરુમંદિર છે. પુરુષ સં. ૨૦૫૨ નથી | નથી ૫.પૂ.પંન્યાસ પ્રવર શ્રી મહાયશસાગર મહારાજ સાહેબ સં. ૨૦૪૩ [સિદ્ધાચલ પુરુષ | હો આ. શ્રી જયચંદ્ર સૂરીશ્વરજી સ્ફટિકની ૧ મૂર્તિ, | રત્નની ૧ મૂર્તિ છે. હા શ્રી શેત્રુંજય શ્રી ગિરનાર સં. ૨૦૪૯ | આ. શ્રી હિમાંશુ સૂરીશ્વરજી મ.સા. સં. ૨૦૪૯ સં. ૨૦૩૪ નથી | પ.પૂ.આં.શ્રી વિજયજિનચંદ્ર સૂરીશ્વરજી મ.સા. Fસં. ૨૦૪૨ પુરુષ | પ્રિયંકર સૂરીશ્વરજી મ.સા. હા હા સં. ૨૦૨૫ આસપાસ પ.પૂ.આચાર્ય ભગવંત શ્રી કૈલાસનગર સૂરીશ્વરજી સ્ત્રી | નથી પુરુષ (કોમન) રા-૩૭ . For Personal & Private Use Only Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ ૧ નંબર ર સરનામું ૧૬૭ મહિમા ઍપાર્ટમેન્ટ શાનદા સોસાયટી ૧૬૬ ચોકસી પાર્ક સોસાયટી|૩૮૦૦૫૧ શિખર શ્રી સંભવનાથ બંધી ૩૧" જીવરાજ પાર્ક, વેજલપુર રોડ, અમદાવાદ પાછળ, વેજલપુર રોડ, અમદાવાદ ૧૬૮રવા એપાર્ટમેન્ટ એલ.આઈ.સી. ઑફિસ પાસે, વાસણા, બસ સ્ટેન્ડ પાછળ, પાલડી, અમદાવાદ ૧૬૯ B/૧૪, મૃદંગ ઍપાર્ટમેન્ટ, વાસણા બસ સ્ટેન્ડ પાછળ, અમદાવાદ ૧૭૦૦૪૯, લાવણ્ય સોસાયટી, વાસણા, અમદાવાદ ૧૭૧ શાહ રોહિતભાઈ ચીમનલાલ |૫૩, ‘‘ઉમંગ’ લાવણ્ય સોસાયટી. વાસણા, અમદાવાદ ૧૭૨ સેફાલી ઍપાર્ટમેન્ટ લાવણ્ય સોસાયટીની બાજુમાં, વાસણા, ૩ ૪ કોડ નં. બાંધણી ૫ મૂળનાયક ૩૮૦૫૧ શિખર કી શંખેશ્વર બંધી પાર્શ્વનાથ ૨૧" ૩૮૦૦૦૭ ધાબા શ્રી વાસુપૂજ્ય બંધી 13" ૩૮૦૦૦૭ ધાબા શ્રી સુમતિનાથ બંધી ૧૩' ૩૮૦૦૦૭ શિખર શ્રી શાંતિનાથ બંધી. ૨૫" ૩૮૦૦૦૭૦ ઘર શ્રી સીમંધર દેરાસર સ્વામી | ૩૮૦૦૦૭ ધાબા |શ્રી આદેશ્વર બંધી ૩૧" પાષાણ ધાતુ ૧૫ ૧૪ For Personal & Private Use Only દ ७ ८ પ્રતિમાજીની લેખનો સંવત વર્ષગાંઠનો સંખ્યા દિવસ ૫ ૩ ૩ ૫ ૧ ૩ ૨ ૩ ૨ ૧૦ ૧ રાજનગરનાં જિનાલયો m ફાગણ સુદ સાતમ કારતક વદ ચોથ જેઠ સુદ 198 જેઠ સુદ દસમ શ્રાવણ સુદ તેરશ વૈશાખ સુદ સાતમ વૈશાખ વદ ચોથ Page #300 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૨૯૧ ૧૦ ૧૧ બંધાવનારનું નામ/સ્થાપના ૧૪ અન્ય નોંધ પ્રતિષ્ઠા કરાવનાર આચાર્યનું નામ પટનું નામ ૧૨ | ૧૩ | | ઉપાશ્રય પાઠશાળા સંવત | |શ્રી શેત્રુંજય હા સં. ૨૦૨૯ | વિજયચંદ્રોદય સૂરીશ્વરજી મ.સા. સ્ત્રી પુરુષ સં. ૨૦૩૯ | પુરુષ | હા શ્રી અષ્ટાપદ શ્રી પાવાપુરી શ્રી ચંપાપુરી શ્રી શેત્રુંજય શ્રી શંખેશ્વર પંન્યાસ શ્રીમદ્ | (બે પટ તૈયાર) ચંદ્રશેખર થઈ રહ્યા છે.) સૂરીશ્વરજી મ.સા. સં. ૨૦૧૨ પુરુષ | હો. ' સં. ૨૦૪૩ શ્રી શેત્રુંજય ' પૂ. રાજચંદ્ર વિજયજી મ.સા. (નિરાલા) | | સ્ત્રી | હોમ પુરુષ સ્ત્રી | હા | સં. ૨૦૪૧ શ્રીસંઘ ' આચાર્ય શ્રી શ્રી શેત્રુંજય પદ્મસાગર શ્રી સમેતશિખર સૂરીશ્વરજી મ.સા. શ્રી પાવાપુરી શ્રી અષ્ટાપદ શ્રી ગિરનાર શ્રી રાણકપુર સમેતશિખરજીની ગુલાબી આરસમાંથી દેરાસરની બાજુમાં પ્રતિકૃતિ બનાવી મૂકેલ છે. નથી. નથી પ.પૂ. આ. વિજય જયઘોષ સૂરીશ્વરજી મ.સા. શ્રી શેત્રુંજય સ્ત્રી હોમ સં. ૨૦૪૯ | આચાર્ય શ્રી હિમાંશુ સૂરીશ્વરજી શ્રી સંઘ મ.સા. પુરુષ For Personal & Private Use Only Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ રાજનગરનાં જિનાલયો ૧T ૩ | ૪ | ૫ નિંબર. સરનામું | કોડ નં. | બાંધણી મૂળનાયક પ્રતિમાજીની લેિખનો સંવત વર્ષગાંઠનો સંખ્યા દિવસ પાષાણ, ધાતુ વૈશાખ છઠ ૧૭૩શાહ અશ્વિનભાઈ ૩િ૮૦૦૦૭| ઘર શ્રી વાસુપૂજ્ય બકુભાઈ દેરાસરાપ” c/9, સેફાલી એપાર્ટમેન્ટ, લાવણ્ય સોસાયટીની બાજુમાં વાસણા, અમદાવાદ ગોદાવરી નગર ૩૮૦૦૦૭| શિખર |શ્રી ભીડભંજન વાસણા બસ સ્ટેન્ડ બંધી પાર્શ્વનાથ પાછળ, વાસણા, અમદાવાદ ૧૭૫શિલ્પાલય ઍપાર્ટમેન્ટ|૩૮૦૦0૭[ શિખર |શ્રી આદેશ્વર અંજલિ સિનેમા બંધી |૧૩” પાછળ, ભટ્ટા, પાલડી, અમદાવાદ જેઠ વદ પાંચમ ૨૧” | ૩ માગશર સુદ દસમ | | | T૩ ફાગણ. ૧૭૬૨૪, ધરણીધર સોસાયટી, ભટ્ટા, પાલડી, અમદાવાદ ૩૮૦૦૦૭| શિખર |શ્રી શંખેશ્વર | બંધી પાર્શ્વનાથ ૩૧” સુદ ત્રીજ મહી દસમ ૧૭૭ ગણેશમલ ઠાકોરચંદ ૩૮૦૦૦૭ ઘર શ્રી સહસ્રફણા ઘર દહેરાસર દેરાસર પાર્શ્વનાથ ૨૩, દેવદીપ બંગલો, ૧૫” ભટ્ટા, પાલડી, અમદાવાદ ૧૭૮ દીપકભાઈ પનાલાલ |૩૮૦૦૦૭ ઘર શ્રી સુમતિનાથ | ૧ | શાહ, ૫૩, યોગેશ્વર દેરાસર/૧૩” નગર, ભઠ્ઠા, પાલડી, અમદાવાદ મહા. સુદ પાંચમ શ્રી વાસુપૂજ્ય | | ૩ | ૨ મહા ૧૯” સુદ ૧૭૯)અમુલ સોસાયટી ૩િ૮૦૦૦૭ શારદા સોસાયટી પાસે પાલડી, અમદાવાદ તેરશ For Personal & Private Use Only Page #302 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૨૯૩ ૧૦ ૧૪ ૧૧ * પટનું નામ ૧૨ | ૧૩ ઉપાશ્રય પાઠશાળા અન્ય નોંધ બંધાવનારનું નામ/સ્થાપના સંવત પ્રતિષ્ઠા કરાવનાર આચાર્યનું નામ | નથી | નથી | આચાર્ય શ્રી હિમાંશુ સૂરીશ્વરજી મ.સા. આ દેરાસર કાચનું બનેલું છે. સં. ૨૦૩૭ | - હા. હા સ્ત્રી પુરુષ શ્રી શેત્રુંજય શ્રી ગિરનાર શ્રી સમેતશિખર શ્રી શંખેશ્વર | સ્ત્રી | હા સં. ૨૦૪૬ પાનાચંદ મંગળદાસ શ્રી યશોભદ્ર સૂરીશ્વરજી (ડહેલાવાળા રામ સૂરિની પ્રેરણાથી) સં. ૨૦૩૮ નથી | હોમ ઘંટાકર્ણ મહાવીર તથા પદ્માવતી માતાજીની અલગ-અલગ દેરી છે. | આચાર્ય શ્રી શ્રી શેત્રુંજય કૈલાસસાગરસૂરી | શ્રી ગિરનાર તથા શ્રી આબુ આચાર્ય શ્રી શ્રી સમેતશિખર સુબોધ સાગરસૂરીની શ્રી શંખેશ્વર નિશ્રામાં આચાર્ય શ્રી રાજતિલકસૂરિ મ.સા. નથી | નથી | નથી | નથી | સં. ૨૦૩૫ | | નથી | નથી પરમ પૂજ્ય આચાર્યશ્રી શેત્રુંજય શ્રી ભદ્રંકર | શ્રી ગિરનાર સૂરીશ્વરજી મ.સા. | શ્રી શંખેશ્વર For Personal & Private Use Only Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ રાજનગરનાં જિનાલયો નંબર ૩ ૪ કોડ નં. | બાંધણી સરનામું મૂળનાયક ૭ | ૮ પ્રતિમાજીની લેખનો સંવત વર્ષગાંઠનો સંખ્યા દિવસ પાષાણ, ધાતુ માગશર સુદ છઠ - ૯ ૩૮૦૦0૭] શિખર શ્રી મહાવીર | બંધી સ્વામી ૨૫” ૧૮૦ ૧૧, ઓપેરા સોસાયટી, નવા વિકાસગૃહ રોડ, પાલડી, અમદાવાદ ફાગણ વિદ ૧૮૧૮, તૃપ્તિ સોસાયટી ૩િ૮૦૦૦૭ સામ- શ્રી શાંતિનાથ | ૫ ભઠ્ઠા પાસે, રણ ૧૩” પાલડી, યુક્ત અમદાવાદ વૈશાખ વદ ત્રીજ : (૨૭” [ — ] ૧૦. ૧૮૨,ધર્મવિહાર સોસાયટી ૩િ૮૦૦0૭| ઘુમ્મટ |શ્રી શંખેશ્વર જૂના વિકાસગૃહ રોડ, | બંધી પાર્શ્વનાથ પાલડી, અમદાવાદ ૧૮૩સતીશચંદ્ર ૩૮૦૦૦૭ ઘર શ્રી વાસુપૂજ્ય બુધાલાલ શાહ દેરાસર)૧૫” ૧૦, ગુજરાત સોસાયટી, મહાદેવના મંદિર પાસે, સુવિધા શોપીંગ સેન્ટરની ગલીમાં, પાલડી, અમદાવાદ ૧૮૪શંકરલાલ છોટાલાલ |૩૮૦૦૦૭ ઘર શ્રી પાર્શ્વનાથ ઘર દહેરાસર દેરાસર/૧૩” ૧૦, જૈનનગર, પાલડી, અમદાવાદ | ૩ |૩ | પ્રાચીન ૧૦ |૭. ૧૮૫ પોપટલાલ હેમચંદ ૩િ૮૦૦૦૭શિખર |શ્રી ધર્મનાથ' જૈિનનગર, પાલડી, બંધી |૩૧” અમદાવાદ મહા સુદ અગિયારસ) For Personal & Private Use Only Page #304 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૨૯૫ ૧૪ ૧૦ પ્રતિષ્ઠા કરાવનાર આચાર્યનું નામ ૧૧ પટનું નામ ૧૨ ) ૧૩ ઉપાશ્રય પાઠશાળા અન્ય નોંધ બંધાવનારનું નામ/સ્થાપના સંવત સં. ૨૦૨૭ સ્ત્રી હી જ્ઞાનભંડાર છે. આચાર્ય ભગવંત શ્રી કૈલાસસાગર મ.સા. પુરુષ સં. ૨૦૪૭ નથી નથી | કાચનું દેરાસર છે. અંજન શલાકા | શ્રી શેત્રુંજય આ.શ્રી ચંદ્રોદયસૂરિ) શ્રી પાવાપુરી આ. શ્રી અશોક- શ્રી ગિરનાર ચંદ્રસૂરી શ્રી ઈડર શ્રી અષ્ટાપદ શ્રી શિખરજી શ્રી ચંપાપુરી શ્રી શંખેશ્વર સં. ૨૦૪૭ સ્ત્રી ] નથી ૫.પૂ.આ.શ્રી ધર્મસૂરીશ્વરજી મ.સા. સ્ત્રી આ. પ્રદ્યુમ્નવિજયજી મ.સા. શ્રી શેત્રુંજય શ્રી ગિરનાર નથી | નથી સ્ત્રી | હા | જ્ઞાનભંડાર છે. સં. ૨૦૨૮ | આચાર્ય ભગવંત શ્રી રામચંદ્ર સૂરીશ્વરજી મ.સા. પુરુષ For Personal & Private Use Only Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ રાજનગરનાં જિનાલયો ૩ ૪ | નિંબર સરનામું કોડ નં. |બાંધણી મૂળનાયક | ૭ | ૮ પ્રતિમાજીની લેિખનો સંવત વર્ષગાંઠનો સંખ્યા દિવસ પાષાણ ધાતુ વૈશાખ ૩૮૦૦૦૭ ઘર શ્રી સુમતિનાથ દેરાસર/૧૩” સુદ દસમ ૧૮૬|રમણલાલ વજેચંદ ૧, શાલીભદ્ર જૈિનનગર, સંજીવની હૉસ્પિટલ સામે, પાલડી, અમદાવાદ ૧૮૭ શેઠ રતિલાલ અમૃતલાલ જોશી ૯, સંજીવ બાગ, ફોજદાર કોલોની, નવા શારદા મંદિર રોડ, પાલડી, અમદાવાદ ફાગણ |૩૮૦૦૦૭| ઘર શ્રી પાર્શ્વનાથ દેરાસર)પ” સુદ ત્રીજ ફાગણ વદ : ૧૮૮બકભાઈ મણિલાલ ૩૮૦૦૦૭ ઘર |શ્રી શાંતિનાથ દર્શન” બંગલો, દેરાસર/૭” પરિમલ રેલવે ક્રોસિંગ પાસે, પાલડી, અમદાવાદ ચોથ મહા ૧૮૯શાહ ખેમચંદ દયાલજી૩૮૦૦૦૭ ઘર શ્રી વાસુપૂજ્ય | ૧ |૪| તથા પન્નાલાલ વાલ દેરાસર/૧૧” ચંદ ૧૧, ગૌતમબાગ સોસાયટી, હીરાબાગ રેલવે ક્રોસિંગ, પાલડી, અમદાવાદ ૩૮૦૦૦૬) ધાબા બંધી શ્રી મુનિસુવ્રત ૧૧” અષાઢ સુદ દસમ પ્રાચીન | આસો ૧૯૦નીલમ એપાર્ટમેન્ટ હીરાબાગ, આંબા વાડી, અમદાવાદ ૧૯૧|શેઠ કૈલાસચંદ્ર મોતીલાલ ૧૯, ગૌતમબાગ સોસાયટી, પાલડી, અમદાવાદ સુદ ૩૮૦૦૦૭ ઘર શ્રી અજિતનાથ દેરાસર ૭” (ખૂબ જ પ્રાચીન) નમિનાથ (૪૫૦ વર્ષ જૂના) ત્રીજ For Personal & Private Use Only Page #306 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૨૯૭ ૧૧ ૧૦ પ્રતિષ્ઠા કરાવનાર | પટનું નામ આચાર્યનું નામ ૧૨ | ૧૩ | ઉપાશ્રયી પાઠશાળા ૧૪ અન્ય નોંધ બંધાવનારનું નામ/સ્થાપના સંવત નથી | નથી આ. વિજયપ્રેમ સૂરીશ્વરજી મ.સા. ગુરુમૂર્તિ-આચાર્ય શ્રી વિજયપ્રેમ સૂરીશ્વરજી મ.સા.ની વિદ્યમાન છે. નથી નથી વિજયરામચંદ્ર સૂરીશ્વરજી સં. ૧૯૯૩ | વિજય રામચંદ્ર સૂરીશ્વરજી | શ્રી શેત્રુંજય | | નથી | નથી | શ્રી સિદ્ધાચલ | નથી | નથી આચાર્ય | વિજય મિત્રાનંદ સૂરીશ્વરજી મ.સા. સં. ૨૦૩૮ નથી | નથી સં. ૨૦૩૪ આચાર્ય પ્રદ્યુમ્ન વિજયજી મ.સા. આચાર્ય શ્રી ભાનુપ્રભ વિજય સૂરીશ્વરજી મ.સા. નથી | નથી ઉપરાંત નમિનાથજીના પ્રતિમાજી આશરે ૪૫૦ વર્ષ જૂના ૨ સ્ફટિકની પ્રતિમા સુંદર લાકડાનું સિંહાસન રા-૩૮ For Personal & Private Use Only Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ રાજનગરનાં જિનાલયો ૯ સુદ ૨૭” ૩ ૪ || નંબર સરનામું કોડ નં. | બાંધણી મૂળનાયક પ્રતિમાજીની લેિખનો સંવત વર્ષગાંઠનો સંખ્યા દિવસ પાષાણ, ધાતુ |૧૯૨સોહનલાલ લાલચંદ |૩૮૦OO૭ી ઘર શ્રી સુમતિનાથ શ્રાવણ ચૌધરી, મહાવીર દેરાસર) સુદ . સોસાયટી, મુનશાના પાંચમા બંગલા સામે, મહાલક્ષ્મી, પાલડી, અમદાવાદ ૧૯૩દિશા પોરવાડ ૩૮૦૦૦૭ શિખર શ્રી શીતલનાથ | ૭ |૧૮ વૈશાખ સોસાયટી, પાલડી બંધી ૨૧” સુદ બસ સ્ટેન્ડ પાસે, દસમી પાલડી, અમદાવાદ ૧૯૪ જૈન સોસાયટી - ૩૮૦૦૦૬| શિખર શ્રી ચિંતામણિ વૈશાખ પ્રિતમનગરનો બીજો | બંધી પાર્શ્વનાથ ઢાળ, એલિસબ્રિજ, પાંચમ અમદાવાદ ૧૯૫પ્રિતમનગરનો ૩૮૦OO| સામ- શ્રી કુંથુનાથ મહી બીજો ઢાળ, રણ ૩૧” જૈિન સોસાયટી, એલિસબ્રિજ, અમદાવાદ ૧૯૬માદલપુર ઢાળ ઉપર |૩૮૦૦૦૬| શિખર શ્રી અજિતનાથ | ૪ વૈશાખ એલિસબ્રિજ, બંધી ૨૩” અમદાવાદ પાંચમ ૧૯વિમલભાઈ લાલભાઈ૩૮૦૦૦૬/ ઘર |શ્રી સંભવનાથ ! નિર્મલ” બંગલો, દેરાસર/૨૧” નગરી હૉસ્પિટલ સામે, એલિસબ્રિજ, અમદાવાદ ૧૯૮કલ્યાણ સોસાયટી ૩૮૦૦૦૬) ઘુમ્મટ શ્રીગોડી પાર્શ્વનાથ ૫ |૩ | મહા નગરી હૉસ્પિટલ બંધી |૧૩” સુદ પાસે, એલિસબ્રિજ, અમદાવાદ ૨૩. સદ યુક્ત વદ ચૌદશ For Personal & Private Use Only Page #308 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૨૯૯ T ૧૧ ૧૦ પ્રતિષ્ઠા કરાવનાર | આચાર્યનું નામ ૧૨ [ ૧૩ ઉપાશ્રય પાઠશાળા ૧૪ અન્ય નોંધ બંધાવનારનું નામ/સ્થાપના સંવત પટનું નામ નથી | નથી સં. ૧૯૯૮ શ્રી શેત્રુંજય જ્ઞાનભંડાર છે. સ્ત્રી પુરુષ શ્રી શેત્રુંજય | હા સં. ૨૦૦૭ | આચાર્ય શ્રી મણિલાલ | હરખસૂરીશ્વરજી સાંકળચંદ શાહ મ.સા. સ્ત્રી પુરુષ સં. ૨૦૪૮ નથી | વિજય ચંદ્રોદય સૂરીશ્વરજી મ.સા. સં. ૨૦૪૨. | આચાર્ય શ્રી ભાનુચંદ્ર સૂરીશ્વરજી ૩૧ | નથી. નથી T નથી. આચાર્ય શ્રી રામચંદ્ર સૂરીશ્વરજી મ.સા. એક સ્ફટિકની મૂર્તિ છે. | શ્રી શેત્રુંજય સ્ત્રી સં. ૨૦૧૩ | આચાર્ય શ્રી શ્રી ચીમનભાઈ| ઉદય સૂરીશ્વરજી જગાભાઈ શેઠ | મ.સા. મૂળનાયક ભગવાનની પાછળ ચાંદીની પીંછવાઈ છે. For Personal & Private Use Only Page #309 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ ૧ નંબર ૨ સરનામું ૧૯૯ સુરેન્દ્રભાઈ ચીમનલાલ શાહ ‘‘દર્શન”, એલિસબ્રિજ રેલવે સ્ટેશન સામે, આશ્રમ રોડ, અમદાવાદ લાલબંગલા પાછળ, રાજહંસ સોસાયટી સામે, એલિસબ્રિજ, અમદાવાદ ૨૦ રસિકલાલ મલિલાલ ૩૮૦૦૦૯ પર શ્રી સંભવનાથ ધર દેરાસર દેરાસર|૯" ||A, મ્યુ. કોમ, મિલ સ્ટાફ સોસાયટી, નવરંગપુરા, અમદાવાદ ૨૦૧ ચીમનલાલ પોપટલાલ૮૦૯પર રાણા, દેવકુશ, લાલ બંગલો, ટેલિફોન એક્સ્ચેન્જ સામે, સી.જી. રોડ, |૨૦૩ નવરંગપુરા ૩ ૪ ૫ કોડ નં. બાંધણી મૂળનાયક મ્યુ. બસસ્ટેન્ડ સામે, |૩૮૦૦૦૯| ધર શ્રી આદર દેરાસર|૯' નવરંગપુરા, અમદાવાદ ૨૦૨ કાંતાબેન ચીમનલાલ ૩૮૦૦/પર દોશી, A5, નવરંગ ફ્લેટ, નવરંગપુરા, અમદાવાદ શ્રી શાંતિનાથ દેરાસર ૨૧. શ્રી આદેશ્વર દેરાસર ૭. ૩૮૦૦૦૯ શિખર |શ્રી મુનિસુવ્રત બંધી ૩૧" |પાષાણ ધાતુ ૭ For Personal & Private Use Only ૬ ૭ ८ પ્રતિમાજીની લેખનો સંવત વર્ષગાંઠનો સંખ્યા દિવસ - T ૧ ૫૧ ૧ ૩ ર રાજનગરનાં જિનાલયો ૧૬ શ્રાવણ સુદ બીજ શ્રાવણ મુદ દસમ વૈશાખ સુદ દસમ શ્રાવણ સુદ સાતમ વૈશાખ વદ છઠ Page #310 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૩૦૧ ૧૦ ૧૪ ૧૧ - પટનું નામ ૧૨ | ૧૩ ઉપાશ્રય પાઠશાળા અન્ય નોંધ બંધાવનારનું નામ/સ્થાપના સંવત પ્રતિષ્ઠા કરાવનાર આચાર્યનું નામ શ્રી શેત્રુંજય | નથી | નથી આચાર્ય શ્રી નંદનસૂરીશ્વરજી પરમપૂજ્ય શ્રી વીરવિજયજીની મૂર્તિ છે. નથી | નથી સં. ૨૦૧૨ નથી | નથી | પ્રાચીન મૂર્તિ છે. નથી | નથી શ્રી હિમાંશુસૂરી મ.સા. સં. ૨૦૨૦ શ્રી શેત્રુંજય સ્ત્રી | હા પ.પૂ.આ.શ્રી દેવેન્દ્ર સાગર સૂરીશ્વરજી મ.સા. પુરુષ For Personal & Private Use Only Page #311 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ રાજનગરનાં જિનાલયો સરનામું નં. | બાંધણી મૂળનાયક પ્રતિમાજીની લેખનો સંવત વર્ષગાંઠનો સંખ્યા દિવસ પાષાણ ધાતુ | આસો સુદ ૩ તેરશ ૧ ૩ અષાઢ - સુદ ૨૦૪શ્રી સરસ્વસ્તી ૩૮૦૦૦૯ ઘર શ્રી કુંથુનાથ એજ્યુકેશન સોસાયટી દેરાસર.૧૩” છાત્રાલય, મિલન પાર્ક પાસે, સ્વસ્તિક ચાર રસ્તા, નવરંગ પુરા, અમદાવાદ ૨૦૫ શ્રી ચંદુલાલ ૩િ૮૦OO| ઘર |શ્રી ચંદ્રપ્રભુ મોહનલાલ શાહ દેરાસર)૧૧” ચંદ્રાલય”, ૪૭ - સ્વસ્તિક સોસાયટી, નવરંગપુરા, અમદાવાદ ૨૦૬ શ્રી એલ. આર. જૈન ૩૮૦૦૦૯ સામ- શ્રી ઋષભદેવ બોર્ડિંગ દેરાસર રણ |૧૯" હેન્ડલૂમ હાઉસ સામે, યુક્ત આશ્રમ રોડ, અમદાવાદ મહા સુદ સમ ફાગણ સુદ ૨૦૭ શ્રી ચંદ્રકાંતભાઈ ૩૮૦૦૦૯) ઘર શ્રી નેમિનાથ કાંતિલાલ શાહ દેરાસર/૧૫” ૧૧, નવરંગ કોલોની, નવરંગપુરા, અમદાવાદ ત્રીજ || ૭ |૧૬ ૩િ૮૦૦૧૪| શિખર |શ્રી સંભવનાથ બંધી |૩૩” ૨૦૮[ઉસ્માનપુરા ચાર રસ્તા, આશ્રમ રોડ, અમદાવાદ ફાગણ સુદ ત્રીજ I૪ ૩૮૦૦૧૪ ઘુમ્મટ શ્રી મુનિસુવ્રત બંધી |૨૫ ૨૦૯ઉસ્માનપુરા ચાર રસ્તા, આશ્રમ રોડ, અમદાવાદ ફાગણ સુદ ત્રીજ For Personal & Private Use Only Page #312 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૩૦૩ ૧૦ ૧૧ ૧૨ | ૧૩ ઉપાશ્રય પાઠશાળા ૧૪ અન્ય નોંધ પટનું નામ પ્રતિષ્ઠા કરાવનાર આચાર્યનું નામ બંધાવનારનું નામ/સ્થાપના સંવત સં. ૨૦૩૨ નથી | નથી સં. ૨૦૦૬ શ્રી શેત્રુંજય | સ્ત્રી | નથી | પ.પૂ.આ.શ્રી રામચંદ્ર સૂરીશ્વરજી મ.સા. | નથી | નથી સં. ૧૯૮૬ | અંજન શલાકા | શ્રી શેત્રુંજય શ્રીમતી માણેક- પ.પૂ.આ.શ્રી બેન, શેઠ | કૈલાસસાગર ચંદુલાલ સૂરીશ્વરજી લલ્લુભાઈ ઝવેરી અંજનશલાકા શ્રી શેત્રુંજય ૫.પૂ.આ.શ્રી | શ્રી ગિરનાર કૈલાસસાગર શ્રી પાવાપુરી સૂરીશ્વરજી મ.સા. શ્રી રાણકપુર પ્રતિષ્ઠા શ્રી સમેતશિખર પંન્યાસ શ્રી ચંદ્રશેખરવિજયજી મહારાજ નથી | નથી લાકડાની સુંદર કોતરણી | હા સ્ત્રી પુરુષ સં. ૨૦૨૨ શ્રી વિજયઉદય |શ્રી શેત્રુંજય સૂરીશ્વરજી મ.સા. તથા પ.પૂ.આ. પ્રેમ સૂરીશ્વરજી મ.સા. સં. ૨૦૫૧ | શ્રી મહોદય શ્રી કાંતિલાલ | વિજયજી તથા અમરતલાલ | શ્રીમદ્ રાજતિલક | શાહ | સૂરીશ્વરજી મહારાજ નથી | નથી For Personal & Private Use Only Page #313 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ રાજનગરનાં જિનાલયો નંબર સરનામું ૩ | ૪ કોડ નં. | બાંધણી મૂળનાયક પ્રતિમાજીની લેિખનો સંવત વર્ષગાંઠનો સંખ્યા દિવસ પાષાણ ધાતુ ૧૧ |૧૦| ૭૦૦ શ્રાવણ સુદ જૂના છઠ વર્ષ ૨૧૦નશાંતિનગર ૩૮૦૦૧૩| શિખર શ્રી સુમતિનાથ જૂિના વાડજ બંધી |૨૩” આશ્રમ રોડ, અમદાવાદ ટી/૭/એ, શાંતિનગર ૩૮૦૦૧૩ ધાબા શ્રી આદેશ્વર શાંતિનગર જૂના બંધી |" વાડજ, આશ્રમરોડ, અમદાવાદ ફાગણ સુદ બીજ કારતક વિદ પાંચમ અષાઢ: સુદ ૨૧૨|શાંતિલાલ ભાઈલાલ ૩૮૦૦૧૩ ઘર |શ્રી વાસુપૂજ્ય | શાહ, ૧૨, શાંતિ દેરાસર)૫ નગર સોસાયટી, જૂના વાડજ, આશ્રમ રોડ, અમદાવાદ ૨૧૩ રસિકલાલ |૩૮૦૦૧૩ ઘર |શ્રી શ્રેયાંસનાથ | ૩ |૩ દલપતભાઈ ખંભાતી દેરાસર/૧૧” ૩૭, શાંતિનગર સોસાયટી, જૂના વાડજ આશ્રમ રોડ, અમદાવાદ ઝવેરી પાર્ક ૩૮૦૦૧૩| શિખર શ્રી આદેશ્વર | ૧૦ |૭ નારણપુરા રેલવે બંધી |૨૭” ક્રોસિંગ, વેદશાળા પાછળ, અમદાવાદ બીજ મહા વદ અગિયારસ) અગિયારસ વૈશાખ ૨૧૫ હસમુખ કોલોની ૩િ૮૦૦૧૩ ધાબા શ્રી આદિનાથ | ૧ | ૨ વિજયનગર રોડ, બંધી |૧૩” નારણપુરા, અમદાવાદ | ૬ શાહ સકરચંદ ૩૮૦૦૧૩ ઘર |શ્રી શંખેશ્વર છગનલાલ, શ્રી શંખે દેરાસર પાર્શ્વનાથ શ્વર પાર્શ્વનાથ જિનાલય, ૫, અનુપમ સોસાયટી, નારણપુરા ચાર રસ્તા,અમદાવાદ સુદ ૧૧ દસમ For Personal & Private Use Only Page #314 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૩૦૫ ૧૧ ૧૨ ૧૪ ૧૦ પ્રતિષ્ઠા કરાવનાર | આચાર્યનું નામ ૧૩ ઉપાશ્રય પાઠશાળા પટનું નામ અન્ય નોંધ બંધાવનારનું નામ/સ્થાપના સંવત સં. ૨૦૧૯ શ્રી શેત્રુંજય , સ્ત્રી ૫.પૂ.આ.શ્રી વિજયરામચંદ્ર સૂરીશ્વરજી મૂળનાયક મારવાડથી લાવવામાં આવેલ છે. પુરુષ સં. ૨૦૪૫ શ્રી શેત્રુંજય | સ્ત્રી | ' નથી ૫.પૂ.આ. શ્રી રાજયશ સૂરીશ્વરજી મહારાજ સં. ૨૦૩૮ નથી. નથી ખેતરપાળની પોળેથી અંજનશલાકા કરેલ પ્રતિમાજી લાવવામાં આવેલ છે. સં. ૨૦૩૮ નથી | નથી પ.પૂ.આ. શ્રી કૈલાસસાગર સૂરીશ્વરજી મ.સા. સં. ૨૦૩૩ શ્રી શેત્રુંજય | હા | પ.પૂ.આ. શ્રી કૈલાસસાગર સૂરીશ્વરજી મહારાજ સ્ત્રી પુરુષ સં. ૨૦૩૯ સ્ત્રી | હા સં. ૨૦૨૨ | શ્રી શેત્રુંજય સ્ત્રી ] નથી. ૫.પૂ.આ. શ્રી જિતેન્દ્રસાગર મહારાજની નિશ્રામાં ચલ પ્રતિષ્ઠા રા-૩૯ For Personal & Private Use Only Page #315 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ રાજનગરનાં જિનાલયો નંબર સરનામું ૩ | ૪ | | | કોડ નં. |બાંધણી મૂળનાયક ૭ | ૮ પ્રતિમાજીની લેખનો સંવત વર્ષગાંઠનો સંખ્યા દિવસ પાષાણ ધાતુ વૈશાખ ર૧૭મીરાંબિકા સ્કૂલ રોડ ૩િ૮૦૦૧૩ શિખર શ્રી સુમતિનાથ નારણપુરા, બંધી ૫૧” અમદાવાદ સુદ ત્રીજ વૈશાખ ૨૧૮શાંતિલાલ મૂળજીભાઈ૩૮૦૦૧૩ ઘર શ્રી શાંતિનાથ સાવલા, ૧૪,નરસિંહ દેરાસર/૭” નગર, નારણપુરા, ચાર રસ્તા અમદાવાદ ૨૧અજંતા ફ્લેટની સામે ૩૮૦૦૧૩ શિખર શ્રી વાસુપૂજ્ય | ૯ | | નારણપુરા ચાર રસ્તા, બંધી |૨૭” અમદાવાદ ૩૧” કારતક વિદ બીજ ૨૨વદેવકીનંદન સોસાયટી |૩૮૦૦૧૩ શિખર શ્રી પુરુષાદાનીય | ૧૦ |૯ પાસે, વિપુલ | બંધી પાર્શ્વનાથ સોસાયટીની સામે, નારણપુરા, અમદાવાદ શ્રી મધુભાઈ |૩૮૦૦૧૩ ઘર શ્રી શાંતિનાથ | ૩ | | પ્રાચીન ડાહ્યાભાઈ પટવા, ૬, દેરાસર/૧૧” ડ્રિીમલેન્ડ પાર્ક સોસાયટી, નવરંગ સ્કૂલ પાછળ, નારણપુરા, અમદાવાદ ૨૨૨શેઠ મિલાપચંદ સંઘવી૩૮૦૦૫૨ શિખર |શ્રી શંખેશ્વર ૮ |૪. રાજુ કોપ્લેક્ષના બંધી પાર્શ્વનાથ ખાંચામાં, ગુરુકુળ રોડ, મેમનગર, અમદાવાદ ૨૩ તરુણનગર સોસાયટી |૩૮૦૦પર ધાબા શ્રી સુમતિનાથ | ૩ |૩ | અરિહંતનગર સામે, બંધી |૨૧” ૩૭* કારતક વદ બીજ મેમનગર, અમદાવાદ For Personal & Private Use Only Page #316 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૯ બંધાવનારનું નામ સ્થાપના સંવત સં. ૨૦૩૫ સં. ૨૦૪૩ સં. ૨૦૨૯ સં. ૨૦૩૧ સં ૨૦૪૫ સં. ૨૦૪૨ ૧૦ પ્રતિષ્ઠા કરાવનાર આચાર્યનું નામ પ.પૂ.આ. શ્રીમદ્ શ્રી શેત્રુંજય કૈલાસસાગર શ્રી ગિરનાર સૂરીશ્વરજી મ.સા. પ.પૂ.આ. શ્રી દેવેન્દ્રસાગર સૂરીશ્વરજી મહારાજ પ.પૂ.આ. શ્રી ક્લાસસાગર સૂરીાર મહારાજ ૫.પૂ.આ. શ્રી કૈલાસસાગર સૂરીશ્વરજી મહારાજ પ.પૂ.આ. શ્રી અભયસાગરજીના સં. ૨૦૫૧ પ.પૂ.આ. શ્રી શેઠ મિલાપચંદ | રાજતિલકસૂરિ સંધવી શિષ્ય પ.પૂ.પંન્યાસ હેમચંદ્રસાગર તથા જિનચંદ્રસાગર મ.સા. તથા આ. શ્રી મહોદય સૂરિ ૧૧ પટનું નામ ગચ્છાધિપતિ આ.શ્રી રામસૂરી શ્વરજી મ.સા. (ડહેલાવાળા) શ્રી શેત્રુંજય શ્રી સમેતિશખર શ્રી શેત્રુંજય શ્રી સમેતિશખર શ્રી સિદ્ધચક્ર શ્રી શેત્રુંજય ૧૨ ૧૩ ઉપાશ્રય પાઠશાળા સ્ત્રી નથી સ્ત્રી પુરુષ સ્ત્રી પુરુષ નથી પુરુષ પુરુષ For Personal & Private Use Only હા નથી. હી હા નથી હી હા ૧૪ અન્ય નોંધ ભોંયરામાં સંપૂર્ણ કાચનું દેરાસર છે. મળિભદ્રવીરનું સ્થાનક છે. ૩૦૭ મૂળનાયક રાધનપુરથી લાવવામાં આવેલ છે. Page #317 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ રાજનગરનાં જિનાલયો નિંબર) સરનામું કોડ નં. |બાંધણી મૂળનાયક પ્રતિમાજીની લેિખનો સંવત વર્ષગાંઠનો સંખ્યા દિવસ પાષાણ ધાતુ ૬ T૧૧ વૈશાખ સુદ આઠમ ૩૧ T મહા ૨૨૪પારુલનગર ૩૮૦૦૬૧| શિખર |શ્રી શંખેશ્વર ભુયંગદેવ ચાર રસ્તા, બંધી પાર્શ્વનાથ સોલા રોડ, અમદાવાદ ૨૨૫)સુરેન્દ્રભાઈ ૩૮૦૦૬૧ ઘર |શ્રી શંખેશ્વર બબાભાઈ શાહ દેરાસર પાર્શ્વનાથ ૩, ડૉક્ટર કોલોની, ભુયંગદેવ ચાર રસ્તા, સોલા રોડ, અમદાવાદ ૨૨૬/પારસનગર સામે ૩િ૮૦૦૧૩ ધાબા શ્રી શંખેશ્વર સોલા રોડ, બંધી પાર્શ્વનાથ અમદાવાદ ૧૯” વદ અગિયારસ. ૧૧'' | ૨ |૧૦ મહા વદ સાતમ ૧૧ મહા ૨૨૭)સત્યમ ઍપાર્ટમેન્ટ |૩૮૦૦૧૩ શિખર શ્રી આદિનાથ પાસે, સોલા રોડ, | બંધી ૩િ૧” નારણપુરા, અમદાવાદ ૨૨૮ શ્રી પારસમણિ ૩૮૦૦૬૧| શિખર |શ્રી શીતલનાથ સોસાયટી, રન્નાપાર્ક, | બંધી |૨૫” ઘાટલોડિયા, અમદાવાદ વૈશાખ વદ છઠ ૨૨૭ ૨૨/૨૪૬, મંગલ- ૩૮૦૦૧૩ ધાબા શ્રી સંભવનાથ | ૪ |૨ મૂર્તિ ઍપાર્ટમેન્ટ, | બંધી ૧૩” મીરાંબિકા રોડ, નારણપુરા, અમદાવાદ ફાગણ વદ દસમ ૩ મહા ૩૮૦૦૧૩ શિખર શ્રી સહસ્ત્રફણા બંધી પાર્શ્વનાથ I શરાર વદ ૨૩૪/૪૦, શાંતિ ઍપાર્ટમેન્ટ, પ્રગતિનગર, નારણપુરા, અમદાવાદ પ્રાચીન આશરે ૪૫૦ વર્ષ જૂના '૧૭માં ચૌદશ For Personal & Private Use Only Page #318 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૩૦૯ ૧૦ ૧૧ ૧૨ | ૧૩ ઉપાશ્રય પાઠશાળા પટનું નામ ૧૪ : અન્ય નોંધ પ્રતિષ્ઠા કરાવનાર | આચાર્યનું નામ બંધાવનારનું નામ/સ્થાપના સંવત સં. ૨૦૪૧ શ્રી શેત્રુંજય પુરુષ હો | આ. શ્રી મેરુપ્રભ સૂરીશ્વરજી તથા આ. શ્રી કીર્તિચંદ્ર સૂરીશ્વરજી મ.સા. સં. ૨૦૪૧ નથી | નથી શ્રી શેત્રુંજય નથી | હા સં. ૨૦૪૪ શ્રી સુબોધભાઈ ચીનુભાઈ પરિવાર નૂતન જિનાલય હાલ શિખરબંધી થઈ રહ્યું છે. સં. ૨૦૪૯ શ્રી શેત્રુંજય સ્ત્રી | હા આ. રાજયશ સૂરીશ્વરજી મ.સા. પુરુષ સં. ૨૦૩૭ | પ.પૂ.આ. શ્રી શ્રીનવનીતભાઈ જિતેન્દ્રસાગર સી. પટેલ | મ.સા. સ્ત્રી | હા પુરુષ (કોમન) | પ્રતિમાજી હાલ પરોણાગત છે. શ્રી શેત્રુંજય સ્ત્રી સં. ૨૦૪૪ ૫.પૂ.આ. શ્રી શ્રી કીર્તિલાલ | પ્રભાકરસૂરિ મહાસુખલાલ મ.સા. પરિવાર પુરુષ સં. ૨૦૪૫ સ્ત્રી | હા પુરુષ મૂળનાયકજીની પ્રતિમા મુ. બલોલ જિ. મહેસાણાથી લાવેલ છે. For Personal & Private Use Only Page #319 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ રાજનગરનાં જિનાલયો ચૌદશ ચોથ 'સુદ | ૩ | ૪ | નંબર સરનામું કોડ નં. | બાંધણી મૂળનાયક પ્રતિમાજીની લેખનો સંવત વર્ષગાંઠનો સંખ્યા દિવસ પાષાણ | ધાતુ ૨૩૧ અંકુર રોડ ૩૮૦૦૧૩ શિખર શ્રી સીમંધર સ્વામી ૩ ૩ જેઠ. નારણપુરા, બંધી |૩૧” સુદ અમદાવાદ ૨૩૨શ્રી બચુભાઈ ૩૮૦૦૧૩| ઘર |શ્રી વિમલનાથ ફાગણ સાંકળચંદ શાહ દેરાસર ૯” સુદ ૩૮, સંસ્કારભારતી સોસાયટી નારણપુરા, અમદાવાદ ૨૩૩વિજયનગર |૩૮૦૦૧૩ શિખર શ્રી વાસુપૂજ્ય | ૫ |૧૦| નારણપુરા, બંધી |૫૧” અમદાવાદ પાંચમ ૩૪ શ્રી અશોકભાઈ ૩૮૦૦૧૩ ઘર |શ્રી શાંતિનાથ વૈશાખ સુરજમલ શાહ દેરાસર લ” સુદ ૩૧, વીરનગર ત્રીજ સોસાયટી, કિરણપાર્ક નવાવાડજ,અમદાવાદ ૨૩૫ ૨૦૨, તુલસીશ્યામ ૩િ૮૦૦૧૩] સામ- શ્રી શંખેશ્વર ૫ |૮ ફૂલેટ, નવાવાડજ, રણ પાર્શ્વનાથ સુદ અમદાવાદ યુક્ત ]૨૧” તેરશ ૨૩૬એચ/ર૯/૩૩૯, ૩૮૦૦૧૩ ધાબા શ્રી ભક્તિ માગશર આનંદનગર બંધી પાર્શ્વનાથ ૨૩” સુદ ઍપાર્ટમેન્ટ, | (ફુલેટ ત્રીજ અખબાર નગર પાછળ માં) નવાવાડજ, અમદાવાઈ ૨૩૭ શિવમ એપાર્ટમેન્ટ ૩૮૦૦૧૩ ધાબા શ્રી ચંદ્રપ્રભુ ૧ | ૨ ૬૦૦ વર્ષ | વૈશાખ નવાવાડજ, બંધી સ્વામી જૂના અમદાવાદ ફૂલેટમાં ર૭” ૨૩૮૧૯૨૧૮, નંદનવન ૩૮૦૦૧૩ ધાબા શ્રી વાસુપૂજ્ય | ૫ |૫ એપાર્ટમેન્ટ, ભાવસાર બંધી ૨૧” હૉસ્ટેલ પાસે, બીજ નવાવાડજ, અમદાવાદ મહા વદ નોમ સુદ For Personal & Private Use Only Page #320 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૩૧૧ ૧૧ ૧૦ પ્રતિષ્ઠા કરાવનાર આચાર્યનું નામ ૧૨ [ ૧૩ | ઉપાશ્રય પાઠશાળા ૧૪ અન્ય નોંધ પટનું નામ બંધાવનારનું નામ/સ્થાપના સંવત સં. ૨૦૩૫ પુરુષ | હા શ્રી શેત્રુંજય . શ્રી સમેતશિખર સં. ૨૦૨૮ નથી | નથી ચલ પ્રતિષ્ઠા આ. શ્રી વિનયચંદ્ર સૂરીશ્વરજીના શિષ્ય ગુણવિજયજી મ.સા.ની નિશ્રામાં | પ.પૂ.આ. શ્રી કૈલાસસાગર સૂરીશ્વરજી મ.સા. સં. ૨૦૩૫ શ્રી શેત્રુંજય હા સં. ૨૦૩૦ નથી | નથી પ.પૂ.આ. શ્રી અભયસાગર સૂરીશ્વરજી મ.સા. સં. ૨૦૫૧ | શ્રી શેત્રુંજય | હા સ્ત્રી પુરુષ પ.પૂ.આ. શ્રી રાજતિલક સૂરીશ્વરજી મ.સા. પ.પૂ.આ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મ.સા. સં. ૨૦૪૬ સ્ત્રી સં. ૨૦૫૨ નથી | નથી | મૂળનાયક તરીકે આદીશ્વર બિરાજમાન કરવાના છે. સં. ૨૦૫૧ હા કાચનું દેરાસર પ.પૂ.આ. શ્રી કલ્યાણસાગર સૂરીશ્વરજી પ.પૂ.આ. શ્રી કૈલાસસાગર સૂરીશ્વરજી તથા પ.પૂ.આ. શ્રી સુબોધસાગર સૂરીશ્વરજી મ.સા. પુરુષ છે. For Personal & Private Use Only Page #321 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ રાજનગરનાં જિનાલયો નંબર સરનામું કોડ નં. | બાંધણી મૂળનાયક પ્રતિમાજીની લેખનો સંવત વર્ષગાંઠનો સંખ્યા દિવસ પાષાણ ધાતુ | ૧૬ પોષ ૩૮૦૦૧૩| શિખર શ્રી સંભવનાથ બંધી ૩િ૧” વદ . ૨૩૯દવપથ ફુલેટ બ્રહ્મક્ષત્રિય સોસાયટી, નવાવાડજ, અમદાવાદ પાંચમ વૈશાખ સુદ દસમ ૨૪૦થિરપુર સોસાયટી, ૩૮૦૦૧૩ ધાબા શ્રી મહાવીર લાલબાગ સોસાયટી બંધી સ્વામી ૩૧” સામે, નવાવાડજ, અમદાવાદ ૪૧|સેકટર - ૪૮૯ ૩૮૨૪૮૧| સામ- શ્રી મુનિસુવ્રત નિર્ણયનગર, રણ ૨૭” ઘાટલોડિયા, અમદાવાદ | ૫ |૧ | મહા વિદ અગિયારસ | યુક્ત વૈશાખ ૨૪૨/2, પાવાપુરી - ૩િ૮૨૪૮૧| શિખર |શ્રી શામળા સોસાયટી, જનતા બંધી પાર્શ્વનાથ નગર રોડ, ઘાટલોડિયા, અમદાવાદ ૨૧" છઠ ૩૮૨૪૮૧ ધાબા શ્રી શંખેશ્વર બંધી પાર્શ્વનાથ ૨૪૩ ચાંદલોડિયા રેલવે ફાટક પાસે, ચાંદલોડિયા, અમદાવાદ ફાગણ વદ એકમ ૧૧ શ્રાવણ ૨૪૪ઘનશ્યામ નગર ૩િ૮૦૦૨૭ ધાબા શ્રી શાંતિનાથ | ૩ |૫ આર.ટી.ઓ. સામે, બંધી |૧૭” સુભાષબ્રિજ, અમદાવાદ સુદ પૂનમ For Personal & Private Use Only Page #322 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૩૧૩ ૧૦ ૧૧ પટનું નામ ૧૨ [ ૧૩ | ઉપાશ્રય પાઠશાળા ૧૪ અન્ય નોંધ પ્રતિષ્ઠા કરાવનાર | આચાર્યનું નામ બંધાવનારનું નામ/સ્થાપના સંવત સં. ૨૦૩૯ |શ્રી શેત્રુંજય સ્ત્રી | હા પ.પૂ.આ. શ્રી વિક્રમસૂરીશ્વરજી મહારાજ સં. ૨૦૪૫ ૫.પૂ.આ. શ્રી જયંતસેન સૂરીશ્વરજી મ.સા. સ્ત્રી પુરુષ સં. ૨૦૪૦ પુરુષ | હા | પ.પૂ.આ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી અથવા આ. શ્રી કૈલાસસાગર સૂરીશ્વરજી મ.સા. શ્રી શેત્રુંજય શ્રી ગિરનાર શ્રી પાવાપુરી શ્રી સમેતશિખર સં. ૨૦૪૯ હા ૫.પૂ. આ. રાજતિલક સૂરીશ્વરજી મ.સા. સ્ત્રી | પુરુષ |. (કોમન) સ. ૨૦૪૭ નથી | નથી ચલ પ્રતિષ્ઠા આ.ભ.શ્રી પ્રભાકર સૂરીશ્વરજી મ.સા.ના સદુઉપદેશથી સં. ૨૦૩૪ સ્ત્રી | હા પ.પૂ.આ. શ્રી કૈલાસસાગર સૂરીશ્વરજી મ.સા. શ્રી શેત્રુંજય શ્રી ગિરનાર શ્રી સમેતશિખર શ્રી તારંગા રા-૪૦ For Personal & Private Use Only Page #323 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ રાજનગરનાં જિનાલયો ૩ | ૪ નંબર સરનામું | કોડ નં. | બાંધણી મૂળનાયક પ્રતિમાજીની લેખનો સંવત વર્ષગાંઠનો સંખ્યા દિવસ પાષાણ ધાતુ | ૧૫ ૮ | પ્રાચીન વૈશાખ સુદ અગિયારસ) ૨૪૫કેશવનગર સુભાષબ્રિજના છેડે, અમદાવાદ ૩૮૦૦૨૭[ શિખર |શ્રી મુનિસુવ્રત બંધી |૧૯” આસો : ૩૮૦૦૨૭ી ઘર |શ્રી અદ્ભુત દેરાસર |અદબદ્રજી શાંતિનાથ સુદ ત્રીજ ૧૫૯” ૨૪૬)શ્રી ભરતભાઈ મોહનલાલ કોઠારી કોઠારી કુંજ કેશવનગર, સુભાષબ્રિજના છેડે અમદાવાદ ૪|કીર્તિ સોસાયટી રામનગર, સાબરમતી, અમદાવાદ ૪૮ કીર્તિ સોસાયટી રામનગર, સાબરમતી, અમદાવાદ | માગશર ૩૮૦૦૦૫ સામ- શ્રીગોડી પાર્શ્વનાથ ૧૦ | રણ ૨૧" યુક્ત સુદ દસમ ૩૮૦૦૦૫ સામ- શ્રી ચિંતામણિ | ૩૦ |૨૦ | પ્રાચીન રણ પાર્શ્વનાથ ૨૭” માગશર સુદ યુક્ત દસમ For Personal & Private Use Only Page #324 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૩૧૫ ૧૦. ૧૧ પટનું નામ ૧૨ | ૧૩ ઉપાશ્રય પાઠશાળા ૧૪ અન્ય નોંધ પ્રતિષ્ઠા કરાવનાર, આચાર્યનું નામ બંધાવનારનું નામ/સ્થાપના સંવત સં. ૨૦૩૯ સ્ત્રી | હા પુરુષ મોટા ભાગની પ્રતિમાઓ નાનાપોશીના તીર્થમાંથી લાવવામાં આવી છે. પટનું નામ શ્રી જીરાવાલા શ્રી શંખેશ્વર ૫.પૂ.આ. શ્રી શ્રી ભોંયણી વિજયભુવન શેખર શ્રી સિદ્ધચક્ર સૂરીશ્વરજી |શ્રી તારંગા તથા મહિમાવિજય શ્રી સમેતશિખર મ.