SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ રાજનગરનાં જિનાલયો ૯ બંધાવનારનું નામ/સ્થાપના સંવત સં. ૧૮૨૧ પહેલાં લાલા હરખચંદ સં. ૧૮૨૧ પહેલાં શેઠ મોતીશા |મલુપચંદ કડિયા સં. ૧૬૬૨ પહેલાં સં. ૧૬૬૨ પહેલાં સં. ૧૬૫૯ સં. ૧૮૦૦ ખુશાલચંદ નગર શેઠ Jain Education International ૧૦ પ્રતિષ્ઠા કરાવનાર આચાર્યનું નામ ભટ્ટારક શ્રી કલ્યાણ સાગર સૂરીશ્વરજી મહારાજ ૧૧ પટનું નામ શ્રી શેત્રુંજય શ્રી શેત્રુંજય ૧૨ ૧૩ ઉપાશ્રય પાઠશાળા સ્ત્રી સ્ત્રી નથી નથી For Personal & Private Use Only નથી નથી નથી નથી ૧૪ અન્ય નોંધ ૨૪૭ અગાઉ કાષ્ટની કોતરણીનું સુંદર દેરાસર હતું. આજે પણ રંગમંડપના ઘુમ્મટના અંદરના ભાગમાં કાષ્ટની ઉત્તમ કોતરણીયુક્ત શિલ્પો વિદ્યમાન છે. લાકડાનું દેરાસર સુંદર કલાત્મક રંગોથી ચિત્રાંકન. આરસની એક ગુરુમૂર્તિ ભોંયતળિયે ચિંતામણિ પાર્શ્વનાથ અને સહસ્રફણા પાર્શ્વનાથના દેરાસરની છત લાકડાની સુંદર કોતરણીવાળી છે. શ્રી પદ્માવતી દેવીની મૂર્તિ છે. શ્રી ચિંતામણિ પાર્શ્વનાથની નાની શ્યામરંગી પ્રતિમા કલાત્મક પરિકર યુક્ત છે. શ્રી જગવલ્લભ પાર્શ્વનાથની પ્રતિમા ખૂબ જ ભવ્ય અને ચમત્કારિક છે. www.jainelibrary.org
SR No.005595
Book TitleRajnagarna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, Chandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1997
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy