________________
રાજનગરનાં જિનાલયો
૧૫૩
૩. જઈપુરિજતિપુરિ જેતલપુર આદિનાથ, શાંતિનાથ, આદિનાથ ૪. નવાપુરા
સુમતિનાથ ૫. રાજપુર રાજપરા
નમિનાથ, શીતલનાથ, આદિનાથ,
મહાવીર સ્વામી ૬. પ્રેમાપુર
સંભવનાથ ૭. રૂપપરી/રૂપાપુર
શાંતિનાથ ૮. બીબીપુર
ચિંતામણિ પાર્શ્વનાથ, અમીઝરા પાર્શ્વનાથ,
દાદાનાં પગલાં, નમિનાથ ૯. સિકંદરપુર/શકંદરપુર
ચિંતામણિ પાર્શ્વનાથ, શાંતિનાથ ૧૦. હેબતપુર હબદપુર/હબદિપુર ચંદ્રપ્રભુ ૧૧. અહમદપુર/અકમીપુર
આદિનાથ (બાવન જિનાલય) ૧૨. નિઝામપુર
ચંદ્રપ્રભુ, શીતલનાથ, ધર્મનાથ ૧૩. રક્તપુર
શાંતિનાથ ૧૪. બાધીનપુર
ધર્મનાથ ૧૫. વાડજ
શાંતિનાથ ૧૬. કાસમપુર
મહાવીર સ્વામી ૧૭. ઉસ્માનપુરા
શાંતિનાથ ૧૮. વજીરપુર
વિમલનાથ, પાર્શ્વનાથ ૧૯. કોચરબ
આદિનાથ ૨૦. શેખપુર
શાંતિનાથ ૨૧. માદલપુર
આદિનાથ ઉપર જણાવેલા પરાંઓમાં એક સમયે વિદ્યમાન એવાં ભવ્ય જિનાલયો નષ્ટ થઈ ગયાં ! આ પરાં વિસ્તારો ચોક્કસ ક્યા સ્થળે આવેલા હતા અને તે સમયે એ વિસ્તારોમાં જૈનશાસનનો પ્રભાવ કેવો હતો તે જાણવું પણ રસપ્રદ થઈ પડે તેમ છે.
રા-૨૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org