સા. શ્રી નાગેશ્વર શ્રી જેસલમેર શ્રી ગિરનાર શ્રી રાણકપુર શ્રી પાવાપુરી શ્રી ભદ્રેશ્વર શ્રી શેત્રુંજય શ્રી ઉવસગ્ગહર શ્રી અષ્ટાપદ શ્રી વીસસ્થાનક યંત્ર આ. શ્રી ચંદ્રોદય શ્રી સિદ્ધાચલ સાગર મ.સા. સં. ૨૦૧૨ નથી | નથી | મેરુના પ્રતિમાજી છે. સં. ૨૦૪૩ સં. ૨૦૦૯ પ્રતિમાજીઓ પ્રાચીન | પ.પૂ.આ. શ્રી શ્રી શેત્રુંજય || નથી | નથી | સુબોધસાગર | શ્રી અષ્ટાપદ સૂરીશ્વરજી મ.સા. શ્રી સમેતશિખર, શ્રી ગિરનાર પ.પૂ.આ. શ્રી શ્રી શેત્રુંજય સ્ત્રી હા ઉદયસૂરીશ્વરજી શ્રી અષ્ટાપદ મ.સા. શ્રી સિદ્ધચક્ર શ્રી સમેતશિખર શ્રી ગિરનાર શ્રી શંખેશ્વર શ્રી આબુ દેલવાડા શ્રી પાવાપુરી પુરુષ For Personal & Private Use Only Page #325 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ રાજનગરનાં જિનાલયો નિંબર સરનામું उ ४ | કોડ નં. |બાંધણી મૂળનાયક | પ્રતિમાજીની લેખનો સંવત વર્ષગાંઠનો સંખ્યા દિવસ પાષાણ 1 ધાતુ ૩૮૦૦૦૫ શિખર |શ્રી શંખેશ્વર ૧૪ [૧૬ માગશર બંધી પાર્શ્વનાથ ૨૯” સુદ ૨૪૯[સત્યનારાયણ સોસાયટી રામનગર, સાબરમતી, અમદાવાદ દસમ T " ૨૫ન પોલીસ સ્ટેશન સામે ૩૮૦૦૦૫ સામ- શ્રીગોડી પાર્શ્વનાથ ૧૪ | હાઈવે રોડ, રણ ૧૩” સાબરમતી, યુક્ત અમદાવાદ માગશર સુદ ' દસમ ૨૫૧ હીરા જૈન સોસાયટી ૩િ૮૦૦૦૫ સામ- શ્રી આશાપૂર્ણા રામનગર રણ પાર્શ્વનાથ ૪૧” સાબરમતી,. યુક્ત અમદાવાદ ૨૫૨ ભભૂતમલ અચલદાસ ૩૮૦૦૦૫ ઘર શ્રી સમૃદ્ધિ સંઘવી ૧, મહાલક્ષ્મી દેરાસર પાર્શ્વનાથ સોસાયટી, રામનગર, સાબરમતી, અમદાવાદ ૨૫૩પારસમણિ સોસાયટી |૩૮૦૦૦૫ સામ- શ્રીવર્ધમાન સ્વામી| ૫ |૨ જવાહર ચોક, રણ [૧૫” .. સાબરમતી, યુક્ત અમદાવાદ ૧૧ માગશર વિદ પાંચમ માગશર ૨૫૪જૈન નગર, કબીરચોક[૩૮૦૦૦૫ ઘુમ્મટ શ્રી જીરાવાલા | ૩ | ૧ સાબરમતી, બંધી પાર્શ્વનાથ અમદાવાદ ૧૯" For Personal & Private Use Only Page #326 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૩૧૭ ૧૦ ૧૪. ૧૧ પ્રતિષ્ઠા કરાવનાર | - પટનું નામ આચાર્યનું નામ ૧૨ [ ૧૩ ઉપાશ્રય પાઠશાળા અન્ય નોંધ બંધાવનારનું નામ/સ્થાપના સંવત સં. ૨૦૩૨ ભોંયરું છે. | પ.પૂ.આ. શ્રી વિજયચંદ્રોદય સૂરીશ્વરજી મ.સા. મૂળનાયક સુંદર પરિકર યુક્ત છે. શ્રી શેત્રુંજય શ્રી ગિરનાર શ્રી સમેતશિખર શ્રી પાવાપુરી શ્રી શંખેશ્વર શ્રી અષ્ટાપદ શ્રી રાજગૃહી શ્રી કેશરિયાજી શ્રી દેલવાડા શ્રી સિદ્ધચક્ર શ્રી રાણકપુર શ્રી તારંગા શ્રી નંદીશ્વર દ્વીપ શ્રી સિદ્ધચક્ર || નથી | નથી શ્રી ગિરનાર શ્રી શેત્રુંજય શ્રી અષ્ટાપદ સં. ૨૦૩૨ ૫.પૂ.આ. શ્રી ચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા. ઘંટાકર્ણવીરનું સ્થાનક છે. ભોંયરું છે. સં. ૨૦૪૯ ' નથી | નથી. પ.પૂ.આ. શ્રી સુબોધસાગર : સૂરીશ્વરજી મ.સા. સં. ૨૦૪૧ નથી | નથી ૫.પૂ. પંન્યાસશ્રી અભયસાગર મ.સા. સં. ૨૦૪૩ નથી | નથી | પ.પૂ.આ. શ્રી અશોકસાગર મ.સા. શ્રી શેત્રુંજય શ્રી સમેતશિખર સં. ૨૦૫૨ નથી | નથી For Personal & Private Use Only Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ રાજનગરનાં જિનાલયો નિંબર સરનામું ૩ | ૪ કોડ નં. |બાંધણી મૂળનાયક ૭ | , ૮ પ્રતિમાજીની લેિખનો સંવત વર્ષગાંઠનો સંખ્યા દિવસ પાષાણ, ધાતુ વૈશાખ વિદ પાંચમ ૨૫૫હરિઓમ નગર ૩૮૦૦૧૯ઈ શિખર શ્રી નેમિનાથ વિભાગ-૧, બંધી |૨૧” ડી કેબીન, સાબરમતી, અમદાવાદ ૨૫૬)ભગવતીપદ્માવતીનગર૩૮૦૦૧૯| શિખર શ્રી શંખેશ્વર નારેશ્વર સોસાયટી | બંધી પાર્શ્વનાથ આઈ.ઓ.સી. ગેટ સામે, ડી. કેબીન, સાબરમતી, અમદાવાદ ૧ |૩ ૨૧" |૩ ૪ ફાગણ વદ અગિયારસ ૨૫૭ શ્રી આબુ નગર | |૩૮૦૦૧૯ શિખર |શ્રી વાસુપૂજ્ય ૧ સોસાયટી, ડી કેબીન, | બંધી |૨૧” સાબરમતી, અમદાવાદ ૨૫૮૧૩, ધવલગિરિ ૩૮૦૦૧૯) ધાબા શ્રી સીમંધર સ્વામી ૩ સોસાયટી, આઈ.ઓ. બંધી [૨૫” સી. રોડ, ડી કેબીન, સાબરમતી, અમદાવાદ ૨૫૯જિનેશ્વર સોસાયટી ૩૮૦૦૧૯| સામ- શ્રી ચિંતામણિ ડી કેબીન, | રણ પાર્શ્વનાથ સાબરમતી, યુક્ત ૩૨૧ અમદાવાદ ચૈત્ર સુદ ચોથા ફાગણ વૈશાખ ૨૬૯૨, શિલ્પાલય |૩૮૦૦૧૯ બંગલાનશ્રી અંતરિક્ષ સોસાયટી, ડી કેબીન | માં પાર્શ્વનાથ સાબરમતી, ૨૩” અમદાવાદ તેરશ ૫ ૩. વૈશાખ ૨૬૧/પાર્શ્વનાથ નગર | |૩૮૨૪૨૪ શિખર |શ્રી સંભવનાથ જનતાનગર, બંધી ૨૧” ચાંદખેડા, અમદાવાદ સુદ પાંચમ For Personal & Private Use Only Page #328 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો 2 બંધાવનારનું નામ/સ્થાપના સંવન સં. ૨૦૫૧ સં. ૨૦૫૨ સં. ૨૦૪૨ સં. ૨૦૩૭ સં. રાજ સં. ૨૦૩૪ સં. ૨૦૩૮ ૧૦ પ્રતિષ્ઠા કરાવનાર આચાર્યનું નામ પ.પુ. ન વિજય શ્રી પૂજ્ય શ્રી બલભદ્ર વિજયજી તથા મુનિ શ્રી તેજપ્રભ વિજયની પ્રેરણાથી હેમપ્રભ સૂરીશ્વરજી શ્રી શેત્રુંજય મ.સા. શ્રી નવપદજી પ.પૂ.આ. શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મ.સા. (કલિકુંડવાળા) પ.પૂ.આ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા. ૧૧ પટનું નામ શ્રી. સમેતશિખર શ્રી ગિરનાર મ.સા. પ.પૂ.આ. શ્રી કંચનસાગર સૂરીશ્વરજી મ.સા. શ્રી શેત્રુંજય શ્રી શેત્રુંજય શ્રી શેત્રુંજય શ્રી ગિરનાર પ.પૂ.આ. શ્રી વિજયચંદ્રોદય સૂરીશ્વરજી મ.સા. શ્રી સમેતશિખર શ્રી શ્રી અષ્ટાપદ તથા પ.પૂ.આ. વિજયજયચંદ્ર સૂરીશ્વરજી મ.સા. શ્રી સૂરિમંત્ર શ્રી શેત્રુંજય શ્રી ગિરનાર શ્રી શેત્રુંજય પ.પૂ.આ. શ્રી ચંદ્રોદયસૂરીારજી શ્રી ગિરનાર શ્રી સમેતિશખર શ્રી શેત્રુંજય ૧૨ ૧૩ ઉપાશ્રય પાઠશાળા પુરુષ હી પુરુષ નથી પુરુષ પુસ સ્ત્રી પુરુષ પુરુષ For Personal & Private Use Only નથી નથી હા હા હી હી ૧૪ અન્ય નોંધ પરોણાગત છે. ગુરુમંદિર છે. ૩૧૯ Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ રાજનગરનાં જિનાલયો નિંબર. સરનામું કોડ નં. બાંધણી મૂળનાયક પ્રતિમાજીની લેખનો સંવત વર્ષગાંઠનો સંખ્યા દિવસ પાષાણ | ધાતુ શ્રાવણ. સુદ પાંચમ ૨૬૨/c/૯૭૯, પાર્શ્વનાથ |૩૮૨૪૨૪ ધાબા શ્રી પાર્શ્વનાથ નગર, જનતાનગર, | બંધી |પ” ચાંદખેડા, અમદાવાદ વૈશાખ સુદ સાતમ ૫૧” ૨૬૩ કીર્તિધામ તીર્થ, ૩૮૨૪૨૪ શિખર શ્રી શંખેશ્વર કલોલ હાઇવે રોડ, બંધી પાર્શ્વનાથ ચાંદખેડા, અમદાવાદ ૨૬૪/બુદ્ધિનગર, ચાંદખેડા, ૩૮૨૪૨૪ શિખર શ્રી મહાવીર રેલવે સ્ટેશન સામે, | બંધી સ્વામી ૬૩” અમદાવાદ માગસર સુદ અગિયારસ ૯ ] ૨ વૈશાખ ૨૬પબુદ્ધિસાગર પાર્ક ૩િ૮૨૪૨૪ ધાબા શ્રી શંખેશ્વર સોસાયટી, ચાંદખેડા બંધી પાર્શ્વનાથ સ્ટેશન પાછળ, ચાંદખેડા, અમદાવાદ છઠ | | ૩ |૧ ૨૬૬૯૯૫, વિષ્ણુનગર ૩૮૨૪૨૪ ટેના- શ્રી કુંથુનાથ ગુ.હા.બોર્ડ, મેન્ટ ૨૧” બંગલાને અમદાવાદ સુદ ચાંદખેડા, પાંચમ ૩૮૨૪૮૦| | ઘુમ્મટ |શ્રી સહસ્ત્રફણા બંધી પાર્શ્વનાથ વૈશાખ વદ ૨૬૭૧૬૭૧૬૮, નેમિનાથનગર રાણીપ, અમદાવાદ /૫૧” ત્રીજ ર૬૮પદ્માવતી સોસાયટી ૩િ૮૨૪૮૦ ઘુમ્મટ શ્રી સુમતિનાથ | ૩ |૪ ઘનશ્યામ વાડી સામે, બંધી |૨૫” રાણીપ, અમદાવાદ ૨૩૮૮૩ મહા ' | |૨૬૯હઠીભાઈની વાડી ૩૮૦૦૦૪) શિખર શ્રી ધર્મનાથ દિલ્હી દરવાજા બહાર બંધી |૨૯” અમદાવાદ વદ અગિયારસ) For Personal & Private Use Only Page #330 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૩૨૧ ૧૧ ૧૦ પ્રતિષ્ઠા કરાવનાર આચાર્યનું નામ ૧૨ ) ૧૩ ઉપાશ્રય પાઠશાળા ૧૪. અન્ય નોંધ બંધાવનારનું નામ/સ્થાપના સંવત સં. ૨૦૪૧ પટનું નામ પુરુષ | નથી | | પૂજ્ય મુનિરાજશ્રી ચંદ્રપ્રભ વિજય મ.સા. સં. ૨૦૫૨ સ્ત્રી નથી પુરુષ ૫.પૂ.આ. શ્રી અભયદેવ સૂરીશ્વરજી ડહેલાવાળા સં. ૨૦૪૯ સ્ત્રી શ્રી સિદ્ધાચલ | શ્રી સમેતશિખર પુરૂષ સં. ૨૦૩૭ શ્રી શેત્રુંજય સ્ત્રી | હા | પ્રથમ ઘર દેરાસર હતું હાલ નૂતન જિનાલયનું બાંધકામ થાય છે. સં. ૨૦૪૨ પુરુષ | નથી | ૫.પૂ.આ. શ્રી શ્રી શેત્રુંજય જગચંદ્ર સૂરીશ્વરજી શ્રી ગિરનારજી સં. ૨૦૪૬ પુરુષ | હ | | ૫.પૂ.આ. શ્રી રાજતિલક સૂરીશ્વરજી તથા વિજય પ્રભાકર- વિજયજી મ.સા. શ્રી શેત્રુંજય શ્રી સમેતશિખર શ્રી પાવાપુરી શ્રી ગિરનાર સં. ૨૦૦૯ શ્રી શેત્રુંજય પુરુષ | નથી આ.શ્રી વિજય હિમાંશુસૂરિ તથા હેમચંદ્ર સૂરીશ્વરજી | હા સં. ૧૯૦૩ આચાર્ય શ્રી શેઠ શ્રી શાંતિસાગર હઠીસિંહ તથા | સૂરીશ્વરજી શેઠાણી હર- | | મહારાજ સ્ત્રી પુરુષ બાવન જિનાલયનું ભવ્ય દેરાસર છે. સુંદર કલાત્મક શિલ્પ વિધાન કુંવરબાઈ રા-૪૧ For Personal & Private Use Only Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ રાજનગરનાં જિનાલયો સુદ સુદ ૩ | ૪ નંબર. સરનામું કોડ નં. | બાંધણી મૂળનાયક પ્રતિમાજીની લેખનો સંવત વર્ષગાંઠનો સંખ્યા દિવસ પાષાણ, ધાતુ ૨૭૦ શેઠ શ્રી કસ્તુરભાઈ ૩િ૮૦૦૦૪| ઘર શ્રી શાંતિનાથ મહા લાલભાઈ, ઘર દેરાસર/૧૩” દેરાસર લાલ બંગલો, સાતમ શાહીબાગ, અમદાવા ૨૭૧૧, અલંકાર |૩૮૦૦૦૪ ધાબા શ્રી વાસુપૂજ્ય | ૨ ૪ | સં. ૧૫૦૯ માગશર સોસાયટી, સરકીટ બંધી ૧૩” હાઉસ પાસે, દસમ ચંદનવાડી એસ્ટેટ, શાહીબાગ, અમદાવાઈ ૨૭૨જયપ્રેમ સોસાયટી |૩૮૦૦૦૪ ફલેટમાં શ્રી અભિનંદન | ૩ |૫| માગશર રાજસ્થાન હૉસ્પિટલની સ્વામી ૨૩” બાજુમાં, શાહીબાગ, દસમ અમદાવાદ ૨૭૩ગિરધરનગર સોસાયટી૩૮૦૦૦૪ સામ- શ્રી ઋષભદેવ | ૧૫ ૯ | પ્રાચીન જેઠ ગિરધરનગર, રણ ૨૧” અમદાવાદ સુદ દસમ ૨૭૪ શ્રી હીરાભાઈ | ૩૮૦૦૦૪ ઘર |શ્રી આદેશ્વર વૈશાખ મણિલાલ, ૭૭, ગુરુ દેરાસર ૧૩” સુદ કૃપા, ગિરધરનગર તેરશ સોસાયટી, શાહીબાગ, અમદાવાદ ૨૭૫જિમનાભાઈ ૩૮૦૦૦૪ ઘર શ્રી શાંતિનાથ ભગુભાઈનો બંગલો દેરાસર પ” ગિરધરનગર સામે, શાહીબાગ, અમદાવાઈ ૨૭૬ હરિપુરા માઢમાં ૩૮૦૦૧૬ ઘુમ્મટ |શ્રીવાસુપૂજ્ય ૧૯”| ૨૩ |૨ | સં. ૧૬૮૨| અષાઢ નવી સિવિલ રોડ, બંધી |(ભોંયતળિયે) વિદ અસારવા, હરિપુરા, શ્રીસુમતિનાથ૨૯'' સં. ૧૬૫૪| અમાસ (ભોંયરામાં) For Personal & Private Use Only Page #332 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૩૨૩ ૧૦ ૧૧ ૧૨ [ ૧૩ ઉપાશ્રય પાઠશાળા પટનું નામ ૧૪ અન્ય નોંધ બંધાવનારનું નામ/સ્થાપના સંવત સં. ૧૯૪૦ પ્રતિષ્ઠા કરાવનાર આચાર્યનું નામ નથી ! નથી સં. ૨૦૩૨ સ્ત્રી | નથી સં. ૨૦૩૪ સ્ત્રી શ્રી શેત્રુંજય | સ્ત્રી પુરુષ | સં. ૨૦૦૯ | પ.પૂ.આ. શ્રી સિદ્ધિ સૂરીશ્વરજી (બાપુજી મહારાજ) દેવકુલિકા વિસ્તરણની પ્રતિષ્ઠા શ્રીમદ્ વિજયરામ ચંદ્ર સૂરીશ્વરજી સં. ૨૦૩૯ નથી | નથી | શ્રી શેત્રુંજય સ્ત્રી નથી સ. ૨૦૦૨ આશરે પુરુષ શેત્રુંજય પર્વતના પટની, માટી તથા પથ્થર ગોઠવી રચના કરેલ છે. શ્રી શેત્રુંજય સં. ૧૮૨૧ પહેલાં સં. ૧૬૬૨ , પહેલાં For Personal & Private Use Only Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ રાજનગરનાં જિનાલયો ૩ | ૪ કોડ નં. |બાંધણી મૂળનાયક નિંબર સરનામું પ્રતિમાજીની લેખનો સંવત વર્ષગાંઠનો સંખ્યા દિવસ પાષાણ ધાતુ ૩ ૪ મહા ૨૭૭૧૩૭, કેમ્પ-સદર- બજાર, ચાર રસ્તા, અમદાવાદ ૩૮૦૦૦૩ ઘુમ્મટ |શ્રી મુનિસુવ્રત બંધી |૧૭” જેઠ સુદ . અગિયારસ ૨૭૮/૧૯, આશિષનગર ૩૮૦૦૧૬| શિખર શ્રી સુમતિનાથ સોસાયટી બંધી |૧૭” મેઘાણીનગર, અમદાવાદ ૨૭૭નાની વાસણ શેરી |૩૮૦૦૨૪ શિખર શ્રી સુમતિનાથ | ૫ |૧૪ સરસપુર, બંધી |૧૫” અમદાવાદ મહા સુદ દસમ સુદ ૨૮૦નગરી મિલ પાસે, ૩૮૦૦૨૧ ઘુમ્મટ |શ્રી ચિંતામણિ | ૩૪ |૨૨ | સં. ૧૬૭૭ શ્રાવણ . રાજપુર ટોલનાકા બંધી પાર્શ્વનાથ નજીક, ગોમતીપુર, (ભોંયરામાં) ૩૭”| એકમ અમદાવાદ શ્રી સંભવનાથ (ભોંયતળિયે)૧૯) ૨૮૧છીંકણીવાળા એસ્ટેટ |૩૮૦૦૨૧ શિખર શ્રી નેમિનાથ || ૫ |૨ ફાગણ સામે, આમ્રપાલી બંધી |૨૭” સિનેમા પાછળ, ત્રીજ ગોમતીપુર, અમદાવાદ ૨૮૨ભારતીય નગર ૩૮૦૦૨૧| ધાબા શ્રી જગવલ્લભ | ૧ ૩ રખિયાલ રોડ, બંધી પાર્શ્વનાથ અમદાવાદ દસમ સુદ જઠ ૧૩” મહા ૩૮૦૦૨૬] ઘુમ્મટ શ્રી વાસુપૂજ્ય | ૭ |૪ બંધી |૨૭” ૨૮૩બળિયાવાસ કુબેરની ચાલી પાસે, અમરાઈવાડી ગામમાં અમદાવાદ સુદ પાંચમ For Personal & Private Use Only Page #334 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૩૨૫ ૧૦ ૧૧ ૧૨ | ૧૩ ઉપાશ્રય પાઠશાળા ૧૪ અન્ય નોંધ પટનું નામ બંધાવનારનું પ્રતિષ્ઠા કરાવનાર | નામ/સ્થાપના આચાર્યનું નામ સંવત સં. ૨૦૩૨ | આ.મ.શ્રી વિજય બાઈ વીજીબેન | પરમસૂરીશ્વરજી ચંદુલાલની મ.સા. મિલકતમાંથી | નથી સ્ત્રી પુરુષ દેરાસરમાં અગાઉ સુમતિનાથજી બિરાજમાન હતા. તેમની પ્રતિષ્ઠા આ. શ્રી ઉમંગ સૂરીશ્વરજી મ.સા. કરાવેલ હતી. સં.૨૦૧૮ ફા.સુ.૭માં સં. ૨૦૧૭ પુરુષ | હા પ.પૂ.આ. શ્રી શ્રી શેત્રુંજય હિમાંશુસૂરીશ્વરજી | શ્રી ગિરનાર શ્રી સમેતશિખર મ.સા. || સં. ૧૯૭૯ પહેલાં હા સ્ત્રી પુરુષ જીર્ણોદ્ધાર સં. ૧૯૮૭માં શ્રી સિદ્ધચક્ર શ્રી ચંપાપુરી શ્રી સિદ્ધગિરિ શ્રી સમેતશિખર શ્રી પાવાપુરી શ્રી શંખેશ્વર પ્રતિમાજી ચમત્કારિક છે. શ્રી શેત્રુંજય સ્ત્રી | નથી. સં. ૧૮૨૧ પહેલાં સં. ૧૮૨૧ પુરુષ (કોમન) પહેલાં ' ' સં. ૨૦૪૩ શ્રી પાવાપુરી પ.પૂ.આ. શ્રી સોમચંદ્ર સૂરીશ્વરજી મ.સા. સ્ત્રી | નથી પુરુષ (કોમન) સં. ૨૦૧૭ નથી | નથી સં. ૨૦૪૫ - હા | પ.પૂ.આ. શ્રી ભુવનશેખર સૂરીશ્વરજી મ.સા. શ્રી શેત્રુંજય શ્રી સમેતશિખર પુરુષ For Personal & Private Use Only Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ રાજનગરનાં જિનાલયો Hબર ૩ ર. | ૩ ૬ ૩ | ૪ ૭ | : ૮ સરનામું કોડ નં. |બાંધણી મૂળનાયક પ્રતિમાજીની લેખનો સંવત વર્ષગાંઠનો સંખ્યા દિવસ પાષાણ ધાતુ ૨૮૪/૨/૧૦, આશિષનગર ૩૮૦૦૨૬| શિખર શ્રી વિમલનાથ ૩ |૨ જનતાનગર, બંધી ૨૧ સુદ સાતમ અમરાઈવાડી રોડ, શ્રી વાસુપૂજ્ય વૈશાખ વદ, અમદાવાદ ૨૧” પાંચમ ૨૮૫જિનતા નગર ૩૮૨૪૪૯ શિખર શ્રી ધર્મનાથ વૈશાખ રામોલ રોડ, બંધી |૪૧” સુદ અમદાવાદ છઠ ૨૮૬|ગેલેક્સી સિનેમા પાસે૩૮૨૩૨૫| શિખર |શ્રી મહાવીર માગશર શિલા-આઇસ ફેકટરી| |બંધી સ્વામી ૪૧” સામે, નરોડા, પાંચમ અમદાવાદ ૨૮૭નરોડા ગામમાં ૩૮૨૩૨૫ શિખર શ્રીગોડી પાર્શ્વનાથ ૩૨ ,૧૧ | સં. શ્રાવણ નરોડા, બંધી ૯” અમદાવાદ ત્રીજ , વદ વૈશાખ સુદ ૨૮૮/હરિ પાર્ક સોસાયટી ૩િ૮૨૩૨૫| શિખર શ્રી નેમિનાથ આદેશ્વરનગર સામે, | બંધી ૨૫” નરોડા, અમદાવાદ સાતમ ફાગણ ૨૮૯નોબલ્સ નગર નરોડા, અમદાવાદ ૩૮૨૩૨૫ ધાબા શ્રી સુમતિનાથ | ૧ | ૧ | બંધી |૧૩” સુદ ત્રીજ For Personal & Private Use Only Page #336 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો 2 બંધાવનારનું નામ સ્થાપના સંવત સં. ૨૦૩૨ સ. ૨૦૩૨ સં. ૨૦૪૬ સં. ૨૦૫૧ સં. ૧૬૬૨ પહેલાં |સં. ૨૦૪૯ ૧૦ પ્રતિષ્ઠા કરાવનાર આચાર્યનું નામ પ.પૂ.આ. શ્રી ક્લાસસાગર મ.સા. પ.પૂ.આ. શ્રી નિરંજનસાગર મ.સા. પ.પૂ.આ. શ્રી વિજયસૂર્યોદય સૂરીશ્વરજી મ. સા. ' પ.પૂ.આ. શ્રી રાજેન્દ્ર સૂરીશ્વરજી મ.સા. તથા પ.પૂ.આ. શ્રી ભુવનભાનુ સૂરીશ્વરજી મ.સા. સં. ૨૦૪૨ પ.પૂ.આ. શ્રી નટુભાઈ એન. | પ્રભાકર સૂરીશ્વરજી પટેલ મ.સા. ૧૧ પટનું નામ શ્રી શત્રુંજય શ્રી શેત્રુંજય શ્રી. સમેતશિખર શ્રી ગિરનાર શ્રી શેત્રુંજય શ્રી ગિરનાર શ્રી સિદ્ધચ શ્રી શેત્રુંજય ૧૨ ૧૩ ઉપાશ્રય પાઠશાળા પુરુષ સ્ત્રી પુરુષ (કોમન) નથી સ્ત્રી પુરુષ પુરુષ નથી For Personal & Private Use Only હી હા નથી હી હા નથી ૧૪ અન્ય નોંધ શ્રીમદ્ રાજચંદ્રનું મંદિર છે. ૩૨૭ જીર્ણોદ્વાર સં. ૧૯૦૨માં કુંવર શેઠાણીએ કરાવ્યો. પદ્માવતી માતાનું ખૂબ જ સત છે. દેરાસરની એક તરફ નાગેશ્વર-પાર્શ્વનાથ અને બીજી તરફ ઘંટાકર્ણ મહાવીર તથા આગત-અનાગત ચોવીસી છે. Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ ૧ નંબર ૨ સરનામું ૨૯૮ પાર્શ્વનાથ શોપીંગ સેન્ટર, નિકોલ રોડ, નરોડા, અમદાવાદ ૨૯૧ પલ્લવ સોસાયટી રત્નદીપ સોસાયટી પાછળ, નરોડા. અમદાવાદ |૨૯૨ સૈજપુર બોઘા નરોડા રોડ, અમદાવાદ ૨૯૩ મહાસુખનગર કૃષ્ણનગર, સૈજપુર નરોડા રોડ, અમદા. ૨૯૪ E/૩૪, પાર્શ્વનાથ ટાઉનશીપ વિભાગ-૨ કૃષ્ણનગર પાસે, નરોડા, અમદાવાદ ૨૯૫ કૃષ્ણનગર સૈજપુર બોઘા નરોડા રોડ, અમદા. ૨૯૬ વિમલનાથ સોસાયટી સામે, બાપુનગર |અમદાવાદ ૩ ૪ ૫ કોડ નં. બાંધણી મૂળનાયક ૩૮૨૩૨૫ શિખર શ્રી પુરુષાદાનીય બંધી પાર્શ્વનાથ ૩૧” ૩૮૨૩૨૫ શિખર |શ્રી નવપલ્લવ બંધી પાર્શ્વનાથ | Ate'+ ૩૮૨૩૪૫ સામ- 1ી આદેશ્વર રણ ૨૭' યુક્ત ૩૮૨૩૪૬ |૩૮૨૩૪૬|શિખર |શ્રી વાસુપૂજ્ય બંધી ૩૧' ફ્લેટમાં શ્રી સહમણા પાર્શ્વનાથ ૧૩” ૩૮૨૩૪૫ શિખર |શ્રી મુનિસુવ્રત બાંધી ૨૭” |૩૮૦૦૨૪ શિખર શ્રી વિમલનાથ બંધી ૩૧' પાષાણ ધાતુ ૪ ૫ ૭ ८ પ્રતિમાજીની લેખનો સંવત વર્ષગાંઠનો સંખ્યા દિવસ ૧ ૭ છ For Personal & Private Use Only ૧૧ - 2 ૫ ૫ જ ૫ ૨ ૧૨ રાજનગરનાં જિનાલપો ૨ માગશર સદ દસમ મહા વદ છઠ મહા વદ છઠ વૈશાખ સુદ ચૌદસ માગશર વદ છઠ વૈશાખ વદ સાતમ ફાગણ સુદ સાતમ Page #338 -------------------------------------------------------------------------- ________________ રાષ્ટ્રનગરનાં જિનાલયો ૧૦ બંધાવનારનું પ્રતિષ્ઠા કરાવનાર આચાર્યનું નામ નામ/સ્થાપના સંવત સં. ૨૦૪૨ પ.પૂ.આ. શ્રી શ્રી વીરચંદજી | વિજયસૂર્યોદય ધનાજી જીવાવને સૂરીશ્વરજી પરિવાર મ.સા. સં. ૨૦૫૧ 2 સં. ૨૦૧૯ સં. ૨૦૪૫ સં. ૨૦૪૬ |સં. ૨૦૩૦ સં. ૨૦૪૦ ગ-૪ પ.પૂ.આ. શ્રી સૂર્યોદય સૂરીશ્વરજી મ.સા. શ્રીમદ્ વિજય. રામચંદ્ર સૂરીશ્વરજી પ.પૂ.આ.ભ. શ્રી સ્થૂલિભદ્ર સૂરીશ્વરજી મ.સા. પ.પૂ.આ. શ્રી મુક્તિચંદ્ર સૂરીશ્વરજી પ.પૂ.આ. શ્રી વિજયરામચંદ્ર સૂરીશ્વરજી ૧૧ પટનું નામ શ્રી શેત્રુંજય શ્રી શેત્રુંજય શ્રી શેત્રુંજય શ્રી સિદ્ધચક્ર શ્રી ચંપાપુરી શ્રી પાવાપુરી શ્રી ગિરનાર શ્રી રાજગૃહી શ્રી આબુ દેલવાડા શ્રી. સમેતશિખર શ્રી ભોંયણી શ્રી તળાજા શ્રી ભદ્રેશ્વર શ્રી તારંગા શ્રી શંખેશ્વર ૧૨ ૧૩ ઉપાશ્રય પાઠશાળા સ્ત્રી પુરુષ સ્ત્રી સ્ત્રી સ્ત્રી પુરુષ નથી સ્ત્રી પુરુષ સ્ત્રી પુરુષ (કોમન) For Personal & Private Use Only |∞ હી હી હી હી હા હી ૧૪ અન્ય નોંધ ૩૨૯ પ્રતિમા મધ્યપ્રદેશમાંથી લાવવામાં આવી છે. પ્રાચીન પ્રતિમા છે. Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ રાજનગરનાં જિનાલયો ૩ | નંબર) સરનામું કોડ નં. | બાંધણી મૂળનાયક પ્રતિમાજીની લેિખનો સંવત વર્ષગાંઠનો સંખ્યા દિવસ પાષાણ ધાતુ ૨૯૩૫/૨૭૬, બોમ્બે |૩૮૦૦૧૮| શિખર શ્રી મહાવીર ૫ [૧ | ચૈત્ર હાઉસિંગ,નૂતનમિલની બંધી |૧૧” સુદ પાછળ, સરસપુર, અમદાવાદ ૨૯૮૧, વલ્લભ ફુલેટ |૩૮૦૦૨૪ ફલેટમાં શ્રી શ્રેયાંસનાથ | ૧ |૪. ફાગણ. બાપુનગર, સુદ અમદાવાદ સાતમ તેરશ | ૪૦ | ૨૨ [. ૩૮૨૪૪૦ શિખર |શ્રી શાંતિનાથ બંધી ૩૧” ૨૯૯GIDC,વટવા સ્ટેશન રોડ, વટવા, અમદાવાદ સુદ બીજ વૈશાખ સુદ ત્રીજ, ૩૦૦શ્રી અવંતિકુમાર ૩૮૨૪૪૫ ઘર શ્રી મુનિસુવ્રત દીપચંદભાઈ શાહ દેરાસર ૩” ૭, રામનગર સોસાયટી, અંબિકા ટ્યુબ કોલોની પાછળ, સ્ટેશન રોડ, વટવા, અમદાવાદ ૩૦૧]વિવેકાનંદ નગર ૩૮૨૪૪૫ શિખર શ્રી સંભવનાથ | | ૫ ,T૩. હાથીજણ, બંધી |૨૩” અમદાવાદ ૩૦૨,મણિનગર રેલવે | |૩૮૦૦૦૮ શિખર શ્રી વાસુપૂજ્ય | ૧૪ | ૧૫ સ્ટેશન પાસે, બંધી ૧૭” મણિનગર, અમદાવાદ મહા સુદ પૂનમ સુદ પાંચમ For Personal & Private Use Only Page #340 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો 2 બંધાવનારનું નામ સ્થાપના સંવત સં. ૨૦૩૬ સં. ૨૦૩૧ સં. ૨૦૩૩ સં. ૨૦૪૦ સં. ૨૦૪૭ સં. ૨૦૧૧ ૧૦ પ્રતિષ્ઠા કરાવનાર આચાર્યનું નામ પ.પૂ.આ. શ્રી પ્રભાકર વિજય મ.સા. પ.પૂ.આ. શ્રી કૈલાસસાગર સૂરીશ્વરજી મ.સા. પ.પૂ.આ. શ્રી પ્રભાકર સૂરીશ્વરજી મ.સા. પ.પૂ.આ. શ્રી ભદ્રંકર વિજય મ.સા. પુનઃ પ્રતિષ્ઠા પ.પૂ.આ. શ્રી ભુવનશેખર સૂરીશ્વરજી ૧૧ પટનું નામ શ્રી શેત્રુંજય શ્રી સમેતશિખર શ્રી શેત્રુંજય શ્રી ગિરનાર શ્રી સિદ્ધચક્ર શ્રી ચંપાપુરી શ્રી શેત્રુંજય શ્રી અષ્ટાપદ શ્રી સમડીવિહાર શ્રી આબુ શ્રી ભદ્રેશ્વર શ્રી પાવાપુરી શ્રી શંખેશ્વર શ્રી રાણકપુર શ્રી ઋષભદેવ શ્રી સમવસરણ શ્રી સમેતિશખર શ્રી ગિરનાર ૧૨ ૧૩ ઉપાશ્રય પાઠશાળા પુરુષ નથી સ્ત્રી પુરુષ નથી સ્ત્રી પુરુષ (કોમન) સ્ત્રી પુરુષ For Personal & Private Use Only નથી નથી હી નથી નથી હા ૧૪ અન્ય નોંધ ૩૩૧ Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ રાજનગરનાં જિનાલયો ૩ T ૪ T | ૭ | : ૮ નંબર સરનામું કોડ નં. |બાંધણી મૂળનાયક | પ્રતિમાજીની લેખનો સંવત વર્ષગાંઠનો સંખ્યા દિવસ પાષાણ, ધાતુ ૩૦૩૧, અમરજ્યોત ૩િ૮૦૦0૮] ઘુમ્મટ શ્રી સુમતિનાથ | ૩ |૩ મહા સોસાયટી, મણિનગર બંધી ||૧૫” સુદ (પૂર્વ). ત્રીજ અમદાવાદ | ૩ |\ | વૈશાખ વદ છઠ | ૧. ૩૦૪ શેઠ આણંદજી |૩૮૦૦૦૧ ઘુમ્મટ શ્રી આદેશ્વર કલ્યાણજી બ્લોકસ બંધી ૨િ૧” બહેરામપુરા, જમાલપુર, અમદાવા ૩૦૫મીરાં ફૂલેટ ૩૮૦૦૨૨) ઘર શ્રી શાંતિનાથ ભુલાભાઈ પાર્ક દેરાસર/૧૧” પોલીસ ચોકી સામે, ફલેટમાં ગીતામંદિર રોડ, અમદાવાદ ૩૦૬|હિરપુર ૩૮૦૦૨૨ ફલેટમાં શ્રી શાંતિનાથ મજૂર ગાંવની પાછળ, કાંકરિયા, અમદાવાદ મહી વિદ અગિયારસ) | ૫ | માગશર ૧૩” સુદ પાંચમ આસો સ્થાની (૩e દસમ માગશર સુદ ૩૦ શ્રી રીખવદાસજી |૩૮૨૪૧૫ ઘર શ્રી સુમતિનાથ | ૩ ભૂરમલજી, રાજસ્થાન દેરાસર” મેટલ ઇન્ડસ્ટ્રીઝ ૯િ૭/૯૮ GIDC ઓઢવ, અમદાવાદ ૩૦૮|મહાવીર નગર ૩૮૨૪૧૫ શિખર શ્રી ચંદ્રપ્રભ | ૧૫ [૮ સોસાયટી, મુરલીધર બંધી સ્વામી ૩૫” સોસાયટી પાછળ, ઓઢવ, અમદાવાદ ૩૦૯મુનિસુવ્રત સોસાયટી ૩૮૨૪૧૫ શિખર શ્રી વાસુપૂજ્ય | ૩ | દીપાલીનગર બંધી |૩૧” આદિનાથનગર, વિભાગ-૨, ઓઢવ, અમદાવાદ ત્રીજ વૈશાખ For Personal & Private Use Only Page #342 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૩૩૩ ૧૧ ૧૪ ૧૦ પ્રતિષ્ઠા કરાવનાર આચાર્યનું નામ ૧૨ ૧૩ ઉપાશ્રય | પાઠશાળા | નું નામ પ૮ અન્ય નોંધ બંધાવનારનું નામ/સ્થાપના સંવત સં. ૨૦૪૯ | નથી | હા ૫.પૂ.આ. શ્રી ભુવનશેખર સૂરીશ્વરજી મ.સા. | શ્રી સમેતશિખર શ્રી ગિરનાર શ્રી શેત્રુંજય શ્રી શંખેશ્વર શ્રી રાણકપુર સ્ત્રી | હા સં. ૨૦૧૫ | પ.પૂ.આ. શ્રી નન્દનસૂરીશ્વરજી મ.સા. પુરુષ નથી | નથી સં. ૨૦૩૧ | પ.પૂ.આ. શ્રી શાહ ઉમેદમલ | દુર્લભસાગર નથમલજી સૂરીશ્વરજી પ્રતિમાજી પાલનપુરથી લાવવામાં આવેલ છે. સ્ત્રી | હોમ પુરુષ સં. ૨૦૨૮ | ગચ્છાધિપતિ પ.પૂ.આ. શ્રી રામચંદ્ર સૂરીશ્વરજી (ડહેલાવાળા) સં. ૨૦૩૫ નથી | નથી સં. ૨૦૪૨ નથી પ.પૂ.આ. શ્રી શ્રી શેત્રુંજય મેરપ્રભ સૂરીશ્વરજી | શ્રી સમેતશિખર મ.સા. સ્ત્રી પુરુષ શ્રી શેત્રુંજય નથી સ્ત્રી પુરુષ સં. ૨૦૪૭ શ્રી રમણલાલ વજેચંદ શાહ પરિવાર | ૫.પૂ.આ. શ્રી રાજતિલક સૂરીશ્વરજી મ.સા. For Personal & Private Use Only Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ રાજનગરનાં જિનાલયો નંબર સરનામું કોડ નં. | બાંધણી મૂળનાયક પ્રતિમાજીની લેખનો સંવત વર્ષગાંઠનો સંખ્યા દિવસ પાષાણ, ધાતુ મહી ૩૮૨૪૧૫/ છાપરા શ્રી પાર્શ્વનાથ બંધી ૧૧” ૩૧ન, પૂર્ણિમાનગર રાજેન્દ્ર પાર્ક સામે, હાઇવે રોડ, ઓઢવ, અમદાવાદ સુદ પાંચમ ૫ | મહા સુદ ચૌદશ ૩૧૧ અંબિકાનગર, ૩િ૮૨૪૧૫ | શિખર શ્રી કુંથુનાથ પાણીની ટાંકી સામે, બંધી |૧૧” ઓઢવ, અમદાવાદ ૩૧૨|ગોવિંદ વાડી ૩૮૨૪૪૩| શિખર શ્રી વાસુપૂજ્ય | | ૩ ભગવાનનગર બંધી ૨૧” સોસાયટી, ઇસનપુર, અમદાવાદ ૩૧૩સમ્રાટ નગર પાસે ૩િ૮૨૪૪૩ ઘુમ્મટ શ્રી શંખેશ્વર નારોલ, નરોડા હાઇવે | બંધી પાર્શ્વનાથ ઇસનપુર, અમદાવાદ ૨૧” ૩૧૪ દાદા સાહેબનાં પગલાં૩૮૦૦૦૯ શિખર શ્રી મુનિસુવ્રત || ૧૦ યુનિવર્સિટી રોડ, બંધી |૨૧” નવરંગપુરા, અમદાવાદ વદ પાંચમ વૈશાખ સુદ પાંચમ | | ૩. | ૧ ફાગણ ૩૧૫સી.એન. વિદ્યાલય ૩૮૦૦૦૬| શિખર શ્રી મહાવીર આંબાવાડી, | બંધી સ્વામી ૨૩” અમદાવાદ સુદ ત્રીજ સં. ૧૫૦૭ માગશર સુદ દસમ ૩૧૬)શ્રી નવિનભાઈ ૩િ૮૦૦૧૫ ઘર શ્રી મુનિસુવ્રત જયંતિલાલ શાહ દેરાસર ૩” ૨૩, નહેરુનગર ફૂલેટ, બી.ઓ.બી. સામે, એલ કોલોનીની બાજુમાં, આંબાવાડી, અમદાવાદ For Personal & Private Use Only Page #344 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૯ બંધાવનારનું નામ સ્થાપના સંવત સં. ૨૦૪૬ શ્રી ચંદ્રકાંતભાઈ સી. શાહ કન્સ્ટ્રક્શન કંપની સં. ૨૦૪૪ સં. ૨૦૩૭ શ્રી પાર્શ્વનાથ | સૂરીશ્વરજી મહારાજ સાહેબ સં. ૨૦૪૪ સં. ૨૦૪૦ અમદાવાદ ખરતરગચ્છ સંઘ ૧૦ પ્રતિષ્ઠા કરાવનાર આચાર્યનું નામ આ.શ્રી મેરુપ્રભ પ.પૂ.આ. શ્રી પ્રભાકર સૂરીશ્વરજી મ.સા. પ.પૂ. પંન્યાસ શ્રી પ્રભાકરવિજય પ.પૂ.આ. શ્રી જિનઉદયસાગર સૂરીશ્વરજી મ.સા. સં. ૨૦૧૫ પ.પૂ.આ. શ્રી શ્રી માણેકલાલ | વિજય ઉદયચીમનલાલ સૂરીશ્વરજી નગીનદાસ શેઠ| મ.સા. સં. ૨૦૨૩ ૧૧ પટનું નામ શ્રી શેત્રુંજય શ્રી સમેતશિખર શ્રી અષ્ટાપદ શ્રી ગિરનારજી શ્રી પાવાપુરી શ્રી સિક ૧૨ ૧૩ ઉપાશ્રય પાઠશાળા નથી નથી. પુરુષ પુરુષ સ્ત્રી પુરુષ (કોમન) નથી. નથી For Personal & Private Use Only નથી નથી નથી નથી. નથી હા નથી ૧૪ અન્ય નોંધ ૩૩૫ અંજનકાલાકાં થયેલ પ્રતિમાજી છે. સુંદર કાચકામ છે. શ્રી જિનદત્તસૂરી મ.સા.નાં પગલાંનો ઘણો જ મહિમા છે. Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ ૧ નંબર ૨ સરનામું આબાવાડી, અમદાવાદ ૩૧૭|નહેરુનગર ચાર રસ્તા ૩૮૦૦૧૫ શિખર શ્રી વાસુપુજ્ય બંધી ૫૧" ૩૧૮ શ્રી ચીનુભાઈ શાંતિલાલ, ૩૪, મિથિલા સોસાયટી, |શ્રેયસ ફાઉન્ડેશનની સામે, આંબાવાડી, અમદાવાદ ૩૧૯ શ્રી સુબોધચંદ્ર પોપટલાલ પરિવાર ઋષિકિરણ, ૧૨, પ્રકૃતિકુંજ સોસાયટી શ્રેયસ ફાઉન્ડેશન સામે, આંબાવાડી, અમદાવાદ ૩૨૦શ્રી કમલેશભાઈ ચીનુભાઈ શાહ ૨૫૭, શાલીભદ્ર માણેકબાગ સોસાયટી આંબાવાડી, અમદાવાદ ૩ ૪ કોડ નં. બાંધણી વિજય બસ સ્ટેન્ડ સામે, સેટેલાઇટ રોડ, અમદાવાદ ૫ મૂળનાયક ૩૮૦૦૧૫ ઘર શ્રી સીમંધર દેરાસર સ્વામી ૧૧’ |૩૮૦૦૧૫| ઘર શ્રી શાંતિનાથ દેરાસર ૧૧' ૩૨૧ પ્લોટ નં. ૫ AB, ૩૮૦૦૧૫ ધાબા શ્રી શીતલનાધ વિભાગ-૧ પારસહેજ બંધી ૨૧" સોસાયટી, ઉમિયા ૩૮૦૦૧૫ ઘર |શ્રી મુનિસુવ્રત દેરાસર ૧૧” દ ८ પ્રતિમાજીની લેખનો સંવત વર્ષગાંઠનો સંખ્યા દિવસ પાષાણનું ધાતુ ૧૩ | ૨૦ ૧ ૧ ૨ For Personal & Private Use Only જ ૨ ૨ ૧ રાજનગરનાં જિનાલયો ૨ માગશર સુદ પાંચમ મહા સુદ ચૌદસ જે વદ તેરશ મહા સુદ ચૌદસ મહા સુદ તરશ Page #346 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૯ બંધાવનારનું નામ/સ્થાપના સંવત |સં. ૨૦૩૫ સં. ૨૦૫૨ સં. ૨૦૫૨ સં. ૨૦૩૫ ૨૧-૪૩ ૧૦ પ્રતિષ્ઠા કરાવનાર આચાર્યનું નામ પ.પૂ.આ. શ્રી કૈલાસસાગરસૂરી મ.સા. તથા પ.પૂ.આ. શ્રી કલ્યાણસાગર મ.સા. પ.પૂ.આ. શ્રી હિમાંશુસૂરીશ્વરજી મ.સા. પ.પૂ.આ. શ્રી રાજતિલક સૂરીશ્વરજી મ.સા. તથા પ.પૂ.આ. શ્રી મિત્રાનંદસરિ મ.સા. પ.પૂ.આ. શ્રી હિમાંશ સૂરીશ્વરજી મ.સા. પ.પૂ.આ. શ્રી ક્લાસસાગર સૂરીશ્વરજી મ.સા. ૧૧ પટનું નામ ૧૨ ૧૩ ઉપાશ્રય | પાઠશાળા સ્ત્રી પુરુષ નથી નથી નથી નથી. For Personal & Private Use Only હી નધી નથી નથી હો. ૧૪ અન્ય નોંધ ૩૩૭ સ્ફટિકની એક મૂર્તિ છે. Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ . રાજનગરનાં જિનાલયો | | ૩ T ૪ ૫ ૫ ૭ | ૮ સરનામું | બાંધણી મૂળનાયક પ્રતિમાજીની લેિખનો સંવત વર્ષગાંઠનો, સંખ્યા દિવસ પાષાણ, ધાતુ ૩૨૨સોમેશ્વર કોમ્લેક્ષ ૩િ૮૦૦૧૫ શિખર |શ્રી પુરુષાદાનીય | ૫ ૬ મહા વિભાગ-૧ની બાજુમાં | બંધી પાર્શ્વનાથ સેટેલાઇટ રોડ, ૫૧” અમદાવાદ સુ છઠ ૩૨૩પ્રેરણાતીર્થ,વિભાગ-૧૩૮૦૦૧૫ ધાબા શ્રી ગોડી પાર્શ્વનાથ ૫૪ ૬૩ સોમેશ્વર વિભાગ-૨ની | બંધી ૩િ૧” પાછળ, સેટેલાઇટ, અમદાવાદ આસો સુદ પૂનમ ૩૨૪શ્રી હર્ષદભાઈ ૩િ૮૦૦૧૫ ઘર |શ્રી આદેશ્વર જશવંતભાઈ શાહ દેરાસર)૨૧” ચરણકૃપા સોસાયટી વિભાગ-૨,જયશેફાલી રૉ હાઉસ પાસે, સેટેલાઇટ રોડ, અમદાવાદ - ૩૨૫ શ્રી મહેન્દ્રભાઈ ૩િ૮૦૦૧૫ ઘર શ્રી આદેશ્વર ભોગીલાલ સુતરિયા દેરાસરાપ” અશ્વમેઘ બંગ્લોઝ. બંગલાવિભાગ-૧ આશાદી,સેટેલાઈટ રોડ, અમદાવાદ | | સં. ૧૪૮૬| શ્રાવણ સુદ સાતમ વૈશાખ ૩૨૬/ચૈતાલી સોસાયટી જોધપુર ગામ રોડ, સેટેલાઇટ, અમદાવાદ ૩૮૦૦૧૫ ઘુમ્મટ શ્રી શંખેશ્વર | બંધી પાર્શ્વનાથ ૨૧”, સુદ દસમ For Personal & Private Use Only Page #348 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૯ બંધાવનારનું નામ સ્થાપના સંવત સં. ૨૦૪૫ પોળનું દેરાસર સ્થળાંતર કરવામાં આવેલું છે.) સં. ૨૦૪૮ સં. ૨૦૫૨ ચલ પ્રતિષ્ઠ (આશરે ૪૦૦ | ૫.પૂ.આ. શ્રી રાજયશસૂરીશ્વરજી વર્ષ જૂનું |જમાલપુરટોકરશાની સં. ૨૦૪૫ ૧૦ પ્રતિષ્ઠા કરાવનાર આચાર્યનું નામ પ.પૂ.આ. શ્રી ચંદ્રોદય સૂરીશ્વરજી મ.સા. તથા પ.પૂ.આ. શ્રી અશોકચંદ્ર મ.સા. મ.સા. પ.પૂ.આ. શ્રી ઉદય સૂરીયારજી મ.સા. પુનઃ પ્રતિષ્ઠા પ.પૂ.આ. શ્રી ભુવનશેખર સૂરીશ્વરજી મ.સા. પ.પૂ.આ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબ તથા પ.પૂ. આ. શ્રી ભાનુવિજયજી મ.સા. સં. ૨૦૪૨ શ્રી રજનીકાંત પદ્મસાગર આત્મારામ સૂરીશ્વરજી શાહ મ.સા. પ.પૂ.આ. શ્રી ૧૧ પટનું નામ શ્રી શેત્રુંજય શ્રી શેત્રુંજય શ્રી અષ્ટાપદ શ્રી શેત્રુંજય ૧૨ ૧૩ ઉપાશ્રય પાઠશાળા સ્ત્રી પુરુષ નથી પુરુષ નથી પુરુષ For Personal & Private Use Only હા નથી હા નથી હી ૧૪ અન્ય નોંધ ૩૩૯ નિર્માણકાર્ય ચાલુ છે. અગાઉ સં. ૧૯૦૨માં સુતરિયા બિલ્ડિંગ એલિસબ્રિજમાં આ ઘર દેરાસર હતું Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ ૧ નંબર ર સરનામું ૩૨૭ શ્રી ઉષાકાંત રમણલાલ કોલસા વાળા, ૧૮/૪૦૦, સત્યાગ્રહ છાવણી. સેટેલાઇટ રોડ, અમદાવાદ ૩૨૮ શ્રી નરેન્દ્રભાઈ નરોત્તમદાસ શેઠ ૪. અરવિંદો સોસાયટી, વસ્ત્રાપુર તળાવની સામે, વસ્ત્રાપુર ગામ, અમદાવાદ ૩૨૯ વાસુપૂજ્ય બંગલો સત્યાગ્રહ છાવણી પાસે, રામદેવનગર ચાર રસ્તા, સેટેલાઇટ અમદાવાદ ૩૩ શ્રી મુકુલભાઈ રતિલાલ તૈલી એ/૨/૧૭, કશેલા ટાવર, ગુજરાત સમાચાર પ્રેસ સામે, સરખેજ ગાંધીનગરહાઇવે, અમદાવાદ ૩૩૧|શ્રી રસિકલાલ |ફૂલચંદ શાહ લંડન હાઉસ, રાજપથ કલબ સામે, સેટેલાઇટ, અમદાવાદ 3 ૪ ૫ કોડ નં. બાંધણી મૂળનાયક ૩૮૦૦૧૫) ઘર શ્રી વાસુપૂજ્ય | દેરાસર ૭' ૩૮૦૦૧૫૨ ઘ૨ શ્રી શાંતિનાથ દેરાસર ' ૩૮૦૦૧૫ શિખર શ્રી સંભવનાથ બાંધી ૨૧" ૩૮૦૦૫૧| ઘર શ્રી અજિતનાથ દેરાસર ૩' ૩૮૦૦૫૪૦ ૧૨ શ્રી સુમતિનાથ દેરાસર ૧૧" દ ૭ ८ પ્રતિમાજીની લેખનો સંવત વર્ષગાંઠનો સંખ્યા દિવસ પાષાણ ધાતુ ર For Personal & Private Use Only ૨ । ૬ ૨ ર ૫ રાજનગરનાં જિનાલયો ૩ પોપ વદ પાંચમ સં. ૧૭૦૦ મહા આસપાસ સુદ તેરશ ૪૦૦ વર્ષથી જૂના મહા સદ પાંચમ ફાગણ સુદ સાતમ જેઠ સુદ અગિયારસ Page #350 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૩૪૧ ૧૧ ૧૪ ૧૦ પ્રતિષ્ઠા કરાવનાર | આચાર્યનું નામ પટનું નામ ૧૨ | ૧૩ ઉપાશ્રય | પાઠશાળા બંધાવનારનું નામ/સ્થાપના સંવત સં. ૨૦૪૫ અન્ય નોંધ નથી | નથી પ.