SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ રાજનગરનાં જિનાલયો 2 બંધાવનારનું નામ સ્થાપના સંવત સં. ૧૮૨૧ પહેલાં સં. ૧૮૨૧ પહેલાં શ્રી અંચલગચ્છ સંઘ Jain Education International ૧૦ પ્રતિષ્ઠા કરાવનાર આચાર્યનું નામ ૧૧ પટનું નામ ૧૨ ૧૩ ઉપાશ્રય પાઠશાળા સ્ત્રી નથી સ્ત્રી નથી For Personal & Private Use Only ૧૪ અન્ય નોંધ જીર્ણોદ્વાર રોઢ મગનભાઈ કરમચંદે કરાવ્યો. ૨૪૫ ધાતુની ઘણી પ્રાચીન પ્રતિમાઓ વિદ્યમાન છે કરી જર્ણોદ્વાર સં. ૨૦૪ની આસપાસ. ભારાની બારશાખમાં લાકડાનું સુંદર કોતરકામ. પાર્શ્વનાથજીની નાના કદની શ્યામરંગના આરસના પથ્થરની એક ખૂબ પ્રાચીન અને ચમત્કારિક મૂર્તિ. દેરાસરના ગર્ભગૃહના મુખ્ય દ્વાર તથા તેની આસપાસ તથા ગર્ભગૃહની આગળની છતમાં કાષ્ટની સુંદર કોતરણી. ચોવીસ જિનમૂર્તિનો આરસનો એક પટ છે. www.jainelibrary.org
SR No.005595
Book TitleRajnagarna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, Chandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1997
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy