________________
રાજનગરનાં જિનાલયો
૨૬૯
૧૦.
૧૧
પટનું નામ
૧૨ | ૧૩ ઉપાશ્રય પાઠશાળા
૧૪ અન્ય નોંધ
પ્રતિષ્ઠા કરાવનાર, આચાર્યનું નામ
બંધાવનારનું નામ/સ્થાપના સંવત સં. ૧૯૧૨ પહેલાં
|
સ્ત્રી
| નથી
અગાઉ આ દેરાસર કાષ્ટનું હતું.
પુનઃ પ્રતિષ્ઠા આ.ભ. શ્રીમદ્ નન્દનસૂરીશ્વરજી મહારાજ
શ્રી શેત્રુંજય શ્રી અષ્ટાપદ શ્રી ચોવીસ તીર્થંકર તેમનાં માતુશ્રી સાથે
સ્થાનિક કથા પ્રમાણે ૮૦ વર્ષ પહેલાં દેરાસરમાં આગ લાગી
હતી.
દેરાસર ‘વીંછીના ગોખવાળું દેરાસર' તરીકે પણ ઓળખાય છે.
પ્રતિમાજી ખૂબ જ ચમત્કારિક મનાય છે.
સ્ત્રી | નથી
સં. ૧૯૬૨ પહેલાં
પુરુષ
દેરાસરના બહારના ભાગમાં કલ્પવૃક્ષની આકૃતિવાળી આરસની સુંદર કોતરણી
ધાતુની પ્રાચીન પ્રતિમાઓ
સં. ૧૯૪૬
બે
| નથી
આ. જિનચંદ્ર સૂરીશ્વરજી
કાષ્ટનું સુંદર કલાત્મક કોતરણીવાળું દેરાસર
સ્ત્રી
ઉપાશ્રય
પુનઃ પ્રતિષ્ઠા સં. ૨૦૨૫
પુનઃ પ્રતિષ્ઠા આ. શ્રી વિજય નન્દન સૂરીશ્વરજી મહારાજ
દેરાસરમાં સચવાયેલો ઘણો પ્રાચીન શિલાલેખ જેનું ઐતિહાસિક મૂલ્ય ઘણું છે.
રત્નની બે પ્રતિમાઓ છે.
જીર્ણોદ્ધાર સં. ૨૦૨૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org