પૂ. પંન્યાસ શ્રી ચંદ્રશેખરવિજય મ.સા. નથી ! નથી. સં. ૧૭૦૦ની આસપાસ સોમકરણ મણિયાના પરંપરાનું ઘર દેરાસર છે. આ ઘર દેરાસરની પરંપરા સાડાત્રણસો (૩૫૦) વર્ષથી એક જ કુટુંબમાં ચાલી આવી છે. હાજા પટેલની પોળ રામજી મંદિરની પોળની સામે અગાઉ આ ઘર દેરાસર હતું. સ્ત્રી | નથી સં. ૨૦૪૬ | ૫.પૂ.આ. શ્રી શ્રી ધનેશભાઈ | | કલ્યાણસાગર બી. પટેલ સૂરીશ્વરજી મ.સા. સં. ૨૦૫૧ નથી | નથી | સરખેજ શાંતિકુંજનું દેરાસર અહીંયા પધરાવેલ છે. (રતિલાલ માણેકલાલ તેલી સં. ૧૯૯૫) સં. ૨૦૪૯ ૫.પૂ.આ. શ્રી હિમાંશુસૂરીશ્વરજી મ.સા. સાધુ- | નથી સાધ્વીજીનો ઉપાશ્રય For Personal & Private Use Only Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ રાજનગરનાં જિનાલયો [૧ * વિદ દસમા વદ ૩ | ૪ નિંબર) સરનામું કોડ નં. | બાંધણી મૂળનાયક પ્રતિમાજીની લેિખનો સંવત વર્ષગાંઠનો, સંખ્યા દિવસ પાષાણ ધાતુ ૩૩૨ શ્રી આનંદ ધામ |૩૮૦૦૫૪| શિખર |શ્રી શાંતિનાથ ૩ T૫ મહા મણિભદ્ર કોમ્લેક્ષ, બંધી ૨૧” કર્ણાવતી કલબ પાસે, સરખેજ, ગાંધીનગર હાઈવે, અમદાવાદ ૩૩૩મલબારહિલ ૮૦૦૧૫) ઘુમ્મટ શ્રી આદેશ્વર કારતક પ્રેમચંદનગર રોડ, બંધી |૧૯” સેટેલાઇટ, ત્રીજ અમદાવાદ ૩૩૪૩૦, સૌમિત્રેય ૩૮૦૦૧૫ ધાબા શ્રી શંખેશ્વર અષાઢ સોસાયટી, જોધપુર બંધી પાર્શ્વનાથ વિદ ગ્રામ પંચાયત જવાના ૨૩” બોરસ રસ્તે, પ્રેમચંદનગર, સેટેલાઇટ, અમદાવાદ ૩૩૫મધુવંદ, રવિપાર્ક |૩૮૦૦૬૧, શિખર શ્રી સુમતિનાથ | ૫ |૩ સોસાયટી, બંધી |૨૭” ઘાટલોડિયા, અમદાવાદ T - ૨ મહા વદ ૨૫” સાતમ ૩૩૬/સીમંધર કોમ્લેક્ષ |૩૮૦૦૬૧ ધાબા શ્રી સીમંધર |રના પાર્ક, બંધી સ્વામી ઘાટલોડિયા, અમદાવાદ ૩૩૭/સેકટર ૨, રાણકપુરી |૩૮૦૦૬૧/ શિખર શ્રી મહાવીર સોસાયટી, બંધી સ્વામી ઘાટલોડિયા, અમદાવાદ | ૬ | દ્વિતીય વૈશાખ સુદ ૧૯” તેરશ For Personal & Private Use Only Page #352 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૩૪૩ ૧૦ ૧૧ ૧૨ ) ૧૩ ઉપાશ્રય | પાઠશાળા ૧૪ અન્ય નોંધ પટનું નામ બંધાવનારનું નામ/સ્થાપના સંવત સં. ૨૦૫૧ પ્રતિષ્ઠા કરાવનાર આચાર્યનું નામ સ્ત્રી | નથી પ.પૂ.આ. શ્રી આનંદઘનજી મહારાજ સાહેબ પુરુષ સ્ત્રી | હા સં. ૨૦૪૩ | પ.પૂ.આ. શ્રી શ્રી શેત્રુંજય શ્રી હસમુખભાઈ વિક્રમસૂરીશ્વરજી | શ્રી સમેતશિખર અમીચંદ મ.સા. શાહ પરિવાર નથી | નથી નૂતન જિનાલયનું બાંધકામ ચાલુ છે. સં. ૨૦૪૬ શ્રી રજનીકાંતભાઈ આશારામભાઈ શાહ સં. ૨૦૫૨ નથી નથી પ.પૂ.આ. શ્રી હિમાંશુસૂરીશ્વરજી મ.સા. તથા કુલચંદ્રવિજય. મ.સા. નથી | નથી સં. ૨૦૪૫ | પ.પૂ.આ. શ્રી સુભાષભાઈ શ્રી કીર્તિવિજય નાથાલાલ શાહ, મ.સા. સં. ૨૦૪૭ શ્રી શેત્રુંજય | | પુરુષ | T હા | પ.પૂ.આ. શ્રી પ્રભાકરવિજય મ.સા. For Personal & Private Use Only Page #353 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #354 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકરોના ક્રમાનુસાર દેરાસરોની યાદી For Personal & Private Use Only Page #355 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #356 -------------------------------------------------------------------------- ________________ તીર્થકરોના ક્રમાનુસાર દેરાસરોની યાદી શ્રી આદીશ્વર ભગવાન સરનામું સંવત નોધ દેરાસરવાળી પોળ સં. ૧૬૫૩ સંયુક્ત દેરાસર ધનાસુથારની પોળ શાંતિનાથજીના દેરાસરના ભોંયરામાં નાગજીભૂધરની પોળ સં. ૧૬૬૨ પહેલાં, સંયુક્ત દેરાસર. શાંતિનાથજીમાંડવીની પોળ, માણેકચોક સંભવનાથજીના દેરાસરના ભોંયરામાં દેવસાનો પાડો સં. ૧૬૬૨ પહેલાં સંયુક્ત દેરાસર. સહસ્ત્રફણા પાર્શ્વરિલીફ રોડ નાથજીના દેરાસરના ભોંયરામાં પાંજરા પોળ સં. ૧૬૬૨ પહેલાં સંયુક્ત દેરાસર રિલીફ રોડ શાંતિનાથજીના દેરાસરના ભોંયરામાં કસુંબા વાડ, દોશીવાડાની પોળ | સં. ૧૬૬૨ પહેલાં હાંલ્લા પોળ સં. ૧૬૬૨ પહેલાં સંયુક્ત દેરાસર ધનાસુથારની પોળ સામે | કુંથુનાથજીના દેરાસરના ભોંયરામાં તોડાની પોળ રાજામહેતાની પોળ | સં. ૧૬૬૨ પહેલાં નિશા પોળ, ઝવેરીવાડ સં. ૧૮૦૦ સંયુક્ત દેરાસર. જગવલ્લભ રિલીફ રોડ પાર્શ્વનાથના દેરાસરના ભોંયરામાં વાઘણ પોળ સં. ૧૮૦૦ સંયુક્ત દેરાસર. સુમતિનાથજી ઝવેરીવાડ, રિલીફરોડ દેરાસરના ભોંયરામાં વાઘેશ્વરની પોળ, રાયપુર ચકલા | સં. ૧૮૨૧ પહેલાં જહાંપનાહની પોળ કાલુપુર સં. ૧૮૨૧ પહેલાં નગીના પોળ, રતન પોળ સં. ૧૯૦૨ પંચભાઈની પોળ સં. ૧૯૦૮ સંયુક્ત દેરાસર ઘી કાંટા આસપાસ ભોંયતળિયે મૂલેવાજીની ખડકી સં. ૧૯૧૨ પહેલાં પાંજરા પોળના નાકે, રિલીફ રોડ અષ્ટાપદજીનું દેરાસર સં. ૧૯૧૨ દોશીવાડાની પોળ, કાલુપુર જેસીંગભાઈની વાડી, ઘી કાંટા સં. ૧૯૬૧ (ઋષભદેવ ભગવાન) સં. ૧૯૮૬ શ્રી એલ.આર. જૈન બોર્ડિંગ દેરાસર, હેન્ડલુમ હાઉસની સામે (ઋષભદેવ ભગવાન) ગિરધરનગર સં. ૨૦૦૯ For Personal & Private Use Only Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ રાજનગરનાં જિનાલયો ૧. શ્રી આદીશ્વર ભગવાન સરનામું સંવત નોંધ શેઠ આણંદજી કલ્યાણજી બ્લોક્સ |સં. ૨૦૧૫ બહેરામપુરા, જમાલપુર સૈજપુર બોઘા, નરોડા રોડ સં. ૨૦૧૯ આશકુંજ સોસાયટી | સં. ૨૦૨૯ રાજનગર સોસાયટી, પાલડી, નવી પોળ, નાગોરીવાડ સામે, | સં. ૨૦૩૨ રંગીલા ચોકી પાસે, શાહપુર ઝવેરી પાર્ક, નારણપુરા સં. ૨૦૩૩ હસમુખ કોલોની, વિજયનગર રોડ | સં. ૨૦૩૯ સર્વોદયનગર સોસાયટી, શાહપુર | સં. ૨૦૪૩ મલબાર હીલ, પ્રેમચંદનગર રોડ | સં. ૨૦૪૩ ટી/૭/એ, શાંતિનગર, જૂના વાડજ | સં. ૨૦૪૫ શિલ્પાલય ઍપાર્ટમેન્ટ, પાલડી | સં. ૨૦૪૬ શેફાલી ઍપાર્ટમેન્ટ સં. ૨૦૪૯ લાવણ્ય સોસાયટીની બાજુમાં, વાસણા સત્યમ એપાર્ટમેન્ટ પાસે સં. ૨૦૪૯ સોલા રોડ, નારણપુરા સીમંધર સ્વામીનો ખાંચો સંયુક્ત દેરાસર. સીમંધર સ્વામીના દોશીવાડાની પોળ, કાલુપુર દેરાસરના પહેલે માળ શાંતિનાથની પોળ સંયુક્ત દેરાસર. સહસ્ત્રફણા પાર્શ્વનાથજી | હાજા પટેલની પોળ, કાલુપુર દેરાસરના ભોંયરામાં પીપરડીની પોળ સંયુક્ત દેરાસર. સુમતિનાથજીના કેલિકો ડોમની બાજુમાં, રિલીફ રોડ દેરાસરના ભોયરામાં શ્રી અજિતનાથ ભગવાન નોંધ સરનામું નિશા પોળ, ઝવેરીવાડ, રિલીફ રોડ ચૌમુખજીની પોળ, ઝવેરીવાડ સંવત સંયુક્ત દેરાસર.જગવલ્લભ પાર્શ્વનાથના દેરાસરમાં | સં. ૧૬૬૨ પહેલાં સંયુક્ત દેરાસર. શાંતિનાથ ચૌમુખજીના દેરાસરમાં સં. ૧૮૨૧ પહેલાં શેખનો પાડો, રિલીફ રોડ For Personal & Private Use Only Page #358 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૩૪૯ શ્રી અજિતનાથ ભગવાન સંવત સરનામું નોંધ નોંધ વાઘણ પોળ ઝવેરીવાડા સં. ૧૮૫૫ પં. શ્રી વીરવિજયજીનો ઉપાશ્રય | સં. ૧૯૦૫ ભઠ્ઠીની બારી, ગાંધી રોડ, લવારની પોળ, માણેકચોક સં. ૧૯૧૨ પહેલાં પાદશાહની પોળ, રિલીફ રોડ સં. ૧૯૧૨ પહેલાં સંયુક્ત દેરાસર.આદીશ્વરજીના દેરાસરમાં કાળુશીની પોળ, કાલુપુર સં. ૧૯૫૪ કોઠારી પોળ, ચૌમુખજીની પોળ | સં. ૧૯૬૩ પહેલાં ઝવેરીવાડ માદલપુર ઢાળ પર, એલિસબ્રિજ | સં. ૨૦૪૨ શ્રી સંભવનાથ ભગવાન સરનામું સંવત ચૌમુખજીની પોળ ઝવેરીવાડ સંયુક્ત દેરાસર. શાંતિનાથજી ચૌમુખજીના દેરાસરના ભોયતળિયે ઘાંચીની પોળ માણેકચોક સં. ૧૬૬૨ | સંયુક્ત દેરાસર. ભોંયતળિયે ખેતરપાળની પોળ માણેકચોક સં. ૧૬૬૨ પહેલાં નાગજી ભૂધરની પોળ સં. ૧૬૬૨ પહેલાં સંયુક્ત દેરાસર. ભોંયતળિયે માંડવીની પોળ, માણેકચોક સંભવનાથની ખડકી, ઝવેરીવાડ | સં. ૧૬૬૨ પહેલાં | સંયુક્ત દેરાસર. ભોંયરામાં રિલીફ રોડ કાળુશીની પોળ, કાલુપુર સં. ૧૬૬૨ પહેલાં] સંયુક્ત દેરાસર. ભોયતળિયે કામેશ્વરની પોળ, રાયપુર ચકલા સં. ૧૮૨૧ પહેલાં નગરી મિલ પાસે, રાજપુર સં. ૧૮૨૧ પહેલાં સંયુક્ત દેરાસર ભોંયતળિયે ટોલનાકા નજીક, ગોમતીપુર વાઘણ પોળ, ઝવેરીવાડ, રિલીફરોડ | સં. ૧૮૭૨ સંયુક્ત દેરાસર. આસપાસ ચિંતામણિ આસપાસ પાર્શ્વનાથના દેરાસરના ભોંયતળિયે કુવાવાળી પોળ, શાહપુર સં. ૧૯૧૨ પહેલાં સંયુક્ત દેરાસર ભોંયતળિયે લુણસાવાડો મોટી, પોળ, દરિયાપુર | સં. ૧૯૧૨ પહેલાં સંયુક્ત દેરાસર ખારાકુવાની પોળ, રિલીફ રોડ સં. ૧૯૧૨ પહેલાં | | For Personal & Private Use Only Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩પ૦ રાજનગરનાં જિનાલયો શ્રી સંભવનાથ ભગવાન સરનામું સંવત ચંગ પોળ સં. ૧૯૩૭ ખાડિયા ચાર રસ્તા, ગાંધી રોડ | આસપાસ ઉસ્માનપુરા ચાર રસ્તા,આશ્રમ રોડ | સં. ૨૦૨૨ ૩૯, ઉમાસુતનગર રો. હાઉસ, | સં. ૨૦૨૫ વસ્ત્રાપુર રેલવે ક્રોસિંગ, વેજલપુર, આસપાસ ચોકસી પાર્ક સોસાયટી સં. ૨૦૨૯ જીવરાજ પાર્ક, વેજલપુર રોડ પંકજ સોસાયટી, ભઠ્ઠા, પાલડી | સં. ૨૦૩૨ વાસણા બસ સ્ટેન્ડ સામે, વાસણા | સં. ૨૦૩૪ પાર્શ્વનાથનગર, જનતાનગર,ચાંદખેડા સં. ૨૦૩૮ દિવપથ લેટ, બ્રહ્મ ક્ષત્રિય સં. ૨૦૩૯ સોસાયટી નવા વાડજ ૨૨/૨૪૬, મંગલમૂર્તિ એપાર્ટમેન્ટ, | સં. ૨૦૪૪ નારણપુરા ટેલિફોન એક્સેન્જ સામે વાસુપૂજ્ય બંગ્લોઝ સત્યાગ્રહ સં. ૨૦૪૬ છાવણી પાસે, રામદેવનગર,સેટેલાઈટ વિવેકાનંદ નગર, હાથીજણ | સં. ૨૦૪૭ નવકાર ફલેટની બાજુમાં સં. ૨૦૪૯ વાસણા, બેરેજ રોડ, પાલડી શ્રી અભિનંદન સ્વામી સરનામું સંવત નોંધ દેવસાનો પાડો, રિલીફ રોડ ! સં. ૧૮૨૧ પહેલાં સંયુક્ત દેરાસર. ધર્મનાથજીના દેરાસરમાં પહેલે માળ જયપ્રેમ સોસાયટી, રાજસ્થાન સં. ૨૦૩૪ હૉસ્પિટલની બાજુમાં, શાહીબાગ શ્રી સુમતિનાથ ભગવાન સરનામું સંવત નોંધ મોટા દહેરાસરવાળો ખાંચો સંયુક્ત દેરાસર તળિયાની પોળ, સારંગપુર સહસ્ત્રફણા પાર્શ્વનાથના દેરાસરમાં For Personal & Private Use Only Page #360 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૩૫૧ નોધ શ્રી સુમતિનાથ ભગવાન સરનામું સંવત પાંજરા પોળ, રિલીફ રોડ સંયુક્ત દેરાસર. વાસુપૂજ્ય સ્વામીના દેરાસરના ભોંયરામાં મનસુખભાઈ શેઠની પોળ, કાલુપુર સંયુક્ત દેરાસર. નેમિનાથજીના દેરાસરમાં પહેલે માળ લાલાનો ખાંચો, સં. ૧૬૬ર પહેલાં પતાસા પોળ, ગાંધી રોડ હરિપુરા મઢમાં સં. ૧૬૬૨ પહેલાં સંયુક્ત દેરાસર. ભોંયરામાં નવી સિવિલ રોડ, અસારવા વાઘણ પોળ, ઝવેરીવાડ, રિલીફ રોડ | સં. ૧૮૦૦ | સંયુક્ત દેરાસર. ભોંયતળિયે પીપરડીની પોળ સં. ૧૯૧૨ પહેલાં સંયુક્ત દેરાસર કેલિકો ડોમની પાસે, રિલીફ રોડ વાણીયા શેરી ભંડેરી પોળ, કાલુપુર | સં. ૧૯૧૨ પહેલાં જૂનો મહાજનવાડો સં. ૧૯૭૯ પહેલાં સ્વામિનારાયણ મંદિર રોડ નાની વાસણશેરી, સરસપુર | સં. ૧૯૭૯ પહેલાં ૧૯, આશિષનગર સોસાયટી સં. ૨૦૧૭ મેઘાણીનગર શાંતિનગર, જૂના વાડજ સં. ૨૦૧૯ પદ્માવતી. સોસાયટી સં. ૨૦૨૯ ઘનશ્યામ વાડી સામે, રાણીપ મીરાંબિકા સ્કૂલ રોડ, નારણપુરા સિં. ૨૦૩૫ પ્રીતમનગરનો બીજો ઢાળ,એલિસબ્રિજ | સં. ૨૦૪૦ સુકિતા એપાર્ટમેન્ટ, ફતેહપુરા,પાલડી | સં. ૨૦૪૦ તરુણનગર સોસાયટી સં. ૨૦૪૨ અરિહંતનગર સામે, મેમનગર નોબલ્સ નગર, નરોડા સં. ૨૦૪૨ W૧૪, મૃદંગ ઍપાર્ટમેન્ટ સં. ૨૦૪૩ વાસણા બસ સ્ટેન્ડ પાછળ,વાસણા ૧, અમરજયોત સોસાયટી, મણિનગર| સં. ૨૦૪૯ મધુવન્દ રવિપાર્ક સોસાયટી, ઘાટલોડિયા સં. ૨૦૫ર For Personal & Private Use Only Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૫ર રાજનગરનાં જિનાલયો શ્રી પદ્મપ્રભુ ભગવાન | સરનામું | સંવત | નોંધ નાના પોરવાડના ખાંચાની સામે | સં. ૧૯૧૮ તળિયાની પોળ, સારંગપુર શ્રી સુપાર્શ્વનાથ ભગવાન [ સરનામું | સંવત | નોધ સંભવનાથની ખડકી સંયુક્ત દેરાસર. સંભવનાથજીના ઝવેરીવાડ, રિલીફ રોડ, દેરાસરમાં રામજી મંદિરની પોળ સં. ૧૬૬૨ પહેલાં હાજા પટેલની પોળ, કાલુપુર કાકાબળિયાની પોળ સં. ૧૯૧૨ પહેલાં સંયુક્ત દેરાસર. સુવિધિનાથજીના માંડવીની પોળ, આસ્ટોડિયા, દેરાસરમાં, પહેલે માળ રંગસાગર ફલેટ સં. ૨૦૪૦ પી.ટી. કૉલેજ રોડ, પાલડી શ્રી ચંદ્રપ્રભુ સ્વામી સરનામું સંવત શામળાની પોળ, રાયપુર સંયુક્ત દેરાસર. મહાવીર સ્વામીના દેરાસરમાં ઉપરના માળે સોદાગરની પોળ સંયુક્ત દેરાસર. શાંતિનાથજીના ઝવેરીવાડ, રિલીફ રોડ દેરાસરમાં શાંતિનાથની પોળ સં. ૧૬૬૨ પહેલાં સંયુક્ત દેરાસર હાજાપટેલની પોળ, કાલુપુર, મહાવીરનગર સોસાયટી સં. ૨૦૪૨ મુરલીધર સોસાયટી પાછળ,ઓઢવ નગરશેઠનો વંડો, ઘી કાંટા સં. ૨૦૪૬ શિવમ્ ઍપાર્ટમેન્ટ સં. ૨૦૫ર નવા વાડજ, શ્રી સુવિધિનાથ ભગવાન સરનામું સંવત | નોંધ કાકાબળિયાની પોળ સં. ૧૯૧૨ માંડવીની પોળ, પહેલાં For Personal & Private Use Only Page #362 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો સરનામું પાંજરા પોળ, રિલીફ રોડ શેખનો પાડો, રિલીફ રોડ મહુરત પોળ, માણેકચોક દશા પોરવાડ સોસાયટી પાલડી, બસ સ્ટેન્ડ પાસે વીતરાગ સોસાયટી પી.ટી. કૉલેજ રોડ, પાલડી પ્લોટ નં. 5/AB. વિ.૧ પારસકુંજ સોસાયટી, ઉમિયા બસ સ્ટેન્ડ સામે, સેટેલાઇટ રોડ, પારસમણિ સોસાયટી રત્નાપાર્ક, ઘાટલોડિયા સુરદાસ શેઠની પોળ માંડવીની પોળ, માણેકચોક, ટંકશાળ, કાલુપુર ૧, વલ્લભ ફલેટ, બાપુનગર સરનામું રૂપાસુરચંદની પોળ, માણેકચોક પાંજરા પોળ, રિલીફ રોડ શેખનો પાડો રિલીફ રોડ રા-૪૫ શ્રી શીતલનાથ ભગવાન સંવત સં. ૧૬૬૨ પહેલાં સં. ૧૮૨૧ પહેલાં સરનામું વચલો ખાંચો, શામળાની પોળ,રાયપુર સં. ૧૯૬૨ પહેલાં સં. ૧૬૬૨ પહેલાં હીરાભાઈની પોળની બાજુમાં પતાસા પોળ, ગાંધી રોડ સં. ૧૯૧૨ પહેલાં સં. ૧૯૯૮ સં. ૨૦૩૦ સં. ૨૦૩૫ સં. ૨૦૩૭ શ્રી શ્રેયાંસનાથ ભગવાન સંવત સં. ૧૯૧૫ સં. ૨૦૩૧ શ્રી વાસુપૂજ્ય સ્વામી સંવત સં. ૧૬૫૪ સં.૧૬૬૨પહેલાં સં. ૧૯૧૨ પહેલાં સંયુક્ત દેરાસર. કુંથુનાથના દેરાસરમાં, પહેલે માળ અથવા સં.૧૮૨૧પહેલાં સં. ૧૮૨૧પહેલાં નોંધ નોંધ For Personal & Private Use Only નોંધ સંયુક્ત દેરાસર ૩૫૩ Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ રાજનગરનાં જિનાલયો | સરનામું સંવત નોધ હરીપુરા માઢમાં સં. ૧૮૨૧ સંયુક્ત દેરાસર નવી સિવિલ રોડ, અસારવા પહેલાં ધનપીપળીની ખડકી સં. ૧૯૧૨ રંગાટી બજાર, આસ્ટોડિયા પહેલાં સરકારી ઉપાશ્રયની બાજુમાં સં. ૧૯૧૨ લાલાનો ખાંચો, પતાસા પોળ પહેલાં નિશા પોળ, ઝવેરીવાડ | સં. ૧૯૬૩ પહેલાં પાદશાહની પોળ, રિલીફ રોડ સં. ૧૯૬૨ પછી | સંયુક્ત દેરાસર.આદીશ્વરજીના દેરાસરમાં લાવરીની પોળ સં. ૧૯૬૩ ધનાસુથારની પોળ, કાલુપુર પહેલાં અરૂણ સોસાયટી સં. ૨૦૦૮ મહાલક્ષ્મી ચાર રસ્તા, પાલડી મણિનગર રેલવે સ્ટેશન સામે, સં. ૨૦૧૧ અજન્ટા ફલેટની સામે સં. ૨૦૨૦ નારણપુરા ચાર રસ્તા કેનેરા બેંક સામે, શાંતિવન સં. ૨૦૩૧ નારાયણનગર રોડ, પાલડી ૧, અલંકાર સોસાયટી, સરકીટ | સં. ૨૦૩૨ હાઉસ પાસે, શાહીબાગ ૨/૧૦, આશિષનગર સં. ૨૦૩૨ જનતાનગર, અમરાઈવાડી અમુલ સોસાયટી સં. ૨૦૩૫ શારદા સોસાયટી પાસે, પાલડી વિજયનગર, નારણપુરા સં. ૨૦૩૫ નહેરનગર ચાર રસ્તા, આંબાવાડી | સં. ૨૦૩૫ આબુનગર સોસાયટી | સં. ૨૦૪૨ ડી. કેબીન, સાબરમતી ગોવિંદવાડી, ભગવાન નગર સં. ૨૦૪૪ સોસાયટી, ઇસનપુર બળિયાવાસ, કુબેરની ચાલી પાસે | સં. ૨૦૪૫ અમરાઈવાડી ગામમાં For Personal & Private Use Only Page #364 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૩૫૫ નોધ સરનામું સંવત મહાસુખનગર, કૃષ્ણનગર પાસે સં. ૨૦૪૫ સૈજપુર, નરોડા રોડ મુનિસુવ્રત સ્વામી સોસાયટી સં. ૨૦૪૭ દીપાલીનગર, ઓઢવ ૧૯/૨૧૮, નંદનવન એપાર્ટમેન્ટ |સં. ૨૦૧૧ ભાવસાર હૉસ્ટેલ પાસે, નવા વાડજ રેવા ઍપાર્ટમેન્ટ, વાસણા બસ | સં. ૨૦૫ર સ્ટેન્ડ પાછળ, વાસણા, પાલડી શ્રી વિમલનાથ ભગવાન સરનામું સંવત | નોંધ દહીંની ખડકી સં. ૧૯૧૨ ઘાંચીની પોળ સામે, માણેકચોક | પહેલાં લાલાભાઈની પોળ : સં. ૧૯૧૨૬ | સંયુક્ત દેરાસર માંડવીની પોળ, માણેકચોક, પહેલાં દોલતનોખાંચો,ચુનારાનો ખાંચો,શાહપુર, સં. ૨૦૧૪ કીકાભટ્ટની પોળ સં. ૨૦૦૯ સંયુક્ત દેરાસર.દોહેલા પાર્શ્વનાથના દરિયાપુર પહેલાં દેરાસરમાં, પહેલે માળ ૨/૧૦, આશિષનગર, જનતાનગર | સં. ૨૦૩૨ અમરાઈવાડી વિમલનાથ સોસાયટી સામે,બાપુનગર| સં. ૨૦૪૦ શ્રી ધર્મનાથ ભગવાન સરનામું સંવત હઠીભાઈની વાડી સં. ૧૯૦૩ દિલ્હી દરવાજા બહાર, મુલેવા પાર્શ્વનાથના દેરાસરના સં. ૧૯૦૩ |કમ્પાઉન્ડમાં, પાંજરાપોળના નાકે સંભવનાથની ખડકી, ઝવેરીવાડ સં. ૧૯૧૨ પહેલાં સંયુક્ત દેરાસર. સંભવનાથજીના દેરાસરના ભોંયતળિયે પાદશાહની પોળ, રિલીફ રોડ | સં. ૧૯૧૨ પહેલાં | સંયુક્ત દેરાસર.આદીશ્વરજીના દેરાસરમાં ગુસાપારેખની પોળ, માણેકચોક સં. ૧૯૨૫ For Personal & Private Use Only Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ રાજનગરનાં જિનાલયો સરનામું સંવત નોધ દેવસાનો પાડો, રિલીફ રોડ સં. ૧૯૬૩ પહેલાં સંયુક્ત દેરાસર (૧૦૦ વર્ષ જૂનું) જૈન નગર, પાલડી સં. ૨૦૧૮ જનતાનગર, રામોલ રોડ સં. ૨૦૪૬ શ્રી શાંતિનાથ ભગવાન સરનામું સંવત નોંધ ચૌમુખજીની પોળ, ઝવેરીવાડ સં. ૧૬૩૨ સંયુક્ત દેરાસર કાળુશીની પોળ, કાલુપુર સંયુક્તદેરાસર સંભવનાથજીના દેરાસરમાં પીપરડીની પોળ, કેલિકો ડોમની , સંયુક્ત દેરાસર. સુમતિનાથજીના બાજુમાં, રિલીફ રોડ દેરાસરના ભોંયરામાં સંભવનાથની ખડકી સંયુક્ત દેરાસર. સંભવનાથજીના ઝવેરીવાડ, રિલીફ રોડ દેરાસરમાં શાંતિનાથની પોળ સં. ૧૬૪૬ હાજા પટેલની પોળ, કાલુપુર દેરાસરવાળી પોળ સં. ૧૬૫૩ | સંયુક્ત દેરાસર ભોંયતળિયે ધનાસુથારની પોળ, કાલુપુર ઘાંચીની પોળ, માણેકચોક સં. ૧૬૬૨ પહેલાં સંયુક્ત દેરાસર. સંભવનાથના દેરાસરમાં નાગજી ભૂધરની પોળ સં. ૧૬૬૨ પહેલાં સંયુક્ત દેરાસર સંભવનાથજી શાંતિનાથમાંડવીની પોળ, માણેકચોક | જીના દેરાસરના પહેલે માળ , દિવસાનો પાડો, રિલીફ રોડ સં. ૧૬૬૨ પહેલાં સંયુક્ત ભોંયતળિયે દિવસાનો પાડો, રિલીફ રોડ સં. ૧૬૬૨ પહેલાં સંયુક્ત દેરાસર. શાંતિનાથજીના દેરાસરના ભોંયરામાં દાદાસાહેબની પોળ, કાલુપુર સં. ૧૬૬૨ પહેલાં દોશીવાડાની પોળ જવાના રસ્તે | સં. ૧૬૬ર પહેલાં નિશા પોળ, ઝવેરીવાડ, રિલીફરોડ સોદાગરની પોળ, ઝવેરીવાડ | સં. ૧૬૬૨ પહેલાં સંયુક્ત દેરાસર. ભોંયતળિયે હાંલ્લા પોળ, ધનાસુથારની પોળ સામે સં. ૧૬૬૨ પહેલાં સંયુક્ત દેરાસર. કુંથુનાથજીના દેરાસરમાં શેખનો પાડો, રિલીફ રોડ સં. ૧૮૨૧ પહેલાં| વાઘણ પોળ, ઝવેરીવાડ સં. ૧૮૫૪ | સંયુક્ત દેરાસર. ચિંતામણિ પાર્શ્વનાથના દેરાસરના ભોંયતળિયે For Personal & Private Use Only Page #366 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૩૫૭ સરનામું સંવત નોધ પંચભાઈની પોળ, ઘી કાંટા સં.૧૯૦૮આસપાસ લાલાભાઈની પોળ સં. ૧૯૧૨ પહેલાં સંયુક્ત દેરાસર. વિમલનાથજીના માંડવીની પોળ, માણેકચોક | | દેરાસરમાં પહેલે માળ હરકિશનદાસ શેઠની પોળ સં. ૧૯૧૨ પહેલાં માંડવીની પોળ, આસ્ટોડિયા નિશા પોળ, રોડ ઉપર, ઝવેરીવાડ | સં. ૧૯૧૨ પહેલાં મંગલ પારેખનો ખાંચો, શાહપુર | સં. ૧૯૨૪ | સંયુક્ત દેરાસર વાઘણ પોળ, ઝવેરીવાડ સં. ૧૯૪૦ પાંજરા પોળ રિલીફ રોડ સં. ૧૯૬૬ સંયુક્ત દેરાસર. આદીશ્વરજીના દેરાસરના ભોંયતળિયે ૨૭. જૈન મરચન્ટ સોસાયટી, પાલડી| સં. ૨૦૧૭ હીરપુર, મજૂર ગાંવની પાછળ, સં. ૨૦૧૮ કાંકરિયા મલ્લિનાથ સોસાયટી પાછળ સં. ૨૦૨૯ શાંતિનગર, નારાયણનગર રોડ, પાલડી, લુણાવાડો, મોટી પોળ સં. ૨૦૩૩ | સંયુક્ત દેરાસર. સંભવનાથજીના દરિયાપુર, દેરાસરમાં વટવા આશ્રમ, વટવા સ્ટેશન રોડ | સં. ૨૦૩૩ ઘનશ્યામનગર | સં. ૨૦૩૪ આર.ટી.ઓ. સામે, સુભાષબ્રિજ |૪૯, લાવણ્ય સોસાયટી વાસણા | સં. ૨૦૪૧ ભાવના ટેનામેન્ટ સં. ૨૦૪૩ વાસણા ગેરેજ પાસે, વાસણા, પાલડી, ૮, તૃપ્તિ સોસાયટી, ભઠ્ઠા, પાલડી સિં. ૨૦૪૭ કલ્યાણનગર સોસાયટી | સં. ૨૦૪૯ શાહપુર દરવાજા બહાર ભગવાન | સંવત સરનામું સંવત નોંધ હાંલ્લા પોળ, ધનાસુથારની પોળ સામેસં. ૧૬૬૨ પહેલાં, સંયુક્ત દેરાસર લક્ષ્મીનારાયણની પોળ, કાલુપુર | સં. ૧૬૬૨ પહેલાં For Personal & Private Use Only Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ રાજનગરનાં જિનાલયો સરનામું સંવત | નોધ સુરદાસ શેઠની પોળ સં. ૧૯૧૨ પહેલાં સંયુક્ત દેરાસર માંડવીની પોળ, માણેકચોક દરવાજાનો ખાંચો શાહપુર સં. ૧૯૫૧ સંયુક્ત દેરાસર અંબિકાનગર સં. ૨૦૩૭ પાણીની ટાંકી સામે, ઓઢવ ૯૯૫, વિષ્ણુનગર સં. ૨૦૪૨ ગુ. હા. બોર્ડ, ચાંદખેડા જૈિન સોસાયટી, પ્રિતમનગરનો સં. ૨૦૪૮ બીજો ઢાળ, એલિસબ્રિજ શ્રી મુનિસુવ્રત સ્વામી સરનામું સંવત નોધ પંચભાઈની પોળ ઘી કાંટા સંયુક્ત દેરાસર. આદીશ્વરજીના દેરાસરના ભોંયતળિયે ખીજડાશેરી,ઢાળની પોળ, આસ્ટોડિયા સં. ૧૯૧૨ પહેલાં ગોલવાડ, રતનપોળ સં. ૨૦૦૯ પહેલાં નવરંગપુરા મ્યુ. બસસ્ટેન્ડ સામે | સં. ૨૦૨૦ કુવાવાળી પોળ, શાહપુર | | સં. ૨૦૧૭ કૃષ્ણનગર, નરોડા રોડ સં. ૨૦૩૦ કેમ્પસદર બજાર, શાહીબાગ સં. ૨૦૩૨ નિલમ એપાર્ટમેન્ટ, આંબાવાડી | સં. ૨૦૩૮ કેશવનગર, સુભાષબ્રિજ સં. ૨૦૩૯ સેક્ટર-૪/૮૯ ઘાટલોડિયા સં. ૨૦૪૦ દાદા સાહેબનાં પગલાં | સં. ૨૦૪૦ નવરંગપુરા ઉસ્માનપુરા ચાર રાસ્તા સં. ૨૦૫૧ આશ્રમ રોડ શ્રી નમિનાથ ભગવાન સરનામું | | સંવત | નોધ મનસુખભાઈ શેઠની પોળ, કાલુપુર | સં. ૧૬૫૩ સંયુક્ત દેરાસર For Personal & Private Use Only Page #368 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૩૫૯ સરનામું નોંધ પાડા પોળ, ગાંધી રોડ નિહારિકા પાર્ક સામે, ખાનપુર | સંવત | સં. ૧૯૧૨ પહેલાં સં. ૨૦૩૪ નેમિનાથ સંવત સરનામું નોધ સંવત આમ્રપાલી સિનેમા પાછળ, ગોમતીપુર સં. ૨૦૪૩ હરિપાર્ક સોસાયટી, નરોડા સં. ૨૦૪૯ નવકાર ફલેટની બાજુમાં વાસણા | સં. ૨૦૪૯ | સંયુક્ત દેરાસર.સંભવનાથના ભોંયરામાં હરિઓમ નગર, વિ. ૧,સાબરમતી | સં. ૨૦૫૧ શ્રી શામળાજી પાર્શ્વનાથ સરનામું નોંધ શામળાની પોળ, રાયપુર સં. ૧૬૫૩ સંયુક્ત દેરાસર. ભોંયતળિયે શ્રી અમીઝરા પાર્શ્વનાથ સરનામું સંવત નોંધ શામળાની પોળ, રાયપુર સં. ૧૬૫૩ સંયુક્ત દેરાસર. શામળા પાર્શ્વનાથજીના દેરાસરના પહેલે માળ શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ સરનામું સંવત નોંધ. નિશા પોળ, ઝવેરીવાડ | સં. ૧૬૫૯ | સંયુક્ત દેરાસર ભોંયરામાં ભારતીય નગર, રખિયાલ રોડ | સં. ૨૦૧૭ શ્રી સહસ્ત્રફણા શામળા પાર્શ્વનાથ સરનામું સંવત દિવસનો પાડો, રિલીફ રોડ સં. ૧૬૬૨ પહેલાં સંયુક્ત દેરાસર શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ સરનામું : સંવત નિશા પોળ, ઝવેરીવાડ સં. ૧૬૬૨ પહેલાં | સંયુક્ત દેરાસર. જગવલ્લભ પાર્શ્વનાથના દેરાસરમાં લાંબેશ્વરની પોળ રિલીફ રોડ સં. ૧૯૨૦ સંયુક્ત દેરાસર આસપાસ શામળા પાર્શ્વનાથના દેરાસરમાં For Personal & Private Use Only Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ રાજનગરનાં જિનાલયો નોધ. સરનામું સંવત દોલતનો ખાંચો, શાહપુર સં. ૧૯૨૨ દરવાજાનો ખાંચો, શાહપુર સં. ૧૯૪૮ કાળુશીની પોળ કાલુપુર સં. ૧૬૬૨ પહેલાં] સંયુક્ત દેરાસર. સંભવનાથજીના દેરાસરના ભોંયરામાં જૈિન સોસાયટી, એલિસબ્રિજ સં. ૨૦૦૭ કીર્તિ સોસાયટી, સાબરમતી સં. ૨૦૦૯ દિવસાનો પાડો, રિલીફ રોડ સં. ૧૮૨૧ પહેલાં નગરી મિલ પાસે, ગોમતીપુર | સં. ૧૮૨૧ પહેલાં સંયુક્ત દેરાસર. ભોંયરામાં વાઘણ પોળ, ઝવેરીવાડ સં. ૧૮૫૪ જિનેશ્વર સોસાયટી, સાબરમતી | સં. ૨૦૪૪ શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ સરનામું સંવત નોધ નિશા પોળ, ઝવેરીવાડ | સં. ૧૬૬૨ પહેલાં સંયુક્ત દેરાસર. જગવલ્લભ પાર્શ્વનાથના દેરાસરમાં લાંબેશ્વરની પોળ, રિલીફ રોડ | સં. ૧૮૫૪ સંયુક્ત દેરાસર. ભોંયતળિયે મોટા દેરાસરનો ખાંચો, સારંગપુર | સં. ૧૯૧૨ પહેલાં સંયુક્ત દેરાસર શાંતિનાથની પોળ, કાલુપુર સં. ૨૦૨૪ સંયુક્ત દેરાસર. ભોંયતળિયે |૪૪૦ શાંતિ એપાર્ટમેન્ટ, નારણપુરા સં. ૨૦૪૫ |૧૬૭/૧૬૮ નેમિનાથ નગર, રાણીપ, સં. ૨૦૪૬ પાર્થનાથ ટાઉશીપ, નરોડા રોડ | સં. ૨૦૪૬ શ્રી કલિકુંડ પાર્શ્વનાથ સરનામું સંવત નોંધ ચૌમુખજીની પોળ, ઝવેરીવાડ | | સં. ૧૬૬૨ પહેલાં સંયુક્ત દેરાસર. શાંતિનાથ ચૌમુખજીના દેરાસરના ભોંયતળિયે ગગનવિહાર ફલેટ, ખાનપુર સં. ૨૦૪૨ ' શ્રી શામળાજી પાર્શ્વનાથ સરનામું સંવત લાંબેશ્વરની પોળ, રિલીફ રોડ સં. ૧૬૬૨ પહેલાં સંયુક્ત દેરાસર. ભોંયતળિયે નોંધ For Personal & Private Use Only Page #370 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો સરનામું શામળાની પોળ, રાયપુર A/૨ પાવાપુરી સોસાયટી, ઘાટલોડિયા સરનામું હાંલ્લા પોળ, કાલુપુર દરવાજાનો ખાંચો, શાહપુર મંગલ પારેખનો ખાંચો, શાહપુર સી/૯૭૯ પાર્શ્વનાથનગર, ચાંદખેડા ૯, પૂર્ણિમાનગર, ઓઢવ સરનામું નરોડા ગામમાં, નરોડા સમેત શિખરની પોળ, માણેકચોક વિદ્યાશાળા,દોશીવાડાની પોળ,કાલુપુર| મંગલ પારેખનો ખાંચો, શાહપુર કલ્યાણ સોસાયટી, એલિસબ્રિજ પોલીસ સ્ટેશન સામે, સાબરમતી કીર્તિ સોસાયટી, સાબરમતી પ્રેરણાતીર્થ, સેટેલાઇટ સરનામું કીકા ભટ્ટની પોળ, દરિયાપુર રા-૪૬ સંવત સં. ૧૬૫૩ સં. ૨૦૪૯ શ્રી પાર્શ્વનાથ સંવત નોંધ સંયુક્ત દેરાસર. ભોંયતળિયે સંવત સરનામું મોટા દેરાસરવાળોખાંચો,કાળુશીનીપોળ સં. ૧૬૬૨ પહેલાં શ્રી ગોડીજી પાર્શ્વનાથ સંવત સં. ૧૬૬૨ પહેલાં સં. ૧૮૨૧ પહેલા સં.૧૯૨૫ આસપાસ નોંધ સં. ૧૬૬૨ પહેલાં | સંયુક્ત દેરાસર. કુંથુનાથજીના દેરાસરના ભોંયરામાં સં. ૧૯૮૮ સં. ૨૦૪૧ સં. ૨૦૪૬ શ્રી વિજય ચિંતામણિ પાર્શ્વનાથ સંયુક્ત દેરાસર. કુંથુનાથજીના દેરાસરમાં સંયુક્ત દેરાસર. શાંતિનાથજીના દેરાસરમાં સં. ૧૯૪૪ સં. ૨૦૧૩ સં. ૨૦૩૨ સં. ૨૦૪૩ સં. ૨૦૫૨ શ્રી દોહેલા પાર્શ્વનાથ નોંધ નોંધ સંયુક્ત દેરાસર.શાંતિનાથના દેરાસરમાં For Personal & Private Use Only ૩૬૧ સંવત નોંધ સં. ૧૯૧૨ પહેલાં સંયુક્ત દેરાસર Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ રાજનગરનાં જિનાલયો શ્રી ભાભા પાર્શ્વનાથ સરનામું સંવત નોધ દોશીવાડાની પોળ, કાલુપુર સં. ૧૯૧૨ પહેલાં સંયુક્ત દેરાસર) શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ સરનામું સંવત નોંધ નવતાડ, ઘી કાંટા સં. ૨૦0૯ પહેલાં સત્યનારાયણ સોસાયટી, સાબરમતી | સં. ૨૦૩૨ બુદ્ધિનગર પાર્ક સોસાયટી, ચાંદખેડા | સં. ૨૦૩૭ ૨૪, ધરણીધર સોસાયટી, પાલડી | સં. ૨૦૩૭. મહિમા એપાર્ટમેન્ટ, વેજલપુર રોડ | સં. ૨૦૩૯ પારૂલ નગર, સોલા રોડ સં. ૨૦૪૧ દિવાસ ઍપાર્ટમેન્ટ, સરખેજ રોડ | સં. ૨૦૪૨ ચૈિતાલી સોસાયટી, સેટેલાઇટ | સં. ૨૦૪૨ પારસનગર સામે, સોલા રોડ સં. ૨૦૪૪ સમ્રાટનગર પાસે, ઇસનપુર સં. ૨૦૪૪ ૩૦, સૌમિત્રેય સોસાયટી, સેટેલાઇટ સં. ૨૦૪૬ ધર્મવિહાર સોસાયટી, પાલડી | સં. ૨૦૪૭ ચાંદલોડિયા, રેલવે ફાટક પાસે | સં. ૨૦૪૭ રાજુ કોમ્લેક્ષમાં ખાંચામાં, મેમનગર સં. ૨૦૫૧ ૨૦/૨,તુલસીશ્યામ ફલેટ,નવાવાડજ | સં. ૨૦૫૧ નારેશ્વર સોસાયટી, સાબરમતી | સં. ૨૦૫૨ શ્રી કીર્તિધામ તીર્થ. ચાંદખેડા સં. ૨૦૫ર શ્રી પુરુષાદાનીય પાર્શ્વનાથ સરનામું સંવત નોંધ દેવકીનંદન સોસાયટી પાસે સં. ૨૦૩૧ ' વિપુલ સોસાયટીની સામે નારણપુરા પાર્શ્વનાથ શોપિંગ સેન્ટર, નરોડા | સં. ૨૦૪૨ સોમેશ્વર કોમ્લેક્ષની બાજુમાં, | સં. ૨૦૪૫ સેટેલાઇટ For Personal & Private Use Only Page #372 -------------------------------------------------------------------------- ________________ ૩૬૩ નોંધ નોંધ નોધ રાજનગરનાં જિનાલયો શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ | સરનામું સંવત ૯િ૨, શિલ્પા સોસાયટી, સાબરમતી | સં. ૨૦૩૪ શ્રી ભીડભંજન પાર્શ્વનાથ સરનામું | સંવત ગોદાવરીનગર, વાસણા સં. ૨૦૩૭ શ્રી ભક્તિ પાર્શ્વનાથ | સરનામું | સંવત | H૨૯/૩૩૯,આનંદનગર, નવાવાડજ સં. ૨૦૪૬ શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ સરનામું સંવત હીરા જૈન સોસાયટી, સાબરમતી | | સં. ૨૦૪૯ શ્રી નવપલ્લવ પાર્શ્વનાથ સરનામું સંવત પલ્લવ સોસાયટી, નરોડા સં. ૨૦૫૧ શ્રી જીરાવલા પાર્શ્વનાથ સરનામું સંવત જૈનનગર, કબીર ચોક સાબરમતી | સં. ૨૦૫૨ નોધ | નોંધ નોધ નોધ સરનામું સોદાગરની પોળ, રિલીફ રોડ અષ્ટાપદજી, દોશીવાડાની પોળ કાળુશીની પોળ, કાલુપુર લહેરિયા પોળ, ઝવેરીવાડ પતાસા પોળ, ગાંધી રોડ ભાણ સદાવ્રતની પોળ, ખાડિયા સંભવનાથની ખડકી, ઝવેરીવાડ શ્રી મહાવીર સ્વામી સંવત નોંધ સંયુક્ત દેરાસર.શાંતિનાથજીનાદેરાસરમાં સંયુક્ત દેરાસર સંયુક્તદેરાસર.