SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ રાજનગરનાં જિનાલયો ૨૬૯ ૧૦. ૧૧ પટનું નામ ૧૨ | ૧૩ ઉપાશ્રય પાઠશાળા ૧૪ અન્ય નોંધ પ્રતિષ્ઠા કરાવનાર, આચાર્યનું નામ બંધાવનારનું નામ/સ્થાપના સંવત સં. ૧૯૧૨ પહેલાં | સ્ત્રી | નથી અગાઉ આ દેરાસર કાષ્ટનું હતું. પુનઃ પ્રતિષ્ઠા આ.ભ. શ્રીમદ્ નન્દનસૂરીશ્વરજી મહારાજ શ્રી શેત્રુંજય શ્રી અષ્ટાપદ શ્રી ચોવીસ તીર્થંકર તેમનાં માતુશ્રી સાથે સ્થાનિક કથા પ્રમાણે ૮૦ વર્ષ પહેલાં દેરાસરમાં આગ લાગી હતી. દેરાસર ‘વીંછીના ગોખવાળું દેરાસર' તરીકે પણ ઓળખાય છે. પ્રતિમાજી ખૂબ જ ચમત્કારિક મનાય છે. સ્ત્રી | નથી સં. ૧૯૬૨ પહેલાં પુરુષ દેરાસરના બહારના ભાગમાં કલ્પવૃક્ષની આકૃતિવાળી આરસની સુંદર કોતરણી ધાતુની પ્રાચીન પ્રતિમાઓ સં. ૧૯૪૬ બે | નથી આ. જિનચંદ્ર સૂરીશ્વરજી કાષ્ટનું સુંદર કલાત્મક કોતરણીવાળું દેરાસર સ્ત્રી ઉપાશ્રય પુનઃ પ્રતિષ્ઠા સં. ૨૦૨૫ પુનઃ પ્રતિષ્ઠા આ. શ્રી વિજય નન્દન સૂરીશ્વરજી મહારાજ દેરાસરમાં સચવાયેલો ઘણો પ્રાચીન શિલાલેખ જેનું ઐતિહાસિક મૂલ્ય ઘણું છે. રત્નની બે પ્રતિમાઓ છે. જીર્ણોદ્ધાર સં. ૨૦૨૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005595
Book TitleRajnagarna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, Chandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1997
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy