________________
રાજનગરનાં જિનાલયો
૯
બંધાવનારનું નામ/સ્થાપના
સંવત
સં. ૧૮૨૧ પહેલાં લાલા હરખચંદ
સં. ૧૮૨૧ પહેલાં
શેઠ મોતીશા
|મલુપચંદ
કડિયા
સં. ૧૬૬૨
પહેલાં
સં. ૧૬૬૨ પહેલાં
સં. ૧૬૫૯
સં. ૧૮૦૦ ખુશાલચંદ નગર શેઠ
Jain Education International
૧૦
પ્રતિષ્ઠા કરાવનાર આચાર્યનું નામ
ભટ્ટારક શ્રી કલ્યાણ
સાગર સૂરીશ્વરજી
મહારાજ
૧૧
પટનું નામ
શ્રી શેત્રુંજય
શ્રી શેત્રુંજય
૧૨
૧૩
ઉપાશ્રય પાઠશાળા
સ્ત્રી
સ્ત્રી
નથી
નથી
For Personal & Private Use Only
નથી
નથી
નથી
નથી
૧૪
અન્ય નોંધ
૨૪૭
અગાઉ કાષ્ટની
કોતરણીનું સુંદર
દેરાસર હતું. આજે
પણ રંગમંડપના
ઘુમ્મટના અંદરના ભાગમાં કાષ્ટની ઉત્તમ કોતરણીયુક્ત શિલ્પો
વિદ્યમાન છે.
લાકડાનું દેરાસર સુંદર
કલાત્મક રંગોથી ચિત્રાંકન.
આરસની એક
ગુરુમૂર્તિ
ભોંયતળિયે ચિંતામણિ પાર્શ્વનાથ અને સહસ્રફણા પાર્શ્વનાથના દેરાસરની છત લાકડાની
સુંદર કોતરણીવાળી છે.
શ્રી પદ્માવતી દેવીની મૂર્તિ છે.
શ્રી ચિંતામણિ પાર્શ્વનાથની નાની
શ્યામરંગી પ્રતિમા
કલાત્મક પરિકર
યુક્ત છે.
શ્રી જગવલ્લભ પાર્શ્વનાથની પ્રતિમા ખૂબ જ ભવ્ય અને ચમત્કારિક છે.
www.jainelibrary.org