સંભવનાથજીનાદેરાસરમાં સં. ૧૬૬૨પહેલાં સં. ૧૬૬૨ પહેલાં સં. ૧૮૨૧ પહેલાં | સં. ૧૮૨૧ પહેલાં, સંયુક્ત દેરાસર. સંભવનાથજીના દેરાસરના ભોંયતળિયે સં. ૧૯૦૫ વાઘણ પોળ, રિલીફ રોડ For Personal & Private Use Only Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ રાજનગરનાં જિનાલયો સરનામું સંવત નોધ શામળાની પોળ, રાયપુર સં. ૧૯૧૨ પહેલાં સંયુક્ત દેરાસર. ભોંયતળિયે ઝવેરી પોળ, ઝવેરીવાડ સં. ૧૯૧૨ પહેલાં રામજી મંદિરની પોળ, કાલુપુર સં. ૧૯૧૨ પહેલાં ધનાસુથારની પોળ, કાલુપુર સં. ૧૯૬૮ સી. એન. વિદ્યાલય, આંબાવાડી | સં. ૨૦૧૫ ૧૬, ઓપેરા સોસાયટી, પાલડી | સં. ૨૦૧૭ ન્ય આશિષ ફૂલેટ, પાલડી | સં. ૨૦૩૦ ૩૫/૨૭૬, બોમ્બે હાઉસિંગ, સરસપુર સં. ૨૦૩૬ થિરપુર નગર સોસાયટી, નવાવાડજ, સં. ૨૦૪૫ ભારતનગર સોસાયટી, શાહપુર | સં. ૨૦૪૭ સેક્ટર ૨, ચાણક્યપુરી, ઘાટલોડિયા, સં. ૨૦૪૭ બુદ્ધિનગર, ચાંદખેડા સં. ૨૦૪૯ ગેલેકસી સિનેમા પાસે, નરોડા | સં. ૨૦૧૧ મલ્લિનાથ પાર્ક, પાલડી સં. ૨૦પર શ્રી શાશ્વતા વર્ધમાન સ્વામી સરનામું સંવત શાશ્વતાજીની ખડકી, પાંજરા પોળ | સં. ૧૯૧૨ પહેલાં, શ્રી વર્ધમાન સ્વામી સરનામું સંવત પારસમણિ સોસાયટી, સાબરમતી સં. ૨૦૪૩ શ્રી સીમંધર સ્વામી સરનામું સંવત નોંધ શાંતિનાથની પોળ, કાલુપુર સંયુક્ત દેરાસર. શાંતિનાથજીને દેરાસરના ભોંયરામાં દોશીવાડાની પોળ, કાલુપુર | સં. ૧૬૬૨ પહેલાં સંયુક્ત દેરાસર ભોંયતળિયે અંકુર રોડ, નારણપુરા સં. ૨૦૩૫ ૧૩, ધવલગિરિ સોસાયટી,સાબરમતી| સં. ૨૦૩૭ સીમંધર કોપ્લેક્ષ, ઘાટલોડિયા સં. ૨૦૪૫ નોંધ For Personal & Private Use Only Page #374 -------------------------------------------------------------------------- ________________ સંવતના ક્રમાનુસાર દેરાસરોની યાદી For Personal & Private Use Only Page #375 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #376 -------------------------------------------------------------------------- ________________ ક્રિમ 0 | 0 | છ | જ | ટ | જ | | સંવતના ક્રમાનુસાર દેરાસરોની યાદી સંવત દેરાસર સં. ૧૬૩૨ શાંતિનાથ ચૌમુખજી ચૌમુખજીની પોળ સં. ૧૯૪૬ શાંતિનાથ ભગવાન શાંતિનાથની પોળ સં. ૧૬પ૩ નમિનાથ ભગવાન મનસુખભાઈ શેઠની પોળ સં. ૧૬પ૩ શામળા પાર્શ્વનાથ ભગવાન શામળાજીની પોળ સં. ૧૬૫૩ શાંતિનાથ ભગવાન ધનાસુથારની પોળ સં. ૧૬૫૪ વાસુપૂજય ભગવાન રૂપાસુરચંદની પોળ સં. ૧૬પ૯ જગવલ્લભ પાર્શ્વનાથ ભગવાન નિશા પોળ સં. ૧૬૬૨ પહેલાં | સંભવનાથ ભગવાન સંભવનાથની ખડકી સં. ૧૬૬૨ પહેલાં | શ્રેયાંસનાથ ભગવાન શામળાની પોળ ૧૦ | સં. ૧૬૬૨ પહેલાં સંભવનાથ ભગવાન ઘાંચીની પોળ ૧૧ | સં. ૧૬૬૨ પહેલાં | સંભવનાથ ભગવાન ખેતરપાળની પોળ ૧૨ | સં. ૧૯૬૨ પહેલાં | સંભવનાથ ભગવાન નાગજીભૂધરની પોળ ૧૩ | સં. ૧૬૬૨ પહેલાં | શાંતિનાથ ભગવાન દેવસાનો પાડો ૧૪ | સં, ૧૬૬૨ પહેલાં | સડસકણા શામળા પાના પગ સહસ્ત્રફણા શામળા પાર્શ્વનાથ ભગવાન દેવસાનો પાડો ૧૫ | સં. ૧૯૬૨ પહેલાં | શાંતિનાથ ભગવાન દાદાસાહેબની પોળ સં. ૧૬૬૨ પહેલાં | શીતલનાથ ભગવાન પાંજરા પોળ સં. ૧૬૬૨ પહેલાં | આદીશ્વર ભગવાન પાંજરા પોળ સં. ૧૮૨૧ પહેલાં ૧૮ | સં. ૧૬૬૨ પહેલાં | વાસુપૂજ્ય સ્વામી પાંજરા પોળ | સં. ૧૬૬૨ પહેલાં | શાંતિનાથ ભગવાન નિશા પોળ દોશીવાડાને રસ્તે ૨૦ | સં. ૧૬૬ર પહેલાં | મહાવીર સ્વામી ભગવાન લહેરિયા પોળ, ઝવેરીવાડ ર૧ | સં. ૧૬૬ર પહેલાં | શાંતિનાથ ભગવાન સોદાગરની પોળ ૨૨ | સં. ૧૬૬૨ પહેલાં | મહાવીરસ્વામી ભગવાન પતાસા પોળ સામે, ગાધી રોડ ર૩ | સં. ૧૯૬૨ પહેલાં | શ્રેયાંસનાથ ભગવાન પતાસા પોળ, ગાંધી રોડ સં. ૧૬૬૨ પહેલાં | સુમતિનાથ ભગવાન પતાસા પોળ, ગાંધી રોડ રપ | સં. ૧૬૬૨ પહેલાં | આદીશ્વર ભગવાન કસુંબાવાડ, દોશીવાડાની પોળ ૨૬ | સં. ૧૬૬૨ પહેલાં | સીમંધર સ્વામી ભગવાન દોશીવાડાની પોળ ૨૭. સં. ૧૬૬૨ પહેલાં | ચંદ્રપ્રભુ સ્વામી શાંતિનાથની પોળ ૨૮ | સં. ૧૬૬૨ પહેલાં | સુપાર્શ્વનાથ ભગવાન રામજી મંદિરની પોળ ૧૬ | અથવા | \ | | | For Personal & Private Use Only Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ રાજનગરનાં જિનાલયો ૩૩ | ૨૯ | સં. ૧૬૬૨ પહેલાં | શામળાજી પાર્શ્વનાથ ભગવાન | લાંબેશ્વરની પોળ ૩૦ | સં. ૧૬૬ર પહેલાં | કુંથુનાથ ભગવાન હાંલ્લા પોળ કાલુપુર ૩૧ | સં. ૧૬૬૨ પહેલાં | સંભવનાથ ભગવાન કાળુશીની પોળ ૩૨ | સં. ૧૬૬૨ પહેલાં | વિજય ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાન કાળુશીની પોળ | સં. ૧૬૬૨ પહેલાં | આદીશ્વર ભગવાન રાજામહેતાની પોળ ૩૪ | સં. ૧૬૬૨ પહેલાં | કુંથુનાથ ભગવાન રાજામહેતાની પોળ ૩૫ | સં. ૧૬૬૨ પહેલાં | સુમતિનાથ ભગવાન હરિપુરા-અસારવા ૩૬ ] સં. ૧૬૬૨ પહેલાં | ગોડીજી પાર્શ્વનાથ ભગવાન નરોડા ગામમાં ૩૭ | સં. ૧૮૦૦ | | આદીશ્વર ભગવાન વાઘણ પોળ ૩૮ | સં. ૧૮૨૧ પહેલાં | મહાવીર સ્વામી ભગવાન ભાણસદાવ્રતની પોળ, ખાડિયા ૩૯ | સં. ૧૮૨૧ પહેલાં | સંભવનાથ ભગવાન કામેશ્વરની પોળ ૪૦ | સં. ૧૮૨૧ પહેલાં | આદીશ્વર ભગવાન વાઘેશ્વરની પોળ ૪૧ | સં. ૧૯૧૨ પહેલાં | મહાવીર સ્વામી શામળાની પોળ ૪૨ | | સં. ૧૮૨૧ પહેલાં | ગોડી પાર્શ્વનાથ ભગવાન સમેતશિખરની પોળ સં. ૧૮૨૧ પહેલાં | ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાન દેવસાનો પાડો ૪૪ | સં. ૧૮૨૧ પહેલાં | અજિતનાથ ભગવાન શેખનો પાડો, રિલીફ રોડ ૪૫ | સં. ૧૮૨૧ પહેલાં | શાંતિનાથ ભગવાન શેખનો પાડો, રિલીફ રોડ ૪૬ | સં. ૧૮૨૧ પહેલાં | શીતલનાથ ભગવાન શેખનો પાડો, રિલીફ રોડ ૪૭ | સં. ૧૮૨૧ પહેલાં | વાસુપૂજ્ય સ્વામી ભગવાન શેખનો પાડો, રિલીફ રોડ ૪૮ | સં. ૧૮૨૧ પહેલાં | આદીશ્વર ભગવાન જહાંપનાહની પોળ ૪૯ | સં. ૧૮૨૧ પહેલાં | ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાન રાજપુર-ટોલનાકા નજીક ૫૦ | સં. ૧૮૫૪ ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાન વાઘણ પોળ ૫૧ | સં. ૧૮૫૫ અજિતનાથ ભગવાન વાઘણ પોળ પર | સં. ૧૯૦૨ આદીશ્વર ભગવાન નગીના પોળ, રતનપોળ પિ૩ | સં. ૧૯૦૩ ધર્મનાથ ભગવાન હઠીભાઈની વાડી ૫૪ | સં. ૧૯૦૩ ધર્મનાથ ભગવાન મુલવાજીની ખડકી પપ | સં. ૧૯૦૫ મહાવીર સ્વામી ભગવાન વાઘણ પોળ પ૬ | સં. ૧૯૦૫ અજિતનાથ ભગવાન પંડિત શ્રી વીરવિજયનો ઉપાશ્રય ૫૭ | સં. ૧૯૦૮ આસપાસ આદીશ્વર ભગવાન પંચભાઈની પોળ ૫૮ | સં. ૧૯૦૮ આસપાસ શાંતિનાથ ભગવાન પંચભાઈની પોળ For Personal & Private Use Only Page #378 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૩૬૯ ૬૩ ૫૯ | સં. ૧૯૧૨ પહેલાં | સહસ્ત્રફણા પાર્શ્વનાથ ભગવાન તાળિયાની પોળ, સારંગપુર |૬૦ | સં. ૧૯૧૨ પહેલાં | મુનિ સુવ્રત સ્વામી ઢાળની પોળ, ખીજડાશેરી ૬૧ | સં. ૧૯૧૨ પહેલાં | વાસુપૂજ્ય સ્વામી ભગવાન ધનપીપળીની ખડકી | સં. ૧૯૧૨ પહેલાં | અજિતનાથ ભગવાન લવારની પોળ | સં. ૧૯૧૨ પહેલાં | વિમલનાથ ભગવાન દહીંનીખડકી-ઘાંચીની પોળ ૬૪ | સં. ૧૯૧૨ પહેલાં | શીતલનાથ ભગવાન મહુરત પોળ ૬૫ | સં. ૧૯૧૨ પહેલાં | વિમલનાથ ભગવાન લાલાભાઈની પોળ,માંડવીની પોળ ૬૬ | સં. ૧૯૧૨ પહેલાં | કુંથુનાથ ભગવાન સુરદાસર શેઠની પોળ ૬૭ | સં. ૧૯૧૨ પહેલાં | શાંતિનાથ ભગવાન હરકિશનદાસ શેઠની પોળ ૬૮ | સં. ૧૯૧૨ પહેલાં | સુવિધિનાથ ભગવાન કાકાબાળિયાની પોળ ૬૯. સં. ૧૯૧૨ પહેલાં | સંભવનાથ ભગવાન કુવાવાળી પોળ, શાહપુર [૭૦] સં. ૧૯૧૨ પહેલાં | સંભવનાથ ભગવાન મોટી પોળ, લુણાવાડો ૭૧ | સં. ૧૯૧૨ પહેલાં | દોહેલા પાર્શ્વનાથ ભગવાન કીકાભટ્ટની પોળ છર | સં. ૧૯૧૨ પહેલાં | શાશ્વતા વર્ધમાન સ્વામી પાંજરા પોળ ૭૩ | સં. ૧૯૧૨ પહેલાં | આદીશ્વર ભગવાન મુલવાજીની ખડકી ૭૪ | સં. ૧૯૧૨ પહેલાં | શાંતિનાથ ભગવાન નિશા પોળ-રોડ ઉપર ૭૫ | સં. ૧૯૧૨ પહેલાં | મહાવીર સ્વામી ભગવાન ઝવેરી પોળ-ઝવેરીવાડ ૭૬ | સં. ૧૯૧૨ પહેલાં | વાસુપૂજ્ય સ્વામી પતાસા પોળ ૭૭ | સં. ૧૯૧૨ પહેલાં | ભાભા પાર્શ્વનાથ ભગવાન દોશીવાડાની પોળ ૭૮ | સં. ૧૯૧૨ પહેલાં | મહાવીર સ્વામી ભગવાન રામજી મંદિરની પોળ ૭૯ | સં. ૧૯૧૨ પહેલાં | આદીશ્વર ભગવાન પાદશાહની પોળ ૮૦ | સં. ૧૯૧૨ પહેલાં | સુમતિનાથ ભગવાન પીપરડીની પોળ ૮૧ | સં. ૧૯૧૨ પહેલાં | સંભવનાથ ભગવાન ખારાકુવાની પોળ ૮૨ | સં. ૧૯૧૨ પહેલાં | સુમતિનાથ ભગવાન વાણિયાશેરી, ભંડેરી પોળ ૮૩ | સં. ૧૯૧૨ પહેલાં નમિનાથ ભગવાન પાડા પોળ, ગાંધી રોડ ૮૪ | સં. ૧૯૧૨ આંદીશ્વર ભગવાન (અષ્ટાપદ દેરાસર)| દોશીવાડાની પોળ ૮૫ / સં. ૧૯૧૫ શ્રેયાંસનાથ ભગવાન ટંકશાળ, કાલુપુર ૮૬ | સં. ૧૯૧૮ પદ્મપ્રભુ સ્વામી તળિયાની પોળ, સારંગપુર ૮૭ | સં. ૧૯૨૨ ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાન દોલતનો ખાંચો, શાહપુર ૮૮ | સં. ૧૯૨૪ શાંતિનાથ ભગવાન મંગલ પારેખનો ખાંચો. રા-૪૭ For Personal & Private Use Only Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ રાજનગરનાં જિનાલયો ૯૪ | સ. ' ૮૯ | સં. ૧૯૨૫ ધર્મનાથ ભગવાન ૯૦ | સં.૧૯૨૫ આસપાસ ગોડી પાર્શ્વનાથ ભગવાન ૯૧ | સં.૧૯૩૭ આસપાસ સંભવનાથ ભગવાન ૯૨ | સં. ૧૯૪૦ શાંતિનાથ ભગવાન ૯૩ | સં. ૧૯૪૮ ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાન સં. ૧૯૫૧ કુંથુનાથ ભગવાન ૯૫ | સં. ૧૯૫૪ અજિતનાથ ભગવાન ૯૬ | . ૧૯૬૧ | આદીશ્વર ભગવાન ૯૭ | સં. ૧૯૬૩ પહેલાં | ધર્મનાથ ભગવાન ૯૮ | સં. ૧૯૬૩ પહેલાં વાસુપૂજ્ય સ્વામી ૯૯ | સં. ૧૯૬૩ પહેલાં | અજીતનાથ ભગવાન ૧૦૦ સં. ૧૯૬૩ પહેલાં | વાસુપૂજ્ય સ્વામી ૧૦૧ સં. ૧૯૬૮ | મહાવીર સ્વામી ભગવાન ૧૦૨ સં. ૧૯૭૯ પહેલાં | સુમતિનાથ ભગવાન ૧૦૩ સં. ૧૯૭૯ પહેલાં | સુમતિનાથ ભગવાન ૧૦૪ સં. ૧૯૮૬ | ઋષભદેવ ભગવાન ૧૦૫ સં. ૧૯૯૮ શીતલનાથ ભગવાન ૧૦૬ સં. ૨૦૦૭ | ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાન ૧૦૭ સં. ૨૦૦૮ વાસુપૂજ્ય સ્વામી ભગવાન ૧૦૮ સં. ૨૦૦૯ પહેલાં | શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન ૧૦૯ સં. ૨૦૦૯ પહેલાં | મુનિસુવ્રત સ્વામી ભગવાન ૧૧૦ સં. ૨૦૦૯ ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાન ૧૧૧| સં. ૨૦૦૯ ઋષભદેવ ભગવાન ૧૧૨| સં. ૨૦૧૧ વાસુપૂજ્ય સ્વામી ભગવાન ૧૧૩ સં. ૨૦૧૩ ગોડી પાર્શ્વનાથ ભગવાન ૧૧૪ સં. ૨૦૧૪ વિમલનાથ ભગવાન , ૧૧૫ સં. ૨૦૧૫ આદીશ્વર ભગવાન ૧૧૬| સં. ૨૦૧૫ મહાવીર સ્વામી ભગવાન ૧૧૭ સં. ૨૦૧૭ શાંતિનાથ ભગવાન ૧૧૮] સં. ૨૦૧૭ સુમતિનાથ ભગવાન ગુસા પારેખની પોળ વિદ્યાશાળા, દોશીવાડાની પોળ ખાડિયા ચાર રસ્તા, ચંગપોળ વાઘણ પોળ દરવાજાનો ખાંચો, શાહપુર દરવાજાનો ખાંચો, શાહપુર કાળુશીની પોળ જેસિંગભાઈની વાડી, ઘી કાંટા દેવસાનો પાડો નિશા પોળ કોઠારી પોળ, ચૌમુખજીની ખડકી ધનાસુથારની પોળ ધનાસુથારની પોળ જુનો મહાજન વાડો, કાલુપુર વાસણ શેરી, સરસપુર : એલ.આર. જૈન બોર્ડિંગ દર્શાપોરવાડ સોસાયટી, પાલડી જૈન સોસાયટી, એલિસબ્રિજ અરણ સોસાયટી, પાલડી, નવતાડ, ઘી કાંટા ગોલવાડ, રતનપોળ કીર્તિ સોસાયટી, સાબરમતી ગિરધરનગર સોસાયટી મણિનગર રેલવે સ્ટેશન સામે કલ્યાણ સોસાયટી, એલિસબ્રિજ દોલતનો ખાંચો, શાહપુર બહેરામપુરા, શેઠ આ.ક.બ્લોક્સ સી.એન.વિદ્યાલય, આંબાવાડી જૈન મરચન્ટ સોસાયટી, પાલડી મેઘાણીનગર For Personal & Private Use Only Page #380 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૩૭૧ ૧૧૯) સં. ૨૦૧૭ જગવલ્લભ પાર્શ્વનાથ ભગવાન ભારતીય નગર, રખિયાલ રોડ) ૧૨૦ સે. ૨૦૧૯ સુમતિનાથ ભગવાન શાંતિનગર, જુના વાડજ ૧૨૧ સં. ૨૦૧૯ આદીશ્વર ભગવાન સૈજપુર બોઘા, નરોડા રોડ ૧૨૨| સં. ૨૦૨૦ મુનિસુવ્રત સ્વામી ભગવાન નવરંગપુરા, બસ સ્ટેન્ડ સામે ૧૨૩ સં. ૨૦૨૨ સંભવનાથ ભગવાન ઉસ્માનપુરા ચાર રસ્તા ૧૨૪ સં. ૨૦૨૪ સહસ્ત્રફણા પાર્શ્વનાથ ભગવાન શાંતિનાથની પોળ ૧૨૫ સે. ૨૦૨૫ આસપાસ સંભવનાથ ભગવાન વસ્ત્રાપુર રેલવે ક્રોસિંગ ૧૨| સં. ૨૦૧૭ મહાવીર સ્વામી ભગવાન ઓપેરા સોસાયટી, પાલડી ૧૨૭[ સં. ૨૦૨૮ ધર્મનાથ ભગવાન જૈનનગર, પાલડી ૧૨૮ સં. ૨૦૨૮ શાંતિનાથ ભગવાન કાંકરીયા હિરપુર-મજુર ગાંવ ૧૨૯ સં. ૨૦૨૯ આદીશ્વર ભગવાન રાજનગર સોસાયટી, પાલડી ૧૩) સં. ૨૦૨૯ શાંતિનાથ ભગવાન શાંતિવન, પાલડી , ૧૩૧| સં. ૨૦૨૯ સંભવનાથ ભગવાન ચોકસી પાર્ક, જીવરાજ પાર્ક ૧૩૨) સં. ૨૦૨૯ વાસુપૂજ્ય સ્વામી નારણપુરા ચાર રસ્તા ૧૩૩ સં. ૨૦૨૯ સુમતિનાથ ભગવાન પદ્માવતી સોસાયટી, રાણીપ ૧૩૪ સં. ૨૦૩૦. મહાવીર સ્વામી ભગવાન ન્યુ આશિષ ફલેટ, પાલડી ૧૩૫ સં. ૨૦૩૦ શીતલનાથ ભગવાન વિતરાગ સોસાયટી, પાલડી ૧૩૬ સં. ૨૦૩૦ મુનિસુવ્રત સ્વામી ભગવાન કૃષ્ણનગર, સૈજપુર બોઘા ૧૩૭ી સં. ૨૦૩૧ વાસુપૂજ્ય સ્વામી ભગવાન શાંતિવન, પાલડી ૧૩૮| સં. ૨૦૩૧ . પુરુષાદાનીય પાર્શ્વનાથ ભગવાન | દેવકીનંદન, નારણપુરા ૧૩૯ સં. ૨૦૩૧ શ્રેયાંસનાથ ભગવાન વલ્લભ ફૂલેસ, બાપુનગર ૧૪)[ સં. ૨૦૩૨ આદીશ્વર ભગવાન નવી પોળ, શાહપુર ૧૪૧] સં. ૨૦૩૨ સંભવનાથ ભગવાન પંકજ સોસાયટી, ભઠ્ઠી ૧૪૨| સં. ૨૦૩૨ શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન રામનગર, સાબરમતી ૧૪૩ સં. ૨૦૩૨ ગોડી પાર્શ્વનાથ ભગવાન હાઈવે રોડ, સાબરમતી ૧૪૪ સં. ૨૦૩૨ વાસુપૂજ્ય સ્વામી ભગવાન અલંકાર સોસાયટી, શાહીબાગ ૧૪૫ સં. ૨૦૩૨ મુનિસુવ્રત સ્વામી ભગવાન ૧૩૭, કેમ્પ સદર બજાર ૧૪૬| સં. ૨૦૩૨ વિમલનાથ ભગવાન આશિષ નગર, અમરાઈ વાડી ૧૪૭ સં. ૨૦૩૩ આદીશ્વર ભગવાન ઝવેરીપાર્ક, નારણપુરા ૧૪૮ સં. ૨૦૩૩ શાંતિનાથ ભગવાન વિટવા આશ્રમ For Personal & Private Use Only Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ રાજનગરનાં જિનાલયો નમિનાથ ભગવાન સંભવનાથ ભગવાન શાંતિનાથ ભગવાન અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાન અભિનંદન સ્વામી ભગવાન વાસુપૂજય સ્વામી ભગવાન સુમતિનાથ ભગવાન વાસુપૂજ્ય સ્વામી ભગવાન સીમંધર સ્વામી વાસુપૂજય સ્વામી શીતલનાથ ભગવાન મહાવીર સ્વામી ભગવાન ભીડભંજન પાર્શ્વનાથ ભગવાન સીમંધર સ્વામી ભગવાન ૧૪૯ સં. ૨૦૩૪ ૧૫૦[ સં. ૨૦૩૪ ૧૫૧ સં. ૨૦૩૪ ૧૫૨] સં. ૨૦૩૪ ૧૫૩ સં. ૨૦૩૪ ૧૫૪ સં. ૨૦૩૫ ૧૫૫ સં. ૨૦૩૫ ૧૫૬| સં. ૨૦૩૫ ૧૫૭ સં. ૨૦૩૫ ૧૫૮] સં. ૨૦૩૫ ૧૫૯ સં. ૨૦૩૫ ૧૬૦[ સં. ૨૦૩૬ ૧૬૧| સં. ૨૦૩૭ ૧૬૨ સં. ૨૦૩૭ ૧૬૩ સં. ૨૦૩૭ ૧૬૪ સં. ૨૦૩૭ ૧૬૫ સં. ૨૦૩૭ ૧૬૬| સં. ૨૦૩૮ ૧૬૭ સં. ૨૦૩૭ ૧૬૮ સં. ૨૦૩૮ ૧૬૯[ સં. ૨૦૩૯ ૧૭૦ સં. ૨૦૩૯ ૧૭૧ સં. ૨૦૩૯ ૧૭૨ સં. ૨૦૩૯ ૧૭૩ સં. ૨૦૪૦ ૧૭૪ સં. ૨૦૪૦ ૧૭૫ સં. ૨૦૪૦ ૧૭૬| સં. ૨૦૪૦ ૧૭૭ી સં. ૨૦૪૦ ૧૭૮[ સં. ૨૦૪૦ નિહારીકા પાર્ક સામે, ખાનપુર વાસણા બસ સ્ટેન્ડ સામે ઘનશ્યામ નગર, સુભાષબ્રિજ શિલ્પા સોસાયટી, સાબરમતી જયપ્રેમ સોસાયટી, શાહીબાગ અમુલ સોસાયટી, પાલડી નારણપુરા, મીરાંબિકા સ્કૂલ રોડ વિજયનગર, નારણપુરા અંકુર રોડ, નારણપુરા નહેરુનગર, આંબાવાડી" પારસકુંજ સોસાયટી, સેટેલાઇટ સરસપુર, બોમ્બે હાઉસિંગ ગોદાવરી નગર, વાસણા ધવલગિરિ સોસાયટી, સાબરમતી પારસમણિ સોસાયટી ઘાટલોડિયા ચાંદ ખેડા સ્ટેશન પાછળ અંબિકાનગર, ઓઢવ ધરણીધર સોસાયટી, પાલડી" નીલમ એપાર્ટમેન્ટ, અંબાવાડી પાર્શ્વનાથ નગર, ચાંદખેડા મહિમા એપાર્ટમેન્ટ, વેજલપુર હસમુખ કોલોની, નારણપુરા દેવપથ ફૂલેટ, નવા વાડજ કેશવનગર, સુભાષબ્રિજ પ્રીતમનગરનો બીજો ઢાળ સુકિતા ઍપાર્ટમેન્ટ, પાલડી રંગસાગર ફલેટ, પાલડી નિર્ણયનગર, ઘાટલોડિયા વિમલનાથ સોસા., બાપુનગર દાદાસાહેબનાં પગલાં, નારણપુરા શીતલનાથ ભગવાન શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન કુંથુનાથ ભગવાન શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન મુનિસુવ્રત સ્વામી ભગવાન સંભવનાથ ભગવાન શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન આદિનાથ ભગવાન સંભવનાથ ભગવાન મુનિસુવ્રત સ્વામી ભગવાન સુમતિનાથ ભગવાન સુમતિનાથ ભગવાન સુપાર્શ્વનાથ ભગવાન મુનિસુવ્રત સ્વામી ભગવાન વિમલનાથ ભગવાન મુનિસુવ્રત સ્વામી ભગવાન , For Personal & Private Use Only Page #382 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૩૭૩ શાંતિનાથ ભગવાન શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન પાર્શ્વનાથ ભગવાન કલિકુંડ પાર્શ્વનાથ ભગવાન શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન ૧૭૯ સં. ૨૦૪૧ ૧૮૦[ સં. ૨૦૪૧ ૧૮૧| સં. ૨૦૪૧ ૧૮૨ સં. ૨૦૪૨ ૧૮૩ સં. ૨૦૪૨ ૧૮૪ સં. ૨૦૪૨ ૧૮૫ સં. ૨૦૪૨ ૧૮૬| સં. ૨૦૪૨ ૧૮૭ સં. ૨૦૪૨ ૧૮૮] સં. ૨૦૪૨ ૧૮૯ સં. ૨૦૪૨ ૧૯૦ સં. ૨૦૪૨ ૧૯૧| સં. ૨૦૪૨ ૧૯૨ સં. ૨૦૪૩ ૧૯૩ સં. ૨૦૪૩ ૧૯૪ સં. ૨૦૪૩ ૧૯૫ સં. ૨૦૪૩ ૧૯૬ સં. ૨૦૪૩ ૧૯૭ સં. ૨૦૪૩ ૧૯૮સં. ૨૦૪૩ . ૧૯૯[ સં૨૦૪૪ ૨૦૦ સં. ૨૦૪૪ ૨૦૧| સં. ૨૦૪૪ ૨૦૨ સં. ૨૦૪૪ ૨૦૩ સં. ૨૦૪૪ ૨૦૪ સં. ૨૦૪૫ ૨૦૫ સં. ૨૦૪૫ ૨૦૬| સં. ૨૦૪૫ ૨૦૭ સં. ૨૦૪૫ ૨૦૮ સં. ૨૦૪૫ અજિતનાથ ભગવાન સુમતિનાથ ભગવાન વાસુપૂજ્ય ભગવાન કુંથુનાથ ભગવાન સુમતિનાથ ભગવાન પુરુષાદાનીય પાર્શ્વનાથ ચંદ્રપ્રભસ્વામી ભગવાન શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન આદીશ્વર ભગવાન શાંતિનાથ ભગવાન સુમતિનાથ ભગવાન ગોડીજી પાર્શ્વનાથ ભગવાન વર્ધમાન સ્વામી ભગવાન નેમિનાથ ભગવાન આદીશ્વર ભગવાન શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન સંભવનાથ ભગવાન ચિંતામણિ પાર્શ્વનાથ વાસુપૂજ્ય સ્વામી ભગવાન શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન આદીશ્વર ભગવાન સહસ્ત્રફણા પાર્શ્વનાથ ભગવાન મહાવીર સ્વામી ભગવાન વાસુપૂજ્ય સ્વામી ભગવાન વાસુપૂજ્ય સ્વામી ભગવાન લાવણ્ય સોસાયટી, પાલડી પારૂલનગર, સોલા રોડ જનતાનગર, ચાંદ ખેડા ગગનવિહાર ફૂલેટ, ખાનપુર દેવાસ એપાર્ટમેન્ટ, ગુપ્તાનગર માદલપુર, એલિસબ્રિજ તરુણનગર સોસા., મેમનગર આબુનગર સોસા., સાબરમતી | વિષ્ણુનગર, ચાંદખેડા નોબલ્સનગર, નરોડા | પાર્શ્વનાથ સેન્ટર, નરોડા | મહાવીરનગર સોસા., ઓઢવ ચૈતાલી સોસાયટી, સેટેલાઇટ સર્વોદયનગર, શાહપુર ભાવના ટેનામેન્ટ, વાસણા મૃદંગ એપાર્ટમેન્ટ, વાસણા કીર્તિ સોસાયટી, સાબરમતી પારસમણિ સોસા., સાબરમતી આમ્રપાલી સિનેમા, ગોમતીપુર મલબાર હિલ, પ્રેમચંદનગર પારસનગર સામે, સોલા રોડ મંગલમૂર્તિ એપાર્ટ, નારણપુરા | જિનેશ્વર સોસા., સાબરમતી ગોવિંદવાડી, ઈસનપુર સમ્રાટ નગર પાસે, નારોલ શાંતિનગર, જુના વાડજ શાંતિ એપાર્ટમેન્ટ, પ્રગતિનગર થીરપુર સોસાયટી, નવા વાડજ બળિયા વાસ, અમરાઈવાડી | મહાસુખનગર, સૈજપુર For Personal & Private Use Only Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ રાજનગરનાં જિનાલયો ૨૦૯ સં. ૨૦૪૫ ર૧૦ સં. ૨૦૪૫ ૨૧૧| સં. ૨૦૪૬ ૧૨| સં. ૨૦૪૬ ૨૧૩ સં. ૨૦૪૬ ૨૧૪ સં. ૨૦૪૬ ૨ ૧૫ સં. ૨૦૪૬ ૨૧૬| સં. ૨૦૪૬ ૨૧૭ સં. ૨૦૪૬ ૨૧૮ સં. ૨૦૪૬ ૨૧૯| સં. ૨૦૪૬ ૨૨૦ સં. ૨૦૪૭ ૨૨૧ સં. ૨૦૪૭ ૨૨૨ સં. ૨૦૪૭ ૨૨૩ સં. ૨૦૪૭ ૨૨૪ સં. ૨૦૪૭ ૨૨૫ સં. ૨૦૪૭ ૨૨૬ સં. ૨૦૪૭ ૨૨૭[ સં. ૨૦૪૮ ૨૨૮ સં. ૨૦૪૯ ૨૨૯ સં. ૨૦૪૯ ૨૩૦સં. ૨૦૪૯ ૨૩૧ સં. ૨૦૪૯ ૨૩૨] સં. ૨૦૪૯ ૨૩૩ સં. ૨૦૪૯ ૨૩૪ સં. ૨૦૪૯ ૨૩૫ સં. ૨૦૪૯ ૨૩૬ સં. ૨૦૪૯ ૨૩૭ સં. ૨૦૫૧ ૨૩૮ સં. ૨૦૫૧ | પુરુષાદાનીય પાર્શ્વનાથ ભગવાન | સોમેશ્વર કોમ્લેક્ષ, સેટેલાઇટ સીમંધર સ્વામી ભગવાન સીમંધર કોપ્લેક્ષ, રન્ના પાર્ક ચંદ્રપ્રભુ સ્વામી ભગવાન નગરશેઠનો વંડો, ઘી કાંટા આદીશ્વર ભગવાન શિલ્પાલય એપાર્ટમેન્ટ, વાસણા ભક્તિ પાર્શ્વનાથ ભગવાન અખબારનગર, નવાવાડજ - સહસ્ત્રફણા પાર્શ્વનાથ ભગવાન નેમિનાથ નગર, રાણીપમાં ધર્મનાથ ભગવાન જનતા નગર, રામોલ રોડ સહસ્રફણા પાર્શ્વનાથ ભગવાન પાર્શ્વનાથ ટાઉનશીપ, નરોડા પાર્શ્વનાથ ભગવાન પૂર્ણિમા નગર, ઓઢવ સંભવનાથ ભગવાન વાસુપૂજ્ય બંગલોઝ, સેટેલાઇટ શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન સૌમિત્ર સોસાયટી, પ્રેમચંદનગર મહાવીર સ્વામી ભગવાન ભારતનગર સોસાયટી, શાહપુર શાંતિનાથ ભગવાન તૃપ્તિ સોસાયટી, ભટ્ટી, પાલડી| શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન ધર્મવિહાર સોસાયટી, પાલડી | શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન ચાંદલોડિયા રેલવે ફાટક પાસે સંભનાથ ભગવાન વિવેકાનંદ નગર, હાથીજણ વાસુપૂજ્ય સ્વામી ભગવાન મુનિસુવ્રતસ્વામી સોસા., ઓઢવ મહાવીર સ્વામી ભગવાન ચાણક્યપુરી, ઘાટલોડિયા કુંથુનાથ ભગવાન જૈન સોસાયટી, એલિસબ્રિજ શાંતિનાથ ભગવાન કલ્યાણનગર સોસાયટી, શાહપુર સંભવનાથ ભગવાન નવકાર ફલેટ, વાસણા આદીશ્વર ભગવાન શેફાલી એપાર્ટમેન્ટ, વાસણા આદિનાથ ભગવાન સત્યમ એપાર્ટમેન્ટ, સોલા રોડ શામળા પાર્શ્વનાથ ભગવાન પાવાપુરી સોસાયટી, ઘાટલોડિયા આશાપુરણ પાર્શ્વનાથ હીરા જૈન સોસાયટી, સાબરમતી મહાવીર સ્વામી ભગવાને બુદ્ધિનગર, ચાંદખેડા નેમિનાથ ભગવાને હરિપાર્ક સોસાયટી, નરોડા સુમતિનાથ ભગવાન અમરજયોત સોસા., મણિનગર મુનિસુવ્રત સ્વામી ભગવાન ઉસ્માનપુરા ચાર રસ્તા શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન રાજુ કોપ્લેક્ષ, ગુરુકુળ રોડ For Personal & Private Use Only Page #384 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૩૭૫ ર૩૯ સં. ૨૦૫૧ ૨૪૦ સં. ૨૦૫૧ ૨૪૧| સં. ૨૦૫૧ ૨૪૨, . ૨૦૫૧ ૨૪૩ સં. ૨૦૫૧ ૨૪૪ સં. ૨૦૫૧ ૨૪૫, સં. ૨૦૫ર ૨૪૬| સં. ૨૦૫ર ૨૪૭ સં. ૨૦૫ર ૨૪૮| સં. ૨૦૫ર ૨૪૯ સં. ૨૦૫ર ૨૫૦[ સં. ૨૦૧૨ ૨૫૧ સં. ૨૦૫ર ૨૫૨] સં. ૨૦૫ર શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન વાસુપૂજ્ય સ્વામી ભગવાન નેમિનાથ ભગવાન મહાવીર સ્વામી ભગવાન નવપલ્લવ પાર્શ્વનાથ ભગવાન શાંતિનાથ ભગવાન મહાવીર સ્વામી ભગવાન વાસુપૂજ્ય સ્વામી ભગવાન ચંદ્રપ્રભુ સ્વામી ભગવાન જીરાવલા પાર્શ્વનાથ શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન ગોડીજી પાર્શ્વનાથ ભગવાન સુમતિનાથ ભગવાન તુલસીશ્યામ ફલેટ, નવા વાડજ નંદનવન એપાર્ટ, નવા વાડજ, હરિઓમનગર, ડી. કેબીન ગેલેકસી સિનેમા, નરોડા પલ્લવ સોસાયટી, નરોડા આનંદધામ, સરખેજ હાઇવે મલ્લિનાથ પાર્ક, નારાયણનગર રેવા એપાર્ટમેન્ટ, વાસણા શિવમ એપાર્ટમેન્ટ, નવા વાડજ જૈનનગર, સાબરમતી નારેશ્વર સોસાયટી, સાબરમતી | શ્રી કીર્તિધામ, ચાંદખેડા પ્રેરણા તીર્થ, સેટેલાઇટ | મધુવૃન્દ, ઘાટલોડિયા For Personal & Private Use Only Page #385 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #386 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં ઘર દેરાસરો For Personal & Private Use Only Page #387 -------------------------------------------------------------------------- ________________ સં. ૧૯૬૩માં વિદ્યમાન ઘર દેરાસરો ક્રમ , પ્રતિમા امي | | પરિવારનું નામ ૧ શેઠ દીપચંદ પુંજાભાઈ ૨ શેઠ બાલચંદ સ્વરૂપચંદ ૩ | શેઠ બાલાભાઈ રતનચંદ ૪ | શેઠ મેઘાભાઈ લક્ષ્મીચંદ ૫ | શેઠ મૂલચંદ વખતચંદ ૬ શેઠ ઉમેદચંદ નથુભાઈ ૭ | શેઠ દલીચંદ ભગવાનદાસ | ૮ | શેઠ જેઠાભાઈ ફૂલચંદ | ૯ | શેઠ ફૂલચંદ કેવલદાસ ૧૦ | શેઠ વ્રજલાલ પાનાચંદ ૧૧ | શેઠ રવચંદ નાનચંદ ૧૨ | શેઠ દલસુખભાઈ પીતાંબર ૧૩ | શેઠ માણેકચંદ રૂપચંદ ૧૪ | શેઠ મોતીચંદ દલીચંદ ૧૫ | શેઠ બેચરભાઈ જેચંદ ૧૬ | શેઠ જેઠા વેલચંદ ૧૭ | શેઠ દોલતરામ કેસરીચંદ ૧૮ | શેઠ પ્રેમચંદ હકમચંદ ૧૯ | શેઠ ડાહ્યાભાઈ ચળકદાસ ૨૦ શેઠ ત્રિકમલાલ હઠીસંઘ ૨૧ શેઠ મૂલચંદ મોતીચંદ ૨૨ | શેઠ છગનલાલ હેમચંદ ૨૩ |બાઈ કેવળીબાઈ મણિલાલ ૨૪ શેઠ પૂજાભાઈ નગીનદાસ ૨૫ શેઠ મંગળદાસ રહીદાસ ૨૬ શેઠ ઠાકરસી પૂંજા ર૭ | શેઠ અનોપચંદ વખતચંદ | ૨૮ શેઠ ડાહ્યાભાઈ લલુભાઈ ૨૯ શેઠ નથુભાઈ જોઈતારામ ૩૦ શેઠ કેવલભાઈ જોઈતાદાસ ૩૧ |શેઠ મંગળદાસ રહીદાસ સરનામું ફતાસાની પોળ, બ્રહ્મપુરી ફતાસાની પોળ ફતાસાની પોળમાં, નવી પોળ ફતાસાની પોળમાં, નવી પોળ | ૯ શ્રીમહાવીરસ્વામીના દેરાસરની પોળ ૧૦. | શ્રીમહાવીરસ્વામીના દેરાસરની પોળ શ્રીમહાવીરસ્વામીના દેરાસરની પોળ | ખેતરપાળની પોળ ખેતરપાળની પોળ ખેતરપાળની પોળ નાગજીભૂધરની પોળ નાગજીભૂધરની પોળ નાગજીભૂધરની પોળ નાગજીભૂધરની પોળ સુંદરદાસ શેઠની પોળ સુંદરદાસ શેઠની પોળ આરસની ૧ ચકાપકાની પોળ કાકાબળિયાની પોળ | કાકાબળિયાની પોળ ઢાળની પોળ સ્ફટિકની ૧ શામળાની પોળ ૩ | સ્ફટિકની ૧ ધનપીપળીની ખડકી ૧૪ | ધનપીપળીની ખડકી | ગુસા પારેખની પોળ | સ્ફટિકની ૧,આરસની ૩ ગુસા પારેખની પોળ ગુસા પારેખની પોળ રૂપાસુરચંદની પોળ | રૂપાસુરચંદની પોળ રૂપાસુરચંદની પોળ રૂપાસુરચંદની પોળ | દેડકાની પોળ | | ما لها ها مالها | ما به آن ها را به | | | | | | | | | જ | | | | જ | For Personal & Private Use Only Page #388 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૩૭૯ પ્રતિમા નોંધ – આરસની ૨ ૨૧ | આરસની ૬ ૧૬ | આરસની ૮ اسعاهاها | | સ્ફટિકની ૨ | આરસની ૧ | સ્ફટિકની ૪ ક્રમ પરિવારનું નામ સરનામું ૩૨ શેઠ મનસુખરામ પ્રેમચંદ ઘાંચીની પોળ ૩૩ | શેઠ હઠીસિંગ નિહાળચંદ | ઘાંચીની પોળ ૩૪ શેઠ કપુરચંદ રાયચંદ ઘાંચીની પોળ ! ૩૫ શેઠ મલુકભાઈ કપુરચંદ | ઘાંચીની પોળ ૩૬ શેઠ નગીનદાસ બેચરદાસ ઘાંચીની પોળ ૩૭ શેઠ કુબેરદાસ જોઈતારામ ઘાંચીની પોળ ૩૮ શેઠ ઇચ્છાચંદ કાવજી ઘાંચીની પોળ ૩૯ | શ્રી સંઘ દહીંની ખડકી ૪૦ શેઠ માણેકચંદ હીરાચંદ શાંતિનાથની પોળ ૪૧ |શેઠ ફતેચંદ પીતાંબર શાંતિનાથની પોળ ૪૨ શેઠ ઉમેદચંદ ફુલચંદ શાંતિનાથની પોળ ૪૩ બાઈ વીજી ગલામજીની પોળ ૪૪ શેઠ બાળાભાઈ સવચંદ - ગોસાઈની પોળ (ઇંદર કોટ) ૪૫ શેઠ જેઠાભાઈ ઝવેરદાસ ગોસાઈની પોળ ૪૬ ઝવેરી દોલતચંદ ઝવેરચંદ દોશીવાડાની પોળ ૪૭ | શેઠ પાનાચંદ ગુલાબચંદ દોશીવાડાની પોળ ૪૮ શેઠ ચુનીલાલ કેવલદાસ દોશીવાડાની પોળ, કુસંબાવાડો ૪૯ શેઠ પૂંજાભાઈ હઠીસંગ દોશીવાડાની પોળ ૫૦ | શેઠ મોતીચંદ પાનાચંદ ફતાસાની પોળ ૫૧ શેઠ જગાભાઈ ધરમચંદ ફતાસાની પોળ ૫૨ શેઠ વીરચંદ લાલભાઈ ફતાસાની પોળ ૫૩ | શેઠ હેમાભાઈ રૂપચંદ ફતાસાની પોળ ૫૪ શેઠ પ્રેમાભાઈ હીરાભાઈ ફતાસાની પોળ ૫૫ શેઠ હીરાભાઈ ગુલાબચંદ ફતાસાની પોળ ૫૬ | શેઠ માણેકચંદ મોતીચંદ ફતાસાની પોળ પ૭ | શેઠ લાલાભાઈ હરખચંદ (ફતાસાની પોળ ૫૮ | શેઠ મૂલચંદ કરમચંદ ચોલીઆ | ફતાસાની પોળ પ૯ શેઠ લલુભાઈ તલકચંદ | ફતાસાની પોળ ૬૦ | શેઠ લક્ષ્મીચંદ પારેખ ફતાસાની પોળ ૬૧ શેઠ ઇચ્છાચંદ મનજી બ્રહ્મપુરી, ફતાસાની પોળ દર |શેઠ રામલાલ જીવણદાસ | મંગલપારેખનો ખાંચો, શાહપુર ૧૦ | આરસનીર,સ્ફટિકની ૧ સ્ફટિકની ૫ | | | 6 | | | | | m]m | | | | | | ૬ | For Personal & Private Use Only Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ રાજનગરનાં જિનાલયો પ્રતિમા નોંધ in molna ૬ | આરસનીય, સ્ફટિકની ૧ ૧૯ | આરસની ૩ ૪ ૧૩ ૯ | સ્ફટિકની ૧ ક્રમ | પરિવારનું નામ | સરનામું ૬૩ શેઠ મહાશુકારામ જેઠાભાઈ શાહપુર, મોટી પોળ ૬૪ શેઠ જેચંદભાઈ મહાસુખરામ |શાહપુર, મોટી પોળ ૬૫ શેઠ નથુભાઈ દયાલચંદ શાહપુર, મોટી પોળ દ૬ શેઠ પંજાભાઈ ભવાનીદાસ લુણાવાડે, મોટી પોળ ૬૭ શેઠ નરોત્તમદાસ છોટાલાલ પંચભાઈની પોળ ૬૮ શેઠ મગનભાઈ કરમચંદ | શેઠ મગનભાઈ કરમચંદની વાડી ૬૯ શિઠ દલપતભાઈ ભગુભાઈ પાનકુંવરના નાકે ૭૦ શેઠ ખુશાલદાસ દીપચંદ ચંગપોળ, તળિયાની પોળ ૭૧ શેઠ મંછારામ પૂંજાભાઈ ચંગપોળપાડાપોળ ૭૨ શેઠ મલકચંદ બાદર |રીચીરોડ સડક ઉપર ૭૩ શેઠ પાનાચંદ માણેકચંદ શોભારામ સુરતીની પોળ ૭૪ શેઠ ભીખાભાઈ રતનચંદ | ધનાસુથારની પોળ, કાલુપુર ૭પ શેઠ હકમચંદ નિહાલચંદ | કાળુસિંગની પોળ, કાલુપુર ૭૬ શેઠ હરાચંદ મોતીચંદ કાળુસિંગની પોળ, કાલુપુર કાળુસિંગની પોળ, કાલુપુર ૭૮ શેઠ નથુભાઈ માનચંદ રાજા મહેતાની પોળ ૭૯ ખડકીવાળા પંચ રાજામહેતાની પોળ ૮૦ શેઠ મનસુખભાઈ ભગુભાઈ ટિમલાની પોળ, કાળુપુર ૮૧ શેઠ વખતચંદ બેચરદાસ ટિમલાની પોળ, કાળુપુર (૮૨ શેઠ ફૂલચંદ માણેકચંદ પીપરડીની પોળ ૮૩ શેઠ કરમચંદ ફતેચંદ પાછિયાની પોળ ૮૪ શેઠ ગોકલદાસ ફૂલચંદ પાછિયાની પોળ ૮૫ શેઠ કરમચંદ અનોપચંદ પાછિયા| પાછિયાની પોળ ૮૬ | પાછિયાની પોળ ૮૭ શેઠ કસ્તુરભાઈ ખંભાતી પાછિયાની પોળ ૮૮ | પાછિયાની પોળ ૮૯ * પાછિયાની પોળ ૯૦ શેઠ શામકોર મનીઆ રામજીની પોળ સામે ૯૧ 3 રામજી મંદિરની પોળ ૯૨ 13 રામજી મંદિરની પોળ ૯૩ શેઠ દલપતરામ મૂલચંદ રતનપોળ, કોઠારી પોળ આરસની ૧ આરસની ૧ ૧૦ ૧૦ ૧૮ આરસની ૨ સ્ફટિકની ૧ | સ્ફટિકની ૧ | આરસની ૧ | જ |જ | જ જ | આરસની ૧ For Personal & Private Use Only Page #390 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૩૮૧ પ્રતિમા નોંધ ૬ | સ્ફટિકની ૨ | ક્રમ પરિવારનું નામ ૯૪ શેઠ કીકાભાઈ ઝવેરભાઈ ૯૫ શેઠ દેવચંદ રાયચંદ ૯૬ શેઠ દેવચંદ હરખચંદ ૯૭ શેઠ મીઠાભાઈ માનચંદ ૯૮ શેઠ સીરચંદ કપૂરચંદ ૯૯ શિઠ દોલતચંદ મહોકમચંદ ૧૦૦ ૧૦૧ શેઠ ફતેચંદ મોતીચંદ ૧૦૨ શેઠ જેચંદભાઈ ઇચ્છાચંદ ૧૦૩|શેઠ નથમલ ખુશાલદાસ ૧૦૪ શ્રી સંઘ ૧૦૫ શેઠ મોતીચંદ નિહાલચંદ | સરનામું રતનપોળ, કોઠારી પોળ રતનપોળ, કોઠારી પોળ રતનપોળ, કોઠારી પોળ રતનપોળ રતનપોળ, કાટવરી વાડે રતનપોળ, નિશા પોળ રતનપોળ, નાગોરી શાળા સામે રતનપોળ, ફતેહભાઈની હવેલી શાહપુર દરવાજાનો ખાંચો રતન પોળ મગનભાઈની હવેલી દોશીવાડાની પોળ ૫ | સ્ફટિકની ૧ ૧૩. ૨૦ | આરસની ૨ | સ્ફટિકની ૧ | | | | ૧૨ | આરસની ૧૨ ૧૩ નોંધ :- * આ નિશાનીવાળી કૉલમમાં તે સમયે ઘર દેરાસરના પરિવારનું નામ પ્રસિદ્ધ થયું ન હતું. For Personal & Private Use Only Page #391 -------------------------------------------------------------------------- ________________ સં. ૧૯૭૯માં વિદ્યમાન ઘર દેરાસરો કમ પરિવારનું નામ શેઠ ભુરાભાઈ મોતીચંદ શેઠ ફતેભાઈ મોતીચંદ શેઠ મોહનલાલ લલુભાઈ શેઠ વાડીલાલ દોલતરામ ૫ | શેઠ મણિલાલ છગનલાલ શેઠ મોહનલાલ હેમચંદ શેઠ નાથાભાઈ પરસોત્તમ શેઠ ધરમચંદ ફૂલચંદ શેઠ મગનલાલ મોતીચંદ શેઠ સાંકળચંદ મૂળચંદ શેઠ ભગુભાઈ રાયજી શેઠ મનસુખભાઈ પ્રેમચંદ શેઠ વાડીલાલ પૂંજાભાઈ ૧૪ | શેઠ ચુનીલાલ નગીનદાસ ૧૫ શેઠ હઠીસંગ દલસુખરામ શેઠ વાડીલાલ ઉમેદરામ ૧૭ | શેઠ અમરતલાલ વાડીલાલ ' લલ્લુભાઈ ગુલાબચંદ ૧૯ જેઠાભાઈ અનોપચંદ ૨૦. કેવળદાસ જોઈતા ચીમનલાલ વીરચંદ મગનલાલ ઠાકરશી વાડીલાલ મગનલાલ ૨૪ | છગનલાલ હેમચંદ ફકીરચંદ મૂળચંદ ૨૬ | હઠીસંગ ખુશાલદાસ ૨૭. પાનાચંદ અમથાશા ૨૮ | ચકલ રતનચંદ હીરાચંદ દોલતરામ ૩0 | સાંકળચંદ બહેચરદાસ ૩૧ | છગનલાલ જેઠાભાઈ સરનામું રતનપોળમાં, શેઠની પોળ રતનપોળમાં, ફતેભાઈની હવેલી | રતનપોળમાં, નાગોરીશાળા નિશા પોળ ખરતરની ખડકી કોઠારી પોળ, બહાર ડહેલામાં ખેતરપાળની પોળ ખેતરપાળની પોળ દાઈની ખડકી ઘાંચીની પોળ ઘાંચીની પોળ ઘાંચીની પોળ ઘાંચીની પોળ ઘાંચીની પોળ ઘાંચીની પોળ ઘાંચીની પોળ દેડકાની પોળ રૂપાસુરચંદની પોળ રૂપાસુરચંદની પોળ , રૂપાસુરચંદની પોળ રૂપાસુરચંદની પોળ ગુસાપારેખની પોળ ગુસાપારેખની પોળ ધનપીપળીની ખડકી શામળાની પોળ શામળાની પોળ કાકા બળિયાની પોળ કાકા બળિયાની પોળ ચકાપકાની ખડકી, માંડવીની પોળ સુરદાસ શેઠની પોળ સુરદાસ શેઠની પોળ મૂળનાયક પાર્શ્વનાથ શાંતિનાથ પાર્શ્વનાથ ગોડી પાર્શ્વનાથ ગોડી પાર્શ્વનાથ આદીશ્વરજી શ્રેયાંસનાથ શાંતિનાથ આદીશ્વરજી મુનિસુવ્રત સ્વામી અરનાથ ઋષભદેવ ચંદ્રપ્રભુ પાર્શ્વનાથ આદીશ્વરજી પાર્શ્વનાથ ૧૮ ૨૨ ૨૩ કંથુનાથ આદિનાથ વાસુપૂજ્ય સ્વામી ચંદ્રપ્રભુ મલ્લિનાથ પાર્શ્વનાથ શાંતિનાથ શીતલનાથ સુવિધિનાથ શાંતિનાથ વિમળનાથ મહાવીર સ્વામી પાર્શ્વનાથ સુવિધિનાથ અજિતનાથ ૨૯ | For Personal & Private Use Only Page #392 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ક્રમ ૩૨ ૩૩ ૩૪ ૩૫ ૩૬ ૩૭ ૩૮ ૩૯ ४० ૪૧ ૪૨ ૪૩ ૪૪ |૪૫ ૪૬ ૪૭ ૪૮ ૪૯ ૫૦ ૫૧ ૫૨ ૫૩ ૧૫૪ ૫૫ ૫૬ ૫૭ ૫૮ ૫૯ ૬૦ ૬૧ ૬૨ પરિવારનું નામ લખુભાઈ ભાઈચંદ મનસુખભાઈ માણેકચંદ કચરાભાઈ અમરતલાલ ૨વચંદ નાનચંદ લલ્લુભાઈ ઇચ્છાચંદ મૂળચંદ વખતચંદ ઉમેદરામ નથુભાઈ ઉમેદચંદ દલીચંદ વાલચંદ સરૂપચંદ ઉમેદરામ મંછારામ તલકચંદ હેમચંદ લલ્લુભાઈ તલકચંદ નેમચંદ સુરચંદ બાલાભાઈ મનસુખરામ ચંદુલાલ બહેચર હરિલાલ પ્રેમાભાઈ નગીનદાસ હીરાભાઈ જેઠાભાઈ ધરમચંદ પોપટલાલ હઠીસંગ મણિલાલ હીરાભાઈ કરમચંદ ગોકળદાસ જેશંગભાઈ દલસુખરામ પૂજાભાઈ હઠીસંગ ડાહ્યાભાઈ ચુનીલાલ ઝવેરી વાડીલાલ વખતચંદ બાલાભાઈ સવચંદ જેઠાભાઈ ઝવેરદાસ ચુનીલાલ દોલતરામ ઉમેદરામ ફુલચંદ વાડીલાલ માણેકચંદ સાંકળચંદ મોહોલાલ સરનામું નાગજીભુદરની પોળ નાગજીભુદરની પોળ નાગજીભુદરની પોળ નાગજીભુદરની પોળ નાગજીભુદરની પોળ પતાસાની પોળ પતાસાની પોળ અદાસાની ખડકી ખારાકૂવાની પોળ નવી પોળ નવી પોળ ચોળીઆની ખડકી ચોળીઆની ખડકી બ્રહ્મપુરી બ્રહ્મપુરી હીરાભાઈની ખડકી હીરાભાઈની ખડકી ઉમાભાઈ રૂપચંદનો ખાંચો ઉમાભાઈ રૂપચંદનો ખાંચો ઉમાભાઈ રૂપચંદનો ખાંચો ગોકળભાઉની ખડકી લાલા હરખચંદનો ખાંચો દોશીવાડાની પોળ દોશીવાડાની પોળ તંબોળીવાડો દોશીવાડાની પોળ દોશીવાડાની પોળ હાજા પટેલની પોળ શાંતિનાથની પોળ શાંતિનાથની પોળ રામજીમંદિરની પોળ For Personal & Private Use Only મૂળનાયક અજિતનાથ સુમતિનાથ પદ્મપ્રભુ ધર્મનાથ વાસુપૂજ્ય સ્વામી પાર્શ્વનાથ આદીશ્વરજી પાર્શ્વનાથ મહાવીર સ્વામી સુમતિનાથ આદીશ્વરજી વિમલનાથ સંભવનાથ ચંદ્રપ્રભુ રીખવદેવ આદીશ્વરજી ધર્મનાથ પાર્શ્વનાથ સુમતિનાથ વાસુપૂજ્ય સ્વામી રીખવદેવ કુંથુનાથ શાંતિનાથ ૩૮૩ પદ્મપ્રભુ સંભવનાથ ચંદ્રપ્રભુ શાંતિનાથ પાર્શ્વનાથ શીતલનાથ રીખવદેવ શાંતિનાથ Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ રાજનગરનાં જિનાલયો ક્રમ '૬૩ જ '૬૫ ૬૬ ६८ ૬૯ ૭૨ પરિવારનું નામ મોતીલાલ લાલદાસ હીરાચંદ જોઈતા કરમચંદ અનોપચંદ ડાહ્યાભાઈ મૂળચંદ અમથાલાલ હકમચંદ રવચંદ હકમચંદ ડાહ્યાભાઈ કરમચંદ કેશવલાલ મગનલાલ નથુભાઈ ફુલચંદ શેઠ મનસુખભાઈ ભગુભાઈ દોલતરામ રવચંદ દોલતરામ કેશવલાલ લલ્લુભાઈ નથુલાલ શનાભાઈ હકમચંદ ભીખાભાઈ રતનચંદ પાનાચંદ માણેકચંદ ભાઈલાલ ગગલસાફ મંછારામ પુંજાભાઈ ખુશાલચંદ દીપચંદ નરોત્તમ છોટાલાલ શા. વાડીલાલ હકમચંદ જેચંદ મહાસુખરામ વરજીવન નથુભાઈ ત્રીકમલાલ મંછારામ જેચંદ ઈચ્છાચંદ મૂળનાયક વાસુપૂજ્ય સ્વામી ચંદ્રપ્રભુ પાર્શ્વનાથ સંભવનાથ મહાવીર સ્વામી પદ્મપ્રભુ શાંતિનાથ - અજિતનાથ સુમતિનાથ અજિતનાથ શાંતિનાથ મુનિસુવ્રત સ્વામી શીતલનાથ અજિતનાથ ૭૪ સરનામું પાછિયાની પોળ પાછિયાની પોળ પાછિયાની પોળ પાછિયાની પોળ પાછિયાની પોળ પાછિયાની પોળ પાછિયાની પોળ પીપરડીની પોળ પીપરડીની પોળ ટેમલાની પોળ . ધનજીકાશીની ખડકી ધનજીકાશીની ખડકી લક્ષ્મીનારાયણની પોળ કાળસંગની પોળ ધનાસુતારની પોળમાં શોભારામ સુરતીની પોળ રીચી રોડ સડક ઉપર ચંગપોળમાં પાડાપોળ તળિયાની પોળ પંચભાઈની પોળ લુણસાવાડે મોટીપોળ ચુનારાનો ખાંચો, ચુનારાનો ખાંચો રેવાદાસની પોળ, શાહપુર દરવાજાનો ખાંચો, શાહપુર ૭૬ ) પાર્શ્વનાથ ૭૮ (૭૯ 0 શાંતિનાથ શાંતિનાથ શાંતિનાથ પાપ્રભુ શીતલનાથ To Te T | સંભવનાથ આદીશ્વરજી શીતલનાથ શાંતિનાથ શાંતિનાથ For Personal & Private Use Only Page #394 -------------------------------------------------------------------------- ________________ સં. ૨૦૦૯માં વિદ્યમાન ઘર દેરાસરો ક્રમ પરિવારનું નામ સરનામું મૂળનાયક પ્રતિમા નોંધ ૧ | શેઠ લાલભાઈ મણિલાલ તળિયાની પોળ ૨ | શેઠ ચુનીલાલ દીપચંદ શામળાની પોળ | વાસુપૂજ્યજી ૫ ત્રીજોમાળ,સ્ફટિકની ૧ ૩] શેઠ રતનચંદ ઝવેરચંદ ઢાલની પોળ | | આદિનાથજી ૧ બીજે માળ ૪ | શેઠ વાડીલાલ મગનલાલ હપ્પા/ગુસાપારેખની પોળ ૧૩ ત્રિીજે માળ ૫ | શેઠ મણિલાલ ડાહ્યાભાઈ ગુસાપારેખની પોળ/પાર્શ્વનાથ ૧ ત્રીજે માળ ૬] શેઠ ચીમનલાલ લલુભાઈ |રૂપાસુરચંદની પોળ | આદિનાથજી ૫ ત્રીજે માળ ૭| શેઠ કેશવલાલ ત્રિકમલાલ રૂપાસુરચંદની પોળ | વાસુપૂજ્યજી ૮ | શેઠ ચીમનલાલ પ્રેમચંદ 'રૂપાસુરચંદની પોળ | ચંદ્રપ્રભુજી ૭ ત્રીજે માળ | ૯ | શેઠ રતનચંદ મગનલાલ | ડાહીની ખડકી | આદિનાથજી | ૧૫ આરસના ૮,બીજોમાળ, ૧૦| શેઠ મનસુખરામ પ્રેમચંદ ઘાંચીની પોળ આદિનાથજી ૧ ત્રીજે માળ ૧૧ | શેઠ ચંદુલાલ ચુનીલાલ ઘાંચીની પોળ પાર્શ્વનાથજી ૧ ત્રીજે માળ ૧૨| શેઠ મોહનલાલ હઠીસીંગ ઘાંચીની પોળ | આદિનાથજી ૫ ત્રીજે માળ ૧૩| શેઠ વાડીલાલ પૂંજાલાલ . ઘાંચીની પોળ ચંદ્રપ્રભુજી ૪ ત્રીજે માળ ૧૪| શેઠ મયાભાઈ ત્રિકમલાલ | ઘાંચીની પોળ પાર્શ્વનાથજી ૧ ત્રિીજે માળ ૧૫ | શેઠ રવચંદ નાનચંદ નાગજીભૂદરની પોળ | ધર્મનાથજી નાગજીભૂદર પુસ્તકાલય છે. ચોથે માળ છે. ૧૬ | શેઠ કચરાભાઈ અમૃતલાલ નાગજીભૂદરનીપોળ, પદ્મપ્રભુ ત્રીજે માળ ૧૭| શેઠ લખુભાઈ ભાયચંદ નાગજીભૂદરની પોળ | અજિતનાથ ૩ ત્રિીજે માળ ૧૮ | શેઠ સકરચંદ મનસુખરામ નાગજીભૂદરની પોળ | સુમતિનાથ ૧ ત્રીજે માળ નવાબ . ' ૧૯ | શેઠ સુરચંદ દોલતરામ ચકપાકાની ખડકી | આદિનાથ ૭ બિીજે માળ ૨૦| શેઠ સાકરચંદ પાનાચંદ કાકા બાળિયાની પોળ, વિમલનાથ ૮ ત્રીજે માળ ૨૧ શેઠ ભગુભાઈ પ્રેમચંદ શાહપુર શાંતિનાથ ૫ બીજે માળ ૨૨| શેઠ રમણલાલ જેચંદ શાહપુર શાંતિનાથ ૫ ત્રીજે માળ ર૩| શેઠ મનસુખભાઈ ભગુભાઈ શાહપુર સંભવનાથ ૨૪| શેઠ કસ્તુરભાઈ મયાભાઈ લાલ દરવાજા શાંતિનાથ ર૫ | શેઠ નરોત્તમદાસ છોટાલાલ પંચભાઈની પોળ | શીતળનાથ ૬ ત્રીજે માળ ૨૬ | શેઠ મગનભાઈ કરમચંદ ઘી કાંટા શંખેશ્વર ૧૩ આરસની ૧ પાર્શ્વનાથ ૨૭] મહાલક્ષ્મીબેન નગરશેઠનો વંડો | શાંતિનાથ ર૮ | શેઠ બાપાલાલ ચુનીલાલ ઝવેરીવાડ,નિશાપોળ આદિનાથ ૮ ત્રીજે માળ રા-૪૯ : For Personal & Private Use Only Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ રાજનગરનાં જિનાલયો | | | | m]m o | ક્રમ પરિવારનું નામ સરનામું મૂળનાયક પ્રતિમા " નોંધ ૨૯| શેઠ બબાભાઈ ધોલીદાસ ઝવેરીવાડ ઝવેરીપોળ/પાર્શ્વનાથ ૩ ત્રીજે માળ ૩૦| શેઠ રમણલાલ મણિલાલ ઝવેરીવાડ પાર્શ્વનાથ ૧૫ ત્રીજે માળ સુખડની ૧ ૩૧ | શેઠ કલ્યાણભાઈ મોહનલાલ ઝવેરીવાડ આદિનાથ ૧૨ બીજે માળ હેમચંદ્ર કોઠારી પોળ શેઠ છગનલાલ બાપાલાલ રતનપોળ શાંતિનાથ ૫ ત્રીજે માળ ૩૩| શેઠ લક્ષ્મણદાસ ખુશાલદાસ રતનપોળ પાર્શ્વનાથ ૩૪* નવી પોળ આદિનાથ ૭ બીજે માળ ૩૫ | શેઠ બાલાભાઈ મૂળચંદ નવી પોળ પાર્શ્વનાથ ૧૦ ત્રીજે માળ ઉ૬ | શેઠ ચંદુલાલ બેચરદાસ પતાસાની પોળ આદિનાથ ૫ ત્રીજે માળ ૩૭] શેઠ ભીખાભાઈ દલીચંદ પતાસાની પોળ શીતળનાથ ૫ 'ત્રિીજે માળ . ૩૮ | શેઠ મનુભાઈ સારાભાઈ પતાસાની પોળ આદિનાથ ૧૬ ત્રીજે માળ ૩૯ | શેઠ રતિલાલ મોહનલાલ | પતાસાની પોળ ધર્મનાથ ૪૦| શેઠ મોહનલાલ હીરાચંદ પતાસાની પોળ વાસુપૂજય ૫ ત્રીજે માળ ૪૧] શેઠ મણિલાલ ગોકલદાસ પતાસાની પોળ પાર્શ્વનાથ ૩ ત્રીજે માળ (ચાંદીના) ૪૨ | શેઠપન્નાલાલ ઉમાભાઈના વડીલો પતાસાની પોળ ધર્મનાથ ૮ એક સ્ફટિકની મૂર્તિ ૪૩| શેઠ ડાહ્યાભાઈ ચુનીલાલ દોશીવાડાની પોળ પદ્મપ્રભુ ત્રીજે માળ કેવળચંદ કસુંબાવાડ ૪૪ શેઠ પૂંજાભાઈ હઠીસીંગ દોશીવાડાની પોળ સંભવનાથ ૬ ત્રીજે માળ ૪૫ શેઠ ભોગીલાલ તારાચંદના દોશીવાડાની પોળ પાર્શ્વનાથ : | આરસના૧,ત્રીમાળ વડીલો (સ્ફટિકના) વસ્ફટિકની મૂર્તિ છે. ૪૬ | શેઠ રમણલાલ ડાહ્યાભાઈ ઝવેરી દોશીવાડાની પોળ શાંતિનાથ ૪૭| શેઠ બાલાભાઈ સવચંદ ઇંદ્રકોટ | ૩૬ આરસની ૩, ત્રીજે માળ, ૩ સ્ફટિકની મૂર્તિઓ ૪૮ | શેઠ વાડીલાલ માણેકચંદ શાંતિનાથની પોળ |આદિનાથ ૫ ત્રીજે માળ ૪૯] શેઠ માયાભાઈ સાંકળચંદ શાંતિનાથની પોળ શાંતિનાથ ૪ ત્રિીજોમાળ, ૨ સ્ફટિકના (શેઠ સોમકરણ મણિયા) પ્રતિમાઓ ૫૦| શેઠ ડાહ્યાભાઈ કરમચંદ રિલીફ રોડ શાંતિનાથ | ૮ ત્રીજે માળ ૫૧| શેઠ રવચંદ હકમચંદ રિલીફ રોડ અજિતનાથ ૪ ત્રીજોમાળ, સ્ફટિકની પાછિયાની પોળ પ્રતિમાઓ ૨. પ૨ | શેઠ અમથાલાલ હકમચંદ રિલીફ રોડ મહાવીર સ્વામી | ૩ આરસની ત્રીજેમાળ પાછિયાની પોળ ર સ્ફટિકની મૂર્તિઓ 10. ચંદ્રપ્રભુ For Personal & Private Use Only Page #396 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૩૮૭ ક્રમ પરિવારનું નામ સરનામું મૂળનાયક પ્રતિમા નોંધ પ૩| શેઠ મંગળદાસ નગીનદાસ [રિલીફ રોડ શાંતિનાથ ૧ ત્રિીજે માળ ૫૪| શેઠ નંદલાલ મોતીલાલ રિલીફ રોડ વાસુપૂજ્ય ૧૧ ત્રિીજે માળ ૫૫શેઠ જમનાભાઈ ભગુભાઈ શેઠ જમનાભાઈ | શાંતિનાથ ૩ ત્રીજે માળ ભગુભાઈનામકાનમાં પદ| શેઠ દોલતરામ રવચંદ રાજામહેતાની પોળ | શાંતિનાથ ૧૩. આરસની ૧ ૫૭| શેઠ સોમચંદ દોલતચંદ રાજામહેતાની પોળ | મુનિસુવ્રતસ્વામી ૫ આરસની ૩, બીજે સામે, કાલુપુર માળ ૫૮| શેઠ રમણલાલ ડાહ્યાભાઈ શાહીબાગ શાંતિનાથ પ૯ | શેઠ મગનભાઈ ઠાકરશી શાહીબાગ પાર્શ્વનાથ ૩ એક સુખડની મૂર્તિ ૬૦| શેઠ કસ્તુરભાઈ લાલભાઈ શાહીબાગ શાંતિનાથ ૬૧ | શેઠ કલ્યાણભાઈ લાલભાઈ એલિસબ્રિજ, સંભવનાથ કલ્યાણ સોસાયટી ૬૨ | શેઠ ભગુભાઈ ચુનીલાલ | એલિસબ્રિજ, આદિનાથ સુતરિયા સરખેજ રોડ ૬૩| શેઠ હરિલાલ વાડીલાલ એલિસબ્રિજ, ધર્મનાથ કાપડિયા સરખેજ રોડ ૬૪] શેઠ જેશીંગભાઈ ડાહ્યાભાઈ | એલિસબ્રિજ સુમતિનાથ ૩ આરસની ૨ ૬૫ | શેઠ બકુભાઈ મણિલાલ પાલડી કુંથુનાથ ૬૬ | શેઠ નેમચંદ પોપટલાલ વ્હોરા એલિસબ્રિજ વાસુપૂજ્ય ૬૭| જૈન મરચંટ સોસાયટી, પાલડી કુંથુનાથ ૬૮ | શેઠ રતિલાલ માણેકલાલ તેલી સરખેજ રોડ, અજિતનાથ શાંતિકુંજ | ઝવેરી به به ابهاما For Personal & Private Use Only Page #397 -------------------------------------------------------------------------- ________________ ૧૩” જૂનું આશરે. સં. ૨૦૧૩માં વિદ્યમાન ઘર દેરાસરો ક્રમ માલિકનું નામ સરનામું મૂળનાયક - ઊંચાઈ સ્થાપના | ધાતુ અન્ય મૂળનાયકના | વર્ષ મૂર્તિ નોંધ લેખનો સંવત ૧ નવીનચંદ્ર રમણલાલ ૮૯, ઘાંચીની પોળ શ્રી આદીશ્વરજી આશરે શિલેષભાઈ રાવને ત્યાં માણેકચોક, ૧૨૫ વર્ષ ફતેહપુરા, પાલડી આ અમદાવાદ-૧ સં. ૧૫૮૪ ઘર દેરાસર સ્થળાંતર ફોન નં. ૩૮૦૦૧૫ કર્યું. ૨ જયંતિલાલ મોહનલાલ ૮૦, ઘાંચીની પોળ | શ્રી આદીશ્વરજી ૧૦૦થી બડા માણેકચોક, ૨૦૦ વર્ષ અમદાવાદ-૧ સં. ૧૫૩૧ ફોન નં. ૩૭૯૦૪૧ ૩| માયાભાઈ ત્રિકમલાલ બાદરવેલનો ખાંચો | શ્રી પાર્શ્વનાથજી માણેકચોક, ઘાંચીની પોળ ૭” ૧૫૦ વર્ષ અમદાવાદ-૧ સં. ૧૫૪૯ ફોન નં. ૨૧૪૭૦૦૫ ૪| સકરચંદ પાનાચંદ કાકાબળિયાની પોળ | શ્રી વિમલનાથજી હાલ-ચંદ્રકાંત સકલચંદ| માણેકચોક ૧૩” અમદાવાદ-૧ સં. ૧૫૧૬ ફોન નં. ૨૧૪૪૪૩૫ | શાહ છોટાલાલ શ્રી પાંત્રીસ જૈન વિશા| શ્રી શાંતિનાથજી | સં.૨૦૧૩ ૧ જૈિન બોર્ડિંગ છે. લલ્લુભાઈ શ્રીમાલી છાત્રાલય | ૭” વિદ્યાર્થીઓ રહે છે. બારિયાવાળા શાહપુર દરવાજા બહાર, પરિવાર અમદાવાદ-૪ ફોન નં. ૪૧૨૦૩૯ ચીમનલાલ શંકરલાલ ૬) શેઠ માણેકલાલ માકુભાઈ શેઠનો બંગલો શ્રી સંભવનાથજી સં.૧૮૮ ૯ | મનસુખભાઈ ખાનપુર, અમ.-૧ | પ” અથવા ફોન નં. ૫૫૦૧૫૧૨ સં.૧૯૫૭ (રાજેન્દ્રભાઈ). જયંતિલાલ મણિલાલ ૪૮, ગગનવિહાર | શ્રી વાસુપૂજ્યજી | સં.૨૦૪૯ ૧ દામાણી ફલેટ, ખાનપુર અમદાવાદ-૧ ફોન નં. ૫૫૦૫૯૦૦ નગરશેઠ ધીમંતભાઈ | નગરશેઠનો વંડો શ્રી જીરાવલા સં.૧૯૭૧ ૧૭/આરસની પ્રતિમા ૩ જગદીશભાઈ ઘી કાંટા રોડ, પાર્શ્વનાથજી અમદાવાદ-૧ ફોન નં. ૪૬૧૫૧૨ |આશરે ૩૦૦ (R) ૪૪૨૩૫૬ વર્ષ જૂના ૯) કેશવલાલ ભગત ૨૫૨૯,દેવસાનો પાડો | શ્રી ગોડી સં. ૨૦૧૬ ૨ રિલીફ રોડ, અમ.-૧ |પાર્શ્વનાથજી ફોન નં. ૩૮૬૯૩૩ |૭” ૧૩” For Personal & Private Use Only Page #398 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૩૮૯ ૧૧ '૧૦૦ વર્ષ ૧ી શેઠ બબાભાઈ ઝવેરી પોળ શ્રી પાર્શ્વનાથજી |સં.૧૯૦૧ ૩ ધોળીદાસ ઝવેરીવાડ, ૪૦. મનુભાઈ અમદાવાદ-૧ બાપાલાલ દલાલ ફોન નં. ૬૭૪૫૦૫૦ (મયૂરભાઈ) ૧૧| શેઠ રમણલાલ મણિલાલ ખરતરની ખડકી શ્રી ગોડી પાર્શ્વનાથજી| આશરે | ૧૭ હાલ-લલિતભાઈ ઝવેરીવાડ અમ.-૧ ૭” રમણલાલ ઝવેરી ફોન નં. ૫૩૫૬૨૪૫ સિં. ૧૭૬૬ ઉપર ૧૨ ફતેચંદ મોતીચંદ ફતેહભાઈની હવેલી | શ્રી શાંતિનાથજી ૯"|આશરે પરિવાર રતનપોળ, અમ.-૧ |આશરે ૨૦૦ વર્ષ જૂના (ગૌતમ આર.શેઠ) ફોન નં. ૫૩૨ ૧૨૮૫ જૂના ૧૩ શેઠ શ્રી લાલભાઈ | લાલભાઈ દલપત શ્રી શાંતિનાથજી સં.૧૯૨૩ ૮ આરસના પ્રતિમા દલપતભાઈ ભાઈનો વંડો પાનકોર | ” સંખ્યા-૩ નાકા, અમ.-૧ સં. ૧૫૦૪ ફોન નં. ૬૫૬૫૨૦૮ (શેઠ શ્રી શ્રેણિકભાઈ) ૧૪ શેઠ રશ્મિકાંત શેઠની પોળ, રતનપોળ, શ્રી પાર્શ્વનાથ મોતીલાલ અમદાવાદ-૧ ફોન નં. ૫૩૫૯૭૧૩ પ્રાચીન ૧૨| શેઠ બાલાભાઈ મૂળચંદ, ૧૦૮, મહાવીરસ્વામી શ્રી પાર્શ્વનાથજી | | આશરે ૧૦ | હાલ-અનુભાઈ જૈન દેરાસર સામે, ૧૧” ૧૫૦ વર્ષ બાલાભાઈ ગાંધી રોડ, અમ.-૧ આશરે જૂનું ફોન નં. ૨૧૧૪૫૬૪ ૫૦૦ વર્ષ જૂનું ચંદુલાલ બેચરદાસ ૨૨૮, બ્રહ્મપુરી શ્રી આદીશ્વરજી | આશરે હાલ-પ્રવીણભાઈ પતાસાપોળ,ગાંધીરોડ | પ” સારાભાઈ અમદાવાદ-૧ સં. ૧૫૬૮ ફોન નં- pp. ૨૧૧૪૩૧૦ ૧| ઝવેરી રતિલાલ ૧૪૮, હિરાભાઈની | શ્રી ધર્મનાથજી મોહનલાલ પોળ, ગાંધી રોડ, અમદાવાદ-૧ સં.૧૧૦૧ ફોન નં-૨૧૪૨૨૮૯ મણિલાલ હિરાચંદ ૧૬૫, લાલાનો ખાંચો | શ્રી વાસુપૂજ્યજી આશરે | ૮ C/o. ગુણોત્તમભાઈ | પતાસાપોળ, ગાંધીરોડ, ૭િ” ૧૦૦ વર્ષ ૫નાલાલ અમદાવાદ-૧ પ્રાચીન ફોન નં-૨૧૪૮૯૮૮ (શ્રી જયભાઈ). ૧૯) અજિતભાઈ કેશવલાલ | ૧૬૯, લાલાનો ખાંચો |શ્રી પાર્શ્વનાથજી શાહ પતાસા પોળ, ગાંધીરોડ,પ” અમદાવાદ-૧ ૪૦૦ વર્ષ ફોન નં-૩૭૨૫૦૫ જૂના પ્રતિમા. ૧દ ૧૦૦ વર્ષ નું For Personal & Private Use Only Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ રાજનગરમાં જિનાલયો જૂનું ૨) મણિલાલ ગોકળદાસ નવી પોળ સામે, શ્રી પાર્શ્વનાથજી Vo રમણલાલ પતાસાપોળ, ગાંધીરોડ ૭” મણિલાલ અમદાવાદ-૧ સં. ૧૭૧૯ ફોન નં-૨૧૧૪૩૭૯ ૨૧ શેઠ પનાભાઈ ઉમાભાઈ હરકુંવર શેઠાણીની | શ્રી ધર્મનાથજી | ૮ |આરસની હવેલી, પતાસા પોળ, ૨ પ્રતિમાજી ગાંધી રોડ, અમ.-૧ | સં. ૧૯૦૩ ફોન નં-૩૮૪૮૯૫ ૪૬૪૦૯૭ (શ્રી અરવિંદ પનાલાલ) રરી નંદલાલ મોતીલાલ શાહ ૫૪૮,પાછિયાની પોળ | શ્રી વાસુપૂજ્યજી | આશરે | ૧૧ ઘણી પ્રાચીન ધાતુ રિલીફ રોડ ૫૦૦ વર્ષ પ્રતિમાઓ છે. અમ.-૧ સં.૧૮૯૩ ફોન નં-૩૩૮૯૩૧ (ભદ્રીકભાઈ). ૨૩ શેઠ દોલાભાઈ સ્વચંદના ૯૩૩, શાંતિનાથનો | શ્રી શાંતિનાથજી મકાનમાં ખાંચો, રાજા મહેતાની | ૧૧” કાલુપુર, અમ.-૧ | | સં. ૧૯૧૪ ફોનનં- pp. ૩૮૦૯૪૫ ૨૪ અમુલખરાય છગનલાલ કંસારાનું ડહેલુ | શ્રી અભિનંદન ૭ આરસના કાલુપુર સ્વામી પ્રતિમા છે.. અમ.-૧ ૨૧” ફોન નં-૨૧૪૨૭૦૦ સિં.૧૯૭૯ મહેશ- ૬૬૨૦૦૫૫ રપ શેઠ મોતીચંદ ૨૦૨, ન્યુ કલોથ માર્કેટ | શ્રી આદીશ્વરજી | | સં.૨૦૨૯ ૧]ળ પટ છે. રમેશકુમાર શાહ રાયપુર દરવાજા બહાર,૭” અમદાવાદ-૧ ફોન નં-૩૬૦૫૮૯ ૨૬ શાંતિલાલ હરિલાલ કાપડિયા નિવાસ | શ્રી ધર્મનાથજી સં.૧૯૯૨ -૩ પતાસાની પોળમાંથી કાપડિયા એલિસબ્રિજ, આ પ્રતિમા લાવવામાં અમદાવાદ-૬ પ્રાચીન આવ્યા છે. ફોન નં-નવીનભાઈ ૬૫૭૯૧૨૩ ૨૭ શ્રી લાલભાઈ શ્રી લલ્લવિહાર જૈન |શ્રી આદીશ્વરજી | સં. ૨૦૧૯ ૬ આરસની બે પ્રતિમા લલ્લુભાઈ પરીખ દેરાસર, “આશીર્વાદ છે. સ્ત્રી ઉપાશ્રય છે. બિલ્ડીંગ, એલિસબ્રિજ અમ.-૬ ફોન નં-૪૦૪૧૩૯ ૨૮ શ્રી કસ્તુરભાઈ ૧૫, ગાંધીકુંજ, પાલડી| શ્રી મુનિસુવ્રતસ્વામી | સં.૨૦૧૮ ૧ માયાભાઈ એલિસબ્રિજ, અમ.-૬ ૩” ફોન નં-૬૫૭૮૬૨૪ ૧૩'' For Personal & Private Use Only Page #400 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૩૯૧ ૧૭” શાહ ૨૯| શ્રી મહાવીર શ્રી મહાવીર જૈન | શ્રી વાસુપૂજયસ્વામી |સં. ૨૦૦૯ ૪ ૧ આરસના જૈન વિદ્યાલય વિદ્યાલય પછી પ્રતિમાજી છે. પાલડી, અમદાવાદ-૭ ફોન નં-૬૫૭૯૯૫૩ ૩૦| કસ્તુરભાઈ શનાભાઈ | ૧, સિદ્ધચક્ર એપા. શ્રી આદીશ્વરજી |સં. ૨૦૪૧ ૧ શાહ પાલડી, અમદાવાદ-૭ ૯િ” ફોનનં. ૬૬૩૮૨૭૮ ૩૧] લક્ષ્મીચંદ જેઠાભાઈ ૧, જૈન મરચન્ટ શ્રી શાંતિનાથજી |સં. ૨૦૦૧ ૯ આરસના ૭ પ્રતિમાજી) સોસાયટી,જૈન મરચન્ટ, ૨૭” પાલડી, અમદાવાદ-૭ પાંચ પટ છે. ફોન નં-૪૧૬૨૯૪ નિમીષ- ૪૧૩૫૧૩ ૩૨) રસિકલાલ રતિલાલ પંકજવીલા', પંચતીર્થ |શ્રી સંભવનાથ પાંચ રસ્તા સામે, જૈન મરચન્ટ, પાલડી સિં.૧૯૫૧ ફોન નં-૬૬૩૯૨૯૭ ઉ૩| શૈલેષભાઈ કલ્યાણભાઈ બેંક ઓફ બરોડા પાસે | શ્રી આદીનાથજી સં.૨૦૫૩] ૧ સિં. ૨૦૫૩ દરમ્યાન રાવ નવરત્ન ફલેટની બાજુમાં ૩” ઘાંચીની પોળમાંથી ફતેહપુરા, પાલડી, સ.૧૫૮૪ સ્થળાંતર. અમદાવાદ-૭ ફોન નં-૬૬૪૦૨૦૩ ૩૪ શેઠ રમણભાઈ ચંદુલાલ ‘ઋષભ' બંગલો, | |શ્રી ઋષભદેવ સં૨૦૨૩ ૬ ગાંધી ફતેહપુરા બસસ્ટોપ પાસે, ૧૧” ફતેહપુરા, પાલડી, અમદાવાદ-૭ ફોન નં-૬૬૨૦૪૧૧, ૬૬૨૦૯૭૧ ૩૫ શ્રી રસિકલાલ ૪, “હીરદીપ’ બંગલો, શ્રી સુમતિનાથ સં.૨૦૫૨] ૨ ૩ આરસના પ્રતિમાજી ત્રિકમલાલ ધારશી અજિતનાથ સોસાયટી, [૧૧” ૪ પટ છે. પાલડી, અમદાવાદ-૭ ફોન નં-૬૬૩૫૦૫૨ ૬૬૩૦૬૩૦ ૩૬| શ્રી બાબુભાઈ ૧/૬, પંકજ સોસાયટી | શ્રી સંભવનાથ સાણંદવાળા શિશુવિહાર બાલમંદિર |” સામે, ભઠ્ઠા, પાલડી, અમદાવાદ-૭ ફોન નં-૪૧૧૭૮૯ ૩૭ શાહ રોહિતભાઈ ૫૩, ‘ઉમંગ', શ્રી સીમંધર સ્વામી |સં.૨૦૫૨) ૧ એક આરસના ચીમનલાલ લાવણ્ય સોસાયટી, ૯” પ્રતિમાજી છે. વાસણા, અમદાવાદ-૭ ફોન નં-૬૬૩૩૫૯૨ For Personal & Private Use Only Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ રાજનગરનાં જિનાલયો ૧૫" ૧૩” ૩૮ શાહ અશ્વિનભાઈ g૯, સેફાલી એપા. | શ્રી વાસુપૂજય સં. ૨૦૫૨ ૨ બકુભાઈ લાવણ્યસોસા.ની બાજુમાં ૫” વાસણા, પાલડી અમદાવાદ-૭ ફોન નં-૬૬૧૧૫૨૫ ૩૩૫૦૭૭ ૩૯ ગણેશમલજી ૨૩, દેવદીપ બંગલો, | શ્રી સહસ્ત્રફણા સં. ૨૦૪૪|૧|૧ આરસના પ્રતિમાજી | ઠાકોરચંદજી કોઠારી ભટ્ટા, પાલડી, પાર્શ્વનાથ અમદાવાદ-૭ ફોન નં-૬૬૩૩૮૭૧ ૬૬૧૧૬૦૧ ૪4 દિપકભાઈ પન્નાલાલ | પ૩/A યોગેશ્વરનગર | શ્રી સુમતિનાથ | સં.૨૦૫૧ ૧|૧ આરસના પ્રતિમાજી | શાહ ભઠ્ઠા, પાલડી, અમદાવાદ-૭ ફોન નં-૪૧૪૭૫૮ ૪૧ સતીશચંદ્ર બુધાલાલ ૧૦,ગુજરાત સોસાયટી, શ્રી વાસુપૂજયસ્વામી ૧૦ સ્ત્રી ઉપાશ્રય તથા | શાહ મહાદેવના મંદિર પાસે, ૧૫” પાઠશાળા છે. પાલડી, અમદાવાદ-૭ ફોન નં-૬૭૩૭૮૩૫ ૬૬૩૮૧૭૦ ૪૨) શ્રી શંકરલાલ છોટાલાલ ૧૦, જૈનનગર શ્રી પાર્શ્વનાથ ૩આરસના ૩ પ્રતિમાજી પાલડી, ભટ્ટા, અમદાવાદ-૭ પ્રાચીન ફોન નં-૪૧૦૦૩૫ ૪૩ શાહ રમણલાલ વજેચં ૧, “શાલીભદ્ર', જૈન | શ્રી સુમતિનાથજી | સં.૨૦૨૨ ૩ આચાર્ય શ્રી પ્રેમસૂરીનગર, પાલડી, | ૧૩” શ્વરજી મહારાજઅમદાવાદ-૭ સાહેબની ગુરુમૂર્તિ ફોન નં. ૪૧૦૦૩૦ વિદ્યમાન છે. ૬૬૨૧૪૫૨ ૪૪ શેઠ રતિલાલ ૯, સંજીવબાગ, શ્રી પાર્શ્વનાથજી | સં. ૨૦૨૬| ૨ |આરસના ૧ પ્રતિમાજી અમૃતલાલ જોશી પાલડી, અમ.-૭ ફોન નં. ૪૧૨૨૧૫ શ્રી બકુભાઈ મણિલાલ ‘દર્શન' બંગલો, શ્રી શાંતિનાથજી | સં.૧૯૯૩ ૭ એક પટ છે. પાલડી, અમદાવાદ-૭ ફોન નં. ૬૬૩૯૪૩૮ ૪૬ શાહ ખેમચંદ દયાલજી| ૧૧,ગૌતમ બાગ સોસા. શ્રી વાસુપૂજયસ્વામી | સં.૨૦૪૪ ૪|એક પટ છે. તથા પન્નાલાલ પાલડી, અમ.-૭ એક આરસની પ્રતિમા વાલચંદ ફોન નં. સતીશ-૬૬૩૯૦૭૭ અતુલ-૬૬૩૮૧૪૧ ૧૩” છે. ૫” ૧૧ For Personal & Private Use Only Page #402 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૩૯૩ ૪૭) શેઠ કૈલાસચંદ્ર ૧૯, ગૌતમબાગ શ્રી અજિતનાથ પ્રાચીન | ૩ સુંદરલાકડાનુંસિંહાસન મોતીલાલ મોહનલાલ સોસાયટી, પાલડી, અમદાવાદ-૭ ર સ્ફટિકની પ્રતિમા છે. ફોન નં. ૬૬૩૮૮૨૬ ઉપરાંત નમિનાથજીના પ્રતિમા આશરે ૪૫૦ વર્ષ જૂના છે. ૪૮|સોહનલાલ લાલચંદ મહાવીર સોસાયટી, શ્રી સુમતિનાથજી | ચૌધરી મહાલક્ષ્મી, પાલડી, અમદાવાદ-૭ ફોન નં. ૬૬૩૯૩00 ૪૯| શ્રી વિમલભાઈ નિર્મલ' બંગલો, શ્રી સંભવનાથજી ૬ એક સ્ફટિકની મૂર્તિ લાલભાઈ એલિસબ્રિજ, અમ.-૬ (૨૧” ફોન નં. ૪૬૩૦૧૯ ૪૪૧૧૩૧ ૫૦ સુરેન્દ્રભાઈ ચીમનલાલ | ‘દર્શન', એલિસબ્રિજ, શ્રી આદીશ્વરજી |સં.૨૦૧૭ | ૭ એક પટ તથા પરમ શાહ આશ્રમ રોડ, અમ.-૯ ૯” પૂજય વીરવિજયની ફોન નં. ૪૦૮૧૫૦ મૂર્તિ છે. પ૧| રસિકલાલ મણિલાલ ૯/A, ન્યુ. કોમ. મીલ |શ્રી સંભવનાથજી | સં.૨૦૧૯] ૧ શાહ (ખેડાવાળા) સ્ટાફ સોસાયટી, આસપાસ એલિસબ્રિજ, અમ.-૬ ફોન નં. ૪૨૩૭૨૧ પર) શ્રી હેમંતભાઈ | ‘દિલખુશ', લાલ બંગલા| શ્રી શાંતિનાથજી | સં. ૨૦૧૨| ૩ |૧ આરસના પ્રતિમા ચીમનલાલ પોપટલાલ | નવરંગપુરા, અમ.-૯ |૨૧” બ્રોકર (રાણા) ફોન નં. ૪૪૧૪૪૪ શ્રીમતી કાંતાબેન એ/૫, નવરંગ ફુલેટ, શ્રી આદીશ્વરજી સં.૨૦૪૯) ૨ ચીમનલાલ દોશી | નવરંગપુરા, અમ.-૯ ફોન નં. ૪૦૧૦૮૦ ૫૪ શ્રી સરસ્વતી જૈન શ્રી સરસ્વતી છાત્રાલય, શ્રી કુંથુનાથજી | સં. ૨૦૩૨ ૧ આરસના ૩ પ્રતિમાજી છાત્રાલય નવરંગપુરા, અમ.-૯ |૧૩” ફોન નં. ૪૯૮૯૮૧ ૫૫| શ્રી રસિકલાલ ચંદુલાલ “ચંદ્રાલય', ૪૭ | શ્રી ચંદ્ર પ્રભુસ્વામી સં.૨૦૦૬| ૩ |૧ આરસના પ્રતિમાજી) મોહનલાલ શાહ સ્વસ્તિક સોસાયટી, છે. • નવરંગપુરા, અમ.-૯ ૧ પટ છે તથા ફોન નં. ૪૪૧૩૭૯ સાધ્વીજીનો ઉપાશ્રય ૧૧" પ૬| શ્રી ચંદ્રકાંતભાઈ | કાંતિભાઈ શાહ સં.૨૦૩૩ ૪ લાકડાની સુંદર કોતરણી ૧૧, નવરંગ કોલોની, શ્રી નમિનાથજી નવરંગપુરા, અમ.-૯ ૧૫” ફોન નં. ૪00૫૦૦ ૪૪૫૪૪૬ પાંચ પટ છે. ૨-૫O For Personal & Private Use Only Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ રાજનગરમાં જિનાલયો પક શ્રી શાંતિલાલ ૧૨, શાંતિનગર | શ્રી વાસુપૂજયસ્વામી | સં.૨૦૩૮૫ ૩ ખેતરપાળની પોળથી ભાઈલાલ શાહ સોસાયટી, જુનાવાડજ, | પ” અંજનશલાકા કરેલ આશ્રમ રોડ, અમ.-૧૩ પ્રતિમાજી લાવવામાં ફોન નં. આવેલ છે. સનત-૪૦૮૬૩૩ અનિલ-૪૬૬૩૦૩ ૫૮ શ્રીમતી શાંતાબેન | ૩૭, શાંતિનગર શ્રી શ્રેયાંસનાથજી | સં. ૨૦૩૮| ૩ |૩ આરસના પ્રતિમાજી રસિકલાલ દલપતભાઈ સોસાયટી, જુનાવાડજ, | ૧૧” ખંભાતી. આશ્રમ રોડ, અમ.-૧૩ ફોન નં. ૪૦૮૨૦૨ પલું શાહ સકરચંદ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ | શ્રી શંખેશ્વર સં. ૨૦૨૨ ૨ ૩ આરસના પ્રતિમાજી છગનલાલ જિનાલય, નારણપુરા | પાર્શ્વનાથ ચાર રસ્તા, અમ.-૧૩] ૧૧" એક પટ છે. ફોન નં. ૪૯૩૪૮૧ (જિતેન્દ્રભાઈ) ૬શ્રી શાંતિભાઈ ૧૪, નરસિંહનગર | શ્રી શાંતિનાથજી | સં. ૨૦૪૩ ૪ મૂળજીભાઈ સાવલા નારણપુરા ચાર રસ્તા, |૭” અમદાવાદ-૧૩ ફોન નં. ૭૪૭૦૪૭૭ ૭૪૭૩૭૩૩ ૬૧ શ્રી મધુભાઈ ડાહ્યાભાઈ ૬, ડ્રીમલેન્ડ પાર્ક | શ્રી શાંતિનાથજી | સં. ૨૦૪૫ ૩ |મૂળનાયક રાધનપુરથી પટવા સોસાયટી, નારણપુરા, | ૧૧” લાવવામાં આવેલ છે. અમદાવાદ-૧૩ પ્રાચીન ફોન નં. ૪૯૨૬૭૬ ૩ આરસના પ્રતિમાજી ૪૯૩૩૬૬ ૬૨ શ્રી સુરેન્દ્રભાઈ ૩, ડૉક્ટર કોલોની | શ્રી શંખેશ્વર સં.૨૦૪૧| ૨ |૨ આરસના પ્રતિમાજી બબાભાઈ શાહ સોલા રોડ, અમ.-૬૧ /પાર્શ્વનાથ ફોન નં. ૭૪૭૨૦૩૨ /૧૧” ૬૩ શ્રી બચુભાઈ ૩૮, સંસ્કાર ભારતી | શ્રી વિમલનાથજી | સં.૨૦૨૮ ૧ સાકળચંદ શાહ સોસાયટી, નારણપુરા, ૯” ૬૪ શ્રી અશોકભાઈ ૩૧, વીરનગર સોસા. | શ્રી શાંતિનાથજી | સં.૨૦૩૦[ ૩ સુરજમલ શાહ કિરણપાર્ક, નવાવાડજ |" ફોન નં-૭૪૭૯૯૯૮ ૬૫ શ્રી ભરતભાઈ કોઠારી કુંજ, શ્રી અંદુભુત સં. ૨૦૧૨ –|૨ આરસના પ્રતિમા મોહનલાલ કોઠારી કેશવનગર, અદબદજી શાંતિનાથ અમદાવાદ-૨૭ ૧૫૯” એક પટ છે. ફોન નં-૪૪૨૪૬૨ પ્રતિમાજી વેળના છે. ૬૬| શ્રી ભભૂતંમલ ૧, મહાલક્ષ્મી સોસા. | શ્રી સમૃદ્ધિ પાર્શ્વનાથી સં. ૨૦૪૧ ૧ અચલદાસ સંઘવી રામનગર, સાબરમતી | ૧૧” ફોન નં-૭૪૮૭૯૪૨ છે. For Personal & Private Use Only Page #404 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૩૯૫ ૬૭| શેઠશ્રી કસ્તુરભાઈ લાલબંગલો શ્રી શાંતિનાથજી |સં.૧૯૪૦ ૨ લાલભાઈ શાહીબાગ, (૧૩” અમદાવાદ-૪ ફોન નં-૭૮૬૫૪૫૬ ૭૮૬૬૩૭૬ ૬૮ શ્રી હિરાભાઈ મણિલાલ ૭૭, ગુરુકૃપા, | શ્રી આદીશ્વરજી |સં. ૨૦૩૯| ૫ | ગીરધરનગર સોસા., શાહીબાગ અમદાવાદ-૪ ફોન નં-૭૮૬૫૮૧૨ ૭૮૬૭૪૮૮ દ૯| શ્રી જમનાભાઈ જમનાભાઈ ભગુભાઈનો શ્રી શાંતિનાથજી સં.૨૦૦૨ ૪ ાર આરસના પ્રતિમાજી ભગુભાઈ બંગલો, ગિરધરનગર આશરે સામે, શાહીબાગ, શેત્રુંજય પટની માટી અમદાવાદ-૪ તથા પથ્થર ગોઠવી ફોન નં-૪૪૮૩૮૩ રચના કરેલ છે. ૭૦[ શ્રી અવંતિકુમાર ૭, રામનગર સોસા. શ્રી મુનિસુવ્રતસ્વામી |સં.૨૦૪૦ ૨ દીપચંદભાઈ શાહ વટવા, સ્ટેશન રોડ, | (છાણીવાળા) અમદાવાદ-૩૮૨૪૪૫ ફોન નં-૫૮૩૨૭૬૮ ૭૧ મીરાં ફલેટના મીરાં ફુલેટ, શ્રી શાંતિનાથજી સિં. ૨૦૩૧ ૪ પ્રતિમાજી પાલનપુરથી રહેવાસીઓ ગીતામંદિર રોડ, લાવવામાં આવેલ છે.] અમદાવાદ-૩૮૦૦૨૨ ફોન નં-૩૯૦૬૬૬ આરસના ૧ પ્રતિમાજી (જયંતિભાઈ) ૭૨ શ્રી રિખવદાસજી રાજસ્થાન મેટલ શ્રી સુમતિનાથજી સં.૨૦૩૫ ૩ ૩ આરસના પ્રતિમાજી ભૂરમલજી ઇન્ડસ્ટ્રીઝ, ઓઢવ, ૯િ” | Jછે. અમદાવાદ-૩૮૨૪૧૫ ફોન નં-૨૮૭૧૮૬૦ ૭૩ શ્રી નવીનભાઈ ૨૩, નહેરૂનગર ફલેટ, શ્રી મુનિસુવ્રતસ્વામી|સં. ૨૦૨૩| જયંતિલાલ શાહ આંબાવાડી, અમદાવાદ-૧૫ સિં.૧૫૦૭ ફોન નં-૪૦૬૦૮૮ ૭૪ શ્રી ચીનુભાઈ ૩૪, મિથીલા સોસા. શ્રી સીમંધરસ્વામી સં.૨૦૫૨ ૨ ૧ આરસના પ્રતિમાજી શાંતિલાલ આંબાવાડી, અમદાવાદ-૧૫ ફોન નં-૬૬૨૦૨૧૪. ૭૫ શ્રી સુબોધચંદ્ર ઋષિકિરણ' શ્રી શાંતિનાથજી ૧ સ્ફટિકના પ્રતિમાજી પોપટલાલ ૧૨, પ્રકૃતિકુંજ સોસા. ૧૧ પરિવાર આંબાવાડી અમ.-૧૫ ૧ આરસના પ્રતિમાજી ફોન નં-૬૬૨૦૯૨૦ ૧૧૫ ૧૧” છે. For Personal & Private Use Only Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ રાજનગરનાં જિનાલયો | ૧૧” ૨૧” ૭૬ શ્રી કમલેશભાઈ ૨૫૭, શાલીભદ્ર |શ્રી મુનિસુવ્રતસ્વામી | સં.૨૦૫૨ ૧ ૨ આરસના પ્રતિમાજી ચીનુભાઈ શાહ માણેકબાગ સોસાયટી, આંબાવાડી, અમ.-૧૫ ફોન નં-૬૬૨૦૨૫૦ ૭) શ્રી હર્ષદભાઈ , ૧૦, ચરણકપા સોસા. શ્રી આદીશ્વરજી | સં. ૨૦૪૮ ૩ |૨ આરસના પ્રતિમા–| જશવંતલાલ વિભાગ-૨ ૧ પટ છે. શાહ સેટેલાઈટ, અમદાવાદ-૧૫ પુરુષ ઉપાશ્રય તથા ફોન નં-૬૭૪૬૮૦૬ પાઠશાળા છે. ૭૮ શ્રી મહેન્દ્રભાઈ અશ્વમેઘ બંગલોઝ, | શ્રી આદીશ્વરજી | સં.૨૦૪૫ ૬ ૧ પટ છે. ભોગીલાલ વિભાગ-૧, આશાદીપ | પ” સુતરિયા સેટેલાઈટ રોડ, સં. ૧૪૮૬ અગાઉ સં.૧૯૯રમાં અમદાવાદ-૧૫ સુતરિયા બિલ્ડિંગ ફોન નં-૩૮૨૧૩૪ એલિસબ્રિજમાં આ ઘર દેરાસર હતું. ૭૯ શાહ ઉષાકાંત ૧૮૪૦૦, સત્યાગ્રહી | શ્રી વાસુપૂજયસ્વામી| સં. ૨૦૪૫ ૨ | રમણલાલ કોલસાવાળા| છાવણી, સેટેલાઈટ રોડ/ ૭” અમદાવાદ-૧૫ ફોન નં-૬૭૪૩૪૧૫ ૪૦૭૩૧૧ ૮4 શ્રી નરેન્દ્રભાઈ ૪, અરવિદો સોસા. | શ્રી શાંતિનાથજી સં.૧૭૦૦ સોમકરણ મુનિયાના નરોત્તમદાસ શેઠ વસ્ત્રાપુર ગામ, આસપાસ પરંપરાનું ઘર દેરાસર અમદાવાદ-૧૫ સં.૧૭૦૦ આસપાસ ફોન નં-૬૭૪૭૪૫૪ આ ઘર દેરાસરની ૬૭૪૫૬૯૨ પરંપરા ૩૫૦ વર્ષથી એક જ કુટુંબમાં ચાલી આવી છે. હાજા પટેલની પોળ રામજી મંદિરની પોળ સામે અગાઉ આ ઘર દેરાસર હતું. ૮૧ શ્રી મુકુલભાઈ રતિલાલ ક૨/૧૦, કશેલા ટાવરી શ્રી અજિતનાથજી | સં.૨૦૫૧) ૫ સરખેજ, શાંતિકુંજનું તેલી સરખેજ-ગાંધીનગર |૩” દેરાસર અહીંયા હાઈવે, અમદાવાદ-૫૧|૪૦૦ વર્ષથી પધરાવેલ છે. (રતિફોન નં-૬૭૪૯૯૩૬ જૂના પ્રતિમા લાલ માણેકલાલ સં. ૧૯૯૫). ૮૨ શાહ રસિકલાલ ફુલચં લંડન હાઉસ શ્રી સુમતિનાથ | સં. ૨૦૪૯ ૩ સાધુ-સાધ્વીજીનો (લંડનવાળા) સેટેલાઈટ, ઉપાશ્રય છે. અમદાવાદ-૫૪ ફોન નં-૬૭૪૧૩૨૮ ૬૭૪૬૬૭૯ ૧૧” For Personal & Private Use Only Page #406 -------------------------------------------------------------------------- ________________ રાજનગરના ઉપાશ્રયોની યાદી For Personal & Private Use Only Page #407 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #408 -------------------------------------------------------------------------- ________________ રાજનગરના ઉપાશ્રયોની યાદી ક્રમ ૨ | ટ્રસ્ટનું નામ સરનામું ફોન નં. | ઉપાશ્રય રિમાકી ૧ ચંપાલાલજી જીતમલજી સંઘવી | સારંગપુર તળિયાની પોળ જૈન ૬િ૪૨૦૮૧૧ | શ્રાવક/શ્રાવિકા * | કાન્તિલાલ અમૃતલાલ શાહ | ઉપાશ્રય, મોટા દેરાસરનો ખાંચો | ૪૪૫૫૨૯ તળિયાની પોળ, સારંગપુર નિલિનકાન્ત કેશવલાલ શાહ શ્રી કામેશ્વરની પોળ જૈન શ્વે. ૬૫૭૬૨૪૬ શ્રાવિકા જયન્તિલાલ જેસીંગભાઈ મૂ. દેરાસર ટ્રસ્ટ, કામેશ્વરની ૬૬૧૩૭૫૩ ખરીદિયા પોળ, રાયપુર ૩ પુનમચંદ સાંકળચંદ મહેતા વાઘેશ્વરની પોળ શ્રાવિકા જૈન ૨૧૪૬૦૪૫ | શ્રાવિકા જયન્તિલાલ ચુનીલાલ દોશી ઉપાશ્રય, વાઘેશ્વરની પોળ, ૨૧૪૩૧૬૮ રાયપુર | રસિકલાલ પોપટલાલ શાહ શ્રી પાર્શચંદ્રગચ્છ જૈન ઉપાશ્રય શ્રાવક શ્રાવિક 1 ચીનુભાઈ મોતીલાલ શાહ ભૈયાની બારી, શામળાની પોળ રાયપુર ૫ |જસરાજભાઈ ચમનલાલ પટવાશેરી શ્રાવિકા ઉપાશ્રય [૨૧૪૮૪૭૫ | શ્રાવિકા મહેન્દ્રભાઈ ભીખાભાઈ પરીખ | વચલો ખાંચો, શામળાની પોળ રાયપુર [છગનલાલ ઘેવરચંદ શામળાની પોળ તપાગચ્છ જૈન (૨૧૪૫૩૦૧ (શ્રાવક નિખિલભાઈ રમેશચંદ્ર ઉપાશ્રય, દિપાલાલનો ખાંચો, ૬િ૪૨૭૧૪૬ રાયપુર | રમણલાલ બબલદાસ શાહ શ્રીમુનિસુવ્રતસ્વામી દેરાસર ટ્રસ્ટ૨૧૧૦૮૭૩ શ્રાવિકા નાનાલાલ વીરચંદભાઈ આરાધના ભવન, ૨૧૧૪૮૬૯ બાવિસી ઢાળની પોળ, આસ્ટોડિયા ગુસાપારેખની પોળ શ્રાવિકા શ્રાવિકા જૈન ઉપાશ્રય ગુસાપારેખની પોળ, માણેકચોક ૯ શાહ બિપીનચંદ્ર શાન્તિલાલ | શ્રી લુહારની પોળ ઉપાશ્રય સંઘ ૪૧૧૦૯૫ | શ્રાવક શ્રાવિકા * શાહ સુમતિલાલ મોહનલાલ લુહારની પોળ, ૪૧૪૧૧૭ માણેકચોક ૧૦| ચંદ્રિકાબેન ઇન્દ્રવદનભાઈ શાહ | રૂપા સુરચંદની પોળ શ્રાવિકા જૈન શ્રાવિકા ઉપાશ્રય, રૂપા સુરચંદની પોળ, માણેકચોક | અમૃતલાલ ચુનીલાલ , દહીંની ખડકી જૈન ઉપાશ્રય ૨૧૪૮૧૬૩] શ્રાવિકા જયન્તિભાઈ જીતમલ દહીંની ખડકી, ૭૮૬૬૨૫૧ માણેકચોક ૧૨ | કાન્તિલાલ ધનજીભાઈ શાહ ઘાંચીની પોળ જૈન જે.મૂ. ૨૧૪૬૮૦૧ શ્રાવિકા માયાભાઈ ત્રિકમલાલ શાહ પંચ, શ્રાવિકા ઉપાશ્રય ૨૧૪૭૦૦૪ | ઘાંચીની પોળ, માણેકચોક For Personal & Private Use Only Page #409 -------------------------------------------------------------------------- ________________ ૪00 રાજનગરનાં જિનાલયો ક્રમ ૧૭ ટ્રસ્ટનું નામ સરનામું | ફોન નં. | ઉપાશ્રય ધીમા ૧૩| ચંદ્રકાન્ત વાડીલાલ શાહ શ્રી ખેતરપાળની પોળ શ્રાવિકા ૪૧૬૭૭૪ | શ્રાવિકા | શાન્તિલાલ ચુનીલાલ શાહ ઉપાશ્રય, ૪૩૫, ખેતરપાળની |૨૧૪૩૩૫૮ પોળ, માણેકચોક ૧૪ | તારાબહેન ચીમનલાલ દહેરાસરવાળો ખાંચો શ્રાવિકા શ્રાવિકા ચંદ્રાબહેન નવીનભાઈ શાહ ઉપાશ્રય, નાગજીભૂદરની પોળ, માણેકચોક ૧૫ લીલીબહેન રમણલાલ લઠ્ઠા મંકોડીપોળ શ્રાવિકા ઉપાશ્રય ૨૧૪૬૭૨૪ | શ્રાવિકા ભાનુબહેન કનુભાઈ શાહ મંકોડીપોળ, નાગજી ભુદરની ૨૧૪૭૯૪૫ પોળ, માણેકચોક | હસમુખભાઈ છનાલાલ પરીખ | શેઠ રતનચંદ ગુલાબચંદ જૈન ૬િ૬૩૬૦૦૬ | શ્રાવક દીક્ષિતભાઈ સુમતિલાલ શાહ | ઉપાશ્રય, નાગજીભુદરની પોળ,(૨૧૪૮૩૪૨ માણેકચોક કુમારપાળ વાડીલાલ શાહ જૈન શ્વે.મૂ. ટ્રસ્ટ શ્રાવિકા : ૨૧૪૯૨૭)| શ્રાવક-શ્રાવિકા પનાલાલ ફુલચંદ સલોત ઉપાશ્રય, દહેરાસરવાળો ખાંચો, ૨૧૪૨૭૦૨ લાલાભાઈની પોળ, માણેકચોક, ૧૮ | જયન્તિલાલ ભોગીલાલ દેસાઈ શ્રી સુરદાસ શેઠની પોળ જૈન શ્રાવિકા : | રોહિતભાઈ ડાહ્યાભાઈ શાહ | સંઘ શ્રાવિકા ઉપાશ્રય, સુરદાસ શેઠની પોળ, માણેકચોક ૧૯ | કમલેશભાઈ સુમતિલાલ શાહ | શ્રી સમેતશિખરની પોળ જૈન [૨૧૪૬૪૩૧ | શ્રાવિકા ચૈતન્યકુમાર અંબાલાલ શાહ દહેરાસર ટ્રસ્ટ શ્રાવિકા ઉપાશ્રય ૨૧૪૫૮૪૩ શેઠની પોળ, માંડવીની પોળ | ૨૦| શાહ વસંતભાઈ કાન્તિલાલ બાઈ ગંગા જૈન છે.મૂ.શ્રાવિકા|૨૧૪૩૪૬૬| શ્રાવિકા શાહ મોહનલાલ હુકમાજી ઉપાશ્રય શેઠની પોળ,માંડવીની | ૨૧૪૨૯૬૨ પોળ, માણેકચોક ૨૧ | સુશીલાબેન રસિકલાલ તારાચંદ હકમચંદ જૈન ધર્મશાળા ૨૧૪૦૫૫૦| શ્રાવિકા જયેન્દ્રભાઈ રસિકલાલ ટ્રસ્ટ, કાકાબળિયાની પોળ, ૨૧૪૦૫૫૦ માંડવીની પોળ, માણેકચોક ૨૨ | નવીનચંદ્ર વાડીલાલ શાહ શ્રી સંભવનાથજી દહેરાસર | શ્રાવિકા અરવિન્દભાઈ નગીનદાસ શાહ | ટ્રસ્ટ, કુવાવાળી પોળ, ૬૪૨૩૦૧૯ શાહપુર ભરતભાઈ અમૃતલાલ શ્રી શાહપુર દરવાજાનો ખાંચો |૫૫૦૪૩૩૯| શ્રાવક-શ્રાવિકા કાન્તિલાલ કેશવલાલ જૈન શ્વે.મૂ. સંઘ, દરવાજાનો | પ૫૦૪૦૬૫ ખાંચો, શાહપુર ૨૪ | ચંદુલાલ ઉત્તમચંદ શાહ શ્રી દૂધેશ્વર શ્વે.મૂ. જૈન સંઘ કોમન વસ્તીમલ પુખરાજ શાહ ભારતનગર, શાહપુર દરવાજા | ૫૬૨૧૧૧૩ બહાર,જૂના મ્યુ. સ્ટાફ ક્વાટર્સ ૨૩ For Personal & Private Use Only Page #410 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૪૦૧ સરનામું રીમાર્ક ક્રમ ટ્રસ્ટનું નામ ફોન નં. | ઉપાશ્રય ૨૫ છોટાલાલ ભોગીલાલ શ્રી શાંતિ સોમચંદ્ર સૂરીશ્વરજી | ૩૮૦૪૯૪ |શ્રાવિકા | ચંદુલાલ દેવચંદ જૈન જ્ઞાન મંદિર ટ્રસ્ટ, સર્વોદય પ૩પ૬૭૭૭ નગર, શાહપુર દરવાજા બહાર ૨૬ રતિલાલ મણિલાલ શાહ શ્રી શાહપુર પાંચ પોળ શ્વે.મૂ. ૫૫૦૨૯૩૦ | શ્રાવક ચીનુભાઈ આત્મારામ શાહ જૈનસંઘ,શાહપુર દરવાજા બહારપ૬ ૨૩૫૭૫ કલ્યાણનગર બકુલભાઈ ગીરધરલાલ મહેતા | શ્રી શાહપુર અગિયાર પોળ જૈન ૪૦૪૧૮૦ | કોમન કાંતિલાલ મંગળદાસ શાહ સંઘ, નવી પોળ, [૫૬૨૬૨૪૬ શાહપુર ચંદુલાલ મણિલાલ શાહ શ્રી પાર્શ્વનાથજી દેરાસર ટ્રસ્ટ શ્રાવિકા સેવંતીલાલ કાળીદાસ શાહ ચુનારાનો ખાંચો, ૫૫૦૨૨૫૯ શાહપુર મિનેશભાઈ બિપીનચંદ્ર દોલતરામ ઘેલાશા જીન શાળા | ૪૪૩૭૨૧ શ્રાવિકા નાણાવટી ટ્રસ્ટ, મંગળ પારેખનો ખાંચો, પ૫૦૨૭૨૩ અજિતભાઈ ચંદુલાલ શાહ શાહપુર ઉO |નવીનચંદ્ર મંગળદાસ શાહ મંગળ પારેખનો ખાંચો જૈન શ્વે. ૫૫૦૫૫૪૩ શ્રાવક/શ્રાવિકા * મિનેશભાઈ બિપીનચંદ્ર મૂ.સંઘ, મંગળ પારેખનો ખાંચો, ૪૪૩૭૨૧ નાણાવટી શાહપુર ૩૧ નાનુભાઈ ચીમનલાલ શ્રી ડાહ્યાભાઈ સાંકળચંદ ૬૬૩૭૧૪૦ | શ્રાવિકા ચેરીટેબલ ટ્રસ્ટ, મંગળપારેખનો ખાંચો, શાહપુર અરવિંદાબેન સારાભાઈ શ્રી બાહ જૈન પૌષધશાળા ૪૧૩૬૧૯ શ્રાવિકા ૩, નિહારીકા પાર્ક, સાબર હોટલ પાસે, ખાનપુર ૩૩ સિંઘવી ભુરમલજી વાલાજી શ્રી ખાનપુર જે.મૂ.જૈન સંઘ ૫૫૦૩૨૪ | શ્રાવક સંઘવી રમણલાલ ગોકળદાસ ટ્રસ્ટ, શાહપુર બહાઈ સેન્ટર, ૫૫૦૨૧૧૪ ખાનપુર બિચુભાઈ સુંદરલાલ શાહ ગગન વિહાર શ્વે.મૂ.જૈન પ૩પ૭૪૮૦ | શ્રાવિકા | જનકભાઈ હિંમતલાલ દહેરાસર ટ્રસ્ટ, ૨૧૪૫૧૫૬ ખાનપુર વીરેન્દ્રભાઈ સાંકળચંદ, શ્રી લુણસાવાડ મોટીપોળ, જૈન ૩૩૬૪૮૦ શ્રાવક/શ્રાવિકા મશરૂવાળા ઉપાશ્રય ટ્રસ્ટ, દરિયાપુર પ્રવીણભાઈ મોહનલાલ શાહ ૩૩પ૬૫૧ લીલાવતીબેન ચીનુભાઈ શાહ | કીકાભટ્ટની પોળ, જૈન શ્રાવિકા૨૧૪૨૯૦૬ | શ્રાવિકા સુનીલાબેન હીરાભાઈ શાહ | ઉપાશ્રય, કીકાભટ્ટની પોળ, ઘી કાંટા રા-૫૧ ૩૬ ] For Personal & Private Use Only Page #411 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ રાજનગરનાં જિનાલયો ક્રમ ટ્રસ્ટનું નામ સરનામું ફોન નં. ] ઉપાશ્રય વીમાકી ૩૭] ચીનુભાઈ મણિલાલ શાહ કીકાભટ્ટની પોળ જૈન ઉપાશ્રય શ્રાવક બાબુલાલ મોહનલાલ શાહ ટ્રસ્ટ, કીકાભટ્ટની પોળ, ૨૧૪૨૯૦૬ ઘી કાંટા ભારતીબેન ભરતભાઈ ભાઉ પંચભાઈની પોળ શ્રાવિકા ૩૬૯૭૯૨ | શ્રાવિકા પુષ્પાબેન હર્ષદભાઈ શાહ ઉપાશ્રય, પંચભાઈની પોળ, ઘી કાંટા ૩૯ | નવીનચંદ્ર લાલભાઈ શ્રી સુમતિનાથ જૈન દેરાસર ૬િ૫૭૯૮૩૩| શ્રાવક-શ્રાવિકા બિપીનચંદ્ર ચીમનલાલ શાહ ટ્રસ્ટ, જૂનો મહાજનવાડો, ૬૬૩૯૦૧૩ કાલુપુર ૪૦ નગીનદાસ કચરાભાઈ જૈન છે.મૂ. ઉત્કર્ષ ટ્રસ્ટ, ૫૫૦૮૨૮૫ | કોમન હિંમતલાલ મગનલાલ વોરા ૯, જૈન કોલોની, નગરશેઠનો ૫૫૦૮૬૭૩ બે ઉપાશ્રય વિંડો, ઘી કાંટા ૪૧ | બાબુલાલ મંગળદાસ વાસણવાળા| વિમલ ગચ્છ ઉપાશ્રય ૩૩૨૪૦૮ | શ્રાવક/શ્રાવિકા * ફુલચંદભાઈ ભોગીલાલ દેવસાનો પાડો, રિલીફ રોડ ૪૨ | ભરતભાઈ કાંતિલાલ કોઠારી | શ્રી અમદાવાદ ખરતરગચ્છ ૬૫૭૮૫૮૬ | શ્રાવિકા શાંતિલાલ માણેકલાલ સંચેતજી | ટ્રસ્ટ, દાદાસાહેબની પોળ, કાલુપુર ૪૩ | શેઠ રાજેન્દ્રભાઈ માણેકલાલ વિજય નેમિસૂરિ જ્ઞાનશાળા | ૫૫૭૧૫૧૨ | શ્રાવક | દોશી રાજેન્દ્રભાઈ ચંદુલાલ ટ્રસ્ટ, પાંજરાપોળ, ૪૭૦૬૪૯ રિલીફ રોડ ૪૪ | શેઠ પંકજભાઈ સુધાકરભાઈ | શેઠ હઠીસિંહ કેસરીસિંહ | ૬૬૩૧૯૬૮ | શ્રાવક શ્રાવિકા | હઠીસિંહ કનકભાઈ સુરેન્દ્રભાઈ | ઉપાશ્રય ટ્રસ્ટ, પાંજરાપોળ, ૬૫૬૮૬૪૯ રિલીફ રોડ ૪૫ | સદગુણાબેન ચીનુભાઈ ઝવેરી | શેખના પાડાનું પંચ ૩૩૮૫૨૪] શ્રાવિકા શેખનો પાડો, રિલીફ રોડ, ઝવેરીવાડ સામે ૪૬ |જશવંતભાઈ વાડીલાલ શાહ | સુરેન્દ્રસૂરીશ્વરજી જૈન તત્ત્વજ્ઞાન | ૩૩૫૨ ૧૦ | સાધુ/ સાધ્વી સુબોધભાઈ હરગોવિંદભાઈ શાળા ટ્રસ્ટ, પટણીની ૪૬૭૫૩૬ ખડકી, ઝવેરીવાડ | વિનોદભાઈ વિમલભાઈનગરશેઠ શેઠના ઉપાશ્રય ટ્રસ્ટ ૬૭૪૩૦૮૫ | શ્રાવિકા રમેશભાઈ સુરેન્દ્રભાઈ શેઠ વાઘણપોળ, ૫૩૫૭૦૧૫ ઝવેરીવાડ ૪૮ | પ્રદીપભાઈ મનુભાઈ ઝવેરી | ઝવેરીવાડ નેમિસાગરજી | | ૪૯૧૦૫૨ અશોકભાઈ ચીમનલાલ શાહ ઉપાશ્રય જૈન સંઘ, આમલીપોળ ૬૫૭૬૩૫૭ | શ્રાવક ઝવેરીવાડ For Personal & Private Use Only Page #412 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૪૦૩ ક્રમ ટ્રસ્ટનું નામ સરનામું ફોન નં. | ઉપાશ્રય રીમાકી ૪૯ | લાલભાઈ ચીમનલાલ શાહ શ્રી વિજય દેવસૂરી ગચ્છ ૫૫૦૩૨૬૮ | શ્રાવિકા રાજેન્દ્રભાઈ ઘેલાભાઈ | આંબલીપોળ સામે, ઝવેરીવાડ પ૦ | સરોજબેન અશોકભાઈ શાહ શ્રી આંબલી પોળ જૈન ૬૫૭૬૩પ૭ | શ્રાવિકા . 'વિમળાબેન જયંતિલાલ ઝવેરી | બહેનોનો ઉપાશ્રય, સોદાગરની પોળ સામે, ઝવેરીવાડ પ૧ | સંચેતી શાંતિલાલ માણેકલાલ | શ્રી અમદાવાદ ખરતર ગચ્છ ૩૬૩૧૫૬ કોમન શેરમલ ગામલ માલુ ટ્રસ્ટ, આંબલીપોળ, ૪૪૨૭૨૯ ઝવેરીવાડ પર | શેઠશ્રી શ્રેણિકભાઈ કસ્તુરભાઈ બાઈ જમના / શાહ ૬૫૬૫૨૦૮ શ્રાવિકા લાલચંદ બેચરદાસ, ગોલવાડ, રતનપોળ પ૩ લાલભાઈ ચીમનલાલ શાહ શ્રી વિજય દેવસૂરિ ગચ્છ ૫૫૦૩૨૬૮ | શ્રાવક રાજેન્દ્રભાઈ ઘેલાભાઈ નાગોરીશાળા, ૪૧૦૧૬૬ રતનપોળ પ૪ |અરવિંદભાઈ પનાલાલ પતાસાપોળ સરકારી ઉપાશ્રય | ૩૮૪૮૯૫ | શ્રાવિકા ગૌતમભાઈ શાંતિલાલ શેઠ ટ્રસ્ટ, લાલાનો ખાંચો, પતાસાપોળ પપ ચારુચંદ્ર ભોગીલાલ શાહ શ્રી નાથી શ્રી ઉપાશ્રય જૈન | ૩૩૯૫૦૨ |શ્રાવિકા ગૌતમભાઈ શકરચંદ ટ્રસ્ટ, નવી પોળ સામે, ૨૧૪૦૨૨૭ પતાસા પોળ, ગાંધી રોડ ૫૬ પીયૂષભાઈ રમણિકલાલ ચોલિયા પંડિત શ્રી વીરવિજય ઉપાશ્રય ૬૬૩૬૩૦૦ શ્રાવક મનુભાઈ પોપટલાલ શાહ ટ્રસ્ટ, ભઠ્ઠીની બારી, ૨૧૪૨૮૩૪ પતાસા પોળ, ગાંધી રોડ પ૭ | અરવિંદભાઈ કલ્યાણભાઈ રાવ | શેઠ સુબાજી રવચંદ ૩૮૯૨૯૨ |શ્રાવક કલ્યાણભાઈ મયાભાઈ શાહ જૈન વિદ્યાશાળા ટ્રસ્ટ, ૬૬૨૦૭૦૮ ડોશીવાડાની પોળ, કાલુપુર ૫૮ ધનીબેન ચીમનલાલ ફોજદાર | શ્રી કસુંબાવાડ પોળ પંચ પ૩પ૬રપ૭ | શ્રાવિકા | કાંતાબેન ભગવાનદાસ કસુંબાવાડ, ડોશીવાડાની પોળ, પ૩૫૬૩૨૩ | બે કાલુપુર ઉપાશ્રય પ૯ વર્ધીલાલ સંપ્રતિચંદ ‘ શ્રી રૂપવિજયજી મહારાજ ૫૩૫૫૮૩૯ | શ્રાવક રજનીકાંત મોહનલાલ ડહેલાનો જૈન ઉપાશ્રય ટ્રસ્ટ, ૬૬૪૭૦૯૬ ડોશીવાડાની પોળ, કાલુપુર ૬૦ (બાબુભાઈ ટાયરવાળા હાજા પટેલની પોળ ઓરડીનો પ૩૫૬૩૧૭ | શ્રાવિકા બાબુભાઈ ધારશીભાઈ ઉપાશ્રય શાંતિનાથની પોળ સામે,૬૬૩૦૬૧૩ | હાજા પટેલની પોળ, કાલુપુર For Personal & Private Use Only Page #413 -------------------------------------------------------------------------- ________________ ४०४ રાજનગરનાં જિનાલયો ૬૪ |શાતિ ૬૫ ક્રમ ટ્રસ્ટનું નામ સરનામું ફોન નં. | ઉપાશ્રય રીમાર્ક ૬૧ | રજનીકાંતભાઈ મયાભાઈ નાયમાં શ્રી સંવેગી ઉપાશ્રય ૫૩પ૭૯૩૯ | શ્રાવક ભરતકુમાર રમણલાલ હાજાપટેલની પોળ, પ૩૫૭૮૩૯ કાલુપુર ૬૨ | પ્રવીણભાઈ પોપટલાલ શાહ પાછિયાની પોળ જૈન પંચ | ૫૩૫૬૪૧૧| શ્રાવિકા ચંપકલાલ ચીમનલાલ શાહ પાછિયાની પોળ, ૫૩૫૯૯૧૪ રિલીફ રોડ. ૬૩ [ શાહ બાબુલાલ કકલચંદ શ્રી જે.મૂ.પૂ. તપગચ્છ જૈન |૫૩૫૬૯૯૫ | શ્રાવક આરાધના ભવન ટ્રસ્ટ, પાછિયાની પોળ, રિલીફ રોડ શાંતિલાલ કેશવલાલ કઠિયારા શ્રી પીપરડીની પોળ જૈન | ૪૧૦૬૧૯ | શ્રાવિકા જયંતિલાલ ડાહ્યાભાઈ શાહ શ્રાવિકા ઉપાશ્રય, ૪૬૩૮૨૧] પીપરડીની પોળ, રિલીફ રોડ પંકજભાઈ મણિલાલ શાહ શ્રીસંભવનાથ જૈન શ્વે.દેરાસરજી/પ૩૫૩૦૭૯ | શ્રાવિકા કુમારભાઈ મયાભાઈ મોદી ખારાકુવાની પોળ, કેલિકોડોમ પાસે, રિલીફ રોડ જિનેન્દ્રભાઈ રતિલાલ શેઠ શ્રી જેકોરશ્રીજી ઉપાશ્રય ટ્રસ્ટ | ૩૨૧૪૦૧ | શ્રાવિકા રસિકલાલ ડાહ્યાભાઈ શાહ અંબાજી માતાના ચોકઠામાં, ધનાસુથારની પોળ, કાલુપુર | જ્ઞાનચંદભાઈ જેવંતરાજજી સુગનીબેન અચલદાસ જૈન ૨૧૪૦૯૨૯ | શ્રાવિકા હરખચંદજી તેજમલજી ઉપાશ્રય, વાણિયા શેરી, ૭૮૬૬૪૭૧ ભંડેરી પોળ, કાલુપુર ફાલ્ગનભાઈ વિજયકરભાઈદલાલ કાળુશીની પોળ જૈન ૬૫૭૧૭૦૬ | શ્રાવક ચંદ્રકાંતભાઈ ત્રિકમલાલ પરીખ | પૌષધશાળા કાળુશીની પોળ, ૩૩૭૪૯૦ કાલુપુર ૬૯ | ભદ્રાબેન ચંદ્રકાંતભાઈ કાળુશીની પોળ, શ્રાવિકા ૩૩૭૪૯૦| શ્રાવિકા રશ્મિકાબેન રાજેન્દ્રભાઈ ઉપાશ્રય, કાળુશીની પોળ ૩૩OOO૯ કાલુપુર | અરવિંદભાઈ ત્રિકમલાલ શાહ | જૈન શ્વે.મૂ. જહાંપનાહની |૫૩૨૧૭૫૬ | શ્રાવક/શ્રાવિકા * મફતભાઈ જેશીંગભાઈ શાહ પોળનું પંચ,જહાંપનાહની પોળ કાલુપુર ૭૧ | જયંતિલાલ આત્મારામ શ્રી વિજયદાન સુરીશ્વરજી જ્ઞાન ૪૧૨૦૪૧ | શ્રાવક રિખવચંદ છોગાલાલ મંદિર અને પૌષધ શાળા, T૬૪૨૦૧૪૭ મનસુખભાઈની પોળ પાસે ? | રાજેન્દ્રભાઈ માણેકલાલ શાહ | મનસુખભાઈ શેઠની પોળ ૫૫૦૧૫૧૨ | શ્રાવિકા બચુભાઈ ચીમનલાલ મારફતિયા જૈન પંચ, શ્રાવિકા ઉપાશ્રય, મનસુખભાઈની પોળ ૭િર For Personal & Private Use Only Page #414 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૪૦૫ ક્રમ ટ્રસ્ટનું નામ સરનામું ફોન નં. | ઉપાશ્રય વીમાકી ૭૩ |અરવિંદાબેન બાબુભાઈ શ્રી આદીશ્વર ભગવાન જૈન p p |શ્રાવિકા દેરાસર ટ્રસ્ટ, ૯૫૬ તોડાની ૩૩૭૧૫૬ પોળ, રાજામહેતાની પોળ ૭૪ | જયંતિલાલ પોપટલાલ શાહ શ્રી જૈન શ્વે.મૂ.પૂ.શ્રી કુંથુનાથ | ૩૮૦૩૧૫ | શ્રાવિકા નિતેશભાઈ કસ્તુરભાઈ શાહ ભગવાન દેરાસર અને ઉપાશ્રય૩૩૮૦૨૨ ટ્રસ્ટ, લક્ષ્મીનારાયણની પોળ ૭૫ ભાનુબેન નરેશભાઈ શાહ શ્રી વિમલગચ્છ શ્રાવિકા p.p.| શ્રાવિકા ઉપાશ્રય, પાડાપોળ ચોકઠામાં, | ૩૮૨૯૦૩ રેણુકાબેન સુરેશભાઈ મોદી ગાંધી રોડ ૩૩૫૬૨૦ | રસિકભાઈ જીવાભાઈ શ્રી સંભવનાથ જૈન દેરાસર દ૬૩૩૩૭૯ | શ્રાવિકા બિપીનભાઈ શકરચંદ શાફી ઉપાશ્રય ટ્રસ્ટ, ખાડિયા ૬િ૬૩૭૩૯૯ ચાર રસ્તા, ગાંધી રોડ ૭૭ જયેશભાઈ રજનીકાંતભાઈ શાહ, શકરીબેન જૈન ઉપાશ્રય ૬િ૫૭૬૨૮૬ |શ્રાવિકા લલુવિહાર, પ્રિતમનગરનો પહેલો ઢાળ ૭૮ |હિમતભાઈ પુરુષોત્તમદાસ શ્રી વિશ્વનંદીકર જૈન સંઘ ૬૬૪૦૧૪૬ | શ્રાવિકા શ્રાવક મહેન્દ્રભાઈ ચંદ્રકાંતભાઈ ભગવાન નગરનો ટેકરો, ૪૧૦૨૯૩ મહાલક્ષ્મી ચાર રસ્તા, પાલડી ૭૯ |જયેન્દ્રભાઈ શાંતિલાલ શાહ જૈન મરચંટ સોસાયટી જૈન સંઘ૬૬૨૭૯૦૫ | શ્રાવિકા/શ્રાવક * રાજેન્દ્રભાઈ ઘેલાભાઈ શાહ ૧૪, જૈન મરચંટ સોસાયટી, | ૪૧૦૧૬૬ પાલડી ૮૦ જયંતિલાલ આત્મારામ શાહ વિજયદાન સૂરિ જ્ઞાનમંદિર ૪૧૨૦૪૧ |કોમન |રમેશભાઈ બકુભાઈ શેઠ પૌષધ શાળા ટ્રસ્ટ, ૪૧૦૧૨૨ સુકતા એપાર્ટમેન્ટ, પાલડી | વર્ધમાનભાઈ મોહનલાલ શાહ | શ્રી પંકજ સોસાયટી જૈન સંઘ ૬િ૬૨૦૦૭૩|શ્રાવિકા/શ્રાવકી ભરતભાઈ દલસુખરામ શાહ | ટ્રસ્ટ, પંકજ સોસાયટી, ૪૧૫૬૩૨ ભઠ્ઠા પાલડી, ધનસુખભાઈ દીપચંદ શાહ શ્રી મહિમા વિજય જ્ઞાન મંદિર ૬૬૩૬૭૬ ૨ |શ્રાવિકા/શ્રાવક કે અરવિંદભાઈ કેશવલાલ શાહ ટ્રસ્ટ, કેનેરા બેંક સામે, ૬૬૩૨૦૯૪ શાંતિવન પાલડી ૮૩ નવીનચંદ્ર ચીમનલાલ શ્રી લક્ષ્મીવર્ધક જૈન સંઘ | ૪૧૩૮૧૮ | શ્રાવક-શ્રાવિકા * લીલાચંદ રંગજીભાઈ વિમલનાથ સોસાયટી સામે, શાંતિવન, પાલડી બાપાલાલ શિવલાલ બાવીશી શ્રી પરમઆનંદ જે.મૂ.જૈન સંઘ૬૬૩૯૨૬૮ | શ્રાવક શ્રાવિકા. ચંદ્રકાંત નંદલાલ શાહ વીતરાગ સોસાયટી, | |૬૬૨૧૧૮૯ પી.ટી. કૉલેજ રોડ, પાલડી For Personal & Private Use Only Page #415 -------------------------------------------------------------------------- ________________ ૪૦૬ રાજનગરનાં જિનાલયો ક્રમ ટ્રસ્ટનું નામ સરનામું ફોન નં. | ઉપાશ્રય ' રીમાર્ક ૮૫] સુરેન્દ્રભાઈ ચીનુભાઈ શાહ શ્રી ચંપાબેન જૈન ૪૪૧૦૦૧] શ્રાવિકા સુભદ્રાબેન ચીનુભાઈ શાહ સ્વાધ્યાય મંદિર, 3/Bપદ્માવતી| ૪૪૧૦૦૧ સોસાયટી, પાલડી ૮૬ | હસમુખભાઈ બાબુલાલ ખાંડવાળા શ્રી નયનદર્શન ઉદય કલ્યાણ ૬િ૬૨૦૩૯૨) કોમન ગૌતમભાઈ ભોગીલાલ શાહ | જૈન સંઘ, દાદા રોકડનાથ ૨૦૧૪૩૪૨ મુંબઈ સોસાયટી, પાલડી બાલાભાઈ હિંમતલાલ શાહ | ભાવવધક શ્રીસુપાર્શ્વનાથ સ્વામી ૬૬૩૬૦૩૭] શ્રાવક/શ્રાવિકા * દીપકભાઈ કાંતિલાલ શાહ જૈન સંઘ, રંગસાગર સોસાયટી, ૪૧૯૦૫૬ પી.ટી. કૉલેજ રોડ, પાલડી ૮૮ | દીનેશભાઈ શકરચંદ સંઘવી શ્રી સમ્યક દર્શન આરાધના |૭૪૭૫૪૩૭ | શ્રાવિકા ભવન દર્શન ટ્રસ્ટ, ૧, અરામી એપાર્ટમેન્ટ, પાલડી ૮૯ | હીરાલાલ ઝવેરચંદ કુબડીઆ શ્રી રેવતીનગર જૈન સંઘ | ૬૬૧૧૪૮૭] કોમન પ્રમુખભાઈ રતિલાલ શાહ ભાવના ટેનામેન્ટ, વાસણા, પાલડી ૯૦ | ઉત્તમચંદ ચુનીલાલ શાહ શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ ૬૪૨૧૫૦૬ | શ્રાવિકા/શ્રાવક દિનેશભાઈ કરશનદાસ પટવા નવકાર ફુલેટ પાસે, ૪૧૩૨૩૩ વાસણા, પાલડી ૯૧ | ચંદ્રકાંત શાંતિલાલ શાહ પરમ પૂજ્ય આચાર્ય ૪૧૮૪૫ર | શ્રાવક સુરેન્દ્રભાઈ રતિલાલ શાહ શ્રીમદ્ વિજય ભુવન સૂરીશ્વરજી ૪૧૮૬૨૦ જૈન જ્ઞાનમંદિર ટ્રસ્ટ, વાસણા, ૯૨ | મહેન્દ્રભાઈ મણિલાલ શાહ શ્રીનીતિ સુનંદારૂણ વિહાર ટ્રસ્ટ |૬૫૭૭૪૧૪ શ્રાવિકા ૧, ભાગ્યલક્ષ્મી એપાર્ટમેન્ટ, વાસણા | ચંપકલાલ ચીમનલાલ ગાંધી | શ્રીવિજય પ્રિયંકરસૂરિજ્ઞાનમંદિર,૬૬૩૪૯૪૩) કોમન નયનભાઈ પરીખ ટ્રસ્ટ /૧૦/૭ દેવાસ ઍપાર્ટ., ૬૪૨૩૬૭૧ સરખેજ રોડ ૯૪ | અશોકભાઈ જીવાભાઈ શાહ શ્રી પ્રેમવર્ધક દેવાસ જે.મૂ.પૂ. ૬૬૩૨૯૫૦| શ્રાવક જયંતિભાઈ જેઠાલાલ શાહ સંઘ, દેવાસ ઍપાર્ટમેન્ટ, (૬૬૩૪૪૯૬ ગુપ્તાનગર, સરખેજ રોડ કુમારપાળ કાંતિલાલ વોરા શ્રી વેજલપુર જૈન જે.મૂ. સંઘ | ૪૧૮૨૨૮] કોમન હસમુખભાઈ પ્રેમચંદ શાહ ૩૯,ઉમાસુત નગર રો હાઉસ, ૬૬૧૨૫૭૫ વેજલપુર રેલવે ક્રોસીંગ પાસે ૯૬ | ભૂપેન્દ્રભાઈ કાલીદાસ ઝવેરી શ્રી જયંતલલિત કનક ભવન | ૪૧૫૬૨૨ | શ્રાવિકા ૬ ચોકસી પાર્ક, જીવરાજપાર્ક ૯૩ ૧૧૩ For Personal & Private Use Only Page #416 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૪૦૭ ટ્રસ્ટીનું નામ સરનામું ફોન નં. | ઉપાશ્રય રિીમાકી ૯૭ | હેમેન્દ્રભાઈ ચીનુભાઈ પરીખ | શ્રી વર્ધમાન જૈ જૈન સંઘ ૬૬૩૬૮૮૮ | શ્રાવક કુમારભાઈ મનુભાઈ સોદાગર | ૧, પાલખી સોસાયટી, ૪૧૦૫૫૪ વેજલપુર રોડ ૯૮ નરેન્દ્રભાઈ ચંદુલાલ શાહ શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ ચે.મૂ.પૂ. ૬૬૩૬૨૧૪ [કોમન | કાંતિલાલ કે. શાહ જૈન સંઘ, પહેલે માળે, ૬૬૪૦૫૩૬ જીવરાજ પાર્ક ૯૯ પીયૂષભાઈ રમણલાલ શાહ આચાર્ય શ્રી વિજય ભુવન | |૬૬૧૪૪૮૭] શ્રાવક મહેન્દ્રભાઈ શાહ ભાનુસૂરિ આરાધના ભવન, વાસણા, પાલડી ૧૦qભગવાનદાસ ખુશાલદાસ શાહ | શ્રી સુમતિનગર જે.મૂ.જૈન સંઘ શ્રાવિકા (મુંબઈ) B/૧૬, મૃદંગ ઍપાર્ટમેન્ટ, | ૪૧૦૮૬૮ પંકજભાઈ કે. શાહ વાસણા બસ સ્ટેન્ડ પાછળ ૧૦૧ હેમંતભાઈ રસિકલાલ શાહ | મંજુબા પૌષધશાળા ચેરીટેબલ ૬િ૫૭૯૪૨૧ |શ્રાવિકા ટ્રસ્ટ, ૩૮, લાવણ્ય સોસાયટી, વાસણા ૧૦૨ રમણલાલ રતિલાલ શાહ શ્રી શેફાલી જૈન જે.મૂ.સંઘ શ્રાવિકા/શ્રાવક જ રમેશભાઈ રતિલાલ શાહ શેફાલી ફલેટ, લાવણ્ય સોસાયટી, વાસણા ૧૦૩ નિર્મળાબેન નરોત્તમદાસ શાહ કંચન સ્વાધ્યાય મંદિર | શ્રાવિકા ડી/૪ રશ્મિ ઍપાર્ટમેન્ટ, ઉમાસુત ફુલેટ સામે, વાસણા - ૧૦૪ અંબાલાલ બબાભાઈ શાહ શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જૈન દ૬૩૩૦૭૩] શ્રાવક/શ્રાવિકા | શાંતિલાલ અંબાલાલ શાહ જે. મૂ. પૂ. સંઘ, ૬૬૧૩૫૫૬ ગોદાવરીનગર, વાસણા ૧૦૫ નવિનચંદ્ર રમણલાલ ઘેબરીયા | મહોદય સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ શ્રાવિકા અનુભાઈ નાથાલાલ ઝવેરી ૩૫, શિલ્પાલય ઍપાર્ટમેન્ટ, અંજલી સિનેમા પાછળ,વાસણા ૧૦૬ યુ.એન. મહેતા શ્રી મહાવીર જૈન ચે.મુ.સંઘ ૬િ૬૨૧૧૪૪ |શ્રાવિકા/શ્રાવક કે જશવંતલાલ કચરાભાઈ ઓપેરા સોસાયટી, ૬૬૨૦૧૬૦ નવા વિકાસગૃહ રોડ, પાલડી ૧૦૭ સતીષચંદ્ર બુધાલાલ શાહ શારદાબેન બુધાલાલ પૌષધશાળી ૬૬૩૭૮૩૫ | શ્રાવિકા ૧૦, ગુજરાત સોસાયટી, પાલડી ૧૦ રમણલાલ વજેચંદ શાહ શ્રી પો.હે. જૈનનગર સંઘ ૪૧૦/૩૦ | શ્રાવિકા/શ્રાવકી કે સુમતિલાલ છોટાલાલ સંજીવની હૉસ્પિટલ સામે, જૈન નગર, પાલડી (મુંબઈ) For Personal & Private Use Only Page #417 -------------------------------------------------------------------------- ________________ ४०८ ક્રમ ટ્રસ્ટીનું નામ ૧૦૯ અતુલભાઈ રતિલાલ સાડી રાજેન્દ્રભાઈ ચંદુલાલ શાહ ૧૧૩ હસમુખલાલ મૂળચંદ શાહ નલિનકાંત કેશવલાલ શાહ શ્રી જૈન સોસાયટી જૈન સંઘ જૈન સોસાયટી, એલિસબ્રિજ શ્રીભાનુપ્રભા જૈન સેનીટોરીયમ ૪૪૧૪૪૪ | શ્રાવક ૧૧૧ ડેમંતભાઈ ચીમનલાલ બોર મયૂરભાઈ હસમુખલાલ બ્રોકર | ટ્રસ્ટ, માદલપુરના ઢાળ ઉપર, ૪૦૫૦૭૧ એલિસબ્રિજ ૧૧૨ સુનીલભાઈ સી. ઝવેરી જશવંતભાઈ પોપટલાલ શાહ ૧૧૩ અશોકભાઈ જશભાઈ શાહ લલિતભાઈ કાંતિલાલ શાહ ૧૧૪ રસિકભાઈ ચંદુલાલ શાહ કુમુદબેન રસિકભાઈ શાહ ૧૧૫ કાંતિલાલ અમૃતલાલ શાહ (વહેલાલવાળા) કાંતિલાલ અમૃતલાલ શાહ ૧૧૬ કીર્તિકુમાર અંબાલાલ શાહ બાબુલાલ લક્ષ્મીચંદ શાહ ૧૧૩ મહેન્દ્રભાઈ અમૃતલાલ શાહ ડૉ.અનિલભાઈ શાંતિભાઈ શાહ ૧૧ ગુણવંતભાઈ વાડીલાલ શાહ સુબોધભાઈ હરગોવિંદદાસ મહેતા ૧૧૯ પ્રથી ગભાઈ વીરચંદ પ્રવીરાભાઈ ભાગીલાલ કોઠ ૧૨૭ જિતેન્દ્રભાઈ મોહનલાલ શાહ વસંતભાઈ રતિલાલ શાહ રાજનગરનાં જિનાલયો સરનામું ફોન નં. ઉપાશ્રય રીમા શ્રી દશાપોરવાડ સોસાયી જૈન ૬૬૩૭૩૭૮ | શ્રાવિકાશ્રાવક ક ઉપાશ્રય સંઘ, પાલડી ૬૬૩૭૧૫૩ શ્રીગોડી પાર્શ્વનાથ જૈન ટ્રસ્ટ ૫૦૮૯ શ્રાવિકા કલ્યાણ સોસાયટી, ૪૬૫૬૩૧ મીઠાખળી શ્રી નવરંગપુરા ો.મૂ.જૈન સંઘ નવરંગપુરા બસ સ્ટેન્ડ પાસે, નવરંગપુરા શ્રી સી.એમ. શાહ 6 ફેમીલી પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ, નવરંગપુરા શ્રી વર્ધમાન શ્વે.મૂ.પૂ.જૈન સંઘ ૧૮, શ્રીપાળ નગર સોસાયટી,| ઉસ્માનપુરા શ્રી શાંતિનગર શ્વે.મૂ.પૂ. જૈન સંઘ, શાંતિનગર, જૂના વાડજ શ્રી ચંદ્ર સંઘ પા ટ્રસ્ટ ટી/૭/A શાંતિનગર, જૂના વાડજ શ્રી ઝવેરીપાર્ક આદીશ્વર ટ્રસ્ટ ઝવેરી પાર્ક, નારણપુરા રેલવે ક્રોસિંગ પાસે શ્રી સુરેન્દ્ર ફાઉન્ડેશન ટ્રસ્ટ હસમુખ કોલાની, વિજયનગર, નારણપુરા ૬૫૭૮૩૨૦ શ્રાવિકા શ્રાવક ૬૫૭૯૨૭૬ For Personal & Private Use Only ૪૬૦૧૩૧ | શ્રાવિકા/શ્રાવક * ૪૪૧૯૪૪ ૪૪૧૩૭૯ | કોમન ૪૪૧૩૭૯ ૪૫૫૨૯ | શ્રાવિકા/શ્રાવક * ૪૦૦૬૨૧ ૪૦૯૫૬૯ | શ્રાવિકા/શ્રાવક * ૪૦૬૧૬૭ ૪૦૦૭૫૦| શ્રાવિકા ૪૦૮૬૩૩ ૭૪૭૯૨૬૬ | શ્રાવિકા શ્રાવક ક્ર ૪૬૭૫૩૬ શ્રાવિકા શાહ શરીબેન સકરચંદ ૪૯૩૪૮૧ શ્રાવિકા આરાધના ગૃહ,અનુપમ સોસા. ૨૫૬૨૩૮૩૫ નારણપુરા ચાર રસ્તા Page #418 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૪૦૯ ક્રમ ટ્રસ્ટીનું નામ સરનામું | ફોન નં. | ઉપાશ્રય રીમાની ૧૨૧ શાંતિલાલ જોઈતાલાલ શાહ | શ્રી ઋષભદેવ જૈન જે.મૂ.સંઘ ૭િ૪૭૪૫૮૧ શ્રાવિકા | શાંતિલાલ મંગળદાસ શાહ દેસના ઍપાર્ટમેન્ટ, મીરામ્બિકા |૭૪૫૮૦૫ર | સ્કૂલ રોડ, નારણપુરા ૧૨ ૨ ચીમનલાલ વાડીલાલ કોઠારી શ્રી આદિનાથ ચે.મૂ.જૈન સંઘ | ૪૯૫૪૪૯ શ્રાવિકા શ્રાવક શિરીષભાઈ લાલભાઈ શાહ અજંટા ફુલેટ સામે, ૭૪૫૨૩૭૦ નારણપુરા ચાર રસ્તા પાસે ૧૨૩ ભીખુભાઈ ચીમનલાલ ચોકસી પુરૂષાદાનીય પાર્શ્વનાથ જે. મૂ. ૭૪૫૨૫૯૫ | શ્રાવિકા/શ્રાવકી * બચુભાઈ ફકીરચંદ શાહ જૈન સંઘ, પલિયડ નગરની ૭િ૪૫૨૧૯૧ બાજુમાં, નારણપુરા ૧૨૪ રમેશચંદ્ર છોટાલાલ શાહ શ્રી વર્ધમાન જૈન જે.મૂ.પૂ.સંઘ ૭૪૭૩૭૬૪ | શ્રાવક પ્રવીણભાઈ અમૃતલાલ શાહ ૨૩, સન ટેરેસની બાજુમાં ૪૯૧૭૭૬ ગુરૂકુળ, મેમનગર ૧૨૫ ગુણવંતભાઈ કેશવલાલ શ્રી સુમતિનાથ જે.મૂ.પૂ.સંઘ ૭િ૪૭૩૮૮૨ શ્રાવક અરવિંદભાઈ મણિલાલ શાહ તરુણનગર ભગવતી એપાર્ટમેન્ટ ૭૪૮૪૭૬૯ કમલ સોસા. સામે, મેમનગર ૧૨૬ પ્રવીણચંદ્ર જેઠાલાલ શ્રી કીર્તિચંદ્ર સૂરિ જ્ઞાનમંદિર ૭૪૮૦૭૦૨ | શ્રાવક ચીનુભાઈ શકરચંદ ટ્રસ્ટ, પારૂલ નગર, ભૂયંગદેવ |૬૬૩૦૦૧૫ ચાર રસ્તા, સોલા ૧૨૭ અરવિંદભાઈ પૂનમચંદ શ્રી સોલારોડ જે.મૂ.પૂ.જૈનસંઘ |૭૪૮૦૨૯૨ | શ્રાવિકા/શ્રાવક * જયંતિલાલ સાંકળચંદ લબ્લિવિક્રમ નગર, ૭૪૧૪૦૪૬ સોલારોડ ' |૧૨અમૃતલાલ પોપટલાલ શ્રી પારસમણિ જૈન સંઘ ૭૪૭૭૧૦૧ | કોમન પ્રવીણકુમાર મંગળદાસ ઇ/૨, પારસમણિ ફલેટ, ૭િ૪૮૪૨૨૩ રન્નાપાર્ક, ઘાટલોડિયા રોડ ૧૨ પૂનમચંદ માધવલાલ શ્રી વર્ધમાન જે.મૂ.પૂ.જૈન સંઘ [૭૪૭૮૦૫૮ | શ્રાવિકા/શ્રાવક જયેશભાઈ એફ. શાહ ૧૬/૧૮૪, મંગળમૂર્તિ ઍપાર્ટ. ૭૪૭૨૨૭૭ સોલારોડ ૧૩ જયંતિલાલ વર્ધમાનદાસ શ્રી ગુણનિધિ જે.મૂ.જૈન સંઘ શ્રાવિકા | વિનોદભાઈ લાલચંદ ૮/૮૫ શાંતિ એપાર્ટમેન્ટ, પ્રગતિનગર, નારણપુરા ૧૩૧| જયંતિભાઈ ભીખાભાઈ શ્રી સીમંધરસ્વામી મૂ.જૈન ટ્રસ્ટ ૭િ૪૭૧૬૨૨ | શ્રાવક શાંતિલાલ ગુલાબચંદ સંસ્કાર ભારતી સોસા. નાકે અંકુર રોડ, નારણપુરા ૧૩૨ નવીનભાઈ વર્ધીલાલ શ્રી મહાવીર જે.મૂ.પૂ.જૈન સંઘ [૭૪૮૦૮૪૫ | શ્રાવિકા/શ્રાવક | પ્રબોધભાઈ સી. શાહ ૧,વિવેકનગર કોલોની, ૭િ૪૧૨૫૩૦ | વિજયનગર, નારણપુરા ૨-૫૨ , ૬ For Personal & Private Use Only Page #419 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ રાજનગરનાં જિનાલયો ક્રમ ટ્રસ્ટનું નામ ૧૩૩ હેમેન્દ્રભાઈ મણિલાલ ભીખાભાઈ ડાહ્યાભાઈ ૧૩ પંકજભાઈ સુરેશભાઈ કમલેશભાઈ ધીરજલાલ ૧૩૫ કમલેશભાઈ નટવરલાલ ભરતભાઈ કાંતિલાલ ૧૩ કાંતિલાલ મંગળદાસ મંગળદાસ અંબાલાલ ૧૩૩ લહેરચંદભાઈ અમુલકભાઈ ચીમનલાલ અનુપચંદભાઈ ૧૩4 પ્રવીણભાઈ સોમચંદ હસમુખભાઈ છનાલાલ સરનામું ફોન નં. | ઉપાશ્રય રીમાર્ક શ્રી પાર્શ્વનાથ જે.મૂ. જૈન સંઘ| ૪૯૪૨૬૩] શ્રાવિકાશ્રાવક ૨૦/ર તુલસીશ્યામ ફુલેટ |૭૪૫૨૭૬૭ નવા વાડજ શ્રી ભક્તિ પાર્શ્વનાથ જૈન શ્રાવિકા જે.મૂ.પૂ. સંઘ, આનંદનગર એપાર્ટમેન્ટ, નવા વાડજ શ્રી મહાવીર સ્વામી મૂ.પૂ. જૈન ૭૪૭૧૬O | શ્રાવિકા/શ્રાવક સંઘ, ૧૮/૨૦૭, નંદનવન |૭૪૭૭૪૭૦ ઍપાર્ટ, નવા વાડજ શ્રી વાડજ હૈ. મુ.પૂ. જૈન સંઘ [૭૪૮૧૧૧૨| શ્રાવિકા દેવપથ ફૂલેટ,બ્રહ્મક્ષત્રિય સોસા. ૭૪૮૧૪૧૬ નવા વાડજ શ્રી નવા વાડજ સૌધર્મ ૭િ૪૮૩૮૮૩| શ્રાવિકા/શ્રાવક બૃહદ્તપાગચ્છ ત્રિસ્તુતિક જૈનસંઘ ૭૪૮૨૪૬૫ થિરપુર સોસા., નવા વાડજ શ્રી નિર્ણયનગર જૈન ચે.મૂ.પૂ.૨૧૪૫૩૩૫ | શ્રાવક સંઘ, ૪૮ નિર્ણયનગર, ૭૪૮૪૨૫૩ ઘાટલોડિયા શ્રી ઘાટલોડિયા જૈન જે.મૂ.પૂ. |૭૪૮૦૭૫૮] કોમન સંઘ, પાવાપુરી સોસાયટી, ૭િ૪૫૩૭૬૭ જનતા નગર રોડ, ઘાટલોડિયા શ્રી ચાણક્યપુરી જૈન શ્વે.મૂ.સંઘ ૭૪૧૧૯૨૦| કોમન સેકટર નં. ૬, ૭૪૧૯૩૬૪ ચાણક્યપુરી, ઘાટલોડિયા શ્રી મહાવીર સ્વામિનગર |૭૪૮૫૦૭૬ | શ્રાવિકા જે.મૂ.પૂ.જૈનસંઘ,ઘનશ્યામનગર |૭૪૮૩૩૬૮ સુભાષબ્રિજના નાકે શ્રી મુનિસુવ્રત સ્વામી જે.ભૂ.પૂT૭૪૫૮૨૭૮ | શ્રાવિકાશ્રાવક જૈન સંઘ, કેશવનગર, ૭૪૬૭૨૨૭ સુભાષબ્રિજના નાકે સાબરમતી રામનગર જૈન | ૭૪૮૭૦૪૫ શ્રાવિકા/શ્રાવક જે.મૂ. પૂજક સંઘ, રામનગર, સાબરમતી શ્રીઆગમોદ્ધારક જ્ઞાનશાળા ટ્રસ્ટ શ્રાવક મગનલાલ મોતીલાલ સોસાયટી, રામનગર, સાબરમતી |૭૪૫૯૪૫૬ ૧૩૯ શિરીષભાઈ કચરાભાઈ ગિરીશભાઈ સોમચંદ ૧૪ મહેન્દ્રભાઈ બાબુલાલ શાહ સુરેશભાઈ રમણલાલ શાહ ૧૪૧ રતિલાલ બબલદાસ રસિકલાલ વાડીલાલ ૧૪ ખુમચંદભાઈ મગનલાલ સંજયભાઈ સોમચંદભાઈ ૧૪૩ તારાચંદ નથમલ છનાલાલ હરગોવનદાસ ૧૪ અશોકભાઈ સુરજમલ દિનેશચંદ્ર વાડીલાલ p.p. For Personal & Private Use Only Page #420 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૪૧૧ ક્રમ ટ્રસ્ટનું નામ ૧૪૫ ગુણવંતભાઈ શાહ |રાજેન્દ્રભાઈ નેમચંદ ૧૪૬ હિંમતલાલ ગુલાબચંદ ૧૪ સતીશભાઈ જીવાભાઈ ભૂપેન્દ્રભાઈ ચીમનલાલ ૧૪, ચંદનમલ કપુરચંદ લલિતકુમાર મણિલાલ ૧૪૭ કાનજીભાઈ લીલાચંદ કીર્તિલાલ કાંતિલાલ ૧૫વભરતભાઈ મનુભાઈ સુરેશચંદ્ર નાથાલાલ સરનામું ફોન નં. | ઉપાશ્રય |રીમાકી શ્રી કુસુમશ્રીજી સ્વાધ્યાય મંદિર ૬૬૩૨૩૮૨ | કોમન ટ્રસ્ટ, હરિઓમનગર વિ.૧, ૬૬૩૧૬૦૩ ડી. કેબીન, સાબરમતી શ્રી મહાવીર જૈન આરાધના ૭૪૫૮૩૭૩] શ્રાવક ભવન ટ્રસ્ટ, ભગવતી-પદ્માવતી નગર, ડી. કેબીન, સાબરમતી પરમાનંદ જૈન શ્વે.મૂ.પૂ. સંઘ ]૭૪૫૭૮૦૭/કોમન ૮૭/૮૮ અરિહંતનગર સોસાયટી |૭૪૫૮૭૫૩ ડી. કેબીન, સાબરમતી શ્રીઅભિનવ જૈન શ્વે.મૂ.પૂ.સંઘ ૭િ૪૮૮૬૦૭ શ્રાવિકા ૪૯/૫૦, જિનેશ્વરનગર સોસા. ૭૪૫૯૮૪૦ ડી-કેબીન, સાબરમતી અંતરીક્ષ પાર્શ્વનાથ જૈન ૭૪૮૭૫૬૩ | કોમન છે.મૂ.પૂ. સંઘ, શિલ્પા સોસા.૭૪૮૭૫૫૩ ડી-કેબીન, સાબરમતી પાર્શ્વનાથ નગર જૈન ૩૩૩૩૬૫ | કોમન શ્વે.મૂ.પૂ.સંઘ, ૩૦૦, જનતા નગર, ચાંદખેડા શ્રી ભૈરવપુજીત પાર્થભક્તિ ૨૮૧૫૦૧૪ | શ્રાવક વિહાર ટ્રસ્ટ સી-૯૭૯, જનતા|૨૮૧૮૪૯૩ નગર, પાર્શ્વનાથનગર,ચાંદખેડા શ્રી રાજેન્દ્રસૂરિ જૈનધર્મ પ્રચારક |૭૪૫૮૭૯૬ | શ્રાવિકા/શ્રાવક ટ્રસ્ટ, કલોલ હાઈવે રોડ.નં ૮ ૨૧૪૧૩૦૮ શારદા પેટ્રોલપંપ પાસે, ચાંદખેડા શ્રીમતી શારદાબેન ચંદુલાલ | ૩૩૬૯૬૨ | કોમન મણિલાલ બાંધણીવાલા ચેરીટેબલ ૩૮૦૫૬૦ | ટ્રસ્ટ,બુદ્ધિસાગર સોસા.ચાંદખેડા શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ ૪૬૩૫૭૮ | કોમન | ૯૯૫, વિષ્ણુનગર, ગુ.હા.બોર્ડ, ચાંદખેડા | જૈન આરાધક મંડળ ૭૪૫૨૬૭૬ | કોમન ૧૬૩, નેમિનાથ સોસાયટી, ૭૪૨૬૫૭૧ રાણીપ શ્રી મહાવીર જૈન સંઘ ૭િ૪૭૫૧૦૬ | શ્રાવક ૬,૭,૮, પદ્માવતી સોસાયટી, ૭૪૭૭૬૭૦ ઘનશ્યામવાડી સામે, રાણીપ | ૧૫૧ ગોવિંદભાઈ એસ. મહેતા વિનોદચંદ્ર ભોગીલાલ ૧૫૨ પુખરાજભાઈ ભભૂતમલ જવાનમલ શેષમલ ૧૫૩ ચંદુલાલ મણિલાલ | અશ્વિનભાઈ મણિલાલ શાહ ૧૫ પ્રવીણચંદ્ર શાંતિલાલ | ડૉ. હસમુખલાલ શાંતિલાલ ૧૫૫ શશિકાંતભાઈ ચિમનલાલ દલીચંદભાઈ વકીલ ૧૫૬ કાંતિલાલ ત્રિભોવનદાસ જયંતિલાલ જગજીવનદાસ For Personal & Private Use Only Page #421 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ ક્રમ ટ્રસ્ટીનું નામ ૧૫૭ પંકજભાઈ સુધાકરભાઈ શેઠ ગૌરવભાઈ અનુભાઈ શેઠ ૧૫ બિપીનભાઈ ચંદુલાલ ઝવેરી રમણલાલ મોહનલાલ ૧૫૯ ચંદુલાલ જેઠમલજી મોહનલાલ મિશીમલ ૧૬૦ હિરાલાલ મણિલાલ કુમારપાળ માણેકલાલ શાહ ૧૬૨ ૨ાજીવભાઈ વસ્તુપાળભાઈ પિનાકીનભાઈ કલ્યાણભાઈ શાહ ૧૬: શેઠ અરવિંદભાઈ પનાવાય કોઠ વિમળભાઈ બબાભાઈ ૧૬૩ મનહરલાલ મોહનલાલ પીયુષભાઈ મગનલાલ ૧૬ મહેન્દ્રભાઈ એ. વોરા જયંતિભાઈ મણિલાલ શાહ ૧૬૫ શશિકાંતભાઈ રતિલાલ તેન્દ્રભાઈ વાડીલાલ ૧૯૬ અશોકભાઈ માલાલ ગુણવંતભાઈ શાહ ૧૬૭ ચંદુભાઈ ચીમનલાલ શાહ સેવંતીલાલ કેશવલાલ ૧૯૬ ચંદુભાઈ કાળીદાસ શાહ હિંમતભાઈ અમૃતલાલ રાજનગરનાં જિનાલયો સરનામું ફોન નં. ઉપાશ્રય રીમા શેઠ હઠીસિંહ કેસરીસિંહ ટ્રસ્ટ, ૨૧૪૪૭૪૧ શ્રાવક શ્રાવિકા હઠીભાઈની વાડી ૬૪૨૭૪૦૪ દિલ્હી દરવાજા બહાર શ્રી. શાહીબાગ ચંદનવાડી જૈન ૭૮૭૮૯૩ શ્રાવિકા થે.મૂ.સંઘ ૧, અલંકાર સોસા., ૭૮૬૮૦૮૩ શાહીબાગ શ્રી અભિનંદન સ્વામી શ્વે.મૂ.જૈન સંઘ, જય-પ્રેમ સોસાયટી, શાહીબાગ ૭૮૬૮૦૭૩ શ્રી શાહીબાગ ગિરધરનગર જૈન ૭૮૬૫૮૧૨| શ્રાવિકા શ્રાવક .મૂ.સંઘ, ૬૩, ગિરધરનગર સોસાયટી, શાહીબાગ શેઠ જમનાભાઈ ભગુભાઈ રિલીજીયસ ટ્રસ્ટ,શેઠ જમનાબાઈ ભગુભાઈ બંગલો, શાહીબાગ શ્રી હરિપુરા જૈન દહેરાસર ટ્રસ્ટ, હિરપુરા-અસારવા શ્રી મુનિસુવ્રત સ્વામી જૈન સંઘ, ૧૩૭, કેમ્પ, સદર ૭૮૬૩૦૭૪ બજાર ચાર રસ્તા, શાહીબાગ મેઘાણીનગર જૈન ૨૧૨૧૨૭૫ | કોમન ધે.મૂ. સંધ ૧૯, આશિષનગર, ૨૧૨૫૪૭૨ મેઘાણીનગર સરસપુર સુમતિનાથ જૈન દહેરાસર ટ્રસ્ટ, નાની વાસણ શેરી, સરસપુર શ્રી રાજપુર ચિંતામણિ પાર્શ્વનાથ દહેરાસર ટ્રસ્ટ, રાજપુર, ગોમતીપુર શ્રી નેમિનાથ જૈન ચે.મૂ.સંઘ છીંકણીવાળા એસ્ટેટ સામે, ગોમતીપુર શ્રી. અમરાઈવાડી જૈન ચે.મૂ.સંઘ, બળીયાવાસ, અમરાઈવાડી ૭૮૬૩૧૦૦ શ્રાવિકા શ્રાવક ૭૮૬૬૮૦૦ For Personal & Private Use Only ૪૪૮૩૮૩ કોમન ૪૪૮૦૦ ૩૮૪૮૯૫ શ્રાવિકા શ્રાવક ૭૮૬૩૭૫ શ્રાવિકા શ્રાવક ૩૭૩૨૯૬ શ્રાવિકા શ્રાવક ૩૮૨૪૭૧ | કોમન ૭૪૭૯૨૬૬ ૩૬૭૧૪૨ | કોમન ૪૧૮૨૪૯ .. કોમન ૩૬૫૮૧૦ Page #422 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૪૧૩ ક્રમ ટ્રસ્ટનું નામ સરનામું ફોન નં. | ઉપાશ્રય વીમાકી ૧૬ જયંતિલાલ ગૌતમલાલ ગાંધી | શ્રી વિમલનાથ જૈન ૩૬૮૧૭૬ | શ્રાવિકા/શ્રાવક ઉત્તમલાલ ભીખાચંદ જે.મૂ. સંઘ, ૨/૧૦, p.p. આશિષનગર, અમરાઈવાડી ૩૩૨ ૫૩૧ ૧૭4 સતીશભાઈ ધનજીભાઈ શ્રી જનતાનગર વર્ધમાન ૫૮૩૧૩૦૪ | કોમન કાંતિલાલ વિઠ્ઠલદાસ જૈન સંઘ, જનતાનગર રામોલ ૧૭૧ કાંતિલાલ અમૃતલાલ શ્રી ગોડીજી પાર્શ્વનાથ ૪૦૦૬૨૧ શ્રાવિકા શ્રાવક નવીનચંદ્ર પોપટલાલ જૈન દેરાસર તથા પદ્માવતી ૨િ૮૧૨૩૦૯ માતાજી ટ્રસ્ટ, નરોડા-ગામ ૧૭૨ રતિભાઈ ડી. પરીખ શ્રી ગૌતમ જે.મૂ.પૂ. જૈનસંઘ, ૨૮૨૨૪૧૫ | કોમન હરિપાર્ક સોસાયટી, નીકોલ રોડ, નરોડા ૧૭૩ રમેશચંદ્ર કાંતિલાલ શ્રીપુરુષદાનીય શંખેશ્વર પાર્શ્વનાથ(૨૮૨૦૮૨૮ | કોમન માંગીલાલ વીરચંદ જે.મૂ.જૈનસંઘ, પાર્શ્વનાથ સોસા. ૭૮૬૬૯૬૫ નરોડા, નીકોલ રોડ ૧૭ ચીનુભાઈ ચીમનલાલ શાહ શ્રી નવપલ્લવ પાર્શ્વનાથ જૈન [૨૮૨૦૨૩૨ | શ્રાવિકા | ચીનુભાઈ ડાહ્યાભાઈ શ્વે.મૂ.પૂ. સંઘ, ૨૮૧૧૦૮૧ પલ્લવ સોસાયટી, નરોડા ૧૭૫ રમેશભાઈ બકુભાઈ શ્રી સૈજપુર બોઘા) કુબેરનગર, ૪૧૦૧૨૨ | કોમન | બિપીનભાઈ ચીમનલાલ જૈન જે.મૂ.પૂ. સંઘ, આદીશ્વર સોસાયટી, સૈજપુર બોઘા ૧૭૬ મહેન્દ્રભાઈ પી. મહેતા શ્રી લબ્ધિ વિક્રમ સ્થૂલિભદ્ર ૬િ૬૨૦૨૯૫ | શ્રાવિકા/શ્રાવક | અમૃતલાલ ઉત્તમચંદ શાસન પ્રભાવક ચેરીટેબલ ટ્રસ્ટ, ૨૮૨૦૬૪૮ મહાસુખનગર, સૈજપુર બોઘા ૧૭૩ મનસુખલાલ વાડીલાલ શ્રી કૃષ્ણનગર જૈન શ્રાવક-શ્રાવિકા * ચીમનલાલ ચંદુલાલ જે.મૂ.પૂ.જૈન સંઘ, નયનનગર ૨૧૪૯૨૨૪ પાસે, સૈજપુર બોઘા ૧૭4 વેલચંદભાઈ રાયચંદભાઈ શ્રી બાપુનગર જે.મૂ.પૂ. સંઘ, ૨૭૪૧૩૯૦ | કોમન પ્રવીણચંદ્ર જગજીવનભાઈ VB વિમલનાથ સોસાયટી, ૨૭૪૭૦૬૯ બાપુનગર ૧૭ ભાનુબેન નીપીનભાઈ નગરશેઠ| શ્રી વટવા જૈન આશ્રમ ૬૭૪૭૬૩૪ | કોમન | પારૂલબેન પદ્મકાંતભાઈ અંબિકા ટ્યુબની બાજુમાં, ૬િ૬ ૨૦૩૫૨ વટવા સ્ટેશન રોડ ૧૮] લલિતભાઈ કાંતિલાલ શ્રી વિવેકાનંદનગર જે. ૪૬૩૪૭૮ | કોમન કોલસાવાળા. મૂ. સંઘ, બસ સ્ટેન્ડ પાસે, ૪૪૬૨૨૫ નારણભાઈ ગીરધરભાઈ હાથીજણ For Personal & Private Use Only Page #423 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ રાજનગરનાં જિનાલયો કમ સરનામું P.P. ટ્રસ્ટનું નામ ફોન નં. | ઉપાશ્રય વીમાકી ૧૮૧ સેવંતીલાલ પોપટલાલ શ્રી મણિનગર જૈન ૫૮૩૪૦૨૪| શ્રાવિકા/શ્રાવક | પંકજભાઈ રીખવચંદભાઈ જે.મૂ.પૂ. સંઘ, ૨૧૨૪૨૯૩ રેલવે સ્ટેશન સામે, મણિનગર ૧૮ રસિકલાલ ધરમશીભાઈ શાહ શ્રી આણંદજી કલ્યાણજી પેઢી પ૩૨૪૭૪૮ | શ્રાવિકા/શ્રાવક સવચંદભાઈ ગુલાબચંદભાઈ આ.ક. બ્લોકસ પોલીસચોકી પાસે, બહેરામપુરા|૨૩૨૪૭૪૮ ૧૮૩ નટવરલાલ સનાલાલ શ્રીજૈન જે.મૂ.પૂ. હીરપુર સંઘ, પ૩૨૭૨૩૮ | કોમન રસિકભાઈ મગનલાલ ચંદ્રપ્રકાશ સોસાયટી નં-૩ પાસે ૫૩૨૫૬૮૯ હીરપુર (કંગાળપુરી) ૧૮૪ રમેશચંદ્ર મફતલાલ શ્રી ઓઢવ જૈન શ્વે.મૂ.સંઘ ૨૮૭૦૫૩૦| શ્રાવિકા/શ્રાવક કીર્તિભાઈ રીખવચંદ મહાવીરનગર સોસાયટી ૨૮૭૧૮૬૮ ઓઢવ ૧૮૫ તેજપાલ ચીમનલાલ શાહ શ્રી આદિનાથ નગર જૈન ૨૮૭૦૦૧૨ | કોમન અશોકભાઈ રમણલાલ શાહ ચે.મૂ.પૂ. સંઘ, મુનિસુવ્રત નગર, ઓઢવ ૧૮ વિનુભાઈ તારાચંદ ઈસનપુર તપગચ્છ જે.મૂ.પૂ. | ૩૯૯૪૭૧ | કોમન | લાલચંદભાઈ રાજમલ જૈનસંઘ, સવિતા પાર્કની સામે, ઈસનપુર ૧૮૩ શ્રેણિકભાઈ સુરેન્દ્રભાઈ શાહ શ્રીમહિમાવિજય સ્વાધ્યાય મંદિર શ્રાવક નટવરભાઈ સમ્રાટનગર, નારોલ-નરોડા હાઈવે, ઈસનપુર, ૧૮4 શાંતિલાલ માણેકલાલ સંચેતી અમદાવાદ ખરતરગચ્છ ટ્રસ્ટ |. ૩૬૩૧૫૬ | કોમન શેરમલ તમામલજી માલુ દાદા સાહેબનાં પગલાં, ૪૪૨૭૨૯ યુનિવર્સિટી રોડ, નવરંગપુરા ૧૮૬ ચીનુભાઈ શાંતિલાલ શાહ શ્રી આંબાવાડી જે.મૂ. જૈનસંઘ, ૬૬૨૦૨૧૪| શ્રાવિકા/શ્રાવક કાંતિલાલ જીવરાજભાઈ નહેરુનગર ચાર રસ્તા, ૪૦૭૦૨૨ આંબાવાડી ૧૯ હસમુખભાઈ કેસરીભાઈ ચુડગર સેટેલાઈટ ચૅ.મૂ.પૂ. જૈન સંઘ, ૬િ૫૬૧૪૯૮| શ્રાવક/શ્રાવિકા અશોકભાઈ દેવશીભાઈ શેઠ | જૈન દેરાસર,સોમેશ્વર કોપ્લેક્ષ, ૬૬૧૦૮૧૨ સેટેલાઈટ ૧૯૧ રજનીકાંતભાઈ આત્મારામ જોધપુર-સેટેલાઈટ જે.મૂ.પૂ. | ૪૪૭૪૩૫ | કોમન મણિકાંત રતિલાલ ગાંધી જૈનસંઘ, મંગળદીપ એપાર્ટમેન્ટ ૪૦૨૬૨૩ જોધપુર ગામ રોડ, સેટેલાઈટ ૧૯૨ કલ્પેશભાઈ વનમાળીદાસ શ્રી પુષ્પદંત જે.મૂ. જૈન સંઘ, ૬૭૪૫૩૫ર | શ્રાવિકા વિધુતભાઈ દલાલ વાસુપૂજ્ય કોમ્લેક્ષ, ૬૭૪૬૬૯૧ સેટેલાઈટ રોડ For Personal & Private Use Only Page #424 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૪૧૫ ટ્રસ્ટનું નામ સરનામું ફોન નં. | ઉપાશ્રય ારીમાકી ૧૯૩ જયંતિલાલ ચુનીલાલ પટેલ | આનંદધામ મણિભદ્ર મુલતાન- ૭િ૪૮૦૮૪૪ |શ્રાવિકા/શ્રાવક હિમાંશુભાઈ નવીનચંદ્ર કોઠારી | મલ જશરાજજી જૈન ટ્રસ્ટ, ૭૮૬૬૧૮૩ સરખેજ, ગાંધીનગર હાઈવે ૧૯૪ બાપાલાલ શીવલાલ બાવીશી | શ્રીમતી સુભદ્રાબેન બાપાલાલ ૬૬૩૯૨૬૮ | શ્રાવિકા | બાવીશી પરિવાર જૈન મૂ.પૂ. આરાધના ભવન, સેટેલાઈટ ખાસ નોંધ : જે ઉપાશ્રયમાં જ્ઞાનભંડાર છે, તે દર્શાવવા માટે રીમાર્કની કોલમમાં * નિશાની મૂકવામાં આવી છે. For Personal & Private Use Only Page #425 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #426 -------------------------------------------------------------------------- ________________ રાજનગરના સંઘોની યાદી For Personal & Private Use Only Page #427 -------------------------------------------------------------------------- ________________ રાજનગરના સંઘોની યાદી ક્રમ નામ-સરનામું | મૂળનાયક | ટ્રસ્ટનું નામ ફોન નંબર કુટુંબ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ| શ્રી સહસ્ત્રફણા શ્રી ચંપાલાલ જીતમલજી શાહ | ૬૪૨૦૮૧૧/૧૨૫| તળિયાની પોળ, સારંગપુર, પાર્શ્વનાથજી શ્રી કાંતિલાલ અમૃતલાલ શાહ ૪૪૫૫૨૯ અમદાવાદ-૩૮૦ ૦૦૧ ૨ શ્રી ભાણસદાવ્રતની પોળ | શ્રી મહાવીર શ્રી ગૌતમભાઈ શાંતિલાલ ફોજદાર જૈિન શ્વે. મૂ. સંઘ સ્વામી શ્રી સુધીરભાઈ રમણીકલાલ ૬૬૩૩૦૬૨ ૮ ભાણસદાવ્રતની પોળ, ફોજદાર ખાડિયા-ગોલવાડ અમ-૧ ૩ શ્રી કામેશ્વરની પોળ દેરાસર) શ્રી સંભવ- શ્રી નલીનકાંત કેશવલાલ શાહ [૬૫૭૬૨૪૬ ૭૬ ટ્રસ્ટ, કામેશ્વરની પોળ, નાથજી શ્રી જયંતિલાલ જેસીંગભાઈ ૬૬૧૩૭પ૩ રાયપુર, અમ-૧ ખરીદીયા શ્રી વાઘેશ્વરની પોળ જૈન | શ્રી આદીશ્વરજી | શ્રી પૂનમચંદ સાંકળચંદ મહેતા | ૨૧૪૬૦૪૫ ૬૦ જે.મૂ.સંઘ, વાઘેશ્વરની પોળ શ્રી જયંતિલાલ ચુનીલાલ દોશી રાયપુર ચકલા, અમ-૧ શ્રી શામળાની પોળ જૈન | શ્રી શામળાજી શ્રી નિખિલભાઈ નરેશચંદ્ર શાહ | ૨૧૪૭૬૪૩ ૨૭૨ પંચ, શામળાજીનો ખાંચો, | પાર્શ્વનાથ શ્રી મહેન્દ્રભાઈ શીવલાલ શાહ ૨૧૪૧૧૯૩ શામળાની પોળ, અમ-૧ શ્રી પટવા શેરી પંચ શ્રી શ્રેયાંસનાથ શ્રી મહેન્દ્રભાઈ ભીખાભાઈ શામળાની પોળ, વચલો શ્રી કાંતિલાલ સાંકળચંદ ખાંચો, અમદાવાદ-૧ ૭ શ્રી ઢાળની પોળ જૈન સંઘ | શ્રી મુનિસુવ્રત શ્રી શાંતિકુમાર કેશવલાલ શાહ ૬૬૩૩૩૮૧ ૧૨૫ ઢાળની પોળ, ૧૭૯૯ શ્રી રમણલાલ બબલદાસ શાહ ૨૧૧૦૮૭૩ ખીજડા શેરી, આસ્ટોડિયા, અમદાવાદ-૧ શ્રી ધનપીપળીની ખડકી સંઘ| શ્રી વાસુપૂજ્ય શ્રી ચીનુભાઈ મગનલાલ શાહ ૨૧૪૫૮૧૦ ૪૦| ધનપીપળીની ખડકી, સ્વામી શ્રી જગતભાઈ ચોકસી ૨૧૪૬૨૯૪| આસ્ટોડિયા નવા રસ્તા, અમદાવાદ-૧ ૯ શ્રી ગુસાપારેખની પોળ | શ્રી ધર્મનાથજી શ્રીઅરૂણભાઈ પ્રીતમલાલ શેઠ ૪૧૮૦પ૬/ ૧૧૦ .મૂ. જૈન સંઘ, ગુસા શ્રી બુધાભાઈ વાડીલાલ અપ્પા પારેખની પોળ, માણેકચોક, અમદાવાદ-૧ ૧૦. શ્રી લવારની પોળ જૈન જે.| શ્રી અજિતનાથ |શ્રી જગદીશભાઈ ચમનલાલ શાહ | ૬૫૭૬૦૬૮. મૂ.પૂ. સંઘ, લવારની પોળ, શ્રી કુમારપાળ ચીમનલાલ શાહ | ૪૧૧૩૮૬, મદન ગોપાલની હવેલી રોડ, માણેકચોક, અમદાવાદ-૧ સ્વામી ૫૦ For Personal & Private Use Only Page #428 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૪૧૯ ક્રમ નામ-સરનામું મૂળનાયક ટ્રસ્ટનું નામ ફોન નંબર કટુંબ ૧૧ શ્રી રૂપાસુરચંદની પોળનો શ્રી વાસુપૂજ્ય શ્રી અનુભાઈ સોમચંદ શાહ ૬૬૨૦૪૨૮ ૭૫ પંચ, રૂપાસુરચંદની પોળ, સ્વામી શ્રી ચીનુભાઈ વાડીલાલ વાયવાળા| ૨૧૪૩૪૫૮ માણેકચોક, અમદાવાદ-૧ ૧૨ શ્રી વિમલનાથ મહારાજ | શ્રી વિમલ- શ્રી જયંતિભાઈ જીતમલભાઈ શાહ ૨૧૪૪૨૨૦ ૨૫ જૈિન સંઘ, દહીંની ખડકી, નાથજી શ્રી અમરતલાલ ચીનુલાલ દોશી માણેકચોક, અમદાવાદ-૧ | શ્રી ઘાંચીની પોળ જૈન શ્વે. | શ્રી સંભવનાથી શ્રી કાંતિલાલ ધનજીભાઈ ૨૧૪૬૭૦૧ ૧૦૦) મૂ. પંચ, ઘાંચીની પોળ, શ્રી જયંતિભાઈ જીતમલ શાહ ૨૧૪૪૨૨ માણેકચોક, અમદાવાદ-૧ શ્રી ખેતરપાળની પોળ જૈન | શ્રી સંભવનાથ શ્રી ચંદ્રકાંતભાઈ વાડીલાલ શાહ | ૪૧૬૭૭ ૧૦૦ સંઘ, ખેતરપાળની પોળ, શ્રી હીરાભાઈ છોટાલાલ કાપડિયા|૨૧૪૫૪૬4 માણેકચોક, અમદાવાદ-૧ શ્રી શીતલનાથજી દેરાસર | શ્રી શીતલ- | શ્રી બાબુભાઈ બાલાભાઈ શાહ |૨૧૪૧૧૭થ્ય | ટ્રિસ્ટ, મહુરત પોળ, નાથજી માણેકચોક, અમદાવાદ-૧ શ્રી શાંતિનાથજી સંભવનાથ | શ્રી શાંતિનાથ |શ્રી ચંદ્રકાંતભાઈ નરોત્તમદાસ નવાબ ૩૩૫૭૬ ૨૦૦ જૈન દેરાસર નાગજીભૂધરની શ્રી હિંમતલાલ રતિલાલ પરીખ | ૬૬૩૬૯૫ પોળ, માણેકચોક, અમ-૧, ૧૭ | શ્રી વિમલનાથ જૈન શ્વે.મૂ. | શ્રી વિમલનાથ શ્રી પનાલાલ ફુલચંદ સલોત ૨૧૪૨૭૦૨ ૬૫ પૂ. સંઘ,લાલાભાઈની પોળ, શ્રી કુમારપાળ વાડીલાલ શાહ ૨૧૪૯૨૭) માંડવીની પોળ, માણેકચોક ૧૮ | શ્રી સુરદાસ શેઠની પોળ જૈન શ્રી કુંથુનાથજી|શ્રી જયંતિલાલ ભોગીલાલ શાહ | ૬૬૩૧૮૫૮ ૧૧૦ સંઘ, સુરદાસ શેઠની પોળ, શ્રી રોહિતભાઈ ડાહ્યાભાઈ શાહ ૩૬૬૧૧ માંડવીની પોળ, માણેકચોક ૧૯ | શ્રી સમેતશિખરની પોળ જૈન શ્રી ગોડી |શ્રીવિમલેશભાઈ સુબોધભાઈ શાહ | ૬૬૧૪૯૫૧ ૫૦ દેરાસરટ્સ મેતશિખરની પોળ, પાર્શ્વનાથ |શ્રી જવાનમલ શેષમલ શાહ ૨૧૪૧૩૦૮ માંડવીની પોળ, માણેકચોક ૨૦ શ્રીહરકિશનદાસ શેઠની પોળ. શ્રી શાંતિ- શ્રી વસંતભાઈ કાંતિલાલ શાહ | ૨૧૪૩૪૬૬ ૪૨ જૈન દેરાસર ટ્રસ્ટ,શેઠની પોળ, નાથજી શ્રી મોહનલાલ હકમાજી માંડવીની પોળ, માણેકચોક ૧ | શ્રી કાકાબળિયાની પોળ જૈન શ્રી સુવિધિ- | શ્રીજગમોહનદાસ વીરજીભાઈ સંઘવી ૬૬૩૧૬૪૫ ૧૮ સંઘ, કાકાબળિયાની પોળ, | નાથજી શ્રી ભરતભાઈ સારાભાઈ શાહ |૬૬૩૫ ૯૨ માંડવીની પોળ, માણેકચોક શ્રી સંભવનાથ જૈન દેરાસર | શ્રી સંભવનાથ શ્રી બચુભાઈ છોટાલાલ ટ્રસ્ટ; કૂવાવાળી પોળ, શ્રી નવીનભાઈ વાડીલાલ શાહ |૫૬૨૪૨૮૪ શાહપુર, અમદાવાદ-૧ For Personal & Private Use Only Page #429 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦ ક્રમ નામ-સરનામું ૨૩ | શ્રી શાહપુર દરવાજાનો ખાંચો જૈન શ્વે.મૂ.સંઘ દરવાજાનો ખાંચો, શાહપુર, અમ-૧ ૨૪ શ્રી દૂધેશ્વર મે.મૂ.પૂ. જૈન સંઘ, ભારતનગર સોસાયટી, શાહપુર દરવાજા બહાર ૨૫ શ્રી શાંતિસોમચંદ્રસૂરિ જૈન જ્ઞાનમંદિર ટ્રસ્ટ,સર્વોદયનગર સોસાયટી, શાહપુર દરવાજા ૨૬ શ્રી પાંચ પોળ જૈન સંઘ કલ્યાણનગર સોસાયટી સામે ૨૯ |મંગળપારેખનો ખાંચો જૈન શ્વે.મૂ.સંઘ, મંગળપારેખનો ખાંચો, શાહપુર, અમ-૧ ૩૧ |શ્રી ખાનપુર જૈન મે.મૂ.સંધ નિહારિકા-પાર્ક સામે, ખાનપુર, અમદાવાદ-૧ ૩૧ |શ્રી ગગનવિહાર કો.મૂ. દેરાસર ટ્રસ્ટ, ગગનવિહાર ફ્લેટ, ખાનપુર, અમ-૧ ૩૨ |શ્રી લુગ઼સાવાડ મોટી પોળ મૂળનાયક ટ્રસ્ટીનું નામ શ્રી કુંથુનાથજી શ્રી ધનજીભાઈ મણિલાલ શ્રી અંબાલાલ કેશવલાલ ૨૮ શ્રી પાર્શ્વનાથ દેરાસર ટ્રસ્ટ શ્રી ચિંતામણિ શ્રી ચંદુલાલ મગ્રિલાલ શાહ દોલતનો ખાંચો, ચુનારાનો | પાર્શ્વનાથ શ્રી સેવંતીલાલ કાળીદાસ શાહ ખાંચો, શાહપુર, અમ-૧ શ્રી મહાવી૨ |શ્રી ચંદુલાલ ઉત્તમચંદજી પારેખ સ્વામી શ્રી વસ્તીમલ પૂંજારામજી શાહ ૩૩ |શ્રી કીકાભટ્ટની પોળ જૈન સંઘ, દેરાસરવાળો ખાંચો, કીકાભટ્ટની પોળ, દરિયાપુર ૩૪ |શ્રી આદીશ્વરજી તથા શ્રી શાંતિનાથ દેરાસર ટ્રસ્ટ, પંચભાઈની, પોળ ઘીકાંટા શ્રીઆદીશ્વરજી શ્રી ચંદુલાલ દેવચંદ શાહ શ્રી છોટાલાલ ભોગીલાલ શ્રીશાંતિનાથ શ્રી રતિલાલ મણિલાલ શ્રી. ચંપકલાલ ચીમનલાલ શાહપુર દરવાજા બાર અમ |૨૭ |શ્રી શાહપુર અગિયાર પોળ શ્રીઆદીશ્વરજી શ્રી બકુલભાઈ ગીરધરભાઈ મહેતા ૪૦૪૧૮૦૪૫૦ જૈન સંઘ, નવી પોળ, શ્રી કાંતિલાલ મંગળદાસ શાહ શાહપુર, અમદાવાદ શ્રીશાંતિનાથજી શ્રી નવીનચંદ્ર મંગળદાસ શાહ શ્રીનિમનાથજી શ્રી ભુરમલજી બાલાજી સંધવી શ્રી રમણલાલ ગોકળદાસ સંધવી શ્રી કલિકુંડ પાર્શ્વનાથજી જૈન સંઘ, લુણસાવાડ, મોટી નાથ પોળ, દરિયાપુર, અમ-૧ શ્રી સંભવ શ્રી દોહેલા પાર્શ્વનાથજી શ્રી બચુભાઈ સુંદરલાલ શ્રી જનકભાઈ હિંમતલાલ રાજનગરનાં જિનાલયો ફોન નંબર કુટુંબ ૫૫૦૧૮૪૨૨ ૨૩૯ ૫૫૦૫૦૬૫ શ્રી ચીનુભાઈ મણીલાલ શાહ શ્રી બાબુલાલ મોહનલાલ શેઠ શ્રીઆદીશ્વર શ્રી પનાલાલ પીતાંબરદાસ શામ શ્રી સુધીરભાઈ જયંતિલાલ ચામડાવાળા ૫૬૨૧૧૩૩૭ શ્રીઅશોકભાઈ રતીલાલ મધુકિયા |૫૫૦૩૯૧૫ For Personal & Private Use Only ૪૪૭૬૯૬ ૨૦૦ ૩૮૦૪૯૪ ૧૦૦ ૫૫૦૨૯૩૦ ૩૫૦ ૫૫૦૩૦૫૩ ૫૬૨૧૩૭૮ ૧૧૦| ૫૫૦૨૨૫૯૯ ૨૮૦ ૫૫૦૦૩૨૪ ૭૦0| ૫૫૦૨૧૧૪ શ્રીહિરેન્દ્રભાઈ સાંકળચંદ મશરૂવાળા ૩૬૨૨૩૬૦૨૦૦ શ્રી કકલ જેસીંગભાઈ સુતરિયા ૪૧૩૯૭૬| ૫૫૦૧૩૯૭ ૭૫૦ ૨૧૪૫૧૫૬૬ p. p ૨૧૪૨૯૦૬ ૨૧૪૨૯૦૬ ૬૫ ૧૦૦ Page #430 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૪૨૧ ક્રમ નામ-સરનામું મૂળનાયક ટ્રસ્ટનું નામ ફોન નંબર કટુંબ ૩૫ શ્રી જૂનો મહાજનવાડો જૈન | શ્રીસુમતિનાથ |શ્રી નવીનચંદ્ર લાલભાઈ શાહ ૬૫૭૯૮૩૩ ૭૦ સંઘ, જૂનો મહાજન વાડો, શ્રી ચંદ્રકાંત મગનલાલ શાહ ૩૮૧૦૮૯ સ્વામિનારાયણ મંદિર, કાલુપુર શ્રી નગરશેઠનો વંડો જૈન જે.| શ્રી ચંદ્રપ્રભુ શ્રી હિંમતલાલ મગનલાલ વોરા |૫૫૦૮૬૭૩ ૭૦ |મૂ. ઉત્કર્ષ ટ્રસ્ટ, નગરશેઠનો સ્વામી શ્રી નગીનદાસ કચરાભાઈ વંડો, ઘીકાંટા, અમ-૧ ૩૭ | શ્રી દેવસાનો પાડો જૈન | ચાર દેરાસરો | શ્રી ફુલચંદભાઈ ભોગીલાલ ૩૩૮૪૨– ૬૪ દેરાસર પંચ, દેવસાનો પાડો, શ્રી શ્રેણિકભાઈ અમરતલાલ ૩૩૭૧૯૨ રિલીફ રોડ, અમદાવાદ-૧ ૩૮ શ્રી અમદાવાદ ખરતરગચ્છ શ્રી શાંતિનાથ |શ્રી ભરતકુમાર કાંતિલાલ કોઠારી | ૬૫૭૮૫૮૦ ૨૦ ટ્રસ્ટ, દાદાસાહેબની પોળ, શ્રી શેરમલ શંકરલાલ કાલુપુર, અમદાવાદ-૧ | શ્રી પાંજરાપોળ જૈન પંચ | શ્રી શાશ્વતા | શ્રી નરેશભાઈ ઝવેરી ૬૬૩૯૬૪૩ ૭૦ પાંજરા પોળ, શાશ્વતાજીની | વર્ધમાન ખડકી, રિલીફ રોડ, અમ-૧| શ્રી ધર્મનાથ દેરાસર ટ્રસ્ટ | શ્રી ધર્મનાથજી, શ્રી વસંતલાલ જયંતિલાલ ઝવેરી | ૪૯૨૫૩૬ ૫૮ મુલવા પાર્શ્વનાથની ખડકી, | શ્રી રસિકલાલ કેશવલાલ ઝવેરી |પપ૦૦૪૯૩ રિલીફ રોડ, અમદાવાદ-૧ | શ્રી શેખના પાડાનું પંચ | ચાર દેરાસરો | શ્રી અનિલભાઈ એન. દલાલ ૩૩૯૫૫૬ ૪૦ શેખનો પાડો, રિલીફ રોડ, શ્રી અરવિંદભાઈ કે. રાવ ૪૧૩૩૪૬ અમદાવાદ-૧ શ્રી નીશાપોળ પંચ શ્રીજગવલ્લભ | શ્રી રસિકલાલ શનાલાલ દલાલ ૪૦૮૪૧૫ ૫૬ નિશા પોળ, ઝવેરીવાડ, | પાર્શ્વનાથ |શ્રી જિતેન્દ્રભાઈ અમૃતલાલ હાજી ૪૪૫૧૧૫ રિલીફ રોડ, અમદાવાદ-૧ ૪૩ | શ્રી લહેરિયા પોળ જૈન પંચ | શ્રી મહાવીર |શ્રી પ્રકાશભાઈ પ્રતાપભાઈ કાંકરિયા ૪૪૪૭૮૫ ૧૦૭) લહેરિયા પોળ, ઝવેરીવાડ, સ્વામી | શ્રી કીર્તિભાઈ શાંતિલાલ ઝવેરી | ૬૬૩૬૫૨) રિલીફ રોડ, અમદાવાદ-૧ | શ્રી ઝવેરી પોળ પંચ | શ્રી મહાવીર |શ્રી મયૂરભાઈ મનુભાઈ દલાલ | ૬૭૪૭૦૫૪ ૮૦| ઝવેરી પોળ, ઝવેરીવાડ, સ્વિામી, શ્રીપિનાકીનભાઈ બાબુભાઈ ઝવેરી |૫૩૫૫૪૮૧ રિલીફ રોડ, અમદાવાદ-૧ ૪૫ | શ્રી શાંતિનાથ ભગવાન | શ્રી શાંતિ- શ્રી અરવિંદભાઈ કાંતિલાલ |૫૩૫૫૯૧૩ ૪૫ દેરાસર ટ્રસ્ટ સોદાગરની પોળ, નાથજી ભાવનગરી ઝવેરીવાડ, રિલીફ રોડ, અમ. શ્રી વાડીલાલ તારાચંદ શાહ ૪૬ | શ્રી સંભવનાથ દેરાસર ટ્રસ્ટ | શ્રીસંભવનાથ |શ્રી રસિકલાલ કેશવલાલ ઝવેરી |૫૫00૪૯૩ ૧૦૦ સંભવનાથનીખડકી,ઝવેરીવાડ શ્રી સુનીલભાઈ ચીનુભાઈ ઝવેરી | ૪૪૧૮૨૩ રિલીફ રોડ, અમદાવાદ-૧ For Personal & Private Use Only Page #431 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨ રાજનગરનાં જિનાલયો ક્રમ ૫૧ | નામ-સરનામું મૂળનાયક ટ્રસ્ટનું નામ ફોન નંબર ૪૭ | શ્રી શાંતિનાથજી ચૌમુખજી | શ્રી શાંતિનાથ | શ્રી વિમલભાઈ લાલભાઈ શાહ ૪૪૧૧૩૧ ૪) જૈન દેરાસર પંચ ચૌમુખજી | | શ્રી અજિતભાઈ શાંતિલાલ ઝવેરીવાડ, રિલીફરોડ, અમ! કિનખાબવાળા ૪૮ | શ્રી કોઠારી પોળ પંચ શ્રી અજિતનાથ | શ્રી નલિનભાઈ રમણલાલ શાહ | ૬૬૩૧૨૬૦ ૨૨ ચૌમુખજીની ખડકી, કોઠારી શ્રી અશોકભાઈ શાહ ૬૫૬૦૮૦૬| પોળ, ઝવેરીવાડ, રિલીફરોડ ૪૯ | શ્રી રતનપોળ જે.મૂ. જૈન | શ્રી મુનિસુવ્રત શ્રી શ્રેણિકભાઈ કસ્તુરભાઈ ૬૫૬૫૨૦૮ ૨૦ સંઘ, રતનપોળ, ગોલવાડ, | સ્વામી અમદાવાદ-૧ ૫૦ | શ્રી નગીનાપોળ જૈન પંચ | શ્રીઆદીશ્વરજી| શ્રી સુનીલભાઈ બકુભાઈ કડિયા | ૫૩૫૬૯૮૪ ૩૦[ નગીના પોળ, રતનપોળ, | શ્રી અશોકભાઈ રતીલાલ શાહ | અમદાવાદ-૧ શ્રી પતાસા પોળ મહાવીર | શ્રી મહાવીર |શ્રી અરવિંદભાઈ પનાલાલ ૩૮૪૮૯૫. સ્વામી જૈન દેરાસર ટ્રસ્ટ, | સ્વામી શ્રી ચારુચંદ્ર ભોગીલાલ શાહ ૩૩૯૫૦૨. ગાંધી રોડ, અમદાવાદ-૧ ૫૨ શ્રી પતાસા પોળ જૈન સંઘ | શ્રીશ્રેયાંસનાથ |શ્રી ઉજમસિંહભાઈ દલસુખભાઈ ૨૧૪૮૨૨૦ ૫૭. પતાસા પોળ, ગાંધી રોડ, શ્રી ગૌતમભાઈ શાંતિલાલ ૬૭૪૩૯૬ અમદાવાદ-૧ શ્રી પતાસા પોળ લાલાનો | શ્રી વાસુપૂજ્ય શ્રી જયંતિલાલ માણેકલાલ ભાઉ ૪૪૫૯૪ત્ર ૩૦ ખાંચો જૈનસંઘ,લાલાનો ખાંચો સ્વામી શ્રી ચીમનલાલ ભાઈલાલ શાહ પતાસા પોળ, ગાંધી રોડ શ્રી નવી પોળ જૈન સંઘ શ્રીસુમતિનાથ |શ્રી છોટાલાલ મંગળદાસ શાહ નવી પોળ, પતાસા પોળ, શ્રી ગૌતમભાઈ સકળચંદ શાહ ૨૧૪૦૨૭૭ ગાંધી રોડ, અમદાવાદ-૧ ૫૫ | શ્રી પંડિત શ્રી વીરવિજયજી | શ્રી અજિતનાથ શ્રી મનુભાઈ પોપટલાલ શાહ ૨૧૪૨૮૩ ૨૫ જૈન સંઘ, ભઠ્ઠીની બારી, શ્રી પીયૂષભાઈ રમણીકલાલ ૬૬૩૬૩૦ષ્ય પતાસાપોળ, અમદાવાદ-૧ ચોલીયા ૫૬ શ્રી કસુંબાવાડ જૈન શ્વે.મૂ. | શ્રીઆદીશ્વરજી|શ્રી ચંદુલાલ નાગરદાસ શાહ સંઘ,કસુંબાવાડ, દોશીવાડાની શ્રી ભગવાનદાસ ગીરધરલાલ ૫૩૫૬૩૨૩ પોળ, કાલુપુર, અમ-૧ વિશા પોરવાડ પંચ | શ્રી ભાભા | શ્રી રોહિતભાઈ રમણલાલ શાહ | પ૩૫૯૬૩૨ ૪૪ ભાભા પાર્શ્વનાથનો ખાંચો, | પાર્શ્વનાથ |શ્રી હસમુખભાઈ મણીલાલ શાહ | ૫૩૫૭૦૮૭ દોશીવાડાની પોળ, અમ-૧ ૫૮ શ્રી જૈન વીશા ઓશવાળ | શ્રી સીમંધર |શ્રી સિદ્ધાર્થભાઈ કેશવલાલ ઝવેરી|૮૨૨૧૯૩૫ 'પંચ, દોશીવાડાની પોળ, સ્વામી શ્રી કનકભાઈ હીરાલાલ ઝવેરી | ૨૩૫૬૨૯૬ | કાલુપુર, અમદાવાદ-૧ ૫૩ ] ૭૫ For Personal & Private Use Only Page #432 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ક્રમ નામ-સરનામું મૂળનાયક ૫૯ |શ્રી શાંતિનાથની પોળ જૈન શ્રી શાંતિસંઘ, શાંતિનાથની પોળ, કાલુપુર, અમદાવાદ-૧ નાથજી ૬૦ |શ્રી ગલામનજીની પોળ ટંકશાળનીપોળ પંચ, ટંકશાળ, કાલુપુર, અમદાવાદ-૧ ૬૧ | શ્રી પાદશાહની પોળ જૈન સંઘ, પાદશાહની પોળ, રિલીફ રોડ, અમદાવાદ-૧ ૬૨ |શ્રી પીપરડીની પોળ જૈન દેરાસર સંઘ,પીપરડીની પોળ, રિલીફ રોડ, અમદાવાદ-૧ નાયક ૬૩ |શ્રી ખારાકૂવાની પોળ જૈન |શ્રી સંભવ- શ્રી પંકજભાઈ શિલાલ શાહ સંઘ, ખારાકૂવાની પોળ, શ્રી કુમારપાળ મથાભાઈ મોદી કાલુપુર, અમદાવાદ-૧ નાથજી શ્રી શ્રેયાંસનાથજી શ્રી અરવિંદભાઈ પનાલાલ શ્રી જિતેન્દ્રભાઈ રતિલાલ કોન્ટ્રાકટર શ્રીઆદીશ્વરજી શ્રી હસમુખભાઈ છનાલાલ શાહ શ્રી મહેન્દ્રભાઈ શાહ ૬૪ શ્રી લાંબેશ્વર જૈન શ્વે.મૂ.પૂ. શ્રી શામળા પંચ, લાંબેશ્વરની પોળ, પાર્શ્વનાથજી રિલીફ રોડ, અમદાવાદ-૧ ૮ શ્રી કાળુશીની પોળ પંચ કાળુશીની પોળ, કાલુપુર, અમદાવાદ-૧ ૬૫ શ્રી સદાસોમજી દેરાસર સંઘ શ્રી શાંતિદેરાવાળી પોળ, ધનાસુધારની નાથજી પોળ, કાલુપુર, અમદાવાદ-૧ ૬૬ | શ્રી વાસુપૂજ્ય સ્વામી જૈન શ્રી વાસુપૂજ્ય દેરાસર ટ્રસ્ટ,લાવરીની પોળ, | સ્વામી કાલુપુર, અમદાવાદ-૧ ૬૯ શ્રી જહાંપનાહની પોળ જૈન ધે.મૂ.પંચ,જહાંપનાહનીપોળ, કાલુપુર, અમદાવાદ-૧ ૭૦ |શ્રી નમિનાથ જૈન સંઘ મનસુખભાઈ શેઠની પોળ, કાલુપુર, અમદાવાદ-૧ શ્રી સુમતિનાથ શ્રી હિંમતભાઈ ચીમનલાલ શાહ શ્રી રજનીકાંતભાઈ મયાભાઈ ૬૭ શ્રી શાંતિનાથ જૈન દેરાસર શ્રી શાંતિટ્રસ્ટ, હાંલ્લા પોળ, કાલુપુર, અમદાવાદ-૧ નાથજી ટ્રસ્ટીનું નામ શ્રી બાબુભાઈ કલદાસ શ્રી રસિકલાલ ત્રિકમલાલ શ્રી સંભવનાથજી શ્રી રતિલાલ કેશવલાલ શેઠ શ્રી જિતેન્દ્રભાઈ રતિલાલ શેઠ શ્રી પ્રવીણભાઈ રમણલાલ શાહ શ્રી રાજેન્દ્રભાઈ ચીનુભાઈ શાહ શ્રી સુમતિલાલ ચીમનલાલ શાહ શ્રી ફાલ્ગુનભાઈ વિજયકુમાર દલાલ ફોન નંબર કુટુંબ ૫૩૫૭૬૪૮ ૬૭ શ્રી રમણલાલ જીવણલાલ બૅરિસ્ટર ૬૬૨૦૩૬૫ ૬૪૨૦૭૬૪ ૭૦ ૫૩૫૭૩૬૯૦ ૬૫૭૮૪૪૮ ૩૫ ૪૧૨૧૧૫૫ For Personal & Private Use Only ૬૫૬૯૫૭૩ ૭૭ ૫૩૫૭૯૩૯ ૫૩૫૩૦૭૯ ૧૯ ૪૨૩ ૪૧૬૧૧૫ શ્રી શાંતિલાલ મણિલાલ શાહ શ્રી ચંદુલાલ મણિલાલ બાંધણીવાળા ૩૩૬૯૬૨ ૩૩૫૫૨૨૦ ૩૮૧૪૦૧ ૧૭૫ ૩૮૪૩૭૧| શ્રીઆદીશ્વરજી શ્રી અરવિંદભાઈ ત્રિકમલાલ શાહ ૫૩૨૧૭૫૬ શ્રી મફતભાઈ જેસીંગભાઈ ૪૧૩૧૬૮| શ્રીનમિનાથજી શ્રીરાજેન્દ્રભાઈ માણેકલાલ સંઘવી ૫૫૦૬૫૧૨ શ્રી બાબુભાઈ સી. મારફતિયા ૬૬૩૧૭૭૬ ૪૦ ૧૭૦ ૬ ૧૦૦ ૬૫ ૬૨ Page #433 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ રાજનગરનાં જિનાલયો ક્રિમનુ નામ-સરનામું | મૂળનાયક | ટ્રસ્ટનું નામ ફોન નંબરે કટુંબ] ૭૧ | શ્રી તોડાની પોળ જૈન સંઘ | શ્રીઆદીશ્વરજી શ્રીજ્યોતીન્દ્રભાઈ કાંતિલાલ દલાલ ૩૮૧૮૬૩ ૮૦ તોડાની પોળ, રાજા મહેતાની શ્રી અનિલભાઈ નવીનચંદ્ર | | ૬૬૩૧૮૪ | પોળ, કાલુપુર, અમદાવાદ૭૨ શ્રી લક્ષ્મીનારાયણની પોળ | શ્રી કુંથુનાથજી|શ્રી જયંતિલાલ પોપટલાલ શાહ (૩૮૦૩૧૫ ૪૦[ જૈન સંઘ, લક્ષ્મીનારાયણની શ્રી કુમારપાળ પનાલાલ શાહ ૩૬૫૭૦૮ | પોળ, કાલુપુર, અમદાવાદ-૧ ૭૩ | શ્રી પાડાપોળ જૈન પંચ શ્રીનમિનાથજી|શ્રી અનુભાઈ કેશવલાલ શાહ ૩૮૧૧૩૮ ૨૫. પાડા પોળ, ગાંધી રોડ, | શ્રી રાજેન્દ્રભાઈ કાંતિલાલ શાહ અમદાવાદ-૧ શ્રી સંભવનાથજી દેરાસર તથા શ્રી સંભવ- શ્રી રસિકલાલ જીવાભાઈ શાહ | ૬૬૩૩૩૭ન્ ૨૩ ઉપાશ્રય ટ્રસ્ટ, ચંગ પોળ, | નાથજી શ્રી બિપીનભાઈ સકળચંદ સા ] ૬૬૩૭૩૯લી ગાંધી રોડ, અમદાવાદ-૧ શ્રી સુમતિનાથ જૈન સંઘ | શ્રી સુમતિ- | શ્રી ચીનુભાઈ જગજીવનદાસ ગાંધી ૩૬૮૧૧૨ પ્રિતમનગર પહેલો ઢાળ, | નાથજી એલિસબ્રિજ, અમદાવાદ-૬ શ્રી મહાવીર સ્વામી જૈન | શ્રી મહાવીર | શ્રી વસંતલાલ પીતાંબરદાસ શાહ | ૬૫૭૮૧૩૨ ૪૭[ . દેરાસર ટ્રસ્ટ,ન્ય આશિષ ફુલે સ્વામી શ્રી હર્ષદભાઈ મફતલાલ શાહ | ૬૫૭૮૧૦૨. એલિસબ્રિજ, અમદાવાદ-૭ ૭૭ | શ્રી વિશ્વનંદીકર વાસુપૂજ્ય | શ્રી વાસુપૂજય શ્રી ધરણેન્દ્રભાઈ વાડીલાલ શાહ ૪૧૬૪૬૧ ૩૫૦ વિહાર જૈનરિલીજીયસ ટ્રસ્ટ | સ્વામી શ્રી રજનીકાંત મોહનલાલ શાહ | ૪૧૬૮૮૭ અરુણ સોસાયટી, પાલડી ૭૮ | શ્રી આદીશ્વર જૈન દેરાસર | શ્રીઆદીશ્વરજી|શ્રી જયંતિલાલ ભોગીલાલ દેસાઈ ||૨૫૦ સંઘ, આશાકુંજ સોસાયટી, શ્રી રાજેન્દ્રભાઈ સારાભાઈ ૬૬૩૮૯૦થે | પાલડી, અમદાવાદ-૭ વીમાવાળા ૭૯ | શ્રી જૈન મરચન્ટ સોસાયટી | શ્રી શાંતિ- શ્રી રાજેન્દ્રભાઈ ઘેલાભાઈ ૪૧૦૧૬૬ ૨૫૦ જૈિન સંઘ, ૨૭, જૈન મરચન્ટ નાથજી શ્રી મન્મથભાઈ બચુભાઈ ૬૬૩૧૭૭૨ સોસાયટી, પાલડી, અમ-૭ શ્રી સુનિતા એપાર્ટમેન્ટ શ્રી સુમતિ- | શ્રી રાજેન્દ્રભાઈ રમણલાલ શાહ ૪૧૫૬૩૪ ૧૬) આરાધક સંઘ,સુકિતા ઍપાર્ટી નાથજી ફતેહપુરા, પાલડી, અમ-૭ | શ્રી પંકજ સોસાયટી જૈનસંઘ| શ્રી સંભવ- |શ્રી વર્ધમાનભાઈ મોહનલાલ ૪૧૩૩૭૧ ૪૨૫ ટ્રસ્ટ, પંકજ સોસાયટી, ભટ્ટા, નાથજી શ્રી મફતલાલ વાડીલાલ શાહ ૬૬૨૦૦૭૨ પાલડી, અમદાવાદ-૭ શ્રી વિશ્વમંગળ જૈન આરાધક શ્રી વાસુપૂજયશ્રી ધનસુખભાઈ દીપચંદ ૬૬૩૬૭૬ ૨ ૧૯૨ મંડળ, કેનેરા બેંકની સામે, સ્વામી શ્રી પ્રવીણભાઈ આત્મારામ ૬૬૨૧૧૯૦ પાલડી, અમદાવાદ-૭ For Personal & Private Use Only Page #434 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ક્રમ નામ-સરનામું ૮૩ શ્રી લક્ષ્મીવર્ધક જૈન સંઘ મૂળનાયક શ્રી શાંતિ મલ્લિનાથ સોસાયટી પાછળ, | નાથજી પાલડી, અમદાવાદ-૭ ૮૪ | શ્રીપરમઆનંદ શ્વે.મૂ.પૂ.જૈન | શ્રી શીતલસંઘ, વીતરાગ સોસાયટી, પાલડી, અમદાવાદ ૭ નાથજી ૮૫ શ્રી ભાવવર્ધક સુપાર્શ્વનાથ સ્વામી શ્વે.મૂ.જૈનસંઘ, રંગ- સ્વામી સાગર ફ્લેટ, પાલડી, અમ. ૮૬ શ્રી આનંદ દર્શન જૈન ધે.મૂ. શ્રી મહાવીર સંઘ, રંગ સાગર રોડ, પાલડી, અમદાવાદ-૭ સ્વામી ૮૭ શ્રી રૈવતીનગર જૈન સંઘ B-69, ભાવના ટેનામેન્ટ, વાસણા, અમદાવાદ-૭ ૮૮ શ્રી જૈન સે.મૂ.પૂ. સંઘ નવકાર ફ્લેટની બાજુમાં, વાસણા, અમદાવાદ-૭ શ્રી શાંતિ નાથજી ૮૯ શ્રી સંભવનાથ જૈન દેરાસર |શ્રી સંભવસંઘ,વાસણા બસ સ્ટેન્ડ પાસે, નાથજી વાસણા, અમદાવાદ-૩ ૯૦ શ્રી પ્રેમવર્ધક દેવાસ શ્વે.મૂ. |શ્રી શંખેશ્વર જૈનસંઘ, દેવાસ એપાર્ટમેન્ટ, પાર્શ્વનાથ વાસણા, અમદાવાદ-૫૫ શ્રી સુપાર્શ્વનાથ શ્રી બાલચંદ્રભાઈ હિંમતલાલ શાહ ૬૬૩૬૦૩૨ ૩૦૦ શ્રી સુરેશભાઈ ખેમચંદ શાહ ૪૧૯૦૬૧| શ્રી સંભવનાથજી ૯૧ |શ્રીવેજલપુર જૈન શ્વે.મૂ.સંધ | શ્રી સંભવ૩૯,ઉમાસુતનગર રો.હાઉસ, નાથજી વેજલપુર, અમદાવાદ ૫૧ ૯૨ |શ્રી વર્ધમાન તો.મૂ. જૈનસંધ | શ્રી સંભવચોકસી પાર્ક, જીવરાજ પાર્કનાથજી રોડ, અમદાવાદ-૫૧ ૨૨-૫૪ ૯૩ |શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ શ્વે.મૂ. શ્રી શંખેશ્વર જૈનસંઘ, મહિમા એપાર્ટમેન્ટ, પાર્શ્વનાથ જીવરાજ પાર્ક રોડ, અમ-૭ ટ્રસ્ટીનું નામ શ્રી નવીનચંદ્ર ચીમનલાલ મોદી શ્રી લીલચંદભાઈ રંગભાઈ શાહ શ્રી બાપાલાલ શીવલાલ બાવીશી |૬૬૩૯૨૬૮ ૨૭૦| શ્રી ચંદ્રકાંત નંદલાલ શાહ ૬૬૨૧૧૮૯ શ્રી હીરાલાલ ઝવેરીચંદ કુબડિયા શ્રી પ્રફુલ્લચંદ્ર રતિલાલ શાહ શ્રી પ્રવીણચંદ્ર નાથાલાલ મણિયાર ૧૧૩૭૧૭૫ ૨૫૦ શ્રી મુકેશકુમાર વાડીલાલ પરીખ ૪૬૪૯૧૭ શ્રી દિનેશકુમાર કરશનદાસ પટવા શ્રી ગૌતમભાઈ ચુનીલાલ શાહ શ્રી ચંદ્રકાંત શાંતિલાલ શાહ શ્રી સુરેન્દ્રભાઈ રતિલાલ શાહ શ્રી. અશોકભાઈ. જીવાભાઈ શામ શ્રી જયંતિલાલ જેઠાલાલ શાહ શ્રી કુમારપાળ કાંતિલાલ વોરા શ્રી હસમુખભાઈ પ્રેમચંદ શાહ શ્રી હેમેન્દ્રભાઈ ચીનુભાઈ પરીખ શ્રી કુમારભાઈ મનુભાઈ સોદાગર ૯૪ શ્રીઅરિહંત પાર્શ્વનાથ શાંતિ શ્રી વાસુપૂજ્ય શ્રી મહેન્દ્રભાઈ કાંતિલાલ શાહ ધે.મૂ. જૈનસંઘ,રેવા એપાર્ટ.,સ્વામી શ્રીઅશ્વિનકુમાર હિંમતલાલ શાહ પાલડી, અમદાવાદ-૭ શ્રી નરેન્દ્રભાઈ ચંદુલાલ શાહ શ્રી કાંતિલાલ કે. શાહ ૪૨૫ ફોન નંબર કુટુંબ ૪૧૩૮૧૮ ૫૦0| ૪૧૩૮૯૩૭ For Personal & Private Use Only ૬૬૧૧૪૮૭| ૩૮૪૨૫૧ ૪૮ ૪૧૩૨૩૩૨૬૩૦| ૬૪૨૧૫૦૬ ૪૧૮૪૫૨૨ ૩૦૦| ૪૧૮૬૨ ૬૬૩૨૯૫૦ ૧૭૫ ૪૧૮૨૨૮૭૧૨૫ ૬૬૧૨૫૭૫૫ ૬૬૩૬૮૮૮૨૧૭૫ ૪૧૦૫૫૪ ૬૬૩૬૨૧૪ ૫૫ ૬૬૧૪૫૩૬| ૬૬૧૪૬૭૭ ૨૧૦ ૬૬૧૧૮૬૯ Page #435 -------------------------------------------------------------------------- ________________ ૪૨૬ રાજનગરનાં જિનાલયો ૯૬ ક્રમ નામ-સરનામું મૂળનાયક ટ્રસ્ટનું નામ | ફોન નંબર કુટુંબ | ૯૫ શ્રી સુમતિનગર જે.મૂ. જૈન શ્રી સુમતિ- શ્રી રસિકલાલ નાનાલાલ શાહ ૪૧૮૨૫૫ ૧૪૫ સંઘ, B/14 મૃદંગ ઍપાર્ટ, નાથજી શ્રી પંકજભાઈ કે. શેઠ ૪૧૭૦૬૮ વાસણા, અમદાવાદ-૭ શ્રી લાવણ્ય જૈન શ્વે.મૂ. સંઘ શ્રી શાંતિ- | શ્રી બાપુભાઈ નેમચંદભાઈ ૬૬૧૩૪૦૨ ૧૪૦ ૪૯, લાવણ્ય સોસાયટી, | નાથજી શ્રી ચંદ્રકાંતભાઈ પોપટલાલ ૪૧૦૭૧૧ પાલડી, અમદાવાદ-૭ ૯૭ | શ્રી શેફાલી જૈન જે.મૂ. સંઘ, શ્રીઆદીશ્વરજી| શ્રી રમણલાલ રતિલાલ શાહ ૪૧૮૩૬૬, ૮૦ શેફાલી એપાર્ટમેન્ટ, શ્રી રમેશભાઈ રતિલાલ શાહ વાસણા, અમદાવાદ-૭ ૯૮ શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જૈન શ્રી ભીડભંજન શ્રી અંબાલાલ બબાભાઈ શાહ | ૬૬૩૩૦૭૩ ૬૫૦ ઍ.મુ.સંઘ ગોદાવરી નગર, | પાર્શ્વનાથજી શ્રી અરવિંદભાઈ રતિલાલ શેઠ | ૬૬૧૦૭૭૪ વાસણા, અમદાવાદ-૭. ૯૯ | શ્રી પ્રેમવર્ધક જૈન છે.મૂ.સંઘ| શ્રી શંખેશ્વર શ્રી રતનદાસ કેશવદાસ લઠ્ઠા ૬૬૧૪૨૮૬ ૧૦૩ ૨૪, ધરણીધર સોસાયટી, | પાર્શ્વનાથજી | શ્રી શાંતિકુમાર કેશવલાલ શાહ પાલડી, અમદાવાદ-૭ ૧૦૧ શ્રી વાસુપૂજ્ય સ્વામી જૈન | શ્રી વાસુપૂજ્ય શ્રી હિંમતલાલ મોહનલાલ મહેતા ૬૬૨૦૪૫૧ ૮૦[: જે.મૂ.સંઘ ૩૬, અમોલ સ્વામી | શ્રી મહેશભાઈ ચંદુલાલ શાહ ૬૬૨૦૭૩ સોસાયટી, પાલડી, અમ-૭ ૧૦૧ શ્રી ઓપેરા સોસાયટી જૈન | શ્રી મહાવીર | શ્રી પ્રવીણભાઈ અમરતલાલ શાહ ૬૬૨૦૮૫ ૨૦૦ જે.મૂ. સંઘ, ૧૧, ઓપેરા | સ્વામી શ્રી જયંતિલાલ નાથાલાલ શાહ ૪૧૩૯૩વી સોસાયટી, પાલડી, અમ-૭ ૧૦૨ શ્રી શાંતિનાથજી જૈન દેરાસરશ્રી શાંતિ- શ્રી હરગોવનદાસ લહેરચંદ શાહ | ૪૧૬૬૫ ૨૦૦ ટ્રિસ્ટ, ૮, તૃપ્તિ સોસાયટી, | નાથજી | | શ્રી નવીનચંદ્ર ચંદુલાલ શાહ ૪૧૪૫૯૨ પાલડી, અમદાવાદ-૭ ૧૦૩ શ્રી વાસુપૂજ્ય સ્વામી જૈન | શ્રી વાસુપૂજય શ્રી સતીશચંદ્ર બુધાલાલ શાહ ૬૬૩૭૮૩૫ ૧૬૫ જે.મૂ.સંઘ, ૧૦, ગુજરાત | સ્વામી સોસાયટી, પાલડી, અમ-૭ ૧૦ શ્રી ધર્મનાથ પો.હે.જૈનનગર શ્રીધર્મનાથજી | શ્રી હેમેન્દ્રભાઈ રમણલાલ શાહ | ૬૬૨૦૪૮૧ ૪૧૬ જે.મૂ. સંઘ, જૈન નગર, શ્રી રસિકલાલ પોપટલાલ ૪૧૨૭૪૧ પાલડી, અમદાવાદ-૭ ૧૦૫ શ્રી નીલમ ઍપાર્ટમેન્ટ જૈન | શ્રી મુનિસુવ્રત શ્રી શશિકાંતભાઈ એચ. દોશી ૪૦૪૩૭૮[. સંઘ, નીલમ ઍપાર્ટમેન્ટ, | સ્વામી શ્રી નાથાભાઈ બી. વોરા ૪૦૯૯૭૬ આંબાવાડી, અમદાવાદ-૬ ૧૦૬ શ્રી દશા પોરવાડ સોસાયટી | શ્રી શીતલ- શ્રી અતુલભાઈ આર. સાક્ષ ૬૬૩૭૩૭૮ ૨૮૦ જૈનસંઘ,દશા પોરવાડ સોસા-| નાથજી શ્રી રમેશભાઈ કે. પાઘડીવાળા ૬૬૩૯૦૩૫ યટી પાલડી, અમદાવાદ-૭ For Personal & Private Use Only Page #436 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૪૨૭ ક્રમ નામ-સરનામું મૂળનાયક ટ્રસ્ટનું નામ ફોન નંબર કટુંબ ૧૦૩ શ્રી જૈન સોસાયટી જૈનસંઘ | શ્રી ચિંતામણિ શ્રી હસમુખલાલ મૂલચંદ શાહ ૬૫૭૮૩૨) ૨૧૫ ૨૩, જૈન સોસાયટી, પાર્શ્વનાથ |શ્રી ચંદ્રકાંતભાઈ હરીલાલ શાહ T૬૫૭૬૧૩૯ એલિસબ્રિજ, અમદાવાદ-૬ ૧૦ શ્રી કુંથુનાથ જૈનદેરાસર ટ્રસ્ટ | શ્રી કુંથુનાથજી|શ્રી હર્ષદભાઈ ચંદુલાલ કોન્ટ્રાકટર | ૬૫૭૮૦૮૬ ૮૦| સુજિપકુંજ ઍપાર્ટમેન્ટ, શ્રી પ્રદીપભાઈ ચીનુભાઈ ઝવેરી |૬૫૭૯૩૭૮ એલિસબ્રિજ, અમદાવાદ-૬ ૧૦ શ્રી ગોડીજી પાર્શ્વનાથ જૈન | | શ્રી ગોડી | શ્રી દીપકભાઈ ચીમનલાલ શેઠ ૬૪૨૦૦૯ ૨૦૦| દેરાસર ટ્રસ્ટ, ૧૩/A, કલ્યાણ પાર્શ્વનાથ | શ્રી સુનીલભાઈ ચીનુભાઈ ઝવેરી ૪૪૧૨૯૭ સોસાયટી, એલિસબ્રિજ,અમ. શ્રી નવરંગપુરા જૈન જે.મૂ. | શ્રી મુનિસુવ્રત શ્રી અશોકભાઈ જશુભાઈ શાહ ૪૬૦૧૩૧ ૬૫૧) સંઘ, નવરંગપુરા બસ સ્ટોપ | સ્વામી શ્રી લલિતભાઈ કાંતિલાલ ૪૪૧૯૪૪ સામે, નવરંગપુરા, અમ-૯ કોલસાવાળા ૧૧૧| શ્રી વર્ધમાન જૈન સંઘ | શ્રી સંભવ- શ્રી કાંતિલાલ અમરતલાલ શાહ ૪૪૫૫૨૯૪૨૫ ઉસ્માનપુરા ચાર રસ્તા, નાથજી શ્રી કાંતિલાલ અમરતલાલ શાહ ૪૦૦૬૨૧ આશ્રમ રોડ, અમદાવાદ-૧૪ ૧૧૨ શ્રી શાંતિનગર .મૂ. જૈન | શ્રી સુમતિ- |શ્રી કીર્તિકુમાર અંબાલાલ શાહ ૪૦૯૫૬ ૬૨૫ સંઘ, શાંતિનગર, આશ્રમ | નાથજી | શ્રી બાબુલાલ લક્ષ્મીચંદજી શાહ ૪૦૬૧૬૭ રોડ, અમદાવાદ-૧૩ ૧૧૩ શ્રી ઝવેરી પાર્ક આદીશ્વર | શ્રી આદીશ્વરજી શ્રી ગુણવંતભાઈ વાડીલાલ શાહ | ૭૪૭૯૨૬૬૪00 જૈિન સંઘ, ઝવેરી પાર્ક, શ્રી સુબોધભાઈ હરગોવિંદદાસ ૪૬૭૫૩૬) વેધશાળા પાછળ, અમ-૧૩ મહેતા ૧૧૪ શ્રી હસમુખ કોલોની જૈન જે.| શ્રી આદિ- |શ્રી જયંતિલાલ ખોડીદાસ શાહ ૭૪૭૪૪૪૭ ૧૮૦ મૂ.સંઘ, ૨૬,હસમુખ કોલોની, નાથજી | શ્રી જિતેન્દ્રભાઈ ચંદુલાલ ૭૪૭૭૬૩૧ નારણપુરા, અમદાવાદ-૧૩ ૧૧૫ શ્રી ઋષભદેવ જે.મૂ. જૈન | શ્રી સુમતિ- | શ્રી શાંતિલાલ જોઈતારામ ૭૪૭૪૫૮૧ ૨૪૦ સંઘ, મીરાંબિકા સ્કૂલ રોડ, | નાથજી શ્રી રાજેન્દ્રભાઈ કીકાભાઈ ૭૪૭૩૧૭૮ નારણપુરા, અમદાવાદ-૧૩ ૧૬ શ્રી આદિનાથ ચે.મૂ. જૈન | શ્રી વાસુપૂજ્ય શ્રી જિતેન્દ્ર બાબુલાલ શાહ ૭૪૭૫૦૮૪૪૧૫ સંઘ, અજંતા ફુલેટની સામે, સ્વામી શ્રી અચલચંદ ઓટમલ જૈન ૭૪૫૫૪૦૧ નારણપુરા ચાર રસ્તા અમ. ૧૧ શ્રી પુરુષાદાનીય પાર્શ્વનાથ |શ્રીપુરુષાદાનીય શ્રી ભીખુભાઈ ચીમનલાલ ચોકસી|૭૪૫૨૫૯૫ ૮૦૦ મુ.સંઘ,દેવકીનંદન સોસા- પાર્શ્વનાથ |શ્રીજયંતિલાલ અમરતલાલ મહેતા | ૪૪૩૦૬૨ યટી, નારણપુરા, અમ-૧૩ ૧૧૮| શ્રી વર્ધમાન જૈન જે.મૂ.સંઘ| શ્રી શંખેશ્વર |શ્રી રમેશચંદ્ર છોટાલાલ શાહ |૭૪૭૩૭૬ ૩૩ રાજુ કોપ્લેક્ષના ખાંચામાં, પાર્શ્વનાથ |શ્રી પ્રવીણભાઈ અમરતલાલ શાહ ૪૯૧૭૭૬ મેમનગર, અમદાવાદ-૫૨ For Personal & Private Use Only Page #437 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ ક્રમ નામ-સરનામું ૧૧૯ શ્રી સુમતિનાથ ગો.મૂ. જૈન સંઘ, તરુણનગર સોસાયટી, મેમનગર, અમદાવાદ-૫૨ ૧૨૦શ્રી પાર્શ્વ પદ્માવતી છે.મૂ. જૈન સંઘ, પારૂલનગર, સોલા રોડ, અમદાવાદ-૬૧ ૧૨ શ્રીગુરુકૃપા જૈન શ્વે.મૂ. સંપ પારસનગર સામે, સોલા રોડ, અમદાવાદ-૧૩ મૂળનાયક શ્રી સુમતિશ્રી સુમતિનાથજી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ૧૨૨શ્રી સોલા રોડ કો.મૂ. જૈન | શ્રી આદિસંધ, સોલા રોડ. નાથજી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ નારણપુરા, અમદાવાદ-૧૩ ૧૨૩શ્રી પારસમણિ શ્વે.મૂ. જૈન | શ્રી શીતલસંધ, પારસમણિ સોસાયટી, નાથજી ઘાટલોડિયા, અમદાવાદ-૬૧ ૧૨૪ શ્રી વર્ધમાન શ્વે.મૂ. જૈનસંઘ શ્રી સંભવ૨૨/૨૪૬,મંગલમૂર્તિ એપાર્ટ. નાથજી ૪૪૦, શાંતિ એપાર્ટમેન્ટ, | પાર્શ્વનાથ નારણપુરા, અમદાવાદ-૧૩ ૧૨૮ શ્રી પાર્શ્વનાથ શ્વે. મૂ. જૈન સંઘ ૨૦૨, તુલસીશ્યામ ફ્લેટ, નવાવાડજ, અમ-૧૩ ૧૨૬ શ્રી સીમંધર સ્વામી શ્વે.મૂ. | શ્રી સીમંધર સ્વામી જૈન સંઘ, અંકુર રોડ, નારણપુરા, અમદાવાદ-૧૩ ટ્રસ્ટીનું નામ |શ્રી ગુણવંતભાઈ કેશવલાલ શાહ શ્રી અરવિંદભાઈ મણિલાલ શાહ નારણપુરા, અમદાવાદ-૧૩ ૧૨૫ શ્રી ગુરુનિધિ કો.મૂ. જૈનસંધ શ્રી સહસ્ત્રફલા શ્રી જયંતિલાલ વર્ધમાનદાસ શાહ શ્રી કાંતિલાલ આર. વોરા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજી ૧૨૦શ્રી ભક્તિ પાર્શ્વનાથ ગો.મ્. શ્રી ભક્તિ જૈનસંઘ H29/339 આનંદ પાર્શ્વનાથ નગરઍપાર્ટ, નવાવાડજ અમ શ્રી પ્રવીણચંદ્ર જેઠાલાલ શાહ શ્રી ચીનુભાઈ સકળચંદ શાહ શ્રી અમૃતલાલ લાડકચંદ શાહ શ્રી બિપીનચંદ્ર કેશવલાલ શાહ ૧૨૦શ્રી મહાવીર ો.મૂ. જૈનસંઘ શ્રી વાસુપૂજ્ય શ્રી નવીનભાઈ વર્ષીલાલ ગાંધી શ્રી પ્રબોધભાઈ સી. શાહ સ્વામી વિજયનગર, નારણપુરા, અમદાવાદ-૧૩ શ્રી પુનમભાઈ માધવલાલ શ્રી જયેશભાઈ એફ. શાહ શ્રી મયંકભાઈ ભીખુભાઈ ચોકસી –૭૪૮૦૯૬૨૨ ૭૦| શ્રી અરવિંદભાઈ પૂનમચંદ કોઠારી ૭૪૮૦૨૯૨ ૭૪૭૭૧૦૧| શ્રી અમૃતલાલ પોપટલાલ શાહ શ્રી પ્રવીણકુમાર મંગળદાસ મહેતા ૭૪૮૪૨૨૩ શ્રી જયંતિલાલ ભીખાલાલ શાહ શ્રી શાંતિલાલ ગુલાબચંદ શાહ શ્રી હેમેન્દ્રભાઈ મણિલાલ શાહ શ્રી ભીખાભાઈ ડાહ્યાભાઈ શાહ શ્રી પંકજભાઈ સુરેશભાઈ શાહ શ્રી અતુલભાઈ છબીલદાસ શાહ ૧૩ શ્રીશિવમ્ આદીશ્વર જૈનસંઘ શ્રી આદીશ્વર શ્રી કમલેશભાઈ પોપટલાલ શાહ શ્રી અજિતભાઈ પૂનમચંદ શાહ ભગવાન શિવમ્ ઍપાર્ટમેન્ટ, નવા વાડજ, અમદાવાદ-૧૩ રાજનગરનાં જિનાલયો ફોન નંબર કુટુંબ ૭૪૭૩૮૮૨ ૨૧૫ ૭૪૮૪૭૬૯| ૭૪૮૦૭૦૨૨૧૪૫ For Personal & Private Use Only ૭૪૫૨૨૦૯ ૪૦૦| ૩૫ ૭૪૭૦૦૫૮ ૧૬૦ ૭૪૭૨૨૭૭ ૭૪૭૧૪૭૫૫ ૧૨૫ ૭૪૭૧૬૨૨ ૪૦૦ ૭૪૭૭૭૯૬ ૭૪૭૭૧૪૧ ૪૫૦ ૪૯૪૨૬૩૭ ૨૫૦ ૭૪૫૨૭૬૭ ૪૬૨૪૮૬ ૧૮૦ ૭૪૮૧૯૪૭ ૧૩૦ ૭૪૧૫૮૯૩ Page #438 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૪૨૯ ક્રમ | નામ-સરનામું મૂળનાયક ટ્રસ્ટનું નામ ફોન નંબર કિટુંબ | ૧૩૧૫ શ્રી મહાવીર સ્વામી જે.મૂ. | શ્રી વાસુપૂજય શ્રી કમલેશભાઈ નટવરલાલ શાહ | (૭૪૭૧૬૦૬ ૧૦૬ તપગચ્છ જૈનસંઘ, ૧૯/૨૧૮,ી સ્વામી શ્રી ભરતભાઈ કાંતિલાલ શાહ ૭૪૭૭૪૭] નંદનવન ઍપાર્ટ, નવાવાડજ ૧૩ શ્રી વાડજ જે.મૂ. જૈન સંઘ | શ્રી સંભવ- 1 | શ્રી કાંતિલાલ મંગળદાસ શાહ ૭૪૮૧૧૧૨ ૩૫૦ દેવપથ ફલેટ, બ્રહ્મક્ષત્રિય | નાથજી શ્રી મંગળદાસ અંબાલાલ શાહ ૭૪૮૧૪૧૬ સોસાયટી, નવાવાડજ,અમ. ૩૩ શ્રી રાજેન્દ્રસૂરિ બૃહદ્ તપા- | શ્રી મહાવીર | શ્રી લહેરચંદ અમુલખભાઈ વહોરા ૭૪૮૩૮૮૩ ૭૨ ગચ્છીય ત્રિસ્તુતિક જૈનસંઘ, સ્વિામી શ્રી ચીમનલાલ અનુપચંદ વહોરા |૭૪૮૨૪૬૫ થિરપુર સોસાયટી, નવાવાડજ ૧૩૪ શ્રી નિર્ણયનગર જે.મૂ. જૈન શ્રી મુનિસુવ્રત શ્રી રમેશચંદ્ર કેશવલાલ ૭૪૧૫૪૬૪ ૧૩૫ સંઘ, સેક્ટર-૪૮૯ નિર્ણય | સ્વામી શ્રી હસમુખભાઈ શનાલાલ શાહ |૭૪૮૪૨૫૩ નગર, ચાંદલોડિયા, અમ. ૧૩૫ શ્રી ઘાટલોડિયા જૈન જે.મૂ. | શ્રી શામળા | શ્રી શિરીષભાઈ કચરાભાઈ શાહ |૭૪૮૦૭૫૮ ૬૦| સંઘ/૧,પાવાપુરી સોસાયટી, પાર્શ્વનાથજી | શ્રી ગિરીશભાઈ સોમચંદ મહેતા |૭૪૫૩૭૬૭ ઘાટલોડિયા, અમદાવાદ-૬૧ ૧૩૬ શ્રી ગુણવર્ધક જૈન શ્વે.મૂ.સંઘ| શ્રી શંખેશ્વર | શ્રી સકળચંદભાઈ બબલદાસ શાહ૭૪૮૫૨૨૮ ૨૦૦ ૧૧, હરિશરણ સોસાયટી, | પાર્શ્વનાથજી | શ્રી બાબુલાલ કેશવલાલ શાહ ૭૪૮૩૩૮૩ ચાંદલોડિયા, અમદાવાદ ૧૩૬ શ્રી મહાવીર સ્વામી જે.મૂ. | શ્રી શાંતિ- | શ્રી રતિલાલ બબલદાસ શાહ ૭૪૮૫૦૭૬ ૩૪૦) જૈન સંઘ, નીલકંઠ વર્ણી, નાથજી શ્રી સુરેશચંદ્ર રસિકલાલ શાહ ૭૪૧૯૨ ૧૭ સુભાષબ્રિજ કોર્નર, અમ. | ૧૩ શ્રી મુનિસુવ્રત સ્વામી જે.મૂશ્રી મુનિસુવ્રત | શ્રી ખુમચંદભાઈ મગનલાલ શાહ |૭૪૫૮૨૭૮ ૧૮૦ જૈિન સંઘ, કેશવનગર, સ્વિામી શ્રી ગિરીશચંદ્ર અમૃતલાલ મહેતા |૭૪૫૯૭૭૪ સુભાષબ્રિજ પાસે, અમ. ૧૩ શ્રી સાબરમતી (રામનગર) | શ્રી ચિંતામણિ, શ્રી રતિલાલ મગનલાલ ૭૪૮૬૮૧૪૨૩૦૦ જૈિન જે.મૂ.સંઘ, રામનગર, | પાર્શ્વનાથજી |શ્રી કીર્તિકુમાર મણિલાલ ૭૪૮૮૨૭૬ સાબરમતી, અમદાવાદ-૫. ૧૪4 શ્રી પારસમણિ જૈન દેરાસર | શ્રી વર્ધમાન શ્રી રમેશભાઈ જીવરાજ શાહ ૭૪૮૮૧૨૬ ૪) ટ્રસ્ટ, પારસમણિ સોસાયટી, સ્વામી શ્રી અરવિંદભાઈ રમણલાલ શાહ |૭૪૫૮૪૫૫. સાબરમતી, અમદાવાદ-૫ ૧૪૧ શ્રી ડી. કેબીન જૈન જે.મૂ. | શ્રી નેમિનાથજી શ્રી રાજેન્દ્રભાઈ કાંતિલાલ શાહ ૭૪૮૮૯૮૦ ૨૫૦ તપાગચ્છ સંઘ,હરિઓમનગર, શ્રી મુકેશભાઈ અનુભાઈ ગાંધી ૭૪૮૮૧૪ સોસાયટી, સાબરમતી, અમ. ૧૪૨ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન | શ્રી શંખેશ્વર શ્રી અશોકકુમાર નથમલજી શાહ |૭૪૮૮૭૯૫ ૫૫| જે.મૂ.સંઘ,ભગવતી-પદ્માવતી| પાર્શ્વનાથજી | શ્રી ધરમચંદ હિંમતલાલ ગાંધી સાબરમતી, અમદાવાદ-૧૯ For Personal & Private Use Only Page #439 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ રાજનગરનાં જિનાલયો ક્રમ | નામ-સરનામું મૂળનાયક ટ્રસ્ટનું નામ | ફોન નંબર કુટુંબ ૧૪શ્રી આબુનગર જૈન શ્વે.મૂ. શ્રી વાસુપૂજ્ય શ્રી ઓટમલજી નરશાજી | ૭૪૫૮૧૯ ૧૦) સંઘ, ડી. કેબીન, સ્વામી શ્રી ચીમનલાલ શંકરલાલજી (૩૩૯૧૩૭ સાબરમતી, અમદાવાદ-૧૯ ૧૪૪ શ્રી પરમાનંદ જૈન શ્વે.મૂ. | શ્રી સીમંધર |શ્રી સતીશભાઈ જીવાભાઈ શાહ | ૭૪૫૭૬૬૦ ૩૨૫ સંઘ, ૧૩, ધવલગિરિ સોસા સ્વામી શ્રી ભુપેન્દ્રભાઈ ચીમનલાલ શાહ યટી, ડી કેબીન, અમ-૧૯ ૧૪૫ શ્રી અભિનવ જૈન જે.મૂ. | શ્રી ચિંતામણિ શ્રી લલિતકુમાર મણિલાલ શાહ |૭૪૫૯૮૪) ૨૨૫ સંઘ, જિનેશ્વર સોસાયટી, | પાર્શ્વનાથ શ્રી ચંદનમલજી કપુરચંદજી | ૭૪૮૮૬૦૭ ચાંદખેડા ગામ, અમ-૧૯ ૧૪૬| શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ જે.| શ્રી અંતરિક્ષ શ્રી કાંજીભાઈ લીલાચંદ ધામી | ૭૪૮૭૫૬૩ ૪૫ મૂ. જૈનસંઘ ૯૨, શિલ્પા | પાર્શ્વનાથજી શ્રી કીર્તિકુમાર કાંતિલાલ મહેતા | ૭૪૮૭૫૫૩. સોસાયટી, સાબરમતી, અમ. ૧૪ શ્રી પાર્શ્વનાથ નગર જૈન શ્વ. શ્રી સંભવ- શ્રી ભરતકુમાર મનુભાઈ ૭૪૮૭૦૧૧ ૧૨૫ મૂ. સંઘ, પાર્શ્વનાથ નગર, | નાથજી શ્રી સુરેશચંદ્ર નાથાલાલ પરીખ ચાંદખેડા, અમદાવાદ ૧૪4 શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી શ્રી મહાવીર | શ્રી સુમતિભાઈ ૭૪૮૮૧૧ ૮૦| જૈન શ્વે.મૂ. તથા સમાજ સેવા સ્વામી શ્રી સારાભાઈ સંઘવી ૫૫૦૫૮૭૭ કેન્દ્ર, બુદ્ધિનગર, અમ. ૧૪૧ શ્રી આનંદ-પરમાનંદ શ્વે.મૂ. શ્રી શંખેશ્વર | શ્રી અશોકભાઈ સોમચંદ શાહ |૭૪૮૭૮૧૩ ૨૦૦ જૈન સંઘ, બુદ્ધિસાગર પાર્ક | પાર્શ્વનાથ સોસાયટી, અમદાવાદ ૧૫ર્વશ્રી ગુજરાત હાઉસિંગ જૈન | શ્રી કુંથુનાથજી શ્રી પ્રવીણચંદ્ર શાંતિલાલ શાહ ૪૬૩૫૭૮ ૫૦ જે.મૂ.સંઘ ગુજરાત હાઉસિંગ શ્રી હસમુખભાઈ શાંતિલાલ શાહ | બોર્ડ, ચાંદખેડા, ગાંધીનગર ૧૫૧ શ્રી જૈન આરાધક મંડળ | શ્રી સહસ્ત્રફણા | શ્રીશશીકાંતભાઈ ચીમનલાલ શેઠ | ૭૪૫૨૬૭૬ ૧૧૦ | ૧૬૭-૬૮, નેમિનાથ નગર| પાર્શ્વનાથ |શ્રી મનુભાઈ ચીમનલાલ શાહ ૪૦૮૪૯૩ રાણીપ, અમદાવાદ ૧૫ર શ્રી મહાવીર જૈન સંઘ ટ્રસ્ટ શ્રી સુમતિ- શ્રી કાંતિલાલ ત્રિભોવનદાસ ચોકસી | ૭૪૭૫૧૦૬ ૯૫ પદ્માવતી સોસાયટી નાથજી શ્રી જયંતિલાલ જગજીવનદાસ ૭૪૭૭૬૭– રાણીપ, અમદાવાદ બાવીશી ૧૫૩ શ્રી હઠીભાઈ વાડી જૈનસંઘ| શ્રીધર્મનાથજી શ્રી પંકજભાઈ સુધાકરભાઈ શેઠ | દ૬૩૧૯૬૮ ૨૦૦ હઠીસિંહની વાડી, દિલ્હી શ્રી ગૌરવભાઈ અનુભાઈ શેઠ ૪૪૭૩૭૮ દરવાજા બહાર, અમ-૪ ૧૫૪ શ્રી શાહીબાગ ચંદનવાડી | શ્રી વાસુપૂજ્ય શ્રી બિપીનભાઈ ચંદુલાલ ઝવેરી | ૭૮૬૭૮૯ ૩૮ જૈિન છે.મૂ.સંઘ ૧, અલંકાર સ્વામી શ્રી રમણલાલ મોહનલાલ ૭૮૬૮૦૮૬ સોસાયટી, શાહીબાગ, અમ. ગોળવાળા For Personal & Private Use Only Page #440 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ક્રમ નામ-સરનામું ૧૫૫ શ્રી અભિનંદન સ્વામી શ્વે. મુ.જૈનસંઘ જયપ્રેમ સોસાયટી, શાહીબાગ, અમદાવાદ-૪ ૧૫૬ શ્રી શાહીબાગ-ગિરધરનગર |શ્રીઋષભદેવ જૈન શ્વે.મૂ.સંઘ,ગિરિધરનગર સોસાયટી, શાહીબાગ,અમ. ૧૫ શ્રી અસારવા હરિપુરા જૈન | શ્રી વાસુપૂજ્ય શ્વે. મૂ. સંઘ ઙ, સનરાઇઝ સ્વામી પાર્ક સોસાયટી, શાહીબાગ ૧પ૮ શ્રી મુનિસુવ્રત સ્વામી જૈન સંઘ,૧૩૭, કેમ્પ-સદર બજાર શાહીબાગ, અમદાવાદ-૪ . મૂળનાયક ટ્રસ્ટીનું નામ શ્રી અભિનંદન શ્રી ચંદુભાઈ જેઠમલ સ્વામી શ્રી મોતીલાલ મોહનલાલજી ૧૬ શ્રી સરસપુર જૈન સંઘ નાની વાસળ શેરી, સરસપુર, અમદાવાદ-૨૪ શ્રી મુનિસુવ્રત સ્વામી ૧૫૯ શ્રી મેઘાણીનગર જૈન શ્વે.મૂ.શ્રી સુમતિ-શ્રી મહેન્દ્રભાઈ એ. વોરા નાથજી શ્રી રસિકલાલ એમ. શાહ સંઘ, ૧૯, આશિષનગર સોસાયટી,મેધાણીનગર,અમ. સંઘ, જનતાનગર, રામોલ રોડ, અમદાવાદ-૩૮૨૪૪૯ શ્રી નેમિનાથજી ૧૬ શ્રી અમરાઈવાડી શ્વે.મૂ.જૈન | શ્રી વાસુપૂજ્ય સંઘ બળીયા વાસ, અમરાઈ-સ્વામી વા ગામ, અમ-૨૬ ૧૬૧ શ્રી નેમિનાથ જૈન શ્વે.મૂ. જૈનસંઘ,છીંકણીવાળા એસ્ટેટ, ગોમતીપુર, અમદાવાદ-૨૧ ૧૬૨ શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ જૈન શ્રીજગવલ્લભ શ્રી બાબુલાલ છોગમલ શાહ સંધ ૨૬૪/૩,પટેલ પરમાનંદ પાર્શ્વનાથજી ચાલ, રખિયાલ, અમ-૨૧ ૧૬૪ શ્રી વિમલનાથ જૈન શ્વે.મૂ. શ્રી વિમલસંઘ ૨/૧૦, આશિષનગર, |નાથજી અમરાઈવાડી, અમ-૨૬ શ્રી હીરાલાલ મણિલાલ શાહ શ્રી કુમારપાળ માણેકલાલ શાહ શ્રી સુમતિ શ્રી શશીકાંત રતિલાલ શાહ શ્રી સતેન્દ્રભાઈ વાડીલાલ શાહ નાથજી શ્રી અરવિંદભાઈ પનાલાલ શ્રી મીશીમલજી છોગાલાલ શ્રી મનહરલાલ મોહનલાલ શાહ શ્રી પીયૂષકુમાર મગનલાલ શાહ ૧૬૬ શ્રીમદ્ રાજચંદ્ર મંદિર ગેલેકસી શ્રી મહાવીર સિનેમા પાસે, નરોડા, સ્વામી અમદાવાદ-૩૮૨૩૨૫ શ્રી ચંદુલાલ ચીમનલાલ શાહ શ્રી બાબુલાલ સુરચંદ ૧૬૫ શ્રી. જનતાનગર વર્તમાન જૈન શ્રીધર્મનાથ શ્રી સતીશકુમાર ધનજીભાઈ શેઠ શ્રી કાંતિભાઈ વિઠ્ઠલદાસ કોઠારી શ્રી ચંદુલાલ કાળીદાસ શાહ શ્રી જીવણલાલ રાજમલ શ્રી જયંતિલાલ ગૌતમલાલ ગાંધી શ્રી સોમચંદ ચુનીલાલ મહેતા For Personal & Private Use Only ફોન નંબર કુટુંબ ૭૮૬૭૧૦૦ ૧૨૫ ૭૮૬૫૮૧૨૩૦૦૦| ૭૮૬૮૦૭| ૩૮૪૮૯૫૫ ૯૦ ૭૮૬૫૨૯૭ ૭૮૬૩૦૭૫૫ ૭૮૬૩૦૭૪ ૪૩૧ ૨૧૨૧૨૭૫૫ ૧૫૫ ૩૭૩૨૦૪ ૩૬૭૧૪૨ ૭૪૭૫૯૩૧ ૩૭૩૨૯૬ ૪૦ ૩૬૯૫૦૩ ૩૬૬૧૯૪ ૩૬૮૧૭૬ ૪૩૪૮૨૩ ૨૦ શ્રી બચુભાઈ ગી૨ધ૨ભાઈ પટેલ શ્રીગોવિંદભાઈ મહીપતભાઈ પટેલ -૨૮૧૧૫૧૭ ૬૦ ૧૦ ૧૦૦ ૭૦ ૫૮૩૧૩૦૪ ૪૫ ૨૮૧૨૪૭૪ ૪૦ Page #441 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨ રાજનગરનાં જિનાલયો ક્રમ નામ-સરનામું | મૂળનાયક | ટ્રસ્ટનું નામ ફોન નંબર કુટુંબ ૧૬૭ શ્રીનરોડા જૈનસંઘ, શ્રીગોડીજી| શ્રી ગોડી શ્રી કાંતિલાલ અમૃતલાલ શાહ | ૪૦૦૬૨૧૧૭૦ પાર્શ્વનાથ દેરાસર, નરોડા | પાર્શ્વનાથજી શ્રી નવીનચંદ્ર પોપટલાલ શાહ |૨૮૧૨૨૮૬| ગામ, અમ.-૩૮૨૩૨૫ ૧૬૮)શ્રી ગૌતમ જે.મૂ. જૈન સંઘ| શ્રી નેમિ- શ્રી રતિભાઈ ડી. પરીખ p p. હરિપાર્ક સોસાયટી, | નાથજી ૨૮૨૨૪૧૫૩૦૦ નરોડા, અમ-૩૮૨૩૨૫ શ્રી ભોગીલાલ વી. મહેતા ૨૮૨૨૪૧૫) ૬૯ શ્રી નોબલ નગર જે.મૂ. | | શ્રી સુમતિ- શ્રી દીપકભાઈ એમ. શાહ ૨૮૧૯૫૦) ૪૩ જૈિન સંઘ, નોબલ નગર, | નાથજી શ્રી જગદીશભાઈ એમ. શાહ | ૨૮૧૧૮૦૪ નરોડા, અમ-૩૮૨૩૨૫ ૧૭૦|શ્રી પુરુષાદાનીય શંખેશ્વર | શ્રીપુરુષાદાનીય શ્રી રમેશચંદ્ર કાંતિલાલ શાહ ૨૮૨૦૮૨૮૧૩૦ પાર્શ્વનાથ જૈન જે.મૂ. સંઘ | શંખેશ્વર શ્રી માંગીલાલજી રૂપચંદજી શેઠ | ૭૮૬૬૯૬૫ નરોડા, અમ-૩૮૨૩૨૫ | પાર્શ્વનાથજી ૧૭૧)શ્રી નવપલ્લવ પાર્શ્વનાથ જૈન શ્રી નવપલ્લવ શ્રી ચીનુભાઈ ચીમનલાલ શાહ |૨૮૨૦૨૩૨ ૧૧૫ જે.મૂ.સંઘ, પલ્લવ સોસાયટી, પાર્શ્વનાથજી શ્રી ચીનુભાઈ ડાહ્યાભાઈ શાહ ૨૮૧૧૦૮૧ નરોડા, અમ-૩૮૨૩૨૫ ૧૭૨ શ્રી સૈજપુર(બોઘા) કુબેરનગર શ્રી આદીશ્વરજી શ્રી સુદીપભાઈ સનતભાઈ ૬૬૩૯૪૩૮ ૭૦) જૈિન જે.મૂ.સંઘ, જૈન દેરાસર, શ્રી બિપીનભાઈ ચીમનભાઈ ૬૬૧૨૭૦૭ નરોડા, અમ-૩૮૨૩૪૫ ૧૭૩ શ્રી વાસુપૂજય સ્વામી જૈન | શ્રી વાસુપૂજ્ય શ્રી રોહિતભાઈ શાહ , ૨૮૨૦૦૨૭૪૦૦ શ્વેિ.મૂ.સંઘ મહાસુખનગર, | સ્વામી શ્રી રાજુભાઈ હિંમતલાલ શાહ ૩૮૧૧૫૮ સૈિજપુર, અમ-૩૮૨૩૪૬ ૧૭૪ શ્રી ગુણશીલ શ્વેતાંબર જિનેન્દ્ર શ્રી સહસ્ત્રફણા શ્રી મૂળચંદભાઈ વર્ધચંદભાઈ ૨૮૧૨૦૮૭૧૫૦) મૂર્તિપૂજક જૈનસંઘ કૃષ્ણનગર, પાર્શ્વનાથ શ્રી હર્ષદભાઈ ડી. શાહ ૨૭૪૩૨૭૦ સૈિજપુર, અમ-૩૮૨૩૪૬ | ૧૭૫શ્રી કૃષ્ણનગર જૈન શ્વે. મૂ. શ્રી મુનિસુવ્રત શ્રી ચંપકલાલ કાંતિલાલ શાહ |૨૮૧૪૦૧૬૮૦૦ સિંઘ કૃષ્ણનગર, સૈજપુર સ્વામી શ્રી ધનસુખલાલ વાડીલાલ ગાંધી બોઘા, અમ-૩૮૨૩૪૫ ૧૭૬ શ્રી બાપુનગર જે.મૂ.જૈનસંઘ| શ્રી વિમલ- શ્રીવેલચંદભાઈ રાયચંદજી સાવળીયા|૨૭૪૧૩૯૦૩૫૦ ૧/B, વિમલનાથ સોસાયટી, નાથજી શ્રી પ્રવીણભાઈ જગજીવન મહેતા | ૨૭૪૭૦૬૯ બાપુનગર, અમ-૨૪ ૧૭૭)શ્રી બોમ્બે હાઉસિંગ જે.મૂ. | શ્રી મહાવીર શ્રી નવીનભાઈ કે. શાહ ૨૭૪૭૧૩૨ ૩૫ જૈિનદેરાસર, ૩૫/૨૭૬,નૂતન, સ્વામી શ્રી અંબાલાલ એન. શાહ મિલની પાછળ, સરસપુર ૧૭૮ શ્રી બાપુનગર જે.મૂ. જૈન | શ્રી શ્રેયાંસ- શ્રી કાંતિલાલ મંગળદાસ શાહ |૨૭૪૫૫૩૨) ૫૦ સંઘ ૧, વલ્લભ ફૂલેટ, | નાથજી શ્રી ગુણવંતરાય એમ. ગોડલિયા બાપુનગર, અમદાવાદ-૨૪ For Personal & Private Use Only Page #442 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૪૩૩ CO ક્રમ | નામ-સરનામું | મૂળનાયક | ટ્રસ્ટનું નામ ફોન નંબર કિટુંબ | ૧૭શ્ય શ્રી વિવેકાનંદ નગર શ્વે.મૂ. | શ્રી સંભવ- શ્રી લલિતભાઈ કાંતિલાલ ૪૬૩૪૭૮ ૪૪ જૈન સંઘ, વિવેકાનંદ નગર, | નાથજી કોલસાવાળા * હાથીજણ, અમ-૩૮૨૪૪૫ | શ્રી નારણભાઈ ગિરધરભાઈ મહેતા | ૪૪૬૨૨૫ ૧૮ શ્રી મણિનગર જૈન જે.મૂ. | શ્રી વાસુપૂજ્ય શ્રી સેવંતીભાઈ પોપટલાલ વખારિયા|૨૮૩૪૦૨૪ ૫00[ સંઘ, મણિનગર, સ્વામી શ્રી પંકજભાઈ રીખવચંદ શાહ ૩૬૪૨૯૩ અમદાવાદ-૮ ૧૮૧ શ્રી આનંદ કલ્યાણ જૈનસંઘ | શ્રીઆદીશ્વરજી|શ્રી અજિતભાઈ મોહનલાલ શાહ શેઠઆણંદજીકલ્યાણજી બ્લોકસ શ્રી પ્રદીપભાઈ ચીમનલાલ જમાલપુર, અમદાવાદ-૧ ૧૮૨૨ શ્રી મીરાં ફુલેટ જૈન સંઘ | શ્રી શાંતિ- શ્રી શ્રીપાલભાઈ ભીખુભાઈ શાહ | ૩૯૦૬૬૩ ૧૦) મીરાં ફુલેટ, ભુલાભાઈ પાર્ટી નાથજી શ્રી જયંતિલાલ નાનચંદભાઈ શાહ]. ૩૯૦૬૬૩ ગીતા મંદિર રોડ, અમ-૨૨ ૧૮૩ શ્રી હીરપુર જે.મૂ. જૈન સંઘ| શ્રી શાંતિ- |શ્રી નટવરલાલ શનાલાલ શાહ |૫૩૨૭૨૩૮ ૧૩૭ મજુર ગાંવની પાછળ, નાથજી શ્રી વિનયચંદ્ર પ્રાણલાલ મહેતા પ૩૨૭૩૮૧ ડેરી રોડ, અમદાવાદ-૨૨ ૧૮૪ શ્રી ઓઢવ જૈન જે.મૂ. સંઘ| શ્રી ચંદ્રપ્રભુ શ્રી ઉમેશચંદ્ર મફતલાલ વખારીયા | ૨૮૭૦૫૩) ૧૨૬| મહાવીર સોસાયટી, સ્વામી શ્રીલાલચંદજી ચુનીલાલજી ચોપરા | ૨૮૭૧૩૦૩ ઓઢવ, અમ-૩૮૨૪૧૫ ૧૮૫ શ્રી આદિનાથ નગર જૈન જે.| શ્રી વાસુપૂજય શ્રી કીર્તિભાઈ બી. શાહ ૨૮૭૨૨૯૭ ૭૦ મૂ. સંઘ c/૨૦૮, આદિનાથ સ્વામી શ્રી તેજપાલભાઈ ચીમનલાલ (૨૮૭૦૭૧૮ નગર, ઓઢવ, અમદાવાદ ૧૮૬ શ્રી રાજેન્દ્રપાળ જૈન શ્વે.મૂ. | શ્રી પાર્શ્વ- || શ્રી ચંદ્રકાંતભાઈ છોટાલાલ શાહ p. p[૧૩ સંઘ, ૯, પૂર્ણિમા નગર, નાથજી ૨૮૭૩૪૧૬ ઓઢવ રોડ, અમદાવાદ શ્રી હીરાભાઈ જૈન ૧૮૭ શ્રી કુંથુનાથ જૈન દેરાસર સંઘ| શ્રી કુંથુનાથજી|શ્રી ઉત્તમભાઈ રીખવચંદજી ૨૮૭૪૦૯૭ ૨૦૧ ૧૩૯૭, અંબિકા નગર, શ્રી દશરથભાઈ ગૌતમભાઈ ગાંધી | ૨૮૭૩૮૬૮ | ઓઢવ, અમ-૩૮૨૪૧૫ ૧૮4 શ્રી ઈસનપુર તપગચ્છ જે.મૂ. શ્રી વાસુપૂજ્ય શ્રી લાલચંદભાઈ રાજમલજી ૬૬૬૦૭ ૧૧૦ જૈનસંઘ ૧, ભગવાન નગર | સ્વામી | શ્રી વીનુભાઈ તારાચંદ ૩૯૯૪૭૧ વટવા રોડ,અમ-૩૮૨૪૪૩ ૧૮૧ શ્રી ભક્તિવર્ધક (સમ્રાટનગર)| શ્રી શંખેશ્વર | શ્રી રસિકલાલ મફતલાલ કોઠારી | જે.મૂ. જૈનસંઘ, નારોલ, | પાર્શ્વનાથજી | શ્રી દિલીપભાઈ ચીમનલાલ શાહ |પ૩૫૪૫૯૮ ઈસનપુર, અમ-૩૮૨૪૪૩ ૧૯4 શ્રી દાદાસાહેબ જે.મૂ. સંઘ [શ્રી મુનિસુવ્રત | શ્રી રજનીકાંતભાઈ ચંદુલાલ શાહ | ૪૪૪૯૬૮ ૨૫૦ દાદાસાહેબનાં પગલાં, સ્વામી શ્રી બાબુભાઈ બાપાલાલ દલાલ ૪૦૩૫૫૧ નવરંગપુરા, અમ-૯ રા-૫૫ For Personal & Private Use Only Page #443 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ રાજનગરનાં જિનાલયો ક્રમ | નામ-સરનામું | મૂળનાયક | ટ્રસ્ટનું નામ ફોન નંબર કુટુંબ ૧૯૧૫ શ્રી આંબાવાડી સ્પે.મૂ. જૈન | શ્રી વાસુપૂજ્ય શ્રી ચીનુભાઈ શાંતિલાલ શાહ | ૬૬ ૨૦૧૪ ૭૫૦ સંઘ, નહેરુનગર ચાર રસ્તા, સ્વામી શ્રી વિદ્યુતભાઈ શાંતિલાલ દલાલ ૬૭૪૬૬૯૧ આંબાવાડી, અમ-૧૫ ૧૯ શ્રી પાર્શ્વનાથ જૈન સંઘ | શ્રી શીતલ- | શ્રી શિરીષભાઈ નટવરલાલ શાહ | ૪૧૫૪૫૫ ૯૦| |૪૬, પારસકુંજ સોસાયટી, નાથજી શ્રી રમણલાલ વીરચંદ શાહ ૪૪૮૦૮૨. સેટેલાઇટ રોડ, અમ-૧૫ ૧૯૩ શ્રી સેટેલાઇટ જે.મુ. જૈનસંઘ શ્રીપુરુષાદાનીય શ્રી અશોકભાઈ દેવશીભાઈ | ૬૬૧૦૮૧૨ ૪૭૫ સોમેશ્વર કોમ્લેક્ષ, પાર્શ્વનાથજી | શ્રી ભંવરલાલ મિશરીમલ સંઘવી | ૬૪૨૭૫૫૫ સેટેલાઇટ, અમ-૧૫ ૧૯૪ શ્રી પ્રેરણા તીર્થ જે.મૂ. જૈન શ્રી ગોડીજી | શ્રી યુ.એન. મહેતા T ૪૧૧૧૩) ૬૫ સંઘ પ્રેરણા તીર્થ, સેટેલાઇટ, પાર્શ્વનાથ |શ્રી મયંકભાઈ ભીખાભાઈ ચોકસી ૬૭૪૯૫૬૨ અમદાવાદ-૩૮૦૦૧૫ ૧૯૫ શ્રી જોધપુર સેટેલાઇટ જે.મૂ. શ્રી શંખેશ્વર | શ્રી રજનીકાંત આત્મારામ શાહ | ૬૫૬૩૨૭૮ ૨૨૫ જૈન સંઘ, બ્લોક નં. ૪. પાર્શ્વનાથજી શ્રી ઈશ્વરલાલ માણેકલાલ શાહ ૬૭૪૮૮૬૯ સેટેલાઇટ રોડ, અમ-૧૫ ૧૯૬ શ્રી પુષ્પદંત .મૂ. જૈનસંઘ| શ્રી સંભવ- |શ્રી કલ્પેશભાઈ વી. શાહ ૬૭૪૫૩૫૩ ૨૦. /૧૪, વાસુપૂજ્ય બંગલો, | નાથજી | શ્રી ધનેશભાઈ બી. પટેલ ૬૭૪૩૧૧૫ સેટેલાઇટ, અમદાવાદ-૧૫ ૧૯૬ શ્રી આદિનાથ જૈન શ્વે.મૂ. | શ્રી આદિ- શ્રી રસિકભાઈ જે. બાવીશી ૬૭૪૭૦૭૫ ૨૭૫. સંઘ મલબાર હિલ એપાર્ટી નાથજી શ્રી નિરંજનભાઈ કે. પરીખ ૬૭૫૦૯૭૫ સેટેલાઇટ, અમદાવાદ-૧૫ 4 શ્રી પ્રેમચંદનગર સેટેલાઇટ | શ્રી શંખેશ્વર શ્રી કૌશિકભાઈ કેશવલાલ શાહ ૪૦૫૫૩૨ ૧૫૦ છે.મૂ. જૈનસંઘ,૩૦,સૌમિત્રેય પાર્શ્વનાથ |શ્રી રજનીકાંતભાઈ આત્મારામ ૪૪૭૪૩૫ સોસાયટી, અમદાવાદ-૧૫ | ૧૯ શ્રી સુમતિવર્ધક જૈન શ્વે.મૂ. શ્રી સુમતિ- | શ્રી નરેન્દ્રભાઈ પૂનમચંદ શાહ ૭૪૫૨૫૭૪ પ૬ સંઘ, મધુવૃન્દ સોસાયટી, | નાથજી શ્રીપ્રલાદભાઈ ધરમચંદ ભાવસાર [ ૭૪૭૧૩૬૦ ઘાટલોડિયા, અમ-૬૧ ૨૦3 શ્રીઘાટલોડિયા સીમંધરસ્વામી શ્રી સીમંધર |શ્રી ગિરીશભાઈ ચકુભાઈ શાહ ગિરીશભાઈ ચકુભાઈ શાહ | ૪૯૨૧૫૯ ૧૩૦ ટ્રસ્ટ રન્નાપાર્ક, ઘાટલોડિયા, સ્વામીજી | શ્રી સુરેશભાઈ ચકુભાઈ શાહ ૭૪૮૦૫૧૮. અમદાવાદ-૬૧ ૨૦૧૫ શ્રી ચાણક્યપુરી જૈન શ્વે.મૂ. શ્રી મહાવીર શ્રી મહેન્દ્રભાઈ બાબુલાલ શાહ | 9૪૭૮૯૪૬ ૧૫૦| સંઘ, સેક્ટર-૨/૨૯૭, શ્રી ચીમનભાઈ દલીચંદભાઈ ૫૮૩૨૫૩૫ ઘાટલોડિયા, અમ-૬૧ સ્વામી For Personal & Private Use Only Page #444 -------------------------------------------------------------------------- ________________ રાજનગરની આયંબિલ શાળાઓની યાદી For Personal & Private Use Only Page #445 -------------------------------------------------------------------------- ________________ રાજનગરની આયંબિલ શાળાઓની યાદી નામ સરનામું વાર્ષિક | ક્રમ રીમાર્ક આયંબિલ ૨૦૦૦] સમગ્ર શાહપુર વિસ્તાર માં એક જ છે. ૩૫૦૦ ૩૫OO ૩૦૦૦ ૨OOO ૨૫૦૦ ૯000 ૨૨૦૦ શ્રી શાહપુર દરવાજાનો ખાંચો, જૈન જે. મૂ. સંઘ, શાહપુર, અમદાવાદ-૧ શ્રી ખાનપુર જૈન છે.મૂ. દેરાસર ઉપાશ્રય ટ્રસ્ટ ખાનપુર, અમદાવાદ-૧ શ્રી અમદાવાદ વર્ધમાન તપ આયંબિલ ઓળી ટ્રસ્ટ, વાઘણપોળ, અમદાવાદ-૧ શ્રી લક્ષ્મીવર્ધક જૈન સંઘ, મલ્લિનાથ સોસાયટી પાછળ, શાંતિવન પાલડી, અમદાવાદ-૭ | શ્રી જૈન જે.મૂ. સંઘ, નવકાર ફલેટની બાજુમાં, વાસણા, બેરેજ રોડ, અમદાવાદ-૭ શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જૈન છે.મુ. સંઘ ગોદાવરી નગર, વાસણા, અમદાવાદ-૭ શ્રી આદિનાથ જૈન દેરાસર ટ્રસ્ટ, શિલ્પાલય ફૂલેટ, અંજલી સિનેમા પાછળ, વાસણા, અમદાવાદ-૭ શ્રીમતી સુશીલાબેન બાબુભાઈ કમલ તિલક વર્ધમાન તપ આયંબિલ ખાતું ટ્રસ્ટ, પાલડી, અમદાવાદ-૭ ૯ | શ્રી દશાપોરવાડ સોસાયટી જૈન સંઘ, દશાપોરવાડ સોસાયટી, પાલડી બસ સ્ટેન્ડ પાસે, અમ.-૭ |૧૦| શ્રી નવરંગપુરા જૈન શ્વે.મૂ. સંઘ, મ્યુ. બસ સ્ટેન્ડ સામે, નવરંગપુરા, અમદાવાદ-૯ શ્રી વર્ધમાન જૈન સંઘ ઉસ્માનપુરા, ચાર રસ્તા અમદાવાદ-૧૪ ૧૨ શ્રી શાંતિનગર છે.મૂ. જૈન સંઘ, શાંતિનગર, | વાડજ, અમદાવાદ-૧૩ ૧૩] શ્રી આદિનાથ જે. મૂ. ટ્રસ્ટ, નારણપુરા ચાર રસ્તા, અજંટા ફૂલેટની સામે, અમદાવાદ-૧૩ ૧૪] શ્રી પુરુષાદાનીય પાર્શ્વનાથ જે.મૂ. ટ્રસ્ટ દેવકીનંદન પાસે, નારણપુરા, અમદાવાદ-૧૩ ૧૫] શ્રી સોલારોડ .મુ. જૈન સંઘ, સત્યમ્ એપાર્ટ. પાસે, સોલારોડ, નારણપુરા, અમદાવાદ-૧૩ | શ્રી મહાવીર જે.મૂ. જૈન સંઘ, વિજય નગર, નારણપુરા, અમદાવાદ-૧૩ ૪૧૨૦૦ ૪૫OO ૧૨૦૦૦ ૨૦૦૦ ૧૧૦૦ ૧000 ૧૫OO 1 - ૭OOO For Personal & Private Use Only Page #446 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૪૩૭ ક્રમ નામ સરનામું વાર્ષિક રીમાર્ક આયંબિલ ૧૩000 ૧૮ ૪૦૦ ૧૮૦૦ ૩૫OO ૧૭ શ્રી સાબરમતી રામનગર જૈન ચે.મૂ. પૂ. સંઘ રામનગર, સાબરમતી, અમદાવાદ-૫ ૧૮ | આયંબિલ શાળા, કીર્તિધામ તીર્થ, ચાંદખેડા, અમદાવાદ-૩૮૨૪૨૪ | શ્રી જૈન આરાધક મંડળ ટ્રસ્ટ, ૧૬૭/૧૬૮, નેમિનાથ સોસાયટી, રાણીપ, અમ.-૩૮૨૪૮૦ શેઠ હઠીસિંહ કેસરીસિંહ ટ્રસ્ટ, હઠીભાઈની વાડી, દિલ્હી દરવાજા બહાર, અમદાવાદ-૪ શ્રી લીલાવતીબેન માણેકલાલ મોહનલાલ વર્ધમાન તપ આયંબિલ ખાતું, ગિરધરનગર, અમદાવાદ-૪ શ્રી ગોડીજી પાર્શ્વનાથ જૈન દેરાસર નરોડા ગામ, અમદાવાદ-૩૮૨૩૨૫ શ્રી વાસુપૂજ્ય સ્વામી જૈન શ્વે.મૂ.પૂ. સંઘ, મહાસુખ નગર, કૃષ્ણનગર પાસે, અમદાવાદ-૩૮૨૩૪૬ શ્રી કૃષ્ણનગર જૈન જે.મૂ. સંઘ, કૃષ્ણનગર રોડ, સૈજપુર બોઘા, અમદાવાદ-૩૮૨૩૪૫ શ્રી મણિનગર જૈન જે.મૂ.પૂ. સંઘ, મણિનગર રેલવે સ્ટેશન સામે, અમદાવાદ-૮ શ્રી આંબાવાડી છે.મૂ. જૈન સંઘ, નહેરુનગર ચાર રસ્તા, આંબાવાડી, અમદાવાદ-૧૫ ૨૩ ૧૦૦૦ ૨૧૦૦ ૧૬૦૦ ૩૫૦૦ For Personal & Private Use Only Page #447 -------------------------------------------------------------------------- ________________ સંદર્ભ ગ્રંથ સૂચિ ગ્રંથનું નામ લેખકનું નામ ૧. અમદાવાદની ચૈત્યપરિપાટીઓ ડૉ. રમણલાલ મહેતા ડૉ. કનુભાઈ શેઠ ૨. જૈન પરંપરાનો ઇતિહાસ (ભાગ-૩) ત્રિપુટી મહારાજ ૩. જૈન પરંપરાનો ઇતિહાસ (ભાગ-૪) ત્રિપુટી મહારાજ ૪. શ્રી પટ્ટાવલી પરાગસંગ્રહ ૫. કલ્યાણવિજયગણિ ૫. સૂરીશ્વર અને સમ્રાટુ મુનિ શ્રી વિદ્યાવિજયજી મહારાજ ૬. ખંભાતનો ઇતિહાસ (આવૃત્તિ-૧). રત્નમણિરાવ ભીમરાવ જોટે ૭. જૈન રાસમાળા (આવૃત્તિ-૧) યોગનિષ્ઠ મુનિ મહારાજ શ્રીમદ્ બુદ્ધિસાગરજી ૮. ગુજરાતનું પાટનગર : અમદાવાદ રત્નમણિરાવ ભીમરાવ જોટે ૯. અમદાવાદનો ઇતિહાસ (આવૃત્તિ-૨) સ્વ. મગનલાલ વખતચંદ શેઠ ૧૦. નગરશેઠ શાંતિદાસ ઝવેરી માલતીબેન શાહ ૧૧. મુનિરાજશ્રી વૃદ્ધિચંદ્રજી જીવનચરિત્ર શ્રી જૈન ધર્મ પ્રસારક સભા (આવૃત્તિ-૨) ભાવનગર (પ્રકાશક) ૧૨. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીનો ઇતિહાસ (ભાગ-૨) રતિલાલ દીપચંદ ૧૩. પં. શ્રી વીરવિજયજીનું જીવનચરિત્ર મૌક્તિક ૧૪. શ્રી પટ્ટાવલી સમુચ્ચય (ભાગ-૨) મુનિ જ્ઞાનવિજય (સંપા.) મુનિ દર્શનવિજય (પુરવણીકાર) ૧૫. શ્રી સુખસાગર ગુરુગીતા તથા શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય તપાગચ્છ સાગરશાખા પટ્ટાવલિ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી ૧૬, અમદાવાદનો જીવન-વિકાસ શંકરરાય અમૃતરાય-અમદાવાદ (પ્રકાશક) For Personal & Private Use Only Page #448 -------------------------------------------------------------------------- ________________ રાજનગરનાં જિનાલયો ૧૭. શ્રી નેમિસૌરભ (ભાગ-૧) ૨૦. રાજનગરનાં રત્નો ૨૧. શ્રી પ્રબંધ ચિંતામણિ ૨૨. અમદાવાદનું રેખાદર્શન (ગુજરાત ઇતિહાસ પરિષદનું ૧૩મું અધિવેશન) ૨૩. જૈન ગૂર્જર કવિઓ (સંવર્ધિત આવૃત્તિ) (ભાગ-૧) ૨૪. જૈન ગૂર્જર કવિઓ (સંવર્ધિત આવૃતિ) (ભાગ-૨) ૨૫. જૈન ગૂર્જર કવિઓ (સંવર્ધિત આવૃતિ) (ભાગ-૩) ૨૬. મિરાતે સિકંદરી ૨૭. મિરાતે અહમદી (વૉ-૨, ખંડ-૨) ૨૮. મિરાતે અહમદી (વૉ-૨, ખંડ-૩) ૧૮. પ્રતાપી પૂર્વજો (ભાગ-૨) ૧૯. ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનો ઇતિહાસ (વિ.૧) ગુજરાત વર્નાક્યુલર સોસાયટી અમદાવાદ (પ્રકાશક) ૩૨. મહોપાધ્યાય શ્રી યશોવિજયજી જીવન (આવૃત્તિ-૨) ૩૩. શુભવેલી (પુનઃસંપાદિત આવૃત્તિ) પ્રવર્તક મુનિરાજશ્રી નિરંજન વિજયજી મહારાજ (સંપાદક) ૩૪. પરંપરા અને પ્રગતિ ૩૫. શાસન સમ્રાટ્ (આવૃત્તિ-૧) ૩૬. ખરતરગચ્છ કે પ્રતિબોધિત ગોત્ર ઔર જાતિયાઁ ૩૭. શાસનસમ્રાટ શ્રી નેમિસૌરભ (ભાગ-૨) ૩૮. જૈન તીર્થ સર્વસંગ્રહ (ભાગ-૧) (ખંડ-૧) શ્રીયુત ડુંગરશી ધરમશી સંપટ (સંપાદક) મોહનલાલ દલીચંદ દેસાઈ મોહનલાલ દલીચંદ દેસાઈ ગુજરાત વર્નાક્યુલર સોસાયટી કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી શ્રી દૌલતસિંહ લૌઢા ‘અરવિંદ’ ૨૯. પ્રાગ્ધાટ ઇતિહાસ (ભાગ-૧) ૩૦. ગુજરાતના વીરમંત્રી તેજપાલનો વિજય (આવૃત્તિ-૧) પં.લાલચંદ્ર ભગવાનદાસ ગાંધી ૩૧. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ મોહનલાલ દલીચંદ દેસાઈ શ્રીમદ્ બુદ્ધિસાગર મહારાજ ચીમનલાલ ત્રિવેદી (સંપાદક) (પંડિત કવિ શ્રી વીરવિજયજી વિરચિત) ધીરુભાઈ ઠાકર મુનિશીલચંદ્રવિજય ૪૩૯ વલ્લભજી સુંદરજી પૂંજાભાઈ (પ્રકાશક) દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી (અનુવાદક) ગુજરાત વિદ્યાસભા અમદાવાદ (પ્રકાશક) મોહનલાલ દલીચંદ દેસાઈ અગરચંદ નાહટા પ્રવર્તક મુનિરાજ શ્રી નિરંજનવિજયજી મહારાજ (સંપાદક) શેઠ આણંદજી કલ્યાણજી (પ્રકાશક) For Personal & Private Use Only Page #449 -------------------------------------------------------------------------- ________________ કે શેઠ હઠીસિંહનું દેરાસર, ભોંયતળિયાનો પ્લાન For Personal & Private Use Only Page #450 -------------------------------------------------------------------------- ________________ SINNET UNILA I P ocht 99 S ale 30 Pry