Book Title: Paumchariya
Author(s): Hemsagarsuri
Publisher: Vallabhsuri Smarak Nidhi Godiji Jain Derasar Mumbai
Catalog link: https://jainqq.org/explore/004884/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ નીતિન પટેલ સામાજિક શ્રીવિમલાક્ષ િવિચિત અને વિમલાત સહિત 卐 पउमचरिय (पाचरित) જેન મહારામાયણનો ગજેરાનુવાદ Page #2 -------------------------------------------------------------------------- ________________ () A) () A () - () ) ()= (E ) ) () શ્રીવિજયદેવસૂર સંઘ-ગ્રન્થોક-૧૩ શ્રીવિમલસૂરિ-વિરચિત અને વિકલાંક-લક્ષિત पउमचरिय (पद्मचरित) | (છ જૈન મહારામાયણનો (0) - ગુ જ રા નુ વા દ = की.बी कैलासलागर रिज्ञान मंदिर महापौर जन आराधना कना, कोवा 縣炎際必際炎縣必際姿縣些縣婆縣些解釋解必解释些緊奖縣陰些器 T -: અનુવાદક-સંપાદક :આ આગમે દ્ધારક પૂ. આચાર્ય શ્રીઆનન્દસાગરસૂરીશ્વરજી મના શિષ્ય આ૦ શ્રીહેમસાગરસૂરિ [ પ્રા. કુવલયમાલા કહા, પ્રા. સમરાઇન્ચ કહા, સં'. સવિવરણ ચોગશાસ્ત્ર, પ્રા. ચઉપન્ન મહાપુરિસ-ચરિય વિગેરેના અનુવાદક. ] -: સહુસ"પાદક : ૫૦ લાલચન્દ્ર ભગવાન ગાંધી -: પ્રસિદ્ધકર્તા : શ્રીગેડીજી દહેરાસરજીનું' ટ્રસ્ટીમડલ 不添添添添添添添添添添。 Page #3 -------------------------------------------------------------------------- ________________ O —UO 2 પ્રકાશકે?— ગોકળદાસ લલુભાઈ સંઘવી લક્ષમીચદ દુલ ભજી શાહ પુછપસેન પાનાચંદ ઝવેરી | મેનેજિંગ ટ્રસ્ટીઓ, શ્રીગેડીજી જૈન દહેરાસર અને ધર્માદા ખાતાઓ. ૧૨, પાયધુની, મુંબઈ-૩ 4િ: પ્રથમવૃત્તિ-નકલ-૧૫૦૦ & કિંમત રૂા. ૮-૦૦ એક વીનિર્વાણ સં', ૨૪૯૬ & વિ. સ. ૧૦૨૬-ઈ. સન ૧૯૭૦ Serving Jinshasan 028625 gyanmandir@kobatirth.org પ્રાપ્તિસ્થાન = (૧) શ્રીગોડીજી જૈન જ્ઞાન સમિતિ ઠ૦ ગાડીજી જૈન ઉપાશ્રય ( પાયધુની, મુંબઈ-૩ (૨) શ્રી ચંદ્રકાન્ત સાકરભાઈ ઝવેરી ૩૧, ૩૩ ખારાકુવા ત્રીજે માળે, મુઅઈ—૨ શ્રીગોડીજી મહારાજ જૈન દહેરાસર અને ધર્માદાખાતાઓની દ્રસ્ટીઓની # નામાવલી * ૧ શેઠ ભાયચંદ નગીનભાઈ ઝવેરી ૨ ), ગેકળદાસ લલુભાઈ સંઘવી ૩ ), લફમીચદ દુર્લભજી શાહ ૪ ,, કેશવલાલ બુલાખીદાસ ૫ ,, નાનચંદ રાયચંદ ઝવેરી ૬ 55 રમણલાલ નગીનદાસ પરીખ ૭ ,, માણેકલાલ ચુનીલાલ શાહ પ્રાણુ જીવન રામચંદ દોશી ,, માણેકલાલ સાકરચંદ ઝવેરી ૧૦ , તુલસીદાસ જગજીવનદાસ ૧૧ ,, કાન્તિલાલ મોહનલાલ કપાસી ૧૨ ), પુષ્પસેન પાનાચંદ ઝવેરી ૧૩ ,, પ્રાગજીભાઈ ઝવેરચંદ સંઘવી મુદ્રક. - ભાનુચદ્ર નાનચંદ મહેતા શ્રી બહાદુરસિંહજી પ્રિ', પ્રેસ પાલીતાણા ( સૌરાષ્ટ્ર ) Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય નિવેદન ભગવાન મહાવીરના નિર્વાણ પછી ૫૩૦મે વર્ષે પ્રાકૃત ભાષામાં ગાથાબદ્ધ લગભગ અગિયાર હજાર બ્લક પ્રમાણ આચાર્ય શ્રી વિમલસૂરિએ કાવ્યશૈલીથી પરમરિયમવરિત્ર અર્થાત જન મહારામાયણ ગ્રન્થની રચના કરેલી છે. આ ચરિત્રમાં કર્તાએ સુંદર ઉક્તિઓ, સુભાષિત, ઉપદેશે, તત્ત્વજ્ઞાન, વિવિધ કાળ અને દેશના રીત રીવાજો, વર્ણને, છંદ, અલંકાર અને વૈરાગ્ય, ત્યાગ, દીક્ષાઓ, નિર્વાણ વગેરે પ્રસંગની સજાવટ કરી કથાનું ગૌરવ અને ડું વધારેલ છે. આ ગ્રન્થની મહત્તા, પવિત્રતા–માહાત્મ્ય એવા પ્રકારનું છે કે સામાન્યથી પણ મોક્ષગામી તીર્થકર ભગવંતો ઉત્તમ મહાપુરુષોનાં ગુણકીર્તન, સ્તુતિ કરવાથી લાંબા કાળનાં એકઠાં કરેલાં હજારો લાખે ભનાં પાપોનો નાશ થાય છે. જિનેશ્વરોની અને ઉપલક્ષણથી આસન્ન મોક્ષગામી આત્માઓની કથાઓ કહેવાથી, શ્રવણ કરવાથી કરાવવાથી તેમ થાય છે. તેવી રીતે આ ચરિત્રનું કીર્તન કરવાથી પણ દુર્ભાષિત વચન, દુષ્ટ ચિંતવન અને દુષ્ટ વતને અનેકાનેક પ્રમાણમાં કર્યા , તે સમગ્ર પાપકર્મો આ પદ્મચરિત્રનું વાંચન, અધ્યયન, શ્રવણ, કીર્તન કરવાથી નાશ પામે છે અને સમ્યક્ત્વાદિક આત્મિક ગુણોની પ્રાપ્તિ કરાવી પરંપરાએ મોક્ષફલ પ્રાપ્ત કરાવનાર થાય છે. આ પઉમરિય દિવ્યગ્રન્થનું પ્રથમ સંસ્કરણ જૈનધર્મના ઉચ્ચ અભ્યાસી જર્મન વિદ્વાન હમને જે કેબીના હાથે થયું હતું. પ્રકાશન ભાવનગરની જૈનધર્મ પ્રસારક સભા દ્વારા થયું હતું. ફરી સં. ૨૦૧૮માં સાહિત્ય સંશોધક આગમપ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજીના હસ્તે પ્રાકૃત ગ્રન્થપરિષદ્ વારાણસી દ્વારા બે ભાગમાં સંશોધન-સંપાદન થયું. ૫૦ પૂછ આગમહારક આનન્દસાગરસૂરીશ્વરજીના વિદ્વાન શિષ્યરત્ન આ. શ્રી હેમસાગરસૂરિ મહારાજ સાહેબ જેઓ એક ઉચકોટિના સાહિત્યકાર છે. તેમણે મહદંશે ઉપર્યુક્ત પ્રસ્થાના આધારે શુદ્ધ સરળ વિદ્વતાપૂર્ણ ગુજરાતી અનુવાદ કરી આ ગ્રન્થ અત્યન્ત કાળજી પૂર્વક તૈયાર કરી આપ્યો છે. છેલ્લાં થોડાં વર્ષોમાં આચાર્ય શ્રીહેમસાગરસૂરિજીએ કુવલયમાલા કહા, સમરાઇમ્ય કહા, કલિકાલસર્વજ્ઞ શ્રીમદ્ હેમચન્દ્રાચાર્ય-વિરચિત સવિવરણ યોગશાસ્ત્ર, ઉષ્પન્ન મહાપુરિસચરિય વગેરે પ્રાચીન મહત્ત્વના ગ્રન્થના ગૂજરાનુવાદરૂપ અણમૂલ ગ્રન્થરો જૈન સમાજને સમર્પણ કર્યા છે, જેને વિદ્વાન વગે સારો સત્કાર કર્યો છે. પ્રસ્તુત ગ્રન્થ પણ વર્તમાન જૈન, જૈનેતર જગતને જરૂર અત્યન્ત ઉપયોગી થશે. રામાયણની મહાકથાના મહત્વ અને ગૌરવથી આ દેશમાં ભાગ્યે જ કોઈ અજાણ હશે. આવા પ્રાચીન ગ્રન્થનો અત્યંત શ્રમપૂર્વક તૈયાર કરેલ ગૂજરાનુ પાદ અમારી ગોડીજીની પેઢી શ્રીવિજયદેવસર સંધ તરફથી પ્રકાશિત થાય છે, તે માટે અમે આનંદ અને ગૌરવ અનુભવીએ છીએ. આવા ઉચ્ચકોટિના પ્રકાશન માટે પૂ. આચાર્યશ્રીએ પ્રકાશિત કરવા સમ્મતિ આપી અમને ઉપકત કર્યા છે. તેથી અમે તેઓશ્રીના અત્યત ઋણી છીએ. આ ગ્રન્થના સંપાદન-કાર્યમાં સહાયભૂત થનારા તેમના વિનીત શિષ્યો પૂ. મુનિ શ્રીમનેzસાગરજી મ. આદિ પરિવારને પણ આભાર માનીએ છીએ. તે ઉપરાંત વડોદરા પ્રાયવિદ્યામંદિરના નિવૃત્ત પંડિતવર્ય શ્રીયુત લાલચંદ્રભાઈ ગાંધીએ Page #5 -------------------------------------------------------------------------- ________________ [ 8 ] સહસંપાદક તરીકેનું કાર્ય કરી આપવા બદલ, પ્રે. હીરાલાલ ૨, કાપડિયા એમ. એ. એમણે ઉપક્રમણિકા લખી આપી તે બદલ તથા શ્રીપાલીતાણું બહાદુરસિંહજી પ્રિન્ટિંગ પ્રેસના માલિકોએ સુંદર છાપકામ કરી આપ્યું, તે બદલ તેઓને પણ અમે હાર્દિક આભાર માનીએ છીએ. લિ. સં. ૨૦૨૬ શ્રાવણ શુદિ ૧ શ્રીવિજયદેવસૂર સંધ શ્રીગેડીઝ જૈન દેરાસર ૧૨, પાયધુની, મુંબઈ–૩ ગોકળદાસ લલુભાઈ સંઘવી લક્ષ્મીચંદ દુલભાઇ શાહ પુષ્પસેન પાનાચંદ ઝવેરી | મેનેજિંગ ટ્રસ્ટીઓ શ્રીગેડીજી દેહરાસર અને ધર્માદા ખાતાંઓ. णमो त्थु णं अणुओगधारीण। आगमाद्धारक आचार्य श्रीआनन्दसागरसूरीश्वरेभ्यो नमः । # અ નુ વા દકી ય નિ વે દ ન ક અનંત કેવલજ્ઞાનને વરેલા તીર્થકર ભગવંતે નિરૂપણ કરેલ, અનન્ત દુઃખસ્વરૂપ, દુઃખફલ અને દુઃખપરંપરાવાળા, ચારગતિ અને ૮૪ લાખ યોનિસ્વરૂપ એકાંત દુખમય સંસારના જીવને ભવિતવ્યતા પરિપકવ થવાના ગે. ઉત્તરોત્તર પ્રશ્યપ્રક પામવાના કારણે મનુષ્યજન્મ, આર્યક્ષેત્રાદિ ધર્માનકુલ સર્વ સામગ્રી પ્રાપ્ત થઈ. તે પ્રાપ્ત થવા છતાં ગુરુ-સમાગમ અને ગીતાર્થ ગુરુમુખથી જિનવાશુનું શ્રવણ-પરિણમન થવું અત્યન્ત દુર્લભ છે. પૂર્વકાલના અનેક જ્ઞાની ગીતાર્થ શાસનના સંભભૂત મહામાભાવિક પુરુષે થઈ ગયા, જેમણે ભાવી ભવ્યાત્માઓ માટે વિવિધ અનુયેન-ગર્ભિત ગ્રન્થો, શાસ્ત્રો, ચરિત્ર, પ્રકરણ ઈત્યાદિની રચનાઓ કરેલી છે, જેનું વર્તમાનમાં આપણે પઠન-પાઠન, અધ્યયન, શ્રવણ અને વાચન કરીએ છીએ. દ્રવ્યાનુયોગ, ચરણકરણનુયોગ, ગણિતાનુયોગ અને ધર્મકથાનુયોગ આમ ચાર અનુયોગ હોવા છતાં જીવને પ્રથમ આલંબનભૂત માગે ચડાવવામાં સહાયભૂત હેય તે તે ધર્મકથાનુયોગ અર્થાત ચરિતાનુયોગ છે. તેવા અનુગરૂપ જ્ઞાતાધર્મકથા, રાય પણ આદિ આગમસ છે. તેમ જ શ્રીવિમલસૂરિનું પઉમચરિય, શ્રીસંધદાસગણિ વાચક-વિરચિત વસુદેવહિંડી, શ્રીહરિભદ્રસૂરિની સમરાઈચ કહા, શ્રીઉદ્યોતનસુરિની કુવલયમાલા-મહાકથા, શીલાંકરિજીનું ઉપન્ન મહાપુરિસચરિય; આ સિવાય પણ કથાસાહિત્ય અતિવિશાળ પ્રમાણમાં પ્રાકૃત-સંસ્કૃત, અપભ્રંશ અને ગુજરાતી કાવ્યમય-રાસમય ગવ-પદ્યમય વર્તમાનમાં પણ મુદ્રિત અમુકિત ઉપલબ્ધ છે. દરેક અભ્યાસી જિજ્ઞાસુવર્ણ પ્રાકૃત-સંસ્કૃત ભાષાના જ્ઞાતા હેતા નથી, તે દરેક પૂર્વાચાર્યોના રચેલા ગ્રન્થોના ભાવો જાણવાથી વંચિત ન રહે તેવા શુભ આશચથી મેં આ પૂર્વે પ્રા. કુવલયમાલકા, પ્રા. સમરાઈગ્ય કહા, અને ચપન મહાપુરિસરિય તેમજ Page #6 -------------------------------------------------------------------------- ________________ [4] સૉંસ્કૃત સ્વેપવિત્ર -સહિત યેગશાસ્ત્રને ગુજરાનુવાદ તૈયાર કરી સ'પાદન કર્યાં', જેને વિદ્વાન વાચક વગે સારા સત્કાર કર્યાં, અનેક તરફથી આવાં પ્રાચીન પુસ્તાના અનુવાદ કરી સપાદન કરવા બદલ અભિનંદનપત્ર આવ્યાં, એટલુ' જ નહિં, પરંતુ પ્રસિદ્ધ થયા પછી ટૂંક સમયમાં સારી સંખ્યામાં નકલા ઉપડી ગઈ. અત્યારે મહાવીર ભગવ’તના નિર્વાણ પછી ૫૩૦મા વર્ષે પૂર્વધરના સમયમાં આ. વિમલસૂરિએ રચેલા અતિપ્રાચીન લગભગ ૧૧ હજાર ક્ષેાક-પ્રમાણુ પ્રાકૃત પમચરિય (સ. પદ્મચરિત્ર) અર્થાત્ જૈન મહારામાયણુના અનુવાદની રચના કરેલી છે. ઇતર મતનાં રચાયેલાં રામાયણેામાં આવતા વિસંવાદી, અસગત અને સંદેùત્પાદક વૃત્તાન્તાના યથાર્થ અવિસંવાદી અને નિ:સ ંદેહ સ્વરૂપને જણાવવા પૂર્વક આ પ્રાકૃત પદ્યમય આલકારિક વિવિધ વર્ણના અને વૃત્તાન્તાથી યુક્ત ચરિત્રની રચના કરેલી છે. સહુથી પ્રથમ ચરિત્ર અને ચરિત્રકાર થયા હોય તે। આ ચરિત્ર અને ચરિત્રકાર છે. ચરિત્રકારે રાચક શૈલીથી ૧૧૮ વિવિધ ઉદ્દેશા, ૫ અને અધિકારીમાં કુલકા, ઋષભદેવ, સગર, મન્દાદરી, જીવનાલંકાર હાથી, સુગ્રીવ, વાલી, અષ્ટાપદ-ક્ષેાભ, દશરથ, જનક, સીતા, ભૂતશરણમુનિ, જટાયુપક્ષી, શમ્બૂક, બિભીષણ, કુંભકણું, ઈન્દ્રજિત, રામ, લક્ષ્મણ, ભામડલ, વિશયા કન્યા, રાવણુવધ, નારદ, ભરત અને તેને હાથી સાથે સંબંધ, સીતા–નિર્વાસન, તેની કઠેર તપશ્ચર્યાં, દીક્ષા, લક્ષ્મણનું મૃત્યુ, રામવિલાપ, લવણ-અંકુશના તપ, હનુમાનની દીક્ષા, રામનિર્વાણુ વગેરે મુખ્ય પાત્રાના વર્તમાન, ભૂત અને ભાવી ભવે, એમણે બાંધેલા શુભાશુભ કમના ભગવટાએ કેવી કેવી રીતે ભેગવ્યા. વચમાં સ"વેગે પાદક ધમ દેશના તે કાળમાં ચાલતા જાણુવા ચેગ્ય રીત-રિવાજો, અનેક પ્રકારનાં રસપૂર્ણ વર્ણના આલેખ્યાં છે. વળી આ ચરિત્રમાં અનેક રાજા–રાણીએ, કુંવર-કુંવરી, પ્રધાનો, શ્રેષ્ઠીએ આદિની સખ્યાબંધ દીક્ષા અને નિર્વાણા થયાં છે. ચરિત્રનાયકના સમયમાં વીશમા શ્રીમુનિસુવ્રત સ્વામી તીર્થંકર ભગવંતનું શાસન પ્રવર્તતું હતું. તેમના શાસનમાં ગામેગામ જિનમ દિા હતાં, અને તેમાં નિર'તર મહેસાદિ પૂજા-પ્રભાવનાએ થતી હતી. (પત્ર ૩૧૧) આ ચિત્ર વાંચનારને માગ પ્રાપ્તિ, સમ્યક્ત્વ, દેશ-સવિરતિ યાવત્ મનુષ્યભવ સલ કરવાની સામગ્રી નક્કી પ્રાપ્ત થાય છે. ગ્રન્થકારે છેવટમાં (પત્ર ૪૮૦) કહેલ છે, તે પ્રમાણે ઇચ્છિત મનેરથતી સફલતા થાય છે અને ક્રુતિના માના નાશ થાય છે. વર્ષો પડેલાં વિદૂર જાઁનર્દેશ નિવાસી ડા. હુ ન યાકામીએ સંપાદિત કરેલ પ્રત, તથા વિ. સ. ૨૦૧૮ની સાલમાં સાહિત્યસ શાધક વિદ્વાન મુનિવર શ્રીપુણ્યવિજયજીએ પુનઃસંપાદિત કરેલ અને “ પ્રાકૃતગ્રન્થપરિષદ્ ' વારાણસી તરફથી પઉમચય ૧ લા ભાગ તરીકે પ્રકાશિત થએલ મુદ્રિત પુસ્તક મૂળના આધારે આ અનુવાદ તૈયાર કર્યો છે, કાઇક ક્રાઇક તેવા સ્થળે એના હિન્દી ભાષાન્તરને આધાર પશુ લીધે હશે. મૂળમાં કેટલાક સ્થળે જ્યાં શબ્દ અને અથ શ્લેષે આવે છે, ત્યાં તે ભાષામાં કાવ્યના અભ્યાસ સિવાય સમજાવવા મુશ્કેલ છે, છતાં પ્રસંગે પ્રસંગે તે સમજાવવા શક્ય પ્રયત્ન કર્યાં છે. અનુવાદ પૂર્યું થયા પછી પઉમરિયના ૬૦ થી ૧૧૮ પત્ર રૂપ બીજો વિભાગ પ્રસિદ્ધ થયા છે. પ્રથમ વિભાગમાં વિય' પ્રે!. વી. એમ. ફુલકણીએ અંગ્રેજી ભાષામાં વિસ્તૃત ઉપેદ્ઘાત લખ્યા છે. સાથે હિન્દી કે ગુજરાતીમાં તેને અનુવાદ લખ્યેા હતે, તે સ્થાનિક વાચકવર્ગને ઘણા ઉપકારક થતે. પૂર્વ કાલના રાજા-મહારાજાએ સસ્કૃત-પ્રાકૃત ભાષાને કેટલું સન્માન અને ઉત્તેજન આપતા હતા, તે વાત મહારાજા વિક્રમ, શાલિવાહન, (ાલ), આમ(નાગાવલેાક), ભેાજ, સિદ્ધરાજ, કુમારપાળ આદિના ઇતિહાસથી જાણીતી હકીકત છે કે સિદ્ધસેન દિવાકર સૂરિ, પાદલિપ્તાચાય, Page #7 -------------------------------------------------------------------------- ________________ કવિવર કાલિદાસ, માઘ, ધનપાલ, આ. હેમચંદ્રસૂરિ આદિ પ્રત્યે તેઓ કેટલે આદર-સદભાવ રાખતા હતા. આજની સરકાર આ અલૌકિક દિવ્ય અર્થગાંભીર્યપૂર્ણ આવી પ્રાચીન ભાષા અને લિપિઓ તરફ ઉપેક્ષાભાવ રાખે છે. અરે ! રાજ્યસત્તાની વાત બાજુ પર રાખીએ, પરંતુ જૈનશ્રમણ-સમુદાય પણુ ગણતરીની સંખ્યા સિવાય બાકીના શ્રમણે આપણું મૂળસૂત્રો, જે પ્રાકૃત–અર્ધમાગધીમાં તેમજ સંસ્કૃત અને જૂની ગુજરાતીમાં અન્ય ગ્રન્થ છે, તેનું વાંચન, મનન-પરિશીલન અને અધ્યયન કરવા તરફ ઉપેક્ષાભાવે સેવનાર દેખાય છે અને અનુભવાય છે. તેને અંગે ભવિષ્યમાં આ સૂત્ર અને અર્થોની પરંપરા કેવી રીતે ટકી રહેશે? તે પણ ચિંતા કરાવનાર વિષય છે. આવા મોટા ગ્રન્થના અનુવાદનાં કાર્યો અનેકના પ્રત્યક્ષ કે પરોક્ષ સહકાર વિના બની શકતાં નથી. તેમાં પ્રથમ મારા વિનીત શિષ્ય મુનિરાજ શ્રી મનસાગરજી, મુનિ શ્રીનિમલસાગરજી, મુનિ શ્રીનદિન્યૂણસાગરજી, તપસ્વી મુનિ શ્રીજયભદ્રસાગરજી, મુનિ શ્રીમહાસેનસાગરજી આદિ સેવા-ભક્તિ વૈયાવૃત્ય સમયસર કરતા હતા અને કરે છે, જેથી મને અનુવાદનું કઠણ કાર્ય કરતાં ઘણું સાનુકૂળતા અને પ્રસન્નતા રહેતી હતી. પ્રાકત ઉમેચરિયનો અનુવાદ સંપૂર્ણ થયા પછી સમગ્ર પ્રેસમેટર વડોદરા રાજ્ય પ્રાયવિદ્યામંદિ. રના નિવૃત વિદ્વાન જૈન પંડિતવર્ય શ્રીયુત લાલચંદ્ર ભગવાનદાસ ગાંધીએ ૭મા પર્વ તથા મૂળપ્રત સાથે ફરી અનુવાદ મેળવીને ભૂલ રહેવા ન પામે તેની પૂર્ણ કાળજી રાખી વિદગ્ય ગ્રન્થ લેકભેગ્ય કેમ બને; તેમ પ્રયત્નશીલ રહી સહસંપાદક તરીકેનું કાર્ય કાળજીથી સુંદર કર્યું. વળી પિતાની ઝીણવટભરી દૃષ્ટિથી પ્રફ-વાંચન કરી તથા પ્રસ્તાવના લખી ગ્રન્થને ગૌરવમાં ઉમેરો કર્યો છે. આ વગેરે તેમના કાર્યો અભિનંદનીય છે. વળી વયેવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ, વિદ્યાવ્યાસંગી વિદ્વાન લેખક પ્રા, હીરાલાલ ર. કાપડિયા એમ. એ. એ આ ગ્રન્થની વિસ્તૃત અભ્યાસ પૂર્ણ ઉપક્રમણિકા લખી આપીને પ્રશંસનીય સાહિત્યસેવા કરી છે. યોગાનુયોગ મુંબ–પાયધુનીના મુખ્ય શ્રીગોડીજી ઉપાશ્રયમાં ધર્મારાધન કરતા શ્રાવક-શ્રાવિકા વગની ઈરછાનુસાર ઉપાશ્રયના ટ્રસ્ટીમંડલ તરફથી વિ. સંવત ૨૦૨૫ના ચાતુર્માસની વિનંતી થતાં મેં ૫૦ પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમાણિક્યસાગરસૂરિજી મહારાજની આજ્ઞાનુસાર વિનંતિને સ્વીકાર કર્યો. ચાતુર્માસ દરમ્યાન વ્યાખ્યાનમાં શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર, તેમજ ભાવનાધિકારે વસુદેવહિંડી ચરિત્રનું દરરોજ નિયમિત વ્યાખ્યાન થતું. જેમાં શ્રોતા વર્ગ સારી સંખ્યામાં હાજર રહે. મને પોતાને આવી મોટી વિશાળ સભામાં મારો અવાજ પહોંચવાની તથા વ્યાખ્યાન કાયમ ચાલુ રહેવાની શંકા હતી, શાસનદેવની સહાયથી ચતુર્વિધ શ્રી સંઘે વ્યાખ્યાનમાં ઉલ્લાસપૂર્વક સુંદર લાભ લીધે વળી મુંબઇ મધ્યે ગોડીજી ઉપાશ્રયનું સ્થલ દરેક આરાધના માટે કેન્દ્ર હવાથી ચોમાસી ચૌદશથી જ છ, અક્રમ તેમજ સામુદાયિક વિવિધ તપ, એકાસણું મોટી સંખ્યામાં થતાં હતાં. મુનિરાજ શ્રી મનસાગરજીની પ્રેરણાથી અનેક ભક્તિવંત ઉદાર શ્રાવકે તપસ્યાનાં પારણાં, અન્તરવાયણાં એકાસણાં, આયંબિલ આદિ ભક્તિને સામુદાયિક લાભ લેતા હતા અને સાધુવર્યો પણ સામુદાયિક કિયા કરાવવામાં તપસ્વીઓને ઉલસિત કરતા હતા. ટ્રસ્ટીમંડલ તથા મેનેજિંગ ટ્રસ્ટીઓ ગોકલભાઈ વગેરે એકાસણુની વ્યવસ્થા કરાવવાનો સહકાર નિરંતર ખડે પગે આપતા હતા. વળી મુનિરાજ શ્રી મનસાગરજી તથા સુરત-નિવાસી ઝવેરી અમરચંદ રતનચંદના પ્રયાસથી Page #8 -------------------------------------------------------------------------- ________________ છે આગમાદ્ધારક આચાર્યશ્રી આનંદસાગરસૂરીશ્વરજીના શિષ્ય આચાર્યશ્રી હેમસાગરસૂરિજી મહારાજ ૧૩ન્ન-મગ્રી પુરસ- અરિજીનો નૂર્નાનારું નિરંતર શાન દાન કરનાર લો માં બહુશ્રુત થાય છે, તે વિપરીત મૂર્ખ અને આત્મપિત પણ સમજી શ૩નો નળ . જે મૃત , મે બહુ માન વાળો હોય છે, ગુરુની ભક્તિ અને વિનમ ૩રવામાં તત્પર હોય તે ઈચ્છા પ્રમાણે કુળ મેળવે છે પુર/મ કે તેનું જ તે ફુલ છે જે ગુરની નિંદા કરે છે કે તેને રોકે છે, પોતાના મનની અતિલો કા કરે છે તેને કુકાય ને યા અપ વડી જમ તો પણ તેને કુલ તેને મળતું ની. જે મામા ની વાડીમાં કંગત્રીન્ટ 1 &ac34{બાળો કરોલા ગુણોનો નાશ ૩૨ના૨ છે, તેના પર કરલો. ઉખ ફાદ મા! દુખે છે અને તે વિપરીતા યુવાનો થાય છે પારકી લમ્પ કોઈ ખs ] મેળ બી જ તેનો વિનોર કરવા તૈયાર થાય તો તેનીખે ઉપાર્જન ને લી ય પૂલ બી ફી ) પ્રકારે પલાયન થાય જે કોઈ સ્વmાબત સાદિક હોટ અને ગમે તેમ કરી સા ધુમ મંતને પ્રાનુડ દાન આ પે તો તેની ૨.૮૪ કમી પણ સ્થિર બની જાય. જે કુપરજાયનો બીજ છે યતિજનને જોઈને માંડી નજર કરે ૬૫રી તેમને વકતા 80 બોલાવે તે પુરુષ વાડા મુખવાળો 24:3, તપ કરીને તેને દુર્બલ અંગ વાળા હોય તેમને જ પૂરુપ અ ય 3 મિm ની ક છે તે દુર્ગંધમુંખવાળો ચા ય છે અને પગની પાની કોઈને પા૨ મારે, તે મામ ન થાય છે. (મુદ્રિત ૫ બ ૧૧૯ ) અ યના મનુ ના૬૩ આ.002મરયમન મૂર્તિા હસ્તાક્ષર નો નમુનો, મહમ્પ- Page #9 -------------------------------------------------------------------------- ________________ Page #10 -------------------------------------------------------------------------- ________________ [ ૭ ] શ્રીગોડીજી ઉપાશ્રયના જીર્ણોદ્ધાર ફડમાં ૧૫૧૧૧ રૂપિયા જુદા જુદા ગૃહ તરફથી અપાવી સં', ૨૦૨૫ની ચાતુર્માસ રમૃતિ-નિમિત્તે વ્યાખ્યાનસભાની બહાર દેવસૂર તપાગચ્છ-સામાચારી-સંરક્ષક પ. પૂ. આચાર્ય શ્રીઆનન્દસાગરસૂરીશ્વરજીના પુણ્યનામથી અંકિત આરસપાષાણના શિલાલેખની પ્રતિષ્ઠા કરાવી. ચાતુર્માસ દરમ્યાન અનેક નાની મોટી વિવિધ તપસ્યાઓ સાથે અનેક અઢાઈ મહેત્સ, અષ્ટતરી-શાંતિસ્ના, સિદ્ધચક્રાદિ પૂજનો, ઇનામી મેળાવડાઓ, જાહેર સભાઓ વગેરે શાસનનતિનાં અનેક કાર્યો થયાં હતાં. આ દરેક કાર્ય ઉપર કળશ ચડાવવા રૂ૫, ટ્રસ્ટીમંડલે વગર માગણએ-પિતાની છાએ અણધાર્યો એક નિર્ણય કર્યો અને મને જણાવ્યું કે, “ તમેએ છેલ્લા પઉમરિય અર્થાત જૈન મહારામાયણ ગ્રન્થનો અનુવાદ કર્યો છે, તે સમગ્ર ગ્રન્થ-પ્રકાશનને લાભ અમારી સંસ્થાને મળો જોઇએ.” મેં પણ તેમનો ભાવલાસ દેખીને તેમની માગણીનો તરત રવીકાર કર્યો. તેમના સંપૂર્ણ આર્થિક સહકારથી આ ગ્રન્થરત્ન શ્રીવિજયદેવસૂર સંઘ, મુંબઈ તરફથી પ્રકાશિત થાય છે, તે પણ અભિનંદનીય છે. શ્રી પાલીતાણાના બહાદુરસિંહજી કિં. પ્રેસના માલિક ભાનચંદ્રભાઈ વગેરેએ પોતાના ઘરના કાર્ય માફક સુંદર નવા ટાઈપ વાપરી, સુઘડ છાપકામ ઘણું ત્વતિ ટૂંક સમયમાં કરી આપેલ છે, તે પણ સમરણીય અને સંતોષકારક થયું છે. આ અનુવાદ લખતાં ક્ષયપશમના અભાવે અનુપયોગથી જે કઈ પણ પ્રભુમાર્ગથી વિપરીત લખાયું હોય, તે બદલ “મિરછા મિ દુક્કડ” તેમ જ જે કોઈ વાંચનારને તે ખ્યાલમાં આવે, તેમને એ જણાવવા સાદર આગ્રહ કરું છું. સં. ૨૦૨૬, આષાઢ શુ. ૧૫ શનિ. | ૬, જૈન જ્ઞાનમંદિર પાર્ટુગીઝ ચર્ચ સ્ટ્રીટ, દાદર, મુંબઈ-૨૮ તા. ૧૮-૭-૩૦ લિ. હેમસાગરસૂરિ પ્ર સ્તા વ ના પ્રાકૃત ભાષામાં જે ચરિત ગ્રન્થની રચના આજથી લગભગ બે હજાર વર્ષો પહેલાં ભગવાન મહાવીર સિદ્ધિ પામ્યા પછી ૫૩૦ વષે –અર્થાત વિક્રમસંવત ૬૦માં થઈ હતી, દસ હજાર બ્લેક-પ્રમાણ અને ૧૧૮ ઉદેશ-પર્વમાં વિભક્ત કરેલ, તામ્બર જૈનાચાર્ય વિમલસૂરિએ રચેલ વિમલાંક એ પઉમચરિયને પ્રસ્તુત ગૂજરાતી અનુવાદ વાંચતાં વાચકે પ્રસન્નતા અનુભવશે-એવી આશા છે. એ મૂલ ચરિત ગ્રન્થના અંતમાં કવિએ જણાવ્યું છે કે-“મહાઈ આ રામ-ચરિત પહેલાં વીરાજને કહ્યું હતું, પછી ઇંદ્રભૂતિએ ધર્માશ્રય આ ચરિત શિષ્યને કહ્યું હતું, પછી સાધુ-પરંપરા દ્વારા લેકમાં પ્રકટ રીતે રહેલ આ સકલ ચરિતને અત્યારે વિમલે સૂત્ર-સહિત ગાથા-નિબદ્ધ કર્યું છે. વીર સિદ્ધિ પામ્યા પછી, દૂધમાનાં પાંચસો ને ત્રીશ (૫૩૦) વર્ષો વીત્યા પછી આ ચરિત મ્યું હતું.” -એ સૂચવનાર પધો આ પ્રમાણે છે Page #11 -------------------------------------------------------------------------- ________________ | ૮ 1 " एयं वारजिणेण रामचरियं सिदळं महत्थं पुरा, पच्छाऽऽखंडलभूइणा उ कहियं सीसाण धम्मासयं । भूओं साहु-परंपराए सयलं लोए. ठियं पायडं, ___एत्ताहे विमलेण सुक्षसहियं गाहानिबद्धं कयं ।। पंचेव य वाससया, दूसमाए तीसवरिस-संजुत्ता । वोरे सिद्धिमुवगए, तओ निबद्धं इमं चरियं ॥" પ્રાકૃત ચરિત્રકારે પોતાના પરિચયમાં જણાવ્યું છે કે-“સ્વ-સમય અને પર–સમયના સદભાવને રહણ કરનાર રાહ નામના આચાર્ય થયા, તેમના શિષ્ય વિજય થયા. જે નાઇલ(નાગલ)કલવંશના નંદિકર-મંગલ સમૃદ્ધિ કરનાર થયા; તેમના શિષ્ય વિમલસૂરિએ પૂર્વમાં રહેલાં નારાયણ (લક્ષ્મણ) અને સીરિ-હલેધર-બલદેવ (રામ)નાં ચરિત્ર સાંભળીને આ રાઘવ-ચરિત રચ્યું છે." તે પડ્યો આ પ્રમાણે છે : "राहू नामायरिओ, सप्तमय-परसमय-गहिय-सब्भावो । विजओ य तस्स सीसो, नाइलकुल-वंस-नंदियरो ॥ सीसेण तस्स रइयं, राहव-चरियं तु सूरिविमलेणं । સોળ પુરવણ, નારાયણ–'પીરિ-વરિયારું ” –પઉમરિય પર્વ ૧૧૮, ગાથા ૧૧૨-૧૧૩, ૧૧૭, ૧૧૮. જૈનધર્મપ્રસારકસભા, ભાવનગરથી સં. ૧૯૭ન્માં પ્રકાશિત આવૃત્તિ. શકકાલ ૭૦૦-અર્થાત વિક્રમ સંવત ૮૩૫માં દાક્ષિણ્યચિહન ઉદ્યોતનાચાર્યે રચેલી પ્રાકૃત કુવલયમાલા કથામાં વિકલાંક આ કવિના અમૃતમય સરસ પ્રાકૃત (૫૩મચરિય)ની પ્રશંસા કરી છે– જારિ વિમરું, વિખરું જો તારિણે જ ? | अमयमइयं च सरसं, सरसं चिय पाइयं जस्स ॥" તાંબર જૈનાચાર્ય વિમલસૂરિના પ્રાકૃત પઉમચરિયને દિગંબર કવિ રવિણ આચાર્યો સંક તમાં રૂપાંતર કરી, કેટલોક ફેરફાર કરી પદ્મચરિત નામનું પુરાણ ૧૨૩ પર્વેમાં ૧૮૦૦૦ શ્લોકમાણુ રચ્યું જણાય છે. તેની રચના વર્ધમાનજિન સિદ્ધ થયા પછી ૧૨૦૩ વર્ષો પછી (અર્થાત વિક્રમસંવત ૭૩૪માં) કરી-તેમ તેના અંતમાં જણાવી છે, પરંતુ તેમાં વિમલસરિનો નિર્દેશ કર્યો જણાતું નથી. માણિકચંદ દિગંબર જૈનગ્રંથમાલામાં નં. ૨૯ થી ૩૧માં-૩ ખંડોમાં આ ગ્રંથ મુંબઈથી સં. ૧૯૮૫ માં પ્રકાશિત થયેલ છે. તેના અંતમાં શ્લે. ૧૮૫માં રચના-સંવત આ પ્રમાણે જણાવ્યું છે " द्विशताभ्यधिके समासहस्र, समतीतेऽर्धचतुर्थवर्षयुक्ते । जिनभास्करवर्धमानसिद्धे, चरितं पद्ममुनेरिदं निबद्धम् ॥" દિ, પં. શ્રીયુત નાથુરામ પ્રેમીજીએ હિની “s a હ્ય સૌર તિહાર” (પૃ. ૨૭૨ થી. ૨૯૨)માં “ઉજારિત જોર vsaf” એ નામના લેખમાં વિસ્તારથી સમીક્ષા કરવા છતાં વિમલ ૧ શ્રીયુત શાં. છ. ઉપાધ્યાયે તેમના લેખમાં આ સીરિ પદને અર્થ શ્રી જણાવ્યું છે, તે ઉચિત નથી. Page #12 -------------------------------------------------------------------------- ________________ અ. સૌ. સ્વ. શ્રી ઝબકબેન દેવચંદ દાશી જીરાવાલા (સૌરાષ્ટ્ર) 卐 જેમના પતિ શ્રી દેવચંદભાઇ સુપુત્ર હીરાચંદ અમરદ 35 સુપુત્રી વિજકાએન હીરાબેન 95 પુત્ર ધનજીભાઈ દેવચંદ પુત્રી પ્રભાવતીબેન માણેકલાલ મહેતા દીક્ષા અંગીકાર કરી તેની સ્મૃતિ નિમિત્તે લી. આપના તથા મુનિ શ્રી ધ્રુવસાગરજી મહારાજ તથા આ. શ્રી હેમસાગર સૂરિ મહારાજ !! 99 મુનિ શ્રી અમરેન્દ્ર સાગર સાધ્વી શ્રી દીનેન્દ્ર શ્રીજી મહારાજ શ્રી હર્ષીલતા શ્રીજી મ. શ્રીએ 95 卐 પુત્રી સમરતબેન સાકેરચંદ ઝવેરી ચંદ્રકાન્ત સાર્કેરચંદ ઝવેરી Page #13 -------------------------------------------------------------------------- ________________ Page #14 -------------------------------------------------------------------------- ________________ [૯] સરિની પ્રારા પઉમરિય કૃતિને સ્પષ્ટ રીતે . જૈનાચાર્યની નવીકારવામાં સંકોચ કર્યો જણાય છે. તાબિર સંપ્રદાયની પ્રાચીનતા સિદ્ધ ન થઈ જાય, તે માટે છે. વિમલસરિની આ પ્રા. પહેમચરિયની રચનાને વે. દિ૦ વરચેની ત્રીજી વિચારધારા તરીકે જણાવી છે. તેઓએ તેમાં ૦ ૫રંપરાવિરુદ્ધ દર્શાવેલી હકીકતો વિચારતાં વાસ્તવિક નથી. તીર્થકરોની માતાઓને જે ૧૪ સ્વને આવે છે, તેને નિર્દેશ કલ્પસૂત્ર વગેરેમાં મળે છે, તે પ્રમાણે વિકાdi rai? પાઠનો અર્થ વ્યાખ્યાકારોએ સમજાવ્યો છે-એ રીતે વિચારતાં સ્વપ્નસંખ્યા ૧૪ જ ગણાય છે. જેને પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને વનસ્પતિને સ્થાવર માને છે, તથા શ્રીન્દ્રિયાદિને ત્રણ માને છે, તેમ છતાં તેમણે જણાવ્યું છે કે--તાક્ષર સવારે અનુસાર gઠ્ઠી, કસ્ટ ઔર વાઘતિ થાવર હૈ. ન, વાસુ ગૌર વારિ ત્રણ ઈં–આવું કથન વિચારણીય છે." વિશેષમાં પ્રા. પઉમરિય નિરીક્ષણ કરનારને વેતવસ્ત્ર-વેતામ્બર, રજોહરણ વગેરે શબ્દ વાંચતાં સ્પષ્ટ રીતે એ શ્વેતામ્બર રચના જણાઈ આવે તેમ છે “બાળ-વત્તિ વિ , સિચવથ-નિયંસળી કળધૂયા | अज्जाहि समं रेहइ, तारासु व सयलससिलेहा ।।" “તમે તો શીયા, વિદ્યા અકાળ મકશ્યથાથા ! -પરિહૃાળા, તા-1-સહિય હવ શકિત છે” “वामे पासे ठियरस उ, सह रयहरणेण दाउं सामइयं ।। પડવાવો ય પરમો, સુવચનામે સમજી | ” પ્રા. ૫મચરિય પર્વ ૧૦૨, ગાથા ૬૦; પર્વ ૧૦૩, ગાથા ૧૬૫; પર્વ ૧૧૪, ગાથા ૧૫. આ. શ્રીવિમલસૂરિના આ પ્રા પઉમરિયમાં જણાવ્યા પ્રમાણે પ્રથમ વીરજિને, અને પછી તેમના મુખ્ય ગણધર શ્રીઇન્દ્રભૂતિ ગૌતમસ્વામી) એ મગધદેશના મહારાજા શ્રેણિક આગળ આ રામચરિતને પ્રકાશિત કર્યું હતું. રાક્ષસવંશ અને વાનરવંશ જેવા વિદ્યાધરવંશનું યથાસ્થિત સ્વરૂપ સમજાવ્યું હતું. લેક-પ્રચલિત રામાયણની ઘણું માન્યતાઓ યથાયોગ્ય નથી, તેનું વાસ્તવિક સ્વરૂપ જૂદા પ્રકાર છે, તે જણાવ્યું હતું. ગણધર–પ્રથિત દ્વાદશાંગીમાંના ચોથા અંગ સમવાયાંગસૂત્રમાં ૫૪ ઉત્તમપુરુષોની નામાવલીમાં ર૪ તીર્થકરે, ૧૨ ચક્રવર્તીએ, તથા ૯ બલદેવ અને ૯ વાસુદેવનું સૂચન છે. તેમાં આઠમા બલદેવ રામ અને આડમાં વાસુદેવ લક્ષમણ સૂચિત થાય છે, અન્તર્ગત આઠમાં પ્રતિવાસુદેવ રાવણને નિર્દેશ છે. - વર્તમાનમાં ઉપલબ્ધ ન થતા-વિચ્છેદ ગયેલા મનાતા બારમા અંગ દષ્ટિવાદને જે ટુંક પરિચય, દેવવાચકના નંદીસૂત્ર (સૂત્ર પ૭) માં મળે છે, તેમાં મૂલ પ્રથમાનુગમાં તીર્થકર-ગંડિકાઓ અને ચક્ર ૧. ૧૧. દિ. બને પરંપરામાં માન્ય ઉમાસ્વાતિ વાચકના તત્વાર્થાધિગમસૂત્ર (અધ્યાય ૨, સૂત્ર ૧૩, ૧૪)ની છે. સિદ્ધસેનગણિએ રચેલી વિરતૃત વ્યાખ્યામાં અગ્નિ અને વાયુને સ્થાવર નામકર્મને લીધે સ્થાવર જણાવી, ગતિ (ક્રિયા)ની અપેક્ષાએ ત્રસ જણાવેલ છે. ૨ આચાર્ય શ્રીમાલયગિરિની વૃત્તિ સાથે આગમદિય સમિતિ, સૂરત દ્વારા સંવત ૧૯૭૩ અને સંવત ૧૯૮૦માં પ્રકાશિત છે. Page #15 -------------------------------------------------------------------------- ________________ [૧૦] વતિ-ગઠિકાઓ હતી, તેમ અર્ધચદિવાસુદેવ, પ્રતિવાસુદેવ અને બલદેની ગંડિકાઓ-ચરિતકથાઓની સંભાવના કરવામાં આવે છે. બારસો વર્ષો પહેલાં થયેલા ૧૪૦૦ પ્રકરણકાર આચાર્ય શ્રીહરિભદ્રસૂરિની ધમમાતા યાકિની મહત્તરા જેને સ્વાધ્યાય કરતાં હતાં, તે પ્રાકૃત ગાથામાં ૧૨ ચક્રવર્તીઓ અને ૯ અર્ધચક્રવર્તીઓ (વાસુદેવ)ને પૂર્વાપર કમ સૂયવેલ હતા, તે ગાથા આ પ્રમાણે છે " चक्किदुगं हरिपणगं, पणगं चक्कोण केसवो चक्की । સવ-રો, સવ-દુરશી, રવો શો ય !” –શ્રીહરિભસૂચિરિત (પ્રભાવકચરિતમાં સુચિત) ભાવાર્થ-પ્રથમ બે ચક્રવર્તી થયા, પછી પાંચ વાસુદેવ, પછી પાંચ ચક્રવર્તીએ, તે પછી એક વાસદેવ અને એક ચક્રવર્તી થયા. પછી એક કેશવ (વાસુદેવ) અને એક ચક્રવર્તી, પછી એક કેશવ (વાસુદેવ) અને બે ચક્રવર્તીએ, પછી એક કેશવ (વાસુદેવ) અને એક ચક્રવર્તી થયા. આવશ્યકસૂત્ર અને બીજાં આગમસૂત્રોની નિયુક્તિ, ભાષ્ય, ચણિ તથા વૃત્તિ-વ્યાખ્યાગ્રંથોમાં, ઉપદેશાત્મક ગ્રંથોમાં, તથા અનેક ચરિત-કથાકેશ ગ્રંથમાં, પ્રાકૃત, સંસ્કૃત, અપભ્રંશાદિ ભાષામાં, સંક્ષેપ-વિસ્તારથી એ મહાપુરુષનાં ચરિત્ર મળી આવે છે. જૈનેતર સમાજમાં વાલ્મીકિ રામાયણને અનુસરી અનેક કવિ-વિદ્વાનોએ રઘુવંશ, ઉત્તરરામચરિત, રાવણવધ (ભદિકાવ્ય), તુલસીદાસ રામાયણ વગેરેની રચના કરી છે, તેમ જૈન પરંપરામાં આ પ્રા. પઉમચરિયને અનુસરતી અનેક રચનાઓ છે. વિક્રમની છઠ્ઠી સદી લગભગમાં થઈ ગયેલા છે. શ્રી સંઘદાસગણિ વાચકે પ્રાકૃતમાં રચેલી વસુદેવહિંડી નામની બહાકથામાં (૧૪મા મદનગાલંભમાં (પત્ર ૨૪૦ થી ૨૪૫) સંક્ષિપ્ત રામાયણ પ્રસંગ સૂચવેલ છે. ક. જૈન નિતિગ૭ના માનદેવસૂરિના શિષ્ય શીલાચાયે વિક્રમ સંવત ૯૨૫માં પ્રાકૃત ભાષામાં ૧૨૬૦૦ શ્લોક-પ્રમાણ ચઉપમહાપુરિસચરિય (ચતુષ્પચારાત્મહાપુરુષચરિત) રચેલ છે. જેની તાકપાત્રીયપિથી વિ. સં. ૧૨૨૭માં કુમારપાલમહારાજાના રાજ્યમાં લખાયેલી મળે છે, જેને પરિચય અમે જેસલમેર ભંડાર-ગ્રન્થસૂચી (ગા. ઓ. સિ. નં. ૨૧, પૃ. ૩૯, તથા અપ્રસિદ્ધ પૃ. ૪૩-૪૪) માં કરાવ્યો છે. જે મૂળ ચઉપન્ન-મહાપુરિસચરિય ગ્રન્થ સને ૧૯૬૧માં પ્રાકૃત ગ્રન્થ પરિષદ (પ્રાકૃત ટેકસ સેવાયટી)માં નં. ૩ તરીકે પ્રસિદ્ધ થઈ ગયેલ છે, તેમાં ૪૪-૪૫મા મહાપુરુષ તરીકે બલદેવ રામ અને વાસુદેવી લક્ષ્મણનાં સંક્ષિપ્ત ચરિતો આપ્યાં છે. તેના અંતમાં ૨૯મી ગાથામાં સૂચન કર્યું છે કે એ પ્રમાણે સંક્ષેપથી કથન કર્યું છે, તે વિસ્તાર પઉમરિય પ્રમુખ ચરિતોમાં પૂર્વાચાર્યોએ નિજ કરેલ છે. તે વિશેષ પ્રકારે જ જોઈએ "इय साहियं समासेण, वित्थरो पउमचरिय-पमुहेसु । चरिएसु स विण्णेओ, पुवायरिएहिं गिट्ठिो ॥” –વન્નપુરિવરિય (. ૨૭૬) –એમાં જણાવેલ પઉમચરિય એ પ્રસ્તુત ગ્રન્થ સમજી શકાય તેમ છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ [૧૧] દિ વિદ્વાન મહાકવિ સ્વયંભૂએ તથા સં. ૯૫૫ લગભગમાં થયેલા મનાતા દિ જિનસેન સ્વામીના શિષ્ય ગુણભદ્રકવિએ ઉત્તરપુરાણમાં અને વિક્રમની ૧૧મી સદીના પ્રારંભમાં વિદ્યમાન રાષ્ટ્રકૂટ નરેશ કૃષ્ણરાજ (જા)ને માન્યમંત્રી ભારતની પ્રાર્થના-પ્રેરણાથી દિ મહાકવિ પુષ્પદંતે રચેલ સિદ્ધિ મહાપુરિસ ગુણલંકાર નામના અપભ્રંશ મહાકાવ્ય (મહાપુરાણ ૨ જા)માં પરિચ્છેદ (૬૯ થી ૭૯)માં પ્રકારાન્તરથી રામાયણની રચના છે. મહામાત્ય ચામુંડરાયે કનડીભાષામાં રચેલ ત્રિષષ્ટિલક્ષણ મહાપુરાણ-ચામુંડરાયપુરાણમાં પણ રામાયણ જણાય છે. વિક્રમની બારમી સદીમાં વિદ્યમાન જણાતા છે. જેનાયાય ભદ્રેશ્વરસૂરિએ રચેલી વિસ્તૃત ગદ્યમય પ્રાકૃત કહાવલીમાં પણ રામાયણ જણાય છે. આજથી સવાઆઠસો (૮૨૫) વર્ષો પહેલાં વિક્રમ સંવત ૧૧૯૮માં મહારાજા સિદ્ધરાજ જયસિંહના રાયકાલમાં ભગુકચ્છ (ભરૂચ)માં લખાયેલી પઉમરિયની તાડપત્રીય પ્રતિ વર્તમાનમાં જેસલમેર દુર્ગના ભંડારમાં (નં. ૧૫ર) વિદ્યમાન છે. તેને ઉલ્લેખ અમે જેસલમેરભંડાર-ગ્રન્થસૂચી (પૃ. ૧૭)માં કર્યો છે. કલિકાલસર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચન્દ્ર પરમહંત મહારાજા કુમારપાલની પ્રાર્થનાને અનુસરી રચેલા સંસ્કૃત ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત મહાકાવ્યમાં સાતમા પર્વમાં જણાવેલ જૈન રામાયણ એ પ્રસ્તુત પમચરિયને અનુસરીને રચ્યું જણાય છે, જે ભાવનગરની જૈનધર્મ પ્રસારક સભા દ્વારા પ્રકાશિત છે. તથા તેને ગૂજરાતી અનુવાદ પ્રકાશિત છે. અમેરિકન વિદુષી છે. હેલન એમ. જોહન્સને એ ત્રિષષ્ટિ શ. પુ. ચરિત્રના દશે પનું અંગ્રેજી ટ્રાન્સલેશન કર્યું છે, જે ગા. ઓ. સિરીઝમાં ૬ વોલ્યુમમાં પ્રકાશિત છે. તેમાં ૭મા પર્વ-જૈન રામાયણને પણ અંગ્રેજી અનુવાદ છે. આ. શ્રી હેમચન્દ્રના પટ્ટધર મહાકવિ રામચન્દ્રસૂરિએ રાઘવાયુદય, રઘુવિલાસ વગેરે રચના કરી છે. વિક્રમની સત્તરમી સદીમાં થયેલા મવે. જૈન તપાગચ્છના મુનિ દેવવિજયજીએ સંસ્કૃત ગદ્યમાં રચેલ રામચરિત ઉપવું. આ. હેમચન્દ્રના પદ્યમય જૈન રામાયણને અનુસરે છે, તે પં. હી. હં. જામનગરથી પ્રકાશિત છે. પઉમચરિય-પદ્મચરિતની ૧ તાડપત્રીય પ્રતિ, પાટણના સંધવીપાડાના ભંડારમાં ન. ૩૭૧ માં જણાવેલી છે, તે સ. ૧૪૫૮ માં પ્રાગ્રાટ જ્ઞાતિની રૂપલ શ્રાવિકા ( શ્રીજયાનન્દસૂરિની સાં. ભત્રીજી ) એ લખાવી હતી અને તે તપાગણના દેવસુંદરસૂરિના ઉપદેશથી સં. ૧૪૫૯ માં પત્તનીયકેશ (પાટણન્ના જ્ઞાનભંડાર) માં સ્થપાવી હતી. (એ ઉલ્લેખ માટે જુઓ અમારી સંપાદિત પાટણ જૈનભંડા-ગ્રન્થસૂચી તાડપત્રીય ૧ ભાગ (ગા. ઓ. સિ. નં. ૭૬, પૃ. ૨૨૭–૨૨૮) જર્મનીના સુપ્રસિદ્ધ છે. હમન યાકેબીએ પ્રેસ કેપી માટે એને ઉપયોગ કર્યો જણાય છે. જર્મન યુદ્ધના પ્રસંગને લીધે તેઓ પ્રફે તપાસી શક્યા ન હતા, તેમ છતાં પ્રકાશક સંસ્થા ભાવનગરની જૈનધમ પ્રસારક સભાએ સ્વર્ગસ્થ પં. આનન્દસાગરસૂરિજી દ્વારા એના આધારે પ્રફે તપાસાવી વિક્રમ સંવત ૧૯૭૦ માં-ઈ. સ. ૧૬૧૪ માં આજથી ૫૬ વર્ષો પહેલાં આ મૂળ પઉમરિયને પ્રથમ પ્રકાશમાં મૂકવાનું યશસિવ કાર્ય બજાવ્યું હતું. - ૧ મુંબઈ–માણિકચંદ દિગંબર જૈન ગ્રન્થમાળા નં. ૪૧ સન ૧૯૪૦માં પ્રકાશિત, ડે. પી. એલ. વૈદ્ય દ્વારા સંપાદિત. Page #17 -------------------------------------------------------------------------- ________________ [૧૨ ] ઉદઘાત, પાઠાન્તરે અને પરિશિષ્ટો સાથે આ પઉમચરિયની બીજી આવૃત્તિ પ્રા. .. . પ્રા. અન્ય પરિષદ) કન્યાંક ૬ તરીકે, હિન્દી અનવાદ સાથે બે ભાગમાં વિ. સં. ૨૦૧૮ અને ૨૦૧૪માં વારાણસી અને અમદાવાદથી પ્રકાશિત થયેલ છે. તેના પુન: સંપાદક-સંશોધક સુપ્રસિદ્ધ વિદ્વાન આગમપ્રભાકર મુનિરાજ શ્રીપુણ્યવિજયજી છે, તથા હિન્દી અનુવાદક પ્રાધ્યાપક શાન્તિલાલ મ. વેર એમ. એ. શાસ્ત્રાચાય છે. સંપાદકે આને પ્રથમ ભાગ ડો. હર્મન જેકેબીને અને બીજો ભાગ સદ્દગત સહચર મુનિ રમણિકવિજયજને અર્પણ કરેલ છે. ઉપયુક્ત પઉમચરિયનો પ્રસ્તુત ગૂજરાતી અનુવાદ કરી વિદ્યાવ્યાસંગી આચાર્ય શ્રીહેમસાગર સૂરિજીએ ગુજરાતી વાચકે પર મહાન ઉપકાર કર્યો છે. આશા છે કે જિજ્ઞાસુ વાચકો એનો સદુપયોગ કરશે. આ ચરિતમાં આવતા વિષયની અનુક્રમણિકા અહિં આપી છે. એથી પ્રસ્તાવનામાં એની પુનરુક્તિ કરવામાં આવી નથી. પ્રો. હી. ૨. કાપડીઆએ ઉપક્રમણિકા દ્વારા આ ચરિત ગ્રન્ય સંબંધમાં કેટલુંક વક્તવ્ય કર્યું છે, એથી અહિં પિષ્ટપેષણ કરવાનું નથી. આજથી ગણીશ વર્ષો પહેલાં વડોદરાના પ્રાચ્યવિદ્યામંદિરમાં રામાયણ-વિભાગનું ઉદ્દઘાટન થયું. તેમાં ભિન્નભિન્ન દેશ-સ્થળોની ભિન્ન ભિન્ન લિપિવાળી વાતમીકિ-રામાયણની પ્રતિયોને આધારે તેની સંશોધિત આવૃત્તિ પ્રકાશિત કરવાની યોજના થઈ. તે પ્રસંગે સં. ૨૦૦૭ ની શ્રાવણી પૂર્ણિમાએ “અઢી હજાર વર્ષો પહેલાં રામાયણ વિષે થયેલી ચર્ચા જૈન રામાયણે) એ નામનો ૧ લેખ મેં તૈયાર કર્યો હતો, તે જૈન સત્ય પ્રકાશ માસિક (અમદાવાદ)ના વર્ષ ૧૭ ના અંક ૧ લામાં પ્રકાશિત થયેલ છે. તેમાં મુખ્ય સાર ઉપર જણાવ્યો છે. કિંચિદ વક્તવ્ય-પઉમરિયના વશમા ઉદ્દેશમાં તીર્થકરોની જન્મનગરી, માતા-પિતા-નક્ષત્રો, જ્ઞાનવૃક્ષ અને નિર્વાણુસ્થાને દર્શાવ્યાં છે, તેમાં ૩૦મી ગાથા આ પ્રમાણે છે– " सिद्धत्था पढमपुरी, रिक्खं तु पुणव्वसू सरलरुक्खो । अह संवरो नरिन्दो, जिणो य अहिणन्दणो पुणउ ॥ ३ ॥" ત્યાં હિન્દી ભાષાન્તરમાં જણાવ્યું છે કે બલિદાથ નામથી કરામ નગર, પુનર્વસુ નક્ષત્ર, સtaवृक्ष, संबर राजा और अभिनन्दन जिन तुम्हे पवित्र करें।" –આમાં રખલન થઈ જાય છે ઉપર્યુક્ત ગાથામાં અભિનન્દન જિનની માતાનું નામ સિદ્ધાર્થ અને તેમની જન્મનગરી પ્રથમપુરી અર્થાત વિનીતા-અયોધ્યા હોવાનું સૂચન છે, એને અન્ય પ્રામાણિક ગ્રન્થથી સમર્થન મળે છે. પઉમચરિય ઉ. ૩, ગા. ૫૬ માં કુલકરેને માટે ચોથા ચરણમાં–ોય તે વિશ્વમાં પ્રાણી ના હિન્દી અનુવાદમાં રોગોં ળેિ મા ઉજવતુલ્ય છે' જણાવ્યું છે, પરંતુ “પિતૃતુલ્ય છે” જણાવવું ઉચિત લાગે છે. - ઉ. ૨, ગા. ૭૪ માં વોગો (વોતઃ) શબ્દના અર્થમાં હિન્દી અનુવાદમાં ન સમાન જણાવેલ છે, ત્યાં વહાણ અર્થે ઉચિત જણાય છે. ગુજરાતી અનુવાદમાં એવી ખલનાઓ સુધારી લીધી છે. પ્રાકૃતમાં કેગઈનું હિન્દીમાં ક્યાં મૂકેલું છે, પરંતુ આચાર્ય શ્રી હેમચન્દ્ર સંસ્કૃતમાં કૈકેયી જણવેલ હોવાથી ગુજરાતી અનુવાદમાં પણ તે પ્રમાણે રાખેલ છે. રાવણના પિતાનું નામ પ્રાકૃતમાં રણાસવ જણાવેલ છે, તેનું સં. રત્નાશ્રવ ઘટી શકે, પરંતુ આ, શ્રી હેમચન્દ્રના સંસ્કૃત જૈન રામાયણ પ્રમાણે ગૂજરાતી અનુવાદમાં રતનશ્રવા જણાવેલ છે. Page #18 -------------------------------------------------------------------------- ________________ [૧૩] શીલના પ્રભાવ ઉપર જૈન વિદ્વાનોએ પ્રાકૃત–સંસ્કૃતમાં અનેક કથાઓ દર્શાવી છે. શ્રીયુત શાંતિલાલ છગ્ગનલાલ ઉપાધ્યાય એમ. એ. એમણે “મહાકવિ વિમલસૂરિ અને તેમનું રચેલું પઉમચરિય” એ નામને એક વિસ્તૃત મનનીય લેખ ૩૪ વર્ષો પહેલાં લખ્યો હતો, જે “જૈનાચાર્ય શ્રી આત્માનંદ-જન્મશતાબ્દિ સ્મારક ગ્રન્થમાં (પૃ. ૧૦૦ થી ૧૨૩) માં સંવત ૧૯૯૨ માં પ્રગટ થયેલ છે, તેમાં પાશ્ચાત્ય, પૂર્વીય વિદ્વાનોના રચના સંવત-મતભેદે પણ દર્શાવ્યા છે. અનુવાદક આચાર્ય શ્રી હેમસાગરસૂરિજીએ તેમના અનુવાદે ૧ સમરાદિત્ય મહાથા, ૨ સવિવરણ યોગશાસ્ત્ર અને ૩ ચેપન્ન મહાપુરુષોનાં ચરિતની જેમ આ જ પઉમરિય (પદ્મચરિત) ના અનુવાદના સંપાદનમાં પણ સહસંપાદક તરીકે મને જેડ્યો છે, તે માટે હું તેમને આભાર માનું છું. તેમની સૂચનાને માન આપી હું પાલીતાણું ગયું હતું અને ત્યાં રહી શ્રી બહાદુરસિંહજી પ્રિ. પ્રેસમાં છપાતા એ અનુવાદનું સંશોધન-પ્રકાશન કાર્ય પૃ. ૪૮૦ સુધી લગભગ અઢી મહિનામાં પૂર્ણ કર્યું હતું. - પ્રા. પઉમચરિય-પદ્મચરિતના આ ગૂજરાતી અનુવાદને પ્રકાશમાં મૂકાવવાનું શ્રેય શ્રીવિજયદેવસૂર સંધ-શ્રીગેડીઝ જૈન દેરાસર અને ધર્માદા ખાતાઓના દીર્ધદષ્ટિવાળા ટ્રસ્ટીમંડળે સ્વીકાર્યું છે, તે ઉચિત છે. ચતુર્વિધ શ્રીસંધ અને અન્ય જિજ્ઞાસુ સજજન વાચકે દ્વારા ચિરકાલ એનું પઠન-પાઠન થતું રહે અને જૈન માન્યતા પ્રમાણે રામાયણનું વિશિષ્ટ સ્વરૂપ લેકેના લક્ષ્યમાં આવે એ જ શુભેચ્છા. ' -આ ચરિત-ગ્રન્થના સહસંપાદનમાં મંદમતિને લીધે અથવા પ્રમાદથી કંઇ ખલન થઈ હોય, તો તેની ક્ષમાયાચના છે. સં. ૨૦૨૬ આષાઢી પૂર્ણિમા ) વડીવાડી, રાવપુરા, વડોદરા (ગુજરાત) વિદનુચરલાલચંદ્ર ભગવાન ગાંધી [ નિવૃત્ત જેનપંડિત” વડોદરા રાજ્ય] ઉ............ક્ર....મ....ણિ....કા પ્રસ્તાવ, “પઉમ” શબ્દના અર્થો, નામકરણ, આધાર, વ્યાકરણ, કેશ, છન્દ, અલંકારે, સુભાષિત, પુરાણ તરીકે નિદેશ, સામગ્રી, સંસ્કરણ, પ્રસ્તાવના અને પરિશિષ્ટ, અનુવાદ, લેખે, પ્રણેતાને પરિચય, રચનાવર્ષ, વિભાગો-અધિકારી, મુખ્ય પ્રસંગો, વાનગીઓ, વિશેષતાઓ, રામ અને કૃષ્ણ, ઉલ્લેખ, અનુવાદ, શ્રમણને સંપક, આભાર, અભિલાષા અને પૂર્ણાહુતિ.] પ્રસ્તાવ–આપણે આ દેશ-ભારતવર્ષ એની સંસ્કૃતિની પ્રાચીનતા, વરેણ્યતા અને મહત્તાને લઈને અન્યાન્ય દેશોમાં અગ્રગણ્ય સ્થાન ભોગવે છે. એનું પરાપૂર્વથી રચાતું આવતું સાહિત્ય પણ વિશ્વસાહિત્યમાં નામાંકિત બન્યું છે. એમાં શ્રમણ સંસ્કૃતિને વરેલું અને એનું પિષક એવું જૈનસાહિત્ય ગણુનાપાત્ર છે. આ સાહિત્ય દ્રવ્યાનયોગ, ચરણ-કરણાનુયોગ. ગણિતાનયોગ અને ધર્મકથાનાગ એમ ચાર અનુગો સાથે સંબંધ ધરાવે છે. જેનેએ ધમકથાઓને તેમ જ પ્રસંગોપાત અન્ય વિષયક કથાઓ પણ રચી છે. એ દ્વારા એમણે પૌરાણિક, ઐતિહાસિક, અર્ધઐતિહાસિક ઈત્યાદિ વિશિષ્ટ વ્યક્તિઓનાં ચરિત્ર આલેખ્યાં છે. આવી એક કૃતિ તે પ્રાકૃત-પારંગત જૈનાચાર્ય વિમલસૂરિકૃત વિમલાંકમંડિત Page #19 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪ ] ૧પઉમચરય છે. એને સાક્ષરા Oldest available gain chieૐ' તરીકે ઓળખાવે છે. એમાં સીતાપતિ રામચન્દ્રની કથા રજૂ કરાઇ છે. એના પ્રણેતાના કથન મુજબ શ્રમણુ ભગવાન મહાવીરસ્વામીએ આ કથા કહી છે અને એમના આદ્ય ગણધર વિનયમૂર્તિ ઇન્દ્રભૂતિએ મગધનરેશ શ્રેણિકને એ સભળાવી છે. એના ગુજરાતી ૪અનુવાદ તે પ્રસ્તુત પુસ્તક છે. સૌથી પ્રથમ આપણે મૂળ કૃતિને વિચાર કરીશું. પ' શબ્દના અર્થા—પમ એ પાય-પ્રાકૃત શબ્દ છે અને એને માટે સંસ્કૃત શબ્દ ‘પદ્મ’ છે. પાયસમહષ્ણુવમાં ‘પમ” શબ્દના વીસ અ↑ અપાયા છે. આ પૈકી નિમ્નલિખિત ૧૧ અર્થા સચેતન પદાર્થોના–વ્યક્તિઓના નામરૂપ છે. ૧ સીતાપતિ પરામચન્દ્ર, ૨ વાસુદેવ કૃષ્ણના વડીલબ-બલરામ, ૩ આ અવસર્પિણીમાં ઉત્પન્ન થએલા એક ચક્રવર્તી-રાજા પદ્મોત્તરના પુત્ર, ૪ એક નૃપતિ, ૫ માલપર્વતના અધિષ્ઠાયક દેવ, ૬ ભરત ક્ષેત્રમાં આગામી ઉત્સર્પિણીમાં ઉત્પન્ન થનારા આમા ચક્રવર્તી, ૭ ભરતક્ષેત્રના ભાવિ આઠમા બલદેવ, ૮ શ્રેણિક નરેશ્વરના એક પૌત્ર, ૯ એક જૈન મુનિ, ૧૦ પદ્મવૃક્ષના અધિષ્ઠાયક દેવ અને ૧૧ મહાપદ્મ નામના જિનદેવ પાસે દીક્ષા લેનાર એક નૃપતિ. આ પૈકી પ્રથમ અવાચક ‘પઉમ’ અત્ર અભિપ્રેત છે. પઉમરિય—(સ.-પદ્મચરિત્ર) એટલે પદ્મનું–રામનું ચિત્ર. આમ હોઇ એને આપણે 'છરામાયણુ' કહી શકીએ. આ અવાચક ‘પઉમચરિય' એ નામની એક કૃતિ દિગંબર સ્વયંભૂએ અપભ્ર શમાં રચવા માંડી હતી, તે અપૂર્ણ રહેતાં એમના પુત્ર ત્રિભુવને પૂર્ણ કરી હતી. એને ‘પઉમચર’ કહે છે, પદ્મચરિત્ર એવું સંસ્કૃત નામ દિ. રવિષેણે પોતાના ગ્રન્થ માટે યોજ્યું છે. કેટલાક દિગબરાએ રામના ચરિત્રરૂપ પાતપેાતાના ગ્રન્થને પદ્મપુરાણુ કહેલ છે. આમ રામચન્દ્રવાચક ‘પઉમ' અને ‘પદ્મ’ ૧ આને સક્ષિપ્ત પરિચય મેં સને ૧૯૫૦ માં પ્રકાશિત નિમ્નલિખિત પુસ્તક પૃ. ૮૫-૮૯ માં આપ્યા છે. પાઇય-પ્રાકૃત ભાષા અને સાહિત્ય.’ ૨ આને અથ ‘પ્રાચીનતમ પ્રાપ્ય જૈન વીરરસાત્મક મહાકાવ્ય. આ પૂર્વે આ જાતનાં માકાવ્યા અજૈન વિદ્વાનેએ રચ્યાં છે. દા. ત. રામાયણ અને મહાભારત. ૩‘એપિક’ તે! અ વીરરસાત્મક મહાકાવ્ય’ કરાય છે. ગ્રીસમાં ઈ. સ. પૂર્વે ૧૨૦૦ માં જે મહાયુદ્ધ થયું તેને હાય રે ? ઇ. સ. પૂર્વે॰ આ↓ કે નવસેામાં ઇલિયડ-Iliad અને એડીસી Odysseyમાં મહાકાવ્ય તરીકે રજૂ કર્યું અને ત્યારથી ‘epie age' શરુ થયા. ૪ આ અનુવાદની આવશ્યકતા વિષે મે” સને ૧૯૫૦ માં પ્રકાશિત પ્રાર ભા૦ સા૦ પૃ. ૮૯ માં નિર્દેશ કર્યાં હતા. એ ન્યૂનતા હવે દૂર કરાઇ છે, તે આનંદજનક ગણાય. ૫ આને સંક્ષેપમાં ‘રામ' કહે છે. આ શબ્દના ‘સાક્ષ્મ ગૂજરાતી જોડણી ક્રશ'માં છ અશ્ અપાયા છે. તેમાં દશરથના પુત્ર, પરશુરામ અને અકરામ એમ જે ત્રણુ અર્થી દર્શાવાયા છે; તેમાંથી પ્રથમ અ† પ્રસ્તુત છે. રામચન્દ્ર માટે કાઇ અજૈન કૃતિમાં પદ્મ' શબ્દ વપરાયા છે ખરા ? ૬ પદ્મ-કમલના પત્ર સરખાં મુખ, નેત્ર અને કાંતિવાળા પુત્રનુ નામ દશરથ રાજાએ ‘પદ્મ’ અને નીલકમલના દલસમાન શ્યામવર્ણવાળા પુત્રનું' નામ ‘લક્ષ્મણુ’ સ્થાપ્યું. પૃ. ૧૬૬-૭, ૭ આના સા. ગૂ. જો. માં ત્રણ અથૅ દર્શાવાયા છે. રામની જીવનકથા, લાંખી વાત યાને ટાયલું અને મુશ્કેલ કામ કિંવા રામાયણુ. આ પૈકી આદિમ અર્થ જ અત્ર સમજવાના છે. Page #20 -------------------------------------------------------------------------- ________________ [૧૫] શબ્દો જેમાં વપરાય છે, પરંતુ એ વિશેષ પ્રચલિત બન્યા હોય એમ જણાતું નથી. એક હરિયાoળીમાં મેં પણું પધ” શબ્દ પ્રયોગ રામચન્દ્ર વાચક કર્યો છે. નામકરણ–વિમલસૂરિએ પિતાના ગ્રન્થનાં બે નામો દર્શાવ્યાં છે : ૧ પઉમરિય અને ૨ રાધવચરિય. પ્રથમનામ આદ્ય ઉદ્દેશના લે. ૫ ૮ માં છે, તે દ્વિતીયનામ અંતિમ પવના લે. ૧૧૮ માં છે. “રામ” જેવા નામને બદલે “પઉમ’ નામ વિમલસૂરિએ પોતાના ગ્રન્થના નામના એક અંશ તરીકે કેમ સ્વીકાર્યું ? એ પ્રશ્ન સહજ ઉપસ્થિત થાય. એનો ઉત્તર વિદ્વાને આપે. આધાર—વિમલસૂરિના કથન મુજબ એમણે પઉમરિય ગત હકીકતો આચાર્ય-પરંપરાથી પ્રાપ્ત કરી છે. “આગમસૂત્રાનુસાર આ ચરિત્ર મેં રયું છે'-એમ એમણે પૃ. ૩ માં કહ્યું છે. આ કથન અત્યારે અનુપલબ્ધ આગમ અંગે હોવું જોઈએ, જે પ્રમાણે ઉપલબ્ધ આગમો નાયાધમકહામાં નવમાં વાસુદેવ -કૃષ્ણ વિષે વિગતો મળે છે, તેમ રામચન્દ્રના જીવન વૃત્તાન્તોની વિગતો પ્રાપ્ત થતી નથી. માત્ર અનુગારમાં રામાયણ, મહાભારત દિવસના અમુક સમયમાં વંચાય તે પ્રસંગ પ્રાપ્ત થાય છે. વિમલસૂરિએ નારાથણ અને હલધરનાં ચરિત્રનું શ્રવણ કરીને પઉમચરિય રસ્થાનું પોતે અંતમાં લે. ૧૧૮ માં કહ્યું છે. આથી એમ લાગે છે કે આ વિષયને લગતો કોઈ ગ્રન્થ કે ગ્રન્થ એ સમયે હશે અને એનો લાભ વિમલસૂરિએ લીધે હોય. વ્યાકરણ–૨ઉમરિય જદણમરહદી-જૈન મહારાષ્ટ્રીમાં રચાયું છે. એટલે એ ભાષાના વ્યાકરણને અનુરૂ૫ રૂપ વગેરે એમાં હેય તે રવાભાવિક છે. કેટલાંક રૂપ વિલક્ષણ છે. “વિ પ્રત્યયવાળા સંબંધક ભૂતકૃદંત, તૃતીયા એકવચનને જે પ્રત્યયને બદલે જેનો ઉપયોગ, નારીજાતિના સપ્તમીના એક વચનમાં સેકઝાદ જેવાં રૂપ અને વિભક્તિના પ્રત્યયો વિનાનાં રૂપો કે જે અવઢ-અપભ્રષ્ટની અસર દર્શાવે છે. વિશેષ માટે જુઓ ર્ડો. વી. એમ. કુલકણિની પઉમરિય ભા૧ ની પ્રસ્તાવના પૃ. ૩૨-૩૪ કોશ-પઉમરિયમાં કેટલાક દેસિય-દશ્ય શબ્દ વપરાયા છે. છ૬-જાતજાતના અક્ષરમેળ તેમ જ માત્રામેળ છંદે માં પદ્દો રચાયાં છે. ઉ. ૫૩ નું ૭૯ મું ૧a ૮૪ અક્ષરના દંડકમાં છે, જ્યારે એનાં પધો ૧૦૭-૧૩, પંચ-ચામરમાં છે. કેટલાક અક્ષરમેળ છંદોનાં નામ પા. ભા. સા. પૃ. ૭૧ માં મેં આપ્યાં છે. આ પૈકી શાદૂલવિક્રીડિતમાં ઉ. ૧નું ૯૦મું પદ્ય અને અધરામાં ઉ. ૭ નું ૧૭૩ મું પદ્ય છે. ૫. વ. ના ૧ લા ભાગમાં પ્રસ્તાવના પૃ. ૩૫-૩૬ માં ઈદની સુચી આપેલી છે. અલકા-કાવ્યરસિકોને આનન્દ આપે એવા ઉપમા, અર્થાન્તરન્યાસ વગેરે અલંકારો આ ઉમરિયમાં દષ્ટિગોચર થાય છે. ઉ. ૨૯ નાં પડ્યો ૨૧-૨૮ વૃદ્ધાવસ્થાનું મનોરમ ચિત્ર પૂરું પાડે છે. અર્થાન્તરન્યાસનાં તેર ઉદાહરણ માટે જુઓ અંગ્રેજી પ્રસ્તાવના પૃ. ૨૩-૨૪. આગમ દ્વારકશ્રીએ પ્રથમ સંસ્કરણની હાથપેથીમાં કેટલાંક સુભાષિતો, ધ્યાનમાં રાખવા લાયક પો, દેશ્ય શબ્દો અને ઉપયોગી સ્થાને તારવ્યાં છે, પણ એ લખાણ અદ્યાપિ અપ્રકાશિત છે. એ નેધ પિતાના નિત્યોપયોગી પુસ્તકસંગ્રહ સૂરતમાં છે. સુભાષિતો-પઉમરિયમાં પ્રસંગોપાત્ત સુભાષિતોનાં દર્શન થાય છે. અં. પ્રસ્તાવનામાં પૃ. ૨૪ માં બાર સુભાષિતો નોંધ્યાં છે. Page #21 -------------------------------------------------------------------------- ________________ [ ૧૬ ] ૧‘પુરાણ' તરીકે નિર્દેશ-પ્રસ્તુત કૃતિ . ૧, ૫૨ ૩૨ માં તેમ જ પત્ર ૧૧૮, પદ્મ ૧૧૧માં ‘પુરાણ' તરીકે નિર્દેશ છે. પુરાણુ નામની સાર્થકતા શૈલી વગેરે ઉપર અવલ’બિત છે. એતા અત્ર સ્થલસક્રાયને લઇને વિચાર કરવા માંડી વાળું છું. પ્રસ્તુત ગ્રંથમાં આઠ ઉપાખ્યાન, પાંચ અખ્યાના અને એ કથા એનાં નામેા વગેરે નીચે મુજબ છેઃ-~~ પૃ. ઉપાખ્યાના—ઉ. વાક ૨૩ ૨૦૨ ૨૧૦ સિંહદર,રુદ્રભૂતિ૩૪ ૨૧૦-૨૧૩ અને વારિખિલ્ય કપિલ રામગર ૪૦ ૨૩૪ જટાયુ પ્રિય કર ૩૫ ૨૧૩૨૧૮ ૪૧ ૨૩૫-૨૩૮ ૭૪ ૩૩૬-૩૩૮ આખ્યાના પુત્ર જિતપદ્મા દેશભૂષણ અને કુલભૂષણ સુમીત્ર મદ પૃ. ૩૮ ૨૨૪ ૩૯ ૨૨૭ ૪૭ ૨૫૫ ૭૭ ૩૪૬ રામકથાની સામગ્રી-′′ રઘુપતિ રાધવ રાજા રામ ” થી શરૂ થતી સુપ્રસિદ્ધ ૫ક્તિમાં નિર્દે શાયેલા રામચન્દ્રની જીવનકથા રસપ્રદ હોઇ આપણા દેશના ભારતીય તેમ જ અભારતીય વિભુધરાએ રસસ્કૃત, પ્રાકૃત ત્યાદિ પૌદૈત્ય ભાષાઓમાં તેમ જ અંગ્રેજી વગેરે પાશ્ચાત્ય ભાષામાં રજુ કરી છે. જૈન શ્રમણ્ણાએ આ દિશામાં જે ઉત્તમ કાયષ કર્યુ** છે, તે સર્વોંશે સચવાઇ રહ્યુ નથી. દિદ્વિવાયના એક અંગરૂપ અણુએગનું સ્મરણ કરાવનારા પઢમાણુએગ યાને મૂલ પઢમાણુએગ અને ગઢિકાણુઆગમાં તીર્થંકરાની સાથે સાથે વાસુદેવનાં ચરિત્ર રચાયા હતાં. રામચન્દ્ર એ લક્ષ્મણ નામના વાસુદેવના ભાઇ થાય છે. એટલે આ લુપ્તપ્રન્થામાં તેમ જ સાતવાહનના સમકાલીન કાલકાચાર્ય ઉપર્યુક્ત એ અણુએગના ઉદ્ધારરૂપે રચેલા અને અદ્યાપિ અનુપલબ્ધ ગ્રન્થેામાં રામચન્દ્ર વિષે યથાયાગ્ય માહિતી જરૂર અપાઇ જ હશે. મહાતાર્કિક ક્ષમાશ્રમણુ મલવાદીએ રચેલું રામાયણ પણુ કરાલ કાલ સ્વાહા કરી ગયે હાય એમ જણાય છે. ૫૦૨૨ પૂ. ૩૬ ૨૧૮-૨૨૦ ૪૪ ૧ આની વિસ્તૃત વ્યાખ્યા માટે દિ. જિનસેતાચાયે આદિપુરાણુ સ. ૨, શ્લોક ૯૬-૧૫૪ માં કરી છે. સાથે એના વ્યાપક અર્થ દર્શાવ્યા છે. વૈદિક મંતવ્ય મુજબની વ્યાખ્યા માટે જુએ જૈ, સ સા. ઇતિહાસ ખ. ૨ ઉપખંડ-૧, પૃ. ૬૭. ૩ ‘કલ્યાણુ’ ના કાઈ વિશેષાંક રામચન્દ્રને લક્ષીને કથા વનમાલા મધુ-કૈટભ કથા ૧૦૫ ૨ સસ્કૃતભાષામાં વાલ્મીકિએ રચેલું રામાયણ સુપ્રસિદ્ધ છે. એના પ્રણેતા વાલ્મીકિના ઉલ્લેખ ઉદ્યોતનસૂરએ કુવલયમાલામાં અને ધનપાલે તિલકમ’જરીમાં ગૌરવપૂર્વક કર્યાં છે. વિમલસૂરિએ લૌકિક કવિએએ રચેલાં રામાયણેની આલેચના કરી છે. અણુમેળ સુત્ત ૨૫ માં રામાયણના નિર્દેશ છે, તે વાલ્મીકિકૃત હશે, કહ્યું છે કે ભારત-મહાભારતનું વાંચન અને શ્રઋણુ સવારે કરાતું, જ્યારે રામાયણુનું અપરાણે-પાલા પહેારે કરાતું હતું. નીત પ્રસિદ્ધ થયા હાય તા તે મહત્ત્વતા હશે. Page #22 -------------------------------------------------------------------------- ________________ [૧૭]. આ ઉપરાંત કેટલાક ગ્રન્થનાં નામ ભાષા દીઠ નીચે મુજબ જણાવું છું. પ્રાકૃત કર્તા સમય | સંસ્કૃત કર્તા સમય ૧ ૫ઉમરિય વિમલસૂરિ વીર સં. ૫૩૦ | ૧ પદ્મપુરાણ-પદ્મચરિત રવિષેણ . સ. ૭૮ ૨ વસુદેવહિંડી સંઘદાસ ક્ષમાશ્રમણ ઈ. સ. ૬૯ ? ૨ ઉત્તરપુરાણ પર્વ ૬૮ ગુણભદ્ર ઈ. સ. ૯ મી સદી ૩ બહત્કથાકેષ હરિષેણ ઈ. સ. ૯૭૧૨ ૩ પઉમચરિઉ સ્વયંભુ-ત્રિભુવન ઈ. સ. ૮ મી સદીને મધ્યકાળ ૪ ગશાસ્ત્ર પણ વૃત્તિ હેમચંદ્રસૂરિ ૪ ચઉપન્ન મહાપુરિસચરિય શીલાંકાચાર્ય ઈ. સ. ૧૨ મે હૈ પ ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર હેમચંદ્રસૂરિ ઈ. સ. ૮૬૮ ૭ મું પર્વ ઈ. સ. ૧૨ મો સૈકે ૫ તિદિ મહાપુરિસ ૬ સપ્તસંધાન કાવ્ય હેમચંદ્રસૂરિ ૧૨ મો સકે સગુલંકાર (મહાપુરાણુ) પુષ્પદંત ઈ. સ. ૯૫૫) ૭ શત્રુંજયમાહાભ્ય સર્ગ ૯ ધનેશ્વરસૂરિ ૬ કહાવલી ભદ્રેશ્વર ૧૧ મો સંકે ૧૪ મે સકે ૭ સીયાચરિય ૮ પુણ્યચંદ્રોદય પુરાણુ કૃણુદાસ ઈ. સ. ૧૫૨૮ ૯ રામચરિત્ર દેવવિજય ગણી ઈ. સ. ૧૫૯૬ ભાષિક-કલિ. હેમચન્દ્રસૂરિના વિદ્વાન વિનય ! ૧૦ લધુ ત્રિષણ મેઘવિજય ઇ. સ. ૧૭૫૦ પછી રામચન્દ્ર નિમ્નલિખિત નાટક રચ્યાં છે. | ૧૧ સપ્તસંધાન કાવ્ય મેઘવિજય છે. ૮-૯ રાઘવાક્યુદય અને રઘુવિલાસ, ગુજરાતી ૧ રામકૃષ્ણ ચોપાઈ, ૨ રામયશો રસાયન, ૩ રામરાસ, ૪ રામવિયોગ નાટક, ૫ રામ સીતાનાં ઢળિયાં, ૬ રામસીતા વનવાસ, ૭ સીતા આલેયણુ, ૮ સીતા ચરિત્ર, ૯ પદ્મ ચરિત્ર ચોપાઈ–કર્તા વિનયસમુદ્ર, ૧૦ સીતારામ. જિનરત્નકોષ (વિ. ૧) માં રામચન્દ્ર અને સીતાને લક્ષીને ૩૦ કૃતિઓ રચાયાને ઉલ્લેખ છે. એનાં નામે ડે. કલકણિએ પ્રસ્તાવના પૃ. ૨ માં નોંધ્યાં છે. અનુસરણ–વિમલસૂરિકૃતિ પમચરિયને અનુસરીને એક બાજુ કેટલાક ગ્રન્થ રચાયા છે. તો બીજી બાજુ કેટલાક ગ્રન્થ ઉત્તરપુરાણ અનુસાર રચાયા છે. “કલિ” હેમચંદ્રાચાર્યે તે ત્રિષષ્ટિમાં બંનેને ન્યનાધિપણે સ્થાન આપેલ છે. સંસ્કરણ–પ્રસ્તુત પહેમચરિયનું પ્રથમ સંસ્કરણ જૈનસાહિત્યના અનુરાગી જનવિબુધ 3. યાકોબીને હાથે સને ૧૯૧૪ માં થયું હતું. દ્વિતીય સંસ્કરણ તરીકે બંને ભાગનું ફરીથી સંપાદન અને સંશોધન વિદ્વદ્વલ્લભ મુનિરાજ શ્રી પુણ્યવિજયજીએ કર્યું છે. પ્રા. શાન્તિલાલ એમ. વોરાએ કરેલા હિન્દી અનુવાદ સહિત “પ્રાકૃત ટેક્સ્ટ સંસાયટી' એ અનુક્રમે સને ૧૯૬૨ અને ૧૯૬૯ માં પ્રકાશિત કર્યું છે. પ્રો. કલકણિની અંગ્રેજી પ્રસ્તાવના બે વિભાગમાં વિભક્ત થયેલી છે. રામાયણ તરીકે નિશાએલ પ્રથમ વિભાગમાં નિમ્નલિખિત વિષયોનું નિરૂપણ કરેલું છે. ૧ રામચન્દ્રની કથાની લોકપ્રિયતા, ૨ જૈન સાહિત્યમાં રામાયણ, ૩ રામની કથાનાં વિવિધ જૈન વરૂપ અને તેના સંબંધે, અહિં જૈન રામાયણ અંગે એક કેષ્ટિક અપાયું છે, ૪ સમસ્ત જૈન સ્વરૂ ૧ અહીં અપાયેલાં ૧-૯ નામ જૈન ગૂર્જર કવિઓ ભા. ૭, ખંડ ૨, પૃ. ૭૫૫ માં અને ૧૦મું નામ ભા. ૧, પૃ. ૬૧૭ માં અપાયાં છે. ૨-૩ આના સ્પષ્ટીકરણ માટે આ પ્રસ્તાવના પૂ. 1 Page #23 -------------------------------------------------------------------------- ________________ [૧૮] પિને લાગુ પડતી રામકથાની રૂપરેખા, ૫ જૈન સાહિત્યમાં રામકથાની ઉત્પત્તિ, ૬ જેત સાહિત્યમાં રામકથાને વિકાસ. પઉમરિય એક અધ્યયન' નામક દ્વિતીય વિભાગમાં નીચેની પાંચ બાબતેને સ્થાન આપ્યું છે૭ વિમલસૂરિને સમય Consideration ૮-૧૦ વિમલસૂરિને-જીવન વૃતાત, તેમના ગ્રન્થ, તેમને સંપ્રદાય, ૧૧ વિમલસૂરિ કવિ તરીકે, ૧૨ પઉમરિયનું સ્વરૂપ, ૧૩ ‘પઉમચરિય' સંજ્ઞા (table) ૧૪ પઉમરિયન વિસ્તાર, ૧૫ પઉમરિય રચવાનો વિમલસૂરિને ઉદ્દેશ, ૧૬ રાક્ષસો અને વાનરો વિષે વિમલસૂરિની આલોચના, ૧૭ પઉમચરિયગત પાત્ર-નિરૂપણ. ૧૮-૧૯ તેની ભાષા અને છંદે, ૨૦ પઉમચરિયગત સામાજિક અને સાંસ્કૃતિક અવકને (Glimpses). પઉમચરિયના બીજા વિભાગના અંતમાં એકંદર નીચે મુજબ આઠ પરિશિષ્ટો છે. તેમાંનું અંતિમ હિન્દી અનુવાદના શુદ્ધિપત્રક રૂપે છે. (૧) વ્યકિત વિશેષનામ પૃ. ૧ થી ૩૮. (૨) પ્રથમ પરિશિષ્ટના વગવિશેષ ૨૯-૪૭. (૩) વર્ગીકૃત ભૌગોલિક વિશેષનામ-૪૮-૫૫. (૪) સાંસ્કૃતિક સામગ્રી૫૬-૬૦. (૫) વંશાવલી વિશેષ-૧-૬૩, (૬) દેશ્ય અને અનુકરણાત્મક શબ્દ-૬૪-૬૫. પરિશિષ્ટ ૧થી ૬ નાં વૃદ્ધિપત્રક-૬૬. (૭) પાઠાન્તરાણિ-૬૭–૧૩૨. અનુવાદો-કરતુત ગ્રન્થના કેટલાક અંશેને અંગ્રેજીમાં અનુવાદ થયેલું છે. થોડા વખત ઉપર સમગ્ર ગ્રન્થને હિન્દી અનુવાદ થયો છે અને એ છપાએલે છે. તેમ છતાં શ્રીહેમસાગરસૂરિજીએ. ગુજરાતીમાં અનુવાદ કેમ કર્યો–એમ કોઈ પ્રશ્ન કરે તે સૌ કોઈને એક જ વસ્તુ સચે એમ તો કેમ કહેવાય? આ દેશની મુખ્ય અને વિશેષ વ્યાપક એવી હિન્દી ભાષાથી અપરિચિત જનોને આ ગુજ રાતી અનુવાદ કાર્યસાધક નીવડશે-એ પણ એક પ્રકારે લાભ જ છે. એ પણ રામચન્દ્રના ગુણગાનની વિવિધ સામગ્રીમાં ઉમેરો કરે છે. લેખો–રાધવપતિ શિરોમણિ રામચન્દ્રને અંગે ગુજરાતી જેવી પ્રાદેશિક ભાષામાં તેમ જ આંતદેશીય ગણાતી અંગ્રેજીમાં પણ કેટલાક લેખો લખાયા છે: 1 Ramayana and the Jain writers, 2 Ramayana of Bhdresvar as found in his Kahavali, 8 The Jain Ramayanas આ લેખ મેં લખ્યા છે. પઉમરિયને રચના સમય, મૂળ અને પ્રભાવને અંગે ચાર અંગ્રેજી લે સને ૧૯૬૪ થી ૧૯૬૭ ના ગાળામાં “Journal of the oriental Institute'ના અંકમાં છપાયા છે. Vol. XIII, No. 4. Vol XIV. No. 2, Vol. 15 No, 3-4 અને Vol. 16. No.-4, - હસ્તલિખિત પ્રતિ –મુંબઈ સરકારની માલિકીની ૫૬મચરિયની એક હસ્તલિખિત પ્રતિનો પરિચય મેં D C G C M વેલ્યુમ ૧૯, sec 2, ph. 2, ph. 48-49 માં આપ્યો છે. અન્ય પ્રતિઓની નોંધ જિનરત્નકોષ વિ. ૧, પૃ. ૨૩૩ માં છે પાઠાન્તરો તૈયાર કરવા માટે શ્રી કે. આર. ચન્ને એક તાડપત્રીય અને બે કાગળની પ્રતિઓને ઉપયોગ કર્યો છે. પ્રણેતાને પરિચય પ્રસ્તુત પઉમચરિયના પ્રણેતાનું નામ “વિમલ' છે. એમણે આ શબ્દાંક દરેક ઉદ્દેશ, સમુદેશ અને પશ્વના અંતમાં જેલે છે. એ સૂરિએ પિતાને પરિચય નીચે મુજબ આપે છે. ૧ મેં ગુજરાતીમાં નિમ્નલિખિત બે લેખો લખ્યા છે -૧ સતી સીતાને ત્યાગ, અખંડ આનંદ, વ. ૬, અં. ૯ તે લેખનું શીર્ષક ઠચર્થક છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ [ ૧૯ ].. ૧ એએ નાઇલ (૧નાગિલ) વંશમાં થયા છે. ૨ આચાય રાહુ એમના પ્રશુરુ થાય છે. ૩ વિજય એમના ગુરુ થાય છે. આમ એએ રાહુના પ્રશિષ્ય અને વિજયના શિષ્ય થાય છે. ૪ એમણે પેાતાના ‘સૂરિ' તરીકે નિર્દેશ કર્યો છે. ડા. કુલણિએ પોતાની પ્રસ્તાવના પૃ. ૧૭ માં વિમલસૂરિએ હરિવ’સચરિય રચ્યાનું કુવલયમાલાના નિમ્નલિખિત પદ્યને આધારે સૂચવ્યું છે.— વુચન-સન્ન-Ä વિષુવૃત્તિ-ાચ વઢમં । યંતિ વૃદ્ધિ વિદ્ઘ હરિવરનું વચ (V. L. વિંસ ચે) વિમય ।।” શ્રીહેમસાગરસૂરિજીએ કુવલયમાલાના ગૂજ રાનુવાદમાં આ ૨૫દ્યને નીચે મુજબ અનુવાદ કર્યો છે અને એમાં વિમલસૂરિને બદલે રિવસ-રિયના કર્તા તરીકે બ ંદૂક નામના ક્રાઇ કવિતા નિર્દેશ કર્યાં છે. ‘હુજારા પડિતજનાને પ્રિય, પ્રથમ હરિવંશની ઉત્પત્તિ કરનાર ખદિક કવિ તેમ જ વિમલપદવાળા પૂજ્ય હરિવ કવિને વંદન કરું છું.” D CG M (Vol. 19, see ph. 1)ના શુદ્ધિપત્રક પૃ. ૪૪૨ માં હિરવ ંશની ઉત્પત્તિ વિષે વન્દ્રિય (વન્તિક) નામના ફ્રાઇકે ગ્રન્થ રચ્યાનું ચાર વર્ષ ઉપર તા કહ્યું છે.—ડે. એ. એન. ઉપાધ્યેએ કુવલયમાલા ભા. ૨ જાની પ્રસ્તાવનામાં એ લખ્યાનું જાણુવા મળ્યું છે, પણ એ અદ્યાપિ મારા જોવામાં આવ્યું નથી. 66 રચનાવ`પ્રસ્તુત પઉમચરિયના અંતમાં પદ્ય ૧૦૩ માં એ વીરસંવત્ ૧૩૦ માં રચાયાના ઉલ્લેખ છે. આમ હાઈ આ ગ્રન્થ ઇ. સ. ૪ જેટલા પ્રાચીન ગણાય. કેમકે શ્રમણ ભગવાન મહાવીરનું નિર્વાણ ઇ. સ. પૂર્વે ૫૨૭ માં થયાનું સામાન્ય રીતે મનાય છે. ડા. યાકેાખી મહાવીરસ્વામીના નિર્વાણુને સમય ૬૦ વષઁ મેાડા થયાનુ માને છે. એ હિસાબે ઇ. સ. ૬૪ રચતા સમયનુ* વર્ષી ગણાય સ્વ. કેશવલાલ ધ્રુવ તે! આ ગ્રન્થ ઉપર ગ્રીક અસર હેાવાની વાત કરીને તેમ જ ગાહિણી અને સરહ જેવા છંદો વપરાયેલા જોને આ કૃતિને છેક સાતમા સૈકાની માને છે, પણ એ વાત યથાર્થી જણાતી નથી. ડા. વી. એમ. કુલકર્ણ પ્રસ્તુત ગ્રન્થ ઇ. સ. ની ત્રીજી સદીના અંતમાં રચાયાનુ સૂચવે છે અને એ વાત ઉત્તરસીમા તરીકે સ્વીકારવામાં કોઇ વાંધે! મને જણાતા નથી. વિભાગા—આ ૪૧૦૫૫૦ ક્ષેાકપ્રમાણ કૃતિને ૧૧૮ ઉદ્દેશ (અ) ખીજાને સમુદ્દેસ અને ખાણીનાને ‘પદ્મ' કહેલ છે. આ શાનાં ત્રિવિધ નામેા શા માટે અપાયાં છે, તે જાણવું બાકી રહે છે. સાતમા ઉદ્દેશા માત્ર ૯ પઘોના સૌથી નાના છે, જ્યારે આઠમે ઉદ્દેશ ૨૮૬ પદ્મોવાળા સહુથી મોટા છે. વિષયવિમ—પ્રથમ ઉદ્દેસ પદ્ય ૩૨ માં આ પુરાણુરૂપ ગ્રન્થમાં નિમ્નલિખિત સાત અધિકાને સ્થાન અપાયું છેઃ— ૧ સ્થિતિ પૃ. ૨૪-૨૮ ૨ વ*શની ઉત્પત્તિ પૃ. ૨૯-૮૫ ૩ પ્રસ્થાન ૪ યુદ્ધ પૃ. ૩૨૩ પૃ. ૩૨૭-૩૩૩ ૫ લવ અને કુશની ઉત્પત્તિ ૪૦૪ ૬ રામચન્દ્રનું નિર્વાણુ ૭ દશરથાદિના ભવા ૪૭૫ ४७७ ૧ આના અથ નાગિલ શાખા કરાય છે અને એની ઉત્પત્તિ વજસ્વામી કે જે વીર સ’. ૫૭૫માં સ્વગે સીધાવ્યા, તેમના શિષ્ય વજ્રસેનને આભારી છે. ૨ આના શ્રી નાથુરામ પ્રેમીએ અને ડે. ભાયાણીએ ભિન્ન ભિન્ન અથ કર્યો છે. જુઓ અંગ્રેજી પ્રસ્તાવના પૃ ૧૭. ૩ જુએ ‘જૈતયુગ’ (પુ. ૧, અં. ૫). ૪ આ ગ્રન્થાત્ર એક પ્રતિમાં દર્શાવાયા છે, એકમાં તા ૧૨૦૦૦ ના ઉલ્લેખ છે. Page #25 -------------------------------------------------------------------------- ________________ [૨૦] આ સાત અધિકારમાં નિશાયેલા ૧૫૮ અવાનર વિષયને નિર્દેશ પણ ગ્રન્યકારે જાતે કર્યો છે. એ સંક્ષિપ્ત વિષયસૂચીની ગરજ સારે છે. | મુખ્ય પ્રસંગે–સીતાપતિ રામના જીવનમાંના કેટલાક મુખ્ય પ્રસંગે પ્રસ્તુત પઉમરિયમાં રજૂ કરાયા છે. તેમ કરતી વેળા અજૈનનાં રામાયણમાં કેટલીક વિગતો સમુચિત નહિ હોવાને ઉલ્લેખ છે. ૧ ૨ઉમરિય પ્રમાણે અને અન્ય જૈનગ્રંથકારોના કથન મુજબ રાવણને વધ વાસુદેવ લક્ષમણના હાથે થયો છે, નહિ કે બલરામ એવા રામથી. ૨ “વાનર' એ વિદ્યાધરની એક જાત છે અને એ નામ એમના વજ ઉપર ચિહનને આભારી છે, નહિ કે વાનર એટલે વાંદરો. કુંભકર્ણની ઘોર નિદ્રા અને એના અનુચિત આહારની વાત ગલત છે. પૃ. ૬૬-૭૭. અહિં જે અજનની જે રીતે ઝાટકણું કરાઈ છે તે વિચારતાં એમ લાગે છે કે વિમલસરિએ અજૈનેએ રચેલાં વિવિધ રામાયણે જોયાં કે સાંભળ્યાં છે. સુવર્ણમૃગની વાત કલ્પિત છે એવું કંઈ બન્યું જ નથી એમ એમનું માનવું છે, તેમ છતાં ચઉપન્ન મહાપુરિસચરિયમાં એને ઉલ્લેખ છે. શીલની પરીક્ષા-રાવણ સતી સીતાનું હરણ કરી ગયો ત્યાર બાદ એને હરાવી મારીને સીતાને રામે પાછી મેળવી. ત્યારબાદ એના સરચારિત્રને-શીલની પરીક્ષા કરવાને રામ વિચાર કરે છે. આવી પરીક્ષા દિવ્ય દેખાડવા દ્વારા પાંચ પ્રકારે થાય છે. “ત્રાજવામાં ચડવું, અગ્નિપ્રવેશ કરે, ફાળ મારીને કુ ઉલંઘન કરો, ઉગ્ર ઝેર ભક્ષણ કરવું અથવા બીજી ઈ કહે તે.' એમાંથી અગ્નિપરીક્ષા પસંદ કરાય છે અને સીતા એમાંથી સફળતા પૂર્વક પસાર થાય છે. અગ્નિપરીક્ષામાં ઉત્તીગ થએલી સનારીને એ સગર્ભા હોવા છતાં લોકાપવાદ સાંભળીને વનમાં લક્ષમણ દ્વારા મોકલે છે–એવી પ્રચલિત વાતને બદલે વિમલસૂરિએ તે લક્ષ્મણે વનવાસને વિરોધ કર્યો છે અને કૃતાંતવદન નામના સેનાપતિ સીતાને વનમાં મૂકી આવે છે-એમ કહ્યું છે. ગમે તેમ પણ રામે સગર્ભા સીતાને વનમાં મોકલી દીધી એ વાત આજે કેટલાકને–મને પણ અનુચિત લાગે છે અને કે કેઈએ રામના આ કૃત્યની કડક આલોચના કરી છે. આવા વિસંવાદી ઉલેખેની સંપૂર્ણ સુચી તે વાલ્મીકિકૃત રામાયણ અને પઉમરિયને વિશિષ્ટ પ્રકારને સર્વાગીણ તુલનાત્મક અભ્યાસ માગી લે છે. શિવભક્ત ગણુતા કવિવર કાલિદાસે રઘુવંશમાં રામનું જે ચરિત્ર આપ્યું છે, તે વાલ્મીકિકૃત રામાયણથી કેટલીક બાબતોમાં જુદું પડે છે. રામચન્દ્રના જીવન અંગે પિરસાયેલી વિવિધ સામગ્રીઓ પૈકી કેટલીક વિષેના મતભેદ રેવરંડ ફાધર કામિલ બુએ હિન્દીમાં રચેલા પુસ્તક નામે માથા (સાત્તિ ગૌર વિકાસ) માં નાંખ્યા છે. ૧ આ રામાયણના પાશ્ચાત્ય દેશની ભાષાઓમાં પણ અનુવાદ થયા છે. જુઓ “પ્રાકૃતભાષાઓ અને સાહિત્ય' નામનું પુસ્તક પૃ. ૮૫, ટિ. ૫. ૨ જુઓ રઘુવંશના “શ્રી નાગરદાસ પંડ્યા કt ભાષાન્તરનો આમુખ પૃ. ૫. ૩ આ “ હિન્દી પરિષદ વિશ્વવિદ્યાલય' તરફથી ઇ. સ. ૧૯૫૦માં પ્રસિદ્ધ કરાયું છે. Page #26 -------------------------------------------------------------------------- ________________ [૨૧] હનુમાનને જન્મદિવસ અને જન્મસમયના રહે-૬. ૧૭, પલ ૧૦૭માં ઉલ્લેખ છે કેહનુમાનને જન્મ ચિત્ર કૃષ્ણ અષ્ટમીએ થયો હતો. એ સમયે રાહુ અને કેતુ સિવાયના ગ્રહના સ્થાનને નિદેશ ૧૦૮મા પદ્યમાં છે. એ હૈમ ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર ૫. ૭, સ. ૩, લેક ૨૦-૨૦૮માં અપાયેલી વિગતો સાથે મળતો આવતો નથી. આ સંબંધમાં મેં બે લેખો લખ્યા છે. એનાં નામ જે સામયિકમાં એ પ્રસિદ્ધ થયાં છે, તેને નિદેશ નીચે પ્રમાણે કરું છું. હનુમાનની જન્મકુંડલી: અખંડ આનંદ વર્ષ ૭, અં. ૧ Horoscopic Date in the Jain Literatura Jo I Vol. II, No. 1 મેરુપર્વતનું કંપન-ઉ. ૨, પદ્ય ર૬માં કહ્યું છે કે, ચોવીશમાં જિનેશ્વરે અંગુઠા વડે લીલામાત્રમાં મેરુને કપાળે. આ બાબત મહાનિસીહ અધ્ય૦ માં છે. રાવણે “અષ્ટાપદ' પર્વત ઉપાડ્યાની વાત ઉ-૯, બ્લે-૬૯માં છે. આ વાત એમ છે કે રાવણ જે પુષ્પક વિમાનમાં બેઠા હતા, તે અષ્ટાપદ ઉપર આવતાં અટકી પડયું. તપાસ કરતાં એને ખબર પડી કે તે વાલી મુનિવરના તપને એ પ્રભાવ છે. એથી એને ઠેષ પ્રજ્વલિત થયો અને એણે અષ્ટાપદને અદ્ધર ઉઠાવ્યા. અવધિજ્ઞાનથી વાલીને એ જણાયું. જિનચેત્યોની રક્ષાથે, નહિં કે પોતાના પ્રાણ બચાવવા. વાલીમુનિએ એક શિખરને પગના અંગુઠાથી દબાવ્યું એટલે રાવણ અધમુ થઈ ગયો. વાલી મુનિનો અનાદર કર્યો હોવાથી રાવણે તેમની ક્ષમા માગી. આ જાતના બનાવો વૈદિક હિન્દુઓના ગ્રન્થમાં પણ જોવા મળે છે. (૧) ઋગવેદમાં ગોવર્ધન પર્વત ઉચકવાની જેવી વાત છે.' (૨) વાલ્મીકિકૃત રામાયણના “યુદ્ધ કાંડ'માં કહ્યું છે કે-લમણુ યુદ્ધમાં ઘાયલ થઈ જ્યાં પડ્યા હતા, ત્યાં હનુમાન “કૈલાસ' પર્વતનું શિખર ઉપાડી લાવ્યા હતા, (૩) આના ઉત્તરકાંડમાં એવો ઉલ્લેખ છે કે-રાવણે સમગ્ર હિમાલયને હાથમાં ધારી રાખ્યો અને મહાદેવે અંગુઠા વડે એને દબાવે. (૪) હરિવંશ વગેરે પુરાણોમાં કહ્યું છે કે, કૃષ્ણ ગોવર્ધન પર્વતને સાત દિવસ સુધી ઊંચકી રાખ્યો. (૫) કનૈયાલાલ દવેએ નિમ્નલિખિત લેખલખે છે : ઐતિહાસિક દષ્ટિએ ગોવર્ધનધારી સ્વરૂપ અને તેને પ્રચાર” કેટિશિલા-સિલ્વદેશમાં આવેલી અને દેવો વડે પૂજાએલી સુશોભિત તેમજ ખૂબ વજનદાર શિલા છે અને એ લમણે ઉપાડી તે. પૂર્વે એ જોઈ સર્વેએ એ શિલાની પ્રદક્ષિણું કરી એને વંદન કર્યું. લમણે સ્નાન કરી, કમ્મરે કસીને ખેસ બાંધીને મસ્તકે અંજલિ જોડી સિદ્ધ પરમાત્માને નમસ્કાર કર્યો અને રામ વગેરેએ આશીર્વાદ આપ્યા કે તીર્થકરો, સિદ્ધો, સાધુઓ અને ધર્મ એ ચારે તમને મંગલરૂપ થાઓ. જુઓ પૃ. ૨૬૩. આ બાબત ઉ. ૪૮માં એ જ કેટિશિલા ઉપર ચડીને રામચન્દ્ર દીક્ષા લીધા બાદ પ્રતિમા–ધ્યાનમાં સ્થિત થયા હતા. પર્વ ૧૧૭, શ્લો. ૬. જિનપૂજન-ઉ. ૩૨, પર્વ ૬૩-૬પમાં જિનપૂજાનું ફલ દર્શાવ્યું છે. પદ્ય ૭૨-૮૪માં કુસુમપૂજા વગેરે વિવિધ પૂજાઓને અને એનાં ફળને ઉલ્લેખ છે. પદ્ય ૮૯-૯૨માં જિનપૂજનના વિચારથી માંડીને તે જિનસ્તુતિ કરવા સુધીનાં ફલ તરીકે ચતુર્થ, ષક, અષ્ટમાદિને નિદેશ છે. ઉ. ૨, પદ્યમાં અદ્ધમાગહી-અર્ધમાગધી અને ૩૬મા પદ્યમાં આઠ મહાપ્રાતિહાર્યોને ઉલ્લેખ છે. ઉ. ૯૮ના ૬૭મા પદ્યમાં અધ' દેશનું નામ છે. ઉ. ૨૮, પલ ૪૭-૫૦ “ગેય’ છે. ઉ. ૧, ના ૧૯માં પવમાં વિદૂષકને કાકના કણ વાળો કહ્યો છે. ' - ૧ જુઓ કલ્યાણ વિ. ૨૨, એ. ૫. ગત વેરો છે ત્રાક્ટોઢા ૨ આ લેખ પ્રજાબંધુના વિ. સં. ૨૦૦૫ના દીપોત્સવી અંકમાં પ્રસિદ્ધ થયેલ છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ ' [૨૨] રાવણ વિવિધ રૂપ ધારણ કરી શકતો હત–પૃ. ૫. રાવણે ૫૫ મહાવિદ્યાઓ પ્રાપ્ત કરી હતી એનાં નામો પઉમરિય પૃ. ૬૧માં અપાયાં છે. રાવણને અનેક પત્નીઓ હતી, જેમ કે મંદોદરી, છ હજાર વિદ્યાધરકન્યાઓ પૃ. ૬૫-૬૬, શ્રીપ્રભા પૃ. ૮૧ અને રત્નાવલી. ગષભદેવાદિ ૨૪ તીર્થકરના પૂર્વભવના ગુરુઓનાં નામે પૃ. ૧૪૦-૧૪૧માં અપાયાં છે. વાનગીઓ-વિમલસરિએ ૫ઉમરિયમાં વિવિધ આનન્દજનક વાનગીઓ પ્રસંગોપાત્ત પીરસી, છે. કેટલાંક મનોરમ વણને આલેખ્યાં છે. જાતજાતના યુદ્ધોનો નિર્દેશ કર્યો છે. સમયાનુસાર ધર્મોપદેશ અને તત્વજ્ઞાન તેમ જ કામની દશ દશાઓ (પૃ. ૧૧૯) જેવી બાબતે પણ રજુ કરી છે. આ સંક્ષિપ્ત ઉપક્રમણિકામાં તે ટૂંકમાં જ નિદેશ થઈ શકે. વોની ઉત્પત્તિ-વિમલસૂરિએ કુલકર, ઈવાકુ, રાક્ષસ, વાનર, વિદ્યાધર અને હરિ એમ વિવિધ વંશની ઉત્પત્તિ દર્શાવી છે. વર્ણન-નિમ્નલિખિત વિષયે અંગેનાં છે?-અષ્ટાપદ-કૈલાસ, મગધ, રાજગૃહ પૃ. ૭, એણિક ૮, સમવસરણ ૧૦, મેરુ ૧૯, વિદ્યાધરલેક ૨૨, લંકા ૩૪, યુદ્ધ ૪૯, લોકપાલની ઉત્પત્તિ ૫૬, લવણસમુદ્ર ૭૬, વર્ષાકાલ ૯૬, સાકેતપુરી ૩૫ર, જલક્રીડા, અગ્નિપરીક્ષા માટે અગ્નિ ૪૨૨. યુદ્ધો-પ્રસ્તુત અન્ય એક મુખ્ય વિષય વાસુદેવ લક્ષમણ અને પ્રતિવાસુદેવ રણની વચ્ચેનું ઘેર યુદ્ધ છે. અન્ય યુદ્ધો જેમની જેમની વચ્ચે ખેલાયાં, તેમના નામ નીચે મુજબ છે – ભારત-બાહુબલિ પૃ. ૨૫, રાવણ સુરસુન્દર, રાવણ-વૈશ્રમણ ૬૭, ઇન્દ્ર-માલી ૬૭, રાવણ-યમ, રાવણ-વાલી ૮૦, રાવણ-સહસ્ત્રકિરણ ૮૮, રાવણનલકુબર ૧૦૦, શ્રીમાલી-જયન્ત ૧૦૨, રાવણ-વરુણ ૧૩૭, દશરથ-હેમપ્રભ ૧૬૪, લમણુ અને રામ–અંતરંગ ઑછાધિપતિ ૧૭૪, લક્ષ્મણ-રાવણ ૩૨૭, લવ અને કુશ-રામ અને લક્ષ્મણ પૃ. ૪૦૯. વિશેષતાઓ–પઉમરિયમાં કેટલીક વિશેષતાઓ જોવાય છે. લેગસની જેમ અહીં નવમાં તીર્થકરનાં બે નામ અપાયાં છે. સુવિહિ અને પુષ્પદંત ઉ. ૩, પદ્ય ૪૮-૫૬માં ચૌદ કુલકરોને, નહિ કે સાત, દશ કે પંદરને અધિકાર છે. આ અજૈનની ચૌદ મનુઓની રમૃતિ કરાવે છે. ઉ. ૨૮ના ૪૮ પદ્યમાં અર્જુન દેવોનાં નિમ્નલિખિત નામપૂર્વક જિનેશ્વરની સ્તુતિ કરાઈ છેઃ ચતુર્મુખ, જિન, ત્રિલોચન, પિતામહ, વિષ્ણુ અને સ્વયંભૂ, અનેકાન્તવાદના રંગે રંગાયેલા જૈન ગ્રન્થકારોની ઉદારતાનું, સમન્વય સાધવાના એમના ઉપયુંકત પ્રકારના વનનું ઘોતન કરે છે. માનતુંગસૂરિએ રચેલા ભક્તામર સ્તોત્રનું ૨૫મું કાવ્ય તેમ જ ‘સહસ્ત્રાવધાની’ મુનિસુન્દરસૂરિકૃત ગુર્નાવલીનું ૨૪૭મું પદ્ય આ જાતનાં ઉદાહરણ પૂરાં પાડે છે. સિદ્ધસેનદિવાકરે રચેલી મનાતી અને ૩૩ પોમાં ગુંથાયેલી મહાવીરાત્રિ શિકામાં અજૈન દેવોનાં નામથી મહાવીર સ્વામીની સ્તુતિ કરાઈ છે, આ નામ નીચે મુજબ છે અચુત, અનન્ત, અષ્ટમૂર્તિ, જ્યનાથ, જિણ, બુદ્ધ, મહેશ, મુકુન્દ, વિષ્ણુ, શ્રી પતિ અને ઋષિકેશ. અને કૃતિઓ પૈકી હનુમન્નાટકનું પ્રારંભિક પદ્ય આ જાતનું આંશિક ઉદાહરણ છે. ૧ આ વાકુવંશમાં આદિત્યયશાથી માંડીને રામચંદ્ર સુધીમાં ત્રેસઠ પુરુષ થઈ ગયા છે. ૨ આ પદ માટે જુએ “ભક્તામર-કલ્યાણમંદિર-નમિઉણતત્રત્રયમ્'ની મારી સંરકૃતભૂમિકા પૃ. ૮ Page #28 -------------------------------------------------------------------------- ________________ રાવણે મંદોદરીની સુચના થવા છતાં સીતા ઉપર બળાત્કાર કર્યો નહિ. તેનું કારણ તે એમણે પતે કોઈ પણ સ્ત્રી ભલેને તે રૂપ રૂપને ભંડાર હોય તો પણ તેને સમાગમાથે બલાત્કાર ન કરવાની એક અનંતવી નામના મુનિવર પાસે પિતે પ્રતિજ્ઞા લીધાનું સ્વમુખે કહ્યું છે. પૃ. ૧૧૬. એ મંદોદરી કાલાન્તરે એના બે પુત્ર યુદ્ધ માં પકડાતાં પોતાના પતિ રાવણને સીતા સોંપી દેવાની વિનવણીઓ કરે છે અને કહે છે કે હું જાતે જ સીતાને સોંપીને મારા પુત્રને છોડાવી લાવું. રાવણની જિનભક્તિ-ભુજામાંથી નસ કાઢી વીણાના તૂટેલા તારને જોડ્યો. પૃ. ૮૩. સીતાએ બે પુત્રોને એક સાથે જન્મ આપ્ય; તેમાં એકનું નામ તે લવર તેમજ લવણ છે, તો બીજાનું નામ “અંકુશ” કે “કુશ’ છે, જે પ્રચલિત છે. સીતાની માતા અને જનક નૃપતિની પત્ની વિરહીએ ભામંડલ નામના પુત્રને અને સીતા નામની પુત્રોને સાથે જન્મ આપ્યાનો બનાવ આ પૂર્વે બન્યો હતો. નરકમાં અવતરણ-સીતા લવણ અને અંકુશને જન્મ આપ્યા બાદ કેટલાક કાલાંતરે દીક્ષા લે છે અને પંચત્વ પામતાં બારમા દેવલોકે અયુતેન્દ્ર તરીકે ઉત્પન્ન થાય છે. નરક પામેલા લક્ષમણને પ્રતિબોધવા માટે એ નરકમાં જાય છે અને ત્યાં આગળ એને અને રાવણને બહાર કાઢી સ્વર્ગમાં લાવવા માટે પ્રયાસ કરે છે. ત્યાં તે લક્ષ્મણનો દેહ પ્રબળ અગ્નિથી માખણની જેમ પીગળી જાય છે અને સીતેન્દ્ર પ્રયત્ન નિષ્ફલ થાય છે. આ એક બીજો પ્રસંગ બનેલા છે. કૃષ્ણના મૃત્યુ બાદ કાલાન્તરે બલદેવ દેવલોકમાં ઉત્પન્ન થયા છે. તે કૃષ્ણને મળવા ત્રીજી નરકમાં જાય છે અને ત્યાંથી બહાર કાઢવા પ્રયત્ન કરે છે, પણ મારા માફક શરીર સરી જાય છે. જુઓ હમ ત્રિષષ્ટિ પર્વ ૭, પત્ર ૧૩૧. લે. ૨૫૭. રામ અને કૃષ્ણ-આપણા દેશમાં થઈ ગયેલા કેટલાક મહાપુરુષોનાં નામો વગેરે જૈન અને અર્જન ગ્રન્થમાં સમાન રૂપે નજરે પડે છે. આવાં નામ તરીકે અહીં તો મુખ્યતયા રામ અને કૃષ્ણને નિર્દેશ કરું છું. જો કે આ બંનેનાં જૈન તેમજ અજૈન ચરિમાં એકવાક્યતા નથી. જૈનમંતવ્ય મુજબના તે વૈદિક હિન્દુઓની માન્યતાના કૃષ્ણ કરતાં ઘણું પ્રાચીન સમયમાં થયા છે. વિશેષમાં વૈદિક lહન્દુઓ દસ અવતારો પૈકી રામને વિષ્ણુના સાતમા અવતાર રૂપે અને મર્યાદા-પુરુષોત્તમ ° તરીકે ઓળખાવે છે. જ્યારે કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ’ તરીકે સંબોધે છે. આવી વાત જૈન ગ્રન્થમાં નથી. જૈન માન્યતા મુજબ રામ મુનિસુવતરવામીના તીર્થ માં થયા છે. (પૃ. ૧) તે કૃષ્ણ બાવીશમા તીર્થકર નેમિનાથના સમકાલીન છે. એમના કાકાના પુત્ર થાય છે. આમ હાઈ બંને વચ્ચે હજારો વર્ષનું અંતર છે. રામ એ ચાલુ “હુંડા’ અવસર્પિણમાં થઈ ગયેલા ૬૩ શલાકાપુરમાંના તેમ જ ૧ પતિપરાયણ મંદોદરી સીતા અને રાવણને ઉન્માર્ગે જવા પ્રેરે એ બીના કેવી કહેવાય? ૨-૩ લવ અને લવણ નામે પઉમરિયમાં ઘણીવાર વપરાયાં છે. જુઓ ભા. ૨ જાનું પ્રથમ પરિશિષ્ટ , ૨. ૪ મત્સ્ય, કૂમ, વરાહ, નૃસિંહ, વામન, પરશુરામ, રામ, કૃષ્ણ, બુદ્ધ અને કપિલ-એમ દશ અવતરે છે. ગીતાનંદના આavઘમાં કૃષ્ણના દશ અવતારનાં કૃ ગણાવ્યાં છે, વિષ્ણુના ૨૪ અવતાર ગણાવનારે ક્રિષભદેવને પણ ઉલ્લેખ કરે છે. ૫ વરાંગચરિત્રમાં આને બદલે “કારણમાનુષ' શબ્દ વપરાયો છે. ચઉપન્નપુરિસમાં પણ એમ છે. ૬ એમના પરમભક્ત હનુમાન પણ એ જ ભવમાં મોક્ષે ગયા છે.. Page #29 -------------------------------------------------------------------------- ________________ નવ વાસુદેવોને જ ગણનારના મતે ૫૪ મહાપુરુષમાં જે નવ બલરામ ગણાવાય છે તેમાંના આઠમા છે. એમના ભાઈ લમણુ તે આઠમાં વાસુદેવ છે. રામ એ જ ભવમાં મેક્ષે ગયા છે. જ્યારે વાસુદેવ કૃષ્ણ અત્યારે તે ત્રીજી નરકમાં છે અને ત્યાંથી નીકળી એ અમમ નામના જૈન તીર્થંકર થનાર છે-એમ જૈન ગ્રન્થોમાં ઉલ્લેખ છે. ચપન્નચરિયામાં રામ અને લક્ષ્મણનાં ચરિત્રોના અંતમાં પૃ. ૨૩૩ પૂર્વાચાર્યોએ રચેલાં પઉમચરિયાદિ જેવાની ભલામણ કરાઈ છે. તેમાં પ્રસ્તુત કૃતિ સમજવાની હોય તે ના નહિ. ઉલેખ-વળી કુવલયમાલામાં અન્ય અન્ય કવિઓનો ઉલ્લેખ કરતી વેળા વિમલસૂરિ અને પીમચરિયને નિર્દેશ છે. દેવગુપ્તસૂરિએ નવપયપયરણની પ વૃતિ પત્ર ૨૪. આમાં જે પઉમચરિયને ઉલ્લેખ કર્યો છે, તે પ્રસ્તુત કૃતિ હશે. પ્રમેયરત્નમંજૂષા પત્ર ૧૩૩ આમાં ચૌદ કુલકરની નેધ કરતી વેળા જે પદ્મચરિતને નિર્દેશ છે, તે પણ આ જ કૃતિ હશે. અનુવાદ-આ પુરતકગત ગૂજરાનુવાદ વાંચ-વિચાર સુગમ અને રોચક થઈ પડે તેમ છે. કેમકે લગભગ બધા જ વિભાગ, સમુરેશે, ઉદ્દેશો અને પર્વો નવા નવા પૃથી શરૂ કરાયા છે. વિષયો રજૂ કરવા પૂર્વક એને શીર્ષક દ્વારા નિર્દેશ કરાયો છે. વળી બીબાં-ટાઈપની એગ્ય પસંદગી કરાઈ છે અને છપાઈની સફાઈ પણ સારી છે. મૂળ સાથે મેળવવાનું કાર્ય સહસંપાદકે કરેલું હોવાથી તે માટે મારે કહેવાનું રહેતું નથી. પરંતુ અનુવાદકશ્રીનો આ દિશામાં પ્રથમ જ પ્રયાસ નથી. એટલે એ સ્તુત્ય હશે. એમ લાગે છે કે અનુવાદકશ્રીએ ભાષાની ઐઢતા ઈત્યાદિ તરફ વિશેષ લક્ષ્ય ન આપતાં ગુજરાતીને સામાન્ય બોધ ધરાવનાર જનો પણ આ અનુવાદને સહેલાઇથી લાભ લઈ શકે તેવી નીતિ પ્રહણ કરી છે. જકg7Hદાપુaar' ચેપન્ન મહાપુરુષનાં ચરિતના ગૂજરાનુવાદની જેમ અહીં પણ અનુવાદને અંતે અનુવાદકશ્રીએ પ્રશસ્તિરૂપે પિતાને પરિચય આપે છે. આથી એમને ઉદ્દેશીને અત્ર એટલું જ કહીશ કે એઓ સંસારપક્ષે સૌરાષ્ટ્રી, અંશતઃ મારા નામ રાશી, વ્યાવહારિક વિદ્યાસંપાદનાથ સરત-નિવાસી, વ્યવસાયાથે મુંબઈવાસી અને અહીંના “ગોડીજી જૈન દેરાસર'માં નિત્ય પૂજા કરવામાં સહચારી તેમ જ સંયમક્ષેત્રે પિતાના અનુગામી તથા લઘુબંધુ અને બે બહેનના પુરોગામી છે. એમનો જન્મ વિ. સં. ૧૮૬૧ ચિત્ર શુકલ અષ્ટમીએ જાણવામાં આવ્યો છે. એમનાં સંપાદન અને અનુવાદે આ પુસ્તકના આવરણ ઉપરથી જોઈ-જાણી શકાશે. શ્રમને સંપર્ક સને ૧૯૧૮માં ગણિત સાથે એમ. એ.ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયે બાદ ગણિતાધ્યાપક તરીકે કાર્ય કરવાને મને વેગ મળતાં હું જૈન શ્રમણના વિશેષ પરિચયમાં આવ્યો અને એમાં ઉત્તરોતર વૃદ્ધિ થતી રહી છે-તેને હું મારું સદ્ભાગ્ય સમજું છું. આ આનન્દજનક અને નેંધપાત્ર પરિચય સૌથી પ્રથમ “શાસ્ત્રવિશારદ' જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરિજી અને વિશેષતઃ એમના વિયો સાથે અત્ર મુંબઈમાં થયો હતો. કાલાન્તરે તીર્થોદ્ધારક શ્રીવિજયનેમિસુરિજીને અને એમના સૂરિપદધારક ઘણાખરા બહુશ્રુત શિષ્યોના સંપર્કને મને સૂરતમાં–મારી જન્મભૂમિમાં એક બાજુ ૧ દરેક વાસુદેવો-અર્ધચક્રવર્તીઓ નરકગામી થાય છે. એઓ રાજપાટ છોડી દીક્ષા લેતા નથી રાજેશ્વરી તે નરકેશ્વરી' એવી લક્તિ ચરિતાર્થ થતી જણાય છે. ૨ એઓ ત્રીજું પાતાલ શોધવા ગયા છે એમ કેટલાક વૈદિક હિન્દુઓ કહે છે. Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૫ લાભ મળ્યો હતો, તે બીજી બાજુ આગમારક શ્રી આનંદસાગરસૂરિજી તથા તેમના મુખ્યપદધર શ્રી માણિજ્યસાગરસૂરિજી, તેમ જ એમના પરિવાર સાથેને. હેમસાગરસૂરિજી એ આગમહારકના એક અગ્રગણ્ય અને અભ્યાસી અંતેવાસી છે. એમને સૂરતમાં “સૂરિ' પદવી વિઠદરત્ન આ. શ્રીમાણિયસાગરસૂરિજીના વરદ હસ્તે સને ૨૦૦૭માં અપાઈ, ત્યારે હું ત્યાં હાજર હતા. હવે તે કાળબળે સૂરત છોડી મુંબઈ આવ્યો છું અને અહીં વરલીમાં રહ્યો છું. થોડા દિવસ ઉપર એઓ અચાનક મારે ત્યાં પધાર્યા, તેથી મને અને મારા કુટુંબીવર્ગને સાનંદ આશ્વર્ય થયું. એમની સાહિત્યપ્રવૃત્તિ જેવા-જાણવાને સુગ મને ઉદ્યોતનસૂરિ કિવા દાક્ષિણ્યચિનસરિકૃત કુવલયમાલાને એમણે કરેલે ગુજરાતી અનુવાદ વિચારતી વેળા મળ્યો. વિશેષમાં યાકિની મહત્તરાના ધર્મપુત્ર હરિભદ્રસૂરિકૃત સમરાઈચ કહાના અને ત્યારપછી ક. સ. હેમચન્દ્રકૃત યોગશાસ્ત્ર સવિવરણના ગૂજરાનવાદ અંગે થોડુંક લખતી વેળા થયો. હાલમાં અહીં મુંબઈમાં એ કાર્યમાં વેગ આવ્યો છે અને એનું ફલ તે એમણે આ “ઉપક્રમણિકા' લખી આપવા કરેલા પ્રસ્તાવ છે. એમણે મહાનિસીહ-મહાનિશીથને-એક છેદસૂત્ર તરીકે ઓળખાવાતા જૈન આગમન ગુજરાતીમાં સંપૂર્ણ અનુવાદ લખીને તૈયાર કર્યો છે–એમ જાણવા મળ્યું છે. આમ એઓ સંસ્કૃત અને પાઇય ભાષાઓમાં રચાયેલા પ્રૌઢ ગ્રન્થોના અનુવાદક્ષેત્રમાં વધુ ને વધુ વિચરતા થયા છે-એ આનન્દની વાત છે. પ્રસ્તુત અનુવાદ એમના અન્ય અનુવાદ દ્વારા ગુજરાતી સાહિત્યની સમૃદ્ધિમાં વૃદ્ધિ કરે છે એમ કહું તો કેમ? આભાર-ઉપક્રમણિકા લખી આપવાનું અનુવાદકશ્રીએ આપેલું આમંત્રણ અને સ્વાધ્યાયનું નિમિત બનવા બદલ એમનો તેમ જ આ ઉપક્રમણિકાને અંતિમ સ્વરૂપ આપતો હતો, એવામાં એમના તરફથી પઉમરિય ભાગ ૧-૨ મળતાં એનો મેં કંઈ લાભ લીધો હોય તે બદલ એના પ્રકાશકાદિકને પણ હુ આભાર માનું છું. અભિલાષા-ભવભાવણું પzવૃતિગત કહચરિય-કૃષ્ણચરિત્રને અનુવાદ અનુવાદકશ્રી હવે તયાર કરે અને એ મૂળ સાથે વિશિષ્ટ પ્રસ્તાવના સહિત પ્રકાશિત થાય-એવી મારી અભિલાષા દર્શાવ ઈ. સાથે સાથે ઉમેરીશ કે એક અજ્ઞાતકક કહચરિય છે, એની એક જ હાથપોથી હાય એમ લાગે છે, તે એને ઉદ્ધાર થ ઘટે. આ હાથપોથીને પરિચય મેં D C G M. vol 14, sec 2, pt 1, ph 318-A માં આવે છે. પૂર્ણાહુતિ-અંતમાં એ સૂચવીશ કે વૈરાગ્યવાસિત શ્રમણધુરંધર વિબુધવર વિમલસૂરિ દ્વારા જણ સરહદી-જૈનમહારાષ્ટ્રમાં મુખ્યતયા “ગાથા' છંદમાં વીરસંવત ૨૩૦ માં અને કેટલાક આધુનિક વિદ્વાન નોના મતે ઈ. સ. તૃતીય શતાબ્દીમાં રચાએલા, વીરાદિક ન રસો આસ્વાદ કરાવનારા. ધર્માદિ ચારે પુરુષાર્થો ઉપર તથા ધર્મકથાદિ ચારે અનુયોગે ઉપર પ્રકાશ પાડનારા, પુરાણ તરીકે નિદેશાલા, ઉપાખ્યાને, આખ્યાને ઇત્યાદિથી અલંકૃત, વિમલક-મંડિત, પરદા રાગમન અને માંસાહારના નિષેધ૨૫ સદુપદેશથી રંજિત, વિશેષતઃ લોકપ્રિય બનેલા અને મુક્તિમહિલાને વરેલા સીતાપતિ રામચન્દ્રના તથા પ્રસંગોપાત્ત ચૌદ કલકરાદિના જીવન વૃતાન્તોને મહાકાવ્યરૂપે રજૂ કરનારા તેમ જ રામાયણના ન માટે અને પ્રાચીન સમયની પાઈય-પ્રાકૃત ભાષાના અભ્યાસ માટે ઉપયોગી એવા ૧૦૫૫૦ પ્રમાણુ પઉમચરિયના લગભગ એટલા દળદાર અને હેમહીરરૂપ ગૂજરાનુવાદની સંક્ષિપ્ત ઉપકમણિકાની આ ઉપસંહારાત્મક પૂર્ણાહુતિ છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ આ હું ફરીથી તપાસી જઈ શક્યો નથી, કેમકે મારી એક જ આંખ કામ આપે છે અને તેમાં થોડા વખતથી નવી તકલીફ ઉભી થઈ છે. આથી વિશેષને સાદર અને સાગ્રહ વિનંતિ છે કે તેઓ આમાં જણાતી ક્ષતિઓ સુધારી લે અને તેની મને જાણ કરે. લ મધુકંપ, ડો. એની બેસન્ટ રેડ ] વરલી, મુંબઈ-ર૧ D. D. | તા. ૭-૭-૭૦ હીરાલાલ ૨ કાપડિયા એમ. એ. Page #32 -------------------------------------------------------------------------- ________________ ૧ સૂત્ર વિધાન—મ’ગલાચરણુ-૧. ગ્રન્થનામકરણ, શરીરના ભિન્ન ભિન્ન અવયવેાની સાથેકતા-ર. આ ચરિત્ર ગ્રન્થમાં આવતા વિષયેાની અનુક્રમણિકા-૩. ૨ 3 ४ ૫ શ્રીવિમલસૂરિ–રચિત પ્રાકૃત પઉમ(પદ્મ)ચરિત્રના ગૂજરાનુવાદની અનુક્રમણિકા શ્રેણિક-ચિન્તાવિધાન—મગધ વહુÖન, રાજગૃહનગર–વ ન-૭. શ્રેણિક રાજાનું વર્ણÖન, મહાવીર ભગવંતનું ચરિત−૮. વીરભગવંતની ઇન્દ્રે કરેલી સ્તુતિ, સમવસરણુનું વર્ણન ૧૦. G વિદ્યાધરલેાકનુ વર્ણન—શ્રેણિકનું ગૌતમસ્વામી પાસે જવું અને પ્રશ્ન કરવા-૧૫. દાનલ, કુલકર્। અને શ્રીઋષભસ્વામીનું રિત-૧૭. મેરુપર્યંત-વન, તથા ભગવંતના અભિષેક ૧૯. તે સમયની સ્થિતિ અને ઋષભદેવે સ્થાપેલ લેાકસ્થિતિ, ઋષભપ્રભુની પ્રવ્રજ્યા ૨૧. નમિ-વિનમિનુ આગમન અને વિદ્યાધર લેકનુ` વન—૨૨. લાસ્થિતિ, ઋષભ-માહ(બ્રાહ્મણ)ના અધિકાર—પ્રભુને કેવલજ્ઞાન પ્રગઢ થવું”-૨૪. ધર્મોપદેશ, ભરત–બાહુબલી યુદ્ધ અને બાહુબલીની દીક્ષા-ર૫. માહણુ(બ્રાહ્મણુ)વની ઉત્પત્તિ-૨૭. ઋષભદેવ અને ભરતનું નિર્વાણુ–૨૮. રાક્ષસવ'શ-અધિકાર-વિદ્યાધરવંશ-૨૯. અજિતનાથ ભગવાન, સગર ચક્રવર્તી ૩૧. લંકા નગરી–૩૪. સગર ચક્રીના પુત્રનું અષ્ટાપદગમન-૩૯. ભગીરથનેા પૂર્વભવ-૩૮. મહારાક્ષસના પૂર્વભવા અને પ્રત્રજ્યા-૩૯. રાક્ષસવ’શ-૪૦. ૬ રાક્ષસે। અને વાનરોના પ્રવ્રજ્યા-વિશન અધિકાર—વાનરવંશ-૪ર, વાનરવંશની ઉત્પત્તિ૪૫. ડિકેશીને દીક્ષા લેવાનુ` પ્રયેાજન-૪૬. ડિકેશી તથા મહેાધિરવના પૂર્વભવ–૪૮. શ્રીમાલાના સ્વયંવર અને યુદ્ધ-વર્ણન-૪૯. દશમુખ-રાવણની વિદ્યા-સાધના—ઇન્દ્રના જન્મ-૫૪. લેાકપાલની ઉત્પત્તિનું વણુ*ન–૫૬. રત્નશ્રવાને વૃત્તાન્ત-૫૭. રાવણુ વગેરેના જન્મ-૫૮. રાવણ આદિએ કરેલી વિદ્યાસાધના-૫૯. L દુશમુખે કરેલ લકા-પ્રવેશ—રાવણના મતદાદરી સાથે વિવાહ-૬૪, 'ભક અને ખિભીન ષષ્ણુના વિવાહ તથા ઇન્દ્રજિત્ વગેરેના જન્મ-૬૬. રાવણુ-વૈશ્રમણુના યુદ્ધનું વન ૬૭. હરિષે ચક્રવર્તીનું ચરિત૭૧. ભુવન,લકાર હાથી-૭૪. રાવણે કરેલા યમવિજય–૭૫. લવણુસમુદ્ર કેવા હતા ?-૭૬. - વાલિનિર્વાણગમનવાલિ–સુગ્રીવને વૃત્તાન્ત, ખરદૂષણને ચન્દ્રનખાની સાથે વિવાહ–૯. વિરા તિના જન્મ, વાલિ અને રાવણનુ* યુદ્ઘ-૮૦, રાવણુનું અષ્ટાપદ-ગમન અને વાલિમુનિ દ્વારા પરાભવ−૮૧. રાવણુનું અષ્ટાપદે ઉતરાણ−૮૨. અષ્ટાપદ પર રહેલા જિતેાની રાવણે કરેલી સ્તુતિ, ધરણેન્દ્ર પાસેથી પ્રાપ્ત કરેલી શક્તિ અને સ્વદેશાગમન-૮૪, Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૦ દશમુખ અને સુગ્રીવનું પ્રયાણ–સહસ્ત્રકિરણ અને અનરણ્યની દીક્ષા–૮૫. રાવણનો દિગ્વિ જય-૮૬. સહસ્ત્રકિરણની જલક્રીડા, રાવણની સેના સાથે સહસ્ત્રકિરણનું યુદ્ધ-૮૭. સહસ્ત્રકિરણ અને અનરણ્ય સ્વીકારેલ પ્રવજ્યા-૮૯. ૧૧ મત યજ્ઞનો વિનાશ તથા રાવણ પ્રત્યે જનતાને અનુરાગ યજ્ઞ ઉત્પત્તિકથા, નારદ અને પર્વતને વિવાદ–૧૦. નારદને જીવન-વૃત્તાન્ત-૯૨. યજ્ઞ આર્ષ અને અનાર્ષ–૯૩. તાપની, ઉત્પત્તિ કેવી રીતે થઈ ? રાવણ પ્રત્યે જનતાનો પ્રેમ, રાવણ કેવો હતો ?-૯૫. વર્ષાકાલ-૬. રાવણનું વૈતાઢય-ગમન, ઇન્દ્રબંધન અને લંકાપ્રવેશ-રાવણુપુત્રી મનોરમાને વિવાહ, મધુકુમારને પૂર્વભવ અને શવરત્નોત્પત્તિ-૯૭. નલકુબર સાથે રાવણનું યુદ્ધ-૧૦૦. ઈન્દ્ર સાથે રાવણનું યુદ્ધ-૧૦૧. રાવણને લંકાપ્રવેશ-૧૦૪, ઈન્દ્રનું નિર્વાણગમન-૧૦૫. ૧૪ અનંતવીર્યને ધર્મોપદેશ-૧૦૮. શ્રમણધર્મ–૧૧૧. દેવ વિમાને, દેવ અને તેમનાં સુખ-૧૧૩. શ્રાવકધર્મ–૧૧૪. ૧૫ અંજનાસુંદરીને વિવાહ–હનુમાન-ચરિત્ર, અંજનાસુંદરી-ચરિત્ર-૧૧૭. કામની દશ દશાઓ ૧૧૯. પવનંજયને અંજનાનાં દર્શન અને તેના પ્રત્યે વિરાગ-૧૨૦. ૧૬ પવનય અને અંજનાસુંદરીનું મિલન–૧૨૩. ૧૭ અંજનાને બહિષ્કાર અને હનુમાન પુત્રનો જન્મ– ૨૮. અંજનાને પૂર્વભવ-૧૩૦ અંજનાએ પુત્રને જન્મ આપે-૧૩૨. ૧૮ પવનંજય તથા અંજનાસુંદરીને સમાગમ-૧૩૪. ૧૯ વરુણને પરાજય અને રાવણનું રાજ્ય–વરુણ સાથે રાવણનું યુદ્ધ-૧૩૭. તીર્થકરે, ચક્રવતીઓ, બલદેવો આદિનું કીતન-તીર્થકરના પૂર્વભવના ગુઓનાં નામ૧૪૦. તીર્થંકરના છેલ્લા દેવભવો, તીર્થકરોની જન્મનગરી, માતા-પિતા, નક્ષત્ર, જ્ઞાનવૃક્ષો અને નિવણુસ્થાને-૧૪૧. પાપમ, સાગરોપમ, ઉત્સપિણી વગેરે કાળનું સ્વરૂપ-૧૪૩. કુલકરે, તીર્થકરોનાં આયુષ્ય-જિનાન્તરમાં થએલા ૧૨ ચક્રવર્તીઓ અને તેના પૂર્વભવો-૧૪૫. સનસ્કુમાર ચક્રીનું ચરિત્ર–૧૪૬, પુણ્ય-પાપફલ, વાસુદેવ અને તેને સંબન્ધવાળાં થાનકે-૧૪૮. બલદેવો. અને તેને સંબંધવાળાં વિવિધ સ્થાનકે-૧૪૯. ૨૧ મુનિસુવ્રત, વજુબાહુ અને કીર્તિધરનું માહાત્મ-વન–હરિવંશની ઉત્પતિ, મુનિસુવત જિનચરિત્ર-૧૫૧. જનકરાજાની ઉત્પતિ-૧૫ર. સંસાર, બંધ અને મેક્ષનું સ્વરૂપ, વજબાહુની. દીક્ષા-૧૫૪. કીર્તિધરની દીક્ષા-૧૫૫. ૨૨ સુકેશલનું માહાસ્ય અને દશરથને જન્મ ૧૫૬. ૨૩ બિભીષણનું કથન–૧૬. ૨૪ કેકેયીને વિવાહ અને વરદાન પ્રાપ્તિ-૧૬. ૨૫ ચાર ભાઈઓ-૧૬૫. ૨૬ સીતા અને ભામંડલના જન્મ-૧૬૭. માંસત્યાગને ઉપદેશ, માંસભક્ષણથી નરકવેદનાનું વર્ણન-૧૬૮. ૨૭ રામે સ્વેચ્છાને આપેલે પરાજય-૧૭૨. ૨૮ રામ-લક્ષ્મણને ધનુષ્યરત્નની પ્રાતિ-૧૭૫. ૨૯ દશરથને વૈરાગ્ય, સવભૂષણ મુનિનું આગમન-૧૮૨. ૩૦ ભામંડલને ફરી મેળાપ-૧૮૫. Page #34 -------------------------------------------------------------------------- ________________ ૩ દશરથને પ્રવજ્યા-નિણ-દશરથના પૂર્વભવો-૧૯૦. ૩૨ દશરથની દીક્ષા, રામનું નિગમન અને ભારતનું રાજ્ય-૧૯૬. વિવિધ વ્રત, નિયમ, જિનપૂજા, દાન આદિનાં ફલ-૧૯૯. ૩૩ વજકર્ણ ઉપાખ્યાન-૨૦૨. ૩૪ સિંહદર, રુદ્ધભૂતિ, વારિખિલ્યનાં ઉપાખ્યાને-૨૧૦. ૩૫ કપિલ ઉપાખ્યાન-૨૧૩. ૩૬ વનમાલા પવ–૨૧૮. ૩૭ અતિવીર્યનું નિષ્ક્રમણ–૨૨૦. ૩૮ જિતપદ્મા-આખ્યાન-૨૨૪. ૩૯દેશભૂષણ અને કુલભૂષણનાં આખ્યાન-૨૨૭. ૪૦ રામ ગિરિ ઉપાખ્યાન-ર૩૪. ૪૧ જટાયુ ઉપાખ્યાન-ર૩૫. ૪૨ દંડકારણ્યમાં નિવાસ-૨૩૯. ૪૩ શખૂક-વધ-૨૪૧. ૪૪ સીતા-હરણ થતાં રામ-વિલા૫-૨૪૩. ૪૫ સીતા-વિચાગને દાહ-૨૪૭. ૪૬ માયા-પ્રાકારનું નિર્માણ-૨૪૯ ૪૭ સુગ્રીવનું આખ્યાન-૨૫૫. ૪૮ કેટિશિલાનું ઉદ્ધરણ-૨૫૮. ૪૯ હનુમાનનું લકા તરફ પ્રયાણુ-૨૬૪. ૫૦ મહેન્દ્રને પુત્રીને સમાગમ-૨૬૬. પ રાઘવને ગંધવકન્યાઓને લાભ-૨૬૭. પ૨ હનુમાનને લંકાસુંદરીને લાભ-૨૬૯. ૫૩ હનુમાનનું લંકા-ગમન-ર૭૦. પ૪ લંકા તરફ પ્રયાણુ-૨૭૯. ૫૫ બિભીષણને સમાગમ-૨૮૧. ૫૬ રાવણની સેનાનું નિર્ગમન-૨૮૪. ૫૭ હસ્ત-પ્રહ સ્તને વધ-૨૮૭. ૫૮ નલ-નીલ તથા હસ્ત-પ્રસ્તના પૂર્વભવનું વર્ણન-૨૮૮. ૫૯ વિદ્યાનું સાંનિધ્ય-૨૯૦. ૬૦ સુગ્રીવ-ભામંડલને સમાગમ-૨૯૪. ૧ શક્તિ હથિયારને પ્રહાર-ર૯૫. ૬ર રામને વિપ્રલાપ-ર૯૯. ૬૩ વિશથાને પૂર્વભવ-૩૦૧. ૬૪ વિશલ્યાનું આગમન-૩૦૫. ૬૫ રાવણના દૂતનું ગમન-૩૦૮. ૬૬ ફાલ્યુન-અષ્ટાનિકા-મોત્સવ અને લેકેના વ્રત નિયમ-૩૧૧. ૬૭ સમ્યગદષ્ટિ દેવના ગુણની પ્રશંસા-૩૧૩. ૬૮ બહુરૂ૫ વિદ્યાની સાધના-૩૧૬. ૬૯ રાવણની ચિન્તા-૩૧૯. ૭૦ યુદ્ધવિધાન-૩૨૩. ૭૧ લક્ષમણ અને રાવણનું મહાયુદ્ધ-૩ર૭. ૭૨ ચરિત્નની ઉત્પત્તિ ૩૩૧. ૭૩ રાવણને વધ-૩૩૩. ૭૪ પ્રિયંકર ઉપાખ્યાન-૩૩૬. ૭પ ઇન્દ્રજિત વગેરેનું નિષ્ક્રમણ-૩૩૯. નારકીની વેદના-૩૪૧. ઇન્દ્રજિત, ઘનવાન આદિના પૂર્વભવો-૩૪૨, ૭૬ સીતા-સમાગમ--૩૪૪. ૭૭ મય(મદ)નું આખ્યાન-૩૪૬. સાકેતપુરી-અયોધ્યાનું વર્ણન-૩૫૨. ૯૯ રામ-લક્ષમણને માતાઓને સમાગમ-૩૫૫. ૮૦ ત્રિભુવનાલંકાર હાથીને સંભ-૨૫૭. ૮૧ ત્રિભુવનાલંકાર હાથીની વેદના ૩૬૧. ૮૨ ત્રિભુવનાલંકાર હાથીના પૂર્વભ-૩૬૨. ૮૩ ભરત-કેકચીની પ્રવ્રયા-૩૬૮, ૮૪ ભરત-નિર્વાણ ગમન-૩૬૯. ૮૫ રામ-લક્ષ્મણને રાજ્યાભિષેક-૩૭૦. -૮૬ મધુસુન્દરને વધ-૩૭ર. ૮૭ મથુરાના ઉપસર્ગો-૩૭૬. ૮૮ શત્રુન અને કૃતાન્તમુખના પૂર્વભ-૩૭૭. ૮૯ મથુરાનગરીની નિરુપદ્રવતા-૩૭૯, ૯૦ મનોરમા કન્યાની પ્રાતિ-૩૮૩. ૯૧ રામ-લક્ષ્મણની વિભૂતિ-૩૮૫. Page #35 -------------------------------------------------------------------------- ________________ હ૦ ૯૨ જિનપૂજાને દેહલે-૩૮૬. ૯૩ લેકેની ચિન્તા-૩૮૮. ૯૪ સીતા-નિર્વાસન-૩૯૦. સીતાને વનમાં ત્યાગ કરવાની આજ્ઞા-૩૯૧. ૯૫ સીતાને મળેલું આશ્વાસન-૩૯૭. ૯૬ સીતાત્યાગ અને રામને શેક-૪૦૧. ૯૭ લવણ અંકુશ નામના સીતાપુ-૪૦૪. ૯૮ લવણ-અંકશના દેશ-વિજ-૪૦૫. ૯૯ પિતા સાથે લવણ-અંકશનું યુદ્ધ-૪૦૦ ૧૦૦ લવણુ-અંકુશને પિતા સાથે સમાગમ-૪૧૩. ૧૦૧ દેવ-આગમન-વિધાન-૪૧૭, ૧૦૨ રામને ધર્મશ્રવણ-૪૨૧. ૧૦૩ રામના પૂર્વભવો તથા સીતાની પ્રવ્રજ્યા-૪૩ર. ૧૦૪ લવણ-અંકુશના પૂર્વભવ-૪૪૨. ૧૦૫ મધુ અને કૈટભની કથા-૪૪૪. ૧૦૬ લમણના આઠ કુમારેનું નિષ્કમણ-૪૫૦. ૧૦૭ ભામંડલનું પરલોક–ગમન-૪૫૩, ૧૦૮ હનુમાનનું નિર્વાણ-ગમન-૪૫૪. ૧૦૯ ઈન્ડે કરેલ ધર્મચર્યા-૪૫૭. ૧૧૦ લમણનું મરણ અને યુવતિઓ તથા રામને વિલાપ-૪૫૯. ૧૧૧ રામને વિલાપ-૪૬૧. ૧૨ શકાતુર રામને બિભીષણે કહેલ આશ્વાસન-વચન-૪૬૩ ૧૧૩ કલ્યાણમિત્ર દેવેનું આગમન-૪૬૪. ૧૧ બલદેવ-રામનું નિષ્કમણ-૪૬૮. ૧૧૫ રામના ભિક્ષા-ભ્રમણ-પ્રસંગે નગર-સંભ-૪૭૦. ૧૧૬ દાન-પ્રશંસા-૪૭૧. ૧૧૭ રામને કેવલજ્ઞાન-૪૭ર. ૧૧૮ રામનું નિર્વાણ-ગમન-૪૭૫. ગ્રન્થકાર-પ્રશસ્તિ-૪૮૦, અનુવાદક-પ્રશસ્તિ ૪૮૧. શુદ્ધિપત્રક-૪૮ક. Page #36 -------------------------------------------------------------------------- ________________ ॥ णमोत्थु अणुओगधराणं ॥ શ્રાવિમલસૂરિએ રચેલ પ્રા. પઉમચરિય–પદ્મચરિત્રનો આચાર્યશ્રી હેમસાગરસૂરિએ કરેલ જીરાનુવાદ सिद्ध-सुर-किन्नरोरग-दणुवइ-भवणिन्दवन्द-परिमहियं । उसहं जिणवरवसहं, अवसप्पिणि-आइतित्थयरं ॥१॥ [૧] સૂત્રવિધાન મંગલાચરણ વિદ્યા, મંત્ર, શિલ્પ વગેરે અનેક પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર સિદ્ધો, દે, કિન્નરો, નાગકુમાર, અસુરેન્દ્રો તેમ જ ભવનેન્દ્રોના સમૂહથી પૂજાએલા, જિનેશ્વરમાં વૃષભ સરખા ઉત્તમ, તથા આ અવસર્પિણી–કાલમાં થએલા પ્રથમ તીર્થકર ઋષભદેવને હું નમસ્કાર કરું છું. ક્રોધાદિક ચાર કષા પર વિજય મેળવનાર અજિતસ્વામી, ફરી જન્મ ન લેનાર સંભવનાથ, કાયમ માટે જન્મને નાશ કરનાર અભિનન્દન અને સુમતિનાથ, પદ્મકમલ સમાન સુન્દર કાંતિવાળા પદ્મપ્રભ, ત્રણે લોકમાં ઉત્તમ સુપાર્શ્વનાથ, ચંદ્રસરખી દેહપ્રભાવાળા ચંદ્રપ્રભ, તથા પુષ્પદંત-સુવિધિનાથ જિનેશ્વર, મુનિઓના સ્વામી શીતલનાથ, શ્રેયાંસનાથ, વાસુપૂજ્ય, વિમલનાથ અને અનંતનાથ, ધર્મના સ્થાનરૂપ ધર્મનાથ, શાંતિજિનેશ્વર, કષાયોને નાશ કરનાર કુન્થનાથ, અત્યંતર શત્રુઓને જિતનાર અખૂટ ઐશ્વર્ય સંપન્ન અરનાથ, ભવ પરંપરાના પ્રવાહને અટકાવનાર મલ્લિનાથ, સુન્દર વ્રતને ધારણ કરનાર, દેવોના સ્વામી, રામનું આ ચરિત્ર જેના શાસનકાલમાં ઉત્પન્ન થયું એવા મુનિસુવ્રત સ્વામી, નમિનાથ, નેમિનાથ તેમજ સર્પની મહાફણાઓ ઉપર રહેલી મણિઓના પ્રકાશથી જળહળતા પાર્શ્વનાથ, કમલ દૂર કરનાર, ત્રણે લોકથી પૂજિત. વિરભગવંત તથા બીજા ગણધરાદિક મહર્ષિઓ, પ્રભાવ પ્રાપ્ત કરેલા મુનિવરે, મનવચન-કાયાને ગેપવનાર સર્વ સાધુ ભગવંતને મસ્તકવડે નમસ્કાર કરું છું. Page #37 -------------------------------------------------------------------------- ________________ પઉમચરિય-પદ્મચરિત્ર ગ્રન્થ-નામકરણ જે ચરિત્રમાં અનેક પાત્રાના નામે ગૂંથાએલા છે, તેમજ જ સવ હકાકતા આચાયપરંપરાથી મને પ્રાપ્ત થએલ છે, તે પદ્ધ(રામ)ના ચરિત્રને કમસર સંક્ષેપથી કહીશ. જેમને ત્રણે કાળનું જ્ઞાન છે, એવા કેવલિજિનને છોડીને આ રામના ચરિત્રને સર્વ સંબંધ વર્ણવવા કેણ સમર્થ છે? જિનેશ્વરના મુખથી પ્રથમ અનેક વિકલ્પવાળા જે અર્થ નીકળ્યા, તેને ગણધર ભગવંતે ધારણ કરીને તેમાંથી સંક્ષેપ અર્થને ઉપદેશ પિતાના શિષ્યાદિકને આપ્યું. આ પ્રકારની પરંપરાથી પૂર્વગ્રન્થના અર્થોની કમે ક્રમે ન્યૂનતા થવા લાગી. આવા પ્રકારના કાલ–સ્વભાવને જાણીને પંડિતજને કેપ ન કરે. અહીં વિષમ શીલવાળા અને પારકા દોષ ગ્રહણ કરવામાં તત્પર એવા કેટલાક પુરુષ હોય છે. તેમને સુન્દર વચને વડે ખુશ કરવા પ્રયત્ન કરીએ તો એક પણ ગુણ ગ્રહણ કરતા નથી. સર્વશે કહેલા અને જે પ્રમાણે આગમમાં કહેલા હોય, તેને અનુસરીને કવિજને કહે છે. શુ વજીની સેયથી વિંધાએલ મહારત્નમાં દોરે પ્રવેશ કરતા નથી? આ પર્ષદામાં લોકોનાં ચિત્તો અનેક પ્રકારવાળાં-અસ્થિર હોય છે, પવનથી કંપાયમાન વૃક્ષપત્રો સરખી અસ્થિર ચિત્તવૃત્તિઓને ગ્રહણ કરવા માટે કોણ સમર્થ થઈ શકે ? તીર્થકરો અને ગણધર સરખા સંપૂર્ણ શ્રુતધરો ય આ ત્રણ ભુવનને એકમત ન કરી શક્યા, તો પછી મારા સરખા મંદબુદ્ધિવાળાનું આ વિષયમાં શું ગજું? જે કે લોકોનાં હદયની વાત જાણવી કઠણ છે. કારણ કે તેઓ ઘણું ફૂડ-કપટ કરવામાં ચતુર હોય છે. તે પણ મારા બુદ્ધિ-વૈભવનુસાર હવે હું કહીશ. આપણું આ શરીર અનેક રોગોથી ભરપૂર છે, જીવન વિજળીના ઝબકારા માફક ચંચળ છે, માત્ર કાવ્યગુણને રસ ચન્દ્ર, સૂર્ય અને ગ્રહમંડલ જ્યાં સુધી છે, ત્યાં સુધી સ્થિર રહેવાને છે. માટે આત્મસ્વરૂપ સમજનાર મનુષ્ય પોતાના હૃદયમાં મહાપુરુષનાં ગુણેકીર્તન કરવાને ઉત્સાહ નકકી રાખવો જોઈએ. શરીરના ભિન્ન ભિન્ન અવયવોની સાર્થકતા ખરેખર તે જ કાન-એમ કહી શકાય કે, જે જિનેશ્વરના શાસનની વાણીથી પવિત્ર થએલા હોય, બીજા તો લાકડાના બનાવેલા વિદૂષકના કાન સરખા નામ માત્ર સમજવા. તે જ મસ્તક કહેવાય કે, જે મુનિધર્મને ઉપદેશ શ્રવણ કરીને ડોલવા લાગે, બીજા તે કોપરા વગરની કાછલી સરખું ગુણવગરનું જાણવું. જિનેશ્વર પ્રભુના દર્શન કરવાની ઉત્કંઠાવાળાં અને ઉદ્યત થએલાં નેત્રે જ પરમાર્થથી સુંદર અને પ્રશંસનીય છે, પરંતુ મિથ્યાત્વના કચરાથી મલિન બનેલાં નેત્રો તે ચિત્રકારે ચિન્નેલ સરખાં નિરઈક જાણવાં. જિનેશ્વરની કથા કરવામાં અનુરાગવાળા દાંતે જ કાંતિયુક્ત છે. બાકી તે મુખની બત્રીશીમાં બાંધેલા પત્થરના ટૂકડા જાણવા. Page #38 -------------------------------------------------------------------------- ________________ સૂત્રવિધાન - જે આ લોકમાં ઉત્તમ શ્રુતના અર્થમાં રહેલી સુંગધને ન જાણી શકે, તે પછી અનેકવિધ સુગંધી પદાર્થોમાં આસક્ત થએલી નાસિકાને શો ઉપયોગ? જે વિવેક પૂર્વક વચન બોલે છે, તે જ અહીં ઉત્તમ હોઠ ગણાય છે, બીજા તે સ્થિર રહેલા જળકીડા-જંતુની પીઠ અને શંખ સરખા છે. આ લોકમાં ઉત્તમ શાસ્ત્રરસનું પાન કરનાર જિહવા હોય, તે જ સુંદર છે, બીજી તો દુર્વચન રૂપી તીક્ષ્ણ ધારવાળી નવી ઘડેલી છરી સરખી જાણવી. ગુણકથન કરવામાં તત્પર જે મુખકમલ હોય, તે જ પ્રધાન મુખ છે; બીજા તે દાંતરૂપી કીડાથી ભરેલ બિલ-દર સમાન કહેલા છે. જે પુરુષ શાસ્ત્રનું અધ્યયન, શ્રવણ કરે છે, પોતાની શક્તિ અનુસાર મુનિપણમાં ઉદ્યમ કરે છે, તે પુરુષ લકમાં ઉત્તમ જાણ. તે સિવાયના શિપીએ ઘડેલા પૂતળા સમાન જાણવા. આ પ્રમાણે જિનશાસન પ્રત્યે ભક્તિવંત નીતિમાન પુરુષે મૂઢતા-અજ્ઞાનનો ત્યાગ કરીને સર્વાદરથી આત્મહિતની સાધનામાં ઉદ્યમશીલ બનવું. હવે પદ્મચરિત્ર રૂપ ઊંચા, મહાવીર ભગવંત રૂપ ગજરાજે નિર્માણ કરેલા માર્ગવિષે આજે પણ કવિ-કુંજરો પરંપરા પ્રમાણે અનુસરણ કરી રહ્યા છે. તે જ પ્રમાણે ઉત્તમ કવિ-કુંજરના મદની ગંધમાં આસક્ત ભ્રમર સરખો હું પણ તેમના માર્ગે મદબિન્દુમાં દષ્ટિ રાખતો પ્રવૃત્તિ કરું છું. આગમસૂત્રાનુસાર, સમગ્ર કાવ્ય-રસથી ભરપૂર, પ્રગટ સ્પષ્ટાર્થ યુક્ત, પ્રાકૃત ગાથાઓથી વિમલસૂરિએ રચેલું આ સંક્ષિપ્ત પદચરિત્ર તમે શ્રવણ કરો. આ ચરિત્ર–ગ્રન્થમાં આવતા વિષયોની અનુક્રમણિકા આ પદ્મ-પુરાણમાં સાત અધિકારે વર્ણવ્યા છે-તે આ પ્રમાણે- ૧ જગતની સ્થિતિ, ૨ વંશની ઉત્પત્તિ, ૩ યુદ્ધ માટે પ્રયાણુ, ૪ સંગ્રામ, ૫ લવ અને અંકુશ પુત્રોની ઉત્પત્તિ, ૬ નિર્વાણ અને ૭ અનેક ભ. ત્રિશલા પુત્ર મહાવીર ભગવંતે સંક્ષેપથી કહેલ અનેક અધિકારવાળું આ પદ્મચરિત્ર તમે સાંભળે. આ ચરિત્રમાં નીચે જણાવેલા પ્રસંગોનું વર્ણન આવે છે ૧ વિપુલાચલના મનોહર શિખર ઉપર વિરભગવંતનું આગમન, ૨ ઇન્દ્રભૂતિ ગણધર ભગવતે શ્રેણિક રાજાને આ સમગ્ર કથા કહી, ૩ કુલકર વંશની ઉત્પત્તિ, ૪ લોક-વ્યવહાર પ્રવર્તાવનારી નીતિની સ્થાપના, ૫ ઋષભદેવ ભગવંતને જન્મ તથા મેરુ પર્વત ઉપર તેમને જન્માભિષેક, ૬ વિવિધ કળાઓને ઉપદેશ, ૭ લોકેના દુઃખનું નિવારણ, ૮ દીક્ષા, ૯ કેવલજ્ઞાન પ્રગટ થવું, ૧૦ તીર્થકરને અતિશ, ૧૧ પુષ્પ– વૃષ્ટિ, ૧૨ સર્વ દેવો અને અસુરોએ કરેલી પૂજા, ૧૩ નિર્વાણ, ૧૪ ઉત્કૃષ્ટ મોક્ષસુખનું સ્વરૂપ, ૧૫ ભરત અને બાહુબલિનું જેવા પ્રકારનું યુદ્ધ થયું તેનું વર્ણન, ૧૬ જાતિઓની ઉત્પત્તિ, ૧૭ વિવિધ વેષધારી કુતીર્થીઓના ગુણની ઉત્પત્તિ, ૧૮ વિઘદુ -વિદ્યાધર વંશની ઉત્પત્તિ, ૧૯ મુનિઓમાં વૃષભ સમાન સંજયન્તને થએલા ઘોર ઉપસર્ગો તથા કેવલ–ઉત્પત્તિ, ૨૦ ધરણે કરેલ વિદ્યાનું અપહરણ, ૨૧ અજિતનાથને Page #39 -------------------------------------------------------------------------- ________________ પઉમચરિય-પદ્મચરિત્ર જન્મ, ૨૨ સમવસરણમાં કહેલ પૂર્ણઘનનું શુભ-અશુભ, ૨૩ રાક્ષસે વિદ્યાધરને આપેલ આશ્રય, ૨૪ રાક્ષસપતિએ કુમારને જેવી રીતે સ્થાન અને વરદાન આપ્યું, ૨૫ સગરને જન્મ, દુઃખ, ચારિત્ર-સ્વીકાર, નિર્વાણ, ૨૬ અતિકાન્ત નામને મહારાક્ષસ, તેનો જન્મ તથા વૈભવનું કથન, ૨૭ આ પ્રકારે રાક્ષસવંશને આરંભ થયે જાણો, ૨૮ વાનરના ચિહવાળી વિજાવાળા વાનરકેતુ-વંશની ઉત્પત્તિ, ૨૯ ઉદધિકુમારની સાથે તડિતુકેશનું ચરિત્ર કેમે કરીને જાણવું, ૩૦ કિષ્કિબ્ધિ, અન્ધક અને શ્રીમાલ ખેચનું આગમન, ૩૧ વિજયસિંહને વધ, ૩૨ અશનિવેગને ક્રોધ, ૩૩ અન્વક–વધ, ૩૪ પાતાલલંકા નામની સુંદર નગરીમાં પ્રવેશ, ૩૫ મધુગિરિ ઉપર મનહર કિષ્કિબ્ધિ નગરીની સ્થાપના, ૩૬ લંકાનગરી તરફ પ્રયાણ અને તેમાં પ્રવેશ, ૩૭ સુકેશીના બલવાન પુત્રોની સાથે મરણના કારણવાળું યુદ્ધ, ૩૮ માલીને મળેલી વિપુલ સંપત્તિ, ૩૯ વિતાવ્ય પર્વતની દક્ષિણ-શ્રેણીમાં રહેલ ચકવાલ નગરમાં ઈન્દ્રની ઉત્પત્તિ, ૪૦ વિદ્યાધર-શ્રેણનું સ્વામિત્વ, ૪૧ યુદ્ધમાં માલિને વધ, ૪૨ વિશ્રવણકુમારને જન્મ, ૪૩ કુસુમાન્ત નામના સુન્દર ઉદ્યાનમાં સુમાલિના પુત્રને પ્રવેશ, ૪૪ કેકસીની સાથે સંગ, ૪૫ ત્યાં સુન્દર સ્વમો દેખવાં, ૪૬ દશમુખ-રાવણને જન્મ, ૪૭ વિદ્યાઓની ઉપાસના, ૪૮ અપમાન પામેલા યક્ષને ક્ષોભ, ૪૯ સુમાલિનું આગમન, ૫૦ મંદોદરીની પ્રાપ્તિ તથા કન્યાઓનું નિરીક્ષણ ૫૧ ભાનુકર્ણનું ચરિત્ર, પર વિશ્રવણને ક્રોધ, પ૩ રાક્ષસ અને યોનું યુદ્ધ, ૫૪ ધનદની તપશ્ચર્યા, ૫૫ દશમુખ-રાવણનું લંકામાં આગમન, પ૬ જિનમંદિરનાં દર્શન તથા પુણ્યકારક અને પાપનાશક હરિચરિત્ર વિષયક પ્રશ્ન, ૫૭ ભુવનાલંકાર નામના ઉન્મત્ત હાથીને સ્વાધીન કરી પકડે, ૫૮ યમના સ્થાનની પ્રાપ્તિ તેમ જ ઋક્ષ રાજા, આદિત્યરાજ અને કિષ્કિન્ધીનું વર્ણન, ૫૯ દશવદન અને દૂષણને પાતાલલંકાપુરમાં પ્રવેશ, ૬૦ ચંદ્રોદરના વિરહથી અનુરાધાને થએલ અતિદુઃખ, ૬૧ વિરાધિતપુરમાં સુગ્રીવ અને શ્રી સમાગમ, ૬૨ વાલીની દીક્ષા, ૬૩ અષ્ટાપદ પર્વતને ક્ષેભ, ૬૪ સુગ્રીવને સુતારાની પ્રાપ્તિ, ૬૫ સાહસગતિનું મૃત્યુ, ૬૬ રાવણને થએલ અતિદુખ અને તેનું વૈતાઢ્ય પર્વત પર ગમન, ૬૭ અનરણ્ય તેમજ સહસ્ત્રાંશુને વૈરાગ્ય, ૬૮ યજ્ઞને નાશ, ૬૯ મધુના પૂર્વભવનું કથન, ૭૦ ઉપરંભાની અભિલાષા, ૭૧ વિદ્યાની પ્રાપ્તિ, ૭૨ મહેન્દ્રરાજાની લક્ષમીને નાશ, ૭૩ દશમુખનું મંદરાચલ–ગમન અને આગમન, ૭૪ અનગાર મહર્ષિ અનંતવીર્યને કેવલજ્ઞાન, ૭૫ રાવણે ગ્રહણ કરેલ નિયમ, ૭૬ હનુમાનનો જન્મ, ૭૭ અષ્ટાપટ પર્વત ઉપર મહેન્દ્ર અને પ્રહલાદને મેળાપ અને સ્નેહ, ૭૮ પવનંજયને કેપ અને અંજનાને પરિત્યાગ, ૯ હનુમાનના પૂર્વભવવિષયક મુનિનું કથન, ૮૦ હનુરૂહ નગરમાં પ્રતિસૂર નામના પુરુષની સહાયથી કરાએલી પ્રસૂતિ, ૮૧ ભૂતઅટવીમાં પવનંજય ખેચરને નિશ્ચય, ૮૨ વિદ્યાધરી અંજનાની સાથે પુત્ર-દર્શનને આનંદ અને ઉત્સવ-સુખ, ૮૩ પવનંજય-પુત્ર મહાબલી હનુમાનનું ભયંકર યુદ્ધ, ૮૪ રાવણનું રાજ્ય, ૮૫ જિનેશ્વરની ઊંચાઈ અને એક બીજાનું અન્તર, ૮૬ ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ અને પ્રતિવાસુદેવનાં વતને, ૮૭ દશરથને રાજ્યપ્રાપ્તિ, Page #40 -------------------------------------------------------------------------- ________________ સૂત્રવિધાન ૮૮-૯ કૈકેયીને વરદાન-પ્રાપ્તિ, ૯૦ ઈન્દ્ર સાથે યુદ્ધ અને દશમુખથી તેનું પકડાવું, ૯૧ વૈરાગ્ય પામવાથી રાજાએ દીક્ષા અંગીકાર કરી, ૯૨ રામ, લક્ષ્મણ, ભરત અને સીતાના જન્મ, ૯૩ વિદેહમાં શોક-કારણ, ૯૪ નારદે ચિન્નેલ સીતાનું પ્રતિબિંબ, ૯૫ ચિત્ર દેખીને સહદરને મેહ થવો, ૯૯ સીતાન્યાના સ્વયંવર માટે ઉત્પન્ન થએલ ધનુષરત્નનું વર્ણન, ૯૭ સર્વભૂતશરણ નામના મુનિની પાસે દશરથે ગ્રહણ કરેલી દીક્ષા, ૯૮ ગતભવનું કથન, ૯ સીતાને સમાગમ, ૧૦૦ કેકેયી રાણીને વરદાન-પ્રાપ્તિ, ૧૦૧ ભરતને મહારાજ્યની પ્રાપ્તિ, તથા રામ, લક્ષ્મણ અને સીતાનું વિદેશગમન, ૧૦૨ વાકર્ણ રાજાનું ચરિત્ર, ૧૦૩ તેના દ્વારા રાજકુમારીની પ્રાપ્તિ, ૧૦૪ રુદ્રભૂતિનું વશ થવું તથા વારિખિલ્યની મુક્તિ, ૧૦૫ અરુણગ્રામની નજીકમાં રામપુરી નામના અત્યંત સુંદર નિવાસની રચના, ૧૦૬ વનમાલા સાથે મેળાપ, ૧૦૭ અતિવીર્યની ઉન્નતિ, ૧૦૮ જિતપદ્માની પ્રાપ્તિ, ૧૦૯ કુલભૂષણ અને દેશભૂષણ નામના મુનિઓને ઉપસર્ગ, ૧૧૦ વંશપર્વતના શિખર ઉપર રામે જિનમંદિર કરાવ્યું, ૧૧૧ દાનને વૈભવ દેખીને જટાયુએ નિયમ ગ્રહણ કર્યો, તે કારણે પ્રાપ્ત કરેલો પ્રભાવ, ૧૧૨ નાગરથ પર આરોહણ અને સંબૂકને વધ, ૧૧૩ કેકેયીના પુત્ર ભરતનું આવવું, ૧૧૪ ખરદૂષણ સાથે ભયંકર યુદ્ધ, ૧૧૫ સીતાના હરણું કારણે રામને થએલો શેક, ૧૧૬ વિરાધિતનું એકદમ આવવું, ૧૧૭ દૂષણને વધ, ૧૧૮ રત્નજી વિદ્યાને નાશ, ૧૧૯ સુગ્રીવ સાથે સમાગમ, ૧૨૦ સાહસગતિને વધ, ૧૨૧ સીતા અપહરણ પછીના સમાચાર મેળવવા, ૧૨૨ વિભીષણ સાથે મેળાપ, ૧૨૩ વિદ્યાબેલ અને કેશીની પ્રાપ્તિ, ૧૨૪ કુંભકર્ણ અને ઈન્દ્રજિતનું નાગપાશમાં મહાબંધન, ૧૨૫ લક્ષ્મણને શક્તિને પ્રહાર તેમ જ વિશલ્યાનું આગમન, ૧૨૬ શાંતિનાથ જિનેશ્વરના ભવનમાં રાવણને પ્રવેશ, ૧૨૭ ત્યાં આઠ પ્રાતિહાર્યોની રચના, ૧૨૮ રાવણને લંકામાં પ્રવેશ, ૧૨૯ ચકની ઉત્પત્તિ, ૧૩૦ લક્ષ્મણે કરેલો રાવણને વધ, ૧૩૧ સુંદર યુવતીને વિલાપ, ૧૩૨ કેવલીનું આગમન, ૧૩૩ ઈન્દ્રજિત વગેરેની દીક્ષા, ૧૩૪ સીતાને સમાગમ, ૧૩૫ લંકામાં નારદનું આગમન, ૧૩૬ સાકેત નગરીમાં પ્રવેશ, ૧૩૭ ભરત અને હાથીઓના પૂર્વભવની કથા કહેવી, ૧૩૮ ભરતની દીક્ષા, ૧૩૯ રાજગાદીએ લમણની સ્થાપના કરી, ૧૪૦ મને રમાની પ્રાપ્તિ, ૧૪૧ શ્રીવત્સયુક્ત દેહ ધારણ કરનાર મહાન લવણનું સંગ્રામમાં મૃત્યુ થવું, ૧૪૨ મથુરાનગરી અને દેશ, ત્યાં રહેનારા લોકોના ઉપર થતા દેવી ઉપસર્ગને વિનાશ, ૧૪૩ સપ્તર્ષિઓની ઉત્પત્તિ, ૧૪૪ સીતાનો ત્યાગ કરી નિર્વાસિત કરી, ૧૪૫ વાજંઘ રાજાએ સીતાને દેખી, ૧૪૬ લવ અને અંકુશના જન્મ, ૧૪૭ બીજા રાજાઓને જિલીને પિતા સાથે કરેલ યુદ્ધ, ૧૪૮ સકલજનભૂષણ મુનિને કેવલજ્ઞાન અને દેવેનું આગમન, ૧૪૯ આઠ પ્રાતિહાર્યોની રચના, ૧૫૦ સીતાને ભીષણ–ભવસાગર અને ઘોર તપશ્ચર્યા, ૧૫૧ કૃતાન્તવત્રનો સ્વયંવરમાં ક્ષોભ, ૧૫ર કુમારની દીક્ષા, ૧૫૩ ભામંડલની દુર્ગતિ, ૧૫૪ હનુમાનની દીક્ષા, ૧૫૫ લક્ષમણના પરલોક-ગમનના કારણે રામને વિલાપ અને શોક, ૧૫૬ લવ અને અંકુશનું તપ Page #41 -------------------------------------------------------------------------- ________________ પઉમચરિય-પદ્મચરિત્ર વિધાન, ૧૫૭ પૂર્વભવના મિત્રદેવે રામને કરેલે પ્રતિબોધ–તેથી સ્વીકારેલી નિગ્રંથદીક્ષા, ૧૫૮ રામને કેવલજ્ઞાન તથા નિર્વાણ–ગમન. હે સજજનો ! સમદષ્ટિવાળા શ્રોતાઓ ! મેક્ષમાર્ગ પ્રાપ્ત કરનાર રામ સંબંધી આ સર્વ હકીકત તમે નિર્મળ ભાવથી સાંભળજે. આઠમા બલદેવ રામવિષયક આ કથા પ્રથમ મહાવીર ભગવંતે કહી હતી. ત્યાર પછી જગતને પ્રકાશિત કરનાર આ ચરિત્ર ઉત્તમ સાધુ ભગવંતે એ ધારી રાખી–યાદ રાખ્યું. વિમલસૂરિએ તેમની પાસેથી પરંપરાએ પ્રાપ્ત કરીને પ્રગટ અને સ્પષ્ટાર્થ યુક્ત પ્રાકૃતભાષાથી ગાથાઓમાં ગુંથણી કરી છે. અત્યંત પુણ્યદાયી પવિત્ર અક્ષરવાળું આ સૂત્ર અને તેના અર્થો તમે એકાગ્રચિત્તે શ્રવણ કરે. (૬) પાચરિત વિષે સુવિધાના નામને પ્રથમ ઉદેશે પૂર્ણ થયો. [૧] છ ari, Page #42 -------------------------------------------------------------------------- ________________ [૨] શ્રેણિક-ચિન્તા-વિધાન મગધવર્ણન આ જમ્બુદ્વીપ નામના દ્વીપમાં રહેલા દક્ષિણભરત ક્ષેત્રમાં અનેક ગુણયુક્ત, નગર અને ખાણથી શેભિત, મનહર મગધ નામને દેશ હતે. ગ્રામ, પુર, ખેટ, કર્મ, મડખ, દ્રોણમુખ વગેરે નિવાસ સ્થાનેથી વ્યાપ્ત; ગાય, ભેંસ, ઘેડા, ઘડી આદિ ઉપયોગી પશુઓથી પરિપૂર્ણ ધનસમૂહથી રેકાઈ ગએલ સીમાડાના માર્ગવાળા, સાર્થવાહ, શ્રેષ્ઠી, ગૃહપતિ, કૌટુમ્બિક આદિ ઉત્તમ લકેના સમૂહવાળા, મણિ, સુવર્ણ, રત્ન, મોતી, ઘણું ધાન્યથી ભરેલા કોઠારવાળા, તે મગધ દેશમાં વિજ્ઞાનમાં વિચક્ષણ, અત્યંત સુન્દર રૂપવાળા, બલ–વૈભવ–કાંતિયુક્ત, અધિકપણે ધર્મમાં ઉદ્યમ કરવાની મતિવાળા લોકો રહેતા હતા. ત્યાં નટ, નર્તક, છત્રધારી, વાંસ પર ખેલ બતાવનાર, દેરડા પર ચાલનાર, આદિ અનેક કળાવાન, સંગીત કરનાર, વિવિધ પ્રકારનાં તૈયાર કરેલા ભેજનેથી મુસાફરોને જમાડનાર એવા ઉદાર તે દેશના લકે હતા. - અહિં રહેનાર લોકો વિવાહાદિ મંગલ મહોત્સવ કરવામાં વ્યવસાયી તથા સુગન્ધવાળા પદાર્થો અને પુના પુષ્કળ શેખીન હતા. એવી રીતે અનેક પ્રકારનાં મીઠાં પણ, ઉત્તમ પ્રકારનાં ભોજન, ફળ, મેવા આદિક મેળવવાના નિરંતર ઉત્સાહવાળા હતા. ત્યાં અનેક વાવડીઓ, સરોવર, જળાશ અને ઉદ્યાને હોવાથી ચારે બાજુ રમણીય જણાતો હતો. વળી ત્યાં બીજા રાજ્યનાં આક્રમણ, ચેપી રેગે, ચોર અને દુકાળ ન હોવાથી હંમેશાં દેશ આનંદિત રહેતો હતો. રાજગૃહ નગરનું વર્ણન તે મગધ દેશની બરાબર મધ્યભાગમાં મજબૂત, વિશાલ કિલ્લાથી વીંટાએલ રાજપુર (રાજગૃહ) નામનું એક પ્રાચીન નગર હતું. તેમાં શ્રેષ્ઠ ભવન, ઊંચાં તરણે, ઉજજવલ અટારીઓથી શોભતાં હતાં અને સર્વ પ્રકારના કલંકથી મુક્ત નગર હતું. વળી ચારે બાજુ ફરતી ખાઈ હતી. તેમજ કિલ્લાના ઉપલા ભાગમાં વાંદરાનાં મસ્તકાકારવાળા કાંગરાઓ કતરેલા હતા. અનેક પ્રકારના કીમતી કરી આણુથી ભરપૂર, તથા જળ અને સ્થળમાં ઉત્પન્ન થએલાં મહામૂલ્યવાન રત્નથી પૂર્ણ ઘરવાળું, દૂર દૂરના દેશાવરથી આવેલા વેપારી વર્ગના વ્યાપારના શબ્દોથી ઘોંઘાટવાળું, ભવનના પ્રાંગણ Page #43 -------------------------------------------------------------------------- ________________ પઉમચરિય--પદ્મચરિત્ર ભાગમાં મરકત-માણિક્ય રત્નથી કરેલી સજાવટના કારણે તેનાં રંગબેરંગી કિરણા શાભતાં હતાં. તથા અગુરુ, તુરુષ્ક અને ચંદનની સુગંધી આખા નગરમાં ફેલાતી હતી. : ૮ : વળી ચૈત્ય-મદિરાથી રમણીય, બાગ બગીચા ઉદ્યાનાથી સમૃદ્ધ, તથા સેંકડો સાવરા, વાવડીઓ, જળાશયા, થારા, ખેતરાથી અતિ મનેાહર અને દર્શનીય હતું. ત્યાં ચાક, ચારા, પ્રેક્ષણગૃહે વિશાળ હતાં અને મધુર શબ્દોવાળાં સ’ગીતા સંભળાતાં હતાં, ત્યાં વિદ્વાન પંડિતજના અનેક હતા, તેમજ નિષ્કલંક ચરિત્રવાળા લેાકેાના સા ઘણા હતા. આ નગરની કેટલી પ્રશંસા કરવી ? હજારા ગુણાનું નિવાસસ્થાન હતુ, જાણે અમરપુરીની ઘેાભા લઇને જ નિર્માણ કર્યું... હાય, તેવું અપૂર્વ શેાલાવાળું હતું. શ્રેણિક રાજાનુ વણ ન આવા પ્રકારના નગરમાં રાજાને ઉચિત ગુણવાળા, પ્રત્યક્ષ કુબેર જેવા શ્રેણિક નામના રાજા રહેતા હતા. ભમરા સરખા શ્યામ અને ચળકાટવાળા તેના કેશ હતા, તેના મુખની શાભા ખીલેલા સુન્દર પદ્મકમળ જેવી હતી, તેના ખભા ઘણા મજભૂત અને કઠિન હતા, બંને બાહુ લાંબા, ઉન્નત, સ્થૂલ હતા, વક્ષસ્થલ વિશાળ અને ઉન્નત હતુ, કમ્મરના મધ્યપ્રદેશ મનહર અને હસ્તતલથી પકડી શકાય તેવા પાતળા હતા, કટિતટ સિંહની જેવા હતા, જઘા હાથીની સૂંઢથી પણ અધિક સુ ંદર હતી, ચરણુ કાચમાં સરખા મનેાહર હતા, જે સુવણ પર્વતની જેમ તેજસ્વી હતા, વદન ચંદ્રની જેમ સૌમ્ય અને આહ્લાદક હતુ, તેમજ સમુદ્ર સરખા ગંભીર હૃદયવાળા હતા. રાજનીતિ આદિ કાઈ પણ જ્ઞાન કે વિજ્ઞાન ન હતું, કે તે જાણુતા ન હેાય. સમ્યક્ત્વથી નિર્મળ થએલી બુદ્ધિવાળા તે રાજા નિરંતર ગુરુ અને દેવની પૂજા કરવા માટે તત્પર રહેતા હતા. વિવિધ કળા, કાવ્ય, અલંકારાદિ આગમાદિ શાસ્ત્રો જાણનાર પંડિત લાંખા કાળ સુધી તેના ગુણાનું વર્ણન કરે, તેા પણ તેના છેડા ન પામી શકે તેવા શ્રેણિક રાજા હતા. મહાવીર ભગવંતનું ચરિત આ જ ભરતક્ષેત્રમાં ગુણ અને સમૃદ્ધિવાળા કુંડગ્રામ નામના નગરમાં રાજાએ વિષે વૃષભ સમાન સિદ્ધાર્થ નામના રાજા હતા. તેને ઘણા ગુણયુક્ત તથા સુંદરરૂપવાળી ત્રિશલા નામની રાણી હતી, તે રાણીના ગભ માં પાછલા છેલ્લા દિવસેામાં જિનેશ્વરના જીવ (કાઈ પ્રકારે) આવ્યેા. આસન-કપ થવાથી જિનેશ્વર ઉત્પન્ન થયા-તેમ જાણીને હ થી રામાંચિત થએલા દેહવાળા દેવતાઓ તે નગરમાં આવીને સુગંધી જળવૃષ્ટિ કરીને જિનેશ્વરને લઇને મેરુ પર્વતના શિખર પર પહેાંચ્યા. પાંડુકમ્મલ-શિલા ઉપર મણિજડિત સુંદર સિંહાસન પર સ્થાપન કરીને ક્ષીરસમુદ્રના જળ ભરેલા કલશેાથી દેવાએ જન્માભિષેક કર્યાં. મહાન મેરુપર્યંતને પગના અંગુઠા માત્રથી કુતૂહલ કરતાં કપાવ્યા, તેથી સુરેન્દ્રોએ ‘ મહાવીર' નામ કર્યુ. જિનેશ્વરને નમન વંદન કરીને પછી પ્રદક્ષિણા Page #44 -------------------------------------------------------------------------- ________________ [૨] શ્રેણિક-ચિન્તા-વિધાન આપીને ત્રિલેકગુરુ જિનેશ્વરને તે દેએ ફરી માતા પાસે સ્થાપન કર્યા. ઈન્ડે આપેલા આહાર અને અંગૂઠામાં રહેલ અમૃતપાન કરતા ભગવંત ક્રમે કરી બાલભાવને ત્યાગ કરીને ત્રીશ વર્ષની વયવાળા થયા. પછી કઈક સમયે અસાર સંસાર પ્રત્યે વૈરાગ્ય થવાથી લોકાન્તિક દેવોથી પરિવરેલા (પ્રેરાએલા) વીર ભગવંતે દીક્ષા અંગીકાર કરી. ત્યાર પછી આઠ (ચાર) કમરહિત ભગવંત ધ્યાન ધરી રહેલા હતા, ત્યારે સમગ્ર લોકને પ્રકાશિત કરનાર કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. તેમનું રુધિર દૂધ સમાન ઉજજવલ વર્ણનું, મેલ અને પરસેવાથી રહિત, ગંધ સુગધી, સામુદ્રિકશાસ્ત્રમાં કહેલાં લક્ષણોથી સહિત તથા અતિશય નિર્મલ સૂર્યની પ્રભા સરખું તેજસ્વી શરીર હતું. તેમનાં નેત્રો હલન-ચલન રહિત, નખો અને કેશ વૃદ્ધિ પામ્યા વગરના અને ચીકાશદાર હતા, તેમજ તેમની ચારે દિશામાં સે એજન ભૂમિ-પ્રમાણ પ્રદેશમાં મરકી આદિ રોગો ઉત્પન્ન થતા નથી. જ્યાં જ્યાં પગલાં પડે છે, ત્યાં ત્યાં સહસપત્રવાળાં કમળો થાય છે, ફળભારથી નમેલાં વૃક્ષો નમન કરે છે, પૃથ્વી ધાન્ય પેદા થવાથી સમૃદ્ધ થાય છે. ભૂમિ આરીસા માફક સ્વચ્છ બની જાય છે. ભગવંતના મુખમાંથી અર્ધમાગધી ભાષા નીકળે છે, તેમજ શરદઋતુની જેમ દિશાઓ રજ-ધૂળ રહિત હોય છે. જ્યાં આગળ જિનેન્દ્ર રોકાઈ રહે છે, ત્યાં રત્નજડિત આશ્ચર્યકારી સિંહાસન દેવતાઓ નિર્માણ કરે છે તથા તેમની વાણી એક યોજન પયત સંભબાય-તે પ્રમાણે મનહર દુન્દુભિ શબ્દની પૂરવણી કરે છે તથા દેવ પુષ્પની વૃષ્ટિ કરે છે. આ પ્રકારના આઠ પ્રાતિહાર્યો સહિત એવા તે મુનિઓમાં વૃષભ સરખા ઉત્તમ જિનેન્દ્રરૂપી સૂર્ય ભવ્ય રૂપી કમલને પ્રતિબંધ કરતા વિચરતા હતા. અતિશયવિભૂતિ સહિત ગણ-ગણધર–સમગ્ર સંઘ પરિવાર–સહિત મહાવીર ભગવંત વિચરતા વિચરતા વિપુલગિરિ નામના મહાપર્વત પર પધાર્યા. વિપુલ મહાગિરિવર પર જિનેન્દ્રને પધારેલા જાણીને ઈન્દ્ર મહારાજા હિમગિરિશિખર સરખા ઐરાવણ હાથી ઉપર આરૂઢ થયા. જે હાથીના ગંડસ્થલ સિન્જર રંગથી શોભિત કર્યા હતા, ગળામાં નક્ષત્રમાળાના હાર સરખી કરેલી શોભાવાળા, લટકતા ઘંટાના શબ્દોને પ્રસરાવતા, ગંડતલમાંથી મદલેખાને ઝરાવતા, ગુંજારવ કરતા ભ્રમરે જેના મદમાં લીન બનેલા છે, એવા સુગંધથી વાસિત થએલા, ચપળ કાન રૂપી ચામરથી ઉત્પન્ન થએલા વાયરાથી ફરકતી ધ્વજાવાળા હાથી ઉપર બેસીને અનેક સામાનિક દેવથી પરિવરેલ, અપ્સરાઓ વડે ગવાતા પ્રશંસાના ગીતવાળા સર્વ દેવો અને અસુરોથી પરિવરેલ ઈન્દ્ર મહારાજા વિપુલગિરિ પર આવ્યા. જિનેશ્વર ભગવંતને દેખીને મસ્તકે અંજલિ જોડીને હર્ષિત મનવાળા ઈન્દ્રમહારાજાએ આ પ્રમાણે પ્રભુની સ્તુતિ કરી Page #45 -------------------------------------------------------------------------- ________________ : ૧૦ : વીરભગવંતની ઇન્દ્રે કરેલી સ્તુતિ હું કેવલજ્ઞાનરૂપી કિરણેાવડે સૂ*સમાન ! માહરૂપી ગાઢ અધિકારમાં સુતેલ આ સમગ્ર જીવલેાકને આપે જ નિમલ પ્રકાશ આપીને પ્રતિખેાધેલ છે. હે મહાયશવાળા ! શાકરૂપી મહાજળનાં માજા' જેમાં ઉછળી રહેલાં છે, તેવા સ‘સાર-ભવસમુદ્રમાંથી ભવ્ય જીવાને પાર ઉતારનાર આપ મહાનિર્યામક છે. હે ત્રણ જગતના નાથ ! સચૈાગ, વિચેાગ, શાક રૂપી વૃક્ષેાથી ગહન એવા સ’સારરૂપી નિશ્ચિંદ્ર-ગાઢવનમાં ભૂલા પડેલા ભવ્ય આત્માને માગે લઈ જનાર સાથે વાહ સરખા તમે ઉત્પન્ન થયા છે. પુઉમરિય-પદ્મચરિત્ર હે નાથ ! આપના સદ્ભૂત ગુણાની ગણતરી હજારો-ક્રોડા વર્ષોના લાંખા કાળ સુધી સમર્થ વિદ્વાન પણ પૂર્ણ કરવા શક્તિમાન્ થઈ શકતા નથી. આ પ્રમાણે ઈન્દ્ર મહારાજા અને બીજા પણ ચારે નિકાયના દેવા ભાવથી નમસ્કાર કરીને પેાતાતાના ચૈાગ્ય સ્થાનમાં બેઠા. જિનેશ્વરની પાસે દેવાને આવેલા જાણીને મગધના અધિપતિ શ્રેણિક રાજા પણ મોટા સૈન્ય પરિવાર સાથે રાજપુરથી નીકળીને તે જ પ્રદેશમાં પહેાંચ્યા. મોટા મદાન્મત્ત હાથી ઉપરથી નીચે ઉતરીને શ્રેણિકરાજા પ્રભુને સ્તવીને ભૂમિપર બેઠા. સમવસરણનું વર્ણન પ્રથમ સાફ કરેલા ભૂમિભાગમાં એક ચાજન પ્રમાણ લાંખા પહેાળા ગાળાકાર મડલ પ્રદેશમાં ત્રણ કિલ્લા અને મણિમય વિશાલ દરવાજાઓથી શેભિત, વળી એ ભૂપ્રદેશે તેમાં હોય છે. આ મહાધ્વજપટ યુક્ત આઠ આઠ પ્રકારના દરેક દ્વારે નાટકા અને નૃત્યા ચાલતાં હાય છે. સૂવિકાસી અને ચંદ્રવિકાસી કમળા અને નિર્માંળ જળથી પૂર્ણ એવી ચારે દિશામાં ચાર ચાર વાવડી મળી કુલ સાળ વાવડીએ ત્યાં હાય છે. છાતિછત્ર, ચામર, અશાક, ભામડલ સહિત ત્રણ જગતના નાથ ભગવંત પણ સુંદર સિંહાસન પર વિરાજમાન થાય છે. આ પ્રમાણે દેવા, ઈન્દ્રો અને જનસમૂહ જેમાં એકઠા થએલ છે, તેવા સમવસરણના એક એક વક્ષસ્કાર (વિભાગ)નું હું વર્ણન કરીશ. પ્રથમ વક્ષસ્કાર–વિભાગમાં નિન્થ મહર્ષિની પદા, ત્યાર પછી બીજામાં સૌધર્માદિ વૈમાનિક દેવાની દેવીએ, ત્રીજા વિભાગમાં મહાન્ ગુણવાળી સાધ્વીજીઓની પદા, ત્યાર પછી તા ક્રમસર જ્યાતિષ્ઠ દેવીઓની પ`દા, પછી વ્યતર દેવીઓની પદા, પછી ભવનવાસી દેવીની પદા, ત્યારપછી નિયમાનુસાર જ્યાતિષ્ઠ દેવાની પદા, ત્યાર પછીના વિભાગમાં ન્યન્તર અને ભવનેન્દ્ર દેવાની પદાએ હેાય છે. ત્યાર પછી સૌધર્માદિક કલ્પવાસી દેવાની પદા હોય છે. બીજા વક્ષસ્કારમાં મનુષ્યા અને રાજાઓની પદા હોય છે. સમવસરણના પૂર્વોત્તર ભાગમાં તિય ચાની પદા હાય છે. આ પ્રમાણે દેશ અને રાજસમૂહની પ્રશાન્ત ચિત્તવાળી પ દાની વચ્ચે તીથ ક ્ Page #46 -------------------------------------------------------------------------- ________________ ( શ્રેણિક-ચિન્તા-વિધાન : ૧૧ : પરમાત્માને નમસ્કાર કરીને ગૌતમ ગણધરે ધર્મ અને અધર્મનું સ્વરૂપ પૂછ્યું, ત્યારે જિનેન્દ્ર ભગવંતે સર્વ જીવોને હિત કરનાર મેઘના સરખા ગંભીર અને મધુર અર્ધમાગધી ભાષામાં ધમ કહ્યો દ્રવ્ય બે પ્રકારનાં હોય છે. એક જીવ દ્રવ્ય અને બીજું અજીવ દ્રવ્ય. વળી સિદ્ધ અને સંસારી એમ છ બે પ્રકારના છે. જે સિદ્ધના જીવ હોય છે, તેમને અનંત, અનુપમ, ક્ષય ન પામે તેવું, અચલ અને શાશ્વતું-સદાકાળ બાધા વગરનું સુખ હોય છે. સંસારમાં રહેલા જીવો ત્રસ અને સ્થાવર એમ બે ભેદવાળા હોય છે. તે બંને ભેદના પર્યાપ્તા અને અપર્યાપ્તા એમ બે ભેદ હોય છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ એમ સ્થાવરના પાંચ ભેદે છે. બે, ત્રણ, ચાર અને પાંચ ઈન્દ્રિયવાળા જીવો ત્રસ કહેવાય અને તે સંજ્ઞી અને અસંજ્ઞી એમ બે ભેદવાળા છે. જે અછવદ્રવ્ય છે. તેને ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદગલાસ્તિકાય એમ ચાર ભેદે છે. - સિદ્ધિગમન ભવ્યજીવોનું થાય છે, જ્યારે અભવ્ય છે કઈ કાળે પણ સિદ્ધિ પામી શકતા નથી, સંસારમાં જ પરિભ્રમણ કરે છે. મિથ્યાત્વ, મન, વચન અને કાય એમ ત્રણ યોગો, વેશ્યા સહિત કોધાદિ કષાયે વડે જીવ હંમેશાં અશુભ કર્મબંધ કરે છે. સમ્યકત્વ-સહિત જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ કરનાર મન-વચન-કાયાને ગોપવનાર અઢળક પુણ્ય ઉપાર્જન કરે છે. જ્ઞાનાવરણીય આદિ આઠ ભેદવાળાં કર્મો સંક્ષેપથી કહ્યાં. જે પરિણામના ચાગે તે કર્મો બાંધે અને છેડે છે. વિષય-સંગમાં આસક્ત બનેલા સંસારી અને ભગવતી વખતે ક્ષણવાર સુખ થાય છે, પરંતુ તેના પરિણામે અનેક પ્રકારે દુઃખરૂપે ભોગવવા પડે છે. નરકલાકમાં આંખ મીંચીને ઉઘાડીએ તેટલે અલ્પ સમય પણ પાપકર્મ કરનારા જીને સુખ નથી. તિયચ–ગતિના છ દમન કરવાનું, તાડન, પીડન, બંધન, અપમાન આદિનું દુઃખ અનુભવતા પિતાનું જીવિત પૂર્ણ કરે છે. મનુષ્યને સંયોગ, વિયેગ, લાભ, નુકશાન, રાગ, ષ વગેરે માનસિક દુખ થાય છે. અલ્પ સમૃદ્ધિવાળા દેવને અધિક સમૃદ્ધિવાળા દેવને દેખીને ઈષ્યનું મહાદુઃખ થાય છે અને તેથી અધિક દુઃખ ચ્યવનકાલે દેવતાઓને થાય છે. આવા પ્રકારના ચારગતિવાળા ભયાનક સંસારમાં જો, એક વખત મનુષ્યભવ ચૂક્યો તે ફરી મેળવ ઘણે મુકેલ છે. કદાચ મનુષ્યપણું મળી ગયું, તે પણ પ્લેચ્છ, ભીલ વગેરે દરિદ્ર કુળમાં જન્મ થાય, પરંતુ જીવને ઉત્તમ કુળમાં જન્મ પ્રાપ્ત થ મહામુકેલ છે. કદાચ સુકુલમાં જન્મ થયે, પરંતુ ત્યાં વામન, બહેરે, મૂંગે, હુંઠ કે કÇપાપણે જો તે ભવ નિરર્થક થયે. જીવને પાંચ ઈન્દ્રિયો સંપૂર્ણ અને નિરોગીપણું મળવું મુશ્કેલ છે. કહેલી સર્વ સામગ્રીવાળું સુન્દર મનુષ્યપણું મળવા છતાં પુણ્યરહિત મૂહાત્માને લેભ અને મેહ દેષના કારણે ધર્મમાં બુદ્ધિ થતી નથી. કદાચ તેવી બુદ્ધિ ઉત્પન્ન થાય, પરંતુ કુધર્મ કે અધર્મમાં જોડાય તે ફરી પાછા સંસારમાં ભ્રમણ કરે અને જિનેશ્વરે ઉપદેશેલે ધર્મ ન મેળવે. Page #47 -------------------------------------------------------------------------- ________________ : ૧૨ : પઉમચરિય-પદ્મચરિત્ર ધર્મ પ્રાપ્ત કરવા છતાં પણ હંમેશાં જેનું મન ધર્મમાં લાગતું નથી, તે મનુષ્ય ખરેખર હથેલીમાં મેળવેલા અમૃતને ઢાળી નાખે છે. અહીં કેઈ ધીર પુરુષે ભાવથી ચારિત્ર ગ્રહણ કરીને અખલિત ચારિત્રની આરાધના કરીને યાવત્ મેક્ષે ગયા. વળી કેટલાક બીજાઓએ તીર્થકર નામકર્મના કારણભૂત વીશ સ્થાનકનું સેવન કરીને ત્રણે લકને આશ્ચર્ય ઉત્પન્ન કરાવનાર અનંતસુખની પ્રાપ્તિ કરી. વળી બીજા કેઈક વિશિષ્ટ પ્રકારનું તપ કરીને અલ્પ બાકી રહેલા સંસારવાળા બે કે ત્રણ ભ પૂરા કરીને અનુસર નિર્વાણ-સુખ મેળવે છે. ઉદાર તપ કરીને, ધર્ય ધારણ કરીને, પંડિતમરણની આરાધના કરીને કેટલાક ભાવિભદ્રાત્માઓ અનુત્તર વિમાનમાં અહમિન્દ્રો થાય છે. ત્યાંથી ચ્યવેલા બલદેવ, ચક્રવર્તિની ભેગ-સમૃદ્ધિ લાંબા કાળ સુધી ભોગવી, પ્રાન્ત તેને પણ ત્યાગ કરી ધર્મ કરીને નિર્વાણ પામે છે. કેટલાક ચારિત્રધર્મ અંગીકાર કરીને ઘર પરિષહ-ઉપસર્ગથી પરાજિત થએલા સંયમમાર્ગથી પતિત થઈને શ્રાવકધર્મના અણુવ્રતનું સેવન કરે છે. બીજા કેટલાક જિનેશ્વરનું શાસન પામીને પ્રત્યાખ્યાન કરવા પૂર્વકની નિવૃત્તિ સ્વમમાં પણ ગ્રહણ કરી શકતા નથી. કેટલાક મિથ્યાત્વ મતિમાં મુંઝાએલા શીલ વગરના, વ્રત રહિત, ઘરના આરંભમાં અને કેટલાક વિષયરસમાં લુબ્ધ મહાભયંકર સંગ્રામભૂમિમાં પ્રવેશ કરે છે. વળી કેટલાક ખેતી, વેપાર કરતા વિવિધ જીવોની વિરાધના કરીને તીવ્ર મહાવેદના આપનારી ભયંકર નરકમાં જાય છે. કેટલાક જીવ માયા–પ્રપંચ-કુટિલતા કરીને, ખોટા તેલ-માપને વેપાર કરતા ધર્મની શ્રદ્ધા ન કરતા તિર્યંચનિને પ્રાપ્ત કરે છે. સરળતા રાખનાર, ધર્મના આચાર સેવન કરનાર, પાતળા કષાયવાળા, સ્વભાવથી ભદ્રિક પરિણામવાળા, લજજા, દયા, દાક્ષિણ્ય આદિ મધ્યમ ગુણવાળા મનુષ્યજન્મ પ્રાપ્ત કરે છે. શ્રાવકનાં આણુવ્રતે, સાધુનાં મહાવ્રત તેમ જ અજ્ઞાન–આલતપસ્યા કરનાર પરિણામના ચોગથી દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થાય છે. નિર્મલ જ્ઞાન, દર્શન અને ચારિત્રવાળ, ચરણસિત્તરી, કરણસિત્તરી આદિના અન્ય ગોમાં અખંડિત વર્તનવાળા, પિતાના દેહ વિષે પણ મમત્વ વગરના કર્મ રજને ખંખેરીને સિદ્ધિગતિ પ્રાપ્ત કરે છે. કઈ દિવસ ક્ષય ન થાય તેવા છેડા વગરના, પીડા રહિત, પરમસુખમય એવા મોક્ષને શ્રમણસિંહે આઠ કર્મને ક્ષય કરીને પ્રાપ્ત કરે છે, કર્મ–જંજીરમાં જકડાએલા છે ચારગતિ રૂપ મહાસમુદ્રમાં આમ તેમ અટવાયા કરે છે, જિનેશ્વર ભગવંતના શાસન રૂપી નાવ વગર કઈ પણ તેને પાર પામવા સમર્થ થઈ શકતો નથી. સંસાર રૂપી મહાગ્રીષ્મ ઋતુ-સમયે દુઃખ રૂપી તીવ્ર તાપની વેદનાથી તપેલા સમગ્ર જીવલેકને જિનેશ્વર ભગવંતના વચનરૂપી મેઘજળથી શાંતિનો અનુભવ થાય છે.” –આ પ્રમાણે જિનેન્દ્રના મુખ-કમલથી નીકળેલા ધર્મનું શ્રવણ કરીને સમ્યક્ત્વની બુદ્ધિ પ્રાપ્ત કરીને તે દેવો પોતાના સ્થાને ગયા. પરિવાર સહિત શ્રેણિકરાજા પણ વીર ભગવંતને પ્રણામ કરીને કુશાગ્રનગરમાં ગયા. Page #48 -------------------------------------------------------------------------- ________________ [૨] શ્રેણિક–ચિન્તા-વિધાન | : ૧૩.: - દિવસનું અવસાન થતાં સૂર્ય અસ્ત પામ્ય, કમલે બીડાઈ ગયાં, ચકવાક-યુગલે વિખૂટાં પડી ગયાં, આકાશમાં દિશામાને મલિન કરતે અંધકાર ફેલાવા લાગે, તેથી સજજનેના ચરિત્રને પ્રકાશ અને દુર્જનને સ્વભાવ કે હોય તે જાણી શકાય છે. રાજા પણ મણિમય દીપકના પ્રકાશથી વ્યાપ્ત એવા પિતાના ભવનમાં પહોંચીને પુષ્પના ઓછાડથી આચ્છાદિત પલંગ પર શયનમાં સુખપૂર્વક સુઈ ગયા. નિદ્રા સેવન કરવા છતાં પણ સ્વમમાં જિનેશ્વર ભગવંતને વારંવાર દેખે છે અને પરમ આદરથી સંશય પૂછતા હતા. મેઘ સરખા મહાગભીર શબ્દવાળાં ઘણું વાજિંત્ર અને મંગલપાઠકનાં સેંકડો મંગલ ગીતથી સ્તુતિ કરાતા શ્રેણિક મહારાજા પ્રભાત સમયે જાગૃત થયા, વળી વિચારવા લાગ્યા કે, ભગવતે એમ કહ્યું કે “ધર્મવાળા ચક્રવર્તી આદિ પુરુષની આ ભુવનમાં હાનિ થાય છે, તેમાં પણ પદ્મ(રામ)ના ચરિત્રમાં મને માટે સંદેહ થાય છે કે, રાક્ષસ-વૃષભ અતિ બલવાળા હતા. તેમને વાનરે એ કેવી રીતે વિનાશ પમાડ્યા? જિન ધર્મના પ્રભાવથી અતિ મહાન કુલમાં તેમની ઉત્પત્તિ થઈ, સેંકડો વિદ્યાઓની સાધના કરી અને પોતાના બલમાં ગર્વિત થઈ વીરતા પામ્યા. લૌકિક શાસ્ત્રમાં સંભળાય છે કે, રાવણ વગેરે સર્વે રાક્ષસે ચરબી, લેહી, માંસ આદિકનું ભક્ષણ અને પાન કરનારા હતા. વળી રાવણને ભાઈ કુંભકર્ણ મહાબલવાળે, નિર્ભયપણે લાગલાગટ છ મહિના સુધી શય્યામાં નિદ્રા કરતો હતો. જે મેટા પર્વત જેવડા હાથીઓ આવીને તેના શરીરને ચાંપે, તેલના ઘડા ભરીને તેના કાનમાં પૂરે, ઉંઘતા એવા તેના કાન પાસે મોટા ઢોલ-વાજિંત્રોના શબ્દો સંભળાવે તે પણ સન્મુખ વગાતા શબ્દો ન સાંભળે, કે તે મહાનુભાવ અપૂર્ણકાળમાં શય્યામાંથી ઉભે ન થાય. જાગીને ઉડ્યા પછી છ મહિના સુધી ભૂખે રહેલો હોવાથી તેનું શરીર એટલું વ્યાકુળ બની જાય કે તેની સામે જે કઈ હાથી, પાડા વગેરે ભીમકાયાવાળા જાનવર હોય તેને ગળી જાય. વળી પણ દેવ, મનુષ્ય, હાથી આદિ ઘણું આહારનું ભક્ષણ કરી ઉદર-ભરણ કરી નિર્ભયપણે શય્યામાં આરૂઢ થઈ છ મહિના સુધી લાંબી નિદ્રા કરતો હતો. બીજું પણ એમ સંભળાય છે કે, સંગ્રામમાં રાવણ ઈન્દ્રને જિતને બેડી બાંધી તેને લંકાનગરીમાં લાવ્યા. સમુદ્ર પર્વતના જંબુદ્વીપને ઉચકવા સમર્થ એવા ઈન્દ્રને આ દેવો અને દાનવાળા ત્રણ લેકમાં જિતવા કેણુ સમર્થ થઈ શકે ? જેની પાસે ઐરાવણ મહાગજેન્દ્ર છે, અમોઘ પ્રહાર કરવા માટે વજા છે, તેનું ચિંતન માત્ર કરતાં જ બીજે કાજળને ગેલો બની જાય. (આ તે તેના સરખી વાત જણાય છે કે) મૃગલાએ સિંહને મારી નાખે, કૂતરાએ હાથીને ભગાડ્યો, તેમ વિપરીત પદ અને અર્થવાળું રામાયણ (લૌકિક) કવિઓએ રચ્યું છે. તેમણે તેમના રામાયણમાં કહેલી આ સર્વ હકીક્ત Page #49 -------------------------------------------------------------------------- ________________ : ૧૪ : પઉમચરિય-પદ્યચરિત્ર જૂઠી છે, અનુમાન, વિશ્વાસ, પ્રમાણ અને ગુણો વડે વિરુદ્ધ છે. આ લોકમાં જે બુદ્ધિશાળી અને પંડિત પુરુષ હોય, તેઓ આમાં વિશ્વાસ કરતા નથી.” આ પ્રમાણે વિચાર કરતા શ્રેણિક રાજા શંકાને દૂર કરવા માટે જિનેશ્વરનાં દર્શન નની ઉત્કંઠાવાળા થઈ પ્રભુ પાસે જવા માટે ઉત્સાહિત થયા. પ્રાત:કાળમાં તે પ્રદેશ મત્તભ્રમરેના ચાલી જવાથી સુંદર કમલેથી આચ્છાદિત, મધુર શબ્દના પડઘાથી અત્યંત મનોહર, વૃક્ષ પર રહેલી પુષ્પરજ સાથે પવન ટકરાતાં ઉડતા પરાગવાળા, નિર્મલ કિરણવાળા સૂર્યની પ્રભાથી વિશુદ્ધ બને. (૧૧) પાચરિતમાં શ્રેણિક–ચિન્તાવિધાન નામને બીજે સમુદેશ સમાપ્ત થયો[૨] Page #50 -------------------------------------------------------------------------- ________________ [૩] વિદ્યાધરલેકનું વર્ણન શ્રેણિકનું ગૌતમસ્વામી પાસે જવું અને પ્રશ્ન કરવા રાજસભામાં બેઠેલા સર્વાલંકારથી વિભૂષિત શરીરવાળા, સામંત-રાજાઓને મુકુટની મણિઓના અને મોતીઓના કિરણથી ઉજજવલ પાદપીઠવાળા તે શ્રેણિકરાજા મુનિ ભગવંતના દર્શન કરવાની અત્યંત ઉત્કંઠાવાળા પ્રશસ્ત લક્ષણવાળા ઉત્તમ હાથી પર આરૂઢ થયા. બીજા અનેક હાથી, ઘોડા, રથ, દ્ધા આદિ ચતુરંગ એનાથી પરિવરેલા નરેન્દ્ર શ્રેણિક ત્યાં ગયા કે, જ્યાં ગૌતમ ગણધર ભગવંત રહેલા હતા. તે પ્રદેશમાં પહોંચીને અનેક મુનિવર–સમુદાય અને સંઘની વચ્ચે વિરાજમાન શરદના સૂર્યના તેજ સરખા ગણધર ભગવંતને જોયા. ગજરાજથી નીચે ઉતરીને ગૌતમસ્વામીની પ્રદક્ષિણા કરીને હર્ષવાળા રાજાએ મસ્તક પર અંજલિ કરીને તેમને પ્રણામ કર્યા. (ધર્મલાભના) આશીર્વાદ પામેલા તે રાજા મુનિવરના ચરણ પાસે બેઠા અને તેઓએ અતિ આદરપૂર્વક શરીર-કુશલાદિ પૂછ્યું. ગ્ય સમય છે એમ જાણુંને ફરી પણ વિનયપૂર્વક સંશય-અંધકાર દૂર કરનાર ગૌતમ ભગવંતને રાજા પૂછવા લાગ્યા– હે મહાયશવાળા ! હું આપની પાસે યથાર્થ પ્રગટ અર્થવાળું પદ્મચરિત સાંભળવાની ઈચ્છા રાખું છું, કારણ કે બીજા કુશાસ્ત્ર રચનારાઓએ તેની પ્રસિદ્ધિ વિપરીતપણે કરેલી છે. હે મહાયશસ્વિ! રાવણ જે દેવ સરખે અતિ પરાક્રમવાળો હતો, તે પછી સંગ્રામમાં વાનર સરખા તિયાથી કેમ પરાભવ પામ્યો? સુવર્ણકાંતિ સરખા દેહવાળા મૃગલાને અરણ્યમાં રામે બાણથી કેમ મારી નાખ્યો? સુગ્રીવ અને સુતારા માટે રામે વાલીને કપટથી કેમ માર્યો? સ્વર્ગમાં જઈને યુદ્ધમાં ઈન્દ્રને જિતને મજબૂત સાંકળથી બાંધીને કેદખાનામાં કેમ નાખે ? સર્વ શાસ્ત્રોમાં કુશલ હોવા છતાં પણ કુંભકર્ણ છ મહિના સુધી શાથી ઉંધ્યા કરતો હતો? વાનરોએ સમુદ્ર વિષે સેતુબંધ (પૂલ) કેવી રીતે બાંધે ? હે ભગવંત! કૃપા કરીને હેતુ–સહિત આ વિષયને સત્ય અર્થે કહે અને આપના જ્ઞાન–પ્રકાશથી મારા સંદેહ-અંધકારને દૂર કરે. ત્યાર પછી ગણધર ભગવંત કહેવા લાગ્યા કે-“હેનરવૃષભ! એકાગ્ર મનથી સાંભળે, જે પ્રમાણે કેવલી ભગવંતે મને સંભળાવ્યું હતું, તે જ પ્રમાણે હું પણ તમને કહીશ. રાવણને રાક્ષસ એમ કઈ બોલતા નથી, કે તે માંસાહારી હતે-એ સર્વ હકીકત Page #51 -------------------------------------------------------------------------- ________________ પઉમચરિય–પદ્મચરિત્ર સાચી નથી. માત્ર મૂઢ-અજ્ઞાની કવિઓએ એ કહેલ છે. વળી પ્રસ્તાવના વગર જે કહેવામાં આવે, તેનાથી અર્થની પ્રતીતિ–વિશ્વાસ થતું નથી, પ્રસ્તાવના વગરનું વચન છેદાએલા મૂળવાળા વૃક્ષ સમાન નકામું સમજવું. પ્રથમ હું ક્ષેત્ર-વિભાગ, કાલવિભાગ વર્ણવીશ, ત્યાર પછી ક્રમસર મહાપુરુષોનાં ચરિત્રો કહીશ, તે તમે સાંભળે. અનંતાનંત આકાશના મધ્યભાગમાં આદિ-અંત વગરનો નિત્ય ત્રણ ભેદવાળો લેક રહે છે. ત્રાસન સરખે અધોલેક, ઝાલર સરખે મધ્યલક અને મૃદંગના આકાર સરખો દેવલોક છે. સર્વલોક તાલ સરખો અને ત્રણ વલયોથી ઘેરાએલ છે. તેના મધ્યમાં ઘણા દ્વીપ અને સમુદ્રવાળો તિયક છે. તેના મધ્યભાગમાં દર્પણના આકારવાળે એકલાખ જન (લાંબા-પહોળા) પ્રમાણવાળો જબૂદ્વીપ નામને દ્વીપ છે. તેની ચારે બાજુ ફરતો લવણસમુદ્ર રહેલ છે. તેના કિલ્લાના દરવાજામાં રહેલ પદ્મવદિકાથી તે ઉજજવલ કાંતિવાળે જણાય છે. તે જંબુદ્વીપના મધ્યભાગમાં ચાર વનથી શોભતો, રત્ન વડે આશ્ચર્યકારી, નવાણું હજાર યોજન ઉંચા અને દશ હજાર જન પહોળો, નીચે પૃથ્વીની અંદર એક હજાર યોજન ઊંડે, વજરત્નના પટલથી ઢંકાએલ, ઉપર ચૂલિકા વડે સૌધર્મ દેવલોકને સ્પર્શ કરતો મેરુપર્વત છે. તે જંબુદ્વીપમાં છ વર્ષધર પર્વતે, તેનાથી વિભાજિત થએલાં સાત ક્ષેત્રો, ચૌદ મહાનદીઓ, ચાર નાભિગિરિ, વીશ વક્ષસ્કાર પર્વતે, ચેત્રીશ રાજધાનીઓ, અને ત્રીશ પર્વત છે. તેમાં અડસઠ ગુફાઓ તથા દેવકુરુ અને ઉત્તરકુરુની વચ્ચે રહેલા એક ઉત્તમ દિવ્ય વૃક્ષની નીચે ત્રીશ સિંહાસને છે. બસ કંચનકૂટ, છ કહે, ચિત્ર-વિચિત્ર નામના બે યમલગિરિ રહેલા છે, તેમાં ઉત્તમ વૃક્ષેથી શેભિત મનહર છ ભેગભૂમિઓના વિભાગો છે. જેમાં તે સ્થાનકમાં જિનચૈત્યગૃહો હોય છે. લવણસમુદ્રના જળની અંદર જિનચેત્યેથી મનોહર અને દેવલોક સમાન ભોગોવાળા ચાર દ્વીપો છે. જબૂદ્વીપના ભરતની દક્ષિણે રાક્ષસદ્વીપ મહાવિદેહની પશ્ચિમે ગંધર્વદ્વીપ આવેલો છે. ત્યાર પછી ઐવિત ક્ષેત્રની ઉત્તરદિશામાં કિન્નરદ્વીપ, પૂર્વ વિદેહની પૂર્વમાં વરુણદ્વીપ રહેલો છે. ભારત અને ઐરાવત ક્ષેત્રમાં તેવા પ્રકારે અવસર્પિણી–ઉત્સપિણી રૂપ કાલની હાનિ-વૃદ્ધિ થાય છે અને બાકીનાં ક્ષેત્રમાં નિત્ય એક સરખો અવસ્થિત કાળ હોય છે. હજારો દેવતા સહિત મહાઋદ્ધિવાળે જંબુદ્વીપનો અધિપતિ અનાદત દેવ સર્વ ક્ષેત્રોનું સ્વામિત્વ ભેગવે છે. પહેલા પ્રથમ સુષમાસુષમાં નામના આરામાં આ ભરતક્ષેત્ર ઉત્તરકુરુના સરખા ભેગથી સંપૂર્ણ શ્રેષ્ઠ કલ્પવૃક્ષોની પ્રચુરતાવાળું અતિમનહર હતું. તે સમયે મનુષ્યનું શરીર ત્રણ ગાઉ પ્રમાણુ ઉંચું સમચતુરસ સંસ્થાન, ત્રણ પલ્યોપમની આયુષ્ય સ્થિતિ હોય છે. ત્રુટિતાંગ-વાઘ, ભેજનાંગ, વિભૂષણગ, મદ્યોગ, વસ્ત્રાંગ, ગૃહાંગ, જ્યોતિરંગ, દીપાંગ, ભાજનાંગ અને માલ્યાંગ એ નામના દશ કલ્પવૃક્ષે કે જેઓ અનુક્રમે વાજિંત્રો, ભજન, આભૂષણ, મદિરા, વસ્ત્ર, ઘર, પ્રકાશ, ભાજન, પુષ્પમાળા આપનાર હતા Page #52 -------------------------------------------------------------------------- ________________ [3] વિદ્યાધરલોકનું વર્ણન : ૧૭ : તેનાથી મનોવાંછિત દશ પ્રકારના મહાગ પ્રાપ્ત કરીને એવી રીતે ભેગો ભોગવતા હતા કે કેટલે કાળ ગયે, તેની ખબર પડતી ન હતી. અલ્પાયુ બાકી રહે, ત્યારે અતિશય સુન્દર એક યુગલને જન્મ આપીને ત્યાર પછી મૃત્યુ પામીને ફરી દેવલોકનું સુખ ભોગવે છે. તે સમયે સિંહ, સર્પાદિકે પણ શાન્ત સૌમ્ય હોય છે, એક બીજા પર તેઓ કોપ કરતા નથી, પોતાની ઇચ્છાનુસાર નિર્ભયપણે સુખેથી વિચરનારા તેઓ પણ સુખેથી ભેગોને ભોગવે છે. ભારત અને ઐરવત ક્ષેત્રમાં કાલની હાનિ-વૃદ્ધિ થાય છે, પણ બીજા ક્ષેત્રમાં હાનિ-વૃદ્ધિ થતી નથી. દાન-ફલ આ સાંભળીને શ્રેણિક રાજાએ ફરી મુનિવરને પ્રણામ કરીને પૂછયું કે, “શું કરવાથી ભોગભૂમિમાં ઉત્પન્ન થઈ શકાય ?” ત્યારે ગૌતમ ભગવંતે કહ્યું કે, “અહીં જે સરળ અને ભદ્રિક મનુષ્ય છે, તેઓ સાધુને દાન આપવા દ્વારા ભેગભૂમિને માર્ગ પ્રાપ્ત કરે છે. જેઓ આવતા જન્મમાં ભાગ સુખની પ્રાપ્તિ થાય, તે કારણે ગમે તેવાં વર્તન કરનાર કુત્સિત પુરુષોને દાન આપે, તેઓ હાથી, ઘોડા આદિમાં જન્મ પામીને તેને લાયકના સુખને ભેગવટો કરે છે. જેમ સારા ઉત્તમ રસાળ ક્ષેત્રમાં વાવેલું બીજ વૃદ્ધિ પામે છે, પણ તેની હાનિ થતી નથી, તેમ ઉત્તમકટીના સાધુને દાન આપનાર અખૂટ પુણ્ય ઉપાર્જન કરનાર થાય છે. એક જ તળાવમાંથી ગાય અને સર્વે જળપાન કર્યું, સપને ઝેરપણે અને ગાયને દૂધપણે તે જળ પરિણમશે. તે જ પ્રમાણે શીલરહિતને આપેલા દાનનું ફળ નિષ્ફળતામાં પરિણમશે અને સારા શીલવાળાને આપેલું દાન સફળતામાં પરિણમશે. પાત્રવિશેષમાં આપેલું દાન પરલોકમાં પૂર્ણ ફલ આપનાર થાય છે. કલકરો અને શ્રીહષભસ્વામીનું ચરિત હે રાજન્ ! આ પ્રમાણે દાનનું સ્વરૂપ સંક્ષેપથી મેં જણાવ્યું. હવે હું કુલકર વંશની ઉત્પત્તિ કહું છું, તેને તમે સાંભળો. જેમ ચંદ્ર પોતાના સ્વભાવથી વૃદ્ધિ-હાનિ પામે છે, તેમ ઉત્સર્પિણમાં વૃદ્ધિ અને અવસર્પિણમાં જમીનના રસ-કસ, બુદ્ધિ, બળ, આયુષ્ય આદિ પદાર્થોની હાનિ થાય છે. ત્રીજા આરાના કાળ સમયે પાપમને આઠમે ભાગ બાકી રહ્યો, ત્યારે પ્રતિકૃતિ નામના પહેલા ઉત્તમ કુલકર ઉત્પન્ન થયા. તે મહાનુભાવને જાતિસ્મરણ જ્ઞાન થયું અને ત્રણ ભવના સંબંધે જાણવા લાગ્યા. પૃથ્વી પર સર્વ જગ્યા પર સુખથી રહેવા લાગ્યા. એ પ્રમાણે કેટલાક કાળ ગયા પછી સન્મતિ નામના કુલકર ઉત્પન્ન થયા. તેનાથી ક્ષેમંકર અને તેનાથી ક્ષેમંધર ઉત્પન્ન થયા. ત્યાર પછી સીમંકર નામના ઉત્તમ કુલકર, પછી પ્રજાને આનંદ આપનાર સીમંધર તેનાથી ભારતવર્ષમાં ચક્ષુ નામના કુલકર ઉત્પન્ન થયા. સૂર્ય અને ચંદ્રથી ભય પામેલા લોકેને તેણે આશ્વાસન આપ્યું અને તે કાળને યોગ્ય જે કંઈ પણ બનતું હતું, તે Page #53 -------------------------------------------------------------------------- ________________ : ૧૮ પઉમચરિય-પદ્મચરિત્ર સર્વ હકીકત લોકેને સમજાવી. ત્યાર પછી મહાત્મા અને ધીરતા ગુણવાળા વિમલવાહન પછી ચંદ્ર સરખી કાંતિવાળા અભિચંદ્ર, મરુદેવ, પ્રસેનજિત્ તથા નાભિ કુલકર થયા. ભારતમાં થએલા આ ચૌદે કુલકર-વૃષભ પૃથ્વીમાં રાજનીતિમાં કુશલ અને તેઓ લોકોને અતિશય પ્રિય હતા. નાભિ કુલકર જ્યાં પિતે નિવાસ કરતા હતા, ત્યાં જે કલ્પવૃક્ષ હતા, તે અત્યંત સુન્દર હતા, તેમ જ ઘણા પ્રકારનાં ઉદ્યાને, વાવડીઓ આદિ ક્રીડા સ્થાને હતાં, તેમજ ભેગસ્થિતિનું સ્થાન હતું. તેને અનેક ગુણયુક્ત યૌવન, લાવણ્ય અને રૂપયુક્ત એવી મરુદેવી નામની પ્રત્યક્ષ દેવી સરખી પ્રિયા હતી. ઈન્દ્રની આજ્ઞાનુસાર હી, શ્રી, ધૃતિ, કીર્તિ, બુદ્ધિ અને લક્ષ્મી નામની દેવીએ હંમેશાં તેની સેવા કરતી હતી અને આજ્ઞા ઉઠાવવા તત્પર રહેતી હતી. આહાર, પાન, ચંદન-વિલેપન, શયન, આસન, સ્નાન આદિ તેની સેવાનાં કાર્યો, તેમજ વીણાવાદન, સંગીત, નૃત્ય આદિથી આનંદની વૃદ્ધિ કરાવતી હતી. કેઈક દિવસે અત્યંત કિંમતી શયનમાં સુખેથી સૂતી હતી, ત્યારે રાત્રે છેલ્લા પહેરમાં મરુદેવીએ પ્રશસ્ત સ્વપ્ન જોયાં. કયાં સ્વપ્ન જોયાં? તે કહે છે- ૧ વૃષભ, ૨ ગજ, ૩ સિંહ, ૪ લક્ષ્મી, ૫ માળા, ૬ ચંદ્ર, ૭ સૂર્ય, ૮ દવજ, ૯ કલશ, ૧૦ સરોવર, ૧૧ સમુદ્ર, ૧૨ વિમાન-ઉત્તમ ભવન, ૧૩ રત્નને ઢગલ, ૧૪ અગ્નિ. સ્વપ્ન પૂર્ણ થયા પછી સૂર્યોદય-સમયે નવીન ખીલેલ કમલિનીની જેમ જયશબ્દની ઉદ્યોપણું અને વાજિંત્રના શબ્દ સાંભળવાથી તે જાગૃત થયાં. કૌતુક મંગળસ્નાનાદિ કાર્યો કરવા પૂર્વક હર્ષથી વિકસિત નેત્રવાળી તે મરુદેવી નાભિ કુલકર પાસે ગઈ. રત્નજડિત સિંહાસન પર બેસીને પોતે દેખેલાં ઉત્તમ સ્વપ્ન પતિ પાસે નિવેદન કર્યા. સ્વપ્નના અર્થો જાણીને નાભિએ કહ્યું કે, “હે સુન્દરી ! તારા ગર્ભમાં ઉત્પન્ન થએલ પુત્ર તીર્થકર થશે.” આવા પ્રકારનું ઈષ્ટ વચન સાંભળીને મરુદેવી હર્ષપૂર્ણ શરીરવાળી, ખીલેલા કમલ સરખા નેત્રવાળી, આનંદથી ઉભા થએલા રોમાંચવાળી બની. ચ્યવનકાલથી છ માસે કુબેર પંદર દિવસ સુધી ભગવાન ગર્ભમાં હોય, ત્યારે રત્નવૃષ્ટિ કરે છે. ભગવંત ગર્ભમાં રહેલા હતા, ત્યારે હિરણ્યની વૃષ્ટિ સુવર્ણની સાથે થવા લાગી, આ કારણે જગતમાં ઋષભ “હિરણ્યગર્ભ” ના નામથી પ્રસિદ્ધિ પામ્યા. ત્રણજ્ઞાન સહિત પ્રભુ ગર્ભમાં રહીને જન્મ–સમયે સમગ્ર ત્રિભુવનને ક્ષોભ પમાડતા તે ઉત્તમ આત્મા પ્રગટ થયા. પુત્ર-જન્મ દેખીને હર્ષિત થએલા નાભિ કુલકર મોટાં વાજિંત્રો-ઢેલ-નગારાં વાગવાના શબ્દોથી અને મંગલવિભૂતિ-સહિત આનંદ અનુભવવા લાગ્યા. પુણ્યરૂપી પવનથી ટકરાએલા અને કંપાયમાન થએલાં સિંહાસને દેખીને દેવેન્દ્રો અવધિજ્ઞાનથી જુએ છે, તે જન્મેલા જિનેન્દ્રને દેખ્યા. શંખના શબ્દોથી ભવનવાસી, પડહાના શબ્દથી વ્યક્તરદેવતા, સિંહનાદથી તિષ્ક દેવતા ઉતાવળા Page #54 -------------------------------------------------------------------------- ________________ [3] વિદ્યાધરલેકનું વર્ણન ઉતાવળા ઉભા થઈ ગયા. ઘંટાના શબ્દોથી ક૯પવાસી દેવો સાવધાન બની ચાલવા લાગ્યા. પિોતપોતાના સર્વઋદ્ધિ-સમુદાય સાથે અહિં મનુષ્યલકમાં આવ્યા. હાથી, ઘેડા, વૃષભ, સિંહ, વિમાન આદિ વાહન વિષે આરૂઢ થઈ ચારે પ્રકારના દેવ નાભિકુલકરના ઘરે આવી પહોંચ્યા. હર્ષ પામેલા દેવ નાભિના ઘરમાં વેડૂર્ય, વજા, મરકત, કર્કતન, સૂર્યકાન્ત આદિ ચમકતાં રત્નોની વૃષ્ટિ વરસાવતા હતા. તે સમયે ઇન્દ્રના સેનાપતિ દેવ કૃત્રિમ બાલક માતા પાસે સ્થાપન કરીને જિનેશ્વરને બે હાથમાં ગ્રહણ કરીને ઈન્દ્રની પાસે લાવ્યા. ઈન્દ્ર મહારાજા મસ્તકથી પ્રણામ કરીને આદર સહિત જિનેન્દ્રને ગ્રહણ કરીને હજાર નેત્રથી જોતા હોવા છતાં તૃપ્તિ પામતા નથી. ત્યાર પછી સર્વ સમુદાય-સહિત આભૂષણથી પ્રકાશિત કાંતિવડે આકાશને આચ્છાદિત કરતા દેવ મેરુપર્વત તરફ જવા લાગ્યા.(૭૮) મેરુપર્વતનું વર્ણન તથા ભગવંતને અભિષેક તે દેવોએ મેરુમહાપર્વતને દેખે. તે કેવો? સફટિકની શિલાઓ તથા વિવિધ રંગના રત્નના સમૂહવાળા, મનહર ડોલતી લતાવાળો, લટકતી લાંબી વનમાળાવાળો, શિખરના શિલા-સમૂહથી નીકળતા વિવિધ મહામણિઓનાં કિરણોથી ઝળહળતા, કમલપત્રના મનોહર નિર્મલ પવનથી ડોલતા પલવરૂપી હસ્તાગ્રવાળો, ઉત્તમ તરુણ વૃક્ષો પર ખીલેલાં સુગંધી પુષ્પોના રસમાં મત્ત થએલ ભ્રમરીઓના ગુંજારવ કરવાના બહાને સ્તુતિ કરાતો, “ઘેલું ઘુલ” શબ્દ કરતા અને વહેતા નિર્મલ જળ-પ્રવાહના ઝરણાંવાળ, સિંહ, વાંદરા, નોળિયા, બળદ, ડુક્કર, હરણ, ચમરીગાય આદિ જાનવરથી સમૃદ્ધ, નિર્ભયતાના કારણે મનોહર અને સ્વચ્છેદ કીડાઓ કરી રહેલા જાનવરના સમૂહવાળો, ગરુડ, ઉત્તમ કિન્નર, નાગ તેમજ ક્રિપુરુષોના સમૂહવડે ઉપર આરેહણ કરાતે, દેવાંગનાઓનાં મધુર શબ્દોવાળાં ગીતોથી વ્યાપેલી સર્વદિશાવાળો-આવા પ્રકારના ગુણોવાળા મેરુપર્વતના ઉત્તમ મહાશિખર ઉપર તે સર્વે ભાગ્યશાળી ઉત્તમ દે ઉતર્યા. ત્યાં નિર્મળ મણિઓથી પ્રકાશિત, ચંદ્રની પ્રભા સરખી આહલાદક અને દશે દિશાઓને નિર્મલ કરતી પાંડુકમ્બલ નામની શિલા દેખવામાં આવી. તેના પર સ્થાપન કરેલા સિંહાસન ઉપર હર્ષથી તુષ્ટ થએલા ઈન્દ્ર મહારાજાએ ભગવંતને સ્થાપન કર્યા અને આડંબર પૂર્વક દેએ અભિષેક શરુ કર્યો. ડંકા, ભેરી, કાંસીજેડા, આઈંગ વાદ્ય, મૃદંગ, શંખ અને ઢેલ સરખાં અનેક વાજિંત્રો મેઘ સરખા ગંભીર શબ્દથી વગાડવામાં આવ્યાં, ઉત્તમ જાતિનાં પુષ્પો, ચન્દન, અગુરુ, દિવ્ય વસ્ત્ર, ચામર હાથમાં લઈને ગંધર્વો, યક્ષો, કિન્નરો, તુમ્બર, મહારગ વગેરે અનેક દે વિલાસપૂર્વક નૃત્ય કરવા લાગ્યા. તુષ્ટ થએલા બીજા કેટલાક દે મધુર શબ્દથી ગાવા લાગ્યા. કેટલાક પગ અફાળીને, હથેળીના તાલ દેવા પૂર્વક ઘૂમવા લાગ્યા. Page #55 -------------------------------------------------------------------------- ________________ પઉમચરિય-પદ્મચરિત્ર આ સ્થાને કેટલાક બીજા દેવા લટકતા માતીના ગુચ્છવાળા છત્રને ભગવંત ઉપર ધરતા હતા. બીજા વળી મેઘના સરખા ગંભીર શબ્દવાળી દુંદુભિ વગાડતા હતા. કેટલીક દેવાંગનાઓ વિલાસપૂર્વક હાવભાવ કરતી મનહર પાદ ઠાકતી, કટાક્ષવાળી દૃષ્ટિ ફૂંકતી નૃત્ય કરતી હતી. કેટલાક દેવા ઉપરથી અપૂર્વ ગધવાળાં પુષ્પાની વૃષ્ટિ કરતા હતા. જેથી કરીને સ્વચ્છ આકાશ પણ ક્ષણવારમાં પુષ્પરજથી ધુંધળું બની ગયું. ત્યાર પછી તરત દેવસમૂહા ક્ષીરસમુદ્રના જળથી ભરેલા કળશે। ભગવતને અભિષેક કરવા માટે લાવ્યા. ઇન્દ્ર મહારાજાએ રત્નકળશ ગ્રહણ કર્યાં અને જયકાર શબ્દથી સહિત સ્તુતિમ‘ગલ ખેલતાં ખેાલતાં અભિષેક કરવાનો આરંભ કર્યાં. અનુક્રમે યમ, વરુણુ, સામ વગેરે બીજા પણ મહદ્ધિક દેવા પ્રસન્ન ચિત્તથી પ્રભુને અભિષેક કરવા લાગ્યા. ઇન્દ્રાણી વગેરે દેવીએ પણ સુગધી ચૂર્ણાથી પેાતાના પલ્લવ સરખા કેમલ હસ્તાવડે હ પૂર્વક પ્રભુને પીઢી ચાળવા લાગી. : ૨૦ : અભિષેક પૂર્ણ થયા પછી આનંદૅ કરતા ઈન્દ્ર મહારાજાએ જિનેશ્વરનાં અગાને વિષે વિધિપૂર્વક આભૂષણા પહેરાવ્યાં. તેમના મસ્તક ઉપર મુગટ પહેરાવ્યેા અને મસ્તક ઉપર પુષ્પના શેખર રચ્યા. કાનમાં કુંડલા અને ભુજાવિષે માણિક્યરત્ન-જડિત કડાં પહેરાવ્યાં. જિનેશ્વરના કટિપ્રદેશમાં કઢારા પહેરાવ્યા. ઉપર દ્વિવ્યવસ્ર અને તેના ઉપર રત્નાભૂષણ પહેરાવ્યાં. હર્ષિતમનવાળા ઇન્દ્ર મહારાજા સર્વાંદરથી શરીરની આભૂષણાદિકથી શૈાભા કરીને પ્રભુની સ્તુતિ કરવા લાગ્યા “ માહ–અંધકારને દૂર કરનાર હે સૂર્ય ! તમા જય પામેા, ભષ્ય જીવેારૂપ કુમુદને વિકસિત કરનાર હૈ પૂર્ણિમાના ચંદ્ર ! ભવ-સાગરને શેાષણ કરનારા, શ્રીવત્સથી વિભૂષિત હે પ્રભુ! તમે! જયવંતા વર્તા. ” બીજા દેવાએ પણ સદ્ભૂત ગુણેાની સ્તુતિ કરી, ત્રણ વખત (પ્રદક્ષિણા) આપીને જ્યાંથી આવ્યા હતા, ત્યાં સર્વે પાછા ગયા. ત્યાર પછી હિરણેગમેષી દેવ પણ જિનેશ્વરને તેમના ઘરે લાવીને માતાના ખેાળામાં સ્થાપન કરીને પેાતાના સ્થાનકે ગયા. મરુદેવી પણ દિવ્યાલ કાર–ભૂષિત પુત્રને જોઇને એવા પ્રકારની આનંદિત અને રેશમાંચિત થઇ કે, શરીરમાં આનંદ ઉભરાવા લાગ્યા. નાભિ કુલકર પણ દેવતાઈ કેસર-ચંદનથી વિલેપન કરાએલા અને શ્રેષ્ઠ રત્નાભૂષણથી શૈાભિત અગવાળા પુત્રને દેખીને પેાતાને ત્રણે લેાકમાં અતિશય પ્રભાવવાળા માનવા લાગ્યા. પ્રભુએ જ્યારે માતાની કુક્ષિમાં પ્રવેશ કર્યાં, ત્યારે મેાગરાનાં પુષ્પ અને ચંદ્ર સરખા ઉજ્જવલ વણુ વાળા વૃષભ જોયા હતા, તેથી તુષ્ટ થએલા નાભિએ ભગવતનું ‘ ઋષભ ’ એવું નામ પાડ્યુ. હુંમેશાં વૃદ્ધિ પામતા અંગુઠામાં રહેલા અમૃતનું પાન કરતા, અનેક દેવીએથી પરિવરેલા અને સેકડા પ્રકારની ક્રીડા ખેલતા, અલ્પકાળમાં શરીરની વૃદ્ધિ અને લાવણ્ય પામેલા, લક્ષણા અને ગુણાનું સ્થાન, વક્ષસ્થલમાં શ્રીવત્સથી અલ'કૃત, પાંચસે ધનુષ ઊંચી કાયાવાળા, વનારાચ સંઘયણવાળા, હારથી અધિક લક્ષણવાળા, સૂર્ય સરખા તેજથી દીપતા, Page #56 -------------------------------------------------------------------------- ________________ [3] વિદ્યાધરલેકનું વર્ણન : ૨૧ : આહાર, પાન, વાહન, શયન, આસન અને આભૂષણો વગેરે જ્યારે જ્યારે જેની જરૂર પડે ત્યારે વિવિધ પ્રકારના સર્વ પદાર્થો તે જ સમયે દેવો લાવીને હાજર કરતા હતા. અવસર્પિણી કાલના પ્રભાવથી વિવિધ કલ્પવૃક્ષને પ્રભાવ ચાલ્યો ગયો, ત્યારે મનુષ્યને આહાર માત્ર શેરડીને રસ હતે. તે સમયની સ્થિતિ અને ઋષભદેવે સ્થાપેલ લેકસ્થિતિ તે સમયે પૃથ્વી વિજ્ઞાન, શિલ્પ આદિ કળાથી રહિત હતી, તેમ જ ધર્મ કે અધમ કે કલ્યાણ કરનાર દાન પ્રવર્તતું ન હતું, પાખંડ ધર્મોની ઉત્પત્તિ પણ ન હતી. તે સમયે કુબેરે નવ યજન પહોળી અને બાર યોજન લાંબી, સુવર્ણના કિલ્લાવાળી, રત્નપૂર્ણ નગરીની રચના કરી. ઋષભ ભગવંતે ગામ, ખાણ, નગર, પટ્ટણ અને રહેઠાણ, કલ્યાણ સ્વરૂપ દાન અને સો શિલ્પને ઉપદેશ આપ્યો. જે પુરુષ મહાશક્તિ-સંપન્ન હતા, તેઓને રક્ષણ કરવાનું કાર્ય સંપ્યું અને તેઓ પૃથ્વીમાં ક્ષત્રિય” તરીકે પ્રસિદ્ધિ પામ્યા. વેપાર અને ખેતી કરનારા તેમજ ગાય આદિકનું રક્ષણ-પાલન કરનાર, વેપાર કરવામાં તત્પર તે “વૈશ્ય” જાતિ તરીકે ઓળખાયા. જે વળી હલકી સેવા ચાકરી નિયત કરેલા સમય અને પગારથી કરતા હતા, તે લોકને વિષે અનેક ભેદવાળા શૂદ્ર જાતિ પણે પ્રસિદ્ધિને પામ્યા. આ પૃથ્વીમાં જેમણે સમગ્ર જીવને સુખ કરનાર યુગની સ્થાપના કરી, તેથી જગતમાં તે કાળ “કૃતયુગ” તરીકે વિખ્યાત થયે. ઋષભદેવની પ્રથમ ભાર્યા સુમંગલા અને ત્યાર પછી બીજી સુનંદા નામની ભાર્યા હતી. તેમને ભારત વગેરે સો પુત્રો હતા. યૌવન, લાવણ્ય અને કાંતિવાળી લોકોમાં વિખ્યાત કીર્તિવાળી બ્રાહ્મી અને સુંદરી નામની બે ઉત્તમ પુત્રીઓ હતી. ભાયાતો, સામંતે, ભટ, પુરોહિત, સેનાપતિ, શ્રેષ્ઠી, ગામના નેતાઓને રાજનીતિ શીખવી અને લોકોને લેકવ્યવહાર કેવી રીતે કરે, તે બતાવ્યું. ઋષભ પ્રભુની પ્રવજ્યા આ પ્રમાણે રાજ્યલક્ષ્મી ભેગવતાં ઘણા કાળ પસાર કર્યો. એક સમયે આકાશના નીલવર્ણ સરખા વસ્ત્રને દેખીને વૈરાગ્ય તત્પર થયા. વિચારવા લાગ્યા કે–અહો ! બીજાની સેવા કરવામાં તત્પર બનેલા લોકો કેવાં કષ્ટ સહન કરે છે ? વળી ગાંડાની જેમ નૃત્ય કરે છે અને નાટકીયા માફક સેંકડો પ્રકારની ચેષ્ટાઓ કરે છે, મનુષ્યપણું અસાર છે, જીવિત વિજળીલતા સરખું ચંચલ છે, અનેક રોગ, શેક, કૃમિસમૂહથી ભરપૂર આ દેહ છે. વિષયરૂપી માંસના ટુકડામાં અનુરાગ કરતા જીવ દુઃખમાં સુખની કલ્પના કરે છે, અનેક પ્રકારનાં દુઃખ અનુભવ કરવા છતાં પણ પિતાના ક્ષીણ થતા આઉખાને જાણતા નથી. આવા પ્રકારનું અલ્પકાળ ટકનારુ વિષયસુખ છેડીને નિઃસંગ અનીને સિદ્ધિસુખને કારણભૂત તપ અને સંયમમાં ઉદ્યમ કરું. જ્યારે પ્રભુ સંસાર-ઉછેદને કારણભૂત આ પ્રમાણે ચિતવતા હતા, ત્યારે મનહર Page #57 -------------------------------------------------------------------------- ________________ : ૨૨ : પઉમચરિય-પદ્મચરિત્ર મુગુટેથી શોભતા કાન્તિક દે ત્યાં આવી પહોંચ્યા. મસ્તકથી પ્રણામ કરીને તે દેવે કહેવા લાગ્યા કે, “હે નાથ ! આપ પ્રતિબંધ પામ્યા, તે સુંદર થયું. ઘણા લાંબા સમયથી અહીં સિદ્ધિમાગ વિચછેદ પામેલે છે, આ જગતના જીવો ભયંકર ભવસાગરમાં ભ્રમણ કરી રહેલા છે, તેઓ જિનવચન રૂપી વહાણમાં આરૂઢ થઈને સંસારને પાર પામે તેવું તીર્થ પ્રવર્તા, એમાં વિલંબ ન કરો.” આ પ્રમાણે ભગવંત દઢ વ્યવસાયવાળા થયા, ત્યારે તેમનો નિષ્ક્રમણ-મહોત્સવ કરવા માટે સુરેન્દ્ર વગેરે ચારે પ્રકારના દેવ એકદમ આવી પહોંચ્યા. જિનેન્દ્રને નમસ્કાર કરીને હર્ષિત થએલા જય શબ્દ પોકારતા, વજ, છત્ર, ચામર સહિત હાથ રૂપ ચલાવતા અને ઉછાળતા હતા. હીરા, ઈન્દ્રનીલ, મરકત, ચંદ્રકાન્ત વગેરે મણિરત્ન-જડિત સુવર્ણમય “સુદર્શના” નામની, અનેક દેએ પોતાના ખભા પર બરાબર સ્થાપન કરેલી શિબિકામાં પ્રભુ આરૂઢ થયા. ત્યાર પછી સુરેન્દ્ર આદિ દેવો અને નરેન્દ્ર આદિ પરિવાર સહિત ભગવંત નગરથી બહાર નીકળ્યા. તે સમયે હજારો વાજિંત્રો વાગવા લાગ્યાં, તેમ જ બંદીલોકો જય જયકાર શબ્દની ઉદ્દઘાષણ કરવા લાગ્યા. શ્રેષ્ઠ બકુલ, તિલક, ચમ્પક, અશકે, સોપારી વગેરે વૃક્ષ, તેમજ નાગરવેલ આદિ લતાઓથી સમૃદ્ધ એવા “વસંતતિલક” નામના શ્રેષ્ઠ ઉદ્યાનમાં પ્રભુ પહોંચ્યા. માતા, પિતા, પુત્ર, સ્વજન, પરિવાર આદિ સર્વને પૂછીને કંદોર, કડાં વગેરે આભૂષણો તેમજ વને ત્યાગ કર્યો. સિદ્ધોને નમસ્કાર કરીને, પંચમુષ્ટિક લોચ કરીને ચાર હજાર બીજા અનુસરનારાઓ સહિત પ્રભુએ મહાદીક્ષા અંગીકાર કરી. તે સમયે ઈન્દ્ર મણિઓથી વિભૂષિત એક વસ્ત્રના છેડામાં પ્રભુના લોચ કરેલા કેશ ગ્રહણ કર્યા, તેને મસ્તકથી પ્રણામ કરીને ક્ષીરસમુદ્રમાં નાખ્યા. પ્રભુ મહાદીક્ષાને મહોત્સવ કરીને સમગ્ર દેવો અને મનુષ્યો તેમને નમન કરીને પોતપોતાના સ્થાનકે ગયા. ચાર હજાર શ્રમણ સહિત મહાભાગ્યવંત ઋષભદેવે ઉપવાસનાં પચ્ચખાણ ગ્રહણ કરીને એક વરસ સુધી ધીરજપૂર્વક પરિભ્રમણ કર્યું. સાથે રહેલા ચાર હજારમાંથી કેટલાક ભૂખન પરિષહ સહન ન કરી શક્યા, તે કારણે પ્રથમ માસમાં, બીજા કેટલાક બીજા મહિને એમ છ મહિનામાં સર્વ શ્રમણ ભગ્ન થયા. તરશ અને ભૂખથી પરેશાન થએલા હોવા છતાં પણ ભારતના ભયથી, લજજાથી તેમ જ અભિમાનથી તેઓ ઘરે ન આવતાં અરણ્યમાં વાસ કરતા હતા. સુધાથી પીડાતા તેઓ વૃક્ષો ઉપરથી ફેલ ગ્રહણ કરતા હતા, ત્યારે આકાશમાં ઉલ્લેષણ સંભળાઈ કે “સાધુના વેષમાં તમે ફળો ન ગ્રહણ કરો” ત્યારે ઝાડની છાલ, વસ્ત્રોના ચીંથરા, ઘાસ અને પત્રના બનાવેલા વસ્ત્રો પહેરતા, ફલોને આહાર કરતા, પોતાની બુદ્ધિથી કપેલા ઘણા ભેદવાળા તાપસો થયા. નમિ-વિનમિનું આગમન અને વિદ્યાધરલોકનું વર્ણન તે પછી ઉત્તમ ભોગોની અભિલાષાવાળા નમિ અને વિનમિ નામના બે (પૌત્ર) પ્રભુની પાસે આવ્યા, તેમને પ્રણામ કરીને સુખપૂર્વક તેમના ચરણ પાસે બેઠા. જો કે તેઓ ભોગ-સન્મુખ હતા, તે પણ ધરણેન્દ્રનું આસન ચલાયમાન થયું, એટલે તે પણ Page #58 -------------------------------------------------------------------------- ________________ [3] વિદ્યાધરલોકનું વર્ણન : ૨૩ : સર્વ પરિવાર સાથે ત્યાં આવ્યા. પ્રભુના ચરણ-કમલમાં નમસ્કાર કરીને પ્રભુની પાસે બેઠા. ત્યાં પ્રભુના ચરણ-કમલમાં દષ્ટિ સ્થાપન કરેલા બે તરુણ યુવાનને જોયા. નાગેન્દ્ર તેઓને કહ્યું કે-“હે મહાનુભાવો! હાથમાં તરવાર અને લાકડી ધારણ કરીને તમે બંને પ્રભુની પાસે શા માટે અહીં રહેલા છો?” ત્યારે નમિએ ઉત્તર આપ્યો કે, અમેને ઉત્તમ રાજલક્ષ્મી મળેલી ન હોવાથી અમે તેમની પાસે સેવા કરવા માટે રહેલા છીએ.” આટલું જ કહેવા સાથે ધરણેન્ટે તેમને તત્કાલ બલસમૃદ્ધ અનેક પ્રકારની વિદ્યાઓ આપી, તેમજ પચાસ જન વિસ્તારવાળે શુદ્ધ રજતમય વૈતાઢ્ય પર્વત ઉત્તમ નિવાસ કરવા આપ્યું. તે બંને બાજુની શ્રેણીમાં ૨૫-૨૫, યોજન પહોળે મનહર, છ જન પ્રમાણ ભૂમિમાં ઉંડાઈવાળો અને એક કોશ ઉંચે હતો. તેની દક્ષિણ શ્રેણિમાં જઈને નમિ ખેચરેન્દ્ર “રથનુપૂર ચકવાલ” વગેરે પચાસ નગર વસાવ્યાં. ઉત્તર શ્રેણિમાં ઉત્તમભવને, ઉંચા તારણો અને ઘણાં જિનમંદિરનું નિર્માણ કરાવીને સુંદર “ગગનવલભ” નામનું પ્રસિદ્ધ નગર વસાવ્યું. તેના ઉપરના ભાગમાં ૧૦ એજન ઉચે ગંધ, કિનર વગેરેનાં, તથા કિંપુરુષનાં શ્રેષ્ઠ ભવનોથી શોભાયમાન નગરે બનાવ્યાં. તેના ઉપર પાંચ યોજન ઊંચે ગયા પછી અનેક જિનભવન વડે મનોહર દશે દિશાઓને પ્રકાશિત કરનાર શિખરનો પાછલે ભાગ રહે છે. તે ભવનોની અંદર ગુણવંત સ્વાધ્યાય-ધ્યાનમાં તલ્લીન, તપના તેજથી શુભતા એવા ચારણશ્રમણે નિવાસ કરતા હતા. ત્યાં ગૃહશ્રેણીઓ મણિ, રત્ન અને સુવર્ણથી પ્રકાશિત અને તેજસ્વી હતી, વળી અનેક ગામો, નગર, પટ્ટણ, આરામ, ઉદ્યાન અને વનથી સમૃદ્ધ પ્રદેશ હતો. તે દેશમાં ઉત્તમ ગાય, ભેંસે ઘણી હતી, ઘણા પ્રકારનાં ધાન્ય પાકેલાં હોવાથી રમણીય દેખાતે હતો, વળી ત્યાં સર્વ પ્રકારની ઔષધિઓ પ્રાપ્ત થતી હતી, મધુ, દૂધ અને ઘી તે જોઈએ તે કરતાં અધિક ઉત્પન્ન થતું હતું. તે પ્રદેશ અતિગરમી અને અતિઠંડી વગરનો સમશીતોષ્ણ હતો, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ વગેરે ઉપદ્રવથી રહિત, સ્વભાવથી જ તે પ્રદેશ સૌમ્ય, અનેક વિદ્યાધરોથી વ્યાસ દેવલોક સરખો જણાતો હતો. સૂર્યનાં કમલ કિરણોથી સ્પર્શાએલ વિકસિત ઉત્તમ કમળ સરખા મુખવાળી, ઘણું લાવણ્યયુક્ત વિદ્યાધર-સુંદરીઓ ત્યાં હતી. ત્યાં રહેલા વિદ્યાધરો પણ બલ અને વિદ્યાઓથી ગર્વિત, શૂરવીર હતા અને દેવલોકના દેવેની જેમ ઈચ્છા પ્રમાણે ભગ જોગવતા હતા. આ પ્રમાણે બંને શ્રેણીમાં રહેલા ભાગ્યશાળી વિદ્યાધર આહાર, પાન, શયન, આસન ઈચ્છા પ્રમાણે મેળવતા સુખ સમૃદ્ધિનો અનુભવ કરતા હતા અને સાથે સાથે જિને પદિષ્ટ વિમલ ધર્મનું સેવન કરતા હતા. (૧૬૨.) પદ્મચરિતમાં વિદ્યાધરલ—વર્ણન નામને ત્રીજો ઉદ્દેશક સમાપ્ત [3] Page #59 -------------------------------------------------------------------------- ________________ [૪] લેકસ્થિતિ, ઋષભ-માહ(બ્રાહ્મણ)ને અધિકાર પછી ઋષભ ભગવંત ધ્યાનને છોડીને દાનધર્મ પ્રવર્તાવવા માટે નગરો અને ખાણથી શેભાયમાન પૃથ્વીતલમાં વિચરવા લાગ્યા. (સુવર્ણ) પદ્મ-કમલ ઉપર સંચરતા કમે કરીને ગજપુર નગર–હસ્તિનાપુર પહોંચ્યા. ત્યાં અનેક ગુણના આધારભૂત શ્રેયાંસ નામના રાજા હતા. ત્યાં બરાબર મધ્યાહ્ન-સમયે નગરમાં આહાર ગ્રહણ કરવા માટે પ્રવેશ કર્યો, ત્યારે ગૃહણિમાં ભ્રમણ કરતા તીર્થકર ભગવાનને લોકોએ જોયા. ચંદ્ર સરખા સૌમ્યવદનવાળા, સૂર્ય સરખા તેજથી જળહળતા, લંબાવેલા હસ્તયુગલવાળા, શ્રીવત્સથી વિભૂષિત દેહવાળા ભગવંતને લોકે ઉત્તમ રત્નના હાર, મુગુટ, કુંડલ, મણિ, મોતી, હીરા વગેરેનાં આભૂષણો, કપડાં, ચામર ઈત્યાદિક તેમની આગળ ધરતા હતા, પરંતુ પ્રભુ તેમાં મન લગાડતા નથી. વળી કેટલાક તુષ્ટ થએલા લોકો ચરણમાં પ્રણામ કરીને હાથી, ઘોડા, રથ આદિને રત્નમંડિત કરી આગળ સ્થાપન કરતા હતા. વળી ભિક્ષાવૃત્તિને ન જાણતા સૌમ્યમનવાળા કેટલાક લોકે સર્વાંગસુંદર પૂણચંદ્ર સરખા વદનવાળી કન્યાઓ આપતા હતા. લોકે જે કંઈ પણ નિર્મોહી ભગવંતને આપતા હતા, તેને ભગવંત ઈચ્છતા ન હતા. એમ કરતા લટકતા જટાભારવાળા પ્રભુ રાજાના ભવન પાસે પહોંચ્યા. મહેલના ઉપલા તલ પર રહેલે રાજા પણ પ્રભુને આવતા જોઈને, પૂર્વભવ સંભારીને પ્રભુના ચરણ પાસે આવ્યા. સમગ્ર પરિવાર સહિત ત્રણ પ્રદક્ષિણ દઈને હર્ષવશ રમાચિત શરીરવાળો શ્રેયાંસરાજા તેમના પદયુગલમાં પડ્યો. હવે સર્વ ભાવથી રત્નપાત્રમાં રહેલ અધ્ય આપીને નિર્મલ પરિણામથી પ્રભુના ચરણ–યુગલમાં પ્રણામ કર્યા. સાફ કરેલ અને લિપેલ પ્રદેશમાં અતિશય શ્રદ્ધા સાથે શ્રેયાંસ રાજાએ આનંદથી શેરડીનો રસ પહેરાવ્યો. તે સમયે સુખકારી શીતલ સુગંધિત વાયરો વાવા લાગ્ય, આકાશતલમાંથી રત્નની વૃષ્ટિ અને પુષ્પવૃષ્ટિ થવા લાગી. “અહો ! દાનમ, અહો ! દાનમ્ ” એવી ઉદ્યોષણ થઈ, મેઘના શબ્દ સરખી ગંભીર અવાજ કરતી દુંદુભિ વાગવા લાગી, શ્રેયાંસ નરેન્દ્ર પરમ આબાદી કરનાર ઉત્તમ કલ્યાણ પામ્યા. ત્યાર પછી દે અને ચારણશ્રમણોના સમૂહે કહેવા લાગ્યા કે–સાબાશ સાબાશ ! તમે તે ઘણાજ ઉત્તમ ભાગ્યશાળી પુરુષ છે, હે મહાયશવાળા ! તમે ધર્મ રથના બીજા ચકને સમુદ્ધાર કર્યો. પ્રભુને કેવલજ્ઞાન પ્રગટ થવું આ પ્રમાણે દાન આપવાની પ્રવૃત્તિ પ્રવર્તાવીને “શકટમુખ” નામના ઉદ્યાનમાં Page #60 -------------------------------------------------------------------------- ________________ [૪] લેકસ્થિતિ, ઋષભ-માહણ (બ્રાહ્મણ)ને અધિકાર : ૨૫ : પ્રશસ્ત ધ્યાન કરવામાં પ્રભુ લીન થયા. ધ્યાન કરતા ભગવંતનાં ચાર ઘાતી કર્મોને ક્ષય થ અને કાલોકને જણાવનાર કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. જિનેન્દ્રને કેવલજ્ઞાન ઉત્પન્ન થતાં જ સિંહાસન, છત્રાતિછત્ર, ચામર, નિર્મલ ભામંડલ, કલ્પવૃક્ષ, દિવ્ય દુંદુભિ-નાદ, પુષ્પવૃષ્ટિરૂપ પ્રાતિહાર્યો તથા સતિશય–સંપૂર્ણ જિનેન્દ્રની ઋદ્ધિ પ્રભુને પ્રાપ્ત થઈ. કેવલજ્ઞાનની ઉત્પત્તિ જાણુને દે આવ્યા, જિનેશ્વરને પ્રણામ કરીને સ્થાન પર બેસી ગયા. તે સમયે ગણધરે પૂછયું કે, “હે ભગવંત ! આ અનંત સંસારમાં અનાથ જીવો જેવી રીતે પરિભ્રમણ કરી રહેલા છે, તેઓને પાર પામવાનો ઉપાય કહેવાની કૃપા કરે.” ધર્મોપદેશ હવે જિનેશ્વર ભગવંત મેઘ સરખા ગંભીર અને મધુર સ્વરથી કહેવા લાગ્યા. પ્રભુએ દે અને મનુષ્યની પર્ષદામાં બે પ્રકારના ધર્મને ઉપદેશ આપ્યો. તેમાં પ્રથમ સાધુધર્મ પાંચ મહાવ્રત, પાંચ સમિતિ અને ત્રણગુપ્તિવાળે છે. આ સાધુધર્મ યોગવિશેષથી અનેક પ્રકાર છે. પાંચ અણુવ્રતો અને સાત શિક્ષાત્રતવાળો શ્રાવકધર્મ દેશવિરતિ સ્વરૂપ છે. જીવ ધર્મથી દેવતાનાં અને મનુષ્યનાં ઉત્તમ સુખો અને અધમ કરવાથી હજાર દુઃખોના આવાસવાળી નારકીનાં દુઃખો મેળવે છે. જેમ મેઘ વગર વરસાદ અને બીજ વગર ધાન્ય થતાં નથી, તેમ જીવને ધર્મ વગર સુખની પ્રાપ્તિ થતી નથી. કદાચ અજ્ઞાનીઓ પ્રયત્નપૂર્વક આકરું તપ કરે, તે પણ માત્ર કિરદેવ તરીકે ઉત્પન્ન થઈ, ત્યાંથી વેલા તેઓ તિર્યંચગતિમાં જાય છે. વળી તેઓ ચારે ગતિ સ્વરૂપ અને ૮૪ લાખ યોનિસ્વરૂપ સંસારમાં મહાદુઃખ અનુભવતા અનંત કાલ પરિભ્રમણ કરે છે. જિનેશ્વરે પ્રરૂપેલા ઉત્તમ ધર્મનું સેવન કરીને કેટલાક નિવૃતિ-સુખ, કેટલાક અહમિન્દ્રપણું પ્રાપ્ત કરે છે. વળી બીજા ધર્મમાં દઢતા રાખવા પૂર્વક જેઓ નિર્ચન્થ મુનિવરાદિકની સર્વ ભાવથી સ્તુતિ કરે છે, તેઓ તેને ફલના પ્રભાવથી દુર્ગતિના માર્ગે જતા નથી. આ પ્રમાણે પ્રભુના મુખથી ધર્મવચન શ્રવણ કરીને મનુષ્ય અને દેવસમૂહો સમ્યકત્વના પરિણામવાળા અને સંગતત્પર થતા હર્ષ પામ્યા. વળી અહીં કેટલાક આરંભ-પરિગ્રહનો સર્વથા ત્યાગ કરી શ્રમણસિંહ થયા, કેટલાક પાંચ અણુવ્રતો ગ્રહણ કરી દેશવિરતિ શ્રાવક થયા. એ પ્રમાણે ધર્મોપદેશ પૂર્ણ થતાં સર્વે ઈન્દ્રાદિક દેવ પ્રભુને પ્રણામ કરીને પિતાના પરિવાર-સહિત પોતપોતાના સ્થાનકે ગયા. જ્યાં જ્યાં જિનેન્દ્ર વિચરતા હતા, ત્યાં ત્યાં તે દેશે સ્વર્ગ સરખા મનોહર થતા હતા અને ચારે બાજુ સે જન સુધી રોગાદિક ઉપદ્રવથી રહિત અને મનોહર પ્રદેશ થતા હતા. ઋષભદેવ પ્રભુને “ઋષભસેન” વગેરે ૮૪ ગણધરે અને ૮૪ હજાર સાધુઓ હતા. ભરત–આહુબલી યુદ્ધ અને બાહુબલીની દીક્ષા તે સમયે ભરત રાજાને સમગ્ર ચક્રવતી પદની પ્રાપ્તિ થઈ, આ ધીર પુરુષ અશ્વ, હાથી, યુવતિ આદિ ચૌદ રત્નોના સ્વામી થયા. ઋષભદેવ ભગવંતના સૂર્ય-ચંદ્ર સરખા Page #61 -------------------------------------------------------------------------- ________________ પઉમાચરિય-પદ્મચરિત્ર સો (૯૮) પુત્રોએ પોતાના દેહની મમતા છોડી શ્રમણપણું અંગીકાર કર્યું. તક્ષશિલા નગરીના સ્વામી મહાપરાક્રમી બાહુબલી હંમેશાં ભરત રાજાને પ્રતિકૂલ રહેતા હતા અને ભરતની આજ્ઞા માનતા ન હતા, તેમજ ભરતને પ્રણામ કરતા ન હતા. રેષાયમાન થએલા ભરત મહારાજાએ તેની સાથે યુદ્ધ કરવા માટે સમગ્ર સેના-સહિત સંપૂર્ણ સામગ્રી સાથે ઉતાવળથી પોતાની નગરીથી પ્રયાણ કર્યું. જય જયકારના શબ્દોની ઉદ્દઘોષણ કરતા કરતા “તક્ષશિલા નગરે પહોંચ્યા અને તરત જ યુદ્ધ કરવા માટે ભરત તિયાર થયા. ભરત ચક્રવર્તીને આવેલા સાંભળીને પરાક્રમી બાહુબલી પણ મોટા સુભટોની સેના સાથે તક્ષશિલાથી બહાર નીકળ્યા. બળ અને ગર્વવાળા બંનેના સિન્યનું યુદ્ધવાર્જિવ વાગતાં મહાયુદ્ધ જામ્યું. જેમાં એક બીજાનાં છૂટાં પડી ગએલાં મસ્તકે અને ધડો નૃત્ય કરવા લાગ્યાં, યુદ્ધક્ષેત્ર નાટક સ્થળ સરખું દેખવા લાયક થયું. તે સમયે બાહુબલીએ ભરતને કહ્યું કે-“આ નિરપરાધી લોકો વધ કરવાથી શું લાભ? આ રણક્ષેત્રમાં દષ્ટિ, મુષ્ટિ આદિકનું આપણે બન્ને યુદ્ધ કરીએ. એમ કહેતાં જ બંનેએ દષ્ટિયુદ્ધ કર્યું, તેમાં ભારતના નેત્રના પ્રસારને ભંગ થયે, એટલે પ્રથમથી જ ભરત હારી ગયો. ફરી પાછું બાહુયુદ્ધ કરતાં અત્યંત અહંકાર પૂર્વક એક બીજાના પગમાં આંટી મારીને મુક્કા અફાળવા પૂર્વક કુસ્તી કરવા લાગ્યા. અગ્નિ માનવાળા તે બંને મહાપુરુષે સામ સામે અદ્ધતડિત, ત્રબંધન, નીચે પાડવા, ઉપર ચડવું એવાં કારણો કરતા લડતા હતા. એમ કરતાં ભરત મહારાજા ભુજાબલના યુદ્ધમાં હારી ગયા, એટલે અતિક્રોધ પામેલા તેણે બાહુબલીને વધ કરવા માટે ચકરત્ન છોડયું. તેને મારવા અસમર્થ સુદર્શનચક જઈને પાછું આવ્યું. તે સમયે ભુજાબલવાળા બાહુબલીને વૈરાગ્ય ઉત્પન્ન થયે, તેથી કહેવા લાગ્યા કે, “અહો ! વિષયાસક્ત આત્માઓ અકાય જાણવા છતાં પણ કષાયાધીન બની એક બીજાનું નુકશાન કરવા તૈયાર થાય છે. રાખ માટે ચંદનને, દોરા માટે મોતીને જેમ કેઈ નાશ કરે, તેમ મનુષ્યના ભોગ ખાતર મૂઢપુરુષ દેવતાઈ ઋદ્ધિનો નાશ કરે છે. પછી બાહુબલી કષાયના યુદ્ધને ત્યાગ કરી પરિષહરૂપી સુભટ સાથે સંયમયુદ્ધ કરવા લાગ્યા અને ત્યાં સુધી યુદ્ધ કરવાનો નિર્ણય કર્યો કે, “જ્યાં સુધી ઉત્તમ સિદ્ધિસ્થાન પ્રાપ્ત ન કરું.’ જિનેન્દ્રને નમસ્કાર કરીને લેચ કરીને સર્વ સંગ વોસિરાવીને પાપને સર્વથા પરિહાર કરીને તેઓ શ્રમણ થયા. હવે ચકવતી ભરત મસ્તકથી તેમને પ્રણામ કરીને મધુર વચનથી કહેવા લાગ્યા કે, “પ્રત્રજ્યા ન સ્વીકારો અને મહાભગવાળું રાજ્ય ભેગો.” “એક વર્ષ સુધી કાર્યોસગ–પ્રતિમા પણે રહેવું” એવી પ્રતિજ્ઞાવાળી બાહુબલીને નમસ્કાર કરીને ભરત ચક્રવતી પિતાના સમગ્ર સિન્ય પરિવાર–સહિત “સાકેત” નગરીએ પહોંચ્યા. મહાત્મા બાહુબલી પણ તપના બલથી કેવલજ્ઞાન ઉત્પન્ન કરીને આઠે પ્રકારનાં કર્મોનો વિનાશ કરી દુઃખ-મુક્ત મેક્ષમાં ગયા. દેવેલેકમાં જેમ ઈન્દ્ર તેમ ભરત ચક્રવર્તી પણ એકછત્રવાળાં આ ભરતક્ષેત્રની ભેગ-સમૃદ્ધિ ભગવતા હતા. વિદ્યાધના નગર સરખાં Page #62 -------------------------------------------------------------------------- ________________ [૪] લેકસ્થિતિ, ઋષભ-માહણ (બ્રાહ્મણ)ને અધિકાર : ૨૭ : ગામો, દેવલેક સમાન નગર, રાજા સરખા પ્રજાજનો અને કુબેર સરખા રાજાઓ હતા. અત્યંત સુંદર રૂપ ધારણ કરનાર ૬૪ હજાર સંખ્યા-પ્રમાણું રાણીઓ અંતઃપુરમાં હતી, મુગુટબદ્ધ બત્રીસ હજાર રાજાઓ હતા, ૮૪ હજાર મદન્મત્ત હાથીઓ તેટલી જ સંખ્યાના પ્રમાણવાળા વિજા અને છત્રના ચિહ્નવાળા રથે હતા. અત્યંત વેગવાળા ૧૮ કોડ અશ્વો હતા, સેવકોની દાસ-દાસીની સંખ્યા તો અપરિમિત હતી. ચૌદ મહારત્ન, નવ નિધાને, અનેક કિંમતી પદાર્થો ભરપૂર જળ અને સ્થળમાં રહેલા આવાસેનું રક્ષણ દેવસમૂહ કરતા હતા. ભરત ચકવતીને અમરકુમાર સરખા ભેગવિલાસ કરતા રાજ્યવિભૂતિને પામેલા પાંચસો પુત્રો હતા. કદાચ કઈને વર્ણન કરવા માટે સો જીભ મળી જાય, તે સાથે બુદ્ધિનો વૈભવ અને કાવ્યશક્તિ મહાન મળી જાય, તે પણ તે પંડિત પુરુષ તેના સમગ્ર રાજ્યનું વર્ણન કરવા શક્તિમાન ન થાય. (૬૩) માહણ-બ્રાહ્મણ વર્ણની ઉત્પત્તિ આ પ્રમાણે કહેવાયા પછી ફરી શ્રેણિક રાજાએ ગણધરોમાં શ્રેષ્ઠ એવા ગૌતમ સ્વામીને મનહર વચનોથી પ્રશ્ન કર્યો કે, “હે ભગવંત ! ત્રણ વર્ણોની સમગ્ર ઉત્પત્તિ તો મેં બરાબર સાંભળી, હવે બ્રાહ્મણની ઉત્પત્તિ કેવી રીતે થઈ, તે આપ સંભળાવો. જેઓ સર્વ જીવોની હિંસા કરે છે, હંમેશાં મુનિવિરુદ્ધ કાર્યો કરે છે, છતાં પણ તેઓ એ ગર્વ કરે છે કે, “અમે તે આ હિંસાદિક ધર્મ-નિમિત્ત કરીએ છીએ.” આ પ્રમાણે પૂછતાં જ ગૌતમ ગણધર ભગવંત શ્રેણિક રાજાને જે યથાર્થ હકીકત હતી, તે કહેવા લાગ્યા કે-“હે રાજન્ ! માહણની ઉત્પત્તિ કેવી રીતે થઈ ? તેની યથાર્થ હકીકત સાવધાનતાથી સાંભળો– સાકેત” નગરીમાં નાભિનન્દન ઋષભદેવ ભગવંત સંઘસહિત એક સ્થલમાં બેઠેલા હતા, તે સમયે ભરત મહારાજા ત્યાં આવી પહોંચ્યા. મસ્તકથી નમસ્કાર કરી તેમના ચરણમાં કયુગલ કરીને ભારત આ પ્રમાણે કહેવા લાગ્યા–તે તમે સાંભળો. “હે ભગવંત ! મારા પર કૃપા કરી આપ આજ્ઞા કરી કે, સર્વ પાપનો ત્યાગ કરનાર આ મુનિઓ મારે ત્યાં તદ્દન શુદ્ધ-નિર્દોષ પ્રાસુક કલ્પનીય આહારનું ભજન કરે” ત્યારે ભગવતે કહ્યું કે, “હે ભરત ! સંયત મુનિવરને સાધુ માટે ખરીદ કરેલ, તૈયાર કરેલ આહાર લેવો કલ્પત નથી.” એવું વચન સાંભળીને તદ્વિષયક વિચાર કરવા લાગ્યા કે, આ નિગ્રંથ મુનિવરે શરીરની પણ મમતા છોડીને ઉગ્ર તપશ્ચર્યા કરનારા છે, નિમંત્રણ કરવા છતાં પણ આ મહર્ષિઓ મારા ઘરે ભોજન કરતા નથી, તે હવે શ્રાવકોને અન્ન-પાન આદિનું દાન ભક્તિથી આપું. આ શ્રાવકો પણ ગૃહસ્થના શ્રાવકધર્મ માં પાંચ અણુવ્રત અને સાત ગુણત્રતામાં સાવધાન છે, તો તેમને વારંવાર ભજન કરાવું અને દાનનું પુણ્યફલ પ્રાપ્ત કરું. ભરતે ગૃહસ્થનાં તોરૂપ ચારિત્ર પાલન કરનાર સને બોલાવ્યા, તે તરત જ મિથ્યાત્વી આદિ મનુષ્ય આવીને હાજર થયા. વ્રત Page #63 -------------------------------------------------------------------------- ________________ : ૨૮ : પઉમરિય-પદ્મચરિત્ર ધારી શ્રાવકવર્ગ જવ, ડાંગરના અંકુર આગળ રહેલા દેખીને રાજભવનમાં પ્રવેશ કરતા ન હતા, તેઓને કાકિણી રત્નથી શ્રાવકપણાની ઓળખાણ માટે સૂત્રનું ચિહ્ન કર્યું. અન્ન, પાન, આસન આદિ આપવાવડે તેઓને મહાગર્વ ઉત્પન્ન થયે અને અમે આ પ્રમાણે કૃતાર્થ થયા એમ અભિમાન વહન કરવા લાગ્યા. મતિસાગર નામના મંત્રીએ ભરતને સભા વચ્ચે કહ્યું કે, જિનેશ્વરે જે પ્રમાણે કહેવું છે, તે એકાગ્ર મનથી સાંભળો. “હે નરાધિપ ! જે પ્રથમ શ્રાવકોનું તમે સન્માન કર્યું છે, તે જ લોકોના વંશજો પરંપરાએ કુતીર્થ પ્રવર્તાવનાર પાખંડીઓ થશે. ખોટા વચનવાળાં શાસ્ત્ર રચીને વેદનામ આપીને તેમાં હિંસાના વિધાનો કરીને યજ્ઞોમાં પશુઓનો વધ કરાવશે. વિપરીત વર્તનવાળા ધર્મ પ્રવર્તાવીને આરંભ-પરિગ્રહમાં નિયંત્રણ વગરના પોતે તે મૂઢ-અજ્ઞાની છે જ અને બીજાઓને પણ ભરમાવશે. આ વચન સાંભળીને કોપાયમાન થએલા ભરત રાજાએ એમ આજ્ઞા કરી કે-“આ નગરમાંથી એકદમ સને નિર્વાસિત કરે” લોકો વડે ફટાતા, પત્થર અને હથિયારોથી મરાતા તેઓ તીર્થકર ભગવંતના શરણે ગયા; એટલે ભગવંતે તેમને રોક્યા અને કહ્યું કે, હે પુત્ર! “મા હણ” એમ કહીને ભારતને મારતાં અટકાવ્યું. તે કારણે આ લોકમાં આ “માહણ” (બ્રાહ્મણો) એમ કહેવાય છે. આગળ ભગવંતની સાથે જેઓ પ્રવજ્યા અંગીકાર કરીને પછી પતિત થયા, તેઓ પણ વલ્કલ પહેરનારા પાખંડી તાપસો થયા. તેઓના શિષ્ય, પ્રશિષ્ય, ભગુ, અંગિરસ આદિ કુશાસ્ત્રોમાંથી અવળું સમજાવીને લોકોને ભરમાવતા હતા. આ પ્રમાણે પૃથ્વીમાં તે ધર્મનાં બીજ રોપાયાં અને અનેક પ્રકારના અધર્મોની પરંપરા ચાલી. ઋષભદેવ અને ભારતનું નિર્વાણ માહણોની ઉત્પત્તિ કેમ થઈ? તે હકીકત તમને કહી. હવે પ્રથમ જિનેશ્વરનું નિર્વાણ-કલ્યાણક કેમ થયું ? તે હે રાજન્ સાંભળે ! ત્રિલેકનાથ ઋષભદેવ ભગવંત લોકોને ધર્મનો માર્ગ બતાવીને અષ્ટાપદ પર્વતના શિખર ઉપર અનુત્તર નિર્વાણપદને પામ્યા. ચક્રવતી ભરત પણ રાજલક્ષમીને તણખલાની જેમ ત્યાગ કરીને જિનવરને માર્ગ અંગીકાર કરીને અવ્યાબાધ શિવશ્રી પામ્યા. આ પ્રકારે હે શ્રેણિક ! પૂર્વપુરુષોએ આચરેલી લોકસ્થિતિ તમોને જણાવી. હવે વિમલ પ્રભાવવાળા ચાર રાજવંશ-વિષયક હકીક્ત તમે સાંભળો. (૯૦). પદ્યચરિતમાં “લોકસ્થિતિષભ-માહણ અધિકાર’ નામને ચેાથે ઉદ્દેશક સમાપ્ત થયે. [૪]. Page #64 -------------------------------------------------------------------------- ________________ [ ૫ ] રાક્ષસવ'શ-અધિકાર આ “ હે નરપતિ ! પૃથ્વી પર ચાર મહાવ ́શે। પ્રખ્યાત છે. બીજાની સાથે જોડાવાના કારણે તેના અનેક ભેદા થાય છે. તેમાં પ્રથમ ઇક્ષ્વાકુવ’શ, બીજો સામવ’શ, ત્રીજો વિદ્યાધર વંશ અને ચેાથા હિરવંશ છે. ભરતના પ્રથમ પુત્ર આદિત્યયશ નામથી પ્રસિદ્ધ થયા, તેને સિંહયશ પુત્ર થયા, સિંહયશને અલભદ્ર નામના પુત્ર, તેને ક્રમશઃ વસુખલ, મહાખલ, અતિખલ થયા. તેનાથી સુભદ્ર, સાગરભદ્ર અને રવિતેજ નામના થયા. તેમનાથી ક્રમશઃ શશિપ્રભ, પ્રભૂતતેજ, તેજસ્વી, તપન, પ્રતાપવાન્ તથા અતિવીય રાજા થયા. અતિવીયના પુત્ર મહાવીય નામના થયા, તેને ઉદિતવીય પુત્ર થયા. તેને મહેન્દ્રવિક્રમ પુત્ર થયા. તેનાથી ક્રમસર સૂર્ય, ઈન્દ્રદ્યુમ્ન અને મહેન્દ્રજિત્ નામના મહાન્ રાજા થયા. તેનાથી ક્રમશઃ પ્રભુ, વિભુ, અરિદમન, વૃષભકેતુ, ગરુડાંક તથા મૃગાંક રાજા થયા. તે યશસ્વી રાજાએ પેાતપેાતાના પુત્રાને રાજ્યગાદી આપીને દીક્ષા લઇને કમલથી રહિત થઇ અનુત્તર મેાક્ષ પ્રાપ્ત કરનાર થયા. આ પ્રમાણે આદિત્યયશ આદિના વંશમાં થએલા રાજાઓની પરપરા જણાવી. હવે હું નરવર ! તેના પછી સામવશની ઉત્પત્તિ સાંભળે. ઋષભ ભગવ’તના બીજા ખાહુબલી નામના પ્રસિદ્ધ પુત્ર હતા. તેમને મહાપ્રભાવશાળી સામપ્રભ નામના પુત્ર હતા. તેનાથી મહાખલ, સુખલ, બાહુબલી વગેરે અનેક રાજાએ સામપ્રભના વંશમાં ઉત્પન્ન થયા. તેમાંથી કેટલાકે દીક્ષા અંગીકાર કરીને કર્મોના નાશ કરીને મેાક્ષ પ્રાપ્ત કર્યાં અને બીજાઓએ તપ અને સંયમના અલથી દેવત્વ મેળવ્યું. આ પ્રમાણે હે નરપતિ ! તમને સંક્ષેપથી સામવંશ કહ્યો. હવે વિદ્યાધરવંશની ઉત્પત્તિ કહું છું, તે સાંભળેા— વિદ્યાધરવ શ નિમરાજાને મહાબલવાળા રત્નમાલ નામના પુત્ર હતા. તેને રત્નવજા અને રત્નવ્રજ નામના પુત્ર થયા. તેને રત્નચિત્ર, ચદ્રથ, વાજધ, વજ્રસેન, બ્રહ્મદત્ત અને વજ્રધ્વજ નામના રાજા થયા. તેના પછી વાયુધ વા, સુવા, મહાપરાક્રમી વજાધર, વાભ, વખાડું તથા વાંકે નામના પ્રખ્યાત રાજાએ થયા. તેમના પછી વસુન્દર, વાસ્ય, વજ્રપાણિ રાજા, વસુજઠ્યું તથા વજ્ર થયા. તે પછી વિદ્યન્મુખ, સુવદન, વિદ્યુત્તત્ત, વિદ્યઢાન્, વિદ્યુત્તેજ, તદ્વેિગ અને વિદ્યુર્દૂ નામના રાજા થયા. વિદ્યા, અલ, સિદ્ધિ અને સત્ત્વથી પૂ એ ખેચર વિદ્યાધરામાં ઉત્તમ રાજાએ પેાતપેાતાના પુત્રાને રાજ્યલક્ષ્મી આપીને સ્વગે ગયા. Page #65 -------------------------------------------------------------------------- ________________ : ૩૦ : પઉમચરિય–પદ્મચરિત્ર એક વખત વૈતાઢ્ય પર્વતની બંને શ્રેણીઓના વિદ્યદંષ્ટ્ર નામના રાજા અચાનક અપરવિદેહ નામના ક્ષેત્રમાં ગયા. ત્યાં તેણે સંયમ અંગીકાર કરેલ સંજયન્ત નામના મુનિવરને પરિભ્રમણ કરતા દેખ્યા. પાપથી ભરેલે તે તેમને પકડીને અહીં પંચગિરિ નામના પર્વત ઉપર લા. મેટા પર્વત પર તે મુનિને બેસાડીને સમગ્ર ખેચ સહિત પત્થરોના પ્રહાર કરી દયારહિતપણે કદર્થના કરી, તો પણ મુનિ પિતાના મુનિ પણાના ગ ચૂકતા નથી. સમભાવવાળા અને ગોમાં એકાગ્રમનવાળા તે મુનિવરને ઘણા પ્રકારના ઉપસર્ગો સહન કરતાં કરતાં કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. આ સમયે ધરણેન્દ્ર મુનિવર પાસે આવ્યા, તેમના ચરણમાં પ્રણામ કરીને તે વિદ્યાધરની સર્વ વિદ્યા હરી લીધી. જે વિદ્યાધર બલથી ઉન્મત્ત બની જિનભવન અને મુનિવરના ઉપરથી જશે, તે વિદ્યાધર નક્કી વિદ્યાઓથી પરિભ્રષ્ટ થશે.” આ પ્રમાણે તેઓને ઉપદેશ આપીને ધરસેન્સે ફરી વિદ્યાઓ પાછી આપી. ત્યાર પછી ઘોર ઉપસર્ગ થવાને સંબંધ મુનિવરને પૂછયો. હવે સંજયન્ત મુનિવર કહેવા લાગ્યા– ચારગતિ સ્વરૂપ વિસ્તીર્ણ અને દીર્ઘ સંસારમાં અટવાતો હું કઈ વખત શકટ નામના ગામમાં વણિકકુલમાં સારા સાધુઓની સેવા કરનાર, સરળતા નમ્રતાવાળા પરિણામ મેગે હિતકર નામના મનુષ્યપણે ઉત્પન્ન થયો. ત્યાંથી કાલધર્મ પામી કુસુમાવતી નામના નગરના સ્વામી “શ્રીવદ્ધિન” નામના રાજાપણે ઉત્પન્ન થયો. તે ગામમાં એક વિપ્ર હતો. તે કુત્સિત અજ્ઞાનતપ કરી મૃત્યુ પામી દેવલોકમાં અ૫દ્ધિવાળા દેવ થયે. ત્યાંથી ચવેલ તે જવલનશિખ નામને સત્યવાદી વિપ્ર શ્રીવર્બન રાજાને પુરહિત થયે. તેણે નિયમદત્ત વણિકનું દ્રવ્ય બળાત્કારે પડાવી લીધું. તે વિપ્ર ગણિકાને ત્યાં ગયો અને તેની સાથે જુગાર રમતાં પોતાના નામથી અંકિત મુદ્રા હારી ગયો. તે વિપ્રને ઘેર જઈને નામાંકિત મુદ્રાના બાનાથી દાસીએ તેને ત્યાંથી રત્નો લાવીને વણિકને અર્પણ કર્યા. રાજાએ તેનું સર્વસ્વ ગ્રહણ કરીને નગરમાંથી હદપાર કર્યો. વૈરાગ્ય પામેલો તે તપ કરવા લાગ્યો. મૃત્યુ પામેલા તે મહેન્દ્ર નામના ઉત્તમ વિમાનમાં દેવ થઈ ત્યાંથી વેલે વિદ્યહૃષ્ટ રૂપે . શ્રીવહેંન તપ કરી દેવલોકમાં ગયે. ત્યાંથી ચવેલે હું અપરવિદેહમાં સંજયન્તમુનિ થયે. એ કર્મના અનુબંધથી ઉત્પન્ન થએલ દર્શનરૂપ ઈમ્પણથી વ્યાસ કે પાગ્નિ અત્યારે વિદ્યાધરને પ્રજવલિત થયે. જે નિયમદત્ત હતો, તે પણ ધર્મ ઉપાર્જન કરીને મૃત્યુ પામી તું ધરણેન્દ્રપણે ઉત્પન્ન થયે. આ વૃત્તાન્ત સાંભળીને તે રાજા ધરણેન્દ્ર સહિત મુનિવરને ખમાવીને વિષય-સુખને ત્યાગ કરતો દીક્ષા લેવા તૈયાર થયા. ધરણેન્દ્ર મુનિવરને ત્રણ પ્રદક્ષિણ આપીને સર્વ પરિવાર સહિત પોતાના સ્થાને એકદમ પહોંચી ગયું. હવે ત્યાં વિદંખને દઢરથ નામને પુત્ર હતો. તેને પબંધ કરીને તપ કરીને તે મોક્ષે ગયે, તેના પછી ક્રમસર અશ્વવજ, પદ્મનાભ, પદ્મમાલી, પદ્યરથ, સિંહવાહ, મૃગધર્મ, મેઘસિંહ, સિંહધ્વજ, શશાંક, ચંદ્રાંક, ચંદ્રશિખર, ઇન્દ્રરથ, ચંદ્રરથ, શશાંક ધર્મ, આયુધ, હરિચંદ્ર, પુરચંદ્ર, પૂર્ણચંદ્ર, Page #66 -------------------------------------------------------------------------- ________________ [૫] રાક્ષસવંશ-અધિકાર બાલેન્દુ, ચંદ્રચૂડ, ગગનેન્દુ, દુરાનન, એકચૂડ, દ્રિચૂડ, ત્રિચૂડ, ચતુટ્યૂડ, વજચૂડ, સિંહચૂડ, તથા જવલન જટી તેમજ અકતેજા વગેરે ઘણું વિદ્યારે થયા. જિનેશ્વર ધર્મારાધનના પ્રભાવે તેઓ કેટલાક મોક્ષે, બીજા વળી ગુણવંત સાધુ બની ઉત્તમવિમાનમાં વાસ કરનારા થયા. આ પ્રમાણે સંક્ષેપથી વિદ્યાધરના વંશની ઉત્પત્તિ તમને જણાવી. હવે હે નરાધિપ! બીજા અજિતનાથ જિનેન્દ્રની ઉત્પત્તિ સાંભળો ! (૪૮) અજિતનાથ ભગવાન્ | ઋષભદેવ ભગવંતના સમયમાં જે પ્રકારના આયુષ્ય, બલ, ઊંચાઈ, તપ કે નિયમ તથા સુખ આપનારા પદાર્થો હતા, તે સેવે ઓછી થવા લાગ્યા. એ પ્રમાણે પરંપરામાં એક પછી એક એમ અનેક રાજાઓ થયા. પછી સાકેત નગરીમાં ધરણીધર નામના રાજા થયા. તેને ગુણાનુરૂપ ત્રિદશંજય નામનો પુત્ર થયે, તેને ઇન્દ્રલેખા નામની ભાર્યા અને જિતશત્રુ પુત્ર થયા. પિતનપુરમાં આનંદ રાજા અને તેને કમલમાલા નામની અત્યંત રૂપવતી પત્ની હતી, તથા વિજયા નામની એક સુપુત્રી હતી. પુણ્યશાલી જિતશત્રુ રાજાનાં ગુણપૂર્ણ એ કન્યા સાથે લગ્ન થયાં. ત્રિદશંજય રાજા કૈલાસ પર્વત પર સિદ્ધિપદને પામ્યા. ત્યારપછી કઈક સમયે અજિતનાથ તીર્થકર ભગવંતનો જન્મ થયે, એટલે દેવેન્દ્રાદિકે તેમના જન્મ-મહોત્સવાદિ સર્વ કાર્યો કર્યા. ત્યાર પછી રાજ્ય કર્યું. કેઈ સમયે યુવતિજનથી પરિવરેલા તે ઉદ્યાનમાં બેઠા હતા, ત્યારે ક.લવનને પ્લાન થએલું જેઈને વૈરાગ્ય-વાસિત થયા અને ચિંતવવા લાગ્યા કે–જેવી રીતે મકરન્દ અને સુગંધવાળાં પુષ્પોથી સમૃદ્ધ આ પદ્ધસરોવર પ્લાન થાય છે અને તેની શોભા નાશ પામે છે; તેમ માનવજીવન પણ અંતે નાશ પામનારું છે. એમ વિચારી માતા, પિતા, પુત્ર અને સર્વ પરિવારની અનુમતિ મેળવીને આગળ (ઋષભદેવ ભગવંતના અધિકારમાં ) કહી ગયા, તે પ્રમાણે ધીરતા ગુણવાળા અજિતનાથ સ્વામીએ દીક્ષા અંગીકાર કરી. તેમની સાથે મહાસત્ત્વશાળી દશ હજાર રાજાઓએ રાજ્ય-સમૃદ્ધિનો ત્યાગ કરી દીક્ષા લીધી. છઠ્ઠ તપવાલા ભગવંતને સાકેત નગરીમાં બ્રહ્મદત્ત રાજાએ વિધિપૂર્વક વિવિધ પ્રકારવાળું પ્રાસુક દાન આપ્યું. ત્યાર પછી બારમે વર્ષે તેમને કેવલજ્ઞાન પ્રગટ થયું. ચોવીશ અતિશયો અને આઠ મહાપ્રાતિહાર્યો ઉત્પન્ન થયા. તેમને ૯૦ નેવું ગણધર અને ૯, ૯૧ સંયમ શીલ ધરનારા અને ગુણસમૃદ્ધિ પામેલા સાધુઓ થયા. સગર ચક્રવતી ત્રિદશંજયના બીજા પુત્રનું નામ વિજયસાગર હતું, તેને સુંદર રૂપવાળી સુમંગલા ભાર્યા હતી. તેના ગર્ભમાં સગર નામનો પ્રસિદ્ધ પુત્ર ઉત્પન્ન થયો. ચૌદ રત્નોના સ્વામી ચકવતી પણું પામ્યા. હે શ્રેણિક! આ સમયે જે કંઈ પણ પ્રસંગ બને, તે એકાગ્ર મનથી સાંભળો. આ વિતાઢ્ય પર્વતમાં રથનૂપુર અને ચક્રવાલપુર નામનાં નગરો હતાં. ત્યાં પૂર્ણ ધન નામથી પ્રસિદ્ધ વિદ્યાધરોને રાજા હતો. તેને ગુણ–રૂપયુક્ત મેઘવાહન Page #67 -------------------------------------------------------------------------- ________________ : ૩૨ : પઉમચરિય–પદ્મચરિત્ર નામનો પુત્ર હતું. તાત્યની ઉત્તરશ્રેણિમાં ગગનવલ્લભ નગર હતું, ત્યાં બેચરાધિપતિ સુલોચન નામને રાજા હતો. તેને સહસ્ત્રનયન પુત્ર તથા રૂપવતી પુત્રી હતી. પૂર્ણધન રાજાએ એ શ્રેષ્ઠ કન્યાની માગણી કરી. ઘણી વખત માગવા છતાં પણ તે કન્યા તેને ન આપી અને જ્યોતિષીઓએ એ કન્યા સગરને પરણશે એમ જણાવ્યું. કન્યાના કારણે પૂર્ણધન અને સુચન બંને વચ્ચે રથ, હાથી, અશ્વ અને પાયદળ એમ ચતુરંગ સેનાવાળું મહાભયંકર યુદ્ધ થયું. બંને પક્ષના સિન્યનું યુદ્ધ એક પ્રહર સુધી પૂરજોશમાં ચાલ્યું. તે સમયે સહસનયન પિતાની બહેનને લઈને નાસી ગયે. યુદ્ધમાં સુલેચનને હણીને તેણે નગરમાં પ્રવેશ કર્યો, પરંતુ કન્યા ન દેખવાથી પૂર્ણધન પાછો પોતાના નગરમાં આવ્યું. તે સમયે સહસ્ત્રનયનનું સૈન્ય ઘટી ગયું હતું અને અસમર્થ બનેલ તે સમયની રાહ જોતો અરણ્યમાં રહેતો હતો. એક સમયે અશ્વથી હરણ કરાએલ સગર ચક્રવર્તી તે જ પ્રદેશમાં આવી પહોંચ્યો એટલે સહસ્ત્રનયને પિતાની બહેન તેને આપી. મનહર સ્ત્રીરત્ન દેખીને સગર ઘણે તુષ્ટ થયે અને તે વિદ્યાધરને સમૃદ્ધિપૂર્ણ રાજ્ય આપ્યું. ત્યારપછી સહસ્ત્રનયને ચક્રવાલ નગરને સર્વ દિશાઓમાં ઘેરી લીધું. પૂર્ણધન પણ સૈન્ય-સહિત સામે આવી લડાઈ કરવા લાગ્યા. યુદ્ધમાં ઘણે જન–સંહાર થયા અને ભયંકર લેહી અને કાદવથી ખરડાએ પૂર્ણધન ગાઢ પ્રહાર વાગવાથી નિધન (મરણ) પામ્યો. તે સમયે ઘન-મેઘવાહન તેને પુત્ર પણ વેરીથી ત્રાસ પામીને ત્યાંથી પલાયન થઈ ગયે અને ભયથી ઉત્પન્ન થએલ વેગથી એકદમ અજિત જિનેન્દ્રના શરણે ગયે. ઈન્દ્રથી પૂછાએલા તેણે વેરનું કારણ જે પ્રમાણે બન્યું હતું, તે પ્રમાણે ઈન્દ્રને જણાવ્યું. તેની પાછળ લાગેલા સૂર્યની જેમ અતિપ્રજવલિત સહસ્ત્રનયને અંધકાર દૂર કરનાર જિનેશ્વરનું દિવ્ય ભામંડલ જોયું. ત્યારે પિતાને ગર્વ ત્યાગ કરીને પરમ ભક્તિથી પ્રભુની સ્તુતિ કરીને ત્યાં સમવસરણમાં અતિદ્દર નહીં તેવા સ્થાને બેઠો. તે બંને વિદ્યાધરોએ પિતાના પિતા વિદ્યાધર રાજાના પૂર્વભો પૂછ્યા, એટલે કેવલજ્ઞાની ગણધર ભગવંત કહેવા લાગ્યા– “આ ભરતક્ષેત્રમાં મનોહર આદિત્યપ્રભ નામના નગરમાં ચાર કોડ સેનયાની સમૃદ્ધિવાળો ભાવણ નામનો વેપારી હતા. તેને અત્યંત સ્વરૂપવાળી કીર્તિમતી નામની ભાર્યા અને હરિદાસ નામનો પુત્ર હતો. છતાં અધિક ધનલાભ હોવાથી તે સમુદ્રની મુસાફરી કરવા લાગ્યો. પિતાનું ધન, ઘર અને વૈભવ પુત્રને સોંપીને તથા તેને વિવિધ સમજણ આપીને સારા નક્ષત્ર અને શુભ કરણમાં તેણે ઘરેથી પ્રયાણ કર્યું. પછી તે પુત્ર જુગારમાં સર્વ દ્રવ્ય હારી ગયે, તેણે સુરંગથી રાજાના ઘરમાં ચોરી કરવા પ્રયાણ કર્યું. તે સમયે સમુદ્રયાત્રા કરીને ભાવણ પાછો પોતાના ઘરે આવ્યો, ત્યારે પુત્ર હરિદાસને ન દેખવાથી પ્રયત્નપૂર્વક પોતાની પત્નીને પૂછ્યું. તેણે પણ પતિને જણાવ્યું કે, પુત્ર હરિદાસે તો ધન મેળવવા માટે રાજાને ત્યાં સુરંગ દ્વારા પ્રવેશ કર્યો છે. Page #68 -------------------------------------------------------------------------- ________________ [૫] રાક્ષસવ‘શ-અધિકાર : ૩૩ : ૮ રખેને તેનું મરણ થાય ’ તેવા ભય પામેલા તે કાંઇક એકાગ્ર મનવાળા ખની શાંતિપાઠ કરતા હતા, તેટલામાં હિરદાસ પેાતાના ઘરે આવી પહોંચ્યા. તે વખતે આવેલા પિતાને આળખ્યા વગર વિચારવા લાગ્યા કે, ૮ કાઈ મારા વેરી અહીં આવ્યેા જણાય છે. ’ એમ ધારીને પાપકમ વાળા તેણે તરવારના પ્રહાર કરીને તેનું મસ્તક હણી નાખ્યું, પિતાને મારીને તેની મરણાત્તર ક્રિયા અને પ્રેતકમ કરીને પૃથ્વીતલમાં ભ્રમણ કરતા તે પણ મરણ પામ્યા. જે ભાવ હતા, તે પૂર્ણધન (પુણ્યધન) નામના અહીં ઉત્પન્ન થયા અને જે તેના પુત્ર હતા તે સુલેચન જાણવા. ‘આ પ્રમાણે પૂર્વભવમાં થએલુ વિદ્યાધરોનુ વેર સાંભળીને કલુષિત હૈયાવાળા ન થાય અને વૈરના દૂરથી ત્યાગ કરો.’ પછી સગર ચક્રવર્તીએ પૂછ્યું કે-પૂર્ણ ધન (પુણ્યધન) અને સુલેાચનના વૃત્તાન્ત સાંભળ્યે તા હે મહાયશવાળા ! હવે એમના પુત્રાનું પણ કહેા, ત્યારે કહ્યુ કે–જ'બુઢીપના ભરતમાં પદ્મપુર નગરમાં રંભક નામના આચાર્યને શશી અને આલિક નામના બે ઉત્તમ શિષ્યા હતા. ગેાકુળમાં જઇને આવલકે ઉત્તમ ગાયા ખરીદ્દી અને હજુ મૂલ્ય આપ્યું ન હતું, તેટલામાં ત્યાં શશી આવી પહોંચ્યા. શાસ્ત્રામાં કુશલ એવા રંભક ગુરુએ ગેાવાળને આડુ અવળુ સમજાવી છળ-કપટથી ખંને વચ્ચે ભેદ પડાવ્યેા. ‘ શશીએ ગાયા ખરીદી લીધી ' એ વાત બીજાએ જાણી એટલે બંનેને લડાઈ થઈ. આવલિક ઘાયલ થયા અને મરીને મ્લેચ્છપણે ઉત્પન્ન થયા. શશીએ યથાયાગ્ય સારા મૂલ્યથી ગાયા વેચીને તેવીને તેવી મુખકાંતિવાળા શશી આનદથી ઘરે આવ્યા. કાઇક વખતે તામલિપ્તિ નગરીએ જતા હતા, ત્યારે મ્લેચ્છે શશીને મારી નાખ્યો, એટલે તે બળદપણે ઉત્પન્ન થયા. ભારી પાપવાળા મ્લેચ્છ તે બળદને મારીને ખાઈ ગયેા એટલે બળદ બિલાડા થયા, વળી મ્લેચ્છ ઉત્તર થયેા. અન્યાઅન્ય એક બીજાને મારતા તેએ નારકી અને તિય ́ચ-યાનિયામાં ભ્રમણ કરતા અને સભ્રમદેવના સેવકપણે ઉત્પન્ન થયા. ફૂટ અને કાર્પેટિક એવા નામના બે દાસ અને સહેાદરપણે તે ઉત્પન્ન થયા અને તે સંભ્રમદેવ શેઠે બંનેને જિનમંદિરનું કાર્ય કરવા માટે નિયુક્ત કર્યા. ત્યારપછી મૃત્યુ પામી તે બંને ભૂતાધિપપણે ઉત્પન્ન થયા. પહેલાનું નામ રૂપાનંદ, બીજાનું નામ સુરૂપ રાખ્યું. શશીના જીવ ચવીને રાજલિમાં કુલધર ઉત્પન્ન થયા અને બીજે ત્યાં જ પુષ્પભૂતિ નામને પુરાહિત થયા. અને મિત્ર હોવા છતાં પ્રીતિ તાડીને એક વ્યભિચારી સ્ત્રી ખાતર પુષ્પભૂતિ કુલધરને હણવાની ઇચ્છા કરતા હતા. એક વખત વૃક્ષ નીચે બેઠેલા સાધુ પાસે ધમ શ્રવણ કરવા બેઠા હતા, ત્યારે રાજાએ તેની પરીક્ષા કરી અને પુણ્યયેાગે તેને સામંતની પદવી મળી. પુષ્પભૂતિ ધર્માંના વૈભવ દેખીને વ્રત-નિયમ કરી કાલ કરીને સનત્કુમાર દેવલેાકમાં ઉત્પન્ન થયા. જિનેશ્વરે કહેલ તપ કરીને કુલધર પણ ત્યાં આવ્યા. ત્યાંથી ચ્યવેલા અને ધાતકીખંડમાં ઉત્પન્ન થયા. શશીનેા જીવ ત્યાંથી પહેલા વ્યખ્યા અને તે જ આ મેઘવાહન થયા છે અને આલિકના જીવ અહીં સહસ્રનયન નામથી ઉત્પન્ન થયેા. પ્ Page #69 -------------------------------------------------------------------------- ________________ પઉમરિય-પદ્મચરિત્ર * ત્યારપછી ચક્રવર્તી સગરે પૂછ્યું કે હે વિભા ! આ સહસ્રનયન ઉપર મને અતિશય પ્રીતિ કયા કારણે ઉત્પન્ન થઇ છે ? તેનું કારણ આપ કહે.' આ વિષયના પ્રત્યુત્તર આપતા તી કર ભગવંતે કહ્યુ કે, પૂર્વજન્મમાં મુનિવરને ભિક્ષાદાન કરવાના ફલરૂપે રંભકને દેવત્વ પ્રાપ્ત થયું. સૌધર્માં દેવલાકથી ચ્યવીને ચદ્રપુરમાં રાજાની ભાર્યાની કુક્ષિમાં વરકીર્તિ નામથી ઉત્પન્ન થઇ, દીક્ષા અંગીકાર કરી, મરીને દેવપણે ઉત્પન્ન થયેા. ત્યાંથી ચ્યવીને ત્યાર પછી પશ્ચિમવિદેહમાં રત્નસંચયપુરમાં ચંદ્ર સરખી ઉજજવલ તિવાળા મહાઘાષના પુત્ર થયા. ત્યાં દીક્ષા લઇને પ્રજાખલ નામના મુનિ થયા. કાલ પામી પ્રાણતકલ્પમાં દેવ થઈ ચ્યવીને ભરતક્ષેત્રમાં પૃથ્વીપુરમાં યશેાધર રાજા અને જયા રાણીના યશઃકીર્તિ નામના પુત્ર થયા. પિતા પાસે દ્વીક્ષા અ'ગીકાર કરીને વિજય નામના વિમાનમાં ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવીને ચૌદ રત્નના અધિપતિ તેમજ શૂરવીર સમગ્ર ભરતના સ્વામી તું સગર ચક્રવર્તી થયા છે. જે કારણથી પહેલાં રંભકને આવલિક પ્રિય હતા, તે કારણથી સહસ્રનયન ઉપર તારા અધિક સ્નેહ છે. પેાતાનું અને પિતાનું ચિત્ર સાંભળીને હપૂર્ણ નેત્રવાળા તે તીથ કરના સદ્ભૂત ગુણાની સ્તુતિ કરવા લાગ્યા. કેવી રીતે ? (૧૨૦) : ૩૪ : “ હે નાથ ! આપ નિષ્કારણ અનાથ જીવા ઉપર ઉપકાર કરવામાં તત્પર રહે છે, એથી માટું બીજું કયું આશ્ચય હાઇ શકે ? હે નાથ ! તમે બ્રહ્મા, ત્રિલેાચન શંકર, સ્વયં બુદ્ધ, અનંત નારાયણ, તેમજ ત્રણે લેાકથી પૂજવા ચેાગ્ય અન્ત છે. તે સમયે ત્યાં રહેલા રાક્ષસપતિ ભીમે મેઘવાહનને કહ્યું કે- હે પુરુષ ! તમે જિનેશ્વરના શરણમાં આવ્યા, તે ઠીક કર્યું. હવે મારું વચન સાંભળેા. ભગવંતનું શરણ ભય અને શેકને નાશ કરનાર, હિતકારી, પછી પણ લાભ કરનાર અને મૃત્યુ પછી મેાક્ષ આપનાર થાય છે. આ વૈતાઢ્યમાં ખલવાળા વિદ્યાધરા તમારા શત્રુએ છે, તેમની સાથે નિર્ભયતાથી તમે એકલા હે સજજન ! કેવી રીતે સમય પસાર કરશે ? માટે મારી વાત સાંભળે ! લંકા નગરી સમુદ્ર વચ્ચે વિદ્રુમ મણિ તેમજ રત્નેનાં કિરણેાથી દેીપ્યમાન તથા ખાગ ઉદ્યાનાથી રમણીય એવે રાક્ષસ નામના દ્વીપ છે. તે ચારે બાજુ સાતસે યાજન વિસ્તારવાળા છે. તેના મધ્યભાગમાં ત્રિકૂટ નામને એક ઉત્તમ પર્વત છે. તે નવ ચાજન ઊંચા અને ચારે બાજુ પચાસ-પચાસ યેાજન વિસ્તૃત છે. દશે દિશાઓને પ્રકાશિત કરતું તેનું શિખર શૈાભી રહેલું છે. તે શિખરની નીચે સુવર્ણના વિચિત્ર ચારે ખાજી ફરતે કિલ્લે! હતા, અને દેવતાએ સરખી સમૃદ્ધિવાળી લંકા નામની નગરી છે. તમારા આંધવ વગેરે સ્નેહિજન સહિત એકક્રમ તમેા ત્યાં જાવ અને ભય-શાકથી રહિત થઇ વિશ્વસ્તપણે સુખેથી હંમેશાં ત્યાં રહેા. આ પ્રમાણે કહીને રાક્ષસપતિએ બીજી કેટલીક વિદ્યાએ સહિત દેવતાઓથી રક્ષિત, મણીઓના કિરણેાથી ઝળહળતા એક હાર તેને Page #70 -------------------------------------------------------------------------- ________________ [૫] રાક્ષસવંશ–અધિકાર : ૩૫ : આપે. પૃથ્વીતલની અંદર રહેલ છે યોજન લાંબું, છ જન પહોળું એવું પાતાલલંકાપુર-લંકાનગરી નામનું નગર તેને આપ્યું. આ પ્રમાણે રાક્ષસપતિથી કહેવાએલ ઘનવાહન અત્યંત આનંદિત થયા અને જિનવરને નમસ્કાર કરીને તેની સાથે લંકાએ ગયે. ઊંચાં તરણે, ઉજજવલ અટ્ટારિકાઓ, મનોહર કોટ, ઉદ્યાન, વાવડીઓ અને ચિત્યભવનોથી મનહર લંકાનગરી જોઈ અને જય જય શબ્દની ઉદઘોષણા અને મધુર શબ્દો બોલતા રાજાએ પોતાના બંધુઓ સહિત તેમાં પ્રવેશ કર્યો. ત્યાર પછી જિનમંદિરમાં પ્રભુ-દર્શન કરવા ગયા. ભાવપૂર્વક વિનયથી નમસ્કાર કર્યો, ત્રણ વખત પ્રદક્ષિણ કરી અને સિદ્ધ-પ્રતિમાની સ્તુતિ કરીને તે રાજમહેલમાં ગયે. ભીમે મેઘવાહનને લંકાપુરીના રાજા તરીકે સ્થાપન કર્યો અને દેવેન્દ્રની જેમ તે વિદ્યાધર અતિશય સમૃદ્ધ રાજ્ય ભોગવવા લાગ્યો. કિન્નરપુર નગરમાં ભાનુમતીના ગર્ભથી જન્મેલી સુપ્રભા નામની કન્યા ઘનવાહનની ભાર્યા થઈ. અમરેન્દ્રના સરખા રૂપવાળો ઘનવાહન અને સુપ્રભા દેવીને પુત્ર ઉત્પન્ન થયે, તેનું નામ મહારાક્ષસ પાડયું. આ પ્રમાણે સુખપૂર્વક કાળ વહી રહેલો હતો, ત્યારે ભક્તિથી પ્રેરાએલા ઘનવાહન શ્રી અજિતનાથ તીર્થકરને વંદન કરવા આવ્યા. સિંહાસન પર બેઠેલા નિર્મલ દેહવાળા તીર્થકર ભગવંત શરદસમયના આકાશના મધ્યભાગમાં રહેલ સૂર્યના જેવા દેખાતા હતા. સદભૂત ગુણવાળા સેંકડો મંગલ સ્તોત્રોથી જિનેશ્વરની સ્તુતિ કરીને દે અને મનુષ્યની પર્ષદા વચ્ચે ત્યાં જ બેસી ગયા. ધર્મોપદેશ પૂરે થએલે જાણીને સગર ચકવર્તીએ તીર્થકર ભગવંતને પ્રણામ કરી પ્રશ્ન કર્યો કે– “ભૂત અને ભવિષ્ય કાળમાં કેટલા તીર્થકર, ચકવર્તીઓ, બલદેવો અને વાસુદેવો જેવા મહાપુરુષે થયા અને થશે ? ત્યારે ભગવંતે કહ્યું કે, ઋષભ નામના પ્રથમ તીર્થકર આ ભરતક્ષેત્રમાં થઈ ગયા, જેમણે લેકેને ધર્મને ઉપદેશ આપ્યો. તેમણે પિતાના પુત્રને રાજ્ય પર સ્થાપન કરીને દીક્ષા લીધી અને નિર્વાણ પામી મેક્ષે ગયા. તેમને સરખે હું બીજો અજિત નામનો વર્તમાનકાળમાં વર્તી રહેલ છું. હવે પછીના ભવિષ્યકાળમાં સંભવ, અભિનન્દન, સુમતિ, પદ્મપ્રભ, સુપાર્શ્વ, ચન્દ્રપ્રભ, પુષ્પદંત, શીતલ, વાસુપૂજ્ય, વિમલ, અનંત, ધર્મ, શાન્તિ, કુછ્યું, અર, મહિલ, મુનિસુવ્રત, નમિ, નેમિ, પાર્શ્વ તથા મહાવીર એમ બાવીશ તીર્થકરો અનુક્રમે થશે. તેમાં શાન્તિ, કુછ્યું અને અર એ ત્રણ તીર્થકરો ચક્રવતી પણ થશે. આ સર્વે ઉત્તમ કુળમાં જન્મ પામશે. વળી ક્ષીરસમુદ્રના જળથી અભિષેક કરાએલા, કેવલજ્ઞાન પામી તે જ ભવે મોક્ષગામી થશે. આ પ્રમાણે આ ચોવીશે જિનેશ્વરે જગતમાં ઉત્તમ છે, તેમનાં નામ જણાવ્યાં. હવે ચકવર્તીઓ અનુકમે કહ્યું, તે સાંભળો. પ્રથમ ભરત ચક્રવતી આગળ થઈ ગયા, અત્યારે સગર નામને તું થયું છે, બાકીના દસ મઘવા, સનકુમાર, શાન્તિ, કુન્થ, અર, સુભૂમ, પા, હરિણ, જયસેન અને બ્રહ્મદત્ત તે ભવિષ્યકાળમાં હવે પછી થશે. - અચલ, વિજય, ભદ્ર, સુપ્રભ, સુદર્શન, આનન્દ, નન્દન, પદ્મ તથા બલરામ એ Page #71 -------------------------------------------------------------------------- ________________ ઃ ૩૬ ઃ પઉમરિય--પદ્મરિત્ર નામના નવ ખલદેવા થશે. ત્રિપૃષ્ઠ, દ્વિપૃષ્ઠ, સ્વયંભૂ, પુરુષોત્તમ, પુરુષસિંહ, પુરુષવર પુંડરીક, દત્ત, નારાયણ અને કૃષ્ણ નામના નવ વાસુદેવેા થશે. પ્રથમ અશ્વગ્રીવ, તારક, મેરક, નિશુભ, મધુકૈટભ, અલિ, પ્રહલાદ, રાવણ અને જરાસંધ આ નવ વાસુદેવાના પ્રતિશત્રુ થશે. આ મહાપુરુષો આ અવસર્પિણી કાળમાં થશે. ઉર્પિણી કાળમાં પણ આટલા જ મહાપુરુષા થશે. જિનેશ્વરે કહેલા એક જ માત્ર ધનુ સેવન પરમભક્તિથી કરવામાં આવે, તે તેવા મનુષ્ય એવા પ્રકારના ઉત્તમપુરુષ થઇને ઉત્તમ શિવપદ પામે છે. જે જીવા ધરહિત ખની ઘણા પાપ કરવામાં તત્પર થાય છે, તેએ ચાર ગતિ સ્વરૂપ વિસ્તારવાળા ભવારણ્યમાં આમ-તેમ અટવાયા કરે છે. આવા પ્રકારના કાળ સ્વભાવને સાંભળીને તથા મહાપુરુષોના સંબંધને જાણીને ઘનવાહન તરત જ વૈરાગ્ય પામ્યા. “ પાંચે ઇન્દ્રિયાના વિષયામાં મેાહિત થએલા અને સ્ત્રીના રાગમાં આસક્ત મનવાળા મેધનું સેવન ન કર્યું. ખેદની વાત છે કે મે આત્માને ઠગ્યા. ઇન્દ્રધનુષ અને સ્વપ્ન સરખા ક્ષણિક તેમજ વિજળીલતાની ચંચળતા સરખા અસ્થિર જીવનમાં કયે! સમજી પુરુષ રતિ કરે ? માટે રાજ્ય, કાન્તા, પુત્ર અને ધનના ત્યાગ કરીને બીજા જન્મ માટે હું પરમબન્ધુ સમાન ધા સ્વીકાર કરીશ. ” આ પ્રમાણે ભાવના ભાવી મહારાક્ષસ નામના પ્રથમ પુત્રને રાજ્યાભિષેક કરીને સર્વ સંગના ત્યાગ કરી ધીર ઘનવાહને દીક્ષા અંગીકાર કરી. લકાનગરીના સ્વામી ઘનવાહનને પુત્ર વિસ્તૃત કીર્તિવાળા આ મહારાક્ષસ વિદ્યાધરરાજા દેવની જેમ રાજ્ય ભાગવવા લાગ્યા. તેને વિમલાભા નામની ભાર્યા હતી, અનુક્રમે તેને દેવરક્ષ, ઉદધિ અને આદિત્યરક્ષ નામના પુત્રા થયા. ત્યાં અજિતનાથ તીર્થંકર લાકાને ધર્મના માર્ગ બતાવી સમ્મેતપર્યંતના શિખર ઉપર કલ્યાણકારી, શાશ્વત અનુત્તર મેક્ષ પામ્યા. (૧૬૭) સગર ચક્રીના પુત્રાનુ અષ્ટાપદ–ગમન ચાસઠ હજાર યુવતઓના વૈભવવાળા સગર ચક્રવર્તી પૂર્ણ એક છત્રવાળું સમગ્ર ભરતક્ષેત્રનું રાજય ભાગવતા હતા. તેમને અમરેન્દ્ર સરખા રૂપવાળા ૬૦ હજાર પુત્રા ઉત્પન્ન થયા. તેએ સર્વે અષ્ટાપદ પર્વત ઉપર ભગવંતને વંદન કરવા માટે ગયા. તેઓએ ત્યાં સિદ્ધ પ્રતિમાઓનુ વન્દેન, પૂજન આદિ વિધાન કરીને સિંહ સરખા તે કુમાર ચત્યભવનમાં ગયા. તેમના મંત્રીઓએ કુમારાને કહ્યું કે“ ભરત મહારાજાએ આ ભવના, પ્રતિમા કરાવ્યાં છે, તે હવે તમે અહીં રક્ષણ કરવાના કઇક જલદી ઉપાય કરશ. પિતાના દંડરત્નથી ગંગાનદીના મધ્યભાગમાં પ્રહાર કરીને સગર-પુત્રાએ પર્વતની ચારે બાજુ પરખા કરી. દડરત્નના ઘા નાગેન્દ્રોના ભવનેા સુધી પહાંચવાથી છિદ્રો પડયાં અને જલ-પ્રવાહથી તેમનાં ભવના જળથી ભરાઈ ગયાં-એટલે રાષાયમાન થએલા નાગેન્દ્રે ક્રોધાગ્નિની જ્વાલાથી તરતજ સગરના સર્વે પુત્રાને બાળી નાખ્યા. તે કુમારેશમાંથી એ કુમારેશને જિનવર-ધર્મના પ્રભાવથી અનુક`પા કરીને ન આળ્યા. સગરના પુત્રાનાં આ પ્રમાણેનાં મૃત્યુ દેખીને સમગ્ર સૈન્ય ભગીરથ અને ભીમની Page #72 -------------------------------------------------------------------------- ________________ [૫] રાક્ષસવ’શ-અધિકાર સાથે પાછા સાકેત (અયેાધ્યા) નગરીએ આવ્યા. ભીમ અને ભગીરથ જ્યારે પુત્રાના મરણના સમાચાર સગરને નિવેદન કરવા તૈયાર થયા, ત્યારે નીતિ અને શાસ્ત્રોના જાણનાર પ્રધાનાએ તેમને અટકાવ્યા. પછી ચતુરમત્રી ત્યાં જઈને ચક્રધરને પ્રણામ કરીને સૂચવેલા આસન પર બેઠા અને સત્તા કરી એટલે કહેવા લાગ્યા કે— “હે રાજન્ ! આ સંસારની અનિત્યતા અને અસારતા દેખીને આ લાકમાં કચેા એવા પડિત પુરુષ છે કે, જે આ વિષયમાં શેક ન કરે ? પહેલાં પણ તમારા સરખા ભરત નામના ચક્રવર્તી હતા, જેમણે છ ખડાવાળી આ પૃથ્વીને દાસી માફ્ક સ્વાધીન કરી હતી. તેમને આદિત્યયશ નામના પ્રથમ પુત્ર હતા, જેના પ્રસિદ્ધ નામથી તેમના આદિત્યવશ આ લેાકમાં અત્યારે પણ વર્તી રહેલ છે. આ પ્રમાણે હે નરપતિ ! તેમના અલઋદ્ધિ-કીર્તિવાળા વશમાં મહારાજ્યના દીર્ઘ કાળ ભાગવટો કરીને સ્વર્ગવાસી થયા. અરે ! મનુષ્યાની વાત બાજુ પર રાખા, પરંતુ મહર્ષિક ઇન્દ્રો વૈભવથી દૈદીપ્યમાન હાય છે, તેએ પણ એલવાએલ અગ્નિ માફ્ક નિસ્તેજ બની જાય છે. સમગ્ર ત્રણલાક જેમના ચરણમાં નમસ્કાર કરે છે, તેવા જિનેશ્વરા પણ આયુષ્ય પૂર્ણ થતાં શરીરના ત્યાગ કરે છે. જેમ સધ્યાસમયે પક્ષીઆ એક મોટા વૃક્ષ ઉપર એકઠા થઇ આખી રાત્રિ વાસ કરીને પ્રભાત સમયે દશે દિશામાં ચાલ્યા જાય છે, તે જ પ્રમાણે એક કુટુમ્બમાં જીવે. એકઠા થઇને આયુષ્ય પૂર્ણ થતાં અઢાર ભાવિદેશામાં ચાલ્યા જાય છે. મેઘધનુષ, ફીણ, સ્વપ્ન, વિદ્યુલ્લતા, પુષ્પો અને પરપોટા સરખા અસ્થિર અલ્પકાળ ટકનારા ઇષ્ટજનના સમાગમ, વૈભવ અને દેહ જીવને હાય છે. સમુદ્રના જળનુ શાષણ કરનાર, મુષ્ટિપ્રહારથી મેરુના ચૂરા કરવા સમ પુરુષા પણ આયુષ્યકાળ પૂર્ણ થાય, એટલે યમરાજાના મુખમાં પ્રવેશ પામે છે. આ જગતમાં જે કાઇ બળવાન હોય, પરંતુ સર્વાં ખળવાન કરતાં મૃત્યુ સર્વોત્કૃષ્ટ અળવાન છે કે, જેણે અનંતા ચક્રધરાદિક મહા સમ પુરુષોને પણ નિધન પમાડ્યા છે. દેવા, અસુરા તથા મનુષ્યા સહિત આ જીવલાકમાં કર્મારૂપ મલથી મુક્ત થયા છે, એવા સિદ્ધા જ સુસ્થિત-મરણરહિત છે. ઉત્તમ કુળમાં જન્મેલા, હજારો ગુણ્ણાનાં સ્થાનભૂત મહાત્માઓનાં ચરિત્રાનુ સ્મરણુ કરનાર કયા સમજીનાં હૃદય ફાટી ન જાય ? જેમ તે કાળના રાજાએ આ મનુષ્યભવમાં ક્ષય પામ્યા, તેવી રીતે આપણે સર્વે પણ નક્કી અહીંથી બીજા ભવમાં પ્રયાણ કરીશું. : ૩૭ : હે સ્વામી! આપ બીજી પણ એક વાત સાંભળેા કે, દીનમુખવાળા ભીમ અને ભગીરથ અહીં એ આવેલા છે, તેને દેખા છે, પરંતુ બાકીના તેા નક્કી મૃત્યુને ભેટ્યા છે.” તે અનેને જોઈને અને પેાતાના પુત્રાનું મરણુ સાંભળીને મહાશાકના કાંટાથી ભેદાએલા અગવાળા સગર ચક્રવર્તી મૂર્છા પામવાના કારણે વ્યાકુલ થઇ ભૂમિ પર ઢળી પડયા. ચંદન-મિશ્રિત જળથી શરીર પર સિંચન કર્યું, ત્યારે મૂર્છા ઉતરી અને ભાન આવ્યું એટલે પુત્રમરણના દુઃખવાળા તે વિલાપ કરવા લાગ્યા અને નેત્રોમાંથી અશ્રુજળ વહેવડાવતા રુદન કરવા લાગ્યા- હું સકમાર શરીરવાળા ! દેવકમાર સરખા ૩૫ Page #73 -------------------------------------------------------------------------- ________________ પઉમરિય-પદ્મચરિત્ર વાળા મારા પુત્ર ! અણધાર્યા કયા દુષ્ટ વેરીએ વગર અપરાધે તમાને મારી નાખ્યા ? હે હજારા ગુણાના સ્થાન ! હે ઉત્તમરૂપવાળા ! ચંદ્ર સરખા સૌમ્યવદનવાળા ! નિય અને અનુકપા વગરના ધ્રુવે મારા પુત્રાને હણી નાખ્યા ? હે પાપી દૈવ! શું તને હૃદયવલ્લભ પુત્ર અને ખળકા નથી ? જેથી કરીને અહીં મારા સાઠ હજાર પુત્રાને તે મારી નાખ્યા.” : ૩૮ : આ પ્રમાણે સગર ચક્રવર્તી ઘણાં પ્રકારનાં વિલાપ-વચના મેલ્યા પછી પ્રતિબેાધ પામ્યા અને ત્યારપછી સંવેગ પામેલા તે આ પ્રમાણે કહેવા લાગ્યા કે-“ખેદની વાત છે કે વિષયાસક્ત અનેલા અને પુત્ર-સ્નેહરૂપી દોરડાથી જકડાએલા નિર્ભીગી મેં તરુણુવયમાં ધનુ સેવન ન કર્યું. જો દુર્લભતાથી પ્રાપ્ત કરેલા પુત્રાનુ મુખ-દર્શન ન થાય તે નવ નિધિએ, ચૌદ રત્ના સહિત આ છ ખ`ડવાળી પૃથ્વીનું મારે શું પ્રત્યેાજન છે ? ભરતાદિક તે મહાપુરુષો ધન્ય છે કે, જેઓએ કામભાગેાથી વિરક્ત અની, રાજ્યના ત્યાગ કરી, નિઃસંગ થઇને પ્રવ્રજ્યા અગીકાર કરી.” (૨૦૦) આ પ્રમાણે વિચારીને સગરે જન્નુપુત્ર ભગીરથના રાજ્યાભિષેક કરીને ભીમરથની સાથે જિનેશ્વરની પાસે દ્વીક્ષા અંગીકાર કરી. ઉદાર તપ કરીને, કેવલજ્ઞાન ઉપાર્જન કરીને પુત્ર સાથે આયુષ્ય પૂર્ણ કરીને સગર સિદ્ધિપદને પામ્યા. ભગીરથના પૂભવ ઇન્દ્ર જેમ દેવનગરીમાં તેમ અનેક મહાસુભટાથી પિરવરેલ ભગીરથ પણ સાકેત નગરીમાં રાજ્ય કરતા હતા. કાઇક સમયે ભગીરથ ઉત્તમમુનિની પાસે પ્રણામ કરીને બેઠા અને ધર્મ સાંભળ્યેા. ત્યાં શ્રુતસાગર નામના અનગારને ભગીરથ કુમારે પૂછ્યું કે, સાઠ હજારમાં અમે એ કેમ બચી ગયા અને મૃત્યુ ન પામ્યા ? તેનું કારણ કહેા. ત્યારે મુનિવરે તેને ઉત્તર આપ્યા કે, કાઇ વખત મુનિવરાના ગણુ સમ્મેતશિખરની યાત્રા કરવા માટે ધીમે ધીમે વિહાર કરતા હતા અને તેમ કરતાં નજીકના છેલ્લા ગામે પહોંચ્યા. ત્યાં શ્રમણસ'ઘને દેખીને તે ગામના લેાકેા મુનિવરને ઉપસર્ગ કરતા હતા. કઠાર વચનેાથી સાધુની નિંદા કરતા લેાકેાને કુંભારે નિષેધ્યા. ત્યાં એક ગામવાસી પુરુષ ઉપર ચારીના આરોપ આવ્યા. એ અપરાધના કારણે રાજાએ આખુ' ગામ સળગાવી નાખ્યું. તે સમયે કુંભારને બહાર ગામનું આમત્રણ મળેલુ હોવાથી તે ત્યાં ગયા, એટલે કમ યાગે તે એકલેા ન મળ્યો. બચેલા કુંભાર આયુષ્ય પૂર્ણ થયુ' એટલે મરીને ઘણા ધનથી સમૃદ્ધ વણિક થયા. ગામના બીજા સર્વે લેાકેા વરાડ–વિશ્વમાં ઉત્પન્ન થયા. પેલા કુંભારના જીવ વણિક ત્યાંથી કાલ કરીને રાજાપણે ઉત્પન્ન થયા. ક્ષુદ્ર જતુએથી ઉપદ્રવિત ગામને હાથીએ ખેદાન-મેદાન કરી નાખ્યું. તે રાજા શ્રમણ થયા, કાલ પામી ઉત્તમ દેવલાકમાં દેવ થઇને ત્યાંથી ચ્યવીને અહીં હવે તું ભગીરથ રાજા થયા. તે વખતે જે ગામલેાકેા હતા, તે વિવિધ જાતિમાં કાલ પામીને Page #74 -------------------------------------------------------------------------- ________________ [૫] રાક્ષસવ'શ–અધિકાર કર્મીના અનુભાવથી સગરના પુત્રપણે ઉત્પન્ન થયા. રાગ-દ્વેષાધીન થઈ જે પુરુષ સંઘની નિંદા કરે છે, તે હજારા ભયંકર ભવવાળા સૉંસારમાં વારવાર ભટક્યા કરનાર થાય છે. પેાતાનું અને ભવ–પર`પરા કરનાર સગરના પુત્રાનુ` ચરિત્ર સાંભળીને ભગીરથે પ્રયા અંગીકાર કરી. લાંખા કાળ સુધી તેનુ પાલન કરી ભગીરથ સિદ્ધિપદને પામ્યા. આ પ્રમાણે ગૌતમ સ્વામીએ શ્રેણિક રાજાને સગર રાજાનું ચરિત્ર સંભળાવ્યું. હવે હે શ્રેણિક ! ચાલુ અધિકાર સાંભળેા. (૨૧૬) મહારાક્ષસના પૂર્વભવા અને પ્રગયા ત્યાં લંકાપુરીના સ્વામી જે મહારાક્ષસ હતા, તે મહાનુભાવ નિષ્કંટક અનુકૂલ મહાભાગવાળું રાજય ભાગવતા હતા. કોઇક વખત યુતિવ-સહિત તે રાજા ઉત્તમ ઉદ્યાનમાં વાવડીના જળમાં ક્રીડા કરીને બહાર નીકળતા હતા. ત્યાં તેણે કમળમાં રહેલા ભ્રમરને જોયા. તે વિચારવા લાગ્યા કે, પદ્મ-કમળની ગધમાં આસક્ત આ અજ્ઞાની ભ્રમર જેમ નાશ પામે છે, તેમ યુવતીઓના વન-કમળમાં આસક્ત થએલા હું પણુ નાશ પામું છું. બુદ્ધિવગરના બિચારા મધુકરા નક્કી વિનાશ પામે છે, પરંતુ કુશળબુદ્ધિવાળા મારા સરખા જે નાશ પામે, તે ખરેખર માહનુ' સામ્રાજ્ય જાણવું. ગન્ધ અને રસવડે જો આ ભ્રમર ક્ષય પામ્યા, તે! પાંચે ઇન્દ્રિયાના વિષયાને આધીન થએલા હું તે પહેલાં જ વિનાશ પામીશ. વિષયસુખ ભગવનાર અને ધમમાં ઉદ્યમ ન કરનાર પુરુષ વારવાર ચારગતિવાળા સંસારમાં રગદોળાયા કરે છે, જ્યારે લંકાધિપતિ આ પ્રમાણે વૈરાગ્ય-ભાવના ભાવી રહેલા હતા, ત્યારે શ્રમણસંઘના પરિવારવાળા શ્રુતસાગર નામના શ્રમણ મુનિવર ત્યાં ઉદ્યાનમાં પધાર્યા. ત્રસ અને સ્થાવર જીવરહિત નિર્જીવ શિલાપટ્ટ ઉપર બિરાજમાન થયા અને તેમને! પરિવાર પણ નજીકમાં બેસી ગયા. : ૩૯ : ઉદ્યાનપાલકાએ રાજાને મુનિના આગમનના સમાચાર આપ્યા એટલે ઉત્કંઠિત રાજાએ ઉદ્યાનમાં પહોંચીને શ્રુતસાગર મુનિને પ્રણામ કર્યાં. ખાકીના મુનિસંઘને પણ ક્રમસર પ્રણામ કરીને રાજા ત્યાં બેઠા અને મુનિવરને રાજાએ પેાતાના ભવ-ભ્રમણ વિષચક પ્રશ્ન પૂછ્યા. ત્યારે છદ્મસ્થ જ્ઞાનવાળા મુનિવર જે કાંઇ જાણતા હતા, તે પ્રમાણે કહેવા લાગ્યા કે− આ ભરતક્ષેત્રમાં પાતનપુર નગરમાં હિતકર નામના મનુષ્ય રહેતા હતેા. માધવી નામની તેને ભાર્યાં હતા. તેમના તું પ્રીતિકર નામના પુત્ર હતા. ત્યાં જિનવર-ધર્મના અનુરાગી હેમરથ નામના રાજા હતા. કાઈક સમયે તેણે ભાવથી ચૈત્યની પૂજા કરી અને મેાટા શબ્દવાળા પડહેા અને શ`ખ વગાડતા જિનેશ્વરના જયમંગલના શબ્દો ખેલવા લાગ્યા. તે શબ્દો સાંભળતાં જ તું જાગી ગયા અને હર્ષિત મનવાળા તું પણ જિનેન્દ્રના સ્મ્રુતિ-મંગલપાઠની ઘેાષણા કરવા લાગ્યા. એમ કેટલેાક કાળ પૂર્ણ કરીને કાલ પામી તું મહાઋદ્ધિવાળા યક્ષ થયા. અપરિવદેહમાં કંચન નગ— રમાં તે. એક મુનિવરને જોયા. તેને કોઇ ઉપસર્ગ કરતા હતા, પેાતાની શક્તિ અનુસાર તેનું નિવારણ કરીને મુનિવરના દેહનું રક્ષણ કર્યુ”. એ રીતે યક્ષે પુછ્યાપાન Page #75 -------------------------------------------------------------------------- ________________ પઉમરિય-પદ્મચરિત્ર કર્યું. ત્યાંથી ચ્યવીને તું વૈતાઢ્ય પર્વતમાં તતડદગદ નામના ખેચરની ભાર્યા શ્રી પ્રભાદેવીને ઉદ્દિત નામના પુત્ર થયા. કોઈક વખતે વંદન માટે જતા ચારણમુનિનું પરાક્રમ જોઈને તે મૂઢ વિદ્યાધર રાજાએ નિયાણું કર્યું. ઉદાર મહાતપ કરીને ઇશાન કલ્પમાં મોટી ઋદ્ધિવાળા દેવ થયા. ત્યાંથી ચ્યવીને તું મહારાક્ષસ નામને ઘનવાહનને પુત્ર થયા. દેવતાના ભાગેા લાંખા કાળ સુધી ભાગબ્યા, ત્યાં તૃપ્તિ ન થઇ, તેા હવે ૮ દિવસના ભાગથી તને કેટલી તૃપ્તિ થશે? મુનિનું આ વચન સાંભળીને મહારાક્ષસ વિષાદ પામ્યા. પેાતાનું મરણુ નજીકમાં જાણીને રાજા હવે આ પ્રમાણે કહેવા લાગ્યા કે“ વિષયના વિષથી મૂતિ થએલા અને સ્રીએના અનુરાગમાં આસક્ત અનેલા મને કેટલા કાળ ગયા, તેની ખબર ન પડી. ઘર અગ્નિથી સળગવા માંડે, ત્યારે એકદમ કૂવા ખાદાતા નથી, દોડતા અશ્વને તે ક્ષણે કાબૂમાં લાવી શકાતા નથી. આ પ્રમાણે વિચાર કરી દેવરાક્ષસ નામના પુત્રના રાજ્યાભિષેક કરીને તેમ જ ભાનુરાક્ષસને યુવરાજ પદ પર સ્થાપન કરીને પ્રયા અ'ગીકાર કરી, સ શરીરના ત્યાગ કરી, વાસિરાવીને ચાર પ્રકારના આહારના ત્યાગ કરીને આરાધના પૂર્વક કાલ કરીને ઉત્તમ દેવ થયેા. : ૪૦ : આ બાજુ કિન્નરગીતપુર નામના નગરમાં શ્રીધર વિદ્યાધરની રતિવેગ નામની પુત્રી હતી, તે દેવરાક્ષસની પત્ની થઈ. ગન્ધ ગીત નગરમાં સુરસન્નિભ રાજાની ગાન્ધારી પત્નીથી જન્મેલી ગન્ધર્યાં નામની ભાનુરાક્ષસની પત્ની હતી. દેવરાક્ષસને દશ પુત્રા અને છ ઉત્તમ પુત્રીઓ હતી. તે જ પ્રમાણે ભાનુરાક્ષસને પણ તેટલાજ પુત્ર-પુત્રીએ હતાં. આ રાક્ષસ-પુત્રાએ જલ્દી પોતપોતાના નામવાળા અમરપુર સરખા મોટા નગરાવાળા સન્નિવેશે। અનાવરાવ્યા. સન્ધ્યાકાલ, સુવેલ, મનઃપ્રહ્લાદ, મનેહર, હંસદ્વીપ, રિજ, ધન્ય, કનક, સમુદ્ર, અસ્વ, મોટા મેોટા ગુણસમૃદ્ધિવાળા મહારાક્ષસ-પુત્રાએ કહેલા નામવાળા સમગ્ર સન્નિવેશે!ની સ્થાપના કરી. આવવિકટ નામના મેઘયુક્ત, વિસ્તીણુ પ્રગટ, શત્રુએ માટે દુગ્રહ, મેાટા વિભાગેાવાળી, સૂર્યના તાપથી પ્રકાશિત થતા રત્નવાળી નગરી ભાનુરાક્ષસના પુત્રાએ રચાવી, ઉત્તમ ભવન, ઊંચાં તારણ, વિવિધ પ્રકારનાં મણિએનાં કિરણેાથી ઝળહળતા, ક્રીડા કરવા યાગ્ય રાક્ષસપુત્રાના સન્નિવેશે શેાભતા હતા. દેવરાક્ષસ અને બીજો ભાનુરાક્ષસ રાજેન્દ્ર એ બન્નેએ ઉત્તમ દીક્ષા અગીકાર કરીને અવ્યાબાધ મેાક્ષ પ્રાપ્ત કર્યાં. (૨૫૦) રાક્ષસવ શ આ પ્રમાણે અનેક વંશ-પરંપરા વહી ગયા પછી આ વંશમાં મેઘવાહન નામના રાજા થયા. તેને મનાવેગા નામની ભાર્યાથી મહાત્મા રાક્ષસ નામનેા પુત્ર થયા. તેના પ્રસિદ્ધ નામથી જગતમાં રાક્ષસવશ ઉત્પન્ન થયા. તેને સુપ્રભાદેવીથી સૂર્ય અને ચંદ્રની પ્રભા સરખા આદૈત્યગતિ અને મહત્કીતિ નામના બે ઉત્તમ પુત્રા થયા. તેમના પિતા દીર્ઘકાળ સુધી શ્રમણપણું પાળીને સ્વર્ગમાં ગયા. આદિત્યગતિની પ્રિયભાર્યાનું નામ મદનપદ્મા અને મહત્કીર્તિની ભાર્યાનું નામ આયુનખા હતુ. આદિત્યગતિને ભીમરથ Page #76 -------------------------------------------------------------------------- ________________ [૫] રાક્ષસવંશ-અધિકાર : ૪૧ : નામના પુત્ર થયા. તેને ઉત્તમરૂપવાળી એક હજાર સ્ત્રીએ હતી. દેવકુમાર સરખા ૧૦૮ પુત્રો હતા. ભીમરથ દીક્ષા અંગીકાર કરીને ક્રમે કરી સિદ્ધિ પામ્યા. જે કારણે પુણ્યથી રક્ષિત થએલા દ્વીપાતુ' રાક્ષસેા રક્ષણ કરે છે, તે કારણે જ ખેચર-વિદ્યાધરા રાક્ષસના નામથી લાકમાં પ્રસિદ્ધિ પામ્યા છે. હે શ્રેણિક ! રાક્ષસવ'શની ઉત્પત્તિ તમેાને સંભળાવી, હવે આ વંશમાં જે પુરુષોની ઉત્પત્તિ થએલી છે, તેને સ ંક્ષેપથી કહીશ, તેને સાંભળેા. ભીમરથના પહેલા પુત્ર પૂજા નામના થયા. પ્રસિદ્ધ કીર્તિવાળા જિતભાનુ પુત્રને રાજ્ય પર સ્થાપન કરીને તેણે દીક્ષા અંગીકાર કરી. વિશાલ વક્ષઃસ્થલવાળા જિતભાનુના સ’પરિકીર્તિ નામના પુત્ર હતા. તેને સુગ્રીવ નામના અને તેના પુત્ર હરિગ્રીવ નામના હતા. તેના પછી ક્રમશઃ શ્રીગ્રીવ, સુમુખ, સુવ્રત, અમિતવેગ, આદિત્યગતિ, ઈન્દ્રપ્રભ, ઇન્દ્રમેઘ, મૃગારિદમન, પ્રહિત, ઇન્દ્રજિત્, સુભાનુધમ, સુરારિ, ત્રિજટ, મથન, અંગારક, રવ, ચક્રાર, વજ્રમધ્ય, પ્રમાદ, વરસિંહવાહન, સૂર, ચામુંડ, રાવણુ, ભીમ, ભયાવહ, રિપુમથન, નિર્વાણભક્તિમાન્, ઉગ્રશ્રી, અર્હ દ્ભક્તિમાન્, પવન, ઉત્તરગતિ, ઉત્તમ, અનિલ, ચંડ, લ ́કાશોક, મયૂખ, મહાખાહુ, મનેારમ, વિતેજ, બૃહદ્ધતિ, બૃહત્કાન્તયશ, અરિસ ́ત્રાસ, ચંદ્રવદન, મહારવ, મેઘવાન, ગ્રહક્ષેાભ, નક્ષત્રદમન વગેરે વિદ્યાધરા થયા. એ પ્રકારે ખલસમૃદ્ધ લાખા, કરાડા વિદ્યાધરા લંકાપુરીમાં રાજા થયા. તેમના સ્વર્ગવાસ થયાને લાંબે સમય વીતી ગયા. તેઓએ પેાતપાતાના પુત્રાને રાજ્ય આપીને અનુક્રમે દીક્ષા લીધી. કેટલાક દેવલાકે ગયા, કેટલાક પેાતાની શક્તિ અનુસાર તપ-સયમ કરી મોક્ષે ગયા. આ પ્રમાણે મહાપુરુષ ક્રમસર થયા પછી પદ્માના ગથી મેઘપ્રલને કીર્તિધવલ નામના પુત્ર થયા. આજ્ઞા ઐશ્વર્ય વગેરે વિવિધ ગુણાથી પૂર્ણ એવા તે રાજા સુરેન્દ્રની જેમ ઇચ્છા પ્રમાણે લકાપુરીમાં રાજ્ય કરતા હતા. આ પ્રમાણે પૂર્વ ભવમાં કરેલા તપના અલથી જીવેા દેવલાક અને મનુષ્યલેાકને વિષે મહાસુખને મેળવે છે. વળી અહીં કાઇ કાઇ સંપૂર્ણ" કષાયા અને માહને નિમૂલ મળીને કમÖમલના પંકથી સથા મુક્ત થઇને વિમલ બની સિદ્ધ થાય છે. (૨૭૧) શ્રીપદ્મચરિત વિષે રાક્ષસવ...શના અધિકારવાળા[૫] પાંચમા ઉદ્દેશના આગમાદ્ધારક આચાર્ય શ્રીઆનંદસાગરસૂરીશ્વરજીના શિષ્ય આ॰ શ્રીહેમસાગરસૂરિએ કરેલ શૂરાનુવાદ પૂર્ણ થયા. [ સ. ૨૦૨૫ ફાલ્ગુન વિદે ૬, રવિવાર ] Page #77 -------------------------------------------------------------------------- ________________ [૬] રાક્ષસે અને વાનરાના પ્રત્રજ્યા-વિધાન અધિકાર વાનરવશ પછી ગૌતમ ગણધરે શ્રેણિક રાજાને કહ્યું કે-હે નરપતિ ! અહીં સુધી મેં રાક્ષસવંશની પરંપરા સક્ષેપથી જણાવી, હવે વાનરવંશની ઉત્પત્તિ કેવી રીતે થઇ, તે સાંભળેા વૈતાઢ્ય નામના પર્વતની દક્ષિણશ્રેણિમાં મેઘપુર નામના નગરમાં અમિન્દ્ર નામના એક પ્રસિદ્ધ વિદ્યાધર રાજા રહેતા હતા. તેને શ્રીમતી નામની ભાર્યાં અને તેના ગર્ભથી થએલ મહાગુણવાન, દેવકુમાર સરખી કાન્તિવાળા શ્રીકંઠ નામના પુત્ર હતા. સમગ્ર જીવલેાક વિષે સદ્ સ્ત્રીએ કરતાં અધિક રૂપવાળી, વિશાળ નેત્રવાળી શ્રીક’ડની ખહેન દેવી નામની કન્યા હતી. રત્નપુરના સ્વામી પુષ્પાત્તર નામના એક પરાક્રમી મહારાજા હતા. પોતાના ગુણ સરખા ગુણવાળા તેને એક પદ્મોત્તર નામના પુત્ર હતા. પુષ્પાત્તર રાજાએ પાતાના પુત્ર માટે શ્રીક'ઠની બહેનની માગણી કરી, પરંતુ તેને ન આપતાં તેણે કીર્તિધવલને આપી. તે બ ંનેને વિવાહ થયા, માટા સમુદાયને એલાવી વિધિપૂર્વક લગ્ન-મહાત્સવ કર્યાં. આ હકીકત સાંભળીને પુષ્પાત્તર રાજા કાપ પામ્યા. હવે કાઇક સમયે શ્રી' વ ́દન કરવા માટે દેવિગિર ગયા. પાછા ફરતાં એક સુંદર ઉદ્યાનમાં રહેલ એક કન્યાને જોઇ, કન્યાએ પણ કામદેવ સરખા રૂપવાળા તે કુમારને જોયા. અનેને પરસ્પર અનુરાગ ઉત્પન્ન થયેા. કન્યાના ભાવ જાણીને હર્ષોંથી રામાંચિત થએલ દેહવાળા શ્રીકંઠ કન્યાને આર્લિગન કરી એકદમ આકાશતલમાં ઉડ્યો. દાસીએ કન્યાના પિતા પુષ્પાત્તર રાજાને આ વૃત્તાન્ત કહ્યો, એટલે તરત જ કવચ પહેરીને હથીયાર ખાંધીને તેના માની પાછળ દોડ્યો. અનેકવિધ શાસ્ત્ર અને નીતિમાં કુશલ શ્રીક' પેાતાનુ હિત સમજીને કીર્તિધવલ રાજાના શરણે ત્યાં લંકાપુરીમાં ગયા. હિતમનવાળા રાક્ષસપતિએ સ્નેહપૂર્વક સન્માનથી ખેાલાન્ગેા. તેણે પણ કન્યાહરણ વગેરે બનેલા યથાર્થ વૃત્તાન્ત તેને જણાવ્યા. તેટલામાં આકાશતલમાં ઉત્તરદિશા તરફ હાથી, ઘેાડા, રથ, દ્ધા સહિત ઘણી મેાટી સેના ચાલી આવતી દેખી. કીર્તિધવલે મધુર શાંતિ કરાવનાર વચન સાથે દૂત માકલ્યા, ઉતાવળ અને ચપળતાવાળા તે પણ એકદમ પુષ્પાત્તરની પાસે ગયા. મસ્તકથી તેને પ્રણામ કરીને મધુર વચનથી દૂત કહેવા લાગ્યા કે–કીર્તિધવલે મને આપની પાસે Page #78 -------------------------------------------------------------------------- ________________ [૬] રાક્ષસો અને વાનરોને પ્રવજ્યા-વિધાન અધિકાર : ૪૩ : મોકલ્યા છે. હે પ્રભુ! આપ ઉત્તમકુળમાં જન્મેલા છે, આપનું ચરિત્ર પણ ઉત્તમ છે, તે કારણે આપને પ્રગટ યશ ત્રણે લોકમાં ભ્રમણ કરે છે. કીર્તિધવલ રાજા આપને કહેવરાવે છે કે-“મારી વાત આપ સાંભળો કે, શ્રીકંઠકુમાર ઉત્તમ કુલ-રૂપવાળો. છે, ઉત્તમ પુરુષોને સંયોગ જગતમાં ઉત્તમની સાથે જ જોડાય છે, તેમજ અમને અધમ સાથે અને મધ્યમનો મધ્યમ સાથે જોડાય છે; અથવા સરખા સાથે સરખાને યોગ થાય છે. આદર–ગૌરવપૂર્વક કે તિરસ્કારથી રક્ષાએલ ઉત્તમ કન્યા તે દુર્જનની ઋદ્ધિની જેમ બીજાને જ ભોગવવા લાયક હોય છે. આ બંને ઉત્તમ વંશવાળા છે, બંને સમાન વય, રૂપ અને શોભાવાળા છે; માટે હે રાજન ! તેઓનો નિર્વિદને સમાગમ ભલે થાવ. હે પ્રભુ! ઘણું લેકેને ઘાત થાય, તેવા યુદ્ધને ત્યાગ કરો. કારણ કે, સ્ત્રીઓને સ્વભાવ પારકા ઘરની સેવા કરવાનું હોય છે.” આ પ્રમાણે વાર્તાલાપ ચાલતો હતો, ત્યારે એક દૂતી આવીને વિદ્યાધર રાજાના ચરણ-કમલમાં પ્રણામ કરીને કહેવા લાગી કે-“પદ્મા આપના ચરણમાં વંદન કરીને કહેવરાવે છે કે-“હે નરાધિપ ! આ વિષયમાં શ્રીકંઠને અલ્પ પણ અપરાધ નથી. હું જાતે જ તેને વરેલી છું. અમારા કર્માનુભાવથી આ સમાગ બન્યો છે. આને છોડીને બીજા મનુષ્યને મારે નિયમ છે. ઘણાં શાસ્ત્રો અને નીતિમાં કુશલ રાજાએ મનમાં વિચાર રીને તેને કન્યા આપી અને તરત જ પિતાના નગર તરફ પ્રયાણ કર્યું. માર્ગશીર્ષ મહિનાના શુકલ પક્ષમાં શેભન નક્ષત્રવાળા શુભ દિવસે અપૂર્વ આડંબરથી તેઓનું લગ્ન થયું. તીવ્રસ્નેહવાળા કીર્તિધવલે શ્રીકંઠને કહ્યું કે-“તું હવે વૈતાઢ્યમાં ન જઈશ. કારણ કે, ત્યાં તારા વેરીઓ ઘણું છે. અહીં લવણસમુદ્રમાં મણિ અને રત્નોનાં કિરણોથી શોભાયમાન અને કલ્પવૃક્ષ સરખા વૃક્ષસમૂહથી આચ્છાદિત એક દ્વીપ છે. ભીમ અને અતિભીમના ઉપર પ્રસન્ન થવાથી દેવોએ તે ઉત્તમ વિદ્યાધરોને આ દ્વીપમાં રહેવાની આજ્ઞા આપી હતી. બીજા પણ સંધ્યાવેલ, મનઃ પ્રહૂલાદ, સુવેલ, કનક, હરિ, સુ-ઉપવન, જલાધ્યાય, હંસ, અર્ધસ્વર્ગ, ઉત્કટ, વિકટ, ધન, અમલ, કાન્ત, ફુરદૃરત્ન, તોયબલીશ, અલંદય, નભ, ભાનુ, ક્ષેમ વગેરે મનને આહલાદ કરાવનાર તેમજ નજીકના દેને ક્રીડા કરવા લાયક અનેક દ્વીપ છે. તેની પશ્ચિમ-ઉત્તર દિશામાં ત્રણ જન દૂર લવણસમુદ્રની મધ્યે વાનરદ્વીપ નામનો એક દ્વીપ છે. ત્યાં જઈને તું સુખેથી મોટાગુણથી સમૃદ્ધ નગર વસાવીને બંધુવ—સહિત દેવતાઓના સુખની લીલા અનુભવતે વાસ કર.” - ચિત્ર મહિનાના પ્રથમ દિવસે શ્રીકંઠ પોતાના પરિવાર તેમજ રથ, હાથી, ઘોડા સહિત નીકળીને વાનરદ્વીપ તરફ ઉડ્યો. અથડાવાથી ઊંચે ઉછળતી છોળવાળા, હજાર જળચર પ્રાણીઓવાળા, વિસ્તીર્ણ આકાશવાળા, અનેક ઉત્તમ રત્નાદિથી સમૃદ્ધ સમુદ્ર છે. ત્યાં સંપત્તિઓથી પૂર્ણ દ્વીપને જોઈને શ્રીકંઠ નીચે ઉતર્યો અને મણિશિલા પર બેઠે. વજા-હીરા, મરકત, સૂર્યકાન્તમણિ, પદ્મરાગમણિની કાંતિવાળા કિરણેની શ્રેણિથી Page #79 -------------------------------------------------------------------------- ________________ પઉમચરિય–પદ્મચરિત્ર ઘણુવર્ણવાળા દ્વીપ જણ હતો. વિવિધ પ્રકારના તરુણ વૃક્ષો ઉપર ઉગેલાં પાંચવર્ણનાં પુષ્પવડે અને જળનાં વહેતાં ઝરણું તેમજ વિવિધ ગુફાઓ વડે કરીને જાણે બ્રમરથી વ્યાપ્ત ન હોય તેવું જણાતો હતો. સફેદ શેરડીના પાકથી ભરપૂર, સ્વાભાવિક વાવડીઓથી યુક્ત, સુંદર કમલના કેસરથી અરુણ વર્ણવાળો, લવંગની ગંધથી બહેકતે દ્વીપ હતું, ત્યાં પહોંચ્યા. આવા દ્વીપમાં અત્યંત આનંદથી ફરતા હતા, ત્યારે શ્રીકંઠે ચારે બાજુ મનુષ્યના આકારના વાનરગણે જોયા. ત્યાં કીડા માટે રાજાએ તે સર્વ માટે ખાન-પાન આદિ કરવા ગ્ય સર્વ તિયાર કરાવ્યું અને તે સર્વેને તે બાને એકઠા કર્યા. તેઓ નૃત્ય કરવા લાગ્યા, તાળીઓથી અવાજ, વાજિંત્રના શબ્દો, એક બીજાને વળગીને ફેરફુદડી ફરવી ઈત્યાદિક તેમના ચપળ સ્વભાવ પ્રમાણે ક્રીડા કરવા લાગ્યા, તેથી શ્રીકંઠને અતિ વલ્લભ થયા. તે શ્રીકઠે કિષ્કિલ્પિ નામના પર્વત ઉપર ભવન, અટારીએ, સુવર્ણના કિલ્લાવાળું, ચૌદ જન વિસ્તારવાળું કિકિન્ધિપુર નામનું નગર વસાવ્યું. તેમાં મોટા પ્રાસાદ, ઉંચાં તરણે, મણિ અને રત્નોનાં કિરણથી રંગ-બેરંગી ભિતોવાળી નગરીની એવી વિક્ર્વણા કરી કે અમરપુરીની શોભા તેની આગળ ઝાંખી પડી. લોકે જે કંઈ પણ ઉપકરણ, આભૂષણ, ભેજન આદિની માગણી કરે, તે વિદ્યાના પ્રભાવથી ત્યાં સર્વ તેઓને હાજર થતું હતું. આવા પ્રકારના નગરમાં પદ્મારાણીની સાથે અનુપમ રાજ્યસુખ દેવલોકમાં રહેલા ઈન્દ્રની જેમ હંમેશાં આનંદથી ભેગવતે હતો. - એક વખત ભવનના ઉપરના ભાગમાં રહીને આકાશ તરફ ઉપર અવલોકન કરતાં નંદીશ્વરદ્વીપ તરફ જતા ઈન્દ્રને જોયા. હાથી, વૃષભ, ઘોડા, કેસરીસિંહ, મૃગ, પાડા, વરાહ આદિ વાહનપર આરૂઢ થએલા, સમગ્ર આકાશને પૂરતા દેવસમૂહ સાથે જઈ રહેલા હતા. પિતાના પૂર્વભવનું સ્મરણ થવાથી રાજા કહે છે કે-આ સર્વે દે ભગવંતનાં શાશ્વતાં બિંબોને વંદન કરવા માટે નંદીશ્વરદ્વીપ જાય છે. હું પણ તે દેવની સાથે પ્રયત્ન કરીને જાઉં અને ચેત્યેની સ્તુતિ-મંગળ આદિ કાર્ય કર્યું. તે રાજા કૌંચવિમાનમાં બેસીને વેગથી જતું હતું, વચમાં માનુષત્તર પર્વત ઉપર તેની ગતિ અટકી ગઈ. બીજા દેવોને માનુષેત્તર પર્વત ઓળંગતા જોઈને શોકસમૂહથી વ્યાસ શરીરવાળે તે વિલાપ કરવા લાગ્યો કે-“ખરેખર ખેદની વાત છે કે, પાપી એ હું નંદીશ્વરદ્વીપે ન પહોંચી શકે. મારા મને નિષ્ફળ નીવડ્યા, તેમજ ઉત્સાહ ભગ્ન થ. નંદીશ્વરદ્વીપનાં ચિત્યની પૂજા કરવાના ભાવથી અને પ્રસન્ન મનથી નમસ્કાર કરવાના જે મને મેં કરેલા હતા, નિર્ભાગી એવા મને તે સફલ ન થયા, તે જરૂરી તેમાં કેઈક પાપકર્મને ઉદય હોવો જોઈએ. તે હવે જિનેશ્વરે ઉપદેશેલો અને મુનિઓએ પ્રશંસિત એવો ધર્મ કરું, જેથી બીજા ભવમાં નંદીશ્વરનાં ચૈત્યને વંદન કરનાર થાઉં.” નગરીમાં પાછા આવીને વજકંઠનામના પુત્રને રાજ્યાભિષેક કરીને તેણે ધીરતાપૂર્વક દીક્ષા અંગીકાર કરી. Page #80 -------------------------------------------------------------------------- ________________ દિ] રાક્ષસે અને વાનરોનો પ્રવજ્યા-વિધાન અધિકાર : ૪૫ : વાનરવંશની ઉત્પત્તિ કેઈક સમયે વજીકઠે એક મુનિને પિતાના પિતાનું ચરિત્ર પૂછયું, ત્યારે કહ્યું કે–પૂર્વે બે સગા ભાઈઓ વણિક કુળમાં ઉત્પન્ન થયા હતા. સાથે રહેતા એવા તેઓની પ્રીતિને તેમની પત્નીઓએ તેડાવી નંખાવી. નાનો ભાઈ મિથ્યાત્વી અને મેટો ભાઈ શ્રાવક છે. નાના ભાઈએ રાજા સમક્ષ કે પુરુષને મારી નાખે. મોટાએ કઈ પ્રકારે તેને બચાવી લીધું અને ઉપરાંત દ્રવ્ય પણ આપ્યું. નાના ભાઈને ઉપશાન્ત કરીને માટે ઈન્દ્રપણે ઉત્પન્ન થયે. નાને પણ દેવપણે ઉત્પન્ન થઈ ચ્યવીને શ્રીકંઠ રાજા થયા. (૬૩) બધુ-નેહના કારણે ઈન્દ્ર મહારાજાએ પિતાને પ્રકર્ષ જણાવીને શ્રીકંઠને પ્રતિબોધ પમાડ્યો અને નંદીશ્વરદ્વીપ ગ. ઈન્દ્રને દેખીને તારા પિતા શ્રીકંઠને પૂર્વજન્મનું સ્મરણ થયું, તેથી પ્રતિબંધ પામ્યા અને દીક્ષા અંગીકાર કરી. આ વૃત્તાન્ત તને વિસ્તારથી કહ્યો. વજકંઠ રાજાએ પણ ઈન્દ્રાયુધપ્રભ નામના પુત્રને રાજ્ય સ્થાપન કરીને દીક્ષા લીધી અને મનવાંછિત મોક્ષ પ્રાપ્ત કર્યો. ઈન્દ્રાયુધપ્રભને પણ ઈન્દ્રમત નામને પુત્ર વિદ્યાધર-રાજા થયા. તેને પણ મરુકુમાર નામને પુત્ર થયો. તેને અંદર નામને પુત્ર થયે. મન્દર રાજાને પણ પવનગતિ નામને પુત્ર વિદ્યાધર રાજા થયે. પવનગતિને પણ રવિપ્રભ નામને પુત્ર થયે. રવિપ્રભને પણ મહાપરાક્રમી અમરપ્રભ નામને પુત્ર હતા. તે રાજાએ ત્રિકૂટના સ્વામીની ઉત્તમ ગુણવતી નામની કન્યા સાથે લગ્ન કર્યા. વિવાહવિધિ પૂર્ણ થયા પછી ઉત્તમ સુવર્ણના ચૂર્ણથી ચિત્રેલા લાંબી પૂછડીવાળા વાનરોને જેયા. તેવું ભય ઉત્પન્ન કરનાર ચિત્રામણ જેઈને ગુણવતી એકદમ સર્વ અંગેથી કંપતી અમરપ્રભને વળગી પડી. અમરપ્રભ કુમાર પણ રેષાયમાન થઈને કહેવા લાગ્યું કે પૃથ્વીપીઠ પર જેણે આ અધમ વાનરનું ચિત્રામણ આલેખ્યું, તેને હું સખત શિક્ષા કરીશ.” વિવિધ કલા અને શાસ્ત્રમાં કુશલ મંત્રી તેને મધુર વચનથી કહેવા લાગે કે, “જે કારણે આ વાનરોને આલેખ્યા છે, તેનું કારણ સાંભળો. પૂર્વકાલમાં શ્રીકંઠ નામના પ્રસિદ્ધ મુખ્ય રાજા હતા, જેણે અમરપુરની શોભા સરખી કિષ્કિધી નામની નગરી વસાવી હતી. તેણે સર્વ પ્રથમ વાનરેનાં કુટુંબોને બાંધની જેમ એકઠા કરીને પરમ પ્રીતિથી આહારાદિક કાર્યોમાં દેવની જેમ સ્થાપિત કર્યા. ત્યારથી માંડી તમારા વંશમાં જે કંઈ રાજા ઉત્પન્ન થયા, તેઓમાં મંગલને માટે વાનરો તીર્થરૂપ મનાવા લાગ્યા. પરંપરાથી તમારા કુલમાં વાનરોની સ્થાપના ચાલી આવેલી છે, તે કારણથી હે નરાધિપ ! મંગલ માટે આનું આલેખન કરાયું છે. જે મનુષ્યના કુલમાં ઉચિત મંગલ સ્થાપન કરવાનું પરંપરાથી ચાલ્યું આવતું હોય, તે મંગલને આચાર કરવાથી વિપુલ સુખની સંપત્તિ મેળવી શકાય છે. આવા પ્રકારનું મંત્રિ-વચન સાંભળીને રાજાએ પૂછ્યું કે, “કુલના વડેરાઓ ભૂમિ ઉપર આલેખન કેમ કરાવે છે? Page #81 -------------------------------------------------------------------------- ________________ પઉમચરિય–પદ્મચરિત્ર આમ કરવાથી મંગલ ઉપર લોકો પગ સ્થાપન કરે છે. માટે છત્રોમાં, તરણુમાં, વજેમાં, પ્રાસાદના શિખર ઉપર રત્નના ઘડાવેલા વાનરે જલદી સ્થાપન કરે.” એમ કહેતાં જ મણિરત્નના બનાવેલા વાનરોના અનેક વિવિધ આકારે છત્રાદિકમાં અને સર્વ દિશાએમાં બનાવ્યા. ત્યારપછી કઈ સમયે અમરપ્રભ રાજા વૈતાઢ્ય પર્વતમાં શત્રુને જિતીને પાછો ફર્યો અને અનેક ભેગ-સમૃદ્ધ રાય ભગવત હતે. અમરપ્રભને કપિધ્વજ નામને પુત્ર ઉત્પન્ન થયે. તેને સુંદર રૂપવાળી શ્રી પ્રભા નામની ભાર્યા હતી. તેની પછી અનુક્રમે ક્ષરજ, અતિબલ, ગગનાનન્દ, ખેચર નરેન્દ્ર અને ગિરિનન્દ એ એક બીજાના ક્રમસર પુત્રો હતા. એ પ્રમાણે વીર વાનર રાજાઓની અનેક સંખ્યા વ્યતીત થઈ. તેઓ જિનવરે ઉપદેશેલ તપ કરીને પોતાના કર્મના અનુસારે સ્વર્ગે કે મોક્ષે ગયા. આ લેકમાં જેને જે નિયત લક્ષણ–ચિહ્નવાળો અવયવ હોય છે, તે તેના ગુણે દ્વારા કે ચિહ્ન દ્વારા ઓળખી શકાય છે. જેમ ખગથી ખર્શધારી, ધનુષથી ધનુર્ધારી, કપડાથી કપડાવાળે, ઘોડાથી જોડેસ્વાર, હાથીથી મહાવત, ઇક્ષુથી ઈક્વાકુ તથા વિદ્યાથી “વિદ્યાધર-વંશ” ઓળખાય છે, તેમ વાનરના ચિહ્નથી “વાનરવંશ” ઓળખાય છે. લોકેએ વાનરના ચિહ્નવાળાં છત્રાદિ કર્યા હતાં, તે કારણે વિદ્યારે લોકો વડે વાનરે કહેવાયા. શ્રેયાંસનાથ ભગવંત અને વાસુપૂજ્ય ભગવંતના વચલા કાળમાં અમરપ્રભે વાનરચિહ્નની સ્થાપના કરી. બીજા પણ મહાપરાક્રમી રાજાઓ પૂર્વ પુરુષના ચરિત્રને સ્વેચ્છાપૂર્વક અનુસરતા હતા. હે રાજન્ ! આ પ્રકારે વાનરવંશની ઉત્પત્તિ સારી રીતે કહી જણાવી. બીજો સંબંધ પણ હવે સાવધાનીથી સાંભળો– દેવલોકમાં રહેલા મોટા દેવની જેમ ઉત્તમ એવા કિષ્કિધિ નામના નગરમાં મહોદધિરવ રાજા વિ ...ભાની સાથે રાજ્ય કરતો હતો. તેને દેવકુમાર સરખા બલ અને દપથી ગર્વિત શત્રુરૂપી હાથીઓ માટે સિંહ સમાન એકસો આઠ પુત્રો હતા. સંસાર-સમુદ્રને મથન કરનાર વિદ્યારે, દે, રાજા, ચંદ્ર અને સૂર્યથી પૂજિત ચરણકમલવાળા એવા મુનિસુવ્રતસ્વામી તીર્થકરનું તીર્થ તે સમયે પ્રવર્તી રહેલું હતું. તે વખતે લંકાપુરીના સ્વામી અને રાક્ષસવંશમાં ઉત્પન્ન થએલા તડિકેશ નામના રાજા અતિવિશાલ રાજ્ય ભેગવતા હતા. અતિશય સ્નેહ-પૂર્ણ મહોદધિરવ અને તડિકેશ રાજા એ બંનેનાં હૃદય એક હતાં, માત્ર બંનેનાં શરીર જુદાં હતાં. સર્વ પ્રકારના સંગથી મુક્ત થઈને તડિકેશે પ્રવજ્યા અંગીકાર કરી, તેવી જ રીતે મહોદધિરવા રાજાએ પણ દીક્ષા અંગીકાર કરી. તડિસ્લેશને દીક્ષા લેવાનું પ્રયોજન મગધરાજ શ્રેણિકે ગૌતમ સ્વામીને પ્રશ્ન કર્યો કે-“હે ભગવંત ! પ્રસિદ્ધયશવાળા તડિકેશે કયા કારણે દીક્ષા અંગીકાર કરી ? તે મને સ્પષ્ટપણે કહો.” ત્યારે ગણધરેન્દ્ર Page #82 -------------------------------------------------------------------------- ________________ [૬] રાક્ષસે અને વાનરેશના પ્રત્રજ્યા-વિધાન અધિકાર ભગવંત કહેવા લાગ્યા કે “ અતઃપુર સહિત તડિકેશ એક વખત પદ્મ નામના ઉદ્યાનમાં ક્રીડા કરવા માટે ગયા. (૧૦૦) સુંદર બકુલ, તિલક, ચમ્પક, અશાક, પુન્નાગ અને નાગ નામના વૃક્ષેાથી સમૃદ્ધ નદનવનમાં જેમ ઇન્દ્ર દેવાંગનાઓ સાથે ક્રીડા કરે, તેમ આ રાજા પણ ક્રીડા કરવા લાગ્યા. ક્રીડાસક્ત શ્રીચંદ્રા રાણીના ઉપર એચિંતા એક વાનર પડ્યો અને તેના બે સ્તના નખથી ફાડી નાખ્યા. પેાતાની વલ્લભ રાણીના એ સ્તનકલશ ફાડેલા અને તેમાંથી વહેતા રુધિરને દેખીને તડિકેશ રાજાએ વાનરને આણુથી હણી નાખ્યા. ખાણના ગાઢ પ્રહાર વાગવાથી મૂર્છાવશ વ્યાકુલ અનેલા અને પલાયન થતા અલ્પવિતની આશાવાળા વાનર મુનિવર પાસે પડ્યો. સાધુ ભગવંતે તેના ઉપર અનુક`પા આવવાથી પંચનમસ્કાર સભળાવ્યા, તેના પ્રભાવથી મરીને તે ઉદધિકુમાર નામના ભવનવાસી દેવ થયા. 6 પૂર્વભવ યાદ કરીને મન સરખા વેગવાળા ઉધિકુમાર દેવ પાતાના શરીરની પૂજા માટે ઉદ્યાનવનમાં પહોંચ્યા. દરેક દિશામાં વિદ્યાધરા વડે વાનરગણુને હણાતા દેખીને તેણે જલ, સ્થલ અને આકાશમાં ભયંકર વાનરોની વિધ્રુણા કરી. જેમાં કેટલાકના હાથમાં શિલા, કેટલાકના હાથમાં પર્વતા, વિવિધ વૃક્ષેા હતા અને મુક્કારવ કરતા પગથી પૃથ્વીપીઠને અફાળતા તેઓને હણુતા હતા. વાનર-સમુદાયને જોઇને તડિકેશ મધુર વચનેાથી કહેવા લાગ્યા કે, આ મહાપરાક્રમી કેાણ હશે કે જેનું એકદમ આવુ' વન થઇ રહેલ છે.’ હે રાજન્ ! તમે જે વાનરને ખાણુથી હણ્યા, તે મરીને સાધુના પ્રભાવથી ઉદધિકુમાર નામે દેવ થયા છે. અને તે જ હું પેાતે છું.' તે સાંભળીને લ'કાધિપ મનેાહર વાણીથી ઉધિકુમારને કહેવા લાગ્યા કે, ધર્મનું સ્વરૂપ ન જાણુંનાર પાપી એવા મને ક્ષમા આપેા. પછી તે અને રાજા બાંધવ-સ્નેહથી મુનિવરની પાસે ગયા. પ્રણામ કરીને સાધુને જિનધમ પૂછ્યા. સાધુએ તેમને જવાબ આપ્યા કે, ‘મારા ગુરુ નજીકમાં રહેલા હોવાથી તેમની હાજરીમાં હું તમાને કેવી રીતે ધર્મ કહું ? ગુરુની હાજરીમાં જે કાઈ પ્રૌઢબુદ્ધિથી ધર્મ ના ઉપદેશ આપે છે, તેને પ્રવચનથી પતિત થયેલ અતિશય ગુરુ-આશાતના કરવાના સ્વભાવવાળા કહેલા છે. : ૪૭ : તે અંનેને તે મુનિ ગુરુની પાસે લઈ ગયા. તેમને વંદન કરીને તેઓ ત્યાં બેઠા અને મુનિવરને પૂછ્યું કે-‘ હે, ભગવંત ! ધમ કેાને કહેવાય, તે અમેાને સમજાવેા.’ તે વડે પૂછાએલા તે મહાધેાષ મુનિ વર્ષાકાળમાં નવા મેઘની શકાથી મારે કેકારવ શબ્દ કરે, તેવા મધુર શબ્દથી ધર્મ કહેવા લાગ્યા-આરંભ-પરિગ્રહમાં રક્ત કેટલાક ધર્મોપદેશ આપે છે, પરંતુ ધર્મના વિષયમાં તેએ યથા પરમાથ કે વિશેષ સ્વરૂપ સમજતા હોતા નથી. જિનેશ્વર ભગવતે સાધુના અને શ્રાવકના એમ બે પ્રકારના ધર્મ કહેલા છે, પરંતુ જેએ ત્રીજા પ્રકારના ધમ જણાવે છે, તે માહાગ્નિથી ખળેલા સમજવા. પ્રથમ અહિંસા, ખીજું સત્ય, ત્રીજી અદત્તાદાન-વિરમણ-અચૌય, ચાથું પરારા-ગમનવિરમણ અને પાંચમું સાષ એમ પાંચ અણુવ્રતા, [... રાત્રિèાજન–વિરમણુ] ત્રણ Page #83 -------------------------------------------------------------------------- ________________ પઉમચરિય-પદ્મચરિત્ર ગુણવ્રત, ચાર શિક્ષાત્રતો મળીને શ્રાવકનાં બાર વ્રતે રૂ૫ ગૃહસ્થ ધર્મ જાણો. પાંચ મહાવ્રત, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિવાળે શુદ્ધ અને આચાર કરવા પૂર્વક સિદ્ધ કરેલ અનગાર-મહર્ષિને ઉત્તમ ધર્મ છે. શ્રાવકધર્મનું સેવન કરીને તેના પ્રભાવથી પુરુષે દેવલોકમાં જાય છે અને અપ્સરાઓની મધ્યમાં રહેલા પ્રવર સુખ ભોગવનારા થાય છે. વિશુદ્ધભાવવાળા સિંહ પેઠે શ્રમણપણું પાળનારા એવા પુરુષો સાધુધર્મના પ્રભાવથી અવ્યાબાધ અનુપમ મોક્ષસુખ પ્રાપ્ત કરનાર થાય છે. શ્રાવકધર્મના પ્રભાવે થએલા દે ત્યાંથી ચ્યવને મનુષ્યલોકમાં આવે છે. ત્યાં શ્રમણપણું અંગીકાર કરીને ત્રણ કે બે ભવમાં મેક્ષે જાય છે. જે બીજા મિથ્યાત્વી અજ્ઞાની આકરું તપ કરનાર હોવા છતાં પણ અલ્પઋદ્ધિવાળા સેવક-આજ્ઞા ઉઠાવનાર દેવ થાય છે. ત્યાંથી વેલા તે દેવો ઘણું પ્રકારની નિવાળા સંસારમાં દુઃખ અનુભવતા લાંબા કાળ પર્યત ભ્રમણ કરે છે. તિયચ ગતિમાં તિર્યંચગતિના જીવો વધ, બંધન, કાન-નાક વિંધાવા, આર ભોંકાવી, લાકડી ચાબુકના માર, તિરસ્કાર વગેરે અનેક કષ્ટો અનુભવ કરી આયુષ્ય પૂર્ણ કરે છે. નારકીમાં રહેલા છે આગલા ભવમાં આકરાં પાપકર્મ કરીને અગ્નિની જવાલામાં શેકાવું વગેરે મહાદુઃખો ભેગવે છે. વળી ત્યાં પરમાધામીઓ દ્વારા કરવત યંત્રથી કપાવાના, પીલાવાના, કાંટાળાવૃક્ષ સાથે બાથ ભીડવી, તલવારની ધાર સખા પાંદડાવાળા વૃક્ષની નીચે બેસવું, તે પત્રોથી કપાવું, કુંભીપાકમાં રંધાવું–આવાં બીજા અનેક દુઃખો ત્યાં પરાધીનતાથી ભેગવવાં પડે છે. નગરમાં પ્રવેશ કરવા છતાં પણ માગ—ભૂલેલે મૂઢ પુરુષ આમ તેમ અટવાયા કરે છે, તેમ ધર્મરહિત જીવ પણ સંસારમાં પરિભ્રમણ કરે છે. તડિકેશ તથા મહેદધિરવના પૂર્વભવ “હે ભગવંત! જે ધર્મરહિત જીવ લાંબા સંસારમાં પરિભ્રમણ કરે છે, તે પછી અમે કયા કારણથી અહીં સંસારમાં ભ્રમણ કરીએ છીએ? તેના જવાબમાં મુનિવરના મુખકમલથી નીકળતા ધર્મને એકાગ્ર મનથી શ્રવણ કરીને પોતાનું ચરિત્ર ફરી પ્રયત્ન પૂર્વક પૂછવા લાગ્યા. તે સમયે મધુરવાણું બોલનાર મુનિવરે કહ્યું કે-“તમોને તે હકીકત સંક્ષેપથી કહું છું, તે તમે સાવધાનીથી સાંભળે. “આ ભયંકર સંસાર-મંડલમાં પરિભ્રમણ કરતાં મહ-અજ્ઞાનતાના કારણે બે પુરુષ એક બીજાનો ઘાત કરતા હતા. અકામનિર્જરાના કારણે બંને પુરુષપણે ઉત્પન્ન થયા. તેમાં એક વારાણસી નગરીમાં મહાપાપી વ્યાશિકારી થયો. બીજે શ્રાવસ્તી નગરીમાં દત્ત નામને મંત્રિપુત્ર થયો. તેને વૈરાગ્ય થયો, એટલે દીક્ષા અંગીકાર કરી. ત્યાર પછી તે કોઈક સમયે વિહાર કરતા કરતા કાશી નગરીમાં આવ્યા અને સુસ્થિત નામના સુંદર ઉદ્યાનમાં ત્રસ પ્રાણ જંતુ-રહિત નિર્જીવ ભૂમિપ્રદેશમાં ધ્યાનયોગમાં કાઉસ્સગ્ગ મુદ્રામાં રહ્યા. તેની પૂજા કરવા માટે સમ્યગ્દષ્ટિ લોકો આવ્યા, ભાવથી વિનયપૂર્વક પ્રણામ કરી પ્રદક્ષિણ આપી આનંદિત થયા. Page #84 -------------------------------------------------------------------------- ________________ [૬] રાક્ષસો અને વાનરોને પ્રવજ્યા-વિધાન અધિકાર : ૪૯ : ધ્યાનમગ્ન રહેલા મુનિવરને દેખીને તે વ્યાધ કઠોર વચન બોલવા લાગ્યો, તેમજ તે દુરાત્મા તીવ્રપણે શસ્ત્રોથી ભય ઉત્પન્ન કરનાર ચેષ્ટા કરવા લાગે. ધનુષને અફાળો તે શિકારી બોલવા લાગ્યા કે શિકાર કરવા માટે હું ફરવા નીકળ્યા, ત્યારે આ નિર્લજે મને અપશકુન અને તીવ્ર અમંગલ કર્યું. ધ્યાન કરતા સાધુ પણ ત્યાં હદયથી વિચારવા લાગ્યા કે-“મુષ્ટિપ્રહારથી આ પાપકર્મીને ચૂર કરી નાખું.” તપ-સંયમથી પહેલાં જે લાન્તક નામના વૈમાનિક દેવલોક એગ્ય પુણ્ય ઉપર્જન કર્યું હતું, પરંતુ ધ્યાન બગડવાના કારણે તે કર્મ પરાવર્તન કરીને હલકા તિષ્ક દેવપણાનું પામ્યું. ત્યાંથી ચ્યવને તું અહીં તડિકેશ થયે. ભવ ભ્રમણ કરતો શિકારી પણ સંસારમાં વાનર થયે. જેને તે બાણથી હ, તે વાનર મરીને સાધુના પ્રભાવથી ઉદધિકુમાર દેવપણે ઉત્પન્ન થયો. આ પ્રમાણે પૂર્વભવનાં ચરિત સાંભળીને ગતભમાં જે બન્યું, તેના વિરનો ત્યાગ કરો અને વેરનિમિત્તે ફરી સંસારમાં પરિભ્રમણ ન કરે. પૂર્વના વેરને છોડીને આદર, વિનય, શ્રદ્ધા અને પ્રયત્નપૂર્વક મુનિસુવ્રત તીર્થકર ભગવંતને પ્રણામ કરે, જેથી કમરજ–રહિત નિર્મલ શિવસુખના સ્થાનને પ્રાપ્ત કરી શકાય. ત્યારપછી વાનરજીવ ઉદધિકુમાર ક્ષમાપના કરીને પિતાના ભવને ગયે. તડિકેશે પણ મુનિવરની પાસે દીક્ષા અંગીકાર કરી. તેના ગુણ સરખે તેને સુકેશ નામને પુત્ર લંકાનો રાજા થયો. તે એકાંત સુખ-સમૃદ્ધ વિશાલ રાજ્ય-સુખ ભગવતો હતે. તડિકેશ શ્રમણસિંહ ઉદારતા કરીને સમ્યક પ્રકારે ચારિત્રની આરાધન કરીને કાલ પામેલે તે મહદ્ધિક દેવ થયે. આ સમયે કિષ્કિધિ નગરીમાં ધન્યાત્મા મહોદધિરવ નામના રાજા રાજ્ય કરતા હતા, ત્યારે તેની પાસે એક વિદ્યાધર આવ્યો. તેણે તડિત્યેશ રાજાની હકીકત નિવેદન કરી, એટલે મહોદધિર રાજા તે જ ક્ષણે વૈરાગ્ય પામ્યા. રાજ્યભારની ધુરા વહન કરવા માટે સમર્થ પ્રતીન્દ્ર પુત્રને રાજ્યાભિષેક કરીને વૈરાગ્ય પામેલ મહોદધિરાજાએ દીક્ષા અંગીકાર કરી. તે ધીર મહાપુરુષે ધ્યાનરૂપી ગજેન્દ્ર પર આરૂઢ થઈ, તરૂપી તીકણ બાણથી કર્મ-શત્રુને હણીને નિષ્કટક અને અનુકૂલ મોક્ષનગરીમાં પ્રસ્થાન કર્યું. ત્યાર પછી પ્રતીન્દ્ર રાજાએ પણ કિષ્કિધિ નામના પુત્રને રાજ્ય પર અભિષેક કરીને પોતે જિનપદિષ્ટ દીક્ષા અંગીકાર કરી. વિશુદ્ધ સમ્યકત્વ જ્ઞાન, દર્શન અને ચારિત્રના ગૌરવવાળો તે ઉદારતાનું સેવન કરીને શાશ્વત અનુત્તર મેક્ષપદ પામે. (૧૫૫) શ્રીમાલાને સ્વયંવર અને યુદ–વર્ણન હે નરાધિપ! એ સમયે વૈતાઢ્ય પર્વતની દક્ષિણ દિશામાં રહેલી શ્રેણિમાં વિદ્યાધનું રથનપુર નામનું એક નગર હતું. સર્વ વિદ્યાધરને સ્વામી અશનિવેગ નામને એક રાજા રાજ્ય કરતા હતા. તેને વિજયસિંહ અને વિદ્યુતવેગ નામના બે પુત્રો હતા. આદિત્યપુરમાં મંદરમાલી નામને એક પ્રસિદ્ધ રાજા હતા. તેની ભાર્યાનું નામ વેગવતી અને પુત્રીનું નામ શ્રીમાલા હતું. તે પુત્રીને સ્વયંવર માટે વિદ્યાધર રાજપુત્રોને Page #85 -------------------------------------------------------------------------- ________________ : ૫૦ : પઉમચરિય–પદ્મચરિત્ર નિમંચ્યા. તેઓ આવ્યા અને સર્વેએ મંચ પર સ્થાન લીધું. જ્યારે સર્વે સારી રીતે સ્થાન પર ગોઠવાઈ ગયા, ત્યારે આભરણથી ભૂષિત શરીરવાળી શ્રીમાલાએ સુંદર યુવતી સખીઓ સાથે રાજકુમારરૂપ સમુદ્રની અંદર પ્રવેશ કર્યો. બે બાજુ ચામરે, ઉપર પૂર્ણ ઉજજવલ છત્ર, આગળ મેઘ-સમાન અતિગંભીર શબ્દ કરતું મંગલ-વાજિંત્ર વાગતું હતું. તેનું યૌવનમય લાવણ્ય અને સંપૂર્ણ કાંતિવાળું રૂપ જોઈને કામદેવના બાણથી ભેદાએલા ઘણા રાજકુમાર કામની વેદના અનુભવવા લાગ્યા. કેટલાક રાજપુત્રો એમ કહેવા લાગ્યા કે-“મનોહર લાવણ્ય અને ખીલેલા યૌવનવાળી, રૂપમાં ચડીયાતી આ કલ્યાણ કન્યા કેની પત્ની થશે?” વળી કેટલાક તેઓને પ્રત્યુત્તર આપવા લાગ્યા કે, પૂર્વભવમાં જેમણે વિપુલ તપ કર્યો હશે, તેના પુણ્યકર્મના પ્રભાવથી તેને આ કન્યા પ્રાપ્ત થશે.” સર્વ કળા અને શાસ્ત્રોમાં કુશલ સુમંગલા નામની તેની ધાવમાતા કહે છે કે-હે શ્રીમાલે ! વિદ્યાધર રાજા વિષયક જે કંઈ પરિચય આપું, તેને ધ્યાનપૂર્વક સાંભળ જે આ વિશાલ વક્ષસ્થલવાળો ધીર રવિકુંડલ નામને ઉત્તમ રાજકુમાર છે, તે શશિકુંડલને પુત્ર તડિપ્રભા રાણીની કુક્ષિથી જન્મેલે છે. તે અમ્બરતિલક નગરીના અધિપતિ (રવિકુંડલ) જે તારા મનને ઈષ્ટ જણાતો હોય, તો કામદેવ સાથે રતિના સરખું સુરતસુખ માણી લે. વળી તે સુન્દરી ! આ બીજા લક્ષમી અને વિદ્યાગદ વિદ્યાધર રાજાના પુત્ર, રત્નપુરના સ્વામી, વિદ્યાસમુદઘાત નામના પુત્ર છે, તેમની આજુમાં રહેલા વજાશ્રીના ગર્ભથી ઉત્પન્ન થએલ વજાયુધના પુત્ર વજાયુધપંજર નામના છે. વળી આ મેરુદત્તના પુત્ર શ્રીરંભાના ગર્ભથી જન્મેલા મંદરકુંજર નગરીને સ્વામી પુરંદર નામના રાજા છે. આ વળી માનસવેગના પુત્ર વેગવતીના ગર્ભથી ઉત્પન્ન થએલા નાગપુરના સ્વામી પવનગતિ નામના કુમાર ઘણું પ્રસિદ્ધ છે. હે શ્રીમાલે ! આ અને બીજા વિદ્યાધર-નરેન્દ્રો જેઓ કુલ, વૈભવ, રૂપ, યૌવન, સેંકડો વિદ્યાઓ અને ઋદ્ધિવાળા છે, તેમના તરફ નિરીક્ષણ કર. હે સુંદર દેહવાળી શ્રીમાલા ! આ રાજકુમારમાં જે તારા હૃદયને વલ્લભ લાગતા હોય, તેના કંઠમાં વરમાળા પહેરાવ. સવે વિદ્યાધર રાજાઓને પ્રયત્નપૂર્વક અવલોકન કર્યા પછી આ કન્યાએ પોતાની નજર કિષ્કિધિ પર ફેંકી. હંસને સરખી મનહર ગતિ કરતી તે કન્યાએ ચતુર શિહિ૫-માળીએ બનાવેલી માળા કપિરાજ કિષ્કિધિ પાસે જઈને તેના કંઠમાં આરોપણ કરી. પુષ્પમાલાથી શેભિત કંઠવાળા કિષ્કિષિ રાજાને જોઈને રેષાયમાન વિજયસિંહ મોટા શબ્દથી વાનરેને કહેવા લાગ્યા કે–અહીં આ નન્દનવન નથી, અહીં ફળવાળા વૃક્ષો કે મનહર ઝરણાં નથી, વાનરેનાં ટોળાં નથી કે અહીં તમે વાનરે એકઠા થયા છે. દુરાચારી પાપી આ વાનરેને અહીં લાવનાર એવા અધમ પુરુષને હું બરાબર શિક્ષા કરીશ. આવાં તિરસ્કારનાં વચન સાંભળતાં જ હાથી, ઘોડા, રથ, પાયદળ સેના અને વાનરનું સૈન્ય સમુદ્રજળની જેમ ક્ષોભ પામ્યું. હાથીની સ્થલ સુંઢ અફળાવાના, તેમજ ઘોડાના હણહણાટના શબ્દો વડે અને વાજિંત્રોને ઘંઘાટથી આખું ભુવન બહેરું બની ગયું. Page #86 -------------------------------------------------------------------------- ________________ [૬] રાક્ષસો અને વાનરને પ્રવજ્યા-વિધાન અધિકાર : ૫૧ : તરવાર, પત્થર, ચક્ર, ઘણુ, હથોડા, હથીયારના ઘા કરવા ઈત્યાદિકથી વિદ્યાધર રાજાઓના સુભટો તેમની સાથે યુદ્ધ કરવા લાગ્યા. હાથીઓ હાથી સાથે, રથની સાથે રથ, ઘોડાની સાથે જોડા અને પાયદલ સાથે પાયદળ એમ યુદ્ધ કરવા લાગ્યા. આમ વિદ્યાધરે અને વાનરેનું મહાયુદ્ધ ચાલી રહેલું હતું, ત્યારે કિષ્કિધિને મિત્ર સુકેશીરાજા ત્યાં આવી પહોંચ્યું. મહાનાગની જેમ તે રાક્ષસનાથ તેની આગળ આવ્યું અને વિસ્તારવાળા સૈન્ય-પરિવારયુક્ત વિદ્યાધરોની સાથે લડવા લાગે. અત્યંત શૂરવીર અંધકવર અને વિજયસિંહની વચ્ચે એક બીજા સામે હથીયાર ફેંકવા રૂપ મહાભયંકર યુદ્ધ જામ્યું. તે સમયે કિષ્કિધિના સહોદર અન્ધકકુમારે યુદ્ધમાં તરવારથી વિજયસિંહ રાજાનું મસ્તક છેદી નાખ્યું. પુત્રનું મરણ સાંભળીને અશનિવેગ વજથી હણાયે હોય તેમ શેકસાગરમાં ડૂબી ગયા અને વિલાપ કરવા લાગે. વિજયસિંહને વધ કરીને આકાશમાં ગમન કરવામાં દક્ષ સૈન્યસહિત વાનરે અને રાક્ષસે કિષ્કિધિપુરમાં પહોંચી ગયા. રેષથી કોપાયમાન અશનિવેગ રાજા પણ શોક છેડીને તેઓની પાછળ કિષ્કિબીપુરમાં આવ્યા. યુદ્ધભૂમિમાં પ્રચંડ શૂરાતન બતાવનાર અશનિવેગનું આગમન સાંભળીને વાનર અને રાક્ષસ રાજાના સુભટો તેને સામને કરવા માટે બહાર આવ્યા. તરવાર, પત્થર, પરશુ, પશિ શસ્ત્ર આદિ હથિયારો એક બીજા સાથે અથડાવાથી તેમાંથી અગ્નિતણખા ઉડતા હતા. તે સમયે ઘણું જીવન અંત કરનાર એવું ભયંકર યુદ્ધ જામ્યું. હાથમાં તરવાર ઊંચી ફેરવતો અંધક અશનિવેગ તરફ પહોંચ્યો. તેમજ કિષ્કિધી યુદ્ધભૂમિ પર વિઘુગ સાથે લડવા લાગ્યો. યુદ્ધભૂમિમાં ચંડાર્ક વેગે અંધકકુમારને મારી નાખ્યો, જીવવાની આશાથી મુક્ત થએલ તેણે ચુદ્ધને રસ છોડી દીધો. કિષ્કિધિ રાજાએ પણ એક મજબૂત શિલા ગ્રહણ કરીને ફેંકી કે જે વિદ્યદ્રગની છાતી ઉપર પડી. રેષાયમાન થએલા અશનિવેગના પુત્ર વિદ્યવેગે તે મોટી અને વિશાલ શિલા તે વાનરનાથના પર પાછી ફેંકી. તરતજ પર્વત અથવા નગરના દરવાજા સરખા તેના વક્ષસ્થળ પર શિલા પડી. તેના પ્રહારથી કિષ્કિધિ રાજા મૂચ્છ પા. લંકાના રાજાએ તેને ગ્રહણ કર્યો અને તેને પાતાલપુરમાં લાવ્યા. જ્યારે તેની મૂચ્છ ઉતરી અને સ્વસ્થ થયો ત્યારે પૂછયું કે, તે અંધકકુમાર ક્યાં છે? ત્યારે તેણે સર્વ હકીકત જણાવતાં કહ્યું કે-યુદ્ધમાં તે તારા બંધુને અશનિવેગ રાજાએ રણભૂમિમાં હણી નાખ્યો, જેથી તે મહાનિદ્રામાં પોઢી ગયા. શક્તિ હથીયારના પ્રહારથી હણવા સરખું અને કર્ણને અણગમતું એ વચન સાંભળતાં જ મૂર્છાથી બંધ થએલા નેત્રવાળો ધસ કરતાંક ધરણી પર ઢળી પડયે. ચંદન-મિશ્રિત જળથી સિંચાએલ શરીરવાળે તે પાછો સ્વસ્થ થયે. અને ભાઈના વિયેગના દુઃખથી શકાતુર બનેલ વિવિધ પ્રકારના પ્રલાપ કરીને રુદન કરવા લાગ્યા. (૨૦૦) અનેક પ્રકારના વિલાપ કરીને ભયથી ઉદ્વેગ પામેલે સુકેશી કિષ્કિધિના સમગ્ર સૈન્યસહિત એકદમ પાતાલલંકાપુર પહોંચી ગયા. સુવર્ણ અને ઉત્તમરને યુક્ત ઉન્નત પ્રાકારવાળા, નગરમાં પ્રવેશ કરીને પ્રમોદ અને શોક વહન કરતા બંધુ સહિત રહેવા લાગ્યા. Page #87 -------------------------------------------------------------------------- ________________ : પર : પઉમચરિય–પદ્ધચરિત્ર કઈક સમયે ઈન્દ્રધનુષને વિલય પામતું દેખીને તે અશનિવેગ રાજા સંવેગપરાયણ થયો. વિચારવા લાગ્યું કે, “વિષયસુખમાં આસક્ત બનેલા મેં પ્રાપ્ત કરેલા મનુષ્યભવને નિષ્ફળ બનાવ્યું. ન તો મેં જીવનમાં કોઈ ધર્મ આચર્યો, કે સંયમમાગ અંગીકાર કરી આત્મ-કલ્યાણ કર્યું. આ પ્રમાણે વિચારીને સર્વ પ્રકારે સર્વથી સુંદર એવા સહસ્ત્રાર નામના પુત્રને રાજ્યાભિષેક કરીને તડિગની સાથે પાપોને શાન્ત કરનાર સંયમ અંગીકાર કર્યો. દરમ્યાન અશનિવેગે સ્થાપન કરેલ શત્રુના ભયને ન ગણનાર નિર્ધાત નામને શૂરવીર દાનવ લંકાનું રાજ્ય ભેગવતે હતે. હવે કોઈક સમયે જિનચૈત્યને વંદન કરવા માટે શ્રીમાલા ભાર્યા–સહિત કિષ્કિધિએ પાતાલપુરથી નીકળીને મેરુ તરફ પ્રયાણ કર્યું. વંદન કરીને પાછા ફરતાં દક્ષિણ ભાગમાં સમુદ્રના કિનારે રહેલ મેઘસરખા શ્યામ કાંતિવાળા મોટા મધુપર્વતને છે. ત્યારે તેણે પિતાની પ્રિયાને કહ્યું કે-“હે સુંદરી ! જે જે જેના પર ભ્રમરે ગુંજારવ કરી રહેલા છે, ઉત્તમ પુપે અને નવાં પાંદડાં સહિત, અછિદ્ર શાખાઓથી આચ્છાદિત સુગંધ પ્રસરેલા વૃક્ષસહિત આ પર્વતને તું . આ પર્વતને છોડીને મારું મન અહીંથી આગળ જવા ઉત્સાહ કરતું નથી, માટે હું તે અહીં જ દેવનગરી સરખું નગર કરાવીશ. આમ કહેતાં જ તે પર્વતના શિખર પર ચડ્યો અને પ્રાકાર અને ભવનેની શોભાવાળું નગર વસાવ્યું. દેવનગરની શોભા અને આકારવાળું પૃથ્વીતલમાં પોતાના નામથી વિખ્યાત કિષ્કિધિપુર નામનું નગર કર્યું. અનેક સામતથી ચરણ–સેવા કરતા, બંધુવર્ગ–સહિત તે જિનમતમાં પૂર્ણ શ્રદ્ધા રાખનારે ઉત્તમ રાજંલક્ષ્મીને ભગવતે હતે. ચંદ્ર અને સૂર્ય સરખા આદિત્યરાજ અને ઋક્ષરાજ નામના બે પુત્ર શ્રીમાલાને ઉત્પન્ન થયા. ઉત્તમ કમલ કમલ સરખા શરીરવાળી, કમલદ્રહમાં રહેનારી પ્રત્યક્ષ લક્ષ્મી સરખી સૂરકમલા નામની પુત્રી હતી. રત્નપુર નામના નગરમાં મેરુ નામના મહારાજાની પત્ની માધવીથી ઉત્પન્ન થએલો મૃગારિદમન નામનો પુત્ર હતા. તે મૃગારિદમન કુમારને પોતાની સૂરકમલા પુત્રી વાનરરાજાએ આપી. કિષ્કિધિપુરમાં કોઈ વખત થયો ન હતો, તેવો તેમનો લગ્ન–મહોત્સવ કર્યો. તેણે કર્ણ પર્વત ઉપર કર્ણ કુંડલ નામનું દેવનગરની શેભા સરખું મોટું નવું નગર વસાવ્યું. પાતાલલંકાપુરમાં સુકેશીને ઈન્દ્રાણીના ગર્ભથી દેવકુમાર સરખા સુંદર પુત્ર ઉત્પન્ન થયા. તેમાં પ્રથમ પુત્રનું નામ માલી, બીજો સુમાલી નામથી પ્રસિદ્ધ થયે અને ત્રીજે અમરકુમાર સરખા રૂપવાળે માલ્યવંત નામને પુત્ર થયે. મોટી વયમાં શરીરથી વૃદ્ધિ પામેલા વિદ્યા અને બલને અહંકાર કરતા તેઓ પોતાની ઈચ્છા પ્રમાણે બગીચા, વન અને રમણીય પ્રદેશોમાં કીડા કરતા હતા. ચપળ સ્વભાવવાળા તે કુમારેને સુકેશીએ દક્ષિણ દિશા તરફ જવાને નિષેધ કર્યો કે, “તમારે તે દિશામાં ન જવું, બીજી ગમે તે દિશામાં નિર્ભયતાથી કીડા કરવા જવું.” તે પછી તેઓએ વિનયપૂર્વક રાજાને પૂછ્યું કે-કેમ ન જવું? તેના પ્રત્યુત્તરમાં લંકાપુરી સંબંધી જે વૃત્તાન્ત હતો, Page #88 -------------------------------------------------------------------------- ________________ [૬] રાક્ષસ અને વાનરોને પ્રવજ્યા-વિધાન અધિકાર : ૫૩ : તે સર્વ યથાર્થ કહી સંભળાવ્યો. તે આ પ્રમાણે તે નગરમાં અશનિવેગે સ્થાપન કરેલ શત્રુના ભયને ન ગણનાર નિર્ધાત નામને દાનવ રહે છે. ગુણસમૃદ્ધ તે નગરી અમારી વંશ-પરંપરાની માલિકીની હતી, પણ હે પુત્રો ! અત્યંત રમણીય તે નગરીને અમે તેના ભયથી ત્યાગ કર્યો. હે પુત્રો ! તે પાપીએ ભયંકર વિકરાળ રૂપ કરીને નગરની ચારે તરફ એવાં યંત્રોને ગોઠવ્યાં છે કે, જેથી લોકો તેમાં પલાઈને મૃત્યુ પામે.” આ હકીકત સાંભળીને વિદ્યામાં સિદ્ધિ મેળવનાર તે સિંહ સરખા કુમારે પાતાલપુરથી બહાર નીકળ્યા. ચતુરંગ-સેના સહિત તેઓ એકદમ આકાશમાગમાં ઉડીને યંત્રના સમૂહને વિનાશ કરીને લંકાનગરીએ પહોંચ્યા. રાક્ષસસુભટો સહિત નિર્ધાત આ સમાચાર સાંભળીને તેને સામનો કરવા માટે સૂર્ય સરખો પ્રજ્વલિત થઈ તે હાથમાં તરવાર અને બીજાં શસ્ત્ર ગ્રહણ કરીને રણમેદાનમાં નીકળ્યો. જેમ વર્ષાકાલમાં મેઘ વ્યાપી જાય, પવન ફુકાય, જળ વરસે અને વીજળી ચમકે તેમ રણભૂમિ હાથીરૂપી મેઘથી છવાઈ ગઈ, મદજળ ઝરવાથી પાણીવાળી, તલવાર ચમકવા રૂપી વિજજળીના ઝબકારાવાળી, હાથીના કાનના ફડફડાટથી પવનવાળી અણધારી બની ગઈ. એક બીજાના ઉપર વેગથી ફેંકેલા બાણોના અગ્રભાગ અથડાવાના કારણે ઉત્પન્ન થએલ ઉલ્કાવાળાં શસ્ત્રોથી બંને પક્ષના સુભટો જીવવાની આશા છોડીને લડવા લાગ્યા. દર્પવાળા દેવ અને દાનવ સરખા માલી અને નિર્ધાતના સુભટો સામસામા આયુધે ફેંકતા અને પ્રહાર કરતા લડવા લાગ્યા. બંને પક્ષનું આવા પ્રકારનું યુદ્ધ ચાલતું હતું, ત્યારે માલીના સુભટે નિર્ધાતને એવો પ્રહાર કર્યો કે તે મૃત્યુ પામ્યો. યુદ્ધમાં નિર્ધાતનું મરણ સાંભળીને તેને સિનિક ભયાકુલ મનવાળા થયા અને ભાગીને વૈતાઢ્યમાં પહોંચી ગયા. ત્યારપછી ઢેલ, ભેરી, ઝાલર તથા જયકાર શબ્દ-મિશ્રિત મંગલશબ્દ કરતા કરતા માલી વગેરે બંધુવગે લંકાપુરીમાં પ્રવેશ કર્યો. પિતા-માતા અને સ્વજન તથા પરિવારના વિસ્તાર સહિત ભેગ-સમૃદ્ધિવાળા નિષ્કટેક અનુકૂલ રાજ્યસુખને ભોગવવા લાગ્યા. આ બાજુ હેમાંગપુર નામના નગરમાં હિમરાજાની ભાર્યા ભગવતીના ગર્ભથી ઉત્પન્ન થએલી ચંદ્રમતી નામની એક કન્યા હતી. જે પોતાના રૂપ અને યૌવન ગુણ વડે દૂરથી આકર્ષિત કરતી હતી, તેનાં માલી કુમાર સાથે મહાવિભૂતિથી લગ્ન થયાં. પ્રીતિપુરમાં પ્રિયંકર રાજાની રાણી પ્રીતિમતીથી ઉત્પન્ન થએલી, વિશાલનેત્રોવાળી મહાપ્રીતિ નામની એક સુંદર કન્યા હતી. તે અત્યંત સુંદર અવયવવાળી, લક્ષણ તેમ જ ગુણોથી યુક્ત, રતિ કરતાં ચડિયાતા રૂપવાળી તે સુમાલી કુમારની ભાર્યા થઈ. કનકપુરના કનકરાજાની ભાર્યા કનકશ્રીની પુત્રી કનકાવલી નામની કન્યા હતી, તે લોકમાં અધિક ગુણવાળી હતી. તેનાં લગ્ન માલ્યવંત કુમાર સાથે થયાં. હજારે યુવતીઓના પરિવારવાળો માલી રાજા બંને શ્રેણીનું સ્વામિત્વ પામ્યું. અનેક મુગટધારી રાજાઓ આદરથી તેની આજ્ઞા માનતા હતા એવા મહારાજ્યને ભગવટો કરતા હતા. આવા દેશ-કાલ વર્તી રહેલા હતા, ત્યારે સુકેશી અને કિષ્કિથી રાજાને વૈરાગ્ય થયો. આવા Page #89 -------------------------------------------------------------------------- ________________ પઉમચરિય-પદ્મચરિત્ર પ્રકારના પ્રસિદ્ધિ પામેલા યશવાળા વાનરવશના રાજાએએ તેમજ રાક્ષસ-સુભટાએ દીક્ષા અંગીકાર કરી. તપ અને સયમની સાધના લાંખાકાળ સુધી કરીને ભય તેમજ આસક્તિથી રહિત, જ્ઞાન–ચારિત્રવાળા રાક્ષસેા અને વાનરા કુશલાનુબંધી વિમલ ક ઉપાર્જન કરીને ક્રમે કરી કલ્યાણકારી અચલ અને અનંત સિદ્ધિસુખ પામ્યા. (૨૪૪) : ૫૪ : પદ્મરિતમાં રાક્ષસ-વાનરાના દીક્ષા-વિધાન નામના છઠ્ઠો ઉદ્દેશા પૂણ થયા. [૬] [ ૭ ] દશમુખ રાવણની વિદ્યા-સાધના ઈન્દ્રના જન્મ એ સમયે રથનૂપુર-ચક્રવાલપુર નામના નગરમાં સર્વત્ર ફેલાએલ પ્રતાપવાળા, સદા આન ંદિત મનવાળા સહસ્રાર નામના રાજા રાજ્ય કરતાહતા. તેને પેાતાના અનુરૂપ ગુણવાળી માનસસુન્દરી નામની ઉત્તમ રાણી હતી. કાઇક સમયે અકસ્માત્ દુ લ દેહવાળી રાણીને દેખીને રાજાએ પૂછ્યું કે હું સુન્દરી ! તારા મનમાં કે શરીરમાં શું દુઃખ છે ? જે કાઈ મન-ઇચ્છિત પદાર્થ માગીશ, તે હું તને આપીશ.’ આ પ્રમાણે કહેવાએલી વિકસિત નેત્રાવાળી રાણીએ કહ્યું કે- જ્યારથી માંડી મારા ગર્ભમાં આ કાઇ જીવ ઉત્પન્ન થયા છે, તેના કર્મના દોષથી મને ઇન્દ્રની સપત્તિ જોવાની ઇચ્છા થાય છે. આ હકીકત મેં આપને કુલમાગત લજ્જા છેાડીને જણાવી છે.' તે જ ક્ષણે વિદ્યાના ખલથી ગર્વિત થએલા તેણે ઈન્દ્રની ઋદ્ધિની વિષુવા કરીને પઢા આદિક તેને અતાવ્યાં. પૂર્ણ થએલા દોહલાવાળી તે રાણીનાં મન અને નેત્રા આનંદથી પ્રક્રુલ્લિત થયાં. યાગ્ય સમયે ઈન્દ્ર સરખા ઉત્તમ કુમારને તેણે જન્મ આપ્યા. રાજાએ જન્માત્સવ લાયક સર્વ મંગલ-વધામણાં કરાવ્યાં અને ઇન્દ્રની અભિલાષા થઈ હતી, તેથી ઈન્દ્ર એવું કુમારનું નામ પાડ્યું. અનુક્રમે યૌવન, અલ, વીર્ય, તેજ, ગૌરવ વધવા લાગ્યાં. વૈતાઢ્યવાસી વિદ્યાધરાના રાજા થયા. ચાર લેાકપાલ, સાત સૈન્યા, ત્રણ પદાઓ, એરાવણ હાથી, મહાઆયુધ વ, ચાલીસ હજાર યુવતીઓ, મંત્રી, બૃહસ્પતિ, સેનાપતિ, હરિણેગમેષી વગેરે હંમેશાં તેની સેવામાં હાજર રહેતા હતા. આ કારણે તે નિમ જેવા જણાતા હતા. વિદ્યા અને ખલથી ગર્વિત થએલા ધીર તે વિશ્વાસપૂર્વક વ વિદ્યાધરાનું સ્વામિત્વ ભગવતા હતા. Page #90 -------------------------------------------------------------------------- ________________ [૭] દશમુખ-રાવણની વિદ્યા-સાધના : ૫૫ : ઈન્દ્રના ઉપર સુમાલીએ કરેલ આક્રમણ અને મેળવેલો પરાજય વિદ્યાધરને આનંદ કરાવનાર એવા ઈન્દ્રને સાંભળીને લંકાધિપ માલીએ સૈન્ય, ભાઈઓ અને મિત્રરાજાઓ સાથે એકદમ તેના ઉપર ચડાઈ કરી. હાથી, ઘોડા, બળદ, કેસરીસિંહ, હરિણ, પાડા, સૂઅર વગેરે વાહન પર આરૂઢ થએલા રાક્ષસના સુભટ આકાશને ઢાંકી દેતા એકદમ ચાલવા લાગ્યા. સર્વ પ્રકારના અસ્ત્ર-શસ્ત્રમાં કુશલ સુમાલી મોટાભાઈને કહેવા લાગ્યો કે, “આ સ્થાને પડાવ નાખે, અથવા તે હું લંકાનગરી પાછો જઈશ. મહાભયંકર ઉત્પાત દેખાય છે, શકુનો ખરાબ અને વિપરીત જણાય છે, એ કારણે આપણે પરાજય થશે, આ વાતમાં સંદેહ નથી. અમંગલ-સૂચક ગધેડા, ઘોડા, બળદ, સારસ પક્ષી, શતપત્રપક્ષી, શિયાળ વગેરેના શબ્દો દક્ષિણ તરફ સંભળાય છે અને તે આપણો પરાજય કરાવશે. તેનું વચન સાંભળીને ગર્વિત માલી હસતાં હસતાં તેને કહેવા લાગ્યું કે-“અરે! સૂવરને શબ્દ સાંભળીને સિંહ ભય પામીને કદાપિ પોતાની ગુફામાં પાછો પેસી જાય ખરે? અરે ! આપણે તો નંદનવનમાં મોટા રત્નોના આશ્ચર્યકારી જિનાલયે કરાવ્યા છે, ઉત્તમ સુખ ભોગવ્યાં છે, લોકોને ઈચ્છા પ્રમાણે દાન આપ્યાં છે, ચંદ્ર અને મોગરાના પુષ્પ સરખા નિર્મલ-ઉજજવલ યશથી આપણું ગોત્ર અલંકૃત થએલું છે. કદાચ યુદ્ધમાં આપણું મરણ થાય તે આપણે હવે પ્રાપ્ત કરવા ગ્ય શું બાકી રહ્યું છે?” આ પ્રમાણે સુમાલીના વચનની અવગણના કરીને માલી રાજાએ વૈતાઢ્ય પર્વત પર આવેલા રથનુ પુર–ચક્રવાલપુર તરફ પ્રયાણ કર્યું. રાક્ષસ રાજાનું સિન્ય આવતું સાંભળીને લોકપાલથી પરિવરેલે, ઐરાવણ હાથી પર આરૂઢ થએલે ઇન્દ્રરાજા નગરથી બહાર નીકળ્યો. એક બીજા ઉતાવળથી આગળ નીકળી જવાની ઈચ્છાવાળા અને યુદ્ધના રસવાળા ઈન્દ્રના રથ, હાથી, અશ્વસમૂહ અને પાયદલ સૈન્ય બહાર નીકળ્યું. ઇન્દ્રના સુભટની દેવસેનાને સજજ થએલી દેખીને રાક્ષસો અને વાનરેના પરાક્રમી યોદ્ધાઓ બાણાસ્ત્રને ફેંકતા પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. એક રથ સામા પક્ષના રથને ભાંગી નાખતો હતું, હાથીઓ હાથીઓ સાથે, અશ્વો અશ્વોની સાથે અને પાયદલ પાયદળ સાથે લડતા લડતા પડવા લાગ્યા. બાણ, શક્તિ, મુગર, ઢાલ, શિલા, પત્થર અને સેંકડોની સંખ્યાવાળાં આયુધ ફેંકાતાં હતાં, ત્યારે આકાશ એકદમ તેનાથી છવાઈ ગયું. વૃદ્ધિ પામતા યુદ્ધ કરવાના રસવાળા ઈન્દ્રના સુભટોએ રાક્ષસ-સૈન્યની મોખરે રહેલા સિન્યને પરાજય પમાડયું. પોતાનું સમર્થ અને સમગ્ર સન્ય વેરવિખેર જોઈને કોપાયમાન થએલ માલી શસ્ત્રોના સમૂહ વડે અગ્નિ પ્રગટાવત રણમેદાનમાં આગળ વધે. બાણ, શક્તિ, તરવાર, મુદુગર, ચક્ર તેમ જ પ્રચંડ સૂર્ય સરખી ઉપમાવાળાં બીજા અનેક આયુધ વડે માલિનરેન્દ્ર ઈન્દ્રના સિન્યને પરાજય કર્યો, જેથી સુભટ દરેક દિશામાં ભાગી ગયા. રાક્ષસરાજાને પોતાના સન્મુખ આવતો દેખીને સૂર્યની આડે જેમ પર્વત તેમ સર્વ શરીર પર વીંટળાએલ શwવાળો ઈન્દ્ર વચ્ચે ઉભે રહ્યો. બલ અને અભિમાનથી ગર્વિત અને યુદ્ધની ખણુને વહન કરતા ઈન્દ્ર અને માલી બંનેનું રણમેદાનમાં યુદ્ધ જામ્યું. Page #91 -------------------------------------------------------------------------- ________________ : ૫૬ : પઉમચરિય-પદ્મચરિત્ર હાથની ચપળતાથી તેઓ બંને એક બીજાનાં બાણ અને ચક્રો છેદી નાખતા હતા, આમ વિદ્યાબલવાળા બંને એક બીજાને મત્સર કરતા રણમાં યુદ્ધ કરવા લાગ્યા. ત્યાર પછી માલીરાજાએ રેષપૂર્વક અગ્નિ-પ્રજવલિત ભયંકર શક્તિ હથીયારથી ઇન્દ્રના કપાળ પ્રદેશમાં સખત પ્રહાર કર્યો. શક્તિના પ્રહારથી હણાએલ ઈન્દ્ર રુધિર નીકળવાના કારણે લાલકમલની શોભા સરખો અને અસ્તાચલ પર્વત પર સંધ્યા સમયના સૂર્ય સરખો લાલ વર્ણવાળો દેખાવા લાગે. ક્રોધાધીન બનેલા, રેષાગ્નિથી ભરપૂર લાલનેત્રવાળા ઈન્દ્ર માલિરાજાનું મસ્તક ચક્રથી છેદી નાખ્યું. યુદ્ધમાં પિતાના ભાઈને મરેલો દેખીને હવે સુમાલી રાજનીતિ અને સમય સમઅને એકદમ યુદ્ધમાંથી ભાગી ગયો. બલ અને દર્પથી ગતિ સેમ નામનો દેવ તેની પાછળ ગયો અને ભિડિમાલ નામના શસ્ત્રથી તેને સુમાલીએ ઘાયલ કર્યો. પ્રહારની મૂચ્છવડે બીડાએલાં નેત્રવાળે સેમ દેવ જ્યારે લાંબા કાળે સ્વસ્થ થયે, તેટલામાં સુમાલી રાજા પાતાલપુરમાં પહોંચી ગયા. રાક્ષસના સુભટોએ પણ એકદમ પાતાલલંકાપુરમાં પ્રવેશ કર્યો. માનભંગ પામેલા તેઓએ જાણે બીજે જન્મ ધારણ કર્યો હોય, તેમ ત્યાં રહેવા લાગ્યા. સ્વસ્થતા પામેલે સોમ ઇન્દ્રની પાસે ગયે અને જય શબ્દની ઉદઘોષણા કરતા ઈન્દ્ર રથન પુર નગરમાં પ્રવેશ કર્યો. એ પ્રમાણે યુદ્ધમાં શત્રુએને જિતને ઈન્દ્ર મહારાજ્યને ભેગવવા લાગ્યા અને લોકમાં “ઈન્દ્ર” એવા નામથી પ્રસિદ્ધિ પામ્યા. લોકપાલની ઉત્પત્તિનું વર્ણન ત્યાર પછી ગૌતમ ગણધર ભગવંત શ્રેણિક રાજાને કહેવા લાગ્યા કે-“હે મગધરાજ! હવે લોકપાલની ઉત્પત્તિ જે પ્રમાણે થઈ, તે કમસર કહું છું, તે એક ચિત્તથી સાંભળો. મકરધ્વજને આદિત્યકીર્તિ નામની પત્નીથી સેમ નામને પુત્ર જન્ય, તેને જ્યોતિપુરની રાજગાદી પર સ્થાપન કર્યો અને લોકપાલ તરીકે તેની પ્રસિદ્ધિ થઈ. મેઘરથને વરુણું નામની પત્નીની કુક્ષિથી વરુણ નામને પુત્ર થયો અને તે મેઘપુર નગરનો રાજા થયે. તે મટી ઋદ્ધિવાળો લેકપાલ થયો. વિદ્યાધરોમાં ઈન્દ્ર સરખા સૂર્યરાજાને કનકાવલી નામની ભાર્યાથી કુબેર નામને પુત્ર થયે, જે મહાસત્ત્વશાલી કુબેર નામના લોકપાલ હતા અને કંચનપુરમાં વાસ કરતા હતા. કાલાગ્નિ નામના વિદ્યાધરને શ્રીપ્રભા નામની પત્નીથી ઉત્પન્ન થએલ પરાક્રમી દૃઢનિશ્ચયપૂર્વક વ્યવસાય કરનાર યમ નામને પુત્ર હતા, તે કિષ્કિ િનગરીનો રાજા થયે. પૂર્વ દિશામાં મને, પશ્ચિમ દિશામાં વરુણને, ઉત્તરદિશામાં કુબેરને અને દક્ષિણદિશામાં યમને લોકપાલ તરીકે સ્થાપિત કર્યો. જેનું જે નામ હતું, તેના નગરનું નામ પણ તેના સરખું હતું, તેમ જ જેમના યશ પ્રસિદ્ધ થયા છે, એવા વિદ્યાધરને પૃથ્વીતલ પર નિયુક્ત કર્યા. અસુર નામના નગરમાં રહેનારા અસુરે, યક્ષપુરમાં રહેનારા યક્ષે, કિન્નરગીત નગરમાં રહેનારા કિન્નરો ત્રણે લેકમાં પ્રસિદ્ધિ પામ્યા. ગન્ધર્વપુરમાં રહેનારા ગન્ધર્વો, આશ્વનીપુરમાં Page #92 -------------------------------------------------------------------------- ________________ [9] દેશમુખ–રાવણની વિદ્યા-સાધના રહેનારા અશ્વિની નામથી, વૈશ્વાનરપુરમાં નિવાસ કરનારા વૈશ્વાનરના નામથી પ્રસિદ્ધ થયા. આ પ્રમાણે ઇન્દ્રે દેવતાઓના ખીજા વિભાગાનું નિર્માણ કર્યું. વિદ્યા અને ખલથી ગર્વિષ્ઠ મહાપરાક્રમી તે દેવતાઓની જેમ આનંદ કરવા લાગ્યા. તે ઇન્દ્ર વૈતાઢ્ય પતની વિદ્યાધરશ્રેણીનું સ્વામીપણું પામીને મહાગુણ્ણાની સમૃદ્ધિવાળુ મહારાજ્ય ભાગવતા હતા, એટલું જ નહિં, પરંતુ તે ઇન્દ્રને કેાઈ વિાધી શત્રુના ભયની પરવા પણ ન હતી. રત્નથવાને વૃત્તાન્ત હું શ્રણિક ! હવે ધનદની ઉત્પત્તિ કેવી રીતે થઇ, તે એકાગ્ર મનથી સાંભળે. બ્યાબિન્દુને નન્દવતી નામની સુંદર પત્ની હતી. કૌતુકમ'ગલ નામના નગરમાં કૌશિકી તથા કેકસી નામની એ રૂપવતી કન્યાએ તેની કુક્ષિમાં ઉત્પન્ન થઇ. તેમાંથી મેાટી પુત્રીનાં લગ્ન યક્ષપુરમાં વિશ્વસેન રાજાની સાથે કર્યાં. તેણે વૈશ્રમણ નામના સુંદર પુત્રને જન્મ આપ્યા. સુરપતિ ઇન્દ્રે વૈશ્રમણને એકદમ ખેલાવીને લાંકાનગરી આપી. સાથે જણાવ્યું કે, ‘ લાંખા કાળ સુધી તારી ઇચ્છા પ્રમાણે નિભયતાથી રાજ્ય ભાગવ. આજથી માંડીને તને પાંચમા લેાકપાલપદે સ્થાપ્યા છે. સર્વ શત્રુઓ નાશ પામેલા હાવાથી નિષ્કટકપણે રાજ્ય ભાગવ.’ઇન્દ્રના ચરણમાં નમસ્કાર કરીને સવ અલ-સહિત વશ્રમણ્ લકાપુરીએ ગયા અને નગરજાએ કરેલા જયકારના શબ્દો પૂર્વક નગર-પ્રવેશ કર્યાં. પાતાલ-લ’કાપુરીમાં સુમાલીની પત્ની પ્રીતિમતીના ગર્ભથી રત્નશ્રવા આદિ ત્રણ ધીર પુત્રા ઉત્પન્ન થયા. તેમાં રત્નશ્રવા પુત્ર કામદેવ સરખા રૂપવાળા, પ્રત્યક્ષ સૂર્ય સરખા તેજવાળા, ચંદ્ર સરખી સૌમ્યતાવાળા અને લવણસમુદ્ર સમાન ગ‘ભીરતા ગુણવાળા હતા. સેવક અને સ્વજન તેમજ સાધુ પ્રત્યે ઉપકાર કરવાની બુદ્ધિવાળા, દેવ-ગુરુની પૂજા કરવામાં તત્પર, તેમજ ધર્મપકરણેામાં સાવધાન હતા. પારકી સ્ત્રીઓને માતા સમાન અને પરદ્રવ્યને તણખલા સમાન ગણતા હતા. તે ધીરપુરુષ લેાકેાની રક્ષામાં હુંમેશાં અધિક ઉદ્યમ કરતા હતા. જેને પેાતાનું રૂપ એ જ ભૂષણ છે, તથા કુટુમ્બ સાથે કીર્તિ, લક્ષ્મી અને ગુણે! જેમાં વિદ્યમાન હોય, તેને આભૂષણેાની શી જરૂર હોય ? આ પ્રમાણે સર્વ કળાઓ અને શાસ્ત્રોમાં હાશીયાર રત્નશ્રવા પેાતાની નગરીમાં પ્રવેશ કરવા માટે વિચાર કરતાં ક્ષણવાર પણ નિદ્રા લઇ શકતા ન હતા. આ વિચારીને પેાતાની શક્તિ અને મહત્ત્વ જાણીને વિદ્યાઓની સાધના કરવા માટે તે કુસુમ નામના ઉદ્યાનમાં આવી પહેાંચ્યા. : ૫૭ : ગ્રહ, ભૂત, વાનવ્યંતર અને પિશાચાના ભયંકર બીહામણાં રૂપ અને શબ્દોવાળા ઉદ્યાનના મધ્યભાગમાં ધ્યાન-ઉપયાગમાં એકાગ્રચિત્તવાળેા બન્યા. વિદ્યા સાધવા માટે ઉદ્યાનમાં તેને આવેલા જાણીને વ્યાખન્તુ તેની પૂર્વ સેવામાં સહાય કરવા લાગ્યા અને નિર'તર તેની સેવા કરવા માટે કેકસી નામની પોતાની પુત્રી તેને આપી. વિનયવતી અને પ્રસન્ન મનવાળી તે ત્યાં તે સમયે તે યાગીની ચારે દિશામાં નજર રાખીને ૮ Page #93 -------------------------------------------------------------------------- ________________ : ૫૮ : પઉમરિયપદ્મચરિત્ર તેના વેગમાં વિદ્ઘ ન આવે, તેમ રક્ષણ કરવા લાગી. હવે વિદ્યા-સાધના પૂર્ણ થઈ રહ્યા પછી જિનેશ્વરની સ્તુતિ કરીને જ્યાં આગળ નજર કરી, એટલે પિતાની નજીકમાં એક વિદ્યાધર-આલિકાને જોઈ. ઉત્તમકમલ સરખા નેત્રવાળી, પદ્મકમલ સરખા મુખવાળી, પદ્મકમલન ગર્ભ સમાન ગૌરવર્ણવાળી, પદ્મસરોવરમાં નિવાસ કરનારી શું લક્ષ્મીદેવી જાતે જ હાજર થયાં હશે કે શું? એ પ્રમાણે આશ્ચર્ય પામેલા રત્નશવાએ કન્યાને પૂછયું કે-“હે ઉત્તમલાવણ્યવાળી ! ટોળાંથી વિખૂટી પડેલી હરણ સરખી તું કયા કારણથી અહીં રહેલી છે ?” ત્યારે કન્યાએ પ્રત્યુત્તરમાં જણાવ્યું કે, “નન્દવતીના ગર્ભથી ઉત્પન્ન થએલી હું આકાશબિન્દુની કેકસી નામની પુત્રી છું. પિતાએ મને તમને અર્પણ કરી છે. રત્નશ્રાને સિદ્ધ થએલી માનસસુન્દરી નામની મહાવિદ્યાએ તે જ સમયે પોતાનાં રૂપ, બેલ, વિર્ય અને માહાસ્ય બતાવ્યાં. વિદ્યાના પ્રભાવથી ત્યાં આગળ તરત જ ઉત્તમ સેંકડો ભવથી યુક્ત કુસુમાન્તક નામનું દિવ્ય મહાનગર વસાવ્યું. તે કન્યાની સાથે વિધિપૂર્વક લગ્ન કરીને નિરંતર અનેક મનવાંછિત ભેગો ભોગવવા લાગ્યા. કેઈક સમયે તે અત્યંત કિંમતી શયનમાં સુખે સુતેલી હતી ત્યારે, તેણે પ્રશસ્ત સ્વપ્ન દેખ્યાં અને મંગલ શબ્દો સાંભળીને જાગી. થોડોક સૂર્ય ઉગ્યો એટલે સર્વ અલંકારથી શેભાયમાન શરીર કરીને પોતાના પતિ પાસે જઈને દેખેલાં સ્વપ્નો નિવેદન કર્યા. દઢ–મજબૂત કાયાવાળા અણવર્ણ કેશવાળીયુક્ત સિંહે મારા ઉદરમાં પ્રવેશ કર્યો તથા બીજા સૂર્ય અને ચન્ટે મારા ખોળામાં સ્થાન ધારણ કર્યું. આ દેખીને વાજિંત્રના શબ્દો સાંભળીને હું જાગી. આ સ્વપ્નોને ફલાદેશ જાણવાની અભિલાષાવાળી મને તેને પરમાર્થ જણાવે. અષ્ટાંગનિમિત્ત અને જ્યોતિષ જાણનારે કહ્યું કે, આ સ્વપ્નો સર્વ પ્રકારના અભ્યદય કરનાર એવા પુત્રની પ્રાપ્તિનું સૂચન કરનારા છે. પરાક્રમ, માહાસ્ય અને શક્તિવાળા, દેવતાઓના સ્વામી ઈન્દ્રના રૂપ સરખ, વિરોધી શત્રુના નાશ કરનાર એવા ત્રણ વીર પુત્રો થશે. હે ભદ્રે ! તને જે પ્રથમ પુત્ર થશે, તે પુણ્યકર્મના પરિણામરૂપ વિશાલ કીર્તિવાળો અને ચક્રવર્તી સમાન વૈભવવાળો થશે. શત્રુપક્ષ તરફના ભયની અવગણના કરનાર, હંમેશાં યુદ્ધક્રીડા અને કલહ કરવામાં તત્પર, અતિક્ર કર્મ કરનાર થશે. આ વિષયમાં કોઈ સંદેહ ન સમજવો. તેના બે નાના ભાઈ થશે, તેઓ પુણ્યના પ્રભાવથી ભવ્ય, દઢ સમ્યકત્વવાળા અને સુંદર વર્તનવાળા નિશ્ચિત થશે. સ્વપ્નને આ ફલાદેશ સાંભળીને પ્રસન્ન નયનવાળી તે અત્યંત તુષ્ટ થઈ અને ત્યાર પછી જિન-પ્રતિમાઓની પૂજા અને અપૂર્વ મહોત્સવ કરવા લાગી. રાવણ વગેરેના જન્મ ત્યાર પછી જ્યારથી માંડીને તેના ગર્ભમાં પ્રથમ ગર્ભની ઉત્પત્તિ થઈ, ત્યારથી માંડીને તેના મુખમાંથી નિષ્ઠુર વાણી નીકળવા લાગી. તેનું શરીર અતિકઠણ બની ગયું. યુદ્ધના વિષયમાં નિર્ભય અને ઉત્સાહવાળું શૂરાતનવાળું હદય થઈ ગયું, ઈન્દ્રને Page #94 -------------------------------------------------------------------------- ________________ [૭] દશમુખ-રાવણની વિદ્યા-સાધના : ૫૯ : પણ આજ્ઞા કરવાની અભિલાષા થવા લાગી, દર્પણ હોવા છતાં પણ તલવારમાં પોતાના મુખની છાયા દેખવા લાગી, વળી બે હાથની અંજલિ જોડીને ગુરુઓની ભક્તિ કરવા લાગી. સંપૂર્ણ કરાએલ દહલાવાળી તેણે શત્રુઓનાં સિંહાસનને કંપાવતા, બધુજનેના હૃદયને આનંદ આપતા, આશ્ચર્યકારી રૂપ અને શરીર આકૃતિવાળા પુત્રને જન્મ આપ્યું. તે સમયે ભૂતોએ વિવિધ વાજિંત્રો સહિત દુંદુભીઓ વગાડી, પિતાએ ઘણા ઠાઠમાઠથી મેટ મનહર પુત્ર-જમેત્સવ વિધિથી કરાવ્યું. તે સમયે સૂતિકાઘરમાં શયનમાં રહેલા આ બાળકે પૃથ્વીતલ પર પડેલા કિરણોના સમૂહને ફેલાવતા હારને હાથથી ગ્રહણ કર્યો. આ તે જ હાર, કે જે રાક્ષસપતિએ પૂર્વકાલમાં મેઘવાહનને આપે હતો. આજ સુધીમાં કોઈ પણ વિદ્યાધર રાજાએ તેને શરીર પર ધારણ કર્યો ન હતે. બાળકને હાર પકડેલો દેખીને માતા સર્વાદરથી અતિશય દુષ્ટ થઈ અને પોતાના પતિ રત્નથવાને કહેવા લાગી કે, આ બાળકને પ્રભાવ તો જુઓ. હારલતાને કઠણ હસ્તથી પકડેલ એવા બાળકને રત્ન દેખતાં જ મનથી ચિંતવ્યું કે, નકકી આ બાળક કોઈ મહાપુરુષ થશે. હજારો નાગદેવ જેનું પ્રયત્ન પૂર્વક રક્ષણ કરતા હતા, તે ઉત્તમહારને માતાએ બાળકના કંઠમાં પહેરાવ્યો. હારમાં રહેલાં રત્ન-કિરણોમાં પિતાનાં સરખાં નવ મુખે પ્રગટપણે દેખ્યાં, તેથી તેનું દશમુખ નામ પાડયું. કેટલાક સમય ગયા પછી ભાનુકને જન્મ થયે, તેના ગંડતલની શોભાથી તેના કાન ભાનુ સરખાં શોભતા હતા. તે બંને પુત્રો પછી ચંદ્ર સરખા સૌમ્યમુખવાળી ચંદ્રનખા નામની નાની પુત્રી જન્મી અને તેના પછી તેને બિભીષણ નામને નાનો ભાઈ ઉત્પન્ન થયે. આ પ્રકારે કુમાર-ગ્ય બાલક્રીડા કરતા રાવણે વિશાલ આકાશતલમાં સર્વ બલ-સૈન્ય સહિત વૈશ્રમણને જે. માતાને રાવણે પૂછયું કે, “હે માતા ! ભયની પરવા કર્યા વગર પિતાની ઈચ્છાનુસાર સુખેથી વિચરનાર ઈન્દ્રની કીડા સરખી કીડા કરનાર વિશ્વસ્ત બની આ આકાશમાગે કોણ જઈ રહ્યો છે ? એમ પૂછતાં માતાએ રાવણને પ્રત્યુત્તર આપ્યો કે- હે પુત્ર ! એ શ્રમણ નામનો મારે ભગિનીપુત્ર ભાણેજ જ છે. ચારે દિશામાં ફેલાએલ પ્રતાપવાળો એ લંકાપુરીના રાજા ઈન્દ્રને મુખ્ય સુભટ છે. હે પુત્ર! એ મનગમતી લંકાપુરી કુલ-ક્રમાગત–પરંપરાથી તમારી છે. આપણા પિતામહને રાજગાદીએથી ઉઠાડીને એ ત્યાં બેસી ગયો છે. હે પુત્ર ! ઘણા મોટા સેંકડો મનોરથો ચિંતવતા તારા પિતા આ સુંદર નગરી માટે ક્ષણવાર પણ નિદ્રા પામી શકતા ન હતા. આવા પ્રકારનાં માતાનાં વચન સાંભળીને ઉત્સાહિત બનેલે દશાનન વિદ્યાએની સાધના કરવા માટે ભીમારણ્યક નામના વનમાં ગયે. રાવણ આદિએ કરેલી વિધા-સાધના એ વનમાં માંસ ભક્ષણ કરનાર કૂર પ્રાણીઓના ભય પમાડનાર શબ્દો અને તેના પડઘાથી ભય પામતા દે, સિદ્ધા અને કિન્નરો ઉપર થઈને વનનું ઉલ્લંઘન કરી શકતા ન હતા. એવા ભયંકર બીહામણુ વનમાં જટા બાંધેલ મસ્તકવાળા, શિખા પર Page #95 -------------------------------------------------------------------------- ________________ પઉમચરિય-પદ્મચરિત્ર રહેલ મણિઓના કિરણથી કરેલી ભાવાળા ત્રણે ભાઈઓ ઘોર તપકર્મ કરવા લાગ્યા. એકલાખ-પ્રમાણ જાપ પૂર્ણ કરવાથી તેને અષ્ટાક્ષરી વિદ્યા સિદ્ધ થઈ અને સર્વકામા નામની વિદ્યા તે પણ અર્ધ દિવસમાં સિદ્ધ થઈ. દશકરેડ હજાર પરિવારવાળો મંત્ર અર્થાત્ એટલી સંખ્યા પ્રમાણ જાપ કરવાથી સિદ્ધ થતા સોળ અક્ષરોથી નિબદ્ધ છેડશાક્ષરી નામની વિદ્યા તેને સિદ્ધ થઈ. તે સમયે એક હજાર યુવતિથી પરિવરેલ જંબુદ્વીપના અધિપતિ અનાદત નામને યક્ષદેવ કીડા કરવા માટે તે વનમાં આવ્યો. સ્વાભાવિક વિલાસથી કીડા કરતી આ સુન્દરીઓની નજર તપ અને ધ્યાનમાં સ્થિરતાથી રહેલાં તે કુમારના શરીર ઉપર પડી. ઉત્તમ કમલ સરખા કમલા મુખવાળી તે દેવીઓ તેમની નજીકમાં જઈને કહેવા લાગી કે, “અરે! તપ-નિયમ કરવાથી શેષિત આ કુમારનાં રૂપ અને લાવણ્ય તો નિહાળો ! ઉત્તમકુમાર ! હજુ તો પ્રથમ (બાળ) વયવાળા શ્વેતવસ્ત્રને ધારણ કરનાર છો, કયા કારણથી આવું મહાન ઘોર તપકર્મ કરે છે? જલદી તમે ઉભા થાવ અને ઘરે પાછા જાવ. આ દેહને શેષણ કરવાથી શું લાભ મેળવવાના છો? હે પ્રિયદર્શન કુમારે ! અમારી સાથે તમે ભોગો ભોગવો. બખ્તર પહેરેલા સુભટને જેમ શસ્ત્ર તેમ વિલાસ ઉત્પન્ન કરનાર મધુર વચન બેલનાર તે યુવતીઓનાં વચનથી તેઓનું મન લગાર પણ ચલાયમાન ન થયું, અગર તો ન ભેદાયું. દેવીઓની વચ્ચે રહેલા રાવણને જોઈને અનાદત દેવે તેને કહ્યું કે, “અહીં ઉભા ઉભા તમે કયા દેવનું ચિંતવન કરે છે ? આદર પૂર્વક પૂછવા છતાં તેઓ ધ્યાનમગ્ન હોવાથી જવાબ આપતા નથી, ત્યારે રોષાયમાન થએલા યક્ષાધિપતિ અનાદતે તેઓને ઘોર ઉપસર્ગો કર્યા, કેવા ઉપસર્ગો કર્યા તે કહે છે. વેતાલ, વ્યંતર, ગ્રહ, ભૂત તથા ભયંકર અને વિકરાલ મુખ તેમ જ દાંતવાળા યક્ષે અનેક પ્રકારનાં રૂપ વિકુવને તે કુમારોને ડરાવવા લાગ્યા. કઈ યક્ષ પર્વતના મોટા શિખરને તોડીને પૃથ્વી–તલ ફેડી નાખે તે પ્રકારે પત્થરની મહાશિલાઓ તેના ઉપર ફેંકવા લાગ્યા. કેઈ યક્ષે લાંબા ઝેરી સર્પોની વિક્ર્વણા કરીને તેના શરીર પર ભરડો માર્યો. તો પણ તે કુમારે ક્ષોભ ન પામ્યા. મજબૂત દાઢવાળા અને ચપળ જિહાયુક્ત સિંહનાદ કરતા, ભયંકર મુખવાળા નખથી ભૂમિને ખેદતા સિંહનાં રૂપો બનાવીને કુમારને ડરાવતા હતા. આ પ્રમાણે વિવિધ રૂપ બતાવવાથી તે ક્ષોભ પમાડવા સમર્થ ન થયા, ત્યારે ગાઢ અંધકાર સરખા શ્યામવર્ણવાળા પ્લેચ્છ સિન્યને એકદમ બતાવ્યું. તેઓએ કુસુમાન્તપુરને બળાત્કારે હતું–ન હતું તેવું ઉજજડ અને અતિશય પીડિત કર્યું. ત્યાર પછી રત્નશ્રવને દેરડાથી મજબૂત બાંધીને તેમની સામે બેસાડ્યો. તેમજ કઠેર મજબૂત દોરડાથી બાંધેલા વિલાપ કરતા અને દીન મુખવાળા અંતઃપુરને, તથા તેના બંધુઓને તેમની સામે બેસાડ્યા. તે અનાર્ય શ્લેચ્છાએ વળી બેડીમાં જકડેલી તેમની માતાને કેશ પકડીને ખેંચી લાવી તેઓની પાસે બેસાડી. “હે પુત્રો! આ ભીલના પંજામાંથી Page #96 -------------------------------------------------------------------------- ________________ [૭] દશમુખ-રાવણની વિદ્યા-સાધના મને છોડાવે, મારું રક્ષણ કરે, કારણ કે તેઓ મને પિતાની પલ્લીમાં લઈ જાય છે. તમે આટલા સંગ્રામમાં શૂરવીર હોવા છતાં આવા પરાભવ કેમ સહન કરી લે છે? હે પુત્ર ! મારા સ્તનના ચૌદે સ્રોતમાંથી મેં તમને દૂધ પાયું છે, પરંતુ તેમાંથી એક સ્રોતના દૂધને બદલે આ પુરુષના હાથમાંથી છોડાવીને તમે વાળી શક્યા નથી.” આ અને બીજા ઉપસર્ગો કરવા છતાં જ્યારે તેમને ધ્યાનથી ચલાયમાન ન કરી શક્યા, ત્યારે તેમના પિતા રત્નશ્રવનું મસ્તક તે ત્રણે પુત્ર સમક્ષ તલવારથી છેદી નાખ્યું. આટલા ઉપસર્ગો કરવા છતાં રાવણનું ચિત્ત સર્વ ઈન્દ્રિયોને સંવર કરવા પૂર્વક મેરુપર્વતની જેમ અડોલ રહ્યું, પણ બહાર બિલકુલ ન ગયું. જે કોઈ સંયમી મુનિવર આવા પ્રકારનું ધ્યાન મોક્ષ માટે શુદ્ધ શ્રદ્ધાથી કરે, તો કર્મબંધને સર્વથા ક્ષય કરીને સિદ્ધિગતિ પામે–એ વિષયમાં સંદેહ ન કરે. આ સમયે વિવિધરૂપ ધારણ કરનાર એક હજાર વિદ્યાઓ મસ્તક પર બે હાથની અંજલિ કરવા પૂર્વક દશમુખને સિદ્ધ થઈ સાધક પુરુષને આ વિદ્યા અતિ દુઃખ અને દેહની પીડા સહન કરે તે કોઈકને લાંબા કાળે અને કેઈ તેવા પુણ્યશાલીને પિતાના પુણ્યપ્રભાવથી ટૂંકા સમયમાં પણ સિદ્ધ થાય છે. અભવ્ય આત્માઓ યોગ્ય સમયે સુપાત્રમાં દાન આપવાને પ્રસંગ સમ્યકત્વની નિર્મળતા, બેધિપ્રાપ્તિ, અન્તસમયે સમાધિમરણની પ્રાપ્તિ પામી શકતા નથી. માટે મનુષ્ય સર્વાદરથી સુકૃત-પુણ્યકર્મ કરવું જોઈએ. પુણ્યથી જ અનુકૂળ સંપત્તિઓ અને પરંપરાએ સિદ્ધિ પ્રાપ્ત કરી શકાય છે. તે શ્રેણિક ! દશમુખે પૂર્વભવમાં જે પુણ્યકર્મ કર્યું હતું, તેના પ્રભાવથી કાલ પા એટલે તેને મહાવિદ્યાઓ સિદ્ધ થઈ. તેને જે વિદ્યાઓ સિદ્ધ થઈ, તેનાં વિવિધ નામો કહું છું, તે એકાગ્ર મનથી સાંભળો– ૧ આકાશગામિની, ૨ કામદાયિની, ૩ કામગામી, ૪ દુર્નિવારા, ૫ જયકર્મા, ૬ પ્રજ્ઞપ્તિ, ૭ ભાનુમાલિની, ૮ અણિમા, ૯ લધિમા, ૧૦ મનઃસ્તંભની, ૧૧ અક્ષોલ્યા, ૧૨ સંવાહિની, ૧૩ સુરવંસી, ૧૪ કૌમારી, ૧૫ વધકારિણી, ૧૬ સુવિધાના, ૧૭ તમરૂપ, ૧૮ વિપુલાકરી, ૧૯ દહની, ૨૦ શુભદાયિની, ૨૧ રરૂપ, ૨૨ દિન-રજનીકરી, ૨૩ વજોદરી, ૨૪ સમાદિષ્ટી, ૨૫ અજરામરા, ર૬ વિસંજ્ઞા, ૨૭ જલસ્તંભની, ૨૮ અગ્નિસ્તંભની, ર૯ ગિરિદારિણી, ૩૦ અવલોકની, ૩૧ અરિવિધ્વંસિની, ૩ર ઘોરા, ૩૩ વીરા, ૩૪ ભગિની, ૩૫ વારુણ, ૩૬ ભવના, ૩૭ દારુણી, ૩૮ મદનાશની, ૩૯ રવિતેજા, ૪૦ ભયજનની, ૪૧ એશાની, ૪૨ જયા, ૪૩ વિજયા, ૪૪ બંધની, ૪૫ વારાહી, ૪૬ કુટિલા, ૪૭ કીર્તિ, ૪૮ વાયૂભવા, ૪૯ શાન્તિ, ૫૦ કૌબેરી, પ૧ શંકરી, પર યોગેશ્વરી, પ૩ બલમથની, ૫૪ ચાંડાલી, ૫૫ વર્ષિણી. હે શ્રેણિક ! આવા પ્રકારની અનેકવિધ ગુણવાળી વિદ્યાઓ દશમુખને થોડા દિવસમાં સિદ્ધ થઈ અને તેના વિષે લીન બની. ભાનુકર્ણને સર્વાહિણી, રતિવૃદ્ધિ, આકાશગામિની, જભિની અને પાંચમી નિદ્રાણી એમ વિદ્યાઓ સિદ્ધ થઈ. તે સમયે બિભીષણને પણ સિદ્ધાર્થા, અરિદમની, નિર્ચા Page #97 -------------------------------------------------------------------------- ________________ પઉમચરિય-પદ્મચરિત્ર ઘાતા અને આકાશગામિની એમ ચાર વિદ્યા પ્રાપ્ત થઈ. પ્રતિજ્ઞા સમાપ્ત થઈ એટલે ત્યાં તુષ્ટ થએલ યક્ષાધિપતિએ તેમનું સન્માન અને પૂજા કરી, વળી આશીર્વાદ આપવા પૂર્વક કહ્યું કે-“હે દશમુખ! તે બધુઓ સહિત અત્યંત મહાઋદ્ધિ અને શક્તિ પ્રાપ્ત કરી છે, શત્રુઓથી અપરાજિત તું ઘણું લાંબા કાળ સુધી જીવતો રહે. બીજી પણ એક વાત સાંભળ કે, મારા પ્રસાદથી આ જંબુદ્વીપમાં સમુદ્રના છેડા સુધી તારી ઈચ્છા પ્રમાણે તું સુખેથી વિચરણ કર.” ધનદે દશમુખ માટે કેલાસના શિખર સરખાં ઉંચા ભવનેથી શોભાયમાન એવું દિવ્ય સ્વયંપ્રભ નામનું નગર વસાવ્યું. આ પ્રમાણે રાવણનું સન્માન કરીને મહાયક્ષ અનાદતે પિતાની નગરી તરફ પ્રયાણ કર્યું. રાક્ષસ સુભટો પણ પોતાના સમગ્ર પરિવાર સહિત જલદી ત્યાં આવી પહોંચ્યા. ત્યારપછી અત્યંત હર્ષિત મનવાળા તેઓએ અનેક પ્રકારના વાજિંત્રોના શબ્દાવાળા અને સિદ્ધાંગનાઓના મંગલગીતવાળા મહામહોત્સવ કર્યા. સુમાલી, પિતામહ માલ્યવાન, ઋક્ષરજ, આદિત્યરજ તથા રત્નશ્રવ વિગેરે સર્વ સપરિવાર આવી પહોંચ્યા. તેઓએ વિનયવંત અને ગુરુભક્ત એવા કુમારોને જોયા. એકઠા મળીને સ્વયંપ્રભ નગર તરફ ચાલ્યા. માતા કેકસી પણ ઉત્તમ હાર, કુંડલ અને આભૂષણ ધારણ કરેલા પુત્રને દેખીને હર્ષથી રોમાંચિત અંગવાળી થઈ અને એટલે હર્ષ ઉત્પન્ન થયો કે, તે પિતાના અંગમાં સમાતું ન હતું. વિવિધ રત્નોથી કરેલાં શોભાવાળાં ભવનોની શ્રેણીયુક્ત, જેના ઉપર ઉંચી ધજા-પતાકાઓ ફરકી રહેલી છે, જાણે સ્વર્ગમાંથી નીચે વિમાન ઉતર્યું હોય તેવા સ્વયંપ્રભપુરમાં તેઓ આવી પહોંચ્યા. સૂર્ય મધ્ય આકાશમાં આવ્યા અર્થાત્ મધ્યાહ્ન સમય થયો. તેમજ મેટા ઢોલ-મૃદંગના ઘણું શબ્દ-મિશ્રિત જય જયકારની ગંભીર ઉઘોષણા થતી હતી. તે સમયે કુમારોએ સ્નાનવિધિ કર્યો, સ્નાન કર્યા પછી બલિકર્મ કર્યું. સર્વાલંકારભૂષિત શરીરવાળા વડીલ વર્ગને પ્રણામ કરીને પ્રાપ્ત કરેલા આશીર્વાદવાળા સર્વે સુખ પૂર્વક બેઠા. આનંદ પૂર્વક ગેડી-વિનોદ ચાલતો હતો, ત્યારે ત્યાં સુમાલી આવ્યો અને માલિના મરણ સંબંધી ઉદ્વેગવાળા સમાચાર કહેતા કહેતે તે એકદમ મૂચ્છ ખાઈને ભૂમિ પર ઢળી પડ્યા. ચંદન-મિશ્રિત જળ છંટકાવ કરીને સ્વસ્થ કરેલા સુમાલીને દશમુખે પૂછ્યું કે, “કયા કારણે તું આટલું મહાન દુઃખ પામ્યો છે ?” ત્યારે સુમાલી કહેવા લાગ્યું કે, “હે પુત્ર! અમારા શરીરમાં જે મહાદુઃખ ઉત્પન્ન થયું છે, તેની હકીકત કહું છું, તે એકાગ્ર મનથી સાવધાનીથી કાન દઈને સાંભળો– આગળ મેઘવાહન નામને લંકાપુરીને રાજા હતો, આ મોટા પરિવારવાળો તેને રાક્ષસવંશ ઉત્પન્ન થએલ છે. એ જ મહાવંશમાં લંકાનગરીમાં અનેક લાખ વિદ્યાધર રાજાઓ કુલકમાગત થઈ ગયા. એ વંશમાં તડિકેશ, તેને પુત્ર સુકેશ ઉત્પન્ન થયો, તેને માલી, હું અને માલ્યવંત એમ પુત્ર ઉત્પન્ન થયા. મારા બંધુ માલી હતા. પુરુષમાં સિંહ સરખા તે શત્રુઓને જિતને લંકાપુરીને રાજા થયા હતા, એટલું Page #98 -------------------------------------------------------------------------- ________________ [9] દેશમુખ–રાવણની વિદ્યા-સાધના : ૬૩ : જ નહિં, પણ અ ભરતને સ્વાધીન કર્યું હતું. આ મોટાભાઈ માલીને સહસ્રારના પુત્ર ઈન્દ્રે મારી સન્મુખ રણભૂમિમાં રથન પુર ચક્રવાલપુરમાં મારી નાખ્યા. તેના ભયથી અમે પાતાલપુર નામના ઉત્તમ કિલ્લામાં પ્રવેશ કર્યાં. જે અમને કુલપર'પરાથી પ્રાપ્ત થએલ, તે નગરીના ભાગવટા તે કરે છે. એક વખત સમ્મેતશિખર નામના પત ઉપર જિનેશ્વર ભગવતનાં ચૈત્યાને વંદન કરવા ગયા હતા, ત્યારે વંદન કરીને ત્યાં રહેલા અતિશયજ્ઞાની અને શ્રમણામાં સિંહ સરખા પરાક્રમી કાઇ મુનિવરને મેં પૂછ્યું કે- આ લ‘કાનગરી કયારે અમારા નિવાસનું સ્થાન બનશે અને અત્યત ભારી મહાઆપત્તિના છેડા કયારે આવશે ? ત્યારે પ્રત્યુત્તર આપતાં તે મુનિવરે જણાવ્યું કે, ‘તારા પુત્રના પુત્ર જે થશે, તે પેાતાની નગરીને સ્વાધીન કરશે, તેમાં સ ંદેહ નથી. પ્રતાપ-અલ-વી-સામર્થ્યવાળા યુદ્ધમાં સતત ઉદ્યમશીલ તે વિશેષી શત્રુઓના નાશ કરીને અ ભરતક્ષેત્રના સ્વામી થશે. તે મુનિનું વચન સાંભળીને હું નિઃશંક થયા. જે પ્રમાણે મુનિએ કહ્યું હતું, તે પ્રમાણે તું રાક્ષસવંશની કીર્તિરૂપ કુરાને ધારણ કરનારા થઇશ. ગુરુવની આ કહેલી હકીકત સાંભળીને વિકસિત નયનવાળ દશમુખ તુષ્ટ થયા. ત્યારબાદ તેણે એ હાથની અંજલિ જોડીને મસ્તકે લગાડી સિદ્ધભગવ'તાને નમસ્કાર કર્યાં. ધર્માચરણ કરનાર પંડિત અને મનુષ્યેામાં શ્રષ્ઠ વૃષભ સરખા પુરુષ વિસ્તારવાળી કીર્તિ પામીને અનેક લક્ષણ-પૂર્ણ દેહને ધારણ કરનારા થાય છે અને દીર્ઘકાલ પ ́ત શ્રેષ્ઠ લક્ષ્મીના સુખને ભાગવે છે, એટલું જ નહિં, પર'તુ તે સુકૃતના પ્રભાવથી બીજા જન્માનેા નાશ કરનાર-માક્ષમાગ ના અભિલાષી સમ્યક્ત્વને પ્રાપ્ત કરે છે, માટે સયમીજનેાના ચંદ્રના કિરણ સરખા ‘વિમલ † શાસનમાં તમારા ચિત્તની સ્થાપના કરો. વિમલ ’શબ્દના પ્રયોગ કરીને ચરિત્રકર્તાએ ઉદ્દેશના અંતમાં પેાતાનું નામ સૂચવ્યું છે. , પદ્મારતમાં ‘દશમુખની વિદ્યા–સાધના નામના સાતમા ઉદ્દેશા પૂર્ણ થયા. [૭] પ્રાકૃત પદ્મચરિતમાં ‘દશમુખની વિદ્યાસાધના' નામના સાતમા ઉદ્દેશના આગમાદ્વારક આચાય શ્રીઆનંદસાગરસૂરીશ્વરજીના શિષ્ય આ॰ શ્રીહેમસાગરસૂરિએ ગૂર્જ - રાનુવાદ પૂર્ણ કર્યા. [ સ. ૨૦૨૫ ચૈત્ર વદ ૦)) વાર બુધ, વરલી સી ફેઇસ, રાનક ઇન્ડસ્ટ્રીઝ લી. ૧૫-૪-૬૯ ] :: Page #99 -------------------------------------------------------------------------- ________________ [ ઉદ્દેશે ૮ મ ] દશમુખે કરેલ લંકા-પ્રવેશ રાવણ મંદોદરી સાથે વિવાહ આ બાજુ વૈતાઢ્ય પર્વતની દક્ષિણશ્રેણિમાં સુરસંગીત નામના નગરમાં મય નામના રાજાને હેમવતી નામની ભાર્યા હતી. તેમને નવીન યૌવનયુક્ત અને વિનયાદિ અનેક ગુણોવાળી મંદોદરી નામની પુત્રી હતી. કોઈક દિવસે વિશાલનયનવાળી મદદરીને મયરાજાએ દેખી. દેખતાં જ ક્ષણવાર વિચારમાં પડી ગયો. તરત જ મંત્રીઓને બોલાવીને પૂછયું કે-“તમે કહો કે, આ કન્યા મારે કેને આપવી?” મંત્રીઓએ બલસમૃદ્ધ અનેક વિદ્યાધરનાં નામ જણાવ્યાં. કેઈકે કહ્યું કે, આ ઉત્તમ કન્યા ઇન્દ્રને ગ્ય છે. નીતિશાસ્ત્રોના વિચાર કરનારા મહામંત્રીઓને મય રાજાએ કહ્યું કે, મારે અભિપ્રાય તે આ કન્યા દશમુખને આપવાનો છે. દશમુખ રાજા હજારો વિદ્યાઓ ધારણ કરનાર, અતુલ બલ-પરાક્રમવાળે, રૂપવાન, સુંદર કુળમાં જન્મેલે છે, તથા ગુણોથી તેની કીર્તિ દૂર સુધી ફેલાએલી છે. રાજાની વાતમાં મંત્રીઓએ સમ્મતિ આપી કે, “હે સ્વામી ! આપે જે કહ્યું, તે બરાબર છે, માટે મંગલ મહોત્સવ કરે, આવા શુભ કાર્યમાં વિલંબ ન કરે.” શુભ લગ્ન અને કરણને યોગ થયો, તે સમયે કન્યાને લઈને પિતાના પરિવાર–સહિત મય રાજા આકાશમાગે દશમુખના નગર તરફ ચાલ્યા. આકાશમાગે જતાં ભીમારણ્યના મધ્યભાગમાં ઉત્તમ ઉંચા કિલ્લાવાળું મનેહર નગર દેખ્યું. જ્યાં દેવનગર સરખા આકારવાળું આ નગર હતું. તે ભીમ મહાઅરણ્ય સર્વાવ, બલાહક, સમેત અને અષ્ટાપદ એમ ચાર પર્વતના મધ્યભાગમાં હતું. તે નગરની પાસે મયરાજા પોતાની સેના સહિત નીચે ઉતર્યો. ત્યાં શરદના મેઘ સરખું ઉજજવલ મનોહર ભવન જોયું. તે ભવનમાં પ્રવેશ કર્યો, ત્યારે ત્યાં રહેલી બાલિકાને દેખી. એટલે તેને પૂછ્યું કે, તું કેમની પુત્રી છે? અને આ મહાભવન કેવું છે? તેણે કહ્યું કે, “દશમુખ નામના મારા ભાઈનું આ ભવન છે અને મારું નામ ચંદ્રનખા છે. આ ચંદ્રહાસ ખડ્ઝની રક્ષા કરવા માટે મને અહીં રાખેલી છે. તેટલામાં મેરુપર્વત પર જઈને ત્યાંનાં ચૈત્યગૃહને સ્તવીને રાવણ પાછો આવ્યો અને તે જ ઘરમાં પિઠે. મય સહિત મંત્રીઓએ દશમુખનું યથોચિત સન્માન કર્યું. દશાનનને દેખીને મારીચ, વજમધ્ય, ગગનતડિત , વજનેત્ર, મરુત , ઉર્જ, ઉગ્રસેન, મેધાવી, સારણ, શુક અને બીજાઓ પણ તુષ્ટ થયા. વિનોપચારપૂર્વક પ્રણામ કરીને મંત્રીઓ દશમુખને કહેવા લાગ્યા કે, “હે દશાનન ! અમે અહીં આવ્યા છીએ, તેનું કારણ એકાગ્રચિત્તથી સાંભળે– Page #100 -------------------------------------------------------------------------- ________________ [૮] રાવણે કરેલ લંકા-પ્રવેશ : ૬૫ : વૈતાઢ્ય પર્વતની દક્ષિણશ્રેણીમાં રહેલા સુરસંગીત નામના નગરના સ્વામી, શૂરવીર આ ભયરાજા વિદ્યાધરના સ્વામી છે. હે ગુણાકર! વિશિષ્ટ લાવણ્યયુક્ત પોતાની પુત્રી તમને આપવા માટે આ રાજા સુભટ સેન્ય–પરિવાર સાથે અહીં જલ્દી આવ્યા છે. આ વચન સાંભળીને દશાનન જિનગૃહમાં ગયે, પૂજા કરીને પછી તુષ્ટ થયેલે તે પ્રભુને વંદન કરવા લાગ્યા. ત્યાં જ વિધિપૂર્વક સ્વજન પરિજનને આનંદ આપનાર પૃથ્વીમાં ન બનેલો એ અપૂર્વ લગ્ન–મહોત્સવ પ્રવર્તે. સર્વ ભુવનની શ્રેષ્ઠ લક્ષ્મી પિતાને મળી હોય તેમ માનતો રોમાંચિત ગાત્રવાળે દશાનન તેની સાથે સ્વયંપ્રભપુરમાં પહોંચ્યા. મયરાજા પિતાની પુત્રીના વિયોગના કારણે શેકને અને યોગ્ય વર મળવાથી પ્રમાદને વહન કરતા પરિવાર–સહિત પિતાના નગર તરફ ચાલ્યા. વિશાળ નેત્રવાળી મંદોદરી દશાનનની મુખ્યરાણું બની, તેને ગુણમાં અનુરાગવાળે તે કેટલે કાળ પસાર થયે, તે પણ જાણતું ન હતું. ઉત્સાહી અને નિશ્ચિત મનવાળો તે વિદ્યાઓના વીર્ય અને પ્રભાવ જાણવાની ઈચ્છાવાળે છે, તેથી તેને અનેક પ્રકારને ઉપયોગ કરવા લાગ્યો. પિતે એક હોવા છતાં વિદ્યાર્થી અનેક રૂપ ધારણ કરીને સર્વ યુવતીઓને આલિંગન આપવા લાગ્યું. સૂર્યની જેમ ગરમી કરતો હતો અને કોઈ વખત ચંદ્રની જેમ સ્ના ફેલાવતે હતે. અગ્નિની જેમ વાલા કાઢતું હતું, તે જ સમયે મેઘ ઉત્પન્ન કરીને વરસાદ વરસાવતો હતે. વાયુની જેમ પર્વતને ચલાવતા હતા, તે કઈ વખત સુરપતિનું રૂપ ધારણ કરતો હતો. કેઈ વખત જાણે પ્રગટ સમુદ્ર હોય તેવું રૂપ, કોઈ વખત મત્ત હાથી કે ઘોડાનું રૂપ કરતો હતો, કેઈ વખત નજીક, કઈ વખત દૂર, કઈ વખત ક્ષણવારમાં અદશ્ય થઈ જતો હતો, કઈ વખત મહાન રૂપ તો કઈ વખત ક્ષણવારમાં સૂક્ષમ રૂપ પામતો હતો. એ પ્રમાણે ક્રીડા કરતાં કરતાં તે મેઘવર નામના પર્વત નજીક આવી પહોંચ્યા. ત્યાં તેણે નિર્મળ જળથી ઉત્પન્ન થતી નાના નાના તરંગોવાળી, કુમુદે અને કમળોથી ઢંકાએલી ભમરના ગુંજારવના મધુર શબ્દવાળી વાવડી દેખી. ત્યાં આગળ તેણે ક્રીડા કરતી લાવણ્યવાળી છ હજાર વિદ્યાધરકન્યાઓ દેખી. તેઓએ પણ સુંદર હાર ધારણ કરેલ, મુગુટ પહેરેલ, વિમાનમાં આરૂઢ થએલ, ઈન્દ્રની કીડાનું અનુકરણ કરતા તે કુમારને જે. દશાનનને જોઈને તેઓ એમ બેલવા લાગી કે, “મન અને નયનને આનંદ આપનાર જે આ પુરુષ આપણો ભર્તાર ન થાય તો આપણે આ જન્મ નિષ્ફલ ગણાય.” સુરસુન્દરની પુત્રી ઉત્તમ પદ્મ કમળ સરખા વદનવાળી લહમીદેવીની જેમ પદ્માસવરમાં નિવાસ કરનારી પદ્માવતી નામની કન્યા હતી. બીજી બુધની પુત્રી મનરેગાની કુક્ષિથી જન્મેલી પુષ્પલતાની જેમ શેભતી અશોકલતા નામની બાલા હતી. કનકરાજાની પુત્રી સંધ્યાદેવીની કુક્ષિથી જન્મેલી, વિજળીના સરખા વર્ણવાળી વિદ્યુતપ્રભા નામની કન્યા હતી. રૂપ-યૌવનને ધારણ કરનારી આવી ઘણી કન્યાઓ જળક્રીડા છોડીને તે ઉત્તમ પુરુષને નીહા Page #101 -------------------------------------------------------------------------- ________________ પઉમચરિય-પદ્ધચરિત્ર ળવા લાગી. પછી દશમુખે રૂપ અને ગુણવાળી આ શ્રેષ્ઠ કન્યાઓની સાથે ગાંધર્વવિધિથી હર્ષપૂર્વક પાણિગ્રહણ કર્યું. તે સમયે કઈક સેવકે અમરસુન્દરની પાસે ઉતાવળા ઉતાવળા જઈને કુમારીઓને ગાંધર્વ વિવાહ જેવી રીતે થે, તે હકીકત જણાવી. હે સ્વામી! “આ ત્રણે ભુવન શૂન્ય છે એમ ચિતવત શત્રુના ભયની પરવા વગરને કઈક વીરપુરુષ કન્યાઓની મધ્યમાં કીડા કરે છે. આ વચન સાંભળીને કે પાયમાન થયેલ, રથચક્રવાલપુરને સ્વામી સુરસુન્દર રાજા કવચને ધારણ કરીને કનકબુધ (વિવિધ વાહનો) સાથે તે મહાત્મા તેના ઉપર આક્રમણ કરવા માટે પોતાના નગરથી બહાર નીકળ્યો. આયુધોમાંથી નીકળતાં કિરણોથી શોભતે તે આકાશતલમાં જવા લાગ્યા. આકાશમાર્ગમાં આવતી સેનાઓને દેખીને કન્યાઓ કહેવા લાગી કે, “હે દશમુખ ! તમે અહીંથી એકદમ પલાયન થાવ અને તમારા અતિદુર્લભ પ્રાણનું રક્ષણ કરો' કન્યાઓનું આ વચન સાંભળીને તેમજ શત્રુબેલને નજીક આવી પહોંચેલું દેખીને ગર્વ સહિત હાસ્ય કરતાં કન્યાઓને કહ્યું કેઘણા કાગડાઓ એકઠા થઈને ગરુડને શું કરવાના છે? મદગંધ ધારણ કરનાર હાથીને શું સિંહ હણતો નથી? તેના મનની વાત જાણીને તે કન્યાઓએ દશાનનને કહ્યું કેહે નાથ! આપ પિતાને આટલા સમર્થ માનો છે, તો અમારા પિતા, ભાઈ અને સંબંધીઓનું રક્ષણ કરજે.” કન્યાઓની વાતને સ્વીકાર કરીને યુદ્ધરસની તૃષ્ણાવાળો તે એકદમ વિમાનમાં બેસીને તે શત્રુની સામે જવા માટે આકાશમાર્ગમાં ઉડ્યો. તે સમયે રથ, ઉત્તમ હાથી, ઘોડા, પાયદલ–સમગ્ર સિન્ય ઉત્સાહથી ઉછળી ઉછળીને યુદ્ધભૂમિમાં લડવા લાગ્યું. મત્સરવાળા ખેચરે તેના ઉપર શસ્ત્રોની વૃષ્ટિ કરવા લાગ્યા. તે સમયે જાણે પર્વત ઉપર વરસાદ વરસતો હોય તેવો દેખાવ દેખાવા લાગ્યો. સમર્થ દશાનન યુદ્ધમાં પોતાના ઉપર આવીને પડતા આયુધ-સમૂહને નિવારણ કરીને કાજલ અને મેઘ સરખી શ્યામ કાન્તિવાળાં તામસ શસ્ત્રને છોડતો હતો. વિદ્યાધરરાજાના સમગ્ર સિન્યને નિકષ્ટ કરીને યમરાજાના દંડ સરખા નાગપાશેથી સમગ્ર સિન્યને જકડી દીધું. નવવધૂઓના વચનાનુસાર પરિવાર સહિત વિદ્યાધરોને મુક્ત કર્યા. તુષ્ટ થએલા તેઓએ ફરી વિવાહ-મહોત્સવ પ્રવર્તાવ્યો. આ ઉત્તમ કન્યાઓને ત્રણ દિવસ ઉત્તમ લગ્નમહોત્સવ મનાવ્યા બાદ વિદ્યાધરરાજાઓ પોતપોતાના સ્થાનમાં પહોંચી ગયા. ત્યાર પછી નવવધૂઓ સાથે શ્રેષ્ઠ ઋદ્ધિ પામેલ દશાનન સ્વયંપ્રભ નગરે પહોંચ્યો અને સ્વજનવગને આનંદ આપવા લાગ્યો. કુંભકર્ણ અને બિભીષણના વિવાહ તથા ઈન્દ્રજિત વગેરેના જન્મ કુંભપુરમાં મહદર નામનો એક પ્રસિદ્ધ રાજા હતા. તેની સુરૂપનયના ભાર્યાથી તડિત્માલા નામની એક પુત્રી ઉત્પન્ન થઈ. સુંદર રૂપ-યૌવનને ધારણ કરનારી, સૂર્યનાં કિરણોથી વિકસિત કમલપત્ર સરખાં શુભતાં નેત્રવાળી, વિવિધ ગુણોને ધારણ કરનારી તે કન્યા ભાનુકર્ણની ભાર્યા થઈ. તે કુંભનગરમાં કેઈકે સુન્દર કાને દેખીને તેને સ્નેહપૂર્વક બેલા, તે કારણે તેનું કુંભકર્ણ નામ પડયું. જો કે તે ધીર, ધર્માનુરાગી, Page #102 -------------------------------------------------------------------------- ________________ [૮] રાવણે કરેલ લંકા-પ્રવેશ સમગ્ર કળાઓ અને શાસ્ત્રોમાં પારંગત હતું, તો પણ દુજેનેએ અજ્ઞાનતાથી વિપરીત પણે અધર્મી, અશાસ્ત્રજ્ઞ અને નિર્ગુણપણે ઓળખાવ્યા હતા. તેને આહાર પવિત્ર, સુગન્ધિ પદાર્થોથી બનાવેલ હોવાથી મીઠા સ્વાદવાળો, સારી રીતે તૈયાર થએલ ભજન કરતો હતે. ધર્માનુરાગી હોવાથી કુંભકર્ણ પરિમિત સમય નિદ્રા લેતે હતું, તે પણ પરમાર્થ ન સમજનારા, પાપમાં અનુરાગબુદ્ધિવાળા, નરકગતિમાં ગમન કરવામાં દક્ષ પુરુષે સાચા પદાર્થોની વિપરીત કલ્પના કરે છે. દક્ષિણશ્રેણીમાં તિપ્રભ નામનું નગર હતું. ત્યાં વિશુદ્ધકમલ નામના એક પરાક્રમી રાજા હતા, તેને નંદવતી નામની ભાર્યા હતી. તેમને પંકજસદશી નામની પુત્રી હતી. જેમ પતિએ કામદેવને તેમ યૌવનગુણ અને રૂપને અનુરૂપ એવા બિભીષણ કુમારને તેણે પતિરૂપે પ્રાપ્ત કર્યો. સમય પસાર થતાં મંદોદરીએ ઈન્દ્રના રૂપ સમાન એક ઉત્તમ પુત્રને જન્મ આપ્યું. ઈન્દ્ર સરખું રૂપ હોવાથી ઈન્દ્રજિત્ એવું તેનું નામ પાડ્યું. કેમ કરીને મેઘવાહન નામનો બીજો પુત્ર જન્મે. તે કુમાર નેત્રના ઉત્સવરૂપ અને બધુવને આનન્દ આપનાર હતો. આ પ્રમાણે સ્વયંપ્રભ નગરમાં રત્નથવાને આનંદ આપનાર કુમારે દેવલોકમાં જેમ દેવો તેમ વિષયસુખનો અનુભવ કરતા હતા. રાવણ–વૈશ્રમણના યુદ્ધનું વર્ણન એક વખત ભાનુકણ બળાત્કારથી ધનદના દેશમાંથી હાથી, ઘોડા, સ્ત્રીરત્ન વગેરે ઉઠાવી લાવ્યા. પિતાના દેશને આ પ્રમાણે પરાભવ થએલો જાણીને ગુસ્સે પામેલા વૈશ્રમણે વચનાલંકાર નામના દૂતને સુમાલિની પાસે મોકલ્યો. ત્યાં જઈને સુમાલિને અને દશમુખને પ્રણામ કરીને તે દૂત જે પ્રમાણે પોતાના સ્વામીએ કહેવરાવેલ તે પ્રમાણે કહેવા લાગ્યો કે, સમગ્ર ત્રણે લોકમાં પ્રગટ પ્રતાપવાળા શ્રમણે આપને કહેવરાવેલ છે કે, “હે સુમાલિ! તમે ઉત્તમકુલમાં જન્મેલા છે, નીતિના જાણકાર છે, માટે તમારા સરખાને કુંભકર્ણ દ્વારા મારા દેશને વિનાશ કરાવો અને એવા ખોટા વ્યવસાય કરવા ઘટતા નથી. અથવા સર્વ રાક્ષસ સન્મુખ યુદ્ધમાં તે સમયે ઈન્દ્ર માલીને હણી નાખ્યા હતા, તે વાત શું ભૂલાઈ ગઈ ? તેને કેમ યાદ કરતા નથી? ઈન્દ્રના યુદ્ધમાં ભયને ન જાણતો તું તે દેડકા સરખો જણાય છે. કાંટા સરખી વિષમ દાઢવાળા સર્પના મુખમાં ક્રીડા કરવા તૈયાર થાય છે. અનીતિ કરનાર તને હજુ માલિના વધથી શાંતિ થઈ જણાતી નથી અને હજુ બાકી રહેલા તારા સ્વજનોનો વધ કરાવવાની અભિલાષા કરતા જણાય છે, એમાં સંદેહ નથી. હવે જે નિબુદ્ધિ આ બાલકને આવાં કાર્ય કરતા નહીં રોકશે, તે હું તેને મજબૂત દોરડાથી જકડી કેદખાનામાં પૂરીશ. હે સુમાલિ! લાંબા કાળથી પાતાલલંકાપુરીને ત્યાગ કરીને તું રહેલો છે, હજુ ફરી તું પૃથ્વીના વિવરમાં પ્રવેશ કરવાની અભિલાષા રાખે છે? હે નિશાચર! હું કે ઇન્દ્ર જે તારા પર ગુસ્સે થયા, તે સમગ્ર ત્રણ લોકમાં તમારું રક્ષણ કરનાર કે શરણ આપનાર કેઈ નહીં મળે.” Page #103 -------------------------------------------------------------------------- ________________ ઃ ૬૮ : પઉમચરિય-પદ્મચરિત્ર આ વચન સાંભળીને રેષાયમાન થએલ દશમુખ દૂતને પૂછે છે કે-“અરે! વૈશમણ વળી કોણ છે? અને “ઈન્દ્ર' નામથી કયે ઓળખાય છે? હે દૂત! તારા શ્રમણને કહેજે કે, અમારી પરંપરાથી કુલકમાગત આવેલી નગરીને તું ભગવે છે, તે હવે તારા જીવતરને ઈચ્છતે હોય, તે જલ્દી તેને ત્યાગ કર. જે મારી સાથે યુદ્ધ કરવા તૈયાર થાય છે, તે કાગડો હોવા છતાં પિતાને બાજપક્ષી સરખ અને મૂર્ખ શિયાળ હોવા છતાં પોતાને સિંહ સરખો માનવા તૈયાર થાય છે! ખરેખર તેને પિતાના સેવકે અને સંબંધિઓને શત્રુ સમજ. હે દ્વત! આવાં ન બેલવા લાયક વચને બેલતા તારા મસ્તકને તાલફલની જેમ તરવારથી કાપીને ભૂમિ ઉપર રગદોળીશ.” આમ બેલતા એકદમ તેણે રેષાયમાન થઈને મ્યાનમાંથી સુંદર તરવાર ખેંચી અને દૂતને હણવા તૈયાર થયે; ત્યારે બિભીષણના સુભટોએ તેને તેમ કરતા અટકાવ્યો અને કહ્યું કે હે પ્રભુ! આવા પ્રાકૃતજન કે બીજાને સંદેશ લાવનાર ડૂતને મારવાથી સુભટનો યશ વિસ્તાર પામતે નથી, પારકાને પિતાના દેહ વેચનાર એવા સેવકને કયો અપરાધ ? પિશાચના વળગાડવાળા સરખા આ બિચારા તે માત્ર તેમનાં વચનથી પ્રવૃત્તિ કરનારા હોય છે.” આ પ્રમાણે બિભીષણે પ્રણામ કરીને દશમુખને શાન્ત પાડ્યો. તેટલામાં બીજાઓએ તને પગ પકડીને સભામાંથી બહાર કાઢ્યો. અધમુવા અને અપરાધી દૂતે પિતાના સ્વામીની પાસે જઈને દશમુખે જે સંભળાવ્યું અને પોતે જે અનુભવ્યું, તે સર્વ નિવેદન કર્યું. ન નાનાને રે , તથા તમોએ જે કહેવરાવેલ તે પ્રમાણે કંઈ ન કર્યું. દશમુખ નક્કી સંગ્રામ કરશે.” દૂતનું વચન સાંભળીને ક્રોધ વૃદ્ધિ પામવાના કારણે ધમધમી રહેલ, યુદ્ધ કરવા તલસતો વૈશ્રમણ મોટા સૈન્ય–પરિવાર સાથે બહાર નીકળે. રથ, ઘોડા અને હાથી પર બેઠેલા, તલવાર, ઢાલ, તીર અને તોમર આદિ હથિયાર હાથમાં લઈને યક્ષના સુભટો ગુંજારવ નામના પર્વત પર આવી પહોંચ્યા. શત્રુસૈન્ય દેખીને વિવિધ પ્રકારના હથિયારવાળા શ્રમણ અને યક્ષના સુભટ ઉછળી ઉછળીને હર્ષથી પિકાર કરવા લાગ્યા. બંને પક્ષના વાજિંત્રોના શબ્દ, હાથીઓના ગજ રવ, ઘોડાઓના હણહણાટ શબ્દ એવા ફેલાયા છે, જેમાં કાયર પુરુષે ભય પામવા લાગ્યા. કવચથી સજજ બનેલા, પ્રહરણ અને વસ્ત્રથી સુંદર દેખાતા અને લડાઈ કરવાનો અવસર પ્રાપ્ત થવાના કારણે હર્ષ પામેલાં બંને સે એક બીજાની નજીક આવવા લાગ્યાં. વિશ્રમણ અને દશમુખના બંનેના પ્રચંડ સૈન્યનું યુદ્ધ ગુંજારવ પર્વત ઉપર બરાબર જામ્યું. શર, ઝશર, શક્તિ, સર્વલ, ભયંકર ભાલાં, શસ્ત્રો, ચક અને પટ્ટીશ વગેરે પ્રહરણે ફેંકાફેંકી કરવાના કારણે આકાશ એકદમ તેનાથી ઢંકાઈ ગયું. રથિકે રથિક સાથે, ગજસ્વાર ગજસ્વારે સાથે, અશ્વસ્વારે અશ્વસ્વાર સાથે, પાયદળ પાયદળની સાથે એમ સુભટો પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. વળી કેટલાક તરવારથી, કેટલાક મુગરથી, કેટલાક ચકથી સ્વામીના કાર્ય માટે ઉદ્યત થએલા સુભટ સામસામા Page #104 -------------------------------------------------------------------------- ________________ [૮] રાવણે કરેલ લંકા-પ્રવેશ એકબીજાને પ્રહાર કરવા લાગ્યા. વિજળી સરખાં ચમકતાં અને ચપળ હથિયારના પ્રહારથી લડતા સુભટોનાં ધડ તે સમયે મસ્તકથી છૂટાં પડીને એવી રીતે નૃત્ય કરવા લાગ્યાં કે જાણે રણભૂમિ ફેરવાઈને નાટ્યભૂમિ ન બની ગઈ હોય? ત્યાર પછી એકદમ દશમુખે રણભૂમિમાં યક્ષ સુભટોને વિષે સમગ્ર રાક્ષસ-સન્યને ચક્રની જેમ ભમતું જોયું. તે પછી રાવણે મજબૂતપણે ધનુષને હાથથી પકડીને તેની દોરીથી છૂટેલાં બાણથી અતિશય ઘવાયેલા યક્ષના સુભટોને યુદ્ધ કરવાથી વિમુખ બનાવ્યા. યક્ષસૈન્યમાં કઈ એ રથિક, ગજારૂઢ, અસ્વાર કે પાયદલ ન હતું કે, જે દશમુખે છોડેલા બાણથી ભેદાય ન હોય. યુદ્ધભૂમિમાં રાવણને પિતાની સમક્ષ આવતો દેખીને યક્ષનરેન્દ્રને અતિશય બધુસ્નેહ ઉત્પન્ન થયા. પૂર્વકાલમાં જેમ યુદ્ધભૂમિમાં બાહુબલી સંવેગ પામ્યા, તે પ્રમાણે ચિતવીને સંસારવાસનો તિરસ્કાર કરવા લાગ્યા. “માનમાં અતિગર્વિત બની તથા વિષયમાં માહિત થઈ મેં બધુજનોને વિનાશ અને લેકમાં અપકીર્તિ કરનાર કાર્ય આચર્યું!” એ પ્રમાણે પશ્ચાત્તાપ કરી તે રાવણને કહેવા લાગ્યો કે, “હે રાવણ ! એકાગ્ર મનથી તમે મારું વચન સાંભળો. આ ક્ષણભંગુર લક્ષ્મી ખાતર તમે આ હિંસાનું પાપકર્મ ન કરે. હે રાવણ! આપણે બંને બે સગી બહેનના પુત્રો છીએ, માટે ભાઈઓએ એકબીજા સાથે લડાઈ કરવી એગ્ય ન ગણાય. વિષયસુખની તૃષ્ણામાં તીવ્ર આસક્તિવાળા પુણ્યહીન પુરુષો જીવોને ઘાત કરીને અતિવેદનાવાળા નરકમાં જાય છે. એક દિવસ રાજ્યસુખ ભોગવીને વરસ દિવસનું પાપ ઉપાર્જન કરે છે. ખરેખર અજ્ઞાની જન દેરા માટે રત્નહારને તેડી નાખે છે. માટે રાગ-દ્વેષને ત્યાગ કરો, પિતાના સનેહીઓ પ્રત્યે ભ્રાતૃભાવ બતાવે, વિષયભેગની તૃષ્ણાથી પિતાનાં અંગો પર પ્રહાર ન કરે.” આવું વચન સાંભળીને પોતાના બલથી ઉન્મત્ત બનેલ રાવણુ કહેવા લાગે કે, “હે શ્રમણ ! રણસંગ્રામમાં ધર્મોપદેશ સાંભળવાનો અવસર હોતે નથી. હવે બહુ કહેવાથી સર્યું, કાં તે તરવારની ધારના માર્ગમાં અથવા મને પ્રણામ કર. આ સિવાય હવે તને કઈ શરણ નથી. યુદ્ધમાં રાવણને સામે આવતે જાણું હવે વૈશ્રમણ રાવણને કહેવા લાગ્યું કે, “આ પ્રમાણે બેલે છે, પરંતુ આ વચનેથી તારું મરણ નજીક પ્રતીત થાય છે. બાંધવ-સ્નેહ ખાતર મેં તને મધુર વચનથી નિવારણ કર્યો, તેથી તું એમ માનવા લાગ્યું કે, આ યક્ષરાજા તારાથી ડરી ગયેલ છે. જે તને તારા બલનું અતિ ઘમંડ છે, તો હે દશમુખ ! પ્રથમ તું પ્રહાર કર, તેમાં વિલંબ ન કર.” ત્યારે રાક્ષસેન્દ્ર રાવણ કહેવા લાગ્યું કે, “યુદ્ધમાં સર્વ આયુધ સાથે મૈત્રી કરેલા મારા હાથ શત્રુ સુભટ ઉપર પ્રથમ પ્રહાર કરતા નથી. તે સમયે રેષાયમાન યક્ષાધિપતિ શ્રમણ રાવણ ઉપર સેંકડો બાણથી વૃષ્ટિ કરવા લાગ્યું, ત્યારે આકાશના મધ્યભાગમાં જાણે હજારો કિરણવાળ ન હોય તેમ પ્રતીતિ થવા લાગી. વૈશ્રમણે છેડેલા બાણસમૂહને રાવણે અર્ધચંદ્રાકાર બાણથી છેદીને આકાશમાં બાણના મંડપ સરખો દેખાવ Page #105 -------------------------------------------------------------------------- ________________ : ૭૦ : પઉમચરિય–પદ્મચરિત્ર -= કર્યો. કાન સુધી ખેંચેલા ધનુષથી છોડેલા અતિતીર્ણ બાણથી વૈશ્રમણે રાવણના ધનુષના બે કટકા કર્યા અને રથના ચૂરેચૂરા કરી ભાંગી નાખ્યું. બીજા રથ પર ચડીને બીજું ધનુષ ગ્રહણ કરીને રાવણે સેંકડો અતિતીર્ણ બાણોથી ધનદના શરીર પર પહેરેલા બખ્તરને ભેદી નાખ્યું. ત્યાર પછી રાવણે યુદ્ધમાં યમદંડ સરખા ભિન્દિમાલ નામના શસ્ત્રથી વક્ષસ્થલમાં એ આકરા પ્રહાર કર્યો કે, જેનાથી વિશ્રમણને મૂચ્છ આવી. તેને મૂચ્છિત દેખીને એકદમ સૈન્યમાં કરુણ આક્રન્દનવાળા વિલાપના શબ્દો ઉત્પન્ન થયા અને રાક્ષસ-સુભટને આનંદ ઉત્પન્ન થયા. ત્યાર પછી વૈશ્રમણને યુદ્ધભૂમિમાંથી સેવકે એકદમ પુરુષથી વહન કરાતી શય્યામાં સુવડાવીને યક્ષપુરમાં લઈ ગયા. યુદ્ધમાં યક્ષસામંત ઘાયલ થયા અને સુભટ ભાગી ગયા–એમ જાણીને “જય હે, જય હો” એવા શબ્દ તથા વાજિંત્રોના મધુર શબ્દથી રાવણને એકદમ અભિનંદન કર્યું. વૈદ્યોએ વૈશ્રમણની ચિકિત્સા કર્યા પછી યક્ષરાજાએ પિતાનાં અસલ બલ, વીર્ય અને સમાજ વલ રૂપ પાછાં પ્રાપ્ત કર્યા. વળી મનમાં વિચારવા લાગ્યું કે, “અફસની વાત છે કે, વિષયની આસક્તિના કારણે મૂઢ એવા મને અત્યંત વેદના -પૂર્ણ દુઃખ પ્રાપ્ત થયું. ખરેખર! દશાનન એ મારે કલ્યાણમિત્ર છે કે, જેણે યુદ્ધના બાનાથી બંધાએલે હોવા છતાં જલ્દી ગૃહવાસના પાશથી મને મુક્ત કર્યો.” આ પ્રમાણે પરમાર્થ વસ્તુને સાર જાણીને વૈશ્રમણે દીક્ષા અંગીકાર કરી, તપ અને અભિગ્રહની આરાધના કરી અજરામર પદ પ્રાપ્ત કર્યું. ત્યાર પછી મણિ અને રત્નથી દેદીપ્યમાન મનોહર પુષ્પક નામનું શ્રમણનું દિવ્ય વિમાન હતું, તે રાવણની પાસે લાવ્યા. ઉત્તમ મંત્રી, પુત્ર, પુરોહિત, બાન્ધવજન અનેકવિધ સેવક-પરિવારથી પરિવરેલે ઋદ્ધિયુક્ત દશાનન વિમાન પર આરૂઢ થયે. ઉત્તમ હાર, કડાં, કુંડલ, મુકુટ અને અલંકારોથી વિભૂષિત શરીરવાળા, ઉજજવલ છત્ર ધારણ કરનાર, ચામર ઢાળવાના કારણે વિશ્રેણિ ફરકતી હતી, એવો કુંભકર્ણ નામને તેને ભાઈ હાથી ઉપર આરૂઢ થયે. કમલપત્ર સરખા નેત્રવાળે બીજે બિભીષણ નામને ભાઈ રથની અંદર આરૂઢ થયા. સિંહ, શરમ, મારીચિ, ગગનવિદ્યુત, વા, વાજમધ્ય, વજાક્ષ, શુક, સારણ, સુનયન, મય અને બીજા ઘણા વિદ્યારે પિતપોતાના વૈભવ અને પરિવાર અનુસાર એકઠા થયા. આવા પ્રકારના સિન્ય-પરિવાર સાથે દશાનન જળ સમાન નીલ વર્ણવાળા આકાશમાં ઉડ્યો અને લંકાનગરની સન્મુખ દક્ષિણદિશા તરફ ચાલે. આરામ, ઉદ્યાન, વન-વૃક્ષોથી સમૃદ્ધ પૃથ્વીને જોઈને દશાનને વિનયપૂર્વક સુમાલીને પૂછયું કે, “આ પર્વત ઉપર વહેતી નદીના કિનારા પર વસેલાં ગામ અને શહેરમાં શંખસમૂહ અગર શરદકાલના ઉજજવલ મેઘ પડેલા હોય એવું શું દેખાય છે?” સિદ્ધ ભગવંતને નમસ્કાર કરીને સુમાલિએ કહ્યું કે, “હે વત્સ! દશાનન ! સાંભળ-“પૃથ્વીપીઠ ઉપર આ મેઘ પડેલા નથી. હે પુત્ર! સફેદ વાદળ સરખા રત્નજડિત કિલ્લા અને દર વાજા બનાવ્યા છે, તે રત્નની કાંતિવાળા જિનાલયે છે. હરિષણ નામના દશમાં ચક્રવર્તી Page #106 -------------------------------------------------------------------------- ________________ [૮] રાવણે કરેલ લંકા-પ્રવેશ :: ૭૧ : થયા હતા, તેણે આ ભુવનતલમાં અનેક જિનાલયે કરાવ્યાં હતાં. હે દશાનન ! વિશુદ્ધ ભાવથી તેમને નમસ્કાર કર, તેના પ્રભાવથી કલિકાલમાં થનારાં મલિન પાપથી મુક્ત બની શકાય છે.” સુમાલિને નમન કરીને દશાનને પૂછ્યું કે, “હે પ્રભુ! કયા કારણે હરિજેણે આ જિનેશ્વર ભગવંતનાં ચિત્ય બનાવ્યાં? અને તે કોણ હતા? તેનું ચરિત્ર કહે.” પછી શાસ્ત્રના અર્થ અને નીતિના જાણકાર સુમાલી મનોહર વાણીથી કહેવા લાગ્યા કે, “હે દશમુખ! જિનેશ્વરનાં ચિત્યની જેવી રીતે ઉત્પત્તિ થઈ, તે સાવધાન થઈને એકાગ્ર મનથી સાંભળ. હરિણુ ચક્રવર્તીનું ચરિત ભરતામાં કાર્પિત્યપુર નામનું મનોહર નગર હતું. તેમાં અનેક સામતિથી પ્રણામ કરાતે સિંહદેવજ નામને રાજા હતા. તેને રૂપ અને ગુણયુક્ત વપ્રા નામની પટ્ટરાણી હતી. તેમને શુભ લક્ષણવાળો હરિષણ નામને કુમાર હિતે. ધર્મશીલ વપ્રા રાણીએ ચિત્યગૃહયુક્ત નગરમાં જિનેશ્વર ભગવંત માટે રત્નજડિત એક રથ નિર્માણ કરાવ્યું. તે રાજાને બીજી રૂપવાળી લક્ષ્મી નામની ભાર્યા હતી, તે મિથ્યાત્વ–મોહિત હોવાથી જિનવરના મત તરફ વિરોધ રાખતી હતી. તેણે કહ્યું કે, આઠ દિવસના મહોત્સવમાં બ્રહ્માને રથ નગરમાં પ્રથમ ફરે અને જિનવરને રથ પછી ફરે. શકયનું આવું વચન સાંભળીને જાણે વજીના આઘાતથી હણાઈ ન હોય તેમ શેકથી સંતપ્ત થએલી મહાશક પામેલી વપ્રારાણીએ એવી પ્રતિજ્ઞા કરી કે-જે નગરની અંદર સંઘ પરિવારસહિત જિનવરને રથ પ્રથમ ફરશે, તો જ મારે આહાર ગ્રહણ કરવો, એમ ન બને તે મારે નકકી અનશન કરવું. કમલપત્ર સરખા નેત્રવાળી તેને રુદન કરતી દેખીને ગભરાએલા હરિફેણ પુત્રે પૂછયું કે, “હે માતાજી! તમે કયા દુઃખના કારણે રુદન કરે છે? ત્યારે માતાએ કહ્યું કે, જિનવરને રથ પછી ફરશે.” વગેરે હકીકત જણાવી. આ સાંભળી શક–મહાસંકટમાં પડેલ કુમાર ચિતવવા લાગ્યો કે, “જગતમાં માતાપિતા બંને મોટા અને સર્વથી અધિક ગણાવેલા છે, તેમને લોકવિરુદ્ધ એવી નાની પણ પીડા કરવી ન જોઈએ. ઘણું દુઃખથી સંતપ્ત થએલી માતાનું દુઃખ પણ જોવા હું સમર્થ નથી, માટે આ મારા પિતાના ભવનને ત્યાગ કરીને નિર્જન વનમાં પ્રવેશ કરું.” હવે લોકો જ્યારે સુઈ ગયા, તેવા રાત્રિના સમયે તે નગરમાંથી બહાર, નીકળે અને ગાઢ વૃક્ષો અને સ્થાપદ-જાનવરવાળી મહાઇટવીમાં તેણે પ્રવેશ કર્યો. ચાલતાં ચાલતાં અટવીમાં આગળ ગયો. ત્યાં હરિવેણને તાપસીએ જે, તેમણે આપેલા આસન ઉપર તે બેઠે. ફલ-મૂલ-કંદને તાપસોએ આહાર કરાવ્યું. તે સમયે ચંપાપુરીમાં જનમેજય નામનો રાજા હતો, તેની કીર્તિ ચારે દિશામાં ફેલાએલી હતી. પિતાના સૈન્ય સહિત તેણે કાલ નામના રાજાને ઘેરી લીધો. અલસમૃદ્ધ જનમેજય રાજા પણ નગરમાંથી બહાર નીકળ્યો અને કાલની સાથે સામ Page #107 -------------------------------------------------------------------------- ________________ : ૭ર છે ૫૧મચરિય–પદ્મચરિત્ર સામાં લડવા લાગ્યા. જ્યારે અહીં યુદ્ધ ચાલતું હતું, તે પહેલાં તયાર કરેલી સુરંગ દ્વારા તેની નાગમતી પત્ની પિતાની પુત્રી સાથે નીકળીને અરણ્યમાં ચાલી ગઈ અને તાપસના આશ્રમમાં આગળથી પહોંચી ગઈ. ત્યાં પિતાની પુત્રીની સાથે સમય પસાર કરતી હતી. હરિષણને દેખીને સુંદર યૌવનવાળી તે કન્યા કામદેવના બાણેથી વિંધાએલી તેના રૂપને નીહાળતી તૃપ્તિ પામતી ન હતી. માતાએ પુત્રીને કહ્યું કે, “સુંદરાંગી! હે પુત્રી! તું ચક્રધરની પત્ની થવાની છે, તે પૂર્વનાં વચને યાદ કર. તે કન્યાને જોઈને તે હરિષેણ પણ કામદેવના બાણથી ભેદા અને વિચારવા લાગ્યો કે, “એ નિર્મળ કુલવાળી બાલિકા મારી પત્ની કયારે થશે ? કન્યાને સ્નેહાનુરાગવાળી થયેલી જાણીને તાપસેએ હરિણકુમારને આશ્રમથી બહાર કાઢી મૂક્યો. હરિણકુમાર પણ તેના રૂપ અને ગુણોનું સ્મરણ કરતે રાત-દિવસ બિલકુલ નિદ્રા લેતે ન હતો. તેના વિરહને કારણે આસન કે શય્યામાં, ગામ કે સુંદર નગરમાં, મનહર આકર્ષક ઉદ્યાનમાં પણ તે શાંતિ પામતું ન હતું. હરિજેણે એ વિચારતો હતો કે, તે કન્યાને પ્રાપ્ત કરું તે હું સમગ્ર ભરતક્ષેત્રને ભેગવનારો થઈશ, તેમાં સંદેહ નથી. ગામમાં, નગરમાં, નદીએના કિનારા વિષે, પર્વતના શિખર ઉપર હું તરત જિનમંદિરનું નિર્માણ કરાવીશ. કન્યામાં ચિત્તવાળે, તેમાં જ ગએલા મનવાળો ગામ, ખાણ, નગરોથી શોભાયમાન પૃથ્વીમાં પરિભ્રમણ કરતો ક્રમે કરીને સિધુનદ નામના નગરે પહોંચે. તે સમયે બહાર ક્રીડા કરવા નીકળેલી નગર–યુવતીઓ આ હરિણકુમારને એકાગ્ર-અનિમેષ નજરથી દેખાવા લાગી. તે સમયે એક ગુસ્સાવાળે હાથી આ યુવતીઓ તરફ દેડ્યો. ગંડસ્થલમાંથી વહેતા મદ જળવાળ, મેજથી ભ્રમણ કરી રહેલા, ભ્રમરથી વ્યાપ્ત, મદોન્મત્ત ગુલ ગુલ શબ્દ કરતા હાથીને નજીક આવતો દેખીને ભયથી વિહલ બનેલી સમગ્ર યુવતીઓ પલાયન થવા લાગી. હાથીના ભયથી પલાયન થતી અને વિલાપ કરતી યુવતીઓને દેખીને કરુણાપૂર્ણ હૃદયવાળો હરિફેણ તે હાથીની નજીકમાં ગયે. હાથીને ક્ષેભ પામેલે જાણીને નગરલોકો પણ ઉતાવળા ઉતાવળા દેડવા લાગ્યા અને ભવનના શિખર પર અગાસીમાં રહેલે રાજા પણ આ બનાવ જેવા લાગે. હવે કુમારે હાથીને કહ્યું કે-“અરે! આ યુવતીઓએ તારો કર્યો અપરાધ કર્યો છે? તું મારી સન્મુખ આવી જા; તેમાં વિલંબ ન કર. દેખાવમાં ભયંકર તે હાથી યુવતીવર્ગને ત્યાગ કરીને ચંચળ અને ગમનમાં કુશલ, કુમારની સન્મુખ દેડ્યો. કમ્મરને મજબૂત બાંધીને વિજળી સરખા ચપળ વિલાસથી દંકૂશળ પર પગ સ્થાપન કરીને હંસની લીલાથી કુમાર હાથી પર ચડી ગયે. શાસ્ત્રોમાં કહેલી મન અને નેત્રની અનેક પ્રકારની સંમેહનશક્તિથી તથા ચપલ ચરણની ખૂબ લાત મારીને તથા હથેળી અફાળીને તે હાથીના બળનું અભિમાન દૂર કર્યું. ત્યાર પછી ખલના પામેલ અને ધીમી ગતિવાળા એ હાથીને નિર્વિષ કરેલા સર્ષની જેમ તે કુમારે કાબૂમાં લીધે. તેના કાન પકડીને Page #108 -------------------------------------------------------------------------- ________________ [૮] રાવણે કરેલ લકા-પ્રવેશ : ૭૩ : તે માટા હાથી ઉપર આરૂઢ થયા. તેને સારી શિખામણ આપી કે, ‘હવે તારે ફરી આમ ન કરવું.' હાથી પર બેઠેલ કુમાર તે નગરમાં અનેક નર–નારીએથી દર્શન પામતા નગરમાં પેઠા અને કામદેવના સરખા રૂપવાળા તે રાજભવન પાસે પહેાંચ્યા. પ્રાસાદતલમાં રહેલા રાજાએ હાથી પર બેઠેલા કુમારને જોઇને ચિંતવ્યું કે, · આ કોઇ ઉત્તમ પુણ્યશાલી પુરુષ છે, એ વાતમાં સંદેહ નથી.’ એમ વિચારીને રાજાએ એકસા ઉત્તમ કન્યાઓ આપી અને ઋદ્ધિસપન્ન રાજાએ પૂર્વક તેના વિવાહ-મહાત્સવ પ્રવર્તાવ્યો. દેવલાકમાં ઇન્દ્રના સરખા તેની સાથે ભાગા અને વિષયસુખ ભાગવત હરિષણ ત્યાં રહેતા હતા, તેા પણ મદનાવલીને ભૂલી શકતા ન હતા. કાઇ વખતે રાત્રે કિમતી શયનમાં સુખપૂર્વક સૂતેલા હતા, ત્યારે વેગવતી નામની કાઇ વિદ્યાધરીએ તેનું અપહરણ કર્યું. નિદ્રા ઉડી જતાં એ સ્ત્રીને દેખી અને મજબૂત મુઠ્ઠી બાંધીને હાથ લાંબા કરીને કુમારે તેને પૂછ્યું કે, ‘ કયા કારણે મારું અપહરણ કર્યું ? ’ તે કહેવા લાગી કે,−‘હે ઉત્તમનર ! મારી વાત સાંભળેા, સૂર્યોદય નામના નગરમાં ઇન્દ્રધનુ નામના વિદ્યાધર રાજા છે, તેને શ્રીકાન્તા નામની ભાર્યા છે, તેની કુક્ષિથી જયચદ્રા નામની એક પુત્રી ઉત્પન્ન થઇ છે. હે પ્રભુ ! પુરુષષિણી તે કન્યા હંમેશાં પિતાનું અપમાન કરે છે. પટમાં ચિત્રામણ કરાવીને ભરતક્ષેત્રનાં સમગ્ર રૂપા તેને ખતાવ્યાં, પરંતુ તેમાંથી તેને કાઇ વલ્લભ ન થયા. પછી તમારુ રૂપ પટમાં આલેખીને તેને ખતાવ્યું, એટલે તરત જ મનખાણુથી વિંધાએલા અંગવાળી તે તમારા રૂપમાં માહિત થઇ. · જો આ પુરુષની સાથે વિશિષ્ટ કામભોગ ભાગવનારી હું ન ખનું, તે મને અગ્નિ એ જ શરણુ, આ સિવાય બીજા પુરુષના ત્યાગના નિયમ કરું છું. તેની પાસે મેં દુષ્કર પ્રતિજ્ઞા અંગીકાર કરેલી છે કે– હે સ્વામિની ! જો હું જલ્દી તેને લાવીને હાજર ન કરું, તા અગ્નિજ્વાલામાં પ્રવેશ કરીશ.' હે પ્રભુ ! તમારી કૃપાથી હું મારા જીવનનું રક્ષણ અને નિર્વિઘ્ને તેની પ્રતિજ્ઞાનું એકદમ પાલન કરી શકીશ. તેને સૂર્યાંય નગરમાં લાવીને રાજાને નિવેદન કર્યાં અને કુમારીને કુમાર સાથે પાણિગ્રહણના મહેાત્સવ પ્રવર્તાવ્યા. પૂર્ણ પ્રતિજ્ઞાવાળી વેગવતીનું વૈભવ અનુસાર સન્માન કર્યું, ઉંચા પ્રકારનું સન્માન પામેલી તે લેાકમાં યશસ્વિની મની. તેની સાથે લગ્ન કરવાની અભિલાષાવાળા અતિપ્રચંડ ગંગાધર અને મહીધર નામના બે વિદ્યાધરા આ અનેના વિવાહ થયે સાંભળીને અતિશય ગુસ્સા પામ્યા. બે મોટી મહાસેના તથા હાથી અને ઘેાડા તેમજ અખ્તર પહેરેલા અને ખાંધેલી ધ્વજાના ચિહ્નવાળા સુભટો યુદ્ધ કરવા માટે સૂર્યોદયનગરની પાસે આવી પહોંચ્યા. શત્રુઓના ખલવાન સુભટોનું આગમન સાંભળીને વિદ્યાધરા સહિત હરિષણ પણ તેમના સામના કરવા માટે એકદમ બહાર નીકળ્યા, અનેક પ્રકારનાં શસ્ત્રો અથડાવાના કારણે અને વાજિંત્રા વાગવાના કારણે ઉત્પન્ન થતા કાલાહલવાળા, નીચે પડતા ઘવાએલા હાથી-ઘેાડાવાળા, નૃત્ય કરતાં ધડાનાં નાટ્ય સરખુ પ્રેક્ષણીય યુદ્ધ જામ્યું. શત્રુ-સેનામાં એવા કેાઈ હાથી, યાન્દ્રા કે ઘેાડા ન હતા કે, જેને રિષેણે તીક્ષ્ણ ખાણથી ૧૦ Page #109 -------------------------------------------------------------------------- ________________ ૩ ૭૪ : પઉમચરિય–પદ્મચરિત્ર ન વિંધ્યા હોય. યુદ્ધમાં ભયથી વિહત બનેલા પિતાના સૈન્યને દેખીને ગંગાધર અને મહીધર બંને નિરાશ બની પલાયન થઈ ગયા. પદય જાગૃત થયે, એટલે ચૌદ રત્નના સ્વામી તથા સમગ્ર ભરતક્ષેત્રના અધિપતિ દશમાં ચક્રવર્તી હરિણુ ચક્રવર્તી તરીકે ખ્યાતિ પામ્યા. સમગ્ર રાજ્યનો ભેગવટ કરવા છતાં મદનાવલી વિષે રાગબુદ્ધિવાળા તેને તેના વગર ત્રણે લોક સુનાં લાગતાં હતાં. તેને મેળવવા માટે હરિષેણ પિતાના સૈન્ય સાથે તાપસના આશ્રમપદમાં આવ્યો, પુષ્પ-ફલ-પરિપૂર્ણ હસ્તવાળા વનચરોએ તેનાં દર્શન કર્યા. ભય ધારણ કરતા જનમેજયે તે સુન્દર કન્યા તેને આપી. ત્યાર પછી નાગમતીએ તેને વિવાહવિધિ સુંદર રીતે ઉજવ્ય. બત્રીસ હજાર રાજાઓના પરિવારવાળો, મદનાવલી સહિત સેંકડો મંગલ-સ્તુતિએથી પ્રશંસાતે કાંપિલ્યપુરમાં આવી પહોંચ્યો. ત્યાં પોતાની પ્રામાતાને દેખીને તેના ચરણમાં પ્રણામ કર્યા. માતા પણ પુત્રને દેખીને એટલે હર્ષ પામી છે, જે અંગમાં સમાતો ન હતો. સૂર્ય–સમાન તેજસ્વી અવયવવાળા, રત્નના બનાવેલા હોવાથી આશ્ચચકારી, એવા અનેક જિનરથે હરિજેણે કાંપિલ્યપુરમાં બનાવરાવ્યા અને તેમાં પ્રભુ પધરાવીને માતા વપ્રાને નગરમાં ભ્રમણ કરાવ્યું. શ્રમ અને શ્રાવકે મહાસમૃદ્ધિશાળી બન્યા. તેમ જ ધર્મમાં પ્રયત્નવાળા તેમજ બુદ્ધિવાળા લોકોએ જૈનધર્મ અંગીકાર કર્યો. તે હરિષેણુ ચક્રવર્તીએ પૃથ્વીતલમાં ઉંચા અને ઉજજવલ એવાં ઘણું મંદિર અનેક ગામો, નગર, શહેરે, નદીના સંગમ અને પર્વતના શિખર ઉપર બંધાવ્યાં. લાંબા કાળ સુધી રાજ્ય કરીને, વિષયભોગ ભોગવીને છેવટે તેને ત્યાગ કરીને જિનદીક્ષા અંગીકાર કરી. ત્યાર પછી કર્મરહિત થઈ મોક્ષે ગયા. ભુવનાલંકાર હાથી હરિષણની આ કથા સાંભળીને દશાનન ઘણે તુષ્ટ થયે. સિદ્ધોને નમસ્કાર કરીને તરત આગળ પ્રયાણ કર્યું. એકદમ “સમેત” પર્વતના એક શિખર ઉપર ઉતર્યો. ત્યાં ચારે બાજુ વિસ્તાર પામેલ અત્યંત ગંભીર એવો શબ્દ સાંભળે. દશવદને પૂછયું કે, “આ શબ્દ કોને ? અને કયાંથી સંભળાય છે?” ત્યારે રાવણના મામા પ્રહસ્તે જણાવ્યું કે, હે સ્વામી! આ શબ્દ તે હાથીને સંભળાય છે. ત્યાર પછી પ્રહસ્તે વનમાં રાવણને તે હાથી બતાવ્યું. મેઘના સમૂહ સરખા શ્યામ કાંતિવાળા, અંજનપર્વત સરખી કાળી છાયાવાળા, સાત હાથ ઉંચા, નવ હાથ લાંબા, દશ હાથની પરિધિવાળા, ઘણું મેટા, સજજડ પુષ્ટ વિશાલ કુંભસ્થલવાળા, લાંબી સૂંઢવાળા પદ્મકમલસમાન. લાલવર્ણન તાળવાવાળા, સફેદ દાંત તથા પીળા નેત્રવાળા, ગંડસ્થળથી ઝરતા મંદના પ્રવાહવાળા આવા પ્રકારના હાથીને દેખીને પુષ્પકવિમાનથી એકદમ નીચે ઉતર્યો અને હાથીની સમીપમાં ગયે. ત્યાં શંખ ફૂંકીને જંગલી જાનવરોને ત્રાસ પમાડનાર ભયંકર મત્તેહાથીને બોલાવ્યો કે, “અરે ! તું મારી પાસે આવ. શંખનો શબ્દ સાંભળીને તથા દશાનનને સામે આવતે દેખીને મન અને પવન સરખા વેગથી હાથી Page #110 -------------------------------------------------------------------------- ________________ [૮] રાવણે કરેલ લંકા-પ્રવેશ : ૭૫ : રાવણ સનમુખ આવ્યો. ત્યાર પછી ચતુર અને કાર્યકુશલ રાવણે સ્વાભાવિક લીલાથી હાથીની સન્મુખ પૃથ્વીપીઠ પર પિતાનું ઉત્તરીય વસ્ત્ર ફેંક્યું, એટલે હાથી તે વસ્ત્રને દાંતથી કચરવા લાગ્યો. હાથી પૃથ્વી પર બેસીને પોતાના દાંતના અગ્રભાગથી જ્યારે વસ્ત્રને ફાડવા લાગ્યા, ત્યારે રત્નથવાના પુત્ર રાવણે પિતાના હાથથી તેના ગંડસ્થલમાં લપડાક મારી. તેની પીડાથી વ્યાકુલ બનેલો તે ખાડામાં સરકવા લાગ્યો, ત્યારે રાવણ તેની આગળ-પાછળ આમ-તેમ ફરવા લાગ્યો. વશીકરણ મંત્રથી અસ્થિર કરેલા ચક્ર પર આરૂઢ કરેલ હોય, તેમ પરિભ્રમણ કરવા લાગે. યુદ્ધમાં હાથીને દર્પ અને ઉત્સાહથી રહિત બનાવીને રાવણ કૂદકો મારીને લીલાપૂર્વક હાથીની ખાંધ પર ચડી બેઠે. આ પ્રકારે હાથીને દર્ય અને ઉત્સાહથી રહિત બનાવવાના કારણે આનંદમાં આવેલા વિદ્યાધરરાજાઓ નગારાં, ઢાલ અને બીજા વાજિંત્રો વગાડતા ભારી ઉત્સવ માણવા લાગ્યા. ભુવનાલંકાર” નામના શ્રેષ્ઠ હાથીને પ્રાપ્ત કરીને તે રાવણ મનથી ચિંતવવા લાગે કે, ખરેખર મને ત્રણે લોક સ્વાધીન થયા છે. રાવણે કરેલો યમવિજય રાત્રિવાસ ત્યાં રહીને પ્રાતઃકાળમાં જાગ્રત થયેલ દશાનન સુખપૂર્વક સભામંડપમાં સુભટો સાથે હાથીની હકીકત કહેવામાં લીન બન્યો. તે સમયે આકાશમાર્ગથી પ્રહરણે વડે ભેદાએલા શરીરવાળે પવનવેગ નામને એક વિદ્યાધર તે સભામંડપમાં આવી પહોં, પ્રણામ કરીને દશમુખની નજીક બેઠો અને પોતે પાતાલપુરમાંથી કેમ આવ્યો છે? તે હકીકત કહેવા લાગ્યા. કુલની કમ-પરંપરાથી પ્રાપ્ત થએલ કિષ્કિધિનગર લેવા માટે આદિત્યરાજે અને ઋક્ષરજે પોતાના સુભટ સહિત યમના ઉપર ઘેરે ઘાલવા પ્રયાણ કર્યું. શત્રુસૈન્યને આવેલ સાંભળીને તે યમ તરત બહાર નીકળે અને અભિમાની તે વાનરે સહિત યુદ્ધ કરવા લાગ્યો. ઘણું સુભટોનો અંત કરનાર એવા યુદ્ધમાં આદિત્યરજની સાથે ઋક્ષરજ પણ પકડાઈ ગયે. જેમાં મારઝુડ થાય, બળવું, રંધાવું, માર ખા, છેદાવું, ભેદાવું ઈત્યાદિ કર્મો કરવામાં આવે એવી વિતરણ વગેરે ઘણી નરકે યમે કરાવી. જે વાનરસુભટો તે લડાઈમાં હારી ગયા એ સર્વેને પરિવાર સહિત નરકમાં દુખપૂર્ણ મરણ પામવા માટે યમે ત્યાં ધકેલી દીધા. યમનું આવું આચરણ દેખીને હે રાજન્ ! ઋક્ષરજ અને આદિત્યરજન સેવક હું મારાથી બને તેટલી ઉતાવળથી અહીં આવી પહોંચ્યું છું. હે પ્રભુ! વાનરકેતુએ જે કંઈ વચન કહ્યું હતું, તે આપને મેં નિવેદન કર્યું. આપ જલદી તેને દુઃખથી મુક્ત કરી રક્ષણ કરો. તે દૂતના શરીર પર લાગેલા ઘાની ચિકિત્સા કરવાની આજ્ઞા કરીને રત્નથવાના પુત્ર રાવણે કિષ્કિધિ ઉપર એકદમ હલ્લો કર્યો. ત્યાં પહોંચીને નરકને તરત છિન્ન-ભિન્ન કરી નાખી અને નરકપાલને ખેદાન-મેદાન કરી ઉખેડી નાખ્યા. તેઓ સર્વેએ યમની પાસે જઈને દશમુખનું આગમન જણાવ્યું. રાવણને આવેલો સાંભળીને તે યમ રથ, હાથી અને ડાઓ સહિત તેમજ સુભટના સૈન્યસમૂહ સાથે એકદમ બહાર નીકળ્યો. સહુથી Page #111 -------------------------------------------------------------------------- ________________ પઉમચરિય-પદ્મચરિત્ર : ૭૬ : પહેલા આરોપ નામના યમના સુભટ જલ્દી આબ્યા. તેના સંગ્રામમાં બિભીષણ તેની અગ્રસેનાને માખરે પહોંચ્યા. યમસુભટ આટોપ બિભીષણ ઉપર જે જે અસ્ત્ર-શસ્ત્રો હથીયાર છેાડતા હતા, તેને રત્નશ્રવાના પુત્ર રાવણ તે સના ખાણુથી પ્રતિકાર કરી રાકતા હતા. મત્તહાથી વડે જેમ દુષ્ટહાથી તેમ યુદ્ધમાં ખિભીષણે પરાક્રમથી ફ્ેકેલાં અતિતીક્ષ્ણ ખાણા વડે તે આર્ટાપ સુભટને દૂર ભગાડી મુકયા. આટોપ સુભટને પલાચન થતા દેખીને ક્રોધ પામેલેા યમ ઉભા થયા અને ચતુરંગ સેના સહિત રાક્ષસસેના ઉપર ત્રાટકયો. રથની સાથે રથ, હાથી સાથે હાથી, ઘેાડા સાથે ઘેાડા, પાયદલ સાથે પાયદલ લડવા લાગ્યા. હા જ્યાં એક ક્ષણ થયા નથી, તેટલામાં તા સુભટોએ શસ્રના પ્રહારાથી હાથી-ઘેાડાઓને ઘાયલ કર્યા અને તેના પડવાથી ભૂમિ ઢ'કાઈ ગઈ, ચાન્દ્રાએના જીવનના અંત કરનાર યુદ્ધ પ્રવર્તતું હતું, ત્યારે સૈન્યને પીડીને યમ દશમુખ તરફ પહોંચ્યા. યમભટને નજીક આવતા દેખીને રત્નશ્રવાના પુત્ર રાવણ યુદ્ધ કરવા માટે તેની સમક્ષ આવી પહેાંચ્યા. પછી વિજળી જેમ ચમકતાં શસ્ત્રોથી લાંખા કાળ સુધી યુદ્ધ કરીને ગુસ્સાવાળા યમને ખાણાના પ્રહારથી ઘાયલ કરીને રથ ઉપરથી નીચે પાડી નાખ્યો. મૂર્છા પામવાથી ખીડાયેલા નેત્રવાળા તેને સમગ્ર પરિવાર સાથે ઇન્દ્રની પાસે રથન પુર (ચક્રવાલપુર)માં લઈ ગયા. સ્વસ્થ થયા પછી તેણે ઇન્દ્રને વિનયપૂર્વક કહ્યુ કે, હે પ્રભુ ! કિષ્કિંધિપુરમાં મેં જે યમક્રીડા પ્રવર્તાવી, તેની હકીકત આપ સાંભળે, કદાચ આપ ખૂબ ગુસ્સો કરે અથવા પ્રસન્ન થાય અગર મારુ સર્વસ્વ જીવન હરણુ કરી લ્યા, કે બીજો કાઇ દંડ કરા, પરંતુ હવે હું યમનુ કાર્ય હું કરીશ. લેાકપાલ વૈશ્રમણને જેણે પરાજિત કર્યા, મદોન્મત્ત હાથીને જેણે વશ કર્યાં, યુદ્ધમાં મને પણ જેણે ખાણેાથી ભગાડયો છે. યમનું આ વચન સાંભળીને ઇન્દ્ર ચારે ખાજુથી ઘેરો ઘાલીને યુદ્ધ કરવા તૈયાર થયા, પરંતુ મંત્રીઓએ તત્કાલ તેને તેમ કરતાં અટકાવ્યેા. ઇન્દ્રે યમને કહ્યું કે, ‘તું સુરગ્રીવ નામના ઉત્તમનગરમાં જા અને શત્રુભટના ભય ત્યાગ કરીને ત્યાં નિર્ભયતાથી સ્વસ્થતાપૂર્વક રહે. અહીં ઇન્દ્ર પણ પેાતાના ભવનમાં સર્વાં સમૃદ્ધિ અને યુવતીએ સહિત એવા પ્રકારના ઉત્તમ ભાગેા ભાગવતા હતા ગએલા કાળ કેટલેા ગયા, તેની ખબર પડતી ન હતી. વિજયપ્રાપ્ત રાવણે આદિચરજને કિષ્કિંધિનગરી અને ઋક્ષરજને મગિરિ ઉપર રિક્ષપુર આપ્યું. આ પ્રમાણે ઋક્ષરજ અને આદિત્યરજને કુલપર પરાથી પ્રાપ્ત થએલા રાજ્ય પર સ્થાપન કરીને રાવણ પુષ્પક વિમાનમાં આરૂઢ થઇને આકાશમાં ઉડવા લાગ્યા. ખેચર સુભટોના માટા સમૂહ સાથે હજારી તરંગાવાળા ભયકર લવણુસમુદ્રને જોતા જોતા લંકા તરફ ચાલ્યા. લવસમુદ્ર કેવા હતા ? ભયકર મત્સ્ય, મગરમચ્છ અને કાચબાએ એક બીજા પર ટકરાવાના કારણે Page #112 -------------------------------------------------------------------------- ________________ ૮િરાવણે કરેલ લંકા-પ્રવેશ : ૭૭ : ચપળ આવર્તવાળા, ગોળાકાર વિદ્યુમ-પરવાળા સાથે અથડાવાથી કપાઈને ટૂકડા થઈ ગએલા શંખ-સમૂહવાળા શખસમૂહ અને છીપના સંપૂટ ભેદાવાના કારણે જેના છેડાના વિભાગ શેભિત બનેલા છે એવા તરંગવાળા, પવનના કારણે અથડાએલા તરંગો નદીમુખ પાસેના કિનારાને જળથી ભરી દેવાવાળા, કિનારા પર વાસ કરતા હંસ અને સારસ પક્ષીઓની વિષ્ટા(હગાર)થી શેકાઈ ગએલા તટમાર્ગવાળા, તટમાર્ગમાં રહેલાં અનેક પ્રકારનાં રત્નોનાં કિરણોથી પ્રકાશિત વિશાળ પ્રદેશવાળા, વેરાએલાં નિર્મલ મેતીઓના કારણે વિશેષ સફેદ જણાતાં અને થીજેલા ફીણ-સમૂહથી ભરપૂર, મોટી ડાળીવાળા વિશાળ દિવ્ય વૃક્ષોનાં વેરાયેલાં પુષ્પથી અચિત, મોટા મેટા તરંગો જેમાં એક બીજા સાથે અથડાતા હતા, અથડાવાના કારણે ઉત્પન્ન થતા ગંભીર શબ્દથી ચારે બાજુ શબ્દ કરતા એવા સમુદ્રને નીહાળતા નીહાળતા રાવણે હજારે જન સમુદ્ર પાર કરીને ત્રિકૂટ પર્વત પર રહેલી લંકાનગરીને દેખી. માનુષોત્તર પર્વત સરખા પ્રજ્વલિત અગ્નિ જેવા સુવર્ણના કિલાથી ઘેરાએલી, ચન્દ્રકાન્ત મણિ, મૃણાલ કમલ સરખા ધવલ વિવિધમણિ–૨નોની બનાવેલી ભિત્તિવાળા, ઘણી ઊંચાઈવાળા, જાણે આકાશને મળવા માગતા ન હોય, તેવા દેવમંદિરેવાળી, કિલાનાં તારણે ઉપર નજીક નજીક બાંધેલી ધ્વજાઓ અને પવન અથડાવાના કારણે પલ્લવરૂપી હાથ, આકાશમાં પસાર થતા ખેચરેને પિતાની નગરીમાં બેલાવવાનું આમંત્રણ આપતા ન હોય તેમ પ્રતીતિ થતી હતી. સરવરે, વાવડીઓ, આરામ-ઉદ્યાન -બગીચા, વન, મહેલ, ચિ, મંદિરે અને મકાનથી તે નગરી અત્યંત રમણીય શોભાવાળી હતી. અગુરુ, તુરુક, ચન્દન, કપૂર આદિ સુગન્ધી ઉપગ્ય પદાર્થોની સુગન્ધ ચારે દિશામાં વ્યાપી ગઈ હતી. ઉતાવળા ઉતાવળા દેવ અહીંથી પસાર થતા હતા. તેઓ આ નગરીની રમણીયતા દેખા પછી તરત છોડવા ઈચ્છતા ન હતા. આ નગરીનું વર્ણન કેટલું કરવું ? અનેક ગુણવાળી આ લંકાનગરી સમગ્ર જીવેલકમાં ઈન્દ્રની અમરાવતી નગરી સરખી હતી. સમગ્ર સૈન્ય–પરિવાર સહિત દશમુખને નજીક આવી ગએલા જાણીને સમગ્ર નગરલોકે એકદમ સ્વાગત કરવા માટે સન્મુખ આવ્યા. કેટલાક વિદ્યાધર સુભટ ઘોડા, હાથી, રથ તેમજ ઉત્તમ વિમાન પર આરૂઢ થઈને તથા બીજા કેટલાક ગધેડા, ઊંટ, સિંહ વગેરેના ઉપર સ્વાર થઈને આદરપૂર્વક એક બીજાને અડપલાં કરતા હતા. ઉત્તમહાર, કડાં, કેયૂર-બાજુબંધ, કંદરા, મુગુટ, કુંડલ આદિ આભૂષણે પહેરેલા, કેસર, ચંદન વગેરેના વિલેપન કરેલા, રેશમી વસ્ત્ર પહેરેલા એવા મારીચિ, શક, સારણ મંત્રી, હe-pહુષ્ટ, ત્રિશિર, ધૂમ નામને પુત્ર, કુંભકર્ણ, નિષસ્મ, બિભીષણ તેમજ બીજા સુષેણ વગેરે સુભટે, લોકપાલોથી પરિવરેલા ઈન્દ્રની જેમ ચારે બાજુથી અનેક સુભટથી પરિવરેલ. રાવણ શોભતું હતું. રાવણનાં દર્શન કરવા માટે ઉત્કંઠિત મનવાળી નગર-નારીઓ જલ્દી જલ્દી મહેલના ગવાક્ષોમાં આવીને ઉભી રહી. તે સમયે તેમનાં વદન-કમલેથી ગવાક્ષ-માર્ગ પણ રોકાઈ ગયે. તે સમયે એક સ્ત્રી બીજી સ્ત્રીને હાથ પકડીને કહેવા Page #113 -------------------------------------------------------------------------- ________________ પઉમચરિય–પદ્મચરિત્ર લાગી કે, માર્ગ વચ્ચે ઉભી ન રહે, મને જવાને માગ જલ્દી આપ, ત્યારે બીજી સ્ત્રી પણ તેને કહેવા લાગી કે, “હે બહેન ! શું મને તેનાં દર્શન કરવાનું કૌતુક નહિ હોય? કોઈ વળી બીજીને ઠપકો આપવા લાગી કે “હે અતિચપલે ! તને રાવણનાં દર્શનની ઉત્કંઠા થઈ છે, તેથી તારા સ્તને અથડાવીને મને પીડા ન કર.” તેણે પણ તેને સામે સંભળાવ્યું કે, તું એકલી જેનારી છે ! આ ગવાક્ષને તું રોકી ન રાખ. વળી બીજી કોઈ સ્ત્રી કહેવા લાગી કે-હે સખી! આ મારા નેત્ર પર રહેલ અને મારી નજર રેકતી કેશપાશમાં બાંધેલી પુષ્પમાળા દૂર કર. ત્યારે બીજી સખીએ કહ્યું કે, આટલો મોટો આંતર હોવા છતાં તેને દેખાતું નથી એ નવાઈની વાત છે. આ પ્રમાણે ત્યાં દશાનનનાં દર્શન કરતી અને આનંદમાં આવી મોટા શબ્દો કરતી નાગરિક યુવતીઓએ ભવનના ગવાક્ષેને કોલાહલમય કરી નાખ્યા. અનેક પ્રકારનાં વાજિંત્રોના નાદવાળા કૌતુકમંગળ જેનાં થઈ રહેલાં છે, ઈન્દ્રના સરખી સમૃદ્ધિવાળા વિમાનમાં બેઠેલા રાવણે નગરલોકના અને નગર–યુવતીઓના સમાન–પૂર્વક આડંબરથી લંકાનગરીમાં પ્રવેશ કર્યો. નગરનારીઓ અને ઘણા લોકો વડે આશીર્વાદ પામતા તથા સ્તુતિ કરાતા રાવણે હજાર સ્તંભવાળા, પિતાના ઉંચા ભવનમાં પ્રવેશ કર્યો. સુવર્ણમય દીવાલેથી શોભિત, લટકતા મરક્તમણિ અને મોતીઓના ઝુમખાયુક્ત, મંદ મંદ વાયરાથી ધીમે ધીમે ફરકતી સફેદ વજાના કારણે તેને અગ્રભાગ ચંચળ જણાતે હતો. ત્યાર પછી જેમ દેવલેકમાં દેવતાઓ ઈચ્છા પ્રમાણે–ભોગો ભેગવે, તેમ બીજા સામંતે પણ પોતપોતાનાં ભવનમાં રહીને યથેષ્ટ ભેગ-સુખ ભોગવવા લાગ્યા. સામંતોથી પ્રણામ કરાતો, ગુરુજન, બધુવર્ગ, સ્વજન, પરિજન તેમજ પુત્રના પરિવાર સહિત તે શ્રેષ્ઠ લક્ષ્મીવાળી લંકાનગરીમાં ભાગો ભેગવવા લાગ્યા. વિવિધ સમ્પત્તિઓ સિદ્ધ થવાના કારણે મહત્તવવાળી, નમેલા શત્રુસમૂહવાળી, ભયનિમુક્ત સુન્દર પુણ્યકર્મના ફલોદયના યોગવાળી તેની વિમલ કીર્તિ સર્વ દિશાઓમાં વિસ્તાર પામી. ૨૮૬ એ પ્રમાણે પદ્મચરિતવિષે “દશમુખ-રાવણને નગર-પ્રવેશ” નામના ૮મા ઉદ્દેશાને ગૂર્જરનુવાદ આગદ્ધારક આ. શ્રીઆનંદસાગરસૂરીશ્વરજીના શિષ્ય આ. શ્રી હેમસાગરસૂરિએ પૂર્ણ કર્યો. [૮] [સં. ૨૦૨૫ વૈશાખ શુદિ ૮ શુક તા. ૨૫-૪-૬ન્ના દિવસે ચોપાટી કલ્યાણપાર્શ્વનાથ દેરાસર ઉપાશ્રય]. Page #114 -------------------------------------------------------------------------- ________________ [૯] વાલિ-નિર્વાણગમન ઉદ્દેશ વાલિ–સુગ્રીવન વૃત્તાન્ત તે સમયે ગૌતમસ્વામી ભગવંતે કહ્યું કે-“હે શ્રેણિક! આ આદિત્યરજની ઈન્દ્રમાલી નામની રાણીના ગર્ભથી બલવીર્યયુક્ત “વાલી' નામનો પુત્ર ઉત્પન્ન થયા. તેના રૂપની વિચારણા કરીએ તે તે અત્યંત રૂપવાળો હતો, સેંકડો કળાઓ અને વિદ્યાઓને આવાસ હતા, પૃથ્વીલમાં સમ્યકત્વથી ભાવિત મતિવાળો તેના સરખો બીજો કેઈ ન હતો. ચારે દિશાઓમાં સમુદ્ર સુધીના છેડાવાળા જબૂદ્વીપની પ્રદક્ષિણા કરતાં વચ્ચે આવતાં જિનચૈત્યને વંદન કરીને ફરી તે કિષ્કિધિપુરમાં આવ્યું. ત્યાર પછી ક્રમે કરીને સુગ્રીવ નામને તેને ના ભાઈ અને તેને શ્રીપ્રભા નામની એક બહેન જન્મી. તે સમયે ઋક્ષપુરમાં ઋક્ષરજની પત્ની હરિકાન્તાની કુક્ષિથી ઉત્પન્ન થએલી તેમજ અનેક મહાન ગુણયુક્ત નલનીલા નામની એક પુત્રી થઈ. આદિત્યરાજે પોતાની કીર્તિ ચારે દિશામાં ફેલાવીને મનુષ્યપણું અશાશ્વત સમજીને, વાલીને રાયે બેસાડીને સુગ્રીવને યુવરાજ પદ આપીને ઘોડા, હાથી, રથ અને યુવતીઓના તથા બધુજના —હનો ત્યાગ કરી વિગતોહ નામના મુનિની પાસે દીક્ષા અંગીકાર કરી. પોતાના દેહ, પર પણ નિરપેક્ષ બની અનેક વર્ષો સુધી તપનું સેવન કરી આઠ કર્મોને નિમૂલ કરી અવ્યાબાધપદ પ્રાપ્ત કર્યું. આ બાજુ રાજ્યની ઉત્તમ લક્ષ્મીને ભગવટો કરતાં સુખમાં ડૂબેલા વાલીરાજાના માસ અને વર્ષો દિવસની જેમ પસાર થવા લાગ્યા. ખરદૂષણને ચન્દ્રનખાની સાથે વિવાહ આ સમય દરમ્યાન મેઘપ્રભના પુત્ર ખરદ્દષણે અણધારી રાવણની બહેન ચન્દ્રનખાને જોઈ. જ્યારે રાવણ પિતાની આવલી નામની પુત્રીના વિવાહ કાર્યમાં લગાતાર રોકાએલો હતો અને હાજર ન હતું, ત્યારે અનુરાગથી ઉછળતા હૃદયવાળા ખરદૂષણે વિદ્યાબળથી ચંદ્ર સરખા વદનવાળી ચંદ્રનખાનું અપહરણ કર્યું. પહેલાં જોએલ ન હોય અને શત્રુના છિદ્રનો નાશ કરવા માટે સાવધાન હોય તે કઈ કન્યાનું અપહરણ કરે, ત્યાં ગમે તેવા શૂરવીર સુભટ કે ભાનુકણું વગેરે તેને બચાવ કેવી રીતે કરી શકે? તે સમયે આ વૃત્તાન્ત સાંભળીને રાષાયમાન રાવણ પાછો આવ્યો અને ચંદ્રહાસ નામની તલવાર લઈને તેને વધ કરવા માટે ચાલ્યો. ત્યારે મંદદરી રાણી રાવણના પગમાં પડીને પતિને કહેવા લાગી કે, “કન્યા એ પારકું ધન છે” લોકરૂઢિ Page #115 -------------------------------------------------------------------------- ________________ પઉમરિય-પદ્મચરિત્ર પણ આ જ ચાલે છે, ખલ અને દર્ષથી ગર્વિત તેમજ લડાઈ કરવાની અતિ ઉત્કંઠાવાળા તેને ચઉદ હજાર સુભટો છે. હે સ્વામી ! યુદ્ધ થશે, તેમાં તે દુષ્ટના તમે વધ કરશેા, ભર્તારને નાશ થવાથી તે શાભા વગરની વિધવા ખનશે. આદિત્યરજના પુત્ર ચંદ્રોદર ખેચરને હણીને તમારા કુલ અને વશના નિલય તે પાતાલપુરમાં રહેલા છે. આ પ્રમાણે મંદોદરીની વિનંતિથી રાવણે કહ્યું કે, ‘હે સુંદરી ! યુદ્ધમાં શત્રુના સુભટાના લગાર પણ મને ભય નથી, પણ તારા વચનથી હું મારા કાપને શાન્ત કરું છું. મારે નિશ્ચય ફેરવી નાખુ છું. : ૮૦ : વિરાધિતના જન્મ આ બાજુ કાઇ સમયે ચદ્રોદર રાજા મૃત્યુ પામ્યા પછી સ્વજનાદિકથી વિયુક્ત અનેલી તેની અનુરાધા નામની પત્ની અટવીમાં ભ્રમણ કરતી હતી. ગના ભારથી ક્ષીણ દેહવાળીએ મણિકાન્ત રાજાના પડાવમાં વિરાધિત નામના પુત્રને જન્મ આપ્યા. તે જ્યારે ગર્ભામાં રહેલા હતા, ત્યારે શત્રુએ હમેશાં વિરોધ કરતા હતા, તેથી ધન અને ભાગથી રહિત હાવાથી વિરાધિત નામથી ઓળખાયા. અનુક્રમે વયથી વૃદ્ધિ પામ્યા, રૂપ અને યૌવનથી પરિપૂર્ણ તે કુમાર સમગ્ર પૃથ્વીમાં અતિશય રમણીય દેશેામાં પરિભ્રમણ કરવા લાગ્યા. વાલી અને રાવણનું યુદ્ધ એ સમયે રાવણે વાલી રાજા પાસે એક દૂત માકલ્યા, તે કિકિંધિનગરીએ પહેાંચી તરત જ વાલીની સભામાં ગયા. મસ્તકથી પ્રણામ કરીને દૂત કહેવા લાગ્યા કે, ‘i હું વાનરાધિપતિ ! મારા સ્વામીએ જે સદેશા કહેવરાવેલ છે, તે આપ સાંભળેા. તમે ઉત્તમકુળમાં જન્મેલા છે, ઉત્તમ વીય-પરાક્રમ તેમજ વિનયવંત છે, તેા ઉત્તમ પ્રીતિથી રાવણે તમાને પેાતાને ત્યાં આવવા કહેવરાવેલ છે. રણભૂમિમાં યમને જિતીને પેાતાના રાજ્યની કિષ્કિંધિનગરીમાં ઋક્ષરજ અને આદિત્યરજ નામના રાજાને ગાદીએ સ્થાપન કરેલા છે. બીજી એ પણ કહેવરાવ્યું છે કે, જો લક્ષ્મીની અભિલાષા હાય તેા આવીને પ્રણામ કરી, તેમ જ શ્રીપ્રભા નામની તમારી બહેન મને જલ્દી આપે. તેના પ્રત્યુત્તરમાં વાનરેશના સ્વામી વાલીએ કહ્યું કે, મુકુટ અને કુંડલયુક્ત મારું મસ્તક જિનેશ્વર ભગવંત સિવાય બીજા કેાઈના ચરણામાં ઝુકતું નથી. વાલીએ પ્રત્યુત્તર આપ્યા પછી રાવણના તે આકરાં વચનથી કહ્યું કે, તેને પ્રણામ કર્યા સિવાય તમારું જીવન અને રાજ્ય સલામત નથી. એ પ્રમાણે તે કહ્યું, ત્યારે વ્યાઘ્રવિલમ્બી નામના સુભટે સંભળાવ્યું કે, શું તેને કેાઇ ગ્રહના વળગાડ થયા છે કે, રાવણ આવા ખડખડાટ કરે છે? અરે દૂત ! ખલ અને દર્ષથી ગર્વિત, ધીર અને સમગ્ર પૃથ્વીમાં જેના યશ નિઃશ'કપણે પરિભ્રમણ કરી રહેલ છે, તેવા પરાક્રમી વાલીને તું ઓળખતા નથી ? વળી તે પણ વ્યાવિલમ્બીનાં કઠોર વચનના પ્રત્યુત્તર આપ્યા કે વગર વિલંબે Page #116 -------------------------------------------------------------------------- ________________ [૯] વાલિ-નિર્વાણગમન ઉદ્દેશ ૮૧ જઈને પ્રણામ કર. દૂતના વચનથી દૂભાએલ દેહવાળો વ્યાધ્રુવિલમ્બી તરવાર ખેંચીને દૂતના ઉપર પ્રહાર કરવા તૈયાર થયો, એટલે વાનરપતિએ તેને અટકાવ્યો અને કહ્યું કે-“દૂત એ તે માત્ર બીજાએ કહેવરાવેલ સંદેશે કહેનાર સેવક છે, વાસ્તવિકપણે તો તે શબ્દના પડઘા સરખો છે. તેવાને મારવાથી લાભ? આકરાં કઠેર વચનથી. તિરસ્કાર પામેલે દૂત ત્યાંથી પાછો ફર્યો અને જે કંઈ અનુભવ્યું, તે સર્વ રાવણને નિવેદન કર્યું. વાલીનાં વચનો સાંભળીને રાવણ પિતાની સેના સહિત તૈયાર થયો અને તેના ઉપર હલે કરવા માટે એકદમ આકાશમાર્ગે ચાલ્યા. રાક્ષસેના યુદ્ધવાજિંત્રોના શબ્દો સાંભળીને યુદ્ધ માટે ઉત્કંઠિત પરાક્રમી વાલી વાનર સુભટો સહિત તેને પ્રતિકાર કરવા તેની સન્મુખ ગયે. કપાસિથી જળી રહેલા વાલીને મંત્રીઓએ સમજાવીને શાન્ત પાડ્યો અને કહ્યું કે-“અનેક સુભટના જીવનને અંત આણનાર નિરર્થક યુદ્ધ કરવાથી સર્યું. ત્યારે વાનરેન્દ્ર વાલીએ કહ્યું કે, “રાવણ અને તેના સમગ્ર સિન્ય અને કુલપરિવારને મારા કરતલથી અભિઘાત કરવા પૂર્વક તેઓને ચૂરેચૂર કરી નાખવા હું સમર્થ છું, પરંતુ ભોગ માટે આવા પ્રકારનાં પાપકર્મ કરીને લાંબા કાળ સુધી નરક અને તિર્યંચગતિમાં તેનાં માઠાં ફલેન વિપાકે ભોગવવા પડે છે. કેટલાક સમય પહેલાં મેં સાધુભગવંત પાસે પ્રતિજ્ઞા કરેલી છે કે, “જિનેશ્વર ભગવંત સિવાય બીજાની સ્તુતિ મારે ન કરવી.” હું પ્રતિજ્ઞાન ભંગ નહિ કરીશ કે અનેક જીવોની વિરાધના કરનાર મહાયુદ્ધ પણ નહિ કરીશ, પરંતુ જિનેશ્વરે ઉપદેશેલ સંગરહિત પ્રવજ્યા અંગીકાર કરીશ. સુંદર યુવતીઓના સ્તનતટ પર આલિંગન આપવા માટે ઉત્સુક છે મારા હાથ હતા, તે હવે બીજા કોઈને મસ્તક ઉપર અંજલિ કરીને પ્રણામ નહીં કરશે. ત્યાર પછી સુગ્રીવને બોલાવીને કહ્યું કે-“હે વત્સ! હું તને રાજ્ય પર સ્થાપના કરું છું. રાવણને તારે પ્રણામ કરવા કે ન કરવા તે તારી ઇચ્છાને આધીન છે. કુલના આધાર સુગ્રીવને રાજ્યગાદી ઉપર સ્થાપન કરીને, ગૃહવાસનો ત્યાગ કરીને ગગનચંદ્ર મુનિની પાસે વાલીએ દીક્ષા અંગીકાર કરી. એક માત્ર શુદ્ધ ભાવમાં તલ્લીન બનેલા, સંયમ, તપ-નિયમ પાલન કરવા પૂર્વક જાણેલા પરમાર્થવાળા કમંક્ષય અને નિર્જરા કરવા માટે અન્ય અન્ય મન, વચન અને કાયાના યેગથી યુક્ત, ચારિત્ર, જ્ઞાન, દર્શનનિર્મલ સમ્યક્ત્વ યુક્ત અને મેહરહિત વાલી મુનિ ગામ, નગર, ખાણ આદિથી શોભિત પૃથ્વીમાં વિચરવા લાગ્યા. તે પ્રાણોના રક્ષણ માટે ભોજન કરતા હતા, ધર્મ કરવા માટે પ્રાણોને ધારણ કરતા હતા, કંટાળે લાવ્યા વગર મોક્ષ માટે અપ્રમત્તભાવે હંમેશાં ધર્મોપાર્જન કરતા હતા. રાવણનું અષ્ટાપદ–ગમન અને વાલિમુનિ દ્વારા પરાભવ સુગ્રીવે શ્રીપ્રભા નામની કન્યા રાક્ષસેન્દ્ર રાવણને આપી અને તે મહાનગરી કિષ્કિધિમાં સુખસમૃદ્ધિવાળું રાજ્ય ભોગવતા હતા. બલાત્કારથી અને પરાક્રમથી વિદ્યાધરની અને મનુષ્યની રૂપ-યૌવનવંતી કન્યાઓ લાવીને રાવણ તેમને પરણતો હતો. નિત્યાક ૧૧ Page #117 -------------------------------------------------------------------------- ________________ પઉમચરિય-પદ્મચરિત્ર નામના નગરમાં નિત્યાલાક નામના ખેચરેન્દ્રની પત્ની શ્રીદેવીના ગર્ભથી ઉત્પન્ન થએલી રત્નાવલી નામની પુત્રી હતી. તેની સાથે વિવાહ કરવા માટે પુષ્પક નામના વિમાનમાં બેસીને આકાશમાગે જતાં વચમાં અષ્ટાપદ પર્વત ઉપર તેનું વિમાન અટકી પડ્યું. પુષ્પક વિમાનને અટકેલું દેખીને અત્યંત રાષે ભરાએલ રાવણે મારીચિને પૂછ્યું કે, ‘વિમાન કેમ રોકાયું ? ’ ત્યારે મારીચિએ કહ્યું કે, ‘ હે સ્વામી ! સૂર્ય સન્મુખ નજર કરતા કાઇ મહાશક્તિશાલી મુનિવર અતિશય ધાર તપ તપી રહેલા છે. તેમના પ્રભાવથી આ વિમાન આગળ વધતું નથી, માટે નીચે ઉતરા અને પાપ નાશ કરનાર મુનિને નમસ્કાર કરે. : ૮૨ : રાવણનું અષ્ટાપદે ઉતરાણ રાવણે વિમાન નીચે ઉતાર્યું. ત્યાં મનેાહર કૈલાસ પવ ત જોયા. તે કેવા હતા ?– અનેક ઊંચા શિખરેાના સમૂહવાળા, મેઘ સરખા શ્યામવર્ણવાળા, છિદ્રવગરના લગાલગ તરુણ વૃક્ષશ્રેણીમાં ખીલેલાં પુષ્પામાં લીન ભ્રમરૈના ગુંજારવના શબ્દોથી વ્યાપ્ત, ઝરણાંમાંથી વહેતા નિલ જળસમૂહથી ભીંજાએલા સુંદર પ્રદેશવાળા, નીચાં શિખ પર કિન્ના, નાગકુમાર અને ગન્ધર્વોના અતિમધુર ગવાતા સગીતના શબ્દોવાળા, હરણા, મહિષા, શરભેા, સિંહા, વરાહા, રુરુજાતિના મૃગા અને હાથીઓનાં ટોળાંવાળા, શિખરરૂપી હાથના સમૂહમાંથી બહાર નીકળતા વિવિધ પ્રકારનાં રત્નાના મનેાહર દેખાવવાળા, દશે દિશાઓને પ્રકાશિત કરનાર સુવણૅ થી નિર્માણ કરેલાં જિનમદિરાવાળા પર્યંત પર ઉતર્યાં. ત્યાં તેણે શિલાપટ્ટ ઉપર ધ્યાનમાં એકાગ્ર અનેલા સૂના તાપમાં આતાપના લેતા વાલીમુનિને જોયા. તે કેવા હતા ?–વિસ્તાણું વિશાલ વક્ષઃસ્થલવાળા, તપના તેજથી પરિપૂર્ણ, લટકતા ભુજા-યુગલવાળા, મેરુ સરખા અડાલ અને નિશ્ચલ ધ્યાનમાં આરૂઢ થએલા આ મુનિને દેખીને રાવણને પહેલાંનું વૈર યાદ આવ્યું. એટલે ભૃકુટી ચડાવી એકદમ રાવણુ આકરાં વચનથી મુનિવરને કહેવા લાગ્યા કે-તપ અને ચારિત્ર તે સુંદર કર્યાં, મુનિવર થઈ ને હજુ પૂર્વના અપરાધના બદલેા લેવા તે વિમાન ઠીક રોકી રાખ્યું, ક્યાં તારી પ્રવ્રજ્યા ! લાંખા કાળથી સેવેલ તારા તપ ક્યાં ? રાગ-દ્વેષને આધીન થએલા એવા તને આ સર્વાં નિષ્ફલ થયાં. હમણાં જ તારુ' અભિમાન દૂર કરું છું અને સાથે આ પર્યંતને પણ મૂળમાંથી ઉખેડીને તારી સમક્ષ સમુદ્રમાં ફેકી દઉં છું. ભયંકર રૂપ વિકુર્તીને સંવિદ્યાઓનું સ્મરણ કરીને રાષાયમાન થએલ તે રાવણે ભૂમિથી ઉખેડવા માટે પર્વતની નીચે પ્રવેશ કર્યાં. ક્રોધાનલથી લાલ આંખવાળેા, ન સાંભળી શકાય તેવા કઠોર મુખના શબ્દ કરતા, ગુસ્સાવાળી મુખાકૃતિવાળા રાવણ એ ભુજાથી પેાતાની સવ તાકાતવડે પતને ઉખેડવા લાગ્યા. કપાવેલ પૃથ્વીપીઠવાળા, જેણે મજબૂત પર્વતનાં સંધિબંધના દૂર કર્યા છે, એવા પર્વતને મસ્તક ઉપર બે ભુજાથી પકડીને દૂર સુધી ધારણ કર્યાં. તે સમયે માટા મોટા સૌ લટકતા હતા. અનેક પ્રકારના પશુ-પક્ષીએ ભયથી આમતેમ દોડાદોડી કરતા હતા. કિનારા પર વહેતાં ઝરણાં ખળભળવા લાગ્યાં, પર્વતનાં મોટાં શિખરો Page #118 -------------------------------------------------------------------------- ________________ [૯] વાલિ-નિર્વાણગમન ઉદ્દેશ મેઘની જેમ ચાલવા લાગ્યાં. તે અષ્ટાપદને અદ્ધર ઉઠાવ્યો, ત્યારે કઠેર પવન સાથે ધૂળ ફેલાવાના કારણે આકાશની સર્વ દિશામાં શ્યામ અંધકાર ફેલાઈ ગયે. સમુદ્રો જળ-મર્યાદા છેડી ચારે બાજુ વહેવા લાગ્યા. નદીઓના પ્રવાહો ઉલટા વહેવા લાગ્યા. ઉલ્કા અને વિજળી પડવાના કારણે મેટા શબ્દથી ભુવન ભરાઈ ગયું. તલવાર, ઢાલ, કલ્પ નામનું શસ્ત્ર, બાણ વગેરે હથિયારે જેના હાથમાંથી સરી પડ્યાં, એવા વિદ્યારે પણ ભય પામ્યા અને બોલવા લાગ્યા કે, “અરે ! આ શું થયું, શું થયું?–એમ બેલતા. આકાશમાં એકદમ ઉડવા લાગ્યા. વાલીમુનિએ પરમાવધિજ્ઞાનથી પર્વત ઉખેડ્યાનું જાણ્યું. ભરત ચક્રવર્તીએ કરાવેલાં જિનમંદિરની રક્ષા માટે તેમનાં હૃદયમાં તીર્થભક્તિ પ્રગટી. “મારા પ્રાણ ખાતર નહીં, પરંતુ પ્રવચન-તીર્થના વાત્સલ્યભાવથી, રાગ-દ્વેષ-રહિતપણે હું આ મંદિરોની રક્ષા કરું—એમ નિશ્ચય કરીને પગના અંગૂઠાથી પર્વતનું એક શિખર એવું દાવ્યું કે, તેના મહાભારથી નમી પડેલા શરીરવાળો રાવણ ત્યાં બેસી ગયે. તે સમયે રાવણના મુકુટનાં મેતીએ ચારે બાજુ વેરાઈ ગયાં. તેનું શરીર અતિશય શિથિલ થઈ ગયું, મસ્તક નીચું વળી ગયું, ઉત્પન્ન થએલા પરસેવાના જળને પ્રવાહ વહેવા લાગ્યા. જીવવાની. આશાથી મુક્ત થએલ તેણે તે સમયે એટલે ભયંકર શદ કર્યો કે, આ જીવલોકમાં તે કારણે “રાવણ” નામથી પ્રસિદ્ધિ પામ્યો. તેના મુખને આ ભયંકર શબ્દ સાંભળીને કેટલાક મૂઢ સુભટ કવચ ધારણ કરીને “શું થયું? શું થયું?”—એમ બેલતા વેગથી દેડતા આગલ-પાછલ ભ્રમણ કરવા લાગ્યા. - આ સમયે મુનિગુણ અને તપના પ્રભાવથી આકાશમાં ઓચિંતો દુંદુભિનો શબ્દ ફેલાયો અને ગગનમાર્ગથી દેવતાઓએ વરસાવેલી પુષ્પવૃષ્ટિ પડી. જ્યારે અનાદરથી પગને અંગૂઠો ઢીલે કર્યો, ત્યારે તરત જ દશમુખ પર્વતને ત્યાગ કરીને બહાર નીકળે. એકદમ મુનિવર પાસે આવી દશાનન પ્રણામપૂર્વક ક્ષમાપના માગવા લાગ્યો અને તેમના તપ-નિયમની પ્રશંસા કરતા તેમની સ્તુતિ કરવા લાગ્યા. દશમુખ મુનિને કહેવા લાગ્યું કે, “જિનેશ્વરને છેડીને તમે બીજાને નમસ્કાર કરતા નથી તેના પ્રભાવથી તમે અતુલ બલ પ્રાપ્ત કર્યું છે, તે અમે પ્રત્યક્ષ જોયું. હે ધીરપુરુષ! આ સમગ્ર મનુષ્યલોકમાં રૂપ, શીલ અને બેલના પ્રભાવમાં તમારા કરતાં ચડીયાતા કેઈ નથી. મારા સરખા અપકારીને તમે જીવિતદાન આપ્યું છે એ વાતમાં સંદેહ નથી, તે પણ આ નિર્લજજ દુર્જનને હજુ વિષય તરફ વૈરાગ્ય જાગતું નથી. તે સત્પરુષે ખરેખર ધન્ય છે કે, જેઓ તરુણવયમાં વૈરાગ્ય પામ્યા છે, એટલું જ નહિ, પણ છતા વૈભવને ત્યાગ કરી નિઃસંગ બની જેઓએ દીક્ષા અંગીકાર કરી છે. આ પ્રમાણે મુનિની સ્તવના કરીને દશાનને પિતાની યુવતીઓ સાથે જિનગૃહમાં પ્રવેશ કર્યો અને મોટી પૂજાની રચના કરી. ત્યાર પછી ચંદ્રહાસ તલવારથી પોતાની ભુજામાંથી નસ બહાર કાઢીને વીણાના તૂટેલા તારને જોડીને પૂર્ણભક્તિથી વીણને સ્વર વગાડવા લાગ્યો. પૂર્ણ Page #119 -------------------------------------------------------------------------- ________________ : ૮૪ : પઉમચરિય-પદ્મચરિત્ર પવિત્ર અક્ષરાથી જિનેશ્વર ભગવ ́તની સ્તુતિ કરવા લાગ્યા, તેમજ વિધિપૂર્વક સાતે સ્વરના જેમાં ચેગ થાય તેવું સંગીત પણ વાજિંત્ર સાથે આલાપ પૂર્વક ગાયું. અષ્ટાપદ પર રહેલા જિનાની રાવણે કરેલી સ્તુતિ “ લાંખા કાળથી જામી ગએલા માહરૂપી અજ્ઞાન-અધકારને પાતાના કેવલજ્ઞાન રૂપ કિરણેાથી સર્વથા નાશ કયું છે, તેવા ઋષભદેવરૂપી સૂર્યને હું નમસ્કાર કરું છું. તેમજ અજિત, સંભવ જિનેશ્વર, અભિનન્દન, સુમતિનાથ, પદ્મપ્રભ, સુપાર્શ્વ સ્વામી અને ચંદ્રપ્રભ ભગવંતને હું નમસ્કાર કરું છું. ઇન્દ્રિયારૂપી શત્રુસમૂહને દમન કરનાર પુષ્પદ ત–સુવિધિનાથની હું... સ્તુતિ કરુ છું. મેાક્ષમાના ઉપદેશ કરનાર શીતલસ્વામીને હું પ્રણામ કરું છું. જિનેશ્વરામાં ઈન્દ્રસમાન શ્રેયાંસને, ઈન્દ્રસમાન આનન્દ આપનાર વાસુપૂજ્યને, વિમલ, અનન્ત અને ધનાથ ભગવંતને અનન્યમનથી પ્રણામ કરું છું. શાંતિ, કુન્થુ, અરજિન, મલ્લિ, મુનિસુવ્રત, નમિ તથા નેમિનાથ, પાર્શ્વ અને વીર એમ ચાવીશે તીથંકર ભગવ'તને ભવાટવીમાંથી પાર ઉતરવા માટે હું પ્રણામ કરું છું. વળી ભવિષ્યકાળમાં જે જિનેશ્વરા થશે. મુનિ ભગવ'તા, ગણધરો, તપની સમૃદ્ધિવાળા તેમ જ મન, વચન અને કાયાના ચેાગમાં શુભ પ્રવૃત્તિ કરનારા તે સર્વે મુનિવરોને હું નમસ્કાર કરું છું.” રાવણ આ પ્રમાણે જિનેશ્વરની સ્તુતિ–પૂર્ણ સંગીત સાથે ગાતા હતા, ત્યારે અવિધજ્ઞાનથી ધરણેન્દ્રે જાણ્યું અને તરત જ ઉતાવળા ઉતાવળા અષ્ટાપદ પર્વત ઉપર આવી પહેાંચ્યા. ધરણેન્દ્ર પાસેથી પ્રાપ્ત કરેલ શક્તિ અને સ્વદેશાગમન 6 ધરણેન્દ્રે આવી જિનેશ્વર ભગવંતની મહાપૂજા કરીને આદરથી પ્રભુને વંદના કરીને કમલપત્ર સરખા નેત્રવાળા દશમુખને પ્રભુ આગળ સગીત-ગાન કરતા જોયા. ત્યારે નાગેન્દ્રે તેને કહ્યું કે, હે સુપુરુષ ! તેં મહાસાહસ કરી મેરુપર્યંત સરખા અડાલ હૃદયથી જિનેશ્વર ઉપરની અતુલ્ય ભક્તિ કરી છે. હે દશાનન ! પ્રભુ પ્રત્યેની ભક્તિમાં તત્પર તને દેખીને તારા પર હું પ્રસન્ન થયા છું, તે જે કંઇ પણ તને ઇષ્ટ હાય તેની માગણી કરીશ, તે તે તને સ્વાધીન કરીશ.' આ સાંભળીને લ"કાધિપે ા પર રહેલા મિણએના કિરણાથી દીપતા ધરણેન્દ્રને કહ્યું કે, ‘જિનેશ્વરની ભક્તિના રાગથી મે... શું નથી મેળવ્યું ?' આ કહેવાથી અધિક પ્રસન્ન થએલા ધરણેન્દ્રે કહ્યુ કે, • આ અમેાઘ વિજય પ્રાપ્ત કરાવનાર પ્રશસ્ત શક્તિ ગ્રહણ કર, જેના પ્રતાપથી દેવસમૂહો પણ તને વશ થશે. ' ત્યાર પછી મસ્તકથી પ્રણામ કરી રાવણે તે શક્તિ ગ્રહણ કરી. ધરણેન્દ્ર પણ જિનવરેન્દ્રની સ્તુતિ કરીને પેાતાના સ્થાનકે ગયા. આ અષ્ટાપદ પર્વત ઉપર એક માસ પસાર કરી ત્યાં પ્રાયશ્ચિત્ત કરીને વાલી મુનીન્દ્રને ખમાવ્યા. ચૈત્યાની પ્રદક્ષિણા કરી સે'કડા મગલથી ભગવતની સ્તુતિ કરતે સપરિવાર પાતાના નગરે ગયા. બીજી બાજુ વાલીમુનિ ધ્યાનાગ્નિથી પહેલાં કરેલાં Page #120 -------------------------------------------------------------------------- ________________ [૧૦] દશમુખ, સુગ્રીવ-પ્રયાણ, સહસ્ત્રકિરણ, અનરણ્ય-દીક્ષા સમગ્ર કમને ભસ્મીભૂત કરીને અક્ષય, નિર્મલ, અચલ મનોહર એવું શાશ્વત મોક્ષ સ્થાન પ્રાપ્ત કર્યું. આ પ્રમાણે વાલીનું સુચરિત્ર પ્રસન્નચિત્તથી દરરોજ શ્રવણ કરે છે, તેઓ કર્મક્ષય કરી સર્વ દુઃખથી મુક્ત થઈ ક્રમે કરી વિમલ (મોક્ષ) સ્થાન પ્રાપ્ત કરે છે. (૧૬) પદ્મચરિત વિષે વાલીને મેક્ષ-પ્રાપ્તિ નામને નવમે ઉદ્દેશ પૂર્ણ થયે. [0. T [ ૧૦ ] દશમુખ અને સુગ્રીવનું પ્રયાણ, તથા સહસ્ત્રકિરણ તેમજ અનરણ્યની દીક્ષા નામને ઉદ્દેશ ગૌતમ ભગવતે શ્રેણિકને કહ્યું કે-“હે મગધાધિપ! પહેલાં જે વૃત્તાન્ત બન્યા હતા, તે મેં કહી સંભળાવ્યા. હવે ત્યાર પછીના જે વૃત્તાન્ત બન્યા છે, તે એકાગ્ર મનથી સાંભળો. જ્યતિપુરમાં જવલનશિખ નામના વિદ્યાધરની શ્રીમતી નામની પત્નીથી ચંદ્ર સમાન આહૂલાદક મુખવાળી તારા નામની એક સુન્દર કન્યા હતી. ચકાંક વિદ્યાધરના સાહસગતિ નામના દુષ્ટ પુત્રે પરિભ્રમણ કરતાં એક વખત તે કન્યાને દેખી. તેની સાથે તેને પરણવાની અભિલાષા થઈ. કામદેવના બાણોથી વિંધાએલા શરીરવાળો તે તેને દર્શનની ઉત્કંઠાવાળો થયા અને તેની માગણી કરવા માટે વારંવાર પોતાના દૂતને મોકલવા લાગ્યો. સુગ્રીવ કપિવર પણ તે કન્યાની માગણી કરવા લાગ્યા. કન્યાનો પિતા વલનશિખ દુવિધામાં પડ્યો કે, મારે કન્યા કેને આપવી? જવલનશિએ કઈ વખત વિનયપૂર્વક મુનિને પૂછયું કે-આ સુન્દર કન્યા કોની પત્ની થશે ? તે આપ મને કહો. ત્યારે મુનિએ તેને પ્રત્યુત્તર આપ્યું કે, આ ચકાંક વિદ્યાધરના પુત્રનું આયુષ્ય લાંબું નથી, પરંતુ વાનરાધિપતિ સુગ્રીવ લાંબા આયુષ્યવાળો છે. દીપક, વૃષભ, હાથી વગેરે ઉત્તમ નિમિત્તો જોઈને વિવાહની મંગલવિધિ કરવા પૂર્વક એ સુન્દર કન્યા સુગ્રીવને આપી. સુતારા સાથે લગ્ન કરીને પ્રસન્ન હૃદયવાળો સુગ્રીવ દેવલોકમાં જેમ ઈન્દ્ર તેમ વિષય-સુખ ભગવતે હતે. કમશઃ તેમને સારા રૂપ અને લાવણ્યયુક્ત પ્રથમ અંગદભટ નામને અને બીજે જયાનન્દ નામને એમ બે પુત્રો થયા. આ બાજુ દુઃખિત મનવાળો અને નિર્લજજ સાહસગતિ તેના ઉપરના સ્નેહ છેડતે ન હતો. તેને મેળવવા માટે સેંકડો ઉપાયે વિચારવા લાગ્યું. “હું કયારે તેના અરવિંદ સરખા મુખનું અવલોકન કરું, તેમ જ ચપળ બિંબફલ સમાન તેના લાલ હોઠને ગુલાબના ફૂલને જેમ ભમ તેમ ચુમ્બન કરીને કૃતાર્થ થાઉં એ પ્રમાણે ચિંતા Page #121 -------------------------------------------------------------------------- ________________ પઉમચરિય-પદ્મચરિત્ર કરતાં કરતાં તેને રૂપ–પરાવર્તનકરી નામની અત્યંત શક્તિશાળી વિદ્યા યાદ આવી. હિમાલયની ગુફામાં જઈને તે વિદ્યાની સાધના કરવા લાગ્યો. રાવણને દિગ્વિજય તે સમયે પરાક્રમી અને ઉન્મત્ત દશાનન પિતાની નગરીથી બીજા દેશે જિતવા માટે બહાર નીકળ્યો અને સર્વ વિદ્યાધરને જિતી લીધા. સધ્યાકાર, સુવેલ, કાંચનપૂર્ણ, અયોધન, પ્રહલાદ, હંસ વગેરે નામના સર્વ દ્વીપ તેણે સ્વાધીન કર્યા. એમ વિજય મેળવતા સુન્દર મનવાળો દશાનન ઘણું સામંત અને મેટી સેના સહિત પાતાલલંકાપુરની નજીક આવ્યા અને ત્યાં સેનાને પડાવ નાખ્યો. ત્યાં ખરદૂષણે દશાનનના આવવાના સમાચાર સાંભળ્યા એટલે તરત પોતાના ઉત્તમ નગરમાંથી નીકળ્યો અને રત્નોનું દાન કરી તેની પૂજા કરી. ત્યાર પછી રાવણે પણ તત્કાલ સન્માન અને સંપત્તિદાન આપીને પિતાની ચંદ્રનખા બહેન સાથે અત્યંત સ્નેહ પૂર્વક પ્રતિપૂજા કરી. ખરદૂષણ ઉપર પ્રસન્ન થઈને રાક્ષસનાથ રાવણે ઈચ્છા પ્રમાણે રૂપ–પરાવર્તન કરી શકે તેવી વિદ્યાવાળા ચૌદ હજાર દ્ધાઓ ભેટ આપ્યા. વિદ્યાધર હિડિમ્બ, હેય, ડિમ્બ, વિકટ, ત્રિજટ, હય, માકોટ, સુજટ, ઉલ્ક, કિષ્કિલ્પિ, ત્રિપુર, આમુખ, હેમ, બાલ, કેલ, વસુન્ધર વગેરે તથા તે સિવાય બીજા વિદ્યાધર રાજાઓ અને શૂરવીર સુભટો, બલ અને ગર્વથી દર્પિત ઉત્તમકુલમાં જન્મેલા યુદ્ધ કરવાની ઉત્કંઠાવાળા એવા હજારે સુભટેવાળી અક્ષૌહિણી સેના તૈયાર કરી. કુંભ, નિશુલ્સ, બિભીષણ, ઇન્દ્રજિત તથા મેઘવાહન વગેરે અનેક સુભટ તેને આધીન હતા કે, જેઓ કદાપિ તેમનું પડખું છોડતા ન હતા. તે સમયે અનેક ગુણે ધારણ કરનારાં દિવ્યરત્ન ઉત્પન્ન થયાં, તે દરેક રત્ન હજાર હજાર દેવોથી રક્ષાતાં હતાં. શ્વેત છત્ર, ચામર, ઉંચે ઉડતી ધ્વજાઓ અને વિજયપતાકાઓ સહિત રાવણ ઈન્દ્ર પર આક્રમણ કરવા માટે પુષ્પક નામના વિમાનમાં આરૂઢ થયો. હાથી, રથ, વિમાન, વાહન, હણહણાટ કરતા ઘોડાઓ, ચપળ પાયદલ સેના સહિત રાવણનું સૈન્ય આકાશમાગને ઢાંકી દેતું ચાલવા લાગ્યું. ચાલતાં ચાલતાં ક્રમે કરીને સૂર્યાસ્ત થવાને સમય આવ્યો, ત્યારે વિધ્યપર્વતના એક ઉત્તમ શિખર ઉપર પડાવ નાખ્યો. પોતાની વિદ્યાના પ્રભાવથી તેણે શયન, ભેજન તથા પરિવાર માટે વિવિધ આવાસો બનાવ્યા. ત્યાં રાત પસાર કરીને મંગલવાજિંત્રોના શબ્દોથી સવારે જાગૃત થયા. આભરણથી શેભિત શરીરવાળા રાવણ રાજા ફરી આકાશમાગે ઉડવા તૈયાર થયા અને આગળ ચાલ્યા, ત્યારે માગમાં નિર્મલ જળ-પ્રવાહથી વહેતી નર્મદા નદી દેખી. તેમાં કઈ જગ્યા પર મનેહર પ્રવાહ વહેતો હતો, ક્યાંક ઉત્તમ સરેવર સરખા સમાન વેગવાળી, ક્યાંઈક ભયં. કર આવવાળી અને કયાંઈક ઉછળતા તરંગયુક્ત જળસમૂહ હતો, ક્યાંઈક મગરમચ્છના હાથથી અથડાએલ અને દૂર ફેંકેલ માથી ખળભળતી જણાતી હતી. કઈ કઈ સ્થાને આમ-તેમ ઊચા-નીચા તરંગથી ઉત્પન્ન થતા અને વૃદ્ધિ પામતા સુન્દર ફીણુના અવ Page #122 -------------------------------------------------------------------------- ________________ [૧૦] દશમુખ, સુગ્રીવ-પ્રયાણ સહસ્ત્રકિરણ, અનરણ્ય-દીક્ષા : ૮૭ : ચવવાળી, કઈ જગ્યા પર પવનવડે ડેલતા વૃક્ષનાં ખરી પડતાં પુપેન પરાગથી વિવિધ પ્રકારે રંગીન થએલા તરંગવાળી, કઈ કઈ સ્થાને તેના બંને કિનારા પર રહેલા સારસ અને કલહંસના મધુર શબ્દવાળી નર્મદા નદીને દેખી. સહસ્ત્રકિરણની જલક્રીડા આવા ગુણયુક્ત એ ઉત્તમ નદીમાં રાવણ ઉતર્યો અને અત્યંત લીલાથી જળમાં સ્નાન કરવા લાગ્યા. તે સમયે નદીના ઉપલા પ્રદેશમાં ઉત્તરદિશા તરફ મહાનગરી માહિષ્મતીને સહસ્ત્રકિરણ નામને રાજા જલક્રીડા કરવામાં આસક્ત હતા અને તે પહેલાં તે નદીમાં ઉતર્યો હતો. એક હજાર યુવતીઓ સહિત નદીના જળ વચ્ચે જલક્રીડા કરતો હતો. નદીના બંને કિનારા પર રહેલા સિન્ય અને સામો “જય જય” શબ્દની ઉદ્ઘોષણા કરતા હતા. વિવિધ પ્રકારનાં જલયંત્ર નિર્માણ કરીને રેકેલા જળથી ભરેલા બંને કિનારા વચ્ચે સહસ્ત્રકિરણની જળક્રીડા કરતી પત્નીઓ શેભતી હતી. એક સુન્દર યુવતી પોતાના બંને સ્તનોને ઉત્તરીયવસ્ત્રથી ઢાંકતી હતી, પરંતુ તે વસ્ત્રને પતિએ ખેંચી લીધું, એટલે એકદમ તેણે જલમાં ડૂબકી મારી અને ઈર્ષાના બાનાથી પ્રણયકેપ કરતી પોતાના કેમલ હસ્તથી જળ ભરીને મનમાં આનંદ પામતી પિતાના પતિના વક્ષસ્થલ પર ફેંકવા લાગી. નીલકમલના પત્ર સમાન નયનવાળી બીજી સ્ત્રીએ ઈન્દીવર-કમલ લઈને બીજી સ્ત્રી ઉપર ફેંકયું, એટલે તરત જ તે સ્ત્રીએ સહસ્ત્રદલ કમલથી સામી સ્ત્રીને મારી છાતી ઉપર બીજના બાલચંદ્ર સરખા આકૃતિવાળા નખક્ષતને દેખીને બીજી સ્ત્રીએ તેનું ઢાંકેલ વસ્ત્ર છીનવી લીધું, એટલે તેણે સ્તને હાથથી ઢાંકી દીધા. પ્રણયકુપિત કેઈ સુન્દર યુવતીએ અલા લીધા, એટલે પતિએ મસ્તકથી પ્રણામ કરીને કઈ પ્રકારે સંતોષ પમાડી મૌન તોડાવ્યું. એક પ્રિયાને મનામણાં કરી પ્રસન્ન કરે છે, ત્યારે બીજી પ્રિયા ઈર્ષ્યાથી રેષ કરવા લાગી, કોઈ પ્રકારે રાજાએ તે યુવતીએના કેપ દૂર કર્યા. વસ્ત્ર ખેંચવાં, વક્ષસ્થલ દાબવું, હાથથી પાણી ઉછાળવું, ઠગવું, છટકી જવું, ડૂબકી મારવી વગેરે અનેક પ્રકારની જલક્રીડા તે યુવતીઓ કરતી હતી. કીડા કરતી યુવતીઓના શરીર પર ભેગા માટે લગાડેલ અંગરાગ, કુંકુમ, ચંદન, અગર, કસ્તુરી આદિ દેવાઈ જવાના કારણે નદીનું જળ ક્ષણવારમાં લાલ અને પીત વર્ણન વાળું પલટાઈ ગયું. રાવણની સેના સાથે સહસ્ત્રકિરણનું યુદ્ધ આ પ્રમાણે નદીમાં જલક્રીડા કરીને બહાર નીકળ્યો, ત્યાર પછી જલયંત્રો દ્વારા ખૂલેલાં જલબંધેનાં જળ છૂટાં થઈને એક સાથે વહેવા લાગ્યાં અને કિનારા પર આનંદથી આભૂષણો પહેરવા લાગ્યા. તે જ સમયે રાવણે સ્નાન કરીને વેતવસ્ત્ર પહેરી સુવર્ણના સિંહાસન પર જિનેશ્વરેની પ્રતિમાઓ સ્થાપના કરી. સુંદર રેતીના કિનારા પ્રદેશમાં પતાકાઓથી રમણીય મંડપમાં જિન-પ્રતિમાઓની મહાપૂજા કરીને સ્તુતિ કરવા લાગ્યું. તે સમયે અણધાર્યું છૂટેલું નદીનું પૂર આવી ચડ્યું અને કરેલી મહા Page #123 -------------------------------------------------------------------------- ________________ : ૮૮ : પઉમચરિય-પદ્મચરિત્ર પૂજા નાશ પામી, તે કારણે કાપાયમાન થયેલા રાવણે કહ્યું કે- આ શું થયું ? ' તેણે સેવાને આજ્ઞા કરી કે, તપાસ કરી કે, આર્ચિતા જલ-પ્રવાહ કયાંથી આબ્યા ? તેઓ ગયા અને પાછા આવીને જે પ્રમાણે દેખ્યું, તે પ્રમાણે નિવેદન કર્યું. હે નાથ ! ગંગાનદીના કિનારે જેમ દેવા તેમ આ નદીના કિનારા પર કોઈ પુરુષ યુવતીઓ સાથે ક્રીડા કરતા રહેલ છે. તેણે જ જલયંત્રથી નદીના પ્રવાહ રાકયા હતા. જલક્રીડા કરી રહ્યા પછી ફરી જળ છૂટું કર્યું, જેથી માટા આવત અને છેળ સાથે વહેવા લાગ્યું. ઘણા વાજિંત્રા અને જયકારના શબ્દો સાંભળીને અતિ રાષાયમાન થએલા રાવણે તેને વધ કરવા માટે સેના સહિત સુભટા માકલ્યા. સુભટાને માકલીને ફરી પૂજા કરીને એકાગ્ર મનથી સેંકડો મગલ-સ્તુતિથી રાવણુ સ્તવના કરવા લાગ્યા. સહસ્રકિરણે આકાશમામાં શસ્ત્રસજ્જ અને કવચ ધારણ કરેલ વિદ્યાધર રાજાઆને દેખ્યા એટલે નદી-કિનારાથી નીચે ઉતર્યાં. સેનાના કલકલારવ સાંભળીને મહેશ્વર નગરના સુભટો એકદમ તૈયાર થઇને સહસ્રકિરણની પાસે આવ્યા. ચક્ર, તરવાર, તામર અને મેાગર વગેરે હથિયારાની જડી વરસાવતા રાક્ષસેા પૃથ્વી પર ચાલતા સુભટેટાની સાથે લડવા લાગ્યા. રથ, હાથી, ઘેાડા તેમજ અભિમાની ચપળ પાયદલના સૈનિકે એક-બીજા પક્ષના આમને-સામનેા કરતા પેાતાનાં નામ અને ગેાત્રને સંભળાવતા યુદ્ધ કરવા લાગ્યા. યુદ્ધભૂમિમાં રાક્ષસયેાદ્ધાથી પોતાના સૈન્યના ભંગ દેખીને રાષાયમાન થએલા સહસ્રાંકરણ આયુધાના સમૂહ સાથે એકદમ ઝળકી ઉઠ્યો. તેણે એકદમ પેાતાના ઉત્તમ રથ મગાવ્યો અને રાક્ષસ-સૈન્ય તરફ હકાવ્યેા અને નવીન મેઘના ધારા-સમૂહની જેમ તેમના તરફ ખાણાની વૃષ્ટિ છેડી. ભયંકર પ્રહારાથી ઘવાએલ, તેમજ ઢળી પડતા વિદ્યાધરાના હાથી, ઘેાડા અને પાયઇલ–સેના એક ચાજન સુધી પાછી હઠી ગઇ. પ્રતિહારે જ્યારે આ સમાચાર રાવણને આપ્યા, ત્યારે યુદ્ધથી સંતપ્ત થએલ શરીરવાળા દેશમુખ ભુવનાલંકાર હાથી પર આરૂઢ થયા. સંગ્રામમાં આયુધો ફૈ'કતા રાવણને દેખીને અનેક લડાઈમાં મેળવેલા વિજયવાળા સહકરણ યુદ્ધના મેાખરે આવ્યેા. અનેક પ્રકારના શસ્ત્રોના ઘાત-પ્રતિઘાતવાળા યુદ્ધમાં બંને સામસામા યુદ્ધ કરવા લાગ્યા; ત્યારે રણભૂમિમાં સહસ્રકિરણને ક્ષણાર્ધમાં રથથી નીચે પાડ્યો. રથને છેડીને તે પર્યંત સરખા ઉત્તમ હાથી ઉપર સ્વાર થયા અને રાવણના અખ્તરને ભેદી નાખનાર તીક્ષ્ણ ખાણુ છાડવા લાગ્યા. વળી તેણે કહ્યું કે, હે રાવણુ ! તારી નગરીમાં પાછા જઈને ધનુવે શીખીને પછી મારી સાથે સાવધાનીથી યુદ્ધ કર.' તે સાંભળી લેાહી સરખા લાલવ ના શરીરવાળા દશાનન પેાતાના ચપળ હાથથી ભાથામાંથી ખે ́ચી ખેંચીને સહસ્રકિરણના દેહમાં ઉપરા ઉપરી ખાણા છેાડવા લાગ્યા. પ્રહાર વાગવાથી વિદ્દલ થએલ સહસ્રકિરણ મૂર્છાધીન થયા, ત્યારે રાક્ષસપતિ રાવણે તેને યુદ્ધભૂમિમાંથી પકડી લીધે. તેને આંધીને પેાતાના પડાવમાં લાવ્યા, ત્યારે આશ્ચય પામેલા વિદ્યાધરેાએ મહાપરા . Page #124 -------------------------------------------------------------------------- ________________ [૧૦] દશમુખ, સુગ્રીવ-પ્રયાણ સહસ્ત્રકિરણ, અનરણ્ય-દીક્ષા : ૮૯ : ક્રમી સહસ્ત્રકિરણને દેખે. તે સમયે કિરણસમૂહ-રહિત સૂર્ય અસ્ત પામ્ય અને આકાશને ઢાંકી દેનાર ગાઢ અંધકાર એકદમ વૃદ્ધિ પામ્યા. ચંદ્રની સ્ના સરખી ઉજજવલ, તથા યુદ્ધ બંધ થવાના કારણે તેના સંબંધી જે કાર્યો હોય, તેનો જેમાં અંત આવ્યો છે, એવી રાતમાં અક્ષત શરીરવાળાઓએ સુખપૂર્વક સુતા સુતાં રાત્રિ પસાર કરી. સહસ્ત્રકિરણ અને અનરયે સ્વીકારેલ પ્રવજ્યા હવે સૂર્યોદય થયો, ત્યારે લંકાધિપતિ રાવણ સામન્ત પરિવાર સાથે સભાની વચ્ચે બેઠેલો હતો, ત્યારે ત્યાં એક મુનિવર આવી પહોંચ્યા. શ્રમણમાં સિંહ સમાન તે મુનિવરને દેખીને તે એકદમ વિનયથી ઉભે થયે, વન્દન કર્યા પછી આપેલા આસન પર તપલક્ષમીવાળા તે સાધુ બિરાજમાન થયા. ત્યાર પછી મસ્તક નમાવીને રાવણે તે મુનિવરને પૂછયું કે-“હે ભગવંત! કયા કારણથી આપનું અહિં આગમન થયું છે?” ત્યારે મુનિઓમાં વૃષભ સમાન તે મુનિએ પોતાનાં કુલ, બલ, વીર્ય આદિનું વર્ણન કરીને કહ્યું કે, “હું પહેલાં મહેશ્વરનગરનો સ્વામી શતબાહુ નામનો રાજા હતા. વેરાગ્ય થવાના કારણે પુત્ર સહસ્ત્રકિરણને રાજ્ય પર સ્થાપન કરીને જિનવરના ધર્મમાં ઉક્ત મતિવાળા મેં મેક્ષ માટે પ્રત્રજ્યા અંગીકાર કરી. સહસ્ત્રકિરણને તમે બાંધી કેદ કર્યો છે, તે સાંભળીને હું અહીં તમારી પાસે આવ્યો છું. હે રાવણ! મારા પુત્રને જલદી છૂટે કરે, તેમાં વિલંબ ન કરો.” ત્યારે રાવણે કહ્યું કે, “મેં પ્રતિમાઓની મહાપૂજા રચી હતી, તેની ખરાબ ચેષ્ટાઓથી મારી પૂજા નાશ પામી અને નદીના પૂરમાં સર્વ તણાઈ ગયું. પૂજાના વિનાશના કારણે મેં તેને કેદ કરી અપમાનિત કર્યો છે. હે મુનિ ! તમારા વચનથી હું તેને મુક્ત કરું છું, એમાં સંદેહ ન રાખશે.” દશમુખના વચનથી ક્ષણવારમાં સહસ્ત્રકિરણને મુક્ત કર્યો, એટલે તેણે ઉત્તમમુનિને દેખ્યા, ત્રણ પ્રદક્ષિણા આપીને વંદન કર્યું. રાવણે તેને કહ્યું કે, “આજથી માંડીને તું મારો ભાઈ છે અને આ મંદિરની સ્વયંપ્રભા નામની બહેન તને અર્પણ કરું છું.” ત્યારે સહસ્ત્રકિરણે કહ્યું કે, “મૃત્યુ ક્યારે કોને આવશે ? એ કેઈ નિશ્ચયથી જાણી શકતું નથી. શરદના મેઘ સરખો આ દેહ વિનાશ પામવાના સ્વભાવવાળો છે, એમાં બિલકુલ સંદેહ નથી. અત્યંત ખરાબ ફલ આપનાર આ ભોગોમાં કંઈ સાર હોત, તો મારા પિતાજીએ દીક્ષા ગ્રહણ ન કરી હોત. રાવણની આજ્ઞા પૂર્વક પુત્રને રાજ્યગાદી પર સ્થાપન કરીને નિઃસંગ બની સહસ્ત્રકિરણે પિતાની પાસે દીક્ષા અંગીકાર કરી. આગળ અનરણ્ય નામના મિત્ર સમક્ષ જે વચન કહેલાં હતાં, તે તેને યાદ આવ્યાં. ભૂતકાળમાં જે કહ્યું હતું, તે વર્તમાનમાં પ્રગટ થયું. તેણે તે સમયે કહ્યું હતું કે, “હે નરાધિપ ! જ્યારે હું પ્રથમ જૈની દિીક્ષા અંગીકાર કરીશ, ત્યારે તમને નક્કી તેના સમાચાર આપીશ.” તેણે કોઈ પુરુષને મોકલીને સાકેતપુરના સ્વામી અનરણ્યને સહસ્ત્રકિરણની જૈન દીક્ષા વિષયક સમાચાર જણાવ્યા. સહસ્ત્રકિરણની દીક્ષા સાંભળીને વૈરાગ્ય પામેલા અનરણ્ય પુત્રને રાજ્ય પર સ્થાપન કરીને પ્રવજ્યા અંગીકાર કરી. ૧ર Page #125 -------------------------------------------------------------------------- ________________ પઉમચરિય-પદ્મચરિત્ર -આ પ્રમાણે જેએ એક સહસ્રકિરણ તથા બીજા અનરણ્યનું ચરિત સાંભળે છે, તેઓ ઉત્તમ દેવલાકમાં સુખમાં મગ્ન બનેલા તેમજ વિમલતર કાંતિવાળા દેવ થાય છે. (૮૮) -એ પ્રમાણે પદ્મચરિત વિષે દશમુખ અને સુગ્રીવનું પ્રયાણુ, તેમજ સહસ્રકિરણ અને અનરણ્યકની પ્રત્રજ્યા નામના [૧૦] દશમા ઉદ્દેશને આગમોદ્ધારક આ. શ્રીઆનંદસાગરસૂરીશ્વરજીના શિષ્ય આ. શ્રીહેમસાગરસૂરિએ ગૂજરાનુવાદ પૂર્ણ કર્યાં. [વૈ. શુ. ૧૨, મ`ગલ. ] ઃ ૯૦ : [૧૧] મરુના યજ્ઞના વિનાશ તથા રાવણ પ્રત્યે જનતાને અનુરાગ આ પૃથ્વીતલમાં જે જે પ્રસિદ્ધ રાજાઓ હતા, તેઓને જિતીને વિદ્યા અને અલવાળા રાવણે પેાતાને વશ કર્યાં. રથ, હાથી, ઘેાડા અને બીજા વાહન, અનેક ચેાદ્ધાએના પરિવારરૂપ આડંબરવાળા વિવિધ દેશમાં ઉત્પન્ન થએલા સ રાજાઓને વશ કરીને જીણુ-શીણું પડી ગએલાં જિનમંદિરના જીર્ણોદ્ધાર કરાવ્યા અને જિનેશ્વર ભગવતની પ્રતિમાઓની અનેક પ્રકારવાળી પૂજા કરી. જિનેશ્વર પ્રતિ જે વિરોધ કરનારા હતા, તેમના વિનાશ અને જે ઉત્તમ મુનિએ હતા, તેમની તે પૂજા કરતા હતા. એ પ્રમાણે ચાલતા ચાલતા તે પૂર્દિશા તરફ ચાલ્યા. ત્યાં પહેાંચેલા આ નરશ્રેષ્ઠ રાવણે સાંભળ્યું કે, રાજપુર નગરમાં ત્યાંના રાજા લૌકિક શાસ્ત્રના અર્થની માન્યતા આપનાર તથા યજ્ઞકમમાં ઉદ્યુત રહેનારા છે. ચન્ન-ઉત્પત્તિની સ્થા, નારદ અને પતના વિવાદ ‘યજ્ઞ' શબ્દ સાંભળીને શ્રેણિક રાજાએ ગૌતમ ભગવંતને પૂછ્યું કે, ‘હે ભગવત! યજ્ઞની ઉત્પત્તિ કેવી રીતે થઈ, તે મને સ્પષ્ટ રીતે સમજાવા. ત્યારે ગણધર ભગવ’ત મધુરવાણીથી કહેવા લાગ્યા કે-“ ઈક્ષ્વાકુકુલમાં ઉત્પન્ન થએલા અયેાધ્યાધિપતિ મહાપરાક્રમી અજિત નામના રાજા હતા. તેને સુરકાન્તા નામની ભાર્યા અને ગુરુસેવા કરવામાં ઉદ્યુક્ત મતિવાળા વસુ નામના પુત્ર હતા. ગુરુનું ક્ષીરકદમ્બ નામ હતું અને તેમને સ્વસ્તિમતી નામની ભાર્યાં હતી. તેમને પંત નામનેા પુત્ર અને નારદ નામને બ્રાહ્મણ શિષ્ય હતા. હવે કાઇક દિવસે સ શિષ્યા સહિત ઉપાધ્યાય વનપ્રદેશમાં આરણ્યક-શાસ્ત્રના અભ્યાસ કરાવતા હતા. તે સમયે આકાશમાં રહેલા એક દયાળુ સાધુએ બ્રાહ્મણેાની આગળ જીવાની દયા માટે કહ્યું કે, તમે ચાર છે, તેમાં એક નરકગામી આત્મા છે. આ મુનિવચન સાંભળીને ક્ષીરકદમ્બ ઉપાધ્યાય ભય પામ્યા. તેઓને પાતપાતાના ઘરે માકલી દીધા, તરત આવેલા પુત્રને સ્વસ્તિમતીએ પૂછ્યું કે, Page #126 -------------------------------------------------------------------------- ________________ [૧૧] મરુતના યજ્ઞને વિનાશ તથા રાવણ પ્રત્યે જનતાનો અનુરાગ : ૯૧ : “હે પુત્ર ! તારા પિતાજી હજુ અહીં કેમ નથી આવ્યા ? ત્યારે તે પુત્રે માતાને જવાબ આપ્યું કે, સૂર્યાસ્ત સમયે પિતાજી નક્કી આવશે, તેનાં દર્શનની ઉત્કંઠાવાળી માગ તરફ અવલોકન કરતી રાહ જોતી હતી. સૂર્યાસ્ત થવા છતાં ઉપાધ્યાય ઘરે ન આવ્યા, એટલે શોકભરથી પીડાએલા અંગવાળી સ્વસ્તિમતી એકદમ મૂચ્છ ખાઈને ઢળી પડી. મૂછ ઉતર્યા પછી સ્વસ્થ થએલી તે કહેવા લાગી કે, “અફસોસની વાત છે કે, નિભંગી મને મારીને હે પ્રાણેશ! તમે એકલા કઈ દિશા તરફ ગયા? શું તીવ્ર વૈરાગ્ય પામેલા સર્વ સંગથી મુક્ત બની દીક્ષા અંગીકાર કરી કે શું? આ પ્રમાણે વિલાપ કરતી દુખિત મનવાળી તેણીએ રાત્રિ પસાર કરી. અરુણોદય સમયે પવનપુત્ર ગુરુની શોધ કરવા માટે નીકળ્યા, ત્યારે નદીકિનારા પર રહેલા શ્રમણોની વચ્ચે બેઠેલા પિતાને જોયા. ઉપાધ્યાયજીને નિગ્રંથ જૈનપ્રત્રજ્યા અંગીકાર કરેલા દેખીને માતાજીને કહ્યું. એ હકીક્ત સાંભળીને સ્વસ્તિમતી અતિ ખેદ પામી અને દુઃખી થઈ. હવે નારદ પણ તે સમયે ગુરુપત્નીને દુઃખી થએલા જાને ત્યાં આવ્યું. પ્રણામ કરીને તેને સાત્વન આપ્યું. તે વખતે જિતારિ રાજાએ વસુપુત્રને રાજ્ય સ્થાપન કરી દીક્ષા અંગીકાર કરી. વસુરાજાનું સિંહાસન સ્ફટિકરત્નનું, આકાશ કરતાં અધિક નિર્મળ અને દેવતાઈ પ્રભાવ વાળું હતું. કોઈક સમયે નારદ અને પર્વત સહાધ્યાયીઓને તત્ત્વવિષયક ચર્ચા ચાલી. તે સમયે નારદે કહ્યું, જિનેશ્વરકથિત ધર્મ બે પ્રકાર છે. પ્રથમ અહિંસા, બીજું સત્ય. ત્રીજું અદત્તત્યાગ, ચોથું બ્રહ્મચર્ય અને પાંચમું સર્વપરિગ્રહની વિરતિ તે રૂપ પાંચ મહાવ્રતો-તે પ્રથમ પ્રકાર. અણુવ્રત ધારણ કરનાર ગૃહસ્થ, જેઓ ધર્મમાં રક્ત હોવા છતાં પુત્રાદિક ભેદવાળા, તેમણે અતિથિસંવિભાગ અને યજ્ઞ કરવો–તે બીજો ધર્મનો પ્રકાર સમજવો. વળી નારદે કહ્યું કે, “અજ” વિષયક યજ્ઞ કરવો. જેમાં ફરીથી અંકર થવ થવાની શક્તિ ન હોય તેવા અચિત્ત-અજયનિ વગરના યવથી યજ્ઞ કરો.” ત્યારે પર્વતે કહ્યું કે-અજ” પશુઅર્થમાં છે, એ વાતમાં સંદેહ નથી. તે પશુને મારીને યજ્ઞ કરાય છે અને આ જ દીક્ષા હોય છે. ત્યારે નારદે પર્વતને કહ્યું કે, તું મૃષાવાદી ન બન, એમ બોલવાથી હજારે દુઃખેવાળા નરકમાં જઈશ.” ત્યારે પર્વતે કહ્યું કે, “આ વિષયમાં વસુ આપણી પાસે મધ્યસ્થ છે, તેણે એ જ ગુરુની પાસે વિદ્યા ગ્રહણ કરેલી છે. તે જે અર્થ કહે, તે મને પ્રમાણ છે, પછી તરત પર્વતે પિતાની માતાને વસુરાજા પાસે મોકલી. માતાએ વસુરાજાને કહ્યું કે-“હે પ્રભુ! મારા પુત્રને પક્ષપાત તમે કરજો.” પછી સૂર્યોદય થયો, ત્યારે લોકપરિવાર સાથે પર્વત અને નારદ નરેન્દ્રના ભવને આવી પહોંચ્યા કે જ્યાં વસુરાજા રહેતે હતો. નારદે વસુરાજાને કહ્યું કે, “તમે સત્યવાદી છે, ગુરુજીએ જે અર્થ કહ્યો હોય, તે જ સાચો અર્થ તમારે કહે. ગુરુજીએ કહેલ અજને અર્થ અંકુર ઉત્પન્ન કરવામાં અસમર્થ–નિજીવ યવ અર્થ કરવો કે પશુ અર્થ કરે? ગુરુજીએ આ બેમાંથી કયે અર્થ ઉપદે હતા?: બેમાંથી ગુરુજીએ કહેલે. Page #127 -------------------------------------------------------------------------- ________________ ઃ ૨ : પઉમચરિય-પદ્મચરિત્ર એક અ સત્ય ખેલનાર તમે કહે.' વસુરાજાએ કહ્યુ કે, ‘ પતે જે કહ્યું છે, તે યથાર્થ છે, નારદે કહ્યું છે-તે ખેા છે, ગુરુજીની પાસે કદાપિ તે અર્થ સાંભળ્યે નથી. આમ ખેલતાં જ અસત્યવાદી વસુ સ્ફટિકના સિંહાસન સહિત સભા વચ્ચે જ પૃથ્વીમાં પેસી ગયા. હિંસાનાં બ્લૂઝ વચન બેલનાર તે વસુરાજા મહાઘાર વેદનાવાળી મહાતમા નામની સાતમી નરકપૃથ્વીમાં ઉત્પન્ન થયા. લેાકાએ તે વખતે ઉદ્ઘાષણા કરી કે− પર્વતક અને વસુને ધિક્કાર હો.' તે જગ્યા પર રાજસભામાં નારદ ઘણું સન્માન પામ્યા. લેાકેાના ધિક્કારથી પીડિત શરીરવાળા પાપી પર્યંત કુત્સિત-અજ્ઞાન તપ કરી મરીને રાક્ષસ થયા. પાતાના પૂર્વભવ તથા લેાકેા તરફનાં અસહ્ય તિરસ્કાર-વચના સંભારીને વૈરાધીન ખની ઠગવા માટે તેણે બ્રાહ્મણનુ રૂપ કર્યું. ગળામાં અનેક સૂત્ર ધારણ કરીને, છત્ર, કમંડલુ, રુદ્રાક્ષમાળા ગ્રહણ કરી હિંસાધ યુક્ત જૂઠાં શાસ્ત્રાના અર્થની વિચારણા કરવા લાગ્યા. તે કુશાસ્ત્રને સાંભળીને તાપસા અને બ્રાહ્મણા પ્રતિબાધ પામ્યા. તેના વચનથી તેઓ ઘણા જીવાની હિંસા કરાવનાર યજ્ઞ કરાવવા લાગ્યા. ગામેધ નામના યજ્ઞમાં મદિરાપાન, તેમ જ પરસ્ત્રીસેવનરૂપ અગમ્યા-ગમન કરવું જોઇએ, તેમ કરવામાં કોઈ દોષ ગણેલા નથી' – એમ લેાકેાને સમજાવવા લાગ્યા. પિતૃમે, માતૃમેધ, રાજસૂય, અશ્વમેધ, પશુમેધ એ નામના યજ્ઞમાં સૂચિત પિતા, માતા આદિ જીવાને મારવા જોઇએ, મદિરાપાન અને તેમના માંસનું ભક્ષણ કરવું જોઇએ-આવા પ્રકારની યજ્ઞની વિધિ કહેલી છે. મૂઢ અજ્ઞાની લેાકેા પાસે આવા પાપના ઉપદેશ તે મહાપાપી રાક્ષસ કરવા લાગ્યા. તેવા અભવ્ય-અજ્ઞાની-મૂઢલેાકેાએ તેના ઉપદેશ ગ્રહણ કર્યાં, તથા મન, વચન અને કાયાથી તે પ્રમાણે પ્રવૃત્તિ કરવા લાગ્યા. હે શ્રેણિક ! જે ભવ્યાત્માએ આ હિંસામય યજ્ઞક ના ત્યાગ કરે છે અને જિનેશ્વર ભગવંતે કહેલા ધર્મમાં જે ત્રિકરણયાગે ઉદ્યમવત થાય છે, તેઓ દેવલાક પામે છે. લેાકેાથી સમૃદ્ધ રાજપુર નામના નગરમાં મરુત નામના રાજા હતા, જ્યાં યજ્ઞવિધિ ચાલતા હતા, તે યજ્ઞવાટકમાં મરુત રાજા પણ આવેલા હતા. તે સ્થાન તરફ રાવણે પ્રયાણ કર્યું. યજ્ઞારંભ થવાના જાણીને ત્યાં ઘણા બ્રાહ્મણા આવ્યા હતા, તેમ જ દીનમુખવાળા વિવિધ પ્રકારના અનેક પશુઓ પણ આંધીને રાખેલા હતા. આકાશમાર્ગે જતા નારદે સમૂહમાં રહેલા લેાકેાને જોયા, એટલે અતિશય કુતૂહલમનવાળા નારદ તે નગરમાં ઉતર્યા. નારદના જીવન–વૃત્તાન્ત મગધના રાજા શ્રેણિકે ગૌતમ ગણધરને પૂછ્યુ કે હું ભગવંત ! આ નારદ કાણુ ? કેાના પુત્ર? તેનામાં કયા વિશેષગુણા છે? તે આપ મને કહેા. કારણ કે તે જાણવાનું મને માઢું કુતૂહલ થયું છે. ’ ગૌતમ ગણુધરે ત્યારે કહ્યું કે- વરરુચિ નામના બ્રાહ્મણ હતા, તેને વરકૂર્મી નામની ભાર્યા હતી. કાઇક સમયે તે ગવતી થઈ. Page #128 -------------------------------------------------------------------------- ________________ [૧૧] મરુતના યજ્ઞને વિનાશ તથા રાવણ પ્રત્યે જનતાને અનુરાગ : ૯૩ : કેટલાક સમય પછી વિહાર કરતા કરતા સાધુભગવંતે તે તાપસના આશ્રમમાં આવી પહોંચ્યા અને તરત ત્યાં તેમણે વિશ્રામ કર્યો. તેઓને આસન આપ્યાં, એટલે ત્યાં બેઠા. ત્યાં તેમણે બ્રહ્મરુચિ અને મોટા પુષ્ટ સ્તનવાળી ગર્ભવતી તેની પત્ની કૂમીને દેખી. ત્યાર પછી સંસારનું યથાર્થ સ્વરૂપ જાણનાર એક સાધુએ કહ્યું કે અફસની વાત છે કે, જીવને કર્મો કેવા કેવા પ્રકારે નચાવે છે! ધર્મબુદ્ધિથી બંધુજન અને ઘરવાસ છોડીને તાપસધર્મ અંગીકાર કર્યો, તે પણ હજુ આસક્તિ છૂટતી નથી. જેમ ભેજનને ત્યાગ કરનાર કોઈ અભણ્યનું ભક્ષણ કરતા નથી, તે પ્રમાણે કમને ત્યાગ કરીને યતિ અકરણીય કાર્ય કરતા નથી. સ્ત્રીને ત્યાગ કરીને જે લિંગધારી ફરી સ્ત્રીને ભોગવટો કરે છે, તે પાપમોહિત મતિવાળો લાંબો સંસાર પ્રાપ્ત કરનાર થાય છે. આવા પ્રકારનાં શ્રમણનાં વચન સાંભળીને બ્રહ્મરુચિ તે જ ક્ષણે પ્રતિબંધ પાયે અને તેણે સર્વ સંગને ત્યાગ કરીને જિનદીક્ષા અંગીકાર કરી. કૂર્મી પણ ધર્મ સાંભળીને મિથ્યાદષ્ટિ મતનો ત્યાગ કરીને જિનપદિષ્ટ શાસ્ત્રની શ્રદ્ધાવાળી થઈ. અનુકમે દશમે માસે અરણ્યમાં પુત્રને જન્મ આપ્યો. સાધુઓનાં વચન યાદ કરીને મનુષ્યપણું અશાશ્વત જાણીને સંવેગ પામેલી કૂર્મી હદયથી ચિંતવવા લાગી કે-“અરણ્યમાં, સમુદ્રની મધ્યમાં, અગ્નિમાં, પર્વતના શિખર પર, કે તેની ગુફામાં રહેલા પુરુષનું પોતાનાં જ કર્મો પ્રયત્નપૂર્વક રક્ષણ કરે છે. શસ્ત્રધારીઓ વડે કદાચ રક્ષા કરાએલે હોય, પાંજરાની અંદર પેસીને રહેલો હોય, તો પણ પુરુષ નક્કી કાલ પાકે, ત્યારે મૃત્યુ પામે છે. આ પ્રમાણે પરમાર્થ સમજેલી તે કૂમ બાળકને અરણ્યમાં છોડીને જિનેશ્વરની આજ્ઞામાં રહેલી તે લેકપુર નામના નગરમાં આર્યાની પાસે જવા તૈયાર થઈ. ઈન્દ્રમાલિની નામની આર્યાએ તીવ્ર વૈરાગ્ય પામેલી કૂર્મીને દીક્ષા આપી, તે પણ સંયમધર્મમાં લીન બની તપ અને ચારિત્રની આરાધના કરવા લાગી. આ બાજુ અરણ્યમાં ત્યાગ કરેલા એકલા બાળકને આકાશમાં રહેલા જંક નામના દેવસમૂહે છે. અને તેનું અપહરણ કરી લઈ ગયા. પુત્ર માફક તેનું પાલનપિષણ કર્યું. તેને શાસ્ત્રો શીખવ્યાં, આકાશગામિની વિદ્યા આપી, સંપૂર્ણ યૌવન પામેલો તે જિનશાસનની પ્રભાવના કરવામાં ઉદ્યમવંત બન્યો. પિતાની માતાને દેખીને અંગ અને અવયવોનાં ચિહ્નોથી ઓળખીને તુષ્ટ થએલા તેણે ઉત્તમ સમ્યકત્વ અને ચારિત્રધર્મને સ્વીકાર કર્યો. હંમેશાં કન્દર્પ, હાસ્ય-વિનોદ, મુખ-નાસિકાની ખોટી ચેષ્ટા કરવામાં આનંદ માનનાર, ગીત-વાજિંત્ર સાંભળવામાં અનુરાગવાળ, કલહપ્રિય, રાજાએથી પૂજિત તે ઈચ્છાનુસાર પૃથ્વી પર વિચરતો હતો. જો કે તે દેવોથી રક્ષાએલા હતા, દેવલેકમાં ગતિ કરનાર, દેના વૈભવને વર્ણવનાર હતા, તેથી લોકમાં નારદ એ દેવર્ષિ તરીકે પ્રસિદ્ધિ પામ્યા. યજ્ઞ આર્ષ અને અનાર્ષ આકાશમાર્ગે જતાં જનસમુદાયને એકઠો થએલો જોઈને નારદ નીચે ઉતર્યા Page #129 -------------------------------------------------------------------------- ________________ પઉમરિય-પદ્મચરિત્ર અને મરુત રાજાને કહ્યું કે, “આ શું કાર્ય આરંભ્ય છે ? આ વિવિધ પ્રકારના પશુઓ કેમ અહીં રહેલા છે? આટલા બધા બ્રાહ્મણે અહીં કયા કારણે આવેલા છે? યજ્ઞ સંચાલન કરનાર મુખ્ય બ્રાહ્મણે જવાબ આપ્યો કે, “શું તમે એ હકીકત જાણતા નથી કે મરુત રાજાએ પરલોકના કલ્યાણ માટે મહાધર્મરૂપ યજ્ઞ કરાવ્યો છે ? પૂર્વ કાલમાં ચાર મુખવાળા બ્રહ્માએ ઉપદેશેલ અને વેદશાસ્ત્ર-નિષ્પન્ન મહાગુણવાળે યજ્ઞ બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એ ત્રણે વર્ણોએ કરવો જોઈએ. મધ્યમાં વેદિકા બનાવીને મંત્રપૂર્વક પશુઓને મારીને હવન કરવા જોઈએ, દેવો તેનાથી તૃપ્ત થાય છે, સોમપાન પણ કરવું જોઈએ. આવો યજ્ઞ પ્રયત્નપૂર્વક કરે, આ શાશ્વત ધર્મ છે. ગ દ્વારા લોકમાં એ પ્રગટ થયો છે. ઈન્દ્રિય અને મનને આનન્દ દેનાર છે અને પરલોકમાં પણ દેવપણું પ્રાપ્ત કરાવનાર છે.” -આ પ્રમાણે તે યજ્ઞ સંચાલન કરાવનારનું વચન સાંભળીને મહાબુદ્ધિશાળી નારદે કહ્યું કે, “આર્ષવેદમાં અનુમત જે યજ્ઞ છે, તે સંબંધી હું જે કહું, તે તમે સાંભળો. શરીરરૂપી વેદિકામાં જ્ઞાનરૂપી વૃતથી અત્યંત પ્રજવલિત મનરૂપી અગ્નિ કર્મરૂપી વૃક્ષથી ઉત્પન્ન મલરૂપી કાષ્ઠના સમૂહને બાળે છે. ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, મોહ, એ વિવિધ પશુઓ છે. ઇન્દ્રિયની સાથે તેમને હણવા જોઈએ. સત્ય, ક્ષમા, અહિંસા, સુગ્ય પાત્રમાં દાન, દર્શન, જ્ઞાન, ચારિત્ર, સંયમ, બ્રહ્મચર્ય વગેરે દેવ છે. સત્ય વેદોમાં જણાવેલ આ યજ્ઞ જિનેશ્વર કેવલિ ભગવતે કહે છે. વિશેષ પ્રકારના ત્રણે વેગ સહિત આ યજ્ઞ કરવામાં આવે, તો ઉત્તમ નિર્વાણ ફલ પ્રાપ્ત થાય છે. જેઓ લેહી, ચરબી, માંસના રસમાં આસક્ત બની, પશુઓની હિંસા કરી, અનાર્ષ અને જૂઠા વેદોમાંથી નિષ્પન્ન યજ્ઞ કરે છે, તેઓ પાપકર્મ કરનારા તથા શિકારીઓ સરખા દયાવગરના હેઈ મરીને નરકે જનારા, લાંબે સંસાર ઉપાર્જન કરનારા છે.” આ પ્રમાણે નારદે કહ્યું, એટલે સર્વ બ્રાહ્મણો અત્યંત ક્રોધે ભરાયા અને મજબૂત મુઠ્ઠી અને હાથના પ્રહારોથી નારદને મારવા લાગ્યા. સંયમમાં યતના કરવાના માનસવાળી નારદે પોતાના જીવન વિષયક અત્યંત સંશયવાળા થઈને પોતાની ભુજાઓનાં બળ, ખૂબ સ્કૂર્તિથી પાદપ્રહાર પૂર્વક બ્રાહ્મણોને તેમ કરતા અટકાવ્યા, પરંતુ ઘણું બ્રાહ્મણોએ તેને ઘેરી લીધા, તેમનાં હાથ, પગ અને બીજાં અંગે પકડી લીધાં. પાંજરામાં પૂરાએલા પક્ષી માફક નારદ અત્યંત પરેશાન થયા. * આ દરમ્યાન દશવદન-રાવણે મોકલેલ દૂત ત્યાં આવી પહોંચ્યો. બ્રાહ્મણે વડે માર મરાતા, દીન બનેલા નારદને તેણે જોયા. ઘણા બ્રાહ્મણો વડે પકડાએલા નારદને જોઈને તે દૂત દશમુખ પાસે પાછો ફર્યો અને યજ્ઞનો વૃત્તાન્ત કહેવા લાગ્યો કે-હે સ્વામી ! આપે જે રાજાની પાસે મને મોકલ્યો હતો, તેની સમક્ષ અનેક બ્રાહ્મણોથી માર ખાતા નારદને મેં જોયા. હે રાજન્ ! ત્યાં અકળાએલા રાજાને દેખીને ભયભીત શરીરવાળે હું આપને આ સમાચાર જણાવવા માટે અહીં પાછો આવ્યો છું. તે સાંભ Page #130 -------------------------------------------------------------------------- ________________ [૧૧] મરુના યજ્ઞને વિનાશ તથા રાવણ પ્રત્યે જનતાને અનુરાગ : ૫ : ળીને કપ પામેલા લંકાધિપતિ રાવણે સેના-સહિત સુભટને મોકલ્યો. એકદમ ત્યાં પહોંચીને નારદને મુક્ત કર્યા. બ્રાહ્મણ-સમૂહને ખૂબ માર માર્યો, યજ્ઞને ભાંગી–તેડી વેર-વિખેર કરી નાખ્યા, પશુઓને છોડી મૂક્યા અને કંઠમાં સૂતરની જનઈ રાખનારા બ્રાહ્મણોને કહ્યું કે, “હવે ફરી આમ ન કરશે. ત્યાર પછી બ્રાહ્મણના મજબૂત હાથની પકડમાંથી મુક્ત થએલા નારદ એકદમ આકાશમાં ઊડ્યા અને તુષ્ટ થએલા નારદ લંકાધિપતિને મળ્યા. રાવણને આશીર્વાદરૂપ કલ્યાણ પામવાનું જણાવીને કહ્યું કે, “પાપી બ્રાહ્મણોને બહુ મારવા નહીં, પ્રિયજીવિતવાળા બિચારાઓને ઈચ્છા પ્રમાણે પૃથ્વી પર ભ્રમણ કરવા દો.” તાપસની ઉપત્તિ કેવી રીતે થઈ? હે સપુરુષતાપસોની ઉત્પત્તિ કેવી રીતે થઈ ? તે તમે એકાગ્ર મન કરીને સાંભળો. ઋષભદેવ ભગવંતની પ્રવ્રયા-સમયે તેમની સાથે મરીચિ સહિત ચાર હજાર રાજાઓએ તેમની પાસે દીક્ષા અંગીકાર કરી અને ભૂખ સહન ન થવાના કારણે લગવંતને સાથ છોડી, ભૂખ-તરની વેદનાથી પીડા પામેલા દીન મુખવાળા તેઓ અરણ્યમાં પ્રવેશ કરીને વૃક્ષોનાં ફલોને આહાર કરતા, તેઓ પાખંડી તાપસ થયા. આ પ્રમાણે મહીતલમાં કુશાસ્ત્રોથી લોકોને ભરમાવતા તેઓ તાપસ અને બ્રાહ્મણો બન્યા. વિદ્યા દિન-પ્રતિદિન વૃદ્ધિ પામે, તેમ તેઓ ઘણા વૃદ્ધિ પામવા લાગ્યા. “હે દશાનન ! તીર્થ - કર ભગવંત સરખાએ સર્વ લોકોને ધર્મમાં એકમનવાળા ન કર્યા, તે તમે સર્વ લોકોને જિનશાસનની શ્રદ્ધા કરનારા કરી શકશે ?' નારદે કહેલી હકીકત સાંભળીને રાવણે ઋષભદેવ ભગવંતને પ્રણામ કર્યા અને બ્રાહ્મણોને મારતા રાક્ષસ ભટોને રોક્યા. મરુત નરેન્દ્ર પણ પિતાના મસ્તક પર બે હાથની અંજલિ જેડીને લંકાધિપતિને પ્રણામ કર્યા અને કહ્યું કે-“હું આપને તાબેદાર સેવક છું.” ત્યારપછી મરુતે કનકપ્રભા નામની પિતાની પુત્રી રાક્ષસેન્દ્ર રાવણને આપી. ચંદ્રસમાન આહલાદક મુખવાળી, યૌવનલાવણ્ય-પૂર્ણ તે કન્યાની સાથે મંગલ લગ્ન થયાં. તેની સાથે રતિક્રીડા કરતાં એક વર્ષ પછી કૃતચિત્તા નામની વિચિત્ર રૂપવાળી એક પુત્રી ઉત્પન્ન થઈ. આ ધરતી પર જે જે શૂરવીર, અભિમાની, બલ અને પરાક્રમવાળા સુભ હતા, તે સર્વેને રાવણે પિતાને વશ બનાવ્યા. રાવણ પ્રત્યે જનતાને પ્રેમ કઈ વખત આકાશમાર્ગે જતાં જતાં તેણે ગામ, ખાણુ, નગરાદિકથી સમૃદ્ધ બાગ-બગીચા–વનથી રળીયામણે મધ્યપ્રદેશ જે. દશવદન નીચે ઉતર્યો, એક નગરની નજીક પડાવ નાખીને રહ્યો. તે નગરના નર અને નારીઓ તેને આનંદ અને કુતૂહલપૂર્વક જેવા લાગ્યા. રાવણુ કેવો હતો? - મરકતમણિઓના કિરણે સરખા શ્યામ વર્ણવાળા, વિકસિત કકમલ સરખી Page #131 -------------------------------------------------------------------------- ________________ : ૯૬ : પઉમચરિય–પદ્ધચરિત્ર મુખની શોભા વાળા, વિસ્તારવાળી માટી છાતીવાળા, પુષ્ટ, ઊંચી અને લાંબી બે ભુજાવાળા, હાથમાં પકડી શકાય એવા મધ્યભાગવાળા, સિંહ સમાન પાતળા કટપ્રદેશવાળા, હાથીની સૂંઢ સમાન જંઘાવાળા, ઉત્તમ કાચબા સરખા મનહર ચરણવાળા, બત્રીશ શુભ લક્ષણવાળા, શ્રીવત્સથી ભૂષિત અંગયુક્ત, સર્વાલંકાર અને સુંદર વસ્ત્રોથી વિભૂષિત, ઇન્દ્ર સમાન મહાદ્ધિવાળા રાવણને નગરલોકોએ દેખે. તે નગરને છોડીને સવ સિન્ય-પરિવાર સાથે બીજા દેશમાં ગયા. ત્યાં પણ રાજા, નગરવાસીઓ અને તે દેશવાસી લોકોએ પ્રસન્ન થઈને અભિવાદન કર્યું. જે જે દેશ-નગરમાં તે જતા હતા, તે તે પ્રદેશ સ્વર્ગ–સમાન, ધન, ધાન્ય અને રત્નથી ભરપૂર, દુર્ભિક્ષ અને ભયથી પરિમુક્ત બની જતું હતું. શ્રી, કીર્તિ, અને લક્ષ્મીના નિલયરૂ૫ રાવણ જે જે દેશમાં સંચરતે હતું, તે દેશ પૂર્વજન્મમાં કરેલા પુણ્યના ભેગવટા કરવા રૂપ સ્વાધીન કરી લેતા હતા. વર્ષાકાલ શીતકાલ અને ગ્રીષ્મ ઋતુને કાળ વીતી ગયા પછી જ્યારે રાવણ ગંગાના મનેહર કિનારા ઉપર રહેલા હતા, ત્યારે ગર્જના કરતા વાદળોવાળે મુખર વર્ષાકાલ આવી પહોંચ્યા. સફેદ બગલારૂપી વિજ-પતાકાયુક્ત, વિજળી-લતા રૂપી સોનેરી કંદરે પહેરેલ, ઈન્દ્રધનુષથી કરેલ શોભાવાળો, ઝરતા નવીન જલરૂપી મદસમૂહવાળો હતો. અંજનગિરિ સમાન શ્યામ કાંતિવાળા મેઘરૂપી ઘણું મોટા હાથીઓ ઈન્દ્ર મહારાજાએ જાણે રાવણને ભેટ મોકલ્યા કેમ ન હોય ? વાદળ વ્યાપી ગએલાં હોવાથી સમગ્ર આકાશમાં અંધકાર વ્યાપી ગયે. સૂર્યનાં કિરણે તથા ગ્રહ-નક્ષત્રના સમૂહ અદશ્ય બની ગયા. તડતડ એવા પ્રકારના ગરે ગાજવા લાગ્યા. મેઘધારારૂપી બાણથી ભુવનતલ ભેરાઈ ગયું. મેઘધારા રૂપી બાણેથી ભેદાએલ અંગવાળે પથિક પત્નીને યાદ કરીને મૂચ્છ પામ્યો. ત્યાર પછી તેની સાથે સુખ-સમાગમની આશાથી ફરી પાછો સ્વસ્થ થ. નવીન કદમ્બ વૃક્ષોનાં પુપની તાજી ગંધ સુંધીને મન અને હૃદયથી મૂઢ બનેલ પથિકગણ વાસ્તવિક પરિસ્થિતિ ન સમજવાના કારણે ત્યાંને ત્યાં જ આમતેમ લટાર માર્યા કરતા હતા. તેમાં દેડકાં, મોર, બપૈયાના અને મેઘના શબ્દ જાણે તાલ દેતા ન હોય ? પ્રિયાની સાથે સમાગમ કરવાની અભિલાષાવાળા પથિકના માર્ગમાં જળ ભરેલી ખાઈ હેવાથી અને પ્રિયા પાસે તરત પહોંચવા માટે પિતાને પાંખ ન હોવાથી ઉત્કંઠિત પથિકે મનમાં ખેદ પામતા હતા. દશાનનના આગમનના સમયે લીલું ઘાસ ઉગવાના લીધે શ્યામ અંગવાળી, જળરૂપ વસ્ત્ર પહેરેલ, કુટજવૃક્ષના શુભ્ર પુષ્પરૂપ દાંતવાળી પૃથ્વીરૂપી સ્ત્રી જાણે હાસ્ય કરતી ન હોય તેમ પ્રતીતિ થતી હતી. જેણે શત્રુપક્ષના સેંકડે જનપદ નમાવેલા છે, તેવા દેશવાસી લોકો વડે અભિનંદન પામતા રાવણે મોટા મોટા વાદળવૃન્દથી વ્યાપ્ત વર્ષા–સમય સુખપૂર્વક પસાર કર્યો. આ પ્રમાણે પુણ્યદયના ફલ દ્વારા Page #132 -------------------------------------------------------------------------- ________________ [૧૨] રાવણનું વૈતાઢ્ય-ગમન, ઈન્દ્રબંધન અને લંકાપ્રવેશ પુરુષ ઉન્નત લક્ષ્મી પામે છે. સમગ્ર પૃથ્વીતલમાં તેની કીર્તિ ફેલાય છે. તેમજ શત્રુપક્ષની આશાઓને ચૂર થઈ જાય છે, તેઓ દિવ્યરત્નના આધાર અને લોકોના પૂજનીય થાય છે. ક્રમે કરીને પછી વિમલ પરિણામવાળા તેઓ ભાવ-ચારિત્રની સાધના કરીને સિદ્ધિસ્થાન પ્રાપ્ત કરે છે. (૧૨૧) પાચરિત વિષે “મરતના યજ્ઞને વિનાશ તથા જનપદને અનુરાગ નામને [૧૧] અગિયારમે ઉદ્દેશ સમાપ્ત થયે. [૧૨] રાવણનું વૈતાવ્ય-ગમન, ઇન્દ્રબંધન અને લંકાપ્રવેશ રાવણુપુત્રી મનેરમાને વિવાહ હવે રાવણ પિતાના મંત્રીઓને બોલાવીને તેની સાથે મંત્રણા કરવા લાગ્યું કે, “આ મારી યૌવન–પૂર્ણ પુત્રી માટે કોને આપવી ?” ત્યારે મંત્રીઓએ કહ્યું કે, “હરિવાહન નામના મથુરાના રાજાનું કુલ ઉત્તમ છે. તેને મધુકુમાર નામને પુત્ર છે. તે ઉત્તમલક્ષણ-સંપન્ન અને યૌવન–બલ-વીર્ય અને શક્તિવાળો છે, તેને આ કન્યા આપવી એવો અમારો અભિપ્રાય છે. પછી રાક્ષસેન્દ્ર રાવણે કહ્યું કે, હરિવાહનનો પુત્ર મધુકુમાર શૂરવીર, વિનયવંત તથા લોકોને ઘણો વલ્લભ છે. હરિવહન રાજા પણ પુત્રને લઈને રાવણ પાસે આવ્યો. સુંદર આકૃતિવાળા તેને જોઈને રાવણ અત્યંત તુષ્ટ થયે. ત્યાર પછી મંત્રીઓએ હરિવહન રાજાને એમ કહ્યું કે-“હે પ્રભુ! આપ સાંભળો કે તુષ્ટ અસુરે આ મધુકુમારને એક ફૂલ આપ્યું છે, જે બાવીસસો જન સુધી જઈને જ્યાંથી છેડયું હોય ત્યાં પાછું આવે છે. ત્યાર પછી મધુકુમારને ઉત્તમ કલ્યાણ કરનારી મનેરમાં પુત્રી આપી, જેને વિવાહ-મહોત્સવ પૃથ્વીતલમાં આગળ ન ઉજવા હોય, તે ઉજવાયો. મધુકુમારને પૂર્વભવ અને શૂલરત્નત્પત્તિ તે સમયે શ્રેણિક રાજાએ ગણધર ભગવંતને પ્રણામ કરીને પૂછયું કે-“અસુર રાવણને કયા કારણથી ત્રિશૂલરત્ન આપ્યું ?” ઇન્દ્રભૂતિ ગૌતમે કહ્યું કે-“આ ફૂલરત્નની ઉત્પત્તિ કેવી રીતે થઈ ? તે તમે સાંભળ-ધાતકીખંડના ઐરાવત ક્ષેત્રમાં શતદ્વારપુર નામના નગરમાં બે મિત્રે રહેતા હતા. એક પ્રભાવ નામને અને બીજો સુમિત્ર નામને હતા. તેઓ બંને એક ગુરુની પાસે સમગ્ર કળાઓને અભ્યાસ કરતા હતા. ગુણોથી પરિપૂર્ણ સુમિત્ર તે નગરમાં રાજ્યાધિપતિ થયે. તેણે પ્રભાવને પણ પિતાના ૧૩ Page #133 -------------------------------------------------------------------------- ________________ પઉમચરિય-પદ્મચરિત્ર જેવો રાજા બનાવ્યું. એક દિવસ સુમિત્ર રાજાને કઈ ઘેડ એકદમ જંગલમાં ખેંચી ગયો. ત્યાં અનાર્ય આચરણવાળા ભીલોએ તેને પકડી લીધો. પ્લેચ્છરાજાએ પિતાની વનમાલા નામની કન્યા તેને આપી, તેની સાથે લગ્ન કર્યા. ત્યાંથી પાછા ફર્યા અને શતદ્વાર નગરમાં પ્રવેશ કર્યો. પોતાના મિત્રની પત્નીને જોઈને કામદેવના બાણેથી વિધાઓ અને અસ્વસ્થ શરીરવાળો પ્રભવ ક્ષણવારમાં પરાધીન થયો. દુઃખના ભારથી પીડિત અંગવાળા પ્રભાવને દેખીને સુમિત્રે પૂછ્યું કે, “તને કયા કારણથી દુઃખ ઉત્પન્ન થયું છે, તે મને કહે, જેથી તેને ઉપાય કરી દુઃખ દૂર કરું. ત્યારે પ્રભવે કહ્યું કે, લોકોમાં એવી કહેવત છે કે-“વિદ્ય, રાજા અને મિત્ર પુરુષ આગળ સત્ય હકીકત પ્રગટ કરવી જોઈએ.” તેના ચરણમાં નમન કરીને પ્રભાવ પોતાના દુઃખનું કારણ કહેવા લાગ્યું કે, “હે સ્વામી ! તમારી ભાર્યાને દેખી મારું શરીર અસ્વસ્થ થઈ ગયું છે.” પ્રભવની વાત સાંભળીને સુમિત્રે રાત્રે વનમાલાને કહ્યું કે, “હે પ્રસન્નમુખવાળી! તું વિશ્વાસ પૂર્વક પ્રભવની પાસે જા. હે સુન્દરી! તું મારા મિત્રનું હિત કરીશ, તે હું તને એક હજાર ગામ આપીશ. હે ભદ્ર! જે તું તેની સાથે પ્રેમ નહીં કરીશ, તે હું તને ઘોર શિક્ષા કરીશ.” એ વચન સાંભળીને તે ચાલી નીકળી અને સંધ્યા-સમયે પ્રભવને ઘરે પહોંચી, એટલે પ્રભાવે પૂછયું કે-“હે સુંદરી! તું કોણ છે? અને શા માટે અહીં આવી છે ?' વનમાલાએ પણ પોતાના વિવાહ આદિકની હકીકત કહી. જ્યારે બંનેને વાર્તાલાપ ચાલતું હતું, તે સમયે ગુપ્તવેષધારી રાજા ત્યાં ભવનમાં કોઈ ન દેખે તેમ છૂપાઈને બેઠેલું હતું. પ્રભવે જાણ્યું કે, સુમિત્રે વનમાલાને મોકલી છે, તેથી તે વિરાગ્ય પામ્યો અને વનમાલાને પાછી મેકલી આપી. પોતે હવે પશ્ચાત્તાપ કરવા લાગ્યો કે, “અફસ! ખરેખર હું પાપી છું, સુમિત્રની પત્નીની મેં અભિલાષા કરી, નક્કી મારું શરીર વજનું છે, નહીંતર બરફની જેમ હું ઓગળી કેમ ન જાઉં? અથવા લેકમાં અપયશના ભયંકર કલંક પામેલા મારે હવે જીવીને શું કરવું? ચારિત્ર વગરના મારે હવે મારું મસ્તક તલવારથી એકદમ હણી નાખવું જોઈએ. નીલકમલ સરખા વર્ણવાળી તરવાર ખેંચીને જ્યાં પોતે કંઠ પર ચલાવવા જાય છે, તેટલામાં પ્રભવની ચેષ્ટા સમજી ગએલા સુમિત્રે એકદમ તેનો હાથ પકડી લીધો. રાગ અગર છેષને વશ થઈ જેઓ પોતાને મૃત્યુ પમાડે છે, પાપ-વિહિત બુદ્ધિવાળા તેઓ સંસારરૂપી અટવીમાં અટવાયા કરે છે. સુમિત્રે તેને હાથમાંથી ખળું ખેંચી લીધું અને સાત્વન આપ્યું, તેઓ બંને લાંબા કાળ સુધી સંતોષ ભાવથી રાજ્ય કરતા હતા. . . ત્યાર પછી કોઈ સમયે સુમિત્ર રાજાએ દીક્ષા અંગીકાર કરી અને સમાધિથી કાલધર્મ પામી તે ઈશાન દેવલોકમાં ઉત્પન્ન થયે. બીજા દેવલોકના વિમાનથી વેલે તે દેવ માધવીદેવીના ગર્ભથી ઉત્પન્ન થએલે તે હરિવહન રાજાના મધુપુત્રપણે ઉત્પન્ન છે. મિથ્યાત્વથી માહિત-મતિવાળે પ્રભવ મરીને, સંસારમાં પરિભ્રમણ કરીને, વિશ્વાવસની ભાર્યા તિષ્મતીના ગર્ભમાં શિખી નામને પુત્ર થયે. સાધુ ધર્મનું પાલન Page #134 -------------------------------------------------------------------------- ________________ [૧૨] રાવણનું વૈતા-ગમન, ઈન્દ્રબંધન અને લંકા પ્રવેશ કરીને ત્યાં નિયાણું બાંધીને કાલધર્મ પામ્ય અને ભવનાધિપતિ મહર્થિક ચમરકુમાર અસુર થયો. અવધિજ્ઞાનથી મિત્રના પહેલા કરેલા ઉપકારને જાણીને મધુરાજાની પાસે આવીને ત્રિશુલરત્ન આપ્યું. હે શ્રેણિક ! આ પ્રમાણે મધુરાજાનું સર્વ ચરિત્ર તમને સંભળાવ્યું. જે કઈ આ ચરિત્ર પઠન કરશે, શ્રવણ કરશે, તે પુણ્યફલ ઉપાર્જન કરશે. લંકાધિપ રાવણ અઢાર વરસ સુધી આ પૃથ્વી જિતને જિન-પ્રતિમાઓની પૂજા કરવા માટે અષ્ટાપદ પર્વત ઉપર પહોંચ્યા. જિનેશ્વર પરમાત્માની જલ અને સ્થલમાં ઉત્પન્ન થએલાં પુષ્પવડે પૂજા કરીને અતિશય દુષ્ટ થએલા માનસવાળો રાવણ રાજા સમગ્ર રાજા સાથે પ્રભુને વંદના કરવા લાગ્યું. કે તે સમયે ઇન્દ્ર જેને લોકપાલપણે સ્થાપન કર્યો હતો, તે નલકૂબર લોકપાલ દુલથપુરમાં રહેતો હતો. રાવણને અષ્ટાપદ પર્વત ઉપર ગએલો જાણીને રેષાયમાન નલકૂબર રાજાએ તેની પાસે દૂત મોકલ્યા. દૂત ત્યાં પહોંચ્યા અને રાજસભા. વચ્ચે બેઠેલા લંકાધિપને જોયા. મસ્તક પર બે હાથ જોડી પ્રણામ કર્યા અને આસન પર બેસીને તે કહેવા લાગે કે-“હે દેવ! નલકૂબરે આપની પાસે દૂત મોકલાવીને કહેવરાવેલ છે કે-શત્રુઓને દુલધ્ય એવી દુલથપુરીમાં તમે આવે અને મને મળો. રાવણે વળતે જવાબ આપી કહેવરાવ્યું કે, હાલ હું નંદનવનનાં જિનચૈત્યને વંદનનિમિત્તે જઈ રહેલ છું, ત્યાંથી જલદી પાછો ફરીને આવું, ત્યાં સુધી તમે વિશ્વાસ અને સ્વસ્થતા પૂર્વક ઉત્તમ કામિનીઓ સાથે ક્રીડા કરે. હે દૂત ! દુલથપુરના રાજાને આ મારો સંદેશો કહેજે.” | મન અને પવન સરખા મનોહર વેગવાળો દૂત પિતાના સ્વામી પાસે ગયા અને રાવણે જે કહેવરાવેલ, તે સ્પષ્ટ શબ્દોમાં સંભળાવ્યું. તેણે પણ અગ્નિપૂર્ણ એક યોજન પ્રમાણે ચારે બાજુ ફરતો કિલે તૈયાર કરાવી તથા શત્રુદ્ધાઓનાં જીવનને નાશ કરનાર અનેક યંત્રો ગોઠવ્યાં. નન્દન વનમાં જઈને ભાવથી ચિત્યને વંદના કરીને રાવણ ફરી પોતાના આવાસમાં પાછો ફર્યો. રાવણે શસ્ત્ર સજેલા અને બખ્તર પહેરેલા પ્રહસ્ત વગેરે સુભટોને સૈન્ય સહિત દુલથપુરીને સ્વાધીન કરવા મોકલ્યા. નગરી નજીક પહોંચ્યા, ત્યારે ચારે બાજુ અગ્નિ સળગતા ઊંચા કિલાવાળી નગરી તથા શત્રુસુભટને ભય પેદા કરનાર અત્યંત દુર્લથ ગોઠવેલાં યંત્રો જોયાં. ઉત્સાહિત રાક્ષસ યોદ્ધાઓને ચારે બાજુથી ઘેરી લીધા અને અનેક પ્રકારની વિદ્યાઓના પ્રયોગ અને પ્રભાવથી શત્રુઓ રાવણના મનુષ્યોને હણવા લાગ્યા. મરી જતા રાક્ષસ સુભટોએ રાવણ પાસે એક પુરુષને મેકલીને કહેવરાવ્યું કે, “હે સ્વામી ! મારું એક વચન સાંભળો. ચારે બાજુ ધગધગતા અગ્નિથી ઘણા સુભટો નગરમાં પ્રવેશ કરતાં પહેલાં જ બળી મૃત્યુ પામી રહેલા છે અને ભયંકર મુખવાળાં યંત્રોમાં ઘણું મારી નંખાય છે. તેનાં આ વચને સાંભળીને લંકાધિપતિના બુદ્ધિશાળી મંત્રીઓ પોતાના સૈન્ય-પરિવારને બચાવવા માટેના ઉપાયો વિચાર કરવા લાગ્યા. Page #135 -------------------------------------------------------------------------- ________________ : ૧૦૦ : પઉમચરિય-પદ્મચરિત્ર નલકુબર સાથે રાવણનું યુદ્ધ તેટલામાં દશમુખના નેહમાં અનુરાગવાળી નલકુબરની ઉપરંભા નામની એક પત્નીએ રાવણની પાસે એક દૂતી મોકલી. ત્યાં પહોંચીને તે મસ્તકથી પ્રણામ કરીને રાવણને એકાંતમાં કહેવા લાગી કે-“જે નિમિત્ત મને મોકલી છે, તેનું કારણ આપ સાંભળો. નલકુબરની ઉપરંભા નામની એક પ્રસિદ્ધ પત્ની છે, તેણે મને તમારી પાસે મોકલી છે. મારું નામ ચિત્રમાલા છે. તેને તમારા ગુણો પ્રત્યે અત્યંત અનુરાગ છે અને તમારી સાથે સ્નેહાનુબંધ હોઈ દર્શન કરવાના ઉત્સુક મનવાળી છે, તો દર્શન આપવાની કૃપા કરે. રાવણે તે વચન સાંભળીને આંગળીથી બે કાન બંધ કર્યા અને તે રત્નશ્રવ-નન્દને કહેવા લાગ્યા કે, “વેશ્યા કે પરસ્ત્રી ચાહે તેવા ચડિયાતા રૂપવાળી હેય, તે પણ હું તેની સામે જેતે નથી. દઢશીલવાળા મનુષ્ય એઠાં ભોજનની માફક પારકી રૂપવાળી સ્ત્રી કે વેશ્યાઓને હંમેશ માટે ત્યાગ કરે જોઈએ. કારણ કે, તે આ લોકમાં અપકીર્તિ કરાવનાર અને પરલોકમાં દુર્ગતિ અપાવનાર થાય છે.” દૂતીનું કાર્ય જાણીને ત્યાં કુશલ મંત્રીઓએ રાવણને સલાહ આપી કે, “આત્મહિતની ખેવના ઈચ્છનારે કઈ સમયે જ હું પણ બલવું પડે. હે સ્વામી ! પ્રસન્ન થએલી નારી કોઈ વખત આખા નગરને ભેદ કરાવી શકે છે. કારણ કે, અતિશય સન્માન અપાએલી સ્ત્રી સભાવ-પરાયણ બની જાય છે. ત્યારે દશમુખે દૂતીને કહ્યું કે, ભલે એમ થાઓ” એમ કહીને હૂતીને રજા આપી. પિતાની સ્વામિનીની પાસે પહોંચીને સર્વ સંદેશ સંભળાવ્યો. દૂતીનું વચન સાંભળીને ઉપરંભા એકદમ નીકળી પડી, દશાનનના ભવન પાસે પહોંચીને તેમાં પ્રવેશ કરી સુખપૂર્વક બેઠી. દશમુખે ઉપરંભાને કહ્યું કે, આવા જંગલમાં રતિસુખ કેવી રીતે માણી શકાય? દુલથપુરને છોડીને તે રતિસુખ નહીં માણી શકાય. મધુર અને કામેત્પાદક વચન સાંભળીને કામાતુર ઉપરંભાએ રાવણને આશાલિકા નામની વિદ્યા આપી. તે વિદ્યા મેળવીને રાવણે પિતાના સર્વ સૈન્ય–પરિવાર સહિત કુલ ધ્યપુરની પાસે જઈને તેને કિલ્લે કબજે કર્યો. રાવણને આવેલો જાણીને, તેમજ કિલે નાશ પામે છે–એમ જાણીને અભિમાની નલક્બર રાજા એકદમ ત્યાંથી નીકળી રાક્ષસો સાથે યુદ્ધમાં લડવા લાગે. બાણ, શક્તિ, ભાલાં, મુદગર વગેરે બંને બાજુ ફેંકાવા લાગ્યાં. સુભટના પ્રાણ નાશ કરનાર એવું ભયંકર યુદ્ધ ચાલતું હતું, ત્યારે રણભૂમિમાં બિભીષણે નલકુબરને પકડી લીધા. લંકાધિપ રાવણે ઉપરંભાને કહ્યું કે, “હે ભદ્રે ! તમે મને બલથી સમૃદ્ધ આશાલિકા નામની વિદ્યા આપી, તેથી તમે મારાં વિદ્યાગુરુ છો, તમે ઉત્તમકુલમાં જન્મેલાં છે, તમે સુંદરીની કુક્ષિથી ઉત્પન્ન થઈ આકાશધ્વજની પુત્રી થયાં છે; માટે તમારે તમારા શીલનું રક્ષણ કરવું જોઈએ. હે ભાગ્યશાળી! અત્યંત રૂપવાળા તમારા પતિ આજે જીવતા છે, તેમની સાથે વિશેષ પ્રકારનાં ભોગસુખ લાંબા કાળ સુધી ભેગ. દશમુખે નલકૃબરની પૂજા કરી, સન્માન કરી, તેને મુક્ત કર્યો, રાવણ વિષયક કોઈ દોષજાણનાર તે ઉપરંભાની સાથે ભેગો ભેગવતો હતે. Page #136 -------------------------------------------------------------------------- ________________ [૧૨] રાવણનું વૈતાઢ્ય-ગમન, ઈન્દ્રબંધન અને લંકા પ્રવેશ : ૧૦૧ : ઈન્દ્ર સાથે રાવણનું યુદ્ધ આ પ્રકારે દુલ ધ્યપુર યુદ્ધમાં જિતને સૈન્ય સહિત રાવણ તાત્યપર્વતમાં આવેલા ઈન્દ્રના દેશમાં આવ્યા. આ પ્રદેશમાં રાવણનું આગમન થયું છે, તેમ સાંભળીને ઈન્દ્ર પોતાના પિતા દ્વારા શત્રુને લક્ષ્યમાં રાખીને તેને ચેપગ્ય કાર્યારંભ કરવા માટે પિતાને પૂછવું. ત્યારે સહસ્ત્રારે કહ્યું કે, “હે પુત્ર! એ બલસંપન્ન તથા હજારે વિદ્યા ધારણ કરનારે છે, તે તેની સાથે સન્ધિ કરી લેવી લાભદાયક છે. જે શત્રુ સમાન કે અધિક અલવાળા હોય, તો દેશ-કાલને વિચાર કરીને દ્રવ્ય અને બીજી સાધનસામગ્રીને વિચાર કરીને તેની સાથે સન્ધિ કરી લેવી જોઈએ. પૂર્વના પુરુષોએ કહ્યું છે કે– બલવાન સાથે વિવાદ ન કર, તેમની સાથે કરેલો વિવાદ મહા અપયશ કરાવનાર અને કાર્યસાધક નીવડતું નથી. હે પુત્ર! તું તેને બરાબર જાણે છે, માટે તારા કાર્યમાં પ્રસાદ ન કર, જે તું તારા રાજ્યને સ્વાધીને રાખવા ઈચ્છતા હોય, તો તેને તારી કન્યા આપ.” આ વચન સાંબળીને અતિશય રેષ પામેલા શરીરવાળા ઈજે આકાશ ચીરતો હોય તેવા મોટા સ્વરથી કહ્યું કે, “વધ કરવા યોગ્યને કન્યા આપવી!” એવાં દીન વચને આપ કેમ કહો છે? હે પિતાજી! અભિમાનથી ઉન્નત એવા ગૌરવવાળાનાં આવાં વચન કે કાર્ય ન હોય. ધીર હદયવાળા ઉત્તમ પુરુષને સંગ્રામમાં મરવાનું શેભે છે, પરંતુ બીજાને પ્રણામ કરવાથી ઉત્પન્ન કરેલું રાજ્ય શાંતિ કે સુખ આપતું નથી.” એમ કહીને ઈન્દ્ર એકદમ આયુધશાળામાં ગયા અને લોકપાલની સાથે શસ્ત્ર-અસ્ત્રો સજવા લાગ્યા. કોઈ ઉપર ઉડી રહેલ દવજવાળા દંડથી શોભિત રથ ઉપર આરૂઢ થયા. બીજા વળી જેની ચામર સરખી કલગી કંપાયમાન થઈ રહેલ છે, એવા ઊંચાનીચા થતા, નસકોરા કુલાવતા અશ્વના ઉપર સ્વાર થયા. બખ્તર અને મસ્તકને રક્ષણ કરનાર ટેપ પહેરેલા કહેવા લાગ્યા કે, શત્રુને જલદી અહીં લાવે. ધનુષ, શક્તિ, બર્ગ, બછીં વગેરે હથિયારે એકબીજા સામસામા અથડાવીને મોટો કોલાહલ કરતા હતા. લડવા લાયક શસ્ત્રાદિકની તૈયારી કરવા પૂર્વક લોકપાલાદિકના સમૂહ સહિત ઈન્દ્ર રાવણ હાથીના ઉપર બેસીને પિતાના નગરમાંથી બહાર નીકળ્યો. મેટા શબ્દ કરનાર ઢેલ, અનેક ભેરી, કાંસીઓ, ઉત્તમ શંખોના ગંભીર શબ્દોવાળા મેઘગર્જનાની બ્રાતિ કરાવનાર યુદ્ધવાજિંત્રો વાગવા લાગ્યાં. યુદ્ધવાજિંત્રોના શબ્દ સાંભલીને અશાન્ત અને ત્રાસ પામતા ઘડા, હાથી, રથના અશ્વો અને પાયદલ સૈનિકોવાળું રાક્ષસસૈન્ય પણ પોતાના હથિયાર સજીને લડવા તૈયાર થયું. તેઓએ તરત જ બાણ, શક્તિ, ચક્ર, તોમર, તરવાર, તેમ જ મગર હથીયાર ધારણ કર્યા, બખ્તરો પહેર્યા, અને યુદ્ધ કરવા યોગ્ય સર્વ સામગ્રી તૈયાર કરી. યુદ્ધવાજિંત્રોને વિષમ રીતે વગાડતા અને ભયંકર શબ્દ કરતા, કૂદતા અો અને ચંચલ પાયદલ સૈનિકેવાળા મોટા રાક્ષસસન્યને ઈન્દ્રના સુભટો સાથે યુદ્ધ જામ્યું. સ્ફટિક શિલાઓ, ભાલાં, શક્તિવડે પ્રહાર કરતા ઈન્દ્રના સુભટોએ રાક્ષસસન્યના મોખરાના ભાગને ભગ્ન કરી વેરવિખેર કરી નાખ્યું. જેમાં હાથી અને ઘડાઓ સ્વાર વગરના થઈ ગયા અને ગમે ત્યાં નાસવા Page #137 -------------------------------------------------------------------------- ________________ : ૧૦૨ : પઉમચરિય-પદ્મચરિત્ર લાગ્યા. યુદ્ધમાં દેવેન્દ્રના સુભટાવડે પેાતાના સૈન્યને ભગ્ન થતું દેખીને રાક્ષસેા સ પ્રકારનાં આયુધાથી સજ્જ થઇને પેાતાનુ રક્ષણ કરવા આવી પહેાંચ્યા. મજબૂત ખખ્ખર ધારણ કરનારા અત્યંત રાષથી ગૌરવશાળી આત્માભિમાનયુક્ત વા, વાવેગ, હસ્ત, પ્રહસ્ત, મારીચિ, શુષ્ક, સારણ, જઠર અને ગગનેાવલ વગેરે સુભટા એવું યુદ્ધ કરવા લાગ્યા કે, ઇન્દ્રની સેના પાછળ હટવા લાગી. યુદ્ધમાં રાક્ષસેાવડે અગ્રસેનાને ભગ્ન થતી જોઇને ઇન્દ્રના સુભટો હર્ષ અને ઉત્સાહપૂર્વક પેાતાની રક્ષા માટે કટિખદ્ધ થયા. ઘનમાલી, તડિપિંગ, જ્વલિતાક્ષ, અદ્રિપ`જર અને જલધર વગેરે સુભટો નિશાચરાની સાથે ઝઝુમવા લાગ્યા. ઘેાડા, રથ અને ચાન્દ્રાએના વિનાશ થતેા દેખીને યુદ્ધ લડવા માટે પ્રચડ મહેન્દ્રપુત્ર, કપિધ્વજ અને પ્રસન્નકીર્તિ એકદમ સજ્જ થયા. પછી માલ્યવંતના પુત્ર શ્રીમાલીએ સેંકડા ખાણાને છેડતાં છેાડતાં સળગતા વાગ્નિ અરણ્યમાં પ્રવેશ કરે, તેમ દેવાની સેનામાં પ્રવેશ કર્યાં. શિખી, કેસરી, દ‘ડ, ઉગ્ર, તેમ જ કનકપ્રભુ વગેરે સુભટા શ્રીમાલી અને પ્રસન્નકીર્તિ સાથે એકદમ ત્રાટકયા. સંગ્રામભૂમિમાં શ્રીમાલીએ આ સુભટાનાં મસ્તકે અર્ધચન્દ્ર નામના ખાણુથી એવી રીતે છેદી નાખ્યાં કે જાણે પૃથ્વી ઉપર કમળા રગદોળાતાં ન હાય. પેાતાના સેવાને મરેલા જોઇને હવે ઇન્દ્ર પાતે ઉછ્યો. એટલે તેના પુત્ર જયન્તે પિતાને રાકવા કે, ‘આપ વિશ્વસ્ત અનેા. હમણાં જ હું રણભૂમિમાં તેમનાં મસ્તક રગદોળુ છું. જે કાય નખથી સાધ્ય હાય, ત્યાં કુહાડાની જરૂર નથી. શ્રીમાલી અને જયન્ત એ બંનેનું ભયંકર યુદ્ધ જામ્યું. વિવિધ પ્રકારનાં આયુધો અથડાવાના કારણે અગ્નિના તણખાના સમૂહ ઉડવા લાગ્યા. શ્રીમાલીએ હુ પૂર્ણાંક કનકખાણ ખેંચીને એવી રીતે ફૂંકયુ કે, જયન્ત રથમાંથી નીચે પડ્યો અને મૂર્છા પામવાથી વિલ બન્યા. સભાન અન્યા પછી ક્રોધ પામેલા જયન્તે ત્યાં યુદ્ધમાં શ્રીમાલીને વક્ષસ્થલના મધ્યપ્રદેશમાં ગદાને પ્રહાર કરી ઘાયલ કર્યાં. રણના મેાખરે શ્રીમાલીને મરેલા દેખીને ઇન્દ્રજિત્ રથ લઈને આન્યા અને જયન્તની સામે હાજર થયા. રાવણુપુત્ર ઇન્દ્રજિતે સુરેન્દ્રના પુત્ર જયન્તને ખાણેાથી એવા તા ઘાયલ કર્યો કે, ગેરુવ થી ચારે બાજુ લિપેલા પર્યંત હાય, તેવા તે લેાહીથી ખરડાએલા શરીરવાળા દેખાવા લાગ્યા. ખાણેાના પ્રહારથી લાહી-નીતરતા જયન્તપુત્રને જોઇને ઇન્દ્ર ઐરાવણુ હાથી ઉપર આરૂઢ થઇને એકદમ દોડ્યા. મોટા ઢારવ વગડાવવા પૂર્વક વાદળાઓની વિસ્તૃત ઘટા સરખા રથ, અશ્વ અને પાયદલ સૈનિક સાહત ઇન્દ્રસેનાએ ઇન્દ્રજિતકુમારને ચારે ખાજુથી ઘેરી લીધા. પાતાના પુત્રને રણમાં દેવસૈન્યથી ઘેરાએલા દેખીને ઉત્તમ રથમાં બેઠેલ રાવણુ ઇન્દ્રની સન્મુખ આવી પહેાંચ્યા. ઇન્દ્રના પક્ષ કરનાર લેાકપાલા અને સામા પક્ષમાં રણશૂર રાક્ષસેા આવી પહેાંચ્યા. ક્રોધ પામેલા તે બંને એકબીજા સામે પરસ્પર આણ્ણાના વરસાદ વરસાવતા હતા. તરવાર, ખાણુ, ચક્ર, તામર, મેાગર, ખાંડા, ભાલા અને શૂલ વગેરે હથિયારીવડે યુદ્ધમાં પીઠ ખતાવ્યા વગર તે સુભટા એકબીજા ઉપર પ્રહાર કરતા હતા. કાઈ Page #138 -------------------------------------------------------------------------- ________________ [૧૨] રાવણનું વૈતાઢ્ય-ગમન, ઈન્દ્રબંધન અને લંકાપ્રવેશ ; ૧૦૩ : સ્થાને “મારે મારો” “હણે હણ”, કોઈક સ્થળે ખોના ખણખણાટના શબ્દો અને બાણોથી ભેદાએલા શરીરના “તડ તડ તડ” એવા શબ્દો સંભળાતા હતા. હાથીઓની સાથે હાથીઓ, રથની સાથે રથ, ઘોડા સાથે ઘેડા અને પાયદળની સાથે પાયદલ એમ સરખે સરખા સાથે લડવા લાગ્યા. પરસ્પર એકબીજા મસ્તકના છેદ કરતા પિતાના સ્વામી પાસેથી સન્માન અને શાબાશી મેળવતા બહાદૂર સૈનિકો યુદ્ધ કરતા હતા અને કાયરપુરુષો પલાયન થતા હતા. ક્રોધે ભરાએલા દ્ધાઓ પરસ્પર જે શસ્ત્રો અથડાવતા હતા અને તેથી જે અગ્નિ ઉત્પન્ન થતો હતો, તે ચારે બાજુ સુભટને સંતાપ આપતો વિસ્તાર પામતો હતો. મોટા અવાજવાળાં ઢોલ, નગારાં, ભેરી, કાંસી વગેરે વાજિંત્રો, હાથીઓની ગર્જના, ઘોડાઓના હણહણાટ વગેરે ઘોંઘાટના કારણે એકબીજાના શબ્દો કાને પડવા છતાં સાંભળી શકાતા ન હતા. તરવાર, આણ, શક્તિ, તમર વગેરે હથિયારોથી ઘાયલ થએલા કેટલાક પૃથ્વીપીઠ પર આળોટવા લાગ્યા અને કેટલાક બહાદૂર લડવૈયા ફરી ઉભા થઈને આગળ ચાલવા લાગ્યા. તે ક્ષણે કપાઈને નીચે પડેલા મસ્તકના રુધિરથી ખરડાએલાં મસ્તક વગરનાં શરીર આરહઅવરેહ સાથે વગાડાતાં વાજિંત્રોના શબ્દો વડે નૃત્ય કરતાં હતાં. સુભટવડે ફેંકાતા શસ્ત્રસમૂહવાળા એવા પ્રકારના યુદ્ધમાં લંકાધિપતિ રાવણે સુમતિ નામના સારથીને બેલા. તેને કહ્યું કે, “અરેમારે રથ જલદી ઈન્દ્રની સન્મુખ લઈ જા, યુદ્ધમાં અલ્પબલવાળા બીજાને મારવાથી લાભ? ગુણ અને રૂપમાં સામાન્ય ન હોવા છતાં ઈન્દ્રત્વ પ્રાપ્ત કર્યું છે, તેને વિદ્યા અને બલથી ઉત્પન્ન થએલો સર્વ ગર્વ, તેને પણ હું હવે દૂર કરું.’ એમ કહેતાં જ સારથી જલદી ધ્વજા અને પતાકાઓથી શણગારેલ, મન અને પવન સરખા વેગવાળા રથને ઈન્દ્રની સન્મુખ લઈ ગયે. રાવણને આવતે દેખીને તે દેવસુભટો ભયથી ઉદ્વેગ પામીને એકબીજાને છૂંદતા પાડતા નાસવા લાગ્યા. પિતાના સિન્યને ભગ્ન થએલું દેખીને એરાવણ પર બેઠેલ ઈન્દ્ર ક્રોધ પામ્યો અને બાણવૃષ્ટિ કરતા કરતા રાવણની નજીક આવી પહોંચ્યો. ધનુષના વેગના કારણે ચંચળ હાથવાળા રાવણે આવતી બાણવૃષ્ટિને પિતાના બાણના સામા પ્રહારોથી એકદમ ટૂકડે ટૂકડા કરી નાખ્યા. તે સમયે સુરેન્દ્ર રોષપૂર્વક આગથી ભડકે બળતું આગ્નેય અસ્ત્ર ગ્રહણ કર્યું અને રાવણના ઉપર છેડયું. અત્યંત તાપથી જળી રહેલા આકુળ સમગ્ર રાક્ષસન્યને રાવણે તરત વારુણ અસ્ત્રથી ઠારી નાખ્યું. ફરી પણ એકદમ ઈન્ડે તામસ નામનું મહાશસ્ત્ર છોડયું, તેને પણ રાવણે તરત જ ઉદ્દાતશસ્ત્રથી દૂર કર્યું. ત્યાર પછી રાવણે યમના દંડ સરખા રૂપવાળા તથા ફણામાં રહેલા મણિઓથી પ્રકાશિત નાગબાણ ફેંક્યાં જેનાથી સમગ્ર દેવસેના બંધાઈ ગઈ. નાગપાશથી બંધાએલ અને તે કારણે સુખપૂર્વક ચેષ્ટા ન કરનાર પિતાના સૈન્યને દેખીને સુરપતિ-ઈન્ડે ગરુડાસ્ત્રથી નાગપાશને નાશ કર્યો. નાગપાશથી મુક્ત થયેલા ઈન્દ્રને જોઈને લંકાધિપ રાવણ તત્કાલ ભુવનાલંકાર નામના મત્તેહાથી ઉપર આરૂઢ Page #139 -------------------------------------------------------------------------- ________________ : ૧૦૪ : પઉમચરિય-પદ્મચરિત્ર થ. શક પણ પર્વત સરખા ઐરાવણ હાથી ઉપર ચડ્યો અને દશાનન સાથે લડવા લાગે. તથા હાથી પણ હાથીની સાથે યુદ્ધ કરવા લાગ્યો. અત્યંત દર્પથી ગૌરવવાળા મુશલ સરખા ઉંચા દાંતવાળા તથા ઉખાડેલા પર્વત જેવા બંને ગજેન્દ્રા યુદ્ધ કરવા લાગ્યા. બંને હાથીઓ પરસ્પર દંતૂલથી અને સુંઢથી પુરુષનાં અંગેને ઘાયલ કરતા હતા અને વર્ષાકાળમાં જેમ મેઘ ગર્જના કરે, તેમ “ગુલ ગુલ’ શબ્દથી ગર્જના કરતા હતા. જેના ગંડસ્થલથી મદજળ ઝરતાં હતાં, જેની આસપાસ ભમરાઓ ગુંજારવ કરતા હતા, ચપળ અને નિપુણ દંતૂશળવાળા બંને મહાહાથીઓ રણમાં ઝઝૂમતા હતા. જ્યારે બંને હાથીઓ લડતા હતા, ત્યારે દશમુખ રાવણે ઈન્દ્રના મહાવતને નીચે ગબડાવીને, લંઘન કરીને ઈન્દ્રને પકડી લીધે. તેને દિવ્ય વસ્ત્રથી બાંધી પોતાના હાથી પર બેસાડી જલદી રાહુથી ગ્રસાએલ ચંદ્ર સરખી ઝાંખી કાંતિવાળા, અભિમાન અને ઉત્સાહરહિત ઈન્દ્રને સંગ્રામમાં પકડીને વળી છોડી મુક્યો. સારરૂપ ચાવલ-ચોખા ગ્રહણ કરી લીધા પછી ફોતરાનું શું પ્રયોજન હોય? આ બાજુ ઈન્દ્રના સર્વ હાથી, ઘોડા, પાયદલ સિન્ય ભગ્ન બની પલાયન થઈ ગયું અને વિતાઢ્ય પર્વત પાસે પહોંચ્યું. રાવણને લંકાપ્રવેશ દેવેન્દ્ર ઈન્દ્રને પકડીને પોતાની સેના સહિત રાવણ વિશાળ આકાશને ઢાંકી દેતે લંકા તરફ ચાલ્યા. રાવણ રાજાને નજીક આવેલા જાણુને લંકાપુરીના લોકે અને રાજાને પરિવાર સમ્મુખ આવીને સેંકડો મંગલગીત ગાઈને રાવણને અભિનન્દન આપતા હતા. ઊંચા કરેલા તછત્રવાળે, મનહર ચામયુગલથી વીંજાતે, દેવેન્દ્ર જેમ દેવભુવનમાં, તેમ રાવણે લંકાપુરીમાં પ્રવેશ કર્યો. વિવિધ પ્રકારનાં મણિઓનાં કિરણેથી ઝળહળતા પિતાના મહેલ પાસે પહોંચ્યો, એટલે જય શબ્દની ઉદઘોષણા સાથે પુષ્પક વિમાનથી નીચે ઉતર્યો. કવચ ધારણ કરનારા શત્રુઓને જિતને, ઘણું રાજાઓને પિતાની આજ્ઞાને સ્વીકાર કરાવીને, પૂર્વોપાર્જિત વિમલ પુણ્યદયના પ્રભાવથી સુખમાં લીન થએલ રાવણ ત્યાં આનંદકીડા કરવા લાગે. (૧૪૪) પધચરિત વિષે “વૈતાદ્યગમન, ઈન્દ્રબંધન, લંકાપ્રવેશ” નામને બારમો ઉદેશે પૂર્ણ થયું. [૧૨]. Page #140 -------------------------------------------------------------------------- ________________ [૧૩] ઇન્દ્રનું નિર્વાણ - ગમન આ માજી સહસ્રારને નેતા બનાવીને ઇન્દ્રના સુભટો રાવણના ભવન પાસે ગયા અને પ્રતિહાર દ્વારા આજ્ઞા પામીને સભામાં પહોંચી મસ્તકથી પ્રણામ કરીને નજીકના આસન ઉપર બેઠા. ત્યાર પછી અત્યંત આદર પૂર્વક સહસ્રાર રાવણને કહેવા લાગ્યા કે, ‘આપનું પરાક્રમ, પુરુષકાર અને પ્રતાપ અમાએ પ્રત્યક્ષ દેખી લીધાં છે, હવે ઈન્દ્રને બંધનમાં રાખવાનું કાઇ પ્રયેાજન નથી, માટે તેને છેડી દો.’ ત્યારે રાવણે કહ્યું કે• જો મારી લકામાંથી દરાજ પ્રતિનિયત સમયે ખેદ પામ્યા વગર કચરા-પૂજો દૂર કરે, આ નગરીની ભૂમિને સાફ કરીને લિંપે, સુગંધી પુષ્પાથી તેની પૂજા કરે, દિવ્ય સુગધવાળાં ચૂર્ણથી વાસિત કરે—આવા પ્રકારની આજ્ઞા આજથી માંડીને તે સ્વીકારે, તા હું ઇન્દ્રને છેાડી દઉં, તે સિવાય બીજા કયા પ્રકારે મુક્ત બની શકે ? રાવણે જે કંઇ પણ કબૂલાત કરાવી, તે લેાકપાલ-હિત સહસ્રારે ઇન્દ્રના છૂટકારા માટે સ્વીકારી. રાવણે ઉત્તમ પ્રકારનાં દાન, માન અને વૈભવથી સન્માન કરીને મુક્ત કર્યા અને વળી કહ્યું કે, ‘આજથી તું મારા અધુ છે. રથનૂપુર-ચક્રવાલ નગરમાં રહીને વૈતાઢ્યગિરિને ભાગવ, તથા ઇન્દ્રિયા અને મનને ગમતાં મનેાહર સુખા ઈચ્છાનુસાર ભોગવ.' ‘આપની ઈચ્છાનુસાર એમ થાવ' એમ કહીને સુરપતિ ઇન્દ્ર અને લેાકપાલ-સહિત સહસ્રાર રથનૂપુર ચક્રવાલપુરમાં આવી પહેાંચ્યા. વિદ્યાધરાથી સ્તુતિ કરાતા ઇન્દ્રે પેાતાના ભવનમાં પ્રવેશ કર્યા, બીજા પણ લેાકપાલા પેાતાના પરિવાર-સહિત પાતપેાતાના નગરમાં ગયા. પરાજય પામવાના કારણે ઉદ્વેગ મનવાળા ઇન્દ્ર પાતાના ભવનમાં, સિંહાસનમાં ખીલેલા ઉત્તમ પુષ્પવાળા ઉદ્યાનમાં કે રમણીય મનેાહર પદ્મસરાવરમાં કયાં ય શાંતિ પામતા ન હતેા, પેાતાની પ્રિયાએમાં મન દેતા ન હતા. ચિંતામગ્ન ઇન્દ્ર જિનાયતનમાં જઇને, વંદન કરીને પેાતાના પરાજય સંબંધી ચિન્તા કરવા લાગ્યા કે, ‘ મને ધિક્કાર થાઓ. વિજળી સરખી ચપળ અને ઈન્દ્રધનુષ માફક ક્ષણમાં અદૃશ્ય થનારી ક્ષણિક ખેચરની ઋદ્ધિના શા ઉપયાગ કરવા ? તે જ વિદ્યાએ, તે જ સુભટા, તે જ હાથી અને ઘેાડાએ, તે જ ભુજામલ હતું, પરંતુ પુણ્ય પરવારતાં તે સ તૃણુસમાન અની ગયાં. શત્રુસમાન થયેા હેાવા છતાં રાવણ મારા પરમ કલ્યાણબન્ધુ થયા છે. કારણ કે નિઃસાર સુખમાં આસક્ત અનેલા મને તેણે અહીં પ્રતિબાધ પમાડ્યો છે. ઇન્દ્રિયા અને મનને ગમતાં સર્વ સુખનાં સાધનોનો ત્યાગ કરીને પાપના નાશ કરનાર જિનેશ્વરના મતમાં જણાવેલી પ્રત્રજ્યા હું અંગીકાર કરું. ૧૪ Page #141 -------------------------------------------------------------------------- ________________ પઉમચરિય-પદ્યચત્રિ તે સમયે નિર્વાણુસંગમ નામના એક મુનિવર આકાશમાર્ગેથી તે જ જિનાલય પાસે ઉતર્યા. મુનિવરને દેખીને ઈન્દ્ર અતિ આનંદ પામ્ય અને ઉભા થઈ, મસ્તક નમાવી પરમ આદરપૂર્વક ભાવથી વંદન કર્યું. મુનિભગવંતે પણ પિતાના આચાર અને વિધિ પ્રમાણે જિનેશ્વર પરમાત્માની પ્રતિમાઓનું [ભાવપૂજન કરીને તપના તેજથી દીપતા મુનિ આપેલા આસન ઉપર બિરાજમાન થયા. ફરી પણ ઈન્દ્ર પરમવિનય કરવા પૂર્વક મુનિને પૂછયું કે, “હે સ્વામી ! મારા પૂર્વભવની હકીક્ત જે પ્રમાણે બની હોય, તે મને કહી જણાવે. પછી સાધુ ભગવંત પણ તેના પૂર્વભવના વૃત્તાન્તને કહેવા લાગ્યા કે-“કઈ પ્રકારે ચારે ગતિમાં ભ્રમણ કરતાં તમે મનુષ્યજાતિ પામ્યા. શિખિપુર નામના નગરમાં ધનરહિત એક દરિદ્ર-કુલમાં લક્ષણ અને ગુણરહિત, સેંકડો રોગોથી પીડિત પુત્રી ઉત્પન્ન થઈ. કમાગે તેનાં બંને માતા-પિતા પણ મૃત્યુ પામ્યાં. કોઈ પ્રકારે લોકેનાં એઠાં ભેજન પામીને જીવતી રહેવા પામી. ફાટી ગએલા હાથપગવાળી, લુખા શરીરવાળી, ફાટેલા-તૂટેલાં કપડાં પહેરતી, લકેવડે ધમકાવાતી મનમાં ઉદ્વેગ પામતી આમ-તેમ ભટકતી હતી. કર્મની નિર્જરા થવાના કારણે કાલધર્મ પામીને કિંપુરુષની પત્ની ક્ષીરધારા નામની ઉત્પન્ન થઈ, ત્યાંથી મૃત્યુ પામીને રત્નપુરમાં ધારિ ના ગર્ભમાં ગોમુખના કુટુમ્બમાં સહસ્ત્રભાનુના નામથી ઉત્પન્ન થયે. સહસભાનું સમ્યકત્વ -સહિત સમગ્ર અણુવ્રત પામ્યા. ત્યાંથી કાલ પામીને શુક વિમાનમાં ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવીને પહેલાંની રત્નસંચય નગરીમાં મણિરત્નની પત્ની ગુણવલ્લીના પુત્રપણે ઉત્પન્ન થયો. નંદિવર્ધને રાજ્ય કર્યા પછી જિનેશ્વર ભગવંતની પાસે દીક્ષા અંગીકાર કરી. વિવિધ તપનું સેવન કરીને ઉત્તમ પ્રવેયક સુખ પામ્યો. ત્યાં અહમિન્દ્રપણાના સુખને અનુભવ કરીને ચ્યવીને, અહીં ભરતક્ષેત્રમાં મનસુન્દરીથી જનમેલ સહસ્ત્રારને ઈન્દ્ર નામને પુત્ર થયે. ગર્ભમાં હતો, ત્યારે ઈન્દ્રપણાની અભિલાષા કરી હતી, તેથી અહીં ઈન્દ્રપણું પામ્યો છે અને ચક્રવાલ નગરમાં તે વિદ્યાનો અધિપતિ થયો. છે. “હું સંગ્રામમાં હારી ગયો તે માટે લાંબા કાળથી આટલે ખેદ શા માટે વહન કરે છે? આ નિમિત્ત તું કર્મના કલંકથી મુક્ત થઈશ. પૂર્વકાલમાં કીડા કરતાં કરતાં દુર્તીતિ કરી હતી, તે વાત તું શું ભૂલી ગયે? આ સર્વ વૃત્તાન્ત હું સ્કુટરૂપે તમને કહું છું, તે બરાબર એકાગ્ર ચિત્તે સાંભળે. - અરિજય નામના નગરમાં જવલનસિંહ નામને એક બેચરાધિપતિ હતે. તેને વેગવતી નામની ભાર્યા હતી, તેને અહલ્યા નામની પુત્રી હતી. તેના સ્વયંવરમાં બલ અને સમૃદ્ધિ સંપન્ન અનેક વિદ્યાધરો એકઠા થયા હતા, તું પણ ત્યાં આવ્યો હતો. પૂર્વભવના કર્મના ફલસ્વરૂપ આ સ્વયંવરા અહલ્યા કન્યા ચંદ્રાવત નામના ઉત્તમ નગરના સ્વામી નન્દિમાલિ વર નામના કુમારે પ્રાપ્ત કરી. રૂપ અને યૌવન-પૂર્ણ તે કન્યાની સાથે પાણિગ્રહણ કરીને રતિ-સુખ-સાગરમાં લીન બનેલો તે ઉત્તમ દેવની જેમ ભોગો ભગવતે હતો. ત્યારથી માંડીને તું તેની ઈર્ષ્યા કરવાના કારણે સમગ્ર શરી Page #142 -------------------------------------------------------------------------- ________________ [૧૩] ઈન્દ્રનું નિર્વાણ–ગમન . ૧૦૭ : ૨માં ક્રોધ પ્રસરાવીને તે નન્દિમાલિના ઉપરને વૈરાનુબંધ છેડતા નથી. પછી કોઈક સમયે ચારિત્રમોહનીય કર્મને ક્ષયપશમથી પ્રતિબંધ પામ્યું. ત્યાર પછી નન્દિમાલીએ પરિગ્રહ અને આરંભને ત્યાગ કરીને પ્રવજ્યા અંગીકાર કરી. સાધુઓના પરિવાર સાથે વિહાર કરતા કરતા તે હંસાવલી નદીના કિનારે આવી પહોંચ્યા. પરિભ્રમણ કરતા તે મુનિને તે દેખ્યા. રથાવત નામના પર્વત ઉપર ધ્યાનમાં બેઠેલા તે મુનિને તે ઓળખ્યા અને અહલ્યાના કારણે જે કંઈ બન્યું હતું, તે સર્વ તને યાદ આવ્યું. ક્રોધે ભરાઈને તે મુનિવરને બાંધ્યા. તેમનાં સર્વ અંગે જકડી લીધાં, તો પણ ગુંજારવ કરતા વાયરાથી જેમ મેરુ કંપતું નથી, તેમ આ મુનિ ચલાયમાન ન થયા. તે મુનિના પિતાના ભાઈ અને કલ્યાણ ગુણધર નામના મુનિ તેને ઉપસર્ગ થતે દેખીને રેષાયમાન થયા અને પિતાને ધ્યાનયોગ પૂર્ણ કર્યો. તે મુનિ એકદમ કે પાગ્નિથી જલી રહેલા હતા. તેને મુનિએ જેયા. તારી સર્વશ્રી નામની ભાર્યાએ મહર્ષિને શાન્ત કર્યા. સમ્યકત્વ-યુક્ત ભાવિતમતિવાળા અને દયાળુ તે મુનિ તે સ્ત્રીને દેખતાં જ પ્રસન્ન મનવાળા થઈ ગયા. મમત્વ અને અહંકાર-રહિત દઢચારિત્રવાળા મુનિની જે નિંદા કરે છે, માર મારે છે, તેને સંતાપે છે, તે મૂઢાત્મા લાંબા કાળ સુધી સંસારમાં પરિ. ભ્રમણ કરનાર થાય છે. આ પ્રકારે પુણ્ય અને પરાભવમાં જે વિશેષતા છે, તે જાણીને દુખનાં આશ્રયભૂત સર્વ કારણે ખરેખર ધર્મથી વિનાશ પામે છે. પિતાનું ચરિત્ર સાંભળીને વૈરાગ્યભાવ પામેલે ઈન્દ્ર મુનિને પ્રણામ કરી બેઠેલો, તે વળી ફરી ફરી પરમાર્થ વિચારવા લાગ્યા. ઉપદેશ આપીને સાધુ પોતાના સ્થાનકે ગયા. ઈન્ડે પણ પિતાના સમગ્ર રાજ્ય પર પોતાના વીર્યદત્ત નામના પુત્રને સ્થાપિત કર્યો. માતાપિતા, સ્વજન અને પિતાની ભાર્યાની અનુમતિ પ્રાપ્ત કરીને દુઃખ અને કર્મના ક્ષય માટે જિનેશ્વરે ઉપદેશેલી દીક્ષા અંગીકાર કરી. વિવિધ યોગ અને કરણોથી તપ સેવન કરીને તે દ્વારા કર્મ-મલને સર્વથા નાશ કરીને કેવલજ્ઞાન ઉપાર્જન કરી પોતાના આત્માને વિમલ-નિર્મલ શુદ્ધ સ્વભાવ ઉત્પન્ન કરી કૃતાર્થ થએલ ઈન્દ્ર મોક્ષ પામ્યા. (પર) આ પ્રમાણે પચરિત વિષે “ઈન્દ્રનું નિર્વાણ-ગમન” નામને તેરમો - ઉદેશે પૂર્ણ થયો. [૧૩] Page #143 -------------------------------------------------------------------------- ________________ [૧૪] અનંતવીર્યને ધર્મોપદેશ હવે કઈક સમયે તે સુરેન્દ્રનાથ-રાવણ મેરુ ઉપર જઈને ચેત્યાલયમાં જિનેશ્વર ભગવતની સ્તુતિ કરીને સુખપૂર્વક પાછો આવતો હતો, તે સમયે માર્ગમાં મેઘના સરખે મહાગંભીર શબ્દ સાંભળીને રાવણ ક્ષોભ પામ્યા. વળી ચારે દિશાઓમાં નજર ફેંકતાં કુંકુમના વર્ણ સરખી લાલ દિશાઓ જોવામાં આવી. મારીચિને પૂછયું કે, “મેઘ સરખો આ ગંભીર અને મધુર શબ્દ કાને સંભળાય છે? અને આ સમગ્ર ભુવન અરુણ સમાન લાલ રંગવાળું કેમ દેખાય છે? ત્યારે મારીચિએ પ્રત્યુત્તર આપ્યો કે, “સુવર્ણ ગિરિ ઉપર અનંતવીર્યને લક અને અલોક પ્રકાશિત કરનાર કેવલજ્ઞાન ઉત્પન્ન થયું છે. આ કારણે સાધુભગવંતના ચરણમાં નમસ્કાર કરવા જતા દેવોના વાજિંત્રોને આ શબ્દ છે, તથા તેમના મણિજડિત મુકુટના રત્નોમાંથી નીકળતાં કિરણેના પ્રકાશથી ભુવન વ્યાપ્ત બની ગયું છે. તેનું વચન સાંભળીને આનંદ પામેલે રાવણ નીચે ઉતર્યો અને મુનિવરમાં વૃષભ સમાન તેમને ત્રણ પ્રદક્ષિણા આપીને વંદન કર્યું. તે પહેલાં તે દેવોએ આવી વંદન કર્યું અને નીચે બેસી ગયા. ત્યાર પછી બીજા ઈન્દ્ર સરખો રાવણ ત્યાં આવીને બેસી ગયો. ત્યાર પછી દે, મનુષ્ય તેમ જ વિદ્યાધરો આસન પર બેસી ગયા એટલે તેમના એક શિષ્ય જેના કલ્યાણ માટે ધાર્મિક વિષયક પ્રશ્ન કર્યો. ત્યારે સ્કુટ અને ગંભીર પદ અને અર્થવાળી અત્યંત નિર્મલ અને નિપુણ સ્વભાવથી મધુર વાણી બેલતા મુનિવરે બધ અને મોક્ષનું સ્વરૂપ કહેવાનું શરુ કર્યું. આઠ પ્રકારનાં કર્મથી બંધાએલો જીવ વેદનીયકર્મના ઉદયથી દુઃખ અનુભવતો દીઘકાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરે છે. કર્મોની નિર્જરા થવાના કારણે કઈ પ્રકારે મનુષ્યપણું પામવા છતાં રસ અને સ્પર્શેન્દ્રિયને આધીન થએલો આત્મા કોઈ પ્રકારે ધર્મ કરતો નથી. અહીં અત્યંત રાગ કે છેષ કરનારા જે આત્માઓ અજ્ઞાનથી પાપકર્મ કરે છે, તે ઘણી ગાઢ વેદનાવાળી ભયંકર નારકીમાં જાય છે. મહાઆરંભ કરનારા, મહાઅધિકરણવાળા, મહાપરિગ્રહવાળા, તીવ્ર કષાયની પરિણતિવાળા હોય, તે પણ નરકમાં જાય છે. માતા, પિતા, ગુરુ, ભાઈ, બહેન, પત્ની અને પુત્રને ઘાત કરનારા, ચાંડાલ સરખા અધમ કાર્ય કરનારા મૃત્યુ પામીને મહાનરકમાં જાય છે. માંસ અને રસમાં લુબ્ધ, શિકારી, પક્ષીઓ પકડવા જાળ પાથરનારા, માછીમારે, આગ લગાડનારા, ચેર, ગામ, નગર કે દેશનો નાશ કરનારા, પશુઓને ઘાત કરી યજ્ઞ કરનાર પુરોહિત, હવન કરવાના ઉદ્યમવાળા, સેનાધિપતિ વગેરે પંચેન્દ્રિય જીને Page #144 -------------------------------------------------------------------------- ________________ [૧૪] અનંતવીર્યને ધર્મોપદેશ .: ૧૦૯ : વધ કરનારા મનુષ્ય મરીને નરકપૃથ્વીમાં જાય છે. સિંહ, રીંછ, ચિત્તા, તન્ત જળચર પ્રાણી, માછલાં, મગરમચ્છ, સુંસુમાર નામના પ્રત્યેક જીવોને આહાર કરનાર મહાપાપી તિય પણ નરકે જાય છે. પરિપ્લવક નામના પક્ષીઓ, બગલા, ગિધડા, કુલ નામના પક્ષીઓ, વંજુલ, સર્પ, મહાનાગ આ સર્વે નરકમાગે જનારા છે. આ સર્વે મહાઆરંભ કરનારા જણાવ્યા, હવે મહાઅધિકરણરૂપ પાપ કરનારા કોણ? તે કહું છું– રાજાઓના મંત્રી, દૂત, તેમના આદેશ આપનાર, ધનુર્વિદ્યા અને અસ્ત્ર-શસ્ત્ર વિદ્યા ભણાવનાર ઉપાધ્યાય, વિષ વગેરે મહાઝેરી પદાર્થોને યોગ કરનાર, અસત્યવાદી, રાજાઓના તિષીઓ, નિમિત્તિયાઓ, મૃત્યુ પામી નરકે જાય છે. બીજાઓ કે જેઓ વચનયોગ દ્વારા પાપ ઉપાર્જન કરે છે, તે સર્વે અધિકરણના પાપ કરનારા નરકગામી મનુષ્ય જાણવા. [દીક્ષા ગ્રહણ ન કરનાર] ચક્રવર્તીઓ, નરેન્દ્રો, મંડલિકો, રાખસ્વામીઓ, બીજા પણ તેમના સરખા ઘણા નરક તરફ પ્રયાણ કરનારા થાય છે. મન, વચન અને કાયાની ગુપ્તિ ધારણ કરનાર, અહંકાર-રહિત, જિતેન્દ્રિય, ધીર, ગંભીર એવા ગુણવંત શ્રમણની જેઓ નિંદા કરે છે, તે પણ નરકગતિ ઉપાર્જન કરે છે. આવા પ્રકારના નરકને લાયક પાપોપાર્જન કરનારા જ બદનાવાળી નારકીમાં ઉત્પન્ન થાય છે. જ્યાં તેમનાં શરીર છેડાય છે, ભેદાય છે, કરવત અને તરવારની ધાર સરખાં વૃક્ષપત્રોથી કપાય છે. સિંહ, વાઘ અને વજસરખા તીર્ણ મુખ અને ચાંચવાળા પક્ષીઓ વડે ચીસો પાડતા તે ખવાય છે. આવા પ્રકારનાં અનેક દુઃખો તે નારકીમાં ભેગવે છે. જેઓ કપટી, કુટિલ, ખોટાં તોલ-માપથી વેપાર કરનારા, રસવાળા પદાર્થોની ભેળસેળ કરનારા, ખેતી આદિ કરનારા, બીજા પણ તેવા ધંધા કરનારા, ઈન્દ્રિયાધીન, ધર્મધુરાને ત્યાગ કરનારા, આધ્યાન કરનારા તિય ગતિમાં જાય છે. હંમેશાં ભયમાં જ જીવનારા, ભયથી પીડિત મનવાળા, ખાવા-પીવાની, ભૂખ-તરશની વેદના ભોગવતા પશુઓ જીવતાં સુધી તીણ દુઃખનો અનુભવ કરે છે. ગાય, ભેંસ, ઉંટ, બકરા, ઘેટા વગેરે તૃણ-પત્રાદિક ભક્ષણ કરનાર પશુઓ, તેમ જ મન્દકષાયવાળા મનુષ્યો મરીને મનુષ્ય થાય છે. આર્યો કે અનાર્યો પણ ઉત્તમ કે અધમ કુલોમાં ઉત્પન્ન થએલા જી પોતપોતાના કર્માનુસાર લાંબા કે ટૂંકા આયુષ્યવાળા થાય છે. કર્મથી અહીં કોઈ અંધ, બહેરા, બોબડા, મૂંગા, કુજ, હિંગણાવામન, લંગડા, ધનવંત, ગુણવંત, અને કેટલાક દરિદ્રતાથી પરાભવ પામેલા થાય છે. કોઈ લોભારૂપી મહાગ્રહના વળગાડવાળા, કેટલાક શૂરવીર સરદારે સંગ્રામના મેખરે પ્રવેશ કરે છે, વળી બીજા કેટલાક અનેક તરંગો અને કલોલવાળા મહાસમુદ્રની મુસાફરી કરી વ્યાપાર કરનારા હોય છે. કેટલાક અટવીમાં પ્રવેશ કરે છે. કેટલાક સાર્થવાહ ભયાનક જંગલ ઉલ્લંઘન કરી વ્યાપારાર્થે પરદેશનો પ્રવાસ કરે છે, બીજા Page #145 -------------------------------------------------------------------------- ________________ : ૧૧૦ : પઉમચરિય–પદ્મચરિત્ર કેટલાક ખેતી વગેરે સેંકડો ધંધાદારી વ્યાપાર કરનારા હોય છે. આ પ્રમાણે મનુષ્યગતિનાં સર્વ દુઃખ જાણીને કેટલાક સરાગ ગૃહસ્થ] ધર્મના અનેક પ્રકારે પૈકી કઈ કોઈ ધર્મની સાધના કરે છે. પાંચ અણુવ્રતરૂપ ધર્મવાળા, તેમજ અકામનિર્જરા કરનારા મનુષ્ય મરીને દેવપણું પામે છે. વળી યોગ-વિશેષથી કેટલાક અહીંથી ભવનવાસી, અંતર, તિષ્ક અને ક૯૫વાસી દેવલોકમાં અધમ અને ઉત્તમ જાતિના દે થાય છે. આ પ્રમાણે કર્માધીન છે ચારગતિરૂપ સંસારમાં રખડ્યા કરે છે અને મોહ પામેલા તેઓ મોક્ષસુખ પામી શકતા નથી. જે મનુષ્ય, ચારિત્ર અને વિશુદ્ધ શીલવંત સંયત મુનિવરોને સંયમમાં ઉપકારક દાન આપે છે, તે પણ દેવપણું પામે છે. જે મુનિવરો જ્ઞાન અને સંયમમાં તલ્લીન, મોક્ષમાર્ગ પ્રત્યે એકાંત દષ્ટિવાળા, જિતેન્દ્રિય અને ધર્યયુક્ત હોય, તે મુનિવરે લકમાં ઉત્તમ પાત્ર ગણાવેલા છે. જેઓ સુખ-દુઃખમાં સમાનભાવ ગણનારા હોય, તેમ જ માન અને અપમાન વચ્ચે આંતરે ગણનારા હોતા નથી. આહારાદિક મળે, કે ન મળે, તે પણ સમભાવી હોય, તે સાધુઓ દાન આપવા માટે પાત્ર ગણેલા છે, મુનિવરને ઉત્તમભાવ સહિત જે પ્રાસુક–અચિત્ત આહાર, ઔષધ આદિ કે ઇન્દ્રિયોને અનુકૂળ પદાર્થો આપવામાં આવે, તો તેનાથી વિપુલ પુણ્યફલની પ્રાપ્તિ થાય છે. રાગ-દ્વેષમાં મૂઢ બનેલા, આરંભ-સમારંભમાં પ્રવર્તેલા મિથ્યાષ્ટિને જે દાન આપવામાં આવે, તે દાન નિષ્ફલ ગણેલું છે. જેમ કૂવાના એકરસવાળા જળથી સિંચેલા ઘણું પ્રકારના વૃક્ષો પોતપોતાના સ્વભાવનુસાર તીખા, મધુર, કડવા, તૂરા વગેરે સ્વાદ આપનાર થાય છે. એ પ્રમાણે શીલવંત અને શીલરહિતને આપેલ ભજન બીજા ભવમાં શુભ અને અશુભ ફલ આપનાર થાય છે. કામગોની તૃષ્ણાવાળા પોતાના સરખાને અપાએલું દાન અને તે માટે ચાહે તેટલો ઉદ્યમ કરવામાં આવે, તે પણ તે દાન ફલ આપતું નથી. અરે ! કષ્ટની વાત છે કે, કુશાસ્ત્રોની રચના કરી લોકોને અવળો માર્ગ બતાવનારા કુલિંગીઓ લોકોને કેમ ઠગી રહેલા છે? ઈન્દ્રિયોને આધીન થએલા તથા પરલોકની બુદ્ધિથી રહિત એવા મિથ્યપદેશ આપનારા, લોકેને પશુહત્યાવાળા યજ્ઞ કરવાનું અને માંસ ખાવાનું કહે છે, એટલું જ નહીં પણ તેમાં દેષ–પાપ નથી” કહે છે! જેઓ ધર્મબુદ્ધિ કરીને માંસ–ભક્ષણ કરે છે અને માંસનું દાન આપે છે, તેઓ તીવ્ર વેદના-પૂર્ણ ભયંકર નરકમાં જાય છે. જે કઈ મેટું તપ કરે, કે સમગ્ર તીર્થની યાત્રાએ કરે, તે પણ માંસભક્ષણ ન કરનારની કક્ષામાં આવી શકતા નથી. જેઓ ગાયનું દાન, કન્યાદાન, ભૂમિદાન, સુવર્ણ દાન આપે છે, પાપકર્મથી ભારે થએલા તેઓ સંસાર–અટવીમાં અથડાયા કરે છે. ગાયનું કે બળદનું દાન કરવાથી તે જાનવરને બંધન, તાડન, દમનનું ભારી દુઃખ થાય છે. હળ અને તેની કોશથી પૃથ્વી ખેડાય, તેથી પૃથ્વીકાય અને તેમાં રહેલા અનેક ત્રસ જંતુઓના પ્રાણને નાશ થાય છે. જે કન્યાદાન અપાય છે, તેમાં Page #146 -------------------------------------------------------------------------- ________________ [૧૪] અનંતવીયના ધર્મોપદેશ : ૧૧૧ : તે રાગ અને આસક્તિ કરે છે, રાગથી મેાહ થાય છે અને માહથી દુર્ગતિ-ગમન થાય છે. સુવર્ણ દાનથી તેા વળી ચારાઇ લુંટાઇ જવાના ભય થાય છે, વળી આરંભ– પરિગ્રહનું મૂળ છે. તે કારણે મુનિએ આ ચારે દાન ન આપવાને ઉપદેશ આપે છે. વીતરાગ સર્વજ્ઞ ભગવંતે જ્ઞાનદાન, અભયદાન, પ્રાસુક-અચિત્ત આહારાદિકનું અને ઔષધદાન આપવાના ઉપદેશ આપેલેા છે. જ્ઞાન આપવાથી દિવ્યજ્ઞાની, અભયદાન આપવાથી દીર્ઘાયુષ્યવાળા, આહારદાન કરવાથી સુંદર ભાગા પ્રાપ્ત કરનાર થાય છે, તેમાં સંદેહ નથી. સાધુને ઔષધદાન દેવાથી દિવ્યશરીરની પ્રાપ્તિ થાય છે, તેમજ નિરુપમ અંગે અને ઉપાંગાવાળા અને ઉત્તમભાગ ભાગવનાર થાય છે. જેમ પૃથ્વીતલમાં વાવેલું નાનું વડબીજ, તેમાંથી મોટા અને ઉંચા વડ થાય છે; તે પ્રમાણે મુનિ– વાને દીધેલું દાન વિપુલ પુણ્ય પ્રાપ્ત કરાવનાર થાય છે. જેમ અત્યત સારી રીતે ખેડેલા ખેતરમાં સારી રીતે વાવેલ ધાન્યબીજ અદ્ભુત આધક પ્રમાણમાં નીપજે છે, તેમ સ ́યત મુનીશ્વરાને આપેલુ દાન મહાપુણ્ય ઉપાર્જન કરાવનારું થાય છે. જેમ ઉખરભૂમિમાં નાખેલા બીજની વૃદ્ધિ થતી નથી, તેમ મિથ્યાત્વથી મલિન થએલા કુપાત્રમાં આપેલું દાન નિષ્ફલ થાય છે. શ્રદ્ધા, શક્તિ અને ભક્તિથી વિવેક-પૂર્વ ક વિધિથી જે દાન આપવામાં આવે, તે દાન પુણ્યળવાળું સમજવું. વિવિધ પ્રકારનાં આયુધાને હાથમાં ગ્રહણ કરનારા, કષાયવાળા, કામરાગ-રતિરાગમાં આસક્ત, હંમેશાં આભૂષણ પહેરી શરીરની શેાભા વધારનારા એવા દેવા દાનના અધિકારી નથી, અર્થાત્ તેમને ધરેલું દાન પુણ્યલ આપનાર થતું નથી. જેએ પેાતે તરી શકતા નથી, તેઓ બીજાને કેવી રીતે તારી શકે? જો કેાઇ લગડા ખાંધ પર બેસાડીને બીજા લંગડાને દેશાન્તરમાં લઇ જાય, તા આવા દેવાને વિષે આપેલું દાન તે ધમ કહેવાય તેમાં સંદેહ નથી. જેએ વળી વીતરાગ સવ દોષ-રહિત એવા તીર્થ”કર ભગવંતા છે, તેમને લેાકને વિષે ઉત્તમ દાનના ઉત્તમ પાત્ર ગણેલા છે. સંસારના સૉંગમાં વિરક્તભાવ પામેલા અને જિનેશ્વરના ધર્મને પ્રમાણિત માનનારા, પ્રતિમાની પૂજા-ભક્તિમાં ઉદ્યમવાળા તેના પુણ્ય-પ્રભાવથી મહદ્ધિક દેવતા થાય છે. સૌમ્ય મનવાળા જે મનુષ્યા જિનાલય વિષે ધ્વજા-પતાકા માટે વસ્ત્ર, ધૂપ, દીપ આપે છે, તે દેવપણું પામે છે. આવા પ્રકારનું દાન આપનાર મનુષ્યા દેવભવમાં અને મનુષ્યભવમાં સુખની પરંપરા ભાગવનાર થઇને છેવટે મુક્તિસુખના કાયમના અધિકારી થાય છે. ભાનુકળું આ વિસ્તારવાળા દાનધમ સાંભળ્યેા. પછી તેણે અનંતવીય ને પ્રણામ કરી પૂછ્યું' કે, ‘હે સ્વામી ! મને ધમ કહો.' ત્યારે અન`તમલે કહ્યું કે-જિનેશ્વર ભગવંતે ધમ એ પ્રકારના કહેલા છે. એક ગૃહસ્થપણામાં રહીને કરી શકાય તેવા અને બીજો ઘરબાર-કુટુ ખાદિક સંગો ત્યાગ કરીને કરવા લાયક અનગાર-ધર્મ, ઘણા ભેદવાળા છે. તે પણ શ્રમણધમ હિંસા, જૂઠ, ચારી, મૈથુન અને પરિગ્રહની નિવૃત્તિ-આ પાંચ મહાવ્રતા સાધુ Page #147 -------------------------------------------------------------------------- ________________ : ૧૧૨ પઉમચરિય–પદ્મચરિત્ર એને માટે કહેલાં છે. ઈર્ષા, ભાષા, એષણ, આદાન-નિક્ષેપ તથા પારિષ્ટાપનિકા એ નામની પાંચ સમિતિએ કહેલી છે. મનગુપ્તિ, વચનગુપ્તિ તથા કાયગુપ્તિ આ ત્રણ ગુપ્તિએ મુનિઓએ નક્કી ધારણ કરવી જોઈએ. ક્રોધ, માન, માયા, લોભ અને શ્રેષયુક્ત રાગ એ આત્મામાં રહેલા મહાશત્રુઓ છે. તેઓને કોઈ પ્રકારે થતા રોકવા જોઈએ. અનશન, ઊદરિકા, વૃત્તિ-સંક્ષેપ, કાયશ, રસ–પરિત્યાગ તથા વિવિક્તશય્યાસન-આ છ પ્રકારનું બાહ્યત૫. પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃજ્ય, સ્વાધ્યાય, ધ્યાન અને કાર્યોત્સર્ગ–આ છ પ્રકારનું અત્યંતરત૫; એમ બાહ્યા અને અત્યંતર તપના બાર ભેદ સમજવા. જિનેશ્વર ભગવંતે આ પ્રમાણે બાર પ્રકારનો તપ કહે છે. પાપનો ત્યાગ કરેલ શ્રમણ કર્મનિર્જરા માટે તેનું ભાવથી સેવન કરે છે. પોતાના દેહ ઉપર પણ જેઓ મમત્વ વગરના-નિરપેક્ષ છે, નિરભિમાની, ઈન્દ્રિયો ઉપર અંકુશ રાખનારા, ધીર, બાર પ્રકારની અનુપ્રેક્ષાઓમાં હંમેશાં આત્માને ચિંતવનારા હોય છે. અર્થાત્ અનિત્યાદિ બાર ભાવનાઓનું ધ્યાન કરે છે, વાસી-ચંદન સરખા એટલે કઈ વાંસલાથી શરીર છોલે, અગર બાવનાચંદનનો શીતલ લેપ કરે, તે બન્ને પ્રત્યે સમભાવ રાખનારા હોય, પણ દ્વેષ કે રાગ કરનાર ન થાય. સુખ અને દુઃખ બંનેમાં સમાન ભાવ રાખનારા, સૂર્યાસ્ત થયા પછી નિવાસ કરનાર અર્થાત્ સૂર્યની સાક્ષી વગર રાત્રે ન ચાલનારા, સિંહની જેમ શ્રમણો નિર્ભય હોય છે. પૃથ્વીની જેમ સર્વ સ્પર્શોને સહન કરનારા, પવનની જેમ સર્વસંગથી મુક્ત, આકાશ સરખા નિર્મલ મનવાળા, સમુદ્ર સરખા ગંભીર, ચંદ્ર સરખા સૌમ્ય-શાન્ત આહૂલાદક, સૂર્યની જેમ તપ-તેજથી દીપતા, મેરુની જેમ ધીર, પરિષહ-ઉપસર્ગોમાં અડોલ અને મહાન, પક્ષી માફક સંગ વગરના શ્રમણો હોય છે. સાધુ ભગવંતો શીલનાં અઢારહજાર અંગને ધારણ કરનારા હોય છે. શ્રમણ પરમપદ–મોક્ષનું ચિંતન કરતા અનાકુલપણે વિચરનારા હોય છે. જિનેશ્વરે કહેલા ધર્મ અને તપનું સેવન કરવાના ફલસ્વરૂપે ઉત્પન્ન થએલી આમશૌષધિ આદિ ઋદ્ધિના વિભાવવાળા, તપની લક્ષ્મીથી વિભૂષિત અંગવાળા, અદભુત કાર્ય કરવાની શક્તિવાળા હોય છે. તેમનામાં એવા પ્રકારની શક્તિ છૂપા એલી હોય છે કે, કેઈ તેવા લબ્ધિવંત મુનિવર દિવસનાથ–સૂર્યને તત્કાલ નિસ્તેજકરી નાખે છે, તે કઈ ચન્દ્રને ઉછાળીને મેઘની. જેમ વરસાવે છે, સ્થિર મેરુને પણ કંપાવે છે, પવન સરખા વેગથી આધાર વગર આકાશમાં ચાલે છે, તે મુનિવરના ચરણની રજથી અનેક વ્યાધિઓ શાન્ત થાય છે. કઈ મુનિ મધુ-સાકર કરતાં અધિક મધુર શબ્દવાળી વાણી સવણ કરનાર હોય, કોઈ દૂધના, તો કઈ ઘીના સ્વાદ કરતાં અધિક સ્વાદિષ્ટ વાણી ઝરાવનાર હોય, કઈક અમૃતસ્ત્રાવી હેય. કોઈ કષ્ટબુદ્ધિવાળા અર્થાત્ કોઠારમાં ભરેલું ધાન્ય ઓછું ન થાય, તેમ ગુરુ પાસેથી સાંભળેલ તમામ સૂત્ર અને અર્થ, વગર ભૂલ્ય યાદ રાખનારા, કેટલાક પદાનુસારી એટલે એકપદના આધારે ભૂલાએલ સર્વ પદ કહેનારા, Page #148 -------------------------------------------------------------------------- ________________ [૧૪] અનંતવીયના ધર્માંપદેશ : ૧૧૩ : કેટલાક સભિન્નશ્રોત એટલે કેાઈ પણ ઇન્દ્રિયથી ગમે તે ઇન્દ્રિયના વિષય જાણનારા. જેમકે જીભથી શબ્દ સાંભળનારા, કાનથી સ્વાદ જાણનારા ઈત્યાદિ, આવા પ્રકારની અનેક લબ્ધિ ધારણ કરનારા હેાવા છતાં કુતૂહલથી, કે સ્વામાં ઉપયાગ નહીં કરનારા શ્રમણેા કાલધમ પામીને પેાતાના ચેાગાનુસાર દેવલાકનાં સ્થાન પામે છે અને કેટલાક પરાક્રમી આત્માએ મેાક્ષ પામે છે. કેટલાક પુણ્યાપાન કરીને સૌધર્માદિક ઉત્તમ વિમાનામાં ઉત્પન્ન થાય છે, કેટલાક ઇન્દ્રો થાય છે, તેા કેટલાક ઈન્દ્રના સમાન ઋદ્ધિ-સમૃદ્ધિવાળા થાય છે, તેા વળી કેટલાક ઇન્દ્રના સેવક તરીકે અ'ગરક્ષકા અને છે. આ પ્રકારે ઉત્તમ, મધ્યમ અને અધમ પ્રકારવાળા દેવા જણાવ્યા. બીજા કેટલાક અમિન્ત્રપણું પામી અ૫ભવમાં મેક્ષે જનારા અને વળી કેટલાક આ ભવે જ શિવાલયમાં જાય છે. દેવવમાના, દેવા અને તેમનાં સુખા હવે ત્યાં દેવલાકમાં અનેક પ્રકારની આશ્ચય કારી શાભાયુક્ત અને સૂર્ય સરખી કાંતિથી જળહળતાં દૈવિમાના હાય છે. વા-હીરા, ઈન્દ્રનીલ, મરકત તેમ જ વૈડૂ આદિ રત્નાની વિચિત્ર રચનાએથી રમણીય, મજબૂત અને વિશાલ પીઠિકામાંથી નીકળેલા હજારો સ્ત ́ભ-સમૂહવાળા, કૃત્રિમ હાથી, વૃષભ, સિંહ કેસરી, વરાહ, મૃગ અને ચમરી ગાય વગેરેથી આલેખાએલ ભૂમિતલવાળા, મંદ પવનથી કંપિત અને ઘૂમતી નૃત્ય કરતી ધ્વજાએ રૂપી હસ્તાચવાળા, ગેાશી`ચન્તન અને કાલાગુરુની સુગધયુક્ત ધૂપવાળા, જલ અને જમીનમાં ઉગેલાં અનેક પ્રકારનાં પુષ્પાથી અર્ચિત વિમાને ત્યાં હાય છે. જયાં દેવગાયક-ગાન્ધાનાં ગીતા, વાજિંત્રા, વીણાના મધુર શબ્દો, ખસીના આરાહ-અવરોહવાળા સુંદર શબ્દો જેમાંથી સભળાતા હોય છે, એવા પ્રકારનાં વિમા નામાં દેવે મહાન્ સુખા ભાગવતા હોય છે. વળી તેઓ રત્નની જેમ નિર્માંલ-મલ વગરના, માંસ-હાડકાં-રહિત, ખાડ વગરના દેહવાળા, ગભ વગર ઉત્પન્ન થએલા અર્થાત્ પુષ્પશય્યા સરખી દેવશય્યામાં ઉત્પન્ન થએલા, સ્વભાવથી વગર ખીડાતા નેત્રવાળા દેવેશ હોય છે. સમચતુરસ સંસ્થાનવાળા, મણિમય મુકુટ, વિચિત્ર કુંડલા અને આભૂષણાથી અલ’કૃત, દેવાંગનાઓની વચ્ચે રહેલા, રતિસુખ-સાગરમાં ડૂબેલા આનંદાનુભવ કરતા હોય છે. ત્યાં વિકસિત કમલ-સમાન મુખવાળી, નિર્મલ નયન, દાંત અને હેઠવાળી, પુષ્ટ સ્તનયુગલથી ઉત્પન્ન થએલ શેાભાવાળી, લાલશેાકપત્ર સરખી ઉજ્વલ કેામલ હસ્ત અને ચરણવાળી, વિશાલ નિતમ્બ-પ્રદેશવાળી, સ્વામીની ઇચ્છાનુસાર વર્ત નારી, સ્વભાવથી કામલ અને મનેાહર વાણી ખેલનારી દેવીએ સાથે જીવન-પર્યંત તે દેવા પૂર્વે કરેલા ધર્મના પ્રભાવથી મનેાહર વિષયસુખના અનુભવ કરે છે. જે દેવા ત્રૈવેયક અને અનુત્તર નામના ઉત્તમ વિમાના વિષે અમિન્દ્રો રહેલા છે, તેઓ ઉપશાન્તમાહવાળા અન ́તગુણુ સુખ અનુભવે છે, જે સંસ’ગ–રહિત થએલા શ્રમણેા સિદ્ધિસ્થાન પામેલા છે, તેઓ ત્યાં અનંતા કાલ સુધી અનંતગુણા સુખનેા અનુ પ Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ : પઉમચરિય-પદ્મચરિત્ર ભવ કરે છે. સમગ્ર ત્રણે લોકમાં મનુષ્ય અને દેને જે વિષયસુખ હોય છે, તે સિદ્ધોના સુખના અનંતા કોડમાં ભાગ પ્રમાણ પણ હોઈ શકતું નથી. સમગ્ર જીવલેકમાં દેવતાઓ અને મનુષ્યને જે સુખ હોય છે, તે સર્વ ધર્મનું ફલ છે-એમ જિનેશ્વર દેવોએ કહેલું છે. દેવત્વ, ઈન્દ્રત્વ, અહમિન્દ્રત્વ, તેમજ સિદ્ધત્વ તે સર્વે મનુષ્યભવમાં જ ધર્મ કરવાથી જ પામે છે. જેમ પક્ષીઓને રાજા ગરુડ, પશુઓને રાજા સિંહ, તેમ ભવન રાજા હોય તો મનુષ્યભવ. કારણ કે, મોટા ગુણોને વહન કરનાર હોય તો માત્ર એક મનુષ્યભવ છે. આ મનુષ્યભવમાં જે એક મહાન ગુણ છે, તે બીજા કોઈ પણ ભવમાં નથી. કર્મને સર્વથા ક્ષય કરીને જીવ મોક્ષે જતા હોય, તો માત્ર આ મનુષ્યભવમાંથી જ. જેમ સમુદ્રમાં ખોવાએલું રત્ન ગમે તેટલું શોધે, તે ફરી દેખી શકતો નથી, તેમ ધર્મ– રહિત જીવ ફરી મનુષ્યભવ પ્રાપ્ત કરી શકતો નથી. આ પ્રમાણે કેવલિએ કહેલો ધર્મ અત્યંત શ્રદ્ધા પૂર્વક સાંભળીને પછી ભાનુકણે અનંતવીર્યને પ્રણામ કરીને કહ્યું કે, “હે ભગવંત! હજુ હું ભેગાભિલાષા વગરને થયેલ નથી, ભેગની ઇચ્છાઓ હજુ મને વતે છે, તેમજ શ્રમણુધર્મનાં ઉગ્ર તપ-વિધાન કરવા અસમર્થ છું. ત્યારે અનંતબલ મુનિભગવંતે કહ્યું કે, તે તું ગૃહસ્થપણામાં બની શકે તેવો શ્રાવકધર્મ એકાગ્ર-મનથી સાંભળ, તેનું સેવન કરતાં કરતાં ક્રમે કરીને તું સંસારવાસથી મુક્ત બનીશ. જિનેશ્વર ભગવંતે સાગાર અને અનગાર એમ બે પ્રકારના ધર્મ ઉપદેશેલા છે, સાધુઓ માટે અનગાર-ધર્મ અને ગૃહસો માટે સાગાર-ધમ જણાવેલો છે. સાધુ-મહર્ષિઓને અનગારધર્મ તો મેં કહી સંભળા, હવે સાગાર ચારિત્ર-વિષયક શ્રાવકધર્મ સાંભળ. શ્રાવધર્મ પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાત્રતો-એમ જિનેશ્વરોએ શ્રાવકનાં બાર વ્રતો જણાવેલાં છે. સ્કૂલતર પ્રાણિવધ, મૃષાવાદ-અસત્યવચન, ચોરી, પરસ્ત્રી, પરિગ્રહ એવાં પાંચ મેટાં પાપ ન કરવાની પ્રતિજ્ઞા કરવા રૂપ પાંચ અણુવ્રતો. દિશા અને વિદિશામાં જવાની મર્યાદાનો નિયમ, અનર્થદંડ-વર્જન, ઉપભોગ-પારભેગનું પ્રમાણ –આ ત્રણ ગુણવ્રતો. સામાયિક, ઉપવાસ-પૌષધ, અતિથિસંવિભાગ, અને સમાધિમરણ–આ ચાર શિક્ષાત્રતો. રાત્રિભોજનની વિરતિ, મધ, માંસ, મદિરાપાનને ત્યાગ. પૂજા અને શીલનું આચરણ કરવું–આ વગેરે ગૃહસ્થોને ધર્મ જણાવેલ છે. નિર્મલ સમ્યકત્વવાળા એવા મનુષ્યો આ કહેલ શ્રાવકધર્મનું સેવન કરીને, વિધિપૂર્વક મૃત્યુ પામીને સૌધર્માદિક વિમાનિક કપોવાળા સ્વર્ગમાં જાય છે. ત્યાંથી ચ્યવેલા વળી મનુષ્યભવ પામી તેમાં વિશેષપણે જિનવપદિ ધર્મનું સેવન કરી મહર્દિક દેવપણે ઉત્તમ જાતિવાળા દેવ થાય છે. આ પ્રમાણે સાત-આઠ ભવમાં સર્વ કમને ખંખેરીને સિદ્ધિગતિ પ્રાપ્ત કરે છે. મનુષ્યપણું પામીને જે જિનેશ્વરોના ધર્મની શ્રદ્ધા કરે છે, તે પણ નરક અને તિર્યંચગતિમાં લાંબો કાળ બ્રમણ કરતા નથી. જે સમ્યગ્દષ્ટિ જીવા Page #150 -------------------------------------------------------------------------- ________________ [૧૪] અનંતવીય ધર્મોપદેશ : ૧૧૫ : જિનપૂજા, વિનય, વન્દનમાં પ્રીતિવાળો હોય, તે પણ અનુક્રમે નિર્વાણ સુખ પ્રાપ્ત કરે છે. જિનક્તિ ધર્મ માં નિઃશંકતા આદિ ગુણોવાળા હોય, તેમજ જીવ, અજીવાદિક તના જાણકાર હોય, તે મહર્તિક દેવ થાય છે. પોતાની શક્તિ અનુસાર જે મનુષ્ય જઘન્ય, મધ્યમ કે ઉત્તમ પ્રકારને ધર્મ કરે છે, તે દેવલેકમાં તેવા પ્રકારના સ્થાનને મેળવે છે. હવે મુનિવરમાં ઈન્દ્ર સમાન તે કહેવા લાગ્યા કે–આગળ કહી ગયા, તે પ્રમાણે અનેક પ્રકારના તપ-સંયમ ધર્મનું સેવન કરીને મનુષ્ય અક્ષય સુખના આનંદને અનુભવ કરે છે. બીજું હંમેશાં થોડા થોડા નવીન જ્ઞાનનો પણ સંગ્રહ કરવો જોઈએ. બિન્દુ બિન્દુ એકઠાં થઈને જલપૂર્ણ નદીઓ સમુદ્રરૂપ થતી શું નથી દેખાતી? જે ચારે આહારને એક મુહૂર્ત સુધી પણ ત્યાગ કરે છે, તેને એક મહિને સર્વ એકઠું કરતાં એક ઉપવાસ થાય અને તેનું પુણ્યફલ દેવલોકમાં પ્રાપ્ત કરાવનાર થાય. અન્ય દેવતાને પૂજીને દશ હજાર વર્ષો સુધી જે દેવલોકના પુણ્યસુખને ભગવે છે, તે જ પ્રમાણે જિનવરે કહેલા તપનું સેવન કરીને કોડ પલ્યોપમના લાંબા કાળ સુધી દેવકનું પુણ્યફલ ભોગવે છે. ત્યાંથી ચ્યવને જંગલમાં વાસ કરનાર તાપસકન્યાને જેવાં ઉત્તમ સુખ પ્રાપ્ત થયાં, તેવાં ભોગ-સુખો મનુષ્યભવમાં પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય દિવસમાં બે જ વખત નિયમપૂર્વક ભોજન કરે છે, તેને એક મહિને અઠ્ઠાવીશ ઉપવાસ જેટલા તપને લાભ થાય છે. તે પોતે કરેલા નિયમનું વિપુલ ફલ દેવલોકમાં દેવાંગનાઓના સમૂહની વચ્ચે રહેલે, શ્રી, કીર્તિ અને લક્ષમીના આવાસરૂપ તથા દિવ્ય અને નિર્મલ આભૂષણોથી અલંકૃત થઈને ભોગવે છે. દેવલોકનાં વિષયસુખોનો અનુભવ કરીને ત્યાંથી મનુષ્યલોકમાં આવેલો, ઉત્તમ વંશવાળા કુળમાં જન્મ પામેલો તથા સુખરૂપી સમુદ્રમાં સ્નાન કરતો આનંદમાં સમય પસાર કરે છે. તે પ્રમાણે ૧ પહેર, દોઢ પહોર, બે પહેર, ૩ પહેરના નિયમમાં વૃદ્ધિ કરનાર, ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમ આદિ પોતાની શક્તિ અનુસાર જે તપ કરે છે, તે તેનું તેવું ફળ પ્રાપ્ત કરે છે–તેમ કેવલી ભગવંતોએ કહ્યું છે. આવા પ્રકારના તપનું વિપુલ ફલ દેવલોકમાં લાંબા કાળ સુધી ભેગવીને ફરી મનુષ્યપણામાં આવીને ઘણા મોટા પરિવારને સ્વામી થાય છે. જિનેશ્વર પરમાત્માની ભક્તિ કરવામાં ભાવિતમતિવાળે જે પુરુષ દિવસ અસ્ત થયા પહેલાં ભજન કરી લેવાના નિયમવાળો હોય, તે ઉત્તમ વિમાનમાં વાસ કરતો દીર્ઘકાળ સુધી અનેક દેવાંગનાઓ સાથે ક્રીડા કરનારો થાય છે. સૂર્ય આથમ્યા પહેલાં પણ જે ચારે પ્રકારના આહારનો ત્યાગ કરે છે, તે લાંબા કાળ સુધી ઝગઝગાટ કરતા સુંદર દેવવિમાનમાં રહે છે. ત્યાંથી ચ્યવીને તે મનુષ્યલોકમાં અનેક નગર, ખેડ, કર્બટ, રથ, હાથી વગેરેને સ્વામી થાય છે. ફરી પણ જિનેશ્વર ભગવંતે કહેલા ધર્મમાં અતિશય દઢ ચિત્ત કરીને તપ, નિયમ, ચારિત્રાદિક ધર્મની આરાધના કરીને કમે કરીને શાશ્વત શિવગતિ પ્રાપ્ત કરે છે. જે વળી વ્રત વગરના અસંયમી પુરુષે રાત્રે Page #151 -------------------------------------------------------------------------- ________________ પહેમચરિય-પદ્મચરિત્ર ભોજન કરે છે, તેઓ નરક અને તિર્યંચગતિમાં અનંતકાલ સુધી વાસ કરતા રખડે છે. ત્યાં દુઃખને અનુભવ કરીને અકામનિર્જરા–ગે કોઈ પ્રકારે મનુષ્યભવ મેળવે, તો પણ તે ત્યાં અનાથ અને દુઃખી થાય છે કે, જેઓ રાત્રિભોજનને ત્યાગ કરતા નથી. જિન ધર્મમાં ભાવિતમતિવાળી સ્ત્રી જે રાત્રે આહાર-ખાનપાન કરવાના નિયમવાળી છે અને રાત્રિભોજન કરતી નથી, તે પણ દેવત્વ પ્રાપ્ત કરે છે. ત્યાં દેવવિમાનમાં લાંબા કાળ સુધી દિવ્ય વિષયસુખ ભોગવીને વેલી મનુષ્યપણુમાં આવેલી સુંદર રૂપવાળી ઉત્તમ મહિલા થાય છે. જે સ્ત્રી સાયંકાલે ભજન કરતી ન હોય, તેને ઘણાં સુવર્ણ, મણિ, રત્ન, ચાંદી, પ્રવાલ આદિનાં આભૂષણ તેમ જ ઘણા પ્રકારના ધનધાન્યની પ્રપ્તિ થાય છે. વળી સુંદર શય્યામાં સુખપૂર્વક સૂતેલી હોય, તેને કેટલીક સ્ત્રીઓ ચામથી વીંજતી હોય, આભૂષણોથી શોભિત શરીરવાળી થાય, જેણે રાત્રે ભજન ન કરવાની પ્રતિજ્ઞા કરી હોય. જે સ્ત્રીઓ રાત્રિભોજનનો ત્યાગ કરે છે, તેઓ ચકવર્તી, વાસુદેવોની મનોહર રૂપવાળી સ્ત્રીઓ થાય છે અને તેઓની સાથે વિષયસુખ ભોગવે છે. ધર્મ રહિત જે મહિલાઓ રાત્રે જમે છે, તેઓ અનેક પ્રકારનાં દુઃખોનો અનુભવ કરે છે. રાત્રિભોજન કરનારી સ્ત્રીઓ હીનકુલમાં જન્મ પામે છે, ધનધાન્ય, સુવર્ણ અને રૂપાથી રહિત થાય છે. દરિદ્ર, નિભંગી, હંમેશા હાથ-પગમાં વાળ ફૂટેલાં હોય, બરછટ ટૂંકા જાડા કેશવાળી સ્ત્રીઓનો અવતાર રાત્રિભૂજન કરનાર પામે છે. રાત્રિભેજનમાં અનુરાગ કરનાર કે અજ્ઞાન તપ અથવા ધર્મ-શ્રદ્ધાવશ વ્રતનિયમ કરે, તે પણ તેનું ફળ ઘણું અલ્પ પામે છે. તે કારણે જીવનો ઘાત કરનાર, રાત્રિભૂજન, અસત્ય વચન, વગર આપેલ લેવાનું, પારકી સ્ત્રી તેમજ મદિરાપાન, માંસભક્ષણ આદિ પાપનો ત્યાગ કર. અન્ય દર્શનનો ત્યાગ કરે. નિરંતર જિનશાસનમાં ઉદ્યમવાળો થા, આમ કરવાથી ક્રમે કરીને સર્વ સંગથી મુક્ત થઈ તે મુક્તિ પ્રાપ્ત કરનાર થઈશ. જેમ કોઈ લાભ મેળવવાની ઈચ્છાથી રત્નદ્વીપે જઈને રત્ન મેળવે, તેમ ધર્મને અથી મનુષ્યભવમાં નિયમરૂપી રત્નોને ગ્રહણ કરે છે. અનંતવીર્ય મુનિએ લંકાધિપને કહ્યું કે, રત્નાદ્વીપમાંથી રત્ન ગ્રહણ કરવા માફક જિનમતમાં એક નિયમ તમે ગ્રહણ કરે.” –આ વચન સાંભળીને રાવણે કેવલિને નમસ્કાર કરીને કહ્યું કે, “હે ભગવંત! મુનિવરોના દુષ્કર આચાર પાળવા માટે હું અસમર્થ છું, છતાં પણ જો કોઈ અત્યંત રૂપવાળી બીજાની સ્ત્રી હોય અગર મારી પોતાની સ્ત્રી અપ્રસન્ન હોય, તે હું તેની પ્રાર્થના નહીં કરીશ.” આ વ્રત હું પાલન કરીશ. ભાનુકણે પણ તે મુનિને પ્રણામ કરીને અભિગ્રહ ધારણ કર્યો કે, “આજથી માંડીને મારે જિનાભિષેક-સ્નાત્ર પૂજા કરવી. સૂર્યોદય થયા પછી અનેક પ્રકારની પૂજા, સ્તુતિ મારે જીવન-પર્યત કરવી એવો અભિગ્રહ કરું છું. બીજા પણ ઘણા પ્રકારના નિયમો પોતપોતાની શક્તિ અનુસાર ગ્રહણ કરીને, સાધુને નમસ્કાર કરીને દેવો અને મનુષ્ય પોતાના સ્થાનકે ગયા. ત્યાર પછી ઉત્તમ Page #152 -------------------------------------------------------------------------- ________________ [૧૫] અંજનાસુંદરીનું વિવાહ-વિધાન : ૧૧૭ : દેના સરખા વિભવવાળો રાવણ પણ મુનિઓમાં વૃષભ સરખા (શ્રેષ્ઠ) તે સાધુને નમસ્કાર કરીને આકાશમાં ઉડ્યો અને લંકાનગરીએ પહોંચ્યા. –આ પ્રમાણે કર્મક્ષય માટે આપેલા ઉપદેશમાંથી જે ગુરુએ કહેલા પદાર્થો ગ્રહણ કરે છે અને વિશુદ્ધ ભાવવાળા વિમલ તીવ્ર ધર્મનું સેવન કરીને સિદ્ધાલયમાં સ્થાન પ્રાપ્ત કરે છે. (૧૫૮) પચરિત વિષે “અનંતવીર્યને ધર્મોપદેશ' નામને ચૌદમે ઉદેશે પૂર્ણ થયો. [૧૪]. [૧૫] અંજનાસુંદરીનું વિવાહ-વિધાન હનુમાને અને બિભીષણે પિતાનું હૃદય નિર્મલ કરીને એ જ અનંતવીય મુનિ વરની પાસે, બીજા કેઈ જેની તુલના ન કરી શકે તેવું અપૂર્વ સમ્યકત્વ ગ્રહણ કર્યું. એમ છતાં પણ ગમે તેવા પવનથી મેરુ ચલાયમાન ન કરી શકાય, તેમ હનુમાનના સમ્યકત્વને ચાહે તે કઈ પણ અજ્ઞાનરૂપી પવનથી ચલાયમાન કરવાને શક્તિમાન ન હતું. આ વચન સાંભળીને મગધનરેશ શ્રેણિકે ગણધર ભગવંતને પ્રશ્ન કર્યો કે, “હે ભગવંત ! આ હનુમાન કોણ? કેનો પુત્ર હતો? અને ક્યાં રહેતે હતો? ” હનુમાન-ચરિત્ર હવે ગૌતમ ગણધર ભગવંતે કહ્યું કે-ભરતક્ષેત્રમાં અતિ મનોહર તાત્ય નામનો પર્વત છે. ત્યાં બંને તરફની શ્રેણિમાં ઉત્તમ આરામ, ઉદ્યાન અને વનથી સમૃદ્ધ આદિત્યપુર નામનું નગર હતું. ત્યાં પ્રહલાદ નામને શૂરવીર વિદ્યાધર રાજા હતું અને તે નગરીને ભોગવતો હતે. તેને કીર્તિમતી નામની ભાર્યા અને પવનંજય નામને પુત્ર હતો, જે સમગ્ર જીવલોકમાં સર્વ શ્રેષ્ઠ ગુણોને ધારણ કરતો હતો. યૌવન, લાવણ્ય, કાન્તિ વગેરે ગુણેથી પરિપૂર્ણ તે કુમારને દેખીને કુલ અને વંશને ઉચછેદ થવાની શંકાથી ભયભીત થએલે રાજા ચિંતા કરવા લાગ્યા. અંજનાસુન્દરી-ચરિત્ર શ્રેણિક! પવનંજયનો જે વૃત્તાન્ત આટલે કહ્યો, તે હાલ બાજુ પર રાખી હવે તેની પત્નીની ઉત્પત્તિને સંબંધ કહું, તે સાંભળે. ભરતક્ષેત્રના છેડા પર દક્ષિણ દિશામાં સમુદ્રની પાસે ઊંચા અને ઉત્તમ શિખરવાળો દેતી નામનો પર્વત આવેલ છે. ત્યાં મહેન્દ્ર ઉત્તમ ભવન, ઊંચાં તરણ, અટારીઓ અને વિશાલ કિલાવાળું મહેન્દ્ર નામથી પ્રસિદ્ધિ પામેલું નગર નિર્માણ કરાવ્યું હતું. ત્યાર પછી મહેન્દ્રની હૃદય Page #153 -------------------------------------------------------------------------- ________________ : ૧૧૮ : પઉમચરિય-પદ્મચરિત્ર સુંદરી નામની ભાર્યાને અનુક્રમે અરિદમ આદિ સો સુંદર પુત્ર ઉત્પન્ન થયા. તેમને અંજનાસુંદરી નામની એક નાની બહેન હતી. જાણે રૂપવતીઓનાં રૂપ એકઠાં કરીને નિર્માણ કરી હોય, તેવી સુન્દર રૂપવાળી હતી. કેઈક સમયે પોતાના ભવનમાં તે કન્યા દડાની રમત રમતી હતી, ત્યારે નવયૌવનપૂર્ણ અને અતિ સુંદર રૂપવાળી તે કન્યાને મહેન્દ્ર રાજાએ દેખી. ત્યાર પછી પોતાના મંત્રીઓને બોલાવ્યા. મંત્રીઓ પણ આવીને વિનય પૂર્વક આસન ઉપર બેઠા. પછી મહેન્દ્ર રાજાએ તેમને પૂછયું કે, “આ મારી કન્યા મારે કોને આપવી, તે સ્પષ્ટ કહે. મહેન્દ્ર વિદ્યાધરને પ્રણામ કરીને મતિસાગર મંત્રીએ કહ્યું કે, ગુણાધિક આ કન્યા રાવણને આપવી, અથવા રાવણના સુન્દર રૂપવાળા અને વિદ્યા તથા બલમાં ગર્વિત મેઘવાહન અને ઈન્દ્રજિત્ નામના પુત્રને આપવી. આ વચન સાંભળીને સુમતિ નામના મંત્રીએ સ્પષ્ટાક્ષરમાં કહ્યું કે, “રાવણને તે આ કન્યા ન આપવી, કારણ કે તે અનેક યુવતિઓને સ્વામી છે. હવે કદાચ જે ઈન્દ્રજિતને આપવામાં આવે તો મેઘવાહન ઈર્ષ્યા અને રોષ કરશે અને મેઘવાહનને આપીશું, તો ઈન્દ્રજિત્ કોપ કરશે. આપે શું સાંભળ્યું નથી ? કે એક ગણિકા ખાતર શ્રીસેનરાજાના પુત્રને માતા-પિતાને દુઃખ ઉત્પન્ન કરનાર યુદ્ધ થયું હતું. તે જુની વાત આપ ભૂલી ગયા ?” ત્યારે ત્યાં સુમતિએ કહ્યું કે, તાત્યની દક્ષિણશ્રેણિમાં કનકપુર નામના નગરમાં હરિનાથ નામને બેચરાધિપતિ વિદ્યાધર છે, તેને સુમના નામની ભાર્યા છે. તેનાથી ઉત્પન્ન થએલે રૂપ, ગુણ અને યૌવનમાં ત્રણે ભુવનમાં ચડિયાતે વિદ્યુતપ્રભ નામને પુત્ર છે, તેને આ કન્યા આપવી. આ વાતમાં તમે જરા પણ સળેહ ન રાખે, અનુરૂપ યૌવનવાળાને યોગ જલદી કરવો જોઈએ. મસ્તક ધૂણાવતા સંદેહ પારગ મંત્રીએ કહ્યું કે, “એ વિદ્યુભકુમાર તો મોક્ષગામી થશે. અઢારમે વર્ષે ભોગ ભોગવીને વ્રત–નિયમ ગ્રહણ કરીને સિદ્ધિસ્થાને જશે.” એમ અતિશય જ્ઞાનવાળા મુનિવરે કહેલું છે. ઉત્તમ યૌવનથી ઉજજવલ આ શ્રેષ્ઠ કન્યાને ત્યાગ કરે, તે ચંદ્ર વગરની રાત્રિ માફક આ કન્યા શૈભારહિત બની જાય.” ત્યારે વળી એક બીજા મંત્રીએ કહ્યું કે, આદિત્યપુર નામના ઉત્તમ નગરમાં પ્રહૂલાદ નામના મોટા એક વિદ્યાધર રાજા છે, તેને કીર્તિમતી નામની ભાર્યા છે, તેમને પ્રખ્યાત કીર્તિવાળા પવનંજય નામને પુત્ર છે, જે રૂ૫ અને યૌવન વડે કામદેવને પણ વિડમ્બના પમાડના છે. આ સમયે ગુણોથી સમૃદ્ધ તથા વૃક્ષે અને કમલ-સમૂહોને નવપલ્લવ કરનાર ફાલ્ગન મહિનો આવી પહોંચ્યો, અર્થાત્ ઋતુરાજ વસંતનું આગમન થયું. વિવિધ પુની સમૃદ્ધિ અને ગંધથી ભરપૂર, ગુંજારવ કરતા મધુકરો અને કોયલના મધુર શબ્દોથી નગર નજીકના બગીચાઓ શોભતા હતા. આવા સમયમાં નન્દીશ્વર નામના ઉત્તમ દ્વીપમાં જઈને દેવે આઠ દિવસને જિનેશ્વર ભગવંતન ભકિત-મહોત્સવ કરતા હતા. હસ્તમાં પૂજાની સામગ્રી સાથે સર્વે વિદ્યાધર-સમુદાયે પણ વૈતાઢ્ય પર્વત પર ગયા અને તુષ્ટ થએલા તેઓએ જિનાલયમાં જઈને પ્રભુને પ્રણામ કર્યા. ત્યાં મહેન્દ્ર Page #154 -------------------------------------------------------------------------- ________________ [૧૫] અંજનાસુંદરીનું વિવાહ-વિધાન : ૧૧૯ : રાજા પણ ગયે અને સિદ્ધની પ્રતિમાઓની પૂજા કરીને સ્તુતિ-મંગલપાઠ પૂર્વક ભાગવંતને પ્રણામ કરીને સરખા શિલાપટ્ટ પર બેઠક લીધી. ભક્તિ-રાગથી પ્રેરાએલા પ્રલાદ રાજા પણ ત્યાં ગયા અને એકાગ્ર ચિત્ત સર્વે જિનાલયમાં સ્તુતિ કરી. પૂજા-ભકિતને વિધિ પૂર્ણ થયા પછી બહાર નીકળ્યો એટલે મહેન્દ્ર રાજાએ તેને જોઈને ઉભા થઈ સન્માન કર્યું, એક બીજા પ્રત્યે વિનય અને પ્રેમ બતાવતા બંને જણે ત્યાં એક સ્થળે બેઠા. પ્રહલાદ રાજાએ મહેન્દ્રને શરીર આદિના કુશલ સમાચાર પૂછવા. ત્યારે મહેન્દ્ર કહ્યું કે, પુણ્યવગરનાને કુશલ ક્યાંથી હોય? રૂપ, યૌવન વગેરે ગુણસમુદાયવાળી પ્રથમવયમાં આવેલી મારે એક પુત્રી છે, તેને ગ્ય કેઈ વર પ્રાપ્ત થતું ન હોવાથી તેનું દુઃખ અનુભવી રહેલો છું. ફરી પણ મહેન્દ્રરાજાએ પ્રલાદ રાજાને મધુર વાણીથી કહ્યું કે, મારા મંત્રીઓએ મને કહ્યું કે, તમેને પવનગતિ નામને પુત્ર છે. હે સુપુરુષ! તેને હું આ મારી કન્યા આપું છું, તેના મંગલરૂપ વિવાહ કરે. આ વિષયમાં મેં ઘણું વિચારો કર્યા, હવે તમે મારા સર્વ મનોરથો પૂર્ણ કરો. ત્યારે પ્રહલાદે તેને પ્રત્યુત્તર આપ્યું કે, હે મહેન્દ્ર ! તમારી વાત સાચી છે, તમારા ગુણનુરાગથી હું અત્યંત ઉપકાર–પરવશ બનેલ છું. બંનેનું વિવાહ મંગલ કાર્ય આજથી ત્રીજા દિવસે માનસ સરોવરના કિનારા પર કરવાનું માન્ય કર્યું. એ પ્રમાણે નિર્ણય કર્યા પછી બંને પોતપોતાના સ્થાનકે ગયા પછી તેઓ હાથી, ઘોડા અને પરિવાર સહિત એકદમ માનસ સરવરે આવી પહોંચ્યા. વિદ્યાધર, સ્વજનો, પરિજનોથી પૂર્ણ તથા વિશાલ તેમજ ઋદ્ધિયુક્ત બંને તરફની સેનાઓના પડાવો પ્રતિષ્ઠિત થયા. કામની દશ દશાઓ - “ત્રણ દિવસ પછી વિવાહ-મંગલ થશે” એમ ગુરુવગે કહ્યું છે, પરંતુ કન્યાને દેખવાની અભિલાષાવાળા પવનંજયને ત્રણ દિવસ કેમ પસાર કરવા, તે પણ અસહ્ય થઈ પડ્યું. મદનરૂપ સર્પથી ડંખાએલ, અંતરમાં રહેલી વેદનાથી ઘેરાએલે દેશ કે ગુણને જોઈ શકતો નથી કે જાણવા ગ્યને જાણી શકતો નથી. સર્ષથી ડંખાએલને સર્પશાસ્ત્રમાં સાત આવેગ કહેલા છે, પરંતુ મદનરૂપી સર્ષથી ડંખાએલાને તો તેનાથી પણ અધિક દશ આવેગો થાય છે. પ્રથમ આવેગમાં ચિન્તા થાય છે, બીજા આવેગમાં તેને જોવાની અભિલાષા થાય છે, ત્રીજા આવેગમાં લાંબા નસાસા મૂકે છે, ચોથા આવેગમાં જવરનાં ચિહ્નો અનુભવે છે. પાંચમાં આવેગમાં કામદાહથી દાઝે છે, છઠ્ઠામાં ભોજન ઝેર સરખું લાગે છે, સાતમા માં પ્રલાપ કરે છે, આઠમા આવેગમાં ગાંડા માફક ગાય છે, નવમાં આવેગમાં મૂચ્છથી મુંઝાય છે, દશમા આવેગમાં અપૂર્ણ મનેરથવાળો-અકૃતાર્થ મૃત્યુ પામે છે. આ પ્રમાણે મદનસર્ષથી ડંખાએલાને દશ આવેગો કહેલા છે. આ પ્રમાણે કામ-સપેથી ડસાએલ પવનંજય હાસ્ય વગરને વિરહરૂપી ઝેરના નાશ માટે તે કન્યારૂપી ઔષધિની ઈચ્છા કરતો હતો. Page #155 -------------------------------------------------------------------------- ________________ : ૧૨૦ : પઉમચરિય-પદ્મચરિત્ર ઉત્તમ ભવનમાં રહેલે હેવા છતાં કિંમતી સુખ-સ્પર્શવાળાં શયન-આસનેમાં ઉદ્યાન, બાગ-બગીચામાં કે રમણીય પદ્ધસરોવરમાં ધતિ કે આનંદ પામતે ન હતું. તેના સંબંધી એકાગ્ર મનથી વિચાર કરવા લાગ્યો કે, “ક્યારે હું તે સુંદર અંગવાળીને દેખું, મારા ખોળામાં બેઠેલી હોય, તેમજ તેના અંગે અંગમાં ક્યારે સ્પર્શ, આલિંગન કરું? પવનંજયે છાયાપુરુષ સરખા પોતાની પાસે કાયમ રહેનાર મિત્ર પ્રહસિતને ઘણું કાળ સુધી વિચારીને કહ્યું કે, “આ જગતમાં મિત્રને છેડીને બીજા કેઈને પણ સુખ-દુઃખનાં મોટાં કારણે સમર્પણ કરાતાં નથી, માટે હું તને જે કંઈ કહું, તે તું સાંભળ. જે મહેન્દ્રની પુત્રીને ત્યાં જઈને હું આજે નહિં જોઈશ, તે અવશ્ય જીવ વગરને થઈ મૃત્યુ પામીશ—એમાં સંદેહ ન રાખો. હે પ્રહસિત ! માત્ર એક જ દિવસને દર્શન-વિયોગ સહન કરી શકતો નથી. તો પછી અકૃતાર્થ હું ત્રણ દિવસ કેવી રીતે પસાર કરી શકીશ? તેવા પ્રકારનો કોઈ પણ ઉપાય કર કે, જેથી આજે જ હું તેના મુખચન્દ્રને દેખું. હે પ્રહસિત ! આ કાર્યમાં તું વિલંબ ન કરીશ. ત્યારે પ્રહસિતે કહ્યું કે, હે સ્વામી! આમ કાયર ન થાવ! અંજનાસુંદરી ઉત્તમ કન્યાનાં દર્શન આજે તમને કરાવીશ, આ પ્રકારે બંનેની વાત એકાન્તમાં ચાલતી હતી, ત્યારે સૂર્ય પોતાનાં કિરણોને સમેટતો અસ્તરશા પામ્યો. પવનંજયને અંજનાનાં દર્શન અને તેના પ્રત્યે વિરાગ - જ્યારે ચારે બાજુ અંધકાર ફેલાયે, ત્યારે પવનંજયે મિત્રને આજ્ઞા કરી કે, હે મિત્ર! ચાલ ઉઠ, તે કન્યા જ્યાં હોય, ત્યાં આપણે જઈએ. તે બંને મિત્રો આકાશમાં ઉડ્યા અને પવન સરખા વેગવાળા વૃદ્ધિ પામતા અત્યંત નેહવાળા ચાલવા લાગ્યા અને અંજનાના ભવને પહોંચ્યા. મહેલના સાતમે માળે પ્રવેશ કર્યો અને દિવ્યાસન ઉપર બેઠા. શરદપૂર્ણિમાના ચંદ્ર સરખી સમગ્ર શોભાવાળી, સુંદર અંગવાળી તે કન્યાને જોઈ. તેને બંને સ્તન પુષ્ટ અને ઉન્નત હતા, કેડને મધ્યભાગ પાતળો હતે, વિશાળ-પુષ્ટ નિતંબવાળી, અશોકવૃક્ષના નવીન ઉગેલા લાલપત્ર સરખા કોમળ તેના ઉજજવલ વર્ણવાળા બે હસ્ત અને ચરણે અલતાથી રંગેલા હતા. તે પિતાનાં રૂપ, યૌવન, વચન, હાસ્ય, ગતિ અને સ્વભાવથી દેવતાઓનાં મનને હરણ કરે તેવી હતી, તો પછી આ મનુષ્યને તે કેમ આકર્ષણ ન કરે. તેને દેખીને પવનગતિ વિસ્મય પામતાં વિચાર કરવા લાગ્યા કે, “પ્રજાપતિએ આને શું રૂપની પતાકા બનાવી હશે ?' તે સમયે વસંતતિલકા નામની સખીએ સખી અંજનાને કહ્યું કે, “હે કુમારી! તું ખરેખર ધન્ય છે કે, પવનંજય સાથે તારે ગ થયે.” જેની ગતિને વેગ રોકી શકાતો નથી, એવી એની શ્રેષ્ઠ કીર્તિ વ્યભિચારી દુષ્ટ સ્ત્રીની જેમ નિઃશંકપણે આ જીવલોકમાં ઘરે ઘરે ભ્રમણ કરે છે. ત્યાં રહેલી બીજી મિશ્રકેશી નામની સખીએ વસન્તતિલકાને કહ્યું કે, “તું પુરુષના ઉત્તમ, અધમ ગુણ Page #156 -------------------------------------------------------------------------- ________________ [૧૫] અંજનાસુંદરીનું વિવાહ-વિધાન વિશેષાને જાણતી નથી. હું અત્યંત મૂખ વસંતતિલકે! ગુણાના નિધાન ધીર ચરમશરીરી વિદ્યુત્પ્રભુને છેાડીને પવન'જયની પ્રશંસા કરે છે ? ’ ત્યારે વસન્તતિલકાએ મિશ્રકેશીને કહ્યું કે, તે તે અલ્પ આયુષ્યવાળા હેાવાથી તેના વિયેાગમાં આ ખાલાનુ લાવણ્ય વ્યર્થ જવાનું.' ત્યાર પછી મિશ્રકેશી કહેવા લાગી કે, ‘વિદ્યુત્પ્રભ સાથે એક દિવસના પ્રેમ હોય તો પણ ઘણું સુંદર છે, પરંતુ કુપુરુષ સાથે લાંખા કાળનો પ્રેમ સારા ગણેલા નથી.’ આ વચન સાંભળીને પવનતિ રાષના વેગથી એકદમ સળગી ઉઠ્યો અને તેણે યુવતીને મારવા માટે શ્રેષ્ઠ તરવારને ખે'ચી. આ ખાલાએ હાસ્ય કરીને જે વચન કહ્યુ', તેને પ્રતિષેધ ન કર્યા-એટલે તેમાં સમ્મત થઈ અને આમ પેાતાની સખીને ખેલતી ચલાવી લીધી; માટે એ ખંનેનાં મસ્તકે તરવારથી છેદી નાખુ' અને તેના હૃદયને અતિશ્ર્વભ એવા વિદ્યુત્પલ ભલે પછી અહીં વિવાહ કરે. યુવતીઓને મારવા માટે તરવાર ઉગામેલા પવનવેગને જોઇને મિત્રે મધુર વચન કહીને પવનતિને રાખ્યો. ‘બહાદૂર સુભટાના જીવનનેા નાશ કરનાર, હાથીનાં કુંભસ્થલનુ દાન દેવા સમર્થ આ તરવાર અપરાધ કરનાર હોય, તે પણ તે સ્ત્રીના ઉપર ધીરપુરુષા કદાપિ ચલાવતા નથી. તું ઉત્તમ કુળમાં જન્મ્યા છે, ઉત્તમ પ્રકારના વર્તનથી તું ઉત્તમ છે, માટે પત્નીના વધ ન કર અને કેપના ત્યાગ કર. પ્રહસિતે મધુર અક્ષરાથી પવનગતિને શાન્તિ પમાડ્યો, તેના ભવનમાંથી નીકળીને પેાતાના આવાસમાં પહેાંચી ગયા. શયનમાં સુખેથી બેઠેલ અને સ્રી પ્રત્યે વૈરાગ્ય પામેલા તે કહેવા લાગ્યા કે, જેનું મન ખીજા પ્રત્યે રાગવાળું હાય, એવી સ્ત્રીઓના કદાપિ વિશ્વાસ ન કરવા. મૂખ, કુમિત્ર, સેવકરૂપમાં છૂપાએàા શત્રુ, બીજાને આધીન થએલી સ્ત્રી પ્રાપ્ત કરીને કાણુ સુખી થયા છે ?' આવા વિચાર-વમળમાં સમય પસાર થતાં રાત્રિ પૂર્ણ થઇ, અન્દીજને જગાડવા માટેનું વાજિંત્ર વગાડી હર્ષોંથી પ્રાભાતિક મગલગીત મેાટા સ્વરથી ગાયું. જાગેલા પવન'જયે મિત્રને કહ્યું કે, ‘હવે ઢીલ કર્યા વગર પ્રયાણ કરવા માટે શંખ ફૂંકાવ, જેથી આપણે પેાતાના નગર તરફ પ્રયાણુ કરીએ.’ પ્રયાણ માટે શંખને શબ્દ વગડાવ્યા. મુખના પવનથી ખૂબ મોટા અવાજ કરતા શખને! શબ્દ સાંભળીને તેનું તમામ સૈન્ય તરત જાગૃત થયું. તે સમયે કામળ કિરણ-મ`ડલથી અલંકૃત સૂર્યના ઉદ્દય થયા, કમલેા વિકસિત થયાં, કુમુદા બીડાઇ ગયાં, ઘેાડા, હાથી, રથાથી ઘેરાએલ ઊંચા વેતછત્રવાળા, ધ્વજપટ ફરકવાથી શેાભતા પવન`જય પાતાના નગર તરફ ચાલવા લાગ્યા. તેનું ગમન સાંભળીને અંજનાખાલા ચિંતવવા લાગી કે, ખરેખર હું પુણ્ય કર્યાં વગરની છું. બીજાએ કરેલા અપરાધના કારણે મારા હૃદયના સ્વામીએ મા ત્યાગ કર્યો! નક્કી મેં પૂર્વના કાઇ ભવમાં અતિભયંકર પાપ આચયુ હશે! ધનના નિધિ આપીને પછી મારાં નેત્રાને વિનાશ કર્યાં.' આ અને બીજા સ`કલ્પ-વિકા અજના વિચારતી હતી, ત્યારે પવનજયના માને અનુસરનારા મહેન્દ્ર અને પ્રહ્લાદરાજા ઉતાવળા ઉતાવળા તેની પાછળ ગયા અને પવનજયને દેખીને રાખ્યા અને વળી 6 , ૧૬ ૧૨૧ : Page #157 -------------------------------------------------------------------------- ________________ : ૧૨૨ : પઉમચરિય-પદ્ધચરિત્ર કહ્યું કે, “વગર કારણે આમ એકાએક કેમ તમે પ્રયાણ આરંભ્ય પ્રલાદ રાજાએ પવનંજયને કહ્યું કે, “હે પુત્ર! કાર્ય પૂર્ણ થયા વગર ન જા, અથવા અકાર્યથી રેષાયમાન થઈ લેકમાં મારી લઘુતા ન કરાવ. આ જગતમાં ઉત્તમ પુરુષોએ નિંદનીય હાંસી થાય તેવાં, નરકે ગમન કરાવનારાં કાર્યો ન કરવાં જોઈએ.” પિતાનું આ વચન સાંભળીને પવનગતિ મનમાં ચિંતવવા લાગ્યો કે, “ગુરુજને કરેલી આજ્ઞાનું મારે ઉલંઘન ન કરવું જોઈએ, અથવા તેનું પાણિગ્રહણ કરીને હું તેને અહીં જ ત્યાગ કરીશ, જેથી કરીને મને કે બીજાને ચોક્કસ સમય સુધી ઈષ્ટ બની શકે નહિં.” બુદ્ધિશાળી પ્રફ્લાદ અને મહેન્દ્ર રાજાએ અનેક હજાર ઉપદેશ આપીને કોઈ પ્રકારે કુમાર પવનંજયને પાછો વાળ્યો. કુમાર પાછો ફર્યો, એટલે બંને સંન્યમાં આનંદ વ્યાપી ગયે અને લોકો વિવિધ પ્રકારનાં ખાન-પાન અને સેંકડે પ્રકારની વાનગી ખાઈને આનંદ માણવા લાગ્યા. સર્વ પ્રકારની સુંદર વ્યવસ્થા થઈ, ત્યારે સારી તિથિ, નક્ષત્ર, કરણ અને લગ્ન-સમયે કન્યા સાથે કુમારનું પાણિગ્રહણ થયું. વિવાહવિધિ પૂર્ણ થયા પછી બંનેએ પરસ્પર વૈભવનુસાર દાન-સન્માન કર્યું. અને મહેન્દ્ર તથા પ્રલાદ રાજા ત્યાં એક મહિનો રોકાયા. ત્યાર પછી એકમનવાળા બંને વિદ્યાધર રાજાઓ અને અન્ય વાર્તાલાપ કરીને પોતાના નગરમાં પહોંચ્યા. ઘડા, હાથી, રથથી પરિવરેલા નાની મોટી ઉંચે ફરકતી વિજય-જયન્તી દવાઓ સહિત અંજનાની સાથે પવનંજયે પિતાની નગરીમાં પ્રવેશ કર્યો. મણિજડિત ભૂમિતલવાળ, પૂતળીઓથી શોભાયમાન એ મહેલ તેમને રહેવા આપ્યો. હવે મહેન્દ્રપુત્રી અંજનાસુન્દરીએ તેમાં પ્રવેશ કર્યો અને દિવસો પસાર કરી રહેલી હતી. પૂર્વભવમાં જે પાપ કે પુણ્ય કરેલાં હોય, તે આ ભવમાં દુઃખ કે સુખનાં કારણ બને છે, પરંતુ ચારે ગતિના ભયથી ડરતા, વૈરાગ્ય અને શ્રદ્ધાયુક્ત તથા હૃદયના વિમલ ભાવવાળા મનુષ્ય ધર્મમાં એકચિત્તવાળા થાય છે. (૧૦૦) પાચરિત વિષે “અંજનાસુંદરીનું વિવાહ-વિધાન” નામને પંદરમે ઉદ્દેશ પૂર્ણ થયા. [૧૫]. Page #158 -------------------------------------------------------------------------- ________________ [૧૬] પવનંજય અને અંજનાસુંદરીનું મિલન - મિશ્રકેશી સખીનું વચન યાદ કરીને રેષાયમાન પવનંજયે નિર્દોષ દુઃખિત મનવાળી અંજનાસુન્દરીને ત્યાગ કર્યો. વિરહાગ્નિથી તપેલા શરીરવાળી, નિસ્તેજ નેત્રવાળી તેને બિલકુલ નિદ્રા આવતી ન હતી. ડાબા હાથમાં વદન સ્થાપન કરીને વાયુકુમારપવનંજયનું જ માત્ર ચિંતન કર્યા કરતી હતી. પતિને મળવાની અત્યંત ઉત્કંઠાવાળી, અશ્રુઓથી સિંચાએલા મલિન સ્તનયુગલવાળી, શિકારીથી ભય પામેલી હરિણીની જેમ માર્ગનું અવલોકન કરતી, ક્ષીણ થએલા સર્વાગવાળી, જેનાં કંદરે અને હાથનાં કડાં પણ શિથિલ થએલ છે, પહેરેલા વસ્ત્રના ભારને પણ મેટો ખેદ માનતી રહેલી હતી. દ અને ઉત્સાહથી રહિત તે દરેક અંગમાં પીડા ધારણ કરવા લાગી. આ પ્રમાણે શૂન્યહદયવાળી ફાવે તેમ ગમે તેમ બડબડતી હતી. પ્રાસાદતલમાં રહેલી હોવા છતાં પણ તે ફરી ફરી મૂચ્છ પામતી હતી. શરીર પર શીતલ પવનનો સ્પર્શ થવાથી તે આશ્વાસન પામતી હતી. કોમળ, મધુર અને સમજી ન શકાય તેવાં દીન વચનથી બેલતી હતી કે, “હે મહાયશ ! મેં કોઈ પણ નાનામાં નાને પણ તમારો અપરાધ કર્યો નથી. તમે મારા પ્રત્યેના નિષ્કારણ કેપને ત્યાગ કરે, મારા પર પ્રસન્ન થાઓ, આમ તો નિષ્ફર ન બને, નમ્રશીલ બનેલી સ્ત્રી તરફ વાત્સલ્ય દાખવનારા હોય છે. આ અને એના સરખાં બીજાં દીન વચનો બોલતી અંજનાસુંદરીએ ત્યાં ઘણે કાળ પસાર કર્યો. આ સમયે બેલના કારણે અભિમાની રાવણ અને વરુણ એ બંને વચ્ચે મોટો વિરોધ ઉભે થયે અને ત્યાર પછી યુદ્ધ શરુ થયું. રાવણે તરત જ વરુણ ઉપર મેકલેલે દૂત ત્યાં જઈને પ્રણામ કરી આસન પર બેસી રાવણને સંદેશ સંભળાવવા લાગે,–“વિદ્યાધના સ્વામી રાવણે રેષાયમાન થઈને તમને કહેવરાવેલ છે કે, “કાં તો તમે પ્રગટપણે પ્રણામ કરે, અગર યુદ્ધ કરવા મારી સામે હાજર થાવ.” હાસ્ય કરતા વરુણે જવાબ આપ્યો કે, “હે અધમ દૂત! તે પ્રણામ કરવાનું કહેવરાવનાર વળી રાવણ કર્યો છે? તેને હું શિર પ્રણામ નહીં કરીશ કે, તેની આજ્ઞા પ્રમાણ નહીં કરીશ. હું વિશ્રમણ, યમ કે સહસકિરણ –એમ રખે માનતે કે દિવ્ય અસ્ત્રશસ્ત્રથી ભયભીત બની દીનતા લાવી હું તેને પ્રણામ કરું.” વરુણે કઠોર વચનથી દૂતને ઠપકા, ત્યારે દૂતે પણ રાવણ પાસે જઈને જે કંઈ બન્યું, તે સર્વ સંભળાવ્યું. તે કહેલું વચન સાંભળીને ક્રોધ પામેલા રાવણે એમ કહ્યું કે, દિવ્ય અસ્ત્ર વગર મારે Page #159 -------------------------------------------------------------------------- ________________ : ૧૨૪ : પઉમચરિય-પદ્મચરિત્ર વરુણને અવશ્ય જિત. આ સમયે સમગ્ર સૈન્ય સાથે દશાનને પ્રયાણ કર્યું અને તે મણિ-સુવર્ણના બનાવેલા આશ્ચર્યકારી કિલાવાળા વરુણપુરની નજીક આવી પહોંચ્યા. યુદ્ધ માટે રાવણ આવે છે” તે વાત સાંભળીને યુદ્ધના પૂર્ણ ઉત્સાહવાળો વરુણ પુત્ર અને સૈન્ય-સહિત તેને સામનો કરવા માટે બહાર નીકળ્યા. રાજીવ, પુંડરીક વગેરે બત્રીસ હજાર સુભ ધારણ કરીને રાક્ષસ સુમટો સાથે લડવા લાગ્યા. પરસ્પર સામ સામા એક બીજાનાં શસ્ત્રો જેમાં ભંગાતાં હતાં, અગ્નિના તણખા જેમાં ઉડતા હતા, સારા સારા સુભટો જેમાં પડી જતા હતા, તેવું અતિ ભયંકર યુદ્ધ બંને વચ્ચે પ્રવત્યું. બાણ, શક્તિ, ખગ, તેમર, આયુધ મગર હાથમાં લઈને હાથી, ઘોડા અને રથમાં આરૂઢ થએલા દ્ધાઓ સામી છાતીએ સામાં જઈને યુદ્ધમાં લડવા લાગ્યા. રાક્ષસ સુભટો વડે પડી ગએલા ઘોડા, હાથી અને દ્ધાએ વાળા સૈન્યને ભગ્ન અને પલાયન થતું દેખીને જલકાંત અર્થાત્ વરુણ સામે આવ્યા. વરુણ દ્વારા પિતાનું સૈન્ય ભગ્ન થતું અને પાછળ હટતું દેખીને રાવણ રોષે ભરાઈને બાણનો વરસાદ વરસાવતે આગળ વધવા લાગ્યા. વરુણ અને રાવણનું મહાયુદ્ધ ચાલી રહેલું હતું, ત્યારે વરુણના સુભટોએ યુદ્ધમાં ખરદૂષણને પકડી પાડ્યો. મંત્રીઓએ ખરદુષણને પકડાએલો જોઈને રાવણને કહ્યું કેહે પ્રભુ! આપ યુદ્ધ કરવામાં રોકાશે, તે કુમારને અવશ્ય મારી નાખશે. મંત્રીઓની સાથે વિચાર-વિનિમય કરી રાક્ષસાધિપતિ ખરદૂષણને જીવ બચાવવા માટે સંગ્રામમાંથી બહાર નીકળ્યો. પાતાલપુરમાં આવીને સર્વ સામંતોને એકઠા કર્યા. પ્રહલાદ બેચરને બોલાવવા માટે તરત એક ખેપીયાને મોકલ્યો. ત્યાં પહોંચીને પ્રલાદ રાજાને રાવણ અને વરુણના યુદ્ધના સમાચાર આપ્યા. ઉપરાંત ખરદૂષણને વરુણના સુભટોએ પકડી લીધાના સમાચાર પણ આપ્યા. “યુદ્ધમાંથી પાછા ફરેલા અને સર્વ સામત સહિત પાતાલપુરમાં રહેલા મહાત્મા રાવણે આપને મળવા માટે સદેશે આપીને મને મોકલ્યો છે.” આ વચન સાંભળીને પ્રલાદ તરત જવાને સજજ થયે, પરંતુ પવનંજયે પિતાને ક્યા અને કહ્યું કે, “આપ સુખેથી અહીં રહો. હે સ્વામી ! હું હોવા છતાં આપ જવા માટે કેમ તૈયાર થાવ છો? હું આપને સ્વાધીન છું. મને આલિંગનનું ફલ આપે અર્થાત્ આલિંગન–પૂર્વક મને જવાની અનુમતિ આપ.” ત્યારે પિતા પ્રલાદ રાજાએ પવનંજયકુમારને કહ્યું કે, “હે બાલક! તે હજુ સંગ્રામ જ નથી, તું તારી ક્રીડા કરતે ઘરમાં જ રહે.” “હે પિતાજી! એમ ન બોલશે કે, હજુ હું બાલક છું અને યુદ્ધ કાર્યો દેખ્યાં નથી. ગમે તેવો મન્દમત્ત હાથી હોય, સિંહકિશોર તેને ઘાત ન કરે?” પ્રફ્લાદ રાજાએ પવનવેગને જવાની રજા આપી અને આશીર્વાદ આપતાં કહ્યું કે, “હે પુત્ર ! તું રાજાઓ ઉપર વિજય મેળવનાર થા.” પિતાજીને મસ્તકથી પ્રણામ કરીને માતાને પૂછીને આભૂષણથી અલંકૃત અંગવાળે પવનંજય પિતાના ભવનથી નીકળ્યો. Page #160 -------------------------------------------------------------------------- ________________ [૧૬] પવનંજય અને અંજનાસુંદરીનું મિલન : ૧૨૫ : નગરમાં એકદમ મેટ કેલાહલ ઉછળ્યો અને “પવનવેગે પવનંજય પ્રયાણ કરે છે એવા સમાચાર ફેલાયા. અંજનાસુંદરી પણ તે સાંભળીને જલ્દી મહેલમાંથી નીકળી. અત્યંત સ્નેહ ફેલાવતી થાંભલાને ટેકો લઈને પતિને અવલોકન કરતી જાણે ભવનમાં જડેલી પૂતળી હોય, તેવી અંજનાને લોકોએ જોઈ. આ અંજનાસુંદરી રોમાંચિત થઈ કમલપત્ર સરખાં નેત્રોથી રાજમાર્ગમાં પસાર થતા કુમારને દેખતાં નૃાસ પામતી ન હતી. તે સમયે પવનંજયે પ્રાસાદતલમાં રહેલી, પોતાની તરફ નજર કરતી, અત્યંત ઉદ્વેગ કરતી–બળી જળી રહેલી અગ્નિ સરખી તેને દેખી. અંજનાને આ પ્રમાણે રહેલી જોઈને રોષ ફેલાએલા શરીરવાળો પવનંજય રેષાયમાન થઈને કહેવા લાગ્યો કે, “આ કેટલી નિર્લજજ છે કે, જે મારી આગળ આવીને ઉભી રહી. તે સમયે બે હાથની અંજલિ જેડી પતિને પ્રણામ કરીને ઉપાલંભ આપતી કહેવા લાગી કે, “હે સ્વામી ! આપ લાંબો પ્રવાસ કરવાના છે. હે નાથ ! જતાં જતાં તમે સર્વ પરિવારને બોલાવ્યો, આપ સિવાય બીજા કોઈમાં જેણે મન રાખ્યું નથી, એવી પુણ્યવગરની મને તે આપે બેલાવી જ નહીં. હે વલ્લભ ! મારું જીવન અને મરણ તમારે આધીન છે, તેમાં લેશ સદેહ ન રાખ, જે કે તમે પ્રવાસે જાવ છો, તે પણ અમને યાદ કરશે.” અંજના આ પ્રમાણે જ્યારે પ્રલાપ કરી રહેલી હતી, ત્યારે મદોન્મત્ત હાથી પર આરૂઢ થએલે પવનંજય નગરમાંથી બહાર નીકળી માનસ સરોવર પાસે આવી પહોંચ્યું. ત્યાં વિદ્યાના બલથી ઘર, આસન, શસ્યાઓ અને પડાવની રચના કરી. ત્યાર પછી કમે કરીને સૂર્ય અસ્તાચલે પહોંચે. હવે સંધ્યા-સમયે ભવનના ગવાક્ષમાં રહેલે પવનગતિ નિર્મળ ઉત્તમ જળપૂર્ણ મનહર સરોવરને જોતો હતો. મત્સ્ય, કાચબા, સારસ, હંસના ગમનવડે ચલાયમાન તરંગવાળું, સુંદર સંગીતમય ગુંજારવ કરતા બ્રમો જેમાં ભ્રમણ કરી રહેલા છે-એવાં સહસ્ત્રપત્ર કમલેથી ઢંકાએલ સરોવર હતું. અતિદારુણ પ્રતાપવાળા રાજાની જેમ અતિ ભયંકર તાપવાળે સૂર્ય લાંબા કાળ સુધી લોકમાં રાજ્ય કરીને છેવટે અસ્તરશા પામ્યા. દિવસમાં વિકસિત થનારાં તેમજ ભ્રમરકુલેથી જેનાં પત્રો ત્યાગ કરાયાં છે-એવાં કમલો સૂર્યના વિરહમાં દુઃખી થઈ સંકોચાઈ ગયાં. હંસ વગેરે પક્ષીઓ પણ સરોવરમાં કીડા કરતા હતા, તે પણ સંધ્યા-સમય દેખીને પોતાના સ્થાને ગયા. ત્યાં આગળ પવનંજયે અત્યંત વ્યાકુલ મનવાળી, તરતના વિરહાગ્નિથી તપેલા દેહવાળી વિરહની ચેષ્ટા કરનારી એક ચક્રવાકીને દેખી. તે ઉંચે ઉડતી હતી, ચાલતી હતી, કંપતી હતી, ધૂણતી હતી, પક્ષાવલી ફફડાવતી હતી, કિનારાના વૃક્ષ પર બેસતી હતી, ફરી પાણીમાં ડૂબકી મારતી હતી, પ્રિયની આશંકાથી ચાંચ મારીને પદ્મખંડમાં પતિની શોધ કરતી હતી. પડઘાના શબ્દ સાંભળીને એકદમ આકાશમાર્ગમાં ઉડતી હતી. પ્રિયવિરહના મહાદુઃખથી દુઃખી ચક્રવાકીને જોઈને લાંબા કાળથી ત્યાગ કરેલી તેમાં મન પરોવાએલી અંજનાસુન્દરી પવનંજયને સમરણમાં આવી. અને બોલવા Page #161 -------------------------------------------------------------------------- ________________ : ૧૨૬ : પઉમરિય-પદ્મચરિત્ર લાગ્યા કે, · અફ્સાસની વાત છે કે, ભારે પાપી એવા મેં મૂઢ મહા અકાય કર્યું. કે, જેને મેં ખાવીશ વરસ સુધી ત્યાગ કરી ! જેવી રીતે ખિચારી આ ચક્રવાકી પ્રિયના વિરહમાં અત્યંત દુઃખી થએલી છે, તેની માફ્ક મારી પ્રિયતમા દીનવદનવાળી મારા વિયેાગમાં સમય પસાર કરે છે! જો કે કાનને દુઃખ કરનાર એવાં વચન તે પાપી એવી તેની સખીએ કહેલાં હતાં, તે નિર્દોષ પ્રસન્ન નેત્રવાળી તેના મે' કેમ ત્યાગ કર્યા ?’ આ પ્રમાણે વિચારીને પવનજયે પ્રહસિત મિત્રને કહ્યુ કે− ચક્રવાકીને જોઇને મને મારી અંજના ભાર્યાનું સ્મરણ થઈ આવ્યું. પ્રાસાદતલમાં ઉભી રહીને મારા તરફ્ સ્નેહદષ્ટિથી અવલેાકન કરતી, શેાભા અને સૌભાગ્યથી રહિત, હિમવડે ખળેલી કમલિની સરખી તેને એકાંતમાં મેં નીહાળી હતી. હું સુપુરુષ ! હવે સમય ગુમાવ્યા વગર એવા કાઈ ઉપાય કર કે જેથી લાંખા કાળના વિરહથી દુઃખિત થએલી અંજના ખાલાને આજે હું દેખુ’ કાની આવશ્યકતા જાણીને પ્રહસિત મિત્ર પવન જયને કહેવા લાગ્યા કે, ‘ત્યાં જવાનું હાલ મુલતવી રાખ્યા સિવાય બીજો ઉપાય હું દેખતા નથી.’ પવનજયે તરત મુગર નામના અમાત્યને મેલાવીને સૈન્યના રક્ષક તરીકે સ્થાપન કર્યાં અને કહ્યું કે, ‘હું અત્યારે મેરુ તરફ્ જાઉં છું. ચન્તન અને પુષ્પા અને હાથમાં ગ્રહણ કર્યાં અને આકાશમાર્ગે ચાલતા ઉતાવળથી ચપળતા કરતા તેઓ રાત્રે અજનાના ભવને પહેાંચી ગયા. ત્યારપછી પવન જયને ઘરના આગલા આંગણાના સ્થાનમાં રાખીને પ્રહસિત્તે ભવનમાં પ્રવેશ કર્યા; ત્યારે અજનાએ તેને અણધાર્યા આવેલા જોયા. અજનાએ તેને કહ્યું કે, અરે ! તું કાણુ છે ? અને કયા કાર્ય માટે અહીં આવ્યા છે ? ’ ત્યારે તેણે પ્રણામ કરવા પૂર્વક કહ્યું કે, ‘હું પવનવેગના મિત્ર છું. હું સુન્દરી ! તે તારા પ્રિય અહીં આવેલા છે અને તેણે જ મને જલ્દી મેાકલ્યા છે. મારું નામ પ્રસિત છે. હે સ્વામિની ! તેમાં સંદેહ ન કરશે.’ સ્વપ્ન-સમાન પવનજયનું આગમન સાંભળીને ખલા તેને કહેવા લાગી કે- હું પ્રસિત ! હું યમરાજા અને દેવથી હાસ્ય કરાએલી છું, હવે તું પણ મારું હાસ્ય કેમ કરી રહ્યો છે! અથવા આમાં તારા શે। દોષ છે ? દોષ તે મારાં પૂર્વે કરેલાં કર્મોના છે કે, જે હું પ્રિય તરફથી અને સ લેાક તરફથી પરાભવ પામી.' ત્યારે પ્રસિતે કહ્યું, હે સ્વામિની ! તમે હવે દુ:ખ ન લાવા, તમારા હૃદયવલ્લભ આ ભવનમાં અહીં જ આવેલા છે.' આંગણામાં ઉભા રહેલા પવનજયને વસંતમાલાએ પ્રણામ કરીને ભવનમાં પ્રવેશ કરાવ્યા. પ્રિયને દેખીને અંજનખાલા એકદમ ઉભી થઈ, મસ્તકથી નમન કરીને તેના ચરણમાં અંજલી કરી. * પવન‘જય પુષ્પાની ચાદરથી આચ્છાદિત રત્નપલંગ પર બેઠે, એટલે હ વશ શમાંચિત અંગવાળી અજના તેની પાસે એડી. બીજા ખંડમાં પ્રસિત સાથે વસંતમાલા એડી અને વિનેાદપૂર્ણ વિવિધ વાર્તાઓ કરવા લાગ્યા. ત્યાર પછી પવનવેગ અજનાને કહેવા લાગ્યા કે હું સુંદરી ! અકાય આચરણ કરનારા મેં તને હેરાન-પરેશાન Page #162 -------------------------------------------------------------------------- ________________ [૧૬] પવનંજય અને અંજનાસુંદરીનું મિલન : ૧૨૭ : કરી છે, તે મારા હજાર અપરાધ સમૂહની ક્ષમા માગું છું. ત્યારે મહેન્દ્રપુત્રી અંજનાએ કહ્યું કે, “હે નાથ ! આ વિષયમાં તમારે કેઈ અપરાધ નથી. મને રથના ફલને યાદ કરીને હવે આપ નેહને વહન કરો. ત્યારપછી પવનવેગે કહ્યું કે, “હે સુંદરી મારા સર્વ અપરાધો ભૂલી જજે અને સુપ્રસન્ન મનવાળી થજે. તને આ પ્રણામ કરું છું.' કુવલય-કમલપત્ર સરખા કોમલ શરીરવાળી અંજનાને આલિંગન કર્યું, તે વગર બીડાએલ નેત્રથી પ્રિયના વદનનું અનુરાગથી પાન કરવા લાગી અર્થાત્ અંજનાએ અત્યંત નેહવાળી દષ્ટિથી પતિ તરફ દૃષ્ટિ કરી. અતિશય નેહપૂર્ણ અને વૃદ્ધિ પામતા અનુરાગવાળા તે બંનેએ અનેક પ્રકારનાં પ્રિય કર્મોને જેમાં વિનિયોગ હોય, તેવાં સુરતકર્મો કર્યા. આલિંગન, ચુમ્બન, રતિ અને ઉત્સાહ ગુણથી અત્યંત સમૃદ્ધ ઉપશાન્ત થએલા વિરહદુઃખવાળી અંજનાએ મનને પૂર્ણ સંતોષ થાય તેવા પ્રકારે ઇચ્છા પ્રમાણે રંજનક્રીડા કરી. સુરતક્રીડાને આનંદ પૂર્ણ થયા પછી ખેદ અને આળસ પૂર્ણ અંગવાળાં બંને એક બીજાની ભુજાને આલિંગન કરીને સુખેથી નિદ્રાને આધીન થઈ ગયાં. આ પ્રકારે સુરત-સુખના આસ્વાદથી પ્રાપ્ત કરેલ નિદ્રાવાળા તેઓને ડો સમય બાકી રહ્યો, તેટલી રાત વીતી ગઈ. પ્રાતઃકાળે જાગેલા પવનંજયને મહાસત મિત્રે કહ્યું કે-“હે સુપુરુષ! જલદી ઉઠ, આપણે સૈન્યના પડાવમાં પહોંચી જઈએ.” મિત્રનું વચન સાંભળીને પવનવેગ શયનમાંથી ઉભો થયે, પ્રિયાને આલિંગન કરીને કહેવા લાગે કે, “મારી વાત તું સાંભળ. હાલ તું અહીં સુખેથી રહેજે, તારા આત્માને ખેદ ન પમાડીશ, દશમુખને મળીને હું જલ્દી પાછો ચાલ્યો આવીશ.” ત્યારે વિરહના દુઃખથી ભય પામેલી અંજના કહેવા લાગી કે, “હે સ્વામી! આજે મને ઋતુને સમય છે અને ઉદરમાં કદાચ ગર્ભ રહી જાય, તો તમારા પક્ષમાં નક્કી લોકમાં હું નિંદાપાત્ર થાઉં, માટે ગુરુજન-માતા-પિતાની પાસે જઈને ગર્ભના સંભવની વાત જણાવો. તમે લાંબી દષ્ટિવાળા બને અને દેષને પરિહાર કરે.” ત્યારે પવનવેગે કહ્યું કે, મારા નામથી અંકિત મુદ્રાને ગ્રહણ કર, હે ચંદ્રમુખી ! આ રત્નજડિત વિચિત્ર મુદ્રા અપકીર્તિને દોષ નાશ કરશે. પોતાની પ્રિયા તથા વસંતમાલાને પૂછીને પવનંજય અને પ્રહસિત બંને આકાશમાર્ગેથી પિતાના પડાવમાં પહોંચી ગયા. “ધર્મ અને અધર્મના ફલરૂપ સંગ અને વિયેગ, સુખ અને દુઃખ આ જીવલોકમાં ઉત્પન્ન થાય છે.” એમ સમજીને તમે વિમલ જિનશાસનમાં ઉદ્યમશીલ બને. (૯૦) પદ્મચરિત વિષે “ પવનંજય અને અંજનાસુન્દરીને સમાગમ નામને સામો ઉદ્દેશક પૂર્ણ થયો. [૧૬] Page #163 -------------------------------------------------------------------------- ________________ [૧૭] અંજનાને બહિષ્કાર અને હનુમાન પુત્રને જન્મ કેટલોક સમય વીત્યા પછી મહેન્દ્રપુત્રી અંજનાસુન્દરીના દેહમાં ગર્ભને પ્રકાશિત કરનાર ઘણું વિશિષ્ટ વિવિધ ચિહનો પ્રગટ થયાં. તેના સ્તન પુષ્ટ અને ઉન્નત, મુખ શ્યામ પડી ગયું. કેડને ભાગ વિસ્તારવાળો થયે. ગર્ભના ભારથી મનહર જણાતી તેની ગતિ મંદ પડી ગઈ. આ સર્વ ગર્ભનાં લક્ષણોથી પવનંજયની માતાએ જાણ્યું કે, આ ગર્ભવતી થઈ છે એટલે તેને કહ્યું કે, “પતિ પરદેશ ગયે છે, તે ગર્ભવતી કેવી રીતે થઈ ?” અંજનાએ સાસુને મસ્તક નમાવીને પવનંજયનું રાત્રે અણધાર્યું આગમન, તેની સાક્ષી માટે મુદ્રા આપી ગયા છે. તે પણ તે વાત સ્વીકારવાને સાસૂ ઈન્કાર કરવા લાગી. કેતુમતી સાસુ કહેવા લાગી કે, “જે તારું નામ પણ લેતો ન હતો, તે દર પ્રવાસમાં ગએલો કેવી રીતે પાછો ફરે ! હે દુષ્ટશીલવાળી ! તને ધિક્કાર થાઓ, આ પિતાના નિર્મલ કુલને તે કલંકિત કર્યું. લોકમાં નિદિત એવા પ્રકારનું અધમ કાર્ય તે કર્યું.” આ પ્રમાણે ત્યાં કેતુમતીએ ઘણા પ્રકારના ઉપાલંભ આપીને પિતાના સેવકને આજ્ઞા કરી કે, “આને તેના પિતાના ઘરે લઈ જા.” આ પ્રમાણે આજ્ઞા પ્રાપ્ત થવાના કારણે પિતાની સખી સહિત એકદમ અંજના વાહનમાં આરૂઢ થઈ, જેને સેવક મહેન્દ્રનગર તરફ લઈ ગયે. થોડા સમયમાં ત્યાં પહોંચ્યા એટલે પાપી સેવક નગરની નજીકમાં તેને રથમાંથી ઉતારીને ક્ષમા માગી પાછો વળે, એટલામાં સૂર્ય અસ્તરશા પામ્યા. ચારે બાજુ જંગલમાં અંધકાર વ્યાપી ગયે, એટલે અંજના રુદન કરવા લાગી, છાતી ફાટ આકરૂં રૂદન કરીને દશે દિશાઓમાં નજર ફેંકતી હતી. વળી વસંતતિલકાને કહેવા લાગી કે, “મેં પૂર્વે કઈ ભયંકર પાપ કર્યું હશે, જેથી કરીને આ પૃથ્વીલમાં મારે અપયશને મોટા પડહ વગાડાય છે. હજુ પ્રિયવિરહનું એક દુઃખ પૂર્ણ થયું નથી, ત્યાં તે અપયશનું બીજુ મહાદુઃખ મને આવી પડયું છે. પ્રજાપતિ બ્રહ્માજીએ સુખ અને શાંતિ ન પામનારૂં અને અનેક દુઃખના આધારભૂત એવું મારું શરીર શું સમજીને નિર્માણ કર્યું હશે ? વસંતમાલાએ કહ્યું કે, “હે અંજના ! આ જંગલમાં હવે વિલાપ કરવાથી શે ફાયદે? પૂર્વભવમાં કરેલાં પાપકર્મને ખેદ કર્યા વગર સમભાવ રાખીને સહન કરી લેવા જોઈએ. વસંતમાલાએ વૃક્ષના પલના ઓશિકા સહિત શયન તૈયાર કર્યું, તેમાં શયન કર્યું એટલે ક્ષણવાર નિદ્રા આવી અને નિદ્રા ઉડી ગયા પછી ચિન્તાસમુદ્રમાં પડી. ત્યાર પછી સૂર્યોદય-સમયે તે સખી સાથે પોતાના કુચિત નગરમાં Page #164 -------------------------------------------------------------------------- ________________ [૧૭] અંજનાસુંદરીને બહિષ્કાર અને હનુમાન પુત્રને જન્મ ': ૧૨૯ : પ્રવેશ કરતી હતી. ત્યારે દીન મુખવાળી અંજનાને દ્વારપાલે રોકી. દ્વારપાલે ઓળખાણ માગી એટલે વસંતમાલાએ પવનંજયના લગ્નથી માંડીને અહીં આગમન થયું, ત્યાં સુધીને સર્વ વૃત્તાન્ત દ્વારપાલને જણાવ્યું. હવે તે શિલાકપાટ નામના દ્વારપાલે મહેન્દ્ર રાજા પાસે જઈને સાંભળેલી સર્વ હકીકત કહી સંભળાવી. સકલંક પુત્રીનું આવવું સાંભળી મહેન્દ્ર લજજાથી નીચા મુખવાળો થયો. ત્યારે મહેન્દ્રપુત્ર પ્રસન્નકીર્તિ રેષાયમાન થઈને કહેવા લાગ્યા કે, “કુલને કલંકિત કરનારી એ પાપિણને અહીંથી તગડી મુકે.” ત્યારે મહોત્સાહ નામના સામંતે કહ્યું કે, “આ ન્યાયની વાત નથી. પુત્રી અને દુઃખી સ્ત્રીઓને માતા-પિતા એ જ શરણ છે. લૌકિક ધર્મનું અનુસરણ કરનારી તે (કેતુ)મતી અત્યંત નિર્દય હૃદયવાળી હતી. હે પ્રભુ! આ નિર્દોષ બાલાને તેની સાસૂએ વગર કારણે કાઢી મૂકી છે. ત્યારે મહેન્દ્ર રાજાએ કહ્યું કે-“પહેલાં પણ મેં સાંભળ્યું હતું કે પવનંજયને અંજના ઉપર ષ હતું, તે કારણે પણ ગર્ભનો સંદેહ થયો છે. આ કારણથી મારી કીર્તિ પણ કલંકિત ન થાય તે માટે દ્વારપાલને કહ્યું કે, જલ્દી નગરમાંથી તેને હાંકી કાઢો.” ત્યાર પછી દ્વારપાલે રાજાના હુકમથી અંજનાને એકદમ તેની સખી સાથે નગરમાંથી પારકા વિદેશમાં હાંકી કાઢી. સુકુમાર કમલ હાથ-પગવાળી તે અંજનાને માર્ગે ચાલતાં તીણ અને કઠોર પત્થર, કાંટા, કાંકરા વાગતા હતા અને ગર્ભવાળા ભારી શરીરથી ચાલતાં મહાપરિશ્રમ લાગતો હતો, નિવાસ કરવા માટે જે કંઈ નેહી સગા-સંબંધીને ત્યાં જતી હતી. પરંતુ રાજાએ મનુષ્યને આગળથી મોકલીને તે સર્વેને પિતાને ત્યાં વિશ્રામ આપવાને નિષેધ કર્યો હતો. આ પ્રમાણે અનુકપા વગરના લોકો વડે સર્વ જગ્યા પરથી અનાદર પામી અને કાઢી મૂકી. ત્યાર પછી અંજનાએ પુરુષે પણ જ્યાં ભય પામે-એવી ભયંકર અટવીમાં પ્રવેશ કર્યો. અનેક પ્રકારના પર્વતની પ્રચુરતાવાળી, વિવિધ પ્રકારના વૃક્ષોથી ઢંકાએલી, અત્યંત મોટી અને છેડા વગરની વિવિધ જાતિના ભયંકર સિંહ વગેરે જાનવરોથી વ્યાપ્ત, પવન અને તાપની પીડા પમાડનારી, ભૂખ અને તરસથી શરીરને પરેશાન કરનારી, એવી વિકટ અટવીન એક પ્રદેશમાં બેસીને રુદન કરવા લાગી. અંજનાને વિલાપ અરે રે! આ મને કેવું કષ્ટ આવી પડ્યું ! વિવિધ પ્રકારનાં દુઃખ કરનારા નિષ્કારણ શત્રુ દેવે મારા પર કેવા દુઃખના પ્રહાર કર્યા ! અહીં અત્યારે હું કોનું શરણ મેળવું? પતિના વિરહમાં સ્ત્રીઓને પિતાનું ઘર શરણ થાય છે, પરંતુ મારા પુણ્યની ખામીને લીધે તે પિતા પણ વેરી સમાન થયા. માતા-પિતા અને બધુઓના હૃદયમાંત્યાં સુધી જ સ્ત્રીઓનું સ્થાન છે કે, સ્ત્રીઓને પોતાના ઘરમાંથી પતિ જ્યાં સુધી નથી કાઢી મુકતા. સ્ત્રીનું સૌભાગ્ય, શોભા તેમજ ગૌરવ ત્યાં સુધી હોય છે કે, જ્યાં સુધી પતિ કિંમતી એવા નેહપક્ષને વહન કરે છે. માતા-પિતા અને સહેદરે તેવા પ્રકારનું વાત્સલ્ય કરીને હું અપરાધવગરની હોવા છતાં મારું સર્વસ્વ વિનષ્ટ કર્યું. ન મારી ૧૭ Page #165 -------------------------------------------------------------------------- ________________ : ૧૩૦ : સાસૂએ, ન મારા પિતાએ અજ્ઞાનતાથી અપયશના મૂળ કારણભૂત દોષની તપાસ–પરીક્ષા ન કરી ! ” આવા પ્રકારે વિકલ્પો કરીને રુદન કરતી અંજનાને રોકીને વસ’તમાલાએ કહ્યું કે, · હું સ્વામિની ! મારી એક વાત સાંભળેા. હું અંજના ! અહીં નજીકમાં એક સુંદર ગુફા છે, તે ખરાખર અવલેાકન કરું, હું ત્યાં જલ્દી જાઉં, અહીં તેા ભયકર ફાડી ખાનાર જાનવરે છે. રખેને ગર્ભને કઇક વિપત્તિ થાય’ એમ કહીને વસ’તમાલા તેના હાથને ટેકે આપીને તેને જલ્દી ગુફા પાસે દોરીને લઇ ગઇ. ત્યાં ગુફામાં શિલાના સરખા તલપ્રદેશ પર સુખ પૂર્વક બેઠેલા નિર્મોહી ચારણલબ્ધિના અતિશયવાળા ચેાગારૂઢ મુનિને જોયા. બે હાથની અંજલી કરી ભાવપૂર્વક મુનિવરને નમસ્કાર કરીને નિભ ય અંગવાળી બને ત્યાં બેઠી. તેટલામાં મુનિવરે ધ્યાનયોગ પૂ કર્યા, ધર્માંલાભ આપ્યા અને પૂછ્યું કે, ‘તમે કયા દેશથી આવ્યાં છે ?' ત્યારે સાધુને પ્રણામ કરીને વસતમાલાએ કહ્યું કે-‘આ મહેન્દ્ર રાજાની પુત્રી અંજના છે, પવન'જયની પત્ની, લેાકમાં ગના કલંક સંબંધી તેને દોષિત કરીને બાન્ધવજનાએ ત્યજેલી છે. આ કારણે અમે અરણ્યમાં પ્રવેશ કરેલા છે. આ વિષયમાં આપને પૂછવાનુ` કે, ‘કયા કારણથી આ પતિ અને સાસને દ્વેષ કરવાનું કારણ બની ? કયા કર્મના ઉદયથી આવુ મહાદુ:ખ અનુભવી રહેલી છે? તેના ગર્ભમાં કયા મંદભાગ્યવાળા જીવ ઉત્પન્ન થયા છે ? કે જેના કારણે તેનું જીવન પણ સ ંદેહવાળું થયું છે. ત્યારપછી ત્રજ્ઞાનવાળા અમિતગતિ નામના મુનિવરે પૂર્વભવમાં ઉપાર્જન કરેલ કમ જે પ્રમાણે બન્યું હતું, તે પ્રમાણે સ્પષ્ટ અને વિસ્તારથી જણાવ્યું, પઉમચરિય-પદ્મચરિત્ર અજનાના પૂર્વ ભવ આ ઉત્તમ જમૂદ્રીપમાં મન્દિરપુર નામની નગરીમાં પ્રિયનદી નામના પુરુષને જયા નામની ઉત્તમ પત્ની હતી અને દમયન્ત નામને પુત્ર હતા. કાઇક દિવસે દમયન્ત એક સુન્દર ઉદ્યાનમાં ગયા અને નગરલેાકેાથી પિરવરેલા તે રતિક્રીડા રૂપ સમુદ્રમાં અવગાહન કરતા ક્રીડા કરવા લાગ્યા. દીર્ઘકાળ સુધી ક્રીડા કરીને ત્યાર પછી ત્યાં આગળ ગુણસમૃદ્ધ મુનિ રહેલા હતા, તેમને તેણે જોયા. તેમની પાસે ગયા અને ધમ સાંભળીને પ્રતિબાધ પામ્યા. મુનિવરોને ભાવશુદ્ધ સાત્ત્વિક ગુણયુક્ત પ્રાસુક દાન આપીને સંયમ, તપ અને નિયમમાં અનુરાગવાળે તે કાલધર્મ પામીને ઉત્તમ દેવ થયા. દિવ્ય નિર્મલ દેહ ધારણ કરનાર તે લાંબા કાળનું દિવ્ય સુખ ભાગવીને ત્યાંથી ચ્યવીને આ જ ખૂદ્વીપના ઉત્તમ નગરમાં અહીં ઉત્પન્ન થયા. હરિવાહન રાજાની પ્રિય - ગુલક્ષ્મી નામની ભાર્યાની કુક્ષિમાં સર્વ કળાઓને પારગામી સૌભાગ્યશાલી સિંહચંદ્ર નામના પુત્ર થયા. જિનધમ વિષે ભાવિત મતિવાળા તે કાળ પામીને ઉત્તમ દેવમાનમાં શ્રી, કીર્તિ અને લક્ષ્મીના સ્થાનરૂપ મહર્ષિક દેવ થયા. ત્યાં પશુ દેવનાં સુખા ભાગવીને ચ્યવેલા અહીં વૈતાઢ્યમાં કનકાદરીના ગર્ભમાં સુકઢ નામના પુત્રપણે અવતર્યા. એ સિંહવાહને અરુણુપુરમાં લાંબા કાળ સુધી રાજ્ય ભાગવીને વિમલજિનના Page #166 -------------------------------------------------------------------------- ________________ [૧] અંજનાસુંદરીને બહિષ્કાર અને હનુમાન પુત્રનો જન્મ : ૧૩૧ : તીર્થમાં લકમીધર મુનિ પાસે દીક્ષા અંગીકાર કરી. દીક્ષામાં ઉદાર તપ કરીને, સંયમની સુંદર આરાધના કરીને, તપના પ્રભાવથી લાંતક ક૯૫માં દિવ્યરૂપધારી દેવ થયો. દેવલોકનાં શ્રેષ્ઠ સુખોને ઉપભોગ કરીને ચ્યવીને પૂર્વકર્મના ઉદયથી મહેન્દ્રપુત્રી અંજનાના ગર્ભમાં ઉત્પન્ન થયેલા છે. હે ભદ્ર! તારા ગર્ભમાં આવેલા જીવન સંબંધ તને કહી જણાવ્યું. હવે તારી સ્વામિનીના ઘણા જ આકરા વિરહ દુઃખનું કારણ કહું છું, તે સાંભળ– અંજનાને પૂર્વભવ આ બાલા પૂર્વભવમાં કનકેદરી નામની રાજાની પટ્ટરાણી હતી, ત્યારે તેને બીજી લક્ષ્મી નામની એક શક હતી. સમ્યકત્વથી ભાવિત મતિવાળી તે લક્ષમી રાણી જિનપ્રતિમા સ્થાપન કરીને એકાગ્ર મનથી પૂજા કરીને સેંકડે સ્તુતિ અને મંગલ ગીતથી સ્તવના કરતી હતી. આના પર અત્યંત રેષાયમાન થઈને તેની કનકેદરી નામની સપત્ની-શોકે સિદ્ધોની પ્રતિમાને ઉઠાવીને ઘરના બહારના પ્રદેશમાં સ્થાપન કરી. તે સમયે સંયમશ્રી નામની સાથ્વી ભિક્ષા માટે નગરમાં ભ્રમણ કરતી હતી, તેણે ઘર બહાર રહેલી પ્રતિમાને દેખી. પરમાર્થના સારને જાણનારી સાધ્વીજીએ ત્યાર પછી કહ્યું કે, “અરે ભાગ્યશાળી! તને હિતકારી અને આત્માને નિર્મલ કરનાર વચન કહું, તે તું સાંભળ. નરક અને તિર્યંચગતિમાં આમતેમ આથડતા, પિતાનાં પાપકર્મથી જકડાએલા આ જીવને અકામનિર્જરાના કારણે મહામુશ્કેલીથી મનુષ્યભવની પ્રાપ્તિ થાય છે. તે ઉત્તમ મનુષ્યભવ તેમ વિશિષ્ટ કુલ મેળવ્યું છે, આવા ગુણ મેળવીને હવે નિન્દિત પાપકર્મ ઉપાર્જન ન કરવું. જિનેશ્વરદેવ અને ગુરુ મહારાજે નિષેધેલ વસ્તુનું આચરણ જે આત્મા સ્ત્રી કે પુરુષ કરે છે, તે આ સંસારમાં હજારો દુઃખથી ભરપૂર ચારે ગતિવાળા ભવસમુદ્રમાં રખડે છે.” સાધ્વીજીનું આ વચન સાંભળીને કનકેદરી પ્રતિબંધ પામી અને તેણે પ્રયત્નપૂર્વક જિનપ્રતિમાને ચૈત્યગૃહમાં બિરાજમાન કર્યા. ગૃહસ્થ ધર્મમાં લીન બનેલી સંયમગુણ દ્વારા દેવી થઈને ત્યાંથી વી એટલે અહીં અંજના તરીકે ઉત્પન્ન થઈ એણે રાગ-દ્વેષને આધીન થઈને સિદ્ધપ્રતિમાને બહાર સ્થાપન કરી, તે કારણે ઉપાર્જન કરેલા કર્મથી આ રાજપુત્રીએ મહાદુઃખને અનુભવ કર્યો. “હે બાલા! સંસારનાં દુઃખને નાશ કરનાર જિનવરના ધર્મને તું અંગીકાર કર, નહીંતર ફરી અતિભયંકરમાં ભયંકર એવા ભવસમુદ્રમાં આમતેમ અથડાયા કરીશ. જે આ તારે ગર્ભ છે, તે લોકમાં અધિક અનેક ગુણવાળો પુત્ર થશે, તે વિદ્યાધરની સમૃદ્ધિ અને સમ્યકત્વ ગુણને પ્રાપ્ત કરશે. હે બાલા ! થોડા દિવસોમાં તને તારા પતિ સાથે સમાગમ થશે-એ શંકા વગરની હકીક્ત છે, માટે ભય અને ઉદ્વેગને ત્યાગ કર.” ભાવપૂર્વક તે સાધુને વંદન કર્યું, સાધુએ બંનેને આશીર્વાદ આપ્યા. ત્યાર પછી આકાશમાર્ગો ઉડીને તે ધીર મુનિવર પિતાના સ્થાને પહોંચ્યા. ગુફાવાસમાં વસંત Page #167 -------------------------------------------------------------------------- ________________ : ૧૩૨ : પઉમચરિય-પદ્મચરિત્ર માલા પલંગ વગેરે ઉપકરણ તથા ભેજનાદિ સર્વ સામગ્રી વિદ્યાબલથી તૈયાર કરતી હતી. ત્યાર પછી ક્રમે કરી સૂર્ય અસ્તરશા પામ્યો. સમગ્ર કિરણ–સમૂહ સમેટાઈ ગયાં, એટલે કાજલના વર્ણ સરખે અંધકાર ચારે બાજુ વ્યાપી ગયો. તેટલામાં મજબૂત દાઢવાળા અને કેસરી રંગની કેશવાળીવાળા, પ્રજવલિત નેત્ર અને લેપ લપ કરતી યમ રાજા સરખી જીભવાળા સિંહને બંનેએ છે. તેને જોઈને ભયથી ઉત્પન્ન થએલ વિહલતા-પૂર્ણ વદનવાળી અત્યંત અશરણ બનીને દશે દિશાઓનું અવલોકન કરવા લાગી. અંજનાની નજીક માત્ર ત્રણ હાથ દૂર રહેલ સિંહને વસંતમાલા આકાશમાં કુરલી પક્ષિણી માફક ભ્રમણ કરવા લાગી. “અરે રે મુગ્ધ ! તું હણવાની કે શું ? પહેલાં દુર્ભાગ્ય-ગે પતિના વિરહ-દુખથી હણાઈ, બધુજનોએ તારો ત્યાગ કર્યો, ફરી પણ આ સિંહે તને ઘેરી લીધી. હે વનદેવને ! આ મહેન્દ્ર-રાજાની અંજના નામની પુત્રી, પવનંજયની પત્નીને ગુફામાં સિંહ ખાઈ જશે, તો તમે તેનું જલદી રક્ષણ કરો. તે ગુફામાં મણિચૂલ નામને ગાન્ધર્વ રહેતા હતા, તેણે આ જોઈને શરભનું રૂપ વિકઊંને તે સિંહને ગુફામાંથી ભગાડી મૂક્યા. સિંહનો ભય ચાલ્યો ગયો, એટલે અંજનાને જીવમાં જીવ આવ્યો. વસંતમાલાએ શયનની રચના કરી એટલે તેમાં તે બેઠી. ત્યારે તે સમયે ચિત્રમાલા નામની ગાન્ધર્વપત્નીએ પોતાના પતિ ગાન્ધવને કહ્યું કે, હે સ્વામી ! આ બંનેને ભય દૂર કરવા એક ગીત ગાવ. એટલે ઉત્તમવીણા હાથમાં ગ્રહણ કરી પ્રિયા સાથે તે જિનવરની સ્તુતિ અને મંગલકારી સ્તોત્રયુક્ત મનહર સંગીત ગાવા લાગ્યા. ગીતના શબ્દો સાંભળીને અંજના અને વસંતમાલા બંને નિર્ભય થઈ ત્યાં ગુફામાં વાસ કરીને રહ્યાં. પ્રભાતસમય થયો, એટલે વિવિધ પ્રકારનાં જલ અને સ્થલમાં ઉગેલાં પુષ્પોથી મુનિસુવ્રત ભગવંતના ચરણની વિશુદ્ધ ભાવથી પૂજા કરી. જિનપૂજા અને વંદનમાં ઉઘુક્ત મતિવાળી બંને ત્યાં રહેતી હતી અને તે બંનેનું રક્ષણ ગાન્ધર્વ પ્રયત્નપૂર્વક કરતે હતે. અંજનાએ પુત્રને જન્મ આપ્યો કોઈક સમયે વસંતમાલાએ શમ્યા તૈયાર કરી, ત્યારે પૂર્વદિશા જેમ સૂર્યને તેમ અંજનાએ ઉત્તમ પુત્રને જન્મ આપ્યો. તેના પ્રભાવથી ગુફા ઉત્તમવૃક્ષે તેનાં નવીન પત્રો અને પુછપોથી સમૃદ્ધ બની, કોયલો પંચમ સ્વરે બોલવા લાગી, ભ્રમરોના ઝંકારગર્ભિત ગીતના શબ્દો ત્યાં સંભળાવા લાગ્યા. મુગ્ધા અંજના બાલકને ખોળામાં લઈને રુદન–પૂર્વક વિલાપ કરવા લાગી. કે, “હે વત્સ! નિર્ભાગી હું આ જંગલમાં તારે મહોત્સવ કેવી રીતે કરું? હે પુત્ર ! પિતાને ત્યાં અગર મોસાળે જે તારે જન્મ થયો હોત, તો ત્યાં મહાઆનંદથી જન્મ ઉજવાય હેત. હે પુત્ર ! યૂથથી વિખૂટી પડેલી મૃગલીની માફક પતિ-સ્વજનથી ત્યજાએલી હું તારા પ્રભાવથી જીવું છું—એમાં સંદેહ નથી. ત્યારે વસંતમાલાએ કહ્યું કે, “હે સ્વામિનિ ! હવે આ સર્વ પરાભવની વાત ભૂલી જાવ. મુનિવરે જે કહ્યું હતું, તે વચનમાં કદાપિ ફેરફાર થતો નથી. આ બંનેને Page #168 -------------------------------------------------------------------------- ________________ [૧૭] અજનાસુંદરીના બહિષ્કાર અને હનુમાન પુત્રના જન્મ : ૧૩૩ : પ્રલાપ સાંભળીને આકાશમાર્ગે થી સમગ્ર પરિવાર સાથે એક વિદ્યાધર અણધાર્યા ત્યાં ઉતર્યા. ગુફામાં પ્રવેશ કરીને સુંદર સ્વરૂપવાન બંનેને દેખીને દયાળુ મનવાળા તેણે પૂછ્યુ... કે, 'તમે અહીં કયાંથી આવ્યાં છે ?' વસ'તમાલાએ તેને જણાવ્યું કે, હું સુપુરુષ ! આ મહેન્દ્રરાજાની પુત્રી અને પવનજય સુભટની ભાર્યા અંજના નામની છે. કાઇક સમયે તે વનજય આને ગભ ઉત્પન્ન કરીને સ્વામી પાસે ચાલ્યા ગયા. એ આવીને ગયા, તે ત્યાં કોઈના જાણવામાં ન આવ્યુ. આ વિષયની અજાણ મૂઢ હૃદયવાળી સાસૂએ મોટા ગર્ભના ભારવાળી આને દેખી અને ‘દુશીલા છે’ એમ તિરસ્કારથી એકદમ પિતાને ઘરે વિદાય કરી. મહેન્દ્ર પિતાએ પણ મહાકલ...કથી ભય પામીને મારી સાથે અંજનાને આ ઘેાર અરણ્યમાં પ્રવેશ કરાવ્યો. આ નિર્દોષ ખાલાએ આજે રાત્રિના પાછલા પહેારે પયક ગુફામાં ઉત્તમ પુત્રને જન્મ આપ્યા છે.' આ પ્રમાણે કહી રહ્યા પછી વિદ્યાધરે કહ્યું કે, હે ભદ્રે! હું કહું તે સાંભળે ! કુરુ વરદ્વીપમાં ચિત્રભાનુ નામના મારા પિતા છે, સુંદર નામની માતાની કુક્ષિથી ઉત્પન્ન થએલા હું મહેન્દ્રની ભાર્યા વરહૃદય સુંદરીના હું ભાઇ છું. આ કન્યા મારી બહેનની પુત્રી છે, લાંખા સમયે દેખવાથી હું આ ખાલાને ભૂલી ગયા છુ', પરંતુ ઓળખાણ અને સ્વજનના અનુરાગથી ખરાખર તેને જાણી શક્યા છું. મામાને આળખીને અંજના તે અરણ્યમાં કરુણ સ્વરથી રુદન કરવા લાગી, અત્યંત દુઃખથી વ્યાપ્ત દેહવાળી તેને વસતમાલાએ આશ્વાસન આપી શાન્ત કરી. અંજનાને રુદન કરતી અટકાવીને પ્રતિસૂર્ય કે જ્યાતિષીને પૂછ્યુ કે, આ ખાલકનું જન્મનક્ષત્ર, કરણ અને યાગ કહે.' ત્યારે જ્યાતિષીએ કહ્યું કે- આજે રવિવારના દિવસ, ચૈત્રમાસની કૃષ્ણ અષ્ટમીની તિથિ છે, શ્રવણ નક્ષત્ર અને બ્રાહ્મ નામના યાગ છે. મેષરાશિમાં રવિ ઉચ્ચ સ્થાન પર રહેલા છે. મકરરાશિમાં ચંદ્ર સમસ્થાન પર રહેલા છે. મોંગલનું ગમન વૃષભમાં છે અને મેષમાં શુક્ર ઉચ્ચસ્થાન પર છે. ગુરુ અને શનિ મીનરાશિમાં ઊંચા સ્થાન પર રહેલા છે, બુધ કન્યારાશિમાં ઉચ્ચસ્થાને છે. આ સં યાગેા આ બાલકને રાજઋદ્ધિ અને ચેગિત્વનું સૂચન કરનારા છે. હે સુપુરુષ! એ સમયે શુભ મુહૂત અને મીનને ઉદય હતા. સર્વાં અનુકૂલ ગ્રહેા વૃદ્ધિસ્થાનમાં રહેલા છે. આ મહાનિમિત્તો એમ સૂચવે છે કે, ખલ, ભાગ, રાજ્ય અને સમૃદ્ધિના ભેાગવટો કરીને આ ખાલક સિદ્ધિસુખને પ્રાપ્ત કરશે, ’ પ્રતિસૂયે જ્યાતિષીનું ચાગ્ય સન્માન કરીને પેાતાની ભાણેજી અજનાને કહ્યું કે, આપણે હનુરુહ નગરમાં જઇએ.' તે સ્થાનમાં રહેલા દેવને ખમાવીને તેએ ગુફા માંથી બહાર નીકળ્યા અને સુંદર સુવના નિર્માણ કરેલા વિમાનમાં આરૂઢ થઇને આકાશમાર્ગે ચાલવા લાગ્યા. ખેાળામાં રહેલા શરીરવાળા બાળક ઘુઘરીઓને સમૂહ દેખીને માછલાની માફ્ક એચિંતા ઉછળ્યા અને પર્વતના શિલાપટ્ટ ઉપર પડ્યો. પુત્રને નીચે ગબડી પડેલા જોઇને અજના કરુણ રુદન કરતી વિલાપ કરવા લાગી કે, દૈવે Page #169 -------------------------------------------------------------------------- ________________ : ૧૩૪ : પઉમરિય-પદ્મચરિત્ર મને નિધાન આપીને મારી આંખેા ખૂંચવી લીધી.' ત્યાર પછી અંજના પ્રતિસૂયૅ કની સાથે નીચે ઉતરી. મુખથી હા હા કરતી અંજનાએ શિલાતલ પર પડેલા બાળકને જોયા. પડવા છતાં બાળકના એક પણ અંગમાં ઈજા થઇ ન હતી-એવા અખંડ અંગવાળા બાળકને અત્યંત ખુશી થએલી અંજનાએ ગ્રહણ કર્યા. ત્યાર પછી પ્રતિસૂચે પણ હર્ષિત મનથી તેની પ્રશંસા કરી. પુત્રની સાથે અજના એકદમ વિમાન વાહનમાં આરૂઢ થઇ, ઘણાં મંગલ વાજિંત્રા વાગતાં હનુહ નગરમાં પ્રવેશ કર્યો. ઈન્દ્ર ઉત્પન્ન થાય, ત્યારે દેવે જેમ જન્માત્સવ કરે, તેમ તુષ્ટ થએલા ખેચરાએ પણ તેના માટા જન્માત્સવ કર્યા. ખાલપણમાં પણ જેણે પર્વત ઉપર પડીને તેને ચૂરી નાખ્યા, તેથી પ્રતિસૂર્ય કે તેનું શ્રીશૈલ' નામ પાડ્યુ, હનુમત નગરમાં જેવી રીતે મહાન સત્કાર મેળબ્યા, તેથી ગુરુજનાએ તેનું ‘હનુમાન’ એવું નામ પાડયું. સ જનાને આનંદ દેનાર, દેવકુમાર સમાન રૂપવાળા, માતાના મનને પ્રિય એવા નગરમાં ક્રીડા કરતા તે સુખેથી રહેવા લાગ્યા. આ પ્રકારે મહાન અને અતિશય દુઃખના મૂલસ્વરૂપ પૂષ્કૃત કર્મનું સ્વરૂપ સાંભળીને હું મનુષ્યા ! વિમલ જિનધર્મીમાં હંમેશાં સયમમાં સુસ્થિત તથા ઋનુભાવવાળા થાવ. (૧૨૩) પદ્મચરિત વિષે હનુમાન જન્મ’ નામના સત્તરમા ઉદ્દેશ સમાપ્ત થયા. [૧૭ ] [ ૧૮ ] પવન‘જય તથા અજનાસુંદરીનેા સમાગમ શ્રીગૌતમ ગણધરે શ્રેણિકરાજાને કહ્યું કે, ‘ મગધાધિપ શ્રેણિક ! શ્રીશૈલના જન્મવૃત્તાન્ત તમને જણાવ્યેા. હવે પવન જયના વૃત્તાન્ત તમને કહું, તે સાંભળેા. અંજના પાસેથી રાત્રે પાછા કુલા પવનજચે લંકાધિપ રાવણ પાસે પહેાંચી તેને પ્રણામ કરીને પ્રાપ્ત કરેલ આજ્ઞા પ્રમાણે વરુણ સાથે યુદ્ધ કર્યું. સ'ગ્રામ ચાલતા હતા, ત્યારે વધુને હાર આપીને પવનતિએ સધિ કરાવી. જલના સ્વામી વરુણે ખરદૂષણને છેાડી મૂકયા. આ કારણથી રાવણે પવન'જયના સત્કાર કર્યાં અને રજા આપી એટલે ઉતાવળ કરતા તે આકાશ-માગે પાતાના નગરે ગયે. નગરમાં પ્રવેશ કર્યા, હુ સાથે માતાપિતાના વિનય કરીને પ્રિયા પાસે જવા ઉત્સુકમનવાળા તે અંજનાના ભવનમાં ગયા. ભવનમાં બેઠેલા તે પેાતાના સમગ્ર પરિવારને ખેાલાવી જીવે છે, તે તેમાં પ્રિયાને ન દેખવાથી પવન જયે મિત્રને પૂછ્યુ. તપાસ કરી, અજનાની હકીકત જાણીને મિત્રે કહ્યું કે, તારી ભાર્યાને મહેન્દ્રનગર માકલી આપી છે, એટલે તે હાલ પિતાના ઘરે રહેલી છે. આ સાંભળીને પવનવેગ મહેન્દ્રનગર ગયા, સાસરાને મળીને પછી અજનાના ભવનમાં ગયા. ત્યાં પણ અંજનાને ન દેખતાં વિરહાગ્નિથી તપેલા સવ અગવાળા તેણે Page #170 -------------------------------------------------------------------------- ________________ [૧૮] પવનંજય તથા અંજનાસુંદરીને સમાગમ : ૧૩૫ : ભવનમાં રહેલી એક સુંદર યુવતીને પૂછયું કે, “મારી ભાર્યા અંજના ક્યાં છે?” ત્યારે તેણે કહ્યું, ‘તમારા ગર્ભના દોષથી અને લોકોએ આપેલા કલંકના કારણે માતા-પિતાએ પણ તેને ત્યાગ કર્યો એટલે અરણ્યમાં ગઈ. આ વચન સાંભળીને દુઃખથી પીડિત શરીરવાળે પવનગતિ કંઈક ખાનું કાઢીને ત્યાંથી નીકળી ગયો અને પ્રિયાને બળ ભમવા લાગે. પૃથ્વીમાં પર્યટન કરત કયાંય પણ અંજનાના સમાચાર મેળવી શક્યો નહિ એટલે પવનંજયે મિત્રને કહ્યું કે, તું આદિત્યપુરમાં જા. આ સર્વ હકીકત ત્યાં જઈને વડીલોને જણાવજે, હું તો પૃથ્વીતલમાં પ્રિયાને શોધતે ભ્રમણ કરીશ. પરિભ્રમણ કરતાં જે મહેન્દ્રરાજાની પુત્રી અંજનાને ક્યાંઈ નહીં દેખીશ, તો નક્કી હું મૃત્યુ પામીશ. હે મિત્ર! આ મારી પ્રતિજ્ઞા છે.” પવનંજયને છોડીને પ્રહસિત આદિપુરમાં ક્ષણવારમાં પહોંચી ગયું અને પવન નંજયને સર્વ વૃત્તાન્ત માતા-પિતાને નિવેદન કર્યો. પવનંજય પણ હાથીના ઉપર આરૂઢ થઈને આકાશગમન માગે પૃથ્વીમાં પરિભ્રમણ કરવા લાગ્યો. તેના વિયેગના કારણે ઉદ્વેગ પામેલો તે પ્રલાપ કરતો હતો કે, શોકના તાપથી સતત, મૃણાલ કમલપત્ર સરખા કોમલ શરીરવાળી, ટોળાથી વિખૂટી પડેલી હરિણી માફક મારી પ્રિયા ક્યાં ગઈ હશે ? ગર્ભના ભારથી પરિશ્રમ પામેલાં અંગવાળી દર્ભની સોય સરખી અણીથી ભેદાએલા અંગવાળી, ગમન કરવાના ઉત્સાહ વગરની અંજનાને કોઈ દુષ્ટ જાનવરે ફાડી ખાધી નહીં હોય ? અથવા ભૂખ અને તરસના કારણે અરયમાં મૃત્યુ તે પામી નહિં હોય ? અથવા કઈ બેચર-વિદ્યારે તેનું અપહરણ તો કર્યું નહિ હશે ?” આવા ઘણા પ્રકારના પ્રલાપ કરતા દીન મુખવાળા પવનગતિએ પ્રિયાને ખોળતાં ખળતાં ભૂતરવ નોમના વનમાં પ્રવેશ કર્યો. ત્યાં પણ હાસ્યરહિતપણે ભ્રમણ કરતાં પ્રિયાને દેખી નહિ, તેથી પોતાની પ્રતિજ્ઞાનું સ્મરણ કરીને હાથીને શસ્ત્રો સાથે છેડી દીધો. હે ગજવર ! વાહનમાં અત્યંત આસક્ત બનેલા મેં તારે ઘણે પરાભવ કર્યો છે, તે મારે અપરાધ ભૂલી જજે અને તેની ક્ષમા આપજે. હવે તું અરણ્યમાં તારી ઈચ્છા પ્રમાણે વિચરજે.” આ પ્રકારે આ વનમાં પવનંજયની રાત વ્યતીત થઈ. હે મગધપતિ ! તેના પિતાએ જે કર્યું, તે હવે સાંભળો-મિત્રે પવનંજયને વૃત્તાન્ત કહ્યો. ત્યાર પછી સર્વ પરિવાર અતિદુઃખિત અને ઉદ્વેગ મનવાળો બની ગયે. પુત્રના શેકથી ગદગદ વાણી બોલતી કેતુમતી પ્રહસિતને કહેવા લાગી કે-“મારા પુત્રને એકલે મૂકીને તું અહીં કેમ ચાલે આ ?” ત્યારે તેણે કહ્યું કે, “હે દેવિ ! મને તે તેણે જલદી અહિં મેક અને વિરહના ભયથી દુઃખિત થએલા તેણે આ પ્રતિજ્ઞા પણ કરી કે- જે સુંદર અંગવાળી, ચંદ્ર સરખા સૌમ્ય વદનવાળી તે મારી પ્રિયાને હું નહિ દેખીશ, તો મારું અહિં મરણ થશે.”—તમારા પુત્રે એવી પણ પ્રતિજ્ઞા કરી છે. આ વચન સાંભળીને કેતુમતી મૂચ્છ પામી, ભાન આવ્યા પછી યુવતીઓથી ઘેરાએલી તે કરુણ વિલાપ કરવા લાગી Page #171 -------------------------------------------------------------------------- ________________ : ૧૩૬ : પઉમચરિય–પદ્મચરિત્ર પાપિણી એવી મેં અવિચાર્યું આવું કર્યું કે, જેથી પુત્રના જીવન પણ સંદેહ મને ઉત્પન્ન થયા. આરામ, ઉદ્યાન, બગીચાઓથી સમૃદ્ધ આ આદિત્યપુર પુત્રના વિરહમાં અરણ્યની જેવું મને શોભા આપતું નથી. પ્રફ્લાદ સ્ત્રીઓને સાત્વન આપીને પુત્રને ખોળવા માટે પ્રહસિતને આગળ કરીને નગરમાંથી બહાર નીકળે. બંને શ્રેણીમાં રહેનારા સર્વે ખેચરેન્દ્રોને બોલાવ્યા એટલે તેઓ પણ જલદી પ્રહલાદ રાજાની પાસે આવી પહોંચ્યા. તેઓ સર્વે પૃથ્વીમાં ચારે તરફ પવનગતિને ખોળતા બ્રમણ કરી રહ્યા હતા, ત્યારે પ્રહૂલાદરાજાના પુત્રને અને દૂતને પ્રતિસૂર્ય કે જેયા. તેઓએ પૂછયું, એટલે પવનંજયનો સમગ્ર વૃત્તાન્ત કહ્યો. આ સાંભળીને અંજના પણ અધિકતર દુઃખ પામી. રોતી રોતી તે વિલાપ કરવા લાગી કે, “હા નાથ! પાપી, અતિ દુઃખભાગિની, મિલન-સુખ નહીં પામેલી એવી મને છોડીને તમે ક્યાં ગયા? ત્યાર પછી પ્રતિસૂર્યક પણ અંજનાને આશ્વાસન આપીને જલ્દી આકાશતલમાં ઉડ્યો, તો આગળ સર્વે વિદ્યાધરને જોયા. તે વિદ્યારે તેને ખોળતા ખોળતા ભૂતારણ્યમાં પહોંચ્યા, તે ત્યાં પવનંજયના મત્તેહાથીને જે તે ઉત્તમ હાથીને જોઈને સર્વ વિદ્યારે ઘણા રાજી થયા અને પરસ્પર એક બીજાને કહેવા લાગ્યા કે, પવનગતિ નક્કી આટલામાં જ છે. અંજનપર્વત સમાન ઊંચો, શ્વેત દંતૂશળવાળો, ચપળ ચરણની ગતિથી ચાલનારે હાથી ઉત્તમ સેવકની જેમ ચારે બાજુ પ્રદક્ષિણા આપીને સ્વામીનું રક્ષણ કરી રહેલ છે. પવનગતિને દેખીને સર્વે વિદ્યારે નીચે ઉતર્યા, ત્યારે તેની પાસે આવતા સર્વેને હાથી રેકતો હતે. - હાથીને વશ કરીને પવનંજયની પાસે બેચરો આવ્યા, ત્યારે યુગમાં આરૂઢ થએલા મુનિની જેમ નિશ્ચલ અંગવાળા પવનંજયને જોયે. પ્રહલાદ રાજા પુત્રને આલિગન કરીને ઘણા પ્રકારના પ્રલાપ કરતા સદન કરવા લાગ્યા–“અરે! એક સ્ત્રી ખાતર તું આટલું દુઃખ પામ્યા. આહારનો ત્યાગ અને મૌનને સ્વીકાર કરીને મરણ માટે કરેલો તેનો નિશ્ચય અને ઉત્સાહ જાણીને પ્રતિસૂયે અંજનાને સંબંધ સ્પષ્ટ કહ્યો. “હે કુમાર! સંધ્યાગિરિના શિખર પર અનંતવી નામના મુનિને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. તે મુનિને વંદન કરી પાછા ફરતાં મેં ત્યાં રાત્રે પલ્યુક ગુફામાં રુદન કરતી અંજનાને દેખી. મેં તેને જંગલમાં આવવાનું કારણ પૂછતાં તેણે પિતાને કેવી રીતે સાસરા અને પીયરમાંથી નિર્વાસિત થવું પડયું, તે સર્વ મને કહી જણાવ્યું. સ્વજનનેહ વહન કરતાં મેં તેને આશ્વાસન આપ્યું. તે જ દિવસે તેણે અત્યંત રૂપ અને લાવણ્યવાળા પુત્રને જન્મ આપ્યો. દિવ્ય વિમાનમાં લઈ જવાતો હતો, ત્યારે તે આકાશમાંથી પૃથ્વીતલ પર પડ્યો. અંજના-સહિત હું વિમાન લઈ નીચે ઉતર્યો, તો પર્વતની કંદરાના પ્રદેશમાં પડેલા તે બાળકને મેં જોયે બાલક પડવા માત્રથી પર્વતના ચૂરેચૂરા થઈ ગયા, તે કારણે બાળકનું બીજું નામ “શ્રીશેલ” પણ રાખ્યું છે. સખી સહિત અંજના અને બાલકને આદર સહિત Page #172 -------------------------------------------------------------------------- ________________ નંજય તથા અંજનાસુંદરીનો સમાગમ L: ૧૩૭ : સુખપૂર્વક હનુરુહ નગરમાં લઈ ગયા. ત્યાં લોકેએ માટે ઉત્સવ કર્યો અને આનંદ માણવા લાગ્યા. ત્યાર પછી હનુ નગરમાં બાલક વૃદ્ધિ પામ્યો હોવાથી તેનું બીજું નામ “હનુમાન” તરીકે પ્રસિદ્ધિ પામ્યું. આ તેની હકીક્ત કહી. પુત્ર સાથે અંજના મારા નગરમાં રહેલી છે, તેના માટે બીજે કઈ વિચાર ન કરેશે.” આ વચન સાંભળીને અતિહર્ષ પામેલે પવનંજય વિદ્યાધરોની સાથે હનુરૂહ નગર તરફ ચાલે અને ક્રમ કરીને ત્યાં પહોંચ્યા. ત્યાં આગળ વિદ્યારે એ સમાગમ થવાના કારણે બહુ પ્રકારનાં ખાન-પાન ભજન, નૃત્ય-નાટક, રમત-ગમત વગેરેથી શોભાયમાન આનંદમહત્સવ પ્રવર્તાવ્યું. બે મહિના ત્યાં રોકાઈને સર્વે વિદ્યાધરો પોતાના નગરમાં ગયા. અંજના સાથે પવનંજય પણ તે જ નગરમાં રહેતા હતા. હનુમાને ત્યાં અનેક કલાઓ ગ્રહણ કરી અને કેમે કરી યૌવન પામ્યો. વળી વિદ્યાઓની સાધના કરીને બલ અને વીર્યથી સંપન્ન થયે. હનુરુહ નગરમાં પુત્ર અને પત્ની સહિત પવનંજય ઉત્તમ દેવની સરખી ભેગ-સમૃદ્ધિ ભગવતે હતે. અંજનાસુંદરીએ પૂર્વભવમાં ઉપાર્જન કરેલા પાપકર્મથી પવનગતિના વિયેગમાં જે તીવદુઃખ પ્રાપ્ત કર્યું, તે અને હનુમાનના પૂર્વજોના સમૂહને જેઓ તુષ્ટ થઈને શ્રવણ કરે છે, તેઓ વિમલ સુકૃત કરીને સુખ મેળવે છે. (૫૮) પદ્મચરિત વિષે પવનંજય અને અંજનાસુંદરીને સમાગમ-વિધાન ? નામને અઢાર ઉદેશે પૂર્ણ થયો. [૧૮] [૧૯] વરુણને પરાજય અને રાવણનું રાજ્ય વરણ સાથે રાવણનું યુદ્ધ લાંબા કાળ સુધી કોધના ભારને ધારણ કરવાથી પીડિત દેહવાળા રાવણે વરુણ સાથે યુદ્ધ કરવા માટે સર્વ વિદ્યાધરોને એકઠા કર્યા. કિષ્કિધિપુર, પાતાલલંકાપુર અને રથનૂપુર નગરમાં રહેનારા સર્વે વિદ્યાધર એકઠા થયા, પછી રાવણે હનુરુહ નગરમાં પણ જલ્દી દૂત કલ્ય, તેણે ત્યાં પહોંચીને પ્રતિસૂર્ય અને પવનંજયને સ્વામીને સંદેશે જણાવ્યા. દૂતનું વચન સાંભળીને ગમન કરવાના ઉત્સાહથી નિશ્ચલ બુદ્ધિવાળા તેઓએ હનુમાનના રાજ્યાભિષેક ની જાહેરાત કરી, તે સમયે વાજિંત્રોના શબ્દ, નગારાં, ઢોલના ઊંચા શબ્દો, ભેરીઓના ગંભીર નિર્દોષ, હાથમાં કળશ લઈને આગળ ઉભેલા મંત્રીઓ હનુમાનની આગળ આવીને ઉભા રહ્યા. તે સમયે હનુમાન મંત્રીઓને પૂછયું કે, આવા પ્રકારનું આ શું કાર્ય છે? તે કહો.” ત્યારે મંત્રીઓએ કહ્યું કે, “આપને Page #173 -------------------------------------------------------------------------- ________________ : ૧૩૮ : પઉમચરિય-પદ્મચરિત્ર રાજ્યાભિષેક કરવાનું છે.” પવનંજયે કહ્યું કે, “હે પુત્ર! હનુરુહના રાજાઓને બોલાવ્યા છે. અમારે લંકા જઈને સ્વામીનું કાર્ય કરવાનું છે. રસાતલ નગરમાં વરુણ નામને તેને શત્રુ છે. તેને સે પુત્રો અને સમર્થ સૈન્ય હોવાથી સંગ્રામમાં જિત ઘણે મુશ્કેલ છે. આ વચન સાંભળીને વિનયથી નમેલા મસ્તકવાળે હનુમાન કહેવા લાગ્યા કે, “હું હોવા છતાં યુદ્ધના મોખરે તમારે જવું તે યંગ્ય ન ગણાય.” પવનગતિએ કહ્યું કે-“હે પુત્ર! તું હજુ બાલક છે, ભયંકર સંગ્રામમાં રોષાયમાન થએલા સુભટનાં મુખો હજુ તે જોયાં નથી.” ત્યારે શ્રીશેલે કહ્યું કે, “હે પિતાજી! કાયર યુદ્ધમાં જઈને શું કરવાને? સિંહ બાલક હોય તે પણ મોટા હાથીનો નાશ નથી કરતો?” બહુ રોકવા છતાં પણ તેણે યુદ્ધમાં જવાનો આગ્રહ છોડ્યો નહિ. તે પછી ગુરુની આજ્ઞાથી તે જવા પ્રવર્તે. સ્નાન અને બલિકર્મ કર્યા પછી ગુરુવની રજા મેળવીને ઉત્તમ વિમાનમાં આરૂઢ થઈને સેન્ય-પરિવાર સાથે લંકા તરફ ચાલ્યો. જલવીચિ નામના પર્વત ઉપર રાત વીતાવીને સૂર્યોદય સમયે સમુદ્રને નીહાળતા હનુમાને લંકાપુરીમાં પ્રવેશ કર્યો. સૈન્યમાં પ્રાપ્ત કરેલ ચતુરાઈવાળા, સર્વાલંકારથી અલંકૃત કરેલ શરીરવાળા દેવકુમાર સરખા હનુમાનને રાક્ષસજનોએ જોયા. રત્નોથી ઝળહળતા સામંતોએ કરેલા ગૌરવવાળા, અનેક પુપિથી પૂજનવિધિ કરાએલ હનુમાને રાવણની સભામાં પ્રવેશ કર્યો. મદોન્મત્ત હાથી સરખી ગતિવાળા હનુમાને રાવણને પ્રણામ કર્યા, એટલે તેણે પણ ઉતાવળા ઉભા થઈને આલિંગન કર્યું. આપેલા આસન ઉપર બેઠેલા હનુમાનને દશાનને કુશલ સમાચાર પૂછવા, તેમજ મહાગૌરવપૂર્વક દાનમાં વૈભવ આપીને ઉત્તમ સન્માન કર્યું. આ પ્રમાણે સમગ્ર સૈન્ય-પરિવાર સાથે યુદ્ધના પૂર્ણ ઉત્સાહ સહિત રાવણ લંકાનગરીથી બહાર નીકળીને વરુણપુરી તરફ નીકળ્યો. બખ્તરના અંગરાગવાળા સૈનિકો સાથે રાવણ વિદ્યાબલથી સમુદ્રને ઉલ્લંઘીને એકદમ વરુણના નગરની પાસે આવી પહોંચ્યો. સર્વ બલસહિત રાવણનું ત્યાં આગમન સાંભળીને બખ્તર ધારણ કરીને વરુણ પણ સામનો કરવા બહાર આવ્યું. બાણ, શક્તિ, બર્ગ, મોગર વગેરે શસ્ત્રો ફેંકીને ઘાયલ કરતા વરુણના સો પુત્રને રાક્ષસોની સામે યુદ્ધ જામ્યું. યુદ્ધમાં વરુણના પુત્રોએ નિર્દય પ્રહાર કરીને રાક્ષસના સિન્યને ભગ્ન કર્યું. તે દેખીને રાવણ જાતે જલદી મોખરે આવ્યા. વર્ષા સમયમાં મેઘવડે ઢંકાઈ ગએલ સૂર્યની જેમ યુદ્ધમાં લડતા રાવણને ચારે તરફથી વરુણના પુત્રોએ ઘેરી લીધો. ઇન્દ્રજિત, બિભીષણ, ભાનુકર્ણ વગેરે સર્વ સુભટોને વરુણે ચક્રની ઉપર આરૂઢ થએલા હોય તેમ ભમાવ્યા. રાક્ષસ–સેન્યને ઘેરાએલું અને વિષાદ પામેલું દેખી કે પાયમાન હનુમાન પિતાના સિન્ય સાથે બાણરૂપી વજા ફેંકતો આગળ આવ્યો. અત્યંત વિસ્તાર પામેલ પરાક્રમવાળા હનુમાને યમરાજાની જેમ તરવાર, મુગર અને ચકવડે વરુણના સુભટોને હણી નાખ્યા. લાંબા કાળ સુધી યુદ્ધ કરીને હનુમાને વરુણના પુત્રને પકડી લીધા, એટલે રાવણે પણ Page #174 -------------------------------------------------------------------------- ________________ [૧૯] વરુણને પરાજય અને રાવણનું રાજ્ય : ૧૩૯ : વરુણને નાગપાશથી બાંધી લીધા. પુત્રો સહિત વરુણને ગ્રહણ કરીને કૃતાર્થ રાવણે ઉત્તમ ઉદ્યાનમાં પડાવ નાખે અને સામત સહિત ત્યાં રોકાયે. નાયકરહિત નગરમાંથી રાક્ષસ-સુભટ સારભૂત દ્રવ્ય લૂંટી લેતા હતા, તથા કેદમાં નાખેલા લોકોનાં આકંદન થતાં હતાં. આવી રીતે ચારે બાજુથી નગર–લોકોને તથા નગરનો વિનાશ દેખીને દયાળુ રાવણે શ્રેષ્ઠ પુરુષ દ્વારા તે રોક્યો. વરુણરાજાને મુક્ત કર્યો, તેના પુત્રોને પણ છૂટા કર્યા, એટલે રાવણને પ્રણામ કરીને સત્યમતી નામની એક કન્યા હનુમાનને આપી. તેનું પાણિગ્રહણ થયા પછી વરુણને પિતાના રાજ્ય પર સ્થાપન કરીને યુદ્ધરસના કારણે પ્રાપ્ત કરેલા કોધવાળો રાવણ લંકામાં આવી પહોંચ્યા. રાવણે પણ હનુમાનને અનેક ગુણોથી પરિપૂર્ણ, અનંગકુસુમ નામની ચંદ્રનખાની પુત્રી હનુમાનને આપી. તેની સાથે પાણિગ્રહણ કરીને શ્રીશેલ કર્ણકુંડલ નગરમાં દેવકુમારની જેમ ભેગ-સમૃદ્ધિ ભોગવતું હતું. ત્યાર પછી નલે હરિમાલિની નામની કન્યા આપી. વળી હનુમાને કિન્નરપુરમાં સો કિન્નરકન્યાઓની પ્રાપ્તિ કરી. કિષ્કિધિપુરના સ્વામી સુગ્રીવ અને તારાની પદ્મરાગ નામની પુત્રી હતી, તેને દેખી માતા-પિતા તેના વરની ચિંતા કરવા લાગ્યા કે, “આ કોને આપવી? તેના વરને માટે વિદ્યાધર રાજાઓનાં રૂપે ચિત્રાવીને મંગાવ્યાં અને કેમે કરીને તે બાલા સર્વનાં રૂપે નીરખતી હતી. એવી રીતે જોતાં જોતાં હનુમાનનું રૂપ જાણે કામદેવનું રૂપ ન હોય, તેવા પ્રકારનું જોઈને તે તેના હૃદયમાં સ્થાન પામ્યું. તેને ભાવ જાણુને સુગ્રીવે જલ્દી દૂત મેકલીને પવનપુત્રને તેડાવ્યા અને મહાવૈભવપૂર્વક તેને સ્વાધીને કરી. ઉત્તમદેહધારી તે કન્યા સાથે મોટા દાન-માન અને વૈભવથી લગ્ન કર્યું, તે શ્રીપુર ગયો અને રતિગુણયુક્ત ભેગ ભેગવવા લાગ્યો. એવી રીતે રૂપ-ગુણયુક્ત સંપૂર્ણ ચંદ્રસમાન મુખવાળી એક હજાર શ્રેષ્ઠ કન્યાઓ સાથે હનુમાનનાં લગ્ન થયાં. આ પ્રમાણે ત્રણ ખંડના સ્વામી, કીર્તિ અને લક્ષ્મીના સ્થાન, વિદ્યાધરે વડે નમન કરાએલા પાદપીઠવાળો રાવણ શત્રુઓ પર વિજય મેળવીને રાજ્ય કરતો હતો. દિવસના મધ્યાહ્નકાલ સમાન તેજસ્વી દિવ્ય સુદર્શનચક તથા સર્વ રાજાએને ભય ઉત્પન્ન કરનાર દંડરત્ન પણ તેને પ્રાપ્ત થયું. આ પ્રકારે જિનેન્દ્ર ભગવંતના ઉત્તમ શાસનમાં શુદ્ધભાવવાળા જે જીવો અહીં મનુષ્યપણામાં અનુપમ પુણ્ય ઉપાર્જન કરે છે, તેઓ દેવલોકમાં ઉત્પન્ન થનાર વિમલ શરીર, ઉત્તમ સુખ અને વૈભવ હંમેશાં પ્રાપ્ત કરે છે, (૪૫) પાચરિત વિષે “રાવણ રાજ્યવિધાન” નામને ઓગણીશમે ઉદેશક પૂર્ણ થયો. [૧૯]. Page #175 -------------------------------------------------------------------------- ________________ [૨૦] તીર્થકરે, ચક્રવર્તીઓ, બલદેવે આદિનું કીર્તન રાક્ષસેન્દ્ર રાવણનું ચરિત્ર સાંભળીને મગધાધિપ શ્રેણિકે ગણધરમાં વૃષભ સમાન (શ્રેષ્ઠ) ગૌતમ ભગવંતને તીર્થકરે તથા ચક્રવર્તીઓની ઉત્પત્તિ તેમજ ત્રણે ભુવનમાં વિખ્યાત આઠમા બલદેવ કેના વંશમાં ઉત્પન્ન થયા ? અને તેનું ચરિત્ર કેવું છે? તે હે મહાયશવાળા ! મને કહો. આ પ્રમાણે શ્રેણિક રાજાએ નમસ્કાર કરીને ગણુધરાધિપને પૂછ્યું, એટલે ઋષભાદિક તીર્થંકર ભગવંતોનાં ચરિત્ર કહેવાનું શરૂ કર્યું. ૧ વૃષભનાથ, ૨ દેથી પૂજિત અજિતનાથ, ૩ ભવનો વિનાશ કરનાર સંભવનાથ, ૪ અભિનન્દન, ૫ સુમતિ, ૬ પદ્મપ્રભ, ૭ સુપાર્શ્વ, ૮ ચંદ્રપ્રભ, ૯ પુષ્પદંત, ૧૦ શીતલનાથ, ૧૧ શ્રેયાંસનાથ, ૧૨ વાસુપૂજ્ય ભગવંત, ૧૩ વિમલનાથ, ૧૪ અનન્તનાથ, ૧૫ ધર્મનાથ, ૧૬ શાન્તિનાથ, ૧૭ કુન્થનાથ, ૧૮ અરનાથ, ૧૯ મહિલનાથ, ૨૦ મુનિસુવ્રત, ૨૧ નમિનાથ, ૨૨ નેમિનાથ, ૨૩ પાર્શ્વનાથ, જેમનું આ તીર્થ પ્રવર્તે છે, તે ૨૪મા વદ્ધમાન સ્વામી. પૂર્વ જન્મમાં પ્રથમ પુંડરીકિ નગરી હતી, ત્યાર પછી સુસીમા, ક્ષેમપુરી, રત્નવર ચપા. ઋષભદેવ ભગવંતથી માંડી વાસુપૂજ્ય ભગવંત સુધી પૂર્વકાલમાં રાજધાનિઓ હતી. મહાનગર, રિપુર, સુપ્રસિદ્ધ ભદ્દિલપુર, પુંડરીકિણી, મહાનગરી સુસીમાં, શોક રહિત ક્ષેમા, ચમ્પા નગરી, કૌશામ્બી, નાગપુર, સાકેત-અધ્યા, સુન્દર છત્રાકારપુર, તે બાકીના જિનેશ્વરની પૂર્વ જન્મમાં દેવપુરી સમાન રાજાઓની ધર્મ પુરીઓરાજધાનીઓ હતી. ૧ પ્રથમ વજનાભ, ૨ બીજા વળી વિમલવાહન થયા, પછી ૩ વિપુલવાહન, ૪ મહાબલ, ૫ અતિબલ, ૬ અપરાજિત, છ નન્દિષેણ નામના થયા, પછી ૮ પ, ૯ મહાપદ્મ થયા, ત્યાર પછી ૧૦ પશ્નોત્તર, ત્યાર પછી ક્રમશઃ પંકજ ગુલમ રાજા ૧૧માં થયા, ૧૨ નલિની ગુલમ, ૧૩ પદ્માસન, ૧૪ પદ્મરથ, ૧૫ દરથ થયા, ત્યાર પછી ૧૬ મેઘરથ, ૧૭ સિંહરથ, ૧૮ શ્રમણ, ૧૯ શ્રીધર્મ, ૨૦ સુપ્રતિષ્ઠ, ૨૧ સુર૪, ૨૨ સિદ્ધાર્થ, ૨૩ આનન્દ, તથા ૨૪ સુનન્દ. હે શ્રેણિક ! એવા પ્રકારનાં પૂર્વભવનાં તીર્થકરોનાં નામો કમસર જાણવાં. તીર્થકરના પૂર્વભવના ગુરુઓનાં નામે ૧ વસેન, પછી ૨ અરિદમન, ૩ સ્વયંપ્રભ, ૪ વિમલવાહન તથા ૫ વીર સીમધર ગુરુ, ૬ મહાત્મા પિહિતાવ, ૭ અરિદમન, તથા ૮ યુગધર નામના મુનિ, ૯ Page #176 -------------------------------------------------------------------------- ________________ રિ૦] તીર્થકરે, ચકવર્તીઓ, બલદેવે આદિનું કીર્તન : ૧૪૧ : સર્વજનાનન્દકર, ૧૦ સાર્થક, અને ૧૧ વાદત્ત, ૧૨ વાનાભગુરુ, ત્યાર પછી ૧૩ સર્વસુગુપ્ત જાણવા. પછી ૧૪ ચિત્તરક્ષ, ૧૫ વિમલવાહન, પછી ૧૬ ઘનર, ૧૭સંવર, ૧૮ સાધુ સંવર, ૧૯ વરધર્મ, ૨૦ સુનન્દ, ૨૧ નન્દ, ૨૨ વ્યતીતશેક, ૨૩ ડામરમુનિ, અને ૨૪ પદિલ એ પ્રમાણે ક્રમશઃ તીર્થકરેના પૂર્વભવના ગુરુઓનાં નામે જાણવાં. તીર્થકરના છેલ્લા દેવભ ૧ સર્વાર્થસિદ્ધ, ૨ વિજયન્ત, ૩ વેયક, ૪ વૈજયન્ત, ૫ ઉપરનું શ્રેયક તથા ૬ મધ્યમ શૈવેયક, ૭ શૈવેયક, ૮ વૈજયન્ત, ૯ અપરાજિત વિમાન, ૧૦ સૌભાગ્યશાલી આરણ, ૧૧ પુપિત્તર, ૧૨ કાપિષ્ટ, ૧૩ સહસ્ત્રાર, ૧૪ પુત્તર, ૧૫ વિજય, ૧૬ શ્રેષ્ઠ અપરાજિત વિમાન તથા ૧૭ વિજયા અને છેલ્લે ૧૮ પુત્તર આ વિમાનમાંથી ચ્યવને આ ભારતવર્ષમાં તીર્થકર તરીકે ઉત્પન્ન થયા. દેવે અને અસુરોથી પ્રણામ કરાએલા તેઓ સિદ્ધ થયા. તીર્થકરોની જન્મનગરી, માતા-પિતા નક્ષત્રો, જ્ઞાનવૃક્ષો અને નિર્વાણુસ્થાને ૧ ઋષભદેવ–સાકેત-અયોધ્યાનગરી, મરુદેવી માતા તથા નાભિ પિતા, ઉત્તરાષાઢા નક્ષત્ર, વડલાનું વૃક્ષ, અષ્ટાપદ પર્વત. પ્રથમ જિનેશ્વર તમારું કલ્યાણ કરો. ૨ કેશલાનગરી, વિજયા માતા અને જિતશત્રુ પિતા, રોહિણી નક્ષત્ર, સપ્તપણે વૃક્ષ. હે શ્રેણિક! ૨ અજિતજિન તમારું મંગલ કરે. ૩ સંભવજિન-શ્રાવસ્તી નગરી, સેના માતા અને વિજયારિ પિતા, ઉત્તમ શાલ ધારણ કરનાર ઈન્દ્રવૃક્ષ. હે મગધસ્વામી ! હે શ્રેણિક ! તમારા પાપને અંત લાવે. ૪ અભિનદન સ્વામી-સિદ્ધાર્થ માતા, પ્રથમનગરી (વિનીતા), પુનર્વસુ નક્ષત્ર, સરલ વૃક્ષ, સંવર રાજા પિતા. અભિનન્દન જિન તમને પવિત્ર કરે. સુમતિસ્વામી-હેનરેન્દ્ર ! મેઘપ્રભ પિતા, સુમંગલા માતા, પ્રિયંગુવૃક્ષ, સાકેત નગરી, મઘા નક્ષત્ર, સુમતિસ્વામી તમારું અતુલ કલ્યાણ કરે. ૬ પત્રપ્રભ-કૌશામ્બી નગરી, પ્રિયંગુ વૃક્ષ, ચિત્રા નક્ષત્ર, સુસીમાં માતા, ધર રાજા પિતા. પપ્રભ જિનેન્દ્ર હંમેશાં તમારું મંગલ કરે. ૭ સુપાર્શ્વનાથ–સુપ્રતિષ્ઠ પિતા. પ્રવીમાતા, કાશી નગરી, વિશાખા નક્ષત્ર, શિરીષ વૃક્ષ. તે સુપાર્શ્વ તીર્થકર તમારા માટે પરમમંગલ થાઓ. ૮ ચન્દ્રપ્રભ-ચન્દ્રપુરી, મહાન પિતા, લક્ષ્મણ માતા, અનુરાધા નક્ષત્ર, નાગવૃક્ષ. ચંદ્રપ્રભ ત્રણે લોકમાં અતુલ મંગલપ્રદાન કરો. ૯ સુવિધિનાથ-હે શ્રેણિક! કાકંદીનગરી, સુગ્રીવ પિતા, રામાં માતા, મૂલ નક્ષત્ર, મલલી વૃક્ષ. પુષ્પદંત * ઉપર ૧૮ દેવભ જણાવ્યા છે, પાછળના સતિશતસ્થાનમાં ૫૪-૫૫-૫૬ ગાથામાં અષભવ આદિ તીર્થકરના કમશઃ ૧ સર્વાર્થસિદ, ૨ વિજય, ૩ ગ્રેવેયક, ૪-૫ જયન્ત, ૬ નવમી રૈવેયક, છ છઠ્ઠી શૈવેયક, ૮ વૈજયન્ત, ૯ આનત, ૧૦ પ્રાણત, ૧૧ અશ્રુત, ૧૨ પ્રાણત, ૧૩ સહસ્ત્રાર, ૧૪ પ્રાણુત, ૧૫ વિજય, ૧૬-૧૭-૧૮ સર્વાર્થસિદ્ધ, ૧૯ જયન્ત, ૨૦ અપરાજિત, ૨૧ પ્રાણુત, ૨૨ અપરાજિત, ૨૩-૨૪ પ્રાણુત. ચાલુ ચોવીશીના તીર્થકરના પૂર્વના દેવ કહેલા છે. Page #177 -------------------------------------------------------------------------- ________________ : ૧૪૨ પઉમચરિય–પદ્મચરિત્ર જિન તમારાં પાપનો નાશ કરે. ૧૦ શીતલનાથ–ભદિલપુર, સુનન્દા માતા, દઢરથ રાજા, પૂર્વાષાઢા નક્ષત્ર, ન્યગ્રોધ વૃક્ષ. શીતલ જિનેન્દ્ર તમારાં પાપ હરણ કરનાર થાઓ. ૧૧ શ્રેયાંસનાથ-સિંહપુર નગર, વિષ્ણુશ્રી માતા, વિષ્ણુ પિતા, શ્રવણ નક્ષત્ર, તિન્દુક વૃક્ષ, શ્રેયાંસ તીર્થંકર તમને સુખ પ્રાપ્ત કરાવનાર થાઓ. ૧૨ વાસુપૂજ્ય-ચપ્પાનગરી, પાટલવૃક્ષ, જયા માતા, વસુપૂજ્ય રાજા પિતા, શતભિષગ નક્ષત્ર. વાસુપૂજ્ય ભગવાન તમને પવિત્ર કરે. ૧૩ વિમલનાથ-કાંપિલ્ય નગરી, કૃતવર્મા પિતા, શર્મા માતા, જબૂવૃક્ષ, ઉત્તર ભાદ્રપદ નક્ષત્ર, વિમલનાથ ભગવંત તમારું સદા શ્રેયઃ કરે. ૧૪ અનન્તનાથ-સર્વ શા માતા, સિંહસેનરાજા પિતા, રેવતી નક્ષત્ર, અશ્વત્થ વૃક્ષ. સાકેત નગરી અનન્તનાથ જિનેશ્વર તમોને સુખ આપો. ૧૫ ધમનાથ-રત્નપુર નગર, ભાનુ પિતા, સુત્રતા માતા, પુષ્યનક્ષત્ર, દધિપણું વૃક્ષ, ધર્મનાથ જિનેન્દ્ર તમને મંગલ આપો. ૧૬ શાંતિનાથઅચિરા માતા, વિશ્વસેન રાજા પિતા, નાગપુર નગર, ભરણી નક્ષત્ર, નન્દિવૃક્ષ, શાંતિનાથ જિનેશ્વર તમને શાંતિ આપે. ૧૭ કુન્થનાથ-નાગપુર નગર, સૂર્યરાજા પિતા, તિલકશ્રી માતા, કૃત્તિકા નક્ષત્ર, કુબ્યુનાથ તમારાં પાપનો નાશ કરે. ૧૮ અરનાથ-મિત્રા માતા, સુદર્શન પિતા, પ્રથમપુરી--સાકેત નગરી, આમ્રવૃક્ષ, રોહિણી નક્ષત્ર, અરનાથ તમારું સદા મંગલ કરે. ૧૯ મલ્લિજિન-મિથિલા નગરી, કુંભરાજા પિતા, રક્ષિતા માતા, અશ્વિની નક્ષત્ર, અશોકવૃક્ષ નીચે કેવલજ્ઞાન. તે મલ્લીજિન જલદી શકને નાશ કરે. ૨૦ મુનિસુવ્રત-પદ્માવતી માતા, સુમિત્ર પિતા, કુશાગ્રનગર, શ્રવણ નક્ષત્ર, ચમ્પક વૃક્ષ, મુનિસુવ્રતજિન તમારાં પાપમલ નાશ કરે. ૨૧ નમિનાથ-વપ્રા માતા, વિજય પિતા, મિથિલા નગરી, બકુલ વૃક્ષ, અશ્વિની નક્ષત્ર, નમિનાથ જિનેન્દ્ર તમોને ધર્મને સમાગમ આપો. ૨૨ નેમિનાથ-સમુદ્રવિજય પિતા, શિવા માતા, શૌરીપુર નગરી, ઉજજ્યન્ત-ગિરનાર પર્વત, ચિત્રા નક્ષત્ર, અરિષ્ટનેમિ જિન તમારું મંગલ કરે. ૨૩ પાશ્વનાથ-અશ્વસેન પિતા, વામ માતા, વારાણસી નગરી, વિશાખા નક્ષત્ર, અહિચ્છત્રા બાહ્યાભાગ. એ હંમેશાં તમારું મંગલ કરનાર થાવ. ૨૪ વીર જિનેન્દ્ર-સિદ્ધાર્થ પિતા, ત્રિશલા માતા, કુડપુર નગર, સરલ સાલ વૃક્ષ, હસ્ત નક્ષત્ર, વીર જિનેન્દ્ર તમોને હંમેશાં મંગલ આપે. અષ્ટાપદ પર્વત ઉપર ઋષભસ્વામી, ચંપાનગરમાં વાસુપૂજ્ય, નેમિનાથ ઉજજ્યન્ત પર્વતના શિખર ઉપર, વદ્ધમાનસ્વામી પાવાપુરીમાં સિદ્ધ થયા, બાકીના ૨૦ તીર્થકરે સમેતશિખર ઉપર નિર્વાણ પામી મેક્ષે ગયા. જે પુરુષ આ ભણે કે શ્રવણ કરે, તે બેફિલ પ્રાપ્ત કરે. શાતિ, કુ અને અરનાથ તીર્થકર ચક્રવતી હતી. બાકીના જિનેશ્વરે સામાન્ય રાજાઓ હતા. ચંદ્રપ્રભ અને પુષ્પદંત જિનેન્દ્ર ચન્દ્ર સરખી ઉજજ્વલ કાંતિવાળા હતા. મેહ નાશ કરનાર સુપાર્શ્વનાથને વર્ણ પ્રિયંગુના પુષ્પ સમાન હતા. નાગેન્દ્ર કરેલ સ્તુતિવાળા પા ભગવંત ઉત્તમ અપકવ-તરુણ શાલિના સમાન વર્ણવાળા, પદ્મપ્રભ Page #178 -------------------------------------------------------------------------- ________________ [૨] તીર્થકરે, ચક્રવર્તીઓ, બલદેવો આદિનું કીર્તન : ૧૪૩ : પદ્મ સરખા વર્ણવાળા, વાસુપૂજ્ય કિંશુકના સમાન વર્ણવાળા, દેના નાથ મુનિસુવ્રતસ્વામી અંજનગિરિના સરખા શ્યામવર્ણવાળા, યાદને આનંદ આપનાર નેમિજિન મોરના કંઠના ભાગ સરખા વર્ણવાળા હતા. બાકીના તીર્થંકર તપાવેલ સુવર્ણ સરખી કાંતિવાળા હતા. મલિજિન, અરિષ્ટનેમિ, પાર્શ્વનાથ, મહાવીરસ્વામી અને વાસુ પૂજ્ય સ્વામી આ પાંચ તીર્થકરોએ કુમારપણામાં સિંહ સરખા પરાક્રમી થઈ દીક્ષા અંગીકાર કરી; બાકીના તીર્થકરેએ પૃથ્વીનાં રાજ્ય ભોગવ્યા પછી દીક્ષા અંગીકાર કરી. દેવે અને મનુષ્યથી પૂજિત અને અર્ચિત આ સર્વે જિનવરેન્દ્રો જન્મસમયે નિયતકાલ સુધી મેરુપર્વત ઉપર મહાઅભિષેક કરાયા હતા. દીક્ષા, કેવલજ્ઞાન, નિર્વાણ કલ્યાણક પામેલા, પરમપદ એવું શાશ્વતું મોક્ષનું સ્થાન પામેલા, એવા સર્વ જિનેશ્વરે ત્રણે ભુવનમાં મંગલસ્થાનરૂપ મેક્ષગતિ આપો. - “હે ભગવંત! આપની કૃપાથી હું તીર્થકર અને ચક્રવર્તીઓના આયુષ્યનું તેમજ તેઓની વચ્ચેના આંતરાને કાળ અને જેના જેના તીર્થમાં જે જે ચક્રવર્તી, વાસુદેવ કે બલદે થયા હોય, તે સાંભળવાની ઈચ્છા કરું છું, તે જે જે કાળમાં તેઓ થયા હોય, તે સ્પષ્ટ અને વિસ્તારથી કહે.” આ પ્રમાણે મગધરાજાએ વિનંતિ કરી, એટલે ગૌતમ ભગવંતે તરત જ મેઘ સરખા ગંભીર સ્વરથી સમગ્ર પૂછેલી હકીકત કહી. જે અર્થ વિસ્તારથી, સંખ્યાથી પણ ઘણો જ મેટો છે અથવા જેની ગણતરી કરવી અશક્ય છે, તે સર્વ જ્ઞાનીઓ પાસેથી ગ્રહણ કરીને સંક્ષેપમાં કહે છે. પલ્યોપમ, સાગરોપમ, ઉત્સર્પિણું વગેરે કાળનું સ્વરૂપ એક જન લાંબા પહોળા અને ઉંડા ખાડામાં એક દિવસના જન્મેલા બાળકના ઉગેલા કેશના નાનામાં નાના-એકના બે વિભાગ ન થાય તેવા બારીકમાં બારીક ટૂકડા કરીને સજજડ-પિલાણ ન રહે તે પ્રમાણે ઠાંસી ઠાંસીને ભરે. દર સે સો વર્ષે એક વાળને ટૂકડો બહાર કાઢે-એમ કરતાં જ્યારે તે ખાડો તદ્દન ખાલી થાય અને એક પણ વાળને ટૂકડે અંદર બાકી ન રહે-તેટલા કાળે એક પલ્યોપમ કાળ થાય. એવા દશ કોડાકેડી પલ્યોપમે એક સાગરોપમ પ્રમાણુ કાલ થાય. દશ કડાકોડી સાગરપમ–પ્રમાણુ કાળે એક અવસર્પિણી પ્રમાણે કાળ થાય. ઉત્સર્પિણી કાળ પણ એ જ પ્રમાણે થાય. જેમ કૃષ્ણ–શુક્લ પક્ષમાં ચંદ્ર ઘટે-વધે છે, તેમ પરિમિત દેશ અને ભાવ પ્રમાણે અવસર્પિણી અને ઉત્સર્પિણી કાળ ઘટતે-વધતો જાય છે. આ કાલવિભાગના છ ભેદ કહેલા છે, તે જાણવા ગ્ય છે. ભારત અને એરવત ક્ષેત્રમાં આ કાળભેદો પરિવર્તન પામ્યા કરે છે. (૧) અતિસુષમા નામનો પ્રથમારક ચાર કટાકોટી પ્રમાણને કાળ છે. (૨) સુષમા-બીજા આરાને ત્રણ, (૩) સુષમા-દૂષમાં નામના ત્રીજા આરાને કાળ બે કટાકોટી સાગરોપમાને છે, (૪) બેતાળીસ હજાર ન્યૂન એક કોડાકડી દૂષમાસુષમા નામના ચોથા આરાને કાળ છે. (૫) ૨૧ હજાર વર્ષ –પ્રમાણ કાળ દ્રષમાં નામના પાંચમા આરાનો અને (૬) દૂષમા–દૂષમા નામના છઠ્ઠા આરાને કાળ પણ તેટલા જ અર્થાત્ એકવીશ હજાર વર્ષને છે. Page #179 -------------------------------------------------------------------------- ________________ : ૧૪૪ : પઉમચરિય-પદ્યરાત્રિ ૫૦ લાખ કોટિ સાગરોપમનું પ્રથમ અંતર અર્થાત્ પ્રથમ અને બીજા તીર્થકર થયા, તેને વચલો કાળ ૫૦ લાખ કોટાકોટી સાગરોપમને સમજવો. બીજા અને ત્રીજા તીર્થકર વચ્ચેનું બીજું અંતર ત્રીશ કોટાકોટી સાગરોપમ, એવી રીતે આગળ દરેકમાં સમજી લેવું. ત્રીજા અંતરમાં દશ લાખ કોટિ સાગરોપમને કાળ હતો. ચોથું અન્તર નવ લાખ કટિ સાગરોપમનું, પાંચમું ૯૦ હજાર કટિ સાગરેપમ. છઠું નવ હજાર કટિ સાગરોપમ. સાતમું અન્તર નવ કટિ સાગરેપમ શ્રુતધરએ કહેલું છે. આઠમું નવું કટિ સાગરેપમ. નવમું નવ કોટિ સાગરોપમ જાણવું. દશમું અંતર સે સાગરોપમ, ૬૬ લાખ, ૨૬ હજાર વર્ષ જૂની એક કોટિ સાગપમ. અગીઆરમાં અંતરને કાળ ૫૪ સાગરેપમ, બારમા અંતરને કાળ ૩૦ સાગરોપમ. તેરમાં અંતરને ૯ સાગરોપમ. ચૌદમા અંતરને ૪ સાગરોપમ પ્રમાણુ કાળ જાણો. જિનેશ્વરોના પંદરમાં અંતરનો કાળ ૨ પલ્યોપમ ન્યૂન એવા ૩ સાગરોપમ. સોળમા અંતરનો કાળ અર્ધ પલ્યોપમને. સત્તરમાં અંતરને કાળ કોટિ સહસ્ત્ર વર્ષનૂન પલ્યોપમને ચોથો ભાગ. અઢારમા અંતરને કાળ કટિ સહસ્ત્ર વર્ષને. ઓગણીશમા અંતરને કાળ ચોપન્ન લાખ વર્ષને. વીશમે અંતર કાળ છે લાખ વર્ષને, જિનોને એકવીશ અંતરકાળ પાંચ લાખને છે. બાવીશમો ૮૩, ૭૫૦ વર્ષને અને ત્રેવીસ અંતરકાલ ૨૫૦ વર્ષનો છે. કાલની સંખ્યાથી વીર પ્રભુના તીર્થને કાળ એકવીશ હજાર વર્ષનો છે. તેના પછી નકકી અતિક્રુષમા નામનો ૨૧ હજાર વર્ષને છઠ્ઠો આરે આવશે. વીર ભગવંતના નિર્વાણ પછી અતિશય-રહિત કાલ આવશે. તે ચક્રવર્તી, બલદેવથી રહિત તેમજ ઉત્તમ અતિશયજ્ઞાન રહિત કાળ આવશે. પાંચમા આરામાં રાજાઓ દુરશીલ વ્રત-નિયમ વગરના અને પાપી થશે. લોકો પણ ઘણું કૂડ કપટભરેલા, કોધ કરવા ઉઘુક્ત મતિવાળા થશે. ગાયના દંડ સરખા પોતે તો નાશ પામેલા હશે અને મિથ્યાત્વીઓનાં વિવિધ શાસ્ત્રો વડે ઘણા લોકોને ખોટા પાપનો ઉપદેશ આપીને નાશ પમાડશે. દુષમકાળના સ્વભાવથી આ પાંચમા આરામાં અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ કે વિષમવૃષ્ટિ થશે. દુષમા કાળમાં મનુષ્યનાં શરીરનું પ્રમાણ સાત હાથ રહેશે. તેમાં પણ કાલક્રમે હાનિ થશે, છેવટે તે બે હાથનું શરીર રહેશે. દૂષમાના શરૂના કાળમાં મનુષ્યનું આયુષ્ય સે વરસનું જણાવેલું છે. કાલક્રમે ઘટતાં ઘટતાં છેવટે તેવીશ વરસનું રહેશે. અતિદૂષમા કાળમાં માણસની લંબાઈ બે હાથ પ્રમાણ, આયુ વિશ વરસનું અને લોકો ધર્મ રહિત બુદ્ધિવાળા થશે. અતિક્રુષમાના છેડાના કાળમાં મનુષ્યની ઊંચાઈ એક હાથની. આયુ સેળ વર્ષનું કાળના સ્વભાવથી થશે. તે સમયે ન કોઈ રાજા હશે, ન કેઈ નોકર, ન ઘરે, ન ઉત્સવો, ન સંબંધ હશે. મનુષ્ય ધર્મ રહિત અને સર્પ વગેરેને આહાર કરનાર થશે. અવસર્પિણી કાળમાં આયુ, બેલ, ઉંચાઈ અને ઉપલક્ષથી બુદ્ધિ, જમીનના રસ-કસ ઘટતા રહેશે અને ઉત્સર્પિણી કાળમાં તે જ પદાર્થો Page #180 -------------------------------------------------------------------------- ________________ [૨૦] તીર્થકરે, ચક્રવર્તીએ, બલદે, વાસુદેવે આદિનું કીર્તન : ૧૪૫ : ક્રમે ક્રમે વધતા રહેશે.-આ પ્રમાણે જિનેશ્વર ભગવંત વચ્ચેના કાળના આંતરા વગેરે પદાર્થો તમને જણાવ્યા.. ' હે નરપતિ ! હવે જિનેન્દ્રોની ઉંચાઈ અને આયુ ક્રમે કરીને જણાવું, તે સાંભળે– કુલકરની ઉચાઈ કમશઃ ૧૮૦૦, ૧૩૦૦, ૮૦૦, એમ ત્યાર પછીનાઓની કમે કમે ઘટતી ઉંચાઈ પર૦ ધનુષ-પ્રમાણ ઉંચી કાયા હતી. આદિજિનેન્દ્ર ઋષભદેવ ભગવંતની ઉંચાઈ ૫૦૦ ધનુષ-પ્રમાણ હતી. ત્યાર પછી આઠ તીર્થકરોની ઉંચાઈમાં ૫૦-૫૦ ધનુષની હાનિ કેમે ક્રમે નિયમિત થતી હતી. શીતલ જિનેશ્વરની ઉંચાઈ ૯૦, ત્યાર પછીના જિનેશ્વરની ઉંચાઇ કમે ક્રમે ૮૦, ૭૦, ૬૦ અને ૫૦ ધનુષ હતી. ત્યારપછીના આઠ તીર્થકરેની ઉંચાઈમાં પાંચ પાંચ ધનુષ ક્રમે કરી ઘટાડતાં પંદરમાં ધર્મનાથની ૪૫, ૪૦, ૩૫, ૩૦, ૨૫, ૨૦, ૧૫, ૧૦ એમ બાવીશમાં તીર્થકર સુધીની ઉંચાઈ કમે કરી જાણવી. ત્રેવીસમા પાર્શ્વનાથ પ્રભુની ઉંચાઈ નવ હાથ અને ચોવીશમાં વાદ્ધમાન સ્વામીની શરીરની ઉંચાઈ સાત હાથની હતી. આ પ્રમાણે સંક્ષેપથી તીર્થકરોની ઉંચાઇનું પ્રમાણ જણાવ્યું. કુલકરે, તીર્થંકરનાં આયુષ્યો એક પલ્યોપમના આઠ ભાગ કરવા, તેમાંના એક ભાગના ફરી દશ ભાગ કરતાં જે કાળ આવે, તેટલું પ્રથમ કુલકરનું આયુ જિનેન્દ્ર કહેલું છે. એ પ્રમાણે આયુર્કંધને દશમે દશમો ભાગ ઓછો કરતાં કરતાં બાકીના કુલકરનું આયુષ્ય સમજી લેવું અને નાભિકુલકરનું આયુષ્ય એક પૂર્વ કોટીનું સમજવું. 2ષભદેવ ભગવંતનું આયુ ૮૪ લાખ પૂર્વનું, અજિતનાથનું ૭૨ લાખ પૂર્વ, તેના પછીના છ તીર્થકરોનું અનુક્રમે દશ દશ લાખ પૂર્વ ઘટાડતા જવું. ત્યાર પછીના નવમા-દશમાં તીર્થકરેનું આયુષ્ય અનુક્રમે બે લાખ અને એક લાખ પૂર્વનું જાણવું. ત્યાર પછી ૧૧ થી ૧૬ સુધીના તીર્થકરનું ૮૪, ૭૨, ૬૦, ૩૦, ૧૦ અને ૧ લાખ પૂર્વનું આયુષ્ય જાણવું. ત્યાર પછી ૧૭ માં ભગવંતથી અનુક્રમે છે ભગવંત સુધીનું કમસર ૯૫ હજાર, ૮૪ હજાર, ૫૫ હજાર, ૩૫ હજાર, ૧૦ હજાર અને ૧ હજાર વર્ષનું. ત્રેવીશમાનું એક વર્ષ અને ચોવીશમાં વાદ્ધમાનસ્વામીનું આયુષ્ય ૭૨ વર્ષનું જાણવું. હે શ્રેણિક! આ પ્રમાણે વર્તમાન ચોવીશીના સર્વ તીર્થકરેનું આયુષ્ય મેં તમને કહ્યું. હવે જેના શાસનમાં કે આંતરામાં ચક્રવર્તીઓ થયા, તે સાંભળે– જિનાન્તરમાં થએલા ૧૨ ચક્રવર્તીઓ અને તેના પૂર્વભવે ઋષભ ભગવંતની સુમંગલા ભાર્યાથી ભરત નામના પ્રથમ ચક્રવર્તી ઉત્પન્ન થયા. પૂર્વભવમાં પુંડરીકિણી નગરીમાં વસેન નામના તીર્થંકરના બાહુ નામના પુત્ર હતા. Page #181 -------------------------------------------------------------------------- ________________ - - : ૧૪૬ . પઉમચરિય–પદ્મચરિત્ર રાજ્ય છેડી પિતા પાસે દીક્ષા લઈ સર્વાર્થસિદ્ધમાં ગયા. ત્યાંથી ચ્યવને ભરત ચક્રવર્તી થયા અને સિદ્ધિ પામ્યા. પૃથ્વીપુરમાં વિજય નામના રાજાએ યશોધર ગુરુની પાસે દીક્ષા લીધી અને તે વિજય નામના ઉત્તમ વિમાનમાં ગયા. ત્યાંથી ચ્યવીને અયો ધ્યામાં વિજય રાજાની યશેમતી ભાર્યાથી ઉત્પન્ન થયા, તે બીજા સગર ચકવર્તી પુત્રના વિયેગમાં દીક્ષા લઈ તપ કરી મોક્ષે ગયા. ત્યારપછી પુંડરીકિશું નગરીમાં શશિપ્રત્યે વિમલમુનિની પાસે જિનદીક્ષા ગ્રહણ કરીને તે શૈવેયકમાં સુંદર દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવીને શ્રાવસ્તી નગરીમાં સુમિત્ર રાજાની ભામિની પત્નીની કુક્ષિમાં મઘવા નામના ચક્રવર્તી થયા, તે શ્રીધર્મનાથ અને શ્રી શાંતિનાથ તીર્થકરના આંતરામાં ભરત ક્ષેત્રમાં છ ખંડનું સામ્રાજ્ય ભોગવીને જિનવરની દીક્ષા અંગીકાર કરી તપ કરીને સનકુમાર નામના વિમાનિક કલ્પમાં ગયા. સનકુમાર ચક્રીનું ચરિત્ર ત્યારપછી તે જ તીર્થંકરના આંતરામાં અતિસુંદર રૂપવાળા ત્રણે ભુવનમાં પ્રસિદ્ધ સનકુમાર નામના ચકવતી થયા. ત્યારે મગધરાજાએ પ્રશ્ન કર્યો કે, કયા તેવા પુણ્યના પ્રભાવથી તે અતિરૂપવાળા થયા, હે ભગવંત ! મને તે જાણવાનું ઘણું કુતૂહલ થયું છે. ગણધર ભગવંતે પણ તેને સર્વ પુરાણ સંબંધ આ પ્રમાણે કહ્યું કે-“આ ભરતક્ષેત્રમાં ગવદ્ધન નામનું એક ગામ હતું. ત્યાં શ્રાવકકુળમાં જન્મેલે જિનદત્ત નામનો એક કુટુમ્બી રહેતો હતો. સાગાર તપ કરીને કાલ પામતાં સદગતિ પામ્યો. તેના વિયેગમાં તેની વિનયમતી નામની દઢચિત્તવાળી ભાર્યા તેણે અરિહન્ત જિનેશ્વર ભગવંતનું જિનમંદિર કરાવીને પ્રત્રજ્યા અંગીકાર કરી અને પછી મૃત્યુ પામી. તે ગામમાં મેઘબાહુ નામના સમ્યગદષ્ટિ, ધીર અને ઉત્સાહવત એક ગૃહસ્થ રહેતા હતા. જિનમંદિરમાં વિનયવતીએ કરેલી મહાપૂજા જોઈને તેની સહણ-અનુમોદના કરતા તે મૃત્યુ પામ્યો અને ચક્ષરૂપે ઉત્પન્ન થયે. તે જિનશાસનમાં અનુરક્ત બની, વિશુદ્ધ સમ્યકત્વમાં દઢભાવના વાળે ચાર પ્રકારના શ્રમણ સંઘની વેયાવચ્ચ કરતો હતો. ત્યાંથી ચ્યવીને મહાપુરમાં સુપ્રભની ભાર્યા તિલકસુંદરીની કુક્ષિથી જન્મેલો ધર્મરુચિ નામને રાજા થયે. ત્યાર પછી સુપ્રભ મુનિના શિષ્ય બની શંકાદિષ-રહિત ત્રત-સમિતિ-ગુપ્તિ-યુક્ત, પિતાના દેહ વિષે પણ નિરપેક્ષ થયો. સંઘ પ્રત્યે વાત્સલ્ય ભાવવાળો, વેયાવચ્ચ કરવામાં ઉદ્યમવાળો મહાન ગુણવાળે તે કાલધર્મ પામીને મહેન્દ્ર દેવલોકમાં ઉત્તમ દેવ થયે. દેવ વિમાનથી ચ્યવને સહદેવ રાજાની પત્નીથી ગજપુર નગરમાં સનકુમાર નામને ચકી . સૌધર્મપતિ-ઈન્કે તેના રૂપની પ્રશંસા કરી, એટલે બે દેવ સંશય પામીને તેને જેવા માટે નીચે આવ્યા. ચકવર્તીને દેખીને દેવ કહેવા લાગ્યા કે, “બહુ સુન્દર, બહુ સુન્દર, ઈન્દ્ર દેવલોકમાં તમારા રૂપની પ્રશંસા કરી છે.” ચક્રવર્તીએ કહ્યું કે, “હે દેવો! જે તમે દેવલોકથી મને જોવા માટે અહીં સુધી આવ્યા છે, તે થોડો સમય Page #182 -------------------------------------------------------------------------- ________________ [૨૦] તીર્થકર ચક્રવર્તીઓ, બલદેવો, વાસુદેવ આદિનું કીર્તન : ૧૪૭ : વધારે રાહ જુવો. સ્નાન, વિલેપન, બલિકર્મ કર્યા પછી વસ્ત્રાભૂષણથી અલંકૃત થએલા મને જુવો. ત્યારપછી સ્નાન, બલિકર્મ કરી સર્વાલંકારથી વિભૂષિત શરીરવાળા સિંહાસન પર વિરાજમાન થએલા ચક્રવર્તીને તે બંને દેવોએ જોયા. ત્યારપછી દેવો તેમને કહેવા લાગ્યા કે, તમારું આ રૂપ અતિસુન્દર છે, પરંતુ તેમાં માત્ર ક્ષણભંગુર સ્વભાવન દેષ છે. પ્રથમ દર્શન સમયે તમારી યૌવનાનુસારી રૂપલક્ષમી હતી, તે તમારી. શોભા ક્ષણવારમાં ઘણાજ વેગથી કઈ પ્રકારે નાશ પામી છે. દેવનું વચન સાંભળીને, મનુષ્યજન્મ અશાશ્વત જાણીને સનસ્કુમાર ચક્રવતી દીક્ષા અંગીકાર કરીને ઘેર તપકર્મ કરવા લાગ્યા. સાધુપણુમાં ઉદયમાં આવેલા રોગો સમભાવપૂર્વક સહન કરીને અનેક લબ્ધિઓની સુંદર શક્તિ પ્રાપ્ત કરી, કેમે કરી કાલધર્મ પામીને સનકુમાર દેવલેકમાં ગયા. પુંડરીકિણી નગરીમાં મેઘરથ, ઘનરથનું શિખ્યપણું અંગીકાર કરીને સર્વાર્થસિદ્ધમાં ઉત્તમ દેવ થયા. ત્યાંથી ચ્યવીને વિશ્વસેનની પત્નીના ગર્ભમાં જીવોને શાંતિ કરનાર શાન્તિ નામના મેળમાં તીર્થકર અને પાંચમા ચકવર્તી થયા. ભરતવર્ષનું સામ્રાજ્ય ભોગવીને, તીર્થ ઉત્પન્ન કરી તે મોક્ષે ગયા. શ્રીકુન્થનાથ અને અરનાથ એ બંને પણ ચકી ઉત્પન્ન થઈ કર્મમલને નાશ કરીને અચલ અનુત્તર એવો મેક્ષ પામ્યા. ધર્મનાથ અને શાંતિનાથ આ બે તીર્થકરોની વચ્ચે સનસ્કુમાર ચક્રવતી થયા. ત્રણે જિનેશ્વરે ચકવર્તી હતા. આ અંતર સમજી લેવું. “હે શ્રેણિક રાજા! ધન્યપુરના રાજા વિચિત્રગુપ્ત નામના મુનિના શિષ્ય હતા, મૃત્યુ પામી તે દેવલોકે ગયા. દેવકના વિમાનથી એવીને શ્રાવસ્તીના રાજા કાર્તવીર્યની પત્ની તારાથી સુભૂમ નામનો પુત્ર ઉત્પન્ન થયે. જમદગ્નિના પુત્ર પરશુરામને યુદ્ધમાં મારીને તે ચૌદ રત્નના સ્વામી ચક્રવર્તી થયા. પૃથ્વીને બ્રાહ્મણ વગરની કરીને વૈરાગ્ય-રહિત મૃત્યુ પામીને અત્યંત પાપના પ્રસંગ પામવાના કારણે સાતમી નરકે ગયા, વીતશેકા નગરીમાં ચિન્તામણિ નામના એક રાજા હતા. સુપ્રભ નામના ગુનો યોગ મેળવીને પાંચમા દેવલોકમાં ઉત્પન્ન થયા. ત્યાંથી વીને નાગપુરમાં પવરથ રાજાની પત્ની મયૂરાથી મહાપદ્મ નામના ચકવત થયા, તેને રૂપ અને ગુણસંપન્ન આઠ કન્યાઓ હતી. ખેચર વિદ્યાધરેથી અપહત કરેલી આઠે કન્યાઓ ભર્તારની ઈચ્છા કરતી ન હતી. વિદ્યારે પાસેથી પાછી મેળવી એટલે આઠે ય કન્યાઓએ દીક્ષા અંગીકાર કરી. અંતિમ કાલે કાલ પામીને દેવલોકમાં ગઈ. જે આઠ વિદ્યાધરે હતા, તે કન્યાઓના વિયોગથી વૈરાગ્ય પામ્યા અને ઉત્તમ દેવવિમાન પ્રાપ્ત કર્યું. પુત્રીઓના કારણે વૈરાગ્ય પામેલા પદ્મને રાજ્ય આપીને વિષ્ણુની સાથે દીક્ષા લીધી. ધીર મહાપદ્મ શ્રમણ પણ મહાગુણ-સમૃદ્ધ તપ કરીને અરનાથ અને મલ્લિનાથ ભગવંતના આંતરામાં ઈષ~ાભાર-મોક્ષ પામ્યા. વિજયપુરમાં મહેન્દ્રદત્ત નામના મહાઋદ્ધિવંત રાજા હતા. નન્દન મુનિના શિષ્ય થઈને તેઓ મહેન્દ્ર દેવલેકમાં ગયા. ત્યાંથી ચ્યવીને Page #183 -------------------------------------------------------------------------- ________________ : ૧૪૮ : પઉમચરિય–પદ્મચરિત્ર કાસ્પિલ્યમાં હરિકેતુ રાજાની વપ્રા રાણીથી હરિપેણ નામના પૃથ્વીમાં પ્રસિદ્ધ ચકવર્તી થયા. આખી પૃથ્વીને જિનચેથી વિભૂષિત કરીને દીક્ષા અંગીકાર કરી, મુનિસુવ્રતસ્વામીના તીર્થમાં સર્વકર્મથી મુક્ત થઈ સિદ્ધિ પામ્યા. રાજપુર નગરમાં અમિતપ્રભ રાજાએ સુધર્મા નામના મુનિનું શિષ્યપણું અંગીકાર કર્યું. તપ અને સંયમના ગુણથી બ્રહ્મદેવલોક મેળવ્યો. ત્યાંથી ચવીને રાયપુરમાં યશોમતી દેવીને શૂરવીર પુત્ર થયે, જેનું નામ જયસેન હતું. સમગ્ર ભરતાધિપ ચક્રવર્તી થયા. વૈરાગ્યભાવ થવાથી જિનપદિષ્ટ દીક્ષા અંગીકાર કરીને આઠ કર્મને ક્ષય કરીને નમિનાથ અને નેમિનાથ જિનેશ્વરના અંતરમાં સિદ્ધિ પામ્યા. વારાણસી નગરીમાં ત્રિલિંગમુનિ પાસે સદ્ભૂતે પ્રત્રજ્યા અંગીકાર કરી. તે બારે પ્રકારનું તપ કરવા લાગ્યા. સમાધિપૂર્વક મૃત્યુ પામીને કમલગુભ નામના વિમાનમાં સુન્દર બાજુબન્ધ અને કુંડલાદિ આભૂષણથી અલંકૃત દેહવાળા ઉત્તમ દેવ થયા. ત્યાં ઉત્તમ વિમાનમાં દેવાંગનાઓની સાથે મહાઋદ્ધિવાળા તે હદયને આનન્દ આપનાર ઉત્તમ ગુણસમૂહ યુક્ત વિષયસુખ ભેગવવા લાગ્યા. વિમાનમાંથી ચ્યવને કાસ્પિલ્યપુર નગરમાં બ્રહ્મરથ રાજાની પત્ની પુષ્પચૂલાથી જન્મેલા બ્રહ્મદત્ત પુત્ર થયા. ભરતક્ષેત્રમાં છ ખંડનું સામ્રાજ્ય ભોગવીને વૈરાગ્યરહિત મરીને તે નેમિનાથ અને પાર્શ્વનાથના સમય વચ્ચે સાતમી નરક પૃથ્વીમાં પહોંચ્યા. હે શ્રેણિક! ભારતના અધિપતિ આ બાર ચક્રવર્તીઓ મેં તમને કહ્યા. પુણ્યનું પ્રત્યક્ષ ફલ લોક પ્રાપ્ત કરે છે. પુય-પાપફલ પર્વતના શિખર સરખા ઉંચા ભવનમાં હંમેશાં સુખી મનુ વાસ કરે છે, તે સર્વ ધર્મવૃક્ષનું ફળ લોકમાં પ્રગટ છે. સેંકડો ઉંદર વગેરેના દરરૂપ છિદ્રોવાળા, ધનધાન્યથી રહિત ઘરમાં જે પુરુષે વાસ કરે છે, તે પાપવૃક્ષનું ફલ જાણવું. વીંજાતા ચામથી શેભાયમાન વિવિધ પ્રકારના અશ્વો અને હાથીઓ ઉપર આરૂઢ થઈને જે રાજાઓ જાય છે, તે ધર્મ વૃક્ષનું ફલ સમજવું. ભૂખ અને તરસથી ખેદ પામતા, ઠંડી અને તાપથી પરેશાની ભોગવી રહેલા શરીરવાળા પગથી દુઃખેથી ચાલતા જાય, તે સર્વ પાપવૃક્ષનું ફલ સમજવું. સુવર્ણના ભાજનમાં જે નરેન્દ્રો ઉત્તમ પ્રકારના અઢાર ગુણયુક્ત ભેજનું ભજન કરે છે, તે સર્વ પુણ્યવૃક્ષનું ફલ છે. ઘી, દૂધ, દર્દી, આદિના રસરહિત ભજન, ભાંગેલા ઘડાના ઠીબડામાં કે થાળીમાં પીરસેલું કુભોજન જે ભક્ષણ કરે છે, તે પાપવૃક્ષનું ફલ સમજવું. તીર્થકરે, ચકવર્તીએ, બલદે, વાસુદે વગેરે જે મહાપુરુષે થાય છે, તે ધર્મવૃક્ષનું ફળ છે. ધર્મ અને અધર્મ રૂપવૃક્ષનાં ફળે સંક્ષેપથી વર્ણવ્યાં. હે શ્રેણિક ! હવે બલદેવો અને વાસુદેવના જન્મ કહું છું, તે સાંભળો– વાસુદેવ અને તેના સંબન્ધવાળાં સ્થાનકે. " નાગપુર, સાકેત, શ્રાવસ્તી, કૌશામ્બી, તથા પિતનપુર, સિંહપુર, શૈલપુર, કૌશામ્બી, Page #184 -------------------------------------------------------------------------- ________________ [૨૦] તીર્થકરે, ચક્રવર્તીએ, બલદે, વાસુદેવ આદિનું કીર્તન : ૧૪૯ : ફરી પણ પોતનપુર દેવનગરની ઉપમા સરખા આ સર્વે નગર પૂર્વભવમાં વાસુદેવનાં હતાં. (૧) પહેલા વિશ્વભૂતિ, પછી (૨) પર્વતક, પછી (૩) ધનમિત્ર, તેના પછી (૪) સાગરદત્ત, (૫) વિકટ, (૬) પ્રિયમિત્ર, (૭) લલિતમિત્ર, તથા (૮) પુનર્વસુ અને નવમાં (૯) ગંગદત્ત નામના મુનિઓ પૂર્વભવમાં હતા. આ સર્વે પૂર્વભવમાં નિયાણું કરીને વાસુદેવ થયા છે. (૧) પહેલા વાસુદેવને ગાયે પટકી પાડ્યા પછી, યુદ્ધ, ધૂિત',] સ્ત્રીના અપહરણને કારણે, ઉદ્યાન-અરણ્યમાં મરણ, વનકીડા, અતિશય વિષયાસક્તિ, વિગ અને અત્યંત વિરૂપતા આ સર્વે વાસુદેવને પૂર્વભવમાં નિયાણું કરવાનાં નિમિત્ત બન્યાં હતાં. માટે નિયાણાવાળું તપ ક્ષણવાર પણ અજ્ઞાનભાવથી ન કરશો. નિયાણું એ સંસારને વધારનારું અને સર્વ દુઃખનું મૂલકારણ છે. સંભૂત, સંભવ, સુદર્શન, શ્રેયાંસ, અતિભૂતિ, વસુભૂતિ, ઘોષસેન ઋષિ, તેના પછી ઉદધિ અને દુમસેન–આ મુનિવરો વાસુદેવના પૂર્વભવમાં કમસર ગુરુઓ હતા. મહાશુક ક૯૫, પ્રાણત કલ્પ, અશ્રુત, સહસાર, સૌધર્મ, મહેન્દ્ર, સૌધર્મ, સનકુમાર કલ્પ અને મહાશુક્ર નામના દેવલોકથી ચ્યવીને વાસુદેવપણે ઉત્પન્ન થયા. પિતનપુર, વારિપુર, મહાપુર, શાન્તિ નામક નગર, ચક્રપુર, કુશાગ્ર, મિથિલા, સાકેત, મથુરા આ નગરોમાં બલસમૃદ્ધ વાસુદેવ ઉત્પન્ન થયા. - હવે તે સર્વના પિતાઓનાં ક્રમસરે નામો કહીશ. પ્રથમ પ્રજાપતિ, ત્યાર પછી. બ્રહ્મભૂતિ, રુદ્ર, સેમ, શિવંકર, સમશુદ્ધ, અગ્નિદાન, દશરથ રાજા અને વસુદેવ રાજા. આ અનુક્રમે સર્વ વાસુદેવના પિતાઓ હતા. - હવે તેમની માતાઓ ક્રમસર કહીશ-પ્રથમ મૃગાવતી, ત્યાર પછી માધવી,. પૃથિવી, સીતા, અબિકા, લક્ષ્મી, કેશી, કેકેયી અને દેવકી. હવે વાસુદેવની મુખ્ય પત્નીઓનાં નામો ક્રમસર કહું, તે સાંભળો. પ્રથમ સ્વયંપ્રભા, પછી રુકિમણી, પ્રભવા, મનોરમા, સુત્રા, વિમલસુન્દરી, નન્દવતી, પ્રભાવતી અને રુકિમણી ગુણ-રૂપ-યૌવનને ધારણ કરનારી–આ સર્વે વાસુદેવની પટ્ટરાણીઓ હતી. બલદેવો અને તેના સંબન્ધવાળાં વિવિધ સ્થાનકે પ્રથમ નગરી તમેઘ સમાન પુંડરીકિણી કહેલી છે. ત્યાર પછી પૃથિવી, આનપુરી, નંદપુરી જાણવી. તે પછી અશેકા નગરી, તેના પછી સુન્દર વિજયપુર, સુસીમા ક્ષેમા, અને નાગપુર પૂર્વગતભવમાં બલરામની આ નગરીઓ હતી. સુબલ, પવનવેગ, નન્દિમિત્ર, મહાબેલ, પુરુષવૃષભ, સુદર્શન, વસુન્ધર શ્રમણ, શ્રીચન્દ્ર અને છેલ્લા શંખ - બલદેવોનાં પૂર્વજન્મનાં આ નામ હતાં. અનગાર નામના મુનિવૃષભ, ત્યાર પછી શ્રમ ૧ મૂલમાં છૂત શબ્દ નથી, નવની ગણતરી પૂર્ણ કરવા માટે બીજા ચરિત્રના આધારે મૂલમાં ધૂત શબ્દ ગોઠવેલ છે. Page #185 -------------------------------------------------------------------------- ________________ : ૧૫૦ : પઉમરિય-પદ્મચરિત્ર સિંહ, ત્રીજા સુત્રત ઋષિ, વૃષભ તેમજ પ્રજાપાલ, પછી દમધર, સુધર્મ, સાગરાષ અને વિજ્રમાભ-પૂર્વભવમાં ખલદેવાના આ ગુરુ હતા. ત્રણ બલદેવા અનુત્તરમાંથી, ત્રણ સહસ્રાર દેવલાકથી, એ બ્રહ્મલાકથી, એક દશમા કલ્પથી ચ્યવીને અલદેવા થયા. સવે ખલદેવાએ સયમ-પૂર્વક તપની આરાધના કરી હતી. હે શ્રેણિક ! હવે આ જન્મમાં તેમની માતા હતી, તેમનાં નામેા કહીશભદ્રા, સુભદ્રા, સુદના, સુપ્રભા, વિજયા, વૈજયન્તી, શીલા, અપરાજિતા, સને અંતે પરમ રૂપ ધારણ કરનારી રાહિણી કહેલી છે.આ સવે આ જન્મમાં ખલદેવાની માતાએ હતી. શ્રેયાંસ આદિ જિનેશ્વરને ત્રિપૃષ્ઠ આદિ પાંચ કેશવ વન્દન કરતા હતા, અર્થાત્ તેમના સમયમાં આ પાંચ થયા હતા. શ્રીઅરનાથ અને મલ્લિનાથના વચલા સમયમાં પુરુષવર–પુંડરીક વાસુદેવ થયા. મલ્લિ અને મુનિસુવ્રત સ્વામીના આંતરાના સમયમાં દત્ત વાસુદેવ થયા. શ્રીમુનિસુવ્રત સ્વામી અને શ્રીનમનાથના આંતરામાં કેશી વાસુદેવ થયા. અલસમ્પન્ન અન્તિમ કૃષ્ણ વાસુદેવે અરિષ્ટોમ પ્રભુને વંદના કરી હતી. હવે પ્રતિવાસુદેવાનાં સર્વ નગરોનાં નામેા કહું છું. અલકાપુરી, વિજયપુર, નન્દનનગર, પૃથ્વીપુર, હિરપુર, સૂરપુર, સિંહપુર, લંકાપુરી અને રાજગૃહ. હે શ્રેણિક ! આ પ્રતિવાસુદેવાનાં નગરો છે. (૧) અશ્વત્રીવ, (૨) તારક, (૩) મેરક, (૪) મધુકેટલ, (૫) નિશુમ્ભ, (!) અલિ, (૭) પ્રહ્લાદ, (૮) રાવણ અને (૯) નવમા જરાસન્ધ-આ ભારત વર્ષમાં આ પ્રતિવાસુદેવે ક્રમશઃ વાસુદેવના શત્રુઓ હતા. પ્રથમ સુવર્ણ કુંભ, પછી કીર્તિધર, સુધર્મા, હરિણાંકુશ, કીર્તિ, સુમિત્ર, ભુવનશાલ, સુવ્રત અને છેલ્લા સિદ્ધાર્થ --આ સર્વે આ ભવમાં ખલદેવના ગુરુઓ હતા. આરે બલદેવા અચલ અને અનુત્તર એવી મેાક્ષગતિ પામ્યા છે. પહેલા એક જ અલદેવ બ્રાલેાકમાં ઉત્પન્ન થયા છે. —આ પ્રકારે વ્યાધિરૂપી લતાએથી આલિંગિત, કર્માંરૂપી સમગ્ર વિશાલ મહાવનને ધ્યાનરૂપી મહાઅગ્નિથી ખાળી ભસ્મ કરીને અહીંથી જે કાઇ માક્ષે ગયા, વળી બીજ કેટલાક ઘેાડા ભવ સુધીનું કર્મ-કાલુષ્ય બાકી રહેવાથી દેવલાકમાં રહેલા છે.-આ પ્રમાણે ધર્મના ફૂલથી ભવ્યજન હંમેશાં સુખવાળા સ્થાનમાં નિવાસ કરનારા અને વિમલ બુદ્ધિવાળા થાય છે. (૨૦૮) 4 પદ્મચરિત વિષે તીર્થંકરાદિના ભવ વગેરેના કીન’સ્વરૂપ વીશમ ઉદ્દેશના આગમાદ્ધારક આચાર્ય શ્રીઆનન્દસાગરસૂરીશ્વરજીના શિષ્ય આચાય શ્રીહેમસાગરસૂરિએ ગૂજ રાનુવાદ પૂર્ણ કર્યો. [૨૦] Page #186 -------------------------------------------------------------------------- ________________ [૨૧] મુનિસુવ્રત, વજુબાહુ અને કીર્તિધરનું માહાસ્ય-વર્ણન હરિવંશની ઉત્પત્તિ હે શ્રેણિક! હવે તમે આઠમા રામને સંબન્ધ સાંભળો–તેમના કુલ, વંશ અને જન્મ સર્વ જેવા પ્રકારના હતા, તે હું કહું છું. શ્રી શીતલ જિનેશ્વરના તીર્થમાં કૌશામ્બી નગરીમાં સુમુખ નામનો રાજા હતા. ત્યાં વિરક નામને સાળવી રહેતું હતું, ત્યાંને રાજા તેની પત્ની વનમાલાનું અપહરણ કરીને પતિ સાથે જેમ કામદેવ, તેમ સમૃદ્ધ ભોગ ભોગવવા લાગ્યા. કઈક સમયે રાજા મુનિને નિર્દોષ-પ્રાસુક-અચિત્ત દાન આપીને વિજળી પડવાથી હણો અને તે વનમાલા સહિત મૃત્યુ પામીને હરિવર્ષમાં ઉત્પન્ન થયો. પત્નીના વિયોગથી દુઃખ પામેલ વીરક પટ્ટિલમુનિ પાસે દીક્ષા ગ્રહણ કરીને મૃત્યુ પામી દેવ થયો. અવધિજ્ઞાનથી હરિવર્ષ ક્ષેત્રમાં ઉત્પન્ન થએલા તે યુગલને જાણીને તરત જ તેમને ઉઠાવીને દેવ ચમ્પાનગરીમાં લાવ્યા. હરિવર્ષમાં જન્મેલાને હરણ કરીને અહિં લાવેલ હોવાથી ત્રણ ભુવનમાં હરિરાયા તરીકે પ્રસિદ્ધિ પામ્યો. તેને રૂપસંપન્ન મહાગિરિ નામને પુત્ર ઉત્પન્ન થયા. ક્રમે કરીને તેને પણ હિમગિરિ નામને પુત્ર થયો. વળી પણ વસુગિરિ અને ઈન્દ્રગિરિ ઉત્પન્ન થયા. ત્યાર પછી રત્નમાલા નામનો રાજા થયો. ત્યાર પછી સંભૂત નામને રાજા, તેના પછી ભૂતદેવ થયા. મનુષ્યમાં વૃષભ સમાન ઉત્તમ મહીધર રાજા પણ થ.-આ પ્રમાણે હરિવંશમાં અનેક રાજાઓ કમસર થયા. તેને ઘણો લાંબા કાળ પસાર થયે. મુનિસુવતજિન-ચરિત્ર તે જ હરિવંશમાં સુમિત્ર નામના રાજા થયા અને તે કુશાગ્રનગરને ભગવટો કરતા હતા. તેને પદ્માવતી નામની રાણી હતી, કેઈક રાત્રિએ જ્યારે સુખપૂર્વક સુતેલી હતી, ત્યારે તે કલ્યાણી રાણીએ છેલ્લા પહેરમાં પ્રશસ્ત યોગ સહિત ચૌદ સ્વપ્ન જોયાં. કયાં ? (૧) હાથી, (૨) વૃષભ, (૩) સિંહ, (૪) અભિષેક, (૫) માલા, (૬) ચન્દ્ર, (૭) સૂર્ય, (૮) વજ, (૯) કુભ, (૧૦) પવસરેવર, (૧૧) સાગર, (૧૨) વિમાન-ભવન, (૧૩) રત્નરાશિ. (૧૪) નિધૂમ અગ્નિ. કમલ સરખા સુન્દર મુખવાળી રાણીએ જાગીને ચૌદે સ્વને પોતાના પતિને કહ્યાં. પતિએ પણ પ્રત્યુત્તર આપ્યો કે, તને પુત્ર થશે, તે જિનેશ્વર ભગવંત થશે. જેટલામાં આ વાર્તાલાપ થઈ રહેલે હતો, તેટલામાં એકદમ આકાશથી દશે દિશાઓને પ્રકાશિત કરતી રત્નસૃષ્ટિ પડી. ધનદ થશે Page #187 -------------------------------------------------------------------------- ________________ પઉમચરિય-પદ્મચરિત્ર સાડા ત્રણ કરોડ રત્નાની વૃષ્ટિ દરરોજ કરી એમ પંદર મહિના સુધી દરરોજ સાડા ત્રણ કરોડ રત્ના વરસાવ્યાં. કમલવનમાં નિવાસ કરનારી દેવીઓએ શુદ્ધ કરેલા ગભમાં પુણ્યવંત તે અવતર્યા અને ક્રમે કરીને તેએ જિનવરેન્દ્ર થયા. જન્મતાં જ દેવા તેમને મેરુપર્યંત ઉપર લઈ ગયા, જ્યાં ઈન્દ્રાદિકાએ ક્ષીરસમુદ્રના જળથી વિધિપૂર્વક અભિજેકેા કર્યાં. અભિષેક કરાએલા ભગવતને સર્વાલંકારથી શૈાભાયમાન શરીરવાળા કર્યા અને ત્યાર પછી સેંકડા સ્તુતિ-મંગલેાથી ઇન્દ્રાદિક દેવે સ્તુતિ કરવા લાગ્યા. સ્તુતિ કરીને તેઓ ગયા પછી સેનાપતિ દેવ જિનેન્દ્ર ભગવંતને માતાના ખેાળામાં સ્થાપન કરીને તે પણ દેવલાકમાં પહેાંચી ગયા. ભગવત જ્યારે ગર્ભમાં હતા, ત્યારે રાજ્યમાં માતા સુંદર ત્રતા ધારણ કરનારી થઈ હતી, તે કારણે માતા-પિતાએ જિનેન્દ્રનુ નામ ‘ મુનિસુવ્રત ” પાડ્યું. ક્રમે કરી પ્રભુ વૃદ્ધિ પામ્યા. લાંબા કાળ સુધી રાજ્ય ભાગવીને શરદકાલના મેઘને વિલીન પામતા દેખીને પ્રતિધ પામ્યા. મુનિસુવ્રત જિનેન્દ્ર પુત્રને રાજ્ય પર સ્થાપન કરીને દેવાથી પિરવરેલા ભગવતે અનેક રાજાએ સાથે દીક્ષા અંગીકાર કરી. છઠ્ઠતપના પારણે રાજગૃહમાં વૃષભદત્ત રાજાએ પરમાત્ર ભાજન પ્રતિલાભીને જિનેન્દ્રને પારણુ ́ કરાવ્યું. જિનેન્દ્રના પ્રભાવથી વૃષભદત્તે પાંચ અતિશા પ્રાપ્ત કર્યા. દેવા અને અસુરાથી નમન કરાતા ચરણવાળા તીર્થંકર ભગવંત પૃથ્વીમાં વિચરવા લાગ્યા. ચંપકવૃક્ષની હેઠે ધ્યાન કરતા ભગવંતને ઘાતી કર્મોનો ક્ષય થવાથી કેવલજ્ઞાન પ્રગટ થયું. સુત્રતે પણ દક્ષ પુત્રને રાજ્ય આપીને પ્રત્રજ્યા અંગીકાર કરી, તપસ્યાનું સેવન કરી, નિર્વાણુ પામી માક્ષે ગયા. તીને પ્રવર્તાવીને મુનિસુવ્રતસ્વામી ભગવત ગણ-પરિવાર-સહિત સમ્મેતશિખર પર્વત ઉપર દુઃખથી રહિત એવા મેક્ષમાં ગયા. જનકરાજાની ઉત્પત્તિ : ૧૫૨ : દક્ષરાજાના પ્રથમ પુત્ર ઇલાવન્દ્વન નામના હતા, તેનાથી શ્રીવદ્ધન નામના પુત્ર થા. તેના પુત્ર શ્રીવૃક્ષ હતા, તેનાથી સ`જયન્ત રાજા થયા, તેનાથી ણિમ અને કુર્ણિમથી મહારથ થયા. આ પ્રકારે હરિવંશમાં ઘણા રાજા થયા. એમ ઘણા કાલ પસાર થયા. ત્યારે તેમના વશમાં કેઇક તપ-સયમ કરીને સિદ્ધિ પામ્યા અને બાકી રહેલા ખીજાએ પેાતાના ચેાગને અનુસારે દેવલાકમાં ઉત્પન્ન થયા. આ પ્રમાણે ઘણા માટા કાળ પસાર થયા અને ઘણા રાજાએ થઈ ગયા પછી મિથિલા નગરીમાં રિવંશમાં વાસવકેતુ ઉત્પન્ન થયા. તેને સુન્દર અને ગુણાના કારણે લેાકમાં પ્રસિદ્ધ ઇલા નામની પત્ની હતી. તેના ગર્ભમાં જનક નામને પુત્ર ઉત્પન્ન થયા. હું શ્રેણિક! આ પ્રમાણે સંક્ષેપથી જનકની ઉત્પત્તિ મે તમને જણાવી. હવે જે વશમાં દશરથ રાજા ઉત્પન્ન થયા છે, તેના વંશ સ`ખન્ધી હકીકત પણ હું કહું છું, તે તમે સાંભળેા. કાલ–સમય વીતી રહેલા છે, ઉદ્યમવંત શ્રમણે! તપ કરી રહેલા છે, વિષયાસક્ત વિલાસીએ વિલાસ કરી રહેલા છે. શુભકર્મ ન કરનાર જીવા શાષાઇ દુઃખ પામી રહેલા છે. આ જીવલેાકમાં જીવેા સુખ-દુઃખને અનુભવ કરે છે, તે Page #188 -------------------------------------------------------------------------- ________________ [૨૧] મુનિસુવ્રત, વખાહુ અને કીર્તિધરનું માહાત્મ્ય-વન : ૧૫૩ મહેાત્સવમાં વસ્ત્રાનું પરાવર્તન કરે છે, મુનિએ ધ્યાન કરે છે, બુદ્ધિશાલી લેાક જેમની પ્રશ'સા કરે છે, ભૂખ અને મત્ત રાગી લેાકેા તેમની નિંદા કરે છે, માંસ અને મક્રિરામાં આસક્ત લેાક મેાહ કરે છે. વિષયમાં આસક્ત મૂઢ લેાક ગાયન ગાય છે અને રોગથી પીડિત બિચારા રુદન કરે છે. દુ:ખીને દેખી સુખી લેાક હાસ્ય કરે છે, કજિયા કરવાના સ્વભાવવાળા લેાક વિવાદ કરે છે, કેટલાકને વાગે છે, છતાં દોડે છે, લેાભાધીન તૃષ્ણાવાળા કાઇ સ'ગ્રામ કરવા જાય છે. આવા અનેક પ્રકારે દિવસ-રાત કાલ વગેરે વ્યતીત થઇ રહેલા છે અને વિચિત્ર ચિત્રપટની જેમ અવર્પિણીકાલ પસાર થઇ રહેલા છે. આ પ્રમાણે ચાલુ અવસર્પિણીકાલમાં વીશમા મુનિસુવ્રતસ્વામીના વિદ્યમાન સમયમાં વિજય નામના રાજા સાકેતપુરને સ્વામી થયા. તેને હિમચૂલા નામની પટ્ટરાણીથી બે પુત્રા ઉત્પન્ન થયા. પહેલાનું નામ વખાહુ અને બીજાનું નામ પુરંદર હતું. તે સમયે નાગપુરમાં મહુવાહન નામના રાજા હતા. તેને ચૂડામણ ભાર્યા અને મનેાહરા નામની પુત્રી હતી. મહુવાહને તે કન્યા વિજયરાજાના મોટા પુત્ર વખાહુને આપી. વખાણુએ ત્યાં જઈને ઘણા પ્રેમપૂર્વક વિવાહ કર્યા. વિવાહ કાય વીત્યા પછી ઉન્નયસુન્દર નામના ભાઇ કન્યાને લઇ જવા માટે તેની સાથે શ્વશુરાલય તરફ ચાલ્યા. મામાં પસાર થતા વખાડુએ વસ'તકાલમાં વસન્તગિરિના શિખર પર ધ્યાનમાં રહેલા એક મુનિવરેન્દ્રને જોયા. જેમ જેમ તે પર્યંતની સમીપમાં નજીક આવતા ગયા, તેમ તેમ વજ્રવરબાહુને પુષ્પિત ઉત્તમ ક્ષેાના સમૂહથી યુક્ત પર્વતમાં તેની પ્રીતિ વૃદ્ધિ પામતી ગઇ. લાલ અશાક, હારિદ્ર વ્રુક્ષ, ઉત્તમ દાડિમ અને કેસુડાંના વૃક્ષથી દેદીપ્યમાન, કાયલનાં ગીતાથી મુરિત, ભ્રમરાના ઝંકારવાળાં ગીતાથી યુક્ત, ઉત્તમ અકુલ, તિલક, ચમ્પક, અશેાક, પુન્નાગ અને નાગવૃક્ષાથી સમૃદ્ધ, પાટલ, આમ્ર, અર્જુન તથા કુન્તલતાથી વિભૂષિત પ્રદેશવાળા, અનેક પ્રકારનાં પુષ્પાની અને સુગન્ધિ કેસર અને મકરન્દની તીત્ર સુગન્ધથી સુવાસિત દિશા-સમૂહવાળા તથા દક્ષિણદેશાના પવનથી ડોલતા વૃક્ષ જાણે નૃત્ય કરતા હાય, તેવા વૃક્ષ-સમૂહવાળા પર્વતને જોયા. તે મુનિવૃષભને જોઇને વાખાહુ મનમાં વિચારવા લાગ્યા કે, આ મુનિ ખરેખર ધન્ય અને કૃતાર્થ છે કે, જેઓ આવું મહાન તપ કરી રહેલા છે. શત્રુ અને મિત્ર પ્રત્યે સમાનભાવ રાખનારા, પરિગ્રહરહિત હાવાથી સેાનું અને તણખલા પ્રત્યે સમાન ભાવવાળા છે. લાભ અને અલાભ, સુખ અને દુઃખમાં સમાન બુદ્ધિવાળા છે. ખરેખર તેમણે મનુષ્યજન્મનું સમગ્ર ફલ પ્રાપ્ત કર્યુ છે. કારણ કે, માહરહિત બનીને એકાગ્ર ચિત્તથી એ પરમ અનું ધ્યાન કરી રહેલા છે. અક્સાસની વાત છે કે, સૌના ભરડાથી જેમ ચન્દનવૃક્ષ બંધાઈ જાય છે, તેમ અતિભયંકર દારુણુ પાપકમના પાશેાથી હું સજ્જડ જંકડાએલા છું. ઉત્તમમુનિ ઉપર દૃષ્ટિ સ્થિર કરીને રહેલા વજ્રબાહુને ઉડયસ દરે કહ્યું કે, હું કુમાર ! મુનિ તરફ અતિશય જોઇ રહેલા છે, તે શું તમે દીક્ષાની અભિલાષા રાખેા છે ? તે વાખાહુએ કહ્યું કે, જે તમે કહ્યું તેમ જ છે. ઉદયસુંદરે પ્રત્યુત્તરમાં ૨૦ Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ : પઉમચરિય–પદ્મચરિત્ર જણાવ્યું કે, “હું તમારો સહાયક થઇશ.” વિવાહનાં આભૂષણથી વિભૂષિત એવો તે ઉત્તમહાથી ઉપરથી નીચે ઉતર્યો અને પર્વત ઉપર આરહણ કરીને પ્રયત્ન પૂર્વક મુનિને પ્રણામ કર્યા. પછી મુનિને નમન કરીને સુખાસન પર બેઠેલા, માન અને રાગથી રહિત મુનિને પૂછ્યું કે, “સંસારની સ્થિતિ, જીવને બંધ અને મોક્ષ કેમ થાય છે ? તેનું સ્વરૂપ સમજાવે.” પછી મુનિવરે કહ્યું કેસંસાર, બંધ અને મોક્ષનું સ્વરૂપ આઠ કર્મોથી જકડાયેલ છવ દુઃખ અનુભવતે લાંબા સંસારમાં આમ-તેમ આથડ્યા કરે છે. કર્મોને ઉપશમ થવાથી જ્યારે ઉત્તમ મનુષ્યભવ પ્રાપ્ત થયો હોય, ત્યારે પણ બંધુજનોથી અંતરાય પામેલો અને વિષયમાં મૂઢ બનેલો તે ધર્મ કરતો નથી. જિનેશ્વરએ ધર્મના બે પ્રકારે કહેલા છે. એક ગૃહસ્થધમ તે સાગાર અને બીજે મુનિધમ તે નિરાગાર. શ્રાવકધર્મનું સેવન કરીને કૃતાર્થ થએલ, અન્ત સમયે સમાધિપૂર્વક કાલ કરે, તે સૌધર્માદિક બાર દેવલોકમાં ઉત્તમ દેવ થાય છે. ત્યાર પછી મનુષ્યપણામાં, ફરી ત્યાંથી દેવપણામાં એમ સાત ભવ કરીને સિદ્ધિ પ્રાપ્ત કરે છે, તેમાં સંદેહ નથી. હવે જે તે જિનેશ્વરએ કહેલ એવી દીક્ષા પરમશ્રદ્ધાથી ગ્રહણ કરે, તો કમલનો સર્વથા નાશ કરી નિષ્કલંક બની અવશ્ય સિદ્ધિ પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે મુનિવરે કહેલું સાંભળીને નાશ પામેલા મેહવાળા રાજકુમારે હદયથી દીક્ષા ગ્રહણ કરવાને અત્યંત દઢ ઉલ્લાસ કર્યો. “એક જન્મમાં શ્રમણધર્મનાં કો સહન કરીને આઠકર્મરૂપી વૃક્ષના વનને તપ રૂપી કુહાડાના ઘાથી છેદી નાખીશ.” મુનિ પાસે રહેલા વિરકત ભાવવાળા વાજબાહુને દેખીને નવવધૂની સાથે રહેલી બીજી સુન્દરીઓ રુદનના પ્રલાપ કરવા લાગી. ત્યારે ઉદયસુંદર ગગદ કંઠથી વિનંતિ કરવા લાગ્યું કે, “હે મહાયશવાળા ! મેં તે માત્ર મશ્કરીમાં આમ કહેલ હતું, આ વ્યવસાય ન કરશે.” ત્યારે વજાબાહુએ કહ્યું કે, પરિહાસ કરતાં પણ પીવાઈ ગએલ સુંદર ઔષધ શું શરીરની વેદના દૂર કરતું નથી ? અને તેનું સુંદર પરિણામ અનુભવાતું નથી ?” વજુબાહએ એ શ્રેષ્ઠ મુનિને ભાવપૂર્વક પ્રણામ કરીને કહ્યું કે-“તમારા પ્રસાદથી હું પ્રવ્રયા અંગીકાર કરવા ઈચ્છા રાખું છું. તેને ભાવ જાણીને ગુણસાગર સાધુએ તેને કહ્યું કે-“તમને ધર્મમાં નિર્વિધ્રતા , વિપુલ તપ અને સંયમ પ્રાપ્ત કરો.” . વજુબાહુની દીક્ષા ઉદયસુન્દર આદિ છવ્વીશ કુમાર સહિત વાજબાહુએ વૈરાગ્ય પામીને ગુણસાગર મુનિવર પાસે દીક્ષા અંગીકાર કરી. ભાઈને અત્યંત સ્નેહ તથા પતિના વિયેગ દુઃખના કારણે તે મનોહરાએ પણ ત્યાં મુનિવર પાસે દીક્ષા અંગીકાર કરી. પુત્ર વજબાહુને પ્રજિત થએ સાંભળીને વિજયરાજા કહેવા લાગ્યા કે-“યુવાવસ્થામાં મારો પુત્ર ભોગોથી કેમ વિરક્ત થયે? કે સત્ત્વ વગરને ઈન્દ્રિયોને આધીન, વૃદ્ધાવસ્થાથી Page #190 -------------------------------------------------------------------------- ________________ [૨૧] મુનિસુવ્રત, વાજબાહુ અને કીર્તિધરનું માહાસ્ય-વર્ણન : ૧૫૫ : ઘેરાએ, અભિમાન અને ઉત્સાહ વગરને હું હવે કોનું શરણ પામું? શિથિલ અને કંપિત ગાત્રવાળો, કાસના પુષ્પ સરખા સફેદ કેશવાળે, પડી ગએલા દંત-સમૂહવાળે થયે, છતાં હજુ આ અવસ્થામાં પણ મને વૈરાગ્ય આવતો નથી. આ પ્રમાણે વૈરાગ્યવાસિત થઈ નાના પુત્ર પુરંદરને રાજ્યલક્ષ્મી આપીને પ્રસિદ્ધ કીર્તિવાળા તે વિજયરાજાએ નિર્વાણહ મુનિ પાસે દીક્ષા અંગીકાર કરી. કીર્તિધરની દીક્ષા ત્યાર પછી પુરંદર રાજાની પૃથ્વીદેવીની કુક્ષિથી ઉત્પન્ન થએલ વિખ્યાત કીર્તિવાળ કીર્તિધર નામનો પુત્ર થયે. કુશસ્થલમાં એક સહદેવી નામની રાજપુત્રી હતી. મહાવિભૂતિથી તે સુંદરી સાથે કીર્તિધરકુમારે પાણિગ્રહણ કર્યું. વૈરાગ્ય પામેલા પુરંદરે ક્ષેમકર. મુનિ પાસે દીક્ષા લીધી, પરંપરાથી પ્રાપ્ત થએલા રાજ્યને કીર્તિધરકુમાર ભગવત હતો. હવે કોઈક સમયે સુખાસન પર સુખેથી બેઠેલા કીર્તિધર કુમારે આકાશતલમાં રાહુથી પ્રસાએલા સૂર્યબિંબને જોયું. રાજા વિચારવા લાગ્યા કે, ગ્રહચકને નિસ્તેજ કરનાર સૂર્ય રાહુના તેજને દૂર કરવા અસમર્થ છે. એ જ પ્રમાણે ભારી કર્મોથી જકડાએલ પુરુષ મરણનો ઉદય થાય, ત્યારે નિવારણ કરવામાં અશક્ત છે અને પરાધીનતાથી અવશ્ય મૃત્યુ પામે છે. આ મનુષ્યજન્મ અશાશ્વત છે, ઇન્દ્રિયોનાં સુખો અસાર છે, માટે રાજ્યલક્ષ્મીનો ત્યાગ કરીને જિનેશ્વરે કહેલી દીક્ષા હું અંગીકાર કરીશ. રાજાનું વૈરાગ્યપૂર્ણ વચન સાંભળીને મંત્રી અને બાન્ધવજને દીન મુખવાળા થઈને કહેવા લાગ્યા કે, “હે નરાધિપ! આવા પ્રકારને વ્યવસાય ન કરશે. તે સ્વામી ! તમારા વિયેગમાં આ બિચારી પૃથ્વી નાશ પામશે અને પૃથ્વીના વિનાશમાં હંમેશાં ધર્મનો વિનાશ નક્કી સમજવો. ધર્મનો નાશ થતાં હે નરેન્દ્ર! સર્વ કેઈને નાશ થાય છે, માટે રાજ્ય કરે અને પૃથ્વીનું પ્રયત્નપૂર્વક રક્ષણ કરો.” મંત્રીઓએ જે કહ્યું, તે સાંભળી ધીર રાજાએ અભિગ્રહ ગ્રહણ કર્યો કે પુત્ર જન્મ્ય”—એમ સાંભળીને હું દીક્ષા અંગીકાર કરીશ.” આ પ્રમાણે ઉત્તમ રાજ્યલમી જોગવતાં લાંબા કાળ પસાર થયા, ત્યારે સહદેવીના ગર્ભમાં સુકોશલ નામને પુત્ર ઉત્પન્ન થયે. કુશલ મંત્રીઓએ થોડા દિવસ તો બાળકને ગુપ્ત રાખ્યો, પરંતુ ત્યાર પછી એક મનુષ્ય રાજાને પુત્ર જન્મ્યાન વૃત્તાન્ત નિવેદન કર્યો. “પુત્ર જન્મ્યો” એમ સાંભળીને વધામણ આપનારને મુકુટ વગેરે સમગ્ર આભૂષણો અને સે ગામ-સહિત ઘોષપુર નગર આપ્યું. પંદર દિવસના જમેલા પુત્રને રાજ્ય પર સ્થાપન કરીને પરિગ્રહ અને આરંભ ત્યાગ કરી કીર્તિધર રાજાએ દીક્ષા અંગીકાર કરી. ગ્રીષ્મકાલમાં તે મુનિ ઘેર તપ કરતા હતા, વર્ષાકાળમાં છાપરાથી. ઢંકાએલા સ્થાનમાં રહેતા હતા, હેમન્ત (ઠંડી) ના સમયમાં તપવનમાં રહીને પ્રશસ્ત વિમલ ધ્યાન ધરતા હતા. (૯૩) પદ્મચરિત વિષે “મુનિસુવ્રત, વજુબાહુ અને કીર્તિધર–માહાસ્ય વર્ણન નામના એકવીશમા ઉદેશાને ગુજરાનુવાદ પૂર્ણ થયા. [૧] Page #191 -------------------------------------------------------------------------- ________________ [૨૨] સુકેશલનું માહાત્મ અને દશરથને જન્મ હવે મલથી વ્યાપ્ત સર્વ અંગવાળા કીર્તિધર મુનિવૃષભે એક વખત મધ્યાહ્ન સમયે ભિક્ષા ગ્રહણ કરવા માટે નગરમાં પ્રવેશ કર્યો. ગવાક્ષની જાળીમાંથી તે સાધુને દેખીને સહદેવી રાણીએ રેષાયમાન થઈને સેવક મનુષ્યોને મોકલીને નગરમાંથી આ મુનિવરને હાંકી કઢાવ્યા. “બીજા પણ અન્યધર્મના સાધુઓ, પાખંડીઓ જે કઈ હોય, તેને નગરમાંથી બહાર કાઢે, તેમાં થોડી પણ ઢીલ ન કરશો. રખેને મારે આ પુત્ર ધર્મનાં વચન કે શબ્દ સાંભળે નહિ.” આ સમયે તે સેવક મનુષ્યએ આ ઉત્તમ મુનિને તથા બીજા પણ નગરમાં રહેલા વેષધારી પાખંડીઓ હતા, તેમને નગર બહાર કઢાવ્યા. તે કીર્તિધર મુનિવરને તિરસ્કારથી કઢાવી મૂક્યા. એમ જાણીને કૃપાલુ હૃદયવાળી સુકોશલની ધાવમાતા હતી, તે સ્વામીના ગુણસમૂહને યાદ કરતી રુદન કરવા લાગી. રુદન કરતી ધાવમાતાને સાંભળીને સુકેશલે પૂછયું કે, “હે અમ્બ ! તારે પરાભવ કોણે કર્યો? તે કહે, તો તેને હું બરાબર શિક્ષા કરીશ.” હે પુત્ર! ભિક્ષા માટે વિચરતા મુનિવરને આજે તારી માતાએ દુછપુરુષો દ્વારા કાઢી મુકાવ્યા, તે કારણે હું રુદન કરતી હતી. બીજા ધર્મના પાખંડીઓને જોઈને પુત્રને વૈરાગ્ય ન થાય, તે કારણે સર્વ વેષધારી અન્ય સાધુઓને પણ કઢાવી મુક્યા છે. તમારી માતાએ નગરની અંદર વન, આરામ, ઉદ્યાન, અગીચા, જળાશય, વાવડી, અશ્વકીડાનાં મેદાન વગેરે બનાવરાવ્યાં છે. હે પુત્ર! તમારા વંશમાં પહેલાં જે રાજાઓ થઈ ગયા છે, તેમણે પણ પૃથ્વીનું રાજ્ય ભોગવીને પછી સર્વે એ દીક્ષા અંગીકાર કરી છે. આ કારણથી તમોને નગરમાંથી બહાર નીકળવા દેતી નથી કે. રખેને ધર્મ સાંભળીને વૈરાગ્ય પામી તમે દીક્ષા ગ્રહણ કરે.” આ વચન સાંભળીને સુકોશલ નગરમાંથી બહાર ગયે. પિતાજી પાસે પહોંચીને પરમવિનયથી તેમને વંદન કર્યું. હવે તે શ્રમણને વંદન કરીને ત્યાં બેઠો અને ધર્મના પરમાર્થને સાંભળીને સુકોશલે કહ્યું કે–“હે ભગવંત ! મારી એક વાત સાંભળપિતાના ઘરમાં જો આગ લાગી હોય, ત્યારે પુત્ર, ભાંડરડાને કે વસ્ત્રપાત્રને ગ્રહણ કરીને ઉતાવળા ઉતાવળા તેને બહાર કાઢે છે. કારણ કે, પિતાને હંમેશાં તેના હિતને જ વિચાર હોય છે. આ મોહરૂપી અગ્નિથી જલી રહેલ છવલોકરૂપી ઘરમાં મને છોડીને હે નાથ! તમે દીક્ષા લીધી, તે લોકમાં આમ કરવું ઠીક ન ગણાય. માટે કૃપા કરે, મોહાગ્નિથી બની રહેલા આ શરીર-ઘરમાંથી બહાર નીકળતા મને આપ હસ્તાવલંબન થાએ. આ સાંભળીને એ અનગારે મનમાં પિતાના પુત્રને ઓળખી લીધે. ત્યારે કહ્યું Page #192 -------------------------------------------------------------------------- ________________ [૨] સુકેશલનું માહાસ્ય અને દશરથને જન્મ : ૧૫૭ : કે, “તે સારી વાત કરી. ધર્મમાં તેને નિર્વિઘ હો.” આ વાર્તાલાપ ચાલી રહ્યો હતો, તેટલામાં સુભટ-સમૂહથી પરિવરેલ તેની ગર્ભવતી વિચિત્રમાલા નામની પત્ની ત્યાં આવી પહોંચી. તે પગમાં પડીને પતિને કહેવા લાગી કે, હે સ્વામી ! આ પૃથ્વીને અને મને છોડીને તમે પ્રવજ્યાને સ્વીકાર ન કરશે. કારણ કે, ઉત્તમ મુનિઓને પણ તે પાળવી દુષ્કર છે. તેને અત્યંત આશ્વાસન આપીને સુકેશલે કહ્યું કે, “હે ભદ્ર! તારા ગર્ભમાં જે પુત્ર છે, તેને મેં રાજ્યાભિષેક કર્યો છે. બધુજન, પરિવાર તથા સ્ત્રીઓને પૂછીને પિતાની પાસે સુકોશલે જિનદીક્ષા અંગીકાર કરી. ત્યાર પછી હદયની પૂર્ણ દઢતાવાળે, સંવેગ-પરાયણ, દઢધતિવાળો તે જુદા જુદા પ્રકારની વિધિની યેજના કરીને તપ કરવા લાગ્યા. રત્નાવલિ, મુક્તાવલિ, કનકાવલિ, વજ મધ્ય, યવમધ્ય, જિનગુણ-સમ્પત્તિ, તથા સર્વતોભદ્ર વિધિ, વિકસારા, મૃદંગમધ્યા, પિપીલિકામધ્યા, શીર્ષાકારક લબ્ધિ, દર્શન-જ્ઞાનની લબ્ધિ, પાંચમન્દરા, કેસરિકલા, ચારિત્રલબ્ધિ, પરિષહજ્યા, પ્રવચનમાતા, આકીર્ણ –ગુમનામા, પંચનામસ્કાર વિધિ, તીર્થાર્થ શ્રુતા, સૌ સમ્પત્તિ, ધર્મોપાસના લબ્ધિ, તથા અનુવર્તમાના, આ તેમજ બીજા દશમ, પક્ષ, માસ, બેમાસ, ત્રણ માસ અને છ માસ સુધી તપ કરવાની વિધિ આ વગેરે તપ કર્મક્ષય કરવા માટે આદર્યા. તપ, સંયમ અને નિયમ–અભિગ્રહ કરીને શરીરને સુકવી નાખીને દઢમતિવાળા પિતાપુત્ર બંને ગામ અને ખાણથી ભિત પૃવીમાં વિચરવા લાગ્યા. પુત્ર-વિયેગથી દુઃખ પામેલી તે સહદેવી આર્તધ્યાન કરતી મૃત્યુ પામીને ગુફામાં વ્યાધ્રી (વાઘણુ) પણે ઉત્પન્ન થઈ. આ પ્રમાણે વિચરતા તે બંને મુનિઓને વર્ષાકાલ નજીક આવ્યું. મેઘ પુષ્કલ વરસવા લાગે, આકાશ વિજળીની કાંતિ અને આટોપથી ભયંકર દેખાવા લાગ્યું. એકદમ ચારે બાજુ મેઘના ગડગડાટના શબ્દો પ્રસરી ગયા. વરસાદની ધારાથી પૃથ્વી જર્જરિત બની ગઈ, જલના માર્ગો ઉલટા વહેવા લાગ્યા, અંકુરાનાં નાનાં પત્રે ફૂટવાના કારણે મરકતમણિ સરખી પૃથ્વી શ્યામ દેખાવા લાગી. આવા વર્ષાકાલમાં જ્યાં હોય, ત્યાં અવશ્ય રહેનારા મુનિ ચાતુર્માસના ગના કારણે પર્વતની તલહટ્ટીમાં રોકાયા. ફાડી ખાનારા જાનવરે અને ગીચ વૃક્ષ-સમૂહથી ગહન ભયંકર ત્રાસ ઉત્પન્ન કરનાર અરણ્યમાં પ્રશસ્ત ધ્યાનમાં ઉઘુક્ત મતિવાળા બંને મુનિએ નિજીવ સ્થાનમાં રહ્યા. વીરાસનને વેગ, કાયેત્સર્ગ, ધ્યાન, એક પડખાથી ભૂમિ સાથે સંબન્ધ રાખો અને ઉપવાસ કરવા વડે એક વર્ષાકાલ પસાર કર્યો. શરદકાળમાં કાર્તિક મહિનામાં જ્યારે ચાતુર્માસનો સમય પૂર્ણ થયો અને તેમના નિયમ અને ગો પૂર્ણ થયા, એટલે ભિક્ષા માટે નગરમાં પ્રવેશ કરવા પ્રયાણ કર્યું. આરામથી સમિતિગુપ્તિ સાચવતા તેઓ જઈ રહેલા હતા. ત્યારે પેલી વાઘણે આ ઉત્તમ મુનિઓને જોયો અને ક્રોધે ભરાએલી ગર્જના કરતી નખથી ભૂમિ ખોદવા લાગી. મારવા તૈયાર થએલી તે વાઘણને દેખીને તે સુકોશલ મુનિ પિતાની કાયાને વસિરાવી શુકલધ્યાનમાં આરૂઢ થયા. Page #193 -------------------------------------------------------------------------- ________________ : ૧૫૮ : પઉમચરિય-પદ્મચરિત્ર ભયંકર મોટી દાઢથી બીહામણા મુખવાળી, ચંચલ સ્વભાવવાળી તે વ્યાઘ્રી આકાશમાં ઉછળીને ભયંકર વિજળીની જેમ સુકોશલ મુનિ પર પડી. મુનિને ભૂમિ ઉપર પટકી પાડીને પિતાના મુખથી માંસ તોડીને ખાવાની અભિલાષા કરવા લાગી, હાડકાં તોડવા લાગી, નો-શિરાઓ કાપવા લાગી. હે શ્રેણિક! આ સંસારમાં મેહની ચેષ્ટાઓ કેવી છે, તે તે જુઓ કે, જે પિતાના વહાલા પુત્રનું માંસ માતા પિતે ભક્ષણ કરે છે ! પૂર્વભવની સહદેવી માતા જે દુર્ગાનથી વાઘણ થએલી છે, તેનાથી ભક્ષણ કરાતા મુનિભગવંત શુકલધ્યાનમાં મનથી અવગાહન કરતા કરતા અંતકૃત્ કેવલી થયા. આ પ્રમાણે સુકોશલ પુત્રનાં અંગેનું ભક્ષણ કરતાં કરતાં પુત્રના દાંતો દેખીને તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેના પૂર્ણ પશ્ચાત્તાપથી ત્રણ દિવસનું અનશન કરીને વ્યાઘી મૃત્યુ પામીને સૌધર્મ દેવલેકમાં ઉત્પન્ન થઈ. ચારે નિકાયના દેવોએ આવીને વિવિધ પ્રકારના સુગન્ધી પદાર્થો અને પુપોથી મુનિવરના નિર્વાણગમનને મહોત્સવ કર્યો. પિતા કીર્તિધર મુનિને પણ જગતને પ્રકાશિત કરનાર કેવલજ્ઞાન પ્રગટ થયું છે, જેનાથી ઉત્સવ કરનાર દેવને માટે એક યાત્રા બની ગઈ. તેમને નિર્વાણ-મહોત્સવ કરીને સર્વાદરથી ત્રણ પ્રદક્ષિણા આપી, નમસ્કાર કરીને ચારે પ્રકારના દેવો પોતપોતાના સ્થાનકે ગયા. આ પ્રમાણે જે મનુષ્ય ભાવથી સુકેશલમુનિનું નિર્વાણ શ્રવણ કરે છે, તે ઉપસર્ગોથી મુક્ત થઈ વિપુલ પુણ્ય પ્રાપ્ત કરનાર થાય છે. સમય પૂર્ણ થયા પછી દેવી વિચિત્રમાલાએ હિરણ્યગર્ભ નામના પુત્રને જન્મ આપ્યું. ત્યાર પછી તે ક્રમશઃ શરીરની વૃદ્ધિ પામે, રાજ્યને સ્વામી થયે, હરિવાહન રાજાની મૃગાવતી નામની કન્યા સાથે પરો. તેની સાથે રાજ્યલક્ષ્મી ભેગવતા કેઈક સમયે રાજાએ ભ્રમર સરખા શ્યામ કેશની વચ્ચે એક સફેદ કેશ જે. તે જોઈને શોચવા લાગ્યું કે, “મૃત્યુરાજાએ મને દૂત મોકલીને સમાચાર આપ્યા કે, હવે બળ-શક્તિ-કાનિરહિત થઈશ, તેમાં સંદેહ નથી. અત્યાર સુધી હું વિષાથી ઠગા. વિષયસુખમાં આસક્ત બની ભયંકર પાપ કરવામાં કાલ પસાર કર્યો, બધુઓના નેહમાં ખોટાં આચરણ કર્યા અને ધર્મની ધુરા મેં ન પકડી.” આ પ્રમાણે હિરણ્યગર્ભ રાજા મૃગાવતીના પુત્ર નઘુષકુમારનો રાજ્યાભિષેક કરીને વિમલ નામના મુનિની પાસે દીક્ષા અંગીકાર કરી. તે જ્યારે માતાના ગર્ભમાં રહેલો ત્યારે જેના દેશમાં અશિવ એવી ઉષણું સાંભળવામાં આવી ન હતી, તે કારણે સુન્દર મનવાળા માતા-પિતાએ અને ગુરુવગે નઘુષ” એવું નામ સ્થાપન કર્યું. મહારાણી સિંહિકાને પિતાના નગરમાં રાજ્ય-વ્યવસ્થા માટે સ્થાપના કરીને નઘુષ પિતાના સામને સાથે ઉત્તરદિશામાં દેશ જિતવા માટે નીકળ્યો. નઘુષને દૂરદેશમાં ગએલો જાણીને દક્ષિણદેશને રાજા સાકેતનગર લેવા માટે સમગ્ર ન્ય-સહિત આવી પહોંચ્યો. નઘુષની મહાદેવી સિંહિકા પિતાના સૈન્ય સહિત યુદ્ધ માટે બહાર નીકળી અને તે Page #194 -------------------------------------------------------------------------- ________________ [૨૨] સુકેશલનું માહાસ્ય અને દશરથનો જન્મ : ૧૫૯ : રાજાઓ સાથે યુદ્ધ કરવા લાગી. નિર્દય પ્રહારથી ઘવાએલી હોવા છતાં પણ યુદ્ધમાં સિંહિકાએ શત્રુને હણીને પિતાના પ્રતાપથી ઉક્ત મતિવાળી તેણે સાકેતપુરીનું રક્ષણ કર્યું. નઘુષ રાજા પણ ઉત્તરદિશાના દેશને વશ કરીને પોતાની નગરીમાં આવ્યું; સિંહિકારાણનું પરાક્રમ સાંભળીને રેષાયમાન થયે. કહ્યું કે, “અહો ! લજજા વગરની છે, અખંડિત શીલ અને પરપુરુષમાં મન ન કરનારી કુલવધૂ માટે આ કાર્ય યોગ્ય નથી. આવા પ્રકારનું દોષારોપણ કરીને તે મહાદેવને રાજાએ તિરસ્કાર કર્યો. હવે કેક સમયે નઘુષરાજાને શરીરમાં જવર ઉત્પન્ન થયે. વૈદ્ય દ્વારા કરાએલાં ઔષધો તેમજ મંત્રાદિક દ્વારા પણ આ મહાન દાહજવર શાન્ત ન થયે અને વધારે વધારે વેદના આપવા લાગ્યું. આવા પ્રકારના નરાધિપને જાણીને શેકથી પરિગ્રહિત મનવાળી સિંહિકા મહાદેવી તેની પાસે આવીને સર્વજન-સમક્ષ હાથમાં જળ લઈને કહેવા લાગી કે, “મારા પતિને છોડીને જે મારા હૃદયમાં બીજા કેઈને પણ મેં માન્યા નથી, આ વાત સત્ય હોય, તો હાથથી મૂકેલા આ જળથી મહારાજાને દાહજવર શાન્ત થાઓ-એમ કહીને તે જળથી રાજાને સિં-એટલે રાજાની જવવેદના શાન્ત થઈ. સર્વ ગાત્રો જેના સિંચનથી શાન્ત થયાં છે, તેવા રાજાને જોઈને લોકો આનંદ પામ્યા. તેના શીલની પ્રશંસા કરતા “અહો ! શીલનો પ્રભાવ બહુ સારે છે.” એમ લોક બોલવા લાગ્યા. દેવોએ અત્યંત સુગન્ધ અને સુગધીવાળાં પુષ્પોની વૃષ્ટિ કરી. પત્નીના શીલને પ્રભાવ જાણીને રાજા પણ વિશેષ તુષ્ટ થા. પિતાના પદ પર સિંહિકા મહાદેવીને સ્થાપન કરીને રાજા લાંબા કાળ સુધી ભોગો ભેગવીને વૈરાગ્ય-પરાયણ થયા. સિંહિકાના પુત્ર સોદાસને રાજ્ય પર સ્થાપન કરીને, પરિગ્રહ-આરંભને ત્યાગ કરીને નરવૃષભ નઘુષે દીક્ષા અંગીકાર કરી. તે કાળમાં હંમેશાં સોદાસ રાજાના કુલ અને વંશમાં કઈ પણ આઠ દિવસ સુધી માંસભક્ષણ કરતા ન હતા, પરંતુ કર્મના ઉદયથી તે રાજા તે દિવસોમાં પણ માંસભક્ષણ કરતો હતો. રઈયાને આજ્ઞા કરી કે, મારા માટે જલદી માંસ લાવ.” તે સમયે જિનેશ્વરનો અાફ્રિકા-મહોત્સવ પ્રવર્તતે હોવાથી આઠ દિવસની અમારિ પ્રવર્તતી હતી, માંસપ્રાપ્તિ ન થવાથી તેણે મનુષ્યનું માંસ આપ્યું. મનુષ્ય-માંસ ખાવાની અત્યંત આસક્તિવાળો દરરોજ રસોઈયાની સહાયથી ઘણા બાળકોની હત્યા કરીને બાળકનાં માંસ ખાવા લાગ્યો. આ કારણે પુત્રે રસયાઓ સહિત રાજાને રાજ્યમાંથી હદપાર કર્યો. તે સદાસના ગુણયુક્ત સુવર્ણ સરખી કાન્તિવાળા સિંહરથ નામના પુત્રને તે નગરના રાજ્ય પર સર્વે સુભટોએ સ્થાપન કર્યો. સિંહને જેમ નિયત કાલે માંસને આહાર હોય છે, તેમ આ સદાસને પણ નિયતકાલે માંસને આહાર હતા, તે તે કારણે પૃથ્વીમાં તે સિંહદાસ તરીકે પ્રસિદ્ધિ પામે. દક્ષિણદેશમાં પરિભ્રમણ કરતાં એક શ્વેતામ્બર સાધુને જોયા અને તેને પ્રણામ કર્યા. તેની પાસેથી ધર્મ શ્રવણ કરવા તેમને ધર્મનું સ્વરૂપ પૂછયું. ત્યારે મુનિવરે કહ્યું કે- જિનેશ્વરએ કહેલ ધર્મ સાંભળો-શ્રમણધર્મ માટે અને શ્રાવકધર્મ માને છે. પાંચ મહાવ્રત, પાંચ સમિતિ Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ : પઉમચરિય–પદ્મચરિત્ર અને ત્રણ ગુપ્તિરૂપ નિયમ ગ્રહણ કરવા તે રૂપ મુનિને મોટો ધર્મ છે. હિંસા, અસત્ય, ચોરી, પરસ્ત્રી અને પરિગ્રહની નિવૃત્તિ, ત્રણ ગુણવ્રત, મધુ, માંસ, મદિરા ઉપલક્ષણથી માખણ વગેરે મહાવિગઈઓને ત્યાગ કરે, તે નાને શ્રાવકધર્મ છે. આપ મહામુનિએ પ્રયત્નપૂર્વક જે ધર્મ કહ્યો, તે શ્રાવકધર્મ હું ગ્રહણ કરું પરંતુ હે ભગવંત એક માત્ર હૃદયને અત્યંત ગમતું માંસ હું છોડવા શક્તિમાન નથી.” ત્યારે મુનિએ તેને તે જ પ્રમાણે કહ્યું કે-કદાચ તું અજાણતાં પણ માંસ ખાય, તે તિર્મિંગલ મસ્યની જેમ નરકમાં જઈશ અને સંસારમાં પડીને દુઃખમાં ડૂબશ. ભેજનની આસક્તિથી ગીધ, કૂતરા, શિયાળ માંસ ખાય છે અને જે મનુષ્ય પણ માંસ ખાય છે, તે મનુષ્યો તે તુચ્છ જાનવર સમાન જાણવા–એમાં સંદેહ નથી. જેઓ માંસનું ભક્ષણ કરીને તીર્થોમાં જઈ સ્નાન કરે, વ્રત-નિયમ કરે, તેઓને તે અરણ્યનાં પુષ્પ કે અકાલે થએલાં પુષ્પની જેમ ફલરહિત અને માત્ર કલેશ કરાવનાર સમજવા. જે મૂઢ-અજ્ઞાન કે અવળી બુદ્ધિવાળો વીર્ય અને રુધિરથી ઉત્પન્ન થએલ માંસ ભક્ષણ કરે છે, પાપકર્મથી ભારે બનેલ તે લાંબા કાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરે છે. માંસભક્ષણમાં આસક્તિવાળો પુરુષ નક્કી ને વધ કરનારે કે કરાવના હોય, જીવને વધ કરવામાં પાપ છે જ, પાપ કરનાર જરૂર દુર્ગતિમાં જાય, જે પુરુષ જિહાના સ્વાદ ખાતર જીવને મારીને માંસ ખાય છે, તે હજારે દુઃખથી પૂર્ણ ભયંકરે નરકમાં આમ-તેમ આથડ્યા કરે છે, જેઓ તે નરકમાં ઉત્પન્ન થાય છે, તે જીંદગી સુધી નિરંતર અત્યંત વેદના ભગવે છે, છેદાય છે, કરવત અને અસિપત્રના યંત્રમાં ભેદાયા કરે છે. મુનિવરે કહેલાં ભયંપૂર્ણ દુઃખવાળાં વચન સાંભળીને પ્રસન્ન હદયવાળો સદાસ શ્રાવક થયે. ત્યાર પછી મહાપુરમાં પુત્ર-રહિત રાજા મૃત્યુ પામ્ય, એટલે રાજ્યને વારસદાર બીજો કોઈ ન હોવાથી હાથીની ખાંધ પર આરૂઢ થએલો સોદાસ નગરમાં આવ્યો અને રાજ્ય પર આરૂઢ થયે. હવે તે સદાસે પોતાના પુત્ર પાસે દૂત મોકલીને કહેવરાવ્યું કે-“જલદી મને પ્રણામ કર.” તેણે પણ દૂતને કહ્યું કે, “હું તેને પ્રણામ નહીં કરીશ.’ પુત્રે કહેવરાવેલ દ્વતનું વચન સાંભળીને સમગ્ર સૈન્ય સાથે સોદાસ યુદ્ધ કરવા માટે નીકળ્યો. બંદીજને વડે જયકાર શબ્દની ઉઘોષણા કરાતે તેના દેશની નજીકમાં આવી પહોંચ્યો. ચતુરંગ સેના-સહિત સિંહરથ રાજા પણ નીકળીને ત્યાં આવ્યું અને બંનેનું સામસામું ભયંકર યુદ્ધ જામ્યું. યુદ્ધમાં પુત્રને જિતને, ત્યાર પછી તેને અતિગુણ-સમૃદ્ધ રાજ્ય આપીને સોદાસે દીક્ષા અંગીકાર કરી. અને તે બાર પ્રકારના ભેદવાળા તપની આરાધના કરવા લાગ્યા. - સિંહરથ રાજાને પુત્ર બ્રહ્મરથ રાજા થયો. તેને પણ ચતુર્મુખ, હેમરથ, યશરથ, પદ્મરથ, શશિરથ, રવિરથ, માધાતા, રાજા ઉદયરથ, નરવૃષભ, વીર સુષેણ તથા પ્રતિવચન ક્રમશઃ રાજાઓ થયાંત્યાર પછી કમલબધુ, રવિશત્રુ, વસન્તતિલક, રાજા કુબેરદત્ત, કુન્થ, સરથ, વિરથ, નિર્દોષ, મૃગારિદમન, હિરણ્યનાભ, પંજસ્થલ, કકુથ, Page #196 -------------------------------------------------------------------------- ________________ [૨૨] સુકેશલનું માહાસ્ય અને દશરથને જન્મ : ૧૬૧ : તથા રઘુરાજા જાણવા. આ પ્રમાણે ઈવાકુકુલમાં નરવરેન્દ્રો થયા પછી સાકેત નામની ઉત્તમ નગરીમાં અનરણ્ય રાજા થયે. તેની મુખ્ય પટ્ટરાણી પૃથ્વીને બે પુત્રો ઉત્પન્ન થયા. પહેલો અનન્તરથ અને બીજો વળી દશરથ નામનો થયે. માહેશ્વર નગરીના રાજા અને પિતાના મિત્ર સહસ્ત્રકિરણે દીક્ષા લીધી-એમ સાંભળીને અનરણ્યને પણ આ સંસારવાસથી વૈરાગ્ય થયો, અનરણ્ય રાજાએ પણ દશરથ પુત્રને રાજ્ય પર સ્થાપન કરીને અભયસેન મુનિની પાસે અનન્તરથ પુત્ર સાથે દીક્ષા લીધી. છડું, અઠ્ઠમ, ચાર ઉપવાસ, પાંચ ઉપવાસ, પંદર ઉપવાસ, મહિનાના ઉપવાસ રૂપ ઉદાર-ઘેર તપ કરીને અનરણ્ય રાજા મેક્ષે ગયા. અનંતબલ, વીર્ય અને શક્તિસંપન્ન, સંયમ, તપ અને નિયમ અભિગ્રહને ધારણ કરનાર, સૂર્યની હાજરીમાં વિચરનાર અનંતરથ સાધુ પણ પૃથ્વીમાં વિચરવા લાગ્યા. અરુહસ્થલમાં સુકોશલ નામના રાજા હતા, તેની અમૃતપ્રભા નામની પત્નીને અપરાજિતા નામની પુત્રી હતી. તે કન્યા દશરથને આપી. તેણે મોટા આડંબરથી તેની સાથે પાણિગ્રહણ કર્યું. કમલસંકુલપુરમાં સુખધુતિલક નામના રાજા હતા, તેને મિત્રા નામની મહાદેવી અને મનોહર રૂપવાળી કૈકેયી પુત્રી હતી, તેને વિવાહ દશરથ સાથે કરવામાં આવ્યો અને અહીં તેનું સુમિત્રા બીજું નામ રાખ્યું. આ પ્રમાણે યુવતીઓની સાથે દશરથે મહારાજ્યને ભગવતો હતો, તેમ જ સમ્યક્ત્વ-ભાવિત મતિવાળો દેવ-ગુરુની પૂજા કરવામાં નિરંતર તલ્લીન રહેતો હતો. ઉત્તમ શક્તિ અને શોભાને ધારણ કરનાર જે ભરત વગેરે શૂરવીર મહાપુરુષે થયા, તે જિનવચન-ધર્મના ફલસ્વરૂપ ફરી પણ વિમલ નિર્મલ ભાવવાળા થાય છે. (૧૧૦ ગાથા) પદ્મચરિતવિષે “સુકેશલ-માહામ્યથી યુક્ત દશરથની ઉત્પત્તિ” નામના બાવીશમા ઉદેશાને ગૂર્જરાનુવાદ પૂર્ણ થયે. [૨] #I [૨૩] બિભીષણનું કથન કોઈક સમયે દશરથ રાજા સભામાં સુખાસન પર બેઠેલા હતા, તે સમયે નારદ ત્યાં આવી પહોંચ્યા. રાજા એકદમ ઉભા થયા, સુખપૂર્વક આસન પર નારદ બેસી ગયા, ત્યાર પછી પૂછ્યું કે, “હે ભગવંત! તમે ભ્રમણ કરીને ક્યાંથી પધાર્યા?” ત્યારે નારદે આશીર્વાદ આપી કહ્યું કે– જિનવરોને વંદન કરવા માટે હું પૂર્વ વિદેહમાં રી Page #197 -------------------------------------------------------------------------- ________________ : ૧૬૨ : પઉમચરિય-પદ્મચરિત્ર ગયો હતો. ત્યાં પુંડરીકિણી નગરીમાં દેવો અને અસુરે સહિત સીમંધરસ્વામીને નિષ્ક્રમણ-દીક્ષા મહોત્સવ જે. સીમન્દર ભગવન્તને નમીને ત્યાં આગળ રહેલાં ચિત્યને વંદન કરીને ફરી મેરુપર્વત ઉપર ગયો અને ત્યાં જિનાલયને વાંદીને હર્ષ પામ્ય. દેવસમૂહથી સેવાતા શિખરવાળા મેરુપર્વતની પ્રદક્ષિણા કરીને જિનચેત્યોને વંદન કરતે હું તરત જ પાછો ફર્યો. ત્યાર પછી સાકેત-અયોધ્યાપતિ દશરથને નારદે કહ્યું કે, મારું એક વચન સાંભળે-“અહીં બેઠેલા લેકને દૂર કરો, જેથી કંઈક ગુપ્ત વાત નિવેદન કરૂં.” સભામાંથી લોકે ચાલ્યા ગયા એટલે નારદે રાજાને કહ્યું કે-“ત્રિકૂટપર્વતના શિખર પર જિનચૈત્યને વંદન કરવા માટે હું ગયો હતો. ત્યાં શાન્તિનાથ ભગવંતના મન્દિરમાં વંદન કરીને હું રોકાયા હતા, ત્યારે તમારા પુણ્ય-પ્રભાવથી મેં એક વચન સાંભળ્યું અને અવધારણ કર્યું. એક નિમિત્તિયાને પૂછ્યું, તેણે કહ્યું કે, “સમુદ્રના માર્ગેથી આવીને દશરથના પુત્ર જનકની પુત્રી સીતા–નિમિત્તે યુદ્ધમાં રાવણને મારી નાખશે, તેમાં સદેહ નથી. આ સાંભળીને બિભીષણ એમ કહેવા લાગ્યો કે, “હું દશરથને જ મારી નાખું, જેથી તેને પુત્ર થાય જ નહીં.” બિભીષણે મને પણ પૂછયું કે, “હે ભગવંત! દશરથ અને જનક ક્યાં છે? આ સ્પષ્ટ હકીકત કહો, તે કહેવામાં વિલંબ ન કરશે. બિભીષણને મેં કહ્યું કે, “તેઓની ઉત્પત્તિ ક્યાં છે? તે મેં સાંભળી નથી”—એમ જવાબ આપીને અહીં તમારી પાસે આવ્યો છું. તમારા સમ્યકત્વપણના સાધર્મિક સ્નેહથી આ હકીકત તમને જણાવી છે. માટે જ્યાં સુધી બિભીષણ અહીં ન આવે, ત્યાં સુધીમાં ઉપાય કરે. કેટલાક ઉપદેશ દશરથને આપીને નારદ એકદમ જલ્દી મિથિલા નગરીએ ગયા, અને જનકરાજાને પણ મરણના કારણની સર્વ વાર્તા જણાવી. મરણના મહાભયથી ડરીને દશરથ રાજા મંત્રીઓને કોશ અને દેશ સમર્પણ કરીને બહાર ચાલ્યા ગયા અને ગુપ્તવેશમાં છૂપાઈ ગયા. તે સમયે મંત્રીઓએ પણ ભવનના સાતમા માળ ઉપર લેપ્યમય દશરથ રાજાનું મનહર પ્રતિબિંબ કરાવ્યું. અને જનકરાજાનું પણ મંત્રીઓએ આ પ્રમાણે કરાવ્યું. રાજ્યમાંથી બંને રાજાઓ નાસી ગયા અને પૃથ્વીમાં છૂપાં રૂપ ધારણ કરીને ભ્રમણ કરવા લાગ્યા. તે સમયે બિભીષણે પણ સાકેતપુરીમાં પુરુષે મોકલ્યા. દશરથની શોધ કરતા, તેના ઉપર નજર રાખતા તેઓ હિંડ્યા કરતા હતા. રાજાના ઘરમાં પ્રવેશ પામવા અસમર્થ તેઓને વિલંબ થયે, એટલે બિભીષણ જાતે સાકેતપુરીમાં જલ્દી આવ્યા. બિભીષણુની આજ્ઞાથી વિજળીની જેમ જલદી રાજમહેલમાં પ્રવેશ કરીને બનાવટી પ્રતિબિંબના મસ્તકને છેદી નાખ્યું. લાક્ષારસ ગળતા મસ્તકને તરવારથી ઉઠાવી ઝપાટાબંધ લઈને રાત્રે પિતે દેખ્યું અને ત્યાર પછી સ્વામી બિભીષણને દેખાડ્યું. અંતઃપુરના વિલાપ સાંભળીને મસ્તક પૃથ્વી પર મૂકીને મન અને પવન સરખા વેગથી બિભીષણ લંકા તરફ ગયો. પરિવાર પણ પ્રલાપ કરીને પ્રેતકર્મ અને મરણોત્તર કાર્યો કરીને દશરથના માટે ઉત્સુક મનવાળે Page #198 -------------------------------------------------------------------------- ________________ [૨૩] બિભીષણનું કથન : ૧૬૩ : થઈ દિશા અવલોકન કરતો રહેલો હતો. ત્યાં બિભીષણ પણ ગુરુઓનું સન્માન-દાન પૂજા વગેરે પ્રયત્નપૂર્વક કરતા મનમાં પ્રસન્ન થઈ આનંદ કરતો હતો. પૂર્વભવમાં કરેલાં સુકૃત કે દુષ્કત એ લોકોને તે જ પ્રમાણે પરિણમે છે, તે કદાપિ મિથ્યા થતાં નથી, અહીં આ જન્મમાં આ વાત સમજીને અર્થાત્ આ સંસારવાસ ભયંકર છે-એમ સમજીને જિનેન્દ્રના મોક્ષમાર્ગ વિષે વિમલભાવ કરે. (૨૬). પદ્મચરિતવિષે “બિભીષણ-કથન નામના ત્રેવીસમા ઉદેશાને ગૂજરાનુવાદ પૂર્ણ થયો. [૨૩] [૨૪] કૈકેયીને વિવાહ અને વરદાનપ્રાપ્તિ હે શ્રેણિક! ભ્રમણ કરતાં તે દશરથ રાજાને જે કંઈ બન્યું, તે સર્વ હકીકત હું કહું છું, તે તમે સાવધાન થઈને સાંભળો. દક્ષિણદિશામાં મનહર કૌતુકમંગલ નામનું નગર હતું. ત્યાં અધિક ગુણવાળા શુભમતિ નામના એક રાજા હતા. તેને પૃથ્વીશ્રી નામની પત્ની અને કેકેયી નામની મનહર રૂપવાળી કન્યા હતી, યૌવન-લાવણ્યથી પરિપૂર્ણ દ્રોણમેઘ નામને પુત્ર પણ હતું. બુદ્ધિની અધિકતા સાથે કાતિથી પરિપૂર્ણ શોભાવાળી, રૂપતિશય આદિ ગુણોથી યુક્ત, વિવિધ કળા અને શાસ્ત્રોમાં કુશલ હતી. લક્ષણ અને ગુણોથી યુક્ત નૃત્ય, આરોહ-અવરોહરૂપ, સ્વર-વિભક્તિ-યુક્ત ગાન્ધર્વ– ગીત કરવાની વિદ્યા, તેમ જ વિશેષ પ્રકારે ચાર ભેદવાળી આભરણવિધિ જાણતી હતી, ભેદ-પ્રભેદયુક્ત વિદ્યા, લિપિશાસ્ત્ર, સમગ્ર શબ્દશાસ્ત્ર, હાથી, ઘોડાનાં લક્ષણે, ગણિત, છન્દ અને નિમિત્તશાસ્ત્ર, લેપ્ય-લેપવાળી, ચિત્રામણ કરવાની કળા, પત્રછેદ્ય, ભેજનકળા, બહુવિધ રત્નોની પરીક્ષા, અનેક પ્રકારનાં પુષ્પોની પારખશક્તિ, વિવિધ પ્રકારના ગની મેળવણી, લોકનું વિશિષ્ટ જ્ઞાન, કહેલી અને તે સિવાયની બીજી કળાઓ આ કન્યા જાણતી હતી. નવયૌવના આ કન્યાને જોઈને રાજા ચિંતવવા લાગ્યું કે, “પૃથ્વીતલમાં આ કન્યાને અનુરૂપ વર કેણ થશે? સ્વયંવરા આ કન્યા જે કઈ તેના મનને ઈષ્ટ હોય, તેને ભલે ગ્રહણ કરે”—એમ કહીને તરત જ સર્વે રાજાઓને એકઠા કર્યા. ચારે તરફથી બીજાઓ અને પરસ્પર ઓળખાણ કરીને દશરથ અને જનક બંને રાજાઓ પણ ત્યાં આવી પહોંચ્યા. સમગ્ર પરિવાર સહિત, આભરણેથી વિભૂષિત શરીરવાળા હરિવહન વગેરે નરેન્દ્રો મંડપમાં મંચ ઉપર બિરાજમાન થયા. તે કેકેયી ઉત્તમકન્યા પણ સર્વાલંકાર અને સુંદર વસ્ત્ર પહેરીને સેંકડો મંગલગીત ગવાતી રાજસમુદ્રમાં ઉતરી. કન્યાની બે બાજુ ચામરો વીંઝાતા હતા, મોતીના ઝૂમખાની શેભા Page #199 -------------------------------------------------------------------------- ________________ : ૧૬૪ : પઉમચરિય-પદ્મચર્ચિ યુક્ત ઉપર છત્ર ધરેલું હતું. આગળ મેઘ સરખા ગંભીર શબ્દવાળું મોટું વાજિંત્ર વાગતું હતું. લીલા પૂર્વક ગમન કરતી તેને સર્વે રાજાઓ આંખને પલકારો માર્યા વગર એકી નજરથી જોતા હતા, તેના રૂપને દેખીને ક્ષણવારમાં ઉન્માદી બની ગયા, ઘણાએ તે પિતાનું ભાન પણ ભૂલી ગયા. સાથે ચાલતી સખીઓથી ઓળખાવાએલા સર્વે નરેન્દ્રોને જોઈને બાલાએ એકદમ દશરથ રાજાના કંઠમાં માલા આપી. આરેપિત કરાએલ માળાવાળા દશરથને દેખીને લોકો કહેવા લાગ્યા કે. “રૂપમાં ચડિયાત હોવા છતાં તેનાં કુલ અને વંશ જાણેલાં નથી. કેટલાક રાજાઓ કહેવા લાગ્યા કે, “પૂર્વકર્મના અનુસારે સુંદર લાવણ્યવાળો એગ્ય વર કન્યાને પ્રાપ્ત થયો છે.” વળી બીજા ગુસ્સો પામેલા કેટલાક કહેવા લાગ્યા કે-“જેનું કુલ ઓળખાયું નથી, એવા આ સામાન્યની કન્યાનું હરણ કરે, ઉતાવળ કરે, વિલંબ ન કરો. ક્ષણવારમાં હરણ કરવા સજજ થએલા તે રાજાઓને દેખીને શુભમતિ રાજા જમાઈને વચન કહેવા લાગ્યા કે, “જ્યાં સુધી યુદ્ધમાં આ રાજાઓને બાણથી ભગાડી મૂકું નહિં, ત્યાં સુધી કન્યા સાથે આપ રથમાં આરૂઢ થઈને નગરમાં પ્રવેશ કરે.” આ પ્રમાણે કહ્યા પછી તે કહેવા લાગ્યા કે, મારી ખાતર આપ કેમ ખેદ કરે છે? થોડીવારમાં જ રણમુખમાં તેમને ભાગતા આપ જોશે.” એમ કહીને તે સજજ થયા અને ઉત્તમ રથમાં બેઠા. તેના આગલા આસને હાથમાં લગામ પકડીને સારથી તરીકે કેકેયી બેઠી. દશરથે આગળ બેઠેલી કેકેયીને કહ્યું કે-“હે વિશાલનેત્રવાળી ! શશિમંડલ સરખું ઉજજવલ છત્ર સુભટોની વચ્ચે દેખાય છે, તેના તરફ આ રથને ઉતાવળે વેગથી ચલાવ.” આ પ્રમાણે કહ્યા પછી ઉંચા દવજદંડવાળા મંડપ સરખા દેખાતા ઉત્તમ રીતે તેવી રીતે ચલાવ્યો કે, જેથી શત્રુનું સમગ્ર સૈન્ય ક્ષોભ પામ્યું. રણના મોખરે યુદ્ધ કરતાં પરિપૂર્ણ ચતુરાઈથી છોડેલાં બાણો વડે કરીને તે સુભટો એકબીજા ઉપર પડતા અને ઓળંગતા નાસવા લાગ્યા. હેમપ્રભથી પ્રેરાએલા તેના સર્વ સુભટે પાછા ફર્યા અને યુદ્ધક્ષેત્રમાં બાણ ફેંકતા દશરથ ઉપર આક્રમણ કરવા લાગ્યા. હાથી, ઘોડા, રથ અને દ્ધાઓથી ઘેરાએલા દશરથ રાજા યુદ્ધમાં વિષાદ પામ્યા વગર સેંકડો આયુધોને છોડતાં લડવા લાગ્યા. રથમાં આરૂઢ થએલા દશરથ જલ્દી જલ્દી ચારે દિશામાં ભ્રમણ કરતા હતા, હાથી, ઘોડા અને દ્ધાઓને શસ્ત્રોના પ્રહારથી ઘાયલ કરતા હતા. ભયથી ઉગ પામેલા સૈન્યને દેખીને હેમપ્રભ નરેન્દ્ર બાણના ભાથાને બાંધીને દશરથ રાજાની સન્મુખ આવ્યું. બાણથી છેદાઈ-ભેદાઈ ગએલા બખ્તર અને છત્રવાળા હેમપ્રભ રાજાને રથમાંથી નીચે પાડ્યો, એટલે તરત જ રણની વચ્ચેથી સૈનિકો સાથે પીઠ બતાવીને ચાલે ગયે. હેમપ્રભ રાજા ભાગી ગયે, એટલે બદિજાવડે જયકાર શબ્દની ઉ૬ઘોષણ કરાતા દશરથે વિશ્વસ્ત બની પત્ની સાથે રથમાં બેસી નગરમાં પ્રવેશ કર્યો. ત્યાર પછી અનેક લોકોથી પરિવરેલા કૌતુકમંગલ સ્થાનમાં દશરથ રાજાએ વિધિપૂર્વક Page #200 -------------------------------------------------------------------------- ________________ [૨૪] કૈકેયીને વિવાહ અને વરદાનપ્રાપ્તિ : ૧૬૫ : પાણિગ્રહણ કર્યું. ત્યારપછી પરમવિભૂતિથી સમગ્ર પરિવારવાળા અનરણ્ય રાજાના પુત્ર તરીકે વિસ્તાર પામેલી કીર્તિવાળા દશરથ રાજા પત્નીને ગ્રહણ કરીને અયોધ્યા નગરીમાં પાછા ફર્યા. તે સમયે મંત્રીઓ, સુભટો અને નગરલોકેએ ફરી તેને રાજ્ય પર સ્થાપન કર્યા અને સ્વર્ગમાં જેમ ઈન્દ્ર તેમ હર્ષ પામેલા તે ભેગસમૃદ્ધિ જોગવવા લાગ્યા. દઢવૃતિવાળા જનકરાજાએ પણ ઉત્કંઠા સહિત મિથિલા નગરી તરફ પ્રયાણ કર્યું અને ફરી પણ હર્ષ પામેલે તે સવિશેષપણે રાજ્યને આનંદ માણવા લાગ્યા. કઈક સમયે દશરથે કેકેયીને કહ્યું કે, “હે ભદ્ર ! તે વખતે સંગ્રામમાં સારથીના ગુણથી જલ્દી પ્રસન્ન થએલે હું તે ઉપકારના ફલ તરીકે તારા મનને જે ઈષ્ટ હોય, તેની માગણી કર, તે હું તને આપીશ. તેમાં ઢીલ ન કર.” તે સમયે કેકેયીએ કહ્યું કે, અત્યારે માગવાનું કઈ કારણ નથી. નરાધિપ ! જ્યારે હું માગણી કરું, ત્યારે આપજો.” સુન્દર યુવતીઓ યુક્ત, ભોગોમાં અતિશય અનુરક્ત, સુખના સરોવરમાં સ્નાન કરતા, મધુર સ્વરવાળા શબ્દોથી જેનાં ગીતો ગવાય છે, સુભટોના મુગુટેનાં કિરણે વડે વ્યાપ્ત પાદપીઠવાળા વિમલ કીર્તિવાળા એવા મહાત્મા દશરથ મહારાજા શેષ કાળમાં આનંદ કીડા કરતા હતા. (૪૦) પદ્મચરિત વિષે કેકેયીને પ્રાપ્ત થએલ વરદાન' નામના વશમા ઉદ્દેશાને ગૂર્જરાનુવાદ પૂર્ણ થયે. [૨૪] [૨૫] ચાર ભાઈઓ હવે કઈક સમયે રાતના છેલ્લા પહોરમાં સુખે સુતેલી અપરાજિતા મહારાણીએ ઉત્તમ સ્વપ્ન જોયાં. ઉત્તમ મેગરાના પુષ્પ સમાન ઉજજવલ સિંહ, સૂર્ય અને ચંદ્રને જઈને જાગી ગઈ. સ્વપ્ન પતિને નિવેદન કર્યા. આ ઉત્તમ સ્વપ્નો સાંભળીને શાસ્ત્રના અર્થમાં વિશારદ રાજાએ કહ્યું કે-“હે સુન્દરી ! આ સ્વપ્નો ઉત્તમ પુરુષરૂપ પુત્રનું સૂચન કરે છે. ત્યાર પછી રાત્રિના છેડે સુમિત્રાએ હાથમાં કમલ ધારણ કરનારી લક્ષમીદેવી અને કિરણોથી દીપતા ચન્દ્ર અને સૂર્યને જોયા. પર્વતના અતિશય ઉંચા શિખર પર પોતે બેઠેલી હાઈને સમુદ્રના છેડા સુધીની પ્રશસ્ત પૃથ્વી દેખી. સૂર્યોદય સમયે પતિ પાસે જઈને, જેયાં હતાં તે સ્વપ્નો નિવેદન કર્યા. ત્યારે તેણે તેને કહ્યું કે, “હે ભદ્રે ! તને પુત્ર થશે.” ગર્ભવતી અપરાજિતાએ કેઈક શુભ તિથિ અને મુહૂર્ત સમયે વિકસિત ઉત્તમ કમલ સરખા મુખવાળા પુત્રને જન્મ આપ્યો. તુષ્ટ થએલા દશરથ રાજાએ તેનો મોટો જન્મોત્સવ કર્યો અને પદ્મકમલના પત્ર સરખી કાન્તિવાળા તે પુત્રનું નામ “પધ” રાખ્યું. ત્યાર પછી સુમિત્રાએ પણ અત્યન્ત રૂપવાન્ પુત્રને જન્મ આપે. રાજાએ તેને પણ મહાઆનન્દ કરાવનાર તેના કરતાં પણ ચડિયાતો જન્મ Page #201 -------------------------------------------------------------------------- ________________ : ૧૬૬ : પઉમચરિય-પદ્મચરિત્ર ત્સવ કરાવ્યા. શત્રુઓના ઘરે મહાપાપ-સૂચક ભય'કર ઉત્પાતા થયા અને અન્ધુ તથા સ્નેહીઓને ત્યાં વિપુલ પ્રમાણમાં સુખ અને સ`પત્તિ પ્રાપ્ત થઈ-તેમ કહેવાયું. નીલકમલના દલ સમાન શ્યામવર્ણવાળે તે લક્ષણાથી યુક્ત હતા, તે કારણે ગુણને અનુરૂપ તેનું નામ લક્ષ્મણ’ સ્થાપ્યું. શાભાના ધામરૂપ તથા આભૂષણાથી શણગારેલા શરીરવાળા તે અને ખળકા ઢીંચણથી ચાલવું, એક સ્થાનેથી બીજા સ્થાને જવું, માલક્રીડા કરવી ઈત્યાદિક કરતા વૃદ્ધિ પામવા લાગ્યા. જન્મથી અન્ય અન્ય અતિશય સ્નેહ રાખનારા, એક-બીજાના વશવર્તી, અન્ધુજનેાના હૃદયને આનન્દ આપનાર તે ઉત્તમ કુમારાનું પ્રયત્નપૂર્વક રક્ષણ કરાતું હતું. ત્યાર પછી કૈકેયીએ ભરતકુમાર અને શત્રુન્નને જન્મ આપ્યા. રાજાએ તેમના પણ મહાન જન્મ-મહાત્સવ પ્રવર્તાવ્યેા. શક્તિ, કાન્તિ અને અલયુક્ત કલાએ ગ્રહણ અને ધારણ કરવા સમ તે ચારે ય કુમારસિંહાને જોઇને રાજા હર્ષ થી વ્યાકુલ થયા. " અહીં કાપ્પિલ્ય નામની એક નગરી હતી. ત્યાં એક ભાવ રહેતા હતા. તેને ચિરા નામની પત્ની હતી, તેની કુક્ષિથી તેને એક પુત્ર થયા હતા. અતિશય લાલન-પાલન કરાએલા તે અવિનીત અને લેાકેાને અતિદ્વેષને વિષય બન્યા. તે કારણે પોતાના અપયશ થશે તે ડરથી પિતાએ તેને નગરની બહાર કાઢી મૂક્યા. એ વસ્ત્ર પહેરનાર તે રાજગૃહ નામના મહાનગરે પહેાંચ્યા. ત્યાં ધનુવેદમાં અતિકુશલ વૈવસ્વત નામના ધનુવેદાચાય હતા. હજાર શિષ્યાથી પરિવરેલા તે આચાય ની પાસે ધનુવેદની શિક્ષા ગ્રહણ કરવા લાગ્યા અને ક્રમે કરીને તે સ શિષ્યા કરતાં ઉત્તમ શિક્ષા પામ્યા. ‘ ધનુષ અને ખાણના લક્ષ્યમાં અતિકુશલ છે. ' તેમ રાજગૃહના સ્વામીએ સાંભળીને બીજા વિદ્યાર્થીઓ સાથે તે ભાગ વપુત્ર પાસે પણ શરક્ષેપ કરાવ્યા. તેણે કરેલા શરક્ષેપ દેખીને રાજાએ કહ્યું કે, ‘તે સારી રીતે શિક્ષા ગ્રહણ કરી નથી. ’ તેમ સાંભળીને ફરી વખત ગુરુની પાસે કળા શીખવા ગયા. વૈવસ્વતની પુત્રીને વશ કરીને પેાતે રાત્રે છિદ્રથી નીકળીને પલાયન થયા અને સાકેત નગરીએ પહેાંચ્યા. ત્યાર પછી દશરથ રાજાને પેાતાની સશસ્રકળાની કુશલતા બતાવી, એટલે નરેન્દ્ર તુષ્ટ થયા અને પેાતાના ચારે કુમારાને શસ્રકળાની શિક્ષા ગ્રહણ કરવા માટે સોંપ્યા. જળમાં જેમ ચંદ્રષિષ સંક્રાન્ત થાય, તેમ ધનુષ્ય બાણ આદિ તથા અન્ય અસ્ત્ર-શસ્ત્રાની કળાએ રાજપુત્રામાં સંક્રાન્ત થઈ. તે ચારે ય રાજકુમારા વિવિધ વિજ્ઞાનામાં કુશળતા મેળવીને સમુદ્રની જેમ પ્રસિદ્ધ યશવાળા થયા. આ પ્રકારે વિજ્ઞાન, જ્ઞાન, ખલ, શક્તિ, અને સમગ્ર વિચાર કરવાની શક્તિવાળા પુત્રને કળાઓમાં કુશળ જાણીને તુષ્ટ થએલા રાજાએ સન્માન-દાન અને સમ્પત્તિથી ગુરુની વિમલ મનથી પૂજા કરી. (૨૬) ' પદ્મચરિત વિષે ‘ચાર ભાઇઓનું વિધાન ’ નામના પચ્ચીશમા ઉદ્દેશના ગૂજરાનુવાદ પૂર્ણ થયા. [૨૫] Page #202 -------------------------------------------------------------------------- ________________ [૨૬] સીતા અને ભામડલના જન્મ હે શ્રેણિક ! હવે તમે એકાગ્ર ચિત્તવાળા થઇ જનકરાજાના વૃત્તાન્ત સાંભળેા. જનકને વિદેહી નામની મુખ્ય પટ્ટરાણી હતી. તે ગાઁવતી થઇ હતી અને જન્મસમયે તેના ગર્ભની રક્ષા દેવ કરતા હતા. આ વિષયમાં મગધરાજાએ ગૌતમ ભગવંતને પૂછ્યું' કે-‘ હે ભગવત ! કયા કારણથી દેવ ગનુ રક્ષણ કરતા હતા ? તે હકીકત આપ મને જણાવેા. કારણ કે, તે જાણવાનું મને મેટુ કુતૂહલ થયું છે.' ત્યારે ગણુધર ભગવંતે કહ્યું કે, ‘ચક્રધ્વજ નામના એક રાજા હતા, તે ચક્રપુરમાં રહેતા હતા, તેને મનઃસુન્દરી નામની ભાર્યા હતી. તેમને ગુણાનુરૂપ અત્યંત સુન્દર એક પુત્રી હતી, જે ગુરુના ઘરે હાથમાં લેખિની રાખીને પ્રયત્ન-પૂર્વક અક્ષરા ઘૂટતી હતી. રાજાના પુરાહિતના પુત્ર કે, જે તેની શાખા નામની પત્નીની કુક્ષિથી ઉત્પન્ન થયા હતા. તેનું નામ મધુમ્પિંગલ પાડ્યું હતું. તે પણ તે જ ગુરુને ત્યાં ભણતા હતા. પ્રથમ વાર્તાલાપ, ત્યાર પછી રતિ, રતિથી વિશ્વાસ, વિશ્વાસથી પ્રણય અને પ્રણયથી સ્નેહ વૃદ્ધિ પામે છે. સદ્ભાવ ઉત્પન્ન થયા પછી તે કન્યાનું અપહરણ કરીને પિંગલ ઘણા જ દૂર રહેલા અત્યન્ત દુર્ગામ વિદ` નગરમાં પહેાંચી ગચા, વિજ્ઞાન-જ્ઞાન-ધન રહિત તે મૂખ ત્યાં ઘર માંડીને નગરમાં તૃણ અને કાછો વેચી આજીવિકા ચલાવતા હતા. તે સમયે તે નગરમાં પ્રકાશસિંહની પ્રથમપત્ની પ્રવરાવલીને કુંડલમડિત નામના પુત્ર થયા. પેાતાની મેળે લીલાપૂર્વક ભ્રમણ કરતા તે ત્યાંથી પસાર થયા કે, જ્યાં હરણ કરી લાવેલી પેલી સુંદરી હતી. તેને દેખીને કુંડલમ'ડિત કામદેવનાં ખાણાથી વિંધાયા. રાજાએ તે સુન્દરી પાસે ગુપ્ત કૃતી મેાકલી. તેને છેતરીને તે ખાલાને રાજભવનમાં દાખલ કરી. તિની સાથે જેમ કામદેવ તેવી રીતે ગુણાનુરક્ત ઉત્તમ કુંડલમડિત રાજા તે સુંદરી સાથે ઉત્તમ તે પ્રકારના ભાગે। ભાગવવા લાગ્યા. મધુપિંગલ કયાંયથી પાછા પોતાના ઘરે આવી પહેાંચે, ત્યારે પેાતાની પત્નીને ન દેખતાં એકદમ દુઃખસાગરમાં પડ્યો. પત્નીને શેાધતા તે ગદ્ગદ સ્વરવાળા કંઠથી રુદન કરવા લાગ્યા. રાજા પાસે જઇને શ્રીયાદ કરી કે, કોઇકે મારી સ્ત્રીનું હરણ કર્યું.” સભાની વચ્ચે બુદ્ધિશાળી મંત્રીઓએ કુડલમડિત રાજાને ( મધુપિંગલના સાંભળતાં) કહ્યું કે, પાતનપુરમાં સાધ્વીઓની સાથે તે ખાલાને અમે જોઈ હતી. આટલું કહેતાં જ જલ્દી એ પાતનપુર તપાસ કરીને પાછા રાજા પાસે આવીને કહેવા લાગ્યા કે, મને મારી પત્ની ખેાળી આપેા. ' ત્યાર પછી રાજાની આજ્ઞાથી તે પુરુષને ગળે પકડીને પ્રહાર કરનારા પુરુષા દ્વારા 6 નગર અહાર કઢાખ્યું. Page #203 -------------------------------------------------------------------------- ________________ : ૧૬૮ : .ઉમરિય-પદ્મચરિત્ર એટલે દુ:ખિત અને ઉદ્વેગવાળા તે પૃથ્વીમાં ભ્રમણ કરવા લાગ્યા. પૃથ્વીમાં પટન કરતાં તેણે આ ગુપ્ત નામના સાધુને જોઇને પ્રણામ કર્યા અને બે હાથ જોડીને જિનાપર્દિષ્ટ ધર્મનું શ્રવણ કર્યું. ધર્મોપદેશ સાંભળવાથી તેને વૈરાગ્ય થયેા, સ`વેગવાળા તેણે ગુરુની પાસે આસક્તિ-રહિત દીક્ષા અ'ગીકાર કરી. તે મુનિ ગ્રીષ્મકાળમાં સૂર્યના તડકામાં આતાપના લેતા હતા, ઠં'ડીના સમયમાં રાત્રિના સમયે એકાન્તમાં બેસતા હતા. અને વર્ષાકાળમાં તે મુનિ પર્યંતની ગુફામાં હંમેશા રહેતા હતા. મુનિ ખાર પ્રકારનું ઘાર તપ કરતા હતા, ઠંડી-ગરમીથી દુઃખિત થવા છતાં પણ પત્નીના માહ છેાડતા ન હતા. હે મગધપતિ ! આ વૃત્તાન્ત હાલ અહીં રહેવા દો. રત્નમાલાની જેમ અંદરના સબન્ધથી જોડાએલી આ એક બીજી કથા છે. માટે હાલ જે કહું, તે સાંભળેા. જ્યારે અનરણ્યરાજા રાજ્ય કરતા હતા, ત્યારે મહાસુભટ કું ડલડિત દુગ મપુરમાં રહીને સ દેશના વિનાશ કરતા હતા. અનરણ્ય સાથે સબન્ધ અને પક્ષપાત રાખનારા જે સુભટા હતા, તેમને ખલમાં ઉન્મત્ત ખની મારી નાખ્યા. નિય અને અનુકપા વગરના તે સ દેશેાના વિનાશ કરવા લાગ્યા. કુંડલમ`ડિત એવા વિષમ પ્રદેશમાં ભરાઇને છૂપાઈ રહેતા હતા કે, કઈ રીતે અનરણ્ય તેને પકડવા સમર્થ થઇ શકતા ન હતા. આ કારણે ચિંતાવાળા અનરણ્યને રાત-દિવસ નિદ્રા પણ આવતી ન હતી. અનરણ્યને આવા ચિંતાગ્રસ્ત અને દુઃખિત જાણીને બાલચંદ્ર નામના એક સામ`તે રાજાને વિનતિ કરી કે, • હે સ્વામી ! મારુ' એક વચન સાંભળે. જો યુદ્ધમાં કુંડલમડિતને અહીં ખાંધીને ન લાવું, તેા હુ આ દેશને! ત્યાગ કરીને અહાર નીકળી જઇશ.' આ મારી પ્રતિજ્ઞા છે. સમગ્ર ચતુરંગ સેના-રહિત તે જલ્દી ત્યાં ગયા અને વિશ્વાસમાં રહેલા તે પ્રમાદી કુંડલમંડિતને ખાંધી લીધા. તેના નગરના વિઘ્ન'સ કર્યા અને એકદમ પેાતાના નગરમાં પાછે આવીને નરેન્દ્રના ખધેલા શત્રુને ખાલચન્દ્રે સમર્પણ કર્યાં. તે સજ્જન સેવકે સમગ્ર પૃથ્વીને સ્વસ્થ કરી, અનરણ્ય રાજા તુષ્ટ થયા અને તેનું સન્માન કર્યું.... માંસત્યાગના ઉપદેશ, માંસ-ભક્ષણથી નરકવેદનાનું વર્ણન ત્યાર પછી કુંડલમ`ડિતને મુક્ત કર્યાં, તેણે ફરતા ફરતા એક મુનિવરને જોયા. તેના વિનયાપચાર કરીને ધર્મ પૂછ્યો કે, ‘ભગવંત! ગૃહવાસના પાશમાં બધાએલ જે મનુષ્ય દીક્ષા અંગીકાર ન કરી શકે, તે અનાદિ-અનન્ત સંસારમાંથી કેવી રીતે મુક્ત થઇ શકે? ત્યારે મુનિએ તેને ધમ સભળાવ્યેા કે, · જીવાની દયા, ક્રોધાદિ કષાયાના નિગ્રહ કરવા, આમ કરવાથી જીવ ગાઢ કર્મોનાં અન્ધનથી મુક્ત થાય છે. જીવાના વધ કરવા એ હિંસા છે. માંસ માટે જીવવધ કરવા પડે છે. તું પણ માંસ ખાય છે, તે આત્માને કાઁથી કેવી રીતે મુક્ત કરી શકીશ ? જિહ્વા-ઇન્દ્રિયને પરવશ બની શરીરના પાષણ ખાતર આ ભવમાં માંસ ખાઇને તીત્ર વેદનાવાળી નરકમાં મનુષ્ય જાય છે. તીમાં સ્નાન કરવાથી, મુંડન કરાવવાથી, દાન કરવાથી, વિવિધ પ્રકારના Page #204 -------------------------------------------------------------------------- ________________ [૨૬] સીતા અને ભામંડલના જન્મ સન્યાસી આદિના વેષ ગ્રહણ કરવાથી બીજા કાઈ ધમ કરવાથી માંસ-ભક્ષણના દોષથી મુક્ત બની શકાતું નથી. જે સંસારી જીવ પૂર્વભવમાં અન્ધુ હતા, માંસ ખાનારા તેઓ એક વખતના બન્ધુના માંસને ખાય છે, આવી રીતે તે સવે અન્ધુઓનું તે ભક્ષણ કર્યું... છે. માંસ ન તે વૃક્ષ ઉપર, કે ન તા પૃથ્વીતળ પર ઉત્પન્ન થાય છે, માટે વીય અને રુધિરથી ઉત્પન્ન થનાર હાવાથી માંસ-ભક્ષણના પાપ સંબન્ધના ત્યાગ કર. જેમને જીવિત વલ્લભ છે, એવા જલચરા, પક્ષીઓ, મૃગલાઓને હણીને કૃપાળુ મનુષ્યા તેના માંસનું ભક્ષણ કરતા નથી, કારણ કે તેમાં માંસ હોય છે. ધાન્યથી વૃદ્ધિ પામેલું, ભેંશના દૂધથી પાષાએલું શરીર પુષ્ટ થાય છે, તા પણ લેાકેા પેાતાની માતાનું માંસ ખાય છે.” અહીં મંદરાચલ પર્વત નીચે (૧) રત્નપ્રભા નામની પ્રથમ નરકની પૃથ્વી છે.. તે ત્રણ ભાગમાં વહેંચાએલી છે અને તે ૧ લાખ, ૮૦ હજાર ચાજન-પ્રમાણ મેાટી છે. ત્યાં બે ભાગમાં ભવનવાસી દેવા રહેલા છે અને ત્રીજા ભાગમાં બહુવેદનાવાળા નિયમતઃ નારકીઓ રહે છે. ત્યાર પછી (૨) શર્કરા, (૩) વાલુકા, (૪) પકપ્રભા, (૫) ધૂમા, (૬) તમા અને (૭) મહાતમા નામની મહાવેદનાવાળી ક્રમસર તેમાં નારકી પૃથ્વીએ છે. કુમ્ભીપાક, વૈતરણી નદી અને ફૂટશાલ્મલી વૃક્ષ અને તેવા અત્યંત પીડા ઉત્પન્ન કરનારા પદાર્થાથી યુક્ત નરકપૃથ્વીએ હેાય છે. અન્નાની ધાર સરખાં તીક્ષ્ણ ધારવાળાં અસિપત્રોનાં ત્યાં વના હોય છે. દુર્ગન્ધ અને ખરાબ સ્પર્શયુક્ત, ચદ્ર અને સૂ` રહિત હાવાથી વિશેષ અધકારવાળી હોય છે. પાપ કરનારાએ આવી દુ:ખપૂર્ણ નારકીઓમાં ઉત્પન્ન થાય છે. અહીં જે મનુષ્યા જીવાના વધ કરનાર, મધ, માંસ, મદિરાપાન કરવામાં લેાલુપી અની તેનું ભક્ષણ કરે છે, તે મરીને બીજા ભવમાં નારકીમાં ઉત્પન્ન થાય છે. કેટલાક નરકમાં ભડકે બળતી જ્વાલાવાળા અગ્નિમાં શેકાય છે, છમ છમ શબ્દ કરતા રુધિર અને ચરખીમાં તળાતા ઉકળતા દાઝવાના દુઃખના અનુભવ કરે છે. : ૧૬૯ : અગ્નિના ભયથી કેટલાક નાસી જાય છે, ત્યારે અતિતીક્ષ્ણ સાયની અણી સરખા કાંટા અને શૂળેાથી વીંધાએલા ચરણવાળા, તરશના દુઃખને પામેલા વૈતરણી નદીને દેખીને જળ પીવાની આશાથી ત્યાં જાય છે, પરંતુ તેમાં વિડંબના પામે છે. તે વૈતરણી નદીનું જળ કડકડ કરતા સ્પર્શવાળુ, અગ્નિથી પીગળેલા ગરમ સીસા, તાંખા, લેાહના પ્રવાહી રસ સરખુ` હેાય છે, વળી તે જળમાં દુગ'ધવાળી ચરબી, કેશ, પરૂ, લેાહી આદિ અશુભ પદાર્થાના મિશ્રણવાળું અત્યંત દુર્ગંધયુક્ત અને ખારું હોય છે. પરમાધામી-નરકપાલા તે બિચારા નરકના જીવાને પકડીને ચડ-ચડ કરીને ચીરે છે, ઘેરીને જમીન પર ખાંડીને તેના ટૂકડા કરે છે, રાતા હોવા છતાં પણ અશુભ સ્વાદ અને સ્પર્શવાળા ઉકળતા ધાતુરસ સરખું જળ થાય છે. ક્ષારવાળા પાણીથી દાઝેલા શરીરવાળા છાંયડાની અભિલાષાથી ઉભા થઈ ને મૃગલા સરખા વેગથી અસિપત્ર-વનમાં ૨૨ Page #205 -------------------------------------------------------------------------- ________________ = ૧૭૦ : પઉમચરિય-પદ્યચરિત્ર જાય છે. તે ત્યાં ખણખણ કરતી તરવારે તેના શરીર પર પડે છે. કણ-કણુ શબ્દ કરતી શક્તિઓ અને ભડ-ભડ કરતા પડતાં ભાલાંઓ તેના શરીરમાં ભેંકાય છે. હાથ, પગ, નાક, કાન, હોઠ, આંતરડાં વગેરે સર્વ અંગે છેદાઈ–ભેદાઈને મેદ, ચરબી, પરુ અને લેહીથી ખરડાએલ ધરણપટ્ટ પર આમ તેમ રેલાય છે. કઠોર તીક્ષણ ચામડીમાં ભોંકાય તેવા ડાભ સરખા સ્પર્શવાની દેરડીથી જકડાએલાઓને રુદન કરે, તે પણ જલદી જલ્દી ચલાવીને, દોડાવીને ઉંચે ચડાવે છે. વિષમ સ્થાનોમાં નીચે ઉતરાવે છે. નિર્ભાગી બિચારા પાસે અનિષ્ટ કાર્યો કરાવે છે, કપટ કરનારા છેવને કડ-કડ શબ્દ કરતા યંત્રોમાં પીલે છે, વળી બીજા કેટલાકને મુસુંઢિ, મોગર, ચડક વગેરે હથિયારના પ્રહારથી જર્જરિત કરે છે. શરીરનાં માંસ ખાવામાં આસક્ત બીજા પ્રાણીઓનાં શરીર ચડ-ચડ શબ્દ કરતા ખાય છે, તે નરકનું આયુષ્ય પૂર્ણ થતાં સુધી અત્યંત અશુભ વેદના અનુભવે છે. કહી તે અને તે સિવાયની બીજી અનેક દુઃખવેદનાઓ સતત અનુભવતા લાંબા કાળ સુધી નરકમાં રહે છે કે, જેઓએ પૂર્વજન્મમાં અધર્મ કર્યો હોય, માંસ ખાવાથી ઉત્પન્ન થએલ નરકનું દુઃખ સાંભળીને દોષના મૂલરૂપ આ માંસનો ત્યાગ કર. શીલદાન-રહિત એવો પુરુષ પણ જે માંસની નિવૃત્તિ કરે, તો તે પણ સદ્ગતિ પામે છે, તેમાં સંદેહ નથી. પાંચ અણુવ્રત ધારણ કરનાર તપ, નિયમ અને શીલથી સંપન્ન હોય, જિનશાસનને અનુરાગી હોય, તે સુખના ધામરૂપ દેવ થાય છે. અહિંસા મૂલ ધર્મ છે, તેમ ઉત્તમ જિનેશ્વરએ કહેવું છે. માંસની નિવૃત્તિથી તે અત્યંત નિર્મલ-તર સંભવે છે. ભીલ, કળી, પુલિન્દ કે ચંડાલ મધ અને માંસની નિવૃત્તિ દયાપૂર્વક કરે છે, તે પાપરહિત થાય છે. પાપને વર્જનાર દેવપણું કે રાજાપણું મેળવે છે. ક્રમે કરી સમ્યકત્વ-સહિત પ્રાપ્ત કરેલી બુદ્ધિવાળે થઈ છેવટે અવશ્ય મોક્ષ પ્રાપ્ત કરશે.” આ પ્રમાણે સાધુનો ઉપદેશ સાંભળીને દઢસત્ત્વવાળો કુંડલ પાંચ અણુવ્રત-સહિત મધુ અને માંસનો ત્યાગ કરનારે થયે. તે યથાર્થ સમ્યગ્દષ્ટિવાળો થયો અને સાધુને નમન કરીને ત્યાંથી નીકળ્યો અને ચિંતવવા લાગ્યો કે, મારે એક મામા છે, તેના પ્રસાદથી યુદ્ધમાં શત્રુને જિતને સેના સહિત હું મારા રાજ્યમાં પ્રવેશ કરું અને રાજય ભેગવું.” એમ વિચારીને એકલો ઉતાવળે ઉતાવળે દક્ષિણાપથ તરફ ચાલ્યો. માર્ગના થાકથી દુઃખી થએલો તે મરણ અવસ્થાવાળો થયો. જે સમયે અહીં કુંડલે જીવે છે, તે જ સમયે આયુને ક્ષય થવાથી સ્વર્ગમાંથી એક દેવી પણ ચ્યવી જનકરાજાની વિદેહા નામની પત્નીના ગર્ભમાં કર્મના વશથી તે બંને પણ ઉત્પન્ન થઈને એક ઉદરમાં સાથે રહ્યા. આ જ સમયે પિંગલ નામને સાધુ કોલ કરીને સ્વર્ગમાં મહાપ્રભાવશાળી દેવ થો. તેને પૂર્વ ભવ યાદ આવ્યું. અવધિજ્ઞાનથી જાણ્યું કે, “જનકની ઉત્તમ પત્નીના ગર્ભમાં બીજા જીવની સાથે મારે શત્રુ ઉત્પન્ન થયો છે. શ્રેણિક ! વિરહ Page #206 -------------------------------------------------------------------------- ________________ [૨૬] સીતા અને ભામંડલના જન્મ : ૧૭૧ : દુઃખનું સ્મરણ કરીને પૂર્વે બાંધેલા વૈરના અનુબંધગે વેરનો બદલો લેવા માટે તે દેવ ગર્ભનું રક્ષણ કરતે હતે.” એમ જાણીને બીજાને દુઃખ કરવાથી ફરી પણ અધિકતર દુઃખ પામીશ, માટે બીજાને દુઃખ ન કરવું. - હવે વિદેહા રાણીએ સુખપૂર્વક ત્યાં મિથિલામાં પુત્રી અને પુત્રને જન્મ આપ્યો. પૂર્વભવના વેર બાંધેલા દેવે એકદમ બાલક પુત્રનું હરણ કર્યું. તે દેવ મનમાં ચિતવવા લાગે કે, “મજબૂત અને કઠેર શિલાપટ્ટ ઉપર રુદન કરતા કુંડલમંડિત શત્રુને પટકું. ફરી દેવ ચિંતવવા લાગ્યું કે, આ સંસાર વધારનાર વ્યવસાય છે. આવા અજ્ઞાન નાના બાળકનો વધ કરવાથી બહુ દુખ કરનાર કર્મ બંધાય છે. સાધુના પ્રસાદ અને જિનધર્મના યોગોના પ્રભાવથી મેં દેવપણું મેળવ્યું છે. હવે આટલું સમજ્યા પછી મારે પાપ ન કરવું જોઈએ.” એમ વિચારીને કુંડલ અને ઉત્તમ હારથી અલંકૃત કરીને દેવે તે બાળકને ઉદ્યાનમાં પત્રોની છાયાવાળા વૃક્ષ નીચે મૂક્યો. તે રાત્રિના સમયે શયામાં બેઠેલ ચંદ્રગતિ નામના વિદ્યારે ગવાક્ષમાંથી નીચે પડતાં રત્નના તેજને દેખ્યું. “શું આ કઈ માટે ઉત્પાત હશે? અથવા તો વિજળીને ટૂકડો હશે?” એ પ્રમાણે મનમાં તર્ક કરતા જઈને દેખે છે, તે પૃથ્વીતલ પર રહેલા બાળકને જે. મૃદુ અને કોમલ અંગવાળા તે બાલકને ગ્રહણ કરીને સુખે સુતેલી અંશુમાલાની જંઘા પાસે સ્થાપન કર્યો, પત્નીને જગાડીને કહ્યું કે, “હે સુંદરી ! શું તે પુત્રને જન્મ આપે ?” તેણે પ્રત્યુત્તર આપ્યો કે-“હે નાથ! શું વંધ્યા કેઈ દિવસ જન્મ આપે ખરી?” અત્યંત હાસ્ય કર્યા પછી બાલકનો સર્વ વૃત્તાન્ત કહ્યો અને જણાવ્યું કે-“હે પ્રસન્ન નેત્રવાળી ! પુત્ર વગરની તને આ પુત્ર હો.” આ પ્રમાણે કહ્યું એટલે દેવીએ પણ તેનો સ્વીકાર કરતાં જણાવ્યું કે, “ભલે એમ થાઓ” એમ કહીને દેવી પ્રસૂતિગૃહમાં ગઈ. ત્યાર પછી પ્રભાત-સમયે લોકોમાં વાત પ્રકાશિત કરી કે, દેવીને પુત્ર જન્મે છે.” ચકવાલ નગરમાં તે તેનો માટે જન્મોત્સવ કર્યો છે, જેથી સમગ્ર બધુઓ તથા લોકો વિસ્મય પામ્યા. કુંડલનાં માણિક્યોથી નીકળતાં કિરણોથી ઝળહળતા સર્વ અંગવાળા તે બાળકને ગુણને અનુરૂપ એવા “ભામંડલ” નામથી સ્થાપિત કર્યો. ત્યારપછી દેહના સુખ અને લાલન-પાલન માટે બાલકને ધાવમાતાઓને સેં. હે શ્રેણિક ! વિદેહાએ પુત્રવિગથી જે વિલાપ કર્યા, તે સાંભળો, “હા પુત્ર! પૂર્વભવના ક્યા વેરીએ અપુણ્ય શાલી મારા પુત્રનું હરણ કર્યું? ઉત્તમ નિધિ આપીને ફરી નેત્રે ઉખાડી નાખ્યાં. ઉત્તમ કમલ સરખા કેમલ શરીરવાળા વિકાર વગરના તેમજ અણસમજવાળા મારા બાળકને આજે કયા નિય પાપીએ હરણ કર્યો? પૂર્વભવમાં કેઈના બાલકને વિયેગ કરાવ્યું હશે, તે કર્મનું આ ફલ છે. કારણ કે, કારણ વગર કાર્ય થતું નથી, તેમજ બીજ વગર ફલ ઉગતું નથી. આ પ્રમાણે રુદન કરતી વિદેહાને જનકરાજાએ સાત્ત્વન આપ્યું કે, “ નિરંતર રુદન ન કર, પૂર્વે કરેલું શુભ કે અશુભ કર્મ જીવને ઉદયમાં આવે Page #207 -------------------------------------------------------------------------- ________________ = ૧૭૨ : પઉમચરિય–પચરિત્ર જ છે. શેક–સમૂહને ત્યાગ કર, દશરથ રાજા ઉપર લેખ પત્ર મેકલું છું, તે અને હું આજથી તે બાલકને શોધવાનો પ્રયત્ન ચાલુ કરીએ છીએ.” પ્રિયાને શાન્ત કરીને અનરણ્યના પુત્ર દશરથ ઉપર લેખ મેકલ્યો. તે સાંભળીને દશરથ પણ બાલકની ગવે‘પણું કરવા લાગ્યા. જનકરાજાએ એકદમ ચારે દિશામાં ગુપ્ત ચરપુરુષને શેધ કરવા માટે મોકલ્યા. બાળકની ગવેષણ કરીને પોતાની નગરીમાં તે સર્વે પાછા ફર્યા. તે પાછા ફરેલા પુરુષે નમસ્કાર કરવા પૂર્વક કહેવા લાગ્યા કે, “હે સ્વામી ! સમગ્ર પૃથ્વી ફર્યા પણ તે બાલકને ક્યાંય ન દે. હે સ્વામી ! કેઈ દિવ્ય પુરુષે આકાશમાર્ગેથી હર્યો હશે.” “દુઃખ-ઉત્પત્તિ સમયે પ્રત્યક્ષ દુઃખ અનુભવાય છે, તે લોકોને દુસહ લાગે છે, પરંતુ પાછળથી દુઃખની વેદના ભૂલી જાય છે. લોકોમાં આ કહેવત પ્રચલિત છે. સીતા ત્યાર પછી કાલક્રમે યૌવન, લાવણ્ય-કાતિથી પરિપૂર્ણ સીતા પુત્રી જાણે શેક છોડાવવાને માટે જે હોય તેમ વૃદ્ધિ પામી, ઉત્તમ કમલપત્ર-સમાન નેત્રવાળી, શરદપૂર્ણિમાના ચંદ્ર સમાન મુખની શોભાવાળી, મોગરાના પુષ્પના પત્ર સરખા ઉજજવલ દાંતવાળી, દાડિમ-પુષ્પના સરખા લાલ હોઠની કાંતિવાળી, કોમલ બાહુલતાવાળી, લાલ અશક સમાન ઉજજવલ કાંતિવાળા હસ્તયુગલવાળી, હથેલીથી પકડી શકાય તેવી પાતલી કમ્મરવાળી, વિશાલ નિતમ્બ અને હાથીની સૂંઢ સમાન સાથળ-પ્રદેશવાળી, લાલ કમલા સમાન ચરણવાળી, કૌમુદી રાત્રિના પૂર્ણ ચંદ્રના કિરણોને જાણે ઢગલે ન હોય તેવી સીતા પિતાની કાન્તિથી જાણે ચંદ્રને પ્રકાશિત કરતી હોય એવી પ્રતીતિ થતી હતી. આવા સુન્દર રૂપ અવયવવાળી, સંપૂર્ણ લક્ષણ, યૌવન અને ગુણસમૂહ યુક્ત એવી સીતા પ્રસન્નતાથી જનકરાજાએ રામને સમર્પણ કરી. દેવકન્યા-સમાન રૂપ અને લાવણ્યયુક્ત તે સીતા સાતસે કન્યાઓની સાથે કીડા કરતી હતી, એવી તે કન્યાને રામના વિમલ ગુણનું સ્મરણ કરીને જનકરાજાએ તેને આપી. (૧૦૩) પદ્મચરિત વિષે “ સીતા–ભામંડલની ઉપત્તિ” નામના છવીશમા ઉદેશાને ગૂજરાનુવાદ પૂર્ણ થયો. (૨૬) [૨૭] રામે સ્વેચ્છાને આપેલે પરાજય તે સમયે હૃદયમાં વિસ્મય પામેલા એકાગ્ર ચિત્તવાળા મગધના અધિપતિ શ્રેણુિં મુનિને પ્રણામ કરીને પૂછયું કે, આપ રામને વૃત્તાન્ત કહો. જનકરાજાએ રામમ એ કર્યો પ્રભાવ જે કે, રૂપ, ગુણ અને યૌવનને ધારણ કરનાર સીતા તેને આપી? Page #208 -------------------------------------------------------------------------- ________________ [૨૭] રામે પ્લેચ્છોને આપેલે પરાજય : ૧૭૩ : ત્યારે ગણાધિપતિ ગૌતમ ભગવંતે કહ્યું કે, “હે શ્રેણિક! જે કારણથી જનકરાજાએ પિતાની પુત્રી સીતાને રામ સાથે પરણાવી, તે હકીકત સાંભળો– વૈતાઢ્ય પર્વતની દક્ષિણમાં કેલાસપર્વતની ઉત્તર દિશામાં ગામ, ખાણ, નગરથી પરિપૂર્ણ એવા ઘણા દેશે છે. તેમાં સંયમ અને શીલરહિત ઘણું પ્લેચ્છ લોકોથી ભરપૂર ભયંકર અર્ધબબર નામનો દેશ છે. ત્યાં મયૂરમાલ નગરમાં યમના સરખ, દઢસત્ત્વવાળે આતરંગ નામને રાજા રહેતા હતા. કોજ, શુક અને કપોત તથા બીજા પણ શબરશ્લેચ્છ લોકોની પ્રચુરતાવાળા દેશો હતા, ત્યાં પણ જે રાજાઓ હતા, તે આતરંગ રાજાના પુત્રો હતા. કોઈક સમયે કિરાત-ભિલ–સૈન્ય સાથે તે બબરરાજા જનકના રાજ્યને ઉજજડ કરવા લાગ્યું. અનાર્યો વડે પોતાનો દેશ ઉજજડ થતો સાંભળી જનકરાજાએ ઉતાવળ અને ઝડપી ચાલવાળા એક પુરુષને દશરથરાજાની પાસે મોકલ્યો. ત્યાં પહોંચી મ્લેચ્છનું રાજ્યમાં ઘુસવું, ધાડ પાડવી, દેશને વિનાશ ઇત્યાદિક જે સમાચાર જનકરાજાએ કહેવરાવ્યા હતા, તે સર્વે તેમને સંભળાવ્યા. “હે સ્વામી ! જનવત્સલ જનક પ્રણામ કરીને આપને વિનંતિ કરે છે કે-અર્ધ બર્બરે મારા સર્વ દેશને ઉજજડ કરી ખેદાનમેદાન કરી નાખ્યો છે. ઘણા શ્રાવકો, સાધુઓ અને જિનમંદિરનો તેણે વિનાશ કર્યો છે. આ કારણે રક્ષા માટે તમે જલદી પધારો.” આ પ્રમાણે આવનાર પુરુષે સમાચાર આપ્યા. ત્યારે દશરથ રાજા રામને બોલાવીને સર્વ સૈન્ય સમુદાય-સહિત તેને રાજ્ય આપવા લાગ્યા. સુવર્ણના કળશ હાથમાં ધારણ કરેલા, દેવદુંદુભિ અને બન્દી જનના મોટા જયકાર શબ્દ સહિત શૂરવીર પુરુષે રામને રાજ્યાભિષેક કરવા માટે આગળ આવીને ઉભા રહ્યા. આવા પ્રકારને આડંબર દેખીને રામે પૂછ્યું કે, “કયા કારણે આ સુભટો હાથમાં કળશ ધારણ કરીને અહીં આવેલા છે ?” ત્યારે દશરથે કહ્યું કે, “હે પુત્ર! પ્લેચ્છોનું સિન્ય આવેલું છે, તેનો સામનો કરવા હું જાઉં છું, માટે તું રાજ્યનું પાલન કર.” તેના પ્રત્યુત્તરમાં કંઈક હસતા મુખથી રામે કહ્યું કે, “મહાયશવાળા હે પિતાજી! તમારે સ્વાધીન પુત્ર અહીં રહે અને પશુ સરખા ઉપર પિતાજી આક્રમણ કરવા જાય !” એ સાંભળ્યું કેમ જાય ? આ વચન સાંભળીને હર્ષિત રહદયવાળા દશરથ રાજાએ કહ્યું કે, “હે પુત્ર! હજુ તું બાલક છે, મ્લેચ્છ-સૈન્યને યુદ્ધમાં કેવી રીતે જિતી શકે?” ત્યારે રામે કહ્યું કે, “હે રાજન્ ! અલ્પઅગ્નિ મોટા વનને ચારે બાજુથી ક્ષણવારમાં બાળી નાખે છે. બહુપણુથી શું વધારે છે? કટી સરખું રામનું વચન સાંભળીને રાજાએ કહ્યું કે, “ભલે એમ થાઓ. હે પુત્ર! સંગ્રામમાં સુભટને યોગ્ય યશની પ્રાપ્તિ થાઓ.” પિતાજીને પ્રણામ કરીને મોટા સિન્ય પરિવાર સહિત બંને પુત્ર જયકારની ઉદઘોષણ અને રણભેરીના શબ્દ ઉછળતા હતા, તે પ્રમાણે નગરમાંથી બહાર નીકળ્યા. પહેલાં જે જનકરાજા અને તેના પુત્ર યુદ્ધ કરવા માટે બહાર નીકળ્યા હતા તથા શત્રુન્ય તે બે વચ્ચે માત્ર બે જનનું અંતર હતું. શત્રુ Page #209 -------------------------------------------------------------------------- ________________ : ૧૭૪ : પઉમચરિય-પદ્મચરિત્ર સૈન્યના શબ્દના ઉત્કને ન સહન કરતા, મેઘના સમૂહમાં જૈમ ગ્રહેા તેમ જનકરાજાના સુભટાએ ફ્લેશના સૈન્યમાં પ્રવેશ કર્યા. સ્વેચ્છા અને આર્યાના ભયકર સગ્રામ આરંભાયા. એક બીજાનાં શસ્ત્ર અથડાવાના કારણે ઉત્પન્ન થએલ અગ્નિવાલાના સમૂહવાળુ' અનેનું યુદ્ધ જામ્યું. અત્યંત અધકાર સરખા સ્વેચ્છાએ જનકને ઘેરીને આવરી લીધા. ત્યારે જનકે પણ સમગ્ર સૈન્યની સાથે આક્રમણ કર્યું. તે સમયે જેમ મેઘના સમૂહ સૂર્યને ઘેરી લે છે, તેમ ખર રાજાએ પણ ફરી ફરી ભગ્ન થએલા જનકના સુભટોને ક્ષણવારમાં ઘેરી લીધા. આ સમયે લક્ષ્મણ-સાંહત અને સૈન્યથી પરિપૂર્ણ રામ પણ અચાનક અતિ મેટા મ્લેચ્છ સૈન્ય પાસે આવી પહેાંચ્યા, જનકરાજાને આશ્વાસન આપીને જેમ હાથી પદ્મસાવરને વેર-વિખેર કરી તેની શેલાને નષ્ટ કરે, તેમ મ્લેચ્છના સુભટાના સમૂહને હતા—ન હતા તેવા વેર-વિખેર કરી નાખ્યા. તેમ લક્ષ્મણ પણ અનાય સૈનિકા ઉપર એવી રીતે માણેા ફેંકવા લાગ્યા કે, જાણે સમુદ્રમાં શરદકાલ સમયે મેઘ વરસા હાય તેમ જણાવા લાગ્યું. નિય પ્રહારાથી ત્રાસ પામેલ મ્લેચ્છ સૈન્ય યુદ્ધમાંથી ભાગી ગયું, તે પણ લક્ષ્મણ સૈન્ય-સહિત તેની પાછળ દોડ્યો અને પૂઠ પકડી. ૮ લક્ષ્મણવડે પેાતાની સેના પરાજય પામી અને નષ્ટ થઇ.’ એ દેખીને આતરગ મ્લેચ્છરાજા પોતે સુભટાની સાથે ઉભા થયા. મ્લેચ્છ સેનામાં કેટલાક કાજળ સરખી કાંતિવાળા હતા, ત્યાં વળી બીજા પાપટની પાંખના પિછા સરખા લીલાવવાળા હતા, કેટલાક તાંબા સરખા વણુ વાળા, કેટલાક વામન દેહવાળા, કેટલાક દખાએલા ચીખાનાકવાળા હતા, કેટલાક પત્રના અને ઝાડની છાલના અનાવેલાં વસ્ત્ર પહેરેલા, કેટલાક મણિમય કંદોરા અને આભરણાથી અલંકૃત દેહવાળા, કેટલાક ગેરુર'ગથી ર'ગેલા શરીરવાળા, કેટલાક પુષ્પમ જરી અને કુસુમાની કરેલી શેાભા ધારણ કરનારા-આવા વિવિધ પ્રકારના ચાન્દ્રાએની સાથે આતરંગ સ્વેચ્છાધિપતિ કેાષિત ખની લક્ષ્મણની આગળ યુદ્ધ માટે આવી પહોંચ્યા. હાથી, બળદ અને સિંહના ચિહ્નવાળા તથા ખાણુ, શક્તિ અને ભયંકર ભાલા હાથમાં ધારણ કરી મ્લેચ્છ સુભટા આર્ચીના સૈન્ય-સમૂહને ક્ષેાભ પમાડવા લાગ્યા. ત્યાર પછી આતર`ગ રાજાએ લક્ષ્મણના ધનુષ્યના બે ટૂકડા કરી નાખ્યા. હજી જેટલામાં તલવાર ગ્રહણ કરતા નથી, તેટલામાં તે લક્ષ્મણને રથમાંથી નીચે પાડ્યો અને રથ વગરના બનાવ્યા. લક્ષ્મણને રથ વગરના દેખી રામ પાતે ઉભા થયા અને માણુ, શક્તિ, ચક્ર, મેાગર અને તામર હથિયારાથી સેનાને મારવા લાગ્યા. માટા પ્રહાર કરીને રામે આતરંગને વિમુખ કર્યાં અને દશે દિશાઓનું આલેાકન કરતા તે ભગ્ન થઈને નાસવા લાગ્યા. યુદ્ધમાં રામે શત્રુસૈન્યને પ્રહારિત, ખંડિત અને વેર-વિખેર કર્યું, છતાં પીછા ન છેડતા રામને લક્ષ્મણે પાછા વાળ્યા. મહાઆનન્દ થયા, પૃથ્વી ફ્રી ભયવિમુક્ત બની ગઈ, પ્રાપ્ત કરેલા યશવાળા રામને વિસર્જન કર્યા, એટલે તે Page #210 -------------------------------------------------------------------------- ________________ [૨૭] રામે સ્વેચ્છાને આપેલો પરાજય : ૧૭૫ : પિતાના નગર તરફ પ્રયાણ કરવા લાગ્યા. આવા પ્રકારનું અપૂર્વ રામનું પરાક્રમ જોઈને તુષ્ટ થએલા જનક મહારાજાએ રામને સીતા સમર્પણ કરી. આ પ્રકારે પૂર્વે કરેલા સુકૃત-યેગે વીરપુરુષ યુદ્ધમાં જય પ્રાપ્ત કરે છે. વિખ્યાત કીર્તિવાળા ચંદ્ર સરખી વિમલ પ્રભાવાળા રામ સર્વ ભુવનમાં પ્રસિદ્ધ છે. (૪૨). પદ્મચરિત વિષે “સ્વેચ્છ-પરાજય’ નામના સત્તાવીશમાં ઉદ્દેશાને ગૂજરાનુવાદ પૂર્ણ થયો. (૨૭) [૨૮] રામ-લક્ષ્મણને ધનુષ્યરત્નની પ્રાપ્તિ કેઈક દિવસે પૃથ્વીમાં ભ્રમણ કરતા નારદે સાંભળ્યું કે, “જનકે રામને શ્રેષ્ઠ રૂપવાળી સીતા કન્યા આપી.” ત્યારે નારદ આકાશમાર્ગેથી ઉડીને મિથિલા નગરીમાં ગયા અને કન્યાને જોવા માટે સીતાના ભવનમાં પ્રવેશ કર્યો. લાંબી છૂટી લટકતી વીખરાએલી મસ્તકની જટાથી બીહામણું નારદને પ્રવેશ કરતા જોઈને મયથી વિહલ અને કમ્પતા અંગવાળી સીતા ભવનની અંદર લપાઈ ગઈ. પાછળ જતા તેને દ્વારરક્ષા કરનાર સ્ત્રીઓએ ક્યા. તેમની સાથે કલહ કરતા રાજપુરુષોએ તેમને પકડી લીધા. જેટલામાં લોકો કહેતા હતા કે, “આ કોણ છે? મુષ્ટિ-પ્રહારથી તેને હણો.” એમ કહેતાં જ ભયથી ઉદ્વેગ મનવાળા નારદ ઉડીને નાસી ગયા. કેલાસ પર્વત ઉપર સ્વસ્થ થઈ વિચારવા લાગ્યા કે, “તે પ્રઢ કુમારીને સંકટ-સમુદ્રમાં પટકાવું.” એમ વિચારીને રથનપુર નગરમાં ગયા. ત્યાં ઉદ્યાનગૃહમાં પટ ઉપર સીતાનું પ્રતિબિમ્બ આલેખ્યું. તે સમયે ભામંડલ સાથે ચન્દ્રગતિ તે ઉદ્યાનમાં કીડા કરવા માટે નગરમાંથી બહાર નીકળ્યા. ત્યાં ઉદ્યાનગૃહમાં પટ પર આલેખેલા તે કન્યારૂપને દેખીને ભામંડલકુમાર એકદમ વિષાદ પામ્યો, લાંબા નિઃશ્વાસ મૂકવા લાગ્યા. જેમ તેમ શોક અને પ્રલાપ કરવા લાગ્યો. “ચિંતા-રાક્ષસીથી પ્રસાએલો તે રાતે કે દિવસે નિદ્રા પામી શકતો નથી.” તેમાં લીન મનવાળો ભામંડલ અત્યંત સુગન્ધી ગંધ, કે પુષ્પમાલા, આહાર, સ્નાનવિધિ વગેરે નિત્ય કાર્યોની ઈચ્છા કરતો ન હતો. તેનાં અંગ-ઉપાંગો ક્ષીણ થવા લાગ્યાં. તે સમયે કામપીડિત તે કુમારને જાણીને વિશ્વસ્ત નારદે તેની પાસે જઈને દર્શન આપ્યાં. ભામંડલે તરત જ ઉભા થઈને પ્રણામ કર્યા. આપેલા આસન ઉપર બેઠેલા નારદને કહ્યું કે, “આપ સાંભળો. કેઈકે ઉદ્યાનગૃહમાં સુંદર બાલિકાને આલેખી છે. જે આપ યથાર્થ પદાર્થને જાણતા હો તે કહો કે, આવી. આ કન્યા કેની છે?” આ પ્રમાણે જ્યારે નારદને પૂછયું, ત્યારે પ્રશંસા કરતાં નારદે કહ્યું કે, “મિથિલામાં ઇન્દ્રકેતુના Page #211 -------------------------------------------------------------------------- ________________ : ૧૭૬ : પઉમચરિય-પદ્મચરિત્ર પુત્ર જનક નામના રાજા છે, તેને વિદેહા નામની પત્ની છે, તેની આ શ્રેષ્ઠ કન્યા છે. યૌવન ગુણવાળી તે સીતા નામથી પ્રસિદ્ધિ પામેલી છે. અથવા ચિત્રામણમાં તેનું પ્રતિબિંબ દેખીને આટલો તુષ્ટ કેમ થાય છે? તેના વિલાસના ગુણો વર્ણવવા કાણ શક્તિમાન્ છે?” એમ કહીને નારદ શીઘ્રગતિથી પોતે ઈચછેલા સ્થાને ગયા. કામદેવનાં બાણોથી વિંધાએલો ભામંડલ તેને મેળવવાની ચિન્તામાં દિવસો પસાર કરવા લાગ્યા. કેટલાક ગણતરીના દિવસોમાં જે હું આ કન્યારત્નને ન મેળવું તે મદન–સર્ષથી ડંખાએલ અવશ્ય મૃત્યુ પામીશ.” સતાના રૂપથી વિડબિત થએલા પુત્રને જાણીને પત્ની સાથે ચંદ્રગતિ ત્યાં ભામંડલની પાસે ગયે. ત્યારે ચંદ્રગતિએ કહ્યું કે, “હે પુત્ર! તું દુઃખી ન થઈશ. જે તારા હૃદયમાં રહેલી છે, તે કન્યા માટે હું જઈને વરણ કરીશ.” પુત્રને સાત્વન આપીને ચંદ્રગતિએ પોતાની પત્નીને કહ્યું કે, “વિદ્યાધર અને મનુષ્યનો આ સંબન્ધ કેવી રીતે થઈ શકે ? ભૂમિ પરના ઘરમાં રહેનારા મનુષ્યોને ત્યાં આપણે જવું એગ્ય ન ગણાય, અથવા તે કન્યા આપવાની ના કહે, તો આપણા મુખની શોભા કેવી રીતે રહે? માટે વખત ગુમાવ્યા વગર હું એ કઈ ઉપાય કરું કે, અહીં રહેલે હું તે કન્યાના પિતાને લાવી શકું.” ચપલગતિ નામના દૂતને એકાન્તમાં બોલાવીને ભામંડલ સંબન્ધિ સર્વ દુઃખની હકીકત જણાવી. સ્વામીની આજ્ઞાથી ચપલવેગ એકદમ મિથિલા નગરીએ ગયો અને અશ્વનું રૂપ કરીને લોકોને ત્રાસ પમાડતો ભ્રમણ કરવા લાગ્યા. નગરની અંદર સ્વચ્છંદપણે પરિભ્રમણ કરતા આ પ્રચંડ અશ્વને દેખીને રાજાએ સેવકોને આજ્ઞા કરી કે, પૂર્વે ન દેખેલ એવા મહાઅશ્વને પકડી લે.” રાજાની આજ્ઞાથી લગામ પકડનારા પુરુપોએ તેને પકડ્યો અને કેસરના વિલેપનથી લિપ્ત કરાએલા તેને અધશાળામાં સ્થાપ્યું. તે ત્યાં એક મહિનો રહ્યો, તેટલામાં મોટા હાથીને પકડનાર એવો કોઈક ઉતાવળ વેગથી આવી પહોંચ્યા અને કહેવા લાગ્યો કે, “હે સ્વામી! એક વાત સાંભળો અરણ્યમાં એક એરાવણ સરખો હાથી આવે છે, આકરા દપવાળા તેને પકડાતો. આપ થોડે દૂર રહીને જુવે.” તે એટલું જ કહીને તરત ચાલ્યો ગયો. હાથી પર બેસીને રાજા તે પ્રદેશમાં પહોંચી ગયા અને મત્તેહાથીને જે. દુગમ સરોવરમાં હાથીને દેખીને રાજાએ તેને કહ્યું કે, “કોઈ સબલ અને અહીં લાવે, તો હું તેના પર સ્વાર થાઉં.” તે સમયે અત્યંત દર્પ અને ગૌરવવંત તે અશ્વને લાવ્યા–એટલે ઉત્તમ હાથીને છોડીને રાજા તે અશ્વ ઉપર સ્વાર થયા. સ્વાર થતાં જ તે અશ્વ ઘણા જ વેગથી આકાશમાં ઉડ્યો. મેટા હાહાર કરીને સુભટો પિતાના નગરમાં ગયા. ત્યાર પછી ઘણા દેશે ઉલ્લંઘીને એક જિનાલયની નજીક રહેલા એક વૃક્ષની ડાળીને રાજાએ એકદમ મજબૂત રીતે પકડી લીધી. તે વૃક્ષથી નીચે ઉતર્યો, તે ત્યાં દશ દિશાઓને પ્રકાશિત કરતા ઉંચા સુવર્ણમય ઉત્તમ જિનપ્રાસાદને દેખ્યો, તરવાર ખેંચીને નિર્ભયતાથી દરવાજામાં પ્રવેશ કર્યો. ફરી ત્યાં ઉદ્યાનની મધ્યમાં એક વાવડી દેખી. ત્યાં વિવિધ Page #212 -------------------------------------------------------------------------- ________________ [૨૮] રામ-લક્ષ્મણને ધનુષ્યરત્નની પ્રાપ્તિ : ૧૭૭ : ર્માણુઓનાં કિરણાથી દેીપ્યમાન જાણે સ્વર્ગથી ઉતરી આવેલું ઈન્દ્રનું વાસભવન ન હાય, તેવુ' જિનમન્દિર જોયું. અંદર પ્રવેશ કર્યાં, તે ત્યાં સિંહાસન પર બિરાજમાન લાંખી જટારૂપી મુકુટથી કરેલી શેાભાવાળી શ્રીઋષભદેવ ભગવંતની પ્રતિમા દેખી. એ હાથની અંજલી જોડતાં અચાનક તે મૂર્છા પામ્યા. વળી ભાનમાં આવ્યા, એટલે પ્રયત્નપૂર્ણાંક ભાવસહિત ભગવંતની સ્તુતિ અને મંગલપાયો કર્યા. વન્દન કરીને વિસ્મય પામેલા જનક ત્યાં બેડા, ચપલગતિ પણ અશ્વના રૂપના ત્યાગ કરીને પેાતાના નગરે ગયા. સ્વામીના ચરણમાં નમન કરીને કહ્યુ કે, અપહરણ કરેલા જનકને ઉદ્યાનના મધ્યભાગમાં જિનગૃહ નજીકમાં સ્થાપન કર્યાં છે. ‘જનક આવેલે છે.’એમ જાણીને તુષ્ટ થએલ તે વિદ્યાધરનરેન્દ્ર મહાપૂજાની સામગ્રી ગ્રહણ કરીને જલ્દી જિનભવનમાં ગયા. દિવ્યવિમાનમાં આરૂઢ થએલા અનેક સુભટાથી પરવરેલા તેને જનકે દેખ્યા. એટલે વિચાયું` કે, ‘ આ કયા ખેચરાધિપતિ અહીં આવ્યા હશે ? ’ તેના ચિત્તના ભાવથી અજાણુ જનક અત્યારે તે સિંહાસનની પાછળ છૂપાઇને જેટલામાં રહ્યો, તેટલામાં ચન્દ્રગતિએ આવીને પૂજા કરી. વિધિપૂર્વક સ્તુતિ-મંગલ કરીને ત્યાં દ્વાદશાવ વંદન કરીને વીણા ગ્રહણ કરીને જિનગુણેાનાં ગાન ગાવા લાગ્યા જેમને ઇન્દ્રોએ મેરુપર્વત ઉપર સ્નાન કરાવ્યું, કિન્નરા, વિદ્યાસિદ્ધો, યક્ષા જેમનાં મગલ ગીતે ગાય છે, જે જન્મ-જરા-રહિત, ગાઢ કર્મના વિનાશક એવા ઋષભદેવ ભગવતને સતત આદર સહિત નમસ્કાર કરે. હે પ્રભુ ! આપ સ્વયમ્ભુ, ચતુર્મુ ખ, પિતામહ, જિન અને વિલેચન છે. આપ અનન્તસુખ અને નિલ દેહને ધારણ કરનાર છે, આપ સ્વયં બુદ્ધ અને ઉત્તમ ધર્મના ઉપદેશ આપનાર છે, સુર, નર, ચન્દ્ર અને સૂર્યથી પૂજિત, અનેક પ્રકારના સેકડા ગુણેા તથા શાભાના ધામરૂપ, તથા અનુપમ અચલ શિવસુખના કુલ આપનાર એવા જિનેશ્વર ભગવન્તને નમસ્કાર કરે. હે નાથ ! સુંદર ચારિત્રવાળા આપ મને શરણરૂપ થાઓ. મત્સર, રાગ અને ભયને જિતનારા, ભય અને દુર્ગતિના માના નાશ કરનારા, ક્રિયામાં ઉદ્યત એવા ધમાને ઉપદેશ કરનારા ગુરુ, ભારે ક રૂપી મહાસાગરને શેાષણ કરનારા એવા ઋષભદેવ ભગવતને નમસ્કાર થાએ. ’ આ પ્રકારે ચન્દ્રગતિ જ્યારે ગાઈ રહેàા હતા. ત્યારે સિંહાસનના પાછલા ભાગમાંથી જનક બહાર નીકળ્યેા. ચન્દ્રગતિએ તેને દેખીને પૂછ્યું કે, ‘ સાચી વાત એટલે કે, તમે કાણુ છે ? કચાંના રહીશ છે.? કયા કારણે આ મંદિરમાં રહેલા છે ?’ તેણે પ્રત્યુત્તર આપ્યા કે, ‘ હું મિથિલાપુરીમાં ઇન્દ્રકેતુને પુત્ર જનક નામનેા છું. કાઈ માયાવી ઘેાડાએ હરણ કરીને મને અહીં આણેલે છે.' એક બીજા પ્રીતિપૂર્વક વાર્તાલાપ કરવા લાગ્યા, વિનય અતાવવા લાગ્યા, સુખાસન પર બ ંને બેઠા, પ્રીતિપૂર્વ ક વિશ્વાસવાળી વાતેા કરવા લાગ્યા. ‘આ જનક રાજા છે. ’ એમ જાણીને ચન્દ્રગતિએ કહ્યુ કે, હે જનક! તમે સાંભળેા, તમારે એક કુમારી પુત્રી છે-એમ પૂર્વે મે સાંભળ્યું છે, તે અનુરૂપ કન્યા મારા પુત્ર ભામંડલને તમે આપે!. હું જનક ! આમ કરવાથી " ૨૩ Page #213 -------------------------------------------------------------------------- ________________ ૬ ૧૭૮ : પઉમચરિય-પદ્મચરિત્ર હું ઘણો ઉપકૃત થએલો મને માનીશ-એમાં સન્ડેહ નથી.” ત્યારે તેણે કહ્યું કે-“હે બેચરાધિપ ! એકાગ્ર ચિતે મારી વાત સાંભળો, કે તે કન્યા તે દશરથના પુત્ર રામને અપાઈ ગએલી છે. ફરી ચન્દ્રગતિએ પૂછયું કે, “તમે કયા કારણથી દશરથના પુત્ર રામને તે કન્યા આપી છે? આ વિષયમાં મને મેટું કૌતુક થયું છે. તેના સમાધાનમાં તેણે જણાવ્યું કે, “ધન-સમૃદ્ધ અને લોકોની પ્રચુરતાવાળે મારો દેશ છે, તે આખા દેશને અર્ધબર્બરવાસી સ્વેચ્છાએ વિનષ્ટ કર્યો હતો. રાક્ષસે સમાન અને દે પણ જેમને જિતી ન શકે, તેવા સવ પ્લેચ્છોને સંગ્રામમાં રામે હરાવ્યા. એટલું જ નહિ, પરંતુ ઉજજડ થઈ ગએલા મારા દેશને ફરી ભયમુક્ત બનાવી વસાવ્યું અને રામના પ્રસાદથી દેશ અને લોકો ધન અને રત્નોથી પરિપૂર્ણ બન્યા. તેના ઉપકારના બદલામાં રૂપ, યૌવનાદિ ગુણ-સમૂહવાળી તે કન્યા મેં રામને આપી. આ ગુપ્ત હકીકત સ્પષ્ટ રૂપમાં મેં જણાવી. જનકરાજાનું આ વચન સાંભળીને રોષાયમાન થએલા વિદ્યારે કહ્યું કે, “હે જનક! તમે અવિવેકી છે, કાર્યાકાર્યની વિશેષ પ્રકારે પરીક્ષા કરી શકતા નથી. પશુ સરખા હીનસ ઉપર વિજય મેળવીને શી બહાદૂરી કરી? યુદ્ધમાં તેનો નાશ કરવાથી સુભટને યશ મળતો નથી. કાગડાને સુકા વૃક્ષ ઉપર અને બાલકને વિષફલ ઉપર પ્રીતિ થાય છે, તે પ્રમાણે હલકે પુરુષ હલકાની સાથે પ્રીતિ ઈચ્છે છે. હે જનક! ભૂમિ પર ચાલનારા–ભૂચર સાથે કુસંબન્ધ ત્યાગ કરો અને કાયમ માટે ખેચર-વિદ્યાધરોની સાથે સ્નેહ-સંબંધ કરે. દેવ સરખી સંપત્તિવાળા શૂરવીર વિદ્યાધર ચન્દ્રગતિ છે, તેના પુત્ર ભામંડલને કન્યા આપો, પગપાળા કરનારની ગણતરી કેટલી?” જોકે તેમને પ્રત્યુત્તર આપ્યો કે, “તમે ભૂમિ પર ચાલનારની નિન્દા કેમ કરો છો? તીર્થકરે, ચકવર્તીએ, બલદે, મનુષ્ય શું ભૂમિ પર ચાલનારા નથી? ભરતક્ષેત્રને ભેગવટ કરીને ઈવાકુ કુલમાં ઉત્પન્ન થએલા, સુરો અને અસુરો વડે નમન કરાએલા ચરણ-કમલવાળા ઘણા ભૂમિચારીઓ અચલ, અનુત્તર, શાશ્વત સ્થાન પામેલા છે. તેમના જ મહાવંશમાં સુમગલાના ગર્ભમાં અનરણ્યના પુત્ર દશરથ રાજા અધ્યામાં ઉત્પન્ન થએલા છે. રૂપ, ગુણશાલી એવી પાંચસે યુવતીઓ અને જેના મહાસત્ત્વશાળી પદ્મ વગેરે ચાર પુત્રો છે. રામના મહાપરાક્રમ ગુણને જાણીને અને તેના પરમ ઉપકારના બદલામાં મેં મારી શ્રેષ્ઠ કન્યા તેને સમર્પણ કરેલી છે. ત્યારે વિદ્યાધરે કહ્યું કે, “હે જનક! તમે અમારો નિશ્ચય સાંભળે. તમે પ્રગટપણે રામ સંબન્ધી ઘણું જ ઉંચો ગર્વ રાખી રહેલા છે. તે હવે દેથી રક્ષિત આ વાવ ધનુષને રામ જે વશ કરી લે, તો કૃતાર્થ રામ ભલે તે કન્યા ગ્રહણ કરે, અને જે વજાવત ધનુષરત્ન રાજાઓની હાજરીમાં રામ ન વશ કરે છે, તે કન્યા તેની શી રીતે થાય? ત્યાર પછી તે ખેચરે રાજા જનક અને ધનુષને લઈને જલ્દી મિથિલા નગરી તરફ ચાલ્યા. ચન્દ્રગતિ પોતાની નગરીએ ગયા. 'આ બાજુ કરેલ વિવિધ શેલાવાળા મહેલમાં જયકાર શબ્દની સાથે મંગલ Page #214 -------------------------------------------------------------------------- ________________ [૨૮] રામ-લક્ષ્મણને ધનુષ્યરત્નની પ્રાપ્તિ : ૧૭૯ : ગીતાના ધ્વનિ ઉછળતા હતા, તેવી રીતે અનેક નગરલેાકેાથી રિવરેલ જનક રાજાએ પ્રવેશ કર્યાં. વિવિધ આયુધામાં નિષ્ણાત તથા અલસમૃદ્ધવિદ્યાધર રાજાઓએ મિથિલા નગરીની બહારના પ્રદેશમાં પડાવ નાખ્યા. ત્યારે વિદ્યાધરને વશ થએલ, તથા નષ્ટ થએલા માહાત્મ્ય, દર્પ અને ઉત્સાહવાળા જનકરાજા લાંખા નિસાસા મૂકતા ચિંતવવા લાગ્યા. તે સમયે કેટલીક ઉત્તમ સ્ત્રીઓ સહિત વિદેહા રાજાની પાસે ગઈ અને બેસીને કહેવા લાગી–“ હે સ્વામી ! શું કાઈ ખીજી સ્ત્રીનું ધ્યાન કરા છે કે શુ? અથવા જે સ્ત્રી મનમાં વિચારી હાય, તે મને કહેા કે જેથી તરત તેને તમારી સમક્ષ હાજર કરૂ, પણ તમે દુ:ખી ન થાવ.” આ પ્રમાણે પાતાની પ્રિયાવડે કહેવાએલ જનકરાજાએ પેાતાની પત્નીને કહ્યું કે, હજી તું કાની અજાણ છે. મારી ચિન્તાનું કારણ સાંભળ. ગઇ કાલે માયાવી અશ્વ મને વૈતાડ્યે ઉપાડી ગયા હતા, ત્યાં વિદ્યાધરીએ મને શરત સાથે છેડ્યો છે. એ શરત એવી છે કે-‘ વાવત નામના ઉત્તમ ધનુષને જો કાઇ પ્રકારે રામ વશ કરે, તેા તે કન્યા તેની થશે. પણ બીજા કોઈ ભેદથી કે કારણથી તેની નહિં થશે.' અન્ધન અવસ્થામાં આવી પડેલા અધન્ય એવા મારે સર્વ કબૂલ કરવું પડેલ છે. વિદ્યાધરા તે ધનુષને અહીં નગર બહાર લાવેલા છે. જો કદાચ રામ એ મહાધનુષની દોરી નહીં ખેંચે કે નહિ ચડાવશે, તે વિદ્યાધરા ખાલાનું અપહરણ કરી જશે-એમાં સન્દેહ નથી. નિપુણ્યક એવા મેં વીશ દિવસની મુદ્દત આપેલી છે, ત્યાર પછી તેએ નક્કી બલાત્કારથી પણ તેને લઈ જશે.” શેકપૂર્ણ શરીરવાળી વિદેહી આ વચન સાંભળીને નયનજળથી રતન-યુગલને ભીંજાવતી રુદન કરવા લાગી. “ હે સ્વામી ! નિર્જાગી મેં દૈવનું શું અપકાર્ય કર્યું` છે કે, જેણે ઘણા દુ:ખના સ્થાનરૂપ આ શરીરનું સન કર્યું છે. હે દેવ ! હજી પુત્રના હરણથી ધરાયા નથી કે, જે હજી ખાકી રહેલી પુત્રીનું હરણ કરવા તૈયાર થયા છે કે, મારા સ્નેહના અવલંબનરૂપ આ ખાલા પણ મારી પાસે ન રહે. હજી પાપકર્મી હું એક દુઃખના છેડે. પામી શકી નથી, તેટલામાં ધ્રુવે અતિમહાન બીજું દુ:ખ તૈયાર કર્યું...! રુદન કરતી રાણીને જનકરાજાએ આશ્વાસન આપતાં કહ્યું કે- હે ભદ્રે ! શેક કરવા છેાડી દે. સમગ્ર લેાકને પૂર્વે કરેલાં કમેર્મા જ નચાવે છે. ફરી પણ વિદેહીને શાન્ત પાડીને જનકરાજાએ ધનુષની ચારે ખાજુ મ`ડપની સુંદર રચના કરીને વિશાલ પૃથ્વીને પણ શે!ભિત કરી. તેના સ્વયંવરમાં ચારે ખાજીથી રાજાઓને આમંત્રણ આપીને ખેાલાવ્યા. સાકેતપુરીમાં રામને ખેલાવવા માટે પણ જલ્દી દૂત માકલ્યા. દૂતનું વચન સાંભળીને મેાટા સુભટ-પરિવાર અને લક્ષ્મણ તથા ભરતની સાથે રામ મિથિલા નગરીમાં આવી પહેચ્યા. 27 માયા અને વૈભવ-સહિત સર્વે રાજાએ મિથિલા નગરીમાં આવ્યા. પ્રસન્ન હૃદયવાળા જનક રાજાએ તેમનું માટું સન્માન કર્યું. હવે વિદ્યાધરા અને મનુષ્યે સર્વાલંકારથી વિભૂષિત શરીર કરીને પાતપાતાના સમગ્ર પરિવાર સહિત પહેલાં તૈયાર કરેલાં આસના ઉપર બેસી ગયા. ત્યારે સાતસા કન્યાએથી પરિવરેલ સીતા ધનુષના Page #215 -------------------------------------------------------------------------- ________________ પઉમચરિય–પાચરિત્ર મંડપમાં અલંકૃત અને ગૌરવવાળા ઉત્તમ રાજાઓને દેખવા લાગી. સીતાને જુદા જુદા રાજાઓને પરિચય આપતા કંચુકીએ કહ્યું કે-“હે બાલે! દેવકુમારની ઉપમાં સરખી શેભાવાળા, દશરથના પુત્ર મનને આનન્દ પમાડનાર આ રામ છે, તેની સમીપમાં રહેલા મહાબાહુવાળા તેના નાના ભાઈ લક્ષ્મણ છે, તેની સાથે ભારત અને શત્રુધ્ધ એ રામનાં ત્રીજા અને ચોથા લઘુબંધુઓ છે. હે બાલે! મહાત્મા હરિવાહન, મેઘપ્રભ, ચિત્રરથ, મન્દિર, જય, શ્રીકાન્ત, દુર્મુખ, ભાનુ, સુભદ્રરાજા, બુધ, વિશાલ, ધીર, શ્રીધર, અચલ, બધુ, રુદ્ર, શિખી અને સૂરરાજા--આ અને બીજા પણ વિશુદ્ધ કુલમાં ઉત્પન્ન થએલા ઉત્તમ રાજાઓ હે સુંદરાંગી! તારા માટે ધનુષની પરીક્ષા કરવા અહીં આવેલા છે. મંત્રીઓએ ઘેષણ કરી કે, “જે અહીં ધનુષ પર દેરી ચડાવશે, તે કન્યાને વરવા સમર્થ થઈ શકશે –તેમાં સંદેહ નથી, આમ કહ્યા પછી તરત જ કમપૂર્વક ધનુષની સમક્ષ જવા માટે સર્વ તૈયાર થયા, પિતાના પરિવારથી પરિવરેલા સુભટો જેમ જેમ આગળ જાય છે, તેમ તેમ વિજળીની કાંતિ અને ભયંકર સર્પોએ છોડેલા નિઃશ્વાસ સરખો ભયંકર અગ્નિ ધનુષમાંથી નીકળે છે. - અગ્નિથી ભય પામેલા કેઈ સુભટો તો હાથવતી આંખોને ઢાંકીને પરસ્પર એક બીજાને ઉલ્લંઘન કરતા ઉલટા માર્ગે ભાગવા લાગ્યા. કુંફાડા મારતા સર્પોના ફણાપ દેખીને કેટલાક દૂર ઉભેલા અસ્થિર શરીરવાળાની વાણી બંધ થઈ ગઈ, ભયથી ધ્રુજવા લાગ્યા. અને કઈ દિશામાં નાસી જવું? એવી વિમારાણમાં પડ્યા. સર્પોના કૂકારથી ઘવાએલા કેટલાક ખાખરાના પાંદડાની જેમ દૂર ફેંકાઈ ગયા અને કેટલાક મૂચ્છથી વિહ્યલ શરીરવાળા સુભટો ખંભિત થઈ ગયા. કેટલાકએ તો માનતા માની કે, “જીવતા આપણું ઘરે પહોંચી જઈશું, તો અનેક પ્રકારના દીન અને દુઃખીઓને દાન આપીશું.” વળી કેટલાક આવેલા બીજા રાજાઓ કહેવા લાગ્યા કે અમે તો અમારી પોતાની પત્નીઓ સાથે કાલ પસાર કરીશું. અમારે એવી રૂપવતીનું શું પ્રજન છે?” વળી કેટલાક તે એમ બોલવા લાગ્યા કે, “કેઈ પાપીએ આ માયાવી નાટક કર્યું છે, ઘણ રાજેન્દ્રોને મારવા માટે અને સ્થાપના કરેલી છે.” તેટલામાં ચલાયમાન કુંડલ તેમજ મુકુટ વગેરે આભૂષણથી અલંકૃત શરીરવાળા ઉત્તમતાથી સરખી ચાલથી ચાલતા રામ ધનુષની નજીકમાં આવી પહોંચ્યા. હવે તે ધનુષના રક્ષક મહાભુજંગો હતા, તે પોતાના ક્રોધી સ્વભાવને ત્યાગ કરીને પોતાના સ્વભાવમાં રહેલા પરમસૌમ્ય બની ગયા. અગ્નિની જવાલા વગરનું ધનુષ રામે અચાનક હાથમાં ગ્રહણ કરી લીધું. લેહની પીઠ ઉપર સ્થાપન કરીને ઉત્તમ ધનુષને જલ્દી ખેંચીને દોરી ચડાવી દીધી. તેટલામાં આકાશમાં ધૂળ અને રેતીથી અંધકાર છવાઈ ગયે, પર્વતો કંપવા લાગ્યા, નદીઓ ઉલટી વહેવા લાગી, દિશાઓ ઉલકા અને વિજળી સરખી ભડકે બળતી પરવાળાના વર્ણ સરખી લાગવા લાગી. ચારે બાજુ ભયંકર અરેરાટી અને અવાજે થવા લાગ્યા, તેને પ્રચંડ પડઘા પડવા લાગ્યા. સૂર્યનું તેજ નાશ પામ્યું અને લોકો ભયથી ઉદ્વિગ્ન બની ગયા. Page #216 -------------------------------------------------------------------------- ________________ [૨૮] રામ-લક્ષ્મણને ધનુષ્યરત્નની પ્રાપ્તિ : ૧૮૧ આવા પ્રલયકાળ સરખા બની રહેલા બનાવાના સમયે સર્વાં નરેન્દ્રો સમક્ષ રામે તે ઉત્તમ ધનુષને દારી ચડાવી. તે સમયે દેવા આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા, તેમ જ જય શબ્દની ઉદ્ઘાષણા, વાજિંત્રાના શબ્દો, તથા બહુ સારૂ કર્યું", બહુ સારૂં થયું.' તેમ ખેલવા લાગ્યા. વર્ષાકાળમાં નવીન મેઘની શકાથી જેમ મારા કેકારવના શબ્દો બેલે, તેમ રામે દપ સહિત ઉત્તમ ધનુષના પ્રચ'ડટકારવ કર્યાં. તે સમયે સમુદ્ર ખળભળવા લાગ્યા, જનસમુદાય પણ ક્રમે ક્રમે સ્વસ્થ થયેા. તે સમયે વિશાલનેત્રવાળી સીતા રામનુ અવલાકન કરવા લાગી. ઉલ્લાસ પામેલા રામપવાળી, સ્નેહસંબન્ધથી ઉત્પન્ન થએલા પરિતાષવાળી, હાથીની જેમ લીલાથી ચાલતી ચાલતી રામની પાસે આવી પહોંચી. ધનુષને ઉતારીને સીતાની સાથે પેાતાના આસન પર સુખપૂર્વક બેઠેલા રામ રતિ સાથે કામદેવ હાય તેવા શે!ભતા હતા. વળી લમણે પણ તે ધનુઅને હ પૂર્વક વલયાકાર સરખું બનાવ્યું અને ખળભળતા સમુદ્ર સરખા નિષિ થાય, તેમ નથી ખે...ચ્યું. તેમનું આવા પ્રકારનું પરાક્રમ સાક્ષાત્ દેખીને સર્વે વિદ્યાધરા ભયથી ઉદ્વેગવાળા થયા, ત્યાર પછી તેમને પણ ગુણવાળી અઢાર કન્યાઓ આપી. વિદ્યાધરા એકદમ ચક્રવાલપુરમાં ગયા અને અનેલ સર્વ વૃત્તાન્ત કહ્યો, તે સાંભળીને ચન્દ્રગતિ મનમાં દુભાયા. દૃઢક્તિ અને કાન્તિથી પરિપૂર્ણ રામને દેખીને તે સમયે પ્રતિએધ પામેલા ભરત શેાચવા લાગ્યા કે, મારાં અને તેનાં ગેાત્ર અને પિતા એક છે, પરંતુ પહેલાના ભવમાં કરેલા પુણ્યના કારણે રામ અધિક ભાગ્યશાળી છે. પેાતાના કના પ્રભાવથી પદ્મત્તલ સરખા નેત્રવાળા, પદ્મ-કમળ સરખા મુખવાળા, પદ્મના ગ સમાન ગૌરવ વાળા પદ્મ એટલે રામની આ ભાર્યા થઈ. 2 સર્વાં કલા અને શાસ્ત્રમાં કુશલ એવી કૈકેયીએ પેાતાના પુત્રને ચિંતાવાળા જાણીને ભરતકુમારના સદ્ભાવેા પતિને પ્રગટપણે જણાવ્યા કે, ‘હે સ્વામી ! આ ભરતનું મન અતિશય શાકાતુર થએલું છે, માટે એવા કેાઇ જલ્દી ઉપાય કરે કે, જેથી તેના ચિત્તમાં નિવેદન થાય. આ મિથિલામાં જનકરાજાના ભાઈ કનક નામના છે, તેની સુપ્રભા નામની ભાર્યાને સુભદ્રા નામની શ્રેષ્ઠ કન્યા છે. જ્યાં સુધી ભરત પરમનિવેદન પામે, ત્યાં સુધીમાં રાજાઓની હાજરીમાં જલ્દી તેના સ્વયંવરની ઘેાષણા કરાવેા. ‘સલે એમ થાઓ.’ તે સમગ્ર વાત દશરથે કનકને કહી, પછી જલ્દી સર્વે રાજાએને આમંત્ર્યા, જેએ પેાતાના નિવાસમાં પહેઊંચી ગયા હતા, તેઓ પણ ત્યાં આવી ગયા. ક્રમસર રાજાએ બેસી ગયા એટલે કનકની પુત્રી સુભદ્રા ત્યાં આવી અને બીજા રાજાઓના ત્યાગ કરીને ભરતને વરી. હે શ્રેણિક! આ દુર્જન કર્માની વિચિત્ર સ્થિતિ તા દેખા કે, ભરત વૈરાગ્ય પામ્યા, પણ પાછળથી તેની ભાર્યાએ તેને માહિત કર્યાં. માંહેામાંહે એકબીજા સવે રાજાએ ખેલવા લાગ્યા કે, જે પૂČભવમાં જેની ભાર્યાં નિર્માણ થઈ હાય, તે તેને પ્રાપ્ત થાય છે. મેાટા વૈભવથી રામે સીતા સાથે લગ્ન કર્યું. ભરતે પણ તે જ નિયેાગ અને કરણથી કનક-પુત્રી સુભદ્રા સાથે લગ્ન કર્યું. સર્વે રાજાએ આ અને Page #217 -------------------------------------------------------------------------- ________________ : ૧૮૨ : પઉમચરિય–પદ્મચરિત્ર કુમારોને વિવાહ-મહોત્સવ ત્યાં કરીને અનુક્રમે પિતાના પરિવાર સાથે પિતા પોતાના નગરમાં પહોંચી ગયા, બલ અને અભિમાનવાળા, લોકો વડે સેવાતા, નવવધૂઓ સહિત વિમલ કીર્તિ ધારણ કરનારા તથા પુરુષમાં ઉત્તમ એવા દશરથના પુત્રો ક્રમશઃ પોતાની ઉત્તમ કુશલતા ફેલાવવા લાગ્યા. (૧૪૧) પાચરિત વિષે “રામ-લક્ષ્મણને પ્રાપ્ત થએલ ધનુષરત્ન-વિધાન’ નામના અઠ્ઠાવીસમા ઉદેશાને ગૂર્જરાનુવાદ પૂર્ણ થયો. [૨૮] [૨૯] દશરથને વૈરાગ્ય, સર્વભૂષણ મુનિનું આગમન આ બાજુ આષાઢ મહિનાની શુકલ અષ્ટમીના દિવસે રાજાએ વૈભવ પૂર્વક જિનચેનો મહત્સવ શરૂ કર્યો. કઈ જિનગૃહમાં કચરાપૂજે દૂર કરી, લિપણ કરી, પંચવર્ણના ચૂર્ણથી રંગાવલી પૂરવા લાગ્યા. કેટલાક ઉત્તમ પુષ્પ ગ્રહણ કરીને ભક્તિથી તારણમાં માલાઓની અને વિચિત્ર ધાતુરસથી ચિત્રામણની રચના કરતા હતા. સ્નાન સર્વ સામગ્રી તૈયાર થઈ ત્યારે પુત્રો સહિત રાજાએ જિનેન્દ્રોનું વિધિ સહિત દુંદુભિ અને મૃદંગથી અત્યંત સંગીતના સૂર પૂરાવવા પૂર્વક સ્નાત્ર શરુ કર્યું. આઠ દિવસ પૌષધ કરીને રહેલા ભક્તિવાળા રાજા જિનેશ્વરની ઉત્તમ પ્રકારની પૂજા કરીને ઉત્કૃષ્ટ વિનયથી સ્તુતિ કરવા લાગ્યા. ત્યાર પછી રાજાએ જિનાત્રનું શાન્તિજલ પિતાની પત્નીઓને મોકલ્યું. તરુણ સ્ત્રીઓએ લઈને મસ્તક પર નાખ્યું. કંચુકીના હાથમાં રહેલું ગધેદિક લઈ જવામાં વિલમ્બ થયો, એટલે અગ્રમહિષીને ક્રોધ અને શોક થયા. તે વિચારવા લાગી કે, “રાજાએ આ દરેક પત્નીઓને જિનસ્નાત્ર-જળથી સન્માનિત કરી અને તેમાં મને બાકી રાખી ! આમાં પતિનો શો વાંક? પૂર્વે મેં તેવું સુકૃત નથી કર્યું, જેથી સર્વ પત્નીઓમાં હું ભૂલાઈ ગઈ? અપમાનરૂપી અગ્નિથી જળી રહેલ અને પાપથી પૂર્ણ મારું આ હદય મરણથી જ શાન્ત થશે. બીજા કોઈ પ્રકારે કેવી રીતે શાન્ત થાય?” ત્યાર પછી વિશાખ નામના ભંડારીને લાવીને શશી સરખા વદનવાળી કેકેયીએ તેને કહ્યું કે, “આ વાત અત્યારે તારે કેઈને ન કહેવી. મરણ માટે ઉત્સાહી અને દઢ નિશ્ચયવાળી રાણું એારડાની અંદર પ્રવેશ કરીને હાથમાં ગ્રહણ કરેલ વસ્ત્રને કંઠમાં બાંધતી હતી કે તરત ત્યાં રાજા આવી પહોંચ્યા. રાજાએ ત્યાં નેકરના અત્યંત કરુણ શબ્દો સાંભળ્યા કે, “હે દેવી! ક્યા કારણે આ જીવને અન્ત કરનાર કાર્ય આરંભ્ય છે? રાજાએ રાણીને ગ્રહણ કરીને પોતાના ખેાળામાં બેસાડીને કહ્યું કે-“હે સુન્દરી! ક્યા અનુચિત કાર્ય ખાતર તે મરણને Page #218 -------------------------------------------------------------------------- ________________ [૯] દશરથને વૈરાગ્ય, સર્વભૂતશરણ મુનિનું આગમન : ૧૮૩ : ઉત્સાહ કર્યો? ત્યારે શ્રેષ્ઠ પટ્ટરાણી કહેવા લાગી કે-“હે મહાયશ! દરેક રાણીને સ્નાત્રનું શાંતિજલ મોકલાવ્યું અને મને એકલીને તે જળથી વંચિત રાખી? અપમાનથી દુભાએલી એવી ઉંચ કુલમાં જન્મેલી સ્ત્રીને પ્રાણ ધારણ કરવાથી લાભ? તેને માટે તે મરણ સુખદાયક હોઈ શકે. જ્યારે રાણી આ પ્રમાણે બોલી રહી હતી, એટલામાં કંચુકી આવીને કહેવા લાગ્યું કે, સ્વામીએ આપને માટે શાતિજળ મેકવ્યું છે. તે કંચુકીએ તે મુગ્ધ સ્ત્રીના મસ્તક ઉપર શાન્તિજળ છાંટયું, ત્યારે રાણીના મનને અગ્નિ ઓલવાઈ ગયો અને પ્રસન્ન હદયવાળી થઈ. તે વખતે રાજાએ કંચુકીને રોષપૂર્વક પૂછયું કે, તું જલ્દી કેમ ન આવ્યો? આવતાં કેણે વિક્ષેપ કર્યો? તને આટલો વિલમ્બ કેમ થયો ? ત્યારે ભયથી અધિક કંપી રહેલા અંગવાળે તે રાજાને કહેવા લાગ્યો કે, હે સ્વામી! આ જીવલોકમાં મને કોઈ વિક્ષેપ કરનાર નથી. આ વૃદ્ધપણુના કારણે મારું શરીર દર્પ અને ઉત્સાહથી રહિત થયું છે. ઉતાવળા ચાલવા છતાં જુના રગશીયા ગાડા માફક વધારે ચાલવા સમર્થ નથી. હે સ્વામી! પહેલાં મારાં નેત્ર જે દૂર સુધી નજર કરી શકતાં હતાં, તે હવે દુર્જન મિત્રની જેમ લાંબી નજર કરનાર રહ્યો નથી. હે પ્રભુ! પ્રથમની “કુમારવયમાં મારા કાને ધીમેથી બોલાએલું મન્મન-અવ્યક્ત વચન સાંભળતા હતા, તે અત્યારે દુષ્ટ પુત્રની જેમ મોટા શબ્દથી કહેવાએલાં વચન સાંભળતા નથી. પહેલાં મારા દાંતે સુન્દર ઉત્તમ મોગરાના પુષ્પની કળી સરખા ઉજજવલ હતા, તે પણ વૃદ્ધપણાના કારણે ગાડાના પિડાંના વચ્ચેના મુખમાંથી જેમ આરા નીકળી જાય, તેમ પડી ગયા છે. પહેલાં મારા હાથ મજબૂત ધનુષને ખેંચવા સમર્થ હતા, તે હાથીની જેમ મુખમાં કવલ પણ મુશ્કેલીથી લઈ શકે છે. હે નાથ ! પહેલાં મારી જંધાઓ ચાલવા અને ગમન કરવામાં દક્ષ હતી, તે અત્યારે દુષ્ટસ્ત્રીની જેમ સ્વાધીન નથી. હે રાજન ! પ્રિયપની સરખી આ મારી લાકડી મને પ્યારી છે, જે ખલના પામતાં અને નીચે પડતાં શરીરને અવલમ્બન આપનાર છે. જે ચાલતાં ઉતાવળ કરું, તે શરીર કંપવા લાગે છે અને જોરથી શ્વાસ ચાલુ થાય છે, થાક લાગે છે અને ગતિ ધીમી પડી જાય છે. તે સ્વામી! મને વિક્ષેપ કોઈ કરતું નથી. આ વૃદ્ધાવસ્થાએ મને પકડી રાખે છે. આપની આજ્ઞાથી ચાલતાં-ચાલતાં આટલા સમયે અહીં હું પહોંચી શક્યો.” વૃદ્ધ કંચુકીનાં આવાં વચન સાંભળીને રાજા વિચાર કરવા લાગ્યા કે, “વિજળીના ચમકારા સરો આ દેહ પણ અધ્રુવ જણાય છે અને ક્ષણવારમાં આ જીવ પણ દેહમાંથી નીકળી જાય છે. પરિગ્રહમાં મમતાવાળો પુરુષ શરીર માટે પાપ કરે છે અને વિષયરૂપ વિષથી વિહિત બુદ્ધિવાળા મનુષ્ય ધમને દૂરથી ત્યાગ કરે છે. પુણ્યાનુઅંધી પુણ્યશાલી એવા પુરુષ ઘરને ત્યાગ કરીને હંમેશાં દઢવૃતિ ધારણ કરીને ધર્માચરણ અને ધર્મોપદેશ કરે છે, તેઓ ખરેખર ભાગ્યશાળી છે. જ્યારે એવો સમય મને પ્રાપ્ત થશે કે, વિષયસુખને ત્યાગ કરીને, નિસંગ બનીને, દુઃખક્ષયના કારણ માટે Page #219 -------------------------------------------------------------------------- ________________ : ૧૮૪ : પઉમચરિય-પદ્મચરિત્ર હું જિનાદિષ્ટ તપ કરીશ. આ પૃથ્વીનેા લાંખા કાળ સુધી ભાગવટો કર્યાં. વિષયા પણ ભાગવ્યા, ઉત્તમ પુત્રી પણ પ્રાપ્ત થયા; હવે મારે કાની પ્રતીક્ષા કરવાની છે ? આવા પ્રકારની વિચારણા કરીને પૂર્વે કરેલાં કર્મનો ક્ષય કરવા માટે ધર્મમાં અનુરાગવાળા થયા, તેમ જ ભાગામાં અનાદર કરવા લાગ્યા. કેટલાક સમય પછી અતિવિશાલ મેાટા સંઘ-સહિત વિહાર કરતા કરતા સર્વ જીવાને હિતકારી એક મુનિવૃષભ સાકેતનગરમાં આવી પહેાંચ્યા. માના પરિશ્રમ અને તડકાથી થાકેલા સઘને સારા સ્થળમાં વિસામા આપીને પાતે દશમા એમ મહેન્દ્રોદય નામના બગીચામાં પ્રવેશ કર્યાં. ત્રસ-પ્રાણ-જન્તુ-રહિત, સરખા તલવાળા મનેાહર શિલાતલ ઉપર નાગવૃક્ષની નીચે ચારજ્ઞાની ભગવંત બિરાજમાન થયા. કેટલાક શ્રમણાએ ગુફામાં નિવાસ કર્યાં, કેટલાક શ્રમણા પતાની ઉપર રાકાયા, કેટલાકે પર્વતની કન્દરાઓમાં અને કેટલાકાએ ચૈત્યગૃહામાં આશ્રય કર્યાં. તે સર્વભૂતશરણે ચતુર્વિધ સંઘ સાથે ત્યાં જ એક માસ પૂર્ણ કર્યા. ત્યાર પછી વર્ષાકાલ આવી પહેાંચ્યા. મેઘા ખૂબ ગારવ કરવા લાગ્યા, વિજળીના ચમકારાથી આકાશ દેદીપ્યમાન થવા લાગ્યું, સેંકડા ધારાએથી જરિત અને નવીન ધાન્યના પાકથી ાભાયમાન પૃથ્વી જણાવા લાગી. નદીઓ ઉભરાવા લાગી. મુસાના માર્ગા દુમ બની ગયા, પરદેશ ગએલા પતિવાળી, પતિને મળવાની ઉત્કંઠાવાળી સ્ત્રીએ મનમાં ઝુરાયા કરતી હતી. નિઝરણાંઓના ઝજ્જી, મારા, દેડકા, બપૈયા વગેરેના ફેલાએલા શબ્દો હાથીની લીલાને રોકી રાખતા હતા. આવા વર્ષાકાલમાં સ્વાધ્યાય-ધ્યાનમાં તલ્લીન બનેલા મહાસમ સાધુએ દુઃખના ક્ષય કરવા માટે વિચારણા કરતા હતા. એક દિવસ પ્રભાત સમયે સુભટાથી પરિવરેલા રાજા મુનિઓને વન્દન કરવાના ભક્તિરાગથી ઉત્તમ ઉદ્યાન તરફ ચાલ્યા. દશરથ રાજા ઉદ્યાનમાં આવી પહેાંચ્યા. ભાવથી સાધુઓને અભિવાદન કરીને ત્યાં જ બેઠા અને સિદ્ધાન્તના પદાર્થો શ્રવણુ કરવા લાગ્યા. લેાક, દ્રવ્ય, ક્ષેત્રના વિભાગેા, કાલના સદ્ભાવ, કુલકાની પરમ્પરા, તથા અનેક પ્રકારના રાજવ’શ વિષયક શ્રવણુ કરીને તે મુનિની સ્તુતિ કરવા પૂર્વક પ્રણામ કરીને આનન્દ્રિત રાજાએ પેાતાની નગરીમાં પ્રવેશ કર્યા અને ઈચ્છાનુસાર સમય પસાર કરવા લાગ્યા. આ પ્રકારે મુનિના ગુણુ તથા ઉપદેશમાં અનુરાગવાળા મહાત્મા વિનયથી પ્રણામ કરતા રાજા પૂજા કરતા હતા અને દાન આપતા હતા, દિવ્ય નારીએ વડે સેવાતા દિવસ પસાર કરતા હતા અને પૂર્વભવમાં ઉપાર્જન કરેલ શરીરનું સુખ વિમલ હૃદયવાળા તે ભાગવતા હતા. (૪૯) ' નામના પદ્મચરિત વિષે દશરથ-વૈરાગ્ય, સત્ર ભૂતશરણુ આગમન એગણત્રીશમા ઉદ્દેશાના ગૂજ રાનુવાદ પૂર્ણ થયા. [૨૯] Page #220 -------------------------------------------------------------------------- ________________ [૩૦] ભામંડલને ફરી મેળાપ મેઘના મોટા ગરવ શબ્દો જેમાં થાય, તે વર્ષાકાળ પૂર્ણ થયે અને કમળને ઉંચા દંડ કરનાર હવે સરકાલ આવી પહોંચ્યો. વાદલરૂપી સેવાલથી રહિત, ચન્દ્રરૂપી હંસયુક્ત, ઉજજવલ તારકરૂપી પુષ્પ, આકાશરૂપી જળને શરદકાળમાં દેખીને લેઓને આનન્દ થતો હતો. જેમાં ચક્રવાક, હંસ અને સારસ પક્ષીઓ એક-બીજાની સાથે આલાપ કરતા હતા અને ઉત્પન્ન થએલ સર્વ પ્રકારના ધાન્યવાળી પૃથ્વી અધિક શેભતી હતી. સીતાની ચિન્તાથી ગ્રસ્ત હૃદયવાળા તથા મદનાગ્નિથી અત્યન્ત તપેલા ભામંડલનો શરદને કાલ આમ પસાર થયો. એક દિવસ લજજાને પરિત્યાગ કરીને વસંતધ્વજ નામના મિત્રને સીતાના કારણે પિતાની પાસે મોકલ્યો અને કહેવરાવ્યું કે, બીજાના કાર્યને હલકું માનીને તમે દીર્ઘસૂત્રી ન બને, હે સુપુરુષ ! મદનરૂપી સમુદ્રમાં ડૂબી ગએલા મને તમે બહાર કેમ કાઢતા નથી? એમ બોલતા વસન્તધ્વજ કુમારને કહ્યું કે, તે કન્યાનો સંબન્ધ કહું, તે તમે બરાબર સાંભળો-જનકરાજાને યુક્તિથી અહીં બેલાવ્યા અને કન્યાની માગણી કરી. તેણે કહ્યું કે, મેં રામને પહેલાં આપી દીધી છે. મિત્રની પાસે ધનુષની જે હકીકત બની હતી, તે પણ જણાવી. “હે કુમાર ! રાજાઓની હાજરીમાં ઘણુ ઠાઠમાઠ-વૈભવથી રામને સીતા સાથે વિવાહ થયે. મહાબલવાળા રામ સીતાને સાકેતપુરી નગરી લઈ પણ ગયા. ઈન્દ્ર પણ પૂર્વકૃત કર્મનો ફેરફાર કરી શકતો નથી. આ પ્રમાણેને વાર્તાલાપ સાંભળીને રોષે ભરાએલ ભામંડલ કહેવા લાગ્યું કે, તેના વગરનું મારું વિદ્યાધરપણું નિરર્થક છે. આ પ્રમાણે કહીને પોતાના સમગ્ર સૈન્યની સાથે તૈયાર થયે અને સાકેતપુરી નગરી તરફ જવા લાગ્યું. આકાશમાર્ગમાં જતા તે વિદર્ભનગરને જોઈને અકસ્માત તેને પૂર્વભવ યાદ આવી ગયો અને મૂચ્છથી વ્યાકુલ બની ગયે. ત્યાર પછી તેને પોતાના ભવનમાં લઈ ગયા, સૈનિક-સુભટો આકુલ-વ્યાકુલ થઈ ગયા. ચંદનરસના છાંટણાથી તેનું અંગ ર્સિ એટલે તરત જ ભાન આવ્યું, ચન્દ્રગતિએ પૂછયું કે, હે પુત્ર ! ક્યા કારણે તું મૂચ્છ પામ્યો ? મદનાવસ્થા છેડીને આમ મૂચ્છ પામવાનું કારણ સ્પષ્ટ કહે. લજજાથી નમી ગએલા મસ્તકવાળો ભામંડલ કહેવા લાગ્યો કે, “હે મહાયશ! સજડ મેહના કારણે મેં ન વિચારવા લાયક વિચાર્યું. નારદે જેનું વિશિષ્ટ રૂપ આલેખ્યું હતું, તે Page #221 -------------------------------------------------------------------------- ________________ : ૧૮૬ : પઉમચરિય-પદ્ધચરિત્ર તો એક ઉદરમાં ઉત્પન્ન થએલા છીએ અને તે તે મારી સગી બહેન છે. ચન્દ્રગતિએ ફરી કહ્યું કે, “હે પુત્ર! તું તારી સગી બહેન છે, તો તે કન્યા કોની પુત્રી છે? તે સ્પષ્ટ હકીકત કહે.” ત્યારે હવે ભામંડલ કહેવા લાગ્યા કે, “હે પિતાજી ! મારા પૂર્વભવના સંબન્ધવાળું ચરિત્ર આપ સાંભળે. મહેન્દ્રપર્વતથી ઘેરાએલી અને દુર્ગમ એવી વિદર્ભ નામની નગરી હતી. ત્યાં હું પહેલાં ઇંડલમંડિત નામના મેટો રાજા હતા, ત્યારે કામાધીન બની મેં બ્રાહ્મણની પત્નીનું અપહરણ કર્યું હતું. અનરણ્ય રાજાએ પકડીને મને બાંધે, વળી છેડી મૂક્યું ત્યાર પછી આગળ જતાં તપલકમીથી વિભૂષિત શરીરવાળા એક મુનિને માર્ગમાં જોયા તેમના ચરણકમલમાં ધર્મ સાંભળીને ભાવિત મતિવાળા ધર્મ વિષે મન્દસત્વવાળા મેં માંસ–ભજન ન કરવાનું વ્રત ગ્રહણ કર્યું. આ લેકમાં જિનેશ્વરના ધર્મને આ પ્રભાવ છે કે, હું સજજડ પાપ કરનાર હતો, છતાં પણ હું દુર્ગતિ ન પામ્ય. નિયમ અને સંયમમાં એકાગ્ર મનવાળે થયા હોવાના કારણે મરીને બીજા જીવની સાથે વિદેહાના ગર્ભમાં ઉત્પન્ન થયા. જેની ભાર્યાનું મેં હરણ કર્યું હતું, તે કઈ ઉત્તમ દેવતા થયા અને તેણે મારું જન્મસમયે હરણ કર્યું અને મણિના કુંડલો મને આપીને શિલાપ પર છોડી દીધું. ત્યાં પડેલા મને તમે જોયે, ગ્રહણ કરીને અહીં મને આયે, ક્રમે કરી વૃદ્ધિ પામ્ય અને વિદ્યાધરપણું પણ પામ્યું. આ વૃત્તાન્ત સાંભળીને લોકો સાથે ચન્દ્રગતિ વિસ્મય પામ્યા. ધિક્કાર શબ્દ બોલતા સંસારની સ્થિતિને નિન્દવા લાગ્યા. પોતાનું રાજ્ય પુત્રને આપીને સંસારથી અતિશય ભય પામેલા રાજાએ પરિવાર સહિત સર્વભૂતશરણ નામના મુનિની પાસે ગયા. મહેન્દ્રદય નામના ઉદ્યાનમાં એ શ્રમણસિંહને જોયા અને તેમને કહ્યું કે, હે ભગવંત ! મારું એક વચન આપ સાંભળો-“આપના પસાયથી કરેલા નિશ્ચયવાળે, હું જિનદીક્ષા ગ્રહણ કરીને આ ભવરૂપી કેદખાનામાંથી નીકળવા માટે ઈચ્છા કરું છું. વાત્સલ્ય ભાવવાળા મુનિએ પણ કહ્યું કે, “ભલે એમ થાઓ” ત્યાર પછી ભામંડલે પણ તેને મોટો નિષ્કમણમહત્સવ કર્યો. “જનક મહારાજના પુત્ર કુમારવર ભામંડલનો જય હો” એમ બન્દીજનોએ કરેલી ઉધેાષણ ચારે બાજુ ફેલાવા લાગી. ભવનમાં નિદ્રા ઉડી ગયા પછી સીતા આ શબ્દો સાંભળીને વિચારવા લાગી કે, કે બીજા જનકરાજાના આ ઉત્તમ પુત્ર હશે? અથવા સૂતિકાગ્રહમાંથી મારા ભાઈનું શત્રુએ અપહરણ કર્યું હતું, તે તે કર્મને ઉપશમ થવાના કારણે તે અહીં આવ્યું હશે? ત્યારે રુદન કરતી સીતાને રામે કહ્યું કે – “હે ભદ્રનષ્ટ થએલી, કે અપહૃત વસ્તુ માટે સમજુ આત્માઓએ શેક ન કરવું જોઈએ.” પ્રાતઃકાલે યુવતીઓ સિન્ય અને પુત્ર સહિત દશરથરાજા મુનિ પાસે જવા નીકળ્યા અને ક્રમે કરીને તે ઉદ્યાનમાં પહોંચ્યા. તે ત્યાં રાજાએ વિદ્યાધરોની વિશાલ સેના તથા દવજ અને નાની પતાકાઓ તેમજ બાંધેલાં તોરણથી શોભિત ભૂમિ દેખી. સિન્યસહિત દશરથરાજા તે સાધુને વંદન કરીને બેઠા. ત્યાં આગળ ભામ Page #222 -------------------------------------------------------------------------- ________________ [૩૦] ભામંડલને ફરી મેળાપ : ૧૮૭ : ડ્રલ પણ મુનિના ચરણ-કમલમાં આવીને બેઠેલા હતા. વિદ્યાધરે, મનુષ્ય અને નજીકમાં બેઠેલા મુનિવરે, ઉત્પન્ન થએલા હર્ષ સાથે એકાગ્ર ચિત્તથી ગુરુના મુખથી નીકળતા ધર્મને શ્રવણ કરતા હતા. તે આ પ્રમાણે એક સાગાર અને બીજો પ્રકાર અનગાર-એમ ધર્મના મુખ્યતાએ બે ભેદો કહેલા છે. આ ધર્મ શુદ્ધ અને ઘણું ભેદ અને પર્યાયવાળે છે, જે ભવ્ય જીવોને આનંદ આપનાર અને અભવ્ય જીવોને ભય ઉત્પન્ન કરનાર છે. સમ્યગ્દર્શનથી યુક્ત, તપ અને નિયમ–અભિગ્રહ સ્વાધ્યાયમાં નિરત, વિશુદ્ધ અને દઢ ભાવનાવાળા તથા શરીરમાં નિરપેક્ષ હોય તેવા પ્રમાણે સિદ્ધિગતિ પામે છે. વળી જેઓ ગૃહસ્થ અર્થાત્ શ્રાવકધર્મમાં રત હોય, પૂજા, દાન આદિ કરવાવાળા તથા શીલસંપન્ન હોય તથા શંકા આદિ દોષરહિત હોય, તેઓ મહાદ્ધિવાળા દેવો થાય છે. આ પ્રકારે જિનેશ્વરે કહેલો ધર્મ વિધિપૂર્વક કરીને, કરેલા ધર્મને અનુરૂપ ચગ્ય સ્થાનો દેવલોકમાં પ્રાપ્ત કરશે. જે અભવ્ય જેવો હોય, તેઓ જિનેન્દ્રના વચનથી પરાભુખ અને કુદષ્ટિવાળા થઈ અનન્તા કાલ સુધી નરક અને તિર્યંચના દુઃખને અનુભવ કરશે.” - આ પ્રમાણે મુનિવરે કહેલ ધર્મ સાંભળીને દશરથે પૂછ્યું કે, કયા કારણથી ચન્દ્રગતિ ખેચરાધિપતિ પ્રતિબંધ પામ્યા ? આ અનન્ત સંસારમાં કર્માધીન બનેલા જીવો પરિભ્રમણ કરે છે. ચન્દ્રગતિએ ઉત્તમ કુંડલોથી અલંકૃત એક બાલક અણધાર્યો દેખ્યો અને તેને ગ્રહણ કર્યો. અનુક્રમે તે વય આદિથી વૃદ્ધિ પા. તે ઉત્તમકુમારનું ભામંડલ નામ રાખ્યું, જનકપુત્રીનું ચિત્રમાં રૂપ દેખીને મદનાતુર થયો. પૂર્વભવનું જાતિસ્મરણ જ્ઞાન થયું એટલે મૂચ્છ આવી, વળી ભાન આવ્યું. ચન્દ્રગતિએ કુમારને પૂછયું એટલે કુમારે પહેલાની બનેલી સર્વ હકીકત કહી કે: આ ભરતક્ષેત્રમાં દુર્ગમ કિલ્લાવાળું વિદર્ભ નામનું નગર છે. ત્યાં હું કુંડલમંડિત નામને રાજા હતો. બ્રાહ્મણની સુન્દર ભાર્યાનું મેં હરણ કર્યું. બાલચન્ટે મને બાંધી લીધો. છૂટી ગયા પછી મુનિવરની પાસે માંસ ન ખાવાની પ્રતિજ્ઞા કરી. મૃત્યુ પામીને જિનવરધર્મની પ્રતિજ્ઞાના પ્રભાવથી જનકરાજાની ભાર્યા વિદેહાના ગર્ભમાં આ બાલાની સાથે હું જ. પેલો પિંગલ બ્રાહ્મણ પણ પોતાની પ્રિયાના વિગથી દુઃખી થએલે તપ કરી આગળથી દેવપણે ઉત્પન્ન થયો હતો, તેને પૂર્વભવ યાદ અ.. તેણે જન્મતાંની સાથે પૂર્વભવના વેરના કારણે મારું અપહરણ કર્યું અને પૃથ્વીતલ પર મને મૂક્યું, ત્યાં તમે મને જોયો અને ઘરે લઈ ગયા. કેમે કરી વૃદ્ધિ પામે. તમારા ઉપકાર ગુણથી વિદ્યાધર થયે, અકસ્માત્ મૂર્છા આવવાથી પૂર્વભવ મને યાદ આવ્યો. મારી માતા વિદેહા છે, પિતા જનક છે, તેમાં સદેહ નથી. હે રાજન્ ! તે સીતા પણ એક ઉદરમાં સાથે રહેલી મારી સગી બહેન છે.” આ આશ્ચર્યકારી વૃત્તાન્ત સાંભળીને સર્વે વિદ્યારે વિસ્મય પામ્યા. ચન્દ્રગતિ વિદ્યાધરને આ સાંભળી પૈરાગ્ય થયો અને દીક્ષા અંગીકાર કરી. ત્યાર પછી ભામંડલે મુનિવરને પૂછયું કે-“હે મહા Page #223 -------------------------------------------------------------------------- ________________ પઉમચરિય–પદ્મચરિત્ર યશ! આ ચન્દ્રગતિ મારા ઉપર કયા કારણથી અધિક સ્નેહ વહન કરે છે? હે મહાયશ! અંશુમતીને પ્રથમ અર્પણ કર્યો અને ખેચરનગરમાં ઉત્કૃષ્ટ જન્મ-મહોત્સવ મનાવ્યા, તેનું શું કારણ?” ત્યારે સર્વભૂતશરણ મુનિએ ભામંડલને કહ્યું કે, “તમાસ માતા-પિતાનું યુગલ જે પૂર્વભવમાં હતું, તેની હકીકત સાંભળો– “દારુ નામના ગામમાં વિમુચિ નામને એક બ્રાહ્મણ અને અનુકશા નામની તેની પત્ની હતી. તેને અતિભૂતિ નામને પુત્ર અને સરસા નામની પુત્રવધુ હતી. એક દિવસ કયાણ નામના એક મહાપાપી બ્રાહ્મણે સરસાને નદી પર દેખીને કામથી વ્યાકુલ બની તેનું અપહરણ કર્યું. આ બાજુ પ્રિયાના વિયેગના કારણે શેકસાગરમાં ડૂબેલો અતિભૂતિ સમગ્ર પૃથ્વીમાં તેની શોધ કરવા પરિભ્રમણ કરતો હતો, ત્યારે તેનું ઘર લૂંટાઈ ગયું. તેને પિતા વિમુચિ તો પહેલેથી દક્ષિણ મેળવવાની આશાએ દેશાન્તરમાં ગયે હતો. તેને સમાચાર મળ્યા કે, “પુત્રને ઘરભંગ થયો છે, તે જાણી ઘરે પાછા ફર્યો. અત્યન્ત દુખિત જુનાં વસ્ત્ર પહેરેલ અનુકશાને દેખીને વિમુચિ તેને સાત્વન આપીને તેની સાથે પૃથ્વીમાં ભ્રમણ કરવા લાગ્યા. પુત્રવધૂ અને પુત્રના શેકથી નિર્વેદ પામેલા તેણે સત્યારિપુરમાં મેહરહિત અને અવધિજ્ઞાનવાળા એક મુનિને દેખ્યા. ત્યાં સાધુની સમૃદ્ધિ દેખીને અને સંસારસ્થિતિ સાંભળીને ઉત્પન્ન થએલા વૈરાગ્યવાળા વિમુચિએ દીક્ષા અંગીકાર કરી. તેની પત્ની અનુકશા પણ કમલકાત્તા નામની આર્યા પાસે સંયમ, તપ તથા નિયમ–અભિગ્રહ ધારણ કરનારી, પાપોને શમાવનારી સાથ્વી થઈ. ત્યાર પછી તે બંને તપ અને નિયમપૂર્વક મૃત્યુ પામી દેવલોકમાં હંમેશાં તેજસ્વી અને મનોહર એવા લોકાતિક સ્થાનમાં ગયા. શીલરહિત અતિભૂતિ અને કયાણ પણ મરીને ચાર ગતિરૂપ દુર્ગતિરૂપ ભયંકર ભવનમાં રખડવા લાગ્યા. પુત્રવધૂ સરસા પણ દીક્ષા અંગીકાર કરી સમાધિથી મરીને કરેલા પુણ્યવાળી તે ચિત્તોત્સવા નામની દેવી થઈ. કર્મનો ઉપશમ થવાના કારણે કેમે કરી ક્યાણ પણ ધૂમકેતુના પુત્ર પિંગલ તરીકે ઉત્પન્ન થયે. અતિભૂતિ પુત્ર પણ સંસારમાં ભ્રમણ કરીને હસનું બચ્ચું થયું. બાજ પક્ષી વડે ભક્ષણ માટે ચાંચમાં ઘાલી લઈ જવાતું હતું અને ભક્ષણ કરાતું હતું, ત્યારે ચાંચમાંથી સરી પડેલું તે જિનચૈત્યની નજીકમાં પડયું. ત્યાં રહેલા મુનિએ સંભળાવેલ નમસ્કાર-મહામંત્રના પ્રભાવે કાલ પામીને દશ હજાર વર્ષના આયુષ્યવાળે પર્વતની મધ્યમાં એક કિન્નર દેવ થયા. ત્યાંથી ચવીને વિદેભ નગરમાં કંડલમંડિત પણે ઉત્પન્ન થર્યો. ત્યાર પછી કામાતુર બનીને પિંગલની પત્નીનું અપહરણ કર્યું. પહેલાં જે વિમુચિ ડતો, તે આ ચન્દ્રવિક્રમગતિ રાજા થયે, જે અનુકશા હતી, તે અહીં અંશુમતી થઈ છે. વળી જે કયાણ હતું, તે સરસાનું અપહરણ કરીને સંસારમાં પરિભ્રમણ કરતાં મધુપિંગલ શ્રમણ થયો અને મરીને તે દેવ થયે. વળી જે અતિભૂતિ હતા, તે તું જ કુંડલરૂપે ઉત્પન્ન થયે, પરભવમાં કરેલાં તારાં કર્મને સંબન્ધ આ પ્રમાણે જણાવ્યું Page #224 -------------------------------------------------------------------------- ________________ [૩૦] ભામંડલને ફરી મેળાપ આ સર્વ વૃત્તાન્ત સાંભળીને દશરથરાજા ભામંડલકુમારને તીવ્ર નેહથી અતિશય ભેટી પડ્યા. આ સોદર ભાઈને જોઈને ઉત્પન્ન થએલા બાન્ધવનેહવાળી સીતા તેમ થવાના કારણે રોમાંચિત બનેલી કમલસરખા મુખવાળી સીતા આલિંગન કરીને સ્વસ્થ થઈ. ત્યાર પછી રામ, લક્ષ્મણ અને બીજા બાન્ધવજને એ ભારી સ્નેહાનુરાગથી ભામંડલકુમારને આલિંગન કર્યું. તે શ્રમણ મુનિવરને પ્રણામ કરીને ઘડા, હાથી, તથા સમગ્ર દ્ધાઓ સહિત સર્વે વિદ્યાધરો અને ભૂમિપર ચાલનારા મનુષ્યોએ સાકેતપુરીમાં પ્રવેશ કર્યો. ભામંડલની સાથે દશરથે મંત્રણા કરીને અશ્વ સહિત પવનવેગ નામના એક વિદ્યાધરને લેખ પહોંચાડવા મોકલ્યો. ત્યાં પહોંચીને પવનગતિએ જનકરાજાને પ્રણામ કરીને અણધાર્યા પુત્ર-સમાગમની વધામણી આપી, ત્યારપછી મોકલેલો લેખ આપ્યા. સમાચાર સાંભળીને અત્યંત આનન્દ પામેલા જનકરાજાએ શરીર પર રહેલાં સમગ્ર આભૂષણો પુત્ર-વધામણી આપનારને આપી દીધાં. લેખમાં લખેલા સમાચાર જાણીને પરિવાર અને પત્ની સહિત જનકરાજાએ ઉત્સવ અને મંગલ શબ્દોથી ખૂબ અભિનન્દન કર્યું. વિદેહીપત્ની સહિત વિદ્યાધરની સાથે તરત જ વાહનમાં આરૂઢ થઈને ક્ષણવારમાં સાકેતપુરમાં આવી પહોંચ્યા. લાંબા કાળના વિગરૂપ અગ્નિથી જળી રહેલા અને નેત્રયુગલમાંથી અશ્રુ પાડતા જનકરાજા પિતાના પુત્રને દેખીને અને આલિંગન કરીને રુદન કરવા લાગ્યા. રુદન કર્યા પછી સ્વસ્થ થએલા રાજા અંગો અને ઉપાંગોને પંપાળવા લાગ્યા. આનન્દમાં આવેલા રાજા તેના સ્પર્શને ચન્દનના સ્પર્શ સરખો માનતા હતા. પુત્રને દેખીને ત્યાં માતા મૂચ્છ પામી, વળી ભાનમાં આવી એટલે લાંબા કાળે પુત્રનાં દર્શન થવાના કારણે પ્રાપ્ત કરેલી જીવનની આશાવાળી મૃગસરખા નેત્રવાળી તે કરુણ રુદન કરવા લાગી અને વિલાપ કરતી કહેવા લાગી કે- “ હે પુત્ર ! જ્યારથી માંડીને જન્મ થતાં જ તારું અપહરણ થયું, ત્યારથી મારું આ શરીર ચિન્તાગ્નિથી અત્યંત બળીજળી રહેલું છે. આજે તારાં દર્શનરૂપી જળવડે શાન્ત થયું છે, તેમાં સન્ડેહ નથી. આજે મારું હદય હર્ષથી ઉભરાઈ રહેલું છે. “હે પુત્ર! તે અંશુમતીને ધન્ય છે કે, જેણે બાલપણમાં ક્રીડા કરતાં ધૂળથી મલિન થએલાં તારાં અંગને ચુમ્બન કર્યા હશે. બે નેત્રો અને સ્તનયુગલમાંથી અનુક્રમે અશ્રુજળ અને ક્ષીર ઝરાવતી અને હર્ષિત અંગવાળી પિતાના પુત્રના સમાગમથી અભિનન્દ્રિત કરાઈ. પુત્રસમાગમના કારણે જનકરાજાએ મેટો મહોત્સવ કરાવ્યો અને જિનચૈત્યને વિશેષ પ્રકારે સ્નાત્રવિધિ કરાવ્યું. ભામંડેલે રામને કહ્યું કે, “હે પ્રભુ! હું તમારે અત્યન્ત નેહી-બન્દુ છું અને સીતા લગાર પણ ઉદ્વેગ ન પામે–એમ આપ પ્રયત્ન કરજે.” સર્વેની સાથે વાર્તાલાપ કરીને જનકરાજાને મિથિલાપુરી મોકલીને ચન્દ્રગતિને લઈને ભામંડલ પોતાના સ્થાને ગયો. “હે શ્રેણિક! પૂર્વ જન્મમાં સેવિત ઉત્તમ પ્રકારના વિશિષ્ટ ધર્મને દેખો! નિરન્તર ઉછળતા સ્નેહપૂર્ણ મનવાળા ભામંડલ જેમની પત્નીના ભાઈ છે. વજાવ ધનુષ જેણે Page #225 -------------------------------------------------------------------------- ________________ 'પઉમચરિય–પદ્મચરિત્ર વશમાં સ્થાપન કર્યું અને સીતા જેની ગૃહિણી છે, આ વગેરે અદ્દભુત કાર્યના કારણરૂપ રામને વિમલ યશ પૃથ્વીમાં ભ્રમણ કરવા લાગ્યો. (૯૮). પદ્મચરિત વિષે “ભામંડલ-સમાગમ” નામના ત્રીશમાં ઉદ્દેશાને આ. શ્રીહેમસાગરસૂરિએ ગૂર્જરનુવાદ પૂર્ણ કર્યો. [૩૦] UH [ ૩૧] દશરથ રાજાને પ્રત્રજ્યાને નિર્ણય મગધરાજા શ્રેણિકે ગણધર ભગવન્તને પૂછયું કે-“ભગવન્ત! કયા સુકૃતકર્મના કારણે દશરથે મહાસમૃદ્ધિ પ્રાપ્ત કરી? તે આપ મને કહે.” ત્યારે ઇન્દ્રભૂતિ ગૌતમ સ્વામીએ કહ્યું કે-“હે શ્રેણિક ! તમે સાંભળો. દશરથ રાજાએ સર્વભૂતશરણ મુનિને પિતાના પૂર્વભવના અંગે પૃચ્છા કરી. જો કે રાજાએ આત્મહિત માટે શ્રમણસિંહને પૂછયું હતું, તે પણ પૂર્વભવના અનેક પરિભ્રમણનો વૃત્તાન્ત કહ્યો હતો. દશરથના પૂર્વભવો તે મુનિએ દશરથને કહ્યું કે-“હે દશરથ ! મિથ્યાત્વના કારણે તમે સંસારમાં પરિભ્રમણ કરીને સેનાપુર નામના નગરમાં ભાવના નામથી ઉત્પન્ન થયા હતા. તમને દીપિકા નામની પત્ની હતી, તેને ઉપાસ્તિ નામની પુત્રી ઉત્પન્ન થઈ તે મિથ્યાત્વથી મલિન અને સાધુ-સાધ્વીઓની નિન્દા કરનારી હતી. મરીને ઉપાસ્તિ લાંબા કાળ સુધી નક-તિર્યંચ એનિઓમાં ઉત્પન્ન થઈને ક્રમશઃ કર્મની નિર્જરા અને પુણ્યના ઉદયથી અંગપુરમાં ધરણ અને તેની પત્ની નયનસુન્દરીથી થએલા ઘણા બધુવાળા સુન્દર આકૃતિયુક્ત ભદ્રવરુણ નામના પુત્રપણે ઉત્પન્ન થયા. ભાવથી શુદ્ધ પ્રાસુકદાન મુનિને આપીને કાલધર્મ પામ્યા અને ધાતકીખંડના ઉત્તરકુરુમાં ઉત્પન્ન થયા. ત્યાં યુગલીયાનું સુખ ભોગવીને મૃત્યુ પામી ઉત્તમદેવ થયા. ત્યાંથી ચ્યવને પુષ્કલા નગરીમાં નન્ટિઘોષની ભાર્યા પૃથ્વીથી નન્દિવર્ધન નામના પુત્રરૂપે ઉત્પન્ન થયા. એક દિવસ નન્ટિઘોષ રાજા પ્રતિબંધ પામ્યા. સંસારના ભયથી ઉગ પામેલા નન્દિઘેશે નન્દિવર્ધન પુત્રને રાજ્ય પર સ્થાપન કર્યો અને યશોધર મુનિની પાસે દીક્ષા અંગીકાર કરી. ઉદાર તપ કરીને સમાધિથી મરણ પામી ઉત્તમ દેવ થયે. અહીં ધીર નન્દિવર્ધન પણ શ્રાવકોગ્ય તપ અને ધર્માનુષ્ઠાન કરવા લાગ્યા. એક પૂર્વકેટિ વર્ષ સુધી રાજ્યને ભેગવટ કરી દીક્ષા લઈને મૃત્યુ પામી પાંચમા ક૫માં અત્યંત નિર્મલ જ્ઞાન ધારણ કરનાર દેવ થયે. ત્યાંથી ચ્યવને પશ્ચિમવિદેહમાં વિતાઠ્ય પર્વતમાં રહેલી ઉત્તરશ્રેણિ વિષે રહેલ શશિપુરમાં રત્નમાલી નામને રાજા થયે. તેની વિદ્યુલતા નામની પ્રિયાની કુક્ષિથી સૂર્ય જય કુમાર નામનો પુત્ર થયો. Page #226 -------------------------------------------------------------------------- ________________ [૩૧] દશરથ રાજાનો પ્રવજ્યાને નિર્ણય : ૧૯૧ : - એક વખત બખ્તર પહેરી તૈયાર થઈ સિન્ય સહિત સિંહપુરી તરફ લડાઈ કરવા માટે પ્રયાણ કર્યું કે, જ્યાં વાવરનયન નામનો રાજા હતો. કેપથી અનલ નામની વિદ્યાથી શત્રુન્યને તેની નગરીને બાળી નાખવાની ઈચ્છાથી રથમાં આરૂઢ થઈને જઈ રહેલું હતું, ત્યારે આકાશમાં રહેલા દેવે તેને કહ્યું કે- “હે રત્નમાલી રાજા ! આવું પાપ ન કર, મારી વાત સાંભળ, હું તને તારા પૂર્વભવને વૃત્તાન્ત કહીશ. “આ ભારતવર્ષમાં ગાન્ધાર પ્રદેશમાં ભૂરી નામને રાજા હતો. કમલગભ નામના સાધુની પાસે તેણે નિયમ ગ્રહણ કર્યો કે, “હવે હું પાપ નહીં કરીશ” એવું મારું વ્રત છે. આ નિયમથી પાંચ પલ્યોપમ પ્રમાણ દેવનું આયુષ્ય ઉપાર્જન કર્યું. ત્યાં ઉપમૃત્યુ નામને એક પાપી પુરહિત રહેતું હતું, તેના ઉપદેશથી પુણ્યવગરના ભૂરીએ વ્રતને ત્યાગ કર્યો. સ્કન્દ મારી નાખે તે પુરોહિત મોટા હાથીપણે ઉત્પન્ન થયા. યુદ્ધમાં જર્જરિત દેહવાળો થએલે હતા, ત્યારે કોઈકે કાનમાં સારા નામના જાપ સંભળાવ્યા. તે મૃત્યુ પામી ગાન્ધારમાં ભૂરીની પત્ની જનગન્ધાના અરિહસન નામના પુત્ર તરીકે જમ્યા. કમલગર્ભને દેખીને અને પૂર્વભવ યાદ કરીને દીક્ષા લીધી. કાલ પામીને હું સહસાર ક૯૫માં દેવ છે. જે ભૂરી હતું, તે જ તું છે. કાલ કરીને દંડકારણ્યમાં ઉદક કીર્તિધર થયે, દાવાનલમાં બળી મરી ગયે, ત્યાર પછી પાપ-પ્રસંગે કરીને શર્કરા પ્રભા નામની બીજી નરક પૃથ્વીમાં ઉત્પન્ન થયો. ત્યાં નરકમાં નેહવશ હું ગયા અને પ્રતિબંધિત કર્યો. હે મહાયશ ! કાલ પૂર્ણ થયા એટલે નરકમાંથી નીકળીને તું વિદ્યાધરોને અધિપતિ રત્નમાલી થયે. જે પહેલાં ભૂરી હતું, તે તું રત્નમાલી છે અને જે ઉપમૃત્યુ પુરોહિત હતા, તે હું અત્યારે દેવ થયે છું. શું તે નરક અને તિર્યંચ યોનિમાં દુઃખો ઓછાં અનુભવ્યાં છે? કે સજજડ રાગ-દ્વેષ કરીને આવાં અકાર્ય કરવા તૈયાર થયે છે ?” આ પ્રમાણેનું દેવનું વચન સાંભળીને નરેન્દ્ર સંવેગપરાયણ બને. સૂર્ય જયના પુત્ર કુલનન્દનને રાજ્યગાદી પર સ્થાપન કર્યો. સૂર્યજય પુત્ર સહિત ધીર રત્નમાલીએ આચાર્ય તિલકસુન્દરના શરણમાં જિનપદિષ્ટ દીક્ષા અંગીકાર કરી. સૂય જય મુનિ ભારી આકરું તપ કરીને મહાશુક નામના દેવલોકમાં ગયા. ત્યાંથી ચ્યવીને તું અનરણ્યને દશરથ નામે પુત્ર થયો. હે રાજન્ ! અપપુણ્યરૂપ શુભકર્મના ઉદયથી ઉપાસ્તિ આદિના જન્મમાં તું વડલાના બીજની જેમ વૃદ્ધિ પામે. પૂર્વભવમાં તું નન્દિવર્ધનના પિતા નદિોષ નામના હતા, તે શ્રેયકમાંથી ચ્યવીને સર્વભૂતહિત નામના મુનિ થયા. ભૂરી અને ઉપમૃત્યુ નામના જે બે મનુષ્ય હતા, તે તમારી આજ્ઞાને આધીન જનક અને કનકરાજા થયા. અનેક લાખ ભોના સમ્બન્ધવાળા ઘોર સંસારમાં જીવો પિત પિતાનાં કર્મ પ્રમાણે મરણ અને પરાવર્તન પામ્યા કરે છે. ' આ પ્રમાણે મુનિવરે કહેલ વૃત્તાન્ત સાંભળીને દશરથરાજા ભવથી ઉદ્વેગ પામ્યા અને તત્કાલ સંયમ ગ્રહણ કરવાની અભિલાષા કરી. દશરથરાજાએ સવંદરથી ગુરુના Page #227 -------------------------------------------------------------------------- ________________ ૬ ૧૯૨ ; પઉમચરિય-પદ્મચરિત્ર ચરણમાં નમીને લોક અને ધનથી પરિપૂર્ણ સાકેત નગરીમાં પ્રવેશ કર્યો. મનમાં ચિતવન કર્યું કે, રામને રાજ્ય આપીને પછી સર્વ સંગથી મુક્ત થઈ મુક્તિસુખની પ્રાર્થના કરું. મેરુપર્વત સરખા ધીર અને ગંભીર રામ બાન્ધવજન-સહિત ત્રણ સમુદ્રની મેખલાવાળી પૃથ્વીને પાલન કરવા સમર્થ છે. આવા પ્રકારની ચિન્તાવાળા રાજ્યસુખથી વિમુખ થએલા દશરથ મહારાજાએ શરદકાળ વીતાવ્યું અને હેમન્ત સમય પ્રાપ્ત કર્યો. હેમન્ત ઋતુમાં ઠંડા પવન વાવાને કારણે લોકોના હોઠ, હાથ અને પગ ફાટવા લાગ્યા. ધૂળીઓના રજસમૂહથી આચ્છાદિત ચન્દ્રની જેમ આછી કાન્તિ વહન કરવા લાગ્યા. ઠંડીના કારણે હાથ અને ગરદન સંકોચાવા લાગ્યા. જેના શરીરમાં ફાટ પડેલી છે, તે અગ્નિના તાપણાનું સ્મરણ કરવા લાગ્યા, તેમ જ ઘણાં કપડાં પહેરેલા દીન બનીને અગ્નિનું શરણુ શોધવા લાગ્યા. દાંતરૂપી વીણા વગાડનાર દારિદ્રથી અત્યંત પરાભવ પામેલા અપુણ્યશાળી લાકડાના અને ઘાસના ભારા લાવીને આજીવિકા કરનારા લોક થર-થર ધ્રુજતા થકા પિતાનો સમય પસાર કરવા લાગ્યા. મહેલોમાં રહેનાર કેટલાક બીજાઓ ઠંડી શકનારા સુંદર વસ્ત્રો પહેરીને, કલાગુરુના ધૂપની સુગંધ ગ્રહણ કરતા, હંમેશા સુવર્ણના ભાજનમાં પીરસાએલા સ્વાદિષ્ટ આહારનું ભેજન કરતા. કુંકુમ અને સુગંધી પદાર્થોનું વિલેપન કરેલા, અક્ષીણ ધનવાળા પુણ્યવાન લોક ગીત અને વાજિંત્રોના કર્ણપ્રિય મધુર સ્વરે સાંભળતા પિતાને સમય સુખમાં પસાર કરે છે. પુણ્યથી પરિપૂર્ણ લોક અત્યંત મધુર વચન બોલનાર તથા ઉત્તમ મનહર બંધ બેસતાં વર્ણવાળાં વસ્ત્રો સજેલી અને મનહર રૂપવંતી તરુણ યુવતીઓ સાથે લાંબા કાળ સુધી કીડા કરે છે. જો ધર્મ કરવાથી દેવો અને મનુષ્યની વિવિધ ભાગસામગ્રી અને અધર્મથી નરક અને તિર્યચનિમાં વારંવાર દુખ પ્રાપ્ત કરે છે. આવા પ્રકારના સંસારના સમગ્ર લોકોના કર્મના પરિણામો જાણીને અને સાંભળીને સંસારભ્રમણથી ભય પામેલા દશરથરાજા પ્રત્રજ્યા ગ્રહણ કરવાની અભિલાષા કરે છે. તરત જ રાજાએ સામન્તો અને મંત્રીઓને બોલાવ્યા એટલે તેઓ આવીને મસ્તકથી પ્રણામ કરીને ઉત્તમ આસન ઉપર બેસી ગયા. અને વિનંતી કરી કે, “હે સ્વામી ! આપ આજ્ઞા કરે કે, અમારે શું કાર્ય કરવાનું છે?” એમ ભટોએ કહ્યું, એટલે દશરથે કહ્યું કે, “આજે હું પ્રત્રજ્યા અંગીકાર કરીશ.” ત્યારે મંત્રીઓએ કહ્યું કે-“હે સ્વામી! આજે એવું કયું સબલ કારણ ઉપસ્થિત થયું કે, ધનનો અને સમગ્ર યુવતીવર્ગને ત્યાગ કરીને આપ દીક્ષા લેવા તૈયાર થયા. ત્યારે દશરથ રાજાએ કહ્યું કે, “તમારી સમક્ષ રહેલું આ સમગ્ર સુક્કા અસાર ઘાસની જેમ સતત મરણરૂપી અગ્નિથી જળી રહેલું છે. ભવ્ય માટે જે સારી રીતે ગ્રહણ કરી શકાય તેવું છે, અભ ને માટે અગ્રહણ ચગ્ય છે, દેને જે પ્રાર્થનીય છે, તે મોક્ષમાં જવા માટે સુગમ માગ છે. મુનિની પાસે તે ધર્મ સાંભળીને મને વૈરાગ્ય થયે છે, માટે સંસારરૂપી ભવ-સમુદ્રને પાર પામવાની અભિલાષા કરું છું. માટે રાજ્યપાલન કરવા સમર્થ Page #228 -------------------------------------------------------------------------- ________________ [૩૧] દશરથ રાજાને પ્રવજ્યાને નિર્ણય ૧૯૩ : મારા પ્રથમ પુત્રને અભિષેક કરે, જેથી વિશ્વસ્ત થઈ હું નિર્વિને દીક્ષા અંગીકાર કરું.” રાજાને દીક્ષા લેવાને દઢ નિશ્ચય સાંભળીને સુભ, અમાત્ય તથા પુહિત એકદમ શેક–સમુદ્રમાં પડ્યા. નિશ્ચિત બુદ્ધિવાળા દીક્ષાભિમુખ રાજાને જાણીને અંતઃપુરમાં સર્વ યુવતીવ રુદન કરવા લાગ્યા. પિતાજીને વૈરાગી જાણીને ભરત પણ ક્ષણવારમાં પ્રતિબોધ પામ્યા. તે વિચારવા લાગ્યું કે– આ જીવલોકમાં સનેહબંધન તેડવું અત્યંત મુશ્કેલ છે. પ્રત્રજ્યા લેવા માટે ઉદ્યત થએલા પિતાજીને પૃથ્વીનું શું પ્રયોજન હોય ? આ કારણે તેના પાલન માટે પુત્રને રાજ્ય પર સ્થાપન કરે છે. અહીં નજીકમાં નજર સમક્ષ રહીએ તો પણ આ ક્ષણભંગુર દેહથી કયું પ્રજન પૂર્ણ થવાનું છે ? બધુઓ દૂર રહેલા હોય તે કઈ અધિક અવસ્થાની આશા રાખી શકાય ? અહીં દુઃખ અને પાપથી પૂર્ણ દુઃખરૂપી વૃક્ષોથી વ્યાપ્ત ભવરૂપી અરણ્યમાં આ મેહમાં અબ્ધ થએ જીવ એકલે આમતેમ અટવાયા કરે છે. ફરી ફરી ત્યાંને ત્યાં જ ભ્રમણ કર્યા કરે છે. આ પ્રકારે ભરતને પ્રતિબોધ પામે લે જાણીને સર્વ કળાઓમાં કુશલ, હૃદયમાં ઉત્પન્ન થએલા શેકવાળી કૈકેયી મહાદેવી ચિતવવા લાગી કે તે હવે પતિ રહ્યા કે, ન તે પુત્ર રહ્યો, બંને દીક્ષાના અભિલાષી થયા છે, તે હવે કે એ ઉપાય ચિન્તવું કે, જેથી પુત્ર દીક્ષા ન લે, એને પાછો વાળી લાવું.” ત્યાર પછી કૈકેયી મહાદેવી રાજાને વિનયપૂર્વક પ્રણામ કરીને કહેવા લાગી કે, “સુભટ સમક્ષ મને આપે જે વરદાન આપ્યું હતું, તે મને હમણાં આપો.” ત્યારે ઉત્તમ દશરથ રાજાએ કેકેયીને જણાવ્યું કે, “હે સુંદરિ! દીક્ષા સિવાય સર્વ તું જે પ્રિય પદાર્થ માગીશ, તે આજે જ તને આપીશ.” આ વચન સાંભળીને રુદન કરતી કૈકેયી કહેવા લાગી કે, વિરાગ્યરૂપી ખડગથી તમે દઢ નેહ-બંધન તે છેદી નાખ્યું. સર્વ જિનેશ્વરોએ આ દુઃખે પાલન કરી શકાય તેવું ચારિત્ર ઉપદેશેલું છે. આજે અણધારી સંયમ ગ્રહણની બુદ્ધિ કેમ ઉત્પન્ન થઈ ? હે સ્વામી ! ઈન્દ્ર સરખાએ પણ પિતાનું શરીર ભોગેમાં લાલન-પાલન કર્યું છે, તે કઠોર અને અત્યંત કર્કશ એવા પરિષહીને તમે કેવી રીતે જિતી શકશો? ત્યાર પછી ચરણ-અંગુલીથી ભૂમિ ખોદતી અને નીચી નજર કરતી કેકેયીએ કહ્યું કેસ્વામી ! મારા પુત્રને આ સમગ્ર રાજ્ય આપો.” દશરથે કહ્યું કે- “હે સુન્દરિ! તારા પુત્રને મેં સમગ્ર રાજ્ય આપ્યું, તેને ગ્રહણ કર અને હવે જરા પણ વિલમ્બ ન કર.” ત્યાર પછી દશરથે જલ્દી લક્ષ્મણ સહિત રામને બોલાવ્યા. વૃષભ સરખી ગતિવાળા રામ પણ આવ્યા અને પિતાને પ્રણામ કર્યા. દશરથે રામને કહ્યું કે, “હે વત્સ ! મહાસંગ્રામમાં કૈકેયીએ મારું સારથીપણું કર્યું હતું, તે સમયે તુ થએલા મેં તેને સર્વ નરેન્દ્રો સમક્ષ વરદાન આપ્યું હતું. તે વરદાનમાં અત્યારે કૈકેયીએ પોતાના પુત્ર માટે સર્વ રાજ્યની માગણી કરી છે. હે વત્સ! હવે મારે શું કરવું ? તેની ચિન્તામાં હું પડેલ છું. કદાચ ભરત દીક્ષા લે, તે તેના વિયેગમાં કૈકેયી મૃત્યુ પામે અને હું પણ Page #229 -------------------------------------------------------------------------- ________________ : ૧૯૪ : કેમચરિય-પદ્મચરિત્ર નક્કી જગતમાં મિથ્યાભાષી તરીકે પ્રસિદ્ધિ પામું.” તે સમયે વિનયવંત રામે કહ્યું કે“હે પિતાજી ! તમે પિતાનું વચન પાલન કરે અને બોલેલા બેલનું રક્ષણ કરે, જેનાથી જગતમાં આપને અપયશ થાય, તેવા ભેગેના કારણવાળા રાજ્યથી મને સયું–અર્થાત્ મારે રાજ્ય જોઈતું નથી. હે પ્રભુ! જાતવાન-ગ્ય પુત્રે હંમેશા હુદયમાં વિચારવું જોઈએ કે, “જેનાથી પિતા એક મુહૂત પણ શેક ન પામે” જે વખતે સભાને રંજન કરનારી આ કથા ચાલી રહી હતી, તે સમયે સંવેગમનવાળે ભરત કુમાર પિતા પાસે આવી પહોંચ્યું. તે વખતે દશરથે તેને કહ્યું કે-“હે વત્સ! તું રાજ્યને આધાર થા. હું હવે નિઃસંગ બની જિનવરની દીક્ષા અંગીકાર કરીશ.” ત્યારે તેણે કહ્યું કે, “મારે રાજ્યનું પ્રજન નથી, હું દીક્ષા અંગીકાર કરીશ, તીવ્ર દુખની પ્રચુંરતાવાળા સંસારમાં હું પરિભ્રમણ નહિ કરીશ.” - “હે પુત્ર! મનુષ્યજન્મના સારરૂપ સુખને તે અનુભવ કર, પાછલી વયમાં જિનેશ્વરે કહેલી દીક્ષા અંગીકાર કરજે.” ફરી પણ ભરતે કહ્યું કે, “હે પિતાજી! આપ અકાર્યમાં મેહ ક્યાં ઉત્પન્ન કરે છે ? મૃત્યુ બાલ, વૃદ્ધ, કે તરુણ કઈ અવસ્થાની રાહ જોતું નથી. હે પુત્ર! ગૃહાશ્રમમાં પણ મહાગુણ કરનાર ધર્મ કહેલો છે. માટે ગૃહસ્થ ધર્મમાં રક્ત બની તું સમગ્ર રાજ્યનો સ્વામી થા.” ત્યારે ભારતે પિતાને કહ્યું કે, “ગૃહસ્થ ધર્મમાં રહેલો પુરુષ જે મુક્તિસુખ મેળવી શકતો હોય, તો પછી સંસારથી અત્યંત ભય પામેલા આપ શા માટે ઘરનો ત્યાગ કરે છે? સ્વજનવર્ગ, ધન, ધાન્ય, માતા અને પિતાને છેડીને સુખ-દુઃખ ભોગવતો એકલો જ જીવ પરિભ્રમણ - પુત્ર–વચન સાંભળીને અત્યંત આનંદ પામેલા દશરથ રાજાએ કહ્યું કે-“બહુ સારું, બહુ સારું થયું. ભવ્ય જીવોમાં સિંહ સમાન તું પ્રતિબંધ પામ્યો, તે સુંદર થયું. ફરી પણ ખેદ પામ્યા વગર તારે મારું વચન કરવું જોઈએ. સત્ય અને સારભૂત જે કહું છું, તે તું સાંભળ. સંગ્રામમાં સારથી બનીને મને તોષ પમાડનાર તારી માતાને મેં જે વરદાન આપેલ હતું, હે પુત્ર ! તારી માતાએ તે આજે માગ્યું છે. કૈકેયી દેવીએ મને કહ્યું કે, “મારા પુત્રને રાજ્યગાદી આપો, તો હવે તું આ સમગ્ર પૃથ્વીનું પાલન કર.” રામે પણ તે કુમારના હાથ પકડીને સ્નેહથી કહ્યું કે, “લાંબા કાળ સુધી નિષ્ફટક રાજય કર. પિતાની નિર્મલ કીર્તિ અને માતાનું પરિપાલન કરજે.” ત્યારે ભારતે પ્રત્યુત્તર આપ્યો કે, “તમારા વચનનું ઉલ્લંઘન કરી શકતો નથી. “અટવી, નદી અને પર્વતોમાં કે એવા એકાન્ત સ્થાનમાં હું વાસ કરીશ કે જ્યાં કોઈ મને જાણે કે ઓળખે નહિં, તું લાંબા કાળ સુધી રાજ કર.” આવાં વચન કહીને પિતાના ચરણ– કમલમાં પ્રણામ કરીને ઉત્તમગજ સરખી ગતિવાળા રામ રાજ્યસભામાંથી બહાર નીકળી ગયા. આ સમયે રાજાને અચાનક મૂચ્છ આવી અને ફરી ત્યાં સ્વસ્થ થયા છતાં જાણે ચિત્રામણમાં હોય તેમ આંખ મિંચ્યા વગર એકી નજરથી જોઈ રહેલા હતા. Page #230 -------------------------------------------------------------------------- ________________ [૩૧] દશરથ રાજાને પ્રત્રજ્યાના નિર્ણય : ૧૯૫ : પિતાની માતાની પાસે જઈને પ્રણામ કરવા પૂર્વક રામે રજા માગી કે, હે માતાજી! હું લાંબા પ્રવાસે જાઉં છું, માટે મને ક્ષમા કરજે.” અણધાર્યું આ વચન સાંભળીને માતા મૂચ્છ પામી, વળી ભાન આવતાં, રુદન કરતાં પુત્રને કહેવા લાગી કે, “હે પુત્ર! મારે ત્યાગ શા માટે કરે છે? અનાથ એવી મને કોઈ પ્રકારે ઘણું મનોરથોથી તું પ્રાપ્ત થયેલ છે. ડાળીને જેમ નવાંકુર તેમ તું મને અવલંબનરૂપ થઈશ. “કેકેયી માતાના વરદાન-નિમિત્તે પિતાજીએ ભરતને પૃથ્વી આપી છે, મારી હાજરીમાં એ કુમાર પૃથ્વીને ભગવટો કરવા ઈચ્છતો નથી. માતા રામને કહેવા લાગી કે, “પતિ મહારાજા દશરથ દીક્ષા લેવા તૈયાર થયા છે, હે પુત્ર! તું દૂર ચાલ્યો જઈશ; પતિ અને પુત્રના વિરહમાં હવે હું કોનું શરણું પામીશ?” રામે પ્રત્યુત્તર આપે કે, વિધ્યપર્વતના શિખર ઉપર, મલય પર્વત પર, કે સમુદ્રની સમીપમાં નિવાસ કરીને નક્કી હું તમારી પાસે આવીશ.” આમ કહી માતાને અને બીજી માતાઓને મસ્તકથી પ્રણામ કરીને જવા માટે તૈયાર થએલા રામે ફરી પણ દશરથ પિતાને પ્રણામ કર્યા. ત્યાર પછી પુરોહિત, પ્રધાને, મંત્રીઓ, સર્વે બધુઓ અને સુભટોની રજા લીધી. વળી નેહદૃષ્ટિથી રથ, ઘોડા, હાથી તરફ નજર કરી. ચારે પ્રકારના વર્ગોને પૂછીને રામ નીકળ્યા. સીતાએ પણ ઘણા જ આદરપૂર્વક શ્વશુરને પ્રણામ કર્યા. સીતાએ દરેક સાસુઓના ચરણમાં વન્દન-પ્રણામ કર્યા. પોતાની સર્વ સખીઓને પછી રજા લઈ સીતા પણ બહાર નીકળી. રામ જવા તૈયાર થયા અને નીકળ્યા, તે દેખીને લક્ષમણ રે ભરાઈને કહેવા લાગ્યા કે, “પિતાને અપયશ અપાવનાર આ પ્રયાણ કેવી રીતે કરી કરી રહ્યા છો ? આ જગતમાં રાજાઓને વંશ-પરંપરાથી રાજય ચાલ્યું આવે છે. શું પિતાજી અદીર્ઘદર્શી છે કે, આમ વિપરીત કરે? ધીર અને ગંભીર એવા રામના ગુણનો અન્ત કોણ પામી શકે ? મુનિવરની જેમ જેનું ચિન ભરહિત છે. અથવા આજે જ હું રાજ્યની ધુરા ધારણ કરનાર ભારતનું સર્વ કાંઈ ઉખેડીને ફેંકી દઉં અને કુલપરંપરાથી ચાલ્યા આવતા આસન પર રામને રાજા તરીકે સ્થાપન કરું; અથવા મારે આ સર્વ વિચાર આજે કરવા નિરર્થક છે, બાકી વસ્તુતઃ સાચી વાત તો પિતાજી અને વડીલબધુ જ જાણે છે.” ત્યાર પછી કોપને ઉપશમાવી લમણે પરમ વિનયપૂર્વક પિતાને પ્રણામ કર્યા, દઢ ચિત્તવાળા તેણે પોતાની માતા સુમિત્રાની રજા માગી, સેવકોને સ્નેહથી બોલાવીને વાવત ધનુષ ગ્રહણ કરીને રામના ઉપર સજજડ પ્રીતિવાળા લક્ષમણ રામની પાસે પહોંચી ગયા. પિતા, બધુઓ અને સેંકડો સામનાદિથી પરિવરેલા રામ, લક્ષ્મણ અને સીતા સુરકુમારની જેમ રાજભવનમાંથી બહાર નીકળ્યા. પુત્રશોકથી ઝરતી, પૃથ્વીતલ પર અશુઓના સમૂહને સિંચતી એવી માતાઓને મહામુકેલીથી પાછી વાળી. મસ્તકથી પ્રણામ કરીને, દશરથને તથા સાથે રમેલા, ભણેલા અને વૃદ્ધિ પામેલા અને કરુણ વિલાપ કરતા એવા બધુઓને મુશ્કેલીથી રમે પાછા વાળ્યા. ત્યાર પછી પાછા વળેલા લોકો Page #231 -------------------------------------------------------------------------- ________________ પઉમચરિય–પદ્મચરિત્ર એક બીજા સાથે વાતો કરવા લાગ્યા કે, “આ નગરી લોકોથી પરિપૂર્ણ છે, પરંતુ રામના વિયેગમાં વિધ્યાટવી સમાન છે.” ઉત્સુક મનવાળા લોકો બાલવા લાગ્યા કે, આ મહાનારી સીતા ખરેખર ધન્ય છે કે, “જે રામની સાથે પરદેશ જઈ રહેલી છે. નયનના અશ્રુથી સિંચેલા ગાત્રવાળી માતાને છેડીને રામ સાથે ચાલી નીકળેલા આ લક્ષ્મણકુમારને દેખો.” તે સમયે આ કુમારોની સાથે સામન્તજને જવાના કારણે સાકેત નગરી ઉત્સવ–વગરની શૂન્યનગરી જેવી જણાવા લાગી. દંડધારી રાજપુરુષ વડે પાછા વળાતા નગરલકો પાછા વળતા ન હતા, એટલામાં દિવસનું અવસાન થતાં સૂર્ય અસ્ત થયો. નગરીની મધ્યમાં એક મનહર જિનચૈત્ય દેખ્યું, હર્ષથી રોમાંચિત અને અત્યન્ત તુષ્ટ થએલા લોકોએ તેમાં પ્રવેશ કર્યો. ભગવંતની પૂર્ણ ભાવથી સ્તુતિ અને અર્ચન કરીને જનસમુદાય સહિત તેઓ ત્યાં જ વસ્યા. તે બંને ઉત્તમ કુમારે ત્યાં વસેલા છે એમ જાણીને તેઓની માતાઓ જિનગૃહમાં આવી અને બંને પુત્રોને વાત્સલ્યથી આલિંગન કર્યું. સર્વ શુદ્ધિઓમાં મનની શુદ્ધિ ઉત્તમ ગણેલી છે; ભર્તારને સ્નેહથી અને પુત્રને વાત્સલ્યભાવથી આલિંગન કરાય છે. પુત્રોની સાથે કેટલીક વાતચીત કરીને બંને માતાઓ લોકોનાં હૃદયને ડોલાવીને પતિ પાસે પાછી ફરી. પતિને નમસ્કાર કરીને કહેવા લાગી કે--“હે મહાયશ! સીતા અને લક્ષ્મણ સહિત રામને પાછા બેલા, હે ધીર! તમે ઉગ ન પામે.” ત્યારે દશરથે કહ્યું કે, “આ વિષયમાં મારું કંઈ પણ સામર્થ્ય નથી, જે જેણે પૂર્વે કરેલું હોય, તે પ્રમાણે તેને તે પ્રાપ્ત થાય છે. રાજ્યભારથી રહિત, પાપથી વિરમેલે, સંયમની સન્મુખ થએલ હું નથી જાણી શકતો કે, કયા સમયે હું મુનિચર્યા માટે પ્રવ્રજ્યા અંગીકાર કરીશ.” આ પ્રમાણે જિનશાસનના ઉદ્યોતની, રાત અને દિવસ નિરંતર કલ્યાણની અભિલાષાવાળા, ભવ્યજનોમાં સિંહ સમાન તે મહારાજા સુખના ધામરૂપ વિમલ મુક્તિમાર્ગમાં સુખપૂર્વક પ્રતિબંધ પામ્યા. (૧૨૮) પચરિત વિષે “દશરથને પ્રવજ્યા-નિર્ણય” નામના એકત્રીશમાં ઉદ્દેશાને ગૂર્જરાનુવાદ પૂર્ણ થયો. [૩૧] [૩૨] દશરથની દીક્ષા, રામનું નિર્ગમન અને ભારતનું રાજ્ય ત્યાં જિનચૈત્ય (અધિષ્ઠિત ઉદ્યાન)માં નિદ્રા લઈને અર્ધરાત્રિના સમયે જ્યારે લકે સુખેથી નિદ્રા કરતા હતા, કેઈને પગ-સંચાર કે શબ્દ થતું ન હતું, ત્યારે ઉત્તમ ધનુષને ગ્રહણ કરીને તથા જિનેશ્વર ભગવન્તને નમસ્કાર કરીને સીતા સહિત Page #232 -------------------------------------------------------------------------- ________________ [૩૨] દશરથની દીક્ષા, રામનું નિર્ગમન અને ભારતનું રાજ્ય : ૧૯૭ : તે રામ અને લક્ષ્મણ અને ધીમે ધીમે લોકેને દેખતા દેખતા નીકળી ગયા. તે સમયે ત્યાં કોઈ સુરતક્રીડા કરીને થાકી ગએલો પત્નીને ગાઢ આલિંગન આપીને સુઈ ગયો હતો. કોઈ વળી પહેલાં અપરાધ કરેલ હોવાથી રીસાએલી પત્નીને પ્રસન્ન કરવા મથામણ કરતો હતો. બીજે કઈ ધૂર્ત વળી બીજાને ઘેર જઈને અંગો સંકેચીને ગાવા ક્ષની જાળીમાંથી બિલાડીને ભગાડતો હતે. વળી બીજો કોઈ એકાન્ત-શૂન્યઘરમાં કઈક કન્યાને આપેલ સંકેત અનુસાર તે ન પ્રાપ્ત થવાથી અને બીજે કઈક આવેલ હોવાથી અધિક આકુળ-વ્યાકુલ મનવાળો તે પુરુષ ઉભો થાય છે, વળી બેસી જાય છે. એમ ઉઠ-બેસ કરતો હતો. આ પ્રમાણે લોકોનાં કાર્યોને સાંભળતા અને દેખતા તેઓ નગરીના ગુપ્તદ્વારમાંથી ધીમેથી બહાર નીકળી ગયા. બીજી દિશામાં જતા તેમને શોધવા માટે નીકળેલા સુભટોએ જોયા. પિતાના સૈન્યસહિત આવીને તેમણે ભાવપૂર્વક પ્રણામ કર્યા. સ્વભાવથી સિંહ સરખી મંદગતિવાળા રાજા સેનાની સાથે ધીમે ધીમે એક ગાઉ સુધી સુખેથી ચાલ્યા. જતાં જતાં ગામોમાં, નગરોમાં ઘણા લોકોથી પૂજાતા હતા, તેમ જ ચાલતા ચાલતા ખેડ, મડબ અને ખાણોથી યુક્ત પૃથ્વીનું અવલોકન કરતા હતા. આ પ્રમાણે ક્રમશઃ વિચરણ કરતા કરતા તેઓ સિંહ, હાથી, અજાતિના મૃગલા, ચમરી ગાય, આઠ પગવાળા શરભ ચાર આંખવાળા સિંહ સરખા જંગલી જાનવરેના શબ્દોથી વ્યાપ્ત અને ગાઢ નિછિદ્ર વૃક્ષોથી આચ્છાદિત એવી પારિયા2 નામની અટવામાં આવી પહોંચ્યા. ત્યાં ભયંકર ઘણા મત્સ્ય-મગરમચ્છ વગેરે જળચરથી વ્યાકુલ, જલથી સમૃદ્ધ, તરંગોના સમૂહે જેમાં ઉછળી રહેલા છે–એવી ગંભીરા નામની નદી દેખી. ત્યારે સૈન્ય સહિત સર્વ સુભટને કહ્યું કે, “આ અરણ્ય ઘણું ભયંકર છે, માટે તમારે પાછા ફરવું સારું છે. પિતાએ સમગ્ર પૃથ્વીના સ્વામી ભરત રાજાને સ્થાપન કરેલ છે, હું તે હવે દક્ષિણાપથ તરફ જઈશ, તમે સર્વે હવે પાછા જાવ.” ત્યારે તે સુભટે કહેવા લાગ્યા કે, “તમારા વિરહમાં રાજય, સૈન્ય કે દેહના વિવિધ પ્રકારના સુખનું શું પ્રયાજન છે? સિંહ, રીછ-ભાલૂ, ચિત્તા, ગીચવૃક્ષો અને મોટા પર્વત સહિત ગાઢ જંગલમાં અમે આપની સાથે વાત કરીશું. શરણ વગરના અમારા ઉપર દયા કરો.” આ પ્રકારે બોલતા સુભટને પૂછીને સીતાને હાથનું અવલખન આપીને લક્ષ્મણ સહિત રામે ગંભીરા નદી પાર કરી. લક્ષમણ સહિત રામને સામે કિનારે દેખીને તે સર્વે ભટે હાહારવ કરતા પાછા ફર્યા. પાછા ફરેલા સુભટએ સાધુઓ જેમાં રહેલા હતા–એવું ઘણું ઊંચું જિનમન્દિર જોયું, એટલે સુભટસિંહોએ તેમાં પ્રવેશ કર્યો. વિશુદ્ધભાવથી જિનબિઓને નમસ્કાર કરીને ત્યાર પછી ક્રમસર મન, વચન અને કાયાથી ઉત્તમ મુનિવરેને પણ પ્રણામ કર્યા. તેઓએ સાધુઓને પૂછયું કે-“હે ભગવન! હે મહાયશ! જિનધર્મરૂપી નૌકા Page #233 -------------------------------------------------------------------------- ________________ : ૧૯૮ : પઉમચરિય-પદ્મચરિત્ર વડે અમાને આ ભયંકર સ'સારરૂપી સાગરના પાર પમાડી. ' ત્યાર પછી મુનિએ જિનાપર્દિષ્ટ સંક્ષેપથી ધર્મ કહ્યો, જેથી ઘણા તે જ સમયે સંવેગ-પરાયણ થયા. નિગ્ધ, વિજય, મેઘકુમાર, રણલાલ, નાગદમન, ધીર, શ, શત્રુન્નુમ, ધર, કટક, વિનાદ, શવ, પ્રિયવન અને કંઠાર આ સર્વે અને બીજા કેટલાક રાજાઓએ નિત્ર થલક્ષ્મી પ્રાપ્ત કરી–અર્થાત્ પ્રવ્રજ્યા અગીકાર કરી. વળી બીજા કેટલાક રાજાઓએ શ્રાવકધમ અંગીકાર કર્યાં. અને દેશ તરફ ગયા. ક્રમે કરી સાકેતપુરી પહેાંચ્યા અને ભરત રાજાને સ હકીકત સ્પષ્ટ જણાવી. સીતા અને લક્ષ્મણને સાથે લઈને રામચંદ્રજી અરણ્યમાં ગયા, પણ પાછા ન ફર્યાં. આ વચન સાંભળીને ભરત ઘણા દુ:ખી થયા. પુત્રના વિયાગમાં અત્યંત વૈરાગી અનેલા દશરથ રાજાએ તરત જ ભરતના રાજ્યાભિષેક કર્યા. ઉત્પન્ન થયેલા વૈરાગ્યવાળા દશરથ રાજાએ મહેાંત્તર સુભટાની સાથે ભૂતશરણુ મુનિ પાસે દીક્ષા અંગીકાર કરી. ત્યાં એકાકી વિહાર કરનારા દશરથ રાજા તપસ્યા કરતા હતા, પરંતુ મનમાં દુઃખિત હૃદયવાળા પુત્રસ્નેહને વહન કરતા હતા. એક વખત ધીર તે અતિશય શુભધ્યાનમાં આરૂઢ થયા અને મનથી ચિંતવવા લાગ્યા કે, ‘સ્નેહ એ પણ મજબૂત અ`ધન છે. બીજા ભવામાં મને અનેક પ્રકારના ધન, સ્વજન, પુત્ર અને પત્નીઓ વગેરે હતા, તે અનાદિ સ'સારમાં પરિભ્રમણ કરતા તે અત્યારે ક્યાં ગયા? ઉત્તમ વિમાનવાસવાળા દેવલાકમાં વિષયસુખા ભાગવ્યાં અને તેના લરૂપે નરકની અંદર અગ્નિમાં બળવાનાં દુઃખા પણ ભાગમાં. તિય ચયેાનિમાં એક બીજાને ભક્ષણ કરવા રૂપ દુઃખનો અનુભવ કર્યાં તથા પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ રૂપ એકેન્દ્રિયયેાનિમાં લાંબા કાળ સુધી ભ્રમણ કર્યું.... મનુષ્યગતિમાં પણ અન્ધુઓના સ્નેહાનુરાગમાં રક્ત ખની ઘણા ભાગા ભાગળ્યા, સચાગ-વિયેાગ, અનેક રાગ, શેક આદિના અનુભવ કર્યાં. માટે દોષના મૂલરૂપ પુત્રસ્નેહનો ત્યાગ કરું છું અને મુનિવરની પાસે જઇને તેમનાં દર્શન કરીને તેમના કહેલા પ્રાયશ્ચિત્તથી મારા મનની નિ લતા કરીશ. વિવિધ પ્રકારના તપ કરતા, સર્વ પરિષહેાને સહન કરતા, મહાત્મા દશરથમુનિ એકાંત દેશમાં વિચરતા હતા. પુત્રા પરદેશ ગયા, પતિએ પ્રવ્રજ્યા અંગીકાર કરી. એટલે અપરાજિતા અને સુમિત્રા રાણીએ શેાક-સમુદ્રમાં ડૂખી ગઈ. પુત્રના શાકથી દુઃખિત રાણીઓને દેખીને કૈકેયી રાણી પેાતાના ભરત પુત્રને કહેવા લાગી કે, ‘મારી એક વાત સાંભળ. હે પુત્ર ! સર્વથા નિષ્કંટક અને અનુકૂલ મહારાજ્ય તેં પ્રાપ્ત કર્યું છે, પરંતુ રામ અને લક્ષ્મણ વગર તે શાભા પામતું નથી. તેઓની માતાએ પુત્રવિયેાગમાં દુઃખ પામીને રખેને કાલ કરી જાય, તે પહેલાં જલ્દી તે ઉત્તમ કુમારેશને પાછા લઈ આવ. ” માતાનું વચન સાંભળીને અશ્વ ઉપર આરૂઢ થઇને ભરત ઉતાવળા ઉતાવળા તેની પાછળ પાછળ ચાલવા લાગ્યા. અરે! આ માર્ગે જતાં કાઇ સ્ત્રી સહિત બે કુમારસિંહાને જોયા છે? એમ માર્ગે ચાલતા પથિક જનાને પૂછતા પૂછતા પવન સરખા વેગથી ભરત ભાઇઓની Page #234 -------------------------------------------------------------------------- ________________ [૩૨] દશરથની દીક્ષા, રામનું નિČમન અને ભરતનું રાજ્ય શેાધ કરવા જતા હતા. ભયકર મહાવનમાં નદીના કિનારે વિશ્રાન્તિ લેતા સીતા સહિત પાસે રહેલા ઉત્તમધનુષ-સહિત તેમને જોયા. રામ, લક્ષ્મણુ એ અને કુમારસિંહાએ જે દેશ ઘણા દિવસેાએ વટાવ્યા, તે જ ભરતે સહેલાઇથી છ દિવસમાં પાર કર્યાં. કૈકેયી-પુત્ર ભરતની નજર જ્યાં તેમના ઉપર પડી કે, ઘેાડાના ત્યાગ કરીને રામના ચરણમાં પડ્યો, પ્રણામ કર્યા એટલે ભરતને મૂર્છા આવી ગઇ. મૂર્ચ્છ ઉતરી ગઇ, સ્વસ્થ થયા, એટલે રામે સ્નેહથી તેને આલિંગન કર્યું. સીતા અને લક્ષ્મણે તેની સાથે ક્રમપૂર્વક ખૂબ વાર્તાલાપ કર્યાં. શરીર નમાવીને મસ્તકે અંજલિ કરીને ભરત રામને વિનંતિ કરવા લાગ્યા કે− હૈ સુપુરુષ! આજ્ઞા ગુણવાળા વિશાલ સમગ્ર રાજ્યનું તમે પાલન કરે. હું છત્ર ધારણ કરીશ, શત્રુઘ્ર ચામર ધારણ કરશે, લક્ષ્મણ મ`ત્રી થશે અને તમારે અંગે બીજી જે કંઇ સુંદર કાય હશે, તે કરીશું. : ૧૯૯ : આ પ્રમાણે વાર્તાલાપ થઈ રહેલા હતા, તેટલામાં રથમાં બેસીને ઉતાવળી ઉતાવળી કૈકેયી દેવી પણ તે સ્થળે આવી પહોંચી. ઉત્તમ રથમાંથી નીચે ઉતરીને રામને આલિંગન કરી રુદન કરતી કૈકેયીએ રામને, સીતાને તેમજ લક્ષ્મણને ક્રમસર ખાલાવ્યા. ત્યાર પછી કૈકેયીએ રામને કહ્યું કે, ‘હે પુત્ર! ચાલેા વિનીતા નગરીમાં જઇએ અને તું તારુ' પેાતાનું રાજ્ય કર અને ભરતને પણ રાજ્યનીતિ શીખવજે. અમારા સ્ત્રીઓના સ્વભાવ ચપલ હોય છે, લાંખી બુદ્ધિ હેાતી નથી, કપટ કરવાની ટેવ હોય છે. જે કંઇ મારાથી તને પ્રતિકૂલ કરાયું હોય, તેની હે પુત્ર! ક્ષમા કરજે.' ત્યારે રામે કહ્યું કે, હું માતાજી ! મહાકુલમાં જન્મેલા ક્ષત્રિયા કદાપિ અસત્ય ખેલે ખરા ? માટે ભરત રાજ્ય કરશે જ.’ તે જ વનમાં સર્વ રાજા સમક્ષ લક્ષ્મણ સહિત રામે ભરતને રાજ્ય પર સ્થાપન કર્યો. કૈકેયીને નમસ્કાર કરીને. ભરત રાજાને ભુજાએથી આલિંગન કરીને સર્વ સામન્તા સાથે વાર્તાલાપ કરીને સીતા સહિત તેએ દક્ષિણ દેશ તરફ ચાલવા લાગ્યા. ભરત પેાતાની નગરી તરફ ચાલ્યા અને પહેાંચીને ઇન્દ્ર જેમ દેવનગરીમાં, તેમ ભરત રાજ્ય કરવા લાગ્યા. શેાકના કારણે આવું નિષ્કંટક રાજ્ય હોવા છતાં તે ક્ષણવાર પણ તેમાં ધૃતિ કરતા ન હતા. માત્ર જિનેશ્વરને પ્રણામ કરતા હતા, ત્યારે શરીર-સુખ થતું હતું. એક વખત ભરત સરિવાર જિનભવનમાં ગયા. ભગવંતને વંદન કર્યાં, સ્તુતિ કરી, ત્યાર પછી ગણુસહિત દ્યુતિ નામના મુનિને જોયા. ધીર ભરતે મુનિને નમસ્કાર કરીને તેમની પાસે અભિગ્રહ ગ્રહણ કર્યાં કે, રામનાં દન કરું પછી મારે પ્રયા ગ્રહણ કરવી. ’ ત્યાર પછી ભરત રાજાએ મુનિને ધનુ સ્વરૂપ પૂછ્યું, એટલે મુનિએ ધમ સમજાજ્ગ્યા અને કહ્યુ કે, જ્યાં સુધી રામ ન આવે ત્યાં સુધી શ્રાવકધર્મનું પાલન કર. વિવિધ વ્રત, નિયમ, જિનપૂજા, દાન આદિનાં ફળ નિગ્રંથ સાધુ મહર્ષિઓની ચર્ચા અત્યંત દુર હાય છે. અભ્યાસ કરવાથી-દેવ Page #235 -------------------------------------------------------------------------- ________________ પઉમચરિય-પદ્મચરિત્ર પાડવાથી તેમાં વિશુદ્ધિ મેળવી શકાય છે અને પછી ક્રમે કરીને તે સુખેથી સાધી શકાય છે. રત્નદ્વીપે ગએલે મનુષ્ય જો એક પણ મહારત્ન ગ્રહણ કરીને અહિં લાવે છે, તેા તે લેાકમાં અત્યંત મૂલ્યવાળા થાય છે. જિનધરૂપી રત્નદ્વીપમાં જઈ ને નિયમરૂપી એકમાત્ર રત્નને લેનાર તે પરભવમાં તેનું અનઘ્ય-અખૂટ પુણ્ય પ્રાપ્ત કરે છે. પ્રથમ અહિંસારૂપ રત્ન ગ્રહણ કરીને જે જિનવરની પૂજા કરે છે, તે દેવલાકમાં અનુપમ ઇન્દ્રિયાનાં સુખા ભાગવે છે. સત્યવ્રતના નિયમ ધારણ કરનાર જે જિનવરની પૂજા કરે, તે મધુર વચન બેલનાર અને સુખાની પર’પરા ભાગવનારા થાય છે. જે, " વગર આપેલા પદાથ લેવા નહિં’–એવા નિયમ લઈને જિનેન્દ્રની ઉત્તમ પૂજા કરે, તે નવનિધિના સ્વામી અને મણિરત્નાના ભંડારના સ્વામી થાય છે. જિનમતની છત્રછાયાને આશ્રય કરનાર જે પુરુષ, પારકી સ્ત્રીના પ્રસંગાનું નિવારણ કરે છે, તે નેત્રને આનન્દ આપનાર ઉત્તમ સ્ત્રીઓનુ સૌભાગ્ય પ્રાપ્ત કરે છે. જે, પરિગ્રહનુ પરમાણુ કરવા રૂપ સાષત્રતને ધારણ કરનાર અને જિનેન્દ્ર-વચનમાં વિશ્વાસ રાખનાર પરલેાકમાં વિવિધ પ્રકારના ધનથી સમૃદ્ધ અને સ લેાકેા તરફથી આદર-સત્કાર મેળવનાર મહાપુરુષ થાય છે. (મુનિને) આહાર-દાન આપનાર અવશ્ય ભાગનાં સ્થાન મેળવનાર થાય છે. કદાચ એ પરદેશ જાય, તે પણ ત્યાં તેને સુખની પ્રાપ્તિ થાય છે. અભયદાન દેનાર, જીવાને અમચાવનાર. જયણા પાલનાર મનુષ્ય પરભવમાં ભયરહિત અને નિરોગી થાય છે અને જ્ઞાનનુ દાન કરનાર સર્વ કળાઓમાં નિષ્ણાત-પારગામી થાય છે. : ૨૦૦ : જિનમત વિષે અનુરાગવાળા જે પુરુષ, રાત્રે ભાજન નથી કરતા, તે આરંભમાં પ્રવતે તેા પણ તે સદ્ગતિના માર્ગ મેળવે છે. જે પુરુષ, ત્રણે કાળ (જિતમન્દિરમાં) અરિહંતનાં દર્શન કરી નમસ્કાર કરે છે, તેવા ઉત્તમ ભાવવાળાનાં ઘણા પાપેા નાશ પામે છે. જે, જળમાં, કે જમીન ઉપર ઉગેલાં સુગંધી પવિત્ર પુષ્પાથી જિનેશ્વરની પૂજા કરે છે, તે દિવ્ય વિમાનમાં રહીને શ્રેષ્ઠ અપ્સરાઓની સાથે ભાગક્રીડા કરે છે. જે, માત્ર નિલ ભાવરૂપ પુષ્પાથી જિનેશ્વરની પૂજા કરે છે, તે પુરુષ સુન્દર દેહવાળા અને લેાકને વિષે માન-પૂજા—સત્કાર મેળવનારા થાય છે. ભાવિત મતિવાળા જે, જિનવરને અશુરુ અને તુરુષ્ક, ઉત્તમ કેસર અને ચન્દન આપે છે, અગર તેનાથી પૂજા કરે છે, તે ઉત્તમ પ્રકારના દેવના અધિપતિ થાય છે. જે પુરુષ, અતિશય તીવ્ર ભાવપૂર્વક જિનભવનમાં દીપક આપે છે, તે સૂના સરખા તેજવાળા દેવિવમાનમાં ઉત્પન્ન થાય છે. જે, જિનાલયમાં દર્પણુ, છત્ર, ચામર, ધ્વજા, સિંહાસન, કળશ, રથ આદિ આપે છે, તે શ્રેષ્ઠ લક્ષ્મીને વહન કરનારા થાય છે. ભાવિત મતિવાળા જે, સુગંધી પદાર્થોથી જિનેશ્વરના શરીરને વિલેપન કરી અલંકૃત કરે છે, તે સુગ'ધની પ્રચુરતાવાળા વિમાનમાં લાંખા કાળ સુધી આનન્દ કરે છે. સુગન્ધિ જળથી જિનવરના અભિષેક કરનાર પુરુષ જ્યાં જ્યાં ઉત્પન્ન થાય છે, ત્યાં ત્યાં અભિષેક પ્રાપ્ત કરે છે-અર્થાત્ મહાન બને છે. જે, જિનેશ્વર ભગવંતને ભક્તિરાગથી દૂધના અભિષેક કરે છે, તે દૂધ સરખા Page #236 -------------------------------------------------------------------------- ________________ [૩૨] દશરથની દીક્ષા, રામનું નિર્ગમન અને ભરતનું રાજ્ય : ૨૦૧ : ઉજજવલ નિર્મલ વિમાનમાં લાંબા કાળ સુધી આનન્દ-ક્રીડા અનુભવે છે. જે, જિનેશ્વરને દહિંના કળશથી અભિષેક કરે છે, તે દહિં સરખા ઉજજવલ ભૂમિતલવાળા દેવવિમાનમાં દિવ્ય રૂપ ધારણ કરનાર ઋદ્ધિસંપન્ન દેવ થાય છે. જે પુરુષ, જિનેશ્વરને ઘીને અભિષેક કરે છે, તે ઉત્તમ વિમાનમાં સુગંધિત દેહવાળ ઉત્તમ દેવ થાય છે. અભિષેક કરવાના પ્રભાવથી પ્રભુભક્તિ કરનારા અનંતવીર્ય વગેરે અનેક શાસ્ત્રમાં સંભળાય છે કે, જેઓ અભિષેકની ઋદ્ધિ પ્રાપ્ત કરવા સાથે ઉત્તમ દેવતાનાં સુખનો અનુભવ કરે છે. જે, જિનેશ્વર ભગવાનની ભક્તિથી નૈવેદ્ય અને બલિ જિનગૃહમાં ચડાવે છે, તે પુરુષ પરમવિભૂતિ અને આરોગ્ય મેળવે છે. જે, જિનાયતનમાં ગાન્ધર્વ, વાજિંત્ર, નાટ્ય અને મધુર સ્વરથી ગાયન-સંગીત કરાવી પૂર્ણ મહોત્સવ કરે છે, તે શ્રેષ્ઠ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થઈ મહોત્સવ મનાવનાર થાય છે. જે, પોતાના વૈભવનુસાર વિવિધ પ્રકારના ઉત્તમ વૈભવ અને શેભાયુક્ત જિનભવનને કરાવે છે, દેવસમૂહથી અભિનન્દન પામતો તે દીર્ઘકાલ સુધી શ્રેષ્ઠ સુખને અનુભવ કરે છે. જિનમત વિષે અનન્ય દષ્ટિવાળો તેમ જ દઢધર્મવાળો જે કઈ પુરુષ, જિનપ્રતિમા ભરાવે છે, તે દેવ અને મનુષ્યના ભેગો પ્રાપ્ત કરીને મોક્ષ પણ મેળવશે. આ પ્રમાણે જિનેશ્વર ભગવતે ઉપદેશેલ ધર્મ કરનાર દેવવિમાનમાં ઉત્પન્ન થઈને ફરી ચક્રધરપણું પણ પામે છે, વળી તેવા કુશલાનુબન્ધી પુણ્યશાળી આત્મા ભરત, સનસ્કુમાર આદિની જેમ ફરી પણ સંયમ–તપનું સેવન કરીને સર્વ કર્મ રજથી મુક્ત થઈ સિદ્ધિગતિને પણ મેળવે છે.” “હવે જિનવરને વન્દન અને ભક્તિરાગ કરવાથી થતા ફલનું વિવેચન સાંભળો– જે, જિનેશ્વરને વંદન કરવાની મનથી ઇચ્છા કરે, તેને ઉપવાસનું ફલ, ઉભો થાય, તેને છરૂ તપનું ફલ, ગમનને આરંભ કરે, તો અઠ્ઠમતપનું ફળ મળે, ગમન કરે તે લાગલગાટ ચાર ઉપવાસ કરે–તેટલું ફળ મળે, થોડું ચાલ્યો તો પાંચ સામટા ઉપવાસ, મધ્યસ્થળે પહોંચ્યા, તે પંદર સામટા કરેલા ઉપવાસ જેટલું ફળ મળે, જિનમન્દિર દેખે, એટલે માસક્ષમણના ઉપવાસ જેટલો લાભ થાય. જિનભવનમાં પહોંચી ગયે, તે પુરુષ છ મહિનાના લાગલગાટ કરેલા ઉપવાસનું ફળ અને દ્વાર પ્રદેશમાં પ્રવેશ કરનારને એક વરસના ઉપવાસ જેટલું ફળ પ્રાપ્ત થાય છે. દેહરાસર ફરતી પ્રદક્ષિણ કરનાર સે વરસના ઉપવાસ કરવા જેટલું ફલ મેળવે છે. જિનેશ્વર ભગવન્તની સ્તુતિ કરવાથી હજાર વર્ષ સુધી કરેલ મહાતપનું અખૂટ-અનન્ત પુણ્યફલ પ્રાપ્ત કરે છે. જિનેશ્વરને વન્દન કરવું, તેમની ભક્તિ કરવી, તેના કરતાં ચડિયાતો બીજો કોઈ ઉત્તમ ધર્મ નથી, આ કારણે હે ભરત! તું જિનેશ્વર ભગવન્તની હંમેશાં ભાવથી ભક્તિ કર. પ્રભુભક્તિ કરવાથી ચારિત્રમોહનીય કર્મ પાતળું પડે છે અને ઉત્તરોત્તર નિન્ય મુનિ થઈને કૃતાર્થ બની ક્ષે પણ જઈશ.” આ પ્રમાણે મુનિવર પાસે ધર્મોપદેશ સાંભળીને ભારતે તેમની પાસે શ્રાવકને યંગ્ય વ્રત-ગ્રહણરૂપ દેશવિરતિ-ધર્મ અંગીકાર કર્યો. Page #237 -------------------------------------------------------------------------- ________________ : ૨૦૨ : પઉમચરિય-પદ્યચસ્ત્રિ સમ્યકત્વની વિશુદ્ધ ભાવનાવાળા, વિનીત, મુનિઓને દાન દેવાની અભિલાષાવાળા અને તેમાં પ્રયત્ન કરનાર ભરતરાજા ગુણસમૃદ્ધ દોઢસે યુવતીઓની સાથે વિશાલ રાજ્ય–વભવ ભેગવતા હતા. આવા પ્રકારનું નિષ્કટક અને અનુકૂલ રાજ્ય મળવા છતાં તે પોતાના રાજ્યના ભોગવટામાં સ્નેહાનુબંધ કરતો ન હતો, પણ તેનું મન નિરન્તર ધર્મમાં જ લાગેલું હતું અને એવી ભાવના હંમેશાં વહેતી હતી કે, ક્યારે એવો સુંદર સમય આવશે કે, તે સમયે હું જિનેશ્વર ભગવતે કહેલી પ્રવજ્યા અંગીકાર કરીશ.” આ પ્રમાણે જિનેન્દ્ર અને નિર્ચન્થ સાધુ ભગવન્તોની કથામાં અનુરાગવાળા વિનીત ભરત રાજા પિતાનાં કર્મને નાશ કરવાના કારણભૂત ચિત્તને વિમલ અને વિશુદ્ધ કરતા હતા. (૯૭) પદ્મચરિત વિષે “દશરથદીક્ષા, રામ-નિગમન અને ભરતને રાજ્યપ્રાપ્તિ નામના બત્રીશમા ઉદેશાને આ. શ્રીહેમસાગરસૂરિએ કરેલ ગૂર્જરનુવાદ પૂર્ણ થયો. [૩૨]. [ ૩૩ ] વજકર્ણ ઉપાખ્યાન ત્યાર પછી સીતા સહિત તે રામ અને લક્ષમણ બંને જણ કેમ કરી ચાલતા ચાલતા ત્યાં પહોંચ્યા છે, જ્યાં વલ્કલનાં વસ્ત્ર અને જટાને ધારણ કરનાર તાપસે રહેતા હતા. એવા તાપના આશ્રમે પહોંચ્યા. જેમાં વિવિધ પ્રકારનાં ફલને સંગ્રહ કરેલ હતો, તથા ઉમ્બર, ફણસ અને વડનાં સુક્કાં પત્રો વેરાએલાં પડેલાં હોવાથી તેને માર્ગ જાણી શકાતો ન હતો. તથા જેમાં દર્ભ, પૂજા-સામગ્રી અને ઈશ્વણાના ઢગલાએ કરેલા હતા–એવા તાપસના આશ્રમમાં પ્રવેશ કર્યો. એટલે આસન આપવું, વિનય સત્કાર-સન્માન કરવામાં કુશલ એવા સર્વે તાપસ-ગણે વિવેક પૂર્વક આદર આપી તેમને બોલાવ્યા. ત્યાં એક રાત વાસ કરીને ફરી અટવીના માગે આગળ ચાલ્યા, તે અતિશય ઉંચા શિખના સમૂહવાળે ચિત્રકૂટ પર્વત જોવામાં આવ્યા. તે અનેક પ્રકારના વૃક્ષોથી આચ્છાદિત હતો, જુદા જુદા જંગલી જાનવર માટે નિવાસસ્થાન, વિવિધ પ્રકારના પક્ષીગણથી સમૃદ્ધ, પર્વત પરથી વહેતી નદીએ જેને માગ રેકી દીધેલ છે, જેમાં કોઈ સ્થળે સિંહે વિદારેલ હાથીના રુધિરથી ખરડાએલ હોવાથી તેને લાલ પ્રદેશ ભયંકર જણાતો હતો. કોઈ કઈ સ્થળે શરભથી ત્રાસ પામેલા હાથી–ટોળાંઓની નાસ–ભાગથી ભાંગી ગએલા વૃક્ષોના સમૂહવાળા, કે કોઈ સ્થળમાં વરાહ અને સિંહના અત્યંત દર્પવાળાં યુદ્ધો ચાલતાં હતાં, તે ક્યાંઈક વાઘે મારેલા, કઠણ થાપાથી ચીરાઈ ગએલા વક્ષસ્થલવાળી ભેંશ જણાતી હતી. જ્યાંઈક વાંદરાઓ “હુક હુક” કરતા ચીચીયારી મચાવતા હતા. ક્યાંઈક પક્ષીગણ કિલકિલારવા Page #238 -------------------------------------------------------------------------- ________________ [૩૩] વાકર્ણ ઉપાખ્યાન ': ૨૦૩ : શબ્દો કરતા હતા, ક્યાંઈક સિંહના ભયથી હરણીયાઓનાં ટોળાં ઉતાવળાં ઉતાવળાં દેડતાં હતાં. કઈ કઈ પર્વતના સ્થાનમાં મદોન્મત્ત હાથીઓના ગંડસ્થલમાં રહેલા મદની ગંધમાં લુબ્ધ બનેલા ભમરાઓ મધુર સ્વરથી ગુંજારવ કરતા હતા. આવા પ્રકારના વિવિધ સ્થળોના વિનિયેગવાળા ચિત્રકૂટ પર્વતને તેઓએ જે. - ત્યાં પહોંચીને વિવિધ પ્રકારના સુગંધયુક્ત ઉત્તમ સ્વાદવાળા વૃક્ષો અને વેલા પર ઉગેલાં ફળ ઈચ્છાનુસાર ખાધાં. આરામથી જતાં જતાં કંઈક અધિક ચાર મહિને અનેક બાગ-બગીચા વનોથી અલંકૃત મનોહર અવન્તિદેશમાં પહોંચ્યા. ત્યાં લોકો અને ધન-ધાન્યથી સમૃદ્ધ એવો કેટલોક પ્રદેશ ઓળંગ્યા પછી આગળ ચાલ્યા, ત્યારે જેમાંથી લોકો ચાલ્યા ગયા છે, એવો બીજે ઉજજડ પ્રદેશ જોવામાં આવ્યું. એક વડના વૃક્ષ નીચે થાક ઉતારવા આરામથી બેઠા. ત્યાર પછી રામે કહ્યું કે-“હે લક્ષ્મણ ! આ નિર્જન પ્રદેશ છે. અહીં અન્ન ઘણું ઉત્પન્ન થયું છે, ઉદ્યાનના વૃક્ષો ફલોના ભારથી નમી પડેલા છે, શેરડીના ખેતરની પ્રચુરતાવાળા ગામે પણ શહેરે જેવા મોટા મોટા આકારવાળા છે. પક્ષીઓથી નહીં ભક્ષણ કરાએલા અને અખંડિત કમળવાનાં મોટાં મોટાં સરેવર અણવપરાતાં જણાય છે, ઈંધણ અને સામાન ભરેલાં ગાડાંઓ માર્ગ વચ્ચે ભાંગી ગયાં છે, તેથી માર્ગો શેકાઈ ગયા છે. ચણું, તલ, મગ, અડદ, ડાંગર અને અનેક પ્રકારનાં ધાન્ય વેરાએલાં પડેલાં છે. ઘણા પ્રદેશમાં અશક્ત અને ઘરડી ગાયે પડેલી છે. વળી રામે લક્ષ્મણને કહ્યું કે-“નજીકમાં કઈ ગામ કે શહેર હેય તે તપાસ કરે; કારણ કે સીતાને અતિશય થાક લાગે છે.' એટલે મોટી લાંબી અને વિસ્તૃત ડાળીવાળા ઉંચા વડલાના વૃક્ષ પર ચડીને લક્ષમણ ચારે દિશામાં જોવા લાગ્યો. રામે પૂછયું કે, “હે લક્ષ્મણ ! તું શું જુવે છે ?” ત્યારે તેણે કહ્યું “હે દેવ ! સાત સાત માળવાળા ઉંચા સેંકડો સફેદ મહેલેથી વ્યાપ્ત પર્વત જેવા પ્રગટ આકારવાળું રૂપ દેખાય છે. સેંકડો બાગ-બગીચા અને જળાશવાળું આખું નગર ધન અને જનરડિત થવાના કારણે ઉજજડ અને ભયંકર દેખાય છે. હે પ્રભુ! માત્ર અતિ ચપળતા અને વેગથી ચાલતો એક પુરુષ દેખાય છે. ત્યારે રામે કહ્યું કે, તેને મારી પાસે બોલાવી લાવ. લક્ષ્મણ વડ ઉપરથી નીચે ઉતર્યો, તેને બોલાવીને રામ પાસે લાવ્યું. એટલે રામના ચરણુયુગલમાં નમસ્કાર કરીને પાસે ઉભો રહ્યો. રામે તેને પૂછયું કે- હે ભાગ્યશાળી ! તું ક્યાંથી આવ્યો છે? આ દેશ કર્યો છે? આ દેશ ધન અને લેકથી રહિત કેમ જણાય છે ? તેની યથાર્થ હકીક્ત મને કહે.” ત્યારે શ્રીગુપ્ત નામના તે પુરુષે રામને પ્રત્યુત્તર આપતાં કહ્યું કે, “હે મહાશય ! હું તો પરદેશમાં રહેનાર ગૃહસ્થ છું. હું અહીં કેમ આવ્યો છું ? તેની હકીકત કહું, તે આપ સાંભળે – ઉજજયિની નગરીના સ્વામી સિંહદર નામના રાજા છે. દશપુર નગરના સ્વામી વજકર્ણ અહીં તેના સેવક છે, તે ત્રણે ભુવનના ગુરુ જિનેશ્વર ભગવંત અને જ્ઞાની નિગ્રંથ મુનિઓ સિવાય બીજા કોઈ પુરુષને નમસ્કાર કરતા નથી. નિગ્રન્થ સાધુઓના પ્રસાદથી Page #239 -------------------------------------------------------------------------- ________________ : ૨૦૪ : પઉમચરિય-પદ્મચરિત્ર વાકર્ણ રાજાને સમ્યકત્વ પ્રાપ્ત થયું. હે દેવ ! જગતમાં પ્રસિદ્ધ તેને તમે સાંભળ્યા નથી ? આ હકીકત વિશેષ જાણવા માટે લક્ષ્મણે પૂછયું કે, “કયા ઉપાયથી તેણે સમ્ય ત્વ પ્રાપ્ત કર્યું? તે મને કહે, તે જાણવાનું મને મોટું કુતૂહલ થયું છે. તે સાંભવળીને પથિક કહેવા લાગ્યું કે, “હે દેવ ! સમ્યકત્વરહિત તેને સાધુઓએ સમ્યકત્વરત્નને જે ઉપદેશ આપે, તે આપ સાંભળે– એક દિવસ વજકર્ણ રાજા શિકાર કરવા માટે જંગલમાં ભટકતું હતું, ત્યારે તેણે આછા અરણ્યમાં એક નિગ્રંથ સાધુને જોયા. ગ્રીષ્મકાળમાં સૂર્યના તાપમાં ઉષ્ણ પત્થર પર બેસીને શરીરને શેષવતા, દઢ વૈર્યવાળા સિંહની જેમ ભયમુક્ત, જેણે પોતાને નિયમ પૂર્ણ કરેલ છે. તે જ સમયે ઉત્તમ ઘોડા પર આરૂઢ થએલ, યમના સરખા અનાદિમિથ્યાત્વી તે રાજા ત્યાં આવ્યા અને તે સાધુને કહેવા લાગ્યું કે, “અહીં આ જંગલમાં શું કરે છે?” ત્યારે તે શ્રમણ-સિંહે કહ્યું કે, “હું આ વનમાં આત્માનું કલ્યાણ વિચારું છું, તથા દુઃખથી મુક્ત કેમ થવાય, તેના પ્રયત્નમાં રહેલો છું.” તે સાંભળી રાજાએ ફરી પૂછયું કે, ભોગ-રહિત આવી અવસ્થામાં અ૯પ પણ સુખ નથી, તે હે સાધુ! તમારા આત્માના કલ્યાણની તે વાત જ ક્યાં રહી? વિષયસુખના અભિલાષી રાજાને જાણીને સાધુએ સુન્દર વચનથી તેને સમજાવ્યું કે-“જે તમે આત્મહિતના વિષયમાં પૂછે છે, તે સર્વે હું તમને સમજાવું છું. જે ઈન્દ્રિના વિષયમાં આસક્ત થયા છે, તેઓ આત્મ-સુખથી ઠગાઈને હજારો દુઃખને અનુભવતા ભવસમુદ્રમાં મૂઢ બની ભ્રમણ કર્યા કરે છે. આ નશ્વર શરીરના પિષણ માટે અનેક પ્રાણીઓની હિંસા કરીને જળમાં લોહના ગોળાની જેમ સુખરહિત નારકીમાં ઉત્પન્ન થશે. હે નરાધિપ! અનેક નરકથી વ્યાપ્ત, ભયંકર અગ્નિ જેમાં સળગી રહેલો છે, એવી સાત નરક-પૃથ્વીઓને શું તમે નથી જાણતા ? અતિદુર્ગધ અને અતિ અશુભ સ્પર્શવાળી, નિરંતર સૂર્ય-ચંદ્રના પ્રકાશ વગરની, કુંભીપાક, કૂટ શામલી વૃક્ષ સરખા વૃક્ષે કે, જેનાં પત્રો કરવત અને તરવારની ધાર સરખાં, યંત્ર માફક પડે કે શરીરને કાપી નાખે-તેવાં દુઃખદાયક હોય છે. જેની હિંસા કરનારા પાપી અને દીન જી પોતાનાં પાપકર્મથી તેમાં ફેંકાય છે કે, જેઓ આંખના પલકારા જેટલા સમય માટે પણ સુખ મેળવતા નથી, માત્ર દુઃખ જ ભોગવે છે. વિષયમાં લાલુપ બનેલાઓ આવા પ્રકારનું મહાદુઃખ પામે છે. તેવા બિચારાઓને નારકીમાં આત્મહિત કરવાને અવકાશ જ ક્યાંથી હોય? અલ્પ સુખ અને બહુ દુઃખવાળાં વિષયસુખે કિપાકવૃક્ષના ફલ સમાન હોય છે, કે જે ફલ દેખાવમાં મનોહર સુગંધી સ્વાદિષ્ટ હોય, પરંતુ ખાધા પછી તરત શરીરનાં આંતરડાં ચીરી નાખે છે, તેમ વિષય-સુખો ભેગવતી વખત સારાં લાગે છે, પરંતુ પરિણામે નરકનાં દુઃખ આપનાર છે. માટે અહિતકર પાપને ત્યાગ કરો અને તમારા આત્માને હિતકારી હોય તે ધર્મ કરે. જેઓએ પાંચ મહાવ્રત ગ્રહણ કર્યા છે, અથવા તે જેઓ શ્રાવકનાં અણુવ્રત પાળવામાં Page #240 -------------------------------------------------------------------------- ________________ [૩૩] વજકર્ણ ઉપાખ્યાન : ૨૦૫ : તત્પર હોય છે, તેઓ આત્મહિત કરનારા છે, તે સિવાયના તે દુઃખ પ્રાપ્ત કરે છે. આ ભવમાં જો તમે ધર્મ કરશે તો દેવલોકમાં ઉત્તમ સુખ મેળવશે અને ધર્મ ન કરતાં અધર્મ–પાપ કરશે તે નરકમાં ગએલા તમે લાંબા કાળ સુધી મહાદુઃખને અનુભવ કરશે. આ બિચારા ઘાસ ખાનારા, શરણ વગરના, હંમેશાં ઉદ્વેગમાં રહેનારા અને ભયથી થરથરી રહેલા મૃગલાંઓને માંસના રસમાં આસક્ત થઈ હણે નહીં અને આ હિંસાને મન, વચન અને કાયાથી સર્વથા છોડી દે.” આ અને બીજા સેંકડો ઉપદેશથી તેને પ્રતિબોધ કર્યો, ત્યારે ઘોડા ઉપરથી નીચે ઉતરીને સાધુને પ્રણામ કર્યા. પછી તે કહેવા લાગ્યું કે, ખરેખર હું કૃતાર્થ થયે, એમાં સન્દહ નથી, પાપથી મુક્ત થયે, તેમ જ દેવો અને મનુષ્યને પૂજ્ય એવા સાધુનો સમાગમ હું પામ્યા. હે મહાયશવાળા ! નિર્ચાની મહાઆકરી ચર્ચા પાળવા હજુ હું એટલો સમર્થ થયો નથી, તે પાંચ અણુવ્રત ધારણ કરનાર ગૃહસ્થ ધર્મમાં મને અભિરુચિ થઈ છે. આ પ્રમાણે ગૃહસ્થ ધર્મ અંગીકાર કરીને તે રાજા વાકર્ણ કહેવા લાગ્યો કે, “જિને અને સાધુઓ સિવાય મારું મસ્તક કક્યાંય નહીં નમાવીશ.” તે રાજાએ અત્યન્ત ભાવપૂર્વક તે પ્રીતિવર્ધન સાધુની પૂજા કરી અને આનંદથી રોમાંચિત થઈ તેણે ઉપવાસ ગ્રહણ કર્યો. સાધુએ ઉપવાસ કરેલા રાજાને સર્વ કાલ સંબંધી પરમ હિત થાય, જેનું આચરણ કરવાથી ગૃહ અને ભવ્યજીવો દુઃખથી મુક્ત થાયતેવો ઉપદેશ આપ્યો. ચારિત્રધર્મ બે પ્રકારને કહે છે. ૧ સાગાર અને ૨ અનગાર. ગૃહસ્થને આલમ્બનવાળે અપૂર્ણ સાગાર અને અનગાર સાધુને આલમ્બનરહિત–પૂર્ણ ચારિત્રધર્મ છે. પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રતો અને ચાર શિક્ષાત્રતા, જિનેશ્વરની પૂજા અને સાધુઓને વંદન કરવાને ઉપદેશ આપ્યો. ત્યાર પછી વાકણ રાજાએ ભાવથી જિનધર્મ ગ્રહણ કર્યો. તુષ્ટ થએલ તે રાજાએ અનેક લોકો સાથે પોતાના નગરમાં પ્રવેશ કર્યો. રાત્રિસમય પસાર કરીને સ્નાન-ભોજન કાર્ય પતાવીને મનથી તે વિચારવા લાગ્યું કે, “સિંહોદર રાજાનો વિનય પ્રગટપણે હવે કેવી રીતે કરી શકીશ? એમ ચિતવતાં યાદ આવ્યું કે-અહીં મારા અંગૂઠામાં રત્નની બનાવેલી મુનિસુવ્રતસ્વામીની નાની પ્રતિમાથી યુક્ત સુવર્ણ મુદ્રિકા કરાવું. રાજાએ તેવી મુદ્રિકા કરાવીને જમણું અંગૂઠામાં પહેરી. હર્ષથી રોમાંચિત ગાત્રવાળો વાકણ રાજા સિહોદર રાજાની સમક્ષ ગ અને પિતાના મસ્તક પર અંગૂઠે રાખીને ગભરાતાં ગભરાતાં લોકની વચ્ચે જિનેન્દ્રની પ્રતિમાને પ્રણામ કર્યા. કઈક શત્રુએ સિંહદર રાજાને વૃત્તાન્ત કહ્યો અને તે સાંભળીને દશપુરના અધિપતિ વાકર્ણ રાજા ઉપર અતિ કે પાયમાન થયો. તેમ જ સર્વ સૈન્ય સાથે કવચ અને બાણનાં ભાથાં ધારણ કરી સજજ થઈ તે માની રાજા વાકર્ણના દશપુર નગર ઉપર આક્રમણ કરવા ચાલ્યા. તેટલામાં વચ્ચે કોઈ ત્વરિત ગતિવાળો હાથમાં વાંસલતા ગ્રહણ કરેલ કોઈક પુરુષ વજકર્ણ પાસે આવીને કહેવા લાગે કે-મારી એક વાત તમે સાંભળો. નમસ્કાર ન કરેલો હોવાથી રોપાયમાન થએલા સિંહદર રાજા પોતાના સૈન્ય સાથે એકદમ તમારા તરફ તમારો વધ કરવા Page #241 -------------------------------------------------------------------------- ________________ : ૨૦૬ ઃ પઉમરિય-પદ્મચરિત્ર માટે ચાલ્યા આવે છે. તમારા કાઈક શત્રુએ તે રાજાને ખરી હકીકત જણાવી દીધી છે, તેથી તે અહીં ચાક્કસ આવે છે, માટે તમને રુચે તેમ કરે.’ ત્યારે વાકણે તેને પૂછ્યું કે, ‘તું કાણુ છે? કયા પ્રદેશમાં રહે છે? આ રાજાની ગુપ્ત મંત્રણા તે કેવી રીતે જાણી ? તે કહે.' આના પ્રત્યુત્તરમાં તેણે કહ્યુ કે— 66 કુન્દનગરમાં શબ્દસંગમ નામના એક વિક છે. તેને યમુના નામની સુન્દર પત્ની છે, તેઓનેા વિદ્યુઇંગ નામના હું પુત્ર છું. યૌવનલક્ષ્મી પામ્યા એટલે વેપાર માટે હું ઉજ્જૈણી નગરીએ આવ્યા. ત્યાં અન’ગલતા નામની વેશ્યાને દેખીને હું તેમાં અત્યંત અનુરાગી થયા. એક રાત તેની સાથે રહ્યો અને જાળમાં સપડાએલા કે અંધાએલ મૃગલાની જેમ સ્નેહરાગવશ થઈ તેને વિષે અત્યંત આસક્ત થયા. મારા પિતાએ વરસાના પરિશ્રમથી અસંખ્ય-અઢળક ધન ઉપાર્જન કર્યું. હતું, તે મેં કુપુત્રે છ મહિનામાં ખલાસ કર્યું. જેમ કમલમાં ભમરા આસક્ત થાય, તેમ પુરુષ કામમાં આસક્ત થાય છે. સ્ત્રીમાં અનુરાગવાળેા કયું સાહસ નથી કરતા ? હવે કાઈ સમયે તે ગણિકા પેાતાની સખી પાસે પેાતાના કુંડલની નિન્દા કરતી કહેવા લાગી કે, આવા કાનના ભારરૂપ કુંડલને ધારણ કરવાથી શે લાભ ? વળી તે કહેવા લાગી કે, ખરેખર પટ્ટરાણી શ્રીધરા રાણી ધન્ય છે કે, જેના કમાં શ્રેષ્ઠ રત્નાથી જડિત મણિકુંડલ શાલે છે. હવે તેના માટે તે કુંડલાની ચારી કરવા માટે રાત્રે રાજમહેલમાં મેં પ્રવેશ કર્યાં, તે સમયે શ્રીધરા રાણી સિંહાદરને પૂછતી હતી, તે મેં સાંભળ્યું કે, હું નરવર ! આજે તમાને નિદ્રા કેમ નથી આવતી ? તેમ જ ઉદ્વિગ્ન કેમ જણાવછે? ત્યારે રાજાએ કહ્યું કે, ‘ચિન્તાકુલ મન હોય, તેને નિદ્રા કવાંથી આવે ? હે સુન્દરી ! મારા અવિનય કરનાર, દશપુરના દુષ્ટ રાજાને મારી ન નાખું, ત્યાં સુધી મને નિદ્રા કેવી રીતે આવે ? ' હે નરાધિપ ! તે રાજાનું આ વચન પ્રત્યક્ષ કાનથી મેં સાંભળ્યું અને ચારી કરવાનું કાર્યાં છેડીને હું ઉતાવળા ઉતાવળા તમને આ ગુપ્ત વાત કહેવા માટે આંઠું આવ્યે છુ.” જેટલામાં આ વાર્તાલાપ સભામધ્યે ચાલતા હતા તેટલામાં તે સેના સહિત સિંહાદર રાજા આવી પહેાંચ્યા. વિષમ અને દુર્ગમ કિલ્લાવાળા તે નગરને ગ્રહણ કરવામાં અસમર્થ એવા તે રાજાએ ચારે ખાજુથી નગરને ઘેરી લીધુ' અને તરત જ એક પુરુષને વાકણ રાજા પાસે માકલ્યા. તેની પાસે જઇને સ્વામીના કહેવા પ્રમાણે અત્યંત નિષ્ઠુર વચનાથી સ`ભળાવ્યું કે, ‘મુનિના ઉપદેશથી ઉત્સાહિત હૃદયવાળા થઈને જિનવરના નિમિત્તે તુ ગવ વહન કરે છે ? મેં તને પ્રભુત્વ આપ્યું છે અને તને આપેલા પ્રદેશના તું ભાગવટો કરે છે અને વળી જિનને નમસ્કાર કરે છે ! આ પ્રમાણે માયા-કપટથી તું મારી સાથે વ્યવહાર કરીને મને કેવી રીતે શાન્તિ પમાડીશ ? જો તું અહીં આવીને મારા ચરણકમલમાં નમન નહીં કરીશ, તેા નક્કી તારુ જીવન નથી કે રાજ્ય પણ નથી.’ તેના જવાખમાં વજાકણે કહ્યું કે- મારા દેશ, સેના, નગર, કેષ સર્વ આપ Page #242 -------------------------------------------------------------------------- ________________ [૩૩] વાકણું ઉપાખ્યાન : ૨૦૭ : ગ્રહણ કરી લો; માત્ર મને ધર્મકાર આપે. આવી પ્રતિજ્ઞા મેં સાધુની પાસે અંગીકાર કરેલી છે, તે વાત તમને જણાવી. જ્યાં સુધી જીવિત છે, ત્યાં સુધી પ્રતિજ્ઞાને ત્યાગ નહિં કરીશ.” દૂતે પાછા જઈને સર્વ હકીકત સિંહદર રાજાને જણાવી. આ કારણે ક્રોધાયમાન થએલા તેણે નગરને ઘેરે ઘાલ્યો અને પ્રદેશને ખેદાન-મેદાન કરી નાખ્યા. દેશ-વિનાશ થવાનું સર્વ કારણ તમેને જણાવ્યું; હવે હું શૂન્ય ઘરેવાળા ગામમાં જાઉં છું. જ્યાં આખા દેશને બાળી નાખ્યો છે, તો મારી ઝુંપડીને પણ બાળી મુકી હશે. હે દેવ ! દહીં મથવાની મેટી હાંડલી અને રોયે, ઘડા અને તાવડી ખરીદવા મને મારી ભાર્યાએ મોકલ્યો હતો. આ પ્રમાણે પોતાની હકીકત જણાવી એટલે તેના દુઃખથી દયાળુ થએલા રામે પિતાનું કીમતી કટીસૂત્ર કાઢીને તેને ભેટ આપ્યું. તે મુસાફર રામને પ્રણામ કરીને ઉતાવળ કરતો પોતાના ઘરે ગયો. ત્યાર પછી રામે લક્ષ્મણને કહ્યું કેહે લક્ષ્મણ ! મારી વાત સાંભળ ગ્રીષ્મકાળમાં જ્યાં સુધી સૂર્ય દુસ્સહ ન થાય, ત્યાં સુધીમાં આપણે આ નગરની ભૂમિની નજીકમાં પહોંચી જઈએ.” અનુક્રમે તેઓ દશપુર નગરની બહારના પ્રદેશમાં આવી પહોંચ્યા અને ચન્દ્રપ્રભ જિનેન્દ્રના ભવનમાં સ્તુતિ કરીને તેની આસપાસના ઉદ્યાનમાં નિવાસ કર્યો. માર્ગમાં ચાલવાના પરિશ્રમથી થાકેલી સીતાને દેખીને લક્ષ્મણ એકદમ દશપુરના દરવાજા પાસે ગયે અને દ્વારપાળની રજાથી નગરમાં પ્રવેશ કર્યો. લક્ષ્મણ વજકર્ણને મળ્યા, તેણે પણ આદરથી લક્ષમણને બેસાડ્યા, વાતચીત કરી અને રસોયાને આજ્ઞા કરી કે. “જલદી આમને જમાડો.” ત્યારે લક્ષ્મણે કહ્યું કે, મારા વડીલબધુ પોતાની પત્ની સાથે જિનગૃહ પાસે રહેલા છે, તેઓને જમાડ્યા વગર હું ભજન કરતો નથી.” એટલે રડાના અધિપતિ મેટા રસોયાને રાજાએ આજ્ઞા કરી કે, “તમે જલ્દી અને ઉત્તમ પ્રકારને આહાર તૈયાર કરી આપો.” લક્ષમણ તે આહાર લઈને ગયા, એટલે સર્વેએ ઇચ્છા પ્રમાણે ભોજન કર્યું. સર્વ ગુણોથી પૂર્ણ તથા અમૃત સમાન તે ભજન શરીરને સુખદાયી થયું. ત્યાર પછી રામે લક્ષ્મણને કહ્યું કે, “કે લક્ષમણ! દેખો કે આપણું ગુણ ન જાણવા છતાં–ન ઓળખવા છતાં આપણી સાથે આટલે ભજન-સત્કાર કરી વ્યવહાર કર્યો, તે રાજા જિનશાસનમાં અત્યંત રક્ત છે, બીજા ધર્મમાં દષ્ટિ ન કરનાર દશપુરનો રાજા છે. આ ગુણવત્તા રાજા વિનાશ પામે તો આપણું જીવનને ધિક્કાર થાઓ. હે લક્ષમણ ! તું સિંહદર રાજા પાસે જઈને-એમ કહે કે, “વાકર્ણ રાજા સાથે તમે જલદી પ્રીતિ બાંધે.” “જેવી આપની આજ્ઞા” એમ કહીને પવન સરખી ગતિવાળા લક્ષમણ ત્યાં ગયા અને પડાવ પાસે પહોંચીને અનુક્રમે રાજમહેલમાં પ્રવેશ કર્યો. તેણે રાજસભામાં બેઠેલા સિંહદર રાજાની પાસે જઈને કહ્યું કે-“હે બુદ્ધિશાળી રાજા ! ભરતરાજાએ તમારી પાસે મને દૂત તરીકે મોકલ્યા છે. સમુદ્ર પર્યન્ત પૃથ્વીના સ્વામી ભસ્ત મહારાજા આપને આજ્ઞા દે છે કે, “વજકર્ણ રાજાની સાથે વિરોધ ન Page #243 -------------------------------------------------------------------------- ________________ : ૨૦૮ : પઉમચરિય–પદ્મચરિત્ર કરો.” જવાબમાં સિંહદર રાજાએ કહ્યું કે, “મહારાજા ભરત શું ગુણદોષ નથી જાણતા? કે વિનયનું ઉલ્લંઘન કરનાર સેવક ઉપર સ્વામી કેવી રીતે પ્રસન્ન થાય ? મારા તરફ વિનય કરવામાં તેને પ્રતિકૂળતા છે. વળી તે અભિમાની બની ફુલાઈ ગયો છે, તેનું અભિમાન દૂર કરવા હું યોગ્ય ઉપાય કરું છું. તમારા સંતેષનું મને કશું પ્રજન નથી.” ત્યારે લમણે કહ્યું કે, “વધારે બોલવાથી સર્યું, ટૂંકમાં કહેવાનું કે-“મારા વચનથી છે સિંહદર ! તેને સર્વ પ્રકારે ક્ષમા આપો.” તે સાંભળીને અત્યંત ક્રોધે ભરાએલે સિંહદર કહેવા લાગ્યું કે, “તેને પક્ષ કરનાર પણ મારે હણવા ગ્ય છે.” ફરી પણ કુમાર લક્ષ્મણે જણાવ્યું કે-અતિશય ટૂંકાણમાં મારી વાત સાંભળી લે કે, આજે જ સન્ધિ કરી લો, નહિંતર જલદી મૃત્યુની પ્રતીક્ષા કરો.” આમ બેલતાં જ સભામાં બેઠેલા સમગ્ર રાજાઓની પર્ષદા ખળભળી ઉઠી. તે વખતે પર્ષદા અનેક પ્રકારની ચેષ્ટાઓ કરવા લાગી, તેમ જ આડા-અવળાં ગમે તેવાં દુર્વચન રૂપી તરંગોથી સભા વ્યાપ્ત બની. વળી તેને વધ કરવા માટે ઉત્સુક બુદ્ધિવાળા કેટલાક સુભટો તલવાર ખેંચીને જલ્દી તેની પાસે પહોંચી ગયા. પર્વતને ઘેરવા માટે જેમ મછરે ચારે બાજુ ફરી વળે, તેમ નિભય મનવાળા લક્ષ્મણ શત્રુના સુભટે સાથે લડવા લાગે. તેણે શત્રુના કેટલાક સુભટોને ગાલ પર થપ્પડ લગાવીને માર્યા, કેટલાકને પગની એડીના પ્રહારથી, કેટલાકને જંઘાબલથી, તે કેઈને ભુજાબલથી નીચે પાડી નાખ્યા. યોદ્ધાની સાથે યુદ્ધ કરીને પગની પાદુથી તેને નિર્જીવ કર્યો, બીજા કેઈની પીઠ ચીરાઈ ગઈ છે, તે ઊંધા મુખવાળ નીચે પડે, એટલે બીજાએ તેને બાંધી લીધે. આ પ્રમાણે જ્યારે સેનાને ભાગી જતી દેખી એટલે સિંહદર રાજા તરત મોટા મદોન્મત્ત હાથી ઉપર આરૂઢ થયે. અશ્વો, રથ, હાથીઓ અને બખ્તર પહેરેલા અને શસ્ત્ર બાંધી સજજ થએલા બીજા ભટોએ આવી વર્ષાકાળમાં વાદળાં જેમ સૂર્યને ઘેરી વળે, તેમ લક્ષ્મણને ચારે બાજુથી ઘેરી લીધે. શત્રુન્યને ચારે બાજુ ફરી વળેલું દેખીને લક્ષમણ હાથી બાંધવાના સ્તંભને મૂળમાંથી ઉખેડીને સામે આવીને બહાદૂરીથી સામનો કરવા લાગ્યો. પરાક્રમી દક્ષ અને ઉત્સાહી લક્ષમણ હાથી, ઘોડા તથા અભિમાની સુભટને સ્તંભથી હણવા લાગે અને ચકને ભમાડવા માફક શત્રુ–સૈન્યને ભરમાડવા લાગ્યા. દશપુરના રાજા કે સાથે નગર દરવાજામાં રહેલા હતા, તેમણે હણાતા–પિટાતા મરાતા શત્રુસૈન્યના દ્ધાઓને જોયા; એટલે લોકો બોલવા લાગ્યા કે, “બહુ સારું થયું કે, એક જ સિંહ મૃગટોળાને ભગાડી મુકે તેમ એકલા વીરપુરુષે–આ મહાપુરુષે સમગ્ર શત્રુન્યને ભગાડી મુક્યું. ભાગી ગએલા સુભટો બોલવા લાગ્યા કે, “અરે! શું આ કઈ વેતાલ, દાનવ, દેવતા કે કાળ છે કે, જે મહાપુરુષ એકલો જ સૈન્ય સાથે લડવા સમર્થ છે. ભયથી વિહલ અને પૂજતા અંગવાળા રથમાં બેઠેલ સિહોદર રાજા પાસે પહોંચીને રથમાં કુદકો મારીને વીર લક્ષ્મણે તે રાજાને ખેંચીને પૃથ્વીતલમાં પટક્યો. તે સિંહદર રાજાને તેનાં પહેરેલાં વસ્ત્રો ખેંચીને બળદની જેમ બાંધ્યું અને ગળું પકડીને આગળ કરીને લક્ષમણ તત્કાલ રામની સમક્ષ લઈ જવા લાગ્યો, એટલે જેમના Page #244 -------------------------------------------------------------------------- ________________ [૩૩] વજકણ ઉપાખ્યાન : ૨૦૯ : નેત્રોમાંથી અશ્રુપ્રવાહ વહી રહેલો છે, એવી સિંહદરની પત્નીઓ કરગરવા લાગી કે, હે પ્રભુ! શરણ વગરની અમને શરણ એવા પતિની ભિક્ષા આપે.” ત્યારે લમણે તેમની પત્નીઓને કહ્યું કે, “અમારી સન્મુખ આ મોટું વૃક્ષ છે, તેના ઉપર સિંહેદરને હણવા માટે હમણાં જ લટકાવું છું. તેઓ રોતી હતી, તેમની હાજરીમાં લક્ષ્મણ તેને મોટાભાઈ રામની પાસે લઈ ગયા અને કહ્યું કે, આ વાકર્ણને શત્રુ છે. સિંહેદરે રામને પ્રણામ કર્યા અને કહ્યું કે-“હે દેવ! અહીં આવેલા આપ કોણ છે, તે હું બિલકુલ જાણતા નથી. હે સ્વામી! હું આપને સેવક છું અને આપ જેમ આજ્ઞા કરશે, તેમ આપની આજ્ઞાને અનુસરીશ.” ત્યારે રામે તેને કહ્યું કે, “વજકર્ણની સાથે સન્ધિ કરી લે.” તેટલામાં દશપુરના રાજાને લાવવા માટે તેના હિતકારી એક પુરુષને મોકલ્યા, તે એકદમ આવ્યું અને જિનમન્દિરમાં દર્શન કરીને પ્રદક્ષિણા કરવા લાગે. શ્રીચન્દ્રપ્રભસ્વામીની પ્રતિમાની સ્તુતિ કરી. અત્યંત આનન્દ પામેલા અને આનન્દથી બેઠેલા રામચન્દ્ર તથા સ્નેહયુક્ત સીતા સાથે વાત કરી. પહેલાં શરીરના કુશલ–સમાચાર પૂળ્યા અને પછી વજકણું રાજા ત્યાં બેઠે, ત્યારે રામે તેને કહ્યું કે, હે ભદ્ર! તમારું કુશલ હોય, તે અમારું કુશલ છે જ.” - આ વાર્તાલાપ ચાલી રહ્યો હતો. દરમ્યાન વિદ્યુદંગ પણ ત્યાં આવ્યો, સીતા સહિત રામને પ્રણામ કરીને ત્યાં બેઠે. તે સમયે સર્વેની વચ્ચે રામે શ્રીવાકર્ણને કહ્યું કે, “મેરુની ચૂલાની જેમ તમારી જિનમતમાં જે દષ્ટિ-શ્રદ્ધા છે, તે કુથતિના વાયરાથી ચલાયમાન ન થઈ, તેથી તમે ખરેખર ધન્ય છે. તમે બહુ સુંદર પ્રતિજ્ઞા ટકાવી. સંસારમાં ભવ–પરંપરાના પ્રવાહનો નાશ કરનાર, ત્રણલેકથી પૂજાએલા એવા જિનવરેન્દ્રને આ ઉત્તમ મસ્તકવડે નમ્યા પછી બીજા કેઈને તેનાથી કેવી રીતે પ્રણામ કરી શકાય?” ત્યારે વાકણે કહ્યું કે, “હે સુપુરુષ! દુઃખના ખાડામાં ગબડી પડેલા અને સીદાતા એવા મને આપ મારા પુણ્યને જ મળી ગયા અને મારા ખરા ધર્મના બધુ બન્યા. ત્યાર પછી લક્ષ્મણે વજકર્ણને કહ્યું કે, “આજે જે કંઈ તમને ઈષ્ટ વસ્તુ હોય, તેની માગણી કરે જેથી તરત જ તમારા સર્વ મનોરથ પૂર્ણ કરું.” ત્યારે તેણે કહ્યું કે, “તૃણથી માંડી કેઈ પણ જીવને પીડા થાય તેમ હું ઈચ્છતો નથી, તો હે મહાયશ ! મારા વચનથી આ સિહોદર રાજાને છોડી દે.” આમ બોલ્યા, એટલે લોકોએ ઉદઘોષણા કરી કે, બહુ સારું બહુ સારૂં. વજકર્ણના વચનથી સિંહદરને મુક્ત કર્યો. સધિ થઈ ગયા પછી બંનેને પૂર્ણ પ્રીતિ પ્રાપ્ત થઈ અને બંનેની સદભાવવાળી મિત્રી થઈ. સિંહેદર રાજાએ પ્રસન્ન થઈને પિતાના રાજ્યમાંથી અધી નગરીનું દાન આપ્યું. તુષ્ટ થએલા સિહોદરે પિતાના અશ્વો, હાથીઓ અને હિરણ્ય વગેરેના સરખા બે વિભાગ કરીને એક વિભાગ વજકર્ણને મૈત્રીથી આપ્યું. ત્યારે દશપુરના રાજાએ લક્ષ્મણને પિતાની આઠ કન્યાઓ આપી, આભૂષણથી ભૂષિત એવી તે આઠે કન્યાઓને તેની સન્મુખ સ્થાપના કરી. તેમ જ સિંહદર વગેરે બીજા રાજાઓએ સ્તન અને જઘનથી સુંદર દેખાતી ત્રણસે કન્યાઓ આપી. ત્યારે તે રાજાઓને લમણે કહ્યું કે, જ્યાં સુધી હું મારી ભુજા ૨૭. Page #245 -------------------------------------------------------------------------- ________________ : ૨૧૦ : પહેમચરિય-પદ્ધચર્સિ ઓના બલથી મારું રાજ્ય પ્રાપ્ત ન કરું, ત્યાં સુધી મારે સ્ત્રીને સંબંધ કરવો નથી. ભરતના સમગ્ર દેશને છોડીને મલય પર્વત ઉપર અમારા નિવાસ કરીશું અને ત્યાં પાછા ફરીશું, ત્યારે હું કન્યાઓની સાથે પાણિગ્રહણ કરીશ. ત્યારે સર્વે નરેન્દ્રોએ તે વાતને સ્વીકાર કરતાં કહ્યું કે, “ભલે એમ હે” આ વચન સાંભળીને સર્વે રાજપુત્રીઓ વિષાદ પામી અને સજજડ વિરહાવર્તવાળા શેકસમુદ્રમાં ડૂબી ગઈ. આ પ્રમાણે તે નરેન્દ્રો ઉદ્વેગ મનવાળા થયા અને દશરથના પુત્રોને નમસ્કાર કરીને પોતપોતાના સ્થાને ગયા. ત્યાં જિનમન્દિરવાળા ઉદ્યાનમાં રાત્રિ પસાર કરીને પ્રાતઃકાળમાં પુનઃ પિતાની ઈચ્છા પ્રમાણે માગ પકડ્યો અને સુખેથી ચાલવા લાગ્યા. પ્રભાતમાં જિનમન્દિર શૂન્ય દેખીને સર્વે લોકોએ તેમના વિરહના શેકથી ઘરનાં સર્વ કાર્યો છેડી દીધાં. વજકર્ણ સાથે સિંહદરને ઉત્તમ પ્રકારની પ્રીતિવાળી મૈત્રી થઈ, તેમ જ પરસ્પર સન્માન દાન ગમન વગેરેમાં પ્રીતિ વધવા લાગી. આ પ્રમાણે પૃથ્વીમાં ધીમે ધીમે ભ્રમણ કરતા દશરથ પુત્રે વિવિધ ગન્ધપૂર્ણ તરુણ વૃક્ષનાં ઘણાં ફલને આહાર કરતા, ઘણાં ભવને, મોટા કિલ્લાઓ અને વાવડીઓથી સમૃદ્ધ કૃપ૫દ્ર નામના નગરમાં આવી પહોંચ્યા અને મત્ત ભ્રમરે જેના પર ગુંજારવ કરતા હતા, એવા વિમલ પુષ્પોથી શોભાયમાન ઉદ્યાનમાં નિવાસ કર્યો. (૧૪૮) પદ્મચરિત વિષે વજકણું ઉપાખ્યાન' નામના તેત્રીશમા ઉદેશાને ગૂર્જરનુવાદ પૂર્ણ થયો. [૩૩] [૩૪] સિંહદર-દ્રભૂતિ-વારિખિલ્યનાં ઉપાખ્યાને ઉદ્યાનમાં રહેલા તેઓને તૃષા લાગી હતી, ત્યારે લક્ષમણ જળ શોધવા માટે એક સરોવર પાસે જલ્દી આવી પહોંચ્યો. તે સમયે નગરમાંથી કલ્યાણમાલ નામને રાજપુત્ર લેક સાથે આવ્યા હતા અને ક્રીડા કરવા લાગ્યું. તેણે સરોવરના કિનારા ઉપર મનહર રૂપવાળા લક્ષમણને જોયા. કામદેવના બાણથી પીડિત શરીરવાળા તે રાજકુમારે તેની પાસે મોકલ્યો. તેણે જઈ પ્રણામ કરીને કહ્યું કે, “હે પ્રભુ! કૃપા કરીને આપ પધારે, રાજકુમાર અહીં આપના દર્શનેત્સવના સુખની અભિલાષા રાખે છે. “જવામાં શું વાંધો છે?” એમ ચિન્તવીને લક્ષમણ ચાલ્યા. કોમલ હાથમાં તેને પકડીને તેને ભવનમાં દેરી ગયા. બંને એકાસન ઉપર બેઠા અને પછી લક્ષમણને પૂછયું કે, હે મહાયશ! આપ કઈ તરફથી પધારો છે અને આપનું નામ શું છે? તે કહે.. ત્યારે તેણે કહ્યું કે, મારા મોટાભાઈ અહીં સુંદર ઉધાનમાં એકલા અને તરસ્યા બેઠેલા છે, તેમની તૃષાને અંત લાવ્યા વગર અને તેમની પાસે પહોંચ્યા વગર આ પ્રત્યુત્તર Page #246 -------------------------------------------------------------------------- ________________ [૩૪] સિંહદર–રૂદ્રભૂતિ-વારિખિલ્યનાં ઉપાખ્યાને : ૨૧૧ : નહીં આપીશ.” ત્યારે રાજાએ કહ્યું કે, “અહીં ઘણા પ્રકારનાં મનહર ભેજને તયાર કરેલાં જ છે, તે તેમને અહીં જ બોલાવો. તરત પ્રતિહારને મોકલ્યા. ત્યાં ઉદ્યાનમાં સીતા સાથે સુખે બેઠેલા રામને જોઈને તેમને પ્રણામ કર્યા. પ્રતિહારે કહ્યું કે, “હે દેવ આપના બબ્ધ રાજભવનમાં રાજાની પાસે બેઠેલા છે અને મને મોકલ્યો છે.” “હે સ્વામી! કૃપા કરે અને આપ રાજાના ભવનમાં પધારે.' તરત જ તેની વિનંતિથી સીતા સહિત રામે પ્રયાણ કર્યું. રામ આવ્યા એટલે ઉભા થઈને લક્ષ્મણ સહિત સર્વ લેકેએ સન્માન કર્યું, આસન આપ્યું એટલે સીતા સાથે રામ બેસી ગયા. સર્વ પ્રકારની સુંદર વ્યવસ્થા થયા પછી સ્નાન, ભેજન વગેરે કાર્યો પતાવ્યાં. ત્યાર પછી લક્ષ્મણ સહિત રામને એક ઉત્તમ મહેલમાં પ્રવેશ કરાવ્યો. ત્યાર પછી પગમાં પ્રણામ કરીને તેણે કહ્યું કે-“હે દેવ ! પિતાએ મોકલેલ હું એક દૂત છું. સારરૂપ ટૂંકાણમાં જે પરમાર્થ આપને કહ્યું, તે આપ મને સાંભળો. ત્યાર પછી લજજાને ત્યાગ કરીને શરીર ઉપરને કંચુક ઉતારી નાખ્યા. દેવકુમારિકા સરખી મનહર જાણે સ્વર્ગમાંથી છૂટીને અહીં આવેલી ન હોય તેવી દેખાવા લાગી. યૌવન, લાવણ્ય અને કાન્તિથી પરિપૂર્ણ એ વરકન્યા કમલ-રહિત લક્ષ્મી કે પ્રત્યક્ષ ભવનલક્ષ્મી હોય, તેવી દેખાતી હતી. ત્યારે રામે તેને પૂછયું કે, “તેં આ વેશ કેમ ધારણ કર્યો ? હે સુંદરાંગી કન્ય! તારા પિતાના રાજ્યમાં શાથી દુઃખ અનુભવે છે?” લજજાથી મસ્તક નમાવીને તેણે કહ્યું કે, હે દેવ! આપ મારે વૃત્તાન્ત સાંભળે આ નગરના સ્વામી વારિખિલ્ય નામના રાજા હતા. તેની પૃથ્વી નામની પત્ની એક વખત ગર્ભવતી થઈ, તે સમયે સ્વેચ્છરાજાએ આ રાજાને કેદ કર્યો. વારિખિલ્યને કેદ પકડાએલા જાણીને સિહોદરે કહ્યું કે, “અહીં જે ગર્ભમાં ઉત્પન્ન થશે, તે રાજ્યને સ્વામી થશે. ત્યાર પછી હું ઉપન્ન થઈ. સુબુદ્ધિ નામના પ્રધાને સિંહદરને કહેવરાવ્યું કે-“હે સ્વામી ! પુત્ર ઉત્પન્ન થયા છે. બાળપણમાં કલ્યાણમાલી એવું મારું નામ સ્થાપન કર્યું, પરંતુ ખરેખર પરમાર્થ તો મંત્રી અને માતા બે જ જાણતા હતા. ગુરુવર્ગો મને પુરુષને વેશ પહેરાવીને રાજ્ય ઉપર બેસાડી, પરંતુ હું એક પાપી સ્ત્રી છું, તે વાત મેં આપને જ જણાવી છે. હવે મારા ઉપર કૃપા કરીને સ્વેચ્છાએ પકડેલા મારા પિતાને આપ છોડાવો અને શેકાગ્નિથી અત્યન્ત પીડિત આ શરીરને સુખ આપ. હે પ્રભુ! સિંહદર રાજા પણ મારા પિતાને છોડાવી શકતા નથી. આ રાજ્યનું જે દ્રવ્ય છે, તે પણ નક્કી àછોને મારે મોકલવું પડે છે. નયનમાંથી અશ્રુજળ વહાવતી એવી તેને કઈ પ્રકારે રામ અને સીતાએ આશ્વાસન આપી સ્વસ્થ કરી. પછી લક્ષમણે તેને કહ્યું કે, “હે કુમારી! તું મારું એક વચન સાંભળ, તું નિર્ભયપણે આ વેષથી રાજ્ય કર, એટલામાં થોડા દિવસોમાં હું તારા પિતાને મુક્ત કરાવીશ.” આટલું કહેવા માત્રથી જાણે પિતા મુક્ત થયા હોય, તેવો આનન્દ અનુભવતી બાલા થઈ અને આનન્દથી રોમાંચિત બની એકદમ ઉજજવલ ચહેરાવાળી દેખાવા લાગી. તે મહર ઉધાનમાં ત્રણ દિવસ વિશ્રાન્તિ કરીને લોકો સુખેથી ઉંઘી ગયા Page #247 -------------------------------------------------------------------------- ________________ : ૨૧૨ : પઉમચરિય-પદ્મચરિત્ર હતા, ત્યારે સીતાની સાથે અને ત્યાંથી નીકળી ગયા. હવે નિમલ પ્રભાત-સમયે તે સ્થળે કોઈને ન દેખતી મૃગાક્ષી સરખી તે કન્યા શેકપૂર્ણ હૃદયથી કરુણતા ઉપજે તેમ રુદન કરવા લાગી. સાથે ઉદ્યાનમાંથી નીકળી, પેાતાના નગરમાં પ્રવેશ કરીને તે કન્યા તે જ પુરુષવેશમાં રાજ્ય કરવા લાગી. ત્યાર પછી નિલજલ-પૂર્ણ, અત્યન્ત વિસ્તી, ચક્રવાક, હંસ અને સારસ પક્ષીઓનાં મધુર ગીતથી શબ્દ કરતી, મગરમચ્છ અને કાચમાના કારણે Àાભ પામેલી, માલીએ ઉછળવાથી ચંચળ આવતવાળી, ચંચળ તરંગાથી સ્પષ્ટ દેખાતા જલહસ્તિઓના છેડેલા સિત્કારવાળી, એવી ન દા નદીમાંથી સીતા અને સુખપૂર્વક સામે પાર પહોંચ્યા અને ગાઢવ્રુક્ષા અને જગલી જાનવરોથી પથરાએલી વિયઅટવીમાં તેઓએ પ્રવેશ કર્યા. ગેાવાળીયા અને મુસાફરોથી નિવારણ કરાતા છતા વૃષભ સમાન સુન્દરગતિ કરનાર તેએ માર્ગમાં આગળ ચાલતા ચાલતા કેટલાક પ્રદેશ સુધી પહાંચ્યા. તે સમયે સીતાએ કહ્યું કે, હે સ્વામી ! આ ડાખી દિશામાં લીંબડાના કડવા વૃક્ષ પર બેઠેલ કાગડો કા કા શબ્દ કરે છે, તે કલહ થવાની આગાહી કરાવે છે. વળી બીજે ક્ષીરવૃક્ષ ઉપર શબ્દ કરતા જય થવાનુ` સૂચન કરે છે. મહાનિમિત્ત શાસ્ત્રમાં કહેવુ છે કે, · આવાં નિમિત્ત બને, ત્યારે થાડા સમયમાં કલહ ઉભેા થાય.’ ઘેાડો સમય બેસીને થાક ઉતાીં. વળી અટવીના માર્ગે ફી ચાલ્યા તે કાલાવ વાળી મ્લેચ્છાની સેના સામે મળી. જ્યારે તેમના ઉપર સ્વેચ્છાએ આક્રમણ કર્યું, ત્યારે રામ અને લક્ષ્મણ એમ ખ'નેએ મ્લેચ્છ ઉપર સેંકડા ખાણ ફૈ'કાં. આ પ્રમાણે સામસામા માણુ છેાડતા, લડતા લડતા મ્લે પરાભવ પામ્યા અને સર્વે નાસી ગયા. ઉપદ્રવિત થએલા અને ભય પામેલા તે પેાતાના સ્વામી પાસે ગયા અને હકીકત જણાવી, એટલે મેાટી સેના સહિત તેમના સ્વામી સામના કરવા આન્યા. તે કાકાનન્દ નામના મ્લેચ્છ મહિતલમાં શૂરવીર તરીકે પ્રસિદ્ધિ પામેલે છે. દરેક રાજાઓ સાથે યુદ્ધમાં લડતાં તે પરાભવ પામતા નથી. વર્ષાકાળમાં મેઘના સમૂહની જેમ ફેલાએલ મ્લેચ્છ સૈન્યને જોઇને ક્રોધ પામેલા લક્ષ્મણે ધનુષ્ય ખેચ્યું. એકદમ રાષમાં આવીને લમણે એવી રીતે ધનુષ અક્ાન્યું કે, જેનાથી મ્લેચ્છસૈન્ય એકદમ ભયથી થરથરવા લાગ્યું. પોતાની સેનાને ભયભીત થએલી અને સ્વેચ્છાથી ધનુષ, તલવાર વગેરે હથિયારા નીચે પડી ગએલાં જોઇને મ્લેચ્છ સામન્ત રથમાંથી નીચે ઉતર્યા અને પ્રણામ કર્યા. પછી તે કહેવા લાગ્યા કે, કૌશામ્બી નગરીમાં વિશ્વાનલ નામના એક બ્રાહ્મણ હતા. તેને પતિભક્તા નામની ભાર્યા હતી. તેની કુક્ષિથી ઉત્પન્ન થએલા રુદ્રભૂતિ નામના તેમને પુત્ર હતા. આળપણમાં દુષ્ટ પાપકા કરનાર ચારી કરતાં હું સપડાઇને ફૂલીની શિક્ષા પામ્યા. કાઇક વિણકે દયાથી મને છેાડાવ્યે રખડતાં રખડતાં અહીં આવી ચડયો અને કાકાનન્દ સ્વામી થયા. આજ સુધીમાં અહીં મેં અનેક શક્તિસપન્ન રાજાઓને જોયા, જેઓ યુદ્ધમાં મારી સામે ટકી શકતા Page #248 -------------------------------------------------------------------------- ________________ [૩૪] સિંહદર-રુદ્રભૂતિ-વારિખિલ્યનાં ઉપાખ્યાને : ૨૧૩ : ન હતા. આવા પ્રકારને નિર્દય અનુકશ્મા વગરને તમારાં દર્શનથી ભયભીત થએલે હું આપના ચરણમાં પડીને વિનંતિ કરું છું કે, જલ્દી આપ મને આજ્ઞા કરી કે. મારે શું કરવું તેને કપાળ રામે કહ્યું કે, “મારા વચનથી તે વારિખિલ્ય રાજાને કેદમાંથી મુક્ત કર.” “હે સ્વામી! જેવી આપની આજ્ઞા”—એમ કહીને વારિખિલ્યને બધનથી મુક્ત કર્યા અને તેનું અતિશય સન્માન કર્યું. રામની પાસે તેને લઈ ગયા, એટલે તેણે વારંવાર પ્રશંસા કરતાં કહ્યું કે, “આપની કૃપાથી હું બન્ધનથી મુક્ત થયો. રામે તેને કહ્યું કે, “તું જલદી ઈષ્ટજનનો સમાગમ પ્રાપ્ત કર. પિતાની નગરી તરફ પ્રયાણ કરવાથી સાચી શી હકીકત છે–તે જાણી શકાશે.” પ્રણામ કરીને વારિખિલ્ય ચાલ્યા. તે જ પ્રમાણે રૂદ્રભૂતિ સ્વેચ્છાધિપતિને પણ વશ કરીને રામ પણ માર્ગ કાપતા આગળ વધ્યા. વારિખિલ્ય રાજા રુદ્રભૂતિની સાથે આવી પહોંચ્યા અને ચારણેએ જેમના માટે જય જય” શબ્દની ઉષણ કરી છે–એવા તેઓએ કૃપ૫દ્ર નગરમાં પ્રવેશ કર્યો. લાંબા કાળના વિયેગથી દુઃખિત કલ્યાણ માલિનીએ પિતાને નમસ્કાર કરીને પોતાના પિતા પાસેથી મસ્તક પર ચુમ્બન પ્રાપ્ત કર્યું. પૃથ્વી મહાદેવી પણ અત્યન્ત આનન્દ પામી અને તેના શરીર પર રોમાંચ ખડા થયા. નાગરિકો સહિત સવેર સેવકવર્ગને પણ નેહ સહિત બોલાવ્યા. ત્યાર પછી રુદ્રભૂતિ સાથે મહારથના પુત્ર વારિખિલ્ય પણ સ્નાન કર્યું. તેમ જ આભૂષણ, રત્ન, સુવર્ણ આદિનું ભેણું મ્લેચ્છરાજાને આપ્યું. આ પ્રમાણે પૂજા પામેલે તે સ્વેચ્છરાજા વારિખિલ્યને પૂછીને પિતાના નગર તરફ પાછો ફર્યો અને વારિખિલ્ય રાજા પણ સુખપૂર્વક સમય પસાર કરવા લાગ્યા. ધીર રામનાં પરાક્રમનાં અનેક કાર્યો સાંભળીને સિહોદર વગેરે ઘણું રાજાઓ તેમના વિમલ યશના પ્રવાહની પ્રશંસા કરતા હંમેશાં તેમનાથી શંકાવાળા રહેતા હતા. (૬૦) પદ્મચરિત વિષે વારિખિલ્ય ઉપાખ્યાન” નામના ત્રીશમા ઉદ્દેશાને ગુજરાનુવાદ પૂર્ણ કર્યો. [૩૪]. [૩૫] કપિલ-ઉપાખ્યાન ત્યાર પછી ક્રમે ક્રમે વિધ્ય અટવીને ઓલંઘીને તે પ્રદેશમાં પહોંચ્યા કે, જ્યાંના વચલા ભાગમાંથી નિર્મલ જળપ્રવાહવાળી તાપી નદી વહેતી હતી. આગળ ચાલતાં અરણ્યમાં એક નિર્જલ પ્રદેશ આવ્યું. ત્યાં આગળ સીતાને અતિશય તૃષા પીડા કરવા લાગી. સીતા રામને કહેવા લાગી કે, “તૃષાથી મારે કંઠ શેષાય છે, શરીરમાં Page #249 -------------------------------------------------------------------------- ________________ : ૨૧૪ : પઉમચરિય-પચરિત્ર થાક ઘણો લાગ્યો છે, માટે તરત જળ મંગાવી આપો. હાથને ટેકે આપતા રામે સીતાને કહ્યું કે, “અહીંથી નજીકમાં ઉંચા ઘરવાળું ગામ છે, ત્યાં પહોંચીને તું જલપાન કરજે.” એમ આશ્વાસન આપતા ધીમે ધીમે અણગામની નજીક પહોંચ્યા અને પવિત્ર અગ્નિઓને ઘરમાં સ્થાપન કરનારા આહિતાગ્નિ કપિલના ઘરે બેઠા. બ્રાહ્મણીએ ઠંડું જલ આપ્યું, એટલે સીતાએ પીધું, એટલામાં તરત જ અરણ્યમાંથી કપિલ આવી. પહોંચ્યા. વૃક્ષનાં ફલે, યજ્ઞ માટે બાળવાનાં કાછો ઉચકીને લાવેલ તથા કમંડલમાં લાવેલા સીધા-સામાનવાળે તે થાકી ગયો હતો. ઉછવૃત્તિ કરનાર તે અતિ ગુસ્સાવાળે, ખરાબ સ્વભાવવાળો, મુખની આકૃતિથી ઉલ્લઠ જણાતે, કાકડી સરખી આંખવાળો તે કપિલ બ્રાહ્મણ આંગણામાં બેઠેલા અભ્યાગતોને જોઈને રેષાયમાન થઈ બ્રાહ્મણીને ઠપકો આપતા કહેવા લાગ્યો કે, “અરે મહાપાપિણી ! આમને તે ઘરમાં પેસવા કેમ દીધા?” “રસ્તાની ધૂળથી મલિન પગવાળા તમે મારા પવિત્ર અગ્નિહોત્રનું ઘર અપવિત્ર ન કરો, તમે જલ્દી અહીંથી ચાલ્યા જાવ, નિર્લજજ થઈને અહીં બેસી કેમ રહેલા છે?” ત્યારે સીતાએ કહ્યું કે, “વનદવથી જેમ અરણ્ય બળી જાય, તેમ આ દુર્વચનરૂપી અગ્નિથી મારું આ શરીર બળી જાય છે. “હે સ્વામી! જંગલમાં હરણિયા સાથે રહેવું સારું છે કે, જ્યાં ઈચ્છા પ્રમાણે રહી શકાય છે અને આવાં દુર્વચન સાંભળવાં પડતાં નથી.” ગામવાસી લોકોએ એ બટુકબોલા બ્રાહ્મણને નિવારણ કર્યો, પરંતુ તે દુષ્ટાત્મા કોઈ પ્રકારે સમજે નહીં અને કહેવા લાગ્યો કે, “ઘરમાંથી બહાર નીકળે.” દુર્વચન રૂપી કઠોર પ્રહારથી કોધે ભરાએલા લક્ષ્મણે બે ટાંટીયા પકડી અને નીચે મુખ કરીને તે બ્રાહ્મણને ખૂબ ઘુમાવ્યો. ત્યારે રામે કહ્યું કે, “હે લમણ! આમ કરવું ઉચિત નથી. પાપી અને અપયશના મૂલરૂપ આ બ્રાહ્મણને છોડી દે. કદાચ શ્રમણે. બ્રાહ્મણ, ગાય, પશુ, બાલક, વૃદ્ધ કે તેવા અપંગ કેઈ અપરાધ કરે, તો પણ તે શિક્ષાપાત્ર નથી.” તે બ્રાહ્મણને છોડીને સીતા સાથે રામે અને લમણે બ્રાહ્મણના ઘરને ત્યાગ કરીને ફરી માર્ગ પર પ્રયાણ શરુ કર્યું. જંગલમાં પર્વત કે નદીના કિનારા ઉપર વાસ કરવો સારે છે, પરંતુ હવેથી દુર્જનના ઘરમાં પ્રવેશ નહીં કરીશ.” તે સમયે વાદળાંની ગર્જનાથી ગડગડાટ કરતે, ચંચલ વિજળીની છટાવાળે, મુશળધાર વરસાદથી રસ્તા તેડી-ફોડી નાખ્યા છે–એ વર્ષો સમય આવી લાગે. તે સમયે સમગ્ર આકાશમાં અંધકાર ફેલાઈ ગયે, સૂર્યનાં કિરણોને પ્રકાશ અદશ્ય થયે, વરસાદના જળથી પૃથ્વી એવી તે છવાઈ ગઈ કે, કૂવાઓ અને સાવ ભરાઈ ગયાં. તે વખતે પાણીથી ભીંજાએલ, વિશાલ, ઘણું પત્રોથી છવાએલ ઘર સરખું મનોહર વડલાનું વૃક્ષ હતું, ત્યાં આગળ તેઓ આવી પહોંચ્યા. ત્યાં ઈભકર્ણ નામના વૃક્ષના સ્વામીએ પિતાના અધિપતિ ઉપરિ દેવને વિનંતિ કરી કે, “હે સ્વામી ! મારું રક્ષણ કરે, મને ઘરમાંથી કાઢી મૂકયો છે.” અવધિજ્ઞાનથી જાણ્યું કે, બલદેવ અને નારાયણ Page #250 -------------------------------------------------------------------------- ________________ [૩૫] કપિલ-ઉપાખ્યાન : ૨૧૫ : (રામ અને લક્ષમણ) ત્યાં આવ્યા છે. તે પૂષણ નામને દેવને અધિપતિ ત્યાં ઉતાવળે ઉતાવળે આવી પહોંચ્યા અને તેઓના પ્રભાવથી એકદમ વાત્સલ્યભાવે વિશાલ કિલ્લાવાળી તેમજ લોકે, ધન, ધાન્ય અને રત્નથી સમૃદ્ધ એવી ત્યાં એક નગરી વસાવી. તેમાં સુખેથી સુતેલા હતા. પ્રભાતમાં મંગલગીતના શબ્દોથી જાગ્યા, તે એક નવીન ભવન દેખ્યું અને પોતે તળાઈમાં બેઠેલા શરીરવાળા જણાયા. મહેલ, ઉંચાં તોરણ, હાથી, ઘોડા, સામન્ત, પરિવાર, આદિથી પરિપૂર્ણ અને શરીર માટે જરૂરીયાતવાળી સામગ્રીથી સમૃદ્ધ જાણે કુબેરની પ્રત્યક્ષ નગરી હોય તેવી નગરી યક્ષોના અધિપતિ દેવે રામને માટે નિર્માણ કરી, તેથી તે રામપુરી નામથી પૃથ્વમાં પ્રસિદ્ધિ પામી. ત્યાર પછી ગણાધિપતિ ગૌતમ સ્વામી કહેવા લાગ્યા કે, “હે શ્રેણિક! ત્યાં જે કપિલ બ્રાહ્મણ હતો. તે સૂર્યોદય થયો એટલે હાથમાં દભ લઈને જંગલમાં ગયે. ફરતાં ફરતાં તેણે ઘર, બજાર વેચવાના માલથી સમૃદ્ધ દુકાને, બાગ, બગીચા, તળાવ, લેકે અને ધનપૂર્ણ ઉંચા કિલ્લાવાળી નગરી દેખી. ત્યાર પછી તે બ્રાહ્મણ વિચાર કરવા લાગ્યું કે-શું કેઈના પુણ્ય–પ્રભાવથી આ મનહર નગરી દેવકથી આવી હશે કે શું? અથવા હું કઈ સ્વપ્ન તો નથી જોઈ રહ્યો ને ? અથવા કોઈએ ઈન્દ્રજાળ તો નથી ફેલાવી ? અથવા મારી આંખમાં કમળાને રોગ તો નથી થયે? અથવા નજીકમાં મારું મરણ તે નહીં હશે કે, “આવો ઉત્પાત દેખાય છે? આ અને આવા બીજા સંકલ્પ કરતે હતો, ત્યારે તેના જોવામાં એક સ્ત્રી આવી. તેને કપિલે પૂછ્યું કે, “હે ભદ્ર! દેવનગરી જેવી આ કોની નગરી છે? ત્યારે તે કહેવા લાગી કે, “સીતા જેની પત્ની છે અને લક્ષ્મણ જેને ભાઈ છે–એવા રામની આ સુન્દર નગરી છે. તે વિપ્ર ! બીજી વાત પણ તું સાંભળી લે કે, “આ રામ તમારી ઈચ્છા પ્રમાણે તમને ધન આપે છે. ત્યારે તે સ્ત્રીને ફરી પૂછયું કે, તેમનાં દર્શનને ઉપાય કર્યો? તે સુનામા નામની યક્ષિણીએ કહ્યું કે, “હે વિપ્ર ! મારી વાત સાંભળ. જે પ્રમાણે તે રામના મુખનું દર્શન કરે, તે ઉપાય હું તને કહું છું. આ નગરીના ત્રણ દરવાજા ઉપર રક્ષા કરવા માટે હાથી અને સિંહ સરખા મુખવાળા, વેતાલ સરખા બીહામણાં એવા ઘણું પુરુષો રહે છે. પૂર્વ દ્વારની બહાર દવજા-પતાકાથી કરેલી શુભાવાળાં મોટાં જિનમન્દિર છે. જેમાં સારા સાધુઓ રહેલા છે, જેઓ વિશુદ્ધભાવથી અરિહંતને નમસ્કાર કરે છે, તે નિર્વિદને અંદર પ્રવેશ મેળવી શકે છે અને વિપરીત વર્તન કરનાર વધ પ્રાપ્ત કરે છે. વળી જે કોઈ અણુવ્રત ધારણ કરનાર હોય, જિનધર્મ આરાધન કરવા માટે ઉઘત મનવાળે, સુંદર શીલ ધારણ કરનાર પુરુષ હોય, તેને રામ અનેક દ્રવ્યથી પૂજે છે.” આ વચન સાંભળીને વિપ્ર સ્તુતિ કરતે કરતે આગળ ચાલ્યો, જિનમન્દિરમાં પહોંચ્યો અને ત્યાં જિનેશ્વર ભગવંતને પ્રણામ કર્યા. તેમને પ્રણામ કર્યા પછી સાધુને ધર્મ પૂછો, તે અરિહંત પરમાત્માએ ઉપદેશેલ સમગ્ર ચારિત્રધર્મ અને અણુવ્રતસ્વરૂપ શ્રાવકધર્મ સમજાવ્યું. તે ઉત્તમ વિષે તે ધર્મ સાંભળીને ગૃહસ્થને ઉચિત શ્રાવક Page #251 -------------------------------------------------------------------------- ________________ * ૨૧૬ : પઉમચરિય–પદ્ધચરિત્ર ધર્મ અંગીકાર કર્યો, તેમજ નિર્મલભાવવાળ બીજા ધર્મ તરફ દષ્ટિ નહીં રાખનારે આ ધર્મમાં અતિશય આનંદ પામનારે થયે. “હે મુનિભગવન્ત! ભૂખ્યાને ભોજન, તરસ્યાને જળની પ્રાપ્તિ થાય, તેમ તમારા પ્રભાવથી મને ધર્મની પ્રાપ્તિ થઈ.” એ પ્રમાણે સાધુને કહીને હર્ષ પામેલે, આનન્દ પામેલા હદયવાળે તે બ્રાહ્મણ સર્વાદરથી તેમને પ્રણામ કરીને પોતાના ઘર તરફ ચાલ્યો. આનંદપૂર્ણ તે કપિલ પિતાની પત્નીને કહેવા લાગ્યા કે, “હે સુન્દરી ! આગળ કદી ન જેએલી એવી આજે નગરી જોઈ અને ગુરુ પાસેથી ધર્મને સર્વ સાર સાંભળે. સમિધ માટે જતાં મેં અરણ્યમાં એક નગરી અને સુન્દર દેહવાળી એક સ્ત્રી દેખી. એ સ્ત્રી નક્કી કઈ દેવી હોવી જોઈએ. પૂછતાં તેણે મને કહ્યું કે, “હે વિપ્ર ! આ રામપુરી છે, આમાં રામ શ્રાવકોને અઢળક દ્રવ્ય આપે છે. એક સાધુની પાસે ધર્મ સાંભળીને હું શ્રાવક થયે. દુર્લભ ધર્મની પ્રાપ્તિથી હું અત્યંત તુષ્ટ થા. તે સુશર્મા બ્રાહ્મણીએ પતિને કહ્યું કે, “તમે મુનિ પાસેથી જે ધર્મ ગ્રહણ કર્યો હોય, તે જિનવરધમ મને પણ માન્ય અને સ્વીકાર્ય છે. “હે સુંદર! સર્વાદરથી મુનિ ભગવંતોને નિર્દોષ પ્રાસુક દાન આપવું જોઈએ.” પ્રયત્નપૂર્વક હંમેશાં ત્રિકાલ અરિહંતોને નમસ્કાર કરવા જોઈએ. આમ કરવાથી ઉત્તરકુર આદિ ભોગભૂમિઓ વગેરે ઉત્તમ ક્ષેત્રમાં સુખ ભેગવીને પરંપરાએ અનુત્તર નિર્વાણ-સુખની પણ પ્રાપ્તિ થાય છે. શ્રાવકધર્મમાં તલ્લીન કપિલ તે બ્રાહ્મણને એમ કહેતું હતું કે, “તે નગરીમાં જઈને પદ્મપત્ર સરખા નેત્રવાળા રામનાં દર્શન કરું, દ્રવ્યરહિત દારિદ્રના સમુદ્રમાં ડૂબેલા માણસને અનુકંપાવાળા તે રામ નક્કી ઉદ્ધાર કરશે–અર્થાત્ દ્રવ્ય આપશે. ત્યાર પછી બ્રાહ્મણીને આગળ કરીને તે વિપ્ર ઘરેથી નીકળે. માર્ગમાંથી હાથમાં પુષ્પની ટપલી ભરીને ગ્રહણ કરી અને રામપુરી તરફ પ્રયાણ કર્યું. માગમાં જતાં તેણે વિશાલ ફણવાળા નાગ, ભીષણ દાંતવાળા વિકરાલ ચહેરાવાળા ઘણું પ્રકારના વેતાલે અને તે સિવાયના અતિભયંકર આકૃતિવાળાં અનેક રૂપિ જોયાં, ત્યારે તેની પત્ની સાથે તે વિપ્ર મહાનમસ્કારમંત્રનો ઉચ્ચાર કરવા લાગે. લેકધર્મને ત્યાગ કરીને હું જિનશાસનમાં અધિક ઉદ્યમવાળો થયે છું. વર્તમાન, અતીત અને અનાગત એમ ત્રણે કાળના જિનેને હું નમસ્કાર કરું છું. પાંચ ભરતક્ષેત્ર, પાંચ એરવતક્ષેત્ર અને પાંચ મહાવિદેહક્ષેત્ર તેમાં ઉત્પન્ન થએલા અને સર્વ ભને જિતનારા તે સર્વ તીર્થકર ભગવંતને નમસ્કાર થાઓ.” આ પ્રકારે ભને જિતને જિનધર્મમાં નિશ્ચલબુદ્ધિવાળે તે પત્ની સહિત મનને આનન્દ દેવાવાળી રામપુરીમાં પહોંચ્યું. અંદર પ્રવેશ કરીને પિતાની પત્નીને ઉત્તમ ભવને બતાવતે રાજ્યાંગણમાં પહોંચ્યો અને લક્ષમણને જોયા. જોતાં જ તેને સમરણ થયું કે, રૂપ-કાતિથી પરિપૂર્ણ આ તે જ પુરુષ છે કે, તે વખતે કટુ અને કર્કશ શબ્દોથી મેં જેને તિરસ્કાર કર્યો હતો, તેના ભયથી બ્રાહ્મણને છોડીને પલાયન થતા Page #252 -------------------------------------------------------------------------- ________________ [૩૫] કપિલ-ઉપાખ્યાન : ૨૧૭ : તેને લમણે જોયે, એટલે તરત તે વિપ્રને બોલાવ્યો. બેલા એટલે પાછો ફર્યો, તે બંને મહાપુરુષોને દેખીને કપિલે સ્વસ્તિ કરી આશીર્વાદ આપ્યા અને તેમની સમુખ પુષ્પાંજલિ આપી. રામે તે બ્રાહ્મણને પૂછયું કે, “તું કયા ગામથી આવ્યું છે?” ત્યારે વિષે કહ્યું કે, “હું અરુણગામથી તમારી પાસે આવ્યો છું, મારું નામ કપિલ છે, સુશર્મા નામની આ મારી પત્ની છે. તે વખતે હું ન જાણી શક્યો કે, આપ ગુપ્તપણે મહાપ્રભુ છે. જો કે પોતે રાજા હોય, પરંતુ પરદેશમાં એકલા ગયેલા હોય, તે પરાભવનું સ્થાન પણ પામે છે–આવી લેકસ્થિતિ હોય છે. જેની પાસે ધન હોય છે, તે સુખી છે, જેની પાસે અર્થ હોય, તે લેકમાં પંડિત ગણાય છે, જેની પાસે અર્થ હોય તે મોટો અને અર્થરહિત હોય તે નાનું ગણાય છે. જેની પાસે ઘણું ધન છે, તે યશસ્વી ગણાય છે, ધર્મ પણ તેને આધીન છે. ધર્મ પણ તે જ સમર્થ છે કે, જે ધર્મમાં અહિંસાનો ઉપદેશ આપેલો છે; અથવા આપે સાંભળ્યું નથી કે, “જેના રૂપનાં દર્શન માટે દેવતાઓ અહિં આવ્યા હતા, તે સમગ્ર ભરતક્ષેત્રના સ્વામી સનકુમાર ચક્રવર્તી વૈરાગ્યના કારણે કરુણાભાવ ઉત્પન્ન કરી દીક્ષા અંગીકાર કરીને ભિક્ષા માટે પરિભ્રમણ કરતા હતા. ક્યાંય ભિક્ષા ન મેળવતા કર્મો કરીને વિજયપુર પહોંચ્યા. ત્યાં આગળ કેઈ દારિઘથી પૂર્ણ પરાભવ પામેલી સ્ત્રીએ તેને પ્રતિલાલ્યા, તો ત્યાં ગંદક, પુષ્પ અને રત્નની વૃષ્ટિ થઈ. દેવો અને મનુષ્યથી અર્ચિત દઢ ચારિત્રવાળા આવા શ્રમણસિંહ પણ બીજાના દેશમાં વિચરતા હતા, ત્યારે દુષ્ટ લોકોએ તેમને પરાભવ કરેલ હતે. રાગ-દ્વેષમાં મૂઢ બનેલા મેં તે વખતે આપને કઠેર અને અનિષ્ટ વચન સંભલાવ્યાં, તે મેં આપનો અવિનય કર્યો, તે “હે પ્રભુ! મારા તે અવિનયની ક્ષમા આપ.” આ પ્રમાણે પોતાની ભૂલને પશ્ચાત્તાપ કરતા અને રુદન કરતા કપિલને રામે મધુર શબ્દોથી સાત્વન આપ્યું હતું. સીતાએ પણ આદરથી સુશર્માને શાન્ત કરી હતી. રામની આજ્ઞાથી “સાધર્મિક છે” એમ માનીને પત્ની સહિત કપિલને સુવર્ણ કળશથી સેવક દ્વારા સ્નાન કરાવ્યું. વિવિધ પ્રકારનાં ઉત્તમ ભોજન કરાવ્યાં, તેમને રત્નો વડે ભૂષિત કર્યા, ઘણું ધન આપ્યું. ત્યાર પછી વિપ્ર પોતાના ઘરે ગયો. જન્મથી માંડીને જે નિર્ધન હતો, તે લોકોને વિમય થાય તે સ્વભાવ અને મહાભોગો પામ્યો, તે પણ બીજા કે તેનું સન્માન કરે, તે પણ સંકેચ અનુભવતો હતો, પણ અભિમાન કરતો ન હતો. પહેલાં મારું ઘર પડું પડું ખંડેર સરખું અને વિભવ વગરનું હતું, હવે રામના પસાયથી ધન અને રત્નોથી પરિપૂર્ણ થયું છે, પરંતુ અફસની વાત છે કે, નિર્લજજ એવા મેં આવા સપુરુષને તરછોડ્યા, તે મારા શરીરને બાળે છે. આ શલ્ય મારા હૃદયમાં ખટક્યા કરે છે. અઢાર લાખ ગાય અને તેની પત્નીને ત્યાગ કરીને નન્દપતિ મુનિની પાસે કપિલે દીક્ષા અંગીકાર કરી, બાર પ્રકારનાં તપ કરતે પવનની જેમ નિઃસંગ એવા ૨૮ Page #253 -------------------------------------------------------------------------- ________________ = = = = = = : ૨૧૮ : પઉમચરિય–પદ્મચરિત્ર, આ મહાત્મા મુનિ ગામ, નગર અને ખાણથી મંડિત પૃથ્વીમાં વિચરવા લાગ્યા. જે મનુષ્ય કપિલનું આ સુન્દર આખ્યાન એકાગ્ર મનવાળો થઈ શ્રવણ કરશે, તે એક હજાર ઉપવાસથી મળનાર વિમલ શરીર અને દિવ્ય ભોગસુખ દેવલોકમાં ભગવનાર થશે. (૮૧) પદ્મચરિત વિષે કપિલ–ઉપાખ્યાન' નામના પાંત્રીશમાં ઉદ્દેશાને ગૂર્જરનુવાદ પૂર્ણ થયો. [૩૫]. [૩૬] વનમાલા પર્વ ત્યાં રહેલા તેઓએ કમે કરી વર્ષાસમય આનન્દથી પસાર કર્યો. ત્યાર પછી શરદ સમય આવી પહોંચ્યો. પ્રયાણ કરવાના વ્યવસાયના ઉત્સાહવાળા રામને યક્ષપતિ કહેવા લાગ્યું કે, “હે દેવ ! જે કઈ અમારે અવિનય થયે હેય, તે આપે ક્ષમા આપવી.” આ પ્રમાણે મધુર બેલનાર યાધિપતિને રામે કહ્યું કે, અમારાથી પણ કઈ અણગમતું વર્તન થયું હોય, તો તે સર્વેની ક્ષમા આપવી.” રામદેવનાં આવાં પ્રિયવચનો સાંભળીને યક્ષાધિપતિ વિશેષ પરિતુષ્ટ થયે અને પગમાં પ્રણામ કરીને સ્વયંપ્રભ નામને દેવતાઈ હાર આપ્યું. તે દેવી લક્ષ્મણ માટે દિવ્ય મણિકુંડલ લાવ્યા અને સીતાને કલ્યાણકારી ચૂડામણિરત્ન આપ્યું. તુષ્ટ થએલ તે દેવે વળી ગમન કરવા ઉત્સુક તેમને ઇચ્છિત સ્વરવાળી વીણું આપી અને દેવમાયાથી નિર્માણ કરેલી તે નગરીને તરત અદશ્ય કરી. ત્યાંથી નીકળીને ફલને આહાર કરતાં કરતાં તેઓ પિતાની ઈચ્છાનુસાર અરણ્યનું ઉલ્લંઘન કરીને વિજયપુર નામની નગરીએ પહોંચ્યા. સૂર્યાસ્તને સમય થયે, દિશાચકોમાં અંધકાર ફેલાઈ ગયે, ત્યારે નગરની નજીકમાં ઉત્તરદિશાના સુંદર સ્થાનમાં રોકાયા. તે નગરમાં શાન્તરમાં ફેલાએલા પ્રતાપવાળો મહીધર નામને રાજા હતો. તેને ઈન્દ્રાણી નામની પત્ની હતી અને તેમને વનમાલા નામની પુત્રી હતી. બાલ્યકાળથી જ તે કન્યા લક્ષ્મણના ગુણમાં અનુરક્ત થઈ હતી. બીજા અત્યંત સુંદર રૂપવાળા પુરુષને આપવા છતાં લક્ષ્મણ સિવાય બીજાને ઈચ્છતી ન હતી. દશરથ રાજાએ દિક્ષા લીધી, રામ, લક્ષ્મણ રાજ્યમાંથી બહાર નીકળી ગયા–એ સમાચાર સાંભળીને મહીધર રાજા ચિન્તામાં પડ્યો અને પુત્રીને વર કોણ થશે? તેની વિચારણા કરવા લાગ્યા. ઈન્દ્રનગરમાં રાજાઓમાં વૃષભ સમાન ઉત્તમ બાલમિત્રને સુંદર રૂપવાળો પુત્ર છે એમ જાણીને તેને તે કન્યા બતાવી, તે વૃત્તાન્ત જાણુને લક્ષ્મણને સંભારતી તે બાલિકા કહેવા લાગી કે, “મરણને પસંદ કરીશ, પરંતુ લક્ષમણ સિવાય મારે બીજા કોઈનું Page #254 -------------------------------------------------------------------------- ________________ [૩૬] વનમાલા પર્વ : ૨૧૯ : પ્રયજન નથી. બીજાને આપવાની વાતે ચાલે છે-તેમ સાંભળીને હૃદયમાં મરણને નિશ્ચય કર્યો અને પિતાની પાસે જઈને કહેવા લાગી કે, “વનદેવતાની પૂજા કરવાની ઈચ્છા થઈ છે.” પિતાની અનુજ્ઞા પ્રાપ્ત થવાથી ઉપવાસ કરીને સખીવર્ગની સાથે બહાર નિકળી અને જ્યાં આગળ રામ વગેરે રોકાયા હતા, ત્યાં રાત્રિસમયે પહોંચી. વનદેવતાની પૂજા કરીને સાથે આવેલ સMવર્ગ ઉંઘી ગયે, ત્યારે શિબિરમાંથી બહાર નીકળીને પેલા વડવૃક્ષ નજીક પહોંચી. તે મોટા વડવૃક્ષના એકભાગમાં રહેલી હતી અને તે બાલિકા જે અક્ષરે બોલતી હતી, તે અક્ષરે તે બાલિકા પાસેથી લક્ષ્મણે સાંભળ્યા. “આ વૃક્ષનિવાસી હે વનદેવતા! આ મારું વચન લક્ષમણ પાસે જઈને તમે જણાવશે અને મારા મરણનો વૃત્તાન્ત તેમને નિવેદન કરે કે, “હે લક્ષમણ! તમારા વિયેગથી દુઃખિત થએલી, તમારા સિવાય બીજા કોઈને જેણે હદય અર્પણ કર્યું નથી, તે અરણ્યમાં કઠે પાશબંધન કરીને મૃત્યુ પામી છે.” આ વચન બોલીને કંઠમાં વસ્ત્રને ફાંસો તૈયાર કરીને ડાળી સાથે બાંધતી હતી, ત્યારે લક્ષ્મણે ત્યાં જઈને તેને પકડી લીધી. આલિંગન કરીને કહેવા લાગ્યો કે, “હે. વિશાલનેત્રવાળી ! તે હું પોતે લક્ષ્મણ જ છું. અધિક શેક કરે છે, તેને ત્યાગ કર અને સમદષ્ટિથી મારી તરફ નજર કર.” લમણે તરત બાલિકાના કંઠમાંથી ફસે દૂર કર્યો અને અનેક વચનામૃતો કહીને અતિશય આશ્વાસન આપ્યું. અતિવિસ્મય પામેલી. તે બાલાએ અતિસુંદર રૂપથી લક્ષ્મણને ઓળખી લીધા અને તુષ્ટ થએલી તે કહેવા લાગી કે, “વનદેવીએ મારા પર આ કૃપા કરી, ત્યાર પછી લક્ષમણ આ વનમાલા કન્યાને રામના ચરણ-કમલ પાસે લઈ ગયો, એટલે અંજલિપુટ કરીને સીતા સહિત રામને પ્રણામ કર્યા. પોતાની સમાન તે કન્યાને દેખીને સીતા લફમણને હાસ્ય કરતાં કહેવા લાગી કે, “શું ચંદ્રની સાથે મિત્રાચારી કરી છે કે શું?” ત્યારે રામે પૂછયું કે, “હે વૈદેહી! તે કેવી રીતે જાણ્યું? હે સ્વામી! મેં તો માત્ર ચેષ્ટાથી જાણ્યું છે, તે આપ સાંભળો. જ્યારે આકાશમાં જ્યના સાથે ચન્દ્રનો ઉદય થયે, તે જ સમયે લક્ષમણ આ બાલા સાથે અહીં આવી પહોંચ્યા. “હે ભદ્ર! જેવી આજ્ઞા એમ કહીને લક્ષમણ વનમાલાની સાથે પાસે આવીને બેઠો. ત્યાર પછી વનમાલા સંબધી વાર્તાલાપ કરતા દેવ સરખા તેઓ ત્યાં વડલાના ઝાડ તળે બેઠાં. હવે વનમાલાની સખીઓની નિદ્રા ઉડી ગઈ અને જાગૃત થઈ, ત્યારે વનમાલાની પથારી ખાલી દેખીને તેઓ તેની શોધ કરવા લાગી. નગરમાં રાજાને પણ ખબર પડી એટલે વિવિધ હથિયાર સહિત પાયદલ સૈન્ય આવ્યું અને તેની શોધ કરવા લાગ્યું. પરિભ્રમણ કરતાં કરતાં જ્યાં રામ-લક્ષમણ હતા, ત્યાં તેને દેખી, સેવકોએ જઈને મહિધર રાજાને સર્વ સમાચાર આપ્યા. વળી કહ્યું કે, “હે સ્વામી ! સમગ્ર બધુ સહિત તમારો અભ્યદય દેખું છું. આ નગરની પાસે અહીં લક્ષમણ અને રામ આવેલા છે. હે રાજન્! તમારી વનમાલા પુત્રી આત્મહત્યા કરવા તૈયાર થઈ હતી. તેને લમણે Page #255 -------------------------------------------------------------------------- ________________ : ૨૨૦ : પઉમચરિય-પદ્યચસ્ત્રિ તેમ કરતાં અટકાવી છે અને તે બાલા અત્યારે ત્યાં જ બેઠેલી છે. આ સમાચાર સાંભળીને ખુશ થએલ રાજાએ તેને ધન આપ્યું. વળી વિચાર કરવા લાગ્યું કે, “પુત્રીને ઈષ્ટ પુરુષને સમાગમ થયે. જો કે ઈષ્ટોને સમાગમ થાય, તે સર્વને સુખ કરનાર થાય છે, પરંતુ ઓચિંતે જે તે સુખ-સમાગમ થાય, તે દેવલોકના સુખથી પણ વધારે સુખદાયક થાય છે. આ પ્રમાણે મહીધર રાજા, ભાર્યા અને પરિવાર સહિત રામદેવની પાસે જઈને લક્ષ્મણ સહિત રામને આલિંગન કર્યું. શરીર વગેરેના કુશલ-સમાચાર પૂછી સીતા સાથે વાતચીત કરીને ત્યાં જ તેઓની સ્નાન, ભોજન, આભરણ આદિ વિધિ નીપટાવી. દુન્દુભિ વાજિંત્રેના સુંદર શબ્દો સહિત અનેક વારાંગનાઓએ કરેલા નૃત્યવિધિવાળાં, મંગલગીત ગાઈને લોકોએ કરેલા આડંબરવાળો પ્રવેશ-મહેસવ રાજાએ કરાવ્યા. કેસર–ચન્દનના વિલેપનવાળા સીતા સાથે રામ-લક્ષમણે રથમાં આરૂઢ થઈને લોકે અને ધનથી પરિપૂર્ણ નગરમાં પ્રવેશ કર્યો. તે વિજયપુર નગરમાં ઉત્તમ પ્રકારનાં વિષયસુખ ઇચ્છા પ્રમાણે અનુભવતા એવા મહાગુણ સંપન્ન દશરથપુત્ર રહેતા હતા. આ પ્રમાણે પૂર્વે ઉપાર્જિત કરેલા પુણ્યના પ્રભાવથી બીજા બીજા દેશમાં ભ્રમણ કરતા હોવા છતાં પણ મનુષ્ય ઉત્કૃષ્ટ સન્માનને પ્રાપ્ત કરે છે. માટે તમે વિમલ ધર્મનું અવશ્ય આચરણ કરો. (૪૨) પાચરિત વિષે “વનમાલા' નામના છત્રીશમા પર્વને ગૃજરાનુવાદ પૂર્ણ થયો. [૩૬] [૩૭] અતિવીર્યનું નિષ્ક્રમણ કઈક સમયે રામ-લક્ષમણ સમક્ષ એકદમ લેખવાહક આવ્યું અને રાજાને પ્રણામ કર્યા. લેખ અર્પણ કરીને તે દૂત સુખેથી આસન પર બેઠે. રાજાએ આજ્ઞા આપી, એટલે સેનાપતિએ લેખ વાંચ્યું. પ્રણામ કરતા રાજાઓના મસ્તકના મુકુટના અને ભાગથી જેના ચરણ–યુગલ સ્પર્શ કરાય છે, એવા શ્રીઅતિવીર્ય નામના મહારાજા નન્દાવર્તપુરમાં છે, તેને ભારતની સાથે વિરોધ થયો છે, માટે વિજયપુરના રાજાને આજ્ઞા કરે છે કે, અતિવીર્ય મહારાજાએ કુશળતા પૂર્વક કહેવરાવેલ છે કે, જે કઈ સામનો છે, તેઓ સર્વે ચતુરંગ સેના સહિત મારી પાસે આવી ગયા છે, અનાર્ય રાજાઓ પણ મારે આધીન છે. અંજનગિરિ સરખા શ્યામ આઠસો મત્તેહાથીઓ, તથા ત્રણ હજાર અશ્વો સહિત વિજય–શાર્દૂલ આવ્યા છે. સિંહ સાથે યુદ્ધમાં લડી શકે, તેવા અંગાધિપતિ રાજા મહાધ્વજ છસો મત્તાથીઓ સહિત આવ્યા છે. પાંચાલ પતિ પાર્થ સાત હજાર ઘોડા અને એક હજાર હાથી સાથે જલદી આવી પહોંચ્યા છે. પંડ્ર Page #256 -------------------------------------------------------------------------- ________________ [૩૭] અતિવીર્યનું નિષ્ક્રમણ : ૨૨૧ : પુરના સ્વામી પણ ઘણી સેના સાથે આવેલા છે. મગધરાજ પણ આઠ હજાર હાથીએ સાથે આવેલા છે. વાધર , સુકેશ, મુનિભદ્ર, સુભદ્ર, નન્દન વગેરે તથા યમુનાધિપતિ આવ્યા છે. અનિવારિતવીર્ય, કેસરિતીય તથા સિંહરથ વગેરે મારા મામા પણ સેના સાથે આવી પહોંચેલા છે. વસુસ્વામી, મારિદત્ત, અમ્બષ્ટ, પિટિલ, સૌવીર તથા મન્દર વગેરે પણ મોટી સેના સહિત આવી ગયા છે. દેવોની જેમ ભેગોમાં અત્યંત આસક્ત એવા બીજા ઘણા રાજાઓ દશ અક્ષૌહિણીપૂર્ણ સેના સાથે જલ્દી જલદી અહીં આવી ગયા છે. આ સમગ્ર રાજાઓથી પરિવરેલો હું યુદ્ધભૂમિમાં ભારતને જિતવા માટે ઈચ્છું છું, તે હે રાજન્ ! આ લેખ દેખતાં જ તમારે જલ્દી આવવું જોઈએ.” લેખ વંચાઈ રહ્યા પછી હજુ રાજા કંઈ પણ બોલતા નથી. તેટલામાં તે દૂતને લમણે આ પ્રમાણે પૂછયું કે-“અતિવીર્ય રાજાને કયા કારણે ભારતની સાથે વિગ્રહ થયે, તે હકીકત સ્પષ્ટરૂપમાં કહો. હે ભદ્ર! એ જાણવાનું મને મોટું કુતૂહલ થયું છે.” આમ કહેતાં જ વાયુગતિ દૂત કહેવા લાગ્યો કે, “મારા સ્વામીએ ભરતરાજાની પાસે એક દૂત મોકલ્યો હતો, સુબુદ્ધિ નામના તે દૂતે ભારતની પાસે જઈને કહ્યું કે, “અતિવીય રાજાએ આપની પાસે દૂત તરીકે મને મોકલ્યો છે. તે દેવે આજ્ઞા આપી છે કે, હે ભરત! તું મારે ત્યાં સેવક તરીકે મારી નોકરી કર, અગર અધ્યા છોડીને પરદેશ ચાલ્યા જા.” આ વચન સાંભળતાં જ શત્રુધ્ર એકદમ ગુસ્સામાં આવી ગયે અને તરત ઉભા થઈને કઠોર વચન સંભળાવવા લાગ્યો.-ભરતસ્વામી તે કુપુરુષની નોકરી કદાપિ નહીં કરશે. શું કેસરીસિંહ ભય પામીને શિયાળના શરણે કદાપિ ગયા છે? અથવા તે નજીકમાં તેનું મૃત્યુ જણાય છે, નહીંતર આવાં વચને કહેવરાવે નહિં. અથવા તેને નક્કી પિત્તજવર થયે લાગે છે, કે ભૂતને વળગાડ વળગ્યો હશે? વળી દૂતે તેને સામે જવાબ આપતાં કહ્યું કે, “અહીં ઘરમાં આટલી શું ગર્જના કરો છો? જ્યાં સુધી રેષાયમાન અતિવીર્યને યુદ્ધભૂમિમાં નથી જોયા, ત્યાં સુધી જ આ માત્ર ગર્જના છે.” આટલું બોલતા દૂતને બે પગ પકડીને બહાર હાંકી કાઢ્યો અને સુભટોએ મારપીટ કરી તેને નગર વચ્ચે લાવ્યા. ધૂળની રજથી લપટાએલા અંગવાળા તેનું અપમાન કરીને તેને છોડી દીધું. તેણે પિતાના સ્વામી પાસે જઈને સર્વ વિતક સંભળાવ્યું. યુદ્ધ કરવાની ઉત્સુકતાવાળા ભરત મહારાજા ઘણું મોટા સૈન્ય સાથે એકદમ અતિવીર્ય રાજાની સામે સામનો કરવા નગરમાંથી બહાર નીકળ્યા. આ સાંભળીને મિથિલાના સ્વામી સેના સહિત આવી પહોંચ્યા, સિહોદર વગેરે સુભટો ભરતની પાસે આવી ગયા. અપમાનિત દ્વતના કારણે કેધ પામેલો અતિવીર્ય રાજા પણ ભારતને સામનો કરવા માટે પિતાની નગરીમાંથી બહાર નીકળ્યો. “હું જલદી આવું છું.' એમ કહીને તે લેખવાહકને વિદાય કર્યો. રામે એકાન્તમાં તે મહિધર રાજાને કહ્યું કે, “ભારતનું હિત થાય, તે જ કાર્ય અમારે કરવાનું હોય, માટે ગુપ્તપણે જઈને અતિવીર્યને હણ જોઈએ. રામે કહ્યું કે, “હે મહીધર ! તમે વિશ્વાસ રાખી સુખેથી અહીં રહે. હું તમારા Page #257 -------------------------------------------------------------------------- ________________ પઉમચરિય-પદ્મચરિત્ર પુત્રા સાથે તેની પાસે જાઉં છું.' તે રાજાએ પણ રામને જવાની અનુમતિ આપી. ત્યાર પછી પોતાની પ્રિયા સહિત રામ રથમાં આરૂઢ થયા અને મહીધર રાજાના પુત્રા સાથે તેમ જ લક્ષ્મણ સહિત પ્રયાણ કર્યું. મહીધરના પુત્ર અને સેના સાથે નન્ઘાવત પુર તરફ ગયા અને ત્યાં પડાવ નાખ્યા. રામ પણ ત્યાં સુખપૂર્વક બેઠા. રાત્રિના સમયે અતિવીયના પરાજય માટે સીતા, લક્ષ્મણ અને રામ ત્રણ ગુપ્ત મ`ત્રણા કરવા લાગ્યા. ત્યારે સીતાએ કહ્યું કે, ‘હે રઘુપુત્ર ! મારું એક વચન સાંભળે. અતિવીય રાજા ઘણા સુભટા અને હજારો સૈનિક વગેરેના મેાટા પિરવારવાળા છે—એમ સભળાય છે, તે અપબલવાળા ભરત તેને સગ્રામમાં શી રીતે જિતી શકશે? માટે એવા કેાઈ ઉપાય વિચારો કે, જેમાં તે પાપી અતિવીય ને ભરત જિતી જાય. જલ્દી આવી કાઈ ગણુહે ભદ્રે ! આવી દીનતાપૂર્ણ વાત કેમ દેખશે.' તરી કરીને કાર્ય કરે.' ત્યારે કરે છે ? પાપી અતિવીય ને લક્ષ્મણે કહ્યું કે જલ્દી જિતેલા : RRR : ત્યાર પછી રામે કહ્યું કે, ‘હે લક્ષ્મણ ! તું સાંભળ, કદાચ યુદ્ધમાં અતિવીય ભરતને હરાવી જાય, તો પછી આપણે કેવી રીતે જીવવું ? બીજી એક વાત સાંભળ-હે લક્ષ્મણ ! શત્રુને જે પરાક્રમ કર્યું' છે, તે સાંભળ, ઘેરા નાખીને પડાવમાં સેનાના નાશ કરે છે, શત્રુસૈનિકોને અધમુવા કરી ત્રાસ પમાડી ઘણાને મારી નાખે છે. પેાતાની ભુજાના સામર્થ્યથી ચેાસઠ હજાર ઘેાડા, સાતસેા હાથી જિતીને ભરત પાસે લાવ્યેા છે.’ આ પ્રમાણે મંત્રણા કરવામાં તેઓએ ત્યાં રાત પૂર્ણ કરી. જાગ્યા પછી જિનમન્દિરમાં જઇને એકાગ્ર ચિત્તે ઉલ્લાસપૂર્વક પ્રભુની પ્રાર્થના-વન્દના કરી. જ્યારે ભગવન્તને વંદન કરતા હતા, ત્યારે ભવનની રક્ષણ કરનારી એક દેવી આવી, હાથમાં તરવાર ધારણ કરી દિવ્યરૂપધારી તે દેવી રામને કહેવા લાગી કે, ‘હે રાઘવ ! એકદમ વશ કરીને બે હાથ વડે અજલિ કરતા અતિવીય રાજાને તમારા ચરણમાં પાડીશ.' ત્યાર પછી તે દેવીએ લક્ષ્મણ સહિત કેટલાક પુરુષાનુ દેવાંગના સરખું મનેહર રૂપ વિદ્યુબ્યુ. ફરી જિનેન્દ્રના ભવનમાં ભગવતને પ્રણામ કરીને આ નતિકાઓને લઇને પ્રચ્છન્નરૂપધારી રામે અણુધાર્યું. રાજભવન તરફ પ્રયાણ કર્યું. તેઓએ રાજસભામાં રાજાને જોયા, એટલે સામા રહીને નૃત્ય કરવાનું શરુ કર્યુ.. તેમાં તદ્દીન મનવાળા લાકોએ અત્યન્ત સ્વરૂપવાળી તે સ્ત્રીઓને દેખી, ત્યાર પછી મધુર સાતે સ્વર અને ગમક સહિત વચમાં વચમાં વિવિધ પ્રકારનાં વિકલ્પ અને ભેદવાળુ મુનિના મનનું પણ હરણ કરનાર એવું સુંદર સંગીત ગાયું. વળી સુંદર રૂપવાળી એ નર્તિકા નૃત્ય કરવા લાગી અને ચાલતી ચાલતી જાણે લાલ કમલનું ખલિ અર્પણ કરતી કેમ ન હાય, તેમ રાજાના ચરણમાં પડતી હતી. નેત્રાના કટાક્ષેા ફ્કતી, અભિનય કરવાપૂર્વક હાથ-પગ ઉંચા-નીચા કરતી, મન્દ મન્ત્ર હાસ્ય કરતી, સ્તન-ક પન, ભ્રમરસંચાર કરવા, રસ અને ભાવને ઉત્પન્ન કરતી તે સુંદર નર્તકી જ્યાં જ્યાં ભમરી ફરીને ચાલતી હતી, ત્યાં ત્યાં તેનાં રૂપ, નૃત્ય, કટાક્ષમાં તલ્લીન મની લેાકેા તેના ઉપર વારં Page #258 -------------------------------------------------------------------------- ________________ [૩૭] અતિવીર્યનું નિષ્ક્રમણ : ૨૨૩ : વાર દષ્ટિ ફેંકતા હતા, સંસાર-સમુદ્રને પાર પામેલા ઋષભાદિક જિનેશ્વરનાં ચરિત્ર વાળાં સંગીત ગાતી હતી. રાજા સહિત સર્વે લોકો અત્યન્ત ખુશ ખુશ થઈ ગયા. ત્યાર પછી નર્તિકાએ અતિવીર્ય રાજાને કહ્યું કે-“લોકમાં અપકીર્તિ કરનાર, ભરત સાથે તમે વિરોધ ક્યા કારણે કર્યો છે? આટલું થવા છતાં પણ જો તમે પિતાનું જીવતર ઈચ્છતા હો તો ભરતની પાસે જઈને તેનું દાસત્વ સ્વીકારો.” આ વચન સાંભળીને રાજા રેષાયમાન થયા અને સમુદ્રની ભરતીની જેમ સુભટ પુરુષે ભાયમાન થયા. એટલામાં અતિવીર્ય રાજાએ તેને વધ કરવા મ્યાનમાંથી તરવાર ખેંચી, તેટલામાં તે નર્તિકાએ તેની તરવાર ઝુંટવી લીધી અને તેને કેશમાંથી પકડ્યો. તે નર્તિકાએ નિલકમલ સરખી શ્યામ તલવારને ઉઠાવીને કહ્યું કે, “જે મારી સામે ઉભા રહે, તે અવશ્ય હણવા ગ્ય છે.” ફરી નર્તકીએ કહ્યું કે, જે ભરતસ્વામી પાસે જઈને તું પ્રણામ કરીશ, તે તું જીવીશ, તે સિવાય તારે જીવવાનો બીજો કોઈ ઉપાય નથી. હાહાકાર કરનાર અને ભયથી ગભરાએલા ધ્રુજતા શરીરવાળા લોક કહેવા લાગ્યા કે, ચારણકન્યાએ જબરું આશ્ચર્ય કર્યું. ત્યારે ઉત્તમહાથી પર બેઠેલા રામ અતિવીર્યને લઈને જિનમંદિરમાં ગયા. હાથીથી નીચે ઉતરીને પ્રભુની પૂજા કરી. સીતા સાથે રામે નિર્મલ ભાવથી જિનેશ્વરની સ્તુતિ કરીને પછી આદરપૂર્વક વરધર્મ નામના આચાર્યને પ્રણામ કર્યા. ત્યાર પછી અતિવીર્યના હાથ લમણે પકડેલા હતા, તે દેખીને સીતાએ લક્ષમણને કહ્યું કે, તેના હાથ જલ્દી છોડી દે, કારણ કે, સુભટોની આવી મર્યાદા હોય છે. જે સર્વ જી માટે શરણભૂત છે, તપ, નિયમ અને સંયમમાં તલ્લીન રહેનારા છે, તેવા સાધુઓ ઉપર પણ દુર્જન દુર્જનતા કરે છે, તો રાજલોકના વિષયમાં તે શું બાકી રહે ?” આ પ્રમાણે કહેવાથી લક્ષમણે અતિવીર્યને છોડી દીધો અને સમજાવ્યો કે, “હવે તું કેશલા નગરીએ જઈને ભરતને સેવક બન.” આ પ્રમાણે મુક્ત કર્યો, એટલે રામને પ્રણામ કરીને તે વૈરાગ્ય પામ્ય અને તત્કાલ પ્રતિબંધ પામ્યો. ત્યારે રામે કહ્યું કે, “આ દુષ્કર ચારિત્ર ન ગ્રહણ કર, પણ ભારતને આધીન થઈને તું મહાભોગો ભોગવ. અતિવીયે કહ્યું કે, “રાજ્ય–ભોગવટાનો પરમાર્થ આજે બરાબર દેખ્યો. સંસારનું સ્વરૂપ બરાબર સમજે છું અને તેના ભયથી ઉદ્વેગ પામેલ હું હવે અવશ્ય પ્રત્રજ્યા ગ્રહણ કરીશ.” વિજયરથ નામના પુત્રને રાજયે સ્થાપન કરીને પુત્રનેહ-રહિત અતિવીર્ય રાજાએ આચાર્યના ચરણ-કમલમાં દીક્ષા અંગીકાર કરી. નિઃસંગ, સૂર્યાસ્ત થાય, ત્યાં રોકાઈ જનાર, જિતેન્દ્રિય અને ધીર એવા તે મુનિ તપ કરવા લાગ્યા અને સિંહની જેમ નિર્ભયપણે પૃથ્વીમાં વિચારવા લાગ્યા. ચારિત્ર, જ્ઞાન, સંયમ, તપ અને શીલયુક્ત તેમ જ છડું-અઠ્ઠમ તપ કરીને પોતાની કાયાને ક્ષીણ કરનારા, વિમલ જ્ઞાનને ધારણ કરનારા, મતિ, શ્રુત અને અવધિ એવાં ત્રણ જ્ઞાનને ધારણ કરનારા, એવા ગુણસંપન્ન ધીર મહાત્મા અરણ્યમાં કે ગુફામાં નિવાસ કરતા હતા. (૩૦) પદ્મચરિત વિષે “અતિવીર્ય-નિષ્કમણ” નામના સાડત્રીશમાં પર્વને ગૂર્જરનુવાદ પૂર્ણ થયે [૩૭] Page #259 -------------------------------------------------------------------------- ________________ [૩૮] જિતવા-આખ્યાન વિજયરથે દેવાંગના સરખા રૂપવાળી રતિમાલા નામની પિતાની બહેન લકમણને આપી. તે કન્યાને ઈચ્છીને સીતા સહિત તે બંને વિજયપુર પહોંચ્યા અને ઈચ્છા પ્રમાણે સમય પસાર કરતા રહેતા હતા. નતિકાના નિમિત્તે અતિવીર્ય રાજાએ દીક્ષા લીધી, તે કારણે શત્રુદ્ધ તેને હસતે હતો, પરંતુ મતિકુશલ ભરતે તેનું નિવારણ કર્યું કે, “હે મૂઢ! તેની મશ્કરી ન કર. કારણ કે અતિવીર્ય ધન્યવાદને પાત્ર છે કે, જેણે કુમારભાવમાં વિષયસુખનો ત્યાગ કરીને જિનદીક્ષા અંગીકાર કરી. આ વાર્તાલાપ ચાલી રહેલ હતા, તે દરમ્યાન સૈન્ય પરિવાર–સહિત વિજયરથે રાજભવનમાં પ્રવેશ કર્યો અને તે ભરતરાજાને મળ્યા, મસ્તકથી પ્રણામ કરીને ભારતના ચરણમાં બેઠે. ભરતે પણ તેનું સન્માન કર્યું. એટલે વિજયરથે ભરતરાજાને કહ્યું કે, વિજયસુન્દરી નામની રતિમાલાથી નાની મારી બહેન છે, તે મેં આપને સ્વાધીન કરી છે, તે આપ નિર્વિદને વિવાહ-મંગલ કરો.” તેની સાથે ઘણા મોટા આડંબરથી લગ્ન કરીને ભારત અશ્વારૂઢ થઈને વેગથી અતિવીર્ય મુનિ પાસે ગયે. રાજા ત્યાં પહોંચી ગયે, તે અતિવીર્યમુનિ પર્વતની ગુફામાં શત્રુ અને મિત્ર તરફ સમાન હૃદયવાળા, સુખ-દુઃખમાં સમાન બુદ્ધિવાળા નિર્ભયપણે બેઠા હતા, તેમને જોયા. સામન્ત-વર્ગ–સહિત ભારત તેમના ચરણમાં પડ્યો અને લગાર અંતર રાખીને બેઠે અને તેમના ગુણોની પ્રશંસા કરવા લાગ્યા–“હે નાથ ! આ સમગ્ર ત્રિભુવનમાં આપ અતિવીર્ય નામને સાર્થક કરનારા એક જ છે કે, જેમણે રાજઋદ્ધિને ત્યાગ કરીને પ્રવજ્યા અંગીકાર કરી. હે નાથ ! આપે મનુષ્યભવ પ્રાપ્ત કર્યાનું ફલ મેળવી લીધું. હે સુપુરુષ! મેં તમારો નાને પણ અપરાધ કર્યો હોય, તો આપ ક્ષમા આપશે. તે શ્રમણને પ્રણામ કરીને તેમની પ્રશંસા કરતા પાછા ફર્યા અને નગરલોકથી અભિનન્દન કરાતા તેણે આનન્દથી નગરીમાં પ્રવેશ કર્યો. જેના પાદપીઠમાં સામાન્ત પ્રણામ કરી રહેલા છે, એવા ભરતરાજા જેમ સ્વર્ગમાં દેવ સુખ ભોગવે, તેમ વિજયસુન્દરીની સાથે મહાગુણવાળું રાજ્ય-સુખ ભેગવવા લાગ્યા. - કેટલોક સમય વિજયપુરમાં પસાર કરીને રામે મહીધરને કહ્યું કે “અમારે મનઈચ્છિત સ્થાને જવું જોઈએ જવા માટે તૈયાર થઈ ગયા છે–એમ સાંભળીને મુગ્ધા વનમાલાએ લમણને કહ્યું કે-“હે સુપુરુષ! પહેલાં જે મનેર કર્યા છે, તેને આપ પૂર્ણ કરો. તેના પ્રત્યુત્તરમાં લમણે કહ્યું કે, “જ્યાં સુધીમાં હું પાછો અહીં ન આવું, Page #260 -------------------------------------------------------------------------- ________________ [૩૮] જિતપદ્મા-આખ્યાન : ૨૨૫ : ત્યાં સુધી અહીં રહેજે અને તારા આત્માને ખેદ ન પમાડીશ. હે ચંદ્રસરખા મુખવાળી! જે હું કહ્યા પ્રમાણે તારી પાસે પાછો ન આવું તે સમ્યકત્વરહિત પુરુષની જે ગતિ થાય, તે મારી ગતિ થશે. નિશ્ચય મનવાળા અમે પિતાના વચનને પાલન કરનારા છીએ અને તેથી અમારે ચેકસ સ્થળે પહોંચવું જોઈએ, માટે ત્યાં જઈને ફરી પાછા અવશ્ય તારી પાસે આવીશ. આ પ્રમાણે હજારો વચનથી વનમાલાને આશ્વાસન આપીને લક્ષમણ રામ પાસે આવ્યા. ત્યાર પછી નગરલોક ઉંઘતા હતા, તેવા સમયે સીતા સહિત અવાજ કર્યા વગર ગુપચુપ નગરમાંથી નીકળી ગયા અને વૃક્ષેનાં સુંદર ફલેને આસ્વાદ કરતા જંગલના માર્ગે આગળ વધ્યા. જંગલને ઉ૯લંધીને તેના સીમાડાના પ્રદેશમાં મધ્યભાગમાં રહેલા ક્ષેમાંજલિપુરમાં આવી પહોંચ્યા. ત્યાં ઉદ્યાનમાં સુખપૂર્વક નિવાસ કર્યો. લક્ષમણ આહાર લાવ્યા, એટલે ઈચ્છાનુસાર ભોજન કર્યા પછી સીતા સાથે રામ ત્યાં ગામમાં રહેલા હતા. પછી રામની અનુજ્ઞા માગીને લમણે ઉત્તમ ભવનાવાળા ક્ષેમાંજલિપુરમાં પ્રવેશ કર્યો. ત્યાં સ્ત્રી ખાતર રાજાએ છોડેલ શક્તિ હથિયારો પ્રહાર કોણ સહન કરવા સમર્થ છે?” એવા ભાવવાળા એક મનુષ્ય ઉચ્ચારેલા વચનને સાંભળીને લમણે તે પુરુષને પૂછ્યું કે, પ્રહાર કેણ કરશે? શક્તિની શી હકીક્ત છે? તે મહિલા કોણ છે? ત્યારે તે પુરુષે લક્ષ્મણને કહ્યું કે–આ નગરમાં શત્રુદમન નામના રાજા છે, તેની ભાર્યા કનકાભા અને તેમની જિતપદ્મા નામની પુત્રી છે. તે પુરુષષિણી] વિષકન્યા છે. રાજાના કઠોર હાથથી છેડેલી શક્તિને પ્રહાર જે સહન કરશે, તેને આ જિતપદ્મા કન્યા મળશે, એ વાત તમે શું નથી સાંભળી? એ વાત સાંભળીને રેષવાળા તેમ જ વિસ્મય હૃદયવાળા લક્ષ્મણે તે કન્યા માટે રાજભવનમાં પ્રવેશ કર્યો. નીલકમલ સમાન અત્યન્ત શ્યામ વર્ણવાળા અને કાન્તિના આશ્રયરૂપ લમણને જોઈને જિતશત્રુ રાજાએ કહ્યું કે, “આને માટે જલ્દી સુન્દર આસન લાવે.” રાજાએ વળી પૂછયું કે, “તમે ક્યાંથી આવો છે? તમારું નામ શું છે ? અને કયા કારણે પૃથ્વીમાં એકલા પર્યટન કરી રહ્યા છે? તેના જવાબમાં લમણે કહ્યું કે, “હું ભારતરાજાને દૂત છું. કંઈક કારણથી હું અહિ આવેલો છું. ગર્વ ધારણ કરનારી તમારી પુત્રીને માનભંગ કરીશ.” ત્યારે રાજાએ કહ્યું કે-“જે મનુષ્ય મારા મજબૂત હસ્તથી છોડેલી શક્તિને પ્રહાર સહન કરશે, તે જ માત્ર તેને માનભંગ કરશે, તે વાતમાં સન્દહ નથી. તેના પ્રત્યુત્તરમાં લક્ષમણે જણાવ્યું કે- “હે રાજન્ ! એક શક્તિ શા માટે? મારા પર સામટી પાંચ શક્તિ છેડે, ઢીલ ન કરે. જ્યારે આ વાર્તાલાપ ચાલતું હતું, ત્યારે ગવાક્ષની અંદર રહેલી જિતપદ્મા કન્યા પુરુષને દ્વેષ છેડીને તે લક્ષમણને જોવા લાગી. પ્રસન્નહૃદયવાળી તે બે હાથની અંજલિ જોડીને પ્રણામ કરવા લાગી. લક્ષ્મણે પણ સંજ્ઞાથી તેને કહ્યું કે- “હે પ્રસન્નનેત્રવાળી! તું ભયને ત્યાગ કર.” લમણે રાજાને કહ્યું કે, “હે અરિદમન ! હજુ સ્થિરતા પકડીને કોની Page #261 -------------------------------------------------------------------------- ________________ : ૨૨૬ : પઉમચરિય-પદ્મચરિત્ર રાહ જુઓ છો ? મારા વિશાલ વક્ષસ્થલમાં તમે શક્તિ છે. આમ છંછેડાએલા નરેન્દ્ર કેધ કરીને કમ્મર પર ખેસ બરાબર મજબૂત બાંધીને જળતા અગ્નિ સરખી મહાશક્તિને ઉંચી કરી. દ્ધા એગ્ય વૈશાખ-સંસ્થાન, અર્થાત્ પગ પહોળા કરીને ઉભા રહેવા રૂપ આકૃતિ કરીને શત્રુદમ રાજાએ શક્તિ છેડી અને લક્ષ્મણે પણ જમણા હાથથી તે શક્તિને સલુકાઈથી પકડી લીધી. વળી ડાબા હાથમાં બીજી ગ્રહણ કરી અને બે બગલમાં બીજી બે ધારણ કરી, એટલે જાણે ચાર દંકૂશળવાળ ઐરાવણ હાથી હેય તેમ લક્ષ્મણ શોભવા લાગ્યા. ક્રોધ પામેલા સર્પ સરખી પાંચમી મહાશક્તિ પ્રાપ્ત થઈ. સિંહ અને શરભ જેમ દાંતથી માંસ પકડે, તેમ લમણે તેને દાંતથી પકડી. ત્યાર પછી આકાશમાં રહેલા દેવએ ઉત્તમ પુષ્પ અને સુગંધી ચૂર્ણની વૃષ્ટિ કરી, બીજા કેટલાક દેવ જયકાર પિોકારતા દુંદુભિ વગાડવા લાગ્યા. ત્યાર પછી લક્ષમણે કહ્યું કે, “હે અરિદમન ! હવે તમે મારે શક્તિ-પ્રહાર ગ્રહણ કરે, તે વચન સાંભળીને લેકે સહિત રાજા ભય પામ્યા. ત્યાર પછી તે જિતપદ્મા કન્યા લક્ષમણની પડખે ઉભી રહી, ત્યારે દિવ્યરૂપના કારણે ઈન્દ્રની દેવી સરખી તે શાભવા લાગી. સુભટો, દેશવાસી લોક અને શત્રુદમ રાજાની સમક્ષ કન્યાએ સુન્દર અવયવવાળા, તથા પોતાની ઈચ્છાથી વરણ કરેલા લક્ષ્મણને અંગીકાર કર્યો. વિનયથી નમેલા મસ્તકવાળા લક્ષમણને રાજા કહેવા લાગ્યા કે- “હે લક્ષમણ ! અમે તમારા તરફ જે કંઈ પણ ખરાબ વર્તન કર્યું હોય, તેની ક્ષમા માગીએ છીએ.” એવી રીતે લક્ષમણે પણ શત્રુદમન રાજાને ખમાવ્યા. ત્યારપછી મધુર વચનથી રાજાએ કહ્યું કે મારી પુત્રીને મંગલમહોત્સવ અહીં કરે. ત્યારે લમણે કહ્યું કે, “મારા મોટા બધુ અહીં બહાર ઉદ્યાનમાં રહેલા છે, તે આ પરમાર્થ જાણે છે, માટે હે રાજન્ ! તેમની પાસે જઈને પૂછો.” રથ પર આરૂઢ થઈને લક્ષમણની સાથે જિતપદ્મા તથા મંત્રીઓની સાથે રાજા પણ રામની પાસે ગયા. જિતપદ્મા સાથે લક્ષ્મણ રથમાંથી નીચે ઉતર્યા અને તે સહુ રામને પ્રણામ કરીને નીચે બેઠા. પરિજન, સામજો અને બધુઓથી યુક્ત શત્રુદમન પણ રામના ચરણયુગલમાં પ્રણામ કરીને બેઠા. ત્યાં એક ક્ષણ રેકાઈને શરીરના કુશલસમાચાર પૂછીને સીતા સહિત રામને રાજાએ નગરમાં પ્રવેશ કરાવ્યો. હર્ષ પામેલા અને તુષ્ટ થએલા મનવાળા રાજાએ હજારે વાજિંત્રોના વાદન અને નૃત્ય કરતા લોકે વાળે અત્યન્ત સુન્દર મહાઆનન્દદાયક મહત્સવ મનાવ્યું. કેટલોક સમય ત્યાં રોકાઈને ભેગે તરફ આસક્તિ વગરના, જવા માટે એક મનવાળા તે બંને કુમારેએ પ્રયાણનો નિશ્ચય કર્યો. વિરહાનલથી ભય પામેલી જિતપદ્માને દેખીને લક્ષમણે આશ્વાસન આપ્યું અને વનમાલાની જેમ તેને પણ પાછા મળવાને વિશ્વાસ આપે. સર્વ નગરલોકોને અતિ આપીને સીતા અને લક્ષમણની સાથે રામ રાત્રિના સમયે નગરમાંથી નીકળી ગયા. પૂર્વભવમાં ઉપાર્જન કરેલા પુણ્ય-પ્રભાવને મહાશક્તિસંપન્ન રામ અને લક્ષમણ જે કે ફરતા ફરતા જુદા જુદા દેશમાં જતા હતા, તે પણ ત્યાં પણ Page #262 -------------------------------------------------------------------------- ________________ [૩૮] જિતપદ્મા–આખ્યાન : ૨૨૭ : વિમલ કીર્તિ સંપાદન કરતા રામ અને લક્ષમણ સુખ, સન્માન અને દાનનો અનુભવ કરતા હતા. (૫૭) પાચરિત વિષે “જિતપઘા આખ્યાન' નામના આડત્રીશમા પવને ગૂર્જરનુવાદ પૂર્ણ થયે. [૩૮] [૩૯] દેશભૂષણ અને કુલભૂષણનાં આખ્યાન દેએ અર્પણ કરેલા ભેગોને ઉપભેગ કરનાર, શરીર અને ઉપકરણોથી ઉત્પન્ન થએલા ગૌરવવાળા, હાથમાં ગ્રહણ કરેલા ધનુષ-રત્નવાળા, સિંહની માફક નિર્ભય, અને ધીર એવા દશરથપુત્ર-રામ અને લક્ષમણ અનેક પ્રકારના વૃક્ષ, વેલા અને લતાઓનાં પુષ્પોની ગધથી સમૃદ્ધ એવી મહાઅટીમાં લીલા કરતા કરતા જતા હતા. કેઈક સ્થળે મેઘ સરખી શ્યામ, કેઈક સ્થળે પર્વતની ધાતુ અને પરવાળા સરખા વર્ણયુક્ત અવયવવાળી, કેઈક સ્થળે કુસુમ-સમૂહથી બગલાની કાંતિ સરખી સફેદ શભા અટવી વહન કરતી હતી. તે અટવીનું કામ કરીને ઉલ્લંઘન કરતા કરતા ત્યાં આવ્યા છે, જ્યાં વંશગિરિની સમીપમાં વંશસ્થલ નામનું નગર હતું. તે સમયે એક બીજાથી ઉતાવળા ઉતાવળા આગળ દેડતા એકદમ ઘણા નગરલોકો સામે આવતા અને પલાયન થતા દેખ્યા. ત્યારે રામે એક પુરુષને પૂછ્યું કે, “આ લોક કેના ભયથી પલાયન થાય છે, તે મને જલદી કહે. તેણે કહ્યું કે, “આજ ત્રણ દિવસથી આ પર્વતના શિખર ઉપરથી લોકો માટે ભત્પાદક એવો ભયંકર શબ્દ સંભળાયા કરે છે. જે આજ રાત્રે અમારો વધ કરવાની મતિવાળે કઈ આવી જાય, તે તેના ભયથી નરપતિ સહિત સમગ્ર લેક પલાયન થઈ રહેલ છે. આ વચન સાંભળીને સીતા રામને કહેવા લાગી કે, “એમ છે, તો આપણે પણ જ્યાં આ નગરલોક જાય છે, ત્યાં પલાયન થઈએ.” ત્યારે રામે સીતાને કહ્યું કે, “હે સુન્દરિ! કઈ દિવસ મરણ સરખી આપત્તિ સામે આવે, તે પણ સત્પરુષો પલાયન થાય ખરા કે ? એવા આપત્તિ–સમયમાં તે તેને સામને કરે. આ પ્રમાણે સીતાએ નિવારણ કરવા છતાં પણ લક્ષમણ સાથે રામ ચાલ્યા અને સીતાને એક સ્થાન પર બેસાડીને વંશગિરિ સન્મુખ ગયા. નિર્મલ શિલાઓ, શિખરે અને વહેતા ઝરણાવાળા, તથા ગૃહસમૂહની નજીક રહેલ આકાશતલને ચુંબન કરતા વંશગિરિ ઉપર તેઓ ચડવા લાગ્યા. સીતાને હાથનું અવલંબન આપીને કઈક વિષમ સ્થળમાં બે ભુજાથી ઉચકીને રામે સીતાને કઈ પણ પ્રકારે આ મોટા પર્વત ઉપર ચડાવી. તે મહાપર્વતની ઉપર લાંબા કરેલા હસ્તયુગલ Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ ૨ પઉમચરિય-પદ્મચરિત્ર વાળા ધ્યાન કરતા નિર્મોહી બે મુનિવરોને તેઓએ જોયા. સીતા સહિત બંને બંધુઓ સર્વ ભાવથી ત્યાં ગયા અને મસ્તક ઉપર અંજલિ કરવા પૂર્વક તેઓની નજીક બેઠા. તે સમયે ચારે તરફ ભ્રમર સરખા શ્યામવર્ણવાળા, ત્રાસ પમાડનાર, ભયંકર શબ્દ કરતા એવા ઘણું હાથીઓને દેખ્યા. વળી વિવિધ પ્રકારના વર્ણવાળા વિંછીઓ, અને ભયંકર ઘનસ જાતના સર્ષથી વીંટાએલા મુનિઓને દશરથના પુત્રોએ જોયા. ધનુષને ટંકાર કરીને વિંછી અને નાગ-હાથીને ચારે બાજુથી દૂર કરીને લક્ષમણ અને રામ બંને ઘણાજ પ્રસન્નમનવાળા થયા. જળના નિઝરણામાંથી જળ લાવીને રામે મુનિના ચરણગુગલો પખાળ્યા અને લક્ષમણે અર્પણ કરેલાં વેલડીનાં પુષ્પથી અર્ચન કર્યું. શક્તિ અનુરૂપ સીતા સહિત હલધર અને નારાયણે અત્યંત તુષ્ટ થઈને મુનિવંદન કર્યું. મનેહર સ્વરવાળી વીણ રામે ગ્રહણ કરી અને વિધિપૂર્વક સાધુના ગુણયુક્ત અનેક ભેદવાળું સુન્દર સંગીત આલાપ-સહિત ગાયું. ત્યાર પછી સીતાએ ભાવના પૂર્વક મુનિસમક્ષ નૃત્ય કરવાનું આરંભ્ય. હાવભાવ અને અભિનય સહિત ચપલ જઘાઓને ચલાયમાન કરતી અને દેખાડતી સીતા નૃત્ય કરવા લાગી. તે સમયે આકાશને મલિન કરતે જાણે ઉપસર્ગથી ભય પામ્યા હોય, તેમ સૂર્ય કિરણરૂપી સૈન્ય સાથે અદશ્ય થ. તે સમયે દાઢોને કચડીને ઉત્પન્ન કરેલ અગ્નિવાલા એક્તા, લાખો ભૂતેથી આકાશ અણધાર્યું છવાઈ ગયું. તેઓ મસ્તક, કલેવર, જાંઘ વગેરે શરીરનાં અનેક અંગે નીચે ફેંકવા લાગ્યા અને તડ તડ શબ્દ કરતા મેઘના ટીપાં વરસવા માફક રુધિરને વરસાદ વરસાવવા લાગ્યા. કેટલાક ભૂતોના હાથમાં ત્રિશૂલ હતાં, બીજા કેટલાકના હાથમાં તરવાર, કનક અને તોમર હતાં, મુક્ત અટ્ટહાસ્ય કરતા હોવાથી ભયંકર દેખાતા તેમણે સર્વ દિશાઓને ક્ષેભ પમાડી. હાથી, વાઘ, સિંહ, શિયાળના મુખમાંથી નીકળતી ભયંકર જવાલાયુક્ત આકૃતિવાળા તે ભૂત પાપરહિત શ્રમણોને ક્ષોભ પમાડવા લાગ્યા. અનેક વેતાલ અને ભૂતાના સમૂહને જોઈને ભય પામેલી સીતા નૃત્યવિધિ બંધ કરીને રામની પાસે ચાલી ગઈ. રામે સીતાને કહ્યું કે, “હે ભદ્ર! મુનિના ચરણ પાસે હાલ બેસ, હું લક્ષમણ સાથે ઉપસર્ગને નાશ કરું છું.” બંનેએ ધનુષ ગ્રહણ કરીને અત્યંત જેરથી તેને અફાળ્યું. તેના શબ્દથી જાણે આખો પર્વત ધ્રુજી ગયે ન હોય તેમ જણાવા લાગ્યું. ત્યારે અનલપ્રભ નામના તે જતિષ્ક દેવે અવધિજ્ઞાનથી જાણ્યું કે, “આ હલધર-રામ અને લક્ષમણ નારાયણ છે.” મુનિવરેના ઉપર માયાથી વિમુ લા ઉપસર્ગને દૂર કરીને તે પિતાના વિમાનમાં ગયે. તે સમયે આકાશ પણ તદ્દન નિર્મલ બની ગયું. રામ અને લક્ષમણ બંને મુનિની સેવામાં રહી પ્રતિહારે બન્યા, કર્મક્ષય થવાથી મુનિને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. ત્યાર પછી ચારે નિકાયના દેના અને મનુષ્યોના સમૂહે આવ્યા, શ્રમણ–સિંહોની સ્તુતિ કરીને યથાસ્થાને બેઠા. સર્વ ભાવથી કેવલીની પૂજા અને નમસ્કાર કરીને સીતા પાસે રામ અને લક્ષમણ બેઠા. ત્યાર પછી સુરસમૂહ વચ્ચે રામે મહામુનિને પ્રશ્ન કર્યો કે, “આજ રાત્રે આપને કયા નિભંગીએ Page #264 -------------------------------------------------------------------------- ________________ [૩૯] દેશભુષણ અને કુલભૂષણનાં આખ્યાન : ૨૨૯ : ઉપસર્ગ કર્યો?” આના પ્રત્યુત્તરમાં કેવલજ્ઞાની ભગવતે પૂર્વભવમાં બનેલી ઘટના કહેવી શરુ કરી– પતિની નામની એક પ્રસિદ્ધ નગરી હતી. વિજયપર્વત નામના રાજા એ નગરીનું રાજ્ય કરતા હતા. તે રાજાને દેવાંગના સરખા રૂપવાળી ધારિણી નામની પત્ની હતી. ત્યાં વિવિધ શાસ્ત્રોમાં અતિશય કુશલ મતિવાળો અમૃતસર નામને એક દૂત રહેતું હતું, તેને ઉપભેગા નામની પત્ની હતી. તેઓને બે સુંદર પુત્ર હતા, તેમનાં અનુક્રમે ઉદિત અને મુદિત એવાં નામો હતાં, કોઈ વખતે રાજાએ રાજકાર્ય માટે દૂતને બહારગામ મોકલ્યો. તેને કપટથી પ્રીતિ કરનાર અને નિરંતર શરીરસુખમાં આસક્ત વસુભૂતિ નામનો એક મિત્ર હતા, જે દૂતની સાથે પરદેશ ગયે. વસુભૂતિ બ્રાહ્મણ પણ દૂતની સ્ત્રીમાં અત્યંત સ્નેહ રાખતો હતો, તેથી રાત્રે કપટથી દૂતને હણને પાછે આવ્યું. વસુભૂતિએ લોકોને કહ્યું કે, “તેણે મને પાછો મોકલી આપે છે. દૂતની પત્ની સાથે તેણે દુષ્ટ મંત્રણ કરી કે, “હે ઉપભેગે! આ તારા બંને પુત્રોને હણીને તારી સાથે લાંબા કાળ સુધી નિષ્કટક ભોગ ભોગવું.” પછી વસુભૂતિની ઈર્ષ્યાલું પત્નીએ જે પ્રમાણે બન્યું હતું, તે રાતમાં બનેલે સર્વ વૃત્તાન્ત ઉદિત પુત્રને જણાવ્યું. ત્યારે કેધ પામેલા ઉદિત પુત્રે તરવારના તીણ પ્રહારથી તેને મારી નાખે, તે દુષ્ટ બ્રાહ્મણ મરીને શ્લેષ્ણપણે ઉત્પન્ન થયે. એક વખત ચતુર્વિધ શ્રમણ સંઘ સહિત મતિવર્ધન નામના મુનિ પદ્મિની નગરીમાં આવ્યા. તે સમયે સમગ્ર ગણુનું પાલન કરનાર, ધર્મધ્યાનમાં લીન, સાધર્મિકવાત્સલ્ય અને ધર્મ પ્રભાવના કરવામાં ઉદ્યમશીલ અનુદ્ધરા નામની ગણપાલિકા હતી. સમુદાયમાં મોટા શ્રમણ સંઘ સહિત તે મતિવદ્ધન મુનિ તે સુંદર ઉદ્યાનમાં ત્રણપ્રાણ–રહિત પ્રદેશમાં બેઠા. ઉદ્યાનપાલકે રાજા પાસે જઈને કહ્યું કે, “હે સ્વામી! વસન્તતિલક ઉદ્યાનમાં શ્રમણોનું આગમન થયું છે. આ સમાચાર સાંભળીને રાજા વિજયપર્વત ઉપર ગયા અને પાપરહિત મતિવર્ધન વગેરે શ્રમણોને વંદન કર્યું. મુનિવરને નમસ્કાર કરીને રાજા કહેવા લાગ્યા કે, “હજુ ભેગમાં મને અભિલાષા રહે છે, એટલે હું સાધુધર્મ ધારણ કરવા અસમર્થ છું.” જેણે શાસ્ત્રોના સમગ્ર પદાર્થો જાણેલા છે, એવા તે મુનિએ કહ્યું કે– હે રાજન! તમારી આ ભોગતૃષ્ણા લા ભવને વધારનારી અને સંસારનું બંધન કરાવનારી છે, હાથીના કાનની ચપળતા, ગજકર્ણદ્વીપમાં થતા તાડના પત્ર સરખું, તેમ જ વિજલી સમાન અત્યંત ચપળ આ મનુષ્ય-જીવન છે, બધુજનના નેહ અને વિષયભોગો સ્વપ્ન સરખા દેખતાં જ નાશ પામે તેવા ક્ષણભંગુર છે. સ્વભાવથી દુર્ગધમય, નરક સમાન ભયંકર, દેખતાં જુગુપ્સા ઉત્પન્ન થાય તેવા અને કૃમિ એના ઘર એવા શરીરમાં આસક્તિ કેવી રીતે ઉત્પન્ન થાય? ચરબી, કલલ, શ્લેષ્મ, લેહી અને મલ–મૂત્ર રૂપ અશુચિ પદાર્થોના કિચ્ચડવાળા તેમ જ સ્વભાવથી મલસ્વરૂપ Page #265 -------------------------------------------------------------------------- ________________ + ૨૩૦ : પઉમરિય-પદ્ધચરિત્ર એવા ગર્ભવાસમાં વસીને જન્મ લીધે છે, તે હજુ ફરી તેવા ગર્ભાવાસની અભિલાષ કેમ કરે છે? આવા શરીરમાં જે પુરુષ, વિષય અનુરાગમાં આસક્ત થાય છે, તેઓ હજારે દુઃખની પ્રચુરતાવાળા ઘર સંસારમાં રગદોળાય છે. આવા પ્રકારના વિષયરૂપી સંકટપૂર્ણ ભાગમાં દેડતા મનરૂપી હાથીને વૈરાગ્ય બલથી યુક્ત, જ્ઞાનરૂપી અંકુશથી તેને કબજે રાખો. હે રાજન ! કુદષ્ટિ-ખોટા ધર્મને ત્યાગ કરીને યથાર્થ કથન કરનાર જિનેશ્વરદેવને ભક્તિપૂર્વક પ્રણામ કરે. જેથી સંસારરૂપી સમુદ્રને પાર નિર્વિદને પામી શકશે. મોહરૂપી શત્રુના મહાસૈન્યને સંયમ રૂપી તરવારથી જલ્દી હણને સિદ્ધિરૂપી નગરમાં અધિષ્ઠિત થઈને નિર્ભયતાથી રાજ્ય કરે.” આ પ્રમાણે મુનિવર પાસે ઉપદેશ પામેલા વિજયરાજા વિરાગ્ય પામ્યા અને તેણે મુનિની પાસે દીક્ષા અંગીકાર કરી. ત્યાં આગળ કેવલિજિને કહેલ ધર્મ સાંભળી તે બંને ભાઈઓ પણ વૈરાગ્ય ઉત્પન્ન થવાથી કરુણુવાળા થયા, એટલે તેમણે પણ શ્રમણ પણું સ્વીકાર્યું. સમેત પર્વત તરફ કલ્યાણકભૂમિને વંદન કરવા જતાં માર્ગમાં તેઓ ભૂલા પડ્યા અને અનાર્ય ઇસિડની પલ્લીમાં પહોંચ્યા. વસુભૂતિ વિપ્રને જીવ મરી પ્લેચ્છ થયો હતો, તેણે આ ભૂલા પડેલા સાધુઓને જોયા. એટલે તે કર્કશ અને કઠે વચને સંભળાવીને હડધૂત કરવા લાગ્યા. જીવને અન્ત કરનાર તે સ્વેચ્છને જોઈને મુનિએ અપવાદ-સહિત સાગાર પ્રત્યાખ્યાન અંગીકાર કર્યું અને પ્રતિજ્ઞા કરીને કાર્યો સગ–ધ્યાને ઉભા રહ્યા. મારવા માટે તૈયાર થએલો તે પાપી મલેચ્છ નજીક આવ્યું દેવયોગે સેનાપતિએ તેને જોયો અને વધ કરતા અટકાવ્યા. વચમાં રામે પ્રશ્ન કર્યો કે, àછ બે મુનિને હણતો હતો, તેને સેનાપતિએ કયા કારણથી ક્યો?” કેવલજ્ઞાનથી જેણે સમગ્ર પદાર્થો જાણેલા છે, એવા મુનિએ પૂર્વભવ સંબંધી ચરિત્ર જણાવ્યું કે યક્ષસ્થાનમાં નિવાસ કરનાર ખેતી કરનાર બે ભાઈઓ હતા. આહાર માટે શિકારીઓએ પકડેલા પક્ષીને દયાળુ તે ખેડૂતે મૂલ્ય આપીને છોડી મૂકાવ્યું, ત્યાર પછી મરીને તે પક્ષી મ્લેચ્છના અધિપતિપણે ઉત્પન્ન થયું. તે બંને ખેડૂતો ઉદિત અને મુદિતપણે ઉત્પન્ન થયા. પક્ષીને મારી નાખતો હતો, તેને બે ખેડૂતોએ બચાવ્યું. તે કારણે સેનાપતિએ તે વખતે મુનિઓને બચાવ્યા. પૂર્વભવમાં જે જીવે જે કર્મ પતે ઉપાર્જન કર્યું હોય, તે સંસારમાં પરિભ્રમણ કરતા જીવને ગમે તે પ્રકારે પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે ઉપસર્ગ પાર પામેલા સાધુઓએ સમેત પર્વત ઉપર જઈને આદર પૂર્વક જિનેશ્વરેને વંદન કર્યું. લાંબા કાળ સુધી વિધિપૂર્વક જ્ઞાન, દર્શન અને ચારિ. ત્રની આરાધના કરીને આયુષ્યને ક્ષય થયે, એટલે કાલ પામીને દેવલોકમાં ઉત્પન્ન થયા. મિત્રને મારનાર વસુભૂતિને જીવ નરક-તિયચની દુર્ગતિમાં ઘણો લાંબે કાળ ભ્રમણ કરીને સુમનુષ્યપણું પામીને જટાધારી તાપસ થયા. અજ્ઞાનતપ કરીને તે તાપસ જ્યાતિષ્ક દેવલોકમાં મિથ્યાત્વમતિવાળે મહાપાપી અગ્નિકેતુ નામના દેવપણે ઉત્પન્ન થયે. ભરતક્ષેત્રમાં રહેલા અરિષ્ટપુરમાં પ્રિયંવદ નામનો રાજા રહેતું હતું, તેને પદ્માભા Page #266 -------------------------------------------------------------------------- ________________ [૩૯] દેશભૂષણ અને કુલભૂષણનાં આખ્યાન : ૨૩૧ : અને કનકાભા નામની બે ભાર્યાઓ હતી. પિલા બે સાધુઓ દેવલોકમાંથી ચ્યવીને પડ્યાનામની રાણીની કુક્ષિમાં રત્નરથ અને ચિત્રરથ નામના દેવકુમાર સરખી કાન્તિવાળા પુત્ર ઉત્પન્ન થયા. વસુભૂતિ વિપ્રને જીવ જે જટાધારી તાપસ થઈ તિષ્ક દેવ થયું હતું, તે દેવ ચવીને ઘણુ ગુણોના નિધાનભૂત કનકાભા રાણના પુત્રપણે ઉત્પન્ન થયે અને અનુદ્ધર નામથી પ્રસિદ્ધિ પામે. પુત્રોને રાજ્ય આપીને પ્રિયંવદે જિનભવનમાં છ દિવસની સંખના કરી, સમાધિથી કાલ પામીને તે દેવલોકમાં ગયે. ત્યાં આગળ લક્ષમીના સરખા સુન્દર શરીરવાળી શ્રી પ્રભા નામની રાજપુત્રી હતી. રત્નરથ અને અનુદ્ધર એ બંને તે કન્યાની માગણી કરતા હતા. ત્યાર બાદ રત્નરશે તેને મેળવી છે, તે સાંભળીને રોષાયમાન થઈ અનુદ્વરે સેના–સહિત જઈ તેનો પ્રદેશ ખેદાનમેદાન કરી વેરાન બનાવ્યું. ત્યાર પછી ચિત્રરથ અને રત્નરથ બંને ભાઈઓએ એકઠા થઈ તેને પકડી લીધું અને પંચ દંડ કરીને પોતાના દેશમાંથી બહાર કાઢી મૂક્યો. તિરસ્કાર, અપમાન અને પરાભવથી ઉત્પન્ન થએલા, વેર અને દ્વેષથી લાંબી અને મોટી જટાઓને મુગટધારી, વકલનાં વસ્ત્ર પહેરનાર તાપસ થયે. તે ત્યાં તેના પિતાના બે ભાઈઓ હતા, તેઓએ દીક્ષા અંગીકાર કરીને કાળ પામી દેવલેકમાં મહદ્ધિક દેવપણે થયા. દેવલોકનું સુખ ભેળવીને ત્યાંથી વેલા સિદ્ધાર્થનગરના રાજા ક્ષેમંકરની વિમલા નામની ભાર્યાની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયા. સુન્દર રૂપ અને અવયવવાળે પ્રથમપુત્ર દેશભૂષણ નામને અને ગુણોથી નિત્ય ભૂષિત એવો બીજે કુલભૂષણ નામને પુત્ર થયે. રાજાએ તેમને સાગરઘોષ નામના ઉપાધ્યાયની પાસે વિદ્યાઓ શીખવા માટે મૂક્યા. તે ભાઈઓ તેમની પાસે સર્વ વિદ્યાઓ વિનયપૂર્વક ગ્રહણ કરતા હતા. ગુરુના ઘરમાં રહેતા આ બે રાજકુમારને પોતાના સ્વજન-પરિવાર આદિ કોઈની ઓળખાણ ન હતી. શરીર માટે જરૂરી ઉપકરણો રાજા ત્યાં પહોંચાડતા હતા, તેની વ્યવસ્થા ગુરુને ત્યાં જ થતી હતી. લાંબા સમયે આ બંને ઉત્તમ કુમારને લઈને ઉપાધ્યાય ક્ષેમંકર રાજા પાસે ગયા, એટલે રાજાએ પણ આદર-સત્કાર કરી તેની પૂજા કરી. ભવનના વાતાયન પ્રદેશમાં રહેલી કન્યાને જોઈને બંને રાજપુત્રો હદયથી તેની અભિલાષા કરતા પલકારા વગરના નેત્રથી એકીટસે તેને નીહાળી રહેલા હતા. પુત્રો વિચારવા લાગ્યા કે, “અમારી પત્ની કરવા માટે પિતા આ કન્યાને લાવ્યા છે, તેમાં સદેહ નથી. તે સમયે બન્ટીજને ત્યાં ઉષણું કરી કે, “જેમના આ પુત્ર છે, તે વિમલા દેવી સહિત ક્ષેમકર રાજા જય પામે.” વળી ફરી બોલ્યો કે, “ચિરકાળથી વાતાયનમાં ઉભી રહેલી, કમલા-લક્ષ્મી સમાન કાન્તિવાળી ઉત્તમ કન્યા, જેના એ બંને ગુણોના આવાસરૂપ અને શૂરવીર સગા સહોદર છે, તે બહેનને પણ જય થાઓ.” બન્દીજનેના આ શબ્દો સાંભળીને કુમારેએ જાણ્યું કે, “આ કન્યા તે અમારી સગી બહેન છે. તે જાણી બંને કુમારો સંવેગ-પરાયણ થયા. “આપણે આ અનુ Page #267 -------------------------------------------------------------------------- ________________ : ૨૩૨ : પઉમચરિય–પદ્મચરિત્ર ચિત વિચાર્યું, ધિકાર હે અમને, આ સર્વ મોહના વિલાસ છે. કામથી મોહિત થઈને સહેદરા બહેનની અભિલાષા કરી. આ પ્રમાણે વિચારીને બંનેને તીવ્ર વિરાગ્ય થયો. શોકમગ્ન બનેલા માતા-પિતાને છોડીને બંનેએ દીક્ષા અંગીકાર કરી. ક્ષેમકર રાજા પણ પુત્ર-વિયેગથી આરંભનો ત્યાગ કરીને સંયમ અને તપમાં લીન બની મરીને ગરુડાધિપતિ થયે. આસન કંપવાથી પુત્રના ઉપસર્ગોનું સ્મરણ કરીને તે મહાત્મા અહીં આવ્યા છે, તે અતિશય દર્શનીય છે. સંઘયુક્ત જે અનુદ્ધર હતા, તે પણ સંઘ લઈને જ્યાં શુભાધાર રાજા હતો, તે કૌમુદી નામની નગરીમાં પહોંચ્યો. તેને બે પત્ની હતી. એક રતિ નામની અને બીજી તેના કરતાં ચડિયાતી મદનવેગ નામની હતી. તે બીજી પત્ની દત્ત નામના મુનિવર પાસેથી સમ્યકત્વ–પરાયણ બની હતી. હવે કોઈક વખતે વિસ્મય પામેલા રાજાએ મદનાની પાસે કહ્યું કે, “અહીં તાપસે ઘેર તપ કરી રહેલા છે.” ત્યારે સમ્યકત્વવાળી મદનગાએ રાજાને કહ્યું કે, “હે સ્વામી ! સમ્યક્ત્વ-જ્ઞાન-દર્શન-ચારિત્ર રહિત એવા મૂઢ અને દુષ્ટોના વળી તપ શા?” આ વચન સાંભળીને રોષાયમાન રાજાને એ પ્રમાણે કહ્યું કે, તો જેજે કે, “હમણાં જ તમારા માનેલા સાધુઓ ચારિત્રથી પતન પામશે.” એમ કહીને તે મદનગા રાત્રિ સમયે પોતાના ભવન તરફ ગઈ અને નાગદત્તા નામની બાલાને તાપસના આશ્રમમાં મેકલી. ત્યાં પહોંચીને તે બાલા ભેગવાળા તાપસ ગુરુએને ઉત્તમ કુંકુમના અંગરાગથી લિપ્ત પિતાનો દેહ દેખાડવા લાગી. તેના સ્તન અર્ધ ઉઘાડા રાખી બતાવતી હતી, નાભિના આવર્તે હાથીના ગંડસ્થલ જેવા હતા, નિતમ્બપ્રદેશ વિશાલ હતા, કેળના સ્તંભ સરખા સુંવાળા અને દેખાવડા બંને સાથળ હતા. આવા પ્રકારના સુંદર અંગવાળી બાલાને દેખીને ચિત્તમાં ક્ષોભ પામેલે તાપસ પૂછવા લાગ્યું કે, “હે બાલિકા ! તું તેની પુત્રી છે અને કયા કારણે અહિં આવેલી છો ?” તે બાલિકા કહેવા લાગી કે-“હે શરણે આવેલા પ્રત્યે વાત્સલ્યભાવ રાખનાર! મારી હકીકત સાંભળે ! હું સર્વથા નિર્દોષ હોવા છતાં મારી માતાએ મને ઘરમાંથી કાઢી મૂકી છે. આપનાં જેવાં ભગવાં વસ્ત્ર ધારણ કરીને હું પણ આપને વેષ ધારણ કરું. હે મહાયશ ! તે વસ્ત્ર ધારણ કરવાની મને અનુમતિ આપે. અને શરણે આવેલા તરફ વાત્સલ્યવાળા થાવ. બાલાએ આ પ્રમાણે કહ્યું, એટલે તાપસ કહેવા લાગ્યું કે, હે પ્રિયે! શરણ દેનાર હું કોણ? માત્ર તું જ મને શરણ આપનાર છે.” એમ કહીને તે મનથી વિચારવા લાગ્યો કે, “આ બાલા સરલ છે એમ ધારીને મદનાગ્નિથી તપેલા દેહવાળો તાપસ ભુજાવડે આલિંગન કરવા તૈયાર થયે. “ના ના, આવાં કાર્ય કરવાં યોગ્ય ન ગણાય, હજુ હું કયા છું અને વિવાહ વિધિરહિત છું. હજુ મારે કેઈ અધિકાર નથી, માટે માતાની પાસે જઈને મારી માગણી કરો.” આ પ્રમાણે કહેવાએલે તે મદનાતુર તાપસ તે બાલાની સાથે તેના ભવને ગયે અને તેની માતાના પગમાં પડીને વિનતિ કરી કે, “હે વિલાસિની! મને કન્યા આપો. તે વખતે આગળ Page #268 -------------------------------------------------------------------------- ________________ [૩૯] દેશભૂષણ અને કુલભૂષણનાં આખ્યાન : ૨૩૩ : કરેલી ગેાઠવણી અનુસાર રાજાએ વેશ્યાના પગમાં પડેલા ધીઠા તાપસને જોયા. દારડાથી મજબૂત ખાંધીને પ્રભાતમાં લેાકેા તિરસ્કાર કરે તેવી રીતે ‘સ્ખલના પામેલા આચારવાળે છે.' તેમ જાહેર કર્યાં. ત્યાર પછી તે પૃથ્વીમાં ભ્રમણ કરતા મૃત્યુ પામીને અનેક ફ્લેશ ભાગવવા પડે, તેવી ચેાનિઓમાં ઉત્પન્ન થયેા. કમની નિર્જરા થવાના ચાળે કાઇ પણ પ્રકારે મનુષ્યપણામાં આવ્યા, પણ ધન, અન્ધુ, સ્વજન-રહિત હતા અને જેના પિતા પણ પરદેશ ચાલ્યા ગયા હતા. તે કુમારભાવ પામ્યા, ત્યારે મ્લેચ્છા તેની માતાનું અપહરણ કરી ગયા. અત્યન્ત દુઃખી થએલા તેણે તાપસ-ધર્મની દીક્ષા લીધી. વિધિપૂર્ણાંક અતિકષ્ટવાળું તાપસનું અજ્ઞાનતપ કર્યું. આયુષ્ય પૂર્ણ થયું, એટલે મરીને જ્યાતિષ્ક દેવલાકમાં અનલપ્રભ નામના દેવ થયે. દેવાની વચ્ચે અનન્તવીય ને શિષ્યે પૂછ્યું કે, ‘મુનિસુવ્રત ભગવંતના તીમાં ખીજા કાણુ કેવલી થશે ?' ત્યારે અન તવીયે કહ્યું કે, · મારા નિર્વાણ પામ્યા પછી સમાહિત મનવાળા એ શ્રમણેા અહીં કેવલી થશે. પ્રથમ નિગ્રન્થ શ્રમણામાં (સહ સમાન દેશભૂષણ નામના કેવલજ્ઞાની અને બીજા સંસારથી પાર કરનાર કુલભૂષણ નામના કૈવલજ્ઞાની અહીં થશે.' અનલપ્રભ પણ પોતાના વૃત્તાન્ત જાણીને કેવલીના મુખકમલમાંથી નીકળેલી વાણીને હૃદયમાં સ્મરણ કરતા પેાતાના સ્થાને પહેાંચ્યા. હવે કેાઇ વખત અવધિ-વિભ’ગજ્ઞાનથી જાણ્યુ કે, ‘અમે અહીં યાગ કરેલા છે.' ત્યારે તેણે કહ્યું કે, · અનન્તવીર્યંના વચનને ખાટું કરું. પૂર્વના વૈરના કારણે અત્યન્ત રાષવાળા એકદમ અહિં આવ્યા. અતિભયકર ઉપસગ કરીને પેાતાના સ્થાને ચાલ્યા ગયા. હૈ રાઘવ ! લક્ષ્મણ સહિત તમે જે વાત્સલ્ય કર્યું, તે કારણે અમારા કર્મોના ક્ષય થયા અને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું.' આ પ્રમાણે સાંભળીને ખીજા ભવામાં દુઃખે કરીને નિવારણ કરી શકાય તેવાં, વેરનાં કારણેાના ત્યાગ કરો અને હુંમેશાં ધર્મમાં એકાગ્ર મનવાળા અનેા. દેશભૂષણમુનિના આવા ઉપદેશ સાંભળીને દેવા અને મનુષ્યા ભવના દુઃખથી ભય પામ્યા અને સમ્યક્ત્વ-પરાયણ બન્યા. ત્યારે ગરુડાધિપતિએ કેવલીને વન્દન કરીને રામને કહ્યું કે, સ્નેહદષ્ટિમાં વૃદ્ધિ કરીને મારું વચન સાંભળેા. જો કે તમે તદ્દન નિસ્પૃહભાવે અને સુન્દર મનથી મારા પુત્રાનું પ્રાતિહા કર્યું છે, માટે તમારા મનમાં જે કાઇ પણ ઇષ્ટ વસ્તુ હાય, તે માગેા, તેા હું અર્પણ કરી શકું. રામે વિચાર કરીને દેવતાને કહ્યુ` કે, ‘જો તમા પ્રસન્ન થયા છે, તે અમારી આપત્તિમાં નક્કી સ્મરણીય થજો.' ત્યાર પછી તે ચાર નિકાયના દેવા પાતપાતાના સૈન્ય-પરિવાર સહિત કેવલીના ચરણમાં નમસ્કાર કરીને જ્યાંથી આવ્યા હતા, ત્યાં સવે ચાલ્યા ગયા. જેએ વિશુદ્ધભાવથી દેશભૂષણ અને કુલભૂષણના આ ચરિત્રને શ્રવણ કરે છે, તે ઉત્તમ ધર્મ ધુરા ધારણ કરનાર તથા સમ ભવ્યંજન જ્ઞાનના વિમલ લસ્વરૂપ સુખના ભાક્તા થાય છે. (૧૩૩) પદ્મચરિત વિષે ‘દેશભૂષણ અને કુલભૂષણ' નામના આગણુચાલીશમા પના આ. શ્રીહેમસાગરસૂરિએ કરેલ ગૂજ રાનુવાદ પૂર્ણ થયા. [૩૯] 6 Jain Education⚫ternational Page #269 -------------------------------------------------------------------------- ________________ [૪૦] રામગિરિ-ઉપાખ્યાન ઉત્તમ મુનિવરેનો ધર્મોપદેશ શ્રવણ કરીને રામે તેમને જયકાર બોલાવ્યા, ત્યાર પછી સમુદાયે પણ જયકારની ઉદ્દઘોષણા કરી અને નરેન્દ્રોએ પણ રામને પ્રણામ કર્યા વંશસ્થલપુરના સ્વામી સુરપ્રભ રાજાએ રામને વિનંતિ કરી કે, “મારા પર કૃપા કરીને મારી મનહર નગરીમાં પ્રવેશ કરે.” અતિશય પ્રાર્થના કરવા છતાં પણ રામે તે નગરીમાં પ્રવેશ ન કર્યો અને સર્વ નરેન્દ્રો સહિત ઈચ્છાનુસાર ત્યાં જ નિવાસ કરીને કાયા. વિવિધ પ્રકારના વૃક્ષોથી આચ્છાદિત, જુદા જુદા પરિક્ષાના કલરવથી સંગીતમય, પુપની સુન્દર ગન્ધ અને પવનયુક્ત ઝરણાંથી વહેતા નિર્મલ જલયુક્ત એવા તે સ્થાનની ભૂમિને તત્કાલ દર્પણના તલ સરખી સપાટ સ્વચ્છ બનાવી. વળી પાંચ વર્ણના ચૂર્ણથી ત્યાં રંગાવલીનું આલેખન કરાવ્યું. સુગન્ધિત ગબ્ધ તેમજ ઘણા પ્રકારનાં પુષ્પથી સારી રીતે અર્ચિત એ ભૂમિપ્રદેશમાં એકદમ ઉંચી દવાઓ, ઘટે અને તેરણોની રચના થઈ. રાજાની આજ્ઞાથી ત્યાં પુરુષ દ્વારા આભૂષણો, અલંકારે, શયન, આસન, વિવિધ પ્રકારનાં ભોજને ત્યાં મંગાવ્યાં. સ્નાન–ભજનવિધ કર્યા પછી સીતા સહિત રામ અને ઘણા લોકેના પરિવાર સાથે હંમેશાં ત્યાં રહેવા લાગ્યા. તે જ વંશપર્વત ઉપર રામની આજ્ઞાથી રાજાએ ઘણુ જિનેશ્વર ભગવન્તનાં ભવનની સ્થાપના કરી.તે ભાવને કૈલાસ પર્વત સરખાં ઉંચાં હતાં. તેના ઉપર વિજાઓ અને પતાકાઓ ફરકતી હતી, તથા સુન્દર વીણા, બંસી અને મૃદંગ, ઢાલના મધુર સ્વર સાથે સંગીત ગવાઈ રહેલું હતું. તે શ્રેષ્ઠ ભવનની અંદર વિવિધ વર્ણની ઉજવલ ભાવાળી જિનેન્દ્ર ભગવાનની સર્વાંગસુન્દર પ્રતિમાઓ શેભતી હતી. હવે કઈક સમયે ત્યાં રામે લમણને કહ્યું કે, “હવે આ સ્થાન છોડીને આપણે અન્ય દેશમાં જઈએ. કર્ણરવા નામની એક મહાનદીનું નામ સંભળાય છે, તેની આગળ મનુષ્યને દુર્ગમ તથા વૃક્ષોથી ભરપૂર એવું દંડકારણ્ય રહેલું છે. ત્યાં સમુદ્રની નજીક નિવાસસ્થાન બનાવીને વસવાટ કરીએ. લક્ષમણે કહ્યું કે, “આપની આજ્ઞા પ્રમાણ છે. સુરપ્રભને પૂછીને લક્ષ્મણને આગળ કરીને સીતા સહિત રામે પર્વતથી પ્રયાણ કર્યું. રામે તે ઉંચા પર્વત ઉપર જિનેન્દ્રોનાં નિર્મલ કાતિવાળાં ઉત્તમ ભવને સ્થાપન કરાવ્યાં હતાં, તેથી તે લોકમાં “રામગિરિ” તરીકે પ્રસિદ્ધિ પામે. (૧૬) Page #270 -------------------------------------------------------------------------- ________________ [૪૧] જટાયુ ઉપાખ્યાન ગ્રામ, ખાણ અને નગરથી શેભિત દેશને વટાવીને પર્વત પર ઉગેલા વૃક્ષોની ગહનતાના કારણે જેમાં પ્રવેશ કરે મુશ્કેલ છે, એવા દંડકારણ્યમાં આવી પહોંચ્યા. ત્યાં તેમણે નિર્મલ જલથી ભરેલી તથા પુપ અને ફલેથી સમૃદ્ધ, એવા અનેક વૃક્ષોથી આચ્છાદિત કણેરવા નામની નદી જોઈ. તે નિર્મલ જલપૂર્ણ નદીમાં સ્નાન કરીને તેઓએ વૃક્ષોના જુદા જુદા સ્વાદવાળાં ફળોનું ભોજન કર્યું. લક્ષમણે વાંસ અને વિવિધ પત્રનાં ઉપકરણ તૈયાર કર્યા અને જંગલમાંથી ઉત્પન્ન થએલ ધાન્ય અને ઘણાં ફળે આણ્યાં. હવે એક દિવસે બરાબર દિવસના મધ્યાહ–સમયે તપની લક્ષ્મીથી શેભાયમાન શરીરવાળા સાધુ આકાશમાર્ગેથી નીચે ઉતર્યા. તે મુનિવરોને દેખીને સીતાએ રામને કહ્યું કે-“હે મહાયશ ! પાપરહિત એવા શ્રમણનાં દર્શન કરે. તેમને જોઈને સર્વાદરથી ઉલ્લસિત મનવાળા રામ અને સીતાએ ત્રણ પ્રદક્ષિણા આપીને પ્રણામ કર્યા. સીતાએ તે સાધુઓને ભાવપૂર્વક અરણ્યમાં ઉત્પન્ન થએલ, તેમ જ ગાયના દુધમાંથી બનાવેલ પરમાન્ન ભોજન પ્રતિલાવ્યું. નારંગી, ફણસ, ઇંગુદ, કેળા, ખજૂર, નાળીએર આદિના ફળને તૈિયાર કરી સીતાએ પ્રાસુક મુનિને ક૯પે તેવું દાન આપ્યું. તે સમયે પારણું થયું, ત્યારે આકાશમાર્ગમાંથી રત્નવૃષ્ટિ, સુગન્ધી જળ અને પુની વૃષ્ટિ થઈ. “અહો ! દાનમ્ અહો ! દાનમ, એવા શબ્દોની ઉદઘોષણું અને સર્વે દિશાએને ભરી દેતો મહાગંભીર દુંદુભિને શબ્દ આકારામાર્ગમાં વિસ્તાર પામ્યો. તે સમયે આ અરણ્યમાં રહેતા એક ગીધે મુનિઓને જોયા, એટલે એકદમ તેને તે સમયે અતિશયવાળું શ્રેષ્ઠ જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તે વિચારવા લાગ્યું કે, અફસોસની વાત છે કે, મનુષ્યજન્મમાં મેં ધર્મ અંગીકાર કર્યો, છતાં બીજાના ભરમાવવાના કારણે છોડી દીધું. આમ ચિંતવીને સંસારના ઉચ્છેદના કારણે હર્ષ પામેલ તે પક્ષી મુનિઓના ચરણોદકમાં આળોટવા લાગ્યો. પારણું થયા પછી તે સાધુઓના ચરણમાં નમન કરવા માટે પડ્યો, એટલે તેના પ્રભાવથી તે પક્ષી રત્નરાશિ સરખો ભાવાળે થયે. વૈડૂર્યમણિ સરખા કાંતિવાળા શિલાપટ પર બિરાજેલા મુનિને રામે પૂછયું કે, “હે ભગવંત! આવી જાતનું આ કયું પક્ષી છે?” પહેલાં તો આ પક્ષી ખરાબ વર્ણવાળું, અશુચિ અને દુર્ગધયુક્ત હતું, તે અકસ્માત દેદીપ્યમાન ઝળહળતા મણિરત્ન સરખી કાન્તિવાળું તત જ કેમ પલટાઈ ગયું ?” તેના પ્રત્યુત્તરમાં વસ્તુતત્ત્વ જાણનાર સુગુપ્તિ નામના મુનિએ રામને કહ્યું કે, Page #271 -------------------------------------------------------------------------- ________________ : ૨૩૬ : પઉમચરય-પદ્મરિત્ર આગલા ભવમાં આ દંડક નામના રાજા હતા. આ પ્રદેશના મધ્યભાગમાં અહીં કણુ કુંડલ નામનું નગર હતું, તે નગરમાં સૈન્યસહિત દડક નામના રાજા રાજ્ય કરતા હતા. તે રાજાને ગુણુ અને શીલથી યુક્ત, જિનધર્મમાં ભાવિતમતિવાળી, સાધુઓને વન્દન કરવામાં ઉદ્યત એવી મખરી નામની પટ્ટરાણી હતી. કાઇક સમયે નગરમાંથી અહાર જતાં લાંખી કરેલી ભુજાવાળા કાઉસગ્ગ—યાનમાં રહેલા, વજ્રના સ્ત`ભ સરખા મુનિવરને જોયા. ત્યારે રાજાએ ધ્યાનમાં રહેલા તે મુનિના કઠભાગમાં મરેલા ઝેરથી ભરેલા કાળાસર્પને ફેકયો,. ‘જ્યાં સુધી મારા શરીર પરથી કેાઇ મનુષ્ય આ સર્પને દૂર નહિં કરે, ત્યાં સુધી મારા કાચેાસ-યાગ નહીં પૂર્ણ કરુ....? એવા મુનિએ નિશ્ચય કર્યાં. તે સ્થિતિમાં મુનિએ રાત્રિ વીતાવી. ફી રાજા તે જ માગેથી નગરમાંથી નીકળ્યેા. આગલા દિવસે સર્પ નાખેલા હતા, તે સ્થિતિમાં શ્રમણને જોયા. વિસ્મય પામેલા હૃદયવાળા રાજાએ પેાતે જ સર્પને દૂર કર્યાં અને એટલી ઉઠ્યો કે, · અહા ! સાધુએની ક્ષમા આવા જ પ્રકારની હોય છે.’ ત્યાર પછી સાધુના ચરણમાં પડ્યા, તેમને ખમાવ્યા અને પેાતાના નગરમાં રહે! આ રાજા મુનિવરની વિવિધ પ્રકારની ખૂબ ભક્તિ કરવા લાગ્યા. 6 * સાધુઓની ભક્તિ કરતા રાજાને જોઈને ત્યાં રહેતા એક પાપી મનવાળા પરિ ત્રાજકે વિચાયું કે, ‘શ્રમણના વધ કરાવું.' પેાતાના પરિવ્રાજકપણાના જીવનના ત્યાગ કરીને બીજાને દુઃખ ઉત્પન્ન કરવાની બુદ્ધિવાળા તેણે કપટી પરિવ્રાજક પાખડવેષને ત્યાગ કરીને બનાવટી નિન્થ-વેષ ધારણ કર્યા. રાજાના અન્તઃપુરમાં પ્રવેશ કરીને રાણી સાથે વાર્તાલાપ કરતા તેને દેખ્યા, એટલે ‘આ ચારિત્ર વગરના છે.’ તેણે એકે આવે અપરાધ કરેલા દેખીને રાજાએ સેવકાને આજ્ઞા કરી કે, · સર્વાં શ્રમણાને યંત્રમાં પીલી નાખેા, ઘેાડા પણ તેમાં વિલંબ ન કરે.' સ્વામીની આજ્ઞાથી યમના દૂત સરખા તે જલ્લાદ પુરુષાએ શેરડીની જેમ સ સાધુએને એકદમ પીલી નાખ્યા. તેમાંથી એક મુનિવર બહાર ગયા હતા, લેાકેાએ પાછા જતા તેમને રાકથા તા પણ તે પાતાના તે સ્થાનકે પાછા આવ્યા. સર્વ સાધુઓને યંત્રમાં પીલી નાખેલા શરીરવાળા વિચિત્ર લેાહીયાળ વણુ વાળા દેખ્યા, એટલે તરત જ રાષ પામેલા મુનિએ હુંકાર કરતાં અગ્નિ છેડ્યો. લાકે અને ધનપૂ નગર, પ્રદેશ, ઉદ્યાન, પર્વત સહિત તે સમગ્ર પ્રદેશને તે મુનિએ કાપના અગ્નિથી ખાળી ભસ્મસાત્ કરી નાખ્યા. જે કારણથી પહેલાના કાળમાં અહીં દંડક નામના રાજા હતા, તે કારણે પૃથ્વીતલમાં આનુ' દંડકારણ્ય નામ પ્રસિદ્ધિ પામ્યું છે. સમય વહેતા ગયા, તેમ ત્યાં ઘણા વૃક્ષેા ઉત્પન્ન થયા, તેમજ હાથી, વરાહ, સિંહ વગેરે અનેક પ્રકારના જંગલી જાનવરા પણ ઉત્પન્ન થયા. અતિપાપી તે દંડકરાજા લાંખા કાળ પર્યંત સંસારમાં દરેક દુતિમાં અથડાઇને ગિધપણે ઉત્પન્ન થયા છે અને અરણ્યમાં રહીને સાષ માને છે. સાધુએ તેને ધર્મોપદેશ સભળાવ્યા કે હું પક્ષિ ! તું પાપકમ ન કર !, નહીંતર લાંખા અનંતા કાળ સુધી ફ્રી પણ સંસા " Page #272 -------------------------------------------------------------------------- ________________ [૪૧] જટાયુ ઉપાખ્યાન રમાં પરિભ્રમણ કરીશ.' તેને પ્રતિમાધ કરવા માટે સુગુપ્તિ નામના મુનિવરે પાતે કરેલાં શુભ અશુભ ક્લે! જે અનુભવ્યાં અને દેખ્યાં તે જણાવ્યાં. વારાણસીમાં અચલ નામના પ્રસિદ્ધ રાજા હતા. લક્ષ્મી સરખા રૂપવાળી પ્રત્યક્ષ શ્રીદેવી સરખી શ્રીનામની તેને ભાર્યા હતી. સુપ્તિ નામના સાધુ તેના પારણા–સમયે વહેારવા આવ્યા, તેમને પ્રતિલાલ્યા અને પછી ત્યાં બેઠા એટલે ગભ વિષયક પ્રશ્ન કર્યાં. એટલે મુનિવરે જવાખમાં જણાવ્યું કે હે ભદ્રે ! તને ગરૃમાં બે પુત્રા ઉત્પન્ન થએલા છે અને તે નક્કી અતિસુંદર આકૃતિવાળા થશે. ક્રમે કરીને શ્રીરાણીએ એ પુત્રાને જન્મ આપ્યા. ચંદ્ર અને સૂર્ય સરખી કાન્તિ અને શેાભાવાળા તે સ લેાકેાનાં નયનને આહ્લાદક બન્યા. સુગુપ્તિ મુનિએ કહ્યા પ્રમાણે તે અને ઉત્પન્ન થએલા હેાવાથી તુષ થએલા માતા-પિતાએ તેમનું નામ સુગુપ્તિ રાખ્યું. તે સમયે ગન્ધાવતી નગરીમાં એક બીજી ઘટના બની. રાજપુરાહિત સામને બે કુમારા હતા. પહેલાનું નામ સુકેતુ અને ખીજાનું નામ અગ્નિકેતુ હતું. એમ કરતાં સુકેતુને પરણાવ્યો. શુભકના ઉદયથી તેને વૈરાગ્ય ઉત્પન્ન થયા. તેણે વિખ્યાત યશવાળા અનન્તવીર્ય ની પાસે દીક્ષા અંગીકાર કરી. બીજો અગ્નિકેતુ મોટાભાઈના વિચાગથી દુઃખી થઈ વારાણસી નગરીએ જઇને તાપસધર્મ પાલન કરવા લાગ્યા. તાપસધમાં ઉદ્યમ કરતા ભાઈની હકીકત સાંભળીને સ્નેહથી સુકેતુ તેને પ્રતિષેધ કરવા માટે ત્યાં ગયા. જવા માટે તૈયાર થએલા સુકેતુને દેખીને ગુરુએ કહ્યું કે, ‘તું સાંભળ ! તે દુષ્ટ તાપસ તમારી સાથે વિવાદ કરશે. તે સમયે ગગાના કિનારે દિવસને એક પહેાર પસાર કરવા સરખી વયવાળી ત્રણ સખીઓ સાથે વિચિત્ર પહેરવેશ ધારણ કરીને એક કન્યા આવશે. એવાં ચિહ્નો દેખીને અને જાણીને તું એને કહેજે કે, તને જો ઘેાડુ પણ જ્ઞાન હોય તા આ કન્યાને શું સુખ-દુઃખ થવાનું છે ? તે જણાવ.' તે અજાણુ તાપસ કઈ જાણી શકતા ન હોવાથી શરમાઈ જશે, અને એ પ્રકારે તે પરાભવ પામશે. ત્યારે તે કન્યાના વિષયમાં તું કહેજે કે–‘ આ નગરીમાં ઘણા ધનવાળા વણુષ્ણેાત્રને પ્રવર નામના વેપારી છે, તેની રુચિરા નામથી પ્રસિદ્ધ આ પુત્રી છે. આજથી ત્રીજા દિવસે પેાતાના કર્માંચાગે એ મૃત્યુ પામીને કુવ્વર ગામમાં વિશાલને ત્યાં બકરીપણે ઉત્પન્ન થશે. તે તેને મારી નાખશે, એટલે ભેશ થશે, ફરી મરીને વિશાલની પુત્રીપણે ઉત્પન્ન થશે. વળી પેાતાના પ્રવર નામના મામાને (અપાશે.) : ૨૩૭ : આ પ્રમાણે ગુરુએ કહેલાં વચનેા યાદ રાખીને ગુરુને પ્રણામ કરીને સુકેતુ તાપસના આશ્રમમાં પહેાંચે અને તેની સાથે વાદ કરવા લાગ્યા. જે પ્રમાણે ગુરુએ કહ્યો હતા, તે સર્વ વૃત્તાન્ત તાપસાને કહ્યો. અગ્નિકેતુ તે સબન્ધ સાંભળીને પ્રતિધ પામ્યા. ત્યાર પછી વિશાલની ધૃતા નામની પુત્રી પ્રવરને પ્રાપ્ત થઇ. વિવાહસમયે અગ્નિકેતુએ તેને કહ્યું કે, હે પ્રવર ! તું આની સાથે લગ્ન ન કરીશ. આગલા ભવમાં આ કન્યા તારી પુત્રી હતી, તેના ખીજા જન્મા પણ વિશાલ સમક્ષ જણાવ્યા. પૂજન્માનું 6 Page #273 -------------------------------------------------------------------------- ________________ ૬ ૨૩૮ : પઉમચરિય-પદ્મચરિત્ર સ્મરણ કરીને તીવવૈરાગ્ય પામેલી તે કન્યા વિવાહવિધિની ઈચ્છા કરતી નથી, પરંતુ પ્રવ્રજ્યાની અભિલાષા કરે છે. પ્રવર અને વિશાલ એ બંનેને વાર્તાલાપ થયો કે, આપણે બંને તેના પિતા છીએ. તે કન્યાએ તો પ્રત્રજ્યા ગ્રહણ કરી–તે વાત પણ સાંભળી. તેઓએ પણ અનંતવીર્યની પાસે નિથ મુનિની દીક્ષા અંગીકાર કરી. આ પ્રમાણે મેહાધીન બનેલા આત્માઓ કુત્સિત આચારવાળા થાય છે અને માતા, બહેન, પુત્રી કે કર્મયેગે પત્નીરૂપે થાય છે. આ સાંભળીને ભવસમૂહનાં દુઃખોથી ભય પામેલ જટાયુ પક્ષી ધર્મ ગ્રહણ કરવા માટે અધિકતર કરુણ શબ્દ કરવા લાગ્યો. સુગુપ્ત મુનિએ તેને કહ્યું કે, “હે ભદ્ર! તું બીજાને પીડા ન કર, પરંતુ જિંદગી પયત માટે જૂઠ ન બોલવાનું, તથા અબ્રહ્મચર્ય—વર્જનરૂપ વ્રત અંગીકાર કર. રાત્રિભોજનની વિરતિ કર, માંસને ત્યાગ કર. યથાશક્તિ ભાવથી ઉપવાસ તપ કરવાને વિધિ કર. કષાયને રોકનારે થા, દરરોજ મુનિઓને નમસ્કાર કરવાના ઉદ્યમવાળો થા. પરલોકમાં પણ આવા વ્રત-નિયમો પાલન કરી શકાય તેવા ભવની આકાંક્ષા રાખવી; જેથી ભવસમુદ્રને જલ્દી પાર પામી શકાય. મુનિએ કહેલા સર્વ નિયમે ભાવથી ગ્રહણ કરીને હર્ષ પામેલો તે જટાયુ પક્ષી શ્રાવકધર્મમાં ઉદ્યમી બન્યો. સાધુએ સીતાને ભલામણ કરતાં કહ્યું કે, “હે ભદ્ર! સમકિતદષ્ટિ આ પક્ષીનું સાવધાનીથી આ અરણ્યમાં રક્ષણ કરજે. ઉપદેશ આપીને મુનિવરે પોતાના સ્થાનકે ગયા. આદર બુદ્ધિવાળી સીતા પણ તે પક્ષીને પંપાળવા લાગી. દુંદુભિને શબ્દ સાંભળીને હાથી પર આરૂઢ થઈને લક્ષમણ ત્યાં આવી પહોંચ્યા અને પર્વત જેવડે રત્નને ઢગલે જે. આશ્ચર્ય પામેલા લક્ષ્મણને રામદેવે ભિક્ષા આપવાથી માંડીને સમગ્ર વૃત્તાન્ત જણાવ્યું. ધર્મને પ્રભાવ તે જુએ કે, “આ ભવમાં પણ વ્રત–નિયમ ગ્રહણ કરવા ગે આ ગિધપક્ષી પણ ઈન્દ્રધનુષના સમાન વર્ણવાળે થયે જે કારણથી તેના મસ્તક ઉપર મણિરત્ન તથા કાંચનમય જટાઓ શોભતી હતી, તે કારણથી તુષ્ટિ પામેલા તેઓએ “જટાયુ કહીને બોલાવ્યા. રામ અને લક્ષ્મણની પાસે વિનયથી બેઠેલો તે સીતાએ પકાવેલ સ્વાદિષ્ટ આહારનું નિરંતર ભોજન કરતો હતે. ત્રણે સધ્યા-સમયે સીતાની સાથે જિનદર્શન–વન્દન ભાવથી કરતો. સમ્યગ્દષ્ટિ તે પક્ષી તેઓની પાસે રહેતે હતે. સીતાથી રક્ષા હંમેશાં જિનેશ્વર પાસે ગવાતાં ગીતનું શ્રવણ કરતો. ધર્મના ગુણોમાં અનુરક્ત બની આનંદથી નૃત્ય કરતે તે જટાયુ પક્ષી વિમલ ભાવવાળો બન્ય. (૭૮) પદ્મચરિત વિષે “જટાયુ પક્ષી–ઉપાખ્યાન' નામના એકતાલીશમાં પર્વને ગૂર્જરાનુવાદ પૂર્ણ થયો. [૪૧]. Page #274 -------------------------------------------------------------------------- ________________ [૪૨] દ’ડકારણ્યમાં નિવાસ દશરથના પુત્ર રામે આપેલા સુપાત્રદાનના પ્રભાવથી રત્ન-વૃષ્ટિ પ્રાપ્ત કરી અને વિપુલ પુણ્ય પણ ઉપાર્જન કર્યું. તે સિવાય હેમમય મણુિ અને રત્નાથી અલ'કૃત શિખર યુક્ત આડંબરવાળા, શયન અને આસનયુક્ત, જેના પર ધ્વજાએ લીલા સહિત ફરકી રહેલી છે, તથા ચાર ઘેાડાથી જોડાએલ, દેવાએ આણેલ રથ જેમને પ્રાપ્ત થએલા છે, એવા તેઓ અરણ્યની અંદર ઈચ્છાનુસાર ક્રીડા કરતા આનંદથી વિચરી રહેલા હતા. પેાતાની મરજી પ્રમાણે આનંદથી ક્રીડા કરતા તે કાંઈક એક દિવસ, પક્ષ, કાંઇક એક માસ રોકાતા હતા. કૃતાર્થ એવા તેએ હવે ગાઢ ઝાડીવાળાં ગહન વન અને ઘણા પતાનું ઉલ્લઘન કરીને નિર્ભયપણે તે અરણ્યના અંદરના ભાગમાં પેઠા. વડ, ધવ, શિરીષ, ધમ્મણ, અર્જુન, પુન્નાગ, તિલક, અશ્વત્થ, સરલ, કદમ્બ, આમલાં, દાડિમ, અકાલ્લ, બિલ્વ, ગૂલર, ખદિર, કપિત્થ, તિત્ત્તક, વાંસ, લવણવૃક્ષ, સાગ, લિમ્બવૃક્ષ, ફણુસ, આમ્રવૃક્ષ, નન્દીવૃક્ષ, અકુલ, તિલક, અતિમુક્તક, કેાર’ટ, શતપત્રિકા આદિ વૃક્ષાથી આકી, ચમ્પક, કલમી આંખા, અરટુ, કેન્દલતાથી મડિત પ્રદેશવાળા, ખજૂરી, શમી, કેરડા, ખેર, નારિએલ, કેળ અને બીજોરા વગેરે વૃક્ષોથી આચ્છાદિત, આવા પ્રકારના અનેક તરુવરાથી ચારે બાજુ સુન્દર આકારવાળું આ વન જાણે નન્દનવન હેાય તેવું જણાતું હતુ. જેમાં આપોઆપ સ્વતઃ ઉગેલ સફેદ શેરડી અને કેટલાક ધાન્યાના જત્થાઓ ઉત્પન્ન થયા છે, તેમજ કમલ, ઉત્પલ અને જળથી ભરેલા એવા સરાવરના કારણે આ અરણ્ય શેાલતું હતું. તે વનમાં હાથી, ચમરી ગાય, શરભ, કેસરી, વરાહ, મૃગ, ભેશ અને ચિત્તાઓ ચારે બાજુ ફરતા હતા. સસલા, વાઘ, નીલગાય, રીંછ અને નાળીયા વગે૨ે ભયંકર જનાવરેાથી હંમેશાં વ્યાપ્ત અરણ્ય હતું. કાઈ કાઇ સ્થળે કળાના ભારથી નમી પડેલા વૃક્ષો હતા. કાઈ સ્થળે શ્વેતપુષ્પાથી પ્રદેશ ધવલ જણાતા હતા, કાંઈક નીલ, રિત અને લાલવણુની છાયા જણાતી હતી. દડકપર્વતના શિખર ઉપર દંડક નામના મોટા નાગ હતા, આ કારણે હે ચંદ્રમુખી ! આ દંડકારણ્યના નામથી લેાકેામાં પ્રસિદ્ધિ પામ્યું. નિલ જલથી પૂર્ણ, કલહંસાના કલરવથી શબ્દાયમાન, સ્વચ્છંદ ક્રીડા કરનારા પક્ષિઓથી વ્યાપ્ત એવી આ કૌચરવા નામની નદી છે. બંને કિનારા પર ઉગેલા વૃક્ષામાંથી પડતા ઉત્તમ પુષ્પાના કારણથી પીળારંગવાળા તરંગાથી યુકત, 'અત્યન્ત ચચળ મગરમચ્છ, કાચમાંથી નિરંતર ઉપમતિ આવ વાળી આ નદીને જોઇને સીતાએ રામને કહ્યુ કે, ‘ હે મહાયશ ! જલસ્નાન કરવા માટે થોડો સમય અહીં રોકાવું નથી ?' ‘ઠીક, ભલે એમ હા ' એમ કહીને પ્રિયા સાથે રામ નિલ જળમાં ઉતર્યો અને Page #275 -------------------------------------------------------------------------- ________________ * ૨૪૦ : પઉમચરિય–પદ્મચરિત્ર જેમ હાથણી સાથે હાથી જળક્રીડા કરે, તેમ તેઓએ નાન કર્યું. પત્નીને હર્ષિત કરવા માટે રામે અનેક પ્રકારના સુમધુર સ્વર સંભળાય તેવા જલતરંગ બજાવ્યા. સીતાએ પણ પાણીમાંથી ભ્રમરે સહિત સુંદર સુગન્ધિ કમલો લઈને પિતાના પતિના ઉત્તમ કંઠમાં સ્થાપિત કર્યા. કમલોમાં છૂપાએલા ભ્રમરો રામથી આઘાત પામીને ભ્રમણ કરતા કરતા કમલની શંકાથી સીતાના વદન-કમલમાં લીન બની જાય છે. તે અતિશય મત્ત અનેક ભ્રમને દૂર કરવા અસમર્થ સીતા એકદમ પિતાના પતિને દૃઢ આલિંગન કરવા લાગી. રામના નાનસમયે મધુકર ગાન કરતા હતા, પક્ષીઓ સુભટોની જેમ જય શબ્દ બોલતા હતા, શિયાળાના જળ સરખા ઠંડા જળમાં ઈચ્છા પ્રમાણે વિધિથી સ્નાનકડા કરીને નદીમાંથી પ્રિયતમા સાથે રામ બહાર નીકળ્યા. સર્વ અંગોમાં આભૂષણો ધારણ કરીને અતિમુક્ત લતાના મંડપમાં સુખપૂર્વક બેઠેલા રામ નાનાબંધુને કહેવા લાગ્યા કે, “મારું એક વચન સાંભળ. અહીં વૃક્ષે ફલ–સમૃદ્ધ છે. લતાઓના મંડપો છે, નિર્મળ જળથી પૂર્ણ નદીઓ છે. રત્નભરેલા પર્વત છે. તે પિતા, માતા અને સર્વ બધુઓને જલદી અહીં લાવ. આ રમણીય સ્થાનમાં નગર વસાવીને આપણે અહીં નિવાસ કરીએ.” ત્યારે લક્ષમણે પણ એ વાતમાં અનુમોદના કરતાં કહ્યું કે, “તમે જે ઉત્તમ વાત જણાવી, તે બરાબર છે. મને પણ આ દંડકારણ્ય ઘણી પ્રીતિ ઉત્પન્ન કરે છે. તે અરણ્યમાં રહેતાં તેઓએ ગ્રીષ્મકાળ પૂર્ણ કર્યો અને મેઘસમૂહની ગર્જનાવાળે વર્ષાકાળ પ્રાપ્ત થયે. આકાશમાં ફેલાએલા કાજળના રંગ સરખા શ્યામ ગર્જના કરતા, પૃથ્વીને મોટી ધારાથી ભેદી નાખતા મેઘ વરસવા લાગ્યા. મેઘના સમૂહથી ઉત્પન્ન થએલ અત્યન્ત પ્રચંડ અને ચારે બાજુ સંગ સંગ શબ્દ કરતો પવન એક બીજા વૃક્ષે સાથે અથડાઈને જાણે નૃત્ય કરતો ન હોય તે સખત પવન ફૂંકાવા લાગે. અલ્પ કાલ રહેનારા વર્ણથી શેજિત પ્રદેશવાળા નીલ, લીલા, પીળા, સફેદ રંગનાં વાદળો આકાશમાં સંચાર કરતાં શેભા પામતાં હતાં. અંકુરા અને નવપલ જેમાં ફૂટેલા છે, તેમ જ લીલું ઘાસ ઉગેલું હોવાથી પૃથ્વી નીલવર્ણવાળી દેખાય છે. સરેવર, તળાવ, વાવડી, ખેતરો તેમજ નદીઓના પ્રવાહો નવીન જળથી ભરાઈ ગયા છે. વળી રામે લક્ષ્મણને કહ્યું કે, “હે કુમાર ! જેમાં નવું પાણી ઘણું પડી રહ્યું છે. એવા આ વર્ષાકાળમાં ગમન કરવું યોગ્ય નથી.” આવા પ્રકારની મંત્રણા કરીને તેઓ આ સુન્દર સ્થાનમાં રહ્યા. સીતા તથા જટાયુ સાથે રામ અને લક્ષ્મણ ત્યાં વર્ષાકાળ પસાર કરવા લાગ્યા. આ પ્રમાણે વિવિધ કથા કરવામાં તેમજ પ્રીતિવાળા આહારપાન, શયન, આસનથી યુકત નિવાસસ્થાનમાં જલ અને વિજળીની છટાવાળા વર્ષાકાળમાં વિમલ પ્રભાવવાળા તેઓએ પિતાને સમય સુખમાં પસાર કર્યો. (૩૬) પચરિત વિષે “દંડકારણ્યમાં નિવાસ’ નામના બેંતાલીશમા પર્વને ગૂજરાનુવાદ પૂર્ણ થયે. [૪] Page #276 -------------------------------------------------------------------------- ________________ [૪૩] શમ્બૂક-વધ આ પ્રકારે રહેતા તેઓના વર્ષાકાલ વ્યતીત થયા અને કમલવનાને શેશભા આપનાર શરદકાળ આવી પહોંચ્ચા. તે સમયે મેઘની શ્યામ કાંતિના આવરણથી રહિત જળની ધારાથી ધાવાએલ જલની જેમ આકાશ તારારૂપી કુમુદ્દોથી વ્યાસ ચદ્રરૂપી હંસથી શે।ભવા લાગ્યું, સજ્જડ પવનથી વિમુક્ત એવા સારા હાથીઓને પ્રાપ્ત કરીને આનંદ પામેલા બાગ-બગીચા અને વનેા પદ્મવરૂપી હસ્તાથી જાણે નૃત્ય કરતા હોય ? સફેદ કમલા અને લાલ કમલેાથી છવાએલાં જળવાળાં સરાવા અને નદીઓમાં હુ‘સ અને સારસ આદિ પક્ષિઓને! કલરવ સંભળાઇ રહેલા હતા. આવા સમયમાં મોટાભાઇની આજ્ઞા પામેલા લક્ષ્મણુ અરણ્યમાં ભ્રમણ કરતા હતા, ત્યારે સુન્દર ગન્ય અનુભવવામાં આવી. તે મનમાં વિચારવા લાગ્યા કે, આ મીઠી અને શીતલ સુગન્ધ શાની હશે ? આ કેાઈ વૃક્ષની કે અહીં રહેલા કેાઈ દેવની ગન્ધ હશે?’ ત્યારે શ્રેણિક રાજાએ ગૌતમ ભગવન્તને પૂછ્યું કે, આ કેાની ગન્ધ હતી કે નારાયણ સરખા મહાપુરુષ જેનાથી વિસ્મય પામ્યા ? ત્યારે ગૌતમ ગણધર ભગવંતે કહ્યું કે પ્રકારના શરદ * - હું શ્રેણિક ! બીજા જિનેશ્વર ભગવન્તના શરણમાં એક વખત વિદ્યાધરરાજા આવ્યા હતા. ઘનવાહન તેનું નામ હતું. રાક્ષસેન્દ્ર ભીમે તેને કહ્યુ` કે, રાક્ષસદ્વીપમાં ત્રિકૂટ નામના પર્વત ઉપર લંકાનગરી છે, તે તું ગ્રહણ કર. બીજુ પણ રહસ્ય સાંભળે. જમ્મૂદ્રીપના ભરતક્ષેત્રની દક્ષિણદેશામાં અને લવણસમુદ્રની ઉત્તરમાં પૃથ્વીના વિવરમાં રહેલું એક સ્થાન છે. દંડકપતની નીચે અર્ધા ચેાજન નીચે જઇને ગુફાના આગલા મુખભાગમાં દિવ્ય અને મણિમય વિશાલ તારણ શેાભી રહેલ છે. તેની અંદર પ્રવેશ કરીને જોઈશ, તા ત્યાં સુન્દર ખીજા રાજાને પ્રવેશ કરવા મુશ્કેલ થાય, સર્વ પ્રકારની ભાગ-સામગ્રીનાં ઉપકરણાથી ભરપૂર અલ'કારપુર નામનું નગર આવેલું છે. આ પ્રમાણે કહેવાયા પછી અનુજ્ઞા પામેલા મેઘવાહન લંકાપુરીમાં જઇને ઇન્દ્રની જેમ ઈચ્છા પ્રમાણે રાજ્ય કરવા લાગ્યા. તે ન હતા રાક્ષસ, કે ન હતા દેવ. તે વિદ્યાધર રાક્ષસદ્વીપનું રક્ષણ કરતા હતા, તેથી તે કારણથી લેાકેામાં તે રાક્ષસ કહેવાયા છે. રાક્ષસવ...શમાં મેઘવાહન આદિ અનેક મહાનુભાવા રાજાએ અનીને સ્વગે ગયા. આ રાક્ષસના વંશમાં ત્રણ ખંડના અધિપતિ રાવણ ઉત્પન્ન થયા. તેને ચદ્રનખા નામની બહેન છે અને તેના પતિનું નામ ખરષણ છે. શક્તિ અને કાન્તિથી યુક્ત ચૌદ હજાર ચાન્દ્રાએની સાથે પૃથ્વીના પોલાણમાં રહેલા પાતાલપુર નામના નગરના તે ભાગવટો કરતા હતા. ખરદૂષણ રાજાને ૩૧ Page #277 -------------------------------------------------------------------------- ________________ : ૨૪ર : પઉમચરિય-પદ્યચરિત્ર દેવકુમાર સરખા રૂપવાળા મહાપરાક્રમી બે પુત્રો હતા. તેનાં અનુક્રમે શબૂક અને સુન્દ એવાં નામે છે. માતા-પિતાદિક વડીલોએ ઘણી વખત મનાઈ કરવા છતાં જાણે મૃત્યુની નજર તેના ઉપર પડી હોય, તેમ સૂર્યહાસ તલવાર સાથે તેણે દંડકારણ્યમાં પ્રવેશ કર્યો. જાહેર કર્યું કે, આ અરણ્યમાં સમ્યકત્વ, નિયમ અને મેગ-રહિત જે કઈ મારા દષ્ટિપથમાં પડશે, તેને હું અવશ્ય વધ કરીશ, એમાં સદેહ ન રાખ. લવણસમુદ્રની ઉત્તરદિશામાં કચરવા નદીની નજીકમાં રહેલા વાંસના ગહનમાં કઈ વિદ્યાસાધના કરવા માટે શબૂકે પ્રવેશ કર્યો. સાધના કરતાં બાર વર્ષ ઉપર ચાર દિવસ વીતી ગયા. વિદ્યા સિદ્ધ થવા માટે હવે ત્રણ દિવસ બાકી રહેલા હતા. તેટલામાં ફરતા ફરતા લક્ષમણ તે જ પ્રદેશમાં આવી પહોંચ્યા. અનેક કિરણેથી ઝળહળતું સૂર્યહાસ ખડ્ઝ દેખ્યું. વનની વચ્ચે ગાઢ ઝાડીવાળા વૃક્ષોથી આચ્છાદિત, ઘણું પત્થરથી વેષ્ટિત, સામગ્રીપૂર્ણ સરખા પૃથ્વીતલમાં સુવર્ણકમળથી પૂજા કરેલ, ગન્ધથી વિલેપન કરેલ, ઉત્તમ કેસર-મિશ્રિત ચંદન ઘસીને બનાવેલ કર્દમના લેપથી શેભિત એવા સ્થાનમાં રહેલ તે તલવારને લક્ષ્મણે તરત ગ્રહણ કરી. જમણા હાથમાં તલવાર પકડીને પરીક્ષા કરવા માટે તલવાર ચલાવી અને ગાઢ અને ઉંડા મૂળવાળા વાંસના સ્થાને તેણે કાપી નાખ્યા. તે સમયે લમણે ત્યાં કુંડલેથી અલંકૃત એક મસ્તક પડેલું જોયું. વિદ્રુમસમાન લોહીથી ખરડાએલા અવયવવાળું શરીર લેહીના કાદવમાં તરફડતું જોયું. હવે લક્ષમણ તે ખગ લઈને રામ પાસે ગયો અને પૂછ્યું, ત્યારે સમગ્ર વૃત્તાન્ત જણાવે. હવે દરરોજ પુત્રની પાસે જનારી ચન્દ્રના માતાએ પૃથ્વી પીઠ પર પડેલાં છેદાએલાં જુદાં પડેલાં ધડ અને મસ્તકને જોયાં. પુત્રના શેકથી પીડિત અંગવાળી તે મૂચ્છ પામી. ફરી હોશમાં આવી “હા પુત્ર ! હા પુત્ર !” એમ મોટા શબ્દથી રુદન કરતી મોટા અશ્રુના જળને વહેવા લાગી. બાર વરસ અને ચાર દિવસ સુધી તે ઉત્તમ યોગ-સાધના કરી, હે કૃતાન્ત ! મારી ખાતર તે ત્રણ દિવસ રાહ ન જોઈ ! “હે દુષ્ટ દેવ ! મેં એવું કયું નિષ્ફર કાર્ય કર્યું કે તારું કંઈ બગાડ્યું–કે ઘણા ગુણયુક્ત મારા પુત્રને અકાળે હરણ કરી લીધો ! અથવા પુણ્યહીન મેં કેઈના પુત્રને મારી નાખ્યા હશે, તેનું આ ફળ મળ્યું હશે, અથવા તે કર્મફલ અત્યારે ઉદયમાં આવ્યું હશે ? એમાં સદેહ નથી. હે પુત્ર ! નિર્ભાગી મેં કેટલાએ મનેર કરેલા હતા, તે સર્વે એકદમ દેવે બીજા સ્વરૂપમાં પલટાવી નાખ્યા. લેહીના કાદવમાં ખરડાએલા પુત્રના મુખને ગ્રહણ કરીને ચુમ્બન કરવા લાગી, વળી વિશાલ નેત્ર તરફ લીલાપૂર્વક નજર કરતી કરુણ વિલાપ કરવા લાગી. લાંબા કાળ સુધી ખૂબ રુદન કરીને કોપ પામેલી તે ચન્દ્રનખા જલ્દી પુત્રને મારનાર વરીની શોધ કરવા તે ભંયકર વનમાં ભ્રમણ કરવા લાગી. ત્યાં ભ્રમણ કરતાં કરતાં રામ અને લક્ષ્મણ બંનેને જોઈને મદનબાણથી હણાએલા અંગવાળી તે પુત્રના કારણે થયેલા ક્રોધ અને શેકને ભૂલી ગઈ. તેની સાથે સમાગમ કરવાની અભિલાષાવાળી તે ક્ષણે વિચારવા લાગી કે, “તેમાંથી કેઈ એકને Page #278 -------------------------------------------------------------------------- ________________ [૪૩] શમ્બૂક-વધ વરુ’ એમ કરીને ત્યાંથી જઇને કન્યાનું રૂપ વિષુછ્યુ. ત્યાર પછી સુંદર વેષ અને અલકાર પહેરીને તરત તેમની પાસે પહેાંચી, નેત્રમાંથી આંસુ વહાવતી પુન્નાગના વૃક્ષનીચે બેઠી. સીતાએ તે ખાલાને જોઇને તેનાં આંસુ લૂછી નાખ્યા અને શરીર પ'પા– ળતી કહેવા લાગી કે, ‘અમારી પાસે રહીને તારે કાઇના ભય ન રાખવા. હે માલિકા ! તું કાણુ છે અને સિંહાર્દિકના નિવાસવાળી આ ભયંકર અટવીમાં એકલી કેમ પરિભ્રમણ કરે છે? ત્યારે પ્રત્યુત્તરમાં તે ખાલિકા રામને કહેવા લાગી કે, મારા ઘરે મારી સુન્દર માતા મૃત્યુ પામી અને તેના શેાકમાં મારા પિતાજી પણ મરણ પામ્યા. સ્વજન વર્ગ-રહિત મને પાપી સ્વજનાએ સ્વીકારી, વળી તેમણે મારા ત્યાગ કર્યાં. કુટુ‘ખીએથી વૈરાગ્ય પામેલી હું અહીં દંડકારણ્યમાં આવી. અરણ્યમાં ભ્રમણ કરતાં પુણ્યયેાગે અહીં તમારાં દર્શન થયાં, દુઃખપૂર્ણ અને શરણવગરની મને હવે આપ પ્રગટ શરણભૂત થઇને શરણ આપે.’ પછી મદનાધીન બનીને રામને પ્રણામ કરીને કહેવા લાગી કે, ‘હે મહાયશ ! મારા પ્રાણ છૂટી ન જાય, તે પહેલાં મારી ઈચ્છા પૂર્ણ કરો.' તેનાં વચન સાંભળીને અનેએ પરસ્પર સંકેત કરીને પરયુવતી તરફ નજર ન કરનારા તેએ તેને કંઇ પણ જવાબ ન આપ્યા. ઘણા ઘણા કાલાવાલા કર્યા, લાંખા ઉષ્ણુ આંસુ અને નીસાસા મૂકવા, છેવટે તેમાં નિષ્ફલતા મળવાથી તેમની પાસેથી ખસીને જલ્દી પેાતાના સ્થાને પહેાંચી ગઈ. તે દિવ્યાંગનાના રૂપ અને ગુણમાં અનુરક્ત તે લક્ષ્મણ બીજા ખાનાથી તેને ખાળવા માટે અરણ્યમાં ગયા, પણ પત્તો ન લાગ્યા, એટલે વિમલ પ્રભાવવાળેા લક્ષ્મણ પાછા ફર્યા. (૪૦) પદ્મચરિત વિષે ‘શમ્બૂક-વધ ’ નામના તે તાલીશમા પવને ગૂજ રાનુવાદ પૂર્ણ થયા. [૪૩] [ અહીં સુધીની સમગ્ર આર્યાએ ૪૫૪૬ છે.] 585 : ૨૪૩ : [૪૪] સીતાનુ` હરણ થતાં રામ–વિલાપ હવે અશ્રુજલ વહેવડાવતી, કાખ અને છાતીમાં નખના ઉઝરડા પાડતી કેશને વીખરાએલા કરીને ધૂળથી મિલન દેહવાળી તે ચન્દ્રનખા ભવનમાં પહેાંચીને રુદન કરવા લાગી. હાથીથી કચડાએલ કમલિની સરખી મલિન દેહવાળી તેને જોઇને ખરષણ પૂછવા લાગ્યા કે, ‘મને તું કહે કે, કેણે તને આવી દુઃખી કરી ?” ત્યારે ચન્દ્રનખાએ કહ્યુ કે, ‘ પુત્રની તપાસ કરવા માટે ગઈ હતી, પરંતુ વનમાં તેનું મસ્તક છેદાઇને ભૂમિ પર પડેલું મે' જોયું. મારા પુત્રને મારી નાખીને કોઈ પાપીએ સિદ્ધ થએલ વિદ્યા : Page #279 -------------------------------------------------------------------------- ________________ : ૨૪૪ : પઉમચરિય–પદ્મચરિત્ર વાળું ખેચને પૂજ્ય મહા સૂર્યહાસ ખર્શ ગ્રહણ કરી લીધું છે. શોકાગ્નિથી તપેલા અંગવાળી હું પુત્રમસ્તકને ખોળામાં સ્થાપન કરીને વાછરડા વગરની ગાયની જેમ દડદડ આંસુ પાડતી રણમાં રુદન કરવા લાગી. હે પ્રભુ! તે સમયે કેઈક પુત્રના દુષ્ટ વરીએ આવીને રુદન કરતી મને ગમે તે કારણે દઢ આલિંગન કર્યું. હું ઈચ્છતી ન હોવા છતાં તે પાપીએ રણમાં હું એકાકી હતી, ત્યારે દાંત અને નખથી આવી અવસ્થા પમાડી. પૂર્વ જન્મમાં કરેલા પુણ્યના પ્રભાવે હું તેનાથી બચી ગઈ અને હે સ્વામી! અખંડિત ચારિત્રવાળી હું અહીં આપની પાસે પહોંચી ગઈ. ત્રણ ખંડના અધિપતિ વિદ્યાધર રાવણ રાજા મારા ભાઈ છે, અને તે દૂષણ! તમે મારા પતિ છે, તો પણ હું આવી રીતે દુઃખ પામી. પત્નીનું વચન સાંભળીને શેકપૂર્ણ મનવાળો ખરદૂષણ રાજા ત્યાં ગયે અને પૃથ્વીપીઠ પર પડેલા મૃતપુત્રને જોયે. ક્રોધે ભરાએલ તે ક્ષણવારમાં પિતાના ઘરે પાછો ફર્યો અને ચૌદ હજાર ઉત્તમ દ્ધાઓ સાથે તે તયાર થયે. ચિત્તપ્રભ મંત્રીએ તેને કહ્યું કે-“આ કાર્ય માટે લંકાધિપતિને જણાવવા દૂત મોકલે. ત્યારે ખરદૂષણે તરત રાવણના પાસે દૂત મોકલ્યા. પુત્રના શેકના કારણે નેત્રમાંથી અશ્રુ વહેવડાવતા રુદન કરવા લાગ્યો. દૂત દ્વારા સન્ડેશે કહેવરાવ્યો, છતાં જ્યારે રાવણ આવવામાં વિલંબ કરતો હતો, ત્યારે ખરષણ ચૌદ હજાર દ્ધાઓ સાથે ચાલી નીકળ્યો. આકાશમાં ખરદૂષણના સિન્યના વાજિંત્રોના શબ્દો સાંભળીને “આ શું છે? આ શું છે?” એમ બેલતી બેલતી સીતા ગભરાઈને રામની પાસે ચાલી ગઈ. “હે ચંદ્ર-સરખા વદનવાળી! તું ભય ન પામ, આકાશમાં ઉડતા હસો પોતાના મુખથી શબ્દ કરતા ચાલ્યા જાય છે, મને ધનુષ આપ કે, જેથી તેમનો વિનાશ કરું.” એ પ્રમાણે રામે કહ્યું, તેટલામાં તે આકાશમાંથી વિવિધ પ્રકારના આયુધો સહિત મેઘસમૂહ-સરખું સૈન્ય નીચે ઉતરતું જોવામાં આવ્યું. તે સમયે રામદેવ વિચારવા લાગ્યા કે, નંદીશ્વરીપે ગએલા દેવ પાછા ફરી રહેલા છે અને પિતાના સ્થાને જઈ રહેલા છે કે શું? અથવા વંશસ્થલ વનમાં જેને કાપી નાખ્યો અને તે મરી ગયે, તેનું વેર લેવા માટે તેના આ બધુઓ આવ્યા છે કે શું? નક્કી દુષ્ટશીલવાળી તે દુષ્ટ સ્ત્રીએ ત્યાં જઈને જે પ્રમાણે ઘટના બની, તે પ્રમાણે જણાવી જણાય છે અને તે કારણે આ લોકો અહિં આવેલા છે. એમ વિચારીને કવચ અને ધનુષ ઉપર દષ્ટિ ફેંકતા રામને લમણુ કહેવા લાગ્યા કે, “મારી વાત સાંભળો–હે રામ! હું હોઉં અને તમે લડવા જાવ, તે ઉચિત ન ગણાય, માટે તમે સીતાને સંભાળો અને શત્રુ સામે હું જાઉં છું. વિરીઓથી ઘેરાએલે હું સિંહનાદ જે વખતે છડું, તે વખતે હે રાઘવ ! નક્કી તમારે જલદી મારી પાસે આવવું.” એમ કહીને તેણે બખ્તર ધારણ કર્યું અને સાથે હથિયાર ગ્રહણ કર્યા. શત્રુ સન્મુખ પહોંચીને રાક્ષસ-સુભટો સાથે યુદ્ધ કરવા લાગ્યા. Page #280 -------------------------------------------------------------------------- ________________ [૪૪] સીતાનું હરણ થતાં રામ-વિલાપ : ૨૪૫ : - પર્વત ઉપર જેમ મેઘ ધારા-સમૂહ વરસાવે, તેમ રાક્ષસે લક્ષ્મણ ઉપર વિવિધ શોને સમૂહ છોડવા લાગ્યા. યુદ્ધમાં રાક્ષસએ છેડેલા આયુધોના સમૂહને નિવારણ કરવા માટે લક્ષ્મણ યમરાજાના દંડ સરખાં વેગવાળાં બાણ છોડવા લાગ્યા. ઉત્તમ મુકુટથી શોભતા, દેદીપ્યમાન મણિરત્નનાં કુંડલ પહેરેલા રાજાનાં મસ્તકો લક્ષમણે છેડેલાં બાણ થી છેદાઈને કમળની જેમ ભૂમિ ઉપર પડ્યાં. જેમની વિજાઓ ભાંગી તૂટી ગઈ છે-એવા હાથી, ઘોડા, ચોદ્ધાઓ તેમ જ રથ વગેરેના અંગ-ઉપાંગોના ચૂરેચૂરા થઈ ગયા. તેમજ કેટલાક ભયંકર કરુણસ્વર કરવા લાગ્યા. આ સમયે કેધે ભરાએલો શખૂકના શત્રુને મારવાના દઢ નિશ્ચયવાળે દશમુખ–રાવણ પુષ્પક નામના વિમાનમાં બેસીને આવી પહોંચે. માર્ગમાં જતાં જતાં નીચેના પ્રદેશમાં નજર કરી તે, મોહ ઉત્પન્ન કરાવનાર સર્વ અંગે જેનાં સુંદર છે, એવી ઈન્દ્રાણીના રૂપ સરખી સીતા જેવામાં આવી. મદનાગ્નિથી તપેલા અંગવાળો તેમાં જ એકાગ્ર મનવાળે રાવણ વિચારવા લાગ્યો કે, “આના વગર મને રાજ્યનું સુખ કઈ ગણતરીમાં? આ પ્રમાણે વિચારીને અવલોકની નામની વિદ્યાથી તેઓનાં નામ, ચરિત્ર અને ગોત્ર વગેરે રાવણે જાણી લીધાં છે, જે આ યુદ્ધમાં ઘણા સાથે એકલે લડે છે, તે લક્ષમણ, રામ સીતાની સાથે છે અને આ સર્વે અરણ્યમાં નિવાસ કરનારા છે. માટે યુદ્ધભૂમિમાં લક્ષમણના સ્વર સરખે સિંહનાદ છોડીને રામને છેતરીને જલદી સીતાનું અપહરણ કર્યું. સમગ્ર સિન્ય-સહિત ખરદૂષણ નક્કી આ બંનેને મારી નાખશે–એમ વિચારીને રાવણે સિંહનાદ કર્યો. લક્ષમણુના અવાજ સરખા કુંટ અને ભયંકર અવાજવાળા સિંહનાદને સાંભળીને રામ મનમાં વ્યાકુલ બન્યા અને ધનુષ અફાળ્યું અને સીતાને કહ્યું કે-“હે સુન્દરી! જ્યાં સુધી લક્ષમણની પાસેથી પાછો ન આવું, ત્યાં સુધી જટાયુથી રક્ષણ કરાતી તું થોડો સમય અહીં રહેજે-એમ કહીને અશુભ શકુનથી નિવારણ કર્યો, છતાં સુભટો જ્યાં બુક્કારવ કરતા હતા, તેવા યુદ્ધક્ષેત્રમાં પ્રવેશ કર્યો. આ સમયે અણધાર્યો આકાશમાંથી વેગથી રાવણ નીચે ઉતર્યો અને મત્તાથી જેમ કમલિનીને તેમ રાવણે ભુજામાં સીતાને ઉઠાવી. સ્વામીની પત્નીને હરણ કરાતી જોઈને રેષાયમાન થએલા જટાયુ પક્ષીએ રાવણના વિશાલ વક્ષસ્થલમાં નહાર-નખ અને ચાંચથી પ્રહાર કર્યા. પક્ષીના ઘાથી રોષે મરાએલ રાવણે હાથના પ્રહારથી અંગ મરડીને જલદી ભૂમિ પર નાખે. મૂચ્છ પામેલ જટાયુ પક્ષી ભાનમાં ન આવ્યો, તે પહેલાં તો રાવણ સીતાને પુષ્પક વિમાનમાં લઈ ગયો. વિમાનમાં બેઠેલી સીતા પિતાને હરણ કરાએલી જાણીને અત્યંત શેકાધીને બનેલી વિલાપ કરવા લાગી. રાવણે વિચાર્યું કે, “આ કરુણ વિલાપ કરી રહેલી છે, ઘણું સમજાવવા છતાં મારા પર રોષ કરે છે અને પ્રસન્ન થતી નથી. બીજી વાત એ કે–પહેલાં મેં સાધુ પાસે અભિગ્રહ કરેલો છે કે, ગમે તેવા સારા રૂપવાળી પારકી પત્ની હોય અને તે અપ્રસન્ન હોય, તે મારે ન ભોગવવી” માટે મારા વ્રતનું રક્ષણ Page #281 -------------------------------------------------------------------------- ________________ : ૨૪૬ : પઉમચરિય-પદ્મચરિત્ર કરુ` કે, જેથી સ`સાર-સાગરને પાર પામી શકુ. લાંખા કાળ પછી તે મારા પર પ્રસન્ન થશે.' એમ વિચારીને રાવણ પેાતાની નગરી તરફ ચાલ્યા. * આ બાજુ રામે મેઘ માફક શસ્ત્રસમૂહ જેમાં ઉપરા ઉપરી આવીને પડી રહેલા છે, તેવા યુદ્ધમાં પ્રવેશ કર્યાં. રામને પોતાની પાસે આવેલા દેખીને લક્ષ્મણ રામને કહેવા લાગ્યા કે, સીતાને એકાકી મૂકીને અહીં તમે કેમ આવ્યા ? ત્યારે રામે કહ્યું કે, તારા સિંહનાદ સાંભળીને હું અહિં આવ્યા છુ.' લક્ષ્મણે રામને પ્રેરણા આપી કે, ‘તમેા સીતાની પાસે જાવ. હે મહાયશ! આ શત્રુઓને તે હું જિતીને પરાભવિત કરીશ, એમાં સન્દેહ નથી. તમે એકદમ ઉતાવળા ત્યાં પહેાંચી જાવ અને સીતાનું ખરાખર રક્ષણ કરો.' આ પ્રમાણે પ્રેરાએલા રામ ઉતાવળા ઉતાવળા તે પ્રદેશમાં આવી ગયા, પર’તુ સીતાને ન દેખવાથી રામને એકદમ મૂર્છા આવી ગઇ. ફરી સ્વસ્થ થયા અને વૃક્ષાના ગહનમાં નજર ફેંકી. ગાઢ પ્રેમના કારણે આકુલ હૃદયવાળા રામ ત્યાર પછી બાલવા લાગ્યા કે, ‘અરે સુન્દર! મને જલ્દી જવાબ આપ, વિલંબ ન કર. ઝાડીમાં મેં તને દેખી છે, લાંખી મશ્કરી શા માટે કરે છે? પ્રિયાના વિયાગથી દુઃખિત થયેલા રામ તે અરણ્યમાં સીતાને ખેાળતાં ખાળતાં પૃથ્વી પર પડેલા અને કીકીયારી કરતા જટાયુ પક્ષીને જોયા, પક્ષના કાનમાં નવકારના જાપ સભળાવ્યા. તેના પ્રભાવથી અપવિત્ર દેહનો ત્યાગ કરીને તે જટાયુપક્ષી દેવ થયા. ફરી સીતાનું સ્મરણ કરીને મૂર્છા પામીને વળી સ્વસ્થ થયા, સીતા ! સીતા ! એમ ઉલ્લાપેા કરતા અને શેાધતા અરણ્યમાં રામ આમ-તેમ પરિભ્રમણ કરવા લાગ્યા. “ અરે ! મદોન્મત્ત મહાહસ્તીએ ! તમે આ અરણ્યમાં ભ્રમણ કરતાં કરતાં સૌમ્ય સ્વભાવવાળી કાઈ સ્ત્રીને જોઇ છે ? જો જોઇ હાય તા, તમે મને કેમ જણાવતા નથી ? હે તરુવર ! તું પણ ઘણું ઉંચે સુધી જાય છે અને તારાં પત્ર ઘણાં છવાએલાં હાવાથી છાંયડા પણુ માટે છે; અહિં કોઇ અપૂર્વ મહિલા તારા જોવામાં આવી છે કે નહિં ? સરાવરના મધ્યભાગમાં ચક્રવાકીને ખેલતી સાંભળીને ‘જાણે પેાતાની પત્ની હશે’ એવી શ'કાથી તેના સન્મુખ નજર કરી, પરંતુ તેમાં પણ નિરાશ થયા. હૃદયમાં પ્રસાર પામતા રાષવાળા રામે સં સત્ત્વાને ત્રાસ પમાડનાર વાવ ધનુષની ઢારી ચડાવીને તેને અફ઼ાન્યુ. વળી સિંહનાદ છેડ્યો, વળી ક્ષણમાં વિષાદ પામ્યા. રણમાં મે બિચારી જનકપુત્રીને ગૂમાવી. આ માનવ–સાગરમાં મેં મહિલારત્ન ખાઈ નાખ્યું. લાંખા કાળ સુધી તેની ઘણી શેાધ કરીશ, તેા પણ હવે પાછી નહિં મેળવી શકીશ ! વાઘ અગર સિંહ તેને ખાઇ ગયા હશે કે, હાથીએ તેને છૂંદીને મારી નાખી હશે ? અથવા ઘણા જળ-કલ્લાલવાળી પર્વત પરથી વહેતી નદીએ તેનું અપહરણ તા કર્યું નહિં હશે ? મે' તને દેખી લીધી, દેખી લીધી, તું અહીં આવ, અહીં આવ.' એમ પ્રલાપ કરતા આમ-તેમ દોડતા અને પડઘાએના શબ્દોથી સીતા ખેલે છે-એમ રામ ભ્રમમાં પડતા હતા. અથવા કાઇ દુષ્ટે મારી હૃદયપ્રિયાનું અહીંથી અપહરણ કર્યું છે. ગાઢ પર્યંત Page #282 -------------------------------------------------------------------------- ________________ [૪૫] સીતાના વિચગને દાહ : ૨૪૭ : માળા અને વૃક્ષશ્રેણીથી છવાએલા આ અરણ્યમાં ક્યાં તેની તપાસ કરવી ? આ પ્રમાણે પ્રલાપ અને વિલાપ કરતા રામ તે અરણ્યમાં ખૂબ રડ્યા, સીતા ન મળવાથી નિરાશ હૃદયવાળા પાછા ફર્યા અને પોતાના નિવાસસ્થાનમાં આવી સૂઈ ગયા. અહીં આ જીવલેકમાં આવા પ્રકારના પુરુષો પણ સુકૃતને નાશ થાય છે, ત્યારે અતુલ દુઃખ પ્રાપ્ત કરે છે, માટે જિનેશ્વરના ઉત્તમ મતથી વિશુદ્ધ ભાવવાળા બનીને વિમલ અને અંતરાય-રહિત ધર્મનું તો પાલન કરે. (૬૭) પાચરિત વિષે “સીતાહરણ અને રામના વિપ્રલા૫ નામના શુમાલીશમા પર્વને ગુજરાનુવાદ પૂર્ણ થયા [૪૪] [૪૫] સીતાના વિયોગને દાહ આ સમયે પહેલાને શત્રુ વિરાધિત ક્વચ ધારણ કરીને મોટી સેના સહિત અણધાર્યો ત્યાં આવી પહોંચે. યુદ્ધભૂમિમાં લડતા લક્ષમણુના ચરણયુગલમાં પડીને કહેવા લાગ્યા કે, “હે સ્વામી! વિદ્યાધરવંશમાં ઉત્પન્ન થએલે હું તમારે સેવક છું. હે સ્વામી ! હું ચંદ્રોદરને પુત્ર છું, અનુરાધાની કુક્ષિથી ઉત્પન્ન થએલે વિરાધિત નામવાળે આપની આજ્ઞાથી એકલો શત્રુને હાર આપવા સમર્થ છું. વિનયથી નમાવેલા તેના મસ્તક પર હાથ મૂકીને લમણે કહ્યું કે, “હે વત્સ! તે સર્વ બરાબર છે, પણ તે બાજુ પર ઉભો રહે એમ કહ્યું, એટલે વિરાધિને વિનંતિ કરી કે-“હે સ્વામી ! આપ એક પરદુષણને ઘાત કરે, બાકીના સુભટને સંગ્રામમાં હું એકલે જ મારીશ.” એ પ્રમાણે કહીને પિતાની સેના સાથે વિરાધિત ખરદૂષણની સેના સન્મુખ ગ અને લડવા લાગ્યો. દ્ધાઓ દ્ધાઓ સાથે, હાથીઓ હાથીઓની સાથે, રથમાં આરૂઢ થએલા રથિકની સાથે શૂરવીરતાથી લડવા લાગ્યા. જેમાં અનેક સુભટસમૂહ હણાયા છે–એવા આ યુદ્ધમાં લમણની સામે લડવા માટે ખરદુષણ આવી લાગ્યું. તે વખતે ટકોર કરતાં ખરષણે લક્ષમણને કહ્યું કે-“વનમાં રહેલા ગ-સાધના કરતા મારા પુત્રને મારી નાખીને મારી પ્રિયાના સ્તનની અભિલાષા કરનાર હે પાપી! આજે તું ચાલ્યા ક્યાં જાય છે? હે પાપી ! તું સામે આવ, સામે આવ ! મારી પત્નીના અપરાધ કરનાર તને તીક્ષણ બાણની શિક્ષા કરીને જલ્દી યમના મન્દિરે મકલી આપું.” લક્ષમણે પ્રત્યુત્તર આપતાં તેને સંભળાવ્યું કે-“હે સુભટ! બહુ બકવાદ કરવાથી શું લાભ? તારો પુત્ર ગયે છે, ત્યાં હું જનાર નથી.” ત્યાર પછી લક્ષમણે બાણથી ખરદૂષણને રથવગરને બનાવ્યું. છેદાઈ ગએલા ધનુષ અને છત્રવાળો તે આકાશમાંથી Page #283 -------------------------------------------------------------------------- ________________ કે ૨૪૮ : પઉમચરિય-પદ્મચરિત્ર ગ્રહની માફક નીચે પડ્યો. લક્ષ્મણ તલવાર ખેંચીને તેની પાસે ગયા, ત્યારે ખરદૂષણ પણ તલવાર ગ્રહણ કરીને તેની સન્મુખ ઉભો રહ્યો. ધમાં આવેલા લક્ષમણે સૂર્ય હાસ તરવારથી ખરદૂષણનું મસ્તક છેદી નાખ્યું, એટલે લેહીથી ખરડાએલ લાલ વર્ણવાળું તે ભૂમિ પર રગદોળાવા લાગ્યું. ત્યાર પછી ખરદૂષણને ક્ષારદૂષણ નામને મંત્રી આ અને મૂચ્છ પામ્યું. ભાન આવ્યું, એટલે લક્ષમણે તેને પણ બાણથી વિંધી નાખે. વિરાધિતે પણ ખરદૂષણના સર્વ સિન્યને શસ્ત્રોના નિર્દય પ્રહારના ઘાથી ક્ષણવારમાં ભગાડી મુકયું અને તે આનંદ વગરનું નિરાશ બની ગયું. શત્રુને મારીને વિરાધિત સાથે લક્ષમણ રામ પાસે આવ્યા, ત્યારે વડિલબબ્ધ રામને આરામથી ઉંઘતા દેખ્યા. જગાડીને પૂછયું કે-“હે સ્વામી! સીતાજી કયાં છે ? તે આપ કહો.” ત્યારે રામે ઉત્તર આપ્યો કે, “કેઈએ મારી કાન્તાનું અપહરણ કર્યું જણાય છે. તે સમયે વિરાધિત પ્રણામ કરીને વિનય પૂર્વક વિનંતિ કરી કે, “હે સ્વામી! હે મહાયશ ! હું આપને સેવક છું. કોઈપણ કાર્ય માટે મને આજ્ઞા આપો.” આ પ્રમાણે કહ્યું, ત્યારે રામે લમણને પૂછ્યું કે, “હે વત્સ! આ કેને પુત્ર છે? અને નામ શું છે? તે તું મને કહે. ત્યારે લમણે કહ્યું કે, “આ ચન્દાદરને વિરાધિત નામને પુત્ર છે અને યુદ્ધના મોખરે હું લડતા હતા, ત્યારે તે મારા સહાયક તરીકે મારી પાસે આવ્યો. તેણે પોતાના સિન્યથી શત્રુસૈન્યને યુદ્ધમાંથી દૂર હઠાવ્યું અને મેં પણ ચન્દ્રહાસ તલવારથી ખરષણને માર્યો. ત્યાર પછી લક્ષમણે કહ્યું કે, “હે વિદ્યાધર ! તું હવે કારણ સાંભળ, આ મહાઅરણ્યમાં કેઈએ મારા બધુની પત્નીનું અપહરણ કરેલું છે. તેના વિરહમાં જે મારા બધુ પિતાના પ્રાણ–ત્યાગ કરશે, તો હે વત્સ ! હું અવશ્ય અગ્નિ-પ્રવેશ કરીશ-આ નિઃસન્ડે વાત છે. બધુના પ્રાણ ટકાવવા માટે ઉપાય, જે કોઈ હોય તે વિચારીને કહે, હે વત્સ ! સીતાને ખાળવામાં તત્પર બનેલા એવા મને તું સહાયક બન. આ પ્રમાણે કહેતાં જ ચન્દ્રોદરના પુત્ર વિરાધિને પિતાના સેવકેને આજ્ઞા આપી કે, “જલ, સ્થલ કે આકાશ ગમે ત્યાં તમે જલ્દી સીતાની શોધ કરો.” આ પ્રમાણે આજ્ઞા પામેલા કવચ પહેરીને અને બાણનાં ભાથાં બાંધીને સુભટ સીતાની ગવેષણું કરવા માટે પવનવેગથી દશે દિશામાં નીકળી પડ્યા. - હવે અર્ક જટીને-પુત્ર રત્નજી નામને હતો, તે વિદ્યારે સમુદ્રના ઉપર આકાશમાં સ્ત્રીના રુદનને પ્રલાપ સાંભળે-“હા રામદેવ ! હા લક્ષમણ ! આ બન્દી મારું અપહરણ કરે છે, તેનાથી મારું રક્ષણ કરે” આ સ્પષ્ટ શબ્દ સાંભળીને રત્નકેશી વિદ્યાધર રેષાયમાન થયા. પુષ્પક વિમાનમાં રાવણથી વૈદેહી-સીતાનું હરણ થતું દેખી તે રાવણને કહેવા લાગ્યું કે-“હે દુષ્ટ ! મારી આગળ તું રામની પ્રિયાને કેવી રીતે લઈ જઈ શકવાને છે?” એમ કહેવા માત્રથી રાવણે અવલોકિની વિદ્યાથી તેની પિતાની વિદ્યાઓ જાણુને મંત્રપ્રભાવથી તેને વિદ્યારહિત કર્યો. વિદ્યારહિત થએલે તે તે જ ક્ષણે કબુદ્વીપમાં પડ્યો, સમુદ્રના વાયરાથી સ્વસ્થ થએલે તે કબુપર્વત ઉપર ચડ્યો. Page #284 -------------------------------------------------------------------------- ________________ ૪૫] સીતાના વિયેાગના દાહ : ૨૪૯ જેએ સીતાની શેાધ કરવા માટે ગયા હતા, તેએ તપાસ કરીને જલ્દી આવ્યા અને રામને સ્પષ્ટ કહ્યું કે, ‘હે સ્વામી! તમારી પત્નીને ક્યાંય ન દેખી.’ વિદ્યાધરાની વાત સાંભળીને રામ વિષાદ-મનવાળા થયા અને કહેવા લાગ્યા કે, ‘· આ જીવલેાકમાં સમુરમાં પડેલું રત્ન કાણુ પાછું મેળવી શકે ? પૂ॰ભવમાં કરેલું પાતાનું કર્મ મારે અહિં મેગવવું જ જોઇએ, તે ફેરફાર કરવા દેવતાએ પણ સમથ નથી. ’ એ પ્રમાણે વિલાપ કરતા રામને વિદ્યાધર-નરેન્દ્ર કહેવા લાગ્યા કે, · થાડા દિવસેામાં તમારી કાન્તાને દેખાડીશ, માટે શાકને ત્યાગ કરેા. બીજી વાત આપ સાંભળે કે, હે સ્વામી ! અધિકબલવાળા ખરદૂષણને મારી નાખ્યા છે, તે કારણે ઈન્દ્રજિત્ વગેરે સુભટો તમારા ઉપર મહાક્ષેાભ પામશે. માટે અહીંથી આપણે પાતાલપુરમાં પહેાંચીને ભામ`ડલને આ સમાચાર જણાવીએ, તે ત્યાંથી આપણને સારા સમાચાર પ્રાપ્ત થશે. ’ આ પ્રમાણે મંત્રણા કરીને રામ, લક્ષ્મણ અને વિરાધિત ત્રણે રથમાં આરૂઢ થઇને પાતાલપુરમાં પહાંચ્યા. · તે આવ્યા છે' એમ સાંભળીને ચન્દ્રનખાના સુન્દ નામના પુત્ર પોતાના સમગ્ર સૈન્ય સાથે આબ્યા અને તેમની સાથે યુદ્ધ કરવા લાગ્યા. પુન્દને હાર આપીને વિરાધિત સહિત રામ અને લક્ષ્મણે ખરદૂષણનાં ગૃહમાં નિવાસ કર્યાં. સુગન્ધવાળા તેવા મહેલમાં નિવાસ કરેલા હેાવા છતાં સીતાને મેળવવાની અને સમાગમ કરવાની ચિન્તાવાળા તેઓ આંખના પલકારા જેટલા કાળ માટે પણ ધૃતિ મેળવી ટાકતા ન હતા. તે મહેલના નજીકના પ્રદેશમાં ઉદ્યાન વચ્ચે જિનમન્દિર હતું, તેમાં પ્રવેશ કરીને પ્રતિમાને પ્રણામ કર્યાં, એટલે શાન્તિ પામ્યા. પિતા અને ભાઈના શેાકથી અત્યન્ત ચિન્તાગ્નિથી ઝુરતા સુન્ધે પેાતાના સમગ્ર ખલ-પરિવાર અને માતાને લઇને જલ્દી લંકાપુરીમાં પ્રવેશ કર્યાં. એ પ્રમાણે પૂર્વભવમાં કરેલા સમ્બન્ધા શરૂઆતમાં સ્નેહ-સમ્બન્ધ વધારનાર થાય છે, પરન્તુ પાછળથી દેવ અને મનુષ્યભવમાં વિરહ ઉત્પન્ન કરીને દુઃખસ્વરૂપ નીવડનારા રાય છે, માટે જિનવરના શાસનમાં વિશુદ્ધજ્ઞાન જાણીને સર્વ સુખાનું મૂલ એવા ધમ ને વષે વિમલ ચિત્ત કરે. (૪૫) પદ્મચરિત વિષે ‘સીતા–વિપ્રયાગદાહ' નામના પીસ્તાનીશમા પર્વના ગૂજ રાનુવાદ પૂર્ણ થયા. [૪૫] peec 000000 raana°°°° [૪૬] માયા-પ્રાકારનુ નિર્માણ સીતાનું અપહરણ કરીને વિમાનમાં બેઠેલા રાવણ સીતાને મ્લાન વદનવાળી દેખીને મધુર વચન સ`ભળાવવા લાગ્યા કે– હે સુરિ ! તું પ્રસન્ન થા અને હું ચન્દ્ર ર Page #285 -------------------------------------------------------------------------- ________________ : ૨૫૦ : પઉમચરિય-પદ્યચરિત્ર સરખા સૌમ્યમુખવાળી ! મારી તરફ સ્નેહથી નજર કર ! જેથી તારાં નેત્રરૂપી જળથી મારો કામાગ્નિ શાન્ત થાય. હે ઉત્તમ કમલના પત્રદલસમાન નેત્રવાળી! જે તું મારા પર દ્રષ્ટિ ફેંકવા જેટલી કૃપા ન કરવા માગતી હોય તે, આ ચરણરૂપી કમલથી મારા મસ્તકને પાટુ માર. પર્વત, વન અને ઉપવાથી શેભતી આ પૃથ્વીનું તું અવલોકન કર. પવનની માફક અખલિત ગતિના પ્રસારવાળો મારે યશ સર્વત્ર ભ્રમણ કરે છે. હે કૃશોદરી! મારી સાથે તું સ્નેહ કર, આભૂષણોથી શોભાયમાન દેહવાળી ઈન્દ્રાણી જેમ ઈન્દ્રની સાથે ભોગે ભેગવે; તેમ ઈચ્છા પ્રમાણે મારી સાથે ભોગ ભોગવ.” રાવણ વડે આ પ્રમાણે પ્રાર્થના કરાએલી સીતા મુખ ફેરવીને બેઠી અને તેને સંભળાવ્યું કે, “આવા પ્રકારનું પરલોક-વિરુદ્ધ વચન કેમ બોલે છે? મારા દષ્ટિમાર્ગમાંથી તું દૂર ખસી જા, રખે મારા અંગને હાથથી સ્પર્શ ન કરીશ, પારકાની સ્ત્રીરૂપી અગ્નિશિખામાં પતંગિયા માફક પડીને નાશ પામીશ. પારકી સ્ત્રી તરફ કુદષ્ટિ કરનાર તે પાપ અને અપયશ તે અહિં ઉપાર્જન કરે છે, પરંતુ મરીને બીજા ભવમાં હજારે દુઃખ-ભરપૂર ભયંકર નરકમાં જઈશ. સીતાએ કઠોર વચનો કહીને તેને અધિક તિરસ્કાર કર્યો, પણ મદનના તાપથી તપેલા અંગવાળો રાવણ તેને સ્નેહ છોડતો ન હતો. ત્યાર પછી લંકાધિપતિ રાવણ પિતાના મસ્તક પર હસ્તકમલની અંજલી રચીને તેના પગમાં પડ્યો, પરંતુ સીતાએ તો તેને તણખલા સરખો જ ગણ્ય. ખરદૂષણના સંગ્રામમાંથી છૂટીને પાછા ફરેલા શુક, સારણ વગેરે સુભટો જયઘોષણ કરતા કરતા આવ્યા. મોટા ઢોલ, ગીત–વાજિંત્રોના શબ્દોથી અભિનેન્દ્રિત કરાતા રાવણે પિતાના સમગ્ર સિન્ય સાથે ઈન્દ્રના સરખા ગૌરવથી લંકાનગરીમાં પ્રવેશ કર્યો. હવે સીતા વિચારવા લાગી કે, આ વિદ્યાધરરાજા છે, કદાચ એ અમર્યાદાવાળું આચરણ કરે છે, મારે તેનું શરણ સ્વીકારવું ? “જ્યાં સુધી બધુ-સહિત પતિના કુશલ–સમાચાર ન મેળવું, ત્યાં સુધી મારે આહાર ન ખાવો” એવી પિતાની પ્રતિજ્ઞા જાહેર કરી. નગરીના પૂર્વ ભાગમાં દેવરમણ નામના ઉદ્યાનમાં સીતાને સ્થાપન કરીને રાવણ પોતાના મહેલે ગયો. વિવિધ પ્રકારનાં રત્નમણિનાં કિરણોથી ઝળહળતા સિંહાસન પર બેસવા છતાં સીતા સંબધી કામાગ્નિથી પીડિત તે આંખના પલકારા જેટલો કાળ નિવૃત્તિ પામતો નથી. ખરદૂષણના વધ થવાના કારણે રાજમહેલમાં લંકાધિપતિની મન્દોદરી વગેરે રાણીઓ અને બીજી યુવતીઓ વિલાપ કરતી હતી. ચન્દ્રના પિતાના ભાઈને પગ પકડીને રુદન કરતી પ્રલાપ કરવા લાગી કે, હું કેવી નિર્ભાગી પાપી છું કે, હું પતિ અને પુત્ર વિયોગ પામી. વિલાપ કરતી ભગિનીને રાવણ આશ્વાસન આપવા લાગ્યો કે, “હે વત્સલા બહેન! હવે રુદન કરવાથી સયું, પૂર્વે કરેલ પાપકર્મ અત્યારે ઉદયમાં આવ્યું છે. હે વત્સ તારા પુત્રને અને ખરદૂષણને જેણે યુદ્ધમાં મારી નાખ્યા છે, તેમને તેમના સહાયકોની સાથે ટૂંકા કાળમાં વધ થતા દેખીશ.” બહેનને આશ્વાસન Page #286 -------------------------------------------------------------------------- ________________ [૪૬] માયા-પ્રાકારનું નિર્માણ : ૨૫૧ : પમાડીને જિનમન્દિરમાં પૂજાની આજ્ઞા આપીને મદનજવરથી પીડિત રાવણે પોતાના ભવનમાં પ્રવેશ કર્યો. લાંબા નિઃશ્વાસ મૂકતા પતિને જોઈને પ્રવેશ કરેલી મદરીએ સાત્વન આપતાં પતિને કહ્યું કે-“હે સ્વામી ! દૂષણના વધમાં આટલે વિષાદ ન પામો, બીજા પણ તમારા ઘણા બધુઓ અહિં મૃત્યુ પામેલા છે, ત્યારે તે આટલો શેક કર્યો ન હતો અને દૂષણ માટે આટલો અપૂર્વ મહાશોક કરે છે ?” ત્યારે શરમાતે શરમાતે રાવણ કહેવા લાગ્યો કે-“ચન્દ્ર સરખા મુખવાળી ! હે સુન્દરી! તું સાંભળ! જે તું રેષાયમાન ન થાય તે આ વિષયમાં સાચે સદ્દભાવ કર્યો છે, તે હું તને જણાવું. જે શબૂકને હણનાર અને યુદ્ધમાં ખરદૂષણને મારનાર હતું, તેની પત્નીનું હરણ કરીને તેને હું અહિં લાવ્યું છું. મદનથી તપેલા મને રૂપવંતી તે પતિ તરીકે નહિ સ્વીકારે, તો મારું હવે જીવન નથી. હે પ્રિયે! આ વાત તને જણાવી.” આવા પ્રકારની પતિની અવસ્થા જોઈને મદરી કહેવા લાગી કે, “હે દેવ ! કઈ દુર્ભાગી હશે, તેથી જ તમને ઈચ્છતી નથી. અથવા તે હે સ્વામી! ત્રિભુવનમાં તે એકલી જ રૂપ યૌવન-ગુણોથી યુક્ત હશે કે, જેને તમે અતિશય માન અને ગૌરવથી દેખી હશે. હે સ્વામી! કેયૂરભૂષિત અને હાથીની સૂંઢ સમાન આ તમારી ભુજાઓથી બળાત્કાર કરીને તમે સ્ત્રીનું આલિંગન કેમ ન કર્યું?” ત્યારે રાવણે પ્રત્યુત્તર આપ્યો કે, આમાં મોટું કારણ છે. હું ગમે તેટલે બલગવિત હોવા છતાં પણ બલાત્કારથી. કેઈની સ્ત્રીને ગ્રહણ કરતો નથી. હે કૃશદરી ! પૂર્વે અનન્તવીર્ય મુનિવરની પાસે સાધુની પ્રેરણાથી કઈ પણ પ્રકારે મેં એક વ્રત ગ્રહણ કરેલું છે કે, રૂપ અને ગુણપૂર્ણ એવી પારકી સ્ત્રી અપ્રસન્ન હોય અને ઈચ્છા ન કરે તે સદાકાળ મારે બળાત્કારથી ગ્રહણ ન કરવી, તેમ જ તેની પ્રાર્થના ન કરવી. આ કારણથી પારકી ગૃહિણીને હું બલાત્કારથી ગ્રહણ કરતો નથી. કારણ કે એમ કરવાથી પહેલાં ગ્રહણ કરેલી નિવૃત્તિનો ભંગ થાય. આ નિવૃત્તિ જે અચલિત અને અખંડિત પકડી રાખીશ, તો નરકમાં પડેલો. છતાં પણ ઘડાના કાંઠામાં બાંધી રાખેલા દોરડાનો છેડો હાથમાં પકડીને ઘડો ખેંચે, તે ભરેલો પાછો મેળવે છે, તેમ હું પણ નિયમના પ્રભાવથી સંસારને પાર પામી શકીશ. મદનના બાણથી ભેદાએલા હૃદયવાળા મને જે તું જીવાડવા ઇચ્છતી હોય, તે હે સુંદરી ! જલ્દી ત્યાં જઈને તે મહિલા-ઔષધિને લાવી આપ.” આવા પ્રકારની પતિના શરીરની અવસ્થા દેખીને બીજી યુવતીઓથી પરિવરેલી મન્દોદરી ત્યાં પહોંચી કે, જ્યાં સીતા હતી. ત્યાં સુરરમણ નામના ઉદ્યાનમાં પહોંચી અને વૃક્ષની નજીકમાં બેઠેલી વનલકમી સરખી સીતાને મર્દોદરીએ દેખી. તેને બેલાવીને ત્યાં બેસીને મન્દોદરી કહેવા લાગી કે, “હે ભદ્ર! તું સાંભળ! ખેચરાધિપતિ રાવણ સરખા પતિ મળવા છતાં તેને તું કેમ ઈન્કાર કરે છે? હે બાલા! જમીન પર ચાલનાર માટે આટલી દુખી શા માટે થાય છે? દશાનન સરખા પતિને પ્રાપ્ત કરીને તું દેહસુખને અનુભવ કર. તારા હૃદયમાં રામ અને લક્ષ્મણે સ્થાન પ્રાપ્ત કરેલ છે, પરંતુ અનેક વિદ્યાઓના સ્વામી રાવણ Page #287 -------------------------------------------------------------------------- ________________ : ૨૫૨ ઃ પઉમચરિય–પદ્મચરિત્ર તેઓના ઉપર રુષ્ટ થશે, પછી તેઓ પણ શું કરી શકવાના છે? આ પ્રમાણે કહેવાએલી સીતાનું મુખ ગદ્ગદ કંઠવાળું થયું અને અશ્રપૂર્ણ નયનવાળી સીતાએ તેના પ્રત્યુત્તરમાં મન્દોદરીને સંભળાવ્યું કે, “ઉત્તમ કુળમાં જન્મેલી ઉત્તમ સતી સ્ત્રીઓ કદાપિ આવાં વચનો બેલે ખરી? કદાચ આ શરીર છેદાઈ જાય, ભેદાઈ જાય અને વારંવાર કાપી નાખવામાં આવે, તે પણ હું રામપતિને છોડીને કદાપિ બીજા પતિની ઈચ્છા કરીશ નહિ. કદાચ ઈન્દ્રના રૂપ સરખો કે સનસ્કુમારના રૂપ સરખો બીજે પુરુષ હોય, તો તે કોઈની હું ઈચ્છા કરવાની નથી. બહુ બટુકબોલા થવાથી શું લાભ?” તે સમયે કામની વેદનાથી ઉન્માદ પામેલે રાવણ પણ ત્યાં આવી પહોંચ્યો અને સીતાની પાસે બેસીને વચનો કહેવા લાગ્યો-“હે સુન્દરી! હું તને વિનંતિ કરું છું, તે સાંભળ, મારામાં કયા પ્રકારની ન્યૂનતા જણાય છે, અગર કઈ વસ્તુની ઓછાશ છે કે, જેના કારણે લાંબા કાળથી વિનંતિ કરવા છતાં મને તું ભર્તાર તરીકે ઈન્કાર કરી રહી છે.” ત્યારે સીતાએ તેને કહ્યું કે, “તું અહિંથી દૂર ચાલ્યો જા, મારા અંગને બિલકુલ સ્પર્શ કરીશ નહિં, હે અધમ વિદ્યાધર ! આવાં અઘટિત વચન કેમ બોલે છે?” “હે કૃદરી! મારે અનેક રાણીઓ છે, તેઓ વિષે તું ઉત્તમ મહાદેવી થશે, માટે ઇચ્છા પ્રમાણે વિષય-સુખ માણી લે, નિરર્થક વિલમ્બ ન કર.” ત્યારે સીતાએ કહ્યું કે, “રામની સાથે અરણ્યવાસ મને અધિક આનન્દ કરનાર છે અને દેવલોક કરતાં પણ તે આનન્દ વિશેષ પ્રકાર છે. ભૂષણરહિત સતી સ્ત્રીને શીલ એ આભૂષણ છે અને શીલરહિત સ્ત્રીને તે મરણ વધારે સારું છે. આ પ્રમાણે સીતાએ રાવણને વચનથી તિરસ્કાર કર્યો, ત્યારે તે એકદમ માયા-કપટ કરીને પણ સીતાને સ્વાધીન કરવાનો ઉદ્યમ કરવા લાગ્યા. એટલામાં સૂર્યાસ્ત-સમય થ અને ચારે બાજુ અન્ધકાર ફેલાઈ ગયે. ત્યાર પછી રાવણે વિદ્યાથી હાથીઓ, સિંહ, વાઘ વગેરે બીહામણુ જાનવર વગેરેની વિમુર્વણ કરી અને સીતાને ભય પમાડી, છતાં રાવણનું શરણું ન સ્વીકાર્યું કે, ન ભ પામી. રાક્ષસે, ભયંકર રૂપવાળા વેતાલો, સર્પો બતાવ્યા અને ભય પમાડી, છતાં સીતાએ રાવણનું શરણ ન ગ્રહણ કર્યું કે ન ક્ષોભ પામી. આ પ્રમાણે આખી રાત્રિ ભય પમાડી, એમ કરતાં રાત્રિ પૂરી થઈ અને અન્ધકારને દૂર કરતે સૂર્યનો ઉદય થયે. તે સુન્દર ઉદ્યાનમાં રહેલા રાવણની પાસે બિભીષણ વગેરે સુભટો જલદી આવ્યા અને કમસર રાવણને પ્રણામ કરવા લાગ્યા, તેટલામાં રુદન કરતી સીતાને બિભીષણે પૂછયું કે, “હે ભદ્રે ! તું કોની પુત્રી કે પત્ની છે? તે કહે. ત્યારે તે કહેવા લાગી કે, “હે વત્સ ! સાંભળ-હું જનકનરેન્દ્રની પુત્રી, ભામંડલની બહેન અને રઘુપુત્ર–રામની પત્ની છું. એટલામાં મારા પ્રિયતમ રામ નાનાબંધુ લક્ષ્મણને શોધવા ગયા, તેટલામાં તે અરણ્યમાંથી આ પાપીએ મારું અપહરણ કર્યું છે. જ્યાં સુધીમાં મારા વિરહમાં રામ મૃત્યુ ન પામે, ત્યાં સુધીમાં આ રાવણ મને ત્યાં લઈ જઈને મારા પતિને સમર્પણ કરે.” તેનું વચન સાંભળીને બિભીષણે પિતાના સહોદરને કહ્યું કે “સળગતા Page #288 -------------------------------------------------------------------------- ________________ [૪૬] માયા-પ્રાકારનું નિર્માણ : ૨૫૩ : અગ્નિ સરખી પારકી નારી શા માટે લઈ આવ્યા? બીજી વાત એ છે કે–તમારે યશ ત્રણ જગતમાં સર્વત્ર ભ્રમણ કરે છે. આ પરનારીને પ્રસંગ પામીને અપયશથી કલંકિત ન થાવ. હે પ્રભુ! ઘણા લોકોને દુર્ગુ૨છનીય અને પરલોકમાં દુર્ગતિએ ગમન કરાવનાર કર્મ ઉત્તમ પુરુષોએ કરવું એગ્ય ન ગણાય.” ત્યારે ખેચરેન્દ્ર રાવણે તેને પ્રત્યુત્તરમાં જણાવ્યું કે, “આ પૃથ્વીમાં બે પગવાળા, ચાર પગવાળા પદાર્થો મારા માટે ક્યાં પારકાં દ્રવ્ય છે? કે જેને હું સ્વામી નથી થયો ?” આ સમયે ભુવનાલંકાર નામના એક મન્મત્ત હાથી ઉપર રાવણ આરૂઢ થયો. પુષ્પક વિમાનમાં રાવણે સીતાને આરેહણ કરાવી. અનેક હાથી, ઘેડા, દ્ધા, રોના સમૂહથી ઉત્પન્ન થનારા મંગલશબ્દોથી અભિનદિત રાવણ જઈ રહેલો હતો, છતાં તેને સીતા તણખલા તોલે માનતી હતી. વિવિધ વૃક્ષેથી સમૃદ્ધ પુષ્પગિરિના ઉપર રહેલા ચારે બાજુ વિસ્તાર પામેલા મનહર સમન્તકુસુમ નામના ઉદ્યાનમાં આવી પહોંચે. હે શ્રેણિક! આ ઉદ્યાનના સાત પ્રદેશો સંબન્ધી જે હકીકત કહું, તે તમે સાંભળો. ૧ લે પ્રદેશ પ્રકીર્ણ, રજો આનન્દ, ૩ જો સુખસેવ્ય, ૪ થો સમુચ્ચય, પ મ ચારણ, ૬ ઠ્ઠો પ્રિયદર્શન, અને ૭ મે પ્રદેશ પોઘાન નામનો છે. ધરાતલમાં પ્રથમ પ્રકીર્ણક છે, તેની આગળ જનાનન્દ છે. વિવિધ વૃક્ષોથી આચ્છાદિત તે પ્રદેશમાં નગરલોક કીડા કરે છે. ત્રીજા સુખસેવ્ય અને ચોથા મનહર સમુચ્ચય નામના ઉદ્યાન-પ્રદેશમાં સુગન્ધિત પુષ્પના સમૂહથી બલિકર્મ કરનાર સ્ત્રીઓ વિલાસથી કીડા કરે છે. પાંચમા મનોહર ચારણ નામના ઉદ્યાન-પ્રદેશમાં હંમેશાં દઢ તિવાળા સઝાય અને ધ્યાનમાં તલ્લીન એવા જંઘાચારણ–વિદ્યાચારણ શ્રમણસિંહો વાસ કરે છે. જેમાં અનેક તાબૂલ પત્રની લતાઓ છે, કેતકી–પુષ્પના પરાગની સુગન્ધિ રજથી ધૂસરવર્ણ–યુક્ત, મનને આકર્ષણ કરનાર પ્રિયદર્શન નામનો છો ઉદ્યાન-પ્રદેશ છે. જેમાં વિવિધ પ્રકારનાં પગથિયાં બનાવેલાં છે. પુષ્પગિરિવરના શિખર ઉપર પાંડુકવનની જેમ અધિષ્ઠિત એવું સાતમું પોદ્યાન નામનું સ્થાન છે. આ ઉદ્યાને નારંગી, ફણસ, ચમ્પક, અશેક, સોપારીના વૃક્ષો, તિલક ઇત્યાદિક વૃક્ષોથી તેમજ કોયલ વગેરે પક્ષીઓના મધુર કલરવથી શોભતા હતા. વળી તે ઉદ્યાનો લોકોને સ્નાન કરવા ગ્ય જળપૂર્ણ, કમલ અને ઉત્પલ આદિ પુષ્પોથી આચ્છાદિત એવી વાવડી અને સરોવર આદિ જળાશયેથી તે ઉદ્યાને અધિક શેભતાં હતાં. ત્યાં પોદ્યાનમાં ક્રીડાગૃહેથી મનહર, નિર્મળ જળથી યુક્ત અને વૃક્ષેથી ઘેરાએલ અશકમાલિની નામની વાવડી હતી. ત્યાં અશેકવૃક્ષથી આચ્છાદિત એવા સ્થાનમાં સીતાને બેસાડી, તે વખતે જાણે પાંડુકવનમાં દેવકન્યા ઉતરી આવી હોય, તેવી તે જણાવા લાગી. રાવણે મેકલેલી અનેક ખુશામત કરનારી, વીણા બજાવનારી, નૃત્ય કરનારી, સંગીત ગાનારી યુવતીઓ સતતપણે સીતાને સમજાવવા પ્રયત્ન કરવા લાગી; પરતુ સીતા ન તો સ્નાન કરતી, ન ભેજન ખાતી કે ન જવાબ આપતી હતી, માત્ર એકાગ્ર મનથી રામનું ચિતવન કરતી ત્યાં રહેલી હતી. ત્યારે Page #289 -------------------------------------------------------------------------- ________________ : ૨૫૪ : પઉમચરિય-પદ્મચરિત્ર હતીઓએ રાવણની પાસે જઈને આ સર્વ હકીકત જણાવી કે, “જે આહાર પણ કરતી નથી, તે તમને કેવી રીતે ઈચ્છશે?” તે સાંભળીને મદનાનિથી પ્રજવલિત થએલ સર્વાગવાળે રાવણ સંકટ-સમુદ્રમાં પડ્યો અને અધિક ચિન્તાતુર થયે. ભવનમાં ભૂમિતલ પર બેઠેલે તે કઈ વખત શેક કરતો હતે, વળી ગાયન કરતો હતે, વળી વિલાપ કરતે હતે, વળી ત્યાં લાંબા નસાસા મૂકતો હતે. તેમ જ જમણે હાથ જમીન પર અફાળતા હતા. વળી એકદમ ઉભે થઈને ભવનમાંથી બહાર નીકળી પાછો જલદી “સીતા સીતા” એમ બેલત ભવનમાં પેસી જાતે હતો. ચન્દનના ઘણા રસથી સિંચાલ, કમલપુના બનાવેલા બિછાના પર આળોટતે હતે, મદનાનિ-તાપથી પીડાએલે ઉઠીને ચાલવા લાગતે, વળી બગાસાં ખાતે હતે. વળી મનમાં મનમાં બબડવા લાગ્યું કે, “મેં ભુજાઓથી કેલાસપર્વતને ઉપાડ્યો છે, સર્વે વિદ્યાધરે અને ખેચને જિત્યા છે, એ હું મહાધીન બની મેશના ઢગલા સરખાં કાળાં કામ કરવા કેમ તૈયાર થયે છું.? રાવણની વાત બાજુ પર રાખો–એમ વિચારીને ભાઈના નેહથી ઉદ્યત બુદ્ધિવાળે બિભીષણ મંત્રીઓ સાથે મંત્રણા કરવા લાગ્યો. બધા મંત્રીઓ સાથે મળ્યા, ત્યારે સંભિન્ન મંત્રી કહેવા લાગ્યું કે, “દેવની અત્યારે કેટલી પ્રતિકૂળતા થઈ છે, તે વિચારે કે, આપણા સ્વામીના જમણા હાથ સરખા ખરદૂષણ રાજા સંગ્રામમાં હણાયા. વિરેધીના શુભકર્મના પ્રભાવથી બધુઓનો સ્નેહ વહન કરતો વિરાધિત જલ્દી લક્ષ્મણના પ સંગ્રામમાં પહોંચ્યું. સુગ્રીવની પાસે રહેનારા કપિધ્વજવાળા પવનના પુત્ર હનુમાન વગેરે આ સર્વે તેઓને પક્ષપાત કરશે. ત્યારે પંચવદન મંત્રી કહેવા લાગ્યો કે-“દૂષણને વધ થયો છે, એમ ન બેલો, કારણ કે, સંગ્રામમાં શ્રી સરદારને વધ થાય, તે તે તેમની ગતિ નિર્માણ થએલી હોય છે. ભલે વિરાધિત અને સૂર્યહાસ તલવાર તેને સ્વાધીન હોય, પરંતુ સંગ્રામમાં લક્ષ્મણ રાવણને શું કરી શકવાને છે? ત્યારે સહસંમતિએ પંચમુખને કહ્યું કે, “સ્વામીના હિતની વિચારણા કર્યા વગર અર્થશૂન્ય તું બેલી રહે છે. શત્રુને અલ્પ માની કદાપિ તેને પરાભવ ન કરવો. કારણ કે, દેશ અને કાલને આશ્રીને કેટલીક વખત અલ્પ અગ્નિ શું ત્રણે ભુવનને જલાવી નથી મૂકતો? પૂર્વકાળમાં મોટી ભારી સેનાવાળા વિદ્યારે અધિપતિ અશ્વગ્રીવ નામને રાજા હતું, તે યુદ્ધમાં થોડા સિન્યવાળા ત્રિપૃષ્ઠથી હારી ન ગમે? માટે વિલમ્બ કર્યા વગર લંકાનગરીને કિલ્લો કદાપિ નાશ ન પામે તે મજબૂત કરાવે અને લોકોને અને સેવકને ઘણું દાન આપીને સન્માનીને આપણું બનાવ.” એટલે બિભીષણે વિદ્યાબળ અને માયાથી એકદમ કોઈ ઓળંગી ન શકે તેવો દુર્ગમ, અતિવિષમ તેમજ ખબર ન પડે, તેવાં ગુપ્ત યંત્રોથી બિલકુલ આંતરા વગરનો કિલે તયાર કર્યો. તેમ જ નગરની ચારે બાજુ યુદ્ધમાં પીઠ ન ફેરવે, તેવા આયુધધારી સર્વ પ્રહરણે અને કવચ ધારણ કરેલા વિદ્યાધરોના સૈન્ય સાથે રક્ષપાલ શેઠવ્યા. આ પ્રમાણે રાવણને કામજન્ય ઉત્પન્ન થએલા Page #290 -------------------------------------------------------------------------- ________________ [૪૭] સુગ્રીવનું આપ્યાન દુઃખસમૂહને સાંભળીને હમેશાં તમે પરદારાના ત્યાગ કરેા, જેથી વિમલ યશના અનુભવ કરી શકે. (૯૮) 6 પદ્મચરિત વિષે · માયા–પ્રાકારનું નિર્માણ કરવું' તે રૂપ છેતાલીશમા પવના ગૂજ રાનુવાદ પૂર્ણ થયા. [૪૬] : ૨૫૫ : [૪૭] સુગ્રીવનુ આખ્યાન આ બાજુ કિષ્ઠિન્ધિપતિ સુગ્રીવ પત્નીના વિરહથી દુઃખી થઇને ભ્રમણ કરતા કરતા ત્યાં પહેાંચ્યા કે જ્યાં યુદ્ધ થયું હતું. ત્યાં સુગ્રીવે ઘાયલ થએલા અને મૃત્યુ પામેલા અશ્વો, ગજેન્દ્રો તથા ભાંગેલા રથા, પ્રાણરહિત સુભટો તેમ જ શસ્ત્રાથી કપાઈ ગએલા શરીરવાળા બીજાઓને જોયા. કેાઈને પૂછતાં તેણે કહ્યું કે, ‘હે સુગ્રીવ નરાધિપ ! સીતાનું અપહરણ થયું, તે કારણે આ સર્વે તથા ખરદૂષણ અને જટાયુપક્ષી પણ માર્યા ગયા. ત્યારે વાનરપતિ સુગ્રીવ વિચારવા લાગ્યા કે, યુદ્ધમાં ખરણ સરખાને હણનાર જે હાય, તેને શરણે જાઉં, તેા તે મને નક્કી શાન્તિ કરનાર થશે. આ જગતમાં હંમેશાં સમાન અવસ્થાવાળાના સ્નેહ ટકી રહે છે અને વૃદ્ધિ પામે છે, કારણ વા તે મારા પક્ષ કરશે, તેમાં સન્દેહ નથી. વાનરપતિએ રામનુ' સ્થાનક જાણીને પેાતાના સૈન્ય સાથે પ્રતિહારની સાથે સન્દેશ માકલી અનુજ્ઞા પ્રાપ્ત કરી પાતાલ પુરમાં પ્રવેશ કર્યા. એક-બીજાને પરસ્પર એાલાવી સન્માન્યા અને તૈયાર કરેલા આસન ઉપર બિરાજ્યા. રામ-લક્ષ્મણે સુગ્રીવને શરીરના કુશલ-સમાચાર પૂછ્યા. ત્યારે જમૂનદ નામના મત્રીએ કહ્યુ` કે- આપ સાંમળા! અમારા આ રાજાને શરીરકુશલ કેવી રીતે હોય ? આદિત્યરજના વાલી અને સુગ્રીવ નામના બે પુત્રા હતા. વાનરની ધ્વજાવાળા અને મહાપરાક્રમી તે કિકિન્ધિપુરના અધિપતિ હતા. અભિમાનથી પ્રસિદ્ધયશવાળા વાલીએ સુગ્રીવને રાજ્ય પર સ્થાપીને ધીર એવા તેણે પ્રતિધ પામીને પ્રત્રજ્યા અ’ગીકાર કરી. કિકિન્ધિ મહાનગરમાં સુતારા રાણી સાથે નિરન્તર ભાગ ભાગવતા સુગ્રીવ રાજ્ય એવા આનન્દથી કરતા હતા કે, કેટલેા કાળ પસાર થયા, તે પણ ખબર ન પડી. ( જામ્બૂનદે પ્રણામ કરીને ફ્રી વિસ્તારથી કહ્યું કે, હું પ્રભે ! એના દુઃખનું કારણ આપ સાંભળે-એક દિવસ કાઇક દુષ્ટ પ્રપંચી પાતાના ખલમાં મત્ત થએલા દાનવ સુગ્રીવના સરખું રૂપ વિકુર્તીને નગરમાં આવ્યા. મત્રીએ જેનું રૂપ નથી પારખ્યું, એવા તે ઉત્તમ યુવતીએ અને કન્યાઓવાળું સુગ્રીવનુ' વાસભવન હતું અને તેની સુતારા રાણી જેમાં રહેતી હતી, ત્યાં તેણે પ્રવેશ કર્યાં. પેાતાના સાચા ભર્તા Page #291 -------------------------------------------------------------------------- ________________ : ૨૫૬ : પઉમચરિય-પદ્મચરિત્ર રનાં જે લક્ષણે હતાં, તે આ બનાવટી સુગ્રીવમાં ન દેખવાથી ઉદ્વેગ પામેલી તે સુતારા ત્યાંથી જલદી છટકીને મંત્રીવર્ગ પાસે પહોંચી ગઈ. પેલો માયાવી સુગ્રીવ પણ ખરા સુગ્રીવ માફક ડેળ અને લીલા કરતા કરત સુગ્રીવના સિંહાસન પર ચડી બેઠે, તેટલામાં વાલિનો નાનો ભાઈ સાચે સુગ્રીવ પોતાના ભવનમાં આવી પહોંચ્યા. પિતાના ભવનના મધ્યભાગમાં પિતાના સરખા રૂપવાળાને જોઈને વાનરનાથ સુગ્રીવે ભારે ધે ભરાઈને મોટા ગંભીર શબ્દથી ગર્જના કરી. માયાવી સુગ્રીવે પણ સિંહનાદ કર્યો. અને ત્યાંથી નીચે ઉતરીને સાચા સુગ્રીવ રાજા સાથે યુદ્ધ કરવા લાગ્યું. તે સમયે સુતારા પટ્ટરાણીએ શ્રીચન્દ્ર વગેરે મંત્રીઓની સાથે વાતચીત કરતાં જણાવ્યું કે, “લક્ષણ–રહિત આ કઈ દુષ્ટ ખેચર છે.” રાણીનું આ વચન સાંભળીને મંત્રીઓએ એકાન્તમાં મંત્રણ કરીને રાજાઓને કહ્યું કે-“આ અન્તઃપુરનું રક્ષણ કરે.” સાત અક્ષૌહિણી સેના–સહિત અંગદે સુગ્રીવને અંગીકાર કર્યો, તે સુગ્રીવના પુત્ર અંગદને તેટલી સેના સહિત માયાવી સુગ્રીવે પિતાના પક્ષમાં લીધે. હવે મંત્રીઓએ જલદી માયાવી સુગ્રીવને નગરના દક્ષિણભાગમાં અને સાચા સુગ્રીવને ઉત્તરભાગમાં સ્થાપન કર્યા. વાલિન ચન્દ્રશમિ નામનો પુત્ર તલવાર લઈ સેના સહિત સુતારાના ભવનનું રક્ષણ કરવા લાગ્યા. ત્યાર પછી મદનાગ્નિથી તપેલા શરીરવાળા બંને કપિવરે સુતારાનાં દર્શન ન પ્રાપ્ત થવાથી અત્યંત અધીરા બની ગયા અને સુતારાને મળવાની અત્યંત ઉત્કંઠા કરી. પત્નીના વિયેગથી દુઃખી થએલે સત્યસુગ્રીવ વિચાર કરીને હનુમાનની પાસે ગયો અને પોતાની વીતક સર્વ હકીકત જણાવી. તેની વાત સાંભળીને હનુમાન અપ્રતિઘાત નામના વિમાનમાં બેસીને જલ્દી પોતાના સૈન્ય સાથે કિષ્કિન્ધિપુરે ગયે. પવનપુત્ર હનુમાનને આવેલ જાણીને માયાવી સુગ્રીવ હાથી ઉપર આરૂઢ થઈને મોટા સૈન્યસહિત બહાર આવ્યું. અંજનાપુત્ર હનુમાન બંનેનું સમાન રૂપ જોઈને વિશેષ કરી ન કરી શકવાથી જલ્દી પિતાની નગરીમાં પાછો આવ્યો. હનુમાન પણ પોતાના નગરમાં પાછો ચાલ્યો ગયે, એટલે સુગ્રીવ વધારે વ્યાકુલ થયે. હે રાઘવ! હવે એ આપના શરણમાં આવેલ છે, માટે આપ વિચાર કરીને તેના સહાયક બને.” રામે કહ્યું કે, “હે સુગ્રીવ ! તમને સહાય કરીશ, તેમ તમે પણ મને ગમે ત્યાંથી સીતાના સમાચાર મેળવી આપ.” સુગ્રીવે કહ્યું કે, હે પ્રભુ! જે સાત દિવસમાં સીતાના સમાચાર હું ન મેળવું, તે મારે આગ્ન-પ્રવેશ કરવો. આવાં અનુકૂળ વચન સાંભળવાથી રામ અધિક આશ્વાસન પામ્યા અને નેત્રકમલ વિકસિત થયાં અને માંચિત ગાત્રવાળા થયા. હવે તે જિનભવનમાં રહેલા, કેઈને દ્રોહ ન કરનારા રામ અને લક્ષમણને સુગ્રીવ કિષ્કિધિ નગરીએ લઈ ગયે. સાચા સુગ્રીવને આવેલો જાણીને ફરી પણ તે માયાવી સુગ્રીવ પોતાના સિન્યથી પરિવરેલે રથમાં બેસીને સામે લડવા આવ્યું. બંને પક્ષના સુભટને આપયુક્ત ઉગ્ર ત્રાસ પમાડનાર સંગ્રામ જા અને એક સુગ્રીવ બીજા સુગ્રીવને ગાઢ પ્રહાર કરીને હણવા લાગ્યા. તલવાર, કનક, ચક્ર, Page #292 -------------------------------------------------------------------------- ________________ [૪૭] સુગ્રીવનું આખ્યાન : ૨૫૭ : તોમર વગેરે એક બીજા સાથે ટકરાવાથી ઉછળતા શસ્ત્ર-સમૂહવાળા યુદ્ધમાં કયો સાચો અને કો જૂઠ સુગ્રીવ છે? એ વિશેષ ન જાણવાથી રામ બાણ ફેંકતા નથી. ત્યારે બીજાએ ગદાથી સાચા સુગ્રીવને માર્યો એટલે તેણે મૂચ્છથી આંખ મીંચી દીધી અને તરત તે પૃથ્વી ઉપર ઢળી પડ્યો. યુદ્ધમાં સાચા સુગ્રીવને પડેલો દેખીને માયાવી સુગ્રીવ કિષ્કિમ્પિમાં ચાલ્યા ગયે અને સાચા સુગ્રીવને બધુવર્ગ પોતાના પડાવમાં લઈ ગયા. સ્વસ્થ થએલ સાચો સુગ્રીવ કહેવા લાગ્યું કે-“હે સ્વામી ! વિરી અહીં આવીને પાછો ગયો, છતાં આપે કેમ તે પાપીને ન હો?” ત્યારે રામે તેને કહ્યું કે, “તમે બંને લડતા હતા, ત્યાં તમારા બે વચ્ચે કંઈ ફરક ન દેખવાથી અને સરખા દેખાતા હોવાથી મેં ન હ. હે સુગ્રીવ! તું ફરી એ દુષ્ટને મારી નજર સમક્ષ હાજર કર અને પછી જે, તેના ઉપર સેંકડો બાણો છોડીને જલદી તેને ભેદી નાખીશ.” ત્યારે સાચા સુગ્રીવે તેને પડકાર કરીને યુદ્ધ કરવા બોલાવ્યું. તે દુષ્ટ માયાવી સુગ્રીવ જ્યાં આવ્યો કે, રામે પર્વત વડે જેમ મેઘ રોકાય, તેમ તેને યુદ્ધમાં રોકી રાખ્યું. રામદેવને દેખીને વેતાલી નામની મહાવિદ્યા નીકળી ગઈ અને સાહસગતિ પણ પાછો સ્વાભાવિક રૂપવાળો થયો. સુગ્રીવના રૂપવાળા તથા મરકતમણિ સરખી કાન્તિવાળા સાહસગતિને દેખીને વાનર સુભટો રેષાયમાન થયા. તેઓ સવે એક સ્થાન પર એકઠા થયા. સંગ્રામ પ્રવર્યો, ત્યારે લક્ષમણે સુગ્રીવને રોક્યા, ત્યારે સાહસગતિએ વાનરસેનાને ભગાડી મૂકી. વાનરસેનાને યુદ્ધમાં ભગ્ન થતી જોઈને રામે સેંકડે બાણ છોડીને લાંબા કાળ સુધી રણલીલા કરીને છેવટે સાહસગતિ ઉપર પ્રહાર કર્યો. તીહણ બાણોથી વિંધાએલા શરીરવાળો સાહસગતિ પૃથ્વી પર પટકા અને સર્વ વાનરસુભટોએ તેને પ્રાણરહિત જે. શત્રુને મારા દેખીને સુગ્રીવે લક્ષમણ-સહિત રામની આદરપૂર્વક પૂજા કરી અને પોતાના નગરમાં પ્રવેશ કરાવ્યું. રામને એક સુન્દર બગીચામાં ઉતારે આપીને ત્યારપછી પ્રિયાને મળવાની અત્યન્ત ઉત્કંઠાવાળા સુગ્રીવે જલદી અંતઃપુરમાં પ્રવેશ કર્યો. સુગ્રીવને ત્યાં સુતારા પત્ની સાથે સમાગમ થયે અને રતિસાગરમાં ડૂબી ગએલા તેના દિવસો પસાર થઈ રહેલા હતા. વિરાધિત વગેરે સર્વે સુભટને ત્યાં જ આનન્દ નામના વનમાં અને રામને ચન્દ્રપ્રભસ્વામીના મન્દિર પાસે નિવાસસ્થાન આપ્યું. વાનરપતિની સર્વાંગસુન્દરી આદિ તેર કન્યાએ રામની પાસે જઈને કહેવા લાગી કે, “આપ જ અમારા વર છો.” પહેલી ચન્દ્રાભા, બીજી હદયાવલી, ત્યાર પછી ક્રમશઃ હદયધર્મા, અનુદ્ધરા, શ્રીકાન્તા, સુન્દરી, સુરમતિ, મને વાહિની, ચારુશ્રી, મદનેત્સવા, ગુણવતી, પદ્માભા અને જિનમતિ. યૌવન અને રૂપધારી આ કન્યાઓને દેખીને રામ સીતાના વિયેગમાં તેને ઉલ્કા અને વીજળીની સરખી માનવા લાગ્યા. મન અને નયનને હરણ કરનારી, વિનયથી નમેલા વદન કમળવાળી તે કન્યાઓ રામની સમીપે બેકી. રૂપ, યૌવન ધારણ કરનારી હોવા છતાં રામદેવ તેમના Page #293 -------------------------------------------------------------------------- ________________ પઉમચરિય-પદ્મચરિત્ર ઉપર મનઅભિલાષા કરતા ન હતા. પૂર્વભવના સંચિત દૃઢ સ્નેહના કારણે વિમલ અને ઉત્કટ ગુણના કારણે નિરન્તર માત્ર સીતાનું જ સ્મરણ કરતા હતા. (૫૭) : ૨૫૮ : પદ્મરિત વિષે ‘ સુગ્રીવનું આખ્યાન’ નામના સુડતાલીશમા પા ગૂજ રાનુવાદ સમાપ્ત થયા. [૪૭] [૪૮] કેટિશિલાનું ઉર્દૂરણ હવે રામની શાન્તિ માટે તે કન્યાઓએ નૃત્ય, ગાયન અને લીલાથી તે સ્થાનને આનન્દદાયક કર્યું”. તેમની સમક્ષ સમગ્ર વૈભવ, સ્નાન, ભેાજન-સામગ્રી હાજર કરી, તે પણ સીતા-રહિત રામને આ સર્વ ભાગ-સામગ્રી બિલકુલ આનન્દ આપતી ન હતી. ગીતના શબ્દને સાંભળતા નથી, મનેાહર રૂપને પણ જોતા નથી, ચેાગી જેમ સિદ્ધિનું ધ્યાન ધરે, તેમ એકાગ્ર મનથી સીતાનું ધ્યાન ધરતા હતા. સીતાના સમાગમના ઉલ્લાપ સિવાય બીજા ઉલ્લાપ પણ કરતા નથી. પાસે એઠેલાને પણ કહેતા કે, હું જનકપુત્રી ! તું જલ્દી મારી પાસે આવ. દેવી હોય કે માનુષી હાય, નાગકન્યા હોય કે, યક્ષિણી હાય, ગમે તે કાઈ સ્ત્રી હાય, પણ આ જીવલેાકમાં સીતા-સમાન મને દેખાતી નથી.’ આવા અને આના સરખા બીજા ઘણા પ્રકારના પ્રલાપ કરતા હતા. રામે લક્ષ્મણને કહ્યું કે, પેલા સુગ્રીવ હજી જવાની ઢીલ કેમ કરે છે?' રામના વચનથી લક્ષ્મણુ સુગ્રીવના ભવનમાં જઇને તેને ઠપકા આપવા લાગ્યા કે, · વાસઘરમાં ભરાઇને એલેલું સ ભૂલી ગયા કે શું? જ્યારે પરમેશ્વર સીતાના વિયેાગરૂપી દુઃખસમુદ્રમાં ડૂબી ગયા છે અને અઢી દર્શી મહાપાપી તું અહીં વિષયસુખ કેવી રીતે ભાગવી રહેલા છે ? હે કૃતજ્ઞ ! ખેચરાધમ ! પાપમતિવાળા! હું તને ત્યાં પહોંચાડુ કે, રામે દુષ્ટમતિવાળા તારા સરખાને પહેાંચાડ્યો છે.’ આ પ્રમાણે તિરસ્કારાએલા સુગ્રીવે નમન કરીને કહ્યું કે, ‘હું ભૂલી જ ગયા. મારા એક અપરાધની ક્ષમા આપેા. તેને કરેલી પ્રતિજ્ઞાનું સ્મરણ કરાવીને લક્ષ્મણે એક વૃત્તાન્ત ઉપકાર કેવી રીતે કર્યાં ? કહ્યો કે, ચેાગીએ યક્ષત્તને શ્રેણિકે ગૌતમ ભગવન્તને પૂછ્યું કે−‘ હે ભગવન્ત ! યક્ષઇત્તના સ્પષ્ટ અને વિસ્તાર અથવાળા જે વૃત્તાન્ત હોય તે કહેા. કારણ કે, તે જાણવાની મારી તીવ્ર ઇચ્છા છે.' ત્યારે ગણધર ભગવતે કહ્યુ` કે- હું શ્રેણિક ! ચેાગીના કહેવા પ્રમાણે યક્ષદત્તને માતાની સાથે જે સમાગમ થયા, તે વૃત્તાન્ત સાંભળે— Page #294 -------------------------------------------------------------------------- ________________ [૪૮] કેટિશિલાનું ઉદ્ધરણ : ૨૫૯ : કૌચપુર નગરમાં ચારે તરફ ફેલાએલા પ્રતાપવાળા યક્ષસેન નામના રાજા રહેતા હતા. રાજિલા નામની તેની પત્ની હતી. તેને યદત્ત નામના પુત્ર હતા. કેાઇ વખત ક્રૂરતા કરતા આંગણામાં બેઠેલી કાઇ સુન્દર યુવતીને દેખીને કામદેવના ખાણથી તે ઘવાયેા. તેને માટે રાત્રે હાથમાં તલવાર લઈને જતા તેને વૃક્ષના મૂળમાં રહેલા અવધિજ્ઞાની મુનિએ રાખ્યો. ઉપકારરસિક સાધુને દેખીને તે ઉત્તમકુમારે સાધુને પૂછ્યું કે, • હે મુનિવર ! મને જતાં કેમ રાખ્યો? તે આપ મને કહેા, કારણ કે, તે જાણવાનું મને ઘણું કુતૂહલ થયું છે.’ ત્યારે મુનિએ કહ્યું કે, ‘જેની પાસે તું જતા હતા, તે તારી માતા છે.' ફરી તેણે પૂછ્યું કે, ‘હે ભગવંત ! આ વાતને શેા પરમાથ છે, તે કહેા. ત્યારે તેણે કહ્યું કે, મૃત્તિકાવતી નગરીમાં કનક નામના એક વિણક હતા, તેને ધન્યા નામની પત્ની તથા બન્ધુદત્ત નામના પુત્ર હતા. ત્યાં લતાદત્તની મિત્રવતી નામની પુત્રી હતી, અન્ધુદત્ત સાથે તેના વિવાહ કર્યાં, ત્યાર પછી તે ગર્ભવતી થઈ, પણ તે કાઈના જાણવામાં ન આવ્યું. અણધાર્યાં પતિ કાઇ વહાણમાં બેસીને પરદેશ ગયા. સસરાએ ‘ આ દુષ્ટચારિત્રવાળી છે.’ એમ કહીને તેને ઉત્પલિકા નામની સખી સાથે બહાર કાઢી મૂકી. પતિની પાછળ જતી મિત્રવતી એક બીજા સાથેના સહારે લેતી હતી, માર્ગ માં તેની ખાલ્યકાળની સખીને સર્પ ડ ંખ માર્યા અને અરણ્યમાં તે મૃત્યુ પામી. તેના દુઃખથી તેણીએ ઘણું રુદન કર્યું. હવે અસહાય એવી તે શીલની સહાયથી ક્રૌ'ચપુર પહેાંચી અને એક સુન્દર ઉદ્યાનમાં તેને પ્રસૂતિ થઇ. કમ્બલરત્નમાં બાળકને વીંટીને પાતે જળ માટે નીકળી અને જેટલામાં અગે! સાક્ કરી ધેાતી હતી, તેટલામાં શ્વાન આવીને બાળકને લઈ ગયા. કોઈ મિત્રે તે બાળકને લઇ લીધા અને રાજાને સમર્પણ કર્યાં. રાજાએ પેાતાની રાજિલા રાણીને આપ્યા, યક્ષદત્ત એવું તારું નામ રાખ્યું. આ વાતમાં સન્દેહ નથી. સ્નાન કરીને પાછી આવેલી તેણીએ ઉદ્યાનમાં ખાળક ન જોયેા. દેવપૂજા કરવા આવેલા પૂજારીએ બને નેત્રમાંથી દડ દડ આંસુ પાડતી મિત્રવતીને દેખી બહેન કહીને તે પાતાને ઘરે લઈ ગયા. જિનધમ અને શીલધમ યુક્ત શરમથી પિતાના ઘરે પણ ન ગઈ. આ નગરની બહાર રહેલી તેને તું જ્યારે બહાર કરવા નીકળ્યા હતા, ત્યારે તે દેખી. હું કુમાર ! તત્કાલ પ્રસૂતિ થયા પછી તને જે ક ખલરત્નથી વીંટાળ્યો હતા, તેની ઓળખાણ કરાવનાર તે કબલરત્ન હાલ યક્ષના મંદિરમાં રહેલું છે. તે મુનિવરને પ્રણામ કરીને પેાતાના ગળા પર તલવાર રાખીને ઘરે પહેાંચ્યા અને પૂછ્યુ કે, મારા જન્મસબન્ધી જે વૃત્તાન્ત હોય, તે કહેા.' રાજાએ કમ્બલરત્ન વગેરે જે વૃત્તાન્ત હતા, તે સવાઁ તેને કહ્યો. વળી માતા-પિતા સાથે તેના ફ્રી સમાગમ થયા. તે સમયે કૌચનગરમાં ઘણા ઠાઠમાઠથી મોટા ઉત્સવ થયા. હે શ્રેણિક ! પરમ્પરાથી આવેલ આ વૃત્તાન્ત તમને કહ્યો. 6 ત્યાર પછી કપિવૃષભ સુગ્રીવ લક્ષ્મણને આગળ કરીને જલ્દી રામની પાસે આવ્યો અને મસ્તકે અંજલી કરીને પ્રણામ કર્યા. સુગ્રીવરાજાએ સ વાનરરાજાઓને ખેલાવ્યા Page #295 -------------------------------------------------------------------------- ________________ : ૨૬૦ : પઉમચરિય-પદ્મચરિત્ર અને કહ્યું કે, ‘જલ્દી રાજાના પ્રત્યુપકાર કરો. પાતાલમાં, જળમાં, જમીન પર, આકાશમાં, લવણુસમુદ્રમાં, ધાતકીખડમાં કે અઢીદ્વીપમાં જ્યાં સીતા હોય, ત્યાં તેની તપાસ કરો. આજ્ઞાના સ્વીકાર કરીને વાનરસુભટો આકાશમાં ચારે દિશામાં ઉડ્યા અને મનના વેગથી એકદમ ચાલવા લાગ્યા. રામની આજ્ઞાથી એક યુવાન વાનરસુભટ પત્ર લઈને જલ્દી ભામંડલની પાસે ગયા અને મસ્તકે અજલી જોડીને પત્ર આપ્યા. તે લેખ વાંચીને સમગ્ર વૃત્તાન્તના પરમાથ સમજેલા મહેનના ચેકપૂર્ણ હૃદયવાળા રામના હિત માટે તૈયાર થયા. અનેક ખેચર-વિદ્યાધરાથી પરિવરેલ વિમાનમાં બેઠેલા સુગ્રીવ સીતાની શેાધ કરતા કરતા કમ્બુદ્વીપમાં આવી પહેાંચ્યા. એકદમ તે દ્વીપમાં નીચે ઉતર્યાં, ત્યાં તેણે ભયથી ઉદ્વેગ પામેલા રત્નકેશીને જોયા અને પૂછ્યું કે, ‘તું આટલેા દુ:ખી કેમ જણાય છે ? ' ત્યારે રત્નજટી(રત્નકેશી)એ કહ્યું કે, સીતાનું અપહરણ કરવા આકુલ મનવાળા રાક્ષસપતિ રાવણે મને વિદ્યારહિત બનાબ્યા, તેથી હું નીચે પટકાયા છું. સીતાના સમગ્ર સમાચાર રત્નકેશી પાસેથી મેળવીને સુગ્રીવ પેાતાના વિમાનમાં રત્નકેશીને બેસાડીને રામ પાસે તેને લઇ આવ્યા. વિમાનમાંથી નીચે ઉતરીને રામને નમન કરીને તે ત્યાં ખેડા અને સીતાના અપહરણ સંબધી જે પ્રમાણે વૃત્તાન્ત બન્યા, તે સમગ્ર કહી સંભળાવ્યેા. હું સ્વામી ! લંકાધિપતિ રાવણે તમારી પત્નીનું ખલાત્કારે અપહરણ કર્યું. સીતાને છેડાવવા માટે તેની સાથે યુદ્ધ કરતાં તેણે મારી સર્વ વિદ્યાએ પેાતાના વિદ્યાખલે છેદી નાખી અર્થાત્ મને વિદ્યાહિત કર્યા.’ તે સાંભળીને રેશમાંચિત ગાત્ર વાળા રામે હર્ષોંમાં આવી અંગ પર રહેલાં સર્વાં આભૂષા રત્નકેશીને આપી દીધાં. તેણે કહ્યું કે, કુલપર’પરાથી ચાલ્યા આવેલા સુરસંગીત નામના નગરમાં હું રહું છું. મારું નામ રત્નજડી (કેશી) છે અને આપના ચરણના શરણે આવ્યા છું. અતિ ઉત્કંઠિત મનવાળા રામે ખેચરાને પૂછ્યું કે, મને સ્પષ્ટ કહા કે, ‘અહીંથી લંકાપુરી નગરી કેટલી દૂર છે? આમ કહ્યુ, એટલે તે નીચાં મુખ કરીને રહેલા શરમ પામેલા મૂઝવણમાં પડ્યા અને કાર્ય કરવામાં અનાદરવાળા તેમને રામે જોયા. હું મહાયશ ! લકાધિપને જિતવાની અમારી કઈ તાકાત છે ? જો આપને તેને આગ્રહ હોય, તા એમાં શે દોષ ? પરન્તુ સાંભળવા લાયક હકીકત આપ સાંભળેા— આ લવસમુદ્રમાં સાતસા યાજન વિસ્તી અને તેનાથી ત્રણગુણા-અથવા ૨૧૦૦ એકવીશ સેા ચેાજન તેના ગેાળાકાર ઘેરાવે છે. તેના મધ્યભાગમાં મેરુપર્વ – તની જેમ મનેાહર ત્રિકૂટપત રહેલા છે. તે નવ ચેાજન ઉંચા અને પચાસ ચાર્જન વિસ્તી છે. તેના ઉપર રત્નના કિલ્લાવાળી અને ચારદિશામાં ૩૦ ચેાજન વિસ્તી લંકા નામની નગરી છે. હે સ્વામી ! લંકાપુરીની પાસે સ્વગ સરખા બીજા પણુ મહાદ્વીપા આવેલા છે, જેમાં વિદ્યાધર વસે છે. સન્ધ્યાકાર દ્વીપ, તેમ જ સુવેલ, કચન, પ્રદ્લાદ, અયાધ, હંસરવ, ઉદધિનિર્દોષ તથા બીજા પણ તેના ફરતા અ સ વગેરે Page #296 -------------------------------------------------------------------------- ________________ [૪૮] કેટિશિલાનું ઉદ્ધરણ : ૨૬૧ : દ્વીપ જેમાં રહેલા છે. જેમાં સેના, પુત્રો અને પત્નીઓ સાથે રાવણ કીડા કરે છે. જેને મહાબલવાળો અને શૂરવીર ભાનુકણ નામને નાને અને દઢશક્તિવાળો બુદ્ધિસંપન્ન બિભીષણ નામને બીજે માટે ભાઈ છે. હે પ્રભુ! આવા સુભટે તથા કેઈથી ન જિતાય તે મહાપરાક્રમી ઈન્દ્રજિત્ નામને તેને પ્રથમપુત્ર અને તેના સર ઘનવાહન નામને બીજો પુત્ર છે. આ વગેરે સુભટથી પરિવારે ત્રણ સમુદ્ર સુધીની પૃથ્વીને નાથ છે, માટે હે રામ! આ કથા હવે આપ જતી કરે.” ત્યારે લમણે કહ્યું કે-“જો રાવણ અતિશક્તિશાલી કહેવાય છે, તો તે સાક્ષાત્ બીજાની સ્ત્રીને ચોરનાર કેમ થયા?” રામે કહ્યું કે, “સાંભળે, અહિં બહુ બોલવાથી શું લાભ ? જે તમે મારા તરફ પ્રીતિ રાખનારા છે, તે તમે મને જનકરાજાની પુત્રી સીતાને બતાવે. ત્યારે તેના જવાબમાં જામ્બવતે કહ્યું કે-“હે મહાયશ! આ વિદ્યાધરોની કન્યાઓ સાથે લગ્ન કરીને આપ વિષયસુખ માણે, અથવા સીતા-વિષયક કદાગ્રહ છેડી દે. મયૂરમૂઢ પુરુષની જેમ હે નાથ ! તમે દુઃખી ન થાવ. એન્ના નદીના તટ પર રહેલા નગરમાં સત્યરુચિ નામનો એક ગૃહસ્થ રહેતો હતો, તેને રૂપસંપન્ન વિનયદત્ત નામનો એક પુત્ર હતું. તેને વિલાસભૂતિ નામનો બ્રાહ્મણ મિત્ર હતું, તે મિત્રની પત્નીમાં અત્યન્ત આસક્ત થયે. તે પત્નીના કપટપૂર્ણ વચનથી વિનયદત્તને વનમાં લઈ ગયા અને બ્રાહ્મણમિત્રે તેને વૃક્ષ પર ચડા, પછી દેરડીથી બાંધી લીધો. તેને ત્યાં બાંધી લીધા પછી તેના ઘરમાં પ્રવેશ કર્યો, ખોટા ઉત્તર આપવા લાગ્યા અને બ્રાહ્મણમિત્ર તેના સાથે રતિસુખ અનુભવતો રહેવા લાગ્યો. દરમ્યાન એક મૂખ પથિક તે પ્રદેશમાં આવ્યું અને ઉંચે નજર કરી, તો વૃક્ષે બાંધેલા પુરુષને છે. વૃક્ષ પર ચડીને તે પથિકે બંધનથી મુક્ત કર્યો. તુષ્ટ થએલો વિનયદત્ત પણ તેની સાથે પોતાના ઘર તરફ ગયે. વિનયદત્તને દેખીને વિપ્ર એકદમ નાસી ગયો. મયૂરસહિત પેલા પથિકને તે ગૃહસ્થ સ્વીકાર કર્યો અને મિત્ર તરીકે તે રહેવા લાગ્યું. હવે કઈકે સમયે તે પથિકમિત્રના મોરને રાજપુત્ર ગ્રહણ કર્યો, તે કારણે શેકાતુર થએલા પથિકમિત્રે સ્થાનિક વણિકમિત્રને કહ્યું કે, “જો તું મને જીવતે દેખવા માગતો હોય, તે મને તે મેર જલ્દી લાવી આપે, તે સમયે વૃક્ષ પર બાંધેલ હતો, મેં તને છોડીને ઉપકાર કર્યો છે, તેના પ્રત્યુપકાર નિમિત્તે તમે મારે મેર લાવી આપવાનું કાર્ય કરો. હે મિત્ર ! મને અત્યન્ત હૃદયવલ્લભ તે મેરને જલદી લાવી આપ.” ત્યારે વિનયદત્ત તેને કહ્યું કે, “બીજો મોર અગર રત્ન આપું. રાજપુત્રે જે મેરને ગ્રહણ કર્યો, જે મેર હવે ક્યાંથી પાછી મેળવી શકાય? તે બીજે મેર અગર રત્ન કે સુવર્ણ ગ્રહણ કરતા નથી અને ફરી ફરી બોલ્યા કરે છે કે મારો જ મોર મને લાવી આપ.” જેમ મેરમાં મૂઢ થએલ તે પથિક પોતાનો દઢ હઠાગ્રહ છોડતો નથી, તેમ હે નરેનમ! તમે પણ તેને સમાન થઈ તમારે નિશ્ચય છેડતા નથી. માટે હવે તમે તમારે બેટ નકામે આગ્રહ છેડી દે અને ઉંચા ગુણવાળી રૂપવન્તી વિદ્યાધરીએના ભર્તાર બની જાવ.” Page #297 -------------------------------------------------------------------------- ________________ પઉમચરિય–પદ્મચરિત્ર તેના પ્રત્યુત્તરમાં લમણે કહ્યું કે-“હે જાબૂદ ! તમે મારું આખ્યાન સાંભળો– પ્રાચીન કાળમાં પ્રભવ નામને એક ગૃહસ્થ હતા, તેને યમુના નામની પત્ની હતી, તેને ત્રણ પુત્રો હતા. એક આત્મશ્રેય, બીજો તથાવિધિ અને સર્વ કાર્યોમાં ઉદ્યત, ત્રીજે શિલાધર. ઘર, પશુ, ખેતી વગેરેનું કાર્ય બીજો તથાવિધ કરતા હતા. પરંતુ પૂર્વના પુણ્યવાળો આત્મશ્રેય માત્ર ભાગ ભોગવી લહેર કરતું હતું. કાર્ય ન કરનાર તે આત્મય પાસે પિતાની સાથે એકભાઈ આવ્યું. તેનાથી ઠપક અને તિરસ્કાર પામેલે તે અભિમાની ઘરમાંથી બહાર નીકળી ગયું. કાર્ય કરવા માટે અસમર્થ સુકુમાર દેહવાળે તે સંસારથી ઉદાસીન બની મરવા માટે ઉત્સાહિત થયા. પૂર્વભવના પુણ્યગે તે સમયે ત્યાં એક યુવાન પથિક આવી પહોંચ્યા અને તેણે તેને કહ્યું કે, મારું એક વચન સાંભળ-“હું ભાનુ નામને રાજકુમાર છું. સ્વજનોએ દેશ ઉપર આક્રમણ કર્યું, તેથી હું નીકળી ગયો અને કેમે કરીને કુસુમપુરમાં જઈ પહોંચ્યા. ત્યાં એક આચાર્ય સાથે મને સંસર્ગ થયે. આતશય પ્રસન્ન થએલા તેમણે મને એક વૈદ્યક કડું આપ્યું. ગુરુએ મને કહ્યું કે, “આ ઔષધિ-વલયને માત્ર સ્પર્શ કરવાથી ગ્રહ, ભૂત, સર્પ, પિશાચ કે કઈ વ્યાધિઓ આદિ ઉપદ્રવ થયા હોય તો અવશ્ય નાશ પામે છે. તે સંદેહ વગરની વાત છે. “હે ભદ્ર! નિમિત્તિકે કહેલ સમય મારે પૂર્ણ થયા છે. હવે મારા નગર તરફ જાઉં છું, ત્યાં જઈને હું મારું રાજ્ય કરીશ. રાજ્યાસક્ત અને ચંચળ મનવાળા મને આ ઔષધિ-વલય છૂટી જશે, માટે સર્વ રોગોનો નાશ કરનાર આ ઉત્તમ ઔષધિ-વલય તું ગ્રહણ કર. તે વલયને ગ્રહણ કરીને આત્મશ્રેય પોતાના ઘર તરફ ગયે અને સુભાનુ પોતાના નગર તરફ ગયે અને ત્યાં ઉત્તમ રાજ્ય પામ્યો. તે સમયે નરેન્દ્રની ભાર્યાને સાપે ડંખ માર્યો અને ચેષ્ટા વગરની થઈ ગઈ, ઢેલ વગડાવી લેકમાં ખબર આપી એટલે આત્મશ્રેયે તેને દેખી. વલય-કડાના પ્રભાવથી તેને જીવાડી એટલે સંતુષ્ટ રાજાએ તેને ઘણો વૈભવ આપે. વસ્ત્રના એક છેડે વલય બાંધીને જ્યારે તે સરેવરમાં ઉતર્યો, ત્યારે એક ઘે શુભલક્ષણવાળા આ કડાને હરણ કરીને લઈ ગઈ. વૃક્ષની નીચે એક બિલમાં પ્રવેશ કરીને વિશાલ શિલાની નીચે રહીને તે ઘો પ્રલયકાલ સરખા મહામેઘ જેવો અવાજ કરવા લાગી. તે અવાજથી નગરજને તથા સુભટ સહિત રાજા ભયભીત બની ગયે. એટલે આત્મશ્રેયે આભમાનથી તે વૃક્ષને મૂળમાંથી ઉખેડી નાખ્યું. તે ઘોને મારીને ત્યાં પૂર્વ સ્થાપન કરેલ નિધાન-સહિત વલય ગ્રહણ કર્યું. ઉત્સાહી નિશ્ચિત બુદ્ધિવાળા આત્મશ્રેયે ઘુતિ અને લક્ષમી પ્રાપ્ત કરી. આત્મશ્રેય સમાન રામ છે. વલયની સરખી સીતા છે. વિશાલ મહાનિધિયુક્ત ઘો સરખો રાવણ છે. નિશ્ચિત હૃદયવાળા પુરુષે ધન, યશ અને સુખ પ્રાપ્ત કરે છે, માટે તમે પણ નિર્ભય બને અને નિશ્ચય કરે કે, સીતાને તે કઈ પ્રકારે અમારે મેળવવી જ છે.” જાબૂનદની કથાને ઉલ્લા૫ અને આખ્યાન સાંભળીને ઘણા વિદ્યાધર રાજાઓ Page #298 -------------------------------------------------------------------------- ________________ [૪૮] કેાટિશિલાનું ઉદ્ધરણ : ૨૬૩ : મનમાં વિસ્મય પામ્યા. જામ્બૂનદ વગેરે સવે એ નિશ્ચય કરીને ફરી રામને કહ્યુ કે, ‘આમાં જે સત્ય હકીકત છે, તે આપ સાંભળેા. રાવણે અનંતવીય નામના મુનિને પૂછ્યું હતું કે, ‘મારુ' મરણુ કાનાથી થશે ? ત્યારે કહ્યુ` હતુ` કે, · જે કેાટિશિલા ઉઠાવશે, તે તારા શત્રુ અને તેનાથી તારું મરણુ થશે.' ત્યારે લક્ષ્મણે કહ્યું કે, ‘હવે આ કાય માં વિક્ષેપ ન નાખે। અને જલ્દી દેવાથી પૂજિત અને યુક્ત તે કેટિશિલા મને અતાવા. પ્રગટપણે મંત્રણા કરીને લક્ષ્મણ અને રામ સહિત વાનરેન્દ્ર વગેરે રાતારાત વિમાનમાં એસીને ત્યાં પહેાંચ્યા. સિન્ધુદેશમાં પહોંચીને નીચે ઉતર્યા, ત્યાં તે શિલાને દેખીને સવે એ મનમાં ભાવસહિત પ્રદક્ષિણા કરીને વન્દન કર્યું. ચન્દનથી અર્ચિત શિલાની કેસરના રસ અને પુષ્પાથી પૂજા કરી. આભૂષાથી વિભૂષિત અંગવાળી દેવી સરખી આ કેટિશિલા શોભતી હતી. ત્યાર પછી સ્નાન કરી, કમ્મર પર ખેસ કસીને બાંધ્યું. પછી લક્ષ્મણે મસ્તક પર અંજલી જોડીને સિદ્ધ પરમાત્માને નમસ્કાર કર્યા કે, જેઓ ભવસમુદ્રના પાર પામી ગયા છે, જેઓએ સપૂર્ણ સુખવાળુ સ્થાન પ્રાપ્ત કર્યું" છે અને જેએ નક્કી અનન્તદર્શી છે, તેવા સિદ્ધ પરમાત્મા મારા મંગલ માટે થાઓ. ખેચા સહિત રામે પણ લક્ષ્મણને આશીર્વાદ આપ્યા કે, અરિહન્તા, સિદ્ધો, સાધુએ અને ધમાઁ એ ચારે તમને મગલરૂપ થાઓ. વિવિધ પ્રકારનાં પુષ્પોથી અર્ચિત અને સુગંધયુક્ત કુલવધૂની જેમ લક્ષ્મણે એ ખાડુથી સિદ્ધશિલાને ઉઠાવી. આકાશમાં દેવાએ ‘બહુ સારુ' અહુ સારુ.' એવા શબ્દોની ઉદ્ઘાષણા કરી. એ દેવાના આકાશમાં આ મોટા શબ્દો સાંભળીને સુગ્રીવ વગેરે ઘણા સુભટો વિસ્મય હૃદયવાળા થયા. તે સર્વે શિલાને નમન કરીને સમ્મેતપર્યંત ઉપર જલ્દી ગયા અને ભાવથી ઋષભાદિક જિનેશ્વાની પ્રતિમાની સ્તુતિ કરવા લાગ્યા. ઉત્તમ વિમાનના વાહન પર આરૂઢ થઈને ભરતક્ષેત્રની પ્રદક્ષિણા કરીને એકદમ શુભ કરણ, તિથિ અને મુહૂત-સમયે કિકિન્ધિપુરમાં આવી પહેાંચ્યા. હું વાનરસુલટાએ વાનરા ! હજી નિદ્રા પૂર્ણ કરીને પ્રભાતે જાગૃત થયા પછી સુગ્રીવ વગેરે સ ક્રમસર રામને પ્રણામ કર્યા. બેઠા પછી તે સર્વેને રામે કહ્યું કે, તમેા કાની રાહ જુએ છે ? ત્યાં સીતા દુઃખી થતી હશે. દીર્ઘ સૂત્ર અર્થાત્ ખીજી લાંબી પંચાત કર્યા સિવાય તમે જલ્દી લકાગમન માટે વિચાર કરો, નહિતર વિરહાનલથી તપેલી સીતા જીવતી રહેવા નહિં પામે.' ત્યારે વાવૃદ્ધ જનેા કહેવા લાગ્યા કે, ‘હે રામ ! અમારુ એક વચન સાંભળેા કે, જો આપ વૈદેહી સીતાની અભિલાષા રાખતા હૈ!, તા તેની સાથે વિગ્રહ થશે. આ યુદ્ધ અસમાન લેાકા સાથે થશે અને આ કારણે વિજય મેળવવા ઘણા કિઠન પડશે. હે સ્વામી ! હજાર વિદ્યાએ ધારણ કરનાર રાવણને આપ જિતી નહિં શકશે; માટે હજુ આપ વિચાર કરો, અમારી વિનતિથી આપ યુદ્ધની વાત છેાડી દે. સખલ સાથે નિખલે યુદ્ધ કરવાનું ન હોય. માટે અણુવ્રતધારી અને દેશમાં વિખ્યાત એવા તેના ખિભીષણ નામના ભાઇ છે. તેનું વચન Page #299 -------------------------------------------------------------------------- ________________ : ૨૬૪ : પઉમચરિય–પદ્મચરિત્ર રાવણ નહિં ઉલ્લંઘે અને તેનું વચન સ્વીકારશે, ગાઢ પ્રીતિપૂર્વક તે તેને સમજાવશે, તે જરૂર સતા પાછી આપશે–એમાં સદેહ નથી. માટે તેવા કોઈ વાનરને શે કે, જે નીતિકુશલ અને સામર્થ્યવાળ હોય, ત્યાં જઈને બિભીષણ સાથે મંત્રણા કરીને રાવણને સમજાવી શકે. આ સમયે મહોદધિ નામના વિદ્યારે કહ્યું કે, વિષમ પ્રાકારયુક્ત તે લંકાને યંત્રથી અત્યન્ત દુર્ગમ બનાવરાવી છે. આ અહીં બેઠેલા પૈકી એક પણ લંકામાં પ્રવેશ કર્યા પછી ફરી જલ્દી પાછો આવે એવો એક પણ ખેચર દેખાતો નથી. પરંતુ એક માત્ર પવનંજયને પુત્ર હનુમાન, જેને પ્રતાપ ચારે દિશામાં ફેલાય છે, તેમ જ બલ, કાતિ અને શક્તિસંપન્ન છે. એક જ માત્ર તે તેને પ્રસન્ન કરશે. સર્વેએ તે વાતમાં સમ્મતિ આપી. હનુમાનની પાસે શ્રીભૂતિ નામના દૂતને મોકલ્યા. બલથી અત્યન્ત ગર્વિત પોતાના સામર્થ્યયુક્ત, હંમેશાં પોતાની બુદ્ધિમાં ભરસો રાખનાર પુરુષે વિમલ કારણની અવશ્ય ગણતરી કરવી જોઈએ. (૧૨૫) પદ્મચરિત વિષે “કેટિશિલા-ઉદ્ધરણ નામના અડતાલીશમાં પર્વને ગૂર્જરનુવાદ પૂર્ણ થયે. [૪૮] [૪૯] હનુમાનનું લંકા તરફ પ્રયાણ ત્યાર પછી રત્નોથી આશ્ચર્યકારી શ્રીપુરમાં શ્રીભૂતિ દૂત પહોંચે અને હનુમાનની સભામાં પ્રવેશ કર્યો. ચન્દ્રનખાની પુત્રી ગુણ અને રૂપશાલી અનંગકુસુમાની સાથે રાજસભામાં બેઠેલા હનુમાનને જોયા. દૂતે મસ્તકથી પ્રણામ કરીને ચન્દ્રનખાથી આરંભી દંડકારણ્યમાં બનેલ સર્વ વૃત્તાન્ત સ્પષ્ટતાથી હનુમાનને જણાવ્યું. હે સ્વામી! લક્ષમણે ખરદૂષણ અને તેના શબૂક નામના પુત્ર એમ બેને વધ કર્યો છે અને સીતાના અપહરણ–નિમિત્તે મહાવિગ્રહ ઉત્પન્ન થયેલ છે. આ વૃત્તાન્ત સાંભળીને અનંગકુસુમાં ક્ષણવાર મૂચ્છ પામી. સ્વસ્થ થઈ, એટલે સહેદર અને પિતાના કારણે રડવા લાગી. તેને દેખીને સમગ્ર અન્તઃપુર #ભ પામી રડવા લાગ્યું. વીણું અને બંસીના તેમ જ સર્વે વાજિંત્રના સ્વર બંધ કરાવ્યા. હે પિતાજી! હા મારા બધુ! ચિરકાળ માટે છોડીને નિર્ભાગી મને એકલી મુકીને તમે ક્યાં ગયા? મને દર્શન કેમ નથી આપતા? આવા અને તેના સરખા બીજા વિલાપ કરતી અને રુદન કરતી ખરદૂષણની પુત્રીને સાત્વન કરાવવામાં કુશલ એવા મંત્રીઓએ શાન્ત પાડી. હનુમાને મરણોત્તર કિયા-વિધિ પતાવીને પછી કૂતરૂપે આવેલા સુગ્રીવ રાજાના પુત્રને બોલાવ્યો. ત્યારે દૂતે કહ્યું કે, “આપ પત્નીના વિયેગથી દુઃખી થએલા સુગ્રીવન વૃત્તાન્તને જાણતા જ હશે. પત્નીના વિયેગના દુખથી પરેશાન થએલા તેણે રામની સહાય લીધી, પોતાના નગરે જઈને શત્રુ સાથે યુદ્ધ કર્યું. રામદેવને Page #300 -------------------------------------------------------------------------- ________________ J૪૯) હનુમાનનું લંકા તરફ પ્રયાણ : ૨૬૫ ? જઈને વેતાલી મહાવિદ્યા નીકળી ગઈ, ત્યારે યુદ્ધમાં રામે બાણથી તે સાહસગતિને હ. આ વચન સાંભળીને પવનપુત્ર હનુમાને કહ્યું કે, “બહુ સારું, બહુ સારું કર્યું.” દુઃખમાં ડૂબેલા સુગ્રીવના સૈન્યને રામે ઉદ્ધાર કર્યો. પિતાના શોકનો નાશ થય જાણીને કમલા નામની હનુમાનની પત્નીએ સન્માન અને દાનવાળો એક ભારી મહોત્સવ મનાવ્યો. દૂતના વચનના અનુસાર રથ, હાથી અને ઘોડા સહિત સમગ્ર સુભટના સમૂહવાળ ઉત્તમ વિમાનમાં આરૂઢ થએલો શ્રીશેલ-હનુમાન તૈયાર થઈને ચાલે. કમે કરીને તે કિષ્કિબ્ધિપુરમાં પહોંચ્યો અને ત્યાં નીચે ઉતર્યો. સુગ્રીવે હર્ષ સહિત અને અધિક સ્નેહપૂર્વક હનુમાનને બેલા. રામની સમગ્ર હકીકત તેને કહીને તે સુગ્રીવ હનુમાનને રામની પાસે લાવે. હનુમાનને આવતે દેખી રામ ઉભા થયા અને સંતુષ્ટ થએલા રામે આલિંગન કર્યું અને સ્નેહપૂર્વક કુશલ વૃત્તાન્ત પૂછળ્યા. લક્ષમણ વગેરે સુભટોએ હનુમાનને સ્નેહ સહિત બેલાવ્યા, તે આપેલા આસન પર બેઠે અને બીજાઓ પણ યથાક્રમે બેઠા. ઉત્તમ સુર્વણકુંડલ અને આભૂષણ પહેરેલા રામ ભદ્રાસન ઉપર વિરાજમાન થયા અને પીતાંબર વસ્ત્ર પહેરેલા લક્ષમણ તેમની પડખે બેઠા. વિરાધિત સાથે સુગ્રીવ, અંગદ, જામ્બવન, નલ, નીલ અને કુમુદ વગેરે રામને વીંટળાઈને બેસી ગયા. કેટલીક વાતચીત કર્યા પછી હનુમાને રામને કહ્યું કે, “હે સ્વામી ! આપની સમક્ષ આપના અપરિમિત ગુણ કેવી રીતે વર્ણવી શકાય ? સીતાના સ્વયંવરમાં એક હજાર દેવોથી રક્ષિત ઉત્તમ વજાવ ધનુષ આપે વશ કરી સ્થાપન કર્યું. તે વગેરે આપને પ્રભાવ અમે સાંભળ્યું છે. “હે મહાયશ ! સુગ્રીવના રૂપને ધારણ કરનાર સાહસગતિને આપે યુદ્ધમાં ઠાર કર્યો, તે આપે અમારા હૃદયમાં રહેલા મહાઈષ્ટ કાર્યને સાધી આપ્યું. “હે મહાયશ ! ઉપકારી મહાપુરુષને પ્રત્યુપકાર જે કરતો નથી, તેની પિતાની ભાવશુદ્ધિ કેવી રીતે થઈ શકે? આ જગતમાં કરેલા ગુણને ભૂલી જનાર કે નાશ કરનાર પુરુષ શિકારી, જાળથી પક્ષી પકડનાર અને મત્સ્ય પકડનાર જે પાપીઓ ધૃણા વગરના છે, તેના કરતાં પણ આ વધારે પાપી અને ધીઠ પુરુષ સમજવો. હે સુપુરુષ! અત્યારે પ્રત્યુપકાર કરવાને અમને અનાયાસે સમય પ્રાપ્ત થયો છે, તે કરવા માટે અમો સર્વે ઉદ્યત થયા છીએ. હે સ્વામી! અમે લંકામાં જઈને રાક્ષસનાથરાવણને પ્રસન્ન કરીશું. હે સ્વામી ! જે આપ આજ્ઞા આપે, તે ત્યાં જઈને ભુજાબલથી આપનાં પત્નીને અહીં આણું આપું, જેથી ઉત્કંઠિત આપ એકદમ તેને દેખી શકે. ત્યારે જાબૂનદે કહ્યું કે, “હે વત્સ! હનુમાન ! તે બહુ સુન્દર વાત કરી, સુંદર મનવાળા તારે હવે લંકા નગરીએ તરત પ્રયાણ કરવું જોઈએ.” હનુમાને કહ્યું કે, “ભલે એમ થાઓ, એમાં કઈ વાંધો નથી.” ત્યારે આનન્દમાં આવેલા રામે સીતાને સશે કહેવરાવ્યું કે-વિરહથી કાયર થએલી સીતાને મારા વચનથી કહેવું કે-“તારા વિયેગથી રામ ક્ષણવાર પણ શાતિ પામી શકતા નથી, હું જાણું છું કે, મારા વિયોગથી Page #301 -------------------------------------------------------------------------- ________________ : ૨૬૬ : પઉમચરિય-પદ્મચરિત્ર તું મરણ પામીશ, એમાં સÈહ નથી, તે પણ સમાધિમરણ માટે હાલ તું પ્રાણ ધારણ કરી રાખજે. હે સુન્દરિ! જે કે લેકમાં ઈષ્ટને સમાગમ દુર્લભ છે, તે પણ તેમાં દુર્લભ ધર્મ એ વધારે દુર્લભ છે અને તેમાં પણ જિનમતમાં સમાધિમરણ અધિકતર દુર્લભ છે. માટે હે સુન્દરિ! અનાર્ય–રાક્ષસદ્વીપમાં મરણ ન પામીશ, એટલામાં તે હું વાનર સહિત તારી પાસે આવી જઈશ. વિશ્વાસ ઉત્પન્ન કરનાર આ મારી મુદ્રિકા લઈ જા અને તેને બતાવજે, તેમજ તેની પાસે રહેલ ચૂડામણિ મારા માટે લાવજે.” જેવી આપની આજ્ઞા-એમ કહીને હનુમાને રામને પ્રણામ કર્યા એટલે લક્ષ્મણે અને એ જ પ્રમાણે બાકીના સુભટોએ પ્રણામ કર્યા અને બોલાવ્યા. હનુમાને સુગ્રીવને કહ્યું કે, “જ્યાં સુધી હું અહિં પાછો ન આવું, ત્યાં સુધી તમારે રોકાવું.' એમ કહીને તે હનુમાન ઉત્તમ વિમાનમાં આરૂઢ થયા અને પિતાના સિન્ય સાથે આકાશતલમાં ઉડ્યો. “બીજાએ કરેલા ઉપકારના બદલામાં જેઓ પ્રત્યુપકારને ગ ઝડપી લે છે, તેઓની તુલનામાં વિમલ ચન્દ્ર પણ નથી કે સૂર્ય પણ નથી કે દેવરાજા-ઈન્દ્ર પણ નથી. (૩૯) પઘચરિત વિષે “હનુમાન-પ્રયાણ નામના એગણપચાસમા પર્વને ગૂર્જરનુવાદ પૂર્ણ થયા [૪૯] [૫૦] મહેન્દ્રને પુત્રીને સમાગમ આકાશમાર્ગે જતા તે પરોપકારી પવનપુત્ર-હનુમાને પર્વતના ઉપર અમરાપુરસમાન મહેન્દ્રનગરી દેખી. તે દેખીને યાદ આવ્યું કે, “મારી માતાએ મને કહ્યું હતું કે, “અહીં મારી માતાના પિતા–મહેન્દ્ર આર્ય વિદ્યાધર સામન્ત રહે છે. હું જ્યારે માતાના ગર્ભમાં હતા, ત્યારે મારી માતાને તિરસ્કાર કરીને મહાઅરણ્યમાં કાઢી મૂકી હતી અને સિંહ વગેરે જાનવના ભયથી ઉદ્વેગ પામેલી એકલી પર્યક ગુફામાં પહોંચી, જયાં મુનિવડે આશ્વાસન પામેલી માતાએ મને વનમાં જન્મ આપ્યો. પુણ્યયોગે કોઈ પ્રકારે ફરી પતિ સાથે સમાગમ થયે. તે અપરાધને બદલ હું આજે જરૂર લઈશ. અને વિદ્યાધર મહેન્દ્રરાજાના આ ગર્વને દૂર કરીશ. તે સમયે મોટાં ઢોલ વાજાં વાગવા લાગ્યાં. યુદ્ધભેરીના ગંભીર શબ્દ સંભળાવા લાગ્યા. હનુમાન અને તેના સુભટો તે મહાનગરમાં નીચે ઉતરવા લાગ્યા. શત્રુનું સૈન્ય ઉતરી આવ્યું છે-એમ સાંભળીને પોતાના સમગ્ર બલ સાથે રેષથી પ્રજ્વલિત થએલા મહેન્દ્ર રાજા પણ બહાર નીકળ્યા. હાથી અને, ઘેડાની પ્રચુરતાવાળી બંને સેનાઓ વચ્ચે યુદ્ધ જામ્યું અને તલવાર, કનક, ચક્ર અને તોમરના અથડાવાના કારણે ઉત્પન્ન થતા શબ્દોથી આકાશ વ્યાપી ગયું. પિતાના સૈન્યને ભગ્ન થતું દેખીને મહેન્દ્રરાજાને પુત્ર મજબૂત ધનુષ હાથમાં ગ્રહણ કરીને એકદમ હનુ Page #302 -------------------------------------------------------------------------- ________________ [૫૦] મહેન્દ્રને પુત્રીને સમાગમ : ૨૬૭ : માન પાસે પહોંચ્યું. એટલામાં તે હનુમાને તીક્ષણ બાણથી તેનું ધનુષ તેડી નાખ્યું, રથ ભાંગી ગયે એટલે પ્રસન્નકીર્તિને પકડી લીધે. પુત્રને પકડાઈ ગયેલો જોઈને રોષાયમાન થએલા મહેન્દ્ર રાજા ત્યાં આવ્યા અને હનુમાન સાથે યુદ્ધ થયું, પ્રહરણ ફેંકવાની કુશળતાવાળા રોષાયમાન મહેન્દ્ર રાજા બાણ, ઝસર નામનું શસ્ત્ર, શક્તિ અને તેમર ફેંકવા લાગ્યા, મહાત્મા હનુમાન પણ તે આયુધસમૂહને રેકવા લાગ્યા. હજારે માયાવાળું ભયંકર મહાયુદ્ધ કરીને હનુમાને ગરુડ જેમ સાપને પકડે, તેમ સંગ્રામમાં મહેન્દ્રરાજાને પકડી પાડ્યા. પકડ્યા પછી પોતાના દાદાના ચરણમાં પડીને હનુમાને પ્રણામ કરીને કહ્યું કે, “મારું આ મેટું ખરાબ વર્તન થયું છે, તેની આપ પૂજ્ય ક્ષમા આપવી. ઓળખ્યા પછી પ્રત્યુત્તરમાં મહેન્દ્ર રાજાએ જણાવ્યું કે, “હે વત્સ! તારું બલ અને વીર્ય ધન્યવાદપાત્ર છે, હે પુત્ર ! તારા ઉત્પન્ન થવાથી તારું અને અમારું સમગ્ર કુલ ભૂષિત થયું.” તેમને પોતાના માતામહ-દાદાને ખમાવીને રામનું આગમન અને સીતા માટે પોતાનું લંકાગમન ઈત્યાદિ સર્વ વૃત્તાન્ત જણાવ્યું. “હે દાદાજી ! ઉતાવળનું કાર્ય હોવાથી હું આજે લંકાનગરી જાઉં છું અને તમે તે કિષ્કિધિનગરીમાં રામની પાસે જશે.” એમ કહીને તે પવનપુત્ર-હનુમાન આકાશતલમાં ઉડો અને ઇન્દ્ર જેમ અમરાવતીમાં જાય, તેમ તે લંકાનગરી તરફ જવા લાગ્યો. ઘણું સુભટોથી પરિવરેલ પ્રસન્નકીર્તિ પુત્ર–સહિત મહેન્દ્રકેતુ રાજાએ રામની પાસે જઈને તેની આદરપૂર્વક પૂજા કરી. અંજનાને માતા-પિતા સાથે સમાગમ થયો. એટલે મોટા ઢેલ અને વાજિંત્રો વગડાવવાપૂર્વક ત્યાં મોટો મહોત્સવ મનાવ્યું. તેઓનું આગમન દેખીને વિરાધિત વગેરે સુભટે ઘણા ખુશી થયા અને ફરી રામની પ્રશંસા કરવા લાગ્યા. ધર્મ અને પૂર્વે કરેલા સુકૃતના પ્રભાવે મનુષ્ય ઉત્તમ સુખના સ્થાનરૂપ દેવ કાદિ મેળવે છે. તેમ જ સર્વજનને વલ્લભ થાય છે અને વિશાલ વિમલ યશ પ્રાપ્ત કરે છે માટે હંમેશાં સુંદર સંયમમાં ઉદ્યમશીલ બને. (૨૨) પાચરિત વિષે મહેન્દ્રરાજાને પુત્રીને સમાગમ' નામના પચાસમા પર્વને ગૂર્જરાનુવાદ પૂર્ણ થયે [૫૦]. [૫૧] રાઘવને ગન્ધર્વ–કન્યાઓને લાભ જ્યારે આકાશતલના માર્ગેથી હનુમાન ગમન કરતા હતા, ત્યારે શ્રેષ્ઠ રસ્તેથી ઝળહળતા દધિમુખ નામના દ્વીપને જ. તે સુન્દર દ્વીપમાં હજારો ભવનથી વ્યાપ્ત તેમ જ બગીચા-વિનોથી શોભાયમાન પ્રદેશવાળું દધિમુખ નામનું નગર હતું. તે નગરની નજીકમાં વિવિધ પ્રકારના વૃક્ષે વાળા પ્રદેશમાં હાથ લાંબી કરેલા કાઉસગ્ગ ધ્યાનમાં રહેલા બે મુનિવરેને જોયા. તે મુનિવર-વૃષભેથી જનના ચોથા ભાગે દૂર પ્રદેશમાં ત્રણ કન્યા વિદ્યાઓ સાધવા માટે ઘોર તપ કરતી હતી. વનમાં દવાગ્નિમાં યોગમાં Page #303 -------------------------------------------------------------------------- ________________ ૪ ૨૬૮ : પઉમચરિય-પદ્ધચરિત્ર રહેલા બે મુનિવરેને કન્યાઓની સાથે બળતા દેખીને હનુમાનને તેમના પ્રત્યે વાત્સલ્ય પ્રગટયું. વિદ્યાના પ્રભાવથી મેઘની જેમ સમુદ્રમાંથી જળ ખેંચીને મુશલ–પ્રમાણ ધારાવાળી વૃષિ મુનિઓના ઉપર વરસાવી. તે જળપ્રવાહથી સમગ્ર દાવાનળ દૂર થયે, એટલે દેવોએ મુનિવરે ઉપર પુષ્પવૃષ્ટિ કરી. તે સમયે ઉપસર્ગને પાર પામેલી અને સિદ્ધ થએલી વિદ્યાઓવાળી તે કન્યાઓ મેરુને પ્રદક્ષિણા આપીને ફરી સાધુઓ પાસે આવી. ધ્યાનમાં રહેલા મુનિઓને વન્દન કરીને તે કન્યાઓએ હનુમાનની પ્રશંસા કરી કે, હે સાધુ સુપુરુષ! જિનેશ્વરના શાસન વિષે તમારી દૃઢ ભક્તિ છે. તમે જલદી સાધુઓના ઘર ઉપસર્ગ દૂર કર્યા અને અરણ્યમાં બળી જતી અમને પણ તમે બચાવી અને જીવિતદાન આપ્યું. - ત્યાર પછી હનુમાને પૂછયું કે, “અહિં આ વનમાં કેમ રહેલી છે? તમે કયા નગરમાં રહેનાર છે અને કોની પુત્રીઓ છે? તે મને કહે. ત્યારે તેમાંથી એક કન્યાએ ઉત્તર આપ્યો કે – “હે મહાશય! અમે દધિમુખ નગરના રાજા ગન્ધર્વની ત્રણ પુત્રીએ છીએ. મારું નામ ચંદ્રલેખા, બીજી વિદ્યભા અને ત્રીજી તરંગમાલા નામની કન્યાઓ છીએ અને અમે અમારા ગોત્રને વલ્લભ છીએ. હે સુપુરુષ ! આ ભુવનમાં જેટલા વિદ્યાધરકુમારે છે, તે સર્વે અમારા ખાતર અતિદુઃખિત થયા છે. અંગારક નામને કુમાર અમારી ઘણી જ માગણી કરતા હતા, પરન્તુ ન મળવાના કારણે હંમેશ માટે વિરોધ કરવાની બુદ્ધિવાળ થયે. અમારા પિતાજીએ અષ્ટાંગનિમિત્ત જાણકારને પૂછયું કે, “અમારી પુત્રીએને વર કયા સ્થાનને થશે?” ત્યારે તેણે કહ્યું કે, “જે પુરુષસિંહ સાહસગતિને રણમુખમાં હણશે, તે તમારી પુત્રીઓને ભર્તાર થશે. ત્યારથી માંડીને અમારા પિતાજી ચિન્તા કર્યા કરે છે કે, “આ ભુવનમાં વાયુધ-ઈન્દ્રસમાન કયે પુરુષ સાહસગતિને મારશે? ખેળ કરવા છતાં સાહસગતિને મારનાર અમને કોઈ ન મળે, ત્યારે અમે આ અરણ્યમાં મનગામિની વિદ્યાની સાધના શરુ કરી. ત્યારે અમારા વિરોધી તે પાપી અંગારકે અગ્નિની વર્ષા કરી, જેમાં વન સળગી ઉઠયું. હે પ્રભો ! જે મને ગામિની વિદ્યા છ મહિને સિદ્ધ થાય, તે ઉપસર્ગ સહન કરવાના કારણે અમને જલદી સિદ્ધ થઈ. હે મહાપુરુષ! તમે ખરેખર ધન્યવાદને પાત્ર છે, મુનિવરેનું વૈયાવચ્ચ અને વાત્સલ્ય કરવાથી અમે પણ આ અગ્નિના ઉપસર્ગથી મુક્ત બની શકી. ત્યારપછી હનુમાને રામનું આગમન વગેરે, સાહસગતિનું મરણ, તથા પિતાને લંકા તરફ ગમન કરવાનું પ્રયોજન વગેરે વૃત્તાન્ત જણાવ્યું. કાર્યનું મહત્ત્વ જાણીને ગધવે તે પ્રદેશમાં આવ્યું, તેણે દેવના આગમન સમાન માટે ભારી ઉત્સવ કર્યો, કન્યાઓને લઈને રામની પાસે ગયા અને પ્રણામ કરીને આગમનનું સર્વ કારણ નિવેદન કર્યું. આ અને બીજી વિભૂતિઓનું સેવન કરતા હોવા છતાં રામ ત્રણે લોકને સીતા વગર શૂન્ય સરખું માનતા હતા. અહે! સુકૃતના ફલથી લોકે સદા સુન્દર પ્રીતિ Page #304 -------------------------------------------------------------------------- ________________ [૫૧] રાઘવને ગધવ–કન્યાઓને લાભ : ૨૬૯ * વાળા અને વિયેગરહિત થાય છે, માટે જિનેશ્વરના શાસનમાં કહેલા ધર્મની આરાધના કરો અને હંમેશાં વિમલ સુખને અતિશય આનંદ સે. (૨૭) પદ્મચરિત વિષે ગન્ધર્વ–કન્યાઓને લાભ નામના એકાવનમાં પવને ગુર્જરનુવાદ પૂર્ણ થયો. [૫૧] [ પર] હનુમાનને લંકાસુન્દરીને લાભ આકાશમાર્ગે ચિત્રકૂટ તરફ જતા હનુમાને ધનુષના આકારવાળા ઉંચા કિલ્લાથી તેને ગમનમાર્ગ રેકાઈ ગયો. પૂછયું કે, મારા સૈન્યના ગતિમાર્ગને રોકનાર કેણ છે? તેની તમે જલ્દી તપાસ કરે, જેથી તેને હું વિનાશ કરું. મહામતિ નામના હનુમાનના મંત્રીએ કહ્યું કે, રાક્ષસોએ માયાથી આ વિશાલ કિલ્લા બનાવ્યા છે. ત્યારે તેણે તેના પર દષ્ટિ નાખી, ઘણું કૂટયંત્રના સમૂહથી વ્યાપ્ત, દાઢેથી દબાવેલા ઓષ્ટવાળા, આશાલિકા વિદ્યાથી યુક્ત વિશાલ મુખવાળા ભયંકર સર્પની ફણાથી બિહામણા છોડેલા કૂકારના ઝેરથી સમુજજવલિત, પ્રલયકાળના શ્યામ મેઘ-સમાન ભગળવાળા એવા ભયંકર કિલ્લામાં ચારે તરફ દેખાયા. વાકવચના દેહવાળા હનુમાન કિલ્લામાં રહેલા યંત્રને તોડીને તેમ જ હાથમાં ગદા લઈને સર્પિણીના મુખમાં પ્રવેશ કર્યો. નખથી તેની કુક્ષિ ફાડી નાખીને જલ્દી તેમાંથી નીકળી ગયો. ફરી ફરીને ગદા ઠેકી ઠોકીને કિલ્લાના ચૂરેચૂરા કરી નાખ્યા. આશાલિકા વિદ્યાને માટે શબ્દને અવાજ સાંભળીને કિલ્લાની રક્ષા કરનાર વજમુખ પિતે કેધે ભરાઈને ઉભે થયે. આયુધથી સજજ હનુમાનના સુભટોને દેખીને તે પ્રતિપક્ષના સૈન્ય સાથે યુદ્ધ કરવા લાગ્યા. આનું વધારે વર્ણન કેટલું કરવું? તે યુદ્ધ એવું થયું કે, તત્કાલ જાણે નૃત્ય કરતાં ધડેનું નાટ્ય ચાલતું ન હોય? અર્થાત્ ઘણાનાં મસ્તકે ધડથી જુદાં પડી ગયાં. આવા ભયંકર યુદ્ધમાં તે સમયે મારુતિ-હનુમાને અતિશય તીર્ણ ચકથી એકદમ વજકર્ણનું મસ્તક છેદી નાખ્યું. પિતાને વધ દેખીને શેકાગ્ર મનવાળી કેપ વહન કરતી લંકાસુન્દરી નામની પુત્રી રથમાં આરૂઢ થઈને આગળ આવી અને કહેવા લાગી કે, “હે હનુમાન ! ઉભું રહે, ઉ રહે, મારી સામે આવ, તેં મારા પિતાને મારી નાખ્યા છે, તે હું પણ બાપુના ઘાથી તને ભેદીને જલદી યમરાજાના સ્થાનમાં એકલું છું. એટલામાં તે બાલા બાણ ફેંકે છે, તે પહેલાં તો હનુમાને તેનું ધનુષ છેદી નાખ્યું, પછી શક્તિ મોકલી તે પણ બાણોથી રોકી રાખી, વિદ્યાબલવાળી અને વિજળી સરખા ચપળ હસ્તવાળી ધમાં આવી તેણે હનુમાન ઉપર મગર, બાણ, ઝસર, લિંડિમાલ વગેરે શો ફેંક્યા. તે સમગ્ર આયુધોને પિતાના બાણથી છેદીને યુદ્ધમાં શ્રીદેવીના રૂપ Page #305 -------------------------------------------------------------------------- ________________ : ૨૭૦ કે પઉમચરિય-પદ્મચરિત્ર સરખી લંકાસુન્દરીને દેખી. કાન સુધી પહોંચે તેવા દષ્ટિ–વિકારથી ઉત્પન્ન થએલા કટાક્ષરૂપી તીણ બાણથી હું એટલે ભેદાયે તેટલો બીજા બાણથી ન ભેદાયે. હજારો બાણોથી વિંધાઈને યુદ્ધમાં મરણ પામવું સારું છે, પરંતુ આના વગર દેવલોકમાં પણ જીવવું શક્ય નથી. જ્યારે હનુમાન મનમાં તેને વિચારતો હતો, ત્યારે કામથી પ્રેરાએલી અને હનુમાનને પણ સુન્દર આકારવાળો દેખી તે લંકાસુન્દરી પણ એકદમ તેના તરફ સ્નેહવાળી બની. તે વિચારવા લાગી કે, “અહીં આની સાથે ભેગ ન ભેગવું તે ખરેખર મારે આ લેક તદ્દન નિષ્ફલ થાય.” | વિકસિત કમલ સરખા વદનવાળી લંકાસુન્દરીએ તેને કહ્યું કે, “આજ સુધી દે પણ મને જિતી શક્યા ન હતા, પરંતુ તે સ્વામી! તમે મને જિતી ગયા છે.” ત્યાર પછી તે નજીક આવી એટલે હનુમાને પિતાના ખોળામાં બેસાડી, કામદેવે જેમ રતિને તેમ તેણે બે બાહુથી તે બાલાને આલિંગન કર્યું. બંને ગાઢ પ્રીતિથી સ્નેહથી વાતચીત કરવા લાગ્યા, એમ કરતાં દિવસ આથમવા આવ્યા અને સૂર્ય અસ્ત થયા. ત્યાર પછી વિદ્યાબલથી આકાશમાં વાદળ વગેરેને ખંભિત કરીને દેવનગરી સમાન મનહર વિશાળ નગરની રચના કરી. ત્યાં રાત્રે વાસ કરીને પ્રભાત-સમયે સૈન્ય સહિત હનુમાને જવાની તૈયારી કરી અને લંકાસુન્દરીને કહ્યું-કે, “સુન્દરિ ! ટૂંકાણમાં તેને હકીકત કહું, તે સાંભળ. અરણ્યમાંથી સીતાનું અપહરણ થયું છે, તેથી મને રાવણની નગરીમાં જલદી મોકલ્યો છે. હે કૃશોદરિ! સુગ્રીવના ઉપર કરેલા ઉપકારનો પ્રત્યુપકાર કરવા માટે હું લંકાનગરી તરફ જઈ રહેલો છું, સર્વ વૃત્તાન્ત તેને કહીને પ્રચંડ પવન સરખા વેગવાળે તે તેની સાથે ત્રિકૂટ શિખર તરફ જલદી ચાલ્યો. આ પ્રમાણે કર્મની વિચિત્રતા તે દેખે કે, હનુમાન સાથે વિરોધ કરનારી લંકાસુન્દરીએ પ્રિય હનુમાનના સંગમની ભક્તિના કારણે ઉત્પન્ન થએલો સમગ્ર યશ પ્રાપ્ત કર્યો, તથા વિમલ સ્નેહ અને વિચિત્ર રતિને વ્યવહાર કર્યો. (૨૯) પદ્મચરિત વિષે “કન્યા-લાભ અને લંકા તરફ પ્રયાણુ’ નામના બાવનમા પર્વને ગૂર્જરનુવાદ પૂર્ણ થયો. [૫૨]. [૫૩ ] હનુમાનનું લંકા-ગમન હે શ્રેણિક ! ત્યારપછી હનુમાન લંકાનગરીએ પહોંચી ગયું અને સાથેના સૈન્યપરિવારને નગર બહાર રાખીને એકલાએ બિભીષણના મહેલમાં પ્રવેશ કર્યો. બિભીષણે હનુમાનને દેખીને તેને સત્કાર કર્યો, બેસીને વાતચીત કરતાં પિતાને આવવાનું પ્રજન જણાવ્યું. “હે બિભીષણ! મારા વચનથી લંકાના સ્વામીને આ પ્રમાણે જણાવે Page #306 -------------------------------------------------------------------------- ________________ [૫૩] હનુમાનનું લંકા-ગમન * ૨૭૧ : કે, “પારકી સ્ત્રીને સમાગમ બંને લેક માટે દુઃખદાયક છે અને વિરુદ્ધ કહે છે. જેમ પર્વત નદીઓનું મૂળ ગણાય છે, તેમ મર્યાદાઓનું મૂળ રાજા ગણાય છે. જે તે જ અનાચારી બને છે, પછી લોકમાં વિશેષ અનાચાર ફોલે-ફૂલે છે. ચંદ્ર, શંખ અને માગરાના પુષ્પ સરખે ઉજજવલ તમારે યશ સમગ્રપણે ભુવનમાં ભ્રમણ કરે છે, એ જ યશ પરનારીના સંગથી કાજળ જે શ્યામ હવે રખે ન થાય. પુત્ર, પત્નીઓ અને સ્વજન-સહિત ઈન્દ્ર સરખો વૈભવ અને રાજ્ય તમો ભોગ–એમ કહીને રાવણને સમજાવો કે, “સીતા રામને અર્પણ કરી દે.” હનુમાને કહેલાં આ વચને સાંભવળીને બિભીષણે કહ્યું કે, મેં તે પ્રથમથી જ આ વાત તેને કહેલી જ છે, પણ ત્યારથી મારી સાથે પણ બોલતા નથી. અને સીતાને આપવા ઈચ્છતા નથી. હે હનુમાન ! ફરી પણ તમારા કહેવાથી રાવણની પાસે જઈને કહું છું, પરંતુ માનથી ગર્વિત મતિવાળો પિતાને કદાગ્રહ છોડશે નહિં. આ વચન સાંભળીને હનુમાન વિવિધ પ્રકારના વૃક્ષોથી આચ્છાદિત નંદનવન સરખા મનહર પદ્ધ નામના ઉદ્યાનમાં ગયો. ત્યાં પ્રવેશ કરતાં જ નિર્ધમ અગ્નિ સરખી ચિન્તાગ્નિમાં બળતી, ડાબા હાથમાં મસ્તક સ્થાપીને બેઠેલી, વિખરાએલા કેશવાળી, ગળતા અશ્રવાળી સીતા જોવામાં આવી. ધીમા પગલે ચાલતા આદર પૂર્વક પ્રણામ કરીને હનુમાને તરત સીતાના ખોળામાં મુદ્રિકા મૂકી. તેને ગ્રહણ કરીને હર્ષવશ ખડાં થએલાં દેહના રોંમાચવાળી સીતાએ હનુમાનને યાદગિરી માટે ઉત્તરીય વસ્ત્ર આપ્યું. સીતા અત્યારે ખુશ ખુશાલમાં આવી ગઈ છે –એમ સાંભળીને તરત સખીઓથી પરિવરેલી મર્દોદરી તે સુન્દર ઉદ્યાનમાં આવી પહોંચી. ત્યારપછી અગ્રરાણી–મદરીએ સીતાને કહ્યું કે, “હે બાલા ! તે અમારા ઉપર મેટ અનુગ્રહ કર્યો, હવે શેક છેડીને લાંબા કાળ સુધી દેશમુખ પતિ સાથે ભેગ ભેગવ. ત્યારે કપ પામેલી સીતાએ તેને કહ્યું કે-“હે ખેચરી ! પતિના સમાચાર આવવાથી અત્યારે તુષ્ટ મનવાળી અને રોમાંચિત દેહવાળી હું થઈ છું.” આ સાંભળીને મંદદરી અતિવિસ્મય પામી. શંકાને ત્યાગ કરીને સીતાએ હનુમાનને પૂછયું, પૂછતાં જ ઉત્તમ કડાં, કુંડલ અને આભૂષણ પહેરેલા હનુમાને પિતાનું કુલ, પિતા અને માતાનાં નામે જણાવ્યાં કે, “હું પવનંજયને પુત્ર, અંજનાની કુક્ષિથી જન્મેલે, સુગ્રીવ રાજાને સેવક છું અને મારું નામ હનુમાન છે. ત્યાર પછી પવનપુત્ર હનુમાને સીતાને કહ્યું કે, “રામ તમારા વિરહથી વિભાવવાળા શયન અને આસનમાં એક ક્ષણ પણ ધીરજ ધારણ કરી શકતા નથી, ગન્ધર્વની કથા કે ગીત સાંભળતા નથી. બીજા કેઈને જવાબ આપતા નથી, માત્ર એગમાં બેઠેલા મુનિ જેમ સિદ્ધિનું ધ્યાન ધરે, તેમ માત્ર એકલું તમારું ચિન્તવન કરે છે.” આ વચન સાંભળીને અશ્રુજળ વહેતા નેત્રયુગલવાળી સીતા શેક પામી અને ફરી પણ રામના સમાચાર પૂછવા લાગી. લક્ષમણ-સહિત રામને કયા પ્રદેશમાં દેખ્યા? Page #307 -------------------------------------------------------------------------- ________________ : ૨૭૨ : પઉમચરિય-પદ્મચરિત્ર હે સુન્દર ! તેમનાં અંગેા અખડિત છે ને ? અથવા મહાશાકમાં ડૂબેલા છતાં શરીરે કુશળતા તા છે ને ? અથવા વિદ્યાધરાએ લક્ષ્મણને માર્યા છે, તે જાણીને શાકાત રામે મારી ચિન્તાના ત્યાગ કરીને દીક્ષા અંગીકાર તા નથી કરીને ? અથવા મારા વિરહમાં શિથિલ અનીને વનમાં ચાલ્યા ગયા છે કે શું? હે ભદ્ર! આ અ`ગુલિમુદ્રિકા તને કેવી રીતે પ્રાપ્ત થઈ છે ? તેમની સાથે તત્કાલ તમારા પરિચય કેવી રીતે થયા ? કારણ વગર આ સમુદ્રનુ` ઉલ્લઘન કરી કેવી રીતે આવી શકયા ? હે સુન્દર ! તમે સાચા શ્રાવક છે. હું આ સર્વાં વૃત્તાન્ત વિસ્તારથી સાંભળવાની ઇચ્છાવાળી છું. હવે તમે કહેવામાં વિલમ્બ ન કરે.' હવે હનુમાન કહેવા લાગ્યા કે હે સ્વામિની ! સાંભળેા, ત્યાં જંગલમાં લક્ષ્મણે સૂર્યહાસ ઉત્તમ તલવાર ગ્રહણ કરી, ત્યાર પછી ચન્દ્રનખાએ પેાતાના પુત્રને વધ દેખ્યા, એટલે રાધે ભરાએલીએ પતિને વાત કરી, ક્રમે કરીને રાવણ પાસે સમાચાર પહેાંચ્યા. જેટલામાં રાવણ આવે, તે પહેલાં ખરદૂષણ આવીને લક્ષ્મણ સાથે યુદ્ધ કરવા લાગ્યા. તેટલામાં લંકાધિપતિ ઉતાવળા ઉતાવળા તે સ્થળે આવ્યા, પરંતુ તમને દેખ્યાં કે, તે તમારા ઉપર અત્યંત સ્નેહવાળા થયા. રાવણે સિંહનાદ છેડ્યો, તે સાંભળી રામ ‘લક્ષ્મણ સ`કટમાં છે.' એમ સમજી રણમુખમાં ગયા. ત્યાં એકલાં પડેલાં તમને અપહરણ કરીને રાવણુ લઇ ગયા. લક્ષ્મણે રામને જોતાં જ તરત પાછા સીતા પાસે માકલી આપ્યા, પાછા રામ આવીને દેખે છે, તે તમાને ન જોયાં, એટલે રામને મૂર્છા આવી ગઇ. ભાન આવ્યું ત્યારે તમને શેાધવા જતાં માગમાં ઘવાએલા જટાયુ પક્ષીને જોચે!. મરતાં તે સાધર્મિકને પચનમસ્કાર-મ'ત્ર રામે સ'ભળાવ્યા. ખરદૂષણને મારીને પાછા આવતા લક્ષ્મણે તે સ્થાનમાં તમારા વગર રામને એકલા જોયા. સુગ્રીવ સાથે કિષ્કિંધિનગરીમાં આવ્યા, સાહસગતિ-માયાવી સુગ્રીવને મારી નાખ્યા. રત્નકેશીએ સ્પષ્ટ રૂપમાં કહેલ ઉપકારનેા બદલા વાળવા માટે વિડેલાએ મને મેાકલ્યા છે. હું રાવણુ પાસે પ્રીતિથી છેાડાવવા માટે આવેલા છું, પણ કલહ કરીને નહિ. ‘નીતિપૂર્વક શુભ નિષ્ઠાથી કાર્ય કરનારને કાર્યસિદ્ધિ અવશ્ય થાય છે.' ધીર, દયાળુ, સત્યવાદી અને ધર્માંના વિવેકને સમજનાર તે વિદ્યાધરરાજા મારુ કથન જરૂર સાંભળીને તે પ્રમાણે કરશે. ઉત્તમ કુલમાં જન્મેલ, ઉત્તમચરત્રશાલી, લેાકમાં ઉત્તમ, અપકારથી ડરનાર નક્કી તમને સમર્પણ કરશે. તે સાંભળી આનન્દમાં આવેલી સીતાએ પૂછ્યું કે, ‘ હે હનુમાન ! તમારા જેવા કેટલા સુભટો મારા પ્રિય પાસે છે ? ' ત્યારે વચમાં મન્દોદરી કહેવા લાગી કે, · હૈ ખાલા ! મારી વાત સાંભળ ! વાનરામાં આના સરખા મહાસુભટ કોઇ નહીંહશે. કારણ કે, તેણે રાવણના પક્ષ લઈને વરુણ સાથે મહાયુદ્ધ કર્યું હતું અને તે વખતે ચન્દ્રનખાની પુત્રી અનંગસુમા નામની કન્યા મેળવી હતી. સમગ્ર જીવલેાકમાં વાનરધ્વજ હનુમાન પ્રસિદ્ધિ પામેલા છે. આવા ગુણવાળા હોવાથી પૃથ્વી પર ભ્રમણું Page #308 -------------------------------------------------------------------------- ________________ [૫૩] હનુમાનનું લંકા-ગમન ૨૭૩ : કરનારાઓએ દૂત તરીકે–સંદેશવાહક તરીકે નીમેલા છે. ત્યારે હનુમાને “પ્રત્યુપકાર હંમેશા કરવો જોઈએ” એમ કહેતાંક માદરીને કહ્યું કે, “હે મુગ્ધા! આ વાત તું કેમ ભૂલી ગઈ? હે મોદરી! તમે તમારા સૌભાગ્યને ફોગટ ગર્વ કરે છે, તમે મુખ્ય પટ્ટરાણી બની પતિનું તીકમ કરે છે. ત્યારે મોદીએ હનુમાનને કહ્યું કે, “તમે દૂત તરીકે સીતાની પાસે આવ્યા છે–એમ રાવણ જાણશે, તો તે તમારા પ્રાણનું અપહરણ કરશે. જેઓએ રાવણને છોડીને રામનું સેવકપણું સ્વીકાર્યું છે, તે સર્વે વાનરે યમરાજાના મન્દિરે પહોંચવાના માર્ગે ચડેલા સમજવા.” મÈદરીનાં વચન સાંભળીને વૈદેહી કહેવા લાગી કે-“હે ખેચરી ! જગક્રિખ્યાત મારા પતિની તું નિન્દા કરે છે? યુદ્ધમાં જેના વજાવ ધનુષના ટંકારવ સાંભળીને સમગ્ર સુભટ અભિમાન વગરના થઈ ભયરૂપી વરના રેગથી ગ્રહિત થઈને કંપવા લાગે છે. વળી મેરુ સરખા ધીર ગંભીર લક્ષમણ જેના બધુ છે, જે શત્રુને ક્ષય કરવામાં એકલા જ તેવા સમર્થ છે. વધારે કહેવાથી શું ? હમણાં જ મારા ભર્તાર સમુદ્રને ઓળંગીને વાનરસેના સહિત આવી પહોંચશે. નિરતરાય ધર્મ કરનાર મારા નાથ થોડા દિવસોમાં અહિં આવી પહોંચશે અને સંગ્રામમાં તારા નાથનો વધ મારા નાથ વડે થએલે હું જોઈશ.” કાનથી ન સાંભળી શકાય તેવું વચન સાંભળીને રેષાયમાન થએલી, હજાર યુવતીઓથી પરિવરેલી મન્દોદરી સીતાને મારવા ઉદ્યત થઈ. દુર્વચન અને હશે. લીથી મારવા માટે જેટલામાં તૈયાર થઈ, તેટલામાં જેમ નદી વચ્ચે ઉંચો પર્વત ઉભે હોય, તેની જેમ તે બંને વચ્ચે હનુમાન ઉ રહ્યો. મન્દોદરી સહિત તે સર્વેને આકરો ઠપકો આપી તિરસ્કારી એટલે મન્દાદરીએ રાવણ પાસે પહોંચી હનુમાન આવ્યાના સ્પષ્ટ સમાચાર આપ્યા. હનુમાને સીતાને વિનંતિ કરી કે, તમે જે પ્રતિજ્ઞા કરી હતી, તે હવે પૂર્ણ થઈ છે, માટે તમે પારણું કરી ભોજન ગ્રહણ કરો.” સીતાએ પારણનો નિશ્ચય કર્યો, એટલે હનુમાન પડાવમાંથી હનુમાનના કુલની બાલિકાઓ ઉત્તમ પ્રકારની રસવતી બનાવીને લાવી. એ સમયે સૂર્યોદય થઈ ગયે. સીતાએ આપેલ અનુમતિપૂર્વક હનુમાન વગેરે સુભટોએ પણ ઉત્તમ પ્રકારને આહાર કર્યો. તેટલામાં ત્રણ પહોર પસાર થયા. સ્થાન પર કચરો દૂર કરી, લિંપીને હૃદયમાં રામનું સ્મરણ કરીને વિવિધ પ્રકારના રસ-મિશ્રિત તૈયાર કરેલા ઉત્તમ આહારનું સીતાએ ભોજન કર્યું. જનવિધિ પૂર્ણ થયા પછી હનુમાને સીતાને વિનંતિ કરી કે- મારી ખાંધ પર બેસી જાવ, તે તમારા પતિ છે, ત્યાં તમને લઈ જાઉં.” રુદન કરતી સીતા કહેવા લાગી કે, આમ વ્યવહાર કરે, તે મને યુક્ત નથી લાગતું. કારણ કે, “પરપુરુષને સ્પર્શ કરે તે જ અનુચિત છે, તે પછી ખાંધ પર આરોહણ કરવું, તે તે બની શકે છે ક્યાંથી ? પરપુરુષને વળગીને જવા માટે મનથી પણ ત્યાં જવા વિચારતી નથી જ. કાં તે અહીં ભલે મરણ થાય, અગર રામ જાતે આવીને મને લઈ જાય. હે હનુમાન! રાવણ જ્યાં સુધીમાં તમને કંઈ ઉપદ્રવ ન કરે, ત્યાં સુધીમાં નિર્વિદને જદી કિષ્કિબ્ધિ ૩૫ Page #309 -------------------------------------------------------------------------- ________________ ૬ ૨૭૪ : પઉમચરિય–પદ્મચરિત્ર પહોંચી જાઓ. હે હનુમાન ! મારા વચનથી પ્રણામ પૂર્વક તમે આ અભિજ્ઞાનરૂપ વચને કહીને વિશ્વાસ ઉત્પન્ન કરીને જણાવજે કે, “તે પ્રદેશમાં મહાન ગુણોવાળા ચારણશ્રમણને મેં તથા તમે ઉત્કૃષ્ટ ભક્તિ–રાગથી વન્દના કરી હતી. હે મહાયશ ! જેમ ગાડિક સર્ષને વશ કરે, તેમ નિર્મલ જળવાળા પદ્મસરવરમાં મદ ઝરતા ગંડસ્થલવાળા વનના હાથીને વશ કર્યો હતો, તે સ્વામી ! પુપના ભારથી નમી ગએલી, મીઠી સુગન્ધવાળી, ભમરાના ગુંજારવના સંગીતથી શબ્દાયમાન એવી ચન્દનલતાનું આપે ભુજાથી આલિંગન કર્યું હતું. પદ્મસરેવરના કિનારા ઉપર ઉભા રહેલા આપે તે વખતે ઈષ્યવશ અત્યન્ત કમલ હાથેથી પાસે રહેલ કમલનાલથી મને હણી હતી. હે નાથ ! પર્વતની ઉપર મેં પૂછેલ, ત્યારે આપે કહેલ કે, “હે ભદ્ર! જે આ નીલ અને ઘન પાંદડાવાળું વૃક્ષ છે, તે નક્ટિવૃક્ષ છે. કર્ણરવા નામની નદીના કિનારા ઉપર મધ્યાહ્ન સમયે આપણે બંનેએ મુનિઓને દાન આપ્યું હતું. તે સમયે અહે ! દાનમ” એવી ઉદષણા થઈ હતી, સુવર્ણ સહિત રત્નવૃષ્ટિ થઈ હતી, મીઠી ગન્ધથી સુગન્ધિત પવન વાતો હતો. આકાશમાં દેવોએ દુંદુભિ વગાડી હતી. તે સમયે તેજથી ઝળહળતું આ ચૂડામણિરત્ન પ્રાપ્ત થયું હતું, તે રૂ૫ અભિજ્ઞાન હે કપિધ્વજ ! મારા પતિ માટે લઈ જાઓ.” આ પ્રકારે સર્વ પરિચય અને ઓળખાણ વિશ્વાસ માટે આપ્યો. ત્યારે હનુમાન ચૂડામણિ ગ્રહણ કર્યું અને રુદન કરતી સીતાને મધુર વચને કહીને શાન્તિ પમાડી. “હે સ્વામિની! તમે ઉદ્વેગ ન પામો, હું થોડા દિવસમાં વાનરસેન્ય સાથે રામને અહિં લાવીશ.” સીતાને પ્રણામ કરીને જલ્દી તે પ્રદેશમાંથી નીકળ્યો, ત્યારે ઉદ્યાનમાં રહેલી સ્ત્રીઓએ હનુમાનને છે. તેઓ પરસ્પર વાત કરવા લાગી કે, શું નન્દનવનની શંકાથી કઈ ઉત્તમદેવ તે વિમાનમાંથી નથી ઉતરી પડ્યો? હનુમાન–સંબન્ધી સમગ્ર વૃત્તાન્ત રાવણે સાંભળ્યા પછી પોતાના સેવકનું સૈન્ય મોકલાવી જણાવ્યું કે, “તે દુષ્ટને મારી હાંકી કાઢે.” રાવણની આજ્ઞાથી શસ્ત્રો ગ્રહણ કરીને ઘણું સેવકે ત્યાં આવી પહોંચ્યા. તેઓને દેખીને હનુમાન વૃક્ષોને મૂળમાંથી ઉખેડવા લાગે. પુષ્પ અને ફલેને ભારથી નમી પડેલા અશોક, પુન્નાગ, નાગ, અર્જુન, કુન્દ, મન્દાર, આંબે, ચૂત, દ્રાક્ષ, રુદ્રાક્ષ, કરંટક, કુંજક, સપ્તપર્ણ, તાડ, દેવદારુ વગેરે મોટા મોટા વૃક્ષે, માલતી, જુઈ, નવમાલિકા, કન્દલી, મલિકા, સિન્દુવાર, કુટંકા તથા પ્રિયંગુ વૃક્ષ, બકુલ, તિલક, ચમ્પક, લાલ કોરંટક, નાલિયેરી, કટાહ, ધાતકી, માતકી, કેતકી, ઉત્તમ સોપારી, ખિરની, પાટલી, બિલ્વ, અંકેડ, કોઠા, વડ, ખાખરે, કચનાર, સહકાર આવા અનેક વૃક્ષોને બગીચામાંથી મૂળમાંથી તેડી ફોડીને ઉખેડી નાખ્યા. ચંચળ હાથને પહોળા કરી વૃક્ષને ખેંચીને જડમૂળથી ઉખેડી નાખ્યા. પાદપ્રહારથી ટુકડે-ટુકડા કરી નાખ્યા. જલ્દી તેને બ્રમણ કર્યા, અવ્યવસ્થિત છિન્ન-ભિન્ન કરી નાખ્યા, તેડી-ફાડી નાખ્યા, ગુડી નાખ્યા; જેથી ડાળીઓમાંથી ઘણાં પત્રો અને ફળ તૂટી ગયાં અને ભૂમિ પર તેના ઢગલા થયા. અત્યન્ત સુગન્ધિ પુષ્પોની વૃષ્ટિ Page #310 -------------------------------------------------------------------------- ________________ [૫૩] હનુમાનનું લંકા-ગમન : ૨૭૫ : કરનાર વૃક્ષોને ભૂમિ પર ઢાળી દીધા. વળી પવનપુત્ર હનુમાન ગદા ગ્રહણ કરીને સુવશું થી નિર્માણ કરેલ, સિંહનાદથી આકુલ, લાલ અને ઈન્દ્રનીલની પ્રભાવાળા ઉદ્યાનનાં વાવડીનાં ગૃહને ભાંગી–તેડી નાખ્યાં. તે સમયે ગર્જના કરનાર પાયદલ સન્ય, કૂદતા અને બૂમ પાડતા સેનામુખવાળા રાક્ષસ-સૈન્યને હનુમાને દેખ્યું. જેમ મદોન્મત્ત હાથી કમલિનીના વનને ખેદાન–મેદાન કરી નાખે, તેમ હનુમાને આ પદ્ઘોઘાનનું સૌન્દર્ય લાવણ્ય-શૂન્ય કરી નાખ્યું અર્થાત્ ઉદ્યાનને ભાંગી-તોડી ખેદાન-મેદાન કરી નાખ્યું. આ સમયે સમુદ્રની ભરતી ઉછળતી આવે, તેમ આક્રમણ કરનાર રાવણનું સૈન્ય મેટી સંખ્યામાં આવી પહોંચ્યું અને મેઘસમૂહો જેમ સૂર્યને વીંટળાઈ જાય, તેમ હનુમાનની ચારે બાજુ સૈન્ય વીંટળાઈ વળ્યું. પિતાના સ્વામીનું કાર્ય કરવામાં ઉદ્યત તથા અભિમાન સાથે ઉત્સાહવાળા તે સુભટો હનુમાનની સન્મુખ બાણ, ઝસર, શક્તિ અને સર્વલ વગેરે આયુધે છોડવા લાગ્યા. તે આયુધોના સમૂહને અંજનાનો પુત્ર હનુમાન રેકીને રાક્ષસ-સુભટ ઉપર સ્ફટિક શિલાઓ, પત્થરો અને વૃક્ષે તેમના તરફ ફેંકવા લાગ્યું. હે શ્રેણિક! આયુધ વગરના એકલા હનુમાન રાવણની સમગ્ર સેનાને ઘાયલ કરી પરેશાન પમાડીને પિતાના જીવિતનું રક્ષણ કરી પલાયન થયા. જતાં જતાં લંકાના વિવિધ મનહર ઉંચા ભવન-મહેલ, તોરણે, અટારીએ મહેલનાં અનેક શિખરને તોડી-ફોડી ચૂરેચૂરા કરીને તેમ જ પગની લાત મારીને હથેલી અને ગદાથી પ્રહાર મારીને કણ કણ કરતા રત્નનાં શિખરે નીચે પડી ગયાં. જંઘા અફળાવવાના કારણે ઉત્પન્ન થતા પવનથી અનેક વર્ણવાળી ફેલાતી રનરજ વિશાલ આકાશમાગમાં જાણે ઈન્દ્રધનુષની રચના થઈ હોય–તેમ દેખાવા લાગી. દીનતાથી રુદન અને વિલાપ કરતી યુવતીઓ. અને બાળકોના અવ્યક્ત અને કાલા કાલા શબ્દ બેલતા તેમજ ભય અને ઉદ્વેગથી લોકો “શું છે? શું છે ?” એમ બેલતા સંભળાવા લાગ્યા. હાથીએ પિતાના બાંધવાના સ્તંભે તેડીને દેડવા લાગ્યા, અશ્વો પિતાના ગળામાં બાંધેલાં દેરડાંઓ તેડવા લાગ્યા, અને માર્ગે જતા લોકોને ભય પમાડીને નગરમાં ગમે ત્યાં દોડવા લાગ્યા. આ પ્રમાણે લંકાનગરીમાં લાખો ભવન વગેરેને તોડતો દઢ નિશ્ચયવાળે હનુમાન ત્યાં પહોંચે કે, જ્યાં રાવણ હતા. પોતાની નગરીનાં ભવને, ઉદ્યા વગેરેને નાશ થએલો દેખીને ક્રેપમાં આવેલો રાવણ કહેવા લાગ્યું કે, મારું એક વચન સાંભળે– હે મય! માલ્યવન્ત, ત્રિશિર, શુક, સારણ, વજાદં, અશનિવેગ, કુમ્ભ, શિલ્પ, બિભીષણ, હસ્ત, પ્રહસ્ત વગેરે સર્વે તમે મારું વચન સાંભળ-કેલાસપર્વતને આકાશમાં અદ્ધર ઉંચો કર્યો અને ત્રણે લોકમાં જે મારે યશ ફેલાયે; આજે હનુમાને મારી નગરી ખેદાન-મેદાન કરી નાશ પમાડી, તે ખરેખર મારા યશ ઉપર મશીન કચડો ફેરવ્યું. પરપુરુષના હાથે પકડાએલી અને તે કારણે ઉદ્વેગ પામેલી પત્નીને દેખીને જેમ પતિ સુખ પામતે નથી, તેમ વાનર દ્વારા મસળાઈ ગયેલું ઉદ્યાન અને દીન લંકાને ૧ જેમાં નવ હાથી, નવ રથ, સતાવીશ ઘોડા અને પીસ્તાલીશ પાયદલ હોય, તે સેનામુખ કહેવાય. Page #311 -------------------------------------------------------------------------- ________________ : ૨૭૬ : પઉમચરિય–પદ્મચરિત્ર દેખી હું સુખ પામી શકતો નથી. યમ, વરુણ, ઈન્દ્ર વગેરે અનેક મહાસુભટને મેં આગળ જિત્યા છે, અત્યારે આ અધમ વાનરે મને કેવી રીતે છળી લીધે? માટે મહાયુદ્ધભેરી વગડા, અજિત નામને રથ જલદી તયાર કરીને લાવે, ત્યાં જઈને હું તે દુષ્ટને ઘોર નિગ્રહ કરીશ.” આ પ્રમાણે બોલતા પિતાને ઈન્દ્રજિત્ કુમારે વિનંતિ કરી કે, “હે સ્વામી! તેની ખાતર આપ જાતે આટલા અધિક દુઃખ શા માટે ભોગવી રહેલા છે ? હે પિતાજી! જે આપ કહો તે અતિ દૂર સુધી ઉડીને સૂર્ય, ચંદ્ર વગેરે તિષ્કગણનો નાશ કરું, મેરુપર્વતને ચૂર કરી નાખું, કે સમગ્ર ત્રણે લેકને ભુજાઓથી ઉઠાવીને ફેંકી દઉં.” પુત્રનું ચિત્ત જાણીને દશમુખે તે ઇન્દ્રજિત્ પુત્રને આજ્ઞા કરી કે, “તે દુષ્ટને જલ્દી પકડીને મારી પાસે લાવ.” રાવણને પ્રણામ કરીને ઉત્તમ હાથીથી જોડાએલા રથમાં આરૂઢ થઈને બખ્તર પહેરી હથિયારોથી સજજ થઈને તે મોટા સૈન્ય સાથે ચાલે. યુદ્ધમાં નિષ્ણાત મેઘવાહન પણ હાથીના ઉપર આરૂઢ થયો, ત્યારે રાવણ ઉપર બેઠેલા સ્વય ઈન્દ્ર સરખે તે જણાતું હતું. રથ, કૂદતા અશ્વો તથા હાથીઓની ઘટાઓના સંઘર્ષથી ગાજી ઉઠતી તેમજ હજારો વાજિંત્રોના નિર્દોષથી ગર્જના કરતી ઈન્દ્રજિતની સેના ચાલી. ત્યાર પછી ટૂંક સમયમાં દર્પ અને કૈધ સહિત બાણ રાખવાનાં ભાથાં બાંધીને હનુમાનની પોતાની મહાસેના પણ લડવા માટે સાબદી બની. ઉતાવળા અને ઉત્સાહવાળા બંને પક્ષના સૈન્યમાં સુભટો એક બીજા સામે સેંકડો તલવાર, કનક, ચક્ર, તમર વગેરે આયુધોથી સુભટોને ઘાયલ કરવા લાગ્યા. હવે ઈન્દ્રના સુભટોથી તીવ્ર પ્રહારથી હણાએલા હનુમાનના સુભટો ભાગીને હનુમાન પાસે ગયા. પોતાના સૈન્યને પરાભવ થયે દેખીને રોષાયમાન હનુમાન જાતે જ ઈન્દ્રજિતના ભર્યો સાથે લડવા લાગ્યો. પ્રચંડ શાસનદંડ ધારણ કરનાર, સુવર્ણનાં કંકણ પહેરેલ કાનમાં ઝુલતા કુંડલવાળા, સુવર્ણના બાંધેલા દોરાવાળા, વિચિત્ર વસ્ત્ર અને આભૂષણ પહેરેલ, મસ્તક પર સુગન્ધિત પુષ્પ ધારણ કરનાર, કેસર-ચન્દન-મિશ્રિત વિલેપન કરેલ, મુગટમાં મોતી લગાડેલ હોવાથી શોભાયમાન, ચક્ર, બર્ગ અને મેગરયુક્ત, ત્રિશૂલ, ચાપ, પટ્ટીશ નામનું આયુધવિશેષ, સળગતી શક્તિ અને બછયુક્ત, મોટા ભાલા અને તોમરવાળા, પિતાના સ્વામીના કાર્યમાં ઉદ્યત થએલા ઈન્દ્રજિત્ના ભાટે મહાસુભટ હનુમાનના પ્રહારથી વિદ્યારિત થએલા પ્રાણથી મુક્ત થઈ ભૂમિ પર પડવા લાગ્યા. સ્વાભાવિક તીર્ણ નબવાળા, સુન્દર ચામરોથી ભિત, હનુમાનના હથિયારેથી હણાએલા ઈન્દ્રજિતના હાથી અને ઘોડાઓ નષ્ટ થયા. હનુમાનથી ભેદાએલા ગંડસ્થલ અને મસ્તકવાળા, તેમાંથી ઉખડીને બહાર નીકળેલા ખેતીવાળા, દાન નષ્ટ થવાના કારણે મેઘાકાર સરખા શ્યામ હાથીઓ નીચે ઢળી પડ્યા. આશ્ચર્યકારી સુવ ના બનાવેલા અંદર સુવર્ણના સ્થાપન કરેલા આસનવાળા એવા મહારથ હનુમાનની ગદાથી ચૂર્ણિત થયા. Page #312 -------------------------------------------------------------------------- ________________ : ૨૭૭ : [૫૩] હનુમાનનું લંકા—ગમન 6 આ પ્રમાણે પેાતાનું અલ નાશ પામેલું દેખીને ઈન્દ્રજિત્ હનુમાનને માણેાથી આચ્છાદિત કરવા લાગ્યા. શત્રુએ છેડેલા ખાણેાના સમૂહને દેખીને હવે હનુમાન પણ પોતાના ચપળ હાથથી આકાશમાં તીક્ષ્ણ અર્ધચન્દ્રાકાર ખાણેાથી તેને તેાડી નાખવા લાગ્યા. ઇન્દ્રજિતે છેાડેલા મહામાગરને પકડીને હનુમાને એકદમ સામે મહાશિલા ફૂંકી. ચપળ હાથવાળા ઇન્દ્રજિતે હનુમાન ઉપર સ્ફટિકશિલા, પર્વત તેમ જ શક્તિએના સમૂહ ફૂંક્યા, ત્યારે હનુમાન પણ આવતા આયુધાને નિવારણ કરવા લાગ્યા. આ પ્રમાણે લાંબા કાળ સુધી યુદ્ધ કરીને પછી ઈન્દ્રજિતે હનુમાનને એકદમ ચંદ્રનાં કિરણા સરખા ઉજ્વલ નાગપાશાથી માંધ્યા. ઇન્દ્રજિતે પોતાના સુભટાને કહ્યુ કે, આ દુષ્ટ હનુમાનને જલ્દી મજબૂત સાંકળથી ખાંધીને મારા પિતાજીને અર્પણ કરા.’ નગરલેાકેા મામાં દેખી શકે તે પ્રમાણે ખાંધેલા હનુમાનને રાવણની સભામાં લઈ ગયા અને લંકાધિપને કહ્યુ કે, ‘હે પ્રભુ ! આ દુષ્ટને પકડી લાવ્યા છીએ ' ત્યાર પછી રાવણના પુરુષા હનુમાનના દ્દાષા અને ગુન્હાએ કહેવા લાગ્યા કે, ‘સુગ્રીવ અને રામે સીતાની પાસે આ ક્રૂત તરીકે મેકલ્યા છે. હે સ્વામી ! આણે મહેન્દ્રનગરને વિધ્વસ્ત કર્યું. અને તેના રાજાને હાર આપી, દધિમુખદ્વીપમાં તેણે સાધુઓના ઉપસર્ગ દૂર કર્યા. હે મહાયશ! ગન્ધની ત્રણ સુન્દર પુત્રીઓને આણે કિષ્કિશ્વિમાં એકદમ રામની પાસે માકલી આપી છે. વજાના કિલ્લાને નાશ કરીને યુદ્ધમાં તેણે વજામુખને મારી નાખ્યા છે. લંકાસુંદરી પણ તેની અભિલાષા કરીને ચાલી ગઇ છે. પેાતાની સેનાને બહાર રાખીને અનેકવિધ વૃક્ષાથી શૈાભિત આપણું પદ્મોદ્યાન તેણે વેર-વિખેર કરી ઉજ્જડ બનાવ્યું છે. ‘હે પ્રભુ ! રત્નોથી શેભિત આપણાં હજારા ભવનાના વિનાશ કર્યા છે, તથા ખાલ અને વૃદ્ધોથી યુક્ત આખી નગરીને પારાવાર નુકશાન કર્યું છે.' આવા પ્રકારના તેના દેષા સાંભળીને ક્રાધાયમાન રાવણે કહ્યું કે, ' જલ્દી આને મજબૂત સાંકળમાં જકડી લેા અને તેના હાથ-પગ આંધી લે. રાષાયમાન થએલા રાવણે કાર અને આકરાં વચનાથી સભા વચ્ચે હનુમાનને ફાવે તેમ ઠપકાચેર્યાં. કેવી રીતે ?— “હે નિર્લજ્જ ! અધમ વાનર ! ગુણહીન ! તું ખેચર-સુભટો વિરુદ્ધ થઈને જમીન પર ચાલનારનું દૂતકાય કરે છે ? અકુલીન પુરુષના શરીર ઉપર તેને જશુાવનાર તેવાં ચિહ્નો હેાતાં નથી, દુરાચારથી વનારજ પેાતાનું કુલ પ્રગટ કરનાર થાય છે. તું પવન જય પિતાથી ઉત્પન્ન થયા નથી, કેાઈ ખીજાથી ઉત્પન્ન થયા છે. હું અધમપુરુષ ! નિન્દનીય દુરાચારીએથી તું ઉત્પન્ન થયા છે. હજારા ઉપકારો નવા નવા સન્માન-દાન અને વૈભવથી જો મે' તને પેાતાના ન કર્યાં, તેા બીજો તને કયા પ્રકારે પેાતાના કરીને ગ્રહણ કરી શકશે ? જગલમાં ઘણા શિયાળા શું સિંહના આશ્રય નથી લેતા ? પરન્તુ આ જગતમાં સજ્જન પુરુષા કદાપિ નીચને પ્રસન્ન કરી શકતા નથી.” રાવણનાં આવાં દુચના સાંભળીને હનુમાન હસીને કહેવા લાગ્યા કે, ‘હૃદયમાં રહેલા ધર્મવાળા ઉત્તમ પુરુષાનાં મુખા સદા ધ્રુવચનના સંગથી રહિત હાય છે. વાનરસેના Page #313 -------------------------------------------------------------------------- ________________ : ૨૭૮ : ૫૯મચરિય-પદ્મચરિત્ર સહિત રામ અને લક્ષમણ એકદમ અહિ આવશે, જેને પર્વત જેમ મેઘને રોકી શકો નથી, તેમ તેમને રોકવા તું સમર્થ થવાનું નથી. અતિશય સ્વાદિષ્ટ અમૃત સરખા આહારથી કઈ તૃપ્તિ પામતા નથી, તે પુરુષ ઝેરના એક બિન્દુથી નાશ પામે છે, જેમ અનેક ઈમ્પણથી અગ્નિ તૃપ્તિ પામતો નથી, તેમ હજારે યુવતીઓ સાથે હંમેશાં ભોગો ભોગવવા છતાં તું પરનારીના કરેલા પ્રસંગથી એ જ પ્રમાણે વિનાશ પામીશ. વિનાશ-કાળ આવવાને હેય, ત્યારે મનુષ્યોની બુદ્ધિ પણ નકકી વિપરીતા થાય છે. પૂર્વકર્મના યોગે તેમાં કંઈપણ પરિવર્તન કરી શકાતું નથી. જે કેઈ, પરસ્ત્રી સાથે સંસર્ગ કરવાની અભિલાષા કરે છે, કે સંસર્ગ કરે છે, તેનું મૃત્યુ નજીક આવે છે અને મર્યા પછી હજારો દુખપૂર્ણ નરકગતિ પ્રાપ્ત કરનાર થાય છે. હે રાવણ! રત્નશ્રવા વગેરે સુભટના ઉત્તમકુળમાં જન્મ પામવા છતાં અનીતિ કરનાર અધમપુત્ર થઈને તમે તેમના કુલનો વિનાશ કર્યો.” આટલું કહેતાં જ ગુસ્સામાં આવેલ રાવણ કહેવા લાગ્યો કે, “દુર્વચનથી ભરેલા આને નગરના મધ્યભાગમાં લોકેની નજર સમક્ષ માર મારે. મજબૂત જાડી સાંકળથી બાંધીને તેને નગરના દરેક પાસેથી ચલાવો, શ્રેષ્ઠ નાગરિકેથી તિરસ્કાર કરાએલો તે ભલે શોક પામે.” આટલું રાવણે કહેતાં જ હનુમાન તરત રેષાયમાન થયે, ઉત્તમ સાધુ જેમ નેહપાશને એકદમ તોડી નાખે, તેમ હનુમાને સાંકળનાં સર્વ બન્ધને તોડી નાખ્યાં. ત્યાર પછી આકાશતલમાં ઉડીને રત્નથી આશ્ચર્યકારી હજાર સ્તંભેથી નિર્માણ કરેલ રાવણના ભવનને હનુમાને પાદપ્રહારથી ઉડાડી મૂકયું. મહેલનું પતન થયું, ત્યારે ઊંચા કિલ્લા સાથે અત્યન્ત નિયંત્રિત હોવા છતાં પણ સમુદ્ર સહિત સમગ્ર પૃથ્વી પણ ધ્રુજાવી નાખી. અનેક ભવને અને તોરણવાળી લંકાનગરીને કિલ્લા-સહિત તેડી ફેડીને ખંડિયેર જેવી બનાવીને શત્રુના પક્ષનો ભય રાખ્યા વગર હનુમાન આકાશમાં ઉડ્યો. ત્યારે સીતાને મજોદરીએ કહ્યું કે, “હે ભદ્ર! એ હનુમાન બન્ધન તોડીને કિષ્કિબ્ધિપુર તરફ ગયે. અહિંથી નીકળીને તે તરફ જતા હનુમાનને દેખી આનન્દ્રિત થએલી સીતાએ પુષ્પાંજલિ સમર્પણ કરી અને કહ્યું કે, “તને હંમેશાં ગ્રહો અનુકૂલ થાઓ તથા કાયમ તું વિજ્ઞ વગરનો થા.”—આ પ્રમાણે પુણ્યકર્મ કરનારની કીર્તિ સર્વત્ર વિસ્તાર પામે છે, શત્રુએ મજબૂતપણે બાંધ્યો હોય, તો પણ તે જલ્દી બન્ધનથી મુક્ત થાય છે. અહિં જેઓ વિમલ આચરણ કરનારા ભવ્ય જ હોય છે, તેઓ વિવિધ સુખનાં નિધાને પ્રાપ્ત કરે છે. (૧૪૯). પદ્મચરિત વિષે “ હનુમાનનું લંકાગમન' એ નામના ચેપનામા પવને આગમેદારક આ. શ્રીઆનંદસાગરસૂરીશ્વરજીના શિષ્ય આ. શ્રીહેમ સાગરસૂરિએ કરેલ ગૂર્જરાનુવાદ પૂર્ણ થયે. [૫૩] [સં. ૨૦૨૫ પ્ર. આષાઢ શુક્લ ૧ રવિવાર ભાયખાલા-જૈનમન્દિર...] Page #314 -------------------------------------------------------------------------- ________________ [૫૪] લંકા તરફ પ્રયાણ હવે અનુક્રમે ગમન કરતા કરતા સમગ્ર સૈન્ય-સહિત હનુમાન કિકિધિ નગરીએ પહોંચે. વાનરપતિ સુગ્રીવે દેખે, એટલે ઉભા થઈ સન્માન આપ્યું અને તેને પ્રેમથી બોલાવ્યો. ત્યાર પછી યુદ્ધમાંથી પાછા ફરેલા સુભટોને સન્માન આપી સુગ્રીવ સાથે રામ પાસે ગયા. હનુમાને મસ્તકથી પ્રણામ કરી ચૂડામણિ અર્પણ કરીને પ્રિયતમા સીતા સંબધિને સર્વ વૃત્તાન્ત રામને નિવેદન કર્યો-“હે સ્વામી ! હું ત્યાં ગયે, ત્યારે વિખરાએલ જટાજુટ, વગર સંસ્કારેલા અને વગર એળેલા કેશવાળી, અશ્રુપ્રવાહના કારણે મલિન કોલતલવાળી, ડાબી હથેલીમાં સ્થાપન કરેલા વદનવાળી, લાંબા અને ઉણુ નિઃશ્વાસ મૂકતી, એકાગ્રતાથી તમારાં દર્શનને ચિતવતી આપની ભાર્યાને અમે એક ઉત્તમ ઉદ્યાનમાં દેખી. હે મહાયશવાળા સ્વામી ! તેમના ચરણમાં નમન કરીને આપે મોકલેલી મુદ્રિકા સમર્પણ કરી અને આપના સર્વ કુશલ-સમાચારને વૃત્તાન્ત પણ તેમને જણાવ્યો. આપને વૃત્તાન્ત સાંભળીને સીતા ઘણે હર્ષ પામ્યાં અને હર્ષથી રોમાંચિત ગાત્રવાળી ફરી ફરી પણ સમાચારે પૂછવા લાગી. સીતાના જીવવાના સમાચાર હનુમાને આપ્યા. તે સાંભળીને રામના પોતાના અંગોમાં હર્ષ સમાઈ શકતે ન હતો. ચૂડામણિ ગ્રહણ કરવાથી રામ તેના કરતાં વિશેષાધિક હર્ષ પામ્યા. અભિજ્ઞાનસહિત સમાચાર મળવાના કારણે જાણે “અમૃતથી અંગનું વિલેપન થયું હોય તેમ આનંદ અનુભવવા લાગ્યાં. હે સ્વામી! સાથે બીજી વાત પણ સાંભળી લે કે, તેણે એમ કહેવરાવેલ છે કે, જે આપ જલદી નહિં આવો, તે મારું અહિં મરણ એ ચોક્કસ છે. ચિન્તા-સાગરમાં ડૂબેલી, આપના વિરહથી અકળાએલી, રાક્ષસ-યુવતીઓથી ઘેરાએલી સીતા દુઃખમાં પોતાના દિવસો વીતાવી રહેલી છે. નિશાની સહિત પ્રિયાના સમાચાર સાંભળીને કાચ્છાદિત મનવાળા રામ અધિક દુખ પામ્યા. નીચું મુખ કરીને લાંબે નિશ્વાસ છોડીને રામ ચિન્તવવા લાગ્યા કે, “ખરેખર હું કેવા દુઃખમાં આવી પડેલ છું.' એમ ફરી ફરી પોતાની નિન્દા કરવા લાગ્યા. આ પ્રકારે શોક કરતા રામને લક્ષમણ કહેવા લાગ્યા કે-“હે દેવ ! શોક શા માટે કરે છે? આપના મનમાં જે કરવા લાયક કાર્ય હેય, તેની મને આજ્ઞા આપો. હે સ્વામી ! સુગ્રીવ રાજાના મનમાં આ કાર્ય લાંબા સમયનું જણાય છે અને ભામંડલને બોલાવ્યા, તે પણ હજુ વિલમ્બ કરે છે. અમારે દશમુખની પોતાની લંકાનગરીમાં નક્કી જવું જ છે, પરંતુ હે મહાયશ ! બાહુથી સમુદ્ર તટે કેવી રીતે? તેને પ્રત્યુત્તર આપતાં Page #315 -------------------------------------------------------------------------- ________________ * ૨૮૦ : પઉમચરિય–પદ્મચરિત્ર સિંહનાદે લક્ષ્મણને જણાવ્યું કે, “હે લક્ષમણ ! આમ આ કાર્ય મારી કઠણ છે એમ કહીને વાત ટાળે છે કેમ? જેમાં પિતાનું હિત હોય, તેવાં કાર્યો દરેક પુરુષેએ કરવાં જ જોઈએ. ઉત્તમ ભવને અને ઉંચા પ્રાકારવાળી લંકાનગરીને હનુમાને વિનાશ કર્યો છે, તેથી કોપાયમાન રાવણની સાથે યુદ્ધમાં અમારું મરણ થશે. તેના સમાધાનમાં ચન્દ્રરાશિમાએ કહ્યું કે-“હે સિંહનાદ ! તું આટલે ડર પેક કેમ થઈ જાય છે ? નજીકમાં મરણ પામનારા રાવણથી કેણ ડરે છે ? આપણી સેનામાં બલ, શક્તિ અને કાન્તિવાળા યુદ્ધ કરવામાં શૂરવીર ઘણા મહારથી વિખ્યાત વિદ્યાધર સુભટો છે. ધનરતિ, ભૂતનિનાદ, ગજવરઘોષ, કૂર, કેલીકિલ, ભીમ, કુંડ, રવિ, અંગદ, નલ, નીલ, વિદ્યદુવંદન, મન્દરમાલી, અશનિવેગ, રાજા ચન્દ્રજ્યોતિ, સિંહરથ, ધીરસાગર, વજદંષ્ટ્ર, ઉકાલાંગૂલ, વીરદિનકર, ઉજજવલ કીર્તિ હનુમાન અને ભામંડલ સરખા મહાસુભટ રાજાઓ આપણું પક્ષે રહેલા છે. તે સિવાય બીજા મહેન્દ્રકેતુ, પવનગતિ, પ્રસન્નકીર્તિ વગેરે બીજા પણ ઘણું સુભટો વાનરસેનામાં છે. વાનર સુભટોને બે-પરવા દેખીને રામ એકદમ ભ્રમર ચડાવીને ક્ષણવારમાં યમરાજાની સરખા ભયંકર મુખવાળા થઈ ગયા. રામે હાથમાં ધનુષરત્નને ગ્રહણ કરીને જળપૂર્ણ મેઘ સરખે ગજરવને શબ્દ કરતા તેને અફાળ્યું અને વિજળી સરખી ધપૂર્ણ દષ્ટિ લંકા તરફ કરી. પ્રલયકાળના સૂર્ય સરખા કેધથી ધમધમી રહેલાં રામના મુખને જોઈને સર્વે વાનર-સુભટ એકદમ પૂર્ણ ઉત્સાહિત બની યુદ્ધ કરવા સજજ બન્યા અને પ્રયાણની તૈયારી કરવા લાગ્યા. બરાબર માર્ગશીર્ષ મહિનાના કૃષ્ણપક્ષમાં પંચમીના દિવસે સૂર્યોદય-સમયે શુભ કરણ, લગ્ન અને યોગે પ્રવર્તતા હતા, ત્યારે તેઓનું પ્રયાણ થયું. તે સમયે દક્ષિણવર્તાયુક્ત નિર્ધમ જળી રહેલ અગ્નિ, આભૂષણથી વિભૂષિત સ્ત્રી, ઉત્તમ જાતિનો વેત અશ્વ, નિર્ચન્ય મુનિવર, છત્ર, ઘેડાને હણહણાટ કરતો શબ્દ, કળશ, સુગન્ધી વાયરે, વિશાલ નવીન તોરણ, ક્ષીરવૃક્ષ ઉપર ડાબી બાજુ બેઠેલ પાંખ ફફડાવતા અને ‘કાકા’ શબ્દ કરતા કાગડાને તથા ઉત્તમ ભેરી અને શંખ વાગવાને શબ્દ, આ વગેરે શકુને શીઘ્ર સફળતાની આગાહી કરાવતાં હતાં. આ અને બીજા પણ ઘણાં શુભ શકુનો પ્રયાણ-સમયે થયાં. તથા રામ લંકા તરફ પ્રયાણ કરતા હતા, ત્યારે મંગલશબ્દો તેમના સાંભળવામાં આવ્યા. શુકલપક્ષમાં જેમ ચન્દ્રની કળા વૃદ્ધિ પામે છે, તેમ સુગ્રીવ-સહિત રામની કાતિ ખેચર-સેથી અધિક વૃદ્ધિ પામવા લાગી. કિષ્કિન્વિપતિ સુગ્રીવરાજા, હનુમાન, દુર્મર્ષણ, નલ, નીલ, સુષેણ, શલ્ય તથા કુમુદ વગેરે ઘણા સુભટો વાનરના ચિહ્નવાળા મહાબલવાળા સમગ્ર સાધન અને બલવાળા મહાવાજિંત્રના શબ્દ કરતા જાણે આકાશને ગળી જવા માગતા હોય, તેમ ચાલવા લાગ્યા. વિરાધિતને હાર, જાબૂનદને વડવૃક્ષ, સિંહરવને સિંહ, મેઘકાન્તને હાથી–એમ દરેક સુભટનાં જુદાં જુદાં ચિહ્નો હતાં. તે સર્વે સુભટ કઈ વિમાનમાં, કેઈ યાનમાં, કેઈ વાહનમાં કેઈ હાથી પર, કેઈ અશ્વ પર, કઈ રથમાં આરૂઢ થઈ લંકા તરફ પવન સરખી વેગવાળી ગતિથી જવા માટે તૈયાર થયા. જ્યારે દિવ્યવિમાનમાં આરૂઢ થઈને અનેક Page #316 -------------------------------------------------------------------------- ________________ [૫૫] બિભીષણને સમાગમ : ૨૮૧ : સુભટોથી ઘેરાએલા લક્ષમણ–સહિત રામ જાણે લોકપાલેથી પરિવરેલા ઇન્દ્ર હોય તેમ શોભવા લાગ્યા. થોડા સમયમાં તે જ્યાં વેલ ધરપુરના સ્વામી સમુદ્રરાજા નિવાસ કરતા હતા, તે મનહર વેલંધર પર્વતની પાસે આવી પહોંચ્યા. ત્યાં વાનરસૈન્યને દેખીને સમુદ્રરાજા એકદમ બહાર નીકળી પડ્યો અને પોતાના સમગ્ર બલ સાથે નલની સામે સંગ્રામ કરવા લાગે. યુદ્ધમાં નલરાજાએ સમુદ્રને જિતી લીધું અને બાંધીને રામ પાસે લઈ ગયા. રામને પ્રણામ કર્યા, એટલે ફરી પોતાના નગરમાં છોડી દીધું અને રાજ્ય કરવા લાગ્યા. રત્નશ્રી, કમલશ્રી, રત્નશલાકા અને ગુણમાલા નામની ચાર કન્યાઓ સમુદ્રરાજાએ લક્ષમણને આપી. ત્યાં નજીકમાં સુલપુરમાં રાત પસાર કરીને સૂર્યોદય-સમયે જય શબ્દની ઉદઘોષણા મિશ્રિત વાજિંત્રેના મંગલશબ્દો સાથે લંકા તરફ પ્રયાણ ચાલુ કર્યું. ઉત્તમ ભવન અને ઉંચા કિલ્લાવાળી, બાગ-બગીચા-આરામથી અતિશય સમૃદ્ધ એવા પ્રકારની નગરીને વાનરસેનાએ સમુદ્રના મધ્યમાં દેખી. લંકાનગરીની નજીકમાં રહેલ હંસદ્વીપમાં પહોંચ્યા. ત્યાં રહેલ હંસરથ રાજાને જિતને ત્યાં જ તેઓએ પડાવ નાખે. પવન સરખા વેગવાળા એક સેવક પુરુષને રામે ભામંડલ પાસે મોકલ્યો. પહોંચીને તેણે યુદ્ધ વગેરેને સર્વ વૃત્તાન્ત જણાવ્યું. વિવિધ પ્રકારનાં સુકૃત આચરનારા પુરુષે જ્યાં જ્યાં જાય છે, ત્યાં ત્યાં શત્રુઓ ઉપર જય મેળવીને ભેગ-સામગ્રી પ્રાપ્ત કરે છે. તેઓ માટે લોકમાં કઈ પણ કાર્ય અસાધ્ય હોતાં નથી. માટે લોકના નાથ જિનેશ્વર ભગવંતે સેવેલ એવા વિમલ ધર્મનું તમે સેવન કરે. (૪૭) પદ્યચરિત વિષે “લંકા તરફ પ્રયાણુ” નામના ચેપન્નમાં પવને ગૂજરાનુવાદ સમાપ્ત થયો. [૪] [૫૫] બિભીષણને સમા.. વાનરસેનાને નજીકમાં આવી પહોંચેલી જાણીને લવણસમુદ્રની વેળાની જેમ આખી લંકાનગરી ખળભળી ઉઠી. ક્રોધાયમાન થએલો રાવણ પોતાનું સમગ્ર સિન્ય એકઠું કરવા લાગ્યા અને દેશના દરેક ઘરમાં સંગ્રામની વાતો ચાલવા લાગી. મોટા મોટા ઢાલ અને વાજિંત્ર સહિત યુદ્ધની મહાભેરી પણ વગડાવી, જે સાંભળીને સુભટે બખ્તર, હથિયાર આદિથી સજજ થઈ સ્વામી પાસે હાજર થયા. આ બાજુ યુદ્ધ માટે તૈયાર થએલા લંકાના અધિપતિ રાવણને પ્રણામ કરીને નીતિશાસ્ત્રમાં કુશલ બુદ્ધિવાળા બિભીષણે વિનંતિ કરતાં કહ્યું કે હે પ્રભુ ! ઈન્દ્ર સરખી મહાવિપુલ સંપત્તિએ આપને આશ્રય કરેલ છે. ચન્દ્ર, શંખ અને મેગરાનાં પુષ્પ Page #317 -------------------------------------------------------------------------- ________________ : ૨૮૨ ઃ પઉમચરિય-પદ્મચરિત્ર સરખે ઉજજવલ આપને યશ સમગ્ર ત્રિભુવનમાં ભ્રમણ કરી રહેલ છે, માટે તે સ્વામી ! એક સ્ત્રી ખાતર ક્ષણમાં વિનાશને ન તરે, સીતાને પાછી અર્પણ કરી દે, એનાથી વધારે શું સિદ્ધ થવાનું છે? પાછી અર્પણ કરવાથી તેમાં કેઈ નુકશાન થવાનું નથી, પરંતુ ત્રણે ભુવનમાં કેવલ ગુણની પ્રશંસા ફેલાશે. તમે સુખસાગરમાં અત્યન્ત મગ્ન અને અને વિદ્યાધરોની મહાઋદ્ધિનો ભોગવટો કરો.” બિભીષણનાં આ વચન સાંભળીને ગુસ્સામાં આવેલા રાવણપુત્ર ઈન્દ્રજિતે તેને પ્રત્યુત્તર આપ્યો કે-“અરે! તમને આ બલવાને અધિકાર કેણે આપ્યો છે, જેથી આવું નિર્માલ્ય બોલો છો? જે વરીની બીક લાગતી હોય, યુદ્ધ કરવામાં વધારે પડતા કાયર હો, તે શસ્ત્ર અને સેનાપતિનો દંડ છોડીને જલ્દી ઘરના ખૂણામાં ભરાઈ જાઓ. શસ્ત્રસમૂહ જેમાં ઉપરા ઉપરી આવીને પડતા હોય એવા યુદ્ધમાં શત્રુને મારીને પરાક્રમી પુરુષે નક્કી તલવારથી લક્ષમીને ખેંચી લાવે છે. આ પૃથ્વીમાં આવું ઉત્તમ સ્ત્રીરત્ન પ્રાપ્ત કરીને શું રાવણ તેને હવે ત્યાગ કરશે? કે તમે આવું વચન બોલે છે ? ત્યારે તિરસ્કાર કરતા બિભીષણે તેને કહ્યું કે“પુત્રપણે ઉત્પન્ન થઈને તું પિતાને વેરી થયો છે. મકાનમાં અગ્નિ સળગ્યો હોય, તેમાં તું ઈન્ફણાં ઉમેરે છે, એવા પ્રકારનાં વચન બોલીને તું અહિતને હિત માનનારે છે. જ્યાં સુધીમાં સુવર્ણથી બનાવેલા મજબૂત કિલાવાળી લંકાને લક્ષમણ બાણથી ન તેડી નાખે, તે પહેલાં તું સીતા રામને સોંપી દો. વજાવ ધનુષને ધારણ કરનાર રેષાયમાન રામ અને લક્ષ્મણ સાથે તમે યુદ્ધભૂમિમાં યુદ્ધ કરવા સમર્થ બની શકશે નહિં. હે વડિલબધુ રાવણ! કપિદ્વીપવાસી ઘણું સુભટો મહેન્દ્ર, મલય, તીર, શ્રીપર્વત, હનુરુહ વગેરે તથા કેલિકિલ, રત્ન, વેલન્ચર, નભસ્તિલક, સબ્બારાગ, તથા દધિમુખ આદિ દ્વીપના અધિપતિ રાજાએ કાયમ તેમના શરણે અને પક્ષે ગયા છે. આ પ્રમાણે બોલતા બિભીષણને હણવા માટે કેળના અતિશય આવેશમાં આવેલા રાવણે ખળું ખેંચ્યું અને મારવા ઉદ્યત થયે. ક્રોધાવેશમાં આવેલ તે રત્નનો સ્તંભ ઉખેડીને મહાભૂકુટી ચડાવીને મોટાભાઈની સન્મુખ તેમને હણવા માટે દોડ્યો. બંને પરસ્પર યુદ્ધ કરવા ઉદ્યત થયા, ત્યારે કોઈ પ્રકારે એ વચ્ચે પડી તેમને અટકાવ્યા અને ઈન્દ્રજિત્ તથા ભાનુકણે પિતપોતાના ભવનમાં પહોંચાડ્યા. રુછ રાવણે કહ્યું કે, મારી નગરીમાંથી તે બિભીષણને કાઢી મૂકે, પ્રતિકૂલ માનસવાળા દુષ્ટ અહીં રહીને શું કરવાનું છે? આટલું કહેતાં જ બિભીષણ ત્રીશ અક્ષૌહિણી ઉત્તમ સેના સહિત નગરીની બહાર નીકળી પડ્યો. વજેન્દુ, ઘનભ, વિદ્યુત, પ્રચંડાશનિ, કાલ વગેરે બિભીષણને આધીન રહેનારા ભયંકર મહાસુભટો પિતાના સમગ્ર પરિવાર સહિત વિવિધ યાન, વાહન ઉપર સવાર થઈને આકાશમાગને ઢાંકી દેતા હંસકીપમાં ઉતર્યા. બિભીષણના સૈન્યને દેખીને ઠંડીના હેમન્ત કાલમાં હિમના પવનથી ઠુંઠવાએલા દરિદ્રોને જેમ પૂજારી થાય છે, તેમ વાનરસેના ધ્રુજી ઉઠી. રામે વાવતે ધનુષ અને Page #318 -------------------------------------------------------------------------- ________________ [૫૫] બિભીષણને સમાગમ : ૨૮૩ : લક્ષ્મણે સૂર્યહાસ તલવાર ગ્રહણ કરી. વાનરસેનાના બીજા સામતોએ પણ હાથમાં આયુધો ધારણ કર્યા. એટલામાં વાનરસેનાએ આયુધ અને કવચ ધારણ કર્યા, તેટલામાં બિભીષણે રામની પાસે એક દૂત મોકલ્યો. રામને નમન કરીને દૂતે બનેલી સર્વ હકીકત કહી અને સીતાના કારણે ભાઈની સાથે કેવી રીતે વિરોધ થયે, તે સર્વ યથાસ્થિત કહ્યું. “હવે મારા માટે આપ શરણરૂપ છો.” એમ બિભીષણે કહેવરાવ્યું છે, તેમાં સદેહ નથી. માટે હે પ્રભો ! આજ્ઞાદાન આપીને મારું સન્માન કરવા કૃપા કરવી. આ સમયે રામ મંત્રીઓની સાથે મસલત કરવા લાગ્યા, ત્યારે મતિસાગર નામના મંત્રીએ કહ્યું કે, “મારી એક વાત સાંભળે-કદાચ કપટથી રાવણે બિભીષણને મોકલ્યા હશે તો? અથવા મલિન જળ પણ ક્ષણવારમાં નિર્મલતા ધારણ કરે છે. તેનું સમાધાન કરતા શાસ્ત્ર અને આગમમાં કુશલ મતિ સમુદ્ર મંત્રી કહેવા લાગ્યા કે, લોકોમાં એવી વાત ચાલી છે કે, “બે ભાઈઓને વિરોધ થયો છે. બીજું હે પ્રભુ ! એમ પણ સંભળાય છે કે-બિભીષણ ધર્મ અને નીતિમાં બુદ્ધિ રાખવામાં કુશલ છે, તમારા સરખાના આવા ગુણે ઉપર તેને અભાવ થવાનું કોઈ પ્રયેાજન નથી. અથવા તે જગતમાં એક ઉદરથી જન્મેલા હોવા છતાં, લેભથી ક્યાં વિરોધ ઉત્પન્ન થતું નથી ? આ વિષયમાં એક આખ્યાન કહું છું, તે એકાગ્ર ચિત્તથી સાંભળે – નિમિષ નામની અટવીમાં ગિરિભૂતિ અને ગભૂતિ નામના બે યુવાને રહેતા હતા. ત્યાં સૂરદેવ નામને રાજા અને તેને મતિ નામની પત્ની હતી. પુણ્યોપાર્જન કરવા માટે મતિરાણીએ આ બંને યુવાન બ્રાહ્મણ ભાઈઓને વિશુદ્ધ અને પુષ્કળ કોઈ ન જાણે તેવી રીતે ગુપ્ત સેનાનું દાન આપ્યું. સુવર્ણ દેખીને લેભ ગ્રહથી ગ્રસાએ ગિરિભૂતિ સગાભાઈ સાથે વિરોધ કરવા લાગ્યા અને શત્રુ સરખા પરિણામવાળે બળે. એક બીજુ પણ ઉપાખ્યાન સાંભળે. કૌશામ્બી નગરીમાં મહાધન નામને એક વણિક હતો, તેને કુરુવિન્દા નામની પત્ની હતી. તેઓને બે પુત્રો હતા. એકનું નામ અહિદેવ અને બીજાનું નામ મહાદેવ હતું. પિતા મૃત્યુ પામ્યા પછી વેચવાની વસ્તુઓ લઈને વહાણમાં બેસી બંને પરદેશ ગયા. વેપાર કરી ધન કમાઈને એક કિંમતી રત્ન ખરીદ્યું અને તે ગ્રહણ કરીને પાછા ફર્યા. સાચવતી વખતે જેની પાસે રત્ન હય, તે બીજાને મારી નાખવાના પરિણામ કરે–એમ બંનેને ભાઈ છતાં પરસ્પર લોભવશ હણવાની ઈચ્છા થતી હતી. પોતાના ઘરે આવ્યા પછી બંનેએ રત્ન માતાને અર્પણ કર્યું. તે માતા પણ રત્નના લાભથી પિતાના પુત્રોને ઝેર આપી મારી નાખવા ઇચ્છતી હતી. રેષાયમાન થએલા એવા તેઓએ તે રત્ન યમુના નદીના જળમાં ફેંકી દીધું. માછીમારના હાથમાં આવ્યું, ફરી પણ એ રત્ન તેઓના ઘરે આવ્યું. ફરી બેનના હાથમાં આવતાં તે પણ તેવા જ પરિણામવાળી થઈ. માતા સાથે મસલત કરીને ઉત્પન્ન થએલા વિરાયવાળા તે સર્વેએ રત્નને ચૂર કરીને દીક્ષા અંગીકાર કરી. માટે લાભના કારણે સગા સહોદર હોવા છતાં પણ વિરોધ થાય છે. તેમાં ગિરિભૂતિ અને ગભૂતિ ભાઈઓ તથા બીજા પણ અનેક દાખલાઓ છે. Page #319 -------------------------------------------------------------------------- ________________ : ૨૮૪ : પઉમચરિય-પદ્મચરિત્ર મંત્રીઓએ કહેલાં આ ઉપાખ્યાન સાંભળ્યા પછી રામે પ્રતિહારને કહ્યું કે, બિભીષણને જલદી બોલાવી લાવ.” પ્રતિહારથી કહેવાએલ બિભીષણ તરત રામ પાસે આવ્યા અને હર્ષિત મનવાળા તેણે નમસ્કાર કરી અતિનેહથી ખૂબ આલિંગન કર્યું. બિભીષણના ભટને મેળાપ થવાના કારણે વાનરેને આનન્દ થયો. એટલામાં પૂર્ણ થએલ વિદ્યાવાળે ભામંડલ પણ જલ્દી આવી ગયે. એટલે રામ અને લક્ષમણે ભામંડલને વિશેષપણે સન્માન કરી બોલાવ્યો. તેમ જ સુગ્રીવ અને બીજા વાનર સુભટેએ ભામંડલનું વિશેષ સન્માન કર્યું. સેના-સહિત સર્વેએ હંસદ્ધીપમાં આઠ દિવસ પસાર કર્યા. ત્યાર પછી બરાબર સજજ થએલા રામ-લક્ષમણ લંકા તરફ ચાલ્યા. તે યુદ્ધભૂમિના વીશ જન તે રામ તરફની સેનાએ રોક્યા. યુદ્ધભૂમિનું અતિ લાંબું પરિમાણ કેટલું છે, તે જાણવું પણ મુશ્કેલ થઈ પડયું. વિવિધ પ્રકારનાં કરેલાં ચિહ્નો, વિવિધ પ્રકારના હાથી, ઘોડા અને પાયદલ સેના અને વાનરસેના આવતી રાક્ષસોએ દેખી. સૂર્ય–સમાન વર્ણવાળા મેઘનિભ, ગગનવલ્લભ, કનક, ગન્ધર્વ, ગીતનગર, સૂર્ય, કલ્પવાસી, સિંહપુર, શુભ, ગીતપુર, મન્દિર, બહુનાદ, લક્ષ્મીપુર, કિન્નરગીત, મહાશેલ, સુરનૂ પુર, મલય, શ્રીમાન્, શ્રીપ્રભ, શ્રીનિલય, શશિનાદ, રિપુજય, માર્તડ, ભાવિશાલ, આનન્દ, પરિખેદ, જાતિદડ, જય, અશ્વરત્નપુર વગેરે નગરના અધિપતિ અને બીજા સુભટો પણ આવ્યા. પુત્ર જેમ પિતાની સ્નેહપૂર્વક પૂજા કરે, તેમ આ અને બીજા સુભટ રાજાઓ અને ભટેએ કવચ અને આયુધોથી રાવણની પૂજા કરી. હે મગધપતિ ! બુધજનોના કહેવા પ્રમાણે ચાર હજાર અક્ષૌહિણી સેના રાવણ પાસે હતી. ભામંડલ-સહિત સર્વ વાનરેની ચતુરંગ સેના એક હજાર અક્ષૌહિણી સેના હતી–તેમ કહેવાયું છે. ભામંડલ સહિત વાનરધ્વજવાળા સતત ઉદ્યમી રાજા સુગ્રીવ તેમ જ લક્ષમણ વગેરેથી પરિવરેલ રામ ત્યાં આગળ બેઠા. જ્યારે પુરુષને પ્રબલ પુણ્યોદય પ્રાપ્ત થાય છે, ત્યારે પ્રબલ શત્રુ પણ મિત્રપણે કે સેવક પણે હાજર થાય છે અને પુણ્યના અસ્તસમયે વિમલ બધુ હોય, તો તે પણ છિદ્રાન્વેષી શત્રુ બની જાય છે. (૬૦) પદ્મચરિત વિષે “બિભીષણ-સમાગમ' નામના પંચાવનમાં પવન ગૂજરાનુવાદ સમાપ્ત થયો. [૫૫] [ ૫૬ ] રાવણની સેનાનું નિર્ગમન મગધપતિ શ્રેણિક રાજાએ ગૌતમ ગણધર ભગવાનને પ્રણામ કરીને ભાવપૂર્વક પ્રશ્ન કર્યો કે, “હે ભગવન્ત! એક અક્ષૌહિણી સેનાનું પ્રમાણ કેટલું છે, તે આપ કહે.” ત્યારે ઇન્દ્રભૂતિ-ગૌતમસ્વામી કહેવા લાગ્યા કે-“આઠ પ્રકારની ગણના, તથા ચાર Page #320 -------------------------------------------------------------------------- ________________ [૫૬] રાવણની સેનાનું નિર્ગમન : ૨૮૫ : ચતુરંગની સાથે સંગ મેળવવાથી એક અક્ષૌહિણી સેના તૈયાર થાય છે. આઠ ભેદો કરતાં પ્રથમભેદ ૧ પંક્તિ, ૨ સેના, ૩ સેનામુખ, ૪ ગુલ્મ, ૫ વાહિની, ૬ પૃતના, ૭ ચમૂ અને છેલ્લી આઠમી અનીકિની-એમ આઠ ભેદ જાણવા. હવે પંક્તિ કોને કહેવાય? ૧ હાથી, ૧ રથ, ૩ ઉત્તમ અશ્વ, ૫ પાયદલ આટલા એકઠા મળીને એક પંક્તિ કહેવાય. પંક્તિને ત્રણ ગુણ કરવાથી સેના, સેનાને ત્રણ ગુણ કરવાથી સેનામુખ થાય છે. ત્રણ સેનામુખથી એક ગુમ થાય છે. ત્રણ ગુલમેની એક વાહની, ત્રણ વાહિનીની એક પૃતના, ત્રણ મૃતનાની એક અમૂ, અને ત્રણ ચમૂઓની એક અનીક થાય છે, દશ અનીકિનીઓથી એક અક્ષૌહિણી સેના કહેવાય છે. હવે એક એક અંગની સંખ્યા કહું છું. ૨૧,૮૭૦ હાથી અને રથની બંનેની સરખી સરખી સંખ્યા છે. ૧,૦૯,૩૫૦ દ્ધાઓની સંખ્યા છે. ૬૫,૬૧૦ ઉત્તમ ઘેડાઓની સંખ્યા છે. હે શ્રેણિક! એક અક્ષહિણી સેનામાં સમગ્ર સંખ્યાનો સરવાળો કરીએ, તો કુલ બે લાખ, અઢાર હજાર અને સાતસોની સંખ્યા થાય. આ બાજુ રામના સૈન્યને નજીક આવતું દેખીને રાક્ષસ-સુભટો પણ સમગ્ર વાહને સાથે તૈયાર થયા. કવચ પહેરેલા અને શસ્ત્રો સજેલા કેટલાક શૂરવીર અને યુદ્ધની ઉત્કંઠાવાળા સુભટો એકદમ તયાર થયા. ત્યારે તેમની સ્નેહી પત્નીએ તેમને રોકવા લાગી. બખ્તરના કંઠસૂત્રને પકડીને કોઈ પ્રિયતમા પ્રિયતમને કહેવા લાગી કે-“હે નાથ ! યુદ્ધમાં સામે આવનાર સુભટને બરાબર હણજે. બીજી સ્ત્રી પતિને કહેવા લાગી કે-“હે નાથ ! સંગ્રામમાં તમે શત્રુને પીઠ ન બતાવશે, નહિંતર સખીઓની આગળ મારે શરમાઈને ઘુંઘટ ખેંચ પડશે, વળી કઈ ઈર્ષ્યાળ પત્ની અધિક ઉતાવળ કરનાર પતિને કહેવા લાગી કે-“હે સ્વામિ! મને છોડીને તમને કીર્તિ વધારે પ્યારી લાગે છે? કેઈ સુભટપત્ની એમ કહેવા લાગી કે, “હે નાથ યશના અભિલાષી તમારા નવીન શસ્ત્રઘાથી ચિહ્નિત આ મુખકમલનું ચુમ્બન હું હસતી હસતી અધિકપણે કરીશ. બીજી વળી કઈ પરાક્રમી સુભટની સુન્દરી પતિના મુખકમલનું ચુમ્બન કરતી હતી, ત્યારે પુષ્પમાં આસક્ત ભ્રમરી પુષ્પને ન છોડે, તેમ પતિ પરાણે છોડાવે છે, તે પણ છેડતી નથી. ત્યાં વળી કોઈ બીજી સુભટી શસ્ત્ર ધારણ કરેલ પતિના કંઠમાં મહાગજેન્દ્ર પકડેલી નલિનીની જેમ ડોલતી હોય તેવી શભા પામતી હતી. આ પ્રકારે વિવિધ ચેષ્ટાઓ દ્વારા પ્રેમ ઉત્પન્ન કરનારા ઉત્તમ સુભટો પિતાની પ્રિયાઓને સાત્વન આપવા માટે કહેવા લાગ્યા કે, “હે સુન્દરિ ! મને પકડી ન રાખો, છેડી દે, હે વરતનુ! અમારા દેખતાં બીજા યુદ્ધ જીતવાને યશ ગ્રહણ કરી લે, પછી અમારે જીવીને શું કરવું? હે ભદ્રે ! તે નરવૃષભે ખરેખર ધન્યવાદને પાત્ર છે, જેઓ સંગ્રામમાં આગળ ખરે ગયા છે, વળી તેઓ શત્રુન્યમાં ધ્રુજારી કરાવીને સામી છાતીએ લડી રહેલા છે. યુદ્ધમાં હાથીઓના દંકૂશળથી ભેદાએલ સુભટો હિંડોળાની જેમ ડોલવાનું અને શત્રુદ્વારા પ્રશંસા પામવાનું અર્થાત્ સાબાશી મેળવવાનું પુણ્ય વગર બની શકતું નથી. એક તરફ યુદ્ધને રાગ અને બીજી તરફ પ્રિયાના પ્રેમની Page #321 -------------------------------------------------------------------------- ________________ : ૨૮૬ : પઉમરિય–પદ્મચરિત્ર મમતા, આ પ્રમાણે પ્રેમ અને અભિમાનથી સુભટ બે વિભાગમાં વહેંચાયેલું છે. હે સુંદરાંગી ! તે વીર પુરુષના યશથી ત્રણે ભુવન અલંકૃત થયાં છે કે, જેના સ્વામીની સમક્ષ જ યુદ્ધમાં તલવારના પ્રહાર પડે છે. આવા અને આના સરખાં બીજ મધુર વચનોથી પિતાપિતાની પત્નીઓને આશ્વાસન આપી સુભટો નીકળવા લાગ્યા. સહુથી પહેલાં નગરીમાંથી સેના સાથે હસ્ત અને પ્રહસ્ત નીકળ્યા, પછી મારીચિ, સિંહકટી, સ્વયજૂ, અતિવેલ, શક, સારણ, સૂર્ય, શશાંક, ગજારિ, બીભત્સ, વાક્ષ, વાધર, ગંભીરનાદ. નક, મકર, કુલિશ-નિનાદ, સુન્દ, નિસુન્દ, ઉગ્રવાદ, કૂર, માલ્યવાન્, સહસાક્ષ, વિભ્રમ, અરનિસ્વન, જબૂ, માલી, શિખી, દુર્ધર, મહાબાહુ-આ વગેરે સુભટ સિંહ જોડેલા રથમાં બેસીને નીકળી પડ્યા. વજોદર, કૃતાન્ત, ઈન્દ્રાભ, અશનિરથ, ચન્દ્રનખ, વિકટોદર, મૃત્યુ, સુભીષણ, કુલિશાદર, ધૂમ્રાક્ષ, મુદિત, તડિજિહે, મહામાલી, કનક, ક્રોધન, નિધન, ધૂમ્રોડ્રામ, ક્ષોભ, હિંડી, મરુસ્વર, પ્રચંડ ડમ્બર, ચંડમુંડ તથા હાલાહલ વગેરે વાઘ જોડેલા મજબૂત રથમાં બેસીને નીકળ્યા. વિદ્યાકૌશિક, ભુજંગબાહુ, મહાદ્યુતિ, શંખ, પ્રશંખ, રાગ, ભિન્ન, અંજનાભ, પુષ્પચૂલ, રક્તવર, પુષ્પશેખર, સુભટ, અનંગકુસુમ, ઘટસ્થ, કામવર્ણ, મદનશર, કામાગ્નિ, અનંગરાશિ, શિલીમુખ, કનક, સેમવદન, મહાકામ, હેમાભ વગેરે સંગ્રામમાં જેમને રાગ ઉત્પન્ન થયો છે, એવા તે સુભટો વાનર જોડેલા રથમાં બેસીને ઘણી ગર્જના કરતા બહાર નીકળ્યા. ભીમ, કદમ્બવિટપ, ગજનાદ, ભીમનાદ, શાર્દૂલકીડન, સિંહબિલાંગ, બિલાંગ, પ્રહલાદન, ચપલ, ચલ, ચંચલ આદિ સુભટે હાથી જડેલા રથમાં બેસીને લંકામાંથી નીકળ્યા. આ અને તે સિવાય બીજા સુભટનાં હું કેટલાં વર્ણન કરું? સાડા ચાર કરોડ ઉત્તમ કુમારે તેમાં હતા. આ અને બીજા કુમારવાથી પરિવરેલા ઇન્દ્રજિત્ ઘનવાહનની સાથે જલ્દી નીકળી પડ્યા. તિષપ્રભ વિમાનમાં આરૂઢ થઈને ત્રિશૂલધારી ભાનુકણું પણ ઘણું સુભટથી પરિવારે બહાર નીકળે. વેગથી ઉડવાના કારણે પૃથ્વી અને આકાશમાગને (શબ્દથી) પૂરતો પુષ્પક નામના વિમાનમાં આરૂઢ થઈને સેના સાથે રાવણ લંકાનગરીથી બહાર નીકળ્યો. રથ, હાથી, ઘોડા, મૃગ, મહિષ, વરાહ, વ્યાવ્ર, સિંહ, ગધેડા, અને ઉંટ ઉપર સ્વાર થઈને બીજા સુભટ પણ નીકળી પડ્યા. તે સમયે રાવણને ભયંકર અપમંગલ-સૂચક ઉત્પાત થવા લાગ્યા અને બીજા પણ ઘણા પ્રકારના પરાજય જણાવનારા પક્ષી રુદન કરવા લાગ્યા. માને કહે કે, અભિમાન કહે, તેને વશ બનીને અપશકુનને જાણવા છતાં તે સર્વ રાક્ષસે યુદ્ધ કરવા નીકળી પડ્યા. આ પ્રકારે હાથમાં હથિયાર લઈને, શરીર પર બખ્તર પહેરીને, જુદાં જુદાં ચિહ્નોવાળી ઉડતી દવાઓ સહિત, જેમને કપિલ પર કુંડલ રહેલાં છે, વાહન પર સવાર થએલા, હર્ષ પામતા, યુદ્ધ કરવાના એકાગ્ર ચિત્તવાળા તે સર્વ શૂરવીર સુભટો વિમલ આકાશને આચ્છાદિત કરતા નગરીમાંથી નીકળ્યા. (૪૭) પદ્મચરિત વિષે “રાવણની સેનાનું નિર્ગમન નામના છપન્નમાં પવને આ. શ્રીહેમસાગરસૂરિએ કરેલ ગૂજરાનુવાદ પૂર્ણ થયા. [૧૬] Page #322 -------------------------------------------------------------------------- ________________ [ ૫૭] હસ્ત અને હસ્તના વધ ભરતી-સમયના ઉછળતા સમુદ્ર સરખા રાક્ષસ-સૈન્યને જોઇને રથ, હાથી અને અશ્વોની સાથે સર્વાં વાનરસુભટો સજ્જ થયા. રામના કાર્ય –નિમિત્તે ઉદ્યત થએલા નલ, નીલ, હનુમાન તેમજ જામ્બવન્ત તેએ ઉત્તમ હાથીએથી જોડાએલા રથમાં બેસીને નીકળી પડ્યા. જયમિત્ર, સમાન, ચન્દ્રાલ, રતિવિવન, રતિવન, કુમુદાવત, મહેન્દ્ર, મહાત્મા પ્રિયંકર, અનુદ્ધર, દૃઢરથ, સૂર્ય, જ્યાતિઃપ્રિય, ખલ, મહાખલ, અતિખલ, દુર્બુદ્ધિ, સસાર, સ, શરભ, આત્કૃષ્ટ, અવિનષ્ટ, સત્રાસ, નાડ, ખખ્ખર, શૂર, વિસૂદન, ખાલ, લાલ, મંડલ, રણચન્દ્ર, ચન્દ્રરથ, કુસુમાયુધ, કુસુમમાલ, પ્રસ્તાર, હેમાંગ, અંગદ, તથા પ્રિયરૂપ-આ સુભટો હાથીઓથી જોડાએલા રથ ઉપર આરૂઢ થઇને નીક્ળ્યા. સુભટ પૂર્ણ ચન્દ્ર, દુપ્રેક્ષ, સુવિધિ, સાગર સ્વર, પ્રિયવિગ્રહ, સ્કન્દ, વાંશુ, અપ્રતિઘાત, દુષ્ટ, કુષ્ટગતિરવ, ચન્દનપાદપ, સમાધિ, અહુલ, કીર્તિ, કિરીટ, ધીર, ઈન્દ્રાયુધ, ગજવરવાસ, સકટ તથા પ્રહર વગેરે સામન્તા-આ સર્વે હાથીઓથી જોડાએલા રથામાં બેસીને એકદમ બહાર નીકળ્યા. શીલ, વિદ્યુન્નયન, ખલ, સ્વપક્ષ, ધન, રત્ન, સમ્મેત, ચલ, શાલ, કાલ, ક્ષિતિધર, લાલ, વિકલ, કાલ, કલિંગ, ચડાંશુ, ઉજિઝત, કીલ, ભીમ, ભીમરથ, તરગતિલક, સુશૈલ, તરલ, ખલી, ધ, મનેાહરણ, મહાસુખ, પ્રમત્ત, ભદ્ર, મત્ત, સાર, રત્નજટી, દૂષણુ, કાણુ, ભૂષણ, વિકટ, વિરાધિત, મનુરણુ, ક્ષક્ષેપ, નક્ષત્ર, લુબ્ધ, વિજય, જય, સંગ્રામ, ખેદ, અરિવિજય તથા નક્ષત્રમાલ આદિ-આ સુભટો ઘેાડાએથી જોડાએલા રથમાં બેસીને જલ્દી બહાર નીકળ્યા. તડિઢાહ, મરુદ્ગાહ, વિમાન્, જલદવાહન, ભાનુ, રાજા પ્રચંડમાલી-આ વગેરે મેઘસરખા શ્યામ રથામાં બેસીને નીકળ્યા. જ્યાતિઃપ્રભ નામના વિમાનમાં બિભીષણુ આરૂઢ થયા. એ પ્રમાણે બીજા પણ સુભટા સજ્જ થઇને નીકળ્યા, તે સંક્ષેપથી કહું છું. કાન્ત, યુદ્ધવાન્ , કૌમુદ્દીનન્દન, વૃષભ, કાલાહલ, સૂર્ય, પ્રભાવિત, સાધુવત્સલ, જિનપ્રેમ, રથચન્દ્ર, યશેાધર, સાગર, જિનનામ તથા જિનમત વગેરે-આ સર્વે સુભટા પાતપાતાના વિમાનમાં આરૂઢ થયા. રામ, લક્ષ્મણ, સુગ્રીવ, અને જનકપુત્ર ભામ’ડલ-નરેન્દ્રોમાં શ્રેષ્ઠ એ સર્વ રાજાએ પેાતપેાતાના વિમાનમાં બેસીને આકાશમાં રહ્યા. વિવિધ પ્રકારનાં આયુધા હાથમાં ધારણ કરીને, વિવિધ પ્રકારનાં વાહના પર આરૂઢ થએલા, હર્ષ અને ઉત્સાહવાળા કપિધ્વજ વાનરા લંકા તરફ્ ચાલવા લાગ્યા. તે સમયે અને સૈન્યામાં ઢાલ, ભેરી, ઝલ્લરી, કાહલ, અને તિમિલના અવાજ Page #323 -------------------------------------------------------------------------- ________________ : ૨૮૮ : પઉમચરિય-પદ્મચરિત્ર વાળા, ભંભા, મૃદંગ, ડમરુ, ઢક્કા, હુંકાર અને શંખની પ્રચુરતાવાળા, ખરમુખી, હુડુક્ક, પાવક ( પાબંસી), તથા કાંસીજડાના મોટા મોટા શબ્દો સહિત રણવાજિંત્રો વાગવા લાગ્યાં. તે સમયે કાયરપુરુષોને ભય ઉત્પન્ન કરનાર હાથી, ઘોડા, સિંહ, મહિષ, વૃષભ, તથા મૃગલાઓ તેમજ પક્ષીઓના વિવિધ શબ્દો ચારે દિશામાં ફેલાઈ ગયા. ઘણા વાજિંત્રના મેટા નાદથી તથા સુભટની ઉંચા શબ્દોની ગર્જનાથી કાનમાં પડેલા એક બીજાના શબ્દો સાંભળી શકાતા ન હતા. બંને તરફના સૈન્યનું ભયંકર મહાયુદ્ધ પ્રવત્યું, ત્યારે તેના પ્રભાવથી પૃથ્વી ક્ષોભ પામી, અકસ્માત્ પર્વતે પણ કમ્પવા લાગ્યા, લવણસમુદ્ર ઉછળવા લાગે, ઘણું જ ઉડે, તે મલિન પવન વાવા લાગ્યો, નદીઓ ઉલટી વહેવા લાગી. બંને પક્ષના સુભટો પ્રજવલિત આકાશના અગ્નિરૂપ ઉલકા સરખા મુગર, બાણ, ઝસર, ભિંડિમાલ, વગેરે આયુધો ફેંકવા લાગ્યા. બખ્તર પહેરેલા પર સ્પર એકબીજાને વધ કરવા ઉદ્યત થયેલ, રણમાં બહાદૂરી બતાવનાર સુભટો પોતાના કુલની પ્રશંસા કરતા, ગદા, તરવાર અને ચક વગેરે આયુધથી હણવા લાગ્યા. સામે રાક્ષસ સુભટો આવ્યા અને ચડક્ક-શસ્ત્ર સરખા પ્રહાર કરીને એવું યુદ્ધ કરવા લાગ્યા કે, વાનરસેનાને પાછળ હઠવું પડ્યું. યુદ્ધ આગળ વધવાથી નિરાશ થયા વગર બીજા વાનરસુભટો આગળ આવ્યા અને રાક્ષસસૈન્યનું નિકંદન કરતા તેમની સામે ઝઝુમ્યા. યુદ્ધમાં રાવણે પોતાના સૈન્યને વિશેષ હણાતું જોયું, એટલે રાવણપક્ષના હસ્ત અને પ્રહસ્ત નામના બે મહારથીઓ જલ્દી ઉઠીને ઉભા થયા અને તેમને સામને કરવા લાગ્યા. હસ્ત અને પ્રહસ્ત સુભટોએ ફરી વાનરસેનાને ભગાડી મૂકી. એકદમ પલાયન કરતા તેમને નલ અને નીલ સુભટે રોક્યા. જેમાં સારા સારા સુભટો જમીન પર ઢળી પડતા હતા, તેવું બંને સેનામાં યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે નલે હસ્તને અને નીલે પ્રહસ્તને એમ બંને મહારથીને મારી નાખ્યા. રાવણ પક્ષના હસ્ત અને પ્રહસ્ત બે મહાસુભટોને હણાએલા દેખીને ત્યાર પછી દ્ધાઓ અને ઘોડાઓ જે યુદ્ધમાં મૃત્યુ પામ્યા હતા, તેવા યુદ્ધમાંથી રાવણની સેના પાછી હઠવા લાગી. જેમ વિમલ કિરણવાળા ચન્દ્રની સ્નાથી રહિત રાત્રિ નક્ષત્રના સમૂહથી યુક્ત હોય, તે પણ શેભા પામતી નથી, તે પ્રમાણે પ્રધાનપુરુષ વગર કાર્ય કરવા છતાં પણ કાર્યસિદ્ધિ થઈ શકતી નથી. (૩૬) પદ્ધચરિત વિષે હસ્ત અને પ્રહસ્તને વધ” નામના સત્તાવનમા પર્વને ગૂજરાનુવાદ પૂર્ણ થયો. [૫૭] [૫૮] નલ-નીલ, તથા હસ્ત-મહસ્તના પૂર્વભવનું વર્ણન શ્રેણિક રાજાએ મસ્તકથી પ્રણામ કરીને ગૌતમ ભગવન્તને પૂછ્યું કે-“હે ભગવન ! હસ્ત અને પ્રહસ્ત મહાસુભટ પહેલાં કોઈ વખત કેઈથી જિતાયા ન હતા, Page #324 -------------------------------------------------------------------------- ________________ [૫૮] નલ–નીલ, તથા હસ્ત-પ્રહસ્તના પૂર્વભવનું વર્ણન : ૨૮૯ : તે પછી અતિબલવાન હોવા છતાં યુદ્ધમાં નલ અને નીલથી કેવી રીતે માર્યા ગયા? આ વિષયમાં મને ઘણું કુતૂહલ થયું છે, માટે આ સમગ્ર વૃત્તાન્ત મને કહો.” ત્યારે ઈન્દ્રભૂતિ ભગવતે કહ્યું કે-“હે શ્રેણિક ! તમે એકાગ્ર ચિત્તથી તેને પૂર્વ–વૃત્તાન્ત સાંભળે. જે પ્રમાણે બન્યું હતું, તે પ્રમાણે કહું છું— કુશસ્થલ નગરમાં ખેતીવાડીમાં એકાગ્ર ચિત્તવાળા બે ગૃહસ્થ સહેદરે રહેતા હતા. બંનેનાં અનુક્રમે ઈન્ધન અને પલવ એવાં નામ હતાં. ભિક્ષાદાનમાં ઉઘત, વિનીત તેમ જ તેઓ સાધુની નિન્દા ન કરનારા હતા. તેઓ સ્વાભાવિકપણે જિનશાસન અને સાધુ-શ્રાવકોના સંસર્ગની અભિલાષા કરનારા હતા. બીજું એક સહોદર-યુગલ હતું, તે અતિક્રૂર, નિર્દય, અશુભ મનવાળા, લૌકિક પાપશાસ્ત્રોમાં મહિત તથા સાધુઓની નિન્દામાં તત્પર રહેતા હતા. કોઈક વખતે રાજાને ભરવાના કર નિમિત્તે તેઓને મેટ ટંટે થયે, તે કારણે તે પાપીઓએ ઈન્શન અને પલ્લવ એ બંનેને મારી નાખ્યા. મુનિવરને દાન આપવાના પ્રભાવથી હરિવર્ષના યુગલિક ક્ષેત્રમાં ભોગો ભેગવીને આયુષ્ય પૂર્ણ કરીને તે બંને વૈમાનિક દેવલોકના વિમાનમાં ઉત્પન્ન થયા. વળી જે પાપ કરવામાં રસિક હતા, તેઓ મૃત્યુ પામીને ઘણું દુખેથી ભરપૂર આહાર-જળરહિત, કાલિજર નામની ભયંકર ઘેર મહાઅટીમાં બંનેએ જંગલી ઘોને અવતાર લીધે. આ લોકમાં તીવ્ર કષાય કરનારા, સાધુઓની નિન્દા કરવામાં રસિક, ઈન્દ્રિયોને આધીન થએલા હોય, તેમને માટે દુર્ગતિગમન નિર્માણ નકકી સમજી લેવું.” ત્યાંથી કાલ પામીને વિવિધ પ્રકારની તિયચ એનિઓમાં ભ્રમણ કરીને મનુષ્યભવમાં ઉત્પન્ન થયા અને વલ્કલ ધારણ કરનાર તાપસ થયા. મોટી જટાવાળા અને મહાકાયાવાળા તેઓ બાલ-અજ્ઞાનતપ કરી મૃત્યુ પામી અજિયપુરીમાં અશ્વિનદેવીના ગર્ભમાં ઉત્પન્ન થયા. વહ્નિકુમારના તે બંને પુત્ર દેવતાના રૂપ સરખા હસ્ત અને પ્રહસ્ત નામથી પ્રસિદ્ધ થયા. ત્રણે લોકમાં પ્રસિદ્ધ આ બંને સુભટો રત્નશ્રવાના પુત્ર રાવણના સેવક થયા હતા. પહેલાના બંને ઈધન અને પલવના છે સ્વર્ગમાંથી અવી મનુષ્યપણે ઉત્પન્ન થયા. શ્રાવકધર્મમાં અનુરાગવાળા તેઓ મૃત્યુ પામ્યા પછી દેવપણે ઉત્પન્ન થયા. દેવલેકના પુણ્યને ભોગવટે પૂર્ણ કર્યા પછી તે ઈશ્વન અને પલ્લવના છે ત્યાંથી ચવીને કિકિધિપુરમાં ઋક્ષરજના નલ અને નીલ નામના પુત્રપણે ઉત્પન્ન થયા. પાપ-પરિ– ણામવાળા તેઓએ પ્રથમ ઈ-ધન અને પલ્લવના વધ કર્યા હતા; તે કારણે યુદ્ધમાં નલ અને નીલે હસ્ત અને પ્રહસ્તને ફરી હણ્યા. “પૂર્વે જેણે જેને હ હોય, તે તેનાથી નક્કી હણાય છે, તેમાં સદેહ નથી. માટે કેઈએ કેઈને હણવો નહિ, કોઈને શત્રુ બનાવ નહિં.” હે શ્રેણિક! એ વાતમાં સળેહ નથી કે, જે જીને સુખ આપે છે, તે અવશ્ય ભોગસુખનો અનુભવ કરે છે અને દુઃખ આપનાર નક્કી દુઃખને ભેગવટ કરનાર થાય છે. આ પ્રમાણે નલે અને નીલે કરેલા હસ્ત અને પ્રહસ્તના વધને ૩૭ Page #325 -------------------------------------------------------------------------- ________________ : ૨૯૦ : પઉમચરિય-પદ્મચરિત્ર સાંભળીને અતિદુઃખદાયી વૈરમાગ ના ત્યાગ કરી તમે આ વિમલ જિનવર-ધને અંગીકાર કરા. (૧૯) પદ્મચરિત વિષે નલાદિક ચારના પૂર્વભવ નામના અઠ્ઠાવનમા પ ગૂજ રાનુવાદ પૂર્ણ થયા. [૫૮] [ પ ] વિદ્યાનું સાંનિધ્ય યુદ્ધમાં હસ્ત-પ્રહસ્ત મરાયા-એમ જાણીને રાવણુના ક્રોધે ભરાએલા ઘણા રણુશૂરા સુભટો ત્યાં ઉભા થયા. સિંહકટી, માની, સ્વયમ્બૂ, શુક, સારણુ, શમ્ભુ, ચન્દ્ર, સૂર્ય, ગજ, બીભત્સ, સુભટવર, અર્ક, મકર, વજ્રાક્ષ તથા ગમ્ભીર આદિ રણરસમાં ઉત્સાહવાળાં શસ્ત્રા સજીને લડવા તૈયાર થયા. સિંહ જોડેલા રથામાં તલવાર, કનક, તેમ જ તામર ચલાવવામાં નિપુણ એવા રાક્ષસ-સુભટાને બહાર નીકળતા વાનર-સુભટાએ જોયા. મદનાંકુર, સન્તાપ, આક્રેશ, આનન્દન, હરિત, નભ, પુષ્પાસ્ર, વ્યાઘ્ર, તથા પ્રિયકર આદિ એક-એક સુભટાનું આયુધાથી એવું ભયકર યુદ્ધ થયું કે, એકક્રમ જાણે ગગનાંગણુ સળગી ઉઠયું કેમ ન હોય ? યુદ્ધમાં મારીચિની સાથે સન્તાપ, સિંહકટીની સાથે પ્રડુત અને વિદ્મની સાથે ઉદ્દામ લડવા લાગ્યા. આદેશ અને સારણ આ એની સાથે શુક અને સારણની વચ્ચે તલવાર, કનક, ચક્ર અને તામીના સ’ઘહૂઁથી ઉઠેલ જ્વાલાઓના સમૂહવાળું યુદ્ધ અને વચ્ચે જામ્યું. મારીચભટે સંતાપને અને નન્દને જવરને મારી નાખ્યા. ઉદ્દામ કીર્તિવાળા સિંહકટીએ વિશ્ર્વને મારી નાખ્યા. યુદ્ધમાં આ સુભટાનું મૃત્યુ સાંભળીને તેમની પત્નીએ કરુણ સ્વરથી રુદન કરવા લાગી, ત્યારે સૂર્ય પણ અસ્ત થયા. સૂર્યાંય થયા, ત્યારે ફ્રી પણ બને સૈન્યાના સામન્તા સજ્જ થયા, તેમ જ ધ્વજા ફરકાવતા આયુધેા, પ્રહરણ તથા કવચ ધારણ કર્યાં'. વજ્રાક્ષ, ક્ષપિતારિ, મૃગેન્દ્રદમન, વિધિ, શમ્ભુ, સ્વયમ્ભુ, ચન્દ્રાર્ક, વજોદર-આ સર્વે રાક્ષસ-સુભટા યુદ્ધ માટે તૈયાર થયા. યુદ્ધમાં ક્રોધભટે એકદમ પિતારને આહ્વાન કર્યું અને બાહુબલીએ મૃગારિદમનને લલકાર્યાં. વજોદરે શક્તિના મહાપ્રહારથી શાલને હણી નાખ્યા. ક્રાયભટે ક્ષપિતારિને તથા શ'ભુએ વિશાલને હણી નાખ્યા. સ્વયંભુએ લાકડીના પ્રહારથી વિજયને મારી નાખ્યા. એ પ્રમાણે બીજા પણ સુભટાને રાક્ષસાએ મારી નાખ્યા. વાનરકેતુ સુગ્રીવના સૈન્યના રણમાં વિનાશ થતા દેખીને રથમાં બેસીને પવનપુત્ર હનુમાન જાતે લડવા માટે તૈયાર થયા. હનુમાનને યુદ્ધમાં આવેલા જાણીને ભય પામેલા રાક્ષસે માંહામાંહે ખેલવા લાગ્યા કે, આજે આ હનુમાન ઘણા રાક્ષસેાની પત્નીઓને વિધવા કરશે.' મેઘ જેમ જળધારાઓ છેડે તેમ રાક્ષસામાં શ્રેષ્ઠ એવા માલી હનુમાનની હરી Page #326 -------------------------------------------------------------------------- ________________ [૫૯] વિદ્યાનું સાંનિધ્ય : ૨૯૧ : ફાઈ કરવા માટે સામે આવી લાગે. અતિતી બાણથી તેના બાણસમૂહને ક્ષણવારમાં છેદી–ભેદીને જેમ સિંહ હાથીને વિનાશ કરે, તેમ હનુમાને માલી રાજાનો વિનાશ કર્યો. સિન્યના મોખરે રહેલા હનુમાનને અણધાર્યા વજોદરે રોક્યો; વજા, છત્ર, કવચ જેનાં છેદાઈ ગયાં છે, એ તે પણ તરત રથહીન બની ગયે. વળી તે બીજામાં ચડી બેઠે અને શક્તિ, સર્વલ તથા બાણોથી યુદ્ધ કરતા તે વજોદરને હનુમાને માલીને અનુગામી ક અર્થાત્ મારી નાખે. તેને મરેલે દેખીને રાવણને જબુમાલી નામને પુત્ર રુષ્ટ થયો અને હનુમાનને આહ્વાન કર્યું. આવતાંની સાથે જ રાવણપુત્રે અર્ધચન્દ્ર બાણ ફેંકીને હનુમાનની સેનાના દંડવાળી વાનરચિહ્નવાળી ધ્વજા કાપી નાખી. હનુમાને રાવણપુત્ર–જખુમાલીનું ધનુષ છેદી નાખ્યું, તેમ જ તેનું કવચ એવી રીતે તેડી નાખ્યું કે જાણે જુનાં વસ્ત્ર પહેરેલાં ન હોય ? જબુમાલી બીજું કવચ બાંધીને નીલકમળ સરખી કાન્તિવાળા હનુમાનના દેહ ઉપર બાણને વરસાદ કરવા લાગે. ત્યાર પછી વિકરાલ દાઢવાળા, ભયંકર મુખવાળા, લેપ લપ કરતી જીભવાળા, આગ વરસાવતા નેત્રોવાળા એકસો સાઠ સિંહો સહિત શસ્ત્ર હનુમાનને ફેંકયું. હાથી, ઘોડા અને પાયદલ યુક્ત તે સિન્યને સિંહોએ વિનાશ કરેલા અને યુદ્ધમાં પીઠ ફેરવતા ભટોને દેખીને મહોદર ક્રોધ પામ્યા. અહીં મહદરની સાથે હનુમાનનું યુદ્ધ ચાલતું હતું, ત્યારે રાક્ષસેએ સર્વ સિંહોને નિવારણ કરી અટકાવ્યા. સિંહને સ્વાધીન કરીને કુપિત રાક્ષસે ચારે બાજુથી હનુમાનના ઉપર આયુધોને વરસાદ વરસાવવા લાગ્યા. સાધુએના ઉપર આકરા શબ્દથી આક્રેશ કરવામાં આવે, તો તેમનાં મનમાં પરિતાપ ઉત્પન્ન થતો નથી, તેમ રાક્ષસ-સુભટોએ હનુમાન ઉપર છેડેલાં આયુધોના વરસાદે તેના મનને પરિતાપ ન ઉપજાવ્યો. જ્યારે રાક્ષસે એ વાનરસેનાને ચારે બાજુથી ઘેરી લીધી દેખી, ચતુર કપિધ્વજ મહાસુભટો સાથે હાથી અને ઘોડા ઉપર સ્વાર થઈને લડવા માટે સજજ થયા. પ્રિયંકર, સુષેણ, નલ, નીલ, વિરાધિત, સંતાપ, સિંહાટી, રવિતિ , સુભટ, અતિબલ, જામ્બુનદના પુત્ર વગેરે હાથી, ઘેડા તથા સિહોથી જોડેલા રથમાં આરૂઢ થઈને હનુમાનના શત્રુ-સૈન્ય સાથે યુદ્ધ કરવા લાગ્યા. અસમર્થ યેગીનું ચિત્ત જેમ પરિષહેથી ભગ્ન થાય છે, તેમ વાનર-સુભટોના નિય પ્રહારથી રાક્ષસસેના ભગ્ન બની. પિતાના સિન્યને વાનરેથી ભગ્ન થતું દેખીને કોપાયમાન ભાનુકર્ણ હાથમાં ત્રિશૂલ ધારણ કરીને શત્રુના સુભટો સન્મુખ હાજર થયે. સંગ્રામ કરવાની શક્તિ અને કાન્તિથી દેખવા લાયક તે પરાક્રમીને આવતે સાંભળીને સુષેણ વગેરે સુભટો તેને પ્રતિકાર કરવા માટે તેની સન્મુખ આવીને ઉભા રહ્યા. ચન્દ્રરાશિમ, ચન્દ્રાભ, યશસ્કાન્ત, રતિવર્ધન, અંગ, સમેત, અંગદ, કુન્ત, બલી, તરંગ, ચન્દ્ર, શશિમંડલ, સુસાર, રત્નજટી, જય, લક્ષ્ય અને વિવસ્વાન–આ અને બીજા ઘણું સુભટો કોલાહલ કરતા એવા ઘણા સિન્ય સહિત સર્વલ, બાણ અને ઝસર આયુધના પ્રહારોથી ભાનુકણ સાથે યુદ્ધ Page #327 -------------------------------------------------------------------------- ________________ : ૨૯૨ : પહેમચરિય-પદ્મચરિત્ર કરવા લાગ્યા. રત્નશ્રવાના પુત્ર કુંભકણે રેષાયમાન થઈને દર્શનાવરણીય નામની વિદ્યાથી એ સર્વ વાનરસુભટોને તંભિત કરી દીધા. બેભાન બનેલા, ગાઢ નિદ્રાથી ઘેરાએલા નેત્રવાળા તે સુભટના શિથિલીભૂત હાથમાંથી આયુધ ભૂમિ પર પડવા લાગ્યાં. પિતાના સુભટને નિદ્રાધીન થએલા જેઈને સુગ્રીવે તેઓને જગાડવાની પ્રતિબંધની નામની વિદ્યા જદી છેડી. વાનર-સુભટો જાગૃત થયા, એટલે હનુમાન આદિ મત્સર અને ઉત્સાહમાં આવીને તેઓની સાથે અધિક બળ દાખવી યુદ્ધ કરવા ઉદ્યત થયા. છેદાએલા વજ, કવચ, છત્રયુક્ત ચૂરેચૂરા થયેલા રથ અને ઘેડાવાળા પિતાના સિન્યને જોઈને રાવણ પોતે જ હવે યુદ્ધ કરવાની અભિલાષા કરવા લાગ્યા. યુદ્ધ કરવા માટે ઉત્સાહ કરતા પિતાને ઈન્દ્રજિત્ કુમારે વિનંતિ કરી કે, “હે પિતાજી! હું છતાં આપે ચુદ્ધને વિચાર કરે એગ્ય ન ગણાય. આપ આ વાનરસેનાને અલ્પકાળમાં નાસભાગ કરતી, હાથી-ઘટાને દોડા-દોડી કરતી અને તેમાં ઘણાને વિનાશ થતો હાથવેંતમાં જ દેખી શકશે.” પિતાને પ્રણામ કરીને કવચ પહેરી આયુધોથી સજજ થઈ ઈન્દ્રજિત કુમાર શૈલોક્યમંડન નામના હાથી ઉપર આરૂઢ થયે. તે મહાપરાક્રમી ઈન્દ્રજિતે ઉઠતા માત્રમાં જ વિવિધ પ્રકારના હાથી, ઘોડા, પાયદળ, રથ આદિ કપિવરેના સર્વ સિન્યને કેળીયે કર્યો હોય તેમ કઈ બાકી ન રહે, તેવું શૂન્ય બનાવ્યું. કાન સુધી ખેંચેલા ચતુરાઈ અને ચપળતાથી ફેકેલા બાણોથી મેઘની જેમ વાનરસેના સવ બાજુથી ઢંકાઈ ગઈ. પોતાના સૈન્યને અતિઘાયલ વેર-વિખેર અને પરેશાની પામેલું જોઈને ઘણું સુભટોથી પરિવરેલો સુગ્રીવ ભામંડલને સાથે લઈ શત્રુ સાથે લડવા તૈયાર થયે. ઘોડા સાથે ઘોડા, હાથીઓ સાથે હાથી, સામસામાં અથડાવા લાગ્યા અને સ્વામીના કાર્ય માટે તૈયાર થએલા સુભટો સુભટોની સાથે યુદ્ધ કરવા લાગ્યા. રોષાયમાન થએલા ઈન્દ્રજિતે સુગ્રીવ રાજાને કહ્યું કે-“હવે તું રાવણ સરખા વિદ્યાધર રાજાને છોડીને ભૂમિ પર ચાલનારાની સેવા કરવા ક્યાં ગયો? હે અધમ વાનર! તેના બદલામાં આજે તારું આ મસ્તક અર્ધચન્દ્ર બાણ છેડીને છેદી નાખું છું, તારા સ્વામીને રક્ષણ કરવા જણાવજે.” ત્યારે વાનરપતિ સુગ્રીવે કહ્યું કે, “હે સુભટ! બહુ બકવાદ કરવાથી શું ફાયદો? તું અભિમાનમાં આવી ગયા છે, પરંતુ આજે તારા માનને પૂરો ભંગ કરીશ-તેમાં સન્દહ ન માનીશ.” જેટલામાં સુગ્રીવે આ કહ્યું, તેટલામાં રેષાયમાન થએલા ઈન્દ્રજિતે ધનુષને ટંકારવ કરીને સુગ્રીવ ઉપર બાણની વર્ષા ચલાવી. સમર્થ બલવાળા તે સુગ્રીવે પણ પોતાની સેનાનું રક્ષણ કરવા માટે કાન સુધી બા ખેંચીને આવી પડતાં બાણોને છેદી નાખ્યાં. બીજી બાજુ યુદ્ધમાં મેઘવાહને ભામંડલને આહવાન કર્યું અને પ્રવેશ કરતા વજનક્રને વિરાધિત રેજ્યો. ક્રોધે ભરાએલા વિરાધિત ચક્રથી વજનકને પ્રહાર કર્યો. અને તેણે પણ તેની છાતીમાં ચકથી પ્રહાર કર્યો. લંકાધિપ-રાવણના પુત્ર ઈન્દ્રજિતે વાનરોના સ્વામી સુગ્રીવને અસ્ત્ર વગરને કર્યો, ત્યારે સુગ્રીવે પણ યુદ્ધસ્થલ સેંકડો આયુ Page #328 -------------------------------------------------------------------------- ________________ [૫૯] વિદ્યાનું સાંનિધ્ય : ૨૯૩ : ધથી ભરચક બનાવ્યું. મદરીને પુત્ર ઈન્દ્રજિતુ હાથી ઉપરથી નીચે ઉતરીને રથમાં બેઠે. નવા મેઘના સરખી ગર્જના કરતા વરુણ નામના અસ્ત્રને ફેંકયું. વાનરાધિપતિ-સુગ્રીવે સમગ્ર સૈન્યમાં અન્ધકાર વ્યાપેલો દેખીને મારુત નામના અસ્ત્રથી અંધકારને જલ્દી દૂર કર્યો. ઘનવાહને પણ જનકપુત્ર-ભામંડલ ઉપર આગ્નેય નામના અસ્ત્રને ફેંકયું. ભામંડલ રાજાએ પણ વારુણ નામના અસ્ત્રથી તેને નાશ કર્યો. મદરીના પુત્ર ઈન્દ્રજિતે યુદ્ધમાં ભામંડલને રથ વગરને બનાવીને સજલ મેઘસમાન કાળી કાન્તિવાળા તામસ નામના અસ્ત્રને ફેંક્યું. તે સમયે ચેતના નાશ પામવાના કારણે સુભટ પૃથ્વીતલને કે આકાશને કે પોતાને કે બીજાને દેખી શકતા ન હતા. જાણે આંખોનું અપહરણ થઈ ગયું હોયતેમ અંધકાર વ્યાપી ગયો અને દરેક પ્રકારની ચર્યા અટકી ગઈ. ત્યાર પછી ઘનવાહને વિષમિશ્રિત ધૂમ બહાર કાઢનાર અગ્નિ સરખા વર્ણવાળા નાગપાશથી જકડીને ભામંડલને બાંધ્યો. મેટા રાવણપુત્ર ઈન્દ્રજિતે પણ વાનરપતિ સુગ્રીવને ભુજંગ પાશથી જલદી મજબૂતીથી બાંધ્યું અને જમીન પર પટકા. બંનેને ભુજંગ પાશથી બાંધેલા દેખીને લક્ષમણ અને રામને બિભીષણે કહ્યું કે, આપ મારી વાત સાંભળો. તમે ઈન્દ્રજિતને દેખે કે, તેણે બાણસમૂહથી આકાશને ઢાંકી દીધું છે. ભામંડલ અને સુગ્રીવને નાગપાશથી જકડી લીધા છે. વાનરનાથ સુગ્રીવને બાંધી લીધા પછી અને ભામંડલ પરાજિત થયા પછી સમૂહરૂપ એકત્રિત અમારાં મરણ થશે–એમાં સદેહ નથી. હે મહાયશ! અમારા સૈન્યમાં એ બે જ પુરુષે મહારથી છે. વિદ્યાધરે અને વાનરની સેના હવે નિર્ણાયક બની ગઈ છે. જેની વજા અને છત્ર છિન્નભિન્ન થયાં છે. જેના ઉત્તમ રથને પણ ચૂરેચૂરે જલ્દી થવાનો છે એવા પવનપુત્ર હનુમાનને પણ ભાનુકણું નિઃશંકપણે પકડી લેવાનું છે એમ સંભળાય છે. જ્યાં સુધી હજુ તેઓ પૃથ્વીતલ પર બેઠેલા છે–એવા ભામંડલ અને સુગ્રીવને તે રાક્ષસે પકડે નહીં, ત્યાં સુધીમાં ત્યાં પહોંચીને તમે તેમનું રક્ષણ કરે. ગભરાટ પામેલા રામ હજુ જેટલામાં લક્ષમણને આ વાત કરે છે, તેટલામાં તે અંગદકુમાર ભાનુકર્ણની સાથે યુદ્ધ કરવા લાગ્યો. શસ્ત્ર-સમૂહ જેમાં પડી રહેલ છે, એવા તે બંનેનું યુદ્ધ ચાલતું હતું, તેટલામાં હનુમાન એકદમ નાગપાશ તોડીને ત્યાંથી નીકળી ગયે. હનુમાન અને અંગદ ઉત્તમ વિમાનોના શિખર ઉપર આરૂઢ થયા. લક્ષમણ અને બિભીષણ પોતપોતાના સૈન્યને આશ્વાસન આપવા લાગ્યા. તે સમયે બિભીષણ યુદ્ધરસિક ઈન્દ્રજિતની પાસે પહોંચ્યું. તેને દેખીને કુમાર હૃદયમાં આ પ્રમાણે ચિંતવવા લાગ્યા કે, “પિતાજી અને આમનામાં કોઈ ભેદ નથી. પિતાને મારવાથી લોકમાં નિર્મલ યશ મેળવી શકાતો નથી. ભામંડલ અને સુગ્રીવ બંનેને ભુજગપાશથી બરાબર જકડેલા છે. તેઓ તો હવે નક્કી મૃત્યુ પામવાના જ છે. હવે આપણે માટે યુદ્ધમાંથી ખસી જવું ઉચિત છે”—એમ વિચારીને તે બંને યુદ્ધમાંથી પાછા ફર્યા, લમણે સેના સહિત રાવણના પુત્રોને જોયા. ત્યારે લક્ષમણુ કહેવા લાગ્યા કે, “હે નાથ! મારી Page #329 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ : પઉમચરિય-પદ્મચરિત્ર વાત આપ સાંભળે. ભામંડલ અને સુગ્રીવ ભયંકર નાગપાશથી મજબૂત બંધાયા છે. રાવણના પુત્રો તેને પિતાની નગરી તરફ લઈ જઈ રહેલા છે, તેને આપ નિહાળે. તે બે વગર અમારામાંથી કોઈ પણ રાવણને જિતી શકે તેમ નથી. તે સમયે પુણ્યાનુયોગે રામે યાદ કરી લક્ષમણને કહ્યું કે, ઉપસર્ગ–સમયે જે વર પ્રાપ્ત કર્યો હતો, તેનું તું જલદી સ્મરણ કર. લક્ષમણે સમરણ કર્યું, એટલે તરત અવધિજ્ઞાનથી જાણીને મહાલેચન દેવ એકદમ રામની પાસે આવ્યા. તુષ્ટ થએલા તે દેવે રામને સિંહવાહિની વિદ્યા આપી અને પરિવાર–સહિત લક્ષમણને ગરુડા વિદ્યા આપી. તે બંનેને દિવ્ય અને વિમલ પ્રહરણથી ભરેલો ઉત્તમરથ આપે તથા આનેય, વારુણ, તેમજ બીજાં પણ દિવ્યાએ આપ્યાં. તે ઉત્તમ દેવે લમણુને વિધ્રુવદન નામની ગદા આપી તથા દિવ્ય હળ અને મુશલ રામને આપ્યાં. - સુકૃતપૂર્ણ દશરથ-પુત્ર-રામ અને લક્ષમણ આતશય પ્રભાવ પ્રાપ્ત કરનારા થયા. પ્રીતિવાળો દેવ પણ ત્યાર પછી પોતાના સ્થાને ચાલ્યો ગયો. પૂર્વભવમાં કરેલાં સુકૃતના કારણે મનુષ્ય વીર, ઘણાં રત્નની સમૃદ્ધિવાળો, સુન્દર રૂપવાળે, ભગયુક્ત થાય છે. વિમલ અને ધવલ ચિત્તવાળા જે પુરુષે ધર્મનું સેવન કરે છે, તેઓ શત્રુ–સમૂહની વચ્ચે પણ યશ પ્રાપ્ત કરનારા થાય છે. (૮૮) પદ્મચરિત વિષે વિઘા–સન્નિધાન નામના ઓગણસાઠમા પવને પ. પૂ૦ આગદ્દારક આચાર્ય શ્રીઆનન્દસાગરસૂરિશ્વરજી મ. ના શિષ્ય આ. શ્રીહેમસાગરસૂરિએ કરેલ ગૂર્જરાનુવાદ પૂર્ણ થયે [૫૯] [ સં. ૨૦૨૫ અધિક આષાઢ શુક્લ તૃતીયા બુધવાર તા. ૧૮-૬-૬૯ મોતીશા શેઠ જૈન દેરાસર, ભાયખાલા] [૬૦] સુગ્રીવ-ભામંડલનો સમાગમ આ સમયે કેસરીસિંહથી જોડાએલા રથમાં રામ આરૂઢ થયા, હનુમાન વગેરે સુભટોથી પરિવરેલા લક્ષમણ તે જ પ્રમાણે રથમાં આરૂઢ થયા. ગરુડ ચિહ્નવાળા લમણ રણભૂમિમાં પ્રથમ પહોંચ્યા, એટલે તેને દેખીને ભુજંગાશ દશે દિશામાં પલાયન થઈ ગયા. ભયંકર ભુજંગપાશના બંધનથી મુક્ત થએલા તે બંને ખેચરસ્વામી-ભામ. ડલ અને સુગ્રીવ જલ્દી પિતાની સેના પાસે આવ્યા. ત્યાર પછી તે શ્રીવિખ્યાત આદિ બેચરાધિપતિઓ રામને પૂછવા લાગ્યા કે-“હે સ્વામી! આપને આવી શ્રેષ્ઠ વિભૂતિ ક્ષણવારમાં કેવી રીતે ઉત્પન્ન થઈ? તેના પ્રત્યુત્તરમાં રામે જણાવ્યું કે-કઈ વખત Page #330 -------------------------------------------------------------------------- ________________ [૬૦] સુગ્રીવ-ભામંડલને સમાગમ : ૨૫ ઃ - - અમે મુસાફરી કરતા હતા, ત્યારે પર્વતના શિખર ઉપર કાઉસગ્ગ ધ્યાનમાં રહેલા દેશભૂષણ અને કુલભૂષણ નામના મુનિવરને ઉપસર્ગ ઉત્પન્ન થયે હતે. ચોથા વનમાં પ્રતિમાની સાધના કરતા એવા તે અડેલ ચિત્તવાળા મુનિને ભવરૂપી અંધકારને નાશ કરનાર કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. તે સમયે તુષ્ટ થએલા ગરુડાધિપ દેવે અમને વરદાન આપ્યું હતું, તે ચિંતવવા માત્રથી અમને વિદ્યાની પ્રાપ્તિ થઈ. આ પ્રમાણે જ્યારે રામે કહ્યું, ત્યારે તે સાંભળીને વિસ્મય પામેલા ખેચરે હર્ષિત થયેલા શરીરવાળા મુનિવરના ગુણગણની વાતમાં અનુરક્ત થયા. જે વિમલ પ્રભાવવાળા સાધુઓ હિતેપદેશ કરીને મનુષ્યને જે લાભ કરી આપે છે, તે પિતા, બધુ, મિત્ર, પત્ની કે વફાદાર સેવકે કરી શકતા નથી. (૯) પદ્મચરિત વિષે “સુગ્રીવ–ભામંડલને સમાગમ' નામના સાઠમા પવને ગુર્જરનુવાદ પૂર્ણ થયે [૬૦]. [ ૬૦ ઉદ્દેશા અને પર્વોની સમગ્ર આર્યાઓને સરવાળો કરતાં કુલ ૫૫૧૦ આર્યાઓને અહીં સુધી અનુવાદ થયે. હે. સા. ] [૬૧] શક્તિ હથિયારને પ્રહાર હવે સંગ્રામ કરવામાં ચતુર, શૂરવીર બખ્તર પહેરેલા અને શસ્ત્ર સજેલા ઘણા રાક્ષસ-સુભટે વાનર-સુભટની સન્મુખ આવી પહોંચ્યા. મેટા અવાજ કરનાર ઢોલ, ભેરી, ઝાલર, કાહલ, તલિમા, મૃદંગ વગેરેના શબ્દોથી જાણે આકાશ કુટી ગયું હોય અને તેના બે ટુકડા થઈ મહિતલમાં ફેરવાઈ ગયું હોય, તેવાં રણવાજિંત્રો વાગવા લાગ્યાં. આ સમયે મહાતમા લંકાનરેશ પિતાની સેના સાથે યુદ્ધભૂમિમાં પ્રયાણ કરી રહ્યા હતા, ત્યારે આગળ દેવેન્દ્ર સરખા વિભાવવાળા, હસ્તમાં વિવિધ પ્રકારનાં આયુધે ગ્રહણ કરેલા, વિવિધ પ્રકારનાં વાહનો ઉપર સ્વાર થએલા, વિવિધ પ્રકારના ઉત્તમ ચિહ્નવાળા, યુદ્ધવીરે આવી પહોંચ્યા. બાણ, ઝસર, શક્તિ, સર્વલ, ભયંકર ભાલા વગેરે આયુધો ફેંકાવાના કારણે નિર્મલ આકાશ પણ ક્ષણવારમાં ગહન થઈ ભરાઈ ગયું. ઘોડેસ્વાર સાથે અશ્વસ્વારો, યોદ્ધાઓ સાથે ચોદ્ધાઓ, રથિકો સાથે રથવાળાઓ લડવા લાગ્યા અને પરસ્પર મારવા લાગ્યા. મેદન્મત્ત હાથીઓ પર રહેલા કુંજર પર આરૂઢ થએલાની સાથે, એમ સરખે સરખા બલવાળા યુદ્ધ કરવાના કાર્યમાં તત્પર બન્યા. વળી બીજી વખત પણ રાક્ષસ-સુભટોથી વાનર-સેના ભગ્ન બની. વળી પણ નીલ વગેરે વાનર સુભટોએ પિતાના સર્વ સૈન્યને આશ્વાસન આપ્યું. Page #331 -------------------------------------------------------------------------- ________________ ઃ ૨૯૬ : પઉમરિય-પદ્મચરિત્ર પેાતાના સૈન્યના પરાભવ દેખીને રાવણના સામન્તા સન્મુખ આવીને શત્રુસૈન્ય સાથે શસ્ત્રના પ્રહાર કરીને લડવા લાગ્યા. શુક, સારણ, ચન્દ્ર, સૂર્ય, વિદ્યુદ્ધદન, મારીચ, જીમૂત, નાયક, કૃતાન્તવદન સમરર વગેરે સુગ્રીવરાજાના પક્ષના સુભટસમૂહ હતા તે આવી પહેાંચ્યા. તે કપિસૈન્યને પણ રણમેાખરે ભગ્ન થતું દેખીને તે અતિ અલવાળા વાનર–સન્ગે પણ શત્રુસૈન્યને દૂર ભગાડી મૂકયું. રાક્ષસપતિ-રાવણે પોતાનું સૈન્ય ભગ્ન થએલું દેખી પેાતાની સામે રથ લાવવા આજ્ઞા કરી. તે જ ક્ષણે માટા શસ્ત્રના પ્રહારાથી વાનરસુલટા પલાયન થયા. તે દેખીને ખિભીષણ રાવણની સન્મુખ આવ્યેા. ત્યારે રાક્ષસેન્દ્ર-રાવણે બિભીષણને કહ્યું કે, ‘અરે ! તું મારી નજર આગળથી દૂર થા. કારણ કે યુદ્ધમાં એક ઉદરથી જન્મેલા ભાઈને મારવા, તે યુક્ત નથી.’ અભિમાન વહન કરનાર બિભીષણ કુમારે તેને કહ્યુ કે, હું તે ઉત્તમપત્ની માફક અને સૈન્યને પીઠ આપનારા નથી. ફરી દેશમુખે તેને કહ્યું કે, ‘અરે દુષ્ટ ! પેાતાના વંશને છેાડીને હું પુરુષાધમ ! આ પગે ચાલનારાના સેવક બન્યા !' ક્રી પણ સુંદર વચન ખેલનાર બિભીષણ રાવણને કહેવા લાગ્યા કે, ' હું બન્ધુ ! મારું હિતકારી, પથ્ય અને લેાકમાં સુખ કરનાર વચન આપ સાંભળેા. જે થવાનું હતું તે થઇ ગયું, પરંતુ જો હજી પણ ધન, રાજ્ય, સ`પત્તિ વગેરે વિપુલ પ્રમાણમાં ઇચ્છતા હૈ। તા, રામની સાથે સુલેહ કરી તેમની પ્રીતિ ઉપાર્જન કરો અને સીતાને પાછી સાંપી દે. પેાતાના માનને ત્યાગ કરીને દશરથપુત્ર રામને તમેા પ્રસન્ન કરી, સ્રી ખાતર અપયશના મેશના કલકને ન વહેારા.’ તેનું હિતકારી વચન સાંભળીને તીવ્ર ક્રોધથી પ્રજવલિત થએલ રાવણુ ગર્વિત મતિવાળા થઈને તીક્ષ્ણ શ્રેષ્ઠ ખાણ ખેંચીને તેના તરફ લક્ષ્ય કરવા લાગ્યા. તેટલામાં રથ, હાથી અને ઘેાડા પર આરૂઢ થએલા સ્વામી પ્રત્યે હિત રાખનારા એવા અખ્તર પહેરેલા અને શસ્ત્ર સજેલા બીજા પણ સુભટો આવી પહેાંચ્યા અને વાનર–સુભટો સાથે આથડી પડ્યા. રાવણુ અન્ધુને આવતા દેખીને રાષવાળા બિભીષણે રાવણના ધ્વજ અર્ધચન્દ્ર બાણુથી છેદી નાખ્યા અને લડવા માટે સન્મુખ આવ્યા. રાષાયમાન થએલા રાવણે પણ તેના ધનુષને છેદી નાખ્યું, એટલે બિભીષણ સુભટે મોટાભાઇ રાવણના ધનુષના બે ટૂકડા કર્યાં. ઘણા સુભટાના જીવનના અન્ત કરનાર તેઓનું ભયંકર યુદ્ધ ચાલતું હતું, ત્યારે પિતાના પરમભક્ત પુત્ર ઈન્દ્રજિત્ કુમાર ત્યાં હાજર થયા. ઉછળતા સમુદ્રને જેમ ઉંચા પર્વત રશકે, તેમ લક્ષ્મણે તેને શકયા. ત્યારે ઉતાવળથી આવતા કુંભકને રામે આહ્વાન કરીને મેલાથૈ. યુદ્ધમાં સિંહકટી નીલની સાથે આથડ્યો, તેમ જ નલ શમ્ભુ સાથે લડવા લાગ્યા, સુભટ સ્વયંભુ ક્રુતિ નામના સુભટને લડવા માટે બાલાવતા હતા. ગુસ્સે થએલ દુષ ઘટ સાથે, ઈન્દ્રાશનિ તથા કાલી ચન્દ્રનલ સાથે, સ્કન્દ ભિન્નાંજન સાથે, વળી વિરાધિત હંમેશાં ક્રોધ કરતાં અંગદને જલ્દી ખેાલાવતા હતા. હવે હનુમાન કુંભકર્ણના પુત્ર કુંભની પાસે પહોંચ્યા. Page #332 -------------------------------------------------------------------------- ________________ [૬૧] શક્તિ-હથિયારને પ્રહાર : ૨૯૭ : સુગ્રીવ, સુમાલી, કેતુ, ભામંડલ, કાલી, અને લડવાની ખરજને વહન કરતો દઢરથ પણ યુદ્ધ કરવા લાગ્યા. એવી રીતે સરખે સરખા બલવાળા, અભિમાન અને ઉત્સાહવાળા, “આવી જાવ, આવી જાવ” એમ મુખર શબ્દો કરતા તેઓ પરસ્પર લડવા લાગ્યા. હણો, છેદે, ભેદે, ફેકે, ઉભો થા, ઉભો થા, જલદી કર, જલદી કર, ઉતાવળ ન કર, ઉતાવળ ન કર. અફાળે, મારે, ઠેકે, પકડે પકડો એમ બેલીને પ્રહાર કરતા હતા. ઘણો ઉત્સાહ આપનાર લડાયક વાજિંત્રોના શબ્દો અને સુભટોએ છોડેલા મેટા બુક્કારંવના શબ્દરૂપ જાણે ગજરવ થતો હોય અને ઘણાં શોરૂપી શ્યામ અંધકાર ફેલા હોય, તેમ દિશાઓમાં મેઘને ગડગડાટ થતો હોય તેમ જણાવા લાગ્યું. શૂરવીરો અને કાર વચ્ચે આ અધિક પરીક્ષા-કાળ વર્તી રહેલ છે. જેમ સહેલાઈથી આહારનું ભોજન કરાય છે, તેમ યુદ્ધમાં કાયર લડી શકતા નથી–અર્થાત ચુદ્ધ કરવું તે ખાવાના ખેલ નથી. હે કાયર ! તું નિરર્થક ભય ન પામ, દીન અને પીઠ બતાવનારને હું હણતા નથી. તેણે તેને કહ્યું કે-“આજે તારે વિનાશ થવાને છે. દર થએલા નેહને જેમ સાધુપુરુષ સાંધે છે, તેમ એકદમ કોઈ સુભટનું તૂટી ગએલ બખ્તર દેખીને સજજન પુરુષ તેને સજજ કરી આપે છે. પોતાના માલિકને સંતોષ પમાડવા તત્પર થએલ કેઈ સુભટ ખગ્નને દાંત વચ્ચે પકડી રાખી કવચને બરાબર બાંધી વિષાદ પામ્યા વગર યુદ્ધમાં જજુમતે હતા. સ્વામીનું કરવા યોગ્ય કાર્ય કરીને કૃતાર્થ થએલે, મન્મત્ત હાથીના દંતૂશળથી ભેદાએલો અને તેના કાનરૂપી ચામરથી વિજાતે પરાક્રમી સુભટ વીરશય્યામાં પિઢે છે. પરસ્પર એક બીજાનાં મસ્તક પકડીને કેટલાક સુભટે તલવાર, કનક, તેમર, છૂરિકાના તથા બીજા પ્રહરણોના પ્રહાર કરતા હતા. લાલ અશોકનું વન હોય અથવા કેસૂડાના વૃક્ષે સમૂહ હોય, તેની જેમ ક્ષણવારમાં નીતરતું લાલ કાન્તવાળું સૈન્ય બની ગયું. યુદ્ધમાં કેટલાક સુભટો મહાપ્રહારથી ઘાયલ થએલા હતા, આયુધે સરી ગયાં હતાં, છતાં અભિમાનથી ફરી ઉઠીને પણ લડતા હતા; જ્યારે કેટલાક પૃથ્વીપીઠ ઉપર આમ-તેમ આળોટતા હતા. પ્રહાર પામવાના કારણે ઘાયલ થએલા શરીરવાળા હાથીઓ પ્રચંડ લેહી વહેવડાવતા હતા. તે સમયે જાણે વર્ષાકાળમાં ગેરંગથી લિપેલો પર્વત ઉભે હય, તેવી શુભા જણાતી હતી. હાથી, ઘેડા વગેરેની પગની ખરીથી ઉખડેલી રજથી દિશાચકે એવાં છવાઈ ગયાં કે દષ્ટિના માર્ગો બંધ થઈ ગયા, જેથી આ શત્રુ છે કે મિત્ર છે, તેને વિભાગ ન કરી શકવાના કારણે સ્વપક્ષવાળાને પોતે મારી નાખતા હતા. આવા પ્રકારનાં ભયંકર યુદ્ધમાં સામે આવેલા લક્ષમણ ઉપર ઈન્દ્રજિતે જલ્દી એટલાં બાણ છોડ્યાં કે, તે બાણવર્ષોથી લક્ષમણ ઢંકાઈ ગયો. તેણે પણ તેને વિશેષ ઢાંકી દીધું. ત્યાર પછી રાવણપુત્ર ઈન્દ્રજિત એકદમ લક્ષમણ ઉપર તામસ અસ્ત્ર છોડ્યું, એટલે લમણે પણ કોપાયમાન થઈને તેના ઉપર સૂર્ય-અસ્ત્ર છેડી તેના અસ્ત્રને વિનાશ કર્યો. ફરી પણ રાવણપુત્ર ભયંકર બાણથી અશ્વસહિત આવરણવાળા શરભ ૩૮ Page #333 -------------------------------------------------------------------------- ________________ : ૨૯૮ : પઉમચરિય-પદ્મચરિત્ર સુભટ અને લક્ષમણને વટવા માટે પ્રયત્ન કરવા લાગ્યો. તેણે પણ વદનતેજ અને પવન સરખા વેગવાળું ફેંકવાનું અસ્ત્ર છોડયું. ભુજંગપાશને ઝેર અને અગ્નિશિખા-રહિત કરીને વ્યર્થ કર્યો. આ પ્રમાણે લાંબા કાળ સુધી યુદ્ધ કરીને રામ અને લક્ષમણે ઈન્દ્રજિતુ કુમારને નિઃશંકપણે મજબૂત રીતે જકડીને ભુજંગપાશથી બાં. વળી સમર્થ અલવાળા રામે સૂર્યાસ્ત્રને નાશ કરીને ભાનુકર્ણને રથવગરને કરીને નાગપાશથી બાંધે. હે મગધાધિપ ! તે દેવતા ચિત્તવવા માત્રમાં આંખના પલકારા જેટલા અલ્પકાળમાં જેવા પ્રકારની ઈચ્છા કરીએ, તેવા પ્રકારના દંડ, પાશ, આયુધોના સર્વ પ્રકારે બની જાય છે. નાગપાશથી જકડાએલો તે ચેષ્ટા વગરનો બની ગયે, ત્યારે રામની આજ્ઞાથી તરત ભામંડલ તેને લઈ ગયે. અને પિતાના રથમાં બેસાડ્યો. લક્ષમણની આજ્ઞાથી સુભટ ઇન્દ્રજિતને પણ વિરાધિતે એકદમ પોતાના રથમાં ચડાવ્યો. એ પ્રમાણે ઘનવાહન વગેરે બીજા સુભટને પણ યુદ્ધમાં પકડીને વાનરેએ તેઓને બરાબર બાંધ્યા. પછી તેઓને પિતાના પડાવમાં પ્રવેશ કરાવ્યું. આ સમયે યુદ્ધમાં રેષાયમાન રાવણે બિભીષણને બેલા અને કહ્યું કે, તેને ચુદ્ધ કરવાની અરજ ઉત્પન્ન થએલી છે, તો મારે એક પ્રહાર સહન કરી લે. ધીરમતિવાળા બિભીષણે કહ્યું કે, “અરે ભાઈ ! એક પ્રહાર શા માટે? અપ્રમત્ત બનીને તારી ઈચ્છા પ્રમાણે જેટલા પ્રહાર કરવા હોય તેટલા કરી લે. એમ કહેતાં જ યુદ્ધમાં સગાભાઈના ઉપર શૂલ શસ્ત્ર ફેંકયું, પરંતુ રામના લઘુબંધુ લમણે આવતા એવા તે ફૂલને બાણથી અટકાવ્યું. છેડેલું ફૂલ નિરર્થક થયું દેખીને રાવણ અતિશય રેષાયમાન થયે અને અમેઘ-વિજય અપાવનાર ધગધગતી આકાશની વાગ્નિ સરખી શક્તિ ગ્રહણ કરી. તેટલામાં નવીન મેઘ સરખા શ્યામકાંતિવાળા, ગરુડની વિજાવાળા, વિસ્તીર્ણ અને વિશાલ વક્ષસ્થલવાળા અને લાંબી ભુજાયુક્ત મહાપુરુષને પોતાની સન્મુખ ઉભેલા જોયા. રાવણે તેમને કહ્યું કે-“આ શસ્ત્ર મેં બીજા માટે ઉગામેલું છે. વચ્ચે તારે આવવાને અધિકાર નથી, માટે મારી આગળ ઉભા રહેવાનું તું છોડી દે અને મારી સામેથી ખસી જા. હે લક્ષ્મણ ! સુભટોને સમૂહ જેમાં લડી રહેલ છે, એવા આ સંગ્રામમાં મરવાની અભિલાષા રાખતા હોય તે, મારી સન્મુખ ઉભું રહે અને મારી શક્તિને પ્રહાર ઝીલી સહન કરી લે. ત્યાંથી બિભીષણને ખસેડીને શત્રુઓ સાથે મહાત્મા દઢ વ્યવસાયવાળે ભયમુક્ત લક્રમણ લડવા લાગ્યા. હવે વાલાયુક્ત વિજળીના સમૂહના ઢગલા સરખી શક્તિ રાવણે લક્ષ્મણના ઉપર છેડી, એટલે લક્ષ્મણના વક્ષસ્થલના વિશાલ ભાગને ભેદી નાખ્યું. તે શક્તિના મહાપ્રહારથી લક્ષમણ તીવ્ર વેદનાના સંતાપને પામ્ય, વળી મૂચ્છથી બીડાએલા નેત્રવાળે ધસ કરતાંક ધરણતલ પર ઢળી પડ્યો. આ સમયે યુદ્ધમાં લક્ષ્મણ ઘવાઈને પડ્યો-એમ જાણીને રામ રાવણની સાથે લડવા લાગ્યા. તરત જ રામે રાવણનાં ધનુષ, ધ્વજા અને કવચ છેદી નાખ્યાં અને તે અભિમાનીને રથમાંથી પૃથ્વીપીઠમાં ચરણમાં નીચે પાડ્યો. બીજા રથમાં ચડીને રાવણ જેટ Page #334 -------------------------------------------------------------------------- ________________ [૬૧] શક્તિ-હથિયારના પ્રહાર લામાં ઉતાવળા ઉતાવળા ધનુષ પકડવા જાય છે, તેટલામાં રામે યુદ્ધમાં તેને રથરહિત કર્યાં. રામનાં ખાણાથી તે રાક્ષસરાજા એકદમ ખાવશ બની ગયા કે, જેથી તે ખાણુ લેવા કે શરાસન કરવા શક્તિમાન ન રહ્યો. રામે ખાણેાથી રાવણને પૃથ્વીતલમાં એવા તા રગદાન્યા કે, વારંવાર બીજા ખીજા રથ પર આરૂઢ થાય અને ફરી ફરી રામ તેને રથમાંથી નીચે પટકાવે, જેનાં ધનુષ અને કવચ તૂટી ગયાં છે-એવા રાવણને છ વખત થવગરના કર્યાં, છતાં પણ તે રણુશૂરવીર ધારેલ અદ્ભુત કાર્ય સાધી શકયો નહિં. શમ વિચાર કરવા લાગ્યા કે, જે મારા ખણુથી ઘાયલ થવા છતાં મૃત્યુ ન પામ્યા, તેનું કારણ એ સમજાય છે કે, પૂર્વભવમાં કરેલા ઉંચા પ્રકારના સુકૃતના પ્રતાપે જ તે મચી ગયા જણાય છે. હવે રામ રાવણને કહેવા લાગ્યા કે, હું રાક્ષસાધિપતિ ! તું મારું એક વચન સાંભળ! તે શક્તિના પ્રહારથી જે મારા ભાઇને ઘાયલ કર્યા છે, તે જ પ્રમાણે તેને અનુગામી બનાવીને તને યમપુરીએ પહોંચાડુ' છું-તેમાં સન્દેહ ન સમજવા. ભલે એમ થાએ ’-એમ કહીને તે લંકામાં પહેાંચી ગયા. વિચારવા લાગ્યા કે, મે' મારા એક શત્રુને હણ્યા અને માર્ટી-એમ હર્ષ પામેલા મનવાળા પેાતાના મહાભવનમાં ગયા. પેાતાના પુત્ર તથા સંગ્રામશૂર સહેાદર અને શત્રુના હાથમાં ઝડપાઇ ગયા છે-એમ સાંભળીને નીસાસા નાખતા અને તીવ્ર માનસિક વેદના અનુભવતા રાવણુ શાક કરવા લાગ્યા. આ લેાકમાં કેટલાક પૂર્વે કરેલા દુષ્કૃતકના ચૈાગે યુદ્ધમાં પાછા પડે છે. વળી કેટલાક, નિર્જાગી તેમના કેદખાનામાં જકડાય છે. વળી આ જગતમાં બીજા કેટલાક પેાતાના સુંદર ચરિત્રથી ખીજાઓને જિતીને જય પ્રાપ્ત કરે છે અને હમેશાં વિમલ કીર્તિને ધારણ કરનાર બને છે. (૭૪) : ૨૯૯ : 4 પદ્મચરિત વિષે શક્તિ-સ'પાત વિધાન’ નામના એકસઝમા પવન ગૂજ રાનુવાદ સમાપ્ત થયા. [૬૧] 5 [૬૨] રામના વિમલાપ ત્યાર પછી આકુલ-વ્યાકુલ મનવાળા અને શાકથી પરેશાન થએલા રામ ઉતાવળા ઉતાવળા ત્યાં પહેાંચ્યા કે, જે સ્થાનમાં લક્ષ્મણ ઘવાઇને પડ્યા હતા. શક્તિશસ્ત્રથી ભેદાએલા પૃથ્વીતલ પર આળેાટતા અન્ધુને દેખીને અશ્રુજલ વહેતા નેત્રવાળા રામ મૂર્છાયાગે ગભરાઈને ઢળી પડ્યા. શીતલ જલથી ઠંડા કરેલા અંગવાળા ફ્રી સાવધાન થયા, એટલે વાનરાથી પરિવરેલા રામ કરુણુ સ્વરથી વિલાપ કરવા લાગ્યા કે, હું Page #335 -------------------------------------------------------------------------- ________________ : ૩૦૦ : પઉમચરિય-પદચરિત્ર વત્સ ! અતિદુલ"દય આ મહાસમુદ્રનું ઉલ્લંઘન કરીને દેવગે તે આવા પ્રકારને અનર્થ પ્રાપ્ત કર્યો. હે મહાયશ! તે મારી સાથે મૌન રાખી અબેલા કેમ લીધા છે? વિલાપ કરતા એવા મને તું જવાબ આપ! તું જાણે છે કે, બે ઘડી પણ તારે વિયેગ હું સહી શકતો નથી. હે વત્સ! માતા-પિતાએ આદરથી તને થાપણ તરીકે મને અર્પણ ર્યો છે. હવે લજજા વગરને હું તેમને કે પ્રત્યુત્તર આપીશ? આ જગતમાં મનુષ્યને કામે, પદાર્થો, ધન અનેક પ્રકારના સંબધે મળવા સહેલા છે, પરંતુ અહીં ભાઈ, માતા કે પિતા મેળવી શકાતા નથી. અથવા તે પૂર્વભવમાં મેં અતિભયંકર પાપ એકઠું કર્યું હશે, તેનું આ સીતા–નિમિત્તે ફલ ઉત્પન્ન થયું છે. આજે કેયૂરના ઘસારાથી અંકિત થએલી આ મારી ભુજાઓ કાર્યરહિત થવાના કારણે માત્ર દેહના ભાર રૂપ બની ગઈ છે. ખરેખર કુદરતે મારા નિર્ભાગી હદયને વજામય બનાવ્યું છે. કારણ કે, સહોદરને પડેલો દેખવા છતાં તે ફૂટી જતું નથી. તે વખતે શત્રુદમે હાથથી છોડેલી પાંચ શક્તિઓ પકડી લીધી હતી, હે સુપુરુષ! અત્યારે તે માત્ર એક શક્તિ ન પકડી પાડી કે ન રોકી. નકકી તે શક્તિ વજના દલથી નિર્માણ કરી હોવી જોઈએ-એમ માનું છું, નહિતર શ્રીવત્સથી ભૂષિત લક્ષમણના વક્ષસ્થલને તે કેવી રીતે ભેદી શકે ? | હે લક્ષમીવલ્લભ ! આ ધનુષ ગ્રહણ કરીને તું જલ્દી ઉભો થા, ઢીલ ન કર ! મારે વધ કરવા માટે આવેલા શત્રુઓને નિવારણ કર–રોકી દે. હે વત્સ! આ પરિવાર પુરુષની દષ્ટિમાં ત્યાં સુધી જ આનંદથી રમણ કરે છે, પરંતુ જ્યારે કેઈ આપત્તિમાં આવી પડે છે, ત્યારે તે જ પીઠ ફેરવીને ઉભા રહે છે. આપણું આશ્રયે જીવનારા એવા કેટલાક ખુશામતીયા મનોહર વચનોથી ત્યાં સુધી જ ગર્જના કરે છે કે, જ્યાં સુધી બહુશસ્ત્રોરૂપી દાઢવાળા વિરીસિંહને દેખતા નથી. અભિમાનથી ઉન્નત પુરુષ એકલો પડી ગયે હોય અને વૈરીએથી ઘેરાઈ ગયો હોય, ત્યારે દિશાઓનું અવલોકન કરીને શૂરવીર એવા સહોદરનું સ્મરણ કરે છે. હે વત્સ ! આપણને અત્યારે આ મહાવિગ્રહ માથે આવી પડેલ છે, ત્યારે મારું હિત ચિન્તવનાર તારા વગર બીજે કે મારી આગળ ઉભો રહેશે? અત્યાર સુધી તારા પ્રભાવથી દુઃખનાં સંકટો વહન કર્યા, હવે હું સમજી શકતો નથી કે, એકલે હું શું કરીશ અને મારું શું થશે? હે મિત્ર સુગ્રીવ ! હવે સમગ્ર સૈન્ય પરિવાર સહિત તારા કુલને ઉચિત એવા દેશમાં નિર્વિદને ચાલ્યા જા. હે ભામંડલ ! તું પણ જલદી તે જ પ્રમાણે જા ! હે બિભીષણ! સીતાના વિયેગનું દુઃખ મને તેટલું સાલતું નથી, જેટલું તમારા અકૃતાર્થપણાના કારણે મારું સમગ્ર હદય બની રહેલું છે. આ સુગ્રીવ વગેરે સુભટો તો પોતપોતાના દેશમાં જશે, પરંતુ તે બિભીષણ! હવે તું તેનું શરણ અંગીકાર કરીશ? આ લોકમાં જે ઉત્તમ મનુષ્યો હોય છે, તે પ્રથમ ઉપકાર કરે છે, મધ્યમ પ્રકારના મનુષ્ય ઉપકારનો બદલો વાળવા પાછળથી પ્રત્યુપકાર કરનારા હોય છે, જ્યારે અધમપુરુષ બંનેમાં અશક્ત નીવડે છે. હે સુગ્રીવ ! હે ભામંડલ! મારા માટે જલ્દી ચિતા તૈયાર કરાવ, Page #336 -------------------------------------------------------------------------- ________________ [૬૨] રામને વિપ્રલાપ : ૩૦૧ ; વિલમ્બ ન કર ! હું તે હવે પરલોકમાં પ્રયાણ કરીશ અને તમે પણ ઈચ્છા પ્રમાણે કરજે. મરણ માટે વ્યવસાય કરતા રામને દેખીને જામ્બવ રામને સમજાવવા લાગ્યા કે–“હે સ્વામી ! વીરપણું અંગીકાર કરે અને આ શાકનો ત્યાગ કરે. હે સ્વામિ! વિદ્યાશસ્ત્રથી લક્ષમણ ઘવાયે છે, તેથી મૂચ્છ પામેલ છે, તમારા બધુ નકકી જીવતા થશે, આ વિષયમાં બિલકુલ શંકા ન કરશે. માટે રાતના સમયે કઈ વેગથી ઉપાય કરે, નહિંતર સૂર્યોદય સમયે નક્કી મૃત્યુ પામશે. ત્યાર પછી ભય પામેલા વાનરસુભટોએ વિદ્યા-બલથી દરવાજાવાળાં ત્રણ નગરે અને સાત કિલ્લાઓ વિકુબ્ય. હાથી, ઘોડા અને અશ્વો પર આરૂઢ થએલા અને બખ્તર બાંધેલા દ્ધાઓથી પરિવરેલા ધનુષ હાથમાં ધારણ કરીને નીલને પ્રથમ લિાના દ્વારમાં સ્થાપન કર્યો બીજા કિલ્લાના દ્વારમાં હાથમાં ગદા ધારણ કરીને ભયંકર મહાત્મા નલ રક્ષણ કરવા ઉભો રહ્યો. ત્રીજા કિલ્લાના દ્વાર પર હાથમાં ત્રિશૂલ ધારણ કરીને વીર બિભીષણ ઉભું રહ્યો. ચોથા કિલ્લાના દ્વારમાં બખ્તર પહેરી ભાથામાં બાણ ભરી સજજ થએલો કુમુદ ભાલે ગ્રહણ કરીને રક્ષણ કરવા ઉભો રહ્યો. પાંચમે દરવાજે સુષેણ, ભિડિમાલ શસ્ત્ર ગ્રહણ કરીને, છ દરવાજે સુગ્રીવ હાથમાં તલવાર ગ્રહણ કરીને, સાતમા દરવાજે જનકપુત્ર-ભામંડલને સ્થાપન કર્યો, પૂર્વ દ્વારે રણમાં પ્રચંડ સિંહવાજવાળા શરભને સ્થાપ્યો. પશ્ચિમઢાર વિષે અંગદ કુમારને અધિષ્ઠિત કર્યો. અત્યન્ત અભિમાન અને પ્રભાવશાળી વાલિના પુત્ર ચન્દ્રરમિને ઉત્તરદિશાના દ્વારે રક્ષણ કરવા માટે સ્થાપન કર્યો કે, જે પોતાના સામર્થ્યથી યમરાજાને પણ જિતી શકે. તે પ્રમાણે બલ, શક્તિ અને કીર્તિસંપન્ન બીજા પણ જે કઈ સુભટ હતા, તેઓ કવચ પહેરી અને આયુધથી સજજ બની દક્ષિણદિશામાં ઉભા રહ્યા. એ પ્રમાણે નક્ષત્રોથી ઉજજવલ ભાવાળું આકાશ અતિશય શોભા પામે તેમ, બેચર-વૃષથી સર્વ પડાવ શોભાવાળો બનાવ્યા. દેવ અને અસુરેન્દ્રો જીવોને તે ઉપકાર કરી શકતા નથી કે, જેવી રીતે ઉપાર્જન કરેલ વિમલ પુણ્યકર્મ મનુષ્યને દુઃખનું નિવારણ કરી શકે છે. (૩૬) પદ્યચરિત વિષે રામના વિમલાપ' નામના બાસઠમા પવને અનુવાદ પૂર્ણ થયો. [૨] [૬૩] વિશલ્યાને પૂર્વભવ લક્ષમણની મરણાવસ્થા જાણીને હવે રાવણ સહોદર પણ બંધન પામ્ય, તેમ જ ઈન્દ્રજિત્ પુત્રને છૂપી રીતે શોક કરવા લાગે. હે વત્સ ભાનુકર્ણ ! તું હંમેશાં મારા Page #337 -------------------------------------------------------------------------- ________________ * ૩૦૨ : પઉમચરિય-પદ્ધચરિત્ર હિત માટે ઉદ્યત રહેનાર છે. યુદ્ધમાં દેવગે શત્રુના હાથે બંધન કેમ પામ્યા? હે પુત્ર મેઘવાહન! હે સુકુમાલ શરીરવાળા ઈન્દ્રજિત્ ! પાશબંધથી બંધાએલ અતિદુખિત તું શત્રુઓની વચ્ચે કેવી રીતે રહીને દિવસો પસાર કરતો હોઈશ? લક્ષમણ મૃત્યુ પામ્યા પછી શેકવાળા શત્રુસુભટો કેદ કરેલા શરણુ વગરના મારા પુત્રોની શી હાલત કરશે? તે કંઈ સમજી શકાતું નથી. મારા હૃદયને અતિવલ્લભ બંધન પામેલા અને દુઃખ અનુભવતા તમારાથી હું વધારે દુઃખપાશથી બંધાયો છું. આમાં થોડો પણ સળેહ ન રાખો. પોતાના યૂથમાંથી એક પણ હાથી બન્જન પામે, તે યૂથને સ્વામી મહાહાથી તેના વિયેગ અને દુઃખથી શેક અનુભવે-તેમ રાવણ શેકાગ્નિથી સંતપ્ત બંધુઓની વચ્ચે સમય પસાર કરતે રહેલો હતો. આ બાજુ લક્ષમણ શક્તિના પ્રહારથી ઘાયલ થએલે છે-એમ સાંભળીને સીતા સર્વાંગમાં શોક-સંતાપ અનુભવતી વિલાપ કરવા લાગી કે, “હે ભદ્ર લક્ષમણ! મહાયશ! મારા માટે આવો મોટે સમુદ્ર ઉડ્યું અને તું જ આવી દુઃખી અવસ્થા પામ્યો? હે સુપુરુષ! માતા-પિતા બધુવર્ગને છોડીને મોટા ભાઈની સેવા કરવા તત્પર તું અહીં રાક્ષસદ્વીપમાં કેમ મૃત્યુ પામ્યો ? પાપી હતભાગિણી હું બાલ્યકાળમાં કેમ મૃત્યુ ન પામી કે ગુણને આશ્રયરૂપ લક્ષમણ મારા કારણે હણાયો. હે સુમિત્રા-પુત્ર લક્ષમણ! સર્વે દેવતા તારા પ્રાણનું રક્ષણ કરે અને અમારા વચનથી તું શીધ્ર શલ્યવગરને થઈ જા. આ પ્રમાણે પોતાના દેવરના ગુણસમૂહને સ્મરણ કરી રુદન કરતી સીતાને સેંકડે ઉપદેશ આપીને કોઈ પ્રકારે ખેચરીઓએ શાન્ત પાડી. એક ખેચરીએ કહ્યું કે, “હે ભદ્ર! તારા પરાક્રમી દેવરનું મૃત્યુ ચોક્કસ થયું નથી, તેના માટે રુદન કરીને હે સુતનુ! અમંગલ ન કર. આ વિદ્યાધરીઓના વચનથી કંઈક શાન્ત હૃદયવાળી સીતા રહેલી હતી, ત્યારે બીજે જે વૃત્તાન્ત બન્ય, તે હે શ્રેણિક ! સાંભળો– તે સમયે કિલાના દ્વાર પાસે જેની આકૃતિ ઓળખાતી ન હતી–એવા એક ખેચરને ભામંડલે અંદર પ્રવેશ કરતાં અટકાવ્યું. વિદ્યાધરે ભામંડલને કહ્યું કે, જે કુમારને જીવતો દેખવા ઈચ્છતા હે, તે મને રામનાં દર્શન કરાવો કે, જેથી હું ઉપાય બતાવું. આ પ્રમાણે કહેતાં લમણના કાર્ય માટે તત્પર મનવાળે તુષ્ટ થએલો ભામંડલ તે વિદ્યાધરને રામની પાસે લઈ ગયો. તેણે પગે પડીને કહ્યું કે, “હે સ્વામી! મારી એક વાત આપ સાંભળો કે, હે પ્રભુ! વિદ્યાધરથી ઘાયલ થએલા આ કુમાર હજુ જીવતા છે. પિતાને પરિચય આપતાં તેણે કહ્યું કે-“હે સ્વામિ ! શશિમંડલ રાજાને ચન્દ્રમંડલ નામને હું પુત્ર છું, મારી માતાનું નામ સુપ્રભા દેવી છે અને હું સુરગ્રીવપુરને અધિપતિ છું. હું આકાશમાં ગમન કરતો હતો, ત્યારે વેલાયક્ષના પુત્ર સહસ્ત્રવિજય નામના પાપી વેરીએ મને દેખ્યો. હવે સ્ત્રીના મૈથુનવિષયક પૂર્વના વૈરનું સ્મરણ કરીને મારી સાથે ભયંકર લડાઈ કરીને અત્યન્ત રેષાયમાન થએલા તેણે મને ચંડરવા નામની શક્તિથી ઘાયલ કર્યો. આકાશતલથી મહેન્દ્રોદક નામના સુન્દર Page #338 -------------------------------------------------------------------------- ________________ [૬૩] વિશલ્યાને પૂર્વભવ * ૩૦૩ : ઉદ્યાનમાં પડ્યો, તે વખતે ત્યાં રહેલા ભરત નામના સાધુએ દઢશક્તિને પ્રહારથી ઘવાએલે મને જે. કરુણાવાળા ભરતમુનિએ મને ચંદનમિશ્રિત જળનો છંટકાવ કર્યો, જેના પ્રતાપે હું શલ્યરહિત બનવા સાથે અતિશય બલ અને કાન્તિયુક્ત થયા. હવે વચમાં ગભરાએલા રામે તે ખેચરને પૂછયું કે, “જે તે જળની ઉત્પત્તિ જાણતો હોય, તે મને જણાવ.” ત્યારે તેણે કહ્યું કે-“હે દેવ ! તે જળની ઉત્પત્તિ હું જાણું છું. કારણ કે, મેં ભરતમુનિને પૂછયું હતું, ત્યારે તે સર્વ હકીકત તેણે મને જણાવી હતી. એક વખત સમગ્ર નગર સહિત આખો દેશ રેગના ઉપદ્રવવાળો . ઉપદ્રવ, જવર, ફલ્લા, દાહજવર, અરુચિ-મૂલક આદિ અનેક રોગોથી સર્વે પીડા પામતા હતા. આ નગરમાં પ્રાણમેઘ નામને રાજા હતા, તે પશુ, મંત્રી, સ્વજન, દરેક પરિવાર સહિત નીરોગી થયું. ત્યાર પછી તેને બોલાવ્યો અને પૂછયું કે, તું નિગી કેવી રીતે થયો? તે મને સ્પષ્ટ કહે, એ વાત જાણવાનું મને મહાકૌતુક થયું છે. ત્યારે તેણે કહ્યું કે-આ લેકમાં ગુણથી અધિક વિશલ્યા નામની મારે એક પુત્રી છે, તે જ્યારે ગર્ભમાં હતી, ત્યારે તેની પ્રિયંકરા માતા રોગથી મુક્ત થઈ હતી. જિનશાસનમાં અત્યન્ત અનુરાગવાળી, હંમેશાં જિનપૂજા કરવામાં ઉદ્યત મતિવાળી હતી, બધુઓ અને સર્વ પરિવાર તેની દેવતા માફક પૂજા કરવા લાગ્યો. તેના સુગન્ધવાળા સ્નાનજળને હે દેવ ! મારા ઉપર છંટકાવ કર્યો, તેથી હું નિરોગીપણું પામ્ય, મારા પરિવારને પણ તે જળ છાંટયું એટલે તેઓ સર્વે નિરોગી થયા. આ વાત વિદ્યાધર પાસેથી સાંભળીને ત્યાર પછી મેં એક સુંદર ઉદ્યાનમાં જીવોને હિતોપદેશ આપનાર એક ચારણશ્રમણને વિશલ્યાનું ચરિત્ર પૂછયું. ત્યારે મેઘ સરખા ગંભીર સ્વરથી ચારજ્ઞાની શ્રમણ ભગવંત મને કહેવા લાગ્યા કે પુંડરીક નામના વિજયમાં ચકધ્વજ નામના નગરમાં ત્રણે ભુવનને આનન્દ આપનાર ધીર એવા અનંગશર નામના ચક્રવર્તી હતા. તેને ગુણશાલિની નામની પુત્રી હતી. હવે કોઈક સમયે સુપ્રતિષ્ઠિત નગરના પુનર્વસુ નામના રાજાએ અતિભાસક્ત બની તે કન્યાનું અપહરણ કર્યું. ચક્રવર્તીની આજ્ઞાથી એકદમ વિદ્યાધરોએ ત્યાં જઈને તેની સાથે હથિયારના પ્રહારોવાળું મહાયુદ્ધ કર્યું. રેષાયમાન ખેચરોએ તેનું વિમાન એકદમ ભાંગી તેડીને ભુક્કો કરી નાખ્યું, ત્યારે શરચંદ્રની શોભા સરખી તે બાલા આકાશમાંથી નીચે પડી. વળી પાછી પુનર્વસુએ નિયુક્ત કરેલી વિદ્યાથી પુણ્યની ઓછાશથી તે બાલા શ્વાપદની પ્રચુરતાવાળા અને ભયાનક શબ્દવાળી ઘોર અટવીમાં પડી. અટવી કેવી હતી? વિવિધ પ્રકારના અનેક વૃક્ષોથી ગહન એક-બીજાને વીંટળાઈને વળગેલ ઉંચા વાંસના સંઘાતવાળી, વિષમઉંચા-નીચા પર્વતો હોવાથી મુશ્કેલીથી પ્રવેશ કરી શકાય તેવી, સેંકડો માંસાહારી જાનવરોથી વ્યાસ અને ભય ઉત્પન્ન કરનારી તે અટવીમાં ગભરાએલા હદયવાળી ક્ષણવાર દશે દિશામાં નજર ફેંકીને બધુઓના સ્નેહનું સ્મરણ કરીને કરુણાપૂર્ણ મધુર વાણુથી વિલાપ કરવા લાગી કે, “હે પિતાજી! પરાક્રમથી સમગ્ર શત્રુઓને જિતીને સમગ્ર લેકનું તમે પાલન કરે છે, તો આવા ભયંકર અરણ્યમાં આ નિર્ભા Page #339 -------------------------------------------------------------------------- ________________ કે ૩૦૪ : પઉમચરિય-પદ્મચરિત્ર ગિણું મારા ઉપર અનુકશ્મા કેમ કરતા નથી? હે માતાજી! હું ગર્ભમાં હતી, ત્યારે તેવા પ્રકારનું અત્યન્ત ભારી દુઃખ તે સહન કર્યું હતું તે અત્યારે જ્યારે હું ભયવિહલ અને દુખિત મનવાળી થઈ છું, ત્યારે તું મને કેમ યાદ કરતી નથી? હે ગુણા કર પરિજન! તમે મારા પર તેવું વાત્સલ્ય કરીને હવે પાપકારિણીનું મારું તમે સર્વસ્વ કેમ ઝુંટવી લીધું? આવા પ્રકારના ગદગદ કંઠથી કરુણ વિલાપ કરીને અત્યન્ત દુખિત મનવાળી તે બાલા ભયંકર અટવીમાં રહીને દિવસો પસાર કરતી હતી. ભૂખ-તરસથી પરેશાની અનુભવતી ત્રણ, ચાર ઉપવાસ કરી તે બાલા એકાશનરૂપ એક વખત પત્રફળને આહાર કરી ભેજનવિધિ પતાવતી હતી. તે પ્રમાણે ઠંડીની મહાવેદના સહન કરતી રાજપુત્રીએ શિશિરકાલને સમય પસાર કર્યો. અગ્નિ કે તાપણા રહિત મકાનના નિવાસસ્થાન રહિત એવા શિયાળાનો સમય પૂર્ણ થયો. ત્યાર પછી વિવિધ પ્રકારનાં પુષ્પોની ગન્ધથી સમૃદ્ધ વસન્તમાસ આવ્યો. ત્યાર પછી સર્વ સત્ત્વને સંતાપ આપનાર ગ્રીષ્મ-ઉનાળાનો સમય આવ્યું. ત્યાર પછી મેઘના ગરવરૂપ વાજિંત્રના શબ્દવાળ, મેઘધારાથી ઉત્પન્ન થએલ તડતડ શબ્દ કરતે, ચંચલ વિજળીની છટાવાળ વર્ષાકાળ પણ પૂર્ણ થયે. એ પ્રમાણે તે અનંગશરની પુત્રી ત્રણ હજાર વર્ષ તપ-ચરણ કરીને સંવેગ પામેલી તેણે સંલેખના કરવા માટે તૈયારી કરી. ચારે પ્રકારના આહારનાં પ્રત્યાખ્યાન કરીને બોલી કે, એક સે હાથની બહાર મારે ન જવું. તે નિયમના છઠ્ઠા દિવસે લબ્ધિદાસ નામને એક વિદ્યાધર મેરુ ઉપર જિનેશ્વરની પ્રતિમાઓને વન્દન કરીને પાછો જતો હતો. તે તપસ્વિનીને દેખીને નીચે ઉતર્યો અને તેના પિતાને ત્યાં લઈ જતો હતો, ત્યારે તપસ્વિનીએ કહ્યું કે, તું તારા દેશમાં જા. અહીં તારે શા માટે રહેવું પડે? તે લબ્ધિદાસ વિદ્યાધર એકદમ ચક્રવતી એવા તેના પિતા પાસે પહોંચ્યા અને ગવાળી તે પુત્રી જ્યાં રહેલી હતી ત્યાં તે વિદ્યાધર સાથે આવ્યું. ચકવતી ત્યાં આવી ઉતરીને જુવે છે, તે અજગરથી ખવાતી તે પુત્રીને દેખીને વિપ્રલાપ કરીને જલદી પિતાના નગરમાં ગયે. તીવ્ર સંવેગ પામેલા તે ત્રિભુવનાનન્દ ચક્રવર્તીએ પિતાના બાવીશ હજાર પુત્રની સાથે શ્રમણપણું અંગીકાર કર્યું. તે રાજપુત્રીને પાપી અજગર ખાઈ જતા હતા, તપસ્વિની મંત્ર જાણતી હતી, છતાં અનુકસ્પાથી તે અજગરને ન માર્યો. અજગરથી ખવાયેલી તે ચક્રવર્તીની તપસ્વિની પુત્રી મરીને ધર્મધ્યાન પામેલી હોવાથી પુણ્યશાલી દિવ્યરૂપવાળી દેવીપણે ઉત્પન્ન થઈ. પેલા ખેચરેન્દ્રને જિતને પુનર્વસુ ખેચરે તેના વિરહને દુઃખથી નિદાન કરવા સહિત દુમસેન મુનિની પાસે દીક્ષા અંગીકાર કરી. ત્યાં ચારિત્ર અને તપની સાધના કરી તે ઉત્તમ દેવ થયા. ત્યાંથી ચ્યવીને આ દશરથને લક્ષમણ નામે પુત્ર થયો. ત્યાર પછી તે અનંગસરા કેમે કરીને દેવલોકથી ચ્યવીને દ્રોણઘન રાજાની વિશલ્યા નામે પુત્રી તરીકે ઉત્પન્ન થઈ. જેણે પૂર્વ ભવમાં ઉપસર્ગો સહન કરવા પૂર્વક તપ-ચરણની સાધના કરી, તેના પ્રભાવે અનેક પ્રકારના રોગોને ધરમૂળથી નાશ કરનારી વિશલ્યા નામની આ રાજપુત્રી તરીકે ઉત્પન્ન થઈ છે. Page #340 -------------------------------------------------------------------------- ________________ દિ૩] વિશલ્યાને પૂર્વભવ : ૩૦૫ : ઘણા પ્રકારના રોગને ઉત્પન્ન કરનાર એ અતિભયંકર વાયરે ઉત્પન્ન થયે, મુનિને પૂછવાથી તેની ઉત્પત્તિ કેવી રીતે થઈ, તે પણ વૃત્તાન્ત જણાવ્યું. એક સમયે ગજપુરનિવાસી ઘણા ધન, ધાન્ય અને વેચવાના કરીયાણા સહિત વિધ્ય નામને એક સાર્થવાહ સે પાડા સહિત સાકેતપુરીમાં આવ્યું. પિતાના વેચવાના માલને નીકાલ કરવા માટે તે સાર્થવાહ ત્યાં એક માસ રોકાયે. તેને એક ઉત્તમ પાડે અધિક ભાર ખેંચવાના કારણે માર્ગમાં તૂટી પડ્યો. ન કેઈએ દયાથી તેની સંભાળ કરી. એટલું જ નહિં પણ માગ વચ્ચે પડેલ હોવાથી કે તેને પરેશાની પમાડતા હતા. વગર ઈચ્છાએ આવી પડેલા દુઃખને સહન કરવા રૂપ અકામનિજેરાથી મરીને પવનાસુર તરીકે ઉત્પન્ન થયો. શ્રેયસ્કર નગરીને પવનાવત નામને અસુરોને સ્વામી થે. વિર્ભાગજ્ઞાનથી પૂર્વ જન્મને સંબન્ધ જાણીને સમગ્ર દેશ ઉપર કપાયમાન થઈને એકદમ લોકોના વધને ચિન્તવવા લાગ્યા. પાડાના ભાવમાં બિમારી પડ્યો હતો, તે વખતે મારા દેશના લોકો મારા મસ્તક ઉપર પગ સ્થાપન કરીને જતા હતા, તેઓને હું પ્રગટ શિક્ષા કરીશ. એમ વિચારીને ધે ભરાએલા તે અસુર દેવે અણધાર્યો આખા દેશ અને નગરમાં ઘણું રેગ જેનાથી ઉત્પન્ન થાય, તે વાયુ વિકુઓં. એવા પ્રકારના અનેક રોગ ઉત્પન્ન કરનાર વાયરાને વિશલ્યાના સ્નાનજળથી ક્ષણવારમાં જડમૂળથી વિનાશ થયે. હે પ્રભુ! સર્વભૂતશરણ નામના સાધુએ જેવી રીતે આ વૃત્તાન્ત તમારા બધુ ભરતરાજાને કહ્યો, ભરતરાજાએ મને કહ્યો અને મેં આપની પાસે નિવેદન કર્યો. રામે તરત આજ્ઞા કરી કે, ત્યાં જઈને જલદી તે વિશલ્યાનું નાનજળ લાવે, તેનાથી લક્ષમણકુમાર જીવત થશે. તે સિવાય જીવાડવાને બીજો કોઈ ઉપાય નથી. અહો ! સમગ્ર લોકવિષે સંસારમાં રહેલા લોકો માટે મૃત્યુમાર્ગ નિશ્ચિત છે, છતાં પણ જેઓ વિમલ પુણ્યકર્મ ઉપાર્જન કરે છે, તેઓને તે ધર્મ તરત રક્ષણ અને શરણ આપનાર થાય છે. (૭૨) પાચરિત વિષે “વિશલ્યાના પૂર્વભવને વૃત્તાન્ત’ નામના ત્રેસઠમા પર્વને ગૂર્જરાનુવાદ પૂર્ણ થયો. [૩] oooooooooo [૬૪] વિશલ્યાનું આગમન હે શ્રેણિક! આ વચન સાંભળીને રામ ઘણુ તુષ્ટ થયા અને ત્યાં જવાના કાર્ય માટે વિદ્યાધરોની સાથે મંત્રણ કરવા લાગ્યા. જાબૂનદ વગેરે મંત્રીઓએ રામને કહ્યું Page #341 -------------------------------------------------------------------------- ________________ : ૩૦૬ : પઉમચરિય-પદ્યચરિત્ર - - કે, “તેના નાનજળ માટે અંગદ, હનુમન્ત અને ભામંડલને મોકલે. ત્યાર પછી રામે ભામંડલ, હનુમાન, સુગ્રીવપુત્ર અંગદને સાકેતપુરીમાં જળ લાવવા માટે તમે પ્રયાણ કરેએમ કહ્યું. રામની આજ્ઞા અંગીકાર કરીને હવે તે વિદ્યાધરે ક્ષણાર્ધમાં સાકેતપુરમાં નરેન્દ્રના મન્દિરે નીચે ઉતર્યા. સુંદર સંગીત ગાઈને ભરતરાજાને જલદી જગાડ્યા. ભવનમાંથી નીચે ઉતરીને તુષ્ટ થએલ ભરતરાજાએ ખેચરને પૂછયું. સીતાના અપહરણ નિમિત્તે લક્ષમણ શક્તિથી ઘવાયે છે–વગેરે સર્વ હકીકત ભરતને જણાવી. આ સાંભળીને રેષાયમાન ભરત મહારાજાએ યુદ્ધની મહાભેરી વગડાવી; એટલે તે જ ક્ષણે હાથી, 'ઘડા અને રથની સાથે સજ્જ થયે. ભેરીને શબ્દ સાંભળીને સાકેતપુરીના સમગ્ર લેક “શું થયું? શું થયું?” એમ બોલતા ભયવિહલ અને અવ્યવસ્થિત થયા. લોકે વાતો કરવા લાગ્યા કે-“અતિવીર્ય રાજાને પુત્ર રાત્રે આવ્યા છે અને ભરતરાજાના કઈ દેષ કાઢીને નકકી પ્રતિકૂલ થી જણાય છે-એટલે સાકેતનગરીના લેકે પોતપિતાના મણિ, રત્ન, સુવર્ણ, રૂપું, પ્રવાલ, વસ્ત્ર, આભૂષણ વગેરે કીમતી પદાર્થોને ભોંયરામાં છુપાવી દે, સુભટો, હાથી, ઘડા આદિના ઉપર સ્વાર થઈને, શત્રુધ વગેરે બખ્તર પહેરી આયુધોથી સજજ થઈને ભરતરાજાના રાજ્યાંગણમાં આવી પહોંચ્યા. રણસંગ્રામ કરવાના ઉત્સાહવાના પ્રયાણ કરવા તત્પર ભરતને દેખીને ભામંડલે ભરતને જે કહ્યું, તે સાંભળો. - “હે નરાધિપ! લંકાનગરી ઘણી દૂર છે, વચમાં મેટે લવણસમુદ્ર છે, પાર વગ૨ના તે ભયંકર સમુદ્રને પગે ચાલનાર તમે કેવી રીતે લંઘન કરી ત્યાં જઈ શકશે? ત્યારે ભારતે તેને પૂછયું કે, તે આ વિષયમાં અત્યારે મારે શું કરવા ચગ્ય છે, તે જલદી જણાવે; જેથી તે સર્વ કાર્ય તમને સાધી આપું. ત્યારે ભામંડલે કહ્યું કે, “વિશલ્યાનું સ્નાનજળ અમને આપે, હે મહાયશ! આમાં તમે હવે વિલમ્બ ન કરે. આ જળ લક્ષમણને છાંટવાથી નક્કી તે જીવશે જ. તેથી અમે જલ્દી જઈએ, નહિતર પ્રાતઃકાળ થશે, તો મૃત્યુ પામશે.” ત્યારે ભરતરાજાએ તેને કહ્યું કે, “એ જળ લઈ જવાનું શું પ્રયોજન છે? દ્રોણમેઘ રાજાની પુત્રી વિશલ્યા ત્યાં જાતે જ આવશે. આગળ મુનિએ કહેલું જ છે કે, આ પુત્રીનું પ્રથમ કલ્યાણ-મંગલકાર્ય તેના સાથે જ થશે, તેમ જ તે લક્ષમણનું સ્ત્રીરત્ન થશે, તે સ્ત્રીરત્ન બીજાને હોઈ શકે નહિં. દ્રોણઘન રાજાની પાસે ભરતે એક દૂત મોકલ્ય, તે વિશલ્યા પુત્રીને આપતું નથી, એટલું જ નહિ, પરંતુ પુત્ર અને સૈન્ય સાથે લડવા તૈયાર થયે. ત્યારે કૈકેયી ત્યાં ગઈ અને અત્યન્ત મધુર વચનથી સમજાવ્યું, ત્યારે તુષ્ટ થએલા મનવાળા દ્રોણરાજાએ પુત્રીને મોકલી. ભામડિલે તે કન્યાને પિતાના ઉત્તમ વિમાનમાં આરોહણ કરાવી, તેની સાથે બીજી પણ એક હજાર કન્યાઓ વિમાનમાં બેઠી. મનોહર શ્વેત ચામરોથી વીંઝાતી જાણે હંસી ચાલતી હોય, તેવી. ગતિવાળી તે વિશલ્યા લક્ષમણ પાસે પહોંચી. વિશલ્યાએ જ્યાં લમણુના શરીરને સ્પર્શ કર્યો, એટલે કામીપુરુષના ઘરમાંથી કઈ દુષ્ટ સ્ત્રી એકદમ બહાર નીકળી જાય Page #342 -------------------------------------------------------------------------- ________________ ૬િ૪] વિશલ્યાનું આગમન : ૩૦૭ : તેમ લક્ષ્મણના વક્ષસ્થલમાંથી શક્તિવિદ્યા બહાર નીકળી પડી. અત્યન્ત જળહળાટ કરતા અગ્નિસમૂહવાળી તે શક્તિ આકાશતલમાં ચાલી જતી હતી, ત્યારે અતિ વેગવાળા હનુમાને એકદમ ઉડીને તેને પકડી પાડી. હવે ક્ષણવારમાં તેણે રૂપનું પરાવર્તન કર્યું અને દિવ્યરૂપ ધારણ કરનારી સુન્દર દેવાંગના બની. હનુમાનને વિનંતિ કરી કે, “મને છોડી દે, આમાં મારે દોષ નથી. હું ત્રણે લોકમાં વિખ્યાત થએલ અમેઘવિજયા નામની શક્તિવિદ્યા છું. નાગરાજેન્દ્ર તુષ્ટ થવાથી મને રાવણને અર્પણ કરી હતી. કારણ કે, તે સમયે ગવાળા વાલીમુનિ કૈલાસ(અષ્ટાપદ) પર્વત ઉપર તપ કરતા હતા અને ભુજા કાપીને દશમુખે વીણા સજજ કરી હતી. ચૈત્યગૃહ સમક્ષ જિનેશ્વરનાં ચરિત્ર અને ગુણગણ-સુંદર સંગીત અને આલાપ તથા નૃત્ય કરતાં ગાયું હતું, તે સમયે તુષ્ટ થએલા ધરણેન્ટે મને રાવણને સમર્પણ કરી હતી. “હે પ્રભુ! દુસ્સહ તપના તેજ અને અનેક આશ્ચર્યકારી ગુણવાળી આ વિશલ્યા સિવાય ત્રણે ભુવનમાં કઈ પણ પુરુષથી હું કોઈ દિવસ પરાભવ પામી નથી. આ વિશલ્યાના પૂર્વભવના જીવે ભૂખ, તરસ, ઠંડી, તાપ અને તેવી શરીર-પીડાઓ સહન કરવા સાથે ઘોર મહાતપ કરીને અપૂર્વ શક્તિ ઉપાર્જન કરી છે. હે સુપુરુષ ! દેખે કે પૂર્વભવમાં જિનવર ભગવન્તના શાસનમાં કહેલા તપનું સેવન કરનારનો પ્રભાવ કેવા પ્રકારનું છે કે, “જેનાથી આવાં અસાધ્ય કાર્યો પણ સાધી શકાય છે. અથવા આ લેકનાં કાર્યોની સિદ્ધિ થાય, તેમાં કયું આશ્ચર્ય ગણાય ? જેનાથી જીવો સર્વ કર્મને ક્ષય કરીને શિવસુખની પ્રાપ્તિ કરે છે, તે તપધર્મને પ્રભાવ કેટલો મહાન ગણાય? મને મુક્ત કરે. તપના પ્રભાવથી તેણે મને જિતેલી છે. તે સ્વામી ! મારા દુશ્ચરિત્ર અને અપરાધની મને ક્ષમા આપે, હવે હું મારા સ્થાને જઈશ.” આ પ્રમાણે હનુમાને શક્તિ વિદ્યાદેવી સાથે વાર્તાલાપ કરીને પછી સંભ્રમ હદયવાળા તેણે તેને છોડી દીધી, એટલે તે પિતાના સ્થાને પહોંચી. દ્રોણમેઘની વિશલ્યાપુત્રી વિનયથી તે સખીઓ સાથે રામને પ્રણામ કરીને લક્ષમણની સમીપમાં બેડી. જાણે ગોશીષ ચન્દનથી અંગે અંગેને વિલેપન કરતી હોય, તેમ તે મુગ્ધા ઉત્તમ કમલસરખા કોમલ અંગો વિષે લક્ષ્મણને પંપાળતી હતી. સુખે સુતેલ કે અન્ય જન્મ પ્રાપ્ત કર્યો હોય તેમ લક્ષમણ લાલ નેત્રયુગલવાળો, હાથ ચલાયમાન કરતો શ્વાસ લેતા હતા. તે સમયે ત્યાં સંગીત ગવાઈ રહેલું હતું, ત્યારે સફાળ રેષાયમાન થએલો ચારે બાજુ આમ-તેમ નજર કર ઉડ્યો અને બોલવા લાગ્યા કે, “રાવણ ક્યાં ગયે ?” માંચિત થએલા પ્રફુલવદનવાળા રામે હર્ષથી નાનાબંધુને આલિંગન કર્યું અને કહ્યું કે, “તે શત્રુ તે નાસી ગયો છે. શક્તિને કરેલ પ્રહાર અને ત્યારથી માંડી વિશલ્યાએ કરેલ નિરુપદ્રવપણું સર્વ હકીકત લક્ષમણને જણાવી. મન્દર વગેરે સુભટોએ મહાઆનન્દ-મહોત્સવ પ્રવર્તાવ્યો. દિવ્ય આયુધથી ઘવાએલા ઈન્દ્રજિત્ વગેરે સુભટને વિશલ્યાના હાથથી રામની આજ્ઞાથી તે ચંદનનાં છાંટણાં કરાવ્યાં. તે ચંદનજલથી છટાએલા તે ખેચરો એકદમ શલ્ય વગરના થયા Page #343 -------------------------------------------------------------------------- ________________ : ૩૦૮ : પઉમચરિય-પદ્મચરિત્ર અને પરમશાન્તિ અનુભવવા લાગ્યા. ઈન્દ્રની પાસે જેમ ઈન્દ્રાણી શેલે, તેમ ચંદ્રના સરખા મુખવાળી મનહર રૂપ-લાવણ્યવાળી દ્રોણપુત્રી વિશલ્યા લક્ષમણની જોડે શોભવા લાગી. સર્વ વૃત્તાન્તો ઠેકાણે પડી ગયા. ત્યારે રામની આજ્ઞાથી દઢવૃતિવાળા લક્ષ્મણે ઠાઠમાઠ અને આડમ્બરથી વિશલ્યા સાથે પાણિગ્રહણ કર્યું. આ પ્રમાણે લોકે પૂર્વભવમાં ઉપાર્જન કરેલા ધર્મના પ્રભાવથી દુઃખમુક્ત થાય છે અને ઈચ્છા પ્રમાણે દિવ્યસુખોની પ્રાપ્તિ થાય છે અને લેકમાં પ્રધાન-અગ્રેસરપદ મેળવી વિમલ યશ પ્રાપ્ત કરે છે. (૪૬) પદ્મચરિત વિષે વિશલ્યાઆગમન નામના ચોસઠમા પવને ગૂર્જરનુવાદ પૂર્ણ થશે. [૬૪] [૬૫] રાવણના દૂતનું ગમન ગુપ્તચર પુરુષો દ્વારા લક્ષમણને નિરુપદ્રવ બનેલે જાણીને હવે રાવણ મંત્રીઓની સાથે મસલત કરવા લાગ્યું. ત્યારે વિવિધ કળા અને શાસ્ત્રોમાં કુશલમતિવાળો મૃગાંક નામને મંત્રી કહેવા લાગ્યું કે, “આપ ખુશ થાય કે નારાજ થાવ, તો પણ મારું એક વચન સાંભળો. “હે સ્વામી! રામ અને લક્ષ્મણે સિંહ અને ગરુડ નામની વિદ્યાઓ વગર સાધનાએ પ્રયત્ન વગર આપોઆપ તમારી સમક્ષ પ્રાપ્ત કરેલી છે. યુદ્ધમાં તમારા પુત્રો સહિત. તમારા બધુ ભાનુકણને પણ બાંધ્ય, અમેઘ વિદ્યાયુક્ત શક્તિ પણ નિરર્થક બની. હવે કદાચ લક્ષ્મણ નક્કી જીવશે, તો તમારા પુત્રોને કુંભકર્ણ સાથે વિનાશ થશે. માટે તે સ્વામી ! આપની પાસે આટલી ધર્મભિક્ષાની માગણી કરીએ છીએ કે, “આ સર્વ યથાર્થ હકીક્ત જાણુને ધર્મબુદ્ધિને અનુસરે અને તે સ્વામિ! હવે સીતાને સમર્પણ કરી દે. આમ કરવાથી તમારે હાથ ઉંચે રહેશે, લોકમાં સુન્દર વાત ફેલાશે કે, પૂર્વના પુરુષોને સુન્દર માર્ગ અનુસર્યો, મર્યાદાનું પાલન કર્યું, અને સન્ધિ કરવાથી પ્રજા, બધુઓ અને પુત્રોનું પણ પ્રગટ ભાવિ હિત થશે.” સર્વ મંત્રીઓના સમૂહે રાવણના પગે પડીને સામન્ત નામના એક દૂતને મોકલવાનો નિર્ણય મંત્રીઓના સમુદાયે દૂતને સુન્દર સદેશ આપે, પરંતુ મહાઔષધની જેમ તે સદેશે રાવણની માગણીથી દૂષિત કરાએલો હતો. ઉત્તમકુલમાં જન્મેલો, નીતિ, વિનય અને શક્તિ-સંપન્ન તે સામન્ત દૂત રામની પાસે પહોંચ્યો અને તેને જલ્દી પૂછયું. દૂત રામના ચરણમાં પડ્યો, આસન પર બેઠો એટલે ત્યાર પછી રામને કહ્યું કે, લંકાધિપ--રાવણે કહેવડાવેલ સન્ધશે આપ સાંભળે– હવે આપણે યુદ્ધ સારાં કર્યા, પરંતુ તેમાં તે લોકોને વિનાશ અને નુકશાન ઘણાં થયાં, યુદ્ધના અભિમાનથી ઘણુ પુરુષને બેડો અને ઘાણ નીકળી ગયો. માટે Page #344 -------------------------------------------------------------------------- ________________ [૬૫] રાવણના દૂતનું ગમન રાવણ તમાને કહેવરાવે છે કે, વિષમ ગુફામાં રહેલા સિંહ પકડી શકાતા નથી, માટે આદર અને પ્રયત્ન પૂર્વક મારી સાથે સન્ધિ કરી લે. હે રઘુનન્દન રામ ! આ મહાપુરુષ રાવણુનુ` પરાક્રમ તમે પહેલાં કાઈ વખત સાંભળ્યું નથી કે, જેણે સંગ્રામમાં ઈન્દ્રને પણ બાંધી લીધા હતા, તથા ઘણા સુભટાને પણ જિતી લીધા હતા. હે રામ ! પાતાલ, આકાશતલ, જલમા` કે સ્થલમાગ માં જતા એવા રાવણની ગતિના વેગ દેવા કે અસુરો પણ ખલના પમાડી શકતા નથી. લવણુસમુદ્રના છેડા સુધીની લંકાપુરીના એ ભાગ પ્રમાણ વિદ્યાધરા સહિત પૃથ્વીનું રાજ્ય હું ખુશી થઇને તમાને આપું છું; માત્ર તેમાં એટલી સરત કે મારા બે પુત્રને તેમ જ મારા પોતાના ખન્ધુને છેાડી દેવા અને જો તમારા પ્રાણાની કુશળતા ઈચ્છતા હા, તેા જનકપુત્રી-સીતાને મારી દેવી થવા માટે અનુજ્ઞા આપેા.’ તેના પ્રત્યુત્તરમાં રામે જણાવ્યું કે, એવા તારા તુચ્છ રાજ્યનું મને પ્રયાજન નથી. બીજું ચાહે તેવી ખીજી દેવાંગના સરખી સુન્દરી હાય, તે પણ સીતા સિવાય બીજી કાઇની સાથે ભાગ ભોગવવા ઇચ્છતા નથી. હે રાવણુ ! તારા પુત્રાને અને સહેાદરને અવશ્ય હું માકલી આપીશ, જો તું મને સીતા સમર્પણુ કરીશ, તેા હું તારા પર અતિશય પ્રસન્ન થઇશ. હું તે લક્ષ્મણને સાથે રાખી તેના સહિત અરણ્યમાં પરિભ્રમણ કરીશ. હે દશાનન-રાવણુ ! તું આ સમગ્ર આખી પૃથ્વીનુ રાજ્ય ભલે એક્લા ભાગવજે. હે દૂત ! ત્રિકૂટના સ્વામી-રાવણની પાસે જઈને એમ કહેજે કે, આ જ કહેવરાવેલ તારા માટે હિતકારી છે, આથી વિપરીત ન કરશેા.' આ વચન સાંભળીને તે રામને કહ્યું કે, ‘તમે સ્ત્રીમાં આસક્ત ચિત્તવાળા થએલા હાવાથી પેાતાના હિત તરફ લક્ષ્ય કરતા નથી. જો કે ગરુડના અધિપતિ દેવે તમાને વિમાન યુગલમાં પ્રવેશ કરાવ્યા, અથવા યુદ્ધમાં દોષ કાઢીને મારા પુત્રાને અને મન્ધુને ખાંધ્યા, તેમાં શું થઈ ગયું ? તે કારણે કદાચ અતિભયંકર ગવ તને ઉત્પન્ન થયા હોય અને યુદ્ધ કરવા ઈચ્છતા હૈ। તા, નહીં તમને સીતા મળશે કે નહિ તમારા પ્રાણા ટકશે.' : ૩૦૯ : આ શબ્દો સાંભળીને જનકનન્દન-ભામંડલ અત્યન્ત રાષાયમાન થયા અને સાચા સુભટથી આવાં અપમાનજનક વચન સહન થાય નહિં, તેમ સહેાદરીના અનુરાગથી ભૃકુટી ચડાવી, લાલ નેત્રા કરી, મેાટા શબ્દથી તે તને તિરસ્કારતા કહેવા લાગ્યા કે· અરે પાપી ! શિયાળિયા કૂત ! દુચનના આશ્રયસ્થાન ! નિર્ભય થઈને ન ઓલવા ચેાગ્ય લેાકવિરુદ્ધ આવાં વચનો આલે છે? અરે સીતાની વાત ગમે તેમ ખને, પરન્તુ તું અમારા સ્વામીનું અપમાન કેમ કરે છે ? એ દુષ્ટ ચારિત્રશૂન્ય પશુસરખા રાવણુ કાણુ થાય છે? આ વચન કહીને જેટલામાં તેને મારવા માટે તલવાર ગ્રહણુ કરવા જાય છે, તે સમયે નીતિના નેત્રવાળા લક્ષ્મણે તેને એકદમ તેમ કરતાં અટકાવ્યો. ‘હે ભામડલ ! તેના તેવા પ્રત્યુત્તરથી લાગણીના કારણે જરૂર ભયંકર ક્રોધ થાય, પરન્તુ આ કૂતને મારવાથી યશ મેળવી શકાતા નથી. આ લાકમાં જે ઉત્તમપુરુષા હોય છે, Page #345 -------------------------------------------------------------------------- ________________ કે ૩૧૦ પઉમાચરિય-પદ્મચરિત્ર તેઓ બ્રાહ્મણ કે શ્રમણને કે ડૂત અગર બાલક, તેમજ વૃદ્ધને વાત કરતા નથી. લમણે જ્યારે ભામંડલને રોકો, ત્યારે દૂત રામને કહેવા લાગ્યું કે, “હે રામ ! આ મૂર્ખ સેવકો દ્વારા તમે ઠગાઈ રહ્યા છો. માટે આત્મહિત સમજીને અથવા આત્માની સાથે એકલા વિચાર કરે કે લાભ અને નુકશાન, દેષ અને ગુણ શામાં છે? માટે હવે સીતાને મેહ છોડી દે અને લાંબા કાળ સુધી પૃથ્વીમાં ભોગો ભેગ. હે રામ! જેમ ચન્દ્ર ત્રણે લોકમાં ભ્રમણ કરે છે, તેમ રાવણે આપેલા પુષ્પક નામના વિમાનમાં આરૂઢ થઈને તથા રાવણની આપેલી ત્રણ હજાર કન્યાઓ સાથે ક્રીડા કરતા તમે પણ ત્રણે લોકમાં ભ્રમણ કરે. આ પ્રમાણે બકવાદ કરતા દૂતને સુભટોએ તિરસ્કાર કર્યો, એટલે તે રાવણની. પાસે ગયે અને રામદેવે જે કહ્યું હતું, તેને અહિં અનુવાદ કર્યો. તે સ્વામિ ! પ્રથમ તે ત્યાં પહોંચ્યા પછી રામને એમ કહ્યું કે, અનેક ગામ, નગર, પણ આદિથી વ્યાસ મોટી પૃથ્વી, મારા સ્વામી તમોને આપશે, તેમ જ ઈચ્છો ત્યાં ગમન કરી શકાય તેવું પુષ્પક વિમાન ઉપરાન્ત અનેક હાથી અને ઘેાડા તમોને આપશે, ત્રણ હજાર ઉત્તમ કન્યાઓ, સૂર્ય સમાન તેજસ્વી સિંહાસન, ચંદ્ર સરખું નિર્મલ છત્ર આપશે, જે તમે સીતાની અનુમતિ આપે, તો આ સર્વ સામગ્રી ખુશ થઈને રાવણ રાજા તમેને સમર્પણ કરશે. આનાં આ વચને રૂપાન્તર કરીને ફરી ફરી મેં સંભળાવ્યાં, પરન્તુ એકાગ્ર મનવાળા રામ સીતાની હઠ છોડતા નથી. હે મહાયશ! તે સમયે મને રામે બેલતાં બેલતાં કહ્યું કે, “વૃક્ષ પર પાકી ગએલા ફલ અને શિથિલ થએલા તેના ડીંટા માફક તારી જીભ તૂટી કેમ ન પડી કે, આવાં લેકવિરુદ્ધ અને નીતિવિરુદ્ધ વચન ઉચ્ચારે છે ! સીતા વગર કદાચ ઈન્દ્રપણના ભાગો મને મળે, તે તેમાં પણ મને બિલકુલ રસ નથી. હે દશાનન ! આ આખી પૃથ્વીને તું તારે એકલે ભોગવ. મન અને નેત્ર આલાદ કરનારી આ સર્વ યુવતીઓને તું એકલે ભેગવ, હું તે પત્ર અને ફળને આહાર કરી સીતા સાથે અરણ્યમાં ભ્રમણ કરીશ.” હે સ્વામિ ! તે સમયે વાનરપતિ-સુગ્રીવ પણ એમ કહેવા લાગ્યો કે, શું રાવણને કઈ ગ્રહને વળગાડ તે વળગ્ય નથી ને? અથવા તે મગજ ખસી ગયું તે નથી ને? ઉન્માદ વાયુથી પરાધીન થયે છે? કે જે આવા વિપરીત અર્થવાળાં વચનોને બકવાદ કરે છે? અથવા શું તમારે ત્યાં ચિકિત્સા કરનારા સારા વિદ્યો નથી કે, જે તેના ઉન્માદને દૂર કરી શકે? જો ત્યાં તેવા વિદ્ય ન હોય તે, સંગ્રામ-મંડલને વિષે ઉત્તમ બાણોને આવાસ બનાવીને તેના કાગ્રહની વેદના આ લક્ષમણ–વેદ્ય દૂર કરશે.” મેં કહેલા વચન સાંભળીને રોષાયમાન વાનરાધિપતિએ પણ મને તિરસ્કારતા સંભળાવ્યું કે-“તારું પણ મરણ નજીક આવેલું જણાય છે. મેં રામને પણ સંભળાવ્યું કે, “હે સુપુરુષ! તને આ સર્વેએ ઠગેલો છે. હવે કાર્યાકાર્યને ન સમજતે તું રાવણ સાથે સધિ નહીં કરે અને વિરોધ કરીશ, તે પાછળથી પસ્તાવાનું થશે. હે રઘુનન્દન! પાયદળ સેનાની પ્રચુરતારૂપ તરંગવાળા, Page #346 -------------------------------------------------------------------------- ________________ [૬૬] ફાલ્ગુન-અષ્ટાદ્દિક-મહોત્સવ : ૩૧૧ : હાથીરૂપી ભયંકર જળચરાથી વ્યાકુળ, રથારૂપી ભમરીવાળા આ રાવણુરૂપી સમુદ્રને -ભુજાથી તરવા અભિલાષા કરે છે કે શું? હે રામ! આકાશમાં ચાહે જેવા યુગાન્તકાલના વાયરા સૂર્યને ચલાયમાન કરી શકતા નથી, તેવી રીતે સગ્રામની અંદર તમે આ રાવણને જિતી શકવાના નથી. આપના પરાક્રમનું આવું વચન જ્યાં મેં સભળાવ્યું, એટલે સભા વચ્ચે ભામ-ડલ એકદમ ઉશ્કેરાયા અને ખડ્ગ પકડવા લાગ્યા, તેને લક્ષ્મણે રોકી રાખ્યા. વાનરસુભટામાં પણ અધિક તિરસ્કાર પામ્યા એટલે ભયથી ઉદ્વેગ પામેલા પક્ષીની જેમ આકાશમાં ઉડ્યો અને તમારી સેવામાં હાજર થયા. હનુમાનના સુભટો સમક્ષ તીવ્રપણે સીતાના અનુરાગવાળા રામે જે કઈ પણ કહ્યુ, તે સાઁ મેં તમાને કહી સંભળાવ્યું. હવે તમને ચેાગ્ય લાગે તેવા પ્રકારનું પેાતાનું કાય' તમે કરેા અને વિમલ યશના વિસ્તારવાળું સમગ્ર રાજ્ય ભાગવે. (૫૦) પદ્મચરિત વિષે રાવણના દૂતનું ગમન' એ નામના પાંસઠમા પા આ. શ્રીહેમસાગરસૂરિએ ગૂજરાનુવાદ પૂર્ણ કર્યો. [૫] [૬૬] ફાલ્ગુન–અષ્ટાહનિક-મહેાત્સવ અને લેાકેાના વ્રત-નિયમે દૂતનાં વચન સાંભળીને પુત્રશાકથી અત્યન્ત જળી રહેલ પેાતાના મ`ત્રીએ સાથે સભામાં બેઠેલા દશાનન જય મેળવવા માટે મત્રણા કરવા લાગ્યા. જો કે ઘણા નરેન્દ્રોના સમૂહવાળા સંગ્રામમાં કદાચ હું શત્રુને જિતી પણ લઉં, તા પણ મારા પુત્રાને તા નક્કી હવે વિનાશ જ જાય છે. અથવા રાત્રે વૈરીએ સુતેલા હાય, ત્યારે કાઈ ન જાણે તેમ એકદમ તેમના પડાવમાં જઇને છલથી છાપા મારીને મારા પુત્રાને લઈ આવું, એમ અનેક પ્રકારના તર્ક-વિતર્ક કરતા તેને બુદ્ધિ ઉત્પન્ન થઇ કે, ‘ બહુરૂપા નામની વિદ્યાની સાધના કરુ. દેવતાથી પણ તે વિદ્યા જિતી શકાતી નથી અને તે અત્યન્ત ખલવતી વિદ્યા છે.’ એમ વિચારીને તેણે સેવકાને આજ્ઞા કરી કે-શ્રીશાન્તિનાથ ભગવન્તના મન્દિરમાં તેરણાદિક સ્થાનમાં જલ્દી શેાભા કરાવા અને દરેક જિનભવનામાં મહાપૂજાની રચના કરાવા. આ સર્વ કાર્યની જવાબદારીના ભાર મન્દોદરીને સમપ ણુ કર્યાં. તે સમય કાયલના મુખથી કલરવ નીકળતા હોય, તેવા ફાલ્ગુન માસ હતા. શ્રીમુનિસુવ્રત સ્વામીનું તીથ પ્રવતું હોવાથી તે સમયે જિનભવનાથી અલ'કૃત આ ભરતના ગ્રામસ્ફૂટ વગેરેમાં નિવાસ કરનારા શ્રેષ્ઠીએ, કુટુમ્બીએ અને ભયજના આનન્દ અને પ્રમાદ માણવા લાગ્યા. આ ભરતમાં એવું કાઈ ગામ નથી કે, નગર Page #347 -------------------------------------------------------------------------- ________________ : ૩૧૨ ઃ પઉમરિય–પદ્મચરિત્ર નથી કે, પર્વત નથી, ત્રણ માર્ગો કે ચાર માર્ગો નથી કે, જ્યાં જિનેશ્વર ભગવાનનું ભવન ન હોય. તે જિનભવને કેવાં હતાં? ચન્દ્ર અને બટગરાના પુષ્પસમાન ઉજજવલ, વિવિધ પ્રકારના સંગીત અને વાજિંત્રોના મધુર સૂરવાળા, વિવિધ દવાઓના ચિહ્નવાળા, પંચરંગી પુષ્પોથી અર્ચિત ભૂમિતલવાળા, મુનિગણેથી અધિષ્ઠિત, ત્રણે ય સ ધ્યા સમયે ભવ્યજીના સ્તુતિપાઠના સંભળાતા છંદમય સૂરવાળા, સુવર્ણ અને રત્નમય સંપૂર્ણ જિનપ્રતિમાઓવાળા વજપટ, છત્ર, ચામર, ગળાકાર આભૂષણ લબૂસ (શ્રીફળ), આદર્શ, સિંહાસન આદિ પૂજા સામગ્રીયુક્ત, એવા સમગ્ર જિનેશ્વર ભગવતોનાં ભવનેને મનુષ્યએ ભાયમાન બનાવરાવ્યાં. એ જ પ્રમાણે જાણે પ્રત્યક્ષ મહેન્દ્રનગરી હોય તેવી લંકાપુરી પણ અતિમનહર શોભાયમાન જિનેશ્વરનાં ભવનેથી શોભતી હતી. બરાબર ફાલ્ગન માસની શુક્લઅષ્ટમીથી પૂર્ણિમા સુધીને નન્દીશ્વર નામને મહા-મહોત્સવ મનાવા લાગ્યું. હે શ્રેણિક ! આ પ્રમાણે બંને પક્ષના બલમાં લકે નિયમ ગ્રહણ કરવામાં તત્પર બન્યા, આઠ દિવસ સુધી બીજા લોકો પણ સંયમ પાળવા લાગ્યા. પાખી પાળીને મોટા આરંભ-સમારંભે બંધ કર્યા. આ ફાલ્ગન અઠ્ઠાઈના દિવસોમાં દેવલોકમાં પણ પોતપોતાના સમગ્ર પરિવાર સહિત દેવતાઓ પણ ચિત્યામાં પ્રભુની પૂજા કરવામાં ઉદ્યમ કરનાર થયા. દેવે આઠ દિવસ નંદીશ્વરદ્વીપમાં જઈને દિવ્યપુષ્પોવડે જિનચેત્યાની પૂજા કરે છે. દેવ સુવર્ણકળશમાં ક્ષીરસમુદ્રના જળને ભરીને પ્રભુપ્રતિમાઓના અભિષેક કરે છે, અહિં પત્રોના પડિયાઓમાં ભરીને પણ જિનાભિષેક કરવા જોઈએ. દેવતાઓ સુવર્ણકુસુમથી જિનેશ્વર ભગવન્તની પૂજા કરે છે, તે અહિં મનુષ્યએ પુષ્પવિશેષથી પણ અવશ્ય પૂજા કરવી જોઈએ. લંકાનગરીમાં તો વળી લોકો ઉત્સાહથી ઉત્પન્ન થએલા દયભાવથી વજા, છત્ર, પતાકા આદિ શેભાવાળી સામગ્રીઓથી જિનાલને અલંકૃત કરવા લાગ્યા. રજ-કચર પૂજે સાફ કરી, જલ્દી ગોશીષ ચન્દનથી વિલેપન કરેલા, ફરી સુવર્ણાદિક અને બીજા રંગીન ચૂર્ણો પૂરીને આશ્ચર્યકારી રંગાવલિથી શેભિત તલભાગ જલદી તૈયાર કર્યા. જેમાં હીરા, નીલમ, ઈન્દ્રનીલ, મરકત વગેરેની માલાઓ લટકાવીને દ્વારેની શેભા કરેલી છે. વળી જેમાં સુગન્ધિ પુષ્પોથી પૂજા કરેલી છે. દહિં, દૂધ અને ધૃતથી પૂર્ણ કમળોથી ઢાંકેલા મુખવાળા કળશે જિનવરના અભિષેક માટે દ્વારપ્રદેશમાં સ્થાપન કર્યા હતા. ઝાલર, હુડક, તિલિમા આદિથી આકુલ, પડહા, ઢાલ, ભેરી વગેરે વાજિંત્રોની પ્રચુરતાવાળા મેઘ સમાન જોષવાળા વાજિંત્રો જિનમન્દિરેમાં વાગવા લાગ્યાં. હજાર ભવનપંક્તિની વચ્ચે રહેલ, કેલાસ-શિખર સરખું ઊંચું રાવણનું ભવન જાણે નગરનું આભૂપણ હોય તેમ શોભતું હતું. તેના ભવનની નજીકમાં મનહર હજાર સ્તંભવાળું, સુવઈથી નિર્માણ કરાવેલ ઝળહળતું આશ્ચર્યકારી કારગિરીવાળું શ્રીશાન્તિનાથ ભગવન્તનું જિનભવન હતું. વિવિધ પ્રકારનાં રત્નનાં કુસુમથી કરેલી પૂજાવાળા, ચારે બાજુથી શોભાયમાન એવા તે જિનમન્દિરમાં ધીર રાવણે વિદ્યા સાધવા માટે પ્રવેશ કર્યો. તેલ Page #348 -------------------------------------------------------------------------- ________________ [૬૭] સમ્યગ્દષ્ટિ દેવના ગુણની પ્રશંસા : ૩૧૩. : નગારાં આદિ બહુવિધ વાજિંત્રના શબ્દથી ત્રણે ભુવન જાણે ક્ષેભ પામ્યાં ન હોય ? સ્નાત્રજળ અને ચૂર્ણરજથી આકાશ પણ કેસરી વર્ણવાળું થઈ ગયું. નિર્મલ પદ્મકમલ સમાન વર્ણવાળા મહાત્મા રાવણે પુષ્પ, નિવેદ્ય, બલિ, સુગંધી પદાર્થો, ધૂપ, દીપ, ફળ વગેરેથી પ્રભુની પૂજા કરી. શ્વેતવસ્ત્રો પહેરીને, કુંડલથી ચમકતા કપોલ તલવાળા, તે મન, વચન અને કાયાના પ્રણિધાન–પૂર્વક ભગવન્તને પ્રણામ કરીને ભવનના ફરસબંધી તલમાં બેઠા. ત્યાર પછી શ્રીશાન્તિનાથ ભગવાનના સન્મુખ ધૈર્યવાન અર્ધ પદ્માસન કરીને, હાથમાં અક્ષમાલા-જપમાલિકા ગ્રહણ કરીને તે વિદ્યાનું સ્મરણ કરવા લાગ્યા. પહેલાં જેને કાર્યને ભાર સોંપેલ છે, એવી મદરીએ હવે મંત્રીને કહ્યું કે, યમદંડ નામના ઢંઢેરો પીટનારા પાસે તમે નગરમાં ઉદ્દઘષણા કરાવો કે-“આજે દરેક સ્થળમાં લોકે તપ-નિયમ–શીલસંપન્ન અને જિનવરની પૂજા કરવામાં ઉદ્યમી બન્યા છે, તે દરેકે જીવોની દયા પાળવા ઉદ્યમવન્ત બનવું. જે કઈ પિતા અગર બીજા પણ સ્નેહી હોય અને ક્રેવશ થઈ આવા પવિત્ર પુણ્ય કરવાના દિવસોમાં પાપ કરશે, તે તે નક્કી વધને પાત્ર બનશે.” યમદડે નગરલોકને મર્દોદરીની આજ્ઞાથી આ ઘોષણું સંભળાવી કે, “કઈ પાપ ન કરશે. આ વિષયમાં ગમે તેવા દુર્વિનીત હશે, તે નભાવી નહીં લેવાય, મારા ઉપર કઈ કેપ ન કરશો, આ તો રાજાજ્ઞા છે.” મંત્રીનું વચન– રાષણ સાંભળીને સમગ્ર નગરલેકે જિનેન્દ્ર-શાસનની ભક્તિ કરવામાં તત્પર બન્યા, તેમજ ચંદ્રની પ્રજા સરખા વિમલ સિદ્ધ ભગવન્તની પ્રતિમા વાળા ભવનમાં હંમેશાં પૂજા કરવામાં અત્યન્ત અનુરાગવાળા નગરલોક થયા. (૩૬) પદ્મચરિત વિષે, “ફાગુન અષ્ટાનિકા મહોત્સવ-લેકેએ નિયમ કરવા? રૂપ છાસઠમા પર્વને ગૂર્જરાનુવાદ પૂર્ણ થયે [૬૬] [૬૭] સમ્યગ્દષ્ટિ દેવના ગુણની પ્રશંસા ગુપ્તચર દ્વત પાસેથી રાવણ વિદ્યાની સાધના કરે છે, તે માહિતી સાંભળીને વાનર સુભટો શત્રુના ઉપર જય મેળવવા માટે માંહોમાંહે અભિમાનથી કહેવા લાગ્યા કે-“રાવણ શ્રી શાન્તિનાથ ભગવન્તના જિનાલયમાં પ્રવેશ કરીને બહુરૂપા નામની વિદ્યા સિદ્ધ કરી રહેલ છે કે, જે દેવોને પણ પરાભવ પાડી શકે તેવી બલવાળી વિદ્યા છે. જ્યાં સુધીમાં તે વિદ્યાસિદ્ધિ ન મેળવી શકે, ત્યાં સુધીમાં ત્યાં જઈને નિયમમાં રહેલા તે રાક્ષસપતિને #ભ પમાડી ચલાયમાન કરે, આ કાર્યમાં વિલમ્બ ન કરે. જે તે આમાં સફળ થઈ સિદ્ધિ પ્રાપ્ત કરશે, તે હે રામ! આ બહુરૂપિણી મહાવિદ્યાના Page #349 -------------------------------------------------------------------------- ________________ : ૩૧૪ : પઉમચરિય–પદ્મચરિત્ર પ્રભાવથી સવે દેને પણ પરાભવ પમાડશે, પછી આપણ સરખા શુદ્રોને તે હિસાબ જ ક્યાં ગણાય? બિભીષણે કહ્યું કે, “આ પ્રસ્તાવ–સમયે શાતિગૃહમાં પ્રવેશ કરેલ, અને પ્રતિજ્ઞામાં રહેલ રાવણને રામ એકદમ પકડી પાડી શકે.” રામે તેને પ્રત્યુત્તર આપ્યો કે, “સંગ્રામમાં ભય પામેલાને પણ હું હણતું નથી, તે જિનચૈત્યમાં નિયમ ગ્રહણ કરીને રહેવાને તો કેમ જ પકડી શકાય?” હવે તે વાનરસુભટોએ માંહોમાંહે ગુપ્તમંત્રણ કરીને આઠ દિવસ સુધી ઉત્તમ કુમારને સેના સહિત લંકાનગરીમાં મોકલ્યા. રાવણને ધ્યાનમાં ક્ષોભ પમાડવા માટે કવચ પહેરેલા અને શસ્ત્ર સજજ થયેલા પિતાના ચિન્હનની દવાજાવાળા રથ, હાથી અને ઘોડા ઉપર આરૂઢ થઈને લંકા તરફ ચાલ્યા. કયા કયા કુમાર ચાલ્યા, તે જણાવે છે-મકરધ્વજ કુમાર, આટોપ, ગરુડ, ચન્દ્રાભ, રતિવર્ધન, શૂર, મહારથ, દઢરથ, વાતાયન, જ્યોતિ, મહાબલ, નન્દન, નીલ, પ્રીતિકર, નલ, સર્વપ્રિય, સર્વદુષ્ટ, સાગરઘોષ, સ્કન્દ, ચંદ્રમરીચી, સંપૂર્ણ ચન્દ્ર, ત્યાર પછી સમાધિ, બહુલ, સિંહકટી, દાસણું તેમ જ જાબૂનદ, સંકટ, વિકટ, જયસેન આ અને બીજા પણ ઘણું સુભટો લંકાનગરી તરફ ગયા. તે સમયે લંકાનગરીમાં સમગ્ર લોકોને નિર્ભય દેખીને વાનરકુમારે કહેવા લાગ્યા કે, “રાવણ રાજા કેટલે ધીર-ગંભીર જણાય છે! પિતાને ભાનુકર્ણભાઈ કેદખાનામાં જકડાયે છે, ઈન્દ્રજિત્ અને ઘનવાહન પણ તે જ દશામાં કેદી બનેલા છે, અક્ષ વગેરે ઘણા રાક્ષસ સુભટોનો વધ થયો છે. આટલું દુઃખ આવી પડેલું હોવા છતાં પણ રાવણને ક્ષણવાર પણ પ્રતિશંકા થતી નથી, આમ વાત-ચીત કરતા વાનરકુમાર વિસ્મય પામ્યા. ત્યારે બિભીષણના સુભૂષણ નામના પુત્રે કહ્યું કે, “શંકાનો ત્યાગ કરીને, યુવતીઓને મોહ છેડીને હાલ લંકા નગરીમાં પ્રવેશ કરો. આમ કહેતાં જ કમાડ–સહિત તેના મોટા સુન્દર દરવાજા તોડીને પ્રચંડ સ્વભાવવાળા ચપળ વાનરસુભટએ નગરીમાં પ્રવેશ કર્યો. તેની સેનાને દુંદુભિ શબ્દ સાંભળીને તથા તેઓએ નગરીમાં પ્રવેશ કર્યો છે-એમ જાણીને નગરલેકે ક્ષોભ પામ્યા અને બેલવા લાગ્યા કે, “શું થયું છે, શું થયું છે?” એમ ભયથી વિહલ અને અવ્યવસ્થિત બની ગયા. વાનરસેના આવી પહોંચી છે. હે પિતાજી! મહાભય ઉત્પન્ન થયે, જલ્દી ઘરમાં પેસી જાવ, આમાં તમે નાહક માર્યા જશે, હે ભદ્ર! તું મને બચાવ, હે ભાઈ ! તું જ નહિ, જલ્દી પાછો ફરજે, અત્યારે જઈ રહ્યા છે, તો શત્રુબલથી વિવાસિત નગરી તમે જેતા નથી? નગરલોકને આ પ્રમાણે અત્યન્ત હાહારવ કરતા સાંભળીને રાવણના ઘરમાં પણ એકબીજા આમ-તેમ જતાં-આવતાં ક્ષોભ પામવા લાગ્યા. અહીં કઈ કઈ સ્ત્રીઓનાં આભૂષણમાં જડેલાં રત્નો સરી પડયાં, ભયથી ઉદ્વેગ પામેલી કેટલીકની મેખલા તૂટી પડી, કેઈને વળી હાથને ટેકે આપતી, કેઈ ઉતાવળી ઉતાવળી ચાલવા લાગી. વળી કેઈ ભય પામેલી સ્ત્રી નિતમ્બભાગ મોટા હોવાથી કેઈ શબ્દ કરીને ઉતાવળા ચાલવાનું કહેતે, પણ પઘસવરને વિષે હંસી જેમ મુશ્કે Page #350 -------------------------------------------------------------------------- ________________ [૬૭] સમ્યગ્દષ્ટિ દેવના ગુણની પ્રશ'સા : ૩૧૫ : લીથી પદ સ્થાપન કરે, તેમ પગલાં ધીમે ધીમે માંડતી હતી. પુષ્ટ અને ઉંચા સ્તનયુગલવાળી અતિશય પરિશ્રમ લાગવાથી આકુળ થએલી કાઇ કુમારી ભયંકર ભય હોવા છતાં પણ માર્ગમાં વિલાસ પૂર્વક ગતિ કરતી હતી. વળી કાઈ સ્ત્રીના ગળામાંથી હાર સરી પડ્યો, કેાઇકનાં કડાં, કુંડલ અને આભૂષણ અંગમાંથી નીકળી પડ્યાં, કાઇકનું ઉપરનું વસ્ત્ર સરી પડયું, આમ નીચે પડવા છતાં તેમને ખબર ન પડી. જ્યારે નગરલેાકેા ભયવિહ્નલ અને અવ્યવસ્થિત થયા હતા, ત્યારે સૈન્યસહિત મૃગરાજા અખ્તર પહેરી હથીયાર સજી યુદ્ધ કરતા રાવણના ભવન પાસે આવી પહેચ્યા. રાવણની ભાર્યા મન્દોદરી કે, જે જિનવરના શાસનનું સ્મરણ કરતી, તેણે તેને યુદ્ધ કરતા શકયા. આ સમયે ભયથી આકુલ-વ્યાકુલ થએલા નગરલેાકાને દેખીને શાન્તિ નાથના ભવનના અધિષ્ઠાયક દેવતા વાત્સલ્ય કરવા તત્પર થયા. એટલે શાન્તિનાથના ભવનથી એકદમ મહાભયકર આકૃતિવાળા, ફાડેલા મુખમાં દેખાતી અણિયાલી દાઢવાળા, ઉષ્ણકાળના સૂર્યાં સરખા ક્રૂર એવા પ્રકારનાં રૂપ વિધુર્થીને આકાશતલમાં ઉછળ્યા. અવે। હતા, તે માટા હાથી થયા, વળી સિંહ, વાઘ, ભયંકર સર્જા ઉત્પન્ન થયા. પર્યંત સરખા માટા મેઘા, અગ્નિ અને પ્રલયકાળ સરખે પવન ફુંકાવા લાગ્યા. આવા ભયંકર આકારવાળા દેવાને દેખીને વાનરસેના ભયથી પીડાએલા મનવાળી ઉંચી-નીચી થતી ભગ્ન ખની. શાન્તિગૃહના અધિષ્ઠાયક દેવાથી વિનાશ પામેલા વાનરબલને જાણીને બાકીના (લૌકિક) ભવનવાસી રક્ષક દેવા તેના ઉપર રાષાયમાન થયા. દેવા અને દેવે વચ્ચે ભયંકર મહાયુદ્ધ એવું આવી પડ્યુ' કે−, યુદ્ધમાં અનેકાને ઘણા ઘા વાગ્યા, વળી કેટલાક સામસામા એક બીજાને આહ્વાન કરતા મોટા બૂમ-બરાડા પાડવા લાગ્યા. દેવતાઓએ શાન્તિગૃહના અધિષ્ઠાયક દેવાને દૂર સુધી પાછા હઠાવેલા જાણીને ફરી પણ વાનરસુભટા નગરી તરફ આવી ખડા રહ્યા. પૂર્ણભદ્ર આ જાણીને રાષે ભરાયા અને તે માણિભદ્રને કહેવા લાગ્યા કે, જો તેા ખરા, આ મહાપાપી વાનરચિહ્નવાળાને કેમ છેડી દ્વીધા ? શ્રીશાંતિનાથના ભવનમાં નિયમ ગ્રહણ કરીને રહેલા સંગરહિત રાવણને મહાઘાર મિથ્યાદષ્ટિએ હણવા તત્પર થયા છે. ત્યારે માણિભદ્રે કહ્યુ કે, જિનાયતનમાં નિયમ ગ્રહણ કરીને રહેલા રાવણને એક વખત જાતે ઇન્દ્ર મહારાજા આવે, તે પણ તેને ચલાયમાન કરવા શક્તિમાન થઇ શકે તેમ નથી.' આ સાંભળીને રાષે ભરાએલા યક્ષાધિપે! ત્યાં જઇને તેવી રીતે યુદ્ધ કરવા લાગ્યા કે, જેથી લજ્જા પામેલા દેવતા ત્યાંથી ભાગી ગયા. " પત્થરના પ્રહાર કરતા વાનરસૈન્યને દેખીને યક્ષાધિપતિ આકાશમાં રહેલા રામને તે સમયે ઠપકા આપવા લાગ્યા. પૂર્ણ ભદ્રે રામને કહ્યું કે, ‘હે રામ ! તમે મારુ' એક વચન સાંભળે!! તમે ઉત્તમકુલમાં જન્મેલા છેા, દશરથના પુત્ર તરીકે પ્રસિદ્ધિ પામેલા છે, ધમ અને અધમ ને! તફાવત સમજનારા છે, જ્ઞાનસમુદ્રના તમે પારગામી છે, આટલા ગુણવાળા થઈને આવું ન કરવા લાયક કા કેમ કરે છે? શાન્તિગૃહમાં Page #351 -------------------------------------------------------------------------- ________________ : ૩૧૬ : પઉમચરિય–પદ્મચરિત્ર ધીર એ રાવણ નિઃસંગ બની સમાધિ સાધી રહેલું છે, ત્યારે તમારા સેવકે દ્વારા લકાપુરીના લોકોને કેમ ત્રાસ પમાડે છે? જે કઈ જેનું દ્રવ્ય હરણ કરે છે, તે તેના પ્રાણનું નિ હરણ કરે છે. આટલું સમજીને હે રામ! તમે તમારા સુભટને ત્રાસ પમાડતા રોકી દે.” ત્યારે લક્ષ્મણે તેને કહ્યું કે-આ રામની ગુણના ભંડાર સરખી સીતા રાવણે અપહરણ કરેલી છે, તે તે રામને પાછી અર્પણ કરાવવા તમે વાત્સલ્ય કરો.” ત્યાર પછી વાનરાધિપતિ સુગ્રીવે સુવર્ણ પાત્રમાં અર્થ–પૂજા સામગ્રીથી તેની પૂજા કરીને યક્ષનરેન્દ્રને વિનતિ કરી કે, “તમે મહાકપનો ત્યાગ કરે. ભારી અભિમાન અને પરાક્રમવાળા દશમુખને બીજા કોઈ પ્રકારે સાધી-વશ કરી શકાતે નથી, તે પછી જેણે બહુરૂપ કરવાની વિદ્યા સાધી હોય, તેવા રાવણને તો શી રીતે વશ કરી શકાય ? હે મહાયશ! મને દેખજે! હાલ તમે તમારા સ્થાનકે જાવ, કેપારંભ છોડી દેજે અને તમે પ્રસન્ન ચિત્તવાળા થજે.” ત્યારે પૂર્ણભદ્રે કહ્યું કે-“હવે અહીં આ નગરીમાં જેવી રીતે કેઈને પીડા ન થાય, તેવી રીતે કરજે, જીણું તણખલા જેટલું પણ અકાર્ય ન કરશે.” આ પ્રમાણે કહીને ત્યાર પછી સાધર્મિક પ્રત્યે વાત્સલ્યવાળા તે યક્ષો પરમેષ્ટિ–પદનું સમરણ કરતા પોતાના સ્થાનકે ગયા. આ પ્રમાણે જિનેશ્વર ભગવન્તના ઉત્તમ શાસનની ભક્તિવાળા, તેને વિષે ઉત્સાહ અને દઢમનવાળા અહીં જે મનુષ્ય હોય છે, એવા ધીર પુરુષે વિમલ સિદ્ધાલયમાં જાય છે. આ લોકની સુખ-સંપત્તિને સાધી આપનાર એવી વિદ્યાથી સયું. (૫૦) પઘચરિત વિષે “સમ્યગ્દષ્ટિ દેવની પ્રશંસા” નામના સતસમા પર્વને ગૂજરાનુવાદ પૂર્ણ થયો. [૭] [૬૮] બહુરા વિદ્યાની સાધના યક્ષાધિપતિને ઉપશાન્ત થએલા જાણીને દર્પ અને ગુસ્સાવાળો અંગદ સુભટ કિષ્કિલ્પિદંડ નામના મહાગજવર ઉપર આરૂઢ થયે. તેની સાથે વિવિધ આયુધોને હાથમાં ગ્રહણ કરીને, વિવિધ વાહનો પર આરૂઢ થએલા કુમુદ, ઈન્દ્ર, નીલ વગેરે સુભટે લંકાપુરી તરફ આગળ વધવા લાગ્યા. કેસર–ચન્દનના કરેલા અંગરાગવાળા, વિવિધ પ્રકારના અલંકારથી શોભાયમાન કરેલા શરીરવાળા, વિષમ રીતે ઠેકીને વગાડાતાં વાજિંત્રના શબ્દો જેમાં ફેલાઈ રહેલા છે, એવા પરાક્રમી અને આકરા કુમારસિંહે પણ સાથે ચાલ્યા. દવજ, છત્રથી વિશેષ સમજજવલ શોભાવાળા, પૂર્ણ સેના સહિત અંગદ Page #352 -------------------------------------------------------------------------- ________________ [૬૮] બહુરૂપ વિદ્યાની સાધના : ૩૧૭ ! વગેરે વાનરસુભટોએ લંકામાં પ્રવેશ કર્યો. લંકાનગરીના લોકોને ભય પમાડતા રાવણના ભવનના આંગણું સુધી પહોંચી ગયા. રાવણના ભવનનું ભૂમિનું ઉંડા જળથી વ્યાપ્ત કુમિતલ દેખીને વાનરકુમાર ભય પામ્યા. જેમાં અચલાયમાન-સ્થિર નેત્ર અને રૂપવાળી આકૃતિયુક્ત ભૂમિતલ કરેલા છે, એવા ગિરિગુફાના આકાર સરખા રાવણના ભવનના દરવાજે પહોંચ્યા. ત્યાં ઈન્દ્રનીલરત્નના નિર્માણ કરેલા કુટ્રિમ તલ-ફરસબંધી ભૂમિમાં ભયંકર મુખ-યંત્રવાળા સિંહો દેખીને વાનરકુમારે પલાયન થવા તત્પર બન્યા. યથાર્થ કારણ સમજેલા અંગદે મહામુશ્કેલીથી સમજાવ્યા કે, “હે કુમાર ! આ તો કૃત્રિમ બનાવેલા છે, સાચા સિંહો નથી ત્યારે ફરી ચારે તરફ નજર ફેરવીને ઘરમાં પ્રવેશ કર્યો. નિર્મલ સ્ફટિકમય ભિત્તિને ખાલી આકાશ માનનારા તે વાનરકુમારે કઠિન શિલા પર અફળાએલા મસ્તકવાળા ઘણું વાનરસુભટે તમ્મર ખાઈને નીચે પડી ગયા. કેટલાકના જાનુ, કેટલાકની કેણી છોલાઈ ગઈ, લોહીલુહાણ થએલા તેઓને અત્યન્ત ગાઢ વેદના ઉત્પન્ન થઈ. ત્યાર પછી માગ જાણકારે ભય પામતાં પામતાં બીજા માગે પ્રવેશ કર્યો. ત્યાં પણ કાજળ સરખી કાળા રંગના ઈન્દ્રનીલરત્નથી નિર્માણ કરેલી પૃથ્વી વિશેષ સંશય ઉત્પન્ન કરવા લાગી અને તે કારણ જાણીને કઠિન તલ હેવા છતાં પગલું મૂકતા નથી. ત્યાં સ્ફટિકમય પગથિયા ઉપર એક તરુણીને દેખીને માર્ગના અજાણ વાનરકુમાએ પૂછયું કે, “હે ભદ્ર! તે શાન્તિનાથ ભગવાનનું જિનાલય ક્યાં છે?” જ્યારે તરુણીએ પ્રત્યુત્તર ન આપ્યો, ત્યારે માગ ખાળતા તેમણે હાથથી સ્પર્શ કર્યો, ત્યારે જાણ્યું કે આ તે કતરેલી લેપ લગાડેલી પૂતળી છે. વિલખા થએલા તેઓ હવે બીજા માગે ગયા, તે ત્યાં મહાનલરત્નમય ભિત્તિમાં એકદમ અફળાયા. ત્યાં આગળ તેઓ નેત્ર વગરના હોય, તેમ તે સુભટે એકબીજાને દેખી શકતા ન હતા. તે લાંબી લાંબી દીવાલને હાથથી સ્પર્શ કરવા લાગ્યા. સ્પર્શ કરતાં કરતાં વચ્ચે એક જીવતો માણસ હડફેટમાં આવ્યો અને બોલ્યો એટલે જાણ્યું કે, “આ માર્ગ બતાવશે.” તેના કેશ મજબૂત રીતે પકડ્યા અને કહ્યું કે, “શાનિઘર બતાવ.” આ પ્રમાણે તે માર્ગ બતાવનાર માણસને આગળ કરીને સર્વે વાનરકુમારે શાતિનાથ ભગવાનના શ્રેષ્ઠ જિનાલયે પહોંચ્યા. જિનાલય કેવું હતું? શરદ ઋતુના સ્વચ્છ આકાશ સરખું ઉજજવલ, વિવિધ પ્રકારનાં ચિત્રકમ આલેખીને કરેલી શોભાવાળું, ઉંચે ફરકતી ધ્વજા-પતાકાથી યુક્ત, જાણે ઉપરથી સ્વર્ગનું વિમાન ઉતર્યું હોય તેવું, હીરા, ઈન્દ્રનીલ, મરકત આદિ રત્નોની માળા અને જરીચાન વસ્ત્રથી શોભાયમાન કાર સહિત, વિવિધ પ્રકારનાં રત્નો અને સુગન્ધવાળાં શ્રેષ્ઠ પુષ્પથી કરેલી પૂજાથી યુક્ત, વેરાએલા બલિકમ સહિત, કાલાગરુને પુષ્કળ ધૂપની ગધયુક્ત, તરતનાં ઉપાડેલાં ઉત્તમ કમળાથી કરેલી પૂજનવિધિવાળું, આવા પ્રકારનું ઉત્તમ જિનભવન દેખીને વિસ્મય પામેલા યોદ્ધાઓએ શ્રીશાન્તિનાથ ભગવન્તને પ્રણામ કર્યા અને તેઓ ત્રણ વખત પ્રદક્ષિણાવર્ત ફર્યા. Page #353 -------------------------------------------------------------------------- ________________ • ૩૧૮ : પઉમચરિય-પદ્મચરિત્ર આ પ્રમાણે નિયત કરેલ કેટલુક સૈન્ય બહારના નીચાણુના ભાગમાં સ્થાપન કરીને દહૃદયવાળા અંગદકુમારે શ્રીશાન્તિનાથ ભગવન્તના જિનાલયમાં પ્રવેશ કર્યાં. અંગદકુમારે ભગવન્તને ભાવથી જિનવન્તના કરી. ત્યાર પછી ભૂમિતલ પર ચેાગસાધના માટે એડેલા રાક્ષસાધિપતિ-રાવણને ભગવંત સમક્ષ ધ્યાન ધરતા જોયા. હવે અંગદકુમાર તેને કહેવા લાગ્યા કે હે રાવણ ! જનકરાજાની પુત્રી-સીતાનું હરણ કરીને, ત્રણે જગતના ઉત્તમ પ્રભુ સમક્ષ આ ઈંભ કરીને કયા યાગની સાધનાના ડોળ કરી રહ્યો છે ? હે રાક્ષસેામાં પણ અધમ ! હે દુશ્ચરિત્રના આવાસ ! હવે તારી હું એવી ખરાબ ગતિ કરીશ કે, · જે અત્યન્ત ગુસ્સા પામેલા યમરાજા પણ ન કરી શકે. ત્યાર પછી સુગ્રીવપુત્ર-અંગદે માટો કોલાહલ કરવા પૂર્વક ગુસ્સામાં આવીને નારદને વસ્રના દડાથી મજબૂત હાથે માર્યાં. તે રાવણની આગળ પૂજા કરવા માટે સ્થાપન કરેલ હજાર હજાર પાંખડીવાળાં-સહસ્રપત્ર નામનાં કમળાને ઝડપીને પૃથ્વીતલ પર નીચું મુખ રાખીને બેઠેલી યુવતીઓને તેનાથી પ્રહાર કરવા લાગ્યા. ત્યાર પછી તેના હાથમાંથી અક્ષમાલા ખે'ચી લઇને કુમારે તેાડી નાખી, વળી પણ ભૂતદેવે હસતાં હસતાં તેને જલ્દી સાંધીને અર્પણ કરી. મેઘની ઉજ્જવલ વાદળાની શ્રેણિ શેાલે, તેમ તેના હાથમાં રહેલી અત્યન્ત વિશુદ્ધ સ્ફટિકની બનાવેલી ઝુલતી માળા શેાભા પામતી હતી. શ્રેષ્ઠરત્નાની ઝળહળતી ક'ઠમાં પહેરેલ માળાને તેાડીને જલ્દી પોતાના જ વસ્ત્રથી લંકાધિપને ગળામાં આંધ્યા, ત્યાર પછી આંધેલા વસ્ત્રના છેડાથી ઉચકીને લટકાવ્યેા. વળી એકદમ પૂરા ક્રધથી ક્રી પણ કુમારે ભવનના થાંભલે રાવણને આંધ્યા. હાસ્ય કરતા કરતા રાક્ષસાધિપતિને પાંચસેા મહેારથી પોતાના મનુષ્યના હાથમાં વેચેા. વળી માટા શબ્દથી તેને ફરી સંભળાવે છે કે, ‘તને વેચી નાખ્યા છે.' અંગદકુમાર ચુવતીઓના કાનમાંથી કુંડલા ખે ́ચી લેતા હતા, મસ્તકનાં આભૂષણેા અને ચરણમાંથી નૂપુરા તફડાવતા હતા. વળી કાઇક સ્ત્રીના વસ્ત્રનું હરણ કરતા હતા, તેમજ એક ખીજાના કેશથી બંનેને પરસ્પર આંધતા હતા. સપૂર્ણ સામર્થ્ય વાળા ચારે ખા ભ્રમણ કરતા અણુધાર્યાં હાથની ધેાલ પણ મારતા હતા. હે શ્રેણિક! સાંઢ જેમ આખા ગાકુળને તેમ આ કુમારે એકદમ અન્તઃપુરને આકુલ-વ્યાકુલ કરી ભયભીત કર્યું. ફ્રી પાછે કુમાર રાવણને ભાંડવા લાગ્યા કે− હે પાપી ! છળ-પ્રપંચ અને માયા કરીને આ જનકપુત્રી-સીતાનું એકાકી હતી ત્યારે હીનસત્ત્વથી હરણ કર્યુ છે.-આમ કરવામાં તારી બહાદુરી ન ગણાય, પરન્તુ હું તે। અત્યારે તારી સમક્ષ જ તારા સમસ્ત અંતઃપુરના સ્ત્રીવગ નું હરણુ કરુ' છું. હે દશમુખ! જે તારામાં દૃઢ શક્તિ હોય, તા હરણ કરતા મને રોકી નાખ. ’ એમ કહીને તે એકદમ ભરત ચક્રવર્તી જેમ લક્ષ્મીને તેમ રાવણની મહાદેવી મન્દોદરીને કેશે પકડીને ઢસડવા લાગ્યા. · હે દશાનન ! તું મારા તરફ નજર કર! આ તારી હૃદયવલ્લભાને હું લઈ જાઉં છું, હવે આ વાનરપતિસુગ્રીવની ચામર પકડનારી બનશે. જેનાં સર્વાં આભરણા ચલાયમાન થયાં છે અને " Page #354 -------------------------------------------------------------------------- ________________ દિ૯] રાવણની ચિન્તા : ૩૧૯ : સ્તન પરથી ખસી ગએલા વસ્ત્રને જે બરાબર ઠીક કરતી હતી. જેના નેત્રમાંથી અશ્રુજળ વહી રહેલાં છે, એવી તે પિતાના પતિના ભુજા-વિવરમાં–બગલમાં પ્રવેશ કરવા લાગી. “હે નાથ! મારું રક્ષણ કરે, આ પાપી વાનર મને લઈ જાય છે. હે મહાયશ! દીનતા અને કરુણતાથી વિલાપ કરતી મને તમારી સમક્ષ અપહરણ કરે છે. આ તમારા ઉપવાસ અને ધ્યાનથી શું લાભ થવાનો છે? હે પ્રભુ! તમારા ચન્દ્રહાસ ખર્શથી આનું મસ્તક ન છે, તે પછી ઉપવાસ અને ધ્યાન નિરર્થક થશે. આ અને તેવા બીજા કરુણ વિલાપ કરતી, દડદડ આંસુ પાડતી મન્દાદરી અત્યન્ત રુદન કરવા લાગી, છતાં પણ તે ધીર રાવણ અતિશય ધ્યાનારૂઢ થયો, સર્વ ઈન્દ્રિયોને ગેપવેલ હોવાથી બીજું કાંઈ પણ સાંભળતો નથી કે જેતો નથી, માત્ર વિદ્યા સાધવામાં એકાન્ત તત્પર બનેલો છે, તેથી મન, વચન અને કાયા–એમ ત્રણે યોગની એકાગ્રતાવાળો બની ગયો છે. રામ જેમ સીતાને એકાગ્ર મનથી ચિત્તવે છે, તેમ મેરુની માફક અડોલ, સાગર માફક અક્ષોભ્ય આ મહાત્મા રાવણ એક માત્ર વિદ્યાનું સ્મરણ કરતો હતે. આ દેશ-કાલ સમયે સર્વ દિશાઓને પ્રકાશિત કરતી જયશબ્દની ઉષણા કરતી બહુરૂપા નામની વિદ્યા આવી પહોંચી. મહાવિદ્યાએ કહ્યું કે, હું તને સિદ્ધ થએલી છું, હું તારી સાધનાથી પ્રસન્ન થઈ છું, માટે તે સ્વામી ! મને આજ્ઞા આપો. સમગ્ર ત્રણે લોક મને સ્વાધીન છે. હે પ્રભુ! એક માત્ર ચક્રવર્તીને છોડીને સમગ્ર ત્રિભુવનને હું જલદી વશ કરી શકું છું, તે પછી રામ અને લક્ષ્મણ સરખાની શી ગણતરી? રાવણે કહ્યું કે, “હે વિદ્યાદેવી! તમે કહો છો, તેમાં સદેહ નથી, પરંતુ હે ભગવતિ! જ્યારે હું તમને યાદ કરું કે, તરત તમારે હાજર થવું. જેટલામાં સમાપ્ત નિયમ– વાળે રાવણ વિદ્યાદેવીને પ્રણામ કરીને તથા શ્રીશાન્તિનાથ ભગવન્તના જિનાલયને ત્રણ વખત પ્રદક્ષિણા આપીને વિમલ કીર્તિ ધારણ કરનાર મદરીને છેડીને તરત રામની સભા વિષયક જરૂરી મન્ત્રણા કરવા માટે પહોંચી ગયો. (૫૦) પદ્મચરિત વિષે “બહુરૂપ વિઘા–સાધના' નામના અડસટ્ટમાં પવનો ગૂજરાનુવાદ પૂર્ણ થયો. [૬૮] [૧૯] રાવણની ચિન્તા હવે રાવણની ૧૮ હજાર અથુપૂર્ણ નેત્રવાળી પત્નીઓ રાવણના ચરણમાં પ્રણામ કરીને કહેવા લાગી કે, “હે સ્વામી! આપ અમારી વીતક કહાણ સાંભળો. “હે Page #355 -------------------------------------------------------------------------- ________________ : ૩૨૦ :. પઉમચરિય-પદ્મચરિત્ર સ્વામી! આજે સુગ્રીવપુત્ર અંગદે સમગ્ર વિદ્યારે અને રાજાઓના પતિ આપ હાજર હોવા છતાં અને છેડી પરાભવ પમાડી હતી. આ વચન સાંભળીને કેધ પામેલા રાવણે કહ્યું કે, “આ વ્યવહાર જેણે કર્યો હશે, તે મૃત્યુપાશથી જકડાશે. હવે અત્યારે કે પારંભને ત્યાગ કર, તું ઉંચામનવાળી ન થઈશ. કારણ કે, યુદ્ધમાં સુગ્રીવને જીવ વગર કરી નાખીશ, તેમાં શંકા ન કરીશ. તેમ જ ભામંડલ વગેરે બીજા પણ સર્વ દુષ્ટ ખેચરને નકકી હું પ્રાણરહિત કરીશ, તે પાદચારીઓની કેટલી તાકાત હોઈ શકે ?” આ પ્રમાણે પત્નીઓને આશ્વાસન આપીને જિનગૃહથી રાવણ નીકળી ગયો અને સ્નાનગૃહમાં પ્રવેશ કરીને તેણે સ્નાનાદિક સર્વ શરીર-શેભાનાં કાર્યો નીપટાવ્યાં. કેવી રીતે?–અતિશય ગાઢ શ્યામવર્ણવાળા મુનિસુવ્રતજિન ભગવન્ત જેમ અભિષેક માટે પાંડુશિલાના ઉપર શોભતા હતા, તેમ વૈડૂર્યરત્નમય મજજનપીઠ ઉપર રાવણ બેઠે. સુવિશુદ્ધરત્ન અને સુવર્ણમય તેમજ ઘણા કિંમતી મણિરત્નમય અને ચંદ્રના કિરણ સરખા ઉજજવલ, બીજા રજતના જળપૂર્ણ કળશે વડે ચન્દ્ર સરખા વદનવાળી યુવતીઓએ રાક્ષસેન્દ્ર-રાવણને મજજનવિધિ કરાવ્યું. તે વખતે ગંભીર શબ્દવાળા ભેરી, કાહલ, મૃદંગ, તલિમા, ઉત્તમ શંખની પ્રચુરતાવાળા, મેઘ સરખા ગંભીર વાજિંત્રો વાગવા લાગ્યાં. વિવિધ પ્રકારના સુગંધવાળા ચૂર્ણથી શરીર મસળીને અંગને સુખકારી શીતલ અને સુગંધપૂર્ણ જળવડે કેશ વગેરેને બરાબર સાફ કરીને રાવણે વિધિપૂર્વક નાનકાર્ય પૂર્ણ કર્યું. ત્યાર પછી હાર, કડા, કુંડલ, મુકુટ વગેરે આભૂષણોથી અલંકૃત શરીરવાળા રાવણે વિવિધ પ્રકારનાં પુષ્પથી કરેલી પૂજાવાળા શ્રીશાતિનાથ ભગવાનના ભવનમાં પ્રવેશ કર્યો. ત્યાર પછી ભગવાનની પૂજા રચીને ત્રણ પ્રદક્ષિણા સહિત વન્દન કરીને ધીર એ તે લીલા કરતે ભજનમંડપમાં ગયે. આસન અપાએલે તે બેઠે અને તેની સાથે બીજા પણ આવેલા સુભટો જરહિતનિર્મલ મસૂરક, ત્રાસન અને સુર્વણમય આસન ઉપર પોતપોતાને લાયક સ્થાને પર બેસી ગયા. સુવર્ણના ભેજનપાત્રે આપ્યાં, અનેક પ્રકારનાં બનાવેલાં ભોજન પીરસવામાં આવ્યાં. સર્વ સુભટો સાથે રાવણે ભેજન કર્યું. કેવું ભોજન કર્યું?– આઠ પ્રકારની ખાદ્ય વાનગીઓવાળું, ચોસઠ પ્રકારના બનાવેલા વ્યંજન-શાકવાળું, સેળ પ્રકારના દનના ભેદવાળું, ઉત્તમ ભજન વિધિપૂર્વક જમ્યા. ભજન-વિધિ પતાવીને આનન્દ કરતો સુભટોથી પરિવરેલો તે ક્રિીડાભૂમિએ ગયે અને વિદ્યાની પરીક્ષા કરવા માટે વિવિધ ચેષ્ટાઓ કરવા લાગ્યા. વિદ્યાબલથી રાવણ જુદા જુદા પ્રકારનાં રૂપે કરવા લાગ્ય, શત્રુવર્ગને કમ્પાવતો હાથ ભૂમિને અફાળવા લાગ્યો. ત્યારે પ્રણામ કરવા પૂર્વક પિતાના સુભટો તેની ખુશામત કરતા કહેવા લાગ્યા કે, “તમારા વગર રામને ઘાત કરવા બીજે કેણ સમર્થ છે.” આમ કહેતાં જ સર્વ અલંકારથી વિભૂષિત દેહવાળા રાવણે હર્ષ પામેલા ઈન્દ્ર જેમ નન્દનવનમાં પ્રવેશ કરે, તેની માફક પદ્મઉદ્યાનમાં પ્રવેશ કર્યો. લંકાધિપના અતિશય મોટા પ્રમાણવાળા સિન્યને દેખીને Page #356 -------------------------------------------------------------------------- ________________ [૬૯] રાવણની ચિન્તા : ૩૨૧ : સીતાનું હૃદય ભય પામી ચિંતા કરવા લાગ્યું કે, “આને તે સુરેન્દ્ર પણ જિતી શકશે નહિં.” આ પ્રમાણે ઉચક મનવાળી સીતાને રાવણે કહ્યું કે-“હે સુન્દરિ! પાપી એવા મેં તને રોતી કકળતી હતી, ત્યારે કપટથી તારું અપહરણ કર્યું. હે કૃશદરિ! મેં અનન્તવીર્ય મુનિરાજ પાસે વ્રત ગ્રહણ કરેલું છે કે-“અપ્રસન્ન પારકી સ્ત્રીને મારે નક્કી ન ભોગવવી” તે વ્રતનું સ્મરણ કરતો અત્યાર સુધી તો વ્રતનું પાલન કર્યું, પરંતુ હે સુન્દરિ! હવે તે તે આલમ્બન-વ્રત ભાંગીને પણ તારી સાથે રમણક્રીડા કરીશ. હે ચન્દ્ર સમાન વદનવાળી! મારી કૃપાથી પુષ્પક વિમાનમાં આરૂઢ થઈને સમગ્ર બાગબગીચા-વન અરણ્ય સહિત પૃથ્વીનું અવલોકન કર, દરેક પ્રકારનાં પાંચે ઈન્દ્રિનાં અનુકૂળ સુખોને ભોગવટ કર.” આ સાંભળીને ગદગદ કંઠથી સીતાએ રાવણને કહ્યું કે-“જો તું મારા ઉપર સ્નેહ વહન કરતો હોય, તે મારું વચન સાંભળ. હે લંકાધિપ! ચાહે તે સજજડ કેપાધીન તું થયે હેાય અને કદાચ રામ, ભામંડલ તારી સામે સંગ્રામમાં આવી ચડ્યા હિય, તે પણ તારે આ બંનેને ઘાત ન કરે. ત્યાં સુધી જ મારા દેહમાં પ્રાણ છે કે, જ્યાં સુધી આ પુરુષસિંહના મરણના શબ્દો મારા કાને પડેલા નથી, કાનને અસુખ આપનાર આ શબ્દો સાંભળવા મેં કાયમ માટે ત્યાગ કરેલ છે.” આમ બોલીને તે મૂચ્છ પામી અને ધરણીતલ ઉપર ઢળી પડી, અશ્રુ વહન કરતી અને મરણ સરખી અવસ્થા પામેલી સીતાને રાવણે દેખી. થોડી વારમાં કોમલ મનવાળો બની વિચારવા લાગ્યું કે, “કઈ તેવા મારા ભારે કર્મના ઉદયથી મેં તેના ઉપર મહાભારે નેહ બાંધી લીધો છે. પાપી એવા મને ધિક્કાર થાઓ છે, જેણે પરસ્પર આવી પ્રીતિવાળા યુગલને વિયેગ કરાવ્યું અને મેં આવું અકાર્ય કર્યું ! ચંદ્ર અને પુંડરીક કમળ સમાન ઉજજવલ એવા મારા ઉત્તમકુલને પણ મેં મલિન કર્યું. ખરેખર હું ધિક્કારપાત્ર છું, મેં કેવું અકાર્ય આચર્યું કે, જે ત્યાં પુરુષસિંહની પત્ની હતી, તેને મદનમૂઢ બની અપહરણ કરીને વનમાંથી અહીં લઈ આવ્યો. નગરના મહામાર્ગ માફક કઠિન, સ્વર્ગ માટે અર્ગલા સરખી, નીતિની ભૂમિકા રહિત, નદી માફક કુટિલ હદયવાળી સ્ત્રીઓ હંમેશાં વર્જવા ગ્ય ગણેલી છે. સ્ત્રીઓ પ્રથમ દેખવામાં આવે છે, ત્યારે તો જાણે અમૃતને સ્પર્શ થયો હોય, તેમ અંગોને આહ્લાદ ઉત્પન્ન કરે છે, પરંતુ જ્યારે તેની તે જ સ્ત્રીઓ બીજા તરફ અનુરાગ-મનવાળી થાય છે, ત્યારે અહીં જ (ઉલટી માફક) છોડવા લાયક બની જાય છે. સર્ભાવરહિત કદાચ અત્યારે તે મને ઈચ્છે, તો પણ અપમાનથી દૂભવેલા મનવાળા મને તેનાથી વૃતિ કે સંતેષ નહીં થાય. જે વખતે મારે સગો ભાઈ બિભીષણ મને અનુકૂલ હતો, અને તેણે શિખામણ પણ આપી હતી, ત્યારે મેં પણ તેની પ્રીતિમાં લક્ષ્ય ન આપ્યું. મોટા મોટા સુભટને બાંધી કેદ કર્યા, બીજા કેટલાકને મારી નાખ્યા, રામનું અપમાન કર્યું, હવે પ્રીતિ કરવાને કર્યો અવકાશ ગણાય? એમ કરતાં કદાચ કૃપા Page #357 -------------------------------------------------------------------------- ________________ ૪ ૩૨૨ : પઉમચરિય-પદ્યચદ્ધિ કરીને રામ અને સીતા અર્પણ કરે, પરંતુ ખોટા આગ્રહથી ઘેરાએલા લોકો મને અશક્તિવાળે ગણશે; ત્યારે હવે કરવું શું? અહીં સિંહ અને ગરુડ ધ્વજવાળા રામ અને લક્ષમણને સંગ્રામમાં જિતીને પછી મોટા વૈભવ સહિત સીતાને મારે તેઓને સમર્પણ કરવી. આમાં મારા પરાક્રમની હાનિ થશે નહિં, એમ કરવાથી મારી નિર્મલ કીર્તિ લોકમાં ફેલાશે, માટે યુદ્ધ કરવાનો વ્યવસાય આદરું.' એમ કહીને તે મહાદ્ધિસહિત પોતાના ભવન તરફ ચાલે, તે સમયે રાવણ રિલોકેએ કરેલ પિતાને પરાભવ યાદ કરવા લાગ્યું કે, “મારી ભાર્યાઓને અંગદકુમાર વગેરે આમ છે છેડી ગયા. હવે તે ક્ષણે ધ પામેલા રાવણે કહ્યું, “સુગ્રીવ અને વાલી એમ બંનેના ચન્દ્રહાસ ખગથી અહીંજ એક સરખા ભાગમાં અર્ધા અર્ધા મધ્યમાંથી કાપીને ટુકડા કરું. સીતાના ભાઈ પાપી ભામંડલને પણ પકડીને મજબૂત હશૃંખલામાં જકડીને મુકેટાઈટ બાંધીને આજે ને આજે જ તેના ઉપર મુગરના ઘા મારી મારીને નિપ્રાણ કરીશ. કાષ્ઠયત્રની પકડમાં રાખીને હનુમાનને અહીં કરવતથી કાપી નંખાવીશ અને રામ તથા લક્ષ્મણ સિવાય બાકીના સુભટોને યમરાજાના મહેમાન બનાવીશ. આ પ્રમાણે રાવણે હૃદયમાં નિશ્ચય કર્યા પછી તે શ્રેણિક! રાવણને પરાજય અપાવનાર ઘણા પ્રકારનાં નિમિત્તે ઉત્પન્ન થયાં. કયાં? - સૂર્યને દેખાવ આયુધ સરખે દેખાવા લાગ્ય, આકાશમાં સૂર્ય ફરતાં કુંડાળાને રંગ ન ગમે તે ભૂખરે દેખાવા લાગ્યું. સમગ્ર ગ્રહમાં સમર્થ રાત્રિને ચન્દ્ર જાણે ભયથી હોય તેમ નષ્ટ થ, ભૂમિકશ્ય થવા લાગે, ત્યાં મોટી ભયંકર વિજળી પડવા લાગી, લોહીના વર્ણ સરખી ઉકાઅગ્નિ પૂર્વદિશાને ચમકાવવા લાગી. જવાલામુખવાળી શિયાળ પણ ઉત્તરદિશામાં ભયંકર રીતે બોલવા લાગી, મહાઅો પણ ખરબચડા અશુભ-ન ગમે તેવા શબ્દોથી હેષાર કરવા લાગ્યા અને પોતાની ગરદને કપાવવા લાગ્યા. પોતાની સૂંઢથી પૃથ્વીને અફાળતા હાથીઓ ભયંકર રીતે રુદન કરવા લાગ્યા. દેવતાની પ્રતિમાઓનાં નેત્રોમાંથી અશ્રુજળ ગળવા લાગ્યાં. કાગડા, ગીધ, સમડી આદિ ખરાબ પક્ષીઓ સૂર્યને દેખીને “કર કર ” એવા અનિષ્ટ શબ્દો બોલવા લાગ્યા. મેટા વૃક્ષો ભાંગી ગયા, પર્વતના શિખરે પડવા લાગ્યાં, વિશાળ જળપૂર્ણ સરોવર પણ એક સામટાં અણધાર્યા શેષવાઈને ખાલી થઈ ગયાં, રુધિરને વરસાદ વરસ્યા, આકાશમાંથી “તડ તડ” એવા અવાજો સંભળાવા લાગ્યા, “આ અને તે સિવાય આવા ભયંકર ઉત્પાતો તે દેશના સ્વામીના મરણને સૂચવનારા છે. આ વિષયમાં સંદેહ ન રાખવો.” નક્ષત્ર-ચન્દ્રના બલરહિત અત્યન્ત કુટિલ રહે વર્તતા હોવા છતાં, જાણકારોએ અતિશય નિવારણ કરવા છતાં, અભિમાની સંગ્રામની જ માત્ર ઈચ્છા કરે છે. હવે લડવા ન જાઉં તે મારા યશનો ભંગ થાય-એમ મનમાં ભય પામેલો, અતિશય પરાકમી એકાંત વીરરસ તરફ દરવાએલે, શાસ્ત્રોને જાણનાર હોવા છતાં, માન-મદિરામાં Page #358 -------------------------------------------------------------------------- ________________ [૭૦] યુદ્ધ-વિધાન : ૩૨૩ છે. ચર થએલો કાર્ય શું અને અકાય શું? તેના વિવેકને ભૂલી ગયે. હે શ્રેણિક લંકાધિપ રાવણના હૃદયમાં જે કારણ હતું, તે સર્વે હું તને કહું છું, તે વિકથાને ત્યાગ કરીને તમે સાવધાનીથી શ્રવણ કરે- ' શત્રુસૈન્યને જિતને સર્વ પુત્ર, બાન્ય અને સુભટોને મુક્ત કરાવી પછી પણ હું લંકામાં પ્રવેશ નહિં કરીશ, પરંતુ પ્રથમકાર્ય આ કરી શકે સમગ્ર ભરતક્ષેત્રમાં પાદચારી સમગ્ર મનુષ્યોને નિર્વાસિત કરીને હું મારાં બલ, શક્તિ અને કાન્તિયુક્ત ઘણા વિદ્યાધરને તેમના સ્થાને રાજ્યગાદી પર સ્થાપન કરીશ. જેથી કરીને આ મારા વંશમાં દેવતાઓને, અસુરને પૂજ્ય એવા ઉત્તમ જિનેશ્વરે, ચક્રવર્તીઓ, બલદે, વાસુદે સરખા અત્યન્ત પરાક્રમી મહાપુરુષે ઉંચા વિમલ (યશ કે શક્તિવાળા) ઉત્પન્ન થાય. (૫૯) પાચરિત વિષે રાવણ-ચિતા-વિધાન’ નામના એગૂણસિત્તેરમા પર્વને ગૂજરાનુવાદ પૂર્ણ થયો. દિલ, [ સં. ૨૦૨૫ પ્ર. અ. શુ. ૧૧ ગુરુ.] [૭૦] યુદ્ધ-વિધાન ઋદ્ધિસંપન્ન ઈન્દ્ર મહારાજા જેમ સભામાં વિરાજમાન થાય, તેમ હવે તે રાવણ પિતાની સભામાં અત્યન્ત પ્રકાશિત એવા દિવસ સમયે સુભટ સાથે રાજસભામાં બેઠે. શ્રેષ્ઠ રત્નહાર, સુવર્ણકુંડલ, મુકુટ અને અનેક અલંકારોથી ભૂષિત શરીરવાળો રાવણ પોતાની સભાને રોમાંચિત કરતા અધિક ચિન્હાસાગરમાં ડૂબે. મારે સહેદર ભાનુકણું, મારા ઈન્દ્રજિત્ અને ઘનવાહન પુત્ર, હસ્ત-પ્રહસ્ત સુભટ આ સભા પ્રદેશમાં દેખાતા નથી. સભામાં તેઓને ન દેખતાં રેષાયમાન બની સુભટ સરખી ભયંકર ભ્રકુટિ ચડાવી, વિકરાળ મુખ ચહેરે બતાવી રાવણે ચક્રરત્ન તરફ દષ્ટિ ફેરવી. રેષાગ્નિ ફેલાએલ હૃદયવાળો તે આયુધશાળા તરફ જવા તૈયાર થયે, ત્યારે અણધાર્યા અતિ ખરાબ દુષ્ટ નિમિત્તો ઉપસ્થિત થયાં. બીજા પગથી ચાલતો હતો, ત્યારે પગના માર્ગમાં વાગ્યું, જતાં જતાં આગળ કાળા સર્વે માર્ગ કાપી નાખે અર્થાત વચ્ચે ઉતરીને અપશકુન કર્યા. “અરે! ન જશે, ન જશે” એમ અકુશલ શબ્દો તેના સાંભળવામાં આવ્યા અને અજય અપાવનાર ઘણા એચિન્તાં ઉત્પાતરૂપ અપશકુનો ઉત્પન્ન થયાં. તેનું ઉત્તરીય, વસ્ત્ર સરીને નીચે પડી ગયું. વૈડૂર્યરત્નને દંડે તથા છત્ર ભાંગી ગયાં. ત્યારે બે હાથની અંજલિ જોડીને મર્દોદરી પતિને વિનંતિ કરવા લાગી કે, “હે Page #359 -------------------------------------------------------------------------- ________________ : ૩૨૪ : પઉમચરિય–પદ્મચરિત્ર સ્વામી ! હે મહાયશ! દુઃખજળથી ભરપૂર અને ભયંકર એવી વિરહનદીમાં હું તણાઈ રહેલી છું, તો હે નાથ ! સ્નેહરૂપી હસ્તાવલંબન આપી મને નદી પાર ઉતારે. હે સ્વામિ ! જે મનથી મારું વચન સાંભળવાની ઈચ્છા ન હોય, તો પણ એક બીજી વાત સાંભળે! કડવું ઔષધ પરિણામે હિતકારી થાય છે, તેમ આ મારી વાત તમને ન પણ ગમતી હોય, તો પણ ભાવમાં હિતકારી થશે. સંશયવાળા અને શાશ્વતા નેહી આત્માની યથાર્થ પરીક્ષા કરીને ઉભાગ તરફ જતા તમારા ચિત્તને મર્યાદામાં ધારી રાખો. હે નાથ ! તમારું શ્રેષ્ઠ–ઉંચું કુળ છે, તો પોતાના આત્માનું કુશળ થાય તેવું પ્રશંસાપાત્ર આચરણ કરે, કજિયાના મૂળસમાન તેવી આ ભૂમિ પર ચાલનારી પારકી સ્ત્રીને પાછી અર્પણ કરી દે. વૈરી કે પિતાના મરણના કારણે આ યુદ્ધ થાય છે, તેનું હૃદયમાં સમરણ કરીને યુદ્ધમાં લડવું જોઈએ, તે આમાં તેની સાથે યુદ્ધ કરવાનું કયું કારણ છે? માટે રામની પત્ની સીતાને સોંપી દે અને મુનિ પાસે ગ્રહણ કરેલ વ્રતનું યથાર્થ પાલન કરે. ભલે દેવતાઓ તમારી તહેનાતમાં રહેતા હોય અને ભરતરાજાની સમાન પણ તમે છે તે પણ પારકી નારીના સહવાસથી અપકીર્તિને અધિકારી થાય છે. અજ્ઞાન અને મૂઢતાથી જે પરનારીના વિષે રતિક્રીડા કરે છે, તે ઉગ્ર તેજવાળા આશીવિષ સર્પની સાથે કીડા કરનારે સમજ. તત્કાલ મારી નાખનાર હાલાહલ જેવાં ઉત્કટ ઝેરની જેમ, અતિશય પ્રજવલિત અગ્નિની મહાજવાલા, ભયંકર વાઘણ, જેમ વિષમશિલા-આ સર્વ જેમ દૂરથી વર્જવા લાયક છે, તેમ પારકી પત્નીઓને અધિકપણે ત્યાગ કરે. નીલકમલ અને મેઘ-સમાન શ્યામ વર્ણવાળા રાવણે ગર્વગર્ભિત હાસ્ય કરતાં મદરીને કહ્યું કે, “હે ચન્દ્ર સરખા આલાદક વદનવાળી! તું ભય પામેલી હોય તેવી કેમ દેખાય છે? હું તે રવિકીર્તિ નથી કે, અશનિષ વિદ્યાધર નથી, અથવા તો કઈ હું સામાન્યજન નથી કે, તું આમ બોલે છે. શત્રુરૂપી વૃક્ષ માટે અગ્નિ-સરખે હું લંકાને અધિપતિ અને અત્યન્ત પ્રતિકૂલ છું-એમ ચન્દ્રમુખી સીતાને અર્પણ કરીશ નહીં, નાહક તું ભયની શંકા ન કર.” આ પ્રમાણે કહ્યા પછી ઈર્ષા પામેલી મન્દોદરી કહેવા લાગી કે, હે સ્વામી ! શું સીતા સાથે રતિસુખ કરવાની અભિલાષા થઈ છે? ત્યાર પછી ઈર્ષ્યાપ કરતી, કાનના ઉત્પલકમલથી પતિને મારતી કહેવા લાગી કે, ગુણોને અનુરૂપ કયું સૌભાગ્ય તેમાં દેખ્યું છે? કળાવિહીન ભૂમિ પર ચાલનારી ઉપર આટલો ગાઢ સ્નેહ-સંબંધ બાંધીને શું અધિક મેળવવાના છે? હે પ્રભુ! વિદ્યાધરીઓની સાથે સ્નેહાનુરાગને સંબંધ ભોગવે. હે સ્વામી ! આપ મને આજ્ઞા કરે કે, તમને હદયવલ્લભ હું કેવી રીતે થઈ શકું? શું સમગ્ર કમળની શોભા સરખી થાઉં કે, સુરેન્દ્રની ઈન્દ્રાણી સરખી થાઉં?” મજોદરીએ આમ કહ્યું, એટલે તરત નીચું મુખ કરી શરમાએલો તે ચિત્તવવા લાગ્યો કેપારકી સ્ત્રીઓમાં આસક્ત બનેલે હું અપયશ પામે અને સ્ત્રીઓ પણ મારી લઘુતા Page #360 -------------------------------------------------------------------------- ________________ [૭૦] યુદ્ધ-વિધાન : ૩૨૫ : કરવા લાગી. તેા પણ કામાન્ય અની નિલજ્જતા-પૂર્ણ હાસ્ય કરી પાતાની પ્રિયાને કહેવા લાગ્યા કે, મને તેા મારા હૃદયની ઈષ્ટમાં ઈષ્ટ વલ્લભા તેમજ બીજી સવ સ્ત્રીઓ કરતાં અધિક દેખાતી હોય તેા આ એક જ સીતા છે.’ પ્રાપ્ત થએલ કૃપાવાળી મન્દોદરીએ રાવણને કહ્યું કે, ‘કદાચ કાઈ સૂર્યના દ્વીપક માગે તે તે આપી શકાય ખરા ? નીતિના માર્ગ જાણતા હેાવા છતાં કદાચ દૈવયેાગે કે કમ સાગે કોઈ મનુષ્ય પ્રમાદ પામી જાય, છતાં પણ બીજા પુરુષોએ તે મનુષ્યને ઉપદેશ-શિખામણ આપીને સમજાવવા જોઇએ. પૂર્વ કાલમાં પણ મુનિઓમાં વૃષભસમાન વિષ્ણુકુમાર હતા, જેઓ વૈક્રિયલબ્ધિવાળા હતા, તેવા સરખાને પણ સિદ્ધાન્તની ગીતિકાએ સભળાવીને તે સમયે પ્રતિખાધ પમાડ્યા ન હતા ? આટઆટલી નમ્ર વિનન્તિ કરતી મારા ઉપર અલ્પ પણ કૃપા કરશ તા, હે નાથ ! રામના હૃદયને વલ્લભ એવી સીતાના અનુરાગ છેડી દો. જો તમારી અનુમતિ મળી જાય, તેા સીતાને લઈને રામ પાસે જઇ તેને પ્રસન્ન કરીને ભાનુક ને અને બે પુત્રાને લઇ આવું, સ`ગ્રામના વિચારથી સર્યું.” મન્દોદરીએ આ પ્રમાણે હિત શિક્ષાનાં વચના સંભળાવ્યાં, તેટલામાં તે રાવણુ અતિશય રાષાયમાન થયા અને કહ્યુ કે- હે પાપિણી ! તું ત્યાં જલ્દી ચાલી જા કે, જ્યાં તારું મુખ હું ન દેખી શકું.’ આ પ્રમાણે તિરસ્કારાએલી હાવા છતાં ફરી મન્દોદરીએ પતિના હિત ખાતર કહ્યું કે-‘હે પ્રભુ ! ઘણા જનોએ કહેલ વાત તમને કહું છું, તે સાંભળેા. આ ભરતક્ષેત્રમાં ખલદેવા, વાસુદેવા, ચક્રવર્તીએ અને પ્રતિવાસુદેવાના જન્મ થએલા છે. પહેલા ત્રિપૃષ્ઠ, દ્વિપૃષ્ઠ, સ્વયંભૂ, પુરુષાત્તમ, પુરુષસિંહ, પુરુષવરપુંડરીક, દત્ત એ નામના વાસુદેવે થઇ ગયા છે. અચલ, વિજય, સુભદ્ર, સુપ્રભ, સુદર્શન, નન્દી, આનન્દ, નન્દન એમ બલદેવા પણ થઈ ગયા છે. આ પ્રમાણે આ ભારતવષઁમાં અલદેવા અને વાસુદેવે થઇ ગયા, અત્યારે લેાકમાં આ રામ અને લક્ષ્મણ નામના ખલદેવ અને વાસુદેવ વર્તી રહેલા છે. તેઓએ ત્રણ ખંડના સ્વામી તારક આદિ પ્રતિશત્રુ-પ્રતિવાસુદેવાને મારી નાખ્યા છે. હે સ્વામી ! અત્યારે તમે પણ વિનાશ પામવા માટે જઈ રહેલા છે. જે પુરુષ। આ જગતમાં મળેલા કામભેગા ભાગવીને સંયમ પામ્યા છે, તેઓ ખરેખર દેવાને અને અસુરોને પણ વંદન કરવા લાયક અને છે. માટે હે સ્વામી ! તમાએ ઘણાં ઉત્તમ વિષયસુખા ભાગવ્યાં, તમારા યશ પણ લેાકમાં સત્ર ભ્રમણ કરી રહેલા છે, તા હવે અત્યારે આપ દીક્ષા અંગીકાર કરો.’‘હે દશાનન ! અઢાર હજાર યુવતીઓની સાથે રાજઋદ્ધિ સહિત ભાગૈા ભાગવવા છતાં કામદેવમાં આસક્ત અની તૃપ્તિ ન પામ્યા, તા આ એક મળવાથી કઈ તૃપ્તિ-સતાષ થવાના છે? આ સમગ્ર જીવલાકમાં લાંબા કાળ સુધી વિષયસુખ ભોગવીને જે કેાઇ તૃપ્તિ-સંતેાષ પામ્યા હાય, તેવા પુરુષને મારી પાસે હાજર કરી બતાવા. હે મહાયશ ! અલ્પસુખ અને મહાદુઃખ આપનાર આ વિષયસુખ અને પારકી Page #361 -------------------------------------------------------------------------- ________________ * ૩૨૬ : પઉમચરિય-પદ્મચરિત્ર પત્નીના આ સમાગમ-જે વર્જન કરવા યેાગ્ય છે, તેને ત્યાગ કરે. હે દેવ! અનેક સુભટોને વિનાશ કરનાર આ યુદ્ધ કરવાનું કાઈ પ્રયોજન નથી. બે હાથની અંજલિ મસ્તકે ચડાવીને તમને વિનંતિ કરી તમારા પગમાં પડું છું કે, “તમે યુદ્ધને આગ્રહ છોડો.” હસીને તે વીરે કહ્યું કે-હે કૃશદરિ! તું ઉભી થા, હે પ્રસન્નનેત્રવાળી! વાસુદેવના નામથી તું ભય ન પામ, આ ભરતક્ષેત્રમાં બલદેવો અને વાસુદેવ ઘણું થઈ ગયા, તેથી તેના નામમાત્રથી શું સિદ્ધિ પ્રાપ્ત થાય ખરી? રથનું પુર નગરપતિ ઈન્દ્ર બેચરાધિપતિને જેમ મેં અનિવૃત્તિ-અશાંતિ પમાડ્યો, તેમ આ નારાયણ-લક્ષમણને પણ એકદમ વિનાશ કરું, તે તું જેજે.” આ વચન કહીને મન્દોદરી સાથે તેણે રતિગૃહમાં પ્રવેશ કર્યો, તે સમયે સૂર્ય અસ્ત થ અને સંધ્યા સમય થયે, એટલે સૂર્યવિકાસી કમલ બીડાઈ ગયાં અને ચક્રવાક-યુગલોને વિગ થયે. પ્રદોષ સમય થયે અને રત્નદીપિકા સમાન ચન્દ્રોદય થયે, ત્યારે મેરુપર્વતની ચૂલિકાની જેમ લંકાપુરી ભવા લાગી. કામિની પ્રિયતમાઓને શણગારવા માટે યુવતીઓને મેકલી, રતિગૃહ સજજ કરવામાં આવ્યાં, મદિરાપાન કરી પ્રસન્ન થએલી પ્રિયાએ સાથે વિષયકીડા-સુખ ભોગવ્યાં. ચન્દ્ર સરખા મુખવાળી કોઈ શ્રેષ્ઠ યુવતી પતિને આલિગન કરીને કહેવા લાગી કે, “હે સ્વામી! એક રાત્રિ તે હું તમારી સાથે રતિક્રીડાસુખ માણીશ. વળી મદિરાપાન કરી મદોન્મત્ત બનેલી ઉત્તમ પુ૫-સુગન્ધની અતિશય ઋદ્ધિવાળી નવીન કુંપળના સમાન કોમળ અંગવાળી બીજી યુવતીએ પતિના ખેાળામાં પડતું મૂકવું. કેઈક અપાકટ બુદ્ધિવાળી બાલકુમારીને પતિએ મદિરાપાન કરાવ્યું, એ તત્કાલ પ્રૌઢપણું પામી અને પ્રેમક્રીડા કરવા લાગી. જેમ જેમ મદિરાનો મદ વૃદ્ધિ પામતે જાય છે, તેમ તેમ વિરહના ભયથી આકુલ બનેલી કામિનીના હૃદયમાં કામરાગની વૃદ્ધિ થાય છે અને લજજાનો સર્વથા ત્યાગ કરે છે. દરરોજ માન કરનારી કેટલીક કામિનીઓ પ્રભાતમાં સંગ્રામ થવાનો છે-એમ જાણીને “હવે લાંબા સમયને વિરહ થશે” તેવા ભયભીત હૃદયવાળી પિતાના પતિને અતિનેહથી સજજડ આલિંગન કરવા લાગી. વૃદ્ધિ પામેલા સનેહાનુરાગવાળાં વિદ્યાધરોનાં યુગલે પોતાની ઇચ્છાનુસાર ઘરે ઘરે એવી ક્રીડા કરવા લાગ્યાં કે, જાણે ઉત્તરકુરુના યુગલિયાએ હોય, તેવો ત્યાં દેખાવ જણાવા લાગ્યો. વિણા, બંસી, ત્રણ તારવાળી સારંગી, તમ્બરા, વિવિધ પ્રકારના ગીત અને વાજિંત્રના મધુર સ્વર અને લોકોના કરેલા કોલાહલના શબ્દથી લંકાનગરી જાણે બેલતી હોય, તેમ સજીવ બની ગઈ. તે સમયે મદોત્સવની જેમ લોકો તાબૂલ, ફૂલે, સુગન્ધી પદાર્થો, શરીર પર વિલેપન કરવા યોગ્ય વિલેપને અને શુંગારોત્તેજક સેંકડો પદાર્થોની પરસ્પર આપ-લે કરવા લાગ્યા. મહાતમા લંકાધિપ-રાવણે પણ પોતાના સમગ્ર અંતઃપુરને અને વિશેષ પ્રકારે મર્દોદરી દેવીને રતિક્રીડાથી સન્માની આ પ્રમાણે સુખમાં રાત્રિ પસાર થઈ અને અરુણોદય થયે, ત્યારે લંકામાં ઘરે ઘરે સંગીત અને Page #362 -------------------------------------------------------------------------- ________________ [૭૧] લક્ષ્મણ અને રાવણનું મહાયુદ્ધ : ૩૨૭ : વાજિંત્રાના શબ્દો વિસ્તરવા લાગ્યા. તેટલામાં કમલબન્ધુ ચક્રના આકાર સરખા સૂ ઉદય પામ્યા, કોઇ પ્રકારે પ્રીતિવાળી પત્નીઓને આશ્વાસન આપી રાવણ કહેવા લાગ્યા કે− હું સુભટા ! મેઘ સરખા ગભીર શબ્દવાળાં વાજિંત્રા રણભેરી વગડાવા. અખ્તર પહેરી શસ્ત્ર સજી યુદ્ધ કરવા પૂર્ણ ઉત્સાહવાળા થાઓ, આ કામાં ઢીલ ન કરા.’ તેની આજ્ઞાથી ભેરી વગાડનાર સેવકોએ તરત યુદ્ધ કરવા ચાગ્ય ભેરીના શબ્દ કર્યાં, ભેરીના શબ્દ સાંભળતાં જ સમગ્ર સૈન્ય-પરિવાર-સહિત સુભટા શસ્ત્ર ધારણ કરીને હાજર થઇ ગયા. અશ્વ, રથવર, પર્વત સરખા ઉંચા-માટા હાથી, શરભ, ખચ્ચર, કેસરી, વરાહ, પાડા વગેરે વાહનેા પર આરૂઢ થએલા મારિજી, વિમલાભ, વિમલધન, નન્દન, સુનન્દન, સુભટ, વિમલચન્દ્ર અને ખીજા પણ અનેક તલવાર, કનક, ધનુષ, ખેટક, ઢાલ, વસુનન્દક, ચક્ર, તામર આદિ આયુધવાળા ધ્વજા, છત્ર અને આંધેલા ચિહ્નવાળા અભિમાનના આડંબર કરતા જાણે અસુરદેવા ન હોય તેમ તેમનુ અનુકરણ કરતા રાવણુના રણુશૂરવીર સુભટા લ'કાનગરીમાંથી બહાર નીકળ્યા. શ્વેત છત્રાને ઉંચાં કરતા એક-બીજાને ધક્કા-મુક્કી મારતા, ઘણા રણવાજિંત્રાને ક્રૂ'કતા, અન્ધાના હણહણાટ, હાથીઓના ગ ́ભીર ગુલ કુલ શબ્દના ગજા રવ તેમજ પાયદળ સેનાએ કરેલા મોટા જયકારના નાદથી આકાશતલ ફુટી ગયું હેાય તેવા કાલાહલ ઉન્મ્યા. વીજળી-સહિત વાદળાં જેમ આકાશતલને ઢાંકી દે, તેમ રત્નના મુકુટની કરેલી શાભાવાળા, અખ્તર અને હથિયાર ધારણ કરેલા સુભટા આકાશમાં જતા હતા, ત્યારે આકાશતલને અવકાશ-રહિત કરી પૂરી દેતા હતા, કવચરૂપ આભૂષણથી અલંકૃત કરેલા દેહવાળા હાથી અને ઘેાડા પર આરૂઢ થએલા, સૂના તેજ સરખાં આયુધાથી સજ્જ ખનેલા વિમલ યશના અભિલાષી રાવણના મહાસુભટા સ'ગ્રામ કરવા માટે બહાર નીકળી પડ્યા. (૭૧) પદ્મચરિત વિષે ‘યુવિધાન’ નામના સિત્તેરમા પા ગૂજ રાનુવાદ પૂર્ણ થયેા. [૭૦] [૭૧] લક્ષ્મણ અને રાવણનુ' મહાયુદ્ધ હવે તે રાક્ષસનાથ રાવણ ક્રમસર પેાતાની પત્નીઓને પૂછીને શત્રુ ઉપર કાપને વહન કરતા પાતાની નગરીમાંથી બહાર નીકળ્યેા. બહુરૂપિણી વિદ્યાથી, વિવિધ આયુયેાથી પૂર્ણ અને હજાર હાથીએથી જોડાએલ ઇન્દ્ર નામના રથને તેણે જોયા. ચાર કુતૂશળવાળા ઐરાવણ સરખા ગેરુથી રંગેલા દેહવાળા અને એ માજી ઘટા આંધેલા ડાવાથી મધુર શબ્દ કરતા તે મત્તગજેન્દ્રો તે રથને જોડેલા હતા. ઋદ્ધિસ'પન્ન Page #363 -------------------------------------------------------------------------- ________________ પઉમચરિય-પદ્મચરિત્ર આભૂષાથી અલંકૃત શરીરવાળા ઇન્દ્ર સરખા તે રાવણ ધ્વજાની શૈાભા સહિત તે મહારથમાં આરૂઢ થયા. રથમાં બેઠા એટલે ચન્દ્રમંડલ-સમાન છત્ર ઉંચે ધરવામાં આવ્યું, ગાયનું દૂધ અને માતીના હાર સમાન સફેદ ચામર-યુગલ વીંજાવા લાગ્યું. પ્રલયકાળના મહામેઘ-સમાન મોટા ગંભીર શબ્દવાળા ઢોલ, નગારાં, પડહેા, શખ, કાંસીજોડાં, મૃટ્ઠ'ગ, તિલિમવાદ્ય, ગંભીર શબ્દ કરવાવાળા પાવા વગેરે પ્રધાન વાજિંત્રા વાગવાં શરૂ થયાં. યુદ્ધ કરવાની ખરજવાળા, દેવસમાન પરાક્રમવાળા પોતાના સરખા દશહજાર ખેચર-વિદ્યાધર સુભટો સાથે યુદ્ધ માટે આકાશતલમાં ચાલ્યું. : ૩૨૮ : આ સમયે સુષેણ વગેરે સુલટાને રામે પૂછ્યું કે અરે અરે! આ કચે। મહાપત જણાય છે, તે કહેા. ચંચળ વિજળીના ઝબકારા કરતા જાણે વાદળાંઓના સમૂહ હોય, તેમ ભ્રમર-કુલ અને તમાલવૃક્ષ સરખા શ્યામવર્ણવાળા અને સુવર્ણના અનાવેલ શિખર-સમૂહવાળા આ પર્યંતનું શું નામ છે?' ત્યારે જામ્બુવન્તે કહ્યું કેહે સ્વામિ ! રાવણે બહુરૂપિણી નામની વિદ્યા સિદ્ધ કરી છે, તેના પ્રભાવથી તેણે માટા પર્યંત કર્યાં જણાય છે અને આ લંકાધિપ આવતા દેખાય છે. જામ્બૂનાનું વચન સાંભળીને તરત લક્ષ્મણે કહ્યું કે- ગરુડકેતુ રથ જલ્દી લાવેા, વિલમ્બ ન કરે. અનેક વાજિંત્ર સહિત યુદ્ધસૂચક મહાભેરી વગડાવી, તેને શબ્દ સાંભળતાં જ સર્વે વાનરસુભટો અખ્તર અને શસ્ત્ર ધારણ કરી યુદ્ધ કરવા એકદમ તૈયાર થયા. તલવાર, ઢાલ, કનક, ચક્ર, તેામર, વિવિધ પ્રકારનાં પ્રહરણા અને ખખ્ખરા હાથમાં ગ્રહણ કર્યાં, ત્યારે રણની ઉત્કંઠાવાળા વાનરસુભટાને પાત પેાતાની પત્નીએ રોકવા લાગી. અંતિમધુર વચનેાથી પત્નીએને સમજાવીને અખ્તર, આયુધ ધારણ કરી, તે વાનરસુભટા રામની પાસે હાજર થયા. જેમાં ખાણે! ભરેલાં ભાથાં બાંધેલાં હતાં અને કેસરીસિંહા જોડેલા એવા રથમાં રામ બેઠા, એવી જ રીતે લક્ષ્મણ પણ ગરુડ નામના રથમાં આરૂઢ થયા. ભામ'ડલ વગેરે બીજા મહાસુભટો તથા વાનરકુમારા રથ, ઘેાડા, હાથી ઉપર આ થઇને સંગ્રામ કરવા તત્પર બન્યા. હે શ્રેણિક! આ પ્રમાણે વાનરસૈન્ય સહિત રામ અને લક્ષ્મણ વાહનમાં આરૂઢ થઇને યુદ્ધ માટે તત્પર બન્યા. પ્રયાણ કરતા તેમને શુભ શકુના થયાં, સુપ્રશસ્ત અને મધુર શબ્દોથી ખેાલાવાય છે અને નિશ્ચયપૂર્વક આપણે શત્રુઓને પરાજય આપીશું-એવા આનન્દના શબ્દોનું ઉચ્ચારણ થાય છે. શત્રુ-સૈન્યને આવતું દેખીને રાષાયમાન થએલા રાવણે પેાતાના સમગ્ર સૈન્ય સહિત રથ તેની સામે ચલાન્યા. આકાશમાં રહેલા ગન્ધર્યાં, કિન્નરગણા, અપ્સરાઓ અને સૈન્યમાં રહેલા સુભટા ઉપર પુષ્પાની વૃષ્ટિ કરવા લાગ્યા. માટી વિશાલ ઢાલ, ઉત્તમ જાતિની તલવાર આદિથી રક્ષિત અ'ગવાળા ચકેાર દૃષ્ટિ કરતા પાયદલ સનિકાએ યુદ્ધભૂમિમાં પ્રવેશ કર્યાં. અશ્વારૂઢ ગજારૂઢ અને કેટલાક રથારૂઢ સુભટા હાથમાં વિવિધ-પ્રકારનાં આયુધા ગ્રહણ કરીને હર્ષ અને ઉત્સાહ-સહિત શત્રુએ સામે ઝઝુમવા લાગ્યા. પરાક્રમી સુભટ માણેા, ઝસર, શક્તિ, સલ, સ્ફટિક Page #364 -------------------------------------------------------------------------- ________________ [૧] લક્ષમણ અને રાવણનું મહાયુદ્ધ : ૩૨૯ : શિલા, પત્થર, મગર વગેરે સેંકડો આયુધ અને શોના ઘા કરતા હતા અને દ્વાએને વધ કરતા નીચે ઢળી પડતા હતા. યુદ્ધમાં કોઈ સુભટ પોતાના ચપળ હાથથી તલવારથી, વળી બીજા ગદાના પ્રહાર આપીને સમર્થ યોદ્ધાઓને મારતા હતા. વળી કેટલાક એક બીજાનાં મસ્તક પકડીને બરછીને પ્રહારથી ઘાયલ કરાએલા સુભટોએ ગર્વ સહિત પ્રાણોનો ત્યાગ કરીને દેહને પૃથ્વી પીઠ ઉપર ઢાળી દીધા. ધરણિ પર ઢળી પડેલા રગદળાતા રુધિર-ચરબીના કાદવમાં ખદબદતા મસ્તક વગરના ધડમાંથી ખેંચી કાઢેલા આંતરડાવાળા યોદ્ધાઓનાં કલેવરેને કાગડા, શિયાળ, ગિધડા આદિનાં ટેળાઓ એકઠાં મળીને ઉજાણી કરી ખાતા હતા, હાથી હાથીની સાથે, રથિક રથમાં બેઠેલાની સાથે, અશ્વારૂઢ સુભટ ઘોડા ઉપર બેઠેલા સાથે લડાઈ કરતા હતા અને શત્રુને મારી નાખતા હતા. તે ક્ષણે તલવાર, કનક, ચક્ર, તેમર આદિ આયુધોના પરસ્પર ટકરાવાના કારણે ઉત્પન્ન થએલ ઘાતાગ્નિવાળે સુભટોને અત્યન્ત દુર્વિષહ સંગ્રામ થયો. મહાવત વગરના મદેન્મત્ત હાથીઓ ભ્રમણ કરવા લાગ્યા, સ્વારોને ફેંકીને અશ્વો દોડવા લાગ્યા. રથ ભાંગી ગયા, સુવર્ણ દંડવાળી દવાઓ શોભવા લાગી. કેઈ કઈ સ્થળે ખણખણ ખણ કરતા આવી પડતા ખોના શબ્દ, હાથીના અંગમાં આવી પડતા હતા, ત્યારે બાણોને તડ તડ કરતે અવાજ થતો હતો. કેઈક સ્થળે મણિજડિત ઝળહળતા તેજવાળા મુગટ સહિત એકલાં છૂટાં પડી ગએલાં મસ્તકે રગદોળાતાં હતાં, તેમ જ લેહી અને ચરબીથી ખરડાએલા ગાત્રવાળાં, મસ્તક વગરનાં ધડે પૃથ્વી પર નૃત્ય કરતાં હતાં. પરસ્પર સુભટો એક બીજાને ઘાયલ કરતા હતા, ભુજાબલનું અભિમાન કરતા એક-બીજાને ઢસરડીને તે દ્ધાઓ હણતા હતા. હાથી હાથીને મારતા હતા. બંને સૈન્યના સુભટે યુદ્ધમાં ઉંચા-નીચા કરતા કરતા વર્ષાકાલમાં મેઘ વડે જેમ આકાશ આચ્છાદિત થાય, તેમ અહીં પણ સંગ્રામભૂમિ સુભટોથી આચ્છાદિત થઈ. શુક, સારણ, મારિચ વગેરે સુભટનું આવા પ્રકારનું યુદ્ધ ચાલતું હતું, ત્યારે વાનભટના મારીચિના સૈન્યને પાછળ હઠવું થયું. ત્યારે શ્રીશૈલ, બલ, ભૂતનિનાદ, નીલ, કુમુદ વગેરે સુભટે અને તેમના સૈન્ય રાક્ષસસેનાને ભગ્ન કરી. ત્યાર પછી સુન્દ, કુંભ, નિકુંભ, વિક્રમ, કામણ, જબુમાલી, મકરધ્વજ, શર, અશનિનિઘાત વગેરે રાક્ષસોના ઉત્તમ સુભટો પિતાના સૈન્ય સાથે ઉત્સાહ અને આયુધોથી સજજ બની વાનરસુભટ સાથે યુદ્ધ કરવા લાગ્યા. વળી ભુજવર, બલ, સમેત, વિકટ, કુટિલ, અંગદ, સુષેણ, ચંડોર્મિ વગેરે કપિવર સુભટો ઉપસ્થિત થયા.—એમ જેમાં ઘણુ શસ્ત્રોને વરસાદ વરસતો હોય, તેવું રાક્ષસો અને વાનરનું અતિભયંકર યુદ્ધ તેમ જ એક બીજાનો હાથે હાથને સંગ્રામ થ. એ સમયે મદોન્મત્ત હાથી પદ્મસરેવરને જેમ રગદોળી નાખે, તેમ હાથીથી જોડાએલા રથમાં બેસીને હનુમાને રાક્ષસ-સૈન્યને વેર-વિખેર કરી નાખ્યું. હે શ્રેણિક! તે શુરવીર મહાપરાક્રમી એકલા હનુમાને રાક્ષસેના સર્વ મહાસન્યને ભારી પ્રહાર Page #365 -------------------------------------------------------------------------- ________________ : ૩૩૦ : પઉમચરિય-પદ્યચરિત્ર મારીને ભય અને વરગ્રસ્ત કરી મૂકયું. ભયવિહલ અને અવ્યવસ્થિત સૈન્યને દેખીને મદ રાક્ષસ સુભટ રોષે ભરાયો અને સેંકડો આયુધો ફેંકતો હનુમાનની સામે આવી લડવા લાગ્યો. તરત જ શ્રીશૈલે કાન સુધી ખેંચેલા બાણથી મદરાક્ષસના ઉંચા વિચિત્ર સુવર્ણરથને ભાંગીને ભુકકો કરી નાખ્યો. વળી દરાજા બીજા રથમાં આરૂઢ થઈ યુદ્ધ કરવા લાગ્યો, તે તે રથને પણ તીક્ષણ અર્ધચન્દ્ર બાણથી ભાંગી નાખે. રાવણ મદરાજાને રથ વગરના દેખીને અનેકરૂપ વિદ્યાથી જલદી રથનું નિર્માણ કરીને પોતાના સાસરાને સમર્પણ કર્યો. ત્યાં તે રથમાં આરૂઢ થઈને મદરાજાએ સેંકડો બાણ ફેંકીને હનુમાનને રથમાંથી પાડી નાખ્યો, પરંતુ તે તરત જ ફરી રથમાં આરૂઢ થયો. હનુમાનને રથમાંથી પડેલો દેખીને જનકપુત્ર–ભામંડલ એકદમ ત્યાં દેડ્યો, તે મદરાજાએ તેના રથને પણ અનેક બાણે છોડીને ભાંગી નાખે. એટલે રોષથી પ્રજવલિત બનેલ સુગ્રીવ જાતે તેની સમક્ષ આવ્ય; એટલે મદરાજાએ તેને પણ રથ વગરને કર્યો. સુગ્રીવ પણ ભૂમિ પર પડ્યા. ત્યાર પછી મદની સામે બિભીષણ લડવા માંડ્યો, તેને પણ આણેના પ્રહારથી ઘાયલ કરી વાનરચિહુનવાળાં છત્રને છેદી નાખ્યું. લોહી વહેતા દેહવાળા બિભીષણને દેખીને રામ સિંહ જોડેલા રથમાં બેઠા અને તેણે સેંકડો બાણને વરસાદ વરસાવી મદને આચ્છાદિત કરી નાખ્યો. રામનાં બાણેના સમૂહથી ઘેરાએલ ભયથી વિહલ અને અવ્યવસ્થિત મદરાજાને દેખીને રાક્ષસપતિ–રાવણ પોતે કેધ કરતો ત્યાં આવી હાજર થયે. એટલામાં લમણે રાવણને છે અને તેને કહ્યું કે, “હે દુષ્ટ ! મારી સામે આવીને ઉભો રહે. હે પાપી ચોર! તારા પ્રાણને તે હું જ વિનાશ કરીશ.” એટલે રાવણ લક્ષમણને કહેવા લાગ્યું કે, “અત્યાર સુધી હું રાવણું -એમ તે કઈ દિવસ શું સાંભળ્યું છે કે કેમ? હું સમગ્ર પૃથ્વીને નાથ અને લોકને વિષે ઉત્તમ વાહનમાં આરૂઢ થનાર છું.” “હજુ આજે પણ સીતાને છેડી દે, અથવા તારા પિતાના હદયથી વિચાર કે ગધેડાને શરીરે વિજયઘંટા લટકાવી હોય, તે શેભા પામે ખરી? ત્યારે રાવણ કહેવા લાગ્યો કે-“દેવો અને અસુરો દ્વારા પ્રાપ્ત કરેલા યશવાળ, ત્રણે લોકમાં પ્રગટ પ્રતાપવાળો હું છું, તારા સરખા ભૂમિચારી સાથે યુદ્ધ કરતાં પણ હું લજજા પામું છું. હવે જે તું તારાં જીવતરથી કંટાળ્યો હોય, તે મારી સન્મુખ ઉભે રહે અને યુદ્ધ કર, તેમજ મારા શસ્ત્રોના પ્રહાર સહન કર.” ત્યારે લમણે કહ્યું કે, તારું સર્વ પ્રભુત્વ હું જાણું છું, આ તારી સર્વ ગજેના અને બડાઈ આજે જલ્દી નાશ કરું છું.” એમ કહીને રોષપૂર્વક ધનુષ ગ્રહણ કરીને બાણ-સમૂહથી ઉંચા પર્વ તને વર્ષાકાળના મેઘની જેમ તેને આચ્છાદિત કરવા લાગ્યો. આકાશમાર્ગમાં યમદંડ સરખા બાણોથી લમણ પિતાના પરિપૂર્ણ બલ અને ઉત્સાહથી રાવણના બાણેનું નિવારણ કરવા લાગ્યા. ત્યાર પછી રામે રત્નથવાના પુત્ર રાવણનો રથ-શસ્ત્ર-અસ્ત્ર-રહિત કર્યો, ત્યારે રાવણે રથમાં આરૂઢ થઈ વારુણ અસ્ત્ર છેડયું: લમણે ક્ષણવારમાં વાયુ Page #366 -------------------------------------------------------------------------- ________________ ૭િ૨] ચકરત્નની ઉત્પત્તિ : ૩૩૧ : અસ્ત્રના યેગથી વારુણ અસ્ત્રને નાશ કર્યો, એટલે રાવણે ભયંકર આગ્નેય અસ્ત્ર છોડ્યું. ફેલાએલ હજાર વાલા બળતા તે આગ્નેય અસ્ત્રને લક્ષમણે વારુણઅસ્ત્ર દ્વારા જળધારારૂપી બાણથી જલ્દી ઓલવી નાખ્યું. ત્યાર પછી રાવણે અત્યન્ત ઘોર રાક્ષસઅસ્ત્ર તેના પર છોડયું, ત્યારે દશરથનન્દન રામે તે અસ્ત્રને પણ ધર્માસ્ત્રથી જલ્દી વિનાશ કર્યો. હે શ્રેણિક ! ત્યાર પછી લક્ષ્મણે ઈન્ધન નામનું મહાશસ્ત્ર છોડયું, તેની સામે રાક્ષસેન્દ્ર-રાવણે દરેક દિશામાં પ્રતિબંધન (અઋ) મૂકહ્યું. ત્યાર પછી યુદ્ધમાં લમણે રાવણ ઉપર વિનાયક નામનું અસ્ત્ર છેડયું. ત્રિકૂટસ્વામી રાવણે તેને પણ મહાઅશ્વથી નિવારણ કર્યું. વિનાયક અસ્ત્ર ભગ્ન થયું, એટલે ત્રિકૂટપતિ-રાવણે બાણથી સૈન્ય સહિત લક્ષમણને આવરી લીધે. તે રાવણે પણ બાણની વર્ષોથી તેને પણ ઢાંકી દીધો. પરસ્પર અન્ય અન્ય જય મેળવવાની અભિલાષાવાળા, ઉત્પન્ન થએલા અભિમાનવાળા, યુદ્ધ કરવામાં શૂરવીર, ભયંકર સુભટ મનુ શસ્ત્રોને ગણકારતા નથી, કે પવનના યોગવાળા અગ્નિ અગર વિમલ સૂર્યને પણ ગણકાર્યા વગર વિજય માટે યુદ્ધ કરતા હતા. (૬૯) પાચરિત વિષે “લક્ષ્મણ-રાવણનું યુદ્ધ” નામના એકોત્તરમાં પવને આ. શ્રીહેમસાગરસૂરિએ કરેલ ગૂજરાનુવાદ પૂર્ણ થયે. [૭૧] Goooo eeeeeee oooooo [૭૨] ચક્રરત્નની ઉત્પત્તિ આ મહાયુદ્ધમાં ઘાયલ થએલા, ભૂખ્યા, તરશ્યા થયા હોય કે થાકેલા હોય, તેમને તરણ્યાને શીતળ જળ, ભૂખ્યાને અનેક પ્રકારની વાનગીવાળાં સુંદર ભાવતાં ભેજને આપવામાં આવતાં હતાં. વળી જેઓને શસ્ત્રોથી ઈજા થઈ હોય, ઘા પડ્યા હોય, તેમને ચન્દનના રસથી સિંચવામાં આવતા હતા, આવી રીતે વેદના પામેલા ઘણા સુભટોને દેહ માટે ઔષધ, વસ્ત્રો, ઉપકરણે, અને જેને જે જે સામગ્રીની જરૂર હોય, તે ઘણું પ્રકારની આપીને વારંવાર આશ્વાસન પમાડતા હતા. દેવાને આશ્ચર્ય પમાડનાર વિવિધ આયુધો ફેંકવા રૂ૫ રાવણ અને લક્ષમણ વચ્ચેનું યુદ્ધ પ્રવર્યું. આકાશમાં જોવા માટે આવેલા અપ્સરાઓ-સહિત ગન્ધર્વો અને કિન્નરગણે શાબાશી-અભિનન્દન આપવા સહિત પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા. તે સમયે દિવ્યવિમાનમાં બેઠેલી આકાશમાં રહેલી અત્યન્ત રૂપશાળી અને કામદેવને હદયમાં ધારણ કરનારી છતાં મર્યાદા ન લોપનારી ચન્દ્રવદ્ધન રાજાની આઠ કન્યાએને અસરાએ પૂછયું કે-“હે બાલિકાઓ ! તમે તેની પુત્રીઓ છો? અને Page #367 -------------------------------------------------------------------------- ________________ - ૩૩૨ : પઉમચરિય-પદ્મચરિત્ર અહીં કેમ આવેલી છે ? તે કહે.' ત્યારે તે કન્યાએ તેને કહેવા લાગી કે- ચન્દ્ર વર્ષોંન નામના અમારા પિતાજી સીતાના સ્વયંવર સમયે અમારા સહિત મિથિલા ગયા હતા. તે સમયે અમારા પિતા અમને આઠે ય પુત્રીઓને લક્ષ્મણને આપી પાતાના ઘરે પાછા ગયા હતા. ત્યારથી માંડીને અમારા હ્રદયમાં પ્રતિદિવસ તે જ વાસ કરીને રહેલા છે; તે લક્ષ્મણ અત્યારે મહાધેાર સ‘ગ્રામમાં જીવિત માટે સશય પામેલા છે. અમે સમજી શકતી નથી કે, તે કારણે અમે કેટલી દુઃખી થઇશું. અહિં અમારા હૃદયવલ્લભ લક્ષ્મણની જે ગતિ થશે, તે જ ગતિ અમારી આઠે બહેનોની પણ થશે જ, તે ચાક્કસ છે. આ શબ્દો સાંભળીને લક્ષ્મણે ઉંચે નજર કરી, ત્યારે ખાલિકાઓએ તેને કહ્યુ કે, ‘તમારાં કાર્ય સિદ્ધ થાએ અને તમા જય પામે.' તે કન્યાઓના ‘સિદ્ધ’ શબ્દ સાંભળીને તે સમયે રાવણે સિદ્ધ નામના અસ્રને યાદ કર્યું અને લક્ષ્મણના ઉપર ફેકવા માટે ગ્રહણ કર્યું, પરન્તુ નિર્ભીય એવા રામના લઘુબન્ધુ લક્ષ્મણે વિજ્ઞ— વિનાયક નામના અસ્ત્રના યાગથી યુદ્ધમાં તેને નિષ્ફળ પ્રભાવવાળું બનાવ્યું. સૂય જેમ સમગ્ર દિશા-મંડલને આવરી લે, તેમ રાવણ જે જે અસ્ત્રોને છેડતા હતા, તેને તેને લક્ષ્મણ ધૈ થી ખાણાના સમૂહથી આવરી લેતેા હતેા. હે શ્રેણિક! તે સમયે ત્યાં સંગ્રામમાં લંકાધિપ રાવણુને બહુરૂપા નામની મહાવિદ્યા સન્નિહિત મની અર્થાત્ હાજર થઇ. હવે રાવણના નવા ઉત્પન્ન થએલા મસ્તકને લક્ષ્મણે છેઢી નાખ્યું. ફ્રી ફ્રી કુંડલના આભરણુવાળું મસ્તક ઉત્પન્ન થયું, તે વારવાર તેને છેદી નાખ્યું. એક મસ્તક છેદાય તા નવાં એ મસ્તક ઉત્પન્ન થાય, અનેને છેદી નાખે, તેા ખમણી ખમણી સંખ્યાવાળાં મસ્તકાની વૃદ્ધિ થવા લાગી. ભુજાયુગલ છેદી નાખ્યાં, તે બહુનાં યુગલેા બેવડાં થવા લાગ્યાં, તે છેદી નાખવામાં આવે, તે તે અંગેાની પણ એવડી એવડી વૃદ્ધિ થવા લાગી. શ્રેષ્ઠ મુગુટ કું ડલથી શોભિત કપાએલાં મસ્તકાવડે આકાશતલ છવાઈ ગયું અને કેયૂર ખાનુબંધ આભૂષણથી શૈાભિત ભુજાએથી વળી વિશેષ પ્રકારે આકાશતલ પથરાઇ ગયું. વળી બહુરૂપી વિદ્યાથી રાક્ષસનાથરાવણ ઘણા પ્રકારના બાહુએ વિકુર્થીને તેનાથી તલવાર, કનક, ચક્ર, તામર, ભાલા વગેરે અનેક પ્રકારના શસ્ત્ર-સમૂહો છેડવા લાગ્યા. તે સમયે લમણુ સામા શત્રુ રાવણ તરફથી આવતા આયુધ-સમૂહને ખાણાથી છેદીને અને ખીજાં બાણાને વરસાદ વરસાવીને આવતાં આયુધાને અટકાવવા લાગ્યા. એક બે, ત્રણ ચાર, પાંચ દેશ, હજાર લાખ લાખ મસ્તકે રાવણ વિષુવે તે લક્ષ્મણ-નારાયણ શત્રુ-રાવણનાં તે તમામ મસ્તકાને ઘડીના છઠ્ઠા ભાગમાં છેદી નાખતા હતા. આ પ્રમાણે રાવણના દેહના છેદનભેદન, ઉત્કીર્તન થવાના કારણે તેના દેહમાંથી રુધિરની ધારાએ વહેવા લાગી અને પ્રચ'ડ લેાહીનાં ખાખેાચિયાં ભરાયાં અને કાદવ ઉત્પન્ન થયા, તે સમયે આખું ગગનતલ એકદમ સંધ્યાના અરુણુવણું સરખું દેખાવા લાગ્યું, હે શ્રેણિક ! પરસેવાથી ઝેખ ઝેબ થઈને નીતરતા પરસેવાવાળા, ઘણા પરિશ્રમ Page #368 -------------------------------------------------------------------------- ________________ [૭૩] રાવણના વધ થવાના કારણે લાંખા નીસાસા મૂકતા રાષાયમાન થએલા રાવણે ચક્રનું ચિન્તવન કર્યું.... વૈડૂ`મય, હજાર આરાવાળું, મેાતીઓની માળાએથી ભૂષિત, જડેલા રત્નાથી દર્શનીય, ચન્દનવડે કરેલી પૂજાવાળુ, સુગન્ધિપુષ્પાથી સારી રીતે અર્ચિત કરેલું, શરદના સૂ સરખા તેજવાળુ –ઝળહળતું, પ્રલયકાળના મહામેઘના સરખા ગંભીર નિર્દોષવાળું ચક્ર ચિન્તવતાં માત્રમાં રાવણના હાથમાં હાજર થયું. કિન્નર, કિંપુરુષ, વિશ્વાવસુદેવ, નારદ, અપ્સરાઓ અને યુદ્ધ જોવા માટે આવેલા બીજા દેવા, આવું જાજવલ્યમાન ચક્ર દેખીને ભયથી દૂર ચાલ્યા ગયા. જેના હાથમાં ચક્રરત્ન રહેલું છે, તેવા રાવણને પરાક્રમી લક્ષ્મણે કહ્યુ કે જે કાંઇ તારામાં શક્તિ હાય, તેનાથી મને પ્રહાર કર. ઘેાડી પણ ઢીલ ન કર. આમ કહેતાં સાથે ક્રોધ પામેલા તે રાવણે મનસરખા વેગવાળા, પ્રલયકાળના પ્રચંડ સૂર્ય સરખા, જય મેળવવાના સ`શયવાળા તે ચક્રને ભમાવીને છેડયુ. મેઘના સરખા ગભીર ગડગડાટ શબ્દ કરતું, સન્મુખ આવતું ચક્ર દેખીને આણુના સમૂહથી તેને રાકવા માટે લક્ષ્મણ તૈયાર થયા. રામ તેને વજ્રાવત ધનુષ અને હળથી અટકાવવા લાગ્યા, તથા સુગ્રીવ ગદાથી અને ભામડલ સૂ હાસ તરવારથી તે ચક્રને હણવા લાગ્યા. ખિભીષણ મેાટા ફૂલથી, હનુમાન મુગરથી અને સુગ્રીવ પુત્ર અંગદ કુઠારથી રાવણે છેાડેલા ચક્રને નિવારણ કરવા પ્રવર્ત્યા. બીજા વાનર સુભટા અને સૈનિકા તેને રોકવા માટે સેકડો આયુધાના પ્રહાર કરી તેની સાથે સ’ગ્રામ કરવા લાગ્યા, તે પણ સવે વાનરો તેને રાકવા માટે સમ ન થયા. તે સમગ્ર આયુધાના સમૂહને હણીને એ મહાચક્ર આવીને પ્રગટ થયું, જે ધીમે ધીમે પ્રદક્ષિણા ફરીને લક્ષ્મણના હાથમાં અધિષ્ઠિત થયું. જેવી રીતે ચદ્ર પ્રગટ વિમલ પ્રતાપવાળા હોય છે, તેમ પૂર્વભવમાં કરેલા સુકૃત કર્માંના ચેાગે આ ભવમાં મનુષ્યા મોટા ઋદ્ધિ-સ’પન્ન અને ઘણાં સુખ ભાગવવા માટે ભાગ્યશાળી અને છે, તેમ જ મહાસગ્રામમાં જયલક્ષ્મીની સ'પત્તિને પ્રાપ્ત કરનાર થાય છે. (૩૭) , પદ્મચરિત વિષે - લક્ષ્મણ વાસુદેવને ચક્રોત્પત્તિ ” નામના બેતેરમા પના ગૂ રાનુવાદ પૂર્ણુ થયા. [૭૨] કે ૩૩૩ : [૭૩] રાવણના વધ લક્ષ્મણ વાસુદેવને ચક્રરત્ન ઉત્પન્ન થએલું દેખીને સમગ્ર વાનરસુભટો અભિનન્દન આપવા લાગ્યા; તેમ જ એક બીજાને વચન સ`ભળાવવા લાગ્યા કે− અનન્તવીય મુનિવરે પહેલાં જે વચન કહ્યું હતું, તે અત્યારે સ્પષ્ટ સાચું પડયું અને રામ તથા લક્ષ્મ Page #369 -------------------------------------------------------------------------- ________________ પઉમચરિય-પદ્મચરિત્ર ણુને ખલદેવ અને વાસુદેવની પદવી પ્રાપ્ત થવા સાથે કાર્યની સિદ્ધિ થઈ. જેના હાથમાં ચક્ર રહેલું છે, તે નારાયણ ઉત્પન્ન થયા અને સિંહ જોડેલા રથમાં બેઠેલા છે, તે વળી ખલદેવ ઉત્પન્ન થયા છે. આ ભારતવર્ષમાં મહાનુભાવ રામ અને લક્ષ્મણ આઠમા ખલદેવ અને વાસુદેવપણે નક્કી ઉત્પન્ન થએલા છે. ચક્ર હાથમાં રહેલું છે, એવા લક્ષ્મણુને દેખીને રાવણ ચિન્તવવા લાગ્યા કે, · અનન્તવીય મુનિએ જે વચન કહેલું હતું, તે અત્યારે યથા સાચું પડયું અને તે જ પ્રમાણે બન્યું. એક વખત યુદ્ધમાં જેનું માત્ર છત્ર દેખીને સમગ્ર હાથીઘટાના આડંબરવાળા શત્રુના સુભટા ભયથી થરથરી જઇ અવ્યવસ્થિત અની ભાગી જતા હતા. સમગ્ર સાગરજળ, હિમાલય પર્વત, વિન્ધ્યાટવી, પૃથ્વી નારી આ સર્વે આજ્ઞા થતાંની સાથે જ પ્રણામ કરનારી દાસીની જેમ મારે વશ હતાં. આટલું આłશ્વય હોવા છતાં પણ આજે એક મનુષ્યથી હું કેમ પરાભવ પામ્યા? એમ દશ મસ્તકવાળા-રાવણુ વિચારવા લાગ્યા કે, મારા સરખાની આ અવસ્થા થાય, તે શું આશ્ચય નથી ? આગળ-પાછળનેા લાંબા વિચાર ન કરનારી માત્ર મુહૂ કાળ રમણીય, દુર્જન પુરુષના સ્વભાવ સરખી એક ડગલામાં ત્યાગ કરીને ચાલી જનારી આવી રાજલક્ષ્મીને ધિક્કાર થાઓ ! કિપાકવૃક્ષનાં લ દેખાવમાં સુન્દર, સ્વાદિષ્ટ સુગન્ધી હાય, પણ ખાધા પછી આંતરડાં ચીરી નાખે અને ખાનાર મૃત્યુ પામે, તેની જેમ ભાગેા ભાગવતાં પાંચે ઇન્દ્રિયાને મનેાહર લાગે, પણ પાછળથી ઝેર સરખાં કડવાં ફળ દુગતિમાં ભાગવવાં પડે છે. સાધુપુરુષા આવા ભાગાને હમેશાં નિર્દે છે અને ઘણાં દુ:ખાવાળી ટ્રુતિ આપનાર આ રાજ્યલક્ષ્મી અને વિષયભાગેા છે– એમ ઉપદેશ આપે છે, તે સાચા જ છે. ભરત, સગર, સનત્કુમાર, શાંતિનાથ, કુન્ધુનાથ, અરનાથ વગેરે મહાપુરુષાએ પ્રાપ્ત થએલાં રાજ્ય અને વિષયભાગે! છેડીને દીક્ષા અંગીકાર કરી, તપ સેવન કરી અનુત્તર, અચલ એવું શિવસુખ પ્રાપ્ત કર્યું; તેઓ ખરેખર ધન્ય છે. હું કેવી રીતે માહથી પરાભવ પામી લાંબા સંસાર ઉત્પન્ન કરનાર અન્યા ! ભયંકર દુ`તિના મહાભય ઉત્પન્ન થયા પછી હવે અત્યારે મારે શું કરવું ? : ૩૩૪ : " લક્ષ્મણના હાથમાં ચક્રરત્ન ઉત્પન્ન થએલુ' દેખીને ખિભીષણ રાવણુ સમક્ષ ગયા અને મધુર વચનાથી બિભીષણ રાવણને વિનયથી કહેવા લાગ્યા કે, હે અન્ધુ ! હજી પણ આત્મહિત સમજીને મારુ વચન માન્ય કરો, સીતાને સમર્પણ કરી હવે રામની કૃપાથી પ્રાણાનું તમેા રક્ષણ કરો. હે રાવણુ ! એમ કરવાથી નક્કી તમારી પેાતાની લક્ષ્મી ટકી રહે છે, આયુષ્ય લાંબુ થાય છે. જો અહિં અભિમાન જતું કરી, તેા અને રામને સીતા સમર્પણ કરી, તે તેમાં તમારું ભાવિહિત છે.' સગાભાઈ બિભીષણનાં વચનની અવગણના કરીને રાવણ તેને તિરસ્કારથી કહે છે કે અરે ભૂમિગેાચર ! અરે તને પણ ભયકર ગ થયા છે ? ત્યાં સુધી જ હાથીએ ગના કરે છે કે, જ્યાં સુધી દાઢાથી વિકરાળ જણાતા મુખવાળા અને ગરદનની કેશવાળીથી બીહામણા અને શેાલતા સામે આવતા સિંહને દેખતા નથી. શત્રુઓને પરાભવ કરનાર હું રત્નશ્રવાને Page #370 -------------------------------------------------------------------------- ________________ [૭૩] રાવણને વધ : ૩૩૫ : પુત્ર રાવણું છું. નક્કી હું તને જીવને અન્ત કરનારી અવસ્થા દેખાડીશ.” ત્યારે લક્ષમણે રાવણને કહ્યું કે, બહુ બકવાદ કરે જવા દે, તારે વધ કરનાર શત્રુ હું નારાયણ– વાસુદેવ તરીકે ઉત્પન્ન થયો છું. “વનફળ ખાનારને તે સમયે પિતાએ નિર્વાસિત કર્યા હતા, તે તારું નારાયણપણું આજે લાંબા સમયે મેં બરાબર જાણ્યું. જે તું કદાચ ખરેખર નારાયણ હોય, અથવા તો બીજે કઈ પણ હે, પરંતુ આજે તારું અભિમાન નિઃસંદેહપણે ટાળી નાખીશ. હે લક્ષ્મણ ! તારા હાથમાં ચક રહેલું હોવાથી તું અતિગર્વમાં આવી ગયું છે, અથવા તે ગામડિયા તુરછજનને એક ધાન્ય સાફ કરવાનું ખળાનું સ્થાન મળી જાય, તેમાં પણ મહોત્સવ માફક આનન્દ અને ગર્વમાં આવી જાય છે. ખેચ સહિત તેમ જ ઘોડા જોડેલા રથ સહિત આ તારા ચક્રને હમણાં જ હું પાતાલમાં મોકલું છું. વધારે બોલવાથી સર્યું.' રાવણે આ પ્રમાણે કહેતાં જ રેષાયમાન થએલા નારાયણ લમણે ચક ભમાડીને રાવણના સન્મુખ મેં કહ્યું. મહાનિર્દોષ કરતું હોવાથી ભયંકર ઝગઝગાટ-પ્રજવલિત આવતા ચકને દેખીને બાણે, ઝસર અને મુદગરાદિક આયુધોથી તેને આવતું રોકવા માટે તત્પર થયો. તે ચક્રરત્નને રોકવા રાવણે ઘણી મથામણ કરી, છતાં પણ સન્મુખ આવતું રેકી શકાયું નહિ અને સન્મુખ આવી પહોંચ્યું. હે શ્રેણિક ! જ્યારે પુણ્યને છેડે આવી પહોંચે છે અને મરણ-સમય પ્રાપ્ત થાય છે, ત્યારે ગમે તે નિમિત્તને ટાળી શકાતું નથી. તે સમયે યુદ્ધમાં સામે આવેલ અતિ અભિમાન કરનાર લંકાધિપ રાવણનું વિશાલ વક્ષસ્થલ તે ચકથી એકદમ ભેદાઈ ગયું. તમાલવૃક્ષ, મેઘ સરખા શ્યામ વર્ણવાળો, ભ્રમરટોળા સમાન કાળા અવયવવાળો, અંજનપર્વત જેમ પ્રલય કાળના પ્રચંડ પવનથી પડી જાય, તેમ દશવદન-રાવણ રણભૂમિ પીઠ પર ઢળી પડયા. જાણે કામદેવ ઉંઘી ગયેલ હોય, અગર કે દેવ મહીતલમાં પટકાય હોય, તેમ અથવા તે અસ્તગિરિ ઉપર રહેલો સૂર્ય આથમી ગયું હોય, તેમ રાવણ શોભતે હતે. આ બાજુ રાક્ષસસન્ય પિતાના સ્વામીને નિધન પામેલા દેખીને ભગ્ન બન્યું અને પીઠ ફેરવીને એક બીજાને ધક્કો મારી-પાલીને ગમે તે દિશામાં નાસી જવા પ્રયત્ન કરવા લાગ્યું. ઘોડાએ હરફેટમાં આવતા પાયદળને, હાથી રથને છુંદી નાખવા લાગ્યા, અત્યન્ત કાયર સુભટ મનુષ્યો ભયથી આકુલ-વ્યાકુળ થઈ ત્યાંને ત્યાં જ થરથરતા ઢળી પડયા. આ પ્રમાણે શરણ વગરના રાક્ષસ–સૈનિકે પલાયમાન થતા હતા, ત્યારે સુગ્રીવ અને બિભીષણ બ તેઓને આશ્વાસન આપવા અને સમજાવવા લાગ્યા કે-“અરે! તમે ભય ન પામે, ગભરાવ નહીં, તમારા માટે આ નારાયણ-લક્ષ્મણ શરણભૂત છે, હે શ્રેણિક! આ વચને કહીને સર્વ સૈન્યને સાત્વન આપ્યું. જ્યેષ્ઠ કૃષ્ણ એકાદશીના દિવસે દિવસને ચોથે ભાગ બાકી રહ્યો, તે સમયે રાવણનું અવસાન થયું-એમ જાણવું. આ પ્રમાણે જ્યારે પુણ્ય પરવારે છે, ત્યારે ચાહે જેટલા હાથી, ઘોડા અને સમૃદ્ધિની વચ્ચે રહેલે હોય, ગમે તે પરાક્રમી હોય, પરંતુ મૃત્યુ-સમયે તેઓ Page #371 -------------------------------------------------------------------------- ________________ : ૩૩૬ ૩ પઉમચરિય–પદ્મચરિત્ર તલવાર, કનક, કે ગમે તેવાં આયુધ હાથમાં હોય, તેવા મનુષ્ય પણ રાવણ માફક વિનાશ પામે છે. સમગ્ર જગતને પિતાના તેજથી પ્રકાશિત કરનાર એ તે સૂર્ય પણ સાંઝે અસ્ત થાય છે અને જ્યારે પુણ્યરૂપી પ્રદેષ કાળને સમય થાય છે, ત્યારે વિમલ કિરણવાળો ચન્દ્ર શું ઉદય પામતે નથી? (૩૫) પદ્મચરિત વિષે “રાવણ-વધ” નામના તેરમા પર્વને ગુજરાનુવાદ પૂર્ણ થયે. [૭૩] [૭૪] પ્રિયંકર ઉપાખ્યાન પૃથ્વી પીઠ પર પડેલા સગા સફેદરને દેખીને શેકથી પીડિત શરીરવાળા બિભીપણે પોતાને વધ કરવા માટે છૂરિકા ઉપર હાથ લંબાવ્યું. એમ કરતાં તેને રામે રોક્યા, વળી મૂચ્છ પામ્ય, ફરી સ્વસ્થ થયે અને મૃત્યુ પામેલા રાવણની પાસે બેસીને વિલાપ કરવા લાગ્યો-“હે બધુ ! હે મોટાભાઈ રાવણ ! ઈન્દ્ર સરખી સંપત્તિ હોવા છતાં હે મહાયશ ! આવી મહાપાપી અવસ્થા તું કેમ પામ્યો? તે સમયે હિતકારી વચન કહેવા છતાં પણ તે માન્ય ન કર્યું, મજબૂત જોરદાર ચક્રથી તાડિત થએલો તું કઠણ ભૂમિતલમાં રગદોળાય. હે સુન્દર! તું ઉભો થા, વિલાપ કરતા એવા મને જવાબ આપ, હે મહાયશ! મહાશક-સાગરમાં ડૂબેલા એવા મને પાર ઉતાર. રાવણના મરણ-સમાચાર સાંભળીને તેનું સપરિવાર સમગ્ર અંતઃપુર શેકાતુર થઈ રુદન કરતું દીન બની રણભૂમિમાં આવી પહોંચ્યું. ધરણીતલ પર રગદોળાતા તેમ જ લોહીના ખાબોચીયામાં ખદબદતા રાવણ ભર્તારને જોઈને રાવણની સુન્દરીઓ એકદમ ભૂમિ પર ફસકાઈ પડી. કઈ કઈ તેની રાણીઓ હતી ?-રંભા, ચન્દ્રવદના, મન્દોદરી, મહાદેવી, પ્રવર ઉર્વશી, નીલા, રુકિમણી, રત્નમાલા, શશિમંડલા, કમલા, સુન્દરી, કમલશ્રી, શ્રી દત્તા, શ્રીમતી, ભદ્રા, કનકપ્રભા, શ્રીકાન્તા, મૃગાવતી, લક્ષમી, અનંગસુંદરી, નન્દા, પદ્મા, વસુન્ધરા, તડિત્માલા, ભાનુમતી, પદ્માવતી, કાતિમતી, પ્રીતિમતી, સધ્યાવલી, શુભા, કાન્તા, મનરેગા, રતિવેગા, પ્રભાવતી, માનવતી-આ વગેરે અઢાર હજાર યુવતીઓ અતિ કરુણતાથી આભૂષણે ફેંકી દઈને, તેમ જ કેશ છૂટા મૂકીને દુઃખ પૂર્વક મુક્ત રુદન કરવા લાગી. મહાધીન બનેલી કેટલીક મૂચ્છી ખાઈને ત્યાંને ત્યાં ઢળી પડી; તે તેમના શરીર પર ચન્દન-મિશ્રિત જળને છંટકાવ કર્યો, ત્યારે પદ્મિની-કમલિની જેમ તે ઉલ્લાસ પામેલા રોમાંચવાળી પ્રતિબંધ પામી. વળી બીજી કોઈ પ્રિયા અંજનપર્વત ઉપર લાગેલી Page #372 -------------------------------------------------------------------------- ________________ [૭૪] પ્રિયંકર ઉપાખ્યાન : ૩૩૭ : વિજળી શોભા પામે, તેમ સુવર્ણ સરખા વર્ણવાળી તેઓ પતિને આલિંગન કરીને ત્યાં મૂચ્છ પામી. આશ્વાસન અપાએલી કેઈક સુન્દરીઓ છાતી ફૂટવા લાગી, ચંચળતાથી લાંબુ કું શરીર કરી, કેશ ઉખેડી નાખતી મધુર શબ્દથી કરુણા ઉત્પન્ન થાય, તેમ રુદન કરવા લાગી. કેટલીક પત્નીઓ ખોળામાં મસ્તક સ્થાપન કરીને, બીજી વળી વિશાળ વક્ષ:સ્થળને પંપાળવા લાગી. કેઈ ચરણારવિન્દને, કેઈ હસ્તપલવને ચુમ્બન કરવા લાગી. કોઈક અત્યન્ત મધુર સ્વરથી અશ્રુપૂર્ણ નયનયુગલવાળી રુદન કરતી બોલવા લાગી કે-“હે નાથ! શોકસમુદ્રમાં ડૂબેલી અમને તમે કેમ નિહાળતા નથી? હે વિદ્યાધરાના સ્વામી ! તમે શક્તિ, કાન્તિ અને બલવાળા છે, છતાં રામના વિગ્રહમાં હે પ્રભુ! તમે ધરણરૂપી પલંગમાં કેમ પોઢી ગયા છે? હે સ્વજનવત્સલ! ચાલે તમે ઉભા થાવ, અમને માત્ર એક જ વચન સંભળા, વગર અપરાધે કેમ કોપારાયણ બન્યા? અને અમારી સાથે અબેલા કેમ લીધા? સ્નેહગર્ભિત હાસ્યકથાસક્ત બની નિર્મલ દંતશ્રેણિથી શોભાયમાન પરમસૌમ્ય વદન હંમેશાં તમે ધારણ કરતા હતા, તે હે સ્વામિ! આજે અમારા ઉપર કોપાયમાન બની આપનું વદન અમારા પ્રત્યે ઉદ્વેગવાળું કેમ ધારણ કરે છે? હે મનને હરણ કરનાર ! યુવતીઓના માટે ક્રીડા કરવાના સ્થાન સરખા વિશાળ અને અતિસુન્દર એવા વક્ષસ્થલના પ્રદેશમાં ચકે કેમ ઘા આ ? હે ગુણનિધિ! વૈરીઓએ બેડીમાં જકડેલા અને પરાધીન થએલા ઈન્દ્રજિત અને ઘનવાહનને પ્રીતિપૂર્વક રામ પાસેથી મુક્ત કરાવો. હે કુટુમ્બવત્સલ! ઉભા થાવ, રાજસભામાં આવેલા ઘણું સુભટોને દર્શન આપો. હે પ્રભુ! તેઓને દાન, માન, સન્માન આપો. હે નાથ ! વિરહાગ્નિથી બળી-જળી રહેલાં અમારાં અંગોને ચન્દનરસના વિલેપનથી જેમ શાન્ત કરાય, તેમ તમારા આલિંગનરૂપ જળથી શાન્ત કરે. હે પ્રભુ! તમારી સાથે પૂર્વે કરેલા હાસ્ય, વિલાસો, અનેક શૃંગારપૂર્ણ રતિક્રીડાઓ, મીઠા મીઠા ઉલલાપો અહીં અત્યારે યાદ કરીએ છીએ, તે અમારા સમગ્ર હૃદય બળીને ખાખ થઈ જાય છે.” આ પ્રમાણે મરણ પામેલા રાવણની પ્રિયાઓનાં દીન કરુણ વિલાપપૂર્ણ રુદન સાંભળીને ક્યાં કરુણાવાળા મનુષ્યનું હૃદય ન પીગળે અને કંઠ ગદગદ ન થાય? આ સમયે લક્ષ્મણ સહિત રામે બિભીષણને આશ્વાસન આપતાં જણાવ્યું કે-“હે ભદ્ર! તમે તે જગતની સ્થિતિ અને વૃત્તાન્ત કેવા ચંચળ છે, તે જાણનાર છે, તો આમ દીનતાથી રુદન ન કરે. આ સંસારમાં કમની વિચિત્રતાઓ કેવી છે અને તે આત્મા પાસે કેવાં નાટકે કરાવે છે, તે સર્વ તમે સારી રીતે જાણનારા છે, પૂર્વે ઉપાર્જન કરેલાં કર્મનું ફળ અહીં ભોગવવું પડે છે, તે શોક કરવાથી શો લાભ? ઘણાં શાસ્ત્રો. જાણનાર પંડિત અને સમગ્ર પૃથ્વીના નાથ હોવા છતાં રાવણને મહારાજાએ પોતાના ભયંકર પ્રતાપથી આ સ્થિતિ પ્રાપ્ત કરાવી.” રામ કહી રહ્યા પછી જનકપુત્ર–ભામંડલે Page #373 -------------------------------------------------------------------------- ________________ પઉમચરિય-પદ્મચરિત્ર બિભીષણને ત્યાં કહ્યું કે-‘રાવણે યુદ્ધમાં મરતાં સુધી પાછી પાની કરી પીઠ બતાવી નથી. સુભટને છાજે તેવી રીતે મૃત્યુ પામેલા પરાક્રમી રાવણને શાક કેમ કરેા છે? આ શાક છેાડીને હું કહું, તે એક આખ્યાન સાંભળે– : ૩૩૮ : અક્ષપુર નગરમાં લક્ષ્મીધરધ્વજના પુત્ર એક રાજા રહેતા હતા. તેને અરિદમન નામના એક નાના સેવક હતા, તે શત્રુના દેશમાં શત્રુસૈન્યને પરાસ્ત કરીને પત્નીને દેખવાની અભિલાષાથી જલ્દી પેાતાના નગરમાં આવી પહેાંચ્યા. તેણે નગરમાં પ્રવેશ કર્યાં, ત્યારે તેનું સન્માન કરવા માટે તારણ, ધ્વજા-પતાકા આદિથી નગર સુંદર રીતે શણગાયું હતું અને ઘરે આવ્યા, ત્યારે આભૂષણથી અલંકૃત થએલી પેાતાની પ્રિયાને દેખી. તે ઉત્તમપુરુષે પત્નીને પૂછ્યું કે, · મારા આવવાના સમાચાર એકદમ તને કેવી રીતે પ્રાપ્ત થયા, અર્થાત્ તને કેણે કહ્યુ ?” ત્યારે પત્નીએ પ્રત્યુત્તર આપ્યા કે કીર્તિધવલ મુનિવરે મને આ કહ્યુ' હતું. ઇર્ષ્યાથી ક્રેાધાધીન થએલા તે મુનિની પાસે ગયા અને પૂછ્યું કે, ‘જો તમે મારા ચિત્તને જાણી શકતા હૈ, તે કહેા કે, અત્યારે મારા મનમાં કયા મનારથા વતા હશે ? ત્યારે અધિજ્ઞાની તે મુનિવરે તેને પ્રત્યુત્તર આપ્યા કે− હે ભદ્ર ! તારા હૃદયમાં તું એ વિચારે છે કે-ખરેખર મારું મરણુ કેવી રીતે અને કેનાથી થશે ? અને કયારે થશે ? ' મુનિવરે તેને કહ્યુ કે, ‘આજથી સાતમા દિવસે વિજળીથી ત્યાં જ મરીને તું તારા વિષ્ટાના ઘરમાં માટા કીડા તરીકે ઉત્પન્ન થઇશ.' તે સુભટે ઘરે આવીને પ્રિય'કર નામના પુત્રને કહ્યું કે- હે પુત્ર ! મારા મરણ પછી વિષ્ટાગૃહમાં જે માટા કીડા થાય, તેને તારે જરૂર અનિચ્છાએ મારી નાખવા.’ હવે તે સુભટ કહ્યા પ્રમાણે મૃત્યુ પામીને ત્યાં ઉત્પન્ન થયા; એટલે પુત્રને દેખીને મરણના ભયને દેખીને તેણે વિષ્ટાઘરથી દૂર ચાલી જઇ ખીજે પ્રવેશ કર્યો. પ્રિયકર પુત્ર મુનિવર પાસે જઇને પ્રશ્ન કરવા લાગ્યા કે પેલા કીડાને મારુ છું, તા તે દૂર ચાલ્યા જાય છે, તે હે ભગવન્ત! હવે દૂર જવાનું શું કારણ ?” ત્યારે સાધુએ તેને કહ્યું કે-‘તું વિષાદ છેડી દે, કારણ કે, જે જીવ જે સ્થાનમાં ઉત્પન્ન થાય છે, તે ત્યાં જ આનંદ માને છે.' આ પ્રિયકરનું ચરિત્ર સાંભળીને ખેચર સુભટા અત્યન્ત સાષ પામ્યા, તે રાવણના નાનેા બન્ધુ બિભીષણુ પણ પ્રતિખાધ પામ્યા અને નગરલેાક પણ આગળની જેમ વિમલ, અમલ અને શુદ્ધબુદ્ધિવાળા થયા. (૪૨) પ્રિયકર ઉપાખ્યાન’ નામના ચુમ્માતેરમા પના ગૂજ રાનુવાદ પૂર્ણ થયા. [૭૪] Page #374 -------------------------------------------------------------------------- ________________ [૫] ઇન્દ્રજિત વગેરેનું નિષ્ક્રમણ હવે રામ સુભટને કહેવા લાગ્યા કે, “આ યુદ્ધનાં વેર મરણના છેડા સુધી રહેનારાં હોય છે. હવે લંકાધિપ-રાવણની મરણોત્તરક્રિયા જલ્દી કરો. એ પ્રમાણે કહીને બિભીષણ વગેરે સુભટો રામની સાથે ત્યાં ગયા કે, જ્યાં મન્દાદરી હતી. અઢાર હજાર યુવતીઓ સાથે રુદન કરતી મન્દોદરીને મતિના પ્રકર્ષવાળા મધુર શબ્દોથી હજારે દષ્ટાન્ત અને યુક્તિઓ પૂર્વક સમજાવી શાન્ત કરી. ગોશીષચન્દન, અગુરુ, કપૂર વગેરે સુગન્ધિ દ્રવ્યથી રાવણના દેહનો રાજાઓએ સંસ્કાર કર્યો અને કિલ્લામાં ગયા. પસરોવરના કિનારે ઉભા રહેલા રામે પિતાના સુભટોને આજ્ઞા કરી કે, “કુંભકર્ણ વગેરે રાક્ષસ સુભટોને કેદ કરેલા છે, તેમને મુક્ત કરે.” રામની આજ્ઞાથી સેવકો તે સુભટોને અહિં લઈ આવ્યા, બન્ધનથી મુક્ત કર્યા, એટલે તેઓ સંસારના ભેગથી વિરક્ત થયા. સુભટ ભાનુકણું, ઈન્દ્રજિતું, ઘનવાહન, મારીચી, મદ દાનવ વગેરે હૃદયથી તે ભાવમુનિ પણું પામી ગયા. હવે લક્ષ્મણ કહેવા લાગ્યા કે, જો કે અપકારી શત્રુ હતું, તે પણ અતિશય માનવાળે ઉન્નત સુભટ હોવાથી પ્રશંસા કરવા લાયક હતા. તેમને સાત્વનનાં વચન સંભળાવી આશ્વાસન આપ્યું. ઈન્દ્રજિત્ વગેરે સુભટને કહ્યું કે, શોક, ઉદ્વેગને ત્યાગ કરીને પહેલાની જેમ તમારા ભેગો સુખેથી ભોગ.” તેઓએ પ્રતિઉત્તર આપ્યું કે-“હે મહાયશ! ઝેર સરખા આ ભેગોથી હવે અમને સયું, કારણ કે, આ સંસારના વિષયભોગે સજજડ શેકવાળા અને અનન્ત સંસારની વૃદ્ધિ કરાવનારા છે. રામ અને લક્ષ્મણે તેમને અનેક પ્રકારે સમજાવ્યા, તે પણ ઈન્દ્રજિત્ વગેરે ઘણું સુભટોએ ભોગ સ્વીકારવાનો ઈન્કાર જ કર્યો. એક મહાસરોવરમાં ઉતરીને ત્યાં નિર્મળ જળમાં સર્વેએ સ્નાન કર્યું, ફરી બહાર નીકળ્યા અને પોતાના સ્થાનકે ગયા. લંકાપુરી નગરીમાં બીજા કામ-ધંધા છેડીને વાનરોની, વણિકની, મારનારાએની, તેમ જ સુભટોની કથામાં લોકો રસપૂર્વક સમય પસાર કરતા રહેતા હતા. કેટલાક રાવણને દોષ કાઢીને ઉપાલંભ આપતા હતા, ત્યારે કેટલાક સુભટ રાવણના ગુણનું સમરણ કરી રુદન કરતા હતા, વળી કેટલાક આ નિમિત્તે તત્કાલ ભોગથી વિરક્ત બન્યા. કેટલાક સુભટો અત્યન્ત ભયંકર સંસારની નિન્દા કરવા લાગ્યા, બીજા વળી રાજ્યલકમીને વિજળી સરખી ચંચળ સ્વભાવવાળી કહેવા લાગ્યા. વળી કેટલાક એક સરખા બલવાળા બંને પક્ષ હોવા છતાં યુદ્ધમાં શુભ અને અશુભ પુણ્ય-પાપનાં ફળ જય અને પરાજયરૂપે પ્રત્યક્ષ દેખ્યાં એમ બોલવા લાગ્યા. આ જગતમાં એવા Page #375 -------------------------------------------------------------------------- ________________ પઉમચરિય-પદ્મચરિત્ર સુકૃત-પુણ્યશાળી થાડા જ ઉત્તમપુરુષ! યુદ્ધમાં જય પામનારા થાય છે. અજ્ઞાનતપ કરનારા ઘણા પરાજય પામી ભગ્ન થાય છે, એમાં સન્દેહ નથી. નિખ`ળનુ ખળ હોય તા ધમ, સારી રીતે સેવેલ ધર્મ આયુષ્યનું પણ રક્ષણ કરનાર થાય છે, અનુકૂળ તરફેણુ-સહાય-રક્ષણ કરનાર પક્ષ પણ ધમ થી થાય છે, સત્ર ધો પ્રભાવ દેખાય છે. કવચ ધારણ કરેલ હાય, હથિયારોથી સજ્જ થઇને અશ્વો, હાથીએ કે સુભટાની વચ્ચે રહેલા હાય, પરન્તુ પૂના પુણ્યથી રહિત પુરુષનું રક્ષણ કરી શકાતું નથી. કેટલાક લેાકેા એવી વાતા કરવા લાગ્યા કે, ‘આ સગ્રામમાં શ્રેષ્ઠ સુભટાની શક્તિથી વિજય મેળવ્યેા છે. ત્યારે વળી બીજા ભટા એમ ખેલવા લાગ્યા કે, ‘ ખરેખર શૂરાતન ખતાવ્યું હોય તેા રામે અને કેશવે. રામ અને લક્ષ્મણ વગર એકલા સુભટો વિજય કેવી રીતે મેળવી શકે ? સ`વેગ પામેલા કેટલાક આયુધાને ભાંગીને ભૂક્કો કરી નાખતા હતા, ખીજાએ વળી શ્રેષ્ઠ આભૂષા ધારણ કરતા હતા, સંવેગ પામેલા બીજાએ વળી પ્રવ્રજ્યા અંગીકાર કરતા હતા. : ૩૪૦ : લંકાનગરીમાં આ કારણે ઘરે ઘરે શેાકગ્રસ્ત બનેલી, અશ્રુજળ વહેતા નયનવાળી અનેક સ્ત્રીએ કરુણસ્વરથી રુદન કરતી હતી. હવે તે દિવસના છેલ્લા પહેાર સમયે અપ્રમેયખલ નામના સાધુ છપ્પન્ન હજાર મુનિએની સાથે લંકાપુરીમાં આવી પહેાંચ્યા. લંકાધિપતિ જીવતા હતા, ત્યારે જે આ મહાત્મા મુનિવર પધાર્યા હતે, તે રાક્ષસેન્દ્ર-રાવણુ સાથે લક્ષ્મણને જરૂર પ્રીતિ અધાતે. જે પ્રદેશમાં કેવલી ભગવન્ત નિવાસ કરતા હાય, તે પ્રદેશની આસપાસ સા ચૈાજન સ`પૂર્ણ એવા દેશમાં રાજેન્દ્રો નક્કી વૈરાનુબંધ-રહિત થાય છે. જેમ આકાશ સ્વભાવથી અરૂપી છે, વાયુ સ્વભાવથી ચ'ચળ છે, પૃથ્વી સ્થિર હાય છે, તેમ કેવલિએના સ્વભાવ પણ નક્કી લેાકેાને હિતકારી જ હાય છે. સંઘની અનુજ્ઞા પામેલા તે મુનિવરે કુસુમવર ઉદ્યાનમાં નિવાસ કર્યા અને નિર્જીવ-જન્તુરહિત પ્રદેશમાં બેઠા. મુનિ ભગવન્તને ધ્યાન કરતાં કરતાં ઘાતી કર્મોના ક્ષય થતાં રાતના સમયે કેવલજ્ઞાન પ્રગટ થયું. હું શ્રેણિક! તેમના અતિશયાના પાપનાશ કરનાર સંબન્ધવાળા વૃત્તાન્ત હું તમને કહું છું, તે તમે એકાગ્ર મનથી સાંભળેા. તે સમયે જ્યારે કેવલી મુનિભગવન્ત સિંહા સન પર વિરાજમાન થયા, ત્યારે ચકચકાટ કરતા એવા મુકુટ પહેરેલા સર્વે દેવા અને ઇન્દ્રો જિનેશ્વર ભગવન્તનાં દર્શન કરવા માટે તત્પર થઇ ચાલવા લાગ્યા. તેજ સમયે ધાતકીખ'ડના પૂર્વ મહાવિદેહમાં સુરેન્દ્રરમણ નામના નગરમાં ત્રણે લેાકેાને પૂજ્ય એવા તીર્થંકર ભગવન્તના જન્મ થયા હતા. તેમના જન્માત્સવ કરવા માટે કયા કયા દેવા જતા હતા, કહું છું. અસુરકુમાર, નાગકુમાર, સુપ કુમાર, દ્વીપકુમાર, સમુદ્રકુમાર, દિશાકુમાર, વાયુકુમાર, અગ્નિકુમાર, વિદ્યુત્સુમાર, સ્તનિતકુમાર એ નામના ૧૦ ભેદવાળા ભવનનિવાસી દેવા, કિન્નર, કિંપુરુષ, મહેારગ,, ગન્ધવ, રાક્ષસ, યક્ષા, ભૂતા અને પિશાચા એ નામના ૮ ભેદાવાળા વાનમન્તર દેવે; ચન્દ્ર, સૂર્ય ગ્રહેા, અને નક્ષત્રેા Page #376 -------------------------------------------------------------------------- ________________ [૫] ઈન્દ્રજિતુ વગેરેનું નિષ્ક્રમણ : ૩૪૧ : તારાઓ એમ પાંચ ભેદોવાળા તિષ્ક દેવે ગતિ કરવાના અને ક્રીડા કરવાના સ્વભાવવાળા છે; સૌધર્મ, ઈશાન, સનસ્કુમાર, મહેન્દ્ર, બ્રહ્મલેક, લાન્તક નામને છઠ્ઠો દેવલેક સમજ. ત્યાર પછી મહાશુક, સહાસાર, આનત, પ્રાણત, આરણ અને બારમે દેવલોક અશ્રુત આ બાર કલ્પવાસી વિમાનિક દે, ઇન્દ્રાદિકે, મહદ્ધિક દેવ, ઝગઝગાટ કરતા મુગુટવાળા બીજા પણ દેવ પિોતપોતાના વિપુલ પરિવાર-સહિત તે ભગવંતને જન્મોત્સવ કરવા ચાલ્યા. જે નગરમાં પ્રભુને જન્મ થયો હતો, ત્યાં આવીને પ્રભુને ગ્રહણ કરીને સુમેરુપર્વત ઉપર લઈ જઈને ક્ષીરસમુદ્રના જળ ભરેલા કળશથી ઈન્દ્રાદિક દે પ્રભુને અભિષેક કરતા હતા. અભિષેક-વિધિ પૂર્ણ થયા પછી પ્રભુને આભૂષણોથી અલંકૃત કરી હર્ષિત મનવાળા સર્વ દેવતાઓએ પરિવાર–સહિત બાલભગવન્તને વન્દન કર્યું. આ પ્રમાણે પ્રભુને અભિષેક કરી તીર્થંકર પરમાત્માને માતાને અર્પણ કરી દેવો પાછા ફરતા હતા, ત્યારે મુનિવર ભગવન્તને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું છે, તે સમરણ થયું. તરત જ હાથી, ઘેડા, વૃષભ, કેસરી, વિમાન, હરણ, ચમરી ગાય વગેરે વાહન પર આરૂઢ થએલા તે દેવે ત્યાં જઈને સાધુ ભગવન્તને પ્રણામ કરીને ત્યાં બેઠા. દુન્દભિનો શબ્દ સાંભળીને, દેનું આગમન જાણી ખેચર-વિદ્યારે અને સેનાના પરિવાર સહિત રામ સાધુ-ભગવન્તની પાસે આવ્યા. તેમ જ ભાનુકણું, ઇન્દ્રજિતું, ઘનવાહન, મરિચિ, મદ વગેરે સુભટે અર્ધરાત્ર–સમયે મુનિવરની પાસે આવ્યા. આવીને મુનિવરની સ્તુતિ કરી. ત્યાર પછી દે, વિદ્યાધરો વગેરે પ્રશાન્ત મનથી મુનિના મુખથી નીકળતો ઘણા પ્રકારને ધમ શ્રવણ કરવા લાગ્યા. જેમણે કેવલજ્ઞાનથી પદાર્થો જાણેલા છે, તેવા મુનિવર ધર્મોપદેશ કહેવા લાગ્યા કેનારકીઓની વેદના “સંસારમાં આઠ પ્રકારનાં કર્મોથી જકડાએલા મૂઢ આત્માઓ સુખ અને દુઃખને ભોગવતા ચારે ગતિમાં ભ્રમણ કર્યા કરે છે. હિંસા, જૂઠ, ચેરી, પારકી યુવતીઓને પરિગ કરે, અતિશય લાભના પરિણામવાળા થવું–આવા પ્રકારનાં પાપ કરનારાઓ મરીને નારકીઓમાં ઉત્પન્ન થાય છે. રત્નપ્રભા, શર્કરા પ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, ત્યાર પછી તમઃ પ્રભા અને તમામ પ્રભા આ નામની નીચેના ભાગમાં સાત નારકપૃથ્વીઓ છે. તેમાં ૮૪ લાખ નરકાવાસ છે. જેમાં કઠેર–ખરબચડા સ્પર્શ–પરિણામવાળા સ્પર્શ, અશુચિપૂર્ણ અત્યન્ત દુધવાળા દુખ આપનાર પાંચે ઈન્દ્રિાના વિષયે હોય છે. ત્યાં પરમાધામીએ કરવત, યન્ત્ર, શામલી વૃક્ષ, વૈતરણી નદી, કુંભીપાક, પુટપાક આદિની વેદનાઓ, તેમજ હથિયારોથી હણાવાની, દાઝવાની, રંધાવાની, અવયવ ભાંગી નાખવા, કૂટવા, મગરે મારવા અને તેવા પ્રકારની સર્વે વેદનાઓ કુરતાથી આપે છે. ધગધગતા લાલચોળ અંગારા સરખી પૃથ્વી ઉsણું હોય છે, નિરન્તર સેની અણી કરતાં પણ વધારે તીણ કાંટા-કાંકરા–પથરાવાળી ભૂમિ હોય છે. જ્યાં Page #377 -------------------------------------------------------------------------- ________________ : ૩૪૨ : પઉમચરિય-પદ્મચરિત્ર પરવશતાથી ચાલવું પડે છે. અહીં પાપકર્મ કરનારાઓને તેવા પ્રકારની નરક પૃથ્વીએમાં ફેંકાવું પડે છે કે, જ્યાં સેંકડો-હજારે વેદનાઓ ઘણા લાંબા કાળ સુધી જીવને પરવશતાથી ભોગવવી પડે છે. આંખના પલકારા જેટલે સમય પણ જેમને સુખ કે શાતા હોતી નથી. ટાં તેલ-માપ રાખનારા, ભેળસેળ કરનારા વેપારીઓ મૃત્યુ પામ્યા પછી દુર્ભાગી તિર્યંચગતિમાં ઉત્પન્ન થાય છે. વ્રત–નિયમ વગરના હોવા છતાં પણ જે સરળતા, નમ્રતા વગેરે મધ્યમ ગુણોવાળા હોય તો, તે મનુષ્યગતિમાં જાય છે. જેના આર્ય અને અનાર્ય એવા બે ભેદ કહેલા છે. જે આત્માઓ વ્રત-નિયમ, શીલ, સંયમ વગેરે ગુણોનું સેવન કરે છે, તેઓ સમાધિમરણ પામી વિમાનિક કપમાં ઉત્પન્ન થાય છે. વળી ત્યાંથી વેલા તેવા પુણ્યશાળી આત્માઓ ચક્રવર્તી આદિનાં ઉત્તમકુલમાં જન્મ ધારણ કરી મનુષ્યસુખ ભોગવી, પ્રભુએ ઉપદેશેલી નિસંગતાવાળી પ્રવજ્યા અંગીકાર કરે છે. ચારિત્ર, જ્ઞાન, દર્શન–વિશુદ્ધ સમ્યફત્વની વેશ્યાયુક્ત પરિણામવાળા ઘોર તપ-સંયમ સેવન કરનારા સમગ્ર ઘાતિકને બાળી નાખે છે. કરજ ઉડાડીને કેવલજ્ઞાન પ્રગટ કરીને તેવા સુવિહિત આત્માઓ નિરુપદ્રવ, શાશ્વત અને સર્વોપરિ મોક્ષ–સ્થાનક મેળવે છે. સિદ્ધિગતિ પામેલા સિદ્ધ ભગવતે ત્યાં રહીને સંગરહિત દુઃખ વગરનું અનુપમ નિર્ભેળ સુખ સાદિ અનંતકાળ સુધી વગર વિસામે ભોગવે છે.” આ પ્રમાણે દેશના પૂર્ણ થયા પછી તે કેવલજ્ઞાની ઉત્તમ મુનિવર ભગવન્તને ઈન્દ્રજિત્, ઘનવાહન વગેરેએ પિતાના પૂર્વભવો પૂછળ્યા, એટલે મહાત્મા મુનિવર તે કહેવા લાગ્યાઈન્દ્રજિત, ઘનવાહન આદિના પૂર્વભવે કૌશામ્બી નગરીમાં ગાઢ પ્રીતિવાળા ધનરહિત બે સગા ભાઈઓ હતા, જેમાં એકનું નામ પ્રથમ અને બીજાનું નામ પશ્ચિમ–ચરમ એવા નામથી બોલાવાતા હતા. કેઈક સમયે વિહાર કરતા કરતા ભવદત્ત નામના મુનિવર તે નગરમાં આવ્યા. તે બંને ભાઈઓ તેમની પાસે ધર્મ શ્રવણ કરતા હતા. ધર્મશ્રવણ ગે બંને સંવેગવિરાગ્ય પામ્યા. તેમણે પાપનો પરિહાર કરી શ્રમણપણું અંગીકાર કર્યું. તે નગરીમાં નન્દી નામને રાજા અને તેને ઈન્દુમુખી નામની રાણી હતી. કેઈક સમયે રાજાએ મહાવિભૂતિથી વજા, પતાકા, છત્ર, તારણે અને પુષ્પોપચાર કરવા પૂર્વક તે નગરને અલંકૃત કર્યું હતું. તે વિભૂતિ દેખીને પશ્ચિમ નામના મુનિએ એવું નિયાણું કર્યું કે, “મેં જે અહીં તપ સંયમરૂપ ધર્મ કર્યો છે અને જે તેને પ્રભાવ હોય છે, તેના ફળરૂપે હું નન્દિરાજાને પુત્ર થાઉં.” પ્રથમભાઈએ ઘણું સમજાવવા છતાં પણ કરેલા નિયાણાના આગ્રહથી તે પાછો ન ફર્યો અને બાલમરણ પામી ઈન્દ્રવદન રાણીની કુક્ષિમાં ઉત્પન્ન થયે. તે ગર્ભમાં રહેલું હતું, ત્યારે રાજાએ પ્રાકાર, નિવસન–દેખવા લાયક રહેઠાણે વગેરે રાજ્ય કથન કરનારી ઘણી નિશાનીઓ કરાવી. કેમે કરી કુમારને જન્મ થયે. Page #378 -------------------------------------------------------------------------- ________________ [૭૧] ઈન્દ્રજિત, ઘનવાન આદિના પૂર્વભવ : ૩૪૩ : રતિવર્ધન એવું તેનું નામ પાડયું, દેવકુમાર સરખા રૂપવાળો રાજ્ય-સંપત્તિ પામ્ય. પ્રથમ તપ-સંયમ કરીને સમાધિપૂર્વક મૃત્યુ પામી ઉત્તમદેવપણે ઉત્પન્ન થયા. પૂર્વભવના નાનાબંધુને સંભારતા નન્દિરાજાના પુત્રપણે છે. તેને પ્રતિબંધ કરવા માટે તે નાન સાધુનું રૂપ કરીને જલદી આવ્ય, રાજભવનમાં પ્રવેશ કર્યો, એટલે રતિવર્ધન કુમારે તેમને જોયા. ઉભા થઈ સન્માન કરીને બેસાડ્યા, રતિવર્ધનને પૂર્વભવ સંભળાવ્યો, સાક્ષાત્ પોતે અનુભવેલ અને સપ્રમાણ ગુણવાળું સર્વ દેખ્યું. તે સાંભળીને રતિવર્ધન રાજકુમાર પ્રતિબંધ પામ્યા અને માતા-પિતા–રાજ્ય પરિવારને ત્યાગ કરી સંગરહિત થઈ જિનવર ભગવતે કહેલી દીક્ષા અંગીકાર કરી. દેવ પણ પિતાના સ્થાનકે ગયે. રતિવર્ધન મુનિ પણ તપ-સંયમનું સેવન કરીને સમાધિપૂર્વક કાલધર્મ પામેલો પ્રથમ દેવની પાસે વૈમાનિક દેવપણે ઉત્પન્ન થયે. ત્યાંથી વેલા બંને દેવ મહાવિદેહના વિજયમાં વિબુદ્ધ નામના ઉત્તમ નગરમાં સગા ભાઈરૂપે રાજા તરીકે ઉત્પન્ન થયા, તપ-સંયમની સાધના કરીને સ્વર્ગમાં ગયા. ત્યાંથી ચ્યવેલા તમે ઈન્દ્રજિત્ અને ઘનવાહન નામના વિદ્યા, બલ અને રૂપથી સંપન્ન એવા રાવણના પુત્રે થયા. જે ઈન્દ્રવદના રાણ હતી, તે બીજા ભવમાં જિનશાસન-ભાવિત મતિવાળી મર્દોદરી થઈ અને તારી માતા બની. પૂર્વભવને વૃત્તાત સાંભળીને ઉત્પન્ન થએલા તીવ્ર સંવેગવાળા બંને બધુઓએ ઘણા વિદ્યારે સહિત નિઃસંગતાવાળી પ્રવજ્યા અંગીકાર કરી. પરાક્રમી ભાનુકણું અને મારીચે વિદ્યાધર-સમૃદ્ધિનો ત્યાગ કરીને ઉત્પન્ન થએલા સંવેગવાળા તે બંનેએ પણ પ્રવજ્યા ગ્રહણ કરી. પુત્રે દીક્ષા અંગીકાર કરી-એમ સાંભળીને શેકરૂપી બાણથી ઘવાએલા હૃદયવાળી મર્દોદરી પણ મૂર્જીવશ વિહલ બનીને ભૂમિ પર ઢળી પડી. ચન્દન-મિશ્રિત જળથી ભીના કરેલા અંગવાળી ભાનમાં આવી-એટલે વિલાપ કરવા લાગી કે, “હે ઈન્દ્રજિત્ ! હે ઘનવાહન ! તમે જન્મ આપનાર માતાને પણ ન ઓળખી? ભર્તારના વિરહમાં સ્ત્રીઓને પુત્ર આલંબન થાય છે, જીવલોકની આવી સ્થિતિ સમજવા છતાં તમે પણ નિર્ણાગિણી એવી મને ત્યજી દીધી ! ત્રણ સમુદ્ર સુધીની પૃથ્વીના સ્વામી એવા મારા પતિ રણસંગ્રામમાં નિધન પામ્યા, પુત્રોએ પણ મને છોડી દીધી, હવે હું કેનું શરણ સ્વીકારું?” આ પ્રમાણે ત્યાં વિલાપ કરતી મન્દોદરીને સંયમશ્રી નામની આર્યાએ પ્રતિબંધ પમાડી, એટલે તે મહાદેવીએ પણ પ્રત્રજ્યા અંગીકાર કરી. રાવણની ભગિની ચન્દ્રનખા પણ રાવણના મૃત્યુથી અત્યન્ત દુઃખ પામી “જીવલોક અનિત્ય છે.” એમ સમજીને દઢભાવવાળી થઈને તેણે પણ દીક્ષા અંગીકાર કરી, તેમ જ જિનવરના ધર્મમાં વિશેષ ઉદ્યમી બની. વળી રાવણની અઢાર હજાર ભાર્યાઓએ બાધિ-સમ્યકત્વ પ્રાપ્ત કરવા પૂર્વક દીક્ષા અંગીકાર કરી અને સંસારનાં દુઃખો ક્ષય કરવા માટે અભિગ્રહાદિક વિશેષ સાધના શરૂ કરી. આ પ્રમાણે વિવિધ પ્રકારની લબ્ધિઓથી સમૃદ્ધ, સાધુઓના પરિવારવાળા, સંય Page #379 -------------------------------------------------------------------------- ________________ : ૩૪૪ : પઉમચરિય-પદ્ધચરિત્ર મમાં પરાક્રમ કરનારા; ભવ્ય જીને હિતોપદેશ આપી આનન્દ કરાવનારા, હાથીની જેમ વિલાસવાળી ગતિવાળા તેઓ પૃથ્વીમાં વિચરતા હતા અને રાત્રિ-દિવસ પીડા રહિત નિરુપદ્રવ અત્યન્ત વિમલ સ્થાનની પ્રાર્થના કરતા હતા-અર્થાત્ માત્ર મોક્ષની જ અભિલાષા રાખતા હતા. [૮૫] [અહિં સુધીની ૭૫ પર્વની કુલ આર્યાએ ૬૩૩૪ ગ્રન્થાગ શ્લેક ૭૯૫૫). પદ્મચરિત વિષે “ઈન્દ્રજિત વગેરેની પ્રવજ્યા' નામના પંચેતેરમા પર્વને આ. શ્રીહેમસાગરસૂરિએ કરેલ ગૂર્જરાનુવાદ પૂર્ણ થયો. [૩૫] [તા. ૨-૭-૬૯ ભાયખાલા.] [૩૬] સીતા-સમાગમ ત્યાર પછી દશરથ પુત્ર રામ-લક્ષમણે ઘડા, હાથી, રથ અને સુભટ સહિત મહાઋદ્ધિપૂર્વક લંકાનગરીમાં પ્રવેશ કર્યો. મોટા ઢાલ, પહે, ભેરી, ઝાલર, કાંસી જોડ, તિલિમા, મૃદંગના શબ્દો તથા જય જયકાર શબ્દને અવાજ ત્યાં એટલે ફેલાયે. હતો કે, કાનમાં પડેલો શબ્દ પણ સાંભળી-સમજી શકાતું ન હતું. ત્યાં રાજમાર્ગ ઉપર જતા રામ અને લક્ષ્મણનાં દર્શન કરતા નગરજને એક-બીજાને ધક્કામુક્કી કરીને જોતા હતા અને તૃપ્તિ પામતા ન હતા. સહસા ભવનના ગવાક્ષોમાં નજીક નજીક ઉભેલી બીજીની ઓથમાં લપાતી-છૂપાતી અને માર્ગ પર રામ, લક્ષમણ વગેરે સુભટને જેતી વિદ્યાધર-સુન્દરીઓનાં મુખ-કમળ અધિક શુભતાં હતાં. પરસ્પર એક સખી બીજીને કહેવા લાગી કે, “શ્રેષ્ઠ પુંડરીક-કમલપત્ર-સરખા નેત્રવાળા, ઈન્દ્રના જેવા રૂપવાળા, સીતાના હૃદયવલ્લભ આ રામ છે. ઈન્દીવર કમલ-સરખી કાન્તિવાળા, ઈન્દીવર કમલપત્ર-સરખા નયનવાળા, લાંબા-બાહુવાળા ચક્રરત્નના સ્વામી એવા વાસુદેવ લક્ષ્મણને હે સખિ! તું નિહાળ! આ કિષ્કિધિ નગરીના રાજા સુગ્રીવ છે, આ વિરાધિત, આ જનકપુત્ર ભામંડલ, આ નીલ, અંગદ, અંગકુમાર, હનુમાન્ તેમજ જાબુવન્તને જે. આ પ્રમાણે રામ વગેરે સુભટો લોકોનાં વચનો સાંભળતા સાંભળતા અને રાજમાર્ગમાં ગીરદી કરતા સીતા તરફ ચાલ્યા. હાથીની અંબાડી પર બેઠેલ ચામર ધરનારીને રામે પૂછયું કે-“હે ભદ્ર! મારી ભાર્યા સીતા કયાં રહેલી છે? તે તું મને જલ્દી કહે.” તેણે જવાબ આપતાં જણાવ્યું કે-“હે સ્વામિ! આ પુષ્પપુરી નામને મનહર પર્વત છે, ત્યાં પદ્ધ નામના ઉદ્યાનના મધ્યભાગમાં તમારી ગૃહિણુ રહેલી છે.” કમે કરી રામે સીતાના રહેવાના સ્થાન પાસે પહોંચીને હાથી ઉપરથી નીચે Page #380 -------------------------------------------------------------------------- ________________ [૭૬] સીતા-સમાગમ–વિધાન ઉતરીને મલિનદેહવાળી પેાતાની ભાર્યા સીતાને દેખી. સ્વાભાવિક પાતળા દેડવાની સીતા તા હતી જ, તેમાં વળી રામના વિયાગથી કરમાઈ ગએલા શરીરવાળી સીતા પ્રિયને દેખી નીચું મુખ કરતી શરમાતી રુદન કરવા લાગી. વળી પ્રિયને સમાગમ થવાના કારણે શાક દૂર કરીને હર્ષાધીન થવાથી એકદમ સીતા રામાંચિત દેડવાળી ખની ગઈ. ઇન્દ્રાણી જેમ ઈન્દ્રને, ગાઢસ્નેહવાળી રતિ કામદેવને, સુભદ્રા ભરતને તેમ સીતા, પતિ સન્મુખ જઈ ચરણમાં પડી. ચન્દનરસથી સિંચાએલી હાય, તેમ રામે ક્ષણવાર સીતાને સ્નેહપૂર્વક દૃઢ આલિંગન કર્યું -એટલે લાંબા કાળના વિચાગ-તાપથી મળી રહેલું મન સમાગમ–સુખનેા આનન્દ અનુભવવા લાગ્યું. કલ્પવૃક્ષની અત્યન્ત નજીક પુષ્પાવાળી કનકલતા વીંટળાઇને રહેલી હોય, તેમ સુન્દર મનવાળી, નાજુક કાયાવાળી સીતાએ પાતાની એ ભુજાએ પતિના કંઠમાં નાખી આલિંગન કર્યું". આકાશમાં રહેલા દેવાએ સીતા સહિત રામને દેખીને પુષ્પની અને સુગન્ધી જળની વૃષ્ટિ કરી. તે દેવા મેાટા શબ્દોથી ‘બહુ સુન્દર થયું, સારું થયું’ મેલ્યા. મેરુ માફ્ક અડાલ મનવાળી અતિ શય દૃઢ અણુવ્રતધારી સીતાનું શીલ નિષ્કપ અને નિર્મીલ છે. ત્યાર પછી લક્ષ્મણે પણ સીતાના ચરણમાં નમસ્કાર કર્યો, તેણે પણ તીવ્ર સ્નેહથી લક્ષ્મણ કુમારને આલિંગન કર્યું. સીતા કહેવા લાગી કે, હે ભદ્ર! પૂર્વે ઉત્તમ શ્રમણેાએ જે પ્રમાણે કહેલું હતું, તે પ્રમાણે સાંભળ્યું, અનુભવ્યું અને આપણે પ્રગટ પ્રત્યક્ષ દેખ્યુ. ચક્ર ધારણ કરનાર વાસુદેવની લક્ષ્મીના અધિકારી પૃથ્વીનાથ અને તમારા માટા બન્ધુ બલદેવપણું પામ્યા. ત્યાર પછી ભામંડલે પણ પાતાની સગી અહેનના ચરણમાં હ પૂર્વક પ્રણામ કર્યાં, એટલે પવિત્ર મનવાળી સીતાએ પણ બન્ધુસ્નેહથી તેને આલિંગન આપ્યું. ત્યાર પછી. ક્રમ પૂર્ણાંક વિદ્યાધર રાજાએ પાતાનાં નામ ખેલવા પૂર્વક સીતાને નમસ્કાર કરવા લાગ્યા. તે આ પ્રમાણે-સુગ્રીવ, હનુમાન, નલ, નીલ, અગદ, ચન્દ્રાભ, સુષેણુ, વિરાધિત, જામ્બૂવન્ત અને બીજા પણ ઘણા સુભટાએ પાતપાતાને પરિચય આપ્યા. ત્યાર પછી સુન્દર આભરણા, ભૂષણા, ઉત્તમ સુગન્ધિ વિલેપના, વિવિધ પ્રકારનાં વસ્ત્રો અને પુષ્પા લાવવામાં આવ્યાં, નમાવેલા મસ્તકવાળા મહાસુલટા અભિનન્દન આપતા કહેવા લાગ્યા કે, હે ભદ્રે ! તમે કમળ–નિવાસિની લક્ષ્મી જ છે, તેમાં સન્દેહ નથી. તમા વિમલ યશવાળા, હલ આયુધવાળા-ખદેવ રામ સાથે ઇચ્છા પ્રમાણે અનુપમ વિષયસુખ સેવન કરનારા થાઓ. [૨૬] " પદ્મચરિત વિષે - સીતા-સમાગમ-વિધાન નામના છેાંતેરમા પર્વના ગૂજરાનુવાદ પૂર્ણ થયા. [૭૬] สิ่งใดไม่ได้ : ૩૪૫ : Page #381 -------------------------------------------------------------------------- ________________ [૭૭] મદનું આખ્યાન હવે તે ચન્દ્રસમાન આલાદક મુખવાળા રામ, સીતા સાથે ભવનાલંકાર નામના ઉત્તમ મદોન્મત્ત હાથી ઉપર આરૂઢ થયા. જયકાર શબ્દની ઉદઘોષણા અને મંગલગીતો ગવાઈ રહેલાં છે–એવા સીતા-સહિત રામે ખેચર વિદ્યાધરોની સાથે રાવણના ભવનમાં પ્રવેશ કર્યો. તે ભવનના મધ્યભાગમાં અતિ ઉંચું હજાર સ્તંભયુક્ત, ઉત્તમ સુવર્ણની આકર્ષક રચનાઓ કરાવેલું શ્રીશાન્તિનાથ ભગવન્તનું જિનગૃહ હતું. સીતા-સહિત હાથી પરથી નીચે ઉતર્યા અને પ્રસન્નમનવાળા વીર રામે જિનમંદિરમાં પ્રવેશ કરી કાઉસ્સગ્ન કર્યો. મસ્તક વિષે બે હાથની અંજલિ ભેગી કરી સીતા સાથે હર્ષપૂર્વક શ્રીશાતિનાથ ભગવન્તની સભૂત ગુણવાળી સ્તુતિ કરવા લાગ્યા. તે આ પ્રમાણે– જેમના જન્મસમયે ત્રણે ભુવનમાં સર્વત્ર શાતિ થઈ અને તે કારણે આપનું પાપ નાશ કરનાર એવા પ્રકારનું “શાન્તિનાથ” નામ સ્થાપન કરવામાં આવ્યું. બહારના શત્રુઓને જિતને આ રાજ્ય પ્રાપ્ત કર્યું અને ધ્યાનચકથી આત્માના આંતર કામક્રોધાદિક શત્રુન્ય ઉપર વિજય મેળવ્યું. દેવો અને અસુરેથી પ્રણામ કરાએલા હે ભગવન્ત ! તમને નમસ્કાર થાઓ. જન્મ, જરા, મરણ–રહિત તેમજ રાગરહિત છે વીતરાગ ! તમને નમસ્કાર થાઓ. સંસારનો સર્વથા ઉચછેદ કરનાર હે નાથ ! તમોને નમસ્કાર થાઓ. શિવસુખ ઉપાર્જન કરનાર છે સ્વામિ ! તમને નમસ્કાર થાઓ. સ્તુતિવિધાન કર્યા પછી તીવ્ર ભક્તિરાગવાળા સર્વે રાજા ક્રમસર ત્યાં જ બેઠા. આ સમયે સુમાલી, બિભીષણ, માલ્યવન્ત, રત્નાશ્રવ વગેરે ગાઢ શેકથી સંતપ્ત થએલા શરીરવાળા–તેઓને વિષાદ પામેલા દેખીને રામે આશ્વાસન આપતાં કહ્યું કે, મારું એક વચન સાંભળો કે, હવે શેકને સ્થાન ન આપો અને કરવા એગ્ય કાર્યમાં મન લગાવે. આ સમગ્ર જીવલોકમાં જે જીવે જે પ્રમાણે પોતે કમ ઉપાર્જન કરેલાં હોય છે, તેને અનુસારે દુઃખ કે સુખની પ્રાપ્તિ થાય છે. ત્રણે ભુવનના સમગ્ર જીવલોકમાં જે જીવ જ હોય છે, તેને અવશ્ય મરવાનું હોય જ છે. આવી સંસારની સનાતન સ્થિતિ તમે જાણો છો, તો હવે શોકનો ત્યાગ કરો. આ શરીર ક્ષણમાં નાશ પામવાના સ્વભાવવાળું છે, પુષ્પ-સમાન અલ્પકાળ ટકનારું યૌવન છે, જીવતર વિજળી સમાન ચંચળ છે, હાથીના કાનની જેવી લક્ષ્મી અસ્થિર છે, સ્વપ્નની જેવા બાજોના સ્નેહ વ્યર્થ છે. હવે આ શેકને ત્યાગ કરીને તમે સર્વે આત્મહિતની સાધના કરે અને તમારી તમામ શક્તિ અનુસાર જિનેશ્વર ભગવતે કહેલા ધર્મમાં ઉદ્યમ કરો.” Page #382 -------------------------------------------------------------------------- ________________ [૭૭] મદનું આખ્યાન મધુર વચના વડે તે સર્વેને રામે શાંતિ પમાડવા, એટલે સુન્દર મનવાળા તેઓ પાતાના ઘરે ગયા અને અન્ધુઓનાં કાર્યો નીપટાવ્યાં. તેટલામાં ખિભીષણની ભાર્યા મહાદેવી હજાર યુવતીએ અને પરિવાર-સહિત રામની પાસે આવી પહેાંચી. રામના ચરણમાં પડીને વિનન્તિ કરવા લાગી કે, ‘ આપ લક્ષ્મણુ–સહિત કૃપા કરીને અમારા ઘરે પગલાં કરી. ’ આ વાત ચાલતી હતી ત્યારે, બિભીષણે પણ રામને પ્રાર્થના કરી કે, ‘અમારા પર પ્રસાદ કરીને આપ અમારે ત્યાં પધારો.' આ પ્રમાણે પ્રાથના કરાએલા, જેમાં એક-બીજા અથડાતા-કુટાતા ઘણા લેાકેાની ડ જામેલી છે, તેવા સમગ્ર પરિવાર સહિત સીતા સાથે હાથી ઉપર આરૂઢ થઇને તે તરફ ચાલ્યા. હાથી, ઘેાડા, રથ, યાન, વિમાન ઉપર આરૂઢ થએલા ખેચરા વાજિંત્રાના ઉછળતા શબ્દો સહિત, તેમજ ધ્વજાએમાં પેાતાને ઓળખવાનાં ચિહ્નો જેમાં કરેલાં છે, એવા તે વિદ્યાધરા રાજમાગે ચાલવા લાગ્યા. ઉત્તમ કુમારીએ મ’ગલગીત, વાજિંત્ર, નૃત્ય અને આડંબર જ્યાં કરી રહેલી છે, એવા ઝગમગતા મેરુના શિખરની ઉપમા સરખા બિભીષણના ભવને પહેાંચ્યા. ત્યાં બિભીષણે રત્ના વગેરે આપી રામની પૂજા કરી. ત્યાર પછી સીતા અને લક્ષ્મણ સહિત રામના ભવનમાં પ્રવેશ કરાવ્યેા. ખિભાષણના ભવનમાં પ્રવેશ કરી વચ્ચે ગયા તા ત્યાં કનકની સુંદર ભિત્તિવાળું હજાર સ્તંભયુક્ત, નાની નાની ઘૂઘરીમાલા યુક્ત, લટકાવેલા ઝુમ્મરાથી કરેલી શેાભાવાળું, વિવિધ પ્રકારની ધ્વજા-પતાકાનાં ચિહ્નયુક્ત, ઉત્તમપુષ્પોથી કરેલ પૂજા વિધાનવાળું પદ્મપ્રભુનું મનેાહર જિનાલય દેખ્યું. વિશુદ્ધ ઉત્તમ પદ્મરાગમણિથી નિર્માણ કરેલી પદ્મપ્રભુની પ્રતિમાની સીતા સાથે રામે વિશુદ્ધ ભાવથી સ્તુતિ કરી. લક્ષ્મણ વગેરે બીજા સુભટા પણ વંદના કરી ત્યાં ખેડા અને ભગવન્તની કથા કરવામાં પરાવાયા. ત્યાર પછી વિદ્યાધરીએ રામ, લક્ષ્મણ, સીતા અને વિશલ્યાની મહાઋદ્ધિવાળી સ્નાનવિધિ કરાવવા લાગી. કેવી રીતે ? વૈડૂ રત્નની સ્નાન કરવાની પીઠિકા ઉપર તેમને બેસાડીને ઘણાં વાજિંત્રા અને શખાના શબ્દો જેમાં સ’ભળાતા હતા, તેવી રીતે સુવણૅ ના કળશેાથી સ્નાન કરાવ્યું. સ્નાન કર્યા પછી અલંકૃત કરેલા શરીરવાળા રામે પદ્મપ્રભુને પ્રણામ કરીને ગિરિ સરખુ` ભાજ નનુ નવેદ્ય ત્યાં અર્પણ કર્યું. લક્ષ્મણ સહિત રામ, મંત્રીઓ અને બીજા પરિવાર સહિત ભાજન કરવા માટે ભેાજનગૃહમાં ગયા અને વિવિધ પ્રકારનાં ભોજન કર્યાં. કામળ સુગન્ધિ સ્વાદિષ્ટ પાંચે ઇન્દ્રિયાને અનુકૂળ મનગમતાં શુભ ભોજના ઇચ્છા પ્રમાણે ખાધાં. ત્યાર પછી સર્વ વિદ્યાધર-રાજાઓનું પેાતાના વૈભવાનુસાર ઉત્તમ હાર, કડાં, કુંડલ, વસ્ત્ર, અલકાર આદિથી સન્માન કર્યું. ભોજનવિધિ પૂર્ણ થયા પછી સુખાસન પર બેઠેલા સુભટો કહેવા લાગ્યા કે, ‘ અહા ! રાક્ષસવંશમાં ખિભીષણ ખરેખરા રત્ન નીવડ્યો.’ ત્યાર પછી ખિભીષણ વગેરે વિદ્યાધરા મોટા આડંબર પૂર્વક રામના રાજ્યાભિષેક કરવા તત્પર થયા. ત્યારે રામે તેઓને કહ્યુ કે, ‘પિતા આદિ ગુરુવગે` સમગ્ર પૃથ્વીના રાયાધિપતિ ભરતને નીમેલા છે. મહાપુરુષોએ કરેલ મંગલ-અભિષેકના વિષયમાં એક દોષ એ દેખાય છે કે, અમારી રાજ્યાભિષેકની વાત સાંભળીને કદાચ : ૩૪૭ : Page #383 -------------------------------------------------------------------------- ________________ ૪ ૩૪૮ : પઉમચરિય-પદ્મચરિત્ર ભરત વૈરાગી બને. સર્વ વિદ્યાધરોએ એકઠા મળીને કહ્યું કે, “ભલે એમ થાવ” ત્યાર પછી દેવકમાં જેમ ઈન્દ્ર રહે, તેમ લંકાપુરીમાં રામ રહેવા લાગ્યા. સર્વે ખેચર સુભટો પણ પોતાના સૈન્ય અને પરિવાર-સહિત દેવલોકમાં જેમ દેવો તેમ અતિશય ગુણ અને દ્વિવાળા એ લંકાનગરીમાં રહેવા લાગ્યા. દેગુન્દક દેવની જેમ રામ સીતાની સાથે ઉત્તમ વિષય-સુખ એવી રીતે ભોગવી રહેલા હતા કે, કેટલે કાળ ગયે, તે પણ જાણી શકતા નથી. ભલે સ્વર્ગ સરખે દેશ હોય, પણ પ્રિયમનુષ્યના વિરહમાં અરણ્ય સરખો લાગે છે, જ્યારે ઈષ્ટજનના સંગમાં અરણ્ય પણ દેવકથી અધિક લાગે છે. તથા ઈન્દ્રની લીલાને અનુસરતા, રતિસાગરમાં ડૂબેલા લોકોને સંતોષ ઉત્પન્ન કરતા લક્ષ્મણ પણ વિશલ્યા પત્ની સાથે ત્યાં રહેતા હતા. એ પ્રકારે અતિશય ગુણવાળા તેમજ સમૃદ્ધિવાળા તેઓને રતિસુખ અનુભવતાં અનેક વર્ષે એક દિવસની જેમ પસાર થયાં. હવે લ૧મણ કઈક સમયે જેની સાથે આગળ મંગલ વિવાહ-લગ્ન કર્યા હતા, તે કબર વગેરે નગરની કન્યાઓનું સ્મરણ કરીને તે કન્યાઓને બોલાવવા માટે તેમના ઉપર અભિજ્ઞાન-સહિત લેખપત્ર લખીને સદેશવાહકોને મોકલ્યા. તે લેખો લઈને વિદ્યાધરે કુમારીઓ પાસે ગયા અને લેખો બતાવ્યા. લમણે મોકલેલા મનુષ્ય જાણીને કુમારીઓ અધિક નેહ વહન કરવા લાગી. દશપુરના સ્વામી વાકર્ણ રાજાએ રૂપમતી નામની પુત્રીને મેકલી, એટલે તે સપરિવાર લંકાનગરીએ આવી પહોંચી. કૃબરનગરના વાલિખિલ્ય રાજાની પુત્રી જે અનેકગુણવાળી હતી, તે કલ્યાણમાલા નામની કન્યા પણ ત્યાં આવી પહોંચી. પૃથ્વીપુરના પૃથ્વીધર રાજાની વનમાલા નામની કન્યાને વિદ્યાધરોએ લક્ષમણુની પાસે આણી. ક્ષેમાંજલી નગરીના જિતશત્રુ રાજાની જિતપદ્મા નામની પુત્રી પણ પરિવાર-સહિત લંકાપુરીમાં આવી પહોંચી. ઉજજયિની વગેરે નગરીની જે જે કન્યાઓ હતી, તેને તેને માતા-પિતાદિક ગુરુવર્ગે અનુમતિ આપી, એટલે તે સર્વે લંકાપુરીમાં પહોંચી ગઈ. દેવાંગનાઓના રૂપ સરખા રૂપવાળી તે સર્વાંગસુન્દરી કન્યાઓ સાથે લમણે મહાવિભૂતિથી પાણિગ્રહણ કર્યું. નવયૌવન વહન કરતી, રતિગુણના સારને વહન કરતી એવી જે કન્યાઓ પહેલાં રામને અર્પણ કરવામાં આવી હતી, તે કન્યાઓ સાથે રામે પણ લગ્ન કર્યા. આ પ્રમાણે બલદેવે અને વાસુદેવે મહાવિભૂતિ પ્રાપ્ત કરી અને સમગ્ર વિદ્યાધરો સહિત લંકાપુરીનું રાજ્યસુખ ભોગવવા લાગ્યા. - હવે શ્રેણિક ! ચાલુ કથાના સંબન્ધને છોડીને વચમાં લબ્ધિગુણ ધારણ કરનાર ઈન્દ્રજિત્ મુનિ આદિના કહેવાતા બીજા સંબંધને સાંભળો ધીર આત્મા ઈન્દ્રજિત્ મુનિવરે ધ્યાનાગ્નિ વડે સર્વ કર્મના કચરાને બાળીને ભસ્મ કર્યો અને કેવલજ્ઞાન પ્રગટ કર્યું. ધીર મેઘવાહન મુનિવરે પણ સમગ્ર ગોનું એકીકરણ કરવા પૂર્વક કમલેને જિતને કેવલજ્ઞાનની પતાકા મેળવી. દર્શન, જ્ઞાન અને ચારિત્રની નિર્મલતા પૂર્વક તપ અને સંયમ ચરણસિત્તરી અને કરણસિત્તરી આ Page #384 -------------------------------------------------------------------------- ________________ [૭૭] મદનું આખ્યાન : ૩૪૯ : સવેને વિનિયોગ કરીને ભાનુકણે પણ કેવલજ્ઞાનાતિશય પ્રાપ્ત કર્યો. જે જે સ્થાનકેમાં આ મહાત્માઓ નિરુપદ્રવ અચલ અનુત્તર એવું મોક્ષસુખ પામ્યા. હે શ્રેણિક ! તે સ્થાનકે દેખાય છે, પરંતુ તે સાધુઓ દેખાતા નથી. ઇન્દ્રજિત્ અને મેઘવાહન વિધ્યસ્થલીમાં સિદ્ધિ પામ્યા, તે ત્રણે ભુવનમાં વિખ્યાત એવું મેઘરવ નામનું તીર્થ થયું શ્રમણ જબૂમાલી સુચારિત્રના કર્મના પ્રભાવથી કાલ પામીને અહમિદ્રપણું અર્થાત્ કલ્પાતીત દેવપણે થયા. ત્યાંથી ચ્યવને ઐરાવત ક્ષેત્રમાં મહાશ્રમણ થશે અને કર્મ ધૂણાવીને કેવલજ્ઞાન પામી સિદ્ધિ પ્રાપ્ત કરશે. વળી નર્મદા નદીને તીરે કુંભકર્ણ મુનિવર મોક્ષ પામ્યા, તે દેશમાં પૃષરક્ષિત–પીઠરખંડ તરીકે તે તીર્થ પ્રસિદ્ધિ પામ્યું. મારિચ તપ-સંયમની સાધના કરીને કલ્પવાસી વિમાનિક દેવ થયે. જે મનુષ્ય જેવા વિષયની જેટલી સાધના કરવાને વ્યવસાય કરે, તે ફળ પણ તેટલા જ પ્રમાણમાં પ્રાપ્ત કરે. જેણે પૂર્વકાલમાં ઘણું પાપ કર્યું હતું, પરંતુ પાછળથી દીક્ષા અંગીકાર કરી, તે મદદાનવ મુનિવર તપ અને સંયમના પ્રભાવથી ઘણા લબ્ધિસંપન્ન બન્યા. તે સ્વામિ! મને એક બીજી વાતને ખુલાસો આપે કે–“અહીં જે સ્ત્રીએ દીક્ષા અંગીકાર કરી હેય, તે શીલ અને સંયમની સુન્દર સાધના કરતી હોય, તો તે કઈ ગતિ પ્રાપ્ત કરે ? તે કહો.” ત્યારે ગણધર ભગવન્ત ઇન્દ્રભૂતિએ પ્રત્યુત્તર આપ્યું કે, દઢશીલવાળી જે સ્ત્રીએ દીક્ષા અંગીકાર કરી હોય, તે અતિકૃતાર્થ થએલી સીતા સમાન થાય, તેમ જ સ્વર્ગ–સુખ મેળવે. જેમ ઘોડા, રથવ, પત્થર અને લોહ તેમ જ વિવિધ વૃક્ષમાં વિશેષતા-તફાવત હોય છે, તેમ છે શ્રેણિક! પુરુષ અને સ્ત્રીઓમાં વિશેષતાઓ રહેલી છે. આ મદદાનવ પૂર્વાવસ્થામાં માતેલા હાથી માફક નિરંકુશ મનવાળે, વિષયમાં અતિ આસક્તિ કરનારે, ક્રોધ કરવાના સ્વભાવવાળો હતો, પરંતુ દઢશક્તિવાળા મનુષ્ય તેને ધારણ કર્યો અને જ્ઞાન–અંકુશથી વશ કર્યો. હે શ્રેણિક! પારકાના અભિમાન ખાતર જે મહિલાના શીલનું ખંડન થાય, તેની તમને સ્પષ્ટ-પ્રગટ હકીકત કહું છું, તે હે શ્રેણિક ! એકાગ્રતાથી શ્રવણ કર જ્યારે કેઈક સમયે આ દેશ ઘણા રોગોના ઉપદ્રવથી પરેશાન થયે, ત્યારે ધન્ય નામના ગામનો રહેવાસી વિપ્ર પિતાની પત્ની સાથે ત્યાંથી નાઠે. અર્મિલા નામની તે બ્રાહ્મણી કુલટા વ્યભિચારિણી, અભિમાની ઘણું પાપિણી અને બીજા ઘણું મહાદે વાળી હોવાથી વિપ્રે તેને મહાજંગલમાં છોડી દીધી. માર્ગે જતાં કરરુહ નામના રાજાએ તેને દેખી અને પોતાની ભાર્યા બનાવી. તે બ્રાહ્મણ પુષ્પાવતી નગરીમાં રાજાની સાથે સુખને અનુભવ કરતી રહેલી હતી. કેઈક સમયે રાજાની ઘણુ મહેરબાની થવાથી રતિક્રીડા કરવાના સમયે આ બ્રાહ્મણ પત્નીએ રાજાને મસ્તકમાં પગનું પાટુ માર્યું. રાજસભામાં બેઠેલા રાજાએ ઘણું નીતિ અને શાસ્ત્રના જાણકાર સર્વે મંત્રીઓને પૂછયું કે, “રાજાને જે કંઈ પગથી પ્રહાર કરે, તેને કે દંડ કરે?” ત્યારે પંડિતમાની એવા પુરુષોએ કહ્યું કે, “હે રાજન તેને પગ છેદી નાખ.” આમ બેલતા તેઓને Page #385 -------------------------------------------------------------------------- ________________ પઉમચરિય-પદ્મચરિત્ર હેમાંક નામના વિષે અટકાવ્યા. હેમાંક વિષે કહ્યું કે, પ્રહાર કરનારના પગની પૂજા કરવી જોઇએ' માટે વલ્લભ ભાર્યાં ઉપરના રોષના ત્યાગ કરે. હેમાંક વિપ્રનું આ વચન સાંભળીને અનેક પ્રકારનાં દાન કરીને અભિમાન કરનાર તુષ્ટ થએલા નરપતિએ તેને ઘણી સમૃદ્ધિ આપી. તે સમયે હેમન્તપુરમાં અમેાઘ ખાણની પ્રાપ્ત કરેલ લબ્ધિવાળા ભાગ વની મિત્રયશા નામની રાંકડી વિધવા પત્ની રહેતી હતી. અતિદુઃખિત તે વિધવા ધનપૂણ હેમાંકને દેખીને શ્રીવદ્ધિક નામના પેાતાના પુત્રને રુદન કરતી કરતી કહેવા લાગી કે, · મારું વચન સાંભળ ! પહેલાં તારા ભાગવ નામના પિતા ધનુષ–ખાણ વગેરે અસ્ત્ર-શસ્ત્રવિદ્યામાં ઘણા કુશળ, સર્વ રાજાઓને અતિશયપૂજ્ય ઘણી સમૃદ્ધિવાળા હતા. તે માતાને આશ્વાસન આપી અનુક્રમે વ્યાઘ્રપુર નગરે ગયા કે, જ્યાં સર્વ શાસ્ત્ર અને સર્વ કળા શીખવનાર એવા ગુરુની પાસે શીખવા માટે રાકાયા. સમસ્ત વિદ્યાના પારગામી થયા. હવે તે નગરમાં તે (રાજા)ની સુન્દર પુત્રી હતી, તેને કાઈક બહાનું કાઢી અપહરણ કરી તે પેાતાના ઘર તરફ ચાલ્યા. સિંહન્દુ નામના તે કન્યાના ભાઇએ સેનાહિત તેની પાછળ જઈને પકડી પાડ્યો અને શ્રીવન સાથે લડવા લાગ્યા. એકલેા હાવા છતાં તેણે સેનાસહિત સિંહેન્દુ રાજપુત્રને હરાવ્યેા અને ક્રમે કરી શ્રીવન માતા પાસે ગયા. જ્ઞાન-વિજ્ઞાનમાં નિષ્ણાત થએલા હાવાથી, કળાની ચપળતાથી કરરુહ રાજાને પ્રસન્ન કર્યા. રાજાએ પણ પ્રસન્ન થઈને તેને પેાતનપુરનું રાજ્ય ભેટ આપ્યું. સુકાન્ત રાજા મૃત્યુ પામ્યા, એટલે વૈરી રાજાએ સિંહેન્દપુત્રને રાજ્ય પરથી ઉઠાડી મૂકવો. ભય પામેલા તે પેાતાની ભાર્યા સાથે સુરંગ દ્વારા પલાયન થયા. વિચાયુ કે, હવે પાતનપુરમાં માત્ર મને સગી મહેનનુ શરણુ છે-એમ ધારી તામ્બૂલિક સાથે શીઘ્ર તે ગામ તરફ ચાલ્યેા. પલાયન થતા હતા, ત્યારે અણધાર્યા ચાર લેાકેાએ રાત્રે તેને હેરાનપરેશાન કરી ત્રાસ પમાડ્યો, વળી સિંહેન્દ્ગ પાતનપુર નજીક આવ્યા, એટલે ભયંકર સસ્પે તેને ડ‘ખ માર્યા. મૂર્છાથી શરીર વિજ્ઞલ બન્યું, ભાળી પત્ની અતિશય પ્રિય પતિને ખાંધ પર ઉચકીને વિલાપ કરતી ત્યાં પહેાંચી કે, જ્યાં મદ નામના મુનિ રહેલા હતા. પ્રતિમા કાઉસ્સગ્ગ ધ્યાનમાં ઉભેલા મુનિ પાસે પતિને ખભેથી ઉતારીને સ્થાપ્યા. ત્યાર પછી તે પત્ની મુનિના ચરણને સ્પર્શ કરે, ફરી પતિના શરીરને પપાળે–એમ કરતાં મુનિના ચરણના પ્રભાવથી સિંહેન્દુ જીવતા થયા અને પત્નીને તે સમયે અતિશય આનંદાત્સવ થયા. તુષ્ટ થએલા સિંહન્દુ પત્ની સહિત તે સાધુને પ્રણામ કરવા લાગ્યા. હવે સૂર્યાંદય થયા, ત્યારે સમાપ્ત થએલા અભિગ્રહવાળા મુનિને વિનયદત્તે વંદન કરીને સિંહેન્દુ અને તેની પત્નીના વૃત્તાન્ત પૂછ્યો. તે શ્રાવકે ગામમાં જઇને શ્રીવનને સવ સ્પષ્ટ અને પ્રગટ જે વૃત્તાન્ત સિંહચન્દ્રે વિનયદત્તને કહ્યો હતા, તે જણાબ્યા. રાષાયમાન થએલ શ્રીવન એકદમ લડવા તૈયાર થયા, પરન્તુ મુનિના ચરણકમળમાં તેની પત્નીએ શાન્ત પમાડ્યો. ભાર્યાસહિત તેણે તે મુનિવરને ત્યાં વંદન કર્યું. અને તુષ્ટ થએલા શ્રીવ ને સ્નેહપૂર્વક આદરથી સિંહેન્દુ સાળાને એટલાન્યા. રાજાએ પ્રિયાના : ૩૫૦ : Page #386 -------------------------------------------------------------------------- ________________ [૭૭] મદનું આખ્યાન : ૩૫૧ ; ભાઈ સાથે સમાગમ થયે, તેને આનન્દ માનીને ત્યાં મદ નામના મહામુનિને પિતાને પૂર્વભવ પૂછો. હવે મુનિએ તેને કહ્યું કે શોભપુરમાં ભદ્રાચાર્ય હતા, તેમને વંદન કરવા માટે સુકુમાલ નામના રાજા લોકોના પરિવાર સહિત ગયા. તે સમયે નગરમાંથી કઈ કેટરેગવાળી સ્ત્રી મુનિવરને વંદન કરવા માટે નજીક આવી, એટલે તેના દેહમાંથી ઉછળતી દુર્ગધ રાજાને આવી. રાજા ઘરે ગયા પછી ભદ્રાચાર્ય પાસે તે કઢણએ વ્રત અંગીકાર કર્યો, ત્યાર પછી મૃત્યુ પામી દેવલોકે ગઈ. ત્યાંથી ચ્યવીને અહિં શીલ-ઋદ્ધિ-સંપન્ન, રૂપ, ગુણ અને યૌવન ધારણ કરનાર જિનવરધર્મમાં ઉદ્યમ કરવાની મતિવાળી ઉત્પન્ન થઈ. હવે પેલો સુકુમાલરાજા મોટા પુત્રને રાજ્ય આપીને ધર્મમાં દઢચિત્તવાળે માત્ર આઠ ગામનો પરિગ્રહ રાખી સંતોષ માનવા લાગ્યા. આઠ ગામમાં સંતોષપણાના ગુણગે શ્રાવકપણું આરાધી દેવ થયો અને ત્યાંથી વીને તું શ્રીવર્ધિત તરીકે ઉત્પન્ન થયે. હે નરપતિ ! હવે તારી માતાના પૂર્વભવને સંબન્ધ કહું છું. કેઈ વિદેશી માર્ગમાં ભૂખ્યો થયા, એટલે ભોજન મેળવવા માટે એક ગામમાં પ્રવેશ કર્યો. ભોજનગૃહમાં ભોજન પ્રાપ્ત ન થવાથી ક્રોધથી ધમધમી રહેલા તેણે વિચાર્યું કે, “આખું ગામ સળગાવી મૂકું અને પછી બહાર નીકળી જાઉં.” દેવગે તે આખું ગામ સળગી ગયું એટલે તે ગામવાસીઓએ તે પથિકને તે જ અગ્નિમાં ફેંક્યો. તે મરી રાજાની રસોયણ તરીકે ઉત્પન્ન થઈ. વળી ત્યાંથી મૃત્યુ પામી અતિવેદનાવાળી નરકમાં ઉત્પન્ન થઈ. નરકમાંથી નીકળીને હે નરપતિ ! તારી માતા થઈ, જે ભાર્ગવની પત્ની અને સુંદર શીલ પાળવાની મતિવાળી મિત્રયશા બની. હવે પિતનનગરમાં ગોધાનિક નામને વેપારી હતો, તેને ભુજપત્રા નામની ભાર્યા હતી અને મૃત્યુ પામી તે તેમના પુત્ર તરીકે ઉત્પન્ન થયો. વિશાલગુણવાળી ભુજપત્રા તે રતિવર્ધનની કામિની થઈ. ત્યાર પછી નગરના ભારને વહન કરનાર ગ૬ભાદિની પીડા થઈ. એ પ્રમાણે પૂર્વભવનો સંબન્ધ કહી મદમુનિ આકાશમાગે પિતાની ઈચ્છા પ્રમાણે બીજા પ્રદેશમાં ગયા. શ્રીવર્ધન રાજા પોતનપુરમાં ગયા. હે શ્રેણિક ! પુણ્યદય જાગૃત થાય, ત્યારે કોઈકને રાજ્ય-પ્રાપ્તિ થાય છે અને જ્યારે તે વિપરીત થાય છે, અથવા પુણ્યના અસ્તકાળમાં મળેલું રાજ્ય ચાલ્યું જાય છે. કઇક આત્માને ગુરુને સમાગમ થાય છે, તો ધર્મની પ્રાપ્તિ થાય છે અને કેઈકને નિયાણાના દોષના કારણે અધમ દુર્ગતિ થાય છે. એમ સમજીને હંમેશાં સમજુ વગે આત્મકલ્યાણ થાય-તેમ પ્રવૃત્તિ કરવી; જેથી કરીને મરણકાલે મોક્ષ અગર સદ્દગતિના માર્ગને બતાવનાર ગુરુને યોગ પ્રાપ્ત થાય. આ પ્રમાણે દયા, ઈન્દ્રિયદમન, તપથી ઉત્પન્ન થએલ સંયમના સ્વરૂપને સાંભળીને જે મનુષ્ય મદ નામના મુનિએ કહેલ ધર્મના અર્થને શ્રવણ કરે છે, તે સામો અને શ્રેષ્ટિઓ સહિત શ્રીવનની જેમ વિમલ અને મલવગરના દેહને પ્રાપ્ત કરે છે. (૧૧૭) પદ્મચરિત વિષે “મદનું આખ્યાનક’ નામના સત્તોતેરમા પવન • ગૂર્જરાનુવાદ આ. શ્રીહેમસાગરસૂરિએ પૂર્ણ કર્યો. [૭૭] Page #387 -------------------------------------------------------------------------- ________________ [૩૮] સાકેતપુરી-અયોધ્યાનું વર્ણન દશરથ ભર્તાર અને પુત્ર રામના વિયોગના કારણે એકાન્ત દુઃખ પામેલી અપરાજિતા અત્યન્ત દીનવદનવાળી ભવનમાં દશે દિશામાં વલખાં મારતી જોયા કરતી હતી. પુત્રને દેખવાની ઈચ્છા કરતી તેણે ગવાક્ષમાંથી ઉપર જતા અને નીચે ઉતરતા એક કાગડાને દેખ્યો. તે કાગડાને તેણે કહ્યું કે, “મારા પુત્ર પાસે જઈને તું જલ્દી તેના સમાચાર લાવી આપે, તો હું તને ખીર આપું.” એમ કહીને પુત્રના અનેક ગુણ અને ચરિત્રનું સ્મરણ કરીને અશ્રુજળધારા વહેવડાવતી તે કરુણ સ્વરથી રુદન કરવા લાગી. “કેમલ હાથ અને પગવાળા હે વત્સ ! તું કર્કશ માર્ગવાળા કયા દેશમાં પરિભ્રમણ કરતો હોઈશ! તારી પત્ની સાથે તું ઠંડી-ગરમીમાં ઘણે દુઃખી થતો હોઈશ. મંદભાગ્યવાળી મને છોડીને લાંબા કાળથી તું પ્રવાસ કર્યા કરે છે. અત્યન્ત દુઃખથી ખેદ પામેલી તારી માતાને તું સ્વપ્નમાં પણ સ્મરણ કરતો હોઈશ નહિં.” આવા અને બીજા પ્રલાપ કરતી દેવી જેટલામાં બેઠેલી હતી; તેટલામાં આકાશમાર્ગેથી અણધાર્યા નારદજી ઉતરી આવ્યા. ત. વસ્ત્ર ધારણ કરનાર, લાંબી જટારૂપી મુકુટને ધારણ કરનાર નારદે ત્યાં પ્રવેશ કર્યો, એટલે અપરાજિતાએ આદરપૂર્વક ઉભા થઈ સન્માન કર્યું. આસન આપ્યું એટલે નારદજી બેઠા. અપરાજિતાના નેત્રમાં અશ્રુ ગળતાં દેખીને તેને પૂછયું કે, “આમ દુર્મ નવાળી કેમ જણાય છે?” આમ પૂછયું-એટલે તેણે દેવર્ષિને પૂછયું કે, ક્યા દેશમાં સમય પસાર કરીને તમે અહીં પધાર્યા છે, તે મને સ્પષ્ટ જણાવો. ત્યારે નારદે પ્રત્યુત્તર આપતા કહ્યું કે– “ધાતકીખંડના પૂર્વ ભાગમાં સુરરમણ નામના નગરમાં તીર્થકરને જન્મ થયો. ત્યાં કલ્યાણક-મહોત્સવ હતે. દેવ અને અસુરે એ મેરુપર્વત ઉપર જિનેશ્વરનો જન્મ સવને અભિષેક કર્યો. ત્યાં ઘણે આનન્દ-પ્રમોદ દેખ્યો અને ભાવથી ભગવાનને વંદના કરી. જિનેશ્વર ભગવન્તના દર્શનમાં અતિશય અનુરાગી થવાથી ત્યાં તેવીશ વર્ષો વીતાવ્યાં. માતા સરખી ભરતભૂમિનું સ્મરણ થવાથી હું અહિં આવ્યો.” આવી રીતે સુંદર પ્રત્યુત્તર પામેલી રામની માતા કહેવા લાગી કે-“હે મહર્ષિ! “દુઃખ શાથી પામેલી છું.” તે આપે મને પૂછયું, તે જે ભૂતકાળ બને છે, તે સાંભળે. ભામંડ લના સંગના કારણે દશરથ રાજાએ તે સુભટ સહિત દીક્ષા અંગીકાર કરી. તે જ સમયે સીતા અને લક્ષમણ સહિત રામ પણ અહીંથી બહાર નીકળી ગયા. સીતાનું અપહરણ થયું. વાનરરાજાઓ સાથે સંયોગ થયો. રાવણે શક્તિથી યુદ્ધમાં લમણને ઘાયલ Page #388 -------------------------------------------------------------------------- ________________ [૮] સાકેતપુરી-અધ્યાનું વર્ણન ૪ ૩૫૩ : કર્યો. લક્ષ્મણને જીવાડવા માટે વિશલ્યાને લંકાપુરી લઈ ગયા. સંક્ષેપમાં આ હકીકત તમને જણાવી. પતિના વિયેગમાં અતિદુઃખિત નજરકેદ રહેલી સીતા ત્યાં રાવણના કબજામાં રહેલી છે. શક્તિના પ્રહારથી ઘવાયેલે લક્ષ્મણ જીવત છે કે મૃત્યુ પામ્યા છે? આજ સુધી અહીં કેઈ સ્પષ્ટ સમાચાર આવ્યા નથી. આ સર્વ સ્મરણ કરતાં મને હૃદયમાં અતિ ભયંકર શક થયો છે.” અપરાજિતાનાં વચન સાંભળીને ખેાળામાં રહેલી સુંદર વીણને ગ્રહણ કરીને ઉદ્વેગ મનવાળા નારદજી લાંબા નસાસા મૂકવા લાગ્યા. નારદે કહ્યું કે, “હે ભદ્ર! આ ભયંકર શેકને ત્યાગ કરે, તમારા પુત્રની સર્વ હકીકત હું જઈને લાવું છું.” એમ કહીને વીણા-તમ્બરે બગલમાં સ્થાપન કરીને આકાશતલમાં ઉડ્યા અને ક્ષણધંમાં લંકાએ પહોંચી ગયા. હદયથી નારદ સમજતા હતા કે, જે હું રામને વૃત્તાન્ત પૂછીશ, તો કદાચ પાપી રાક્ષસે ઠેષ કરશે. હવે તે સમયે હાથી જેમ હાથણીએ સાથે જલસનાન કરે, તેમ પદ્મસરેવરમાં અંગદ પિતાની પ્રિયા સાથે જલકીડા કરતો હતે. અંગદના સેવકને મેં રાવણના કુશલ સમાચાર પૂછયા, એટલે આ રાવણને હિતકારી છે.” એમ સમજીને મને રામની પાસે લઈ ગયા. રાવણના પક્ષના હિતકારી હોય, તે કારણે જાણે ભય પામ્યા હોય તેમ કરતા અબ્રહ્મણ્યમ ’-એમ બોલતા નારદને રામે સાત્વન આપ્યું અને પછી પૂછયું કેહે આર્ય! આપ કઈ તરફથી પધાર્યા છે-તે કહો.” ત્યારે તેણે કહ્યું કે, “હે દેવ તમે સાંભળો! પુત્રના વિયેગના કારણે શેકાશિથી બળી રહેલા હૃદયવાળી તમારી માતાએ મને તમારી પાસે મોકલેલે હું નારદ છું. બચ્ચા વગરની સિંહણની, નાના હાથી બાળક વગરની હાથણીની જે અવસ્થા થાય, તે પ્રમાણે તમારા વિગમાં તમારી માતા અત્યંત દુઃખી અવસ્થા ભેગવી રહેલ છે. જેના કેશ વિખરાએલા અને વગર સંસ્કાર કરેલા છે એવી તમારી માતા દુઃખમાં દિવસે પસાર કરે છે. હે મહાયશ! શેકસાગરમાં ઉંડે ડૂબી ગઈ છે. હે લક્ષ્મણ! તમારી માતા પણ પુત્રના વિગથી કરમાએલા દેહવાળી અતિકરુણ સ્વરથી રુદન કરતી દુઃખમાં દિવસો નિગમન કરી રહેલ છે. તમારી બંનેની માતાઓ ન ભજન કરતાં, ન શયન કરતાં, ન દિવસે, ન રાત્રે, ન સંધ્યા-સમયે ક્ષણવાર પણ શાન્તિ અનુભવી શકતી નથી.” માતાના આવા દુઃખપૂર્ણ સમાચાર સાંભળીને અત્યન્ત દીન મુખવાળા બલદેવ અને નારાયણ એકદમ રુદન કરવા લાગ્યા. મહામુશીબતે વાનર સુભટોએ તેમને શાન્ત કર્યા. રામે નારદજીને કહ્યું કે, “આપે આ સમાચાર આપ્યા, તે સુંદર કાર્ય કર્યું, આ કરવાથી તમેએ માતાઓને જીવિતદાન આપ્યું. ખરેખર તે જ પુરુષ કૃતકૃત્ય અને પુણ્યશાળી છે, જે પ્રમાદ વગર માતાનાં વચન ઉલંઘન કર્યા વગર તેમની સેવા અને વિનય કરે છે.” માતાની કુશલ સમાચાર સાંભળીને રામ અને લક્ષ્મણ ખુશ થયા, ત્યાર પછી વિદ્યાધર સુભટ સહિત તેમણે નારદજીની પૂજા કરી. ૪૫ Page #389 -------------------------------------------------------------------------- ________________ : ૩૫૪ : પઉમચરિય-પદ્મચરિત્ર આ સમયે રામે ખિભીષણને સુલટા સમક્ષ કહ્યું કે, હે ભદ્ર! હવે અમારે ક્રૂરજીયાત સાકેતપુરીએ પ્રયાણ કરવું જોઇએ. પુત્રના શાકાગ્નિમાં બળી જળી રહેલી અમારી માતાઓને ત્યાં જઇ અમારાં દનરૂપી જળવડે ઠારવી જોઇએ અર્થાત્ શાન્તિ પમાડવી જોઇએ.’ મસ્તકથી પ્રણામ કરીને ખિભીષણે વિનંતિ કરી કે, ‘મારી વાત સાંભળેા, હે રામ ! સેાળ દિવસ સુધી આપે મારા ભવનમાં નિવાસ કરવા પડશે. હે સ્વામી ! બીજી વાત પણ આપ સાંભળેા કે, સાચા સમાચાર સાકેતમાં માકલવા માટે એકદમ હું ભરતના ઉપર મારા ૢા માકલું છું.' રામની આજ્ઞાથી ઉતાવળથી જનારા ને માકલ્યા, એટલે ત્યાં જઇને ભરતને પ્રણામ કરીને અહિંના સ સમાચાર જણાવ્યા કે, ‘રામે હલસહિત મુશલ અને પરાક્રમી લમણે ચક્રરત્ન પ્રાપ્ત કર્યું છે. લંકાધિપતિ રાવણુ મરાચા અને સીતાના મેળાપ થઇ ગયા છે. ઇન્દ્રજિત્ મેઘવાહનને કેદ પકડેલા હતા, તેઓને અન્ધનથી મુક્ત કર્યા-એટલે તે સુભટાએ દીક્ષા અંગીકાર કરી. રામે અને લક્ષ્મણે ગરુડ અને કેસરી નામની વિદ્યાઓ પ્રાપ્ત કરી છે. રાવણુના સગાભાઇ બિભીષણુ સાથે હમેશાં ગાઢ પ્રીતિ થઈ છે અને આનન્દ પામેલા રામ-લક્ષ્મણ લકાપુરીમાં રાજ્યવેભવ ભાગવી રહેલા છે.' આ પ્રમાણે રામ-લક્ષ્મણની સમૃદ્ધિ સાંભળીને ભરતરાજા ઘણું! હર્ષ પામ્યા. ત્યાર પછી તાસ્કૂલ અને સુગન્ધિ પદાર્થાથી દૂતની વૈભવાનુસાર પૂજા કરી. ત્યાર પછી ભરત તે ક્રૂતાને સાથે લઇને માતાની પાસે ગયા અને પુત્રશેાકથી દુઃખિત થએલી માતાઓને રામ-લક્ષ્મણના સમગ્ર સમાચાર દ્વાએ જણાવ્યા. પુત્રાની કુશલવાર્તા સાંભનીને માતાએ તેમને અભિનન્દન આપ્યાં. એટલામાં તે લંકાનગરીથી ખીજા પણુ અનેક વિદ્યાધરા આવી પહેાંચ્યા. આકાશમાં રહેલા તે ખિભીષણ વગેરે વિદ્યાધર સુભટાએ તે નગરીના સર્વ ઘરામાં રાની વૃષ્ટિ કરી. હવે તે નગરીમાં દક્ષ વિદ્યાધર શિલ્પિએએ સમગ્ર ભવનેાની તલભૂમિ રત્ન અને સુવર્ણ થી એક સરખી બનાવી દીધી. નગરમાં અનેક ઉંચા શિખરાવાળાં જિનભવના નિર્માણ કરાવ્યાં. અષ્ટાપદ પર્વતના શિખર સરખા ઉંચા હજારો પ્રાસાદા નિર્માણ કરાવ્યા, સુવર્ણના સ્તંભાની પ્રચુરતાવાળા, વિશાળ રત્ના જડેલા, ચારે બાજુ મનેાહર વિજયધ્વજા-પતાકા આંધેલા મંડપાની રચનાઓ કરાવી. જેમાં સુવર્ણ–રત્નમય અનેક મેાતીઓની માળાઓ લટકી રહેલી હતી. સર્વ દિશાએમાં મનેાહર તેારણેા શેાભી રહેલાં હતાં. વળી જિનગૃહામાં દેવે અને ઈન્દ્રોના જિનભવન સરખા સ્નાત્રમહાત્સવેા પ્રવર્તાવ્યા. તેમજ જિનભવનેામાં નાચનૃત્ય. નાટક, ગીત–વાજિંત્રના મધુર શબ્દોથી અધિક આન ંદ પ્રવર્તાત્મ્યા. વૃક્ષાના તરુણ પલ્લવાવાળા તથા વિવિધ પ્રકારનાં સુગન્ધિ પુષ્પાની પ્રચુરતાવાળા, કાયલ અને ભ્રમરાના મધુર ગીતવાળાં ઉપવના, વસતઋતુના સમયની જેમ વિકસિત અન્યાં. વાવડીએ અને સરાવરાને વિષે સૂયવિકાસી, ચન્દ્રવિકાસી વગેરે કમળા તથા લાલ, સફેદ, શ્યામ કમળાથી જળ ઢકાઈ ગયાં. તેમજ જિનેશ્વરનાં ભવનાને વિષે પણ તેવાં કમળા શાભા Page #390 -------------------------------------------------------------------------- ________________ [૯] રામ-લક્ષ્મણને માતાઓના સમાગમ : ૩૫૫ : " વધારવા લાગ્યાં. એ પ્રમાણે સાકેતનગરી અધિક શાલવા લાગી. એ પ્રમાણે રાક્ષસસુભટાના શિલ્પિએ દેવનગરી સરખી સાકેતપુરી અનાવીને રામને સમાચાર આપ્યા કે, આવી નગરી તૈયાર થઈ છે' તેથી રામ ગમન કરવા માટે અધિક ઉત્સુક અન્યા: સુકૃતકના ઉદય થાય અને મનુષ્યને તેનાં ફૂલ ભાગવવાના યાગ થાય, ત્યારે અચિન્તિત સુંદર એવા સમગ્ર પદાર્થની પ્રાપ્તિ થાય છે, માટે હું લેાકા! તમે સતત સુન્દર તપનું સેવન કરો કે, જેથી વિમલતર યથાર્થી સુખનું સેવન કરી શકાય. (૫૬) પદ્મચરિત વિષે ‘સાકેતપુરી-વર્ણન ' નામના અઠ્ઠોત્તરમા પના ગૂજરાનુવાદ પૂર્ણ થયા. [૮] • [૯] રામ-લક્ષ્મણને માતાઓના સમાગમ ' હવે સેાળમા દિવસે પ્રભાતસમયે જેમને વિદાય કરવા માટે યાગ્ય ઉપચારા કરવામાં આવ્યા છે, તે રામ અને લક્ષ્મણ પુષ્પક વિમાનમાં આરૂઢ થયા. વિમાન, હાથી, રથ અને અશ્વો ઉપર આરૂઢ થએલા તે સર્વે વિદ્યાધર સુભટો પણ આકાશમાર્ગે રામની સાથે સાકેતપુરી તરફ ચાલ્યા. રામના ખેાળામાં બેઠેલી સીતાએ પતિને પૂછ્યું. કે, ‘જમૂદ્રીપની મધ્યમાં રહેલ અતિશય મહાન ઉંચું આ શુ દેખાય છે?' રામે સીતાને કહ્યું કે, ‘જિનેશ્વરાના જ્યારે જન્મ થાય છે, ત્યારે જેના ઉપર તેમનેા મહાજન્માભિષેક થાય છે, તે ઘણાં રત્નાથી ચમકતા શિખરસમૂહવાળા મેરુ નામના સહુથી માટા પર્વત છે. '‘હે ભદ્રે! મેઘના સમૂહ સરખું શ્યામ કાન્તિવાળું, વિવિધ પ્રકારનાં વૃક્ષા, કળા અને પુષ્પાની પ્રચુરતાવાળું, જ્યાંથી તારુ' અપહરણ થયું હતું, તે આ દંડકારણ્ય છે. હે સુન્દરિ! નિર્માંળ જળના કલ્લેાલવાળી આ કરવા નામની મહાનદી છે, જેના કિનારા ઉપર તે... સાધુઓને પ્રતિલાલ્યા હતા. હે સુન્તરિ ! આ વંશગિરિ પર્વત દેખાય છે કે, જ્યાં કુલભૂષણ અને દેશભૂષણ મુનિવરેશને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું હતું. હે પ્રિયે ! ભવન-ઉદ્યાનાથી સમૃદ્ધ આ તે નગર છે કે જ્યાં કલ્યાણમાલાના પિતા વાલિખિલ્ય વસે છે. હે ભદ્રે! આ દશાનગર છે કે, જ્યાં અનન્યદૃષ્ટિવાળા કુલિશકરાજા અને તેની રૂપમતી પ્રિયા વસે છે. ત્યાંથી ઉલ્લ`ધન કરી આગળ ચાલ્યા ત્યારે સીતાએ પૂછ્યું કે, ‘હે સ્વામિ! આ દેવનગરીની આકૃતિ સરખી કઇ મુખ્ય નગરી દેખાય છે ?' ત્યારે રામે કહ્યુ ‘હે સુન્દર! મને અતિવલ્લભ વિદ્યાધરીએ કરેલી શાલાવાળી મનને આહ્લાદ ઉત્પન્ન કરનારી સાકેતપુરી છે.’ Page #391 -------------------------------------------------------------------------- ________________ ૨ ૩૫૬ : પઉમચરિય-પદ્ધચરિત્ર પુષ્પક વિમાનને નજીક આવતું દેખીને ભરત ઉતાવળો ઉતાવળો હાથી પર બેસી સૈન્ય-પરિવાર સહિત એકદમ સન્મુખ ગયો. પદ્મસરખી ગૌરકાતિવાળા ભરતને સિન્યપરિવાર સહિત આવતા જોઈને રામ તે સ્થાન પર પુષ્પક વિમાનને નીચે ઉતારીને ત્યાં રેકાઈ ગયા. મદેન્મત્ત હાથી ઉપરથી નીચે ઉતરીને ભરતે હર્ષપૂર્વક એકદમ નમન કર્યું. રામ અને લક્ષમણે તીવ્ર સ્નેહથી ભરતને આલિંગન કર્યું. પરસ્પર એક બીજાના કુશલ-સમાચાર પૂછયા. ત્યાર પછી ફરી પુષ્પક વિમાનમાં આરૂઢ થયા અને વિદ્યાધર સુભટેથી પરિવરેલા તેઓએ કેશલા નગરીમાં પ્રવેશ કર્યો. રથ, હાથી, ઘોડાઓએ અથડાઅથડી ધક્કામુક્કી કરતા સુભટો વડે પ્રવેશ કરતાં આકાશતલ, પૃથ્વીતલ અને સાકેતનગર રેકી નાખ્યું. ભેરી, મૃદંગ, તિલિમા, કાંસા જેડી, શંખ-યુક્ત વાજિંત્રેના મોટા મોટા અવાજે તેમ જ ચારણ અને ગન્ધર્વોને શબ્દો તેમાં ભળીને મહાકલાહલ સંભળાતો હતો. હાથીઓના ગરવ તથા ઘોડાઓના હેકારવ થવાના કારણે વાજિંત્રોના પડઘાના કારણે, ભાટ-ચારણના શબ્દો થવાના કારણે કાનમાં પડતા એક બીજાના શબ્દો સાંભળી શકાતા ન હતા. આ પ્રમાણે મહાઋદ્ધિવાળા રામ-લક્ષ્મણ રાજમાર્ગે જઈ રહેલા હતા, ત્યારે નગરના લોકો તેમનાં દર્શન કરવા માટે ઉલટી પડ્યા. કમલો જેમ સરોવરના પ્રદેશને શેભાવે, તેમ નગરસ્ત્રીઓ એકદમ ભવનના ગવાક્ષ પાસે પાસે આવીને તે પ્રદેશને સતત આવરીને શેભા પામવા લાગી. અતિકૌતુકથી ઉતાવળી ઉતાવળી એક બીજાને હાથ ખેંચતી ખેંચતી પ્રણામ કરતી લક્ષ્મણ સહિત રામનાં દર્શન કરતી હતી. માંહેમાહે સખીઓ વાત કરવા લાગી કે, “આ સીતા સાથે બેઠેલા રામ છે અને વિશલ્યા સાથે બેઠેલા આ લક્ષમણ છે.” આ સુગ્રીવ મહારાજા છે, આ તેનો પુત્ર અંગદ છે, આ ભામંડલ છે, આ હનુમાન, નલ, નીલ અને સુષેણુકુમારે છે. આ અને તે સિવાય બીજા ચન્દ્રોદર, નન્દન વગેરે સુભટે મહાસમૃદ્ધિવાળા અને સરખી રૂપસંપત્તિવાળા છે, તે હે સખી! દેખ. આ પ્રમાણે નગરલોકથી જોવાતા રામ વગેરે વજા ઉંચી-નીચી ડોલાવતા ડોલાવતા રાજધાની સુધી આવી પહોંચ્યા. પુત્રને દેખીને તે અપરાજિતા માતા પણ મહેલમાંથી નીચે ઉતરી, ત્યાર પછી કેકેયી દેવી તેમ જ સુમિત્રા પણ નીચે આવી. બીજા ભવથી જાણે ઓવ્યા હોય, તેમ પુત્રનાં દર્શન પામેલી તે માતાઓ ઘણાં મંગલ કરવા તૈયાર થઈને તેઓની સન્મુખ ઉભી રહી. માતાઓને દેખીને તરત પુષ્પક વિમાનમાંથી નીચે ઉતર્યા અને સમગ્ર સિન્ય-પરિવાર સહિત માતાઓને પ્રણામ કર્યા. પુત્રદર્શનની ઉત્કંઠાવાળી માતાઓએ સ્નેહથી આશીર્વાદ આપ્યા અને રામ તથા લક્ષમણના મસ્તકને ફરી ફરી અનેક વખત ચુમ્બન કર્યું. પુત્રના સંગમ-સમયે તે વીરની માતાઓ ખુશ થવાથી રોમાંચિત અને દૂધ ભરેલા સ્તનવાળી બની. આસન આપ્યાં, એટલે રામ, લક્ષમણ વગેરે બેઠા અને અતિઆનંદ પામેલા તેમજ વિવિધ વાર્તાલાપમાં ત્યાં તલ્લીન બની ગયા. ઉંઘીને જે જાગૃત થવું, પરદેશ ગએલાનું ફરી Page #392 -------------------------------------------------------------------------- ________________ [૮૦] ત્રિભુવનાલંકાર હાથીના સક્ષેાભ ૩૫૭ દન થાય, મૂર્છા પામેલા ફરી જીવતા થાય-આ સર્વ આશ્ચય ન કહેવાય ? લાંખા કાળથી પ્રવાસે ગએલા ફ્રી દન આપે છે, લાંખા કાળથી પાછળ લાગેલા-હેરાન કરતા હાય, તેનાથી પણ નિવૃત્તિ-શાન્તિ મેળવી શકાય છે, કેદખાનામાં અન્યનમાં પડેલા પણ સત્તા મુક્ત થાય છે. લેાકેામાં ચાલતી વાતે પણ લાંખા કાળે ક્ષીણુ થાય છે. છતાં એક વ્રત-નિયમ કરનાર મનુષ્ય અદ્ભુત મહાદેવલેાકની વિભૂતિ પ્રાપ્ત કરે છે, માટે માક્ષસુખ આપનાર તીર્થંકર ભગવતે કહેલા વિમલ ધર્મ વિષે પ્રયત્ન કરા. (૩૪) પદ્મચરિત વિષે • રામ-લક્ષ્મણના માતા સાથે સમાગમ ” નામના એગણુએશીમા પર્વના ગૂજ રાનુવાદ પૂર્ણ થયા. [૭૯] [૮૦] ત્રિભુવનાલ'કાર હાથીના સક્ષાભ મગધરાજ શ્રેણિક ફ્રી મુનિને નમસ્કાર કરીને રામ અને લક્ષ્મણના વૈભવ– વિસ્તારના વૃત્તાન્ત પૂછવા લાગ્યા, એટલે ગણધર ભગવન્ત સંક્ષેપથી કહેવા લાગ્યા. • હે . શ્રેણિક ! હલધર–રામ અને નારાયણ-લક્ષ્મણના પ્રભાવ કેવા અને કેટલા છે? તે સાંભળેા. નન્દાવત નામના રહેવાના નિવાસમહેલ છે, ઘણા દ્વારયુક્ત મુખ્ય દરવાજો છે. દેવના ભવન સરખું ઘર છે, ક્ષિતિસાર નામના કિલ્લા છે. મેરુપર્યંતની ચૂલિકા સમાન વૈજયન્તી નામની સભા છે. વિપુલશેાભા નામની શાળા છે, સુવીથિ નામનું હરવા ફરવાનું ચક્રમણ-સ્થાન હતું. ગિરિકૂટ નામના ઉંચા અને દર્શનીય પ્રાસાદ– મહેલ હતા, વર્ધમાન નામનું પર્યંત સરખું સુન્દર પ્રેક્ષાગૃહ–(જોવાનું સ્થળ) હતું, કૂકડીના ઇંડાના અવયવ સમાન ફૂટ મનેાહર ગર્ભગૃહ હતું, દિવ્ય કલ્પવૃક્ષ સમાન એકસ્તભીયા મહેલ હતા, તેની સ` બાજુએ દેવીનાં ભવના રહેલાં હતાં. સિંહાકૃતિના પાયાવળું શય્યાગૃહમાં સૂર્યના સરખા તેજવાળું સિંહાસન હતું. કામળ સ્પર્શીવાળા, ચન્દ્રના કિરણ સરખા ઉજ્જવલ ચામરા હતા, વૈસૂરનનેા વિમલદડ, ચંદ્રસમાન સુખ આપનાર પડછાયાવાળું છત્ર હતુ, આકાશ-લંઘન કરતી વિદ્માદિતા નામની પાદુકાઓ હતી, ઝરીયાના કિંમતી વસ્ત્ર, દિવ્ય આભૂષણા, દુર્ભેદ્ય કવચ, ઝગઝગાટ થતું મણિએનું કુંડલ-યુગલ હતું. ખડ્ગ, ગદા, ચક્ર, કનકાર, અમેાદ્ય માણેા, બીજી અનેક વિવિધ પ્રકારની કીંમતી મહાસામગ્રીએ હતી. પચાસ હજાર ક્રોડ સ`ખ્યા પ્રમાણ સેના હતી, એક ક્રાડથી અધિક શ્રેષ્ઠ ગાયા હતી, સીત્તેરકુલ કાટીથી અધિક સખ્યા પ્રમાણ ધન-રત્નેથી પરિપૂર્ણ માટા કુટુમ્બિ Page #393 -------------------------------------------------------------------------- ________________ ૧ ૩૫૮ : પઉમચરિય-પદ્મચરિત્ર સાકેતનગરીમાં રહેતા હતા. તે કુટુંમ્બિઓનાં સર્વ ભવને કેલાસ પર્વતના શિખરની ઉપમા સરખાં ઉંચાં, બળદ, ગાય તેમજ ભેંશે આદિ દૂધાળા જાનવરવાળાં અને અતિમનહર હતાં. વાવડીઓ, જળાશ, આરામ–ઉદ્યાન–બગીચા–વનથી સમૃદ્ધ, મનહર જિનાલ વડે આ સાકેતનગરી દેવનગરી જેવી જણાતી હતી. તે સમયે રામે ભવ્ય જીવોને આનન્દ ઉત્પન્ન કરાવનાર એવા ઘણું જિનેશ્વર ભગવન્તના જિનાલય હરિણુ (ચકવર્તી)ની જેમ નિર્માણ કરાવ્યા. ગામો, નગરો, કર્બટ, નગરી અને પટ્ટણેની મધ્યમાં રહેલી આ સાકેતનગરીને રામદેવે ઈન્દ્રપુરી સરખી બનાવરાવી. સર્વે લોકે સારા રૂપવાન હતા, સર્વે જન ધન, સુવર્ણ અને રત્નથી પરિપૂર્ણ હતા. સર્વે લોક કરના ભારથી રહિત હતા, તેમજ સર્વે દાન કરવામાં તત્પર હતા. માત્ર નગરીના લોકમાં પ્રગટ અને સ્પષ્ટ એક મહાદેષ રહેલું હતું કે, પારકી નિન્દા કરવી, તેમાં ઘણે જ રસ લેતા હતા. આ નિન્દા કરવાને પિતાને સ્વભાવ ત્યાંના લોકે છોડતા ન હતા. શું નિન્દા કરતા હતા?– “રાવણ સીતાનું અપહરણ કરીને ઉઠાવી ગયે અને રાવણે સીતાની સાથે ક્રીડા ન કરી હોય, તે કઈ પ્રકારે માની શકાય તેમ નથી–આમ નક્કી હોવા છતાં રઘુનન્દન રામ નિર્લજજ બની સીતાને ઘરે લાવ્યા. ક્ષત્રિયકુળમાં ઉત્પન્ન થએલા અને માનથી ગતિ બની ઉંચું મસ્તક રાખનારા મહાપુરુષએ લોકમાં નિન્દાપાત્ર ગણાય, તેવા પ્રકારનું અયુક્ત કર્મ ન કરવું જોઈએ.” દરમ્યાન ભરતરાજા વિષય તરફ વિરક્ત ભાવવાળા થયા. તે કારણે તે મહાપુરુષ ગન્ધર્વોનાં ગીત, નૃત્ય, નાટક આદિમાં રસ લેતા ન હતા. સંસારના ભયથી ઉદ્વેગ પામેલા ભરત વિચારવા લાગ્યા કે, “અત્યાર સુધી રાજ્યમાં અને વિષયાસક્ત બની. સુખ આપનાર ધર્મનું સેવન મેં ન કર્યું. મહામુશ્કેલીથી આ મનુષ્યપણું મેળવ્યું, પરતુ જળના પરપોટા સમાન આયુષ્ય ચંચળ છે, હાથીના કાન સરખી લક્ષમી અસ્થિર છે, પુષ્પ-સમાન અલ્પ સમય ટકનારું યૌવન છે. કિપાકના ફલ સમાન દેખાવ, સ્વાદ અને ગંધમાં મનોહર લાગે, પણ પરિણામે ભયંકર હોય, તેમ ભગવતી વખતે ભેગે મીઠા લાગે, પણ તેના વિપાક વખતે કડવા લાગે. સ્વપ્ન-સમાન જીવતર છે, એક વૃક્ષ ઉપર સાંઝે એકઠા થએલા પક્ષીઓના સમાગમ સરખા બધુઓના સ્નેહ અતિ દુરન્ત હોય છે. ખરેખર પિતાજી આદિને ધન્ય છે કે, જેઓએ રાજ્યાદિને ત્યાગ કરી શ્રી ઋષભદેવ ભગવતે ઉપદેશેલ સદ્ગતિના માર્ગે લઈ જનારી પ્રવ્રજ્યા અંગીકાર કરી. ખરેખર તે બાલમુનિઓને ધન્ય છે કે, જેઓએ બાલ્યવયમાં શ્રમણપણું અંગીકાર કર્યું અને પ્રેમરસને જાણ્યા નહીં; તેમજ રાત-દિવસ સ્વાધ્યાયમાં લીન મનવાળા થયા. ભરત, બાહુબલી વગેરે મહાપુરુષોને ધન્ય છે કે, જેમણે ચક્રવર્તીની ઋદ્ધિને ત્યાગ કરી નિર્ગસ્થપણું અંગીકાર કરી શાશ્વત શિવ–સુખ પ્રાપ્ત કર્યું. જે તરુણવયમાં સિદ્ધિસુખ આપનાર ધર્મનું હું સેવન નહિ કરીશ, તે પછી વૃદ્ધાવસ્થાથી ઘેરાએલે અને શેકાગ્નિમાં જળતે હું કેવી રીતે ત્યાગ કરી શકાશ?” Page #394 -------------------------------------------------------------------------- ________________ [૮૦] ત્રિભુવનાલંકાર હાથીને સંભ : ૩૫૯ : ગળામાં થએલ રળી સમાન અથવા ગુમડા સમાન સ્ત્રીના શરીરમાં માંસપિંડપૂર્ણ ક્ષીર ઝરાવતા સ્તનરૂપ ફેલાઓ વિષે કઈ પ્રીતિ કરવા જેવું જણાય છે? તોલના રસથી લાલ રંગવાળા, દાંતરૂપી કીડાઓથી ખદબદતા મુખવિષે કે ચામડાના હઠ વિષે ચુમ્બન કરવાથી કયા પ્રકારને આનન્દ થાય? યુવતિના શરીરની અંદર સ્વભાવથી દુધમય વિષ્ટા ભરેલી છે, બહારથી મઠારેલું શરીર દેખાય છે. આવા તેના અસાર દેહ ઉપર કયા સમજુ પુરુષ આનન્દ માણે? ડાહ્યા વિવેકી પુરુષ સંગીત અને રુદનમાં તફાવત માનતા નથી, ઉન્મત્ત મનુષ્યના સરખા આ નૃત્ય જોવામાં કે ગુણ દેખાય છે? જે જીવ વિમાનવાસમાં દેવતાના ઉત્તમ ભેગોથી ન સંતોષા, તે નિરન્તર સુખની તૃષ્ણાવાળો મનુષ્યનાં અલ્પસુખથી શી રીતે તૃપ્તિ પામવાને છે? બલવાન્ અને વીર્યવાનું સમર્થ પાંજરામાં પૂરાએલા સિંહની જેમ આવી ચિન્તાઓ કરનાર ભારતના દિવસો પસાર થઈ રહેલા છે. આ પ્રમાણે સંવેગ પામેલા ભરતને કૈકેયીમાતાએ બરાબર જાણી લીધું અને તે વાત રામના ખ્યાલમાં આવી ગઈ, એટલે મધુર વચનથી રામે ભરતને કહ્યું કે-“હે ભરત! આપણું પિતાજીએ આ મહારાજ્ય ઉપર તને સ્થાપન કરેલો છે, માટે ત્રણે સમુદ્રના છેડા સુધીની આ સમગ્ર પૃથ્વીનું રાજ્ય ભેગવ. આ સુદર્શનચક તેમજ સવે વિદ્યારે તારે આધીન છે, હું તારા પર છત્ર ધરીશ અને લક્ષમણ તારે પોતાને મંત્રી થશે. શત્રુદ્ધ તારે ચામર ધરનાર થશે, દરેક સુભટો તારી તહેનાતમાં રહેશે, હે બાઘવ! લાંબા કાળથી મેં માગણી કરેલી જ છે, માટે તું રાજ્ય કર. રાક્ષસપતિ રાવણને જિતીને હું તારી પાસે અહીં માત્ર તારાં દર્શન કરવા આવ્યો છું. અમારી સાથે ભેગે ભેળવીને પછી દીક્ષા અંગીકાર કરજે.” આ પ્રમાણે કહેતા રામને ભરતે પ્રત્યુત્તરમાં જણાવ્યું કે, “હે દેવ ! મારી વાત સાંભળો કે, “હવે હું બહુદુખ દેનાર આ રાજ્યલક્ષમીને ત્યાગ કરવાની અભિલાષા રાખું છું.” ભરતે આ પ્રમાણે કહ્યું, “એટલે અશ્રુજળ પૂર્ણ નેત્રવાળા વિસ્મય પામેલા સુભટે કહેવા લાગ્યા કે-“ હે દેવ ! અમારું વચન સાંભળો. પિતાજીના વચનને યાદ કરે અને લેકેનું પાલન કરે અને હાલ રાજ્યસુખને અનુભવ કરે, હે મહાયશ! મિટીવય થાય, ત્યારે પાછલી જિંદગીમાં જિનમતની દીક્ષા અંગીકાર કરજે.” ભરત રાજાએ કહ્યું કે, “પિતાની આજ્ઞાનુસાર લેકેનું પરિપાલન કર્યું અને સર્વે ભેગવિધિ પણ અત્યાર સુધી માણી, મહાદાન આપ્યાં, સાધુજનોની ઈચ્છા પ્રમાણે પ્રતિભાભીને ભક્તિ કરી, પિતાએ જે વ્યવસાય કર્યો, તે કાર્યો હું પણ કરીશ. હવે મને શીધ્ર પ્રવ્રયાની અનુમતિ આપો-આ મારી યાચના તમે પૂર્ણ કરે. કારણ કે, પ્રશંસા કરવા યોગ્ય કાર્ય પુરુષે ગમે તેમ કરીને કરવું જ જોઈએ. વિષયરાગથી નહિં વિરમેલા બધુઓના નેહને આધીન થએલા નન્દ વગેરે ઘણા રાજાઓ કાલાન્તરે અગતિ પામ્યા. જેમ ચાહે તેટલા ઈમ્પણ હોય તેથી અગ્નિ તૃપ્ત થતી નથી, સેંકડો નદીએથી સમુદ્ર ધરાતે નથી, તેમ આ જીવ ચાહે તેટલા મહા કામોની પ્રાપ્તિ થાય, તો પણ તૃપ્ત Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ : પઉમચરિય–પદ્મચરિત્ર થતું નથી. આ પ્રમાણે કહીને ભરત આસન ઉપરથી ઉભું થયું અને જાતે હતું, ત્યારે ભારી સ્નેહ વહન કરતા લક્ષમણે તેને રોકી રાખ્યા. જેટલામાં હજુ લક્ષમણ ભરતને રતિક્રીડા માટે આગ્રહ કરતા નથી, તેટલામાં તો રામની આજ્ઞાથી ભારતની ભાર્યા ત્યાં આવી પહોંચી. દરમ્યાન સીતા તેમ જ વિશલ્યા શુભા, ભાનુમતી, ઈન્દુમતી, રત્નમતી, વળી લીમી, કાન્તા, ગુણમતી, નલકૂબરી, કુબેરી, બધુમતી, ચન્દના, સુભદ્રા, સુમના, ઉત્સુકા, કમલમતી, નન્દા, કલ્યાણમાલા, તથા ચન્દ્રકાન્તા, શ્રીકાન્તા, ગુણમતી, ગુણસમુદ્રા, પદ્માવતી વગેરે તથા ઋજુમતી આદિ યુવતીઓને પરિવાર આવી પહોંચ્યો. મન અને નયનને હરણ કરનાર, સર્વાલંકારથી વિભૂષિત કરેલાં અંગવાળી, હાથણીઓ જેમ હાથીને વીંટળાઈ વળે, તેમ આ સર્વે સુન્દરીઓ ભરતની ચારે બાજુ ઘેરીને ઉભી રહી. સીતાએ કહ્યું કે-“હે દેવર ! અમારું આ કહેલું માને કે આ યુવતીઓ સાથે તમે જલસ્નાન પૂર્વક ક્રિીડા કરે. જેને નેહ-સંબન્ધ ઓસરી ગએલે છે, તે ભરત આ પ્રમાણે કહેવા છતાં ઈચ્છાવગર માત્ર દાક્ષિણ્યથી અલ્પ અનુમતિ દેખાડી. ભારતની સર્વ પત્નીઓ ત્યાં આવી પહોંચી અને હર્ષ પામેલી તે પત્નીઓ સાથે સરોવરમાં ઉતર્યો. સુગન્ધી કિંમતી વિવિધવર્ણવાળા ચોળવાનાં નિગ્ધ તિથી મહાત્મા ભરતનું ઉદ્વર્તન કર્યું, પિતાની યુવતીઓએ નાન કરાવ્યું. સરોવરમાંથી બહાર નીકળીને ભાવથી જિનેશ્વરની પૂજા કરીને ત્યાર પછી સમગ્ર યુવતીઓએ વિવિધ પ્રકારનાં આભૂષણથી ભરતને અલંકૃત કર્યો. પદાર્થોનું યથાર્થ સ્વરૂપ સમજનાર ભરત કીડારતિથી તદ્દન વિરક્ત થયું હતું, યુવતીઓથી ઘેરાએલે હોવા છતાં પણ મનમાં અતિશય વૈરાગ્યને ધારણ કરતે હતો. આ સમયે ગેલેક્યમંડન નામનો હાથી આલાનસ્તંભ ઉખેડીને શાલામાંથી ક્ષોભ પામીને બહાર નીકળી ગયે. ભવનનાં ઉત્તમ તેરણોને ભાંગી નાખતો, કિલ્લામાં રહેલી દુકાનોને અને નગરજનોને ત્રાસ પમાડતે નગરમાં દડાદેડી કરી ભ્રમણ કરવા લા. પ્રલયકાળના મેઘ સમાન તેના શબ્દો સાંભળીને બીજા હાથીઓ પણ ઓસરી ગએલા મદ અને દર્પવાળા દશે દિશામાં પલાયન થવા લાગ્યા. ઉત્તમ સુવર્ણ અને રત્નમય ઉંચા નગરના દરવાજાને તોડીને અકસ્માત્ તે મહાહાથી ભારતની પાસે આવીને ઉભો રહ્યો. તે મદોન્મત્ત હાથીને દેખીને તે યુવતીઓ ભયથી શરીરે પૂજવા લાગી અને કિરણ જેમ સૂર્યને વીંટળાઈ વળે તેમ આ યુવતીએ ભરતની પાસે વીંટળાઈ વળી. ભારતની સન્મુખ જતા હાથીને જેઈને નગરલોક અને સર્વ પરિવાર માટે હાહારવ અને કોલાહલ કરવા લાગ્યા, હવે તે સ્નાન કરેલા પરિવારથી પરિવરેલા રામ અને લક્ષમણ બંને એક સાથે હાથીને દેખીને પકડવા તૈયાર થયા. તેટલામાં ભારતનરેન્દ્રને દેખીને હાથી નિર્નિમેષ નેત્રવાળો થયો અને પિતાને ગતભવ સ્મરણ કરવા લાગ્યું. તેનું હૃદય એકદમ શાન્ત બની ગયું અને શરીરનાં ગાત્રો ઢીલાં થઈ ગયાં. ભરતરાજાએ હાથીને કહ્યું કે, “કયા અનાયે તને રોષ કરા ?, હે ગજવર ! શાન્ત Page #396 -------------------------------------------------------------------------- ________________ [૧] ત્રિભુવનાલંકાર હાથીની વેદના : ૩૬૧ : ચિત્તવાળો થા અને રેષનો ત્યાગ કર.” ભરતનું વચન સાંભળીને તે હાથી અધિકતર સૌમ્યદર્શન સ્વભાવવાળે બની ગયો અને તે વખતે પૂર્વનો દેવભવ યાદ આવ્યો. પહેલાં આ ભરતરાજા પૂર્વભવમાં બ્રહ્મદેવલોકમાં મારા મિત્ર દેવ હતા, ત્યાંથી ચવીને બલ અને શક્તિસંપન્ન શ્રેષ્ઠ નરેન્દ્ર થયા. ખેદની વાત છે કે, “હું તો વળી નિન્દ્રિત કર્મ કરનાર તિર્યચનિમાં વિવેક-રહિત અકૃતાર્થ હાથીપણે ઉત્પન્ન થશે. માટે અત્યારે હું તેવાં કાર્ય કર્યું કે, જેથી મારાં દુઃખે ઉચછેદ કરીને ઈચ્છા મુજબ દેવલોકમાં ભોગ ભેગવું.” આ પ્રમાણે પૂર્વે અનુભવેલ ભવ યાદ કરીને ગજેન્દ્ર અત્યન્ત સંવેગ મનવાળે થયો. એ ચિન્તવવા લાગે કે-“હવે તેવાં કાર્યો કરું કે, જેથી વિમલ સ્થાનક પ્રાપ્ત કરું.” (૭૩) પાચરિત વિષે “ત્રિભુવનાલંકાર હાથીને સંક્ષોભ” નામના એશીમા પર્વને ગૂર્જરાનુવાદ પૂર્ણ થયો. [૮૦]. | [૧] ત્રિભુવનાલંકાર હાથીની વેદના ત્યાર પછી તે ઉત્તમ હાથીને રામ અને લક્ષમણે બંને સાથે મળીને અતિ કઠોર અભિમાનવાળા હોવા છતાં, ભયની શંકા મનમાં કરતાં કરતાં મુકેલીથી પકડ્યો. લક્ષમ ના વચનથી મંત્રીઓ હાથીને પિતાને ત્યાં લઈ ગયા અને ત્યાં મોકલ્યા પછી તેની. યથાયોગ્ય પૂજા કરી. હાથીને વશ કરેલો દેખીને વિદ્યાધરો સહિત સર્વ લેકે રામ અને લક્ષમણની શક્તિ અને પરાક્રમની પ્રશંસા કરવા લાગ્યા. સીતા, વિશલ્યા અને પિતાની. પનીઓ સહિત રામ, લક્ષ્મણ અને ભરત સર્વે કુસુમ નામના ઉદ્યાન તરફ ચાલ્યા. ઘણા વાજિંત્રેના નિનાદ સાથે “જય થાઓ”ની ઉદ્દઘોષણા અને મંગલગીતના શબ્દોથી અભિનેન્દિત તેઓ અમરાપુરી સરખા રામના ભવનમાં પેઠા. વાહનમાંથી નીચે ઉતરીને, સર્વે ભજન કરવાના મંડપમાં બેઠા. સાધુ ભગવન્તને પ્રતિભાભીને ત્યાર પછી પરિ. વારસહિત દરેકે ભેજન કર્યું. તેટલામાં હે શ્રેણિક ! તેઓના મહામંત્રીઓ આવ્યા, મસ્તકથી પ્રણામ કરીને કહેવા લાગ્યા કે, “હે રઘુનન્દન ! અમારી વાત સાંભળો. આ હાથી લાંબા નિઃશ્વાસ મૂકીને આંખ મીંચીને સુંઢથી પૃથ્વીપીઠ અફાળે છે. વળી મસ્તક ધૂણાવે છે, વળી પાછે ચિન્તાસાગરમાં ડૂબી જાય છે. પંપાળી પંપાળી કળી આપીએ છીએ, તે પણ ગ્રહણ કરતો નથી, તેમજ નિષ્ફર વચન કહીએ, તે પણ ખાતે નથી, સૂંઢ વડે દાંત વીંટાળીને થાંભલા સરખો જડ બની કંઈક ધ્યાન કરે છે. લેખ્યમય ચિત્રામણની જેમ સર્વાગે સ્થિર કરીને લાંબા કાળ સુધી ઉભો રહે છે. જીવતો છે કે મરી ગયું છે તેને પણ સદેહ થાય છે. તે સ્વામી! મંત્રપ્રયાગ, ઔષધે Page #397 -------------------------------------------------------------------------- ________________ : ૩૬૨ : પહેમચરિય-પદ્યચરિત્ર વૈદ્યોએ કર્યા, પરંતુ સાચી શી હકીકત છે? તે જાણી શકાતું નથી. નક્કી તેને અતિશય વેદના થતી હોવી જોઈએ. સંગીત સંભળાવવા છતાં, તે પણ સાંભળતું નથી, સરોવરથી કે શય્યાથી પણ વૃતિ કરતા નથી. ગામમાં, અરણ્યમાં, ભેજનમાં કે જળપાનમાં ક્યાંય તેને ચેન પડતું નથી. આ લોક્યમંડન હાથીનું શરીર આ અવસ્થા પામ્યું છે. અમે તે તેની સર્વ હકીકત આપને નિવેદન કરી છે, તે હે પ્રભુ! હવે તેને આપ કેઈ ઉપાય કરે.” આ પ્રમાણે મહામંત્રીઓની વાણી સાંભળીને બલદેવ અને વાસુદેવ બંને વિચારમાં પડી ગયા અને બોલવા લાગ્યા કે, લોભૂષણ હાથી વગરનું સમગ્ર રાજ્ય એ વિમલ રાજ્ય નથી. (૧૫) પચરિત વિષે “ત્રિભુવનાલંકાર હાથીનું શલ્ય-વિધાન’ નામનું એકાશીમું પર્વ પૂર્ણ થયું. [૧] F [૨] ત્રિભુવનાલંકાર હાથીના પૂર્વભવે આ સમયે એક દેશભૂષણ નામના અને બીજા કુલભૂષણ નામના મહામુનિ ભગવન્ત દેવ અને અસુરોથી વંદિત થએલા તેઓ જ્યારે વંશનગરમાં ચારમુખવાળા વનમાં કાઉસગ્ગ–દયાનમાં રહેલા હતા અને પૂર્વભવના શત્રુ એવા દેવે તેમને ઉપસગ કર્યો હતો, ત્યારે રામ અને લક્ષ્મણે તેઓને ત્યાં પ્રાતિહાર્ય કરી ઉપસર્ગ– નિવારણ કર્યું હતું અને તે સમયે તે બંને મુનિવરેએ સમગ્ર જગતને પ્રકાશિત કરનાર એવું કેવલજ્ઞાન પ્રગટ કર્યું હતું. તુષ્ટ થએલા કક્ષાધિપતિએ તે વખતે મહાગુણયુક્ત વરદાન આપેલ, જેના પ્રભાવથી રામ-લક્ષમણે શત્રુને જિત્યો હતો, તે શ્રમણ સંઘના પરિવારવાળા વીર કેવલજ્ઞાની મુનિવરે કેશલાપુરીમાં પહોંચ્યા અને તેઓએ કુસુમામોદ નામના ઉદ્યાનમાં નિજીવ પ્રદેશમાં નિવાસ કર્યો. સંયમના સ્થાનરૂપ તે મુનિવરેને સુંદર મનવાળા સર્વ નગરલોક ત્યાં આવીને અતિશય વિનયપૂર્વક વન્દન કરતા હતા. ભાઈઓ સહિત રામ પણ સાધુવન્દન કરવા માટે તત્પર બન્યા અને જાતિસમરણવાળા હાથીને આગળ કરીને નીકળ્યા. દેવી અપરાજિતા, સુમિત્રા, કૈકેયી તથા બીજી પણ યુવતીઓ મુનિવરનાં દર્શન–વન્દન કરવા માટે રામ સાથે નીકળવા તૈયાર થઈ. પર સ્પર જગડતા-અથડાતા ઘોડા અને હાથીઓની ઘટાના આપવાળા વિશાળ માર્ગેથી ઘણું સુભટોથી પરિવરેલ રામ તે ઉદ્યાનમાં ગયા. સાધુના નિવાસ-સ્થળનું આચ્છાદન દેખીને વાહનમાંથી રામ વગેરે નીચે ઉતર્યા અને તેમની પાસે પહોંચીને સર્વેએ તે ઉત્તમ મુનિવરને પ્રણામ કર્યા. ત્યાર પછી તેઓ ભૂમિતલ પર બેઠા, એટલે દેશભૂષણ મુનિએ બે પ્રકારના ધર્મને ઉપદેશ આપ્યો-એક શ્રાવકધર્મ અને બીજે સાધુ ધર્મ, Page #398 -------------------------------------------------------------------------- ________________ [૨] ત્રિભુવનાલંકાર હાથીના પૂર્વભવે : ૩૬૩ : પહેલે પ્રકાર અનેક ભેદવાળો ગૃહસ્થને હોય છે, જ્યારે બીજો નિરગાર ધર્મ નિન્ય મુનિવરોને હોય છે. આદિ અને અન્ત વગરના આ લોકમાં અજ્ઞાન અને મેહને વશ પડેલા છો સંસાર–અરણ્યમાં અનેક ખરાબ યોનિઓમાં પારાવાર દુઃખાનુભવ કરે છે. તેવા દુઃખી આત્માઓને પરભવમાં બધુસમાન જે કઈ હોય તે ધર્મ છે, જીવને રક્ષણ કરનાર, શરણ હોય તો ધર્મ છે. સર્વ સુખનું મૂળ ધર્મ છે, ધર્મ એ કામધેનુ ગાય છે. સમગ્ર ત્રણે લોકને વિષે જે ઉત્તમ અને મહાકિંમતી દુર્લભ પદાર્થની પ્રાપ્તિ થાય, તે સર્વ ધર્મનું જ ફળ છે, અને તે મેળવી શકાતું હોય તે મનુષ્યથી જિનેશ્વરે કહેલા સંયમ અને પરૂપ ધર્મની સાધના કરવાથી મેળવી શકાય છે. જિનેશ્વરે ચિંધેલા માગે જનાર પુરુષ નકકી ધર્મ કરીને કર્મ અને કલેશથી સર્વથા મુક્ત બની શાશ્વત મોક્ષસ્થાનમાં જાય છે. આની વચ્ચે લક્ષમણે પ્રણામ કરીને મુનિભગવન્તને પૂછયું કે, “હે ભગવંત! આ હાથી શાથી સંભ પામ્યો અને પાછો શાન્ત કેમ થયે? તે આપ કહે.” હવે દેશભૂષણ મુનિએ કહ્યું કે, “અતિશય બલ પામેલ હોવાથી ક્ષોભ પામ્યો અને પૂર્વ ભવનું સ્મરણ કરીને ફરી વળી શાન્ત બની ગયે. પૂર્વકાલમાં આ નગરમાં નાભિ કુલકર અને મરુદેવી તેની ભાર્યા હતી. તેના ગર્ભમાં સમગ્ર જગતના પ્રભુ અસુરો અને દેવતાઓથી નમન કરાએલા ચરણવાળા ઋષભદેવ ઉત્પન્ન થયા. તેમણે મેટા પુત્ર ભરતને રાજ્ય આપીને, ચાર હજાર રાજાઓ સહિત દીક્ષા લીધી. દીક્ષા લઈને એક હજાર વર્ષ સુધી ધીર એવા તે જિનેશ્વર ભગવત પ્રતિમાને પણે કાઉસગ્ગ–ધ્યાને ઉભા રહ્યા હતા. જે પ્રદેશમાં ઉભા રહ્યા હતા, તે સ્થળ આજે પણ પ્રયાગ નામથી ઓળખાય છે. ઋષભદેવસ્વામી સાથે ભક્ત રાજાઓ જેમણે ભગવન્તની સાથે દીક્ષા અંગીકાર કરી હતી, તે રાજાઓ દુસ્સહ એવા સુધાવેદનાદિ પરિપહેથી ભગ્ન પરિણામવાળા થયા અને છ માસમાં ભગવન્તથી છૂટા પડી ગયા. આહારપાણી ન મળવાના કારણે ભૂખ અને તૃષાથી ખેદ પામેલા પોતાની સ્વછંદ મતિકલ્પનાથી કુધર્મમાં ધર્મબુદ્ધિ કરીને મૂઢ અજ્ઞાની વૃક્ષનાં ફળ અને મૂળ આહાર ખાવાવાળા અને ઝાડની છાલનાં વકલ-વસ્ત્રને ધારણ કરવા લાગ્યા. ભગવન્તને કેવલજ્ઞાન ઉત્પન્ન થયા પછી ભરતના પુત્ર મરિચિએ પ્રવ્રયા અંગીકાર કરી. શ્રમણપણું પાલન ન કરી શકવાથી ભગ્નપરિણામવાળા તેણે પરિવ્રાજક-ધર્મ પ્રવર્તાવ્યા. તે સમયે સુપ્રભ રાજાની પ્રહલાદના દેવીના ચન્દ્રોદય અને સૂર્યોદય નામના બે પુત્રોએ જિનવરની સાથે દીક્ષા લીધી. શ્રમણપણાથી ભગ્ન બની મરીચિ નામના ગુરુના બંને શિષ્ય બન્યા, કાળ પામીને સંસાર-અટવીમાં ભ્રમણ કરવા લાગ્યા. કેઈક સમયે ચન્દ્રોદય નાગપુરમાં હરિમતિની ભાર્યા પ્રહલાદનાના ગર્ભમાં કુલંકર નામને રાજા થયે, સૂર્યોદય પણ તે સમયે તે જ નગરમાં વિશ્વભૂતિ પુરોહિત બ્રાહ્મણની અગ્નિકુંડા નામની ભાર્યાના ગર્ભમાં શ્રુતિરત નામને પુત્ર થયે. કુલંકર રાજા કેઈ વખત તાપની સેવા Page #399 -------------------------------------------------------------------------- ________________ ૬ ૩૬૪ : પઉમચરિય-પદ્મચરિત્ર કરવા જતો હતો, ત્યારે તેણે ધીર એવા અભિનન્દન નામના અવધિજ્ઞાની મુનિને જોયા. અને તે મુનિએ રાજાને કહ્યું કે, “હે રાજન્ ! જ્યાં તું જાય છે, ત્યાં કાષ્ઠમાં પૂર્વે ભવના તમારા પિતામહ-દાદા સર્ષપણે ઉત્પન્ન થએલા રહેલા છે. ત્યાં પહોંચીને કાક ચીરાવી તેનું રક્ષણ કરાવવું.” રાજા ત્યાં ગયે અને જે પ્રમાણે મુનિએ કહ્યું હતું, તે પ્રમાણે સર્વ જોયું. યથાર્થ દેખવાથી મુનિવરના વચનથી તે પ્રતિબંધ પામ્યા. સંવેગ થવાના કારણે રાજા પ્રત્રજ્યા લેવાની ઈચ્છા કરતો હતો. રાજાને ચાર વિભાગવાળી શ્રુતિમાં તિરત વિપ્ર ભરમાવતો હતો. તેણે રાજાને કહ્યું કે, “હે રાજન્ ! કુલઝમાગત આ તમારા પિતાનો ધર્મ છે, માટે ચિરકાળ રાજ્ય ભેગવીને તમારા પદે મોટા પુત્રને સ્થાપન કરીને હે સ્વામી! પછી આત્મહિત કરજે-આટલું મારું વચન માન્ય કરો.” આ વૃત્તાન્ત શ્રીદામ નામની રાજપત્નીએ સાંભળીને ચિન્તવ્યું કે, “હું બીજા પુરુષમાં આસક્ત છું, તે રાજાને જાણવામાં વધારે આવી ગયું છે, તેથી કદાચ રાજા પ્રત્રજ્યા ગ્રહણ કરે કે ન પણ ગ્રહણ કરે, પારકાનું હદય કેણ જાણી શકે? માટે હું રાજાને ઝેર આપીને મારી નાખું.” પાપિણી રાણીએ પુરોહિત સાથે મળી કુલંકર રાજાને તે જ ક્ષણે પિતાના ઘરે પશુનો ઘાત કરે, તેવી રીતે ક્રૂરતાથી મારી નાખે. રાજા મૃત્યુ પામ્યા, ત્યાર પછી સસલો થયે, ત્યાર પછી મેર થયે, પછી સર્ષ થયો, પછી કુરર તેમજ દેડકે થયે. હવે કૃતિરત વિપ્ર પણ મરીને પૂર્વે હાથીપણે ઉત્પન્ન થયા. પિલા દેડકાને પિતાના પગથી ચાંપીને હાથીને મારી નાખે, મરીને તે મસ્ય થયે. કાલક્રમે સરેવરમાં જળ સુકાઈ ગયું, એટલે કાગડાઓએ મર્યને ફેલી ખાધે, એટલે મૃત્યુ પામી કૂકડો થયે. પછી બિલાડે, ફરી હાથી, ત્રણ ભવ સુધી કૂકડો . બ્રાહ્મણ બિલાડાએ ત્રણ જન્મ સુધી તેનું ભક્ષણ કર્યું. તે બ્રાહ્મણ બિલાડો મરીને મત્સ્યપણે ઉત્પન્ન થયા. બીજે પણ તે જ જળમાં સુંસુમારપણે ઉત્પન્ન થયો. મચ્છીમાર ધીવર પુરુષોએ જળમાં જાળ નાખી તે સુંસુમાર અને મત્સ્ય બંનેને પકડ્યા. જળમાંથી બહાર કાઢીને બંનેને વધ કર્યો. મરીને તેઓ ઘણી વખત સાથે ઉત્પન્ન થયા. જે સુંસુમાર હતા, તે વિનેદ નામને બ્રાહ્મણ હતો, બીજે તેને ના ભાઈ હતું, તેનું નામ રમણ હતું અને તેઓ રાજગૃહમાં રહેતા હતા. મૂખ પણના કારણે રમણે કંટાળ્યો અને વેદ ભણવા માટે ઘરેથી નીકળી ગયે, બહારગામ ગયે, ત્યાં વેદ ભણાવનાર ગુરુનો વેગ થયે. તેમની પાસે ત્યાં અંગ-ઉપાંગ સહિત વેદ ભણી ગયે. ફરી પણ પિતાને સહદરને મળવાની ઉત્કંઠાથી મગધપુર આવ્યા અને રાત્રિસમય થયે હેવાથી યક્ષમંદિરમાં રાત્રે સ્થાન મેળવ્યું. ત્યાં વિનોદની શાખા નામની પત્નીએ અશોકદરને મળવાનો સંકેત અને સમય આપેલ હતો, તેથી તે યક્ષના મંદિરમાં આવી પહોંચી. કેટવાળાએ તેની સાથે રમણને પકડ્યો, તેટલામાં તેઓની પાસે તલવાર લઈને વિનોદ ગયો. વૃત્તાન્ત સાંભળીને પત્નીને કારણે ગુસ્સે થયે અને રાત્રે વિદે તે રમણને મારી નાખે. ઘરે ગયા પછી વિનોદ પત્ની સાથે સતત રતિસુખ ભોગવીને મૃત્યુ પામી Page #400 -------------------------------------------------------------------------- ________________ [૨] ત્રિભુવનાલંકાર હાથીના પૂર્વભવો : ૩ય : દુઃખ પીડાવાળા સંસારમાં ભ્રમણ કરવા લાગ્યા. વિનેદ અને રમણ બંને ભાઈઓ પિતપોતાના કર્મોથી આખરહિત રીંછ થયા અને વનદવમાં બળી મરી ગયા. - ત્યાર પછી બંને શિકારીના યુવાન પુત્ર, પછી હરણે, પછી સારંગ જાતિના હરણે, અરણ્યમાં ટેળાના ત્રાસથી છૂટા પડી ગયા. કેઈક વખત સ્વયંભુ રાજા વિમલજિનેન્દ્રને વાંદીને પાછા ફરતા હતા, ત્યારે તે હરણીયાને જોયા એટલે તુષ્ટ થયે અને અને હરણને ઘરે લઈ ગયો. મુનિવરોને ઉત્તમ પ્રકારના આહારનું દાન કરતા દેખીને પ્રસન્નમનવાળા હરિણે રાજાને ઘરે ધૃતિ પામ્યા. આયુષ્ય પૂર્ણ થતાં સમાધિ મેળવીને મૃત્યુ પામેલા તે બંને દેવો ઉત્પન્ન થયા. દેવલોકમાંથી ચ્યવેલા તિર્યંચની વિવિધ નિમાં ભ્રમણ કરવા લાગ્યા. મહામુશીબતે ફરી મનુષ્યપણું મેળવીને તે વિનોદને જીવ હરણ હતું, તે કામ્પિત્યનગરમાં બત્રીશ કેડ ધનને સ્વામી ધનંદ વણિકને ત્યાં પુત્રપણે જન્મ્યો. રમણજી જે હરણ થયે હતો, તે અનેકવિધ યોનિઓમાં ઉત્પન્ન થઈ સંસારમાં પરિબ્રમણ કરીને કાસ્પિત્ય નગરમાં ધનદને ભૂષણ નામનો પુત્ર થયો. પુત્રના સ્નેહથી તેના ઉત્તમ ભવનમાં ધનદ પિતાએ તેની સમક્ષ દેહને સુખાકારી એવાં અનેક સુખ સગવડ આપનારાં સાધને કરાવી આપ્યાં. પિતાની મનહર યુવતીઓની સાથે ભેગ ભોગવતે ઉદય પામતા કે અસ્ત થતા સૂર્ય-ચન્દ્રને પણ જાણતો નથી અર્થાત્ સ્ત્રીઓના ભાગોમાં અત્યન્ત આસક્ત બની ગયે. હે શ્રેણિક ! આ સંસારમાં જીવોનાં નાટક તો જુઓ કે, જે એક વખત સગો ભાઈ હતા, તે જ ફરી ભૂષણને પિતા થયે. તેટલામાં રાત્રિના છેલ્લા સમયે દેવદુંદુભિને શબ્દ સાંભળીને, દેવતાઓનું આગમન દેખીને એકદમ ભૂષણ પ્રતિબોધ પામે. ભદ્રક પરિણામી, શીલ પાળવાના સ્વભાવવાળે, ધર્મમાં રક્ત, તીવ્રભાવનાયુક્ત, તે ભૂષણકુમાર શ્રીધરમુનિ પાસે વન્દન કરવા માટે પ્રવર્યો. અશોકવનમાં મહેલમાંથી નીચે ઉતરતાં ત્યાં સાપે ડંખ માર્યો, મૃત્યુ પામી મહેન્દ્ર દેવલોકમાં માટે દેવ થયા. ત્યાંથી ચ્યવને પુષ્કરવરદ્વીપમાં ચન્દ્રાદિત્ય નગરમાં પ્રકાશયશ રાજાની માધવી દેવીની કુક્ષિથી પુત્રપણે ઉત્પન્ન થયે. અમરેન્દ્રના સમાન રૂપવાળે, સમગ્ર કાન્તિવાળ, જગદ્યુતિ નામને પુત્ર થયો. જે સંસારભારુ તેમ જ રાજ્યગમાં અનાદરબુદ્ધિ કરવા લાગ્યું. તપસંયમ–શીલ-સમૃદ્ધ મુનિવરોને આહારાદિક દાનના પુણ્યોગે મરીને દેવકુરુમાં, ત્યાર પછી કમે કરી ઈશાનકલ્પમાં ગયા. ત્યાં દેવસુખનો ભોગવટો કરીને ઘણું પલ્યોપમનું આયુષ્ય પૂર્ણ કરીને ચ્યવને જબૂદ્વીપમાં પશ્ચિમવિદેહમાં મહાસમયમાં રત્નપુર વિષે અચલ નામના ચક્રવતીની હરિણી નામની ભાર્યાની કુક્ષિમાં લોકોના નેત્રના ઉત્સવભૂત રાજપુત્ર તરીકે જન્મ્યા. પોતાના પુત્રને વિરાગ્ય પામેલો જાણીને ચકવર્તીએ ત્રણ હજાર કન્યાઓ સાથે બલાત્કારથી પુત્રનાં લગ્ન કર્યા. તે યુવતીઓ કુમારનું લાલન-પાલન કરતી હતી. પરન્તુ ધીર એ કુમાર ભેગોને વિષ સમાન માનતો હતો અને પ્રત્રયા અંગીકાર કરવાને એકાન્ત ભાવ સેવતા હતા. કેયૂર, હાર, કુંડલ આદિ આભૂષણોથી Page #401 -------------------------------------------------------------------------- ________________ * ૩૬૬ ઃ પઉમરિય-પદ્મચરિત્ર અલ'કૃત માટા રાજાઓની મધ્યમાં બેસીને જિનવરે ઉપદેશેલા હિત-ગુણ કરનાર માટે ઉપદેશ આપવા લાગ્યા. ક્ષણભ‘ગુર એવા ભાગેા વિષે કયા વિવેકી રતિ કરે ? કિપાકલ સરખા ભાગે પાછળથી નક્કી અહિતકારી નીવડે છે. આ જીવલેાકમાં મનુષ્યની તે એક જ એવી પ્રશસવા લાયક શક્તિ છે કે, જે ચંચળ જીવલેાકમાં તત્ક્ષણ મુક્તિસુખની અભિલાષા કરે છે. ત્યાં બેઠેલી તેની પત્નીએ પતિએ ઉપદેશેલ ધર્મોનું શ્રવણ કર્યું. અને સંસાર તરફ ઉદાસીન બની યથાશક્તિ નિયમા ગ્રહણ કર્યા. આ ચક્રવર્તીના પુત્ર પેાતાના શરીર ઉપર પણ મમત્વ વગરના થઈ છે, અઠ્ઠમ આદિ તપ કરવા લાગ્યા અને આત્મભાવના ભાવવા લાગ્યા. ચાસઠ હજાર વર્ષ સુધી ચલાયમાન થયા સિવાય આકર્' તપ કરીને સમાધિપૂર્વક કાલધર્મ પામીને ઉત્તમ બ્રહ્મદેવલાકમાં ઉત્પન્ન થયા. તેના પિતા જે પહેલાં ધનદ હતા, તે વિવિધ પ્રકારની ચેાનિએમાં પરિભ્રમણ કરીને જમૂદ્રીપના દક્ષિણભરત વિષે પાતનપુરમાં ધનસમૃદ્ધ અગ્નિમુખ નામના બ્રાહ્મણની શકુના નામની બ્રાહ્મણીના ગર્ભ માં કર્માનુભાવાગે મૃદુમતિ નામના પુત્ર ઉત્પન્ન થયા. તે પુત્ર અવિનીત, જૂગારી, ખીજા પણ અનેક અપરાધેા કરનાર દુ ન હેાવાથી, તેમજ લેાકેાના ઠપકા સાંભળવા પડે, તેના ભયથી પિતાએ ઘરેથી તગડી મૂકયો. માત્ર પહે રેલા એ કપડાવાળા લાંબા કાળથી પૃથ્વીમાં ભટકતા ભટક્તા કાઇક સમયે કાઈક ગામમાં એક ઘરે તરણ્યા થએલા, તે જળ માગવા લાગ્યા. ત્યારે બ્રાહ્મણીએ તેને સુગધી અને શીતળ જળ આપ્યું. પ્રસન્ન હૃદયવાળા મૃદુમતિ વિષે તેને પૂછ્યું કે, · હે માતાજી ! મને દેખીને એકદમ તું કયા કારણે રુદન કરવા લાગી ?' ત્યારે બ્રાહ્મણીએ કહ્યું કે, ‘મારુ' વચન સાંભળ ! હે ભદ્રે ! ખરાખર તારા સરખી આકૃતિવાળા મારા પુત્ર ઘરેથી નીકળી ગયા છે, તું દરેક સ્થળે ભ્રમણ કરે છે, એને કાંય દેખ્યા હોય તેા મને કહે,’ મૃતિએ તેને કહ્યું કે, હું માતાજી ! તું રુદન ન કર, પણ ખુશ થા. લાંખા કાળે દેખેલ ભ્રમણ કરીને તારા પુત્ર હું આવી ગયેા છેં.' શત્રુના અગ્નિમુખની પત્ની પ્રિયપુત્રના મેળાપથી ઉત્પન્ન થએલા તેાષથી સ્તનમાંથી દૂધ ઝરાવવા લાગી અને ત્યાર પછી પુત્રસમાગમના કારણે આનન્દ કરવા લાગી. તે સવ કળાઓમાં અને સર્વ શાસ્ત્રામાં કુશળ થયેલા હતા. ધૂર્તોના મસ્તક પર બેસનારા, ધૈય વાળા, રાજાના ઉપભેાગ સરખા ભાગે! ભોગવનારા અને જૂગારમાં કેાઈથી ન જિતાય તેવા ચતુર હતા. રૂપસ'પન્ન એક વસન્ત અમરા નામની અને રમણ નામની બીજી ગણિકા હતી, જે મૃદુમતિને ઘણી ઇષ્ટ અને વલ્લભ હતી. બન્ધુ-પરિવાર સહિત પિતાને દારિદ્રથી મુક્ત કર્યા અને માતાને કુંડલાર્દિક આભૂષણેાથી વિભૂષિત કરી ઋદ્ધિવાળી કરી. આ બાજુ શશાંકપુરમાં રાજાને ત્યાં ચારી કરવા માટે ગએલા મૃદુમતિએ નન્દિવન રાજાને એમ કહેતા સાંભળ્યેા કે, હે કૃશેારિ ! આ ચન્દ્રમુખ નામના મુનિવૃષભ પાસે પરમગુણવાળા, શિવસુખ-ફૂલને આપનાર પેાતાના અન્ધુ-સમાન ધનુ શ્રવણ કર્યું છે. હે દેવી ! આ વિષયા ઝેર કરતાં પણ વધારે ખરાબ છે. કારણ Page #402 -------------------------------------------------------------------------- ________________ [૨] ત્રિભુવનાલંકાર હાથીના પૂર્વભવે : ૩૬૭ : કે, ઝેર એક વખત મૃત્યુ પમાડે છે, વિષયાબીનને અનેક જન્માન્તરોમાં મૃત્યુ પામવું પડે છે. વળી તેના વિપાકે ઘણું દુઃખ આપનાર મહાશત્રુ-સમાન છે. જે તું શકસંબન્ધ ન કરે, તે હું દીક્ષા અંગીકાર કરું.” આ પ્રમાણે શિક્ષા આપતા શ્રીવર્ધનને સાંભળીને તે સમયે મૃદુમતિ તરત જ બધિ પા. સંસારના ભયથી ઉદ્વેગ પામી તે મૃદુમતિ ચન્દ્રવદન મુનિ પાસે ગયે અને જિનેશ્વરે કહેલી પ્રત્રજ્યા તેણે અંગીકાર કરી. અતિ ઘોર તપ તપવા લાગ્યો, આગમમાં કહેલી વિધિથી શીલ-સંયમમાં ઉઘુક્ત, મેરુની જેમ ધીર ગંભીર, પ્રાસુક આહાર ગ્રહણ કરનાર ભૂમિમાં વિચરવા લાગ્યું. એક બીજા ગુણનિધિ નામના મુનિવર, જે સાધુઓમાં સિંહ સમાન હતા, દેવતાઓથી પૂજાતા હતા, તે ચોમાસાના ચાર મહિના પર્વતના શિખર ઉપર રહેલા હતા. તેને ચાર મહિનાને નિયમ પૂર્ણ થયે, એટલે આકાશમાગે તે બીજા પ્રદેશમાં ચાલ્યા ગયા. તે સમયે મૃદુમતિ મુનિ તે જ પર્વત ઉપર પહોંચી ગયો. નજીકમાં આલકનગર નામનું મનહર નગર હતું, ત્યાં સમાહિત મનવાળા લોકેવડે વન્દન કરાતા ભિક્ષા માટે પ્રવેશ કરતા હતા. લોકો વાતો કરવા લાગ્યા કે, આ પર્વતના શિખર ઉપર દેવથી પૂજાતા ઘણા ગુણોના નિવાસસ્થાનરૂપ ભય-શાક-રહિત અને ધીર એવા આ સાધુ છે. પેલા સાધુ સમજીને નગરલોકે મૃદુમતિ મુનિને સ્વાદિષ્ટ આહાર–પાણી આદિની ભક્તિ કરતા હતા. ઋદ્ધિ અને રસ-ગારવ નિમિત્તે માયા કરીને પોતે સાચી હકીકત પ્રગટ કર્યા વગર મૌનપણે ગુણપ્રશંસા સાંભળ્યા કરે છે અને આહાર-પાણી ગ્રહણ કર્યા કરે છે. “જે ચેમાસામાં પર્વત-શિખર પર મુનિવર હતા, તે તમે જ છે ને?” એમ લોકે પૂછતા હતા, ત્યારે તે વાતને ઈન્કાર કર્યા વગર માયાથી તીવ્ર રસની આસક્તિથી “તે મુનિ છું.” એમ સ્વીકારી લેતા હતા. કરેલું આ માયાશલ્ય ગુરુ પાસે ન આવ્યું, તે કારણે તે આ હાથીપણાવાળી તિર્યંચગતિનું આયુષ્યકર્મ બાંધ્યું. પુણ્યવતી તે મૃદુમતિ મુનિ કાલ પામીને તે જ ક૯૫માં ભાગ્યને ઉત્પન્ન થયે, જ્યાં આ મનોહર દેવતા રહેતો હતો. ઘણા ભવના ઉપાર્જન કરેલા કર્મવડે મહાઋદ્ધિવાળા તે બંનેને દેવલોકમાં નિરન્તર અત્યન્ત પ્રીતિ હતી. દેવાંગના અને અપ્સરાઓની મધ્યમાં રહેલા દિવ્ય બાજુબંધ, હાર, કુંડલોથી અલંકૃત રતિસાગરમાં ડૂબી ગએલા એવા તેઓ કેટલો કાળ પસાર થયે, તે પણ જાણતા ન હતા. તે મૃદુમતિને જીવ દેવભવથી એવીને માયા કરવાના કારણે આ જ ભારતમાં શકીવનની ઝાડીમાં પર્વત પાસે હાથીપણે ઉત્પન્ન થયો. શ્યામ મેઘ અને કાળા કાજળની કાન્તિ સરખ, ક્ષોભ પામેલા સમુદ્રના સરખા ગંભીર નિર્દોષવાળા, શ્વેત દંતૂશળવાળા, પવન સરખા વેગવાળો, ઉત્તમકુળવાળો, શૂરવીર, ઐરાવણ હાથી સરખો, સ્વછંદવિહારી, શત્રુનો વિનાશ કરનાર, મનુષ્યની વાત તો બાજુ પર રાખીએ, પરંતુ મોટા મોટા ખેચરો પણ જેને પકડી ન શકે તે, વિવિધ પ્રકારના વૃક્ષેની ઘટાવાળા શિખરોમાં જુદી જુદી ક્રીડા કરતે, કમલપૂર્ણ માનસ સરોવરમાં લીલાપૂર્વક જળપાન અને સ્નાન કરવા ઉતરત Page #403 -------------------------------------------------------------------------- ________________ : ૩૬૮ : પઉમચરિય-પદ્મચરિત્ર હતે. કૈલાસ પર્વત, વળી ગંગાનદીના નિર્મલ જળમાં હજાર હાથણીઓ સાથે ઈચ્છા, પ્રમાણે ક્રીડા સુખ અનુભવતે હતે. પક્ષીગણ વડે જેમ ગરુડ શોભે તેમ, ત્યાં તે ગજવરેન્દ્ર વનમાં બીજા હાથીઓથી પરિવરેલે અને વિચરતો શેભત હતો. મદસહિત આ ગજવરને રાવણે દેખે, એટલે તેને પકડ્યો અને તેનું ભુવનાલંકાર એવું નામ સ્થાપન કર્યું. “સ્વર્ગમાં ઉત્તમ વિમાનમાં રહેલે તું દેવીઓની સાથે ભેગ ભોગવતો હતો અને અત્યારે તિર્યંચગતિમાં ઉત્પન્ન થએલે હાથણીઓ સાથે કીડા કરે છે.” હે શ્રેણિક! કની એવા પ્રકારની શક્તિ છે કે, જો સર્વ નિમાં ઉત્પન્ન થાય છે. ત્યાં અતિદુઃખી હોય, તો પણ અધિક વૃતિ ધારણ કરે છે. પેલો દેવ ત્યાંથી ચ્યવીને અતિશય શુદ્ધધર્મના પ્રભાવથી સાકેતા નગરીનો સ્વામી રાજા ભરત થયે. મોહમલથી વિપ્રમુક્ત થએલો તે ભેગે તરફ અનાદર બુદ્ધિવાળે થયે છે અને સંસારનાં દુઃખથી મુક્ત થવા માટે મહાપ્રત્રજ્યા ગ્રહણ કરવાની અભિલાષા રાખે છે. - તે સમયે જિનેશ્વર ભગવન્તની સાથે દીક્ષા અંગીકાર કરીને પરિપતિત થયા, તે ચન્દ્રોદય અને સૂર્યોદય મરીચિના પાખંડમાં જોડાયા. તે ભાઈઓએ સંસારમાં લાંબા કાળ સુધી પરિભ્રમણ કર્યું. તેઓ પિતાના કર્મના પ્રભાવથી ભારત અને ગજેન્દ્ર થયા. જે ચન્દ્ર કુલકર સમાધિમરણથી સારંગ હરણ થયે, તે મહા ઋદ્ધિવાળા ભરત રાજા થયા. જે સૂર્યોદય વિપ્ર હતું, જે કુરંગ ત્યારે થયો હતો, તે કુત્સિત કર્મના કારણે અત્યારે હાથી થયે છે. લોહ સ્તંભ ભાંગીને આ હાથી બળથી સંક્ષુબ્ધ થયે અને ભરતને જેવાથી પૂર્વભવ યાદ કરીને ઉપશાન્ત થયે. ચપલવિજળી સરખું સર્વ જીનું જીવતર ચંચળ છે. સગા-સ્નેહીના સંબધે અને વિયેગે ફરી ફરી ઘણી વખત થાય છે. “આ જાણીને એકાન્ત દુઃખથી ભરેલા સંસારમાં લાંબા કાળ સુધી ભ્રમણ કરીને દીર્ઘકાળે પ્રાપ્ત કરેલ મનુષ્યપણું પામીને હે ભવ્યાત્માઓ! તમે બુદ્ધિશાળી વિવેકી અપ્રમત્ત બનીને અહિં અતિશય વિમલ એવા ધર્મકાર્યની સાધના કરે.” (૧૨૧) પદ્મચરિત વિષે “ત્રિભુવનાલંકાર હાથીના પૂર્વભવના અનુકીનરૂપ બાશીમાં પવને આ. શ્રીહેમસાગરસૂરિએ ગુજરાનુવાદ પૂર્ણ કર્યો. [૨] [૩] ભરત-કેયીની પ્રત્રજ્યા તે મુનિવરનું વચન સાંભળીને ભરત વગેરે ઘણું સુભટ વિરાગ્યવાળા તેમજ દીક્ષા અંગીકાર કરવા તત્પર થયા. તે સમયે કુંડલેથી કપલતલને પ્રકાશિત કરતા, બે હાથ Page #404 -------------------------------------------------------------------------- ________________ [૮] ભરત-કેકેયીની પ્રવ્રયા : ૩૯ : અંજલિ મસ્તકે સ્થાપી, ભરતરાજા ઉભા થયા અને મોહરહિત થઈ ભરતે સાધુને પ્રણામ કર્યા. સંસારના ભયથી ઉદ્વેગ પામેલા ભરત તે મુનિવરને વિનતિ કરવા લાગ્યા કે હે નાથ ! અનેક હજાર એનિસ્વરૂપ સંસારમાં ભ્રમણ કરીને હવે હું કંટાળ્યો છું, મરણરૂપી તરંગથી ઉછળતી સંસાર-નદીમાં તણાઈ રહેલા મને દીક્ષારૂપી હસ્તાવલંબન આપીને હે મુનિવર ! ડૂબતા મને બચાવે. મુનિવર ગુરુવગે આપેલી અનુમતિ પામેલા ભરતે ત્યાં અલંકારને ત્યાગ કર્યો અને સર્વ સંગનો ત્યાગ કરી ધીર એવા તેણે પોતાના કેશને લોન્ચ કર્યો. એક હજારથી અધિક રાજા સહિત ભારત સ્વામીને વ્રત-નિયમ-શીલ-સંયમરૂપ દીક્ષા આપીને મહામુનિ બનાવ્યા. “બહુ સારું કાર્ય કર્યું, સુંદર કયું –એમ શબ્દો કરતા અને ભરત મુનિવરની સ્તુતિ કરતા આકાશમાં રહેલા. દેએ સતત પુષ્પવૃષ્ટિ કરી. સંવેગ પામેલા બીજા નરવૃષભ એ શ્રાવકધર્મ અંગીકાર કર્યો. આ સમયે ભરતને પ્રજિત થએલો સાંભળીને કેકેયી મૂચ્છ પામી. વળી સ્વસ્થ થઈ એટલે પુત્રના વિયેગમાં વાછરડા વગરની ગાય જેમ આંસુ સારતી બાંગરે, તેમ દુખપૂર્ણ કરુણ વિલાપ કરતી આંસુ પાડતી રુદન કરવા લાગી. સર્વ અન્તઃપુર-સહિત રુદન કરતી કેકેયી મહાદેવને રામ અને લક્ષમણે આશ્વાસન આપી શાન્ત કરી. હવે તે ઉત્તમ કેકેયી નારીને તીવ્ર સંવેગ ઉત્પન્ન થયે, પ્રતિબોધ પામી અને બીભત્સ અશુચિ દુર્ગન્ધપૂર્ણ પોતાના શરીરની નિન્દા કરવા લાગી. ત્રણસો સ્ત્રીઓના પરિવાર સહિત કૈકેયી રાણીએ પૃથ્વી સત્યા નામના આર્યાની પાસે દઢ ભાવથી દીક્ષા અંગીકાર કરી અને તે ઉત્તમ સિદ્ધિપદને પામ્યા-આ પ્રમાણે ત્યાં વિવિધ વ્રત અને ઉપવાસ તપ કરવા માટે ઉત્કંઠિત ચિત્તવાળા મહાઉત્સાહ કરનારા સર્વે લોકો થયા અને હમેશાં વિમલ ધર્મ કરવા લાગ્યા. (૧૩) પદ્મચરિત વિષે ભરત-કેકેયીની દીક્ષા નામના વાશીમા પર્વને અનુવાદ પૂર્ણ થયો. [૩] [૮૪] ભરત-નિર્વાણગમન જેને આત્મા પ્રસન્ન થએલો છે, એ તે ગજવર, મુનિ પાસેથી વ્રતો પ્રાપ્ત કરીને ગૃહસ્થ ધર્મમાં તત્પર બનેલે તપ અને સંયમમાં ઉઘુક્ત થયે. છઠ્ઠ, અઠ્ઠમ, ચાર, પાંચ ઉપવાસ અર્ધમાસ અને માસના ભાગલાગેટ ઉપવાસ કરીને પારણામાં એક વખત સ્વભાવથી પડી ગએલા પાંદડાથી ભોજન કરતે હતે. સંસારના પરિભ્રમણથી ભય પામેલા, સમ્યકત્વની પરિણતિવાળા, કોમળ-સ્વભાવવાળા આદરપૂર્વક નગરલોકથી પૂજાતે વિચરતે હતો. તેના પારણુ વખતે પ્રસન્ન મનવાળા લોકે રસપૂર્ણ વિવિધ Page #405 -------------------------------------------------------------------------- ________________ : ૩૭૦ : પઉમચરિય-પદ્ધચરિત્ર પ્રકારના લાડુ, પુડા વિગેરે ભોજન સામગ્રી આપવા લાગ્યા. તપ કરવાના કારણે તેનું શરીર દુર્બલ થયું, તે પણ સંવેગરૂપ હાથી બાંધવાના સ્તંભ અને નિયમથી સંયમી એ તે હાથી ચાર વરસ સુધી ઉગ્ર તપોવિધાન કરવા લાગ્યા. સંલેખના કરીને કાલ પામી તે હાર, કુંડલ આદિ આભૂષણ ધારણ કરનાર બ્રહ્મદેવલેકમાં ઉત્તમદેવ થયો. દેવગણિકાઓથી ઘેરાએલ, સેંકડો નાટક અને નૃત્ય, સંગીતનાં સુખોને ભોગવટ કરતો હાથીના ભાવમાં કરેલા સુકૃતના પ્રભાવથી પૂર્વના સુખને પામ્યો. સમુદ્ર જેવા ગંભીર મહાશ્રમણ ભરત મહર્ષિ પણ મેરુની જેમ ધીર અને ગૌરવવાળા પાંચ મહાવ્રત ધારણ કરનારા અને પાંચ સમિતિને પાલન કરનારા થયા. શત્રુ અને મિત્ર પ્રત્યે સમાન ભાવવાળા, સુખ-દુઃખમાં સમાન બુદ્ધિવાળા, પ્રશંસા કરનાર કે નિન્દા કરનાર પ્રત્યે સરખી નજર કરનારા, ધીર, ચાર આંગળ ઉંચા રહીને ચાલનારા ભરત પૃથ્વીમાં વિચરતા હતા. તપના બલવડે ભરતે પણ સમગ્ર કમને કચરો બાળી નાખી, કેવલજ્ઞાન ઉપાર્જન કરી અનુત્તર શાશ્વતું નિરુપદ્રવ મેક્ષસ્થાન પ્રાપ્ત કર્યું. ભરતમુનિના વૃત્તાન યુક્ત આ કથા મત્સરરહિત જે મનુષ્ય શ્રવણ કરશે, તેઓ ધન, બલ, સમૃદ્ધિની સંપત્તિએ, તેમ જ નિમલબુદ્ધિ વિમલ યશ અને સુખનું સ્થાન પ્રાપ્ત કરશે. (૧૧) પદ્મચરિત વિષે ભરત–નિર્વાણગમન ” નામના ચારાશીમા પર્વને અનુવાદ પૂર્ણ થયો. [૪] ૦૦૦૦૦૦ ooooooooo sooo [૮૫] રામ-લક્ષ્મણને રાજ્યાભિષેક સંસારના સંગને ત્યાગ કરીને ત્યાં જે ધીર સુભટોએ ભરતની સાથે દીક્ષા અંગીકાર કરી, તેઓના ઉલાપ માત્ર જણાવવા રૂપ નામે કહું છું, તે હે શ્રેણિક! સાંભળો. સિદ્ધાર્થ, નરેન્દ્ર, તેમજ રવિવર્ધન, સધ્યાસ્ત, ઘનવાહનરથ, જાબૂનદ, શલ્ય, શશાંક, વિરસ, નન્દન, નન્દ, આનન્દ્રિત, સુબુદ્ધિ, સૂર, મહાબુદ્ધિ, સત્યાશય, તેમજ વીર; વળી ઈન્દ્રાભ, કૃતધર, જનવલ્લભ, સુચન્દ્ર, પૃથ્વીધર, સુમતિ, અચલ, ક્રોધ, હરિ, કાંડે, સુમિત્ર, સંપૂર્ણ ચન્દ્ર, ધર્મમિત્ર, નઘુષ, સુન્દરશક્તિ, પ્રભાકર, પ્રિયધર્મ કહેલા આ અને તે સિવાય એક હજારથી અધિક ઘણુ નરવૃષભ રાજ્ય આદિને ત્યાગ કરીને, પાપનાં પ્રત્યાખ્યાન કરીને શ્રમણ થયા. વ્રત-નિયમ પાલન કરીને વિવિધ પ્રકારની લબ્ધિ અને શક્તિઓ પામેલા, પંડિતમરણ પામેલા તેઓએ પોતપોતાને યથાયેગ્ય પદ પ્રાપ્ત કર્યું. ભરતે દીક્ષા અંગીકાર કરી એટલે ભારતની ઉપમા સરખા વર્તન અને ગુણનું સ્મરણ કરીને શેક વહન કરતા વિરાતિને લમણે કહ્યું, “જેણે તરુણવયમાં રાજ્યને ત્યાગ કર્યો, સુકુમાલ કમલ અંગવાળા એવા ભરતમુનિ ક્યાં? આવી ભારી Page #406 -------------------------------------------------------------------------- ________________ [૮૫] રામ-લક્ષમણને રાજ્યાભિષેક ': ૩૭૧ : ધર્મ ધુરા આપણે કેવી રીતે વહન કરી શકીએ ?” આ વચન સાંભળીને વિરાધિએ કહ્યું કે, “હે સ્વામિ! તે ભરતમુનિવરે તે કેવલજ્ઞાન ઉપાર્જન કર્યું અને શાશ્વત મોક્ષસ્થાન પ્રાપ્ત કર્યું. ભરતમુનિ નિર્વાણ પામ્યા –એમ સાંભળીને રામ વગેરે સુભટો મુહૂર્તમાત્ર તે અત્યન્ત દુઃખ પામ્યા અને શેક કરતા ત્યાં થેડે સમય ઉભા રહ્યા. રામ ઉભા થયા, એટલે બીજા રાજાઓ પોતાના ઘરે ગયા, ફરી એકઠા થઈ નિર્ણય કરી રામના ભવને ગયા. રામને પ્રણામ કરીને તે રાજાઓ વિનક્તિ કરવા લાગ્યા કે, “હે સ્વામિ! અમારી વિનંતિ સાંભળે કે, રાજ્યાભિષેકને વૈભવ અને પટ્ટબંધને આપ સ્વીકાર કરો.” રામે કહ્યું કે, “હે નરપતિઓ! તમે વૈભવપૂર્વક એકઠા થયા છે, તે હવે લક્ષમણનો જ રાજ્યાભિષેક કરો. જે સત્ત્વગુણ સહિત ઐશ્વર્ય ભગવતે, સમગ્ર પૃથ્વીને નાથ જે મારા ચરણમાં નમન કરે છે, તે પછી અત્યારે શું તે મારું રાજ્ય નથી ?” આ વચન સાંભળીને સર્વે નરેન્દ્રો લક્ષમણ પાસે જઈને પગમાં પડીને લક્ષ્મણને વિનંતિ કરવા લાગ્યા કે-“વડિલ બધુએ આજ્ઞા આપી છે કે, સમગ્ર પૃથ્વીનું તો પરિપાલન કરો અને તે સ્વામિ ! આપને રાજ્યાભિષેકનો વૈભવ દર્શાવીએ, તે આપ સ્વીકારો.” તરત જ તે વાતનો સ્વીકાર કર્યો. ત્યાર પછી કાહલ, તલિમા, મૃદંગ વિગેરે ઘણું પ્રકારના વાજિંત્રોના મેઘ સરખા ગંભીર અવાજવાળાં વાજિંત્રો વાગવા લાગ્યાં. વીણા, બંસરી સહિત ગીત, નાટક, નૃત્ય, છત્ર કરનારા તેમજ સંગીત કરનારાઓએ વાજિંત્ર સહિત મંગલગીતો ગાયાં. બન્દીજનો હર્ષપૂર્વક જયકાર શબ્દનો પોકાર કરવા લાગ્યા. તથા જેવા લાયક શેભાઓ કરાવી. ત્યાર પછી સુવર્ણના કળશો તેમજ મહારાજાઓને અભિષેક કરવા લાયક બીજી અનેક મંગલ સામગ્રીઓ અને ઉપકરણો એકઠાં કરીને નરવરેન્દ્રોએ રામ-લક્ષમણને રાજ્યાભિષેક કર્યો. શ્રેષ્ઠ રત્નના હાર, કડાં, કંડલ, મુગુટ, અલંકારોથી અલંકૃત કરેલા શરીરવાળા, ચન્દનથી કરેલા વિલેપનવાળા, સુગધિ પુપની કરેલી-પહેરેલી માળાવાળા રામ અને લક્ષમણને મોટા નરેન્દ્રો બનાવીને સુન્દર મનવાળા નરેન્દ્રો તેમને અભિષેક કરવા લાગ્યા. વળી સીતાને રામની અને વિશલ્યાને લક્ષમણની વલલભા મહાદેવી તરીકે સ્થાપન કરી તેમને પણ પટ્ટરાણી તરીકેને અભિષેક કર્યો કે, જેઓ સમગ્ર જીવલેકમાં અતિશય ગુણોને ધારણ કરનારી છે. હવે સિંહાસન પર બેઠેલા અને બન્દિ દ્વારા જયકારની ઉદઘોષણા કરાતા તેઓ ખેચર નરેન્દ્રોને જુદાં જુદાં રાજ્ય આપવા લાગ્યા. રામે બિભીષણને ક્રમાગત રાક્ષસદ્વીપને સ્વામી બનાવ્યું, સુગ્રીવને સમગ્ર કિષ્કિન્વિનું રાજ્ય આપ્યું, શ્રી પર્વતના શિખર પર રહેલ શ્રીપુર હનુમાનને, પ્રતિસૂર્યને હનુહ (પુર) અને નીલને રિક્ષપુરનું રાજ્ય આપ્યું. ચન્દ્રોદરના પુત્ર વિરાધને પાતાલલંકા આપી, રત્નજીને દેવોપગીત નગરના રાજ્ય પર સ્થાપન કર્યો. વિતાલ્યની દક્ષિણશ્રેણીમાં દેવનગર સમાન વૈભવવાળા રથનૂ પુર નામના નગરમાં ભામંડલ રાજ્ય ભેગવવા લાગ્યા. બાકીના નરેન્દ્રોને પણ પોતપોતાને યોગ્ય Page #407 -------------------------------------------------------------------------- ________________ પઉમચરિય-પદ્મચરિત્ર ધન, લેાકા વડે સમૃદ્ધિપૂર્ણ એવા દેશવિશેષાના નરેન્દ્રા રામે મનાવ્યા. આ પ્રમાણે રામે ઉત્તમવંશમાં ઉત્પન્ન થયેલા એવા રાજાઓને રાજ્યશ્રી પમાડ્યા, દેવાની જેવા તે વિમલ પ્રભાવવાળા રાજાએ પણ વિશાલ આજ્ઞશ્વયનું દેવસમાન સુખ ભોગવવા લાગ્યા. (૩૦) * ૩૭૨ : ? પદ્મચરિત વિષે - રાજ્યાભિષેક † રાજ્ય વહેચણી નામના પચાશીમા પના ગૂજ રાનુવાદ પૂણ થયા. [૮૫] [૬] મધુસુન્દરને વધ હવે શત્રુઘ્નને રામે કહ્યું કે, તારા હૃદયને જે ઇષ્ટ પૃથ્વીની નગરી હાય, તેની માગણી કર, તે રાજ્ય હું તને આપું. કાં તેા આ સાકેતપુર, પાતનપુર નગર કે પાતનવન અથવા બીજા દેશની તું પસંદગી કર, તે દેશ આપું.' ત્યારે શત્રુઘ્ને કહ્યું કે, • હે દેવ ! મને અતિવલ્લભ મથુરા નગરી આપે।’ત્યારે રામે તેને સામે કહ્યું કે, ત્યાં મધુરાજાને તેં સાંભળ્યેા નથી ? હે વત્સ! ત્યાં ઇન્દ્રના સમાન વૈભવવાળા રાવણુને જમાઈ છે, જેને ચમરેન્દ્રે પ્રલયકાળના સૂર્યના તેજ સરખું ફૂલ આપેલુ છે. હજારાને મારી નાખીને ક્રી તે શૂલ તેના હાથમાં હાજર થાય છે. જેને જિતવા માટે મને રાત-દિવસ ચિન્તા થયા કરે છે અને નિદ્રા પણ આવતી નથી. જો, જે સમયે અન્ધકાર સત્ર વ્યાપી ગયા હોય તેા, જેમ પેાતાના તેજથી હજાર કિરણવાળા સૂર્યથી ભવન પ્રકાશિત થાય, તેમ તે શૂળથી રાત્રે પણ ભવનમાં ઉદ્યોત થાય. અતિશય અલ-સમૃદ્ધિવાળા ખેચરા પણ જેને સાધી શકતા નથી, એવું તે દિવ્ય અસ્ત્ર જેના હસ્તમાં રહેલું છે, એવાને તું શી રીતે જિતી શકીશ ?' ત્યારે શત્રુઘ્નકુમારે રામને કહ્યું કે,− હે મહાયશ! આપ સરખાને વધારે કહેવાથી સર્યું. મને એક વખત મથુરા આપા, પછી તેને જિતીને હું ચાસ મથુરાના કખો કરીશ. જો હું સંગ્રામમાં ક્ષણાન્તરમાં મથુરાના રાજાને ન જિતું, તેા પિતા દશરથનું નામ કદાપિ પ્રગટપણે મેલીશ નહિં.’ આ પ્રમાણે ખેલતા શત્રુઘ્નના હાથ પકડીને રામે તેને કહ્યું કે, હું કુમાર ! મને એક દક્ષિણા આપ.’ ત્યારે શત્રુઘ્ને રામને કહ્યું કે, મધુ સાથે સ'ગ્રામની વાત સિવાય હે પ્રભુ! આપ જે કહેશે, તે આપના પગમાં પડીને હું તેને સ્વીકાર કરીશ.' છેવટે રામે લાંબે વિચાર કરીને શત્રુઘ્નને હિત-શિખામણુ આપી કે, ‘તારા આવા દૃઢ આગ્રહ છે, તેા મારી એક વાત સાંભળ કે, તે રાજા જ્યારે પ્રમાદમાં રહેલા હાય અને શૂલરહિત હોય, ત્યારે કપટથી તેને પકડવા, આની તને પ્રાથના કરુ છું. ' ‘ જેવી આપની આજ્ઞા’એમ કહીને શત્રુઘ્ન જિનાલયમાં ગયા. પ્રભુની સારી રીતે પૂજા કરી, સ્તવના કરવા લાગ્યા. Page #408 -------------------------------------------------------------------------- ________________ [૮] મધુસુન્દરને વધ * ૩૭૩ : સ્નાન-ભોજન વિધિ કર્યા પછી પ્રણામ કરવા પૂર્વક માતાને પૂછવા ગયે. માતાએ પુત્રને દેખીને તેના મસ્તકને ચુંબન કરી સૂછ્યું. માતાએ પુત્રને આશીર્વાદ આપ્યા કે, “હે પુત્ર! યુદ્ધમાં તું શત્રુને જિત અને તું મનગમતા રાજ્યના ભોગ લાંબા કાળ સુધી ભગવના થા. હે પુત્ર! સંગ્રામમાં જય અને યશ મેળવીને તું જ્યારે પાછો આવીશ, ત્યારે તને દેખીને હું જિનેશ્વર ભગવન્તની સુવર્ણકમળોથી પૂજા કરીશ. હે શત્રુ%! ત્રણે લોકમાં મંગલભૂત, સુરે અને અસુરે વડે નમન કરાએલા, ભય વગરના, જેમણે ભવસમૂહને નાશ કર્યો છે–એવા જિનેશ્વરે તને મંગલ આપનારા થાઓ. સંસારને લાંબા કરનાર મહાશત્રુ મોહરાજાને જેમણે જિ છે, એવા તે ત્રણે ભુવનના અપૂર્વ ભાનુસમાન એવા અરિહન્ત ભગવત તને મંગલ આપનારા થાઓ. હે પુત્રક! આઠેય કર્મોથી સર્વથા મુક્ત થએલા, ત્રણે ભુવનના અગ્રસ્થાનમાં રહેનારા, જેઓ કૃતકૃત્ય થયા છે, જેમને હવે કંઈ પણ સાધવાનું રહેતું નથી, એવા સિદ્ધ ભગવન્તો તને મંગલભૂત થાઓ. મેરુપર્વત, સૂર્ય, ચન્દ્ર, સમુદ્ર, પૃથ્વી, પવન, ધરણી, કમલ, આકાશની ઉપમા સરખા, પોતાના આચારને ધારણ કરનારા આચાર્ય ભગવો મને અને તને મંગલરૂપ થાઓ. હે વત્સ! બાર પ્રકારના તપથી યુક્ત, જેઓ મેક્ષની સાધના કરે છે અને કરાવે છે, તે સાધુ ભગવન્ત તારું દુઃસાધ્ય કાર્ય કરનારા થાઓ.” આ પ્રમાણે આશીર્વાદ પામેલ શત્રુઘ સમગ્ર સેના-પરિવાર–સહિત માતાને નમસ્કાર કરીને હાથી ઉપર આરૂઢ થઈને નગરીમાંથી બહાર નીકળે. જગડતા અશ્વો પરસ્પર એક-બીજા સાથે અથડાતા અને ઉંચા થતા હાથીઓના ઘટાટોપવાળા, પાયદલ અને રો સહિત એવાં સિને મથુરા તરફ પ્રયાણ કરવા લાગ્યાં. લક્ષ્મણે વજાવ ધનુષ અને અગ્નિમુખવાળાં બાણો અને બીજા પણ શો એકદમ તેને સમર્પણ કર્યા. રામે કૃતાન્તવદન નામના સેનાપતિને આપ્યા, અને લક્ષમણ સાથે શંકિત મનવાળા રામ પાછા ફર્યા. મહાત્મા શત્રુને પણ સમગ્ર બલસહિત પ્રયાણ કર્યું અને ક્રમે કરી મથુરાપુરીથી દૂર નદી કિનારે જલ્દી પડાવ નાખે. પરિશ્રમ રહિત થએલા સર્વે મંત્રીઓ મંત્રણું કરી કેકેયીના પ્રમાદી પુત્ર શત્રુઘને કહેવા લાગ્યા કે, અમારી એક વાત આપ સાંભળો. જેણે રણમુખમાં અતિવીર્ય અને ગન્ધારરાજાને પરાજિત કર્યા છે, એવા તે મહાત્મા મધુરાજાને બુદ્ધિ વગર તમે કેવી રીતે જિતી શકશે? ત્યારે કૃતાન્તમુખ નામના મંત્રીએ કહ્યું કે, “મધુરાજા હસ્તમાં રહેલા લયુક્ત હોવા છતાં સંગ્રામમાં શત્રુઘ્ર રાજા તેને પરાજિત કરશે જ–તેમાં સદેહ ન માન. ઉંચા અને ફેલાએલી મોટી શાખાવાળા વૃક્ષને હાથી સૂંઢથી શું ભાંગી નાખતો નથી? ગંડસ્થલમાંથી વહેતા મદવાળા હાથીને સિંહ વિદાર નથી?” હવે મંત્રી વર્ગની આજ્ઞાથી ગુપ્ત સમાચાર લાવનાર ચરપુરુષે મથુરામાં ગયા અને ગુપ્ત સમાચાર મેળવીને ફરી તેઓ સ્વામી પાસે આવી પહોંચ્યા. તેઓ આવીને કહેવા લાગ્યા કે, હે સ્વામી ! અમારી વાત સાંભળે, મથુરાપુરીના પૂર્વ ભાગમાં ઉત્તમ વૃક્ષેથી સમૃદ્ધ Page #409 -------------------------------------------------------------------------- ________________ : ૩૭૪ : પઉમચરિય-પદ્યચરિત્ર કુબેરનામનું શ્રેષ્ઠ ઉદ્યાન છે. હર્ષિત ઈન્દ્ર જેમ નન્દન ઉદ્યાનમાં કીડા કરે, તેમ તે ઉદ્યાનમાં મધુરાજા સમગ્ર પરિવાર સહિત જયન્તી દેવીની સાથે કીડા કરી રહેલ છે. સર્વ રાજ્યાદિ કાર્યો છેડીને મદનાતુર મધુરાજાને તે ઉદ્યાનમાં પ્રવેશ કર્યાને આજે છઠ્ઠો દિવસ છે. સમગ્ર સિન્ય સામન્ત સહિત નગરમાંથી નીકળીને તેની પાસે ગયું છે અને શૂલ નગરમાં રહેલું છે. તે સ્વામિ! આ સુંદર યુગ થયું છે, તેવા સમયે મથુરાપુરીમાં તે આવતો હોય, ત્યારે રાત્રે નહિં પકડશે, તે બીજા કયા સમયે તમે તેને જિતી શકશે? ચર પુરુષનાં વચનથી મોટા સૈન્ય-સહિત શત્રુને દ્વારને ભંગ કરીને રાત્રે મથુરામાં પ્રવેશ કર્યો. “આ જગતમાં દશરથપુત્ર શત્રુદ્ધ જય પામી રહેલા છે, શત્રુઓને પરાભવ કરે છે. આ પ્રમાણે બન્દીજનેએ કરેલ ઉદઘોષણા નગરમાં સર્વત્ર વિસ્તાર પામી. શત્રુધ્ધ રાજાની જયઉદ્યોષણ સાંભળીને મથુરાનગરીના નગરજને ભયથી ધ્રુજવા લાગ્યા અને શું છે? શું છે?” એમ બેલતા અતિશય આકુળ-વ્યાકુળ બન્યા. શત્રુધ્ધ રાજાએ મથુરામાં પ્રવેશ કર્યો છે–એમ જાણીને કેધવાળા રાવણની જેમ તે મધુરાજા પણ ઉદ્યાનથી નીકળે, ગુસ્સ કરીને ઉદ્યાનમાંથી નગર તરફ જવા નીકળ્યો. શૂલરહિત મધુરાજા નગરમાં પ્રવેશ પામી શકતો ન હોવાથી શત્રુઘકુમારે અણધાર્યો છાપ મારીને તેને ઘેરી લીધે. હાથી, ઘોડા, રથ, પાયદલ એક બીજા પરસ્પર સામસામાં બંને પક્ષના સિન્યનું એકદમ ઉતાવળથી ફેલાએલું યુદ્ધ બરાબર જામ્યું. હાથી પર બેઠેલે હાથી પર બેઠેલા સાથે, રથિક રથવાળાની સાથે, ઘોડેસ્વાર અશ્વ પર આરૂઢ થએલા સાથે લડવા લાગ્યો. બાણ, ઝસર, મુગર એક બીજાનાં આવતાં શસ્ત્રોના સમૂહ સાથે ટકરાતા ટકરાતા તે જ ક્ષણે હજારે અગ્નિ-તણખા અને જવાલાએ ઉઠવા લાગી. આ બાજુ કૃતાન્તવદને મધુરાજાના સૈન્યને ક્ષય કરવા માટે આક્રમણ કર્યું, ત્યારે મધુના પુત્ર લવણે તેને પ્રવેશ કરતા અટકાવે. લવણ અને કૃતાન્ત એમ બંનેનું યુદ્ધ એવું પ્રવર્યું કે જેમાં તલવાર, કનક, ચક્ર, તેમર વગેરે ફેંકીને અનેકને ઘાયલ કરવામાં આવ્યા. એક બીજા હાથી, ઘોડા અને રથને વિરહ કરાવતા હતા, પરંતુ મદથી દપિત થએલા ફરી હાથી આદિ ઉપર આરૂઢ થઈ મત્સર અને ઉત્સાહથી યુદ્ધમાં ઝઝૂ મતા હતા. મધુપુત્ર લવણે કાન સુધી ખેંચેલા બાણથી કૃતાન્તવદનને બખ્તર ભેદીને વક્ષસ્થલમાં દઢપણે ઘાયલ કર્યો. કૃતાન્તવદને પણ ત્યાં આગળ પોતાની શક્તિથી દીર્ઘ કાળ સુધી યુદ્ધ કરીને લવણકુમારને ઘાયલ કર્યો. જેથી આકાશમાંથી જેમ દેવ નીચે પડે, તેમ લવણ પૃથ્વીપીઠ પર પડ્યો. પુત્રને પડેલો જાણીને મહાશક અને ક્રોધથી પ્રજવલિત અગ્નિ સરખે મધુરાજા શત્રુને પકડવા માટે એકદમ ઉભે થયે. મથુરાપુરીના સ્વામી મધુરાજાને આવતો જોઈને રણરસને ઉત્કંઠિત શત્રુન્ન એકદમ યુદ્ધમાં તેની સામે આવી ગયે. મધુરાજાએ શત્રુક્ષની ધ્વજા બાણથી છેદી નાખી, Page #410 -------------------------------------------------------------------------- ________________ [૮૬] મધુસુન્દરને વધ .:૩૭૫ ? શત્રુદને પણ તેના ઘડાઓને રથથી વિખૂટા કર્યા. ત્યાર પછી મધુરાજા પર્વત સરખા હાથી ઉપર આરૂઢ થયે, એટલે શત્રુદનને હજારે બાણે ફેંકીને તે આવરવા લાગ્યો. શત્રુદને પણ એકદમ તે બાણસમૂહને શેકીને પિતાનાં બાણથી મધુરાજાને સખત રીતે ઘાયલ કર્યો. બંને નયન ઘુમાવીને મનથી ચિત્તવવા લાગ્યો કે, “શૂલ વગરને હું અત્યારે પુણ્યવિહોણા થયો છું, મારું મરણ પણ નજીક આવી પહોંચ્યું છે, જેથી મારું પુણ્ય પણ પરવાયું છે. પુત્રશોકથી ઘવાએલા અંગથી દુર્જય શત્રુને દેખીને મરણ નજીક આવેલું જાણુને મુનિવરે કહેલ વચન યાદ આવ્યું. હવે પ્રતિબંધ પામ્ય, ત્યારે તે કહેવા લાગ્યું કે, “આ અશાશ્વતા સમગ્ર સંસારમાં ઇન્દ્રિયને વશ પડેલા મૂઢ બની મેં ધર્મ ન કર્યો. જન્મેલાનું મૃત્યુ નક્કી થાય જ છે, પુષ્પ સરખું યૌવન અને ઋદ્ધિ ચંચળ છે, વિષમાં આસક્ત બની પ્રમાદથી મેં ત્યારે ધર્મ ન સેવ્યો. ઘરમાં આગ લાગે, ત્યારે કૂવ કે તળાવ ખોદવાને આરંભ કરે, સર્પ ડંખ મારે, ત્યારે ગરુડમંત્રની પૂર્વસેવા અને જાપ કરવા બેસવું–તેના જેવું જ મેં ધર્મ માટે કર્યું. અહીં હવે જ્યારે મારા પ્રાણોને સજોહ છે અને જ્યાં સુધીમાં પ્રાણ ન છોડું, ત્યાં સુધીમાં સૌમ્યમન કરીને દરેક છે સાથે મૈત્રીભાવ રાખીને જિનવચનનું સ્મરણ કરું. આ જગતમાં પુરુષે હંમેશાં પિતાનું હિત અવશ્ય કરવું જોઈએ. હવે મરણસમય આવી પડેલ હોવાથી મારે જિનવરનું સમરણ કરવું જ જોઈએ. આ અરિહન્ત ભગવતે, સિદ્ધિ પામેલા સિદ્ધ ભગવન્ત, આચાર્યો અને ઉપાધ્યાય ભગવતો, સર્વ સાધુ ભગવાને હંમેશાં મારો નમસ્કાર થાઓ. અરિહનો, સિદ્ધો, સાધુઓ તેમ જ કેવલીએ કહેલો ધર્મ આ ચારે મને હંમેશાં મંગલરૂપ થાઓ. મનુષ્યક્ષેત્રમાં જેટલા અરિહન્ત ભગવતે છે, તેમનું શરણ હું અંગીકાર કરું છું. હિંસા, જૂઠ, ચોરી, મૈથુન, પરિગ્રહનાં હવે હું પચ્ચકખાણ કરું છું. તેમ જ દેહની મમતા તથા ત્રણે પ્રકારે આહાર અને પાણીનાં સર્વથા પચ્ચકખાણ કરું છું. પરમાર્થથી વિચાર કરીએ, તે તૃણમય સંથારે અને નિર્જીવ ભૂમિ એ સંથારે નથી, પરંતુ જેનું હૃદય વિશુદ્ધ હોય, તેને આત્મા જ સંથારે છે. જીવ એકલો જ જન્મે છે, એકલો મોટો થાય છે, પરિભ્રમણ પણ એકલો કરે છે, એટલે જ મરણ પામે છે અને સિદ્ધિ પણ એકલે જ પિતાના પરાક્રમથી પામે છે. જ્ઞાન, દર્શન તેમ જ ચારિત્રની અંદર રમણ કરનારે શાશ્વતો આત્મા છે. આ ત્રણ સિવાય સર્વ વિકારી દુર્ભાને હું સરાવું છું. આ પ્રમાણે હાથી ઉપર બેઠેલો સર્વ સંગને જિંદગી સુધીને ત્યાગ કરીને આયુધથી જર્જરિત થએલા દેહવાળે મધુરાજા પોતાના કેશને લેચ કરવા લાગ્યો. યુદ્ધ જેવા માટે ત્યાં જે કિન્નર વગેરે દે આવેલા હતા, તેઓએ તેના ઉપર પુષ્પોની વૃષ્ટિ વરસાવી. ધર્મધ્યાનના ઉપયોગમાં રહેલો તે મધુરાજા સમાધિપૂર્વક કાલધર્મ પામીને ત્રીજા ક૫માં દિવ્ય અંગ અને કુંડલાદિક આભૂષણોથી અલંકૃત મહાત્મા દેવ થયે-આ પ્રમાણે જે કઈ બુદ્ધિશાળી મનુષ્ય છેલ્લા મરણ સમયે પણ ધર્મના Page #411 -------------------------------------------------------------------------- ________________ : ૩૭૬ : પઉમચરિય-પદ્ધચરિત્ર પરિણામવાળા થાય છે, તે શ્રેષ્ઠ દેવાંગનાઓથી યુક્ત અને તેમનાથી લાલન કરાએલા અંગવાળો વિમલ ધર્મના પ્રભાવવાળો દેવ થાય છે. (૭૩) પદ્મચરિત વિષે “મધુસુદર વધે અને તેની અંતિમ આરાધના” નામના છાશમાં પવને આશ્રીહેમસાગરસૂરિએ કરેલ ગૂજરાનુવાદ પૂર્ણ થયો [૬] [૭] મથુરાના ઉપસર્ગો હે શ્રેણિક! કેકેયિ પુત્ર શત્રુનના પુણ્ય-પ્રભાવથી તે ફૂલરત્ન અતિ ખેદ પામીને લજજાથી વિલખું પડી ગયું અને તેને પ્રભાવ ચાલ્યા ગયા. પિતાના સ્વામી અમરેન્દ્રનામવાળાની પાસે પહોંચીને ફૂલરને મધુરાજાના મરણના યથાર્થ સમાચાર આપ્યા. મિત્રનું મરણ સાંભળીને ગાઢ ધ અને શેકથી ધમધમેલ અમરેન્દ્ર વેર લેવા માટે મથુરા તરફ ચાલ્યા. એટલે વેણુદારી નામના સુપર્ણ સ્વામીએ તે દેવને જોઈને પૂછયું કે, “કઈ તરફ તમે પ્રયાણારંભ કરી રહ્યા છો ?” ત્યારે અમરેન્ડે કહ્યું-“સંગ્રામમાં મારા મિત્ર મધુને જેણે હણ્યો છે, તેને અને તેના સ્વજનેને હણવા મથુરા તરફ જઈ રહેલ છું. તે શત્રુદ્ધને નક્કી હું મારી નાખીશ. ત્યારે વેણદારી દેવે તેને કહ્યું કે, વિશલ્યા જમેલી છે, તે તે સાંભળી છે કે નહિ ? કાર્યાકાયનો વિચાર કર્યા વગર આવી અભિલાષા કેમ કરી? રાવણે ધરણેન્દ્ર પાસેથી અમેઘવિજયા શક્તિવિદ્યા મેળવી હતી અને જ્યારે રાવણે લમણ ઉપર તે ફેંકી હતી અને તેના શરીરમાં રહેલી હતી, પરતુ વિશલ્યાએ જ્યાં લક્ષમણના શરીરને સ્પર્શ કર્યો, એટલે તેના પુણ્ય-પ્રભાવથી અમેઘ શક્તિને પ્રભાવ ચાલ્યા ગયે. દે, અસુરે, પિશાચ, ભૂત વગેરેના ઉપદ્રવ ત્યાં સુધી જ હેરાન કરે છે કે, જ્યાં સુધી વિનિશ્ચિત એવા જિનશાસન વિષે દીક્ષા અંગીકાર કરતા નથી. મદ્ય-માંસના નિયમ કરનારને સે હાથની અંદર દુષ્કસ હેરાન કરતા નથી કે, “જ્યાં સુધી શરી૨માં નિયમ-પચ્ચકખાણનો ગુણ હોય. રુદ્ર, કાલાગ્નિ, પ્રિયા સહિત અતિભયંકર ચંડ આ સર્વે વિદ્યાવાળા હતા, છતાં તેઓ વિનાશ પામ્યા છે એમ તે સાંભળ્યું નથી? હે ગરુડેન્દ્ર! હાલ તું આ કાર્ય છેડીને જા, હું તેને શત્રુ તરફનો ભય ઉત્પન્ન કરીને હેરાન-પરેશાન કરીશ.” એમ કહીને ચમરેન્દ્ર મથુરાપુરીમાં પહોંચ્યા, તે ત્યાં આખે દેશ અને લોક મહોત્સવ કરતા અને ક્રીડા કરતા જોવામાં આવ્યા. અમરેન્દ્ર વિચારવા લાગ્યા કે, “આ દેશના પાપી લોકો અકૃતજ્ઞ છે કે, જે દુર્જને પિતાના સ્વામીના મરણ-સમયે શોકરહિત થઈ ક્રીડા કરે છે.” તેના શત્રુની વાત દૂર રહે, Page #412 -------------------------------------------------------------------------- ________________ [૮૮] શત્રુઘ્ર અને કૃતાન્તમુખના પૂર્વભવે : ૩૭૭ : પરતુ જેણે મારા મિત્રને ઘાત કર્યો છે તેને, નગર, દેશ અને સર્વને વિનાશ કરીશ.” આવા પ્રકારને અશુભ સંકલ્પ કરીને ધાધિકથી ધમધમતા અમરેન્દ્ર તે જ ક્ષણે લોકોને દુસ્સહ ઉપસર્ગ કરવા લાગ્યા. જે મનુષ્ય પરિવાર-સહિત જ્યાં બેઠે, તે સર્વ દેશમાં, નગરમાં રેગથી ત્યાં જ મૃત્યુ પામ્યો. ઉપસર્ગો દેખીને કુલદેવતાએ શત્રુદ્ધને કહ્યું, પ્રતિબંધ પામેલે તે સેના-સહિત સાકેતનગરીએ ગયે. શત્રુનો પરાભવ કરી જય પ્રાપ્ત કરેલા અતિશયવાળા શત્રુદ્ધને દેખીને લક્ષમણ સહિત રામે તુષ્ટ થઈને તેને અધિક અભિનન્દન આપ્યાં. તુષ્ટ થએલી કેકેયી માતાએ પુત્રને દેખીને જિનેશ્વર ભગવન્તને સુવર્ણકળશથી અભિષેક કરીને ત્યાર પછી પુત્રસહિત પ્રભુની પૂજા કરી. આ પ્રમાણે પુણ્ય-સુકૃત કરનાર મનુષ્ય જલ, અગ્નિ, પવન આદિના ઉપદ્રવને પાર પામી જાય છે. માટે સંયમમાં દઢ ભાવ રાખવા સાથે આ વિમલ જિન ધર્મને તમે અંગીકાર કરે. (૨૦) પાચરિત વિષે મથુરામાં થએલ ઉપસર્ગ–વિધાન’ નામના સત્યાશીમા પર્વને અનુવાદ પૂર્ણ થયા. [૭] [૪૮] શ૩ઘ અને કૃતાન્તમુખના પૂર્વભવે હવે શ્રેણિક રાજાએ ગણનાયક ગૌતમસ્વામીને પ્રણામ કરીને પૂછ્યું કે, કેકેયિપુત્ર-શત્રુદને કયા કારણથી મથુરાની માગણી કરી? જો કે અહિં દેવનગરી સરખી ઘણું રાજધાની હતી, તે પણ શત્રુદ્ધને જેટલી મથુરા ઈષ્ટ હતી, તેટલી બીજી નગરીઓ ઈષ્ટ ન હતી?” ગૌતમસ્વામીએ કહ્યું કે, “હે શ્રેણિક ! શત્રુઘ્ન રાજકુમારે આ મથુરાનગરીમાં ભૂતકાળમાં ઘણા ભાવ પસાર કર્યા હતા, તેથી તેને આ નગરી ઘણી ઈષ્ટ હતી. આ સંસાર-સમુદ્રમાં ભરતક્ષેત્રમાં કર્મરૂપી પવનથી અથડાએલો મથુરાપુરીમાં યજ્ઞદેવ નામને વિપ્ર જન્મ્યો. ધર્મ રહિત તે મૃત્યુ પામી ખાડામાં કેલ, પછી કાગડો થયો. પછી અજા પુત્ર થયે, ભ્રમણ કરતાં બળીને પાડે થયે. જળ વહન કરનાર બળદ, ફરી છ વખત પાડારૂપે ઉત્પન્ન થયા. પાપકર્મની લઘુતા અને પુણ્યને પ્રકર્ષ થવાથી દરિદ્ર-મનુષ્યગતિ પામ્યો. કલીશઘર નામ પાડવું, મુનિવરોની સેવા કરવામાં તત્પર તે વિપ્ર રૂપતિશય ગુણવાળો અને બાલચેષ્ટા વગરનો હતો. તે નગરને અધિપતિ અશક્તિ નામને રાજા દૂર દેશ ગએલો હતો, ત્યારે તેની લલિતા નામની પટ્ટરાણી બારીમાં ઉભેલી હતી, ત્યારે આ વિપ્ર રાજમાર્ગથી પસાર થતું હતું, તેને દેખીને ૪૮ Page #413 -------------------------------------------------------------------------- ________________ : ૩૭૮ : પઉમચરિય–પચરિત્ર કામ પરવશ બની. દાસી દ્વારા તેને બોલાવીને એક આસન પર બંને બેઠા. એ જ સમયે રાજા અણધાર્યો પિતાને ભવને આવ્યો. તેણે દેવી અને વિપ્રને એકાસન પર બેઠેલા જોયા. માયાવી રાણીએ ભવનની અંદર ગાઢ આક્રન્દન કર્યું અને નિર્દોષ ઉપર દોષારોપણ કર્યું, એટલે રાજાના સેવકેએ તેને પકડીને અતિશય ત્રાસ પમાડ્યો. રાજાએ આજ્ઞા કરી કે, આને આઠ અંગોથી જકડી શિક્ષા કરો. નગર બહાર લઈ ગયા. ત્યાં કલ્યાણ નામના મુનિએ તેને જે, કહ્યું કે, “પ્રવજ્યા લે તે હું તને છોડાવું.” તે વાતને સ્વીકાર કર્યો, રાજસેવકોએ છોડી દીધો એટલે પ્રત્રજ્યા અંગીકાર કરી. ઘેર તપ કરીને કાલ પામેલો ઉત્તમદેવ થયે. દેવીઓની સાથે પરિવરેલો અને ક્રીડા કરતે રતિસાગરમાં અવગાહન કરવા લાગ્યો. જેણે શત્રુઓને નમાવ્યા છે, એવો ચન્દ્રભદ્ર નામનો મથુરા નગરીને સ્વાર્થી હતું, તેને એક ઉત્તમ માર્યા હતી, જેને ત્રણ ભાઈઓ હતા. યજ્ઞદત્તને જીવ જે દેવ થર્યો હતો, તે ત્રીજો શૂર નામનો પુત્ર ઉત્પન્ન થયે. ભાનુપ્રભ ઉગ્રા મુખ તેમ જ ઘર એમ તેને ત્રણ પુત્રો હતા. ચન્દ્રભદ્રને કનકાભા નામની બીજી ભાર્યા હતી. હવે પેલો દેવ વીને અચલ નામને તેને પુત્ર થયો. બીજો અંક નામને ધર્મની અનુમોદના કરીને અતિરૂપવાળ મંગિકાને કમે કરી પુત્ર થયે. તે સમયે શ્રાવસ્તી નગરી-નિવાસી તે અવિનીત લોકોને અતિદ્વેષ ઉત્પન્ન કરનારે થયા. જેથી લોકોએ તેને ગામમાંથી તગડી મૂક્યો. ક્રમે કરી ભ્રમણ કરતાં કરતાં ખૂબ દુઃખી થયે. અચલકુમાર પિતાને ઘણે વહાલું હોવાથી તેના બીજા સાવકા ભાઈઓ ઉચાર્ક મુખ વગેરે મારી નાખતા હોવાથી તે ત્યાંથી પલાયન થયે. પૃથ્વીમાં પરિભ્રમણ કરતાં તિલકવનમાં તેના પગમાં કાંટે ભોંકાયો. કાંટાની પીડા પામેલા અને પગને તપાસતા તે કુમારને અંક નામના જંગલમાં ફરતા મનુષ્ય જે. અંકના મસ્તક ઉપર લાકડાની ભારી હતી, તે નીચે ઉતારીને અંકે ક્ષણવારમાં તેને કાંટે કાઢી આપ્યા. સ્વસ્થ થએલા અચલ રાજપુત્રે તેને કહ્યું કે-“સાંભળ. જ્યારે કયાંય પણ તું પૃથ્વીમાં વિખ્યાત થએલા અચલ નામના રાજાનું નામ સાંભળે, ત્યારે તારે નક્કી તેની પાસે આવવું.” આમ કહીને અંક શ્રાવસ્તી તરફ અને અચલ કૌશામ્બીએ ક્રમે કરી એક સુન્દર ઉદ્યાનમાં પહોંચ્યા. ત્યાં ઈન્દ્રદત્ત રાજા હતો, તેને અને દ્વિજિહવ નામના ધનુર્વેદાચાર્યને અચલે પોતાની ધનુર્વેદની કળા બતાવીને તુષ્ટ કર્યા. મિત્રદત્તા નામની પોતાની પુત્રી રાજાએ અચલને આપી. લોકોમાં ઉપાધ્યાય તરીકે મનાયે, વળી રાજા તરફથી રાજ્ય પણ મળ્યું. અંગ વગેરે દેશે જિતને અચલ સમગ્ર સેનાદિક સામગ્રી સહિત યુદ્ધ માટે પિતાના મથુરા નગર તરફ ગયા. પિતાના ગુપ્તચર રાજાઓ દ્વારા ચન્દ્રભદ્ર રાજાના મોટા પુત્ર અને પોતાના ઓરમાન ભાઈઓને વિપુલ ધન આપીને તે સર્વે ને અચલે ભેદનીતિથી પિતાના કરી લીધા. ચન્દ્રભદ્ર રાજાએ પોતાના સર્વ સેવકો અને પુત્રોને વશ કરેલા છે–એમ જાણીને વસુદત્ત નામના પિતાના સાળાને સન્ધિ કરવા માટે મોકલ્યો. અચલને દેખીને પહેર Page #414 -------------------------------------------------------------------------- ________________ [૮] શત્રુન્ન અને કૃતાન્તમુખના પૂર્વભવા : ૩૭૯ : લાની નિશાનીઓ દેખીને આળખ્યા, તે અતિલજ્જા પામ્યા અને પાછા આવીને ચન્દ્રભદ્ર રાજાને સાચેા વૃત્તાન્ત કહેવા લાગ્યા. પુત્રા સહિત સેવકાને કાઇ ન જાણી દેખી શકે તેવા સેવકા બનાવ્યા. માતા-પિતાની સાથે અચલને સમાગમ થયા. ચન્દ્રભદ્ર રાજા આ વહાલા પુત્રના સમાગમ થવાથી અતિશય આનન્દ પામ્યા અને પૂના સુકૃતપુણ્ય-પ્રભાવથી અચલ રાજ્યાધિપતિ થયે. કાઈક સમયે અચલે નાટકના ર'ગમ`ડપ વચ્ચે રહેલા અને પ્રતિહારાથી માર મરાતા અંકને જોયા. અચલ રાજાએ તેને તેની જન્મભૂમિ શ્રાવસ્તી નગરી, અઢળક ધન, તેમજ વિવિધ પ્રકારના અલંકારાદિક આપ્યા. અને મિત્રા બન્યા. પછી કાઈક વખત ક્રીડા કરવા માટે પાતપેાતાના પરિવાર સહિત ઉદ્યાનમાં ગયા. ત્યાં સમુદ્ર નામના મુનિને દેખીને તેમની પાસે દીક્ષા અંગીકાર કરી. જ્ઞાન, દર્શન, ચારિત્રસ્વરૂપ આત્માને ભાવિત કરી કાલધર્મ પામી દેવાંગના-સહિત પરિવરેલા અને કમલેાત્તર વિમાનમાં દેવ થયા. ત્યાં ભેગા ભાગવીને ચ્યવેલા તે અચલદેવ કૈકેયિના ગર્ભ માં દશપુત્ર શત્રુઘ્નરાજા પૃથ્વીમાં વિખ્યાત થયા. હે શ્રેણિક ! આ મથુરા નગરીમાં પૂના અનેક ભવા તેણે કરેલા હેાવાથી બાકીની નગરીઓને છેાડીને શત્રુઘ્ન આ નગરી ઉપર ઘણી પ્રીતિ રાખતા હતા. ઘર કે વૃક્ષના છાંયડામાં જે માત્ર એક દિવસ પણ વાસ કરે છે, તેા જીવને સ્વભાવથી તે સ્થળની પ્રીતિ થાય છે, તેા પછી જ્યાં ઘણા ભવા સુધી તે સ્થાનની સંગતિ કરી હોય, તેને ત્યાં અતીવ રતિ અને પ્રીતિ ઉત્પન્ન થાય છે. હુ શ્રેણિક! પ્રીતિની સ્થિતિ આવા પ્રકારની હોય છે. હવે જે અચલના કાંટા કાઢનાર અને ઉત્તરાત્તર મિત્ર થનાર અંકના જીવ દેવ થયા હતા, તે પણ ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરી ચ્યવીને રામના કૃતાન્તવદન નામના સેનાપતિ થયા. હુ શ્રેણિક ! શત્રુઘ્નના પૂર્વભવા અને કૃતાન્તવદનના ભવા જે તે વિનયથી પૂછ્યા હતા, તે સર્વ સઅન્ય જણાવ્યે. આ પ્રમાણે ભવની પરપરાવાળા વૃત્તાન્ત સાંભળીને લેાકમાં જે મનુષ્ય ધર્મોકાર્ય માં તત્પર બનતા નથી, તે પાપકમના પરિણામ કરીને અપરાધ પામેલા મૂઢ આત્મા અત્યન્ત વિમલ એવું નિરુપદ્રવ માક્ષસ્થાન પામી શકતા નથી. (૪૩) પદ્મચરિત વિષે ‘શત્રુઘ્ન અને કૃતાન્તમુખના પૂર્વભવા' નામના અડચાશીમા પર્વના ગૂજ રાનુવાદ પૂર્ણ થયા. [૮] [૮૯] મથુરાનગરીની નિરુપદ્રવતા કોઈક સમયે આકાશગામી સાત વિદ્યાધર મુનિવરા વિચરતા વિચરતા ક્રમે કરી મથુરાપુરીએ પહોંચ્યા. સુરમન્ય, શ્રીમન્ય, શ્રીતિલક, સસુન્દર, જયવન્ત, અનિલ Page #415 -------------------------------------------------------------------------- ________________ : ૩૮૦ : પઉમચરિય-પદ્યચી લલિત, ચમર અને જયમિત્ર આ નામના શ્રીનન્દ રાજાની ધારણ નામની રાણીની કુક્ષિથી ઉત્પન્ન થએલા આ સાતે રાજકુમાર દેવકુમાર સમાન મહાપુર નગરમાં ઉત્પન્ન થયાપ્રીતિકર મુનિ પાસે દેવેનું આગમન દેખીને તે સાતે પુત્રો પિતા સાથે પ્રતિબેધ પામ્યા અને સર્વે ધર્મેદ્યમી બન્યા. એક માસની વયવાળા છેલ્લા દમરત પુત્રને રાજ્ય પર સ્થાપીને પ્રીતિકર મુનિ પાસે સાતે પુત્રો સહિત રાજાએ દીક્ષા અંગીકાર કરી. કેવલજ્ઞાનના અતિશયવાળા શ્રીનન્દ મહર્ષિ કાલે કરી સિદ્ધિ પામ્યા, બાકીના સાત બધુ મુનિવર ક્રમે કરી મથુરાપુરી પહોંચ્યા. તે સમયે મેઘ વરસાવેલ જલસમૂહવાળ વર્ષાકાળ આવી પહોંચ્યા, એટલે પર્વતની તળેટીમાં સાતે સાધુઓ ચાતુર્માસ કરી સંયમયેગની સાધના કરતા હતા. તેમના પ્રભાવથી ચમરેન્દ્ર પ્રવર્તાવેલ મારી ચાલી ગઈ અને જળ સિંચાએલી પૃથ્વી નવીન ધાન્ય પાકવાથી આકર્ષક દેખાવા લાગી. સમગ્ર દેશ સહિત મથુરા નગરી રેગરહિત બની, તેમ જ શેરડીના અનેક વાઢાની પ્રચુરતાવાળા પુષ્કળ ધાન્યથી સમૃદ્ધ બની. બાર પ્રકારના તાયુક્ત તે મુનિવરે આકાશગામી હોવાથી પિતન અને વિજય વગેરે નગરમાં જઈને પારણું કરી પાછા આવતા હતા. એક વખત સાતે મુનિવરે મધ્યાહ્ન-સમયે આકાશમાગે સાકેતપુરીમાં ગયા. ધીર એવા તે મુનિવરે કમપૂર્વક ઘરે ઘરે વહેરવા જતા હતા, ત્યારે અહંદુદત્ત નામના શ્રાવકને ઘરે આવી પહોંચ્યા. અદ્દત્ત શ્રાવકે ચોમાસામાં અજાણ્યા સાધુઓ દેખવાથી ચિન્તવ્યું કે, વર્ષાકાળમાં આ સાધુએ પોતાના મૂળસ્થાનને છોડીને વિચરે છે, તે અનાચાર સેવનારા આ સાધુઓ છે. પ્રાગભાર, કેષ્ટકાદિક ઉદ્યાનમાં આ નગરીમાં જિનેશ્વરના જે સાધુએ ચાતુર્માસ રોકાયા છે, તે સર્વને તે હું જાણું છું. એષણપરિશુદ્ધ આહાર-ભિક્ષા ગ્રહણ કરીને તેમજ બીજું પણ વહોરીને જિનવરના ભવનવાળા ઉદ્યાનમાં તેઓએ પ્રવેશ કર્યો. અહંદુદત્ત શ્રાવક તે વિચારવા લાગ્યું કે, “સૂત્ર અને અર્થને ન વિચારનારા, સૂત્રથી પ્રતિકૂલ આચરણ કરનારા, ચોમાસાના અકાલમાં પણ વિહાર કરનારા છે, માટે તે સાધુઓને હું વંદન નહિં કરીશ. રસગારવના દોષના કારણે તે સાધુને તે શ્રાવકે વન્દના ન કરી, પરંતુ તેની પુત્રવધૂએ સર્વ સાધુઓને પ્રતિલાલ્યા. ધર્મલાભ આપીને કેમે કરી તેઓ જિનભવનમાં (ઉપાશ્રયમાં) પહોંચ્યા. સ્થાનિક ચાતુર્માસ રહેલા વૃતિ શ્રમણે તેમને અભિવાદન કરી આવકાર આપ્ય, વન્દના કરી. ચાતુર્માસમાં વિહાર કરનાર હોવાથી અનાચારી ધારી દુતિમુનિના શિષ્યએ વન્દના ન કરી અને પિતાના ગુરુને કહ્યું કે, “તમે મૂઢ છે કે, આવાઓને વંદન કરે છે.' આહાર કર્યા પછી ત્યાં જિનાયતનમાં મુનિસુવ્રત સ્વામીની સુન્દર પ્રતિમાને વંદન કરી, સ્થાનિક વૃતિમુનિ સાથે વાતચીત કરવા બેઠા. સ્થાન મેંપીને તેઓ આકાશમાં ઉડીને પવન સમાન વેગવાળા સાતે મુનિઓ ક્ષણવારમાં મથુરાપુરીમાં પોતાના સ્થાને પહોંચ્યા. “ચારણ શ્રમણને દેખીને સ્થાનિક મુનિવરે અત્યન્ત વિસ્મય પામ્યા અને આવા મુનિવરેને અમે વન્દન ન કર્યું એમ પોતાના આત્માને નિન્દવા લાગ્યા. એટલામાં આ Page #416 -------------------------------------------------------------------------- ________________ [૯] મથુરાનગરીની નિરુપદ્રવતા : ૩૮૧ : વાર્તાલાપ ચાલતું હતું, તે દરમ્યાન અદત્ત શ્રાવક ત્યાં આવ્યું અને યુતિમુનિએ કહેલા તે મુનિવરના ગુણોનું કીર્તન સાંભળવા લાગ્યું કે, મથુરામાં ચાતુર્માસ કાળ રહેલા મોટા ગુણવાળા લબ્ધિયુક્ત ચારણશ્રમણે આજે અહિં આવ્યા હતા, ધીર એવા તે સાતે મુનિવરોને મેં વન્દના કરી તેને પ્રભાવ જાણીને શ્રાવક વિષાદ મનવાળો થ, પિતાના સ્વભાવને નિન્દ પશ્ચાત્તાપથી બળવા લાગે. મૂઢ હું સમ્યગ્દર્શનરહિત થયે, ધિક્કારવા યોગ્ય બન્ય, ધર્મ અને અધર્મને ભેદ સમજ્યા વગરને મારા સરખો કે મિથ્યાત્વી નથી. ઉભા થઈને તે મુનિવરને મેં વન્દના ન કરી, તે સમયે મેં વિધિપૂર્વક મુનિવરોને ન પ્રતિલાલ્યા, તે કારણે મારું મન આજે ઘણું બળે છે. “સાધુનું રૂપ દેખીને તરત જે મનુષ્ય પિતાનું આસન છોડતો નથી અર્થાત ઉભો થઈ આવકારતો નથી અને ગુરુની જે અવજ્ઞા કરે છે, તે મિથ્યાત્વી સમજો.” મારા સ્વભાવ અનુસાર જ્યાં સુધી તે સર્વે સુસાધુઓને ત્યાં જઈને વન્દન નહિં કરીશ, ત્યાં સુધી આ મારું દુર્ભાગી હૃદય સંતાપ પામ્યા કરશે. તે સાધુઓનાં દર્શન માટે ઉત્કંઠિત મનવાળે કાર્તિકી પૂર્ણિમા નજીક આવેલી જાણીને કુબેર સરખી સમૃદ્ધિવાળે તે શ્રાવક જિનવન્દન માટે ચાલી નીકળ્યો. રથ, હાથી, ઘોડા, તેમ જ પગે ચાલનારા સેંકડે પરિવાર–સહિત કાર્તિક શુક્લા સપ્તમીના દિવસે સાત મુનિઓના ચરણ નજીક પહોંચી ગયે. ઉત્તમ સમ્યકત્વવાળા તે શ્રાવક મુનિઓને વંદન-વિધિ કરીને તે પ્રદેશમાં પુપિવાળી મહાપૂજા રચાવી. નાટક, નૃત્ય, છત્ર, ચામર આદિ સહિત મંગલગીત-ગાન કરીને સાત મુનિના આશ્રમ સ્થાનને સ્વર્ગ સરખું મહર સ્થાન બનાવ્યું. મુનિવરેને આ વૃત્તાન્ત સાંભળીને શત્રુદનકુમાર પણ માતા અને પરિવાર સહિત મથુરા પહોંચી ગયે. સાધુઓને વન્દન કરીને ત્યાં જ કુમારે પડાવ નાખે. પડહા, ઢેલ, મૃદંગના શબ્દ સહિત વિપુલ પૂજા કરી. ચાતુર્માસ પૂર્ણ થવા આવ્યું, ત્યારે શત્રુન રાજકુમારે સાધુઓને વિનતિ કરી કે, મારા ઉપર અત્યન્ત કૃપા કરીને મારા ઘરે ભિક્ષા ગ્રહણ કરવા પધારે. રત્નાધિક મુનિવરે કહ્યું કે, “હે નરપતિ! નિમલ સંયમ અને શીલધારી મુનિવરને સાધુ માટે કરેલો, કરાવેલે આહાર ક૫તો નથી, સાધુના માટે નહિં કરેલે, નહિ કરાવેલે, કે મનથી નહિ અનુદેલે આહાર ધર્મધુરા વહન કરતા શ્રમણોને કપે છે. ત્યારે શત્રુને કહ્યું કે, હે ભગવન્ત ! જે મારે ઘરેથી આ૫ ગ્રહણ ન કરશે, તો આ નગરીમાં આપ કેટલો સમય રોકાશે? આપના અહીં આગમન પછી આ નગરીમાંથી રોગ ચાલ્યા ગયા છે અને નગરી સુખ-સમૃદ્ધિ-પૂર્ણ બનેલી છે અને ધાન્ય પણ ઘણું પાડ્યું છે, જેથી દેશ અને નગરી આનંદમાં છે. હે શ્રેણિક! તે સમયે સ્વભાવ જાણનાર મુનિપુંગવે શત્રુઘને કહ્યું કે, “હે શત્રુઘ! મારું હિતકારી અને પથ્ય વચન સાંભળ; આ ભરતક્ષેત્રમાં નન્દરાજા થઈ ગયા પછી દુઃષમા કાળમાં આ જિનધર્મ ગ્રહણ કરનારાની સંખ્યા ઘણી ઓછી થશે. Page #417 -------------------------------------------------------------------------- ________________ : ૩૮૨ : પઉમચરિય-પદ્મચરિત્ર વિરલ મનુષ્ય જ જિનધર્મ ગ્રહણ કરનારા થશે. કુધર્મવાળા પાખંડિઓ અને ઉત્પાત, ગ, અગ્નિ, જળ આદિના ઉપદ્રવો અનેક થશે, ગામે મસાણ સરખાં અને નગરે પ્રેતલોક સમાન થશે. રાજાઓ ચાર સરખા અને મનુષ્ય કષાયની ઉગ્રતાવાળા થશે, વળી લેક મિથ્યાત્વાહિત મતિવાળા અને સાધુઓની નિન્દા કરવામાં વિશેષ તત્પર બનશે. જે અપ્રશસ્ત હશે, તેને સુપ્રશસ્ત માનનારા થશે, વળી ભારેકમ સંયમ-શીલ-રહિત એવા નરકમાં પડશે. મૂઢ અને ધર્મના અજાણ સારા સંયમી સાધુને તિરસ્કાર કરશે અને મૂઢ અજ્ઞાની અસંયમશીલને દાન આપનારા થશે. શિલાપટ્ટ વિષે વાવેલું બીજ વૃદ્ધિ પામતું નથી, તેમ તેવાને આપેલું દાન પુણ્યકર્મની વૃદ્ધિ કરનાર થતું નથી. દેશે ઉગ્ર કષાયોની બહુલતાવાળા તેમ જ નિન્દનીય આચારવાળા થશે. મૂઢ એવા લોકે નિરતર હિંસા, જૂઠ, ચોરી કરનારા થશે. વ્રત, નિયમ, શીલ, સંયમ-રહિત અનાય લિંગ ધારી તેમજ વિવિધ કુપાખંડિઓ શા લોકોને ઠગનારા નીવડશે. લોકો ધન, રત્ન, દ્રવ્ય-રહિત તેમજ પિતા, માતા, બધુ, ભગિની આદિના સ્નેહરહિત થશે. આ દુષમા કાળના પ્રભાવથી ઘણા લોકો કુપાખંડ-ધર્મને માનનારા થશે. હે શત્રુદન ! આ પ્રમાણે દુષમાદિ કાળના ભાવ સમજીને જિનધર્મમાં રક્ત બની શક્તિ અનુસાર આત્મહિતની સાધના કરો. આજથી માંડીને જેના પિતાના ઘરમાં જિનપ્રતિમા નહિં હશે, તેને વાઘણ જેમ મૃગલાને મારી નાખે, તેમ મારી-મરકી ઉપદ્રવ તેને મારી નાખશે. વધારે મોટી નહિં તે છેવટે આઠ અંગુલ-પ્રમાણુ જિનપ્રતિમા જેના ઘરમાં હશે, તેના ઘરમાં મારી ઉપદ્રવ જલદી ચાલ્યા જશે, તેમાં સળેહ નથી. આ પ્રમાણે મુનિએ કહ્યા પછી શ્રેષ્ઠી સહિત શત્રુન રાજકુમારે તે સર્વે મુનિવરને પરમભાવથી વંદન કર્યું. ધર્મલાભ આપીને તે સાતે મુનિવરે આકાશતલમાં ઉડી ગયા. ચારણલબ્ધિના અતિશયવાળા તે મુનિએ સીતાના ભવન આગળ ઉતર્યા. ભવનના આંગણામાં રહેલા તે મુનિઓને દેખીને પરમશ્રદ્ધાથી સર્વે મુનિવરોને દાન આપવાની વિધિમાં કુશલ એવી સીતાએ પરમાત્રથી પ્રતિલાલ્યા. આશીર્વાદ આપીને ઈચ્છિત દેશમાં મુનિવરે ચાલ્યા ગયા. શત્રુદને પણ નગરમાં જિનેન્દ્રની પ્રતિમાઓની સ્થાપના કરાવી. સુવર્ણ અને રત્નમય એવી સાતે મુનિવરોની પ્રતિમાઓ મથુરાનગરીની ચારે દિશામાં તથા કાણમાં કેતરાવેલી જગે જગો પર સ્થાપન કરાવી. આખા દેશ સહિત નગરી સર્વ પ્રકારે આશ્વાસન પામી અને નિર્ભય બની. ધન, ધાન્ય અને રત્નપૂર્ણ મથુરાનગરી અમરાપુરી સરખી બની. મથુરાનગરી ત્રણ જન લાંબી, કંઈક અધિક નવજન ઘેરાવાવાળી, ભવને, ઉપવને અને જળાશયેથી શોભતી હતી. ત્યાં રહેનારા કુટુમ્બીઓ રાજા સરખા, રાજા કુબેર સરખા અને મનુષ્ય ધર્મ, અર્થ અને કામના અબાધિત પુરુષાર્થ કરનારા અને વિશેષપણે જિનશાસનની પ્રભાવના આદિ કાર્યો કરવા તત્પર બન્યા. આ પ્રમાણે મથુરાપુરી નગરીનું આશ્વર્ય અને ઋદ્ધિસંપન્ન અનુપમ ગુણવાળું રાજ્ય શત્રુ% ઈચ્છા પ્રમાણે ભેગવવા લાગે. Page #418 -------------------------------------------------------------------------- ________________ [૯] મનેરમા કન્યાની પ્રાપ્તિ : ૩૮૩ : આ પ્રમાણે સાત મુનિઓનું આ પર્વ પ્રસન્નચિત્તથી ભાવસહિત જે શ્રવણ કરશે, તેઓ રેગરહિત અન્તરાય વગરના અને લોકોમાં વિમલ કિરણ (ચન્દ્ર) સરખા ઉજજવલ કીર્તિવાળા થશે. (૬૪) પદ્મચરિત વિષે મથુરા–નિવેશ–વિધાન' નામના નેવાશીમા પવને ગૂર્જરનુવાદ પૂર્ણ થયો. [૮] [...] મનોરમા કન્યાની પ્રાપ્તિ વિતાવ્યપર્વતની દક્ષિણણિ વિષે રત્નપુર નગરમાં વિખ્યાત વિદ્યાધર રત્નરથ નામને રાજા હતા. ચન્દ્રવદના નામની તેની પ્રિયાની કુક્ષિથી ઉત્પન્ન થએલી રૂપ, ગુણ અને યૌવન ધારણ કરનાર દેવકન્યા સરખી તેને મનેરમાં નામની પુત્રી હતી. યૌવનલાવણ્ય-કાન્તિથી પરિપૂર્ણ તે કન્યાને જોઈને તેના વર માટે મંત્રીઓ સાથે રાજા મંત્રણ કરવા લાગ્યું. તેટલામાં ફરતા ફરતા નારદજી તે નગરીમાં આવી પહોંચ્યા અને આપેલા આસન પર બેસી પદાર્થના જાણેલા જ્ઞાનવાળા નારદજી રત્નરથ રાજાને કહેવા લાગ્યા કે, “દશરથ રાજાના પુત્ર રામના નાનાબંધુ પરાક્રમી લક્ષમણને તમે સાંભળ્યો નથી? આ કન્યા તેને આપવી ચોગ્ય છે.” આ વાત સાંભળીને રત્નરથના પવનવેગ વગેરે પુત્રો સ્વજનવગનો વધ યાદ કરીને ખૂબ રોષાયમાન થયા. નારદ પર તરત જ રોષે ભરાએલા પુત્રોએ પોતાના સેવકોને આજ્ઞા કરી કે, “આને શિક્ષા કરે, મારે” તે સાંભળીને ભયથી ઉદ્વેગ પામી રાષાયમાન થઈ નારદ આકાશમાં ઉડ્યા. એકદમ સાકેત નગરીમાં પહોંચીને નારદે મનેરમા સંબન્ધી સર્વ વૃત્તાન્ત લક્ષમણને કહ્યો. ચિત્રમાં આલેખેલ તે કન્યાનું રૂપ લક્ષમણને બતાવ્યું, ત્યારે જાણે જગતની તમામ સુન્દરીઓની શોભામાંથી થોડી થોડી શોભા હરણ કરીને જાણે કેમ તેનું નિર્માણ કર્યું હોય તેવી સુન્દર દેખાતી હતી. તે રૂપને દેખીને લક્ષમણુ કામદેવનાં બાણથી એકદમ વિધાર્યો અને હદયથી તેના વિચારમાં મગ્ન બનેલે અનેક પ્રકારના સંકલ્પ કરવા લાગ્યા. જે આ સ્ત્રીરત્ન ન મેળવું, તે મેળવેલું આ સમગ્ર રાજ્ય પણ નિષ્ફલ છે અને તેના વગરનું જીવવું પણ નકામું છે. રત્નરથના પુત્રનું અગ્ય વર્તન પણ નારદે લક્ષ્મણને જણાવ્યું, એટલે રેષાયમાન થઈ લમણે રાજાને બોલાવી તેના તરફ પ્રયાણ કર્યું. હાથીઓ, રથ, ઘડાઓ અને દ્ધાઓથી પરિવરેલ વિદ્યાધરો સહિત રામ અને લક્ષમણ શીધ્ર આકાશતલમાં ઉડ્યા. તલવાર, કનક, તામર વગેરે આયુધો જેના Page #419 -------------------------------------------------------------------------- ________________ * ૩૮૪ : પઉમચરિય-પદ્મચરિત્ર હસ્તમાં રહેલાં છે, એવા તેઓ રત્નપુરમાં આવી પહોંચ્યા. તેમને દેખીને રત્નરથ ખેચર રેષાયમાન થયા. શત્રુ કરતાં અધિક સૈન્યના અતિશયવાળ સુભટ-પરિવાર-સહિત તે નગર બહાર નીકળ્યો અને હજારો દ્ધાઓને ઘાયલ કરતે રણસંગ્રામમાં દક્ષ તે રાજા પણ યુદ્ધ કરવા લાગ્યા. પર્વત જેમ સમુદ્રના જળને રેકે, તેમ સંગ્રામના મેખરે રત્નરથના સુભટોએ વાનરસૈન્યને નિર્દય પ્રહારથી ઘાયલ કરી રેકી રાખ્યું. પિતાના સૈન્યની આવી સ્થિતિ જોઈને ગુ પામેલા લક્ષમણ રથમાં આરૂઢ થયા અને ઘણા શત્રુસુભટને ઘાયલ કરતા લડવા લાગ્યા. રામ, સુગ્રીવ, વિરાધિત, અંગદ, શ્રીશેલ વગેરે આજ્ઞા પામેલા રાજાઓ અને સુભટો શત્રુ-સુભટો સાથે સામ સામે યુદ્ધ કરવા લાગ્યા. વાનરસુભટ પરાક્રમ પૂર્વક શત્રુસેનાને તીવ્ર પ્રહાર મારીને વેર-વિખેર કરવા લાગ્યા. કેટલાક દ્ધાઓ ઘડા ઉપરથી નીચે પડી ગયા અને રત્નરથ રાજાનું સૈન્ય પલાયન થવા લાગ્યું. રત્નરથ-સહિત તેનું સિન્ય ભગ્ન થયું, એટલે તે દેખીને આકાશમાં રહેલા નારદ બગલ કુટીને “કહ કહ’ કરતા ખડખડાટ હસવા લાગ્યા. અતિચપળ, દુષ્ટચેષ્ટાવાળા, તુચ્છ, પાપી, પવન સરખા વેગવાળા, લક્ષ્મણની નિંદા કરનારા ખેચર પલાયન થવા લાગ્યા. પિતાને પલાયમાન થતા દેખીને રથમાં આરૂઢ થયેલી, પૂર્વના સ્નેહપૂર્ણ હદયવાળી મનોરમા એકદમ લક્ષમણ પાસે પહોંચી અને તેના પગમાં પડીને કહ્યું કે, “ભૂકુટિ ચડાવવા રૂપ કેપનો ત્યાગ કરે અને તે લક્ષ્મીધર! તમે મારા સ્વજનેને અભય આપો.” વાસુદેવ લક્ષમણ સૌમ્યતા પામ્યા, એટલે પુત્ર-સહિત વિનય કરતે રત્નરથ રાજા ત્યાં આવ્યું. રામ અને લક્ષમણે તેને શાન્ત કર્યો અને અભયવચન આપ્યું. ત્યાર પછી હાસ્ય કરતા નારદે રત્નરથ અને તેના પુત્રોને કહ્યું કે, પહેલાં જે તમે સુભટપણાથી ગર્જના કરતા હતા, તે તમારી બહાદુરી ક્યાં ચાલી ગઈ? ત્યારે રત્નરથે નારદને પ્રત્યુત્તર આપ્યું કે, તમે કેપ પમાડ્યા, તે ઉત્તમ પુરુષની સાથે પ્રીતિ બંધાઈ. હવે તે રત્નરથ રાજાએ પણ વિજા-પતાકા ઉંચે ચડાવી, તોરણ બંધાવી, રામ અને લક્ષ્મણને પિતાની સુવર્ણ કેટવાળી નગરીમાં આદર સહિત પ્રવેશ કરાવ્યો. કનકરથ રાજાએ શ્રીદામા નામની સુંદર કન્યા રામને અને સર્વગુણોથી પરિપૂર્ણ મનોરમા કન્યા લક્ષમણને આપી. રત્નપુર નગરમાં ક્રમે કરી રામ અને લક્ષમણ બંનેને પાણિગ્રહણને વિધિ વિદ્યાધરની હાજરીમાં ઘણું ઋદ્ધિ-સમૃદ્ધિ અને આડંબર-પૂર્વક થયે. આ પ્રમાણે દેશ અને કાળને અનુરૂપ પુણ્યદય પ્રાપ્ત થાય છે, ત્યારે પ્રચંડ શત્રુઓ પણ પ્રણામ કરતા સામે આવે છે અને પુણ્યદય-પ્રસંગે ઋદ્ધિ પણ ઉંચા પ્રકારની પ્રાપ્ત થાય છે, માટે વિમલ ધર્મનું સેવન કરે. (૩૦) પદ્મચરિત વિષે મનેરમા કન્યા-પ્રાપ્તિ” નામના નેવુંમા પર્વને ગૂજરાનુવાદ પૂર્ણ થશે. [૨] Page #420 -------------------------------------------------------------------------- ________________ [૧] રામ-લક્ષમણની વિભૂતિ વિતાઠ્યપર્વતની દક્ષિણશ્રેણિમાં બીજા પણ બેચરભ નિવાસ કરતા હતા, તેમને પણ યુદ્ધમાં લમણે જિતી લીધા. જે વિદ્યાધર રાજાઓ મહાવિભૂતિવાળા રામની આજ્ઞામાં આદરવાળા હતા, તેઓની રાજધાનીઓનાં નામો કહું છું, તે હે શ્રેણિક! સાંભળે. આદિત્યાભ નગર, શ્રીમન્દિર, ગુણપ્રધાન, કંચનપુર, મનોહર, શિવમન્દિર, ગ નગરી, અમરપુર, લક્ષમીપુર, મેઘપુર, નરગીત, ચક્રપુર નૂપુર, શ્રીપ્રભુરવ, શ્રીમલિય, સિંહગુહા નગરી, રવિભૂષા નગરી, હરિવજ, જ્યોતિપુર, શ્રી છાયાપુરી, ગન્ધારપુર, મલય, સિંહપુર, શ્રીવિજય, યક્ષપુર, તિલકપુર, બીજાં પણ અનેક રાજધાનીનાં નગરે હતાં. અનેક વિદ્યારે સહિત નગર અને દેશે લક્ષ્મણે જિતને પૃથ્વી તેમ જ સાત રત્ન પોતાને સ્વાધીન કર્યા. ચક્ર, છત્ર, ધનુષ, શક્તિ, ગદા, મણિ, તલવાર આ દિવ્યરને લક્ષમણે પ્રાપ્ત કર્યા. શ્રેણિક રાજાએ ફરી ગૌતમસ્વામીને નમીને પૂછયું કે, “હે ભગવન્ત ! રામના પુત્રો લવ અને અંકુશની ઉત્પત્તિ કેવી રીતે થઈ ?, તે મને કહે. તેમ જ લક્ષ્મણને કેટલા પુત્રે, પનીઓ અને પટ્ટરાણીઓ કેટલી હતી?–એ પ્રમાણે પૂછાએલા ગણધર ભગવન્ત કહેવા લાગ્યા કે-“હે મગધાધિપ! સાંભળે, ઉત્તમ પુરુષને ઉત્તમ રાજ્ય-સુખ ભેગવતાં ભોગવતાં ઘણાં વર્ષો અને મહિનાઓ પસાર થાય છે. ઉત્તમકુળમાં જન્મેલી ઉત્તમ રૂપ, ગુણો અને યૌવન ધારણ કરનારી ૧૬ હજાર પત્નીએ લમણને હતી. તેમાં આઠ મહાદેવીઓ વિશેષ ગુણવાળી હતી, તેનાં નામે કહું છું, તે હે નરપતિ! સાવધાન થઈને સાંભળે. દ્રોણઘન રાજાની પુત્રી વિશલ્યા નામની પ્રથમ પટ્ટરાણી, વળી બીજી રૂપમતી, ત્રીજી કલ્યાણમાલા, ચોથી વનમાલા, પાંચમી રતિમાલા, છઠ્ઠી જિતપદમા, સાતમી અભયમતી, છેલ્લી અને આઠમી મહાદેવી મને રમા નામની જાણવી. લક્ષમણને આ રૂપવાળી મનેરમાં ઘણી પ્રિય હતી. રામને આઠ હજાર રૂપવન્તી પત્નીઓ હતી, તેમાં આ ચાર નામવાળી અધિકપ્રિય પત્નીઓ હતી પ્રથમ મહાદેવી સીતા, બીજી પ્રભાવતી, ત્રીજી રતિનિભા, ચોથી અને છેલી શ્રીદામાનામની પટ્ટરાણી હતી. મોટા ગુણવાળા અઢીસે પુત્રે લક્ષમણને હતા. તેમાંથી કેટલાક પુત્રનાં નામો કહું છું-વૃષભ, ધરણ, ચન્દ્ર, શરમ, મકરવજ, હરિનાથ, શ્રીધર, શ્રેષ્ઠકુમાર મદન. લક્ષમણના આ આઠ ઉત્તમ કુમાર પ્રત્યે લોકે સ્વાભાવિકપણે તેમના ગુણોના અનુરાગી બની વૃતિ કરતા હતા. દ્રોણઘન રાજાની પુત્રીને પરાક્રમી શ્રીધર Page #421 -------------------------------------------------------------------------- ________________ : ૩૮૬ : પઉમચરિય-પદ્મચરિત્ર નામના પુત્ર હતા. પૃથ્વીના તિલક સમાન એવા તિલક નામના રૂપમતીના પુત્ર હતા, કલ્યાણમાલિનીને શ્રેષ્ઠ રૂપવાળા મોંગલનિલય નામના પુત્ર હતા, પદ્માવતીને વિમલપ્રભુ નામના પુત્ર હતા, વનમાલાને વિખ્યાત અર્જુનવીફ્ટ નામના પુત્ર હતા, અતિ– વીની પુત્રીને શ્રીકેશી નામના પુત્ર હતા, સકીર્તિ નામના દેવતા સરખા રૂપવાળા અભયમતીના પુત્ર હતા, મનેારમાની કુક્ષિથી ઉત્પન્ન થએલા સુપાર્શ્વ કીર્તિ નામના લક્ષ્મણુના પુત્ર હતા. લક્ષ્મણના આ સર્વે પુત્રા રૂપવાળા, ખલ, વીય અને શક્તિસપન્ન તરીકે પૃથ્વીતલમાં પ્રસિદ્ધ હતા. દેવકુમારી સરખા પરસ્પર એક બીજા ગાઢ સ્નેહાનુરાગવાળા સાકેતપુરમાં સુખાનુભવ કરતા રહેતા હતા. સર્વ રાજાઓના સર્વાં પુત્રાની સખ્યા સાડા ચાર કાટી પ્રમાણુ હતી અને મુગુટખદ્ધ રાજાએ સાળ હજાર હતા. એ પ્રકારે ત્રણખડનું આધિપત્ય અને પ્રશસ્ત મહાસુખયુક્ત સામ્રાજ્ય મેળવીને વિમલ ઉત્તમ હાસ્ય કરતા, શ્રેષ્ઠ સુન્દરીએ વડે સેવાતા રામ અને લક્ષ્મણ પેાતાના સમય સુખમાં પસાર કરતા. હતા. (૨૬) પદ્મચરિત વિષે ‘ રામ-લક્ષ્મણની વિભૂતિ’ દર્શાવતા એકાણુમા પૂર્વના ગૂજરાનુવાદ પૂર્ણ થયા. [૯૧] posse ૦૦૦૦૦૦૦૦૦૦ ..... [૨] જિનપૂજાને દેહલા કાઈક સમયે જનકપુત્રી સીતા ભવનમાં રહેલા રાજાના શયનમાં સુતેલી હતી, તે રાત્રિના છેડાના ભાગમાં તેણે સ્વગ્ન દેખ્યું. જ્યારે સૂય્યદય થયા, ત્યારે સર્વાલંકા૨થી વિભૂષિત થઇને સભામ`ડપમાં બેઠેલા પતિને પ્રણામ કરવા પૂર્વક પૂછ્યુ... કે, હું સ્વામિ ! આજે સ્વસની અંદર. અતિકેસરી રંગવાળા કેસરાયુક્ત એ સિંહ બચ્ચાએએ વિમાનમાંથી ઉતરી મારા મુખમાં પ્રવેશ કર્યાં.’ ત્યારે રામે સીતાને કહ્યુ` કે, • હે ભદ્રે ! એ સિંહા દેખ્યા, તેથી તને સુન્દર આકારવાળા બે પુત્રા નજીકના કાળમાં થશે. હું પ્રસન્ન નેત્રવાળી ! જે પુષ્પક વિમાનમાંથી નીચે પડ્યા-એ સ્વમ સુન્દર ન ગણાય, પરન્તુ ‘તે સર્વે ગ્રહેા તને સદા માટે અનુકૂલ થાઓ.' તેટલામાં નવા અંકુરા, ખાલ કિસલયે, પુષ્પ અને લેાને ઉત્પન્ન કરતા, વૃક્ષાને અલ કૃત કરતા વસન્તમાસ આવી પહેાંચ્યા. અકાલરૂપી તીક્ષ્ણ નહાર યુક્ત, મલ્લિકાનાં પુષ્પરૂપ નેત્રવાળા, અશેાકવૃક્ષના લાલપત્રરૂપી જીભવાળા, કુરબકવૃક્ષનાં પુષ્પરૂપી ભય'કર દાઢવાળા, આંખાના સુન્દર કેસર-પરાગથી અરુવણ વાળા, કુસુમની પીળાવવાળી રજરૂપ પિંજર વર્ણના અંગવાળા, અતિમુક્તલતારૂપી ઉંચા કરેલા હાથવાળા, હાથીઓને ભય દેતા, ખીજા પદ્મ Page #422 -------------------------------------------------------------------------- ________________ [૨] જિનપૂજાનો દેહલે : ૩૮૭ : પરદેશ ગએલ પતિવાળી સ્ત્રીને ભય દેતે, વસન્તઋતુરૂપ સિંહ આવી પહોંચે. નન્દનવન સરખું મહેન્દ્રોદક ઉદ્યાન શોભતું હતું. તે કેવું હતું? કોયલના મુખર મધુર શબ્દ ગાતું, ભ્રમરોના ગુમગુમન્ત થતા ઝંકાર શબ્દવાળું, પુષ્પરજથી સમગ્ર દિશાચકને પીળાવણુંવાળું કરતું, વિવિધ પ્રકારના વિકસિત વૃક્ષેથી આચ્છાદિત, શ્રેષ્ઠ પુપે ઉગવાના કારણે તેનાથી અર્ચિત, ફલેથી સમૃદ્ધ, મહેન્દ્રોદક ઉદ્યાન શેભી રહ્યું હતું. આવા વસંતસમયમાં પ્રથમ ગર્ભોત્પત્તિ થવાના કારણે સીતા મંદ ઉત્સાહવાળી અને વધારે પડતા દુબળા દેહવાળી થઈ. ત્યારે રામે સીતાને પૂછયું કે, “હે પ્રિયે ! તારા હૃદયમાં કઈ ચિન્તા પેઠી છે? દેહલો થવા સમયે જે કોઈ પણ તને અભિલાષા થાય, તે હું તને સંપાદન કરાવીશ.” તો સ્મરણ કરીને સીતા કહેવા લાગી કે, હે નાથ ! તમારી કૃપાથી હું ઘણું જિનાલયમાં પ્રભુનાં દર્શન-વન્દન કરવાની અભિલાષા રાખું છું.” તેનું વચન સાંભળીને ત્યાં રહેલી પ્રતિહારીને આજ્ઞા કરી કે, “ઉત્કૃષ્ટ વિનય પૂર્વક દરેક જિનમંદિરોમાં શોભા કરાવો.” સેવે નગરલોકે ત્યાં શ્રેષ્ઠ મહેન્દ્રોદક ઉદ્યાનમાં જિનાલયમાં જઈને પોતાના વૈભવનુસાર પ્રભુની પૂજા કરવા લાગ્યા. આ પ્રમાણે આજ્ઞા પામેલી પ્રતિહારિણી સેવકોને હસતી હસતી આજ્ઞા આપવા લાગી અને તે સેવકેએ પણ તેની આજ્ઞા ઉઠાવી લીધી. તે નગરીમાં પણ સ્વામીની આજ્ઞાની ઉષણા કરાવવામાં આવી. તે સાંભળીને સર્વ નગરલોકે પણ પૂજા કરવામાં તત્પર બન્યા. ત્યાર પછી લોકોએ જિનભવનોમાંથી કચરો-પુજે કાઢી સફાઈવાળાં બનાવી, રંગને લેપ કરાવી, વજા, તારણે બંધાવી શ્રેષકમલથી ભૂમિતલનું અર્ચન કરાવ્યું. જિન ભવનના દ્વારભાગમાં રત્નમય પૂર્ણ કળશ સ્થાપન કરાવ્યા. શ્રેષ્ઠ ચિત્રામણોવાળાં ઘણાં પાટીયાં લટકાવ્યાં. મોટી દવાઓ ઉંચે ફરકાવી, વિવિધ પ્રકારના વસ્ત્રના મંડપ રચાવ્યા, લટકતા મોતીની માળાઓ, તથા શોભામાં વધારે કરનાર વર્તુલાકાર ઝુમર વગેરે લટકાવ્યા. અષ્ટાપદ પર્વત સરખા ઉંચા શિખરવાળા સર્વ જિનાલયોમાં, જળમાં અને જમીન પર ઉગેલાં વિવિધ પ્રકારનાં પુષ્પો વડે પ્રભુની મહાપૂજા કરાવી. મેઘ સરખા નિર્દોષવાળાં ઘણા પ્રકારનાં વાજિંત્રો વગડાવ્યાં. ગબ્ધએ વિવિધ પ્રકારનાં મધુર શાસ્ત્રીય સંગીત ગાવાનું આરંભ્ય. સમગ્ર ઉદ્યાન નન્દનવન સમાન શેભિત કર્યું – એટલે ઋદ્ધિસંપન્ન ઈન્દ્રમહારાજા સરખા રામે સમગ્ર યુવતી–પરિવાર સાથે જિનભવનમાં પ્રવેશ કર્યો. નારાયણ લક્ષમણ પણ પોતાની પત્નીઓ અને પરિવાર સહિત સંગીતના મંગલગીત ગવાતા શ્રેષ્ઠ ઉદ્યાનમાં આવી પહોંચ્યા. દેવતાઓ જેમ ભદ્રશાલવનમાં નિવાસ કરે, તેમ સમગ્ર પરિવાર–સહિત રામ અને લક્ષમણે ત્યાં પડાવ નાખે. સીતા-સહિત રામ જિનવરભવનોમાં રહેલા પ્રભુને વન્દન કરીને શબ્દ, રસ, રૂપ, ગ આદિવાળાં વિષયસુખ દેવાની જેમ ભોગવવા લાગ્યા. Page #423 -------------------------------------------------------------------------- ________________ પઉમચરિય-પદ્મચરિત્ર આ પ્રમાણે જિનવરના શાસનની ભક્તિવાળા અને પેાતાની સુન્દરીએ સહિત પ્રભુપૂજા કરવાના તત્પર મનવાળા હ પામેલા વિમલ કાન્તિને ધારણ કરનાર મહાત્મા રામ તે જ ઉદ્યાનના વનમાં રતિને પામ્યા. (૨૮) : ૩૮૮ : પદ્મરિત વિષે ‘જિનપૂજા–દાહદ' નામના બાણુમા પા ગૂજ રાનુવાદ પૂર્ણ થયા. [૯] === [૯] લેાકાની ચિન્તા મહેન્દ્રોઇક નામના શ્રેષ્ઠ ઉદ્યાનમાં જ્યારે રામે નિવાસ કર્યાં હતા, તે સમયે સાકેતનગરીની સમગ્ર પ્રજા જિનમન્દિરનાં દનની તૃષ્ણા અને અભિલાષાવાળી થઈ. આ સમયે સુખાસન પર બેઠેલા રામને વિસ્મય પામેલી સીતા કહેવા લાગી કે, ‘મારું જમણું નેત્ર ક્રૂકે છે.' રામ પણ તે સમયે વિચારવા લાગ્યા કે, કાઇ પણુ દુઃખ અણુધાયું આવી પડવાનાં આ ચિહ્ના છે. કારણ કે, ક્રી ફરી મારુ'(ડાબુ) નેત્ર પણ ફરકે છે. આ દૈવ સાગરના છેડે પહેાંચાડીને એક દુઃખથી તૃપ્ત થયા નહિં કે, હજી નિષ્કારણ શત્રુ ખની વળી ખીજું શું દુઃખ ઉત્પન્ન કરશે ? તે સમજી શકાતું નથી. સાનુમતીએ વિષાદ પામેલી સીતાને કહ્યુ કે- જેને જે સુખ-દુઃખ પ્રાપ્ત કરવાનું હોય, તેણે તે અનુભવવું પડે છે.’ત્યારે ગુણમાલાએ કહ્યું કે, અહિં આવા તર્ક-વિતર્કી કરવાથી શે લાભ ? હે સીતા ! જિનવરનાં ભવનેા વિષે મહાપૂજા રચાવ, તેા તને શાન્તિ થશે. સયમ, તપ, નિયમ અને શીલાંગ ધારણ કરનારા જિનભક્તિ-ભાવિત મનવાળા સાધુઆને વન્દનાએ કર' એ તારી વાત ખરાખર છે-એમ કહીને સીતાએ ભદ્રકલશ નામના સેવકને આ કાર્ય કરવા માટે આજ્ઞા આપી. તું અપ્રમત્ત બની હંમેશાં ઉત્તમ પ્રકારનું દાન મુનિવરોને આપ, લેાકેા પણ સ* જિનેશ્વરના મન્દિરમાં અભિષેક-મહોત્સવ વગેરે પ્રવર્તાવે.' આમ આજ્ઞા થતાં જ દાન આપીને હાથી ઉપર આરૂઢ થઈને નગરના મધ્યભાગમાં સીતાએ કહ્યું, તે પ્રમાણે ઉદ્ઘાષણા કરી કે, આ નગરીમાં શીલ-સયમમાં તત્પર બની જિનચૈત્યામાં જિનવાની મહાપૂજા અભિષેક પ્રવર્તાવેા. આજ્ઞા સાંભળતાં જ જલ્દી જિનભવનેામાં શૈાભા કરાવીને સ પ્રકારનાં પૂજોપકરણ તૈયાર કરાવી, જિનમન્દિરા મનહર અને આકષ ક અનાવરાવ્યાં. દૂધ, દહિં, ઘીના અભિષેક જિનેશ્વરાને પ્રવર્તાવ્યા. ઘણા પ્રકારનાં મંગલગીતા તેમ જ વાજિંત્રાના શબ્દો તથા જયકારના શબ્દો ફેલાવા લાગ્યા. સીતા પણુ તપ, નિયમ, સયમ આદિ પૂર્વક પ્રભુ-પૂજા કરવા લાગી. Page #424 -------------------------------------------------------------------------- ________________ [૩] લોકોની ચિન્તા : ૩૮૯ : પ્રજા-પ્રતિનિધિઓનું આગમન તેટલામાં સમગ્ર પ્રજાના આગેવાન રામની પાસે આવ્યા. જયકાર શબ્દના ઘોંઘાટ કરતા પ્રતિહારીથી નિવેદન કરાએલા, મસ્તક પર અંજલીપુટ સ્થાપન કરતા સર્વ પ્રજાવર્ગ રામને પ્રણામ કરવા લાગ્યા. પ્રજાના આગેવાન નેતાઓ આવ્યા. તેને રામે પૂછયું કે, “તમારે જે આવવાનું થયું છે, તેનું કારણ સંક્ષેભ છેડીને જણ, વિજય, સૂર્યદેવ, મધુગ, પિગલ, શૂલધર, કાશ્યપ, કાલ અને ક્ષેમ વગેરે પ્રજા-પ્રતિનિધિઓ મનમાં ગભરાતા હતા, પગ કંપાયમાન થતા હતા, રામના પ્રભાવથી લજજા પામેલા તે સર્વે નીચું મેં રાખીને જમીન ખોતરતા હતા અને કહેવાને વૃત્તાન્ત કહી શકતા ન હતા. ફરી આશ્વાસન આપી રામે આવવાનું પ્રયોજન પૂછ્યું. “તમે વિશ્વસ્ત બની ભય અને ઉદ્વેગને ત્યાગ કરીને જે કહેવાનું હોય, તે મુક્તપણે કહી નાખો. આ પ્રમાણે ફરી ફરી પૂછયું, ત્યારે તેમાંથી એક આગેવાન પ્રજા-પ્રતિનિધિ કહેવા લાગ્યું કે, “હે સ્વામિ! અમને અભયવચન મળ્યા સિવાય અમારી વાણી બહાર નીકળવા તૈયાર નથી.” ત્યારે રામે કહ્યું કે, “ભય રાખવાનું તેમને કોઈ પ્રયોજન નથી. સારી રીતે વિશ્વાસ રાખીને, ભયને ઉદ્વેગ રાખ્યા વગર બેલો. અભયવચન મળ્યું, એટલે વિજય નામને પ્રતિનિધિ બે હાથની અંજલિ રચીને પ્રસ્તાવના શરુ કરતાં બોલ્યો કે, “હે સ્વામિ ! અમારી વાત એકાગ્ર મનથી સાંભળજે. “હે સ્વામિ ! આપને અમો શું કહી શકવાને લાયક છીએ? છતાં કહ્યા વગર છૂટકે ન હોવાથી મન કઠણ કરીને કહેવું પડે છે કે-આ સમગ્ર જગતના લોકો પાપમાં હિતમતિવાળા છે, પારકા દોષ ગ્રહણમાં રક્ત, સ્વભાવથી વાંકા અને અને શઠ આચરણવાળા છે. વારંવાર લોકો એમ બોલબોલ કર્યા કરે છે કે, રાક્ષસના નાથ રાવણે સીતાને હરણ કરી ભગવેલી છે, તો પણ રામ સરખા રાજાએ તેને પાછી લાવી ઘરમાં ઘાલી છે. ઉદ્યાનમાં ફરવા ગયા હોય, ઘરમાં બેઠા હોય, તળાવ-વાવડી-જળાશયમાં સ્નાન કરવા ગયા હોય, તે દરેક સ્થળે ગામના લોકે સીતાના અપવાદની કથા સિવાય બીજી કોઈ વાત કરતા નથી. ત્રણ સમુદ્ર સુધીની પૃથ્વીના નાથ દશરથરાજાના પુત્ર રામ સરખા રાજાએ “રાવણે હરણ કરેલી જનકપુત્રી સીતાને ફરી પાછી કેમ આણી ? પરપુરુષમાં આસક્ત થએલી સ્ત્રીનો આમાં બિલકુલ દોષ નથી, પરંતુ આ રામ પોતાના ઘરમાં સીતાને કેમ સંઘરી રાખે છે? આ પૃથ્વી વિશે જેવા કર્મના આચારવાળો રાજા હોય છે, તેવા પ્રકારના કાર્યને અનુસરનારો અગર તેનાથી વધારે ઉતરતા આચારવાળા સર્વ લોકો હોય છે. હે રઘુનન્દન ! અતિદુષ્ટ પાપી હદયવાળા ફાવે તેમ બકવાદ કરતા લોકોને હવે એકદમ આપ મજબૂત થઈ આકરી શિક્ષા કરે કે, ફરી આવાં અયોગ્ય વચન ઉચ્ચારે નહિ.” નગર-પ્રતિનિધિઓનાં દ્વિઅર્થી વચને સાંભળીને જાણે મસ્તકમાં વજન ઘા વાગ્યો હોય, તેમ લજજાના ભારથી નમી પડેલા મસ્તકવાળા રામ એકદમ ઉંડા ખેદમાં ડૂબી ગયા. વિચારવા લાગ્યા કે, “આ બીજું દુઃખનું કઠોર કારણે આવી પડ્યું, Page #425 -------------------------------------------------------------------------- ________________ પહેમચરિય-પદ્મચરિત્ર સીતાના અપવાદનું દુર્વિષહ કારણ ઉત્પન્ન થયું. જેના માટે અરણ્યમાં વિરહનું ભયંકર દુઃખ અનુભવ્યું, કુલના ચન્દ્ર સરખી ઉજજવલ સીતા આજે મને અપયશના મલથી મલિન કરનારી નિવડી. જેના કારણે યુદ્ધમાં રાક્ષસાધિપ રાવણને મારી નાખે, તે જ સીતા આજે મારા દર્પણ સરખા નિર્મળ યશને અપયશથી મલિન કરનારી બની. લકે જે બોલે છે, તે યુક્તિયુક્ત બેલે છે કે, બીજા પુરુષે પોતાના ઘરે લઈ જઈને રાખી, તેને ફરી મેં મદનમાં મૂઢ બનીને અહીં આવ્યું. એ મારા સરખા મહારાજા માટે ઉચિત ન ગણાય. અથવા સ્વભાવથી કુટિલ યુવતીઓનાં ચરિત્રે જાણવા કોણ સમર્થ બની શકે છે? જેના દેહમાં કામે નિવાસ કર્યો છે, તેવી સ્ત્રીઓને દોષની ખાણ ગણેલી છે. દુશ્ચરિત્રોનું મૂલ હોય તો આ સ્ત્રીઓ જ છે, વિશાળ નરકની વાટડી છે, મેક્ષની સાધનામાં વિદન કરનારી છે, માટે હંમેશાં આ નારી જેવા યોગ્ય ગણેલી છે. તે ઉત્તમ પુરુષે ખરેખર ધન્ય છે કે, જેઓ પોતાની યુવતીઓને વેચ્છાએ ત્યાગ કરીને પ્રત્રજિત થયા અને મહાવ્રત અંગીકાર કર્યો, તેમ જ નિરુપદ્રવ શાશ્વત અનુત્તર સ્થાન પ્રાપ્ત કર્યું. આ અને તેવા પ્રકારના બીજા અનેક વિચાર કરતા રામ આસનમાં, શયનમાં, કે ઉત્તમ ભવનમાં કયાં ય વૃતિ ધારણ કરી શકતા નથી. નેહ અને કલંકના ભયયુક્ત માનસવાળા રામ એવી દ્વિધા વેદના અનુભવવા લાગ્યા. ધીર અને વિમલ ચિત્તવાળા રામને સીતા-નિમિત્તે તત્ર દુઃખાવેદન થયું. (૩૯) પચરિત વિષે લેકેની ચિન્તા' નામના ત્રણમા પર્વને ગૂજરાનુવાદ પૂર્ણ થયે[૩] [૪] સીતા-નિર્વાસન હવે લોકોની વાત સાંભળીને મનમાં આ વાત ઘોળતા લોકોના અપવાદથી ભય પામેલા રામે લક્ષમણને બોલાવવા માટે પ્રતિહારીને મોકલ્યા. પ્રતિહારીથી બેલાવાએલ લક્ષમણ રામની પાસે આવીને નમસ્કાર કરીને બહુનજીકના ભૂમિભાગમાં બેસી ગયા. બીજા પણ ભૂમિગ્રેચર મનુષ્ય, સુગ્રીવ વગેરે અનેક ખેચરે કુતૂહળથી આવીને યથારોગ્ય આસન પર બેસી ગયા. કેટલીક વાતો કર્યા પછી ક્ષણુન્તરે રામે વાસુદેવને કહ્યું કે, “નગરના લોકો સીતા સંબધી ઉત્પન્ન થએલા અપવાદની વાત કરે છે.” રામની આ વાત સાંભળીને ગુસ્સામાં આવેલા લમણે કહ્યું કે, “આમ બેલનારની જીભ હું ક્ષણવારમાં કાપી નાખીશ અને પૃથ્વીને મિથ્યા કરીશ. મેરુની ચૂલિકા માફક શીલ ધારણ કરનારી સીતા નિષ્કપા છે, નિધૃણ લોક નિન્દારૂપી અગ્નિથી તેને કેમ Page #426 -------------------------------------------------------------------------- ________________ [૯૪] સીતા-નિર્વાસન : ૩૯૧ ? બાળી રહેલ છે? બુદ્ધિવાળા રામે મધુર વચનેથી લોકોને શિક્ષા કરવા તૈયાર થએલા લક્ષમણને આશ્વાસન આપી ઠડે પાડ્યો. “ઈવાકુકુળમાં ઉત્પન્ન થએલા ઋષભ અને ભરતની ઉપમાવાળા ઘણું રાજાઓએ લવણસમુદ્રના છેડા સુધીની પૃથ્વીને ભોગવટ કર્યો. આદિત્યયશ વગેરે રાજાઓ કે, જેમણે રણમાં કદાપિ પીઠ બતાવી નથી, તેમના વિસ્તૃત બલ અને યશથી આ ત્રણે ભુવન અલંકૃત થએલાં છે. આપણા આ ચન્દ્રના કિરણ સરખા ઉજજવલ અને ત્રણ લેકમાં વિખ્યાત ઈક્ષવાકુવંશને હે લક્ષમણ! મારી પત્નીએ અપયશના કલંકથી કલંકિત કર્યો છે. માટે તે લક્ષ્મણ! કાલક્ષેપ કર્યો વગર એ કઈ પણ તું ઉપાય કર કે, સતાના અપવાદના કારણે મને દેષ ન લાગે, અગર લોકે મારી નિન્દા ન કરે. જો કે, સીતા શીલસંપન્ન નિર્દોષ છે અને તેને ત્યાગ કરીશ, તે પણ અપકીતિના મલથી મારો જીવ કલંકિત થાય, તેમ એક ક્ષણ પણ ઈચ્છા રાખતા નથી.” ત્યારે લક્ષ્મણ કહેવા લાગ્યા કે – “હે નરપતિ! આમ દુઃખી ન થાવ, દુર્જનનાં વચનથી તમે અત્યારે એકદમ મહાસતી સીતાને ત્યાગ ન કરે. જગતના લોકે તે કુટિલ સ્વભાવવાળા, પારકા દેષ ગ્રહણ કરવામાં જ સંતોષ માનનારા, સરળ-સીધા મનુષ્યની ઈર્ષ્યા કરનારા, દુઃખે કરીને હદય ગ્રહણ કરી શકાય તેવા કઠણ હૈયાવાળા અને અત્યન્ત પ્રદુષ્ટ હોય છે.' ત્યારે રામે લક્ષમણને કહ્યું કે, “તું કહે છે, તેમ જ છે, પરંતુ લોકની વિરુદ્ધ થઈ હું અપયશના કલંકને વહરવા તૈયાર નથી. આ લોકમાં ચાહે તેવું મોટું રાજ્ય મળ્યું હેય, તેના જીવિતથી અહિં ક લાભ કે, જેને અપયશરૂપી તાપ ત્રણે ભુવનમાં ભ્રમણ કરતે હોય? ભય પામેલાના ભયનું જે નિવારણ કરતો નથી, તેના ભુજાના અલથી શું લાભ? જેણે પિતાના આત્માને ન જા, તેના જ્ઞાનથી તેને શું લાભ? માટે લોકાપવાદની વાત દૂર રાખે, અહિં મારે જ દેષ નક્કી થયું છે કે, પરપુરુષે હરણ કરેલી સીતાને મેં મારા ઘરમાં આણી. પદ્મઉદ્યાનમાં રહેલી અને રાવણથી પ્રાર્થના પામેલી સીતાએ તેનું વચન સ્વીકારેલું હોવું જ જોઈએ.” સીતાને વનમાં ત્યાગ કરવાની આજ્ઞા આ પ્રમાણે વ્યાકુલમનવાળા રામે કૃતાન્તવદન નામના સેનાપતિને આજ્ઞા કરી કે, ગર્ભવાળી સીતાને અરણ્યમાં લઈ જઈને તેને ત્યાગ કર.” રામે આ પ્રમાણે આજ્ઞા કરી, ત્યારે પ્રણામ કરવા પૂર્વક લમણે રામને કહ્યું કે, “હે દેવ ! જનકપુત્રીને તમારે આ પ્રમાણે ત્યાગ કરવી ઉચિત નથી. પરપુરુષને દેખવો એ કઈ યુવતીનો દોષ નથી. હે નાથ ! હવે તમે પ્રસન્ન થાય અને આવા કદાગ્રહનો ત્યાગ કરે.” રામે નાનાબંધુ લક્ષ્મણને કહ્યું કે, “હવે તારે મારી સમક્ષ કંઈ પણ વધારે વચન ન બોલવું, કલંકના ભયથી નક્કી હું સીતાનો ત્યાગ કરીશ જ. મોટાબધુને નિશ્ચય જાણીને લક્ષ્મણ પિતાના ભવને ગયા અને ત્યાર પછી કૃતાન્તવદન રથમાં આરૂઢ થઈને ત્યાં આવી પહોંચ્યો. હથિયાર સજી અને કવચ પહેરીને જતા સેનાપતિને દેખીને લોકે બોલવા Page #427 -------------------------------------------------------------------------- ________________ : ૩૯૨ : પઉમચરિય-પદ્મચરિત્ર લાગ્યા કે, “આજે કેઈને માટે અપરાધ થએલો જણાય છે. ક્ષણવારમાં રામ પાસે આવીને પગમાં પડીને રામને વિનંતિ કરવા લાગ્યું કે, “હે સ્વામિ! આપના હૃદયમાં જે આજ્ઞા હોય, તે આપ જણાવે.” ત્યારે રામે સેનાપતિને કહ્યું કે, “સીતાને દેહલાની અભિલાષા થઈ હોવાથી તેને સમેતપર્વત વગેરે ઘણાં જિનમન્દિરનાં દર્શન કરાવજે અને ત્યાર પછી સિંહની ગર્જનાવાળા ઘણા ફાડી ખાનારા માંસાહારી પ્રાણીઓથી ભરપૂર અતિભયંકર અટવીમાં સીતાને ત્યાં ત્યાગ કરીને ફરી જદી પાછો ચાલ્યો આવજે.” - “હે સ્વામિ! જેવી આપની આજ્ઞા.” એમ કહીને શીવ્ર ત્યાંથી નીકળે અને સીતા પાસે પહોંચીને વિનય કરતા કૃતાન્તવદને સીતાને કહ્યું કે, “હે સ્વામિનિ! આપ જલ્દી ઉઠે અને રથમાં બેસે. આ પૃથ્વીતલ વિષે જે કઈ લોકપૂજ્ય જિનવરભવન હોય, તેને સારાં કપડાં પહેરી વન્દન કરે.” આ પ્રમાણે સેનાપતિવડે કહેવાએલી સીતા તુષ્ટ બની અને સિદ્ધ ભગવતોને નમસ્કાર કરીને રથમાં આરૂઢ થઈ નિપુણ્યક મારાથી પ્રમાદયેગે જે કંઈ પણ અગ્ય વર્તન થઈ ગયું હોય, તેને જિનવર-ભવનમાં રહેલા છે સમગ્ર અધિષ્ઠાયક દેમને ક્ષમા આપજે. સમગ્ર પરિવાર સખીવર્ગને કહીને નીકળી અને જણાવ્યું કે, “જિનમન્દિરનાં દર્શન-વંદન કરીને તરત પાછી ફરીને આવું છું.” આ સમયે કૃતાન્તવદને હંકારેલ ચાર ઘોડાથી જોડાએલે, મન અને પવનના વેગ સરખા રથ શીઘ્રગતિથી ચાલવા લાગ્યા. દરમ્યાન સીતાએ પોતાના જમણા પડખે સૂકાએલા વૃક્ષ પર બેઠેલ હાનિ-કારક પોતાની પક્ષાવલિને ધૂણાવતે અને “કા કા” એવા કર્કશ અવાજ કરતા કાગડાને જોયે. વળી સૂર્યની સન્મુખ થઈને, છૂટા પડેલા કેશવાળી ઘણે વિલાપ કરતી કેાઈ અપશકુનીયાળ સ્ત્રી તથા બીજાં પણ ઘણાં દુનિમિત્તે તેના જેવામાં આવ્યાં. આંખના પલકારા જેટલા સમયમાં તે પવન સરખા વેગવાળા રથે એક જન માગ વટાવી નાખ્યો. સીતા આંખ ઉઘાડીને પૃથ્વી તરફ નજર કરે છે, તે અનેક માંસાહારી શ્વાપદેથી વ્યાપ્ત ભયંકર અટવી દેખાવા લાગી. એ પ્રમાણે જ્યાં આગળ વધતી જાય છે, તે જળથી પૂર્ણ નિરણાંઓ, તેમ જ ઉત્તમ કમળ અને પુષ્પોથી આચ્છાદિત થએલાં સરવરે જોવામાં આવ્યાં. કઈક સ્થળે રાત્રિના અંધકાર સમાન વૃક્ષોનાં ગહન વને, કેઈક જગાએ રણ રણ શબ્દ કરતાં વૃક્ષરહિત ઉખર અરણ્યને સીતા દેખતી હતી. ક્યાંઈક દાવાનળથી બળી ગએલા અને ધૂમાડાથી મલિન શ્યામ અરણ્ય, તે કેઈક સ્થળે લીલાં છમ વૃક્ષોનાં વન અને પવનથી ડેલતા પત્રવાળા વૃક્ષો દેખાતાં હતાં. જ્યાંઈક વિવિધ પ્રકારના પક્ષીઓ એકઠા મળીને કિલકિલાટ કરતા કીડા કરતા હતા, તે ક્યાંઈક સિંહના ભયથી જલદી ચપળગતિ કરતા હાથીનાં ટેળાં પલાયન થતાં હતાં. કેઈક સ્થળે પાડાઓએ પિતાનાં અંગો ઘસીને અંકિત કરેલા સ્થળવાળું, કયાંઈક ડુહ ડુહ શબ્દ કરતા નદીના પ્રવાહવાળું, કયાંઈક ભીલોની પ્રચુરતાવાળું, તે ક્યાંઈક છુ છુ એવા મોટા શબ્દના કેલા Page #428 -------------------------------------------------------------------------- ________________ [૪] સીતા-નિર્વાસન : ૩૯૩ : હલવાળું અરણ્ય સીતા દેખતી હતી. કેઈક જગો પર વાંસનાં જાળાં ઘસાવાના કારણે ઉત્પન્ન થએલા અગ્નિની વાળા પ્રસાર પામેલું, ધગ ધગ કરતું અને ક્યાંઈક કઠેર પવન અથડાવાના કારણે કડ કડ શબ્દ કરતા ભાંગી ગએલા વૃક્ષગહનવાળું. ક્યાંઈક કિરિ, કયાંઈક હિરિ, કયાંઈક છિરિ એવા રી છોના અતિભયંકર શબ્દ સાંભળીને સર્વ પ્રાણીઓ ભયભીત થતા હતા. તેવા પ્રકારના વિવિધ વિનિયેગવાળા અરણ્યને જોતી જોતી રથમાં બેઠેલી સીતા જઈ રહેલી હતી, ત્યારે અતિમધુર શબ્દ સાંભળે. સીતાએ કૃતાન્તવદનને પૂછયું કે, “શું આ તે રઘુનન્દનનું સરોવર છે કે?’ ત્યારે તેણે પ્રત્યુત્તર આપ્યો કે, “આ તો ગંગાના પ્રવાહને ખળખળાટ સંભળાય છે.” એટલામાં તો સીતાએ નિર્મળ જળ-પૂર્ણ અને બંને કાંઠા ઉપર પુષ્પોથી ખીલેલા વૃક્ષ, તેમ જ ખરી પડેલાં પુત્રપોથી અર્ચિત તરંગોવાળી ગંગાનદી દેખી. તે કેવી છે? અનેક જળજન્તુ ગ્રાહ, ઝસ, મગર, કાચબા, માના ટકરાવાથી ઉછળતા વિશાળ કલોલવાળી, કલ્લોલ અને પરવાળાના વેલા પરસ્પર અફળાવા યોગે ઉત્પન્ન થએલા ફીણોની પ્રચુરતાવાળી, ઉત્તમ કમળનાં કેસરા તેમજ નલિની-કમળમાં આસક્ત બનેલા મધુકર-ભ્રમરોના મધુર ગુંજારવના શબ્દના બાનાથી સંગીત કરતી, સંગીતના શબ્દને શ્રવણ કરવા આવેલા સારંગ જાતિનાં હરણો જેના બંને કિનારે બેઠેલા છે, બંને કિનારા ઉપર હંસ, સારસ, ચકવાક વગેરે પક્ષીઓનાં કુલ જ્યાં અનેક પ્રકારની ક્રીડા કરી રહેલાં છે, પક્ષીઓનાં કુલોએ ઉત્પન્ન કરેલા કલરવથી વ્યાકુલ બનેલા છે, હાથીઓનાં ટોળાંઓ જેમાં, હાથીઓનાં ટોળાંઓએ ખેંચી કાઢેલા છે ઉંચા-નીચા જાડા-પાતળા કમળના સમૂહો જેમાંથી, એકઠા થએલા જળથી પૂરેલા છે, ઝરણાના વહેતા પ્રવાહોના શબ્દો જેમાં, આવા પ્રકારની ગુણયુક્ત ગંગાનદીને જોતી જોતી સીતાને અશ્વોએ રથસહિત સામે કિનારે પહોંચાડી. હવે કૃતાન્તવદન સેનાપતિ ધીર હોવા છતાં, અત્યારે કાયર બની ગયો. રથને થોભાવીને ઉંચેથી મુક્ત રુદન કરવા લાગ્યો. સીતાએ તેને કહ્યું કે, “કોઈ પણ કારણ વગર તું રુદન શા માટે કરે છે?” તેણે પણ સામેથી કહ્યું કે, “હે સ્વામિની ! આપ મારી વાત સાંભળી–ભારેલા અગ્નિ અને ઝેર સમાન દુર્જનની વાતો પ્રભુએ સાંભળીને કલંકથી ભય પામેલા સ્વામીએ ડોહલાના બાનાથી આપને ત્યાગ કર્યો છે. સેનાપતિએ નગરમાં જે લોકવાયકાઓ સાંભળી હતી, તે સર્વે દુઃખના મૂળકારણરૂપ જે બન્યું હતું, તે સર્વ સીતાને કહી સંભળાવ્યું. લક્ષમણે રામને સમજાવવા ઘણે ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ અપવાદથી અત્યન્ત ભય પામેલા તેમણે પોતાનો દુરાગ્રહ ન છોડો. હે સ્વામિનિ! આ ભયંકર અરણ્યમાં તમને માતા, પિતા, ભાઈ કે લક્ષમણ કોઈનું હવે શરણુ નથી અને મોત તે નક્કી નિર્માણ થએલું જ છે.” વાઘાત સરખા આ વચનને સાંભળીને જાણે માથામાં વજન પ્રહાર વાગ્યો હોય, તેમ રથમાંથી ઉતરેલી તે એકદમ મૂચ્છ પામી. મહામુશીબતે ભાન આવ્યું. સ્વસ્થ થઈ, ત્યારે સીતાએ સેના Page #429 -------------------------------------------------------------------------- ________________ : ૩૯૪ : પઉમચરિય-પદ્ધચરિત્ર પતિને પૂછયું કે, “સાકેતા કેટલી દૂર છે? અને રામ કક્યાં છે? તે કહે” કૃતાન્તમુખે સીતાને કહ્યું કે, “હે દેવિ! સાકેતા નગરી ઘણી દૂર છે અને તેમને હુકમ ઘણે જ આકરા હોવાથી હવે રામને જેવાને અવકાશ જ ક્યાં રહ્યો?” તો પણ ગાઢનેહવાળી સીતાએ સેનાપતિને કહ્યું કે, “ત્યાં પહોંચીને સર્વાદરથી મારાં આટલાં વચને તેમને સંભળાવવાં કે, “હે રઘુનન્દન ! જે કે તમે નીતિ-વિનય-સંપન્ન છે, ગંભીર, સ્વભાવથી સૌમ્ય દર્શનવાળા છે, ધર્મ–અધર્મના પ્રકારોને જાણનારા છે, સર્વ કળાઓના પારગામી થએલા છે, અભવ્ય-દુર્જન લોકેના વચન ખાતર, અપવાદથી ભય પામી મારા પ્રત્યે તિરસ્કારભાવ ઉત્પન્ન કરી લે સ્વામી! તમે શરણ વગરની નિપુણ્યક મને જંગલમાં રવડતી મેલાવી, મારે ત્યાગ કર્યો! હે મહાયશ! મારાં પિતાનાં પૂર્વે કરેલાં કર્મના દોષથી જે કે, તમે મારે ત્યાગ કર્યો, તો પણ લોકોનાં આવાં અપવાદનાં વચનો ઉપર તમે ભરેસે ન રાખશે. હે સ્વામિ ! તેમનાં વચને સાચા ન માનતા, સમુદ્રમાં વહાણમાં બેઠેલાનું રત્ન સમુદ્રમાં પ્રમાદથી પડી જાય, તેની ચાહે તેટલી ખેળ કરવામાં આવે, તો પણ ફરી મેળવી શકાતું નથી. અર્થાત્ કયાંથી ફરી મેળવવું? મેળવેલું અમૃતફળ ગાઢ અંધકારવાળા ઉંડા ભયંકર કૂવામાં ફેંકીને જેમ મૂખ પાછળથી પશ્ચાત્તાપ કરે છે અને દુઃખ અનુભવે છે. તે સ્વામિ ! ભલે નિરપરાધી એવી મને લોકોનાં વચનથી ત્યાગ કરી છે, પરન્તુ માનવ સંસારના મહાદુઃખથી જેનાથી મુક્ત થાય છે, એવા પ્રકારના જિનેશ્વરેએ પ્રરૂપેલા મહાકિંમતી જૈનદર્શનને ત્યાગ ન કરશો. જે જેને અનુરૂપ કે અધિક હોય, તે ફાવે તેમ નિરંકુશપણે બોલી શકે છે. અહિં પુરુષથી સમગ્ર કેનાં મુખોને બંધ કરી શકાતાં નથી. હે સેનાપતિ ! મારા કહેવાથી રાઘવને પ્રણામ કરીને કહેજે કે, “બળવાનને દાન આપીને, બધુવને પ્રીતિના ચેગથી, શત્રુને શીલથી અને સદુભાવપૂર્ણ નિઃસ્વાર્થપૂર્ણ સ્નેહથી મિત્રને, આંગણે આવેલા અતિથિને તથા મુનિવરોને સર્વાદર અને પૂર્ણભાવથી સેવજે. ક્ષમાથી કેપને, નમ્રતાના પ્રયોગથી માનને, સરળતાથી માયાને અને સંતેષભાવથી લોભને જિતવા પ્રયત્ન કરે. જે કે તમે ઘણું શાસ્ત્ર અને આગામોમાં કુશળ છે, ન્યાય-નીતિ-વિનય વગેરે ગુણયુક્ત છે. મારી સરખી ચપળ સ્ત્રી તમને ઉપદેશ દેવા લાયક નથી, છતાં નિઃસ્વાર્થ સ્નેહથી આટલું કહેવાઈ જાય છે. લાંબા કાળના સહવાસમાં હે સ્વામિ ! મારાથી કંઈ અવિનય, અપરાધ કે ખોટું વર્તન થઈ ગયું હોય તે, કેમળ મન કરીને સર્વ અપરાધની મને ક્ષમા આપશે. હે સ્વામિ! હવે તમારી સાથે મેળાપ કે દર્શન થાય કે ન થાય, તે પણ મારાથી જે સેંકડો અપરાધો થયા હોય, તે સર્વની હું ક્ષમા માગું છું, તો આપ તેને ખમજો. આટલું બોલીને કઠેર અણીયાલા કાંકરાવાની કર્કશ ભૂમિ ઉપર ઢળી પડી, મૂચ્છથી બીડાઈ ગએલા નેત્રવાળી અતિભયંકર દુઃખ પામી. ભૂમિ પર ઢળી પડેલી સીતાને જોઈને સેનાપતિ શેક-સાગરમાં ડૂબી ગયા અને Page #430 -------------------------------------------------------------------------- ________________ [૪] સીતા-નિર્વાસન : ૩૯૫ : ચિંતા કરવા લાગ્યો કે, “આ કલ્યાણકામી સીતાને આવા ભયંકર અરણ્યમાં જીવવું દુષ્કર છે. ખરેખર કૃપા વગરના લજજા-મર્યાદા-રહિત, લોકો વડે નિન્દા કરવા લાયક આચારવાળે, પારકાની કહેલી મહેનત-મજૂરી કરનારે સેવક હું તિરસ્કાર કરવા લાયક છું. પિતાની ઈચ્છા પ્રમાણે કાર્ય ન કરી શકનારો અર્થાત્ પરાધીન, દુઃખમાં એકાગ્ર કરેલ મનવાળે, સેવકની આજીવિકા કરનાર એવા મારા કરતાં ખરેખર કૂતરાનું સ્વાધીન જીવન વધારે સારું છે. પારકાને ત્યાંથી આહાર મેળવનાર શ્વાન ઈચ્છા પ્રમાણે પોતે સ્વાધીન રહી શકે છે, જ્યારે દેહને વિક્રય કરનાર સેવક કાયમ માટે પરાધીન હોય છે. રાજાએ આપેલ આજ્ઞાને અમલ કરનાર, પાપમાં રક્ત બનેલ સેવકને લોકમાં કઈ પણ નિન્દ્રિત કર્મ અકરણીય હોઈ શકતું નથી. રાજા અને સેવક બંનેમાં પુરુષપણું સમાન હોવા છતાં જે સ્વામી આજ્ઞા કરે છે અને સેવકને આજ્ઞા ઉઠાવવી પડે છે, તે ધર્મઅધર્મનું પ્રત્યક્ષ ફલ દેખાય છે. જે પુરુષ ઈન્દ્રિયોમાં આસક્ત બની અકાર્યનું સેવન કરે છે, તે ધિક્કારવા ગ્ય છે. આવું સેવકપણું કરે છે, પરંતુ સુખ આપનાર ધર્મનું સેવન કરતો નથી.” આ અને એવા બીજા વિલાપ કરીને સેનાપતિ સીતાને તે રણમાં મૂકીને સાકેતપુરી તરફ ચાલે. તે જંગલમાં એકાકી બિચારી સીતા મૂચ્છ પામી, વળી ભાન આવ્યું, ત્યારે અત્યન્ત દુઃખ પામેલી તે રુદન કરવા લાગી. વળી પિતાનાં પૂર્વનાં પાપકર્મને નિન્દતી સ્વભાવથી મુક્ત રુદન કરવા લાગી. હે પદ્મ! હે નરોત્તમ! દુઃખીઓ તરફ વાત્સલ્ય કરનાર ! એવા હે ગુણસમૂહવાળા ! હે સ્વામિ ! ભયના ઉપદ્રવવાળી આ અટવીમાં મને દર્શન કેમ આપતા નથી? હે મહાયશ! આ વિષયમાં આપનો અ૯૫ પણ દોષ નથી; હે સ્વામિ ! પૂર્વે કરેલાં અતિભયંકર એવાં મહાપાપકર્મને જ દોષ છે. અનુભવવા ગ્ય પાપકર્મને જ્યારે જીવને ઉદય થાય છે, તેમાં પિતા, પતિ કે બાન્ધવજને કેવી રીતે તેને પ્રતિકાર કરી શકે ? નક્કી પૂર્વભવમાં કેઈના અવર્ણ વાદ-નિન્દા કરવા રૂપ લોકમાં ખોટી પ્રવૃત્તિ કરેલી હોવી જોઈએ, જેથી કરીને ઘેર મહાઅટીમાં રહેવાનું મહાદુઃખ મને આવી પડયું છે. અથવા તે અન્ય જન્મમાં તો ગ્રહણ કરી મેં ભાંગી નાખ્યા હશે, તે કર્મના ઉદયથી આ અતિદારુણ દુઃખ મને ઉત્પન્ન થયું છે. અથવા તો પદ્ધસરોવરમાં રહેલ અત્યન્ત પ્રીતિવાળા ચક્રવાક પક્ષીનાં યુગલને પાપી એવી મેં ભેદી નાખ્યું હશે, નક્કી આ તેનું ફળ મળેલું હોવું જોઈએ. અથવા તે શું કમલખંડમાં પૂર્વે અતિનિય બની મેં હંસયુગલને વિયેગ કરાવ્યો હશે? તો તેનું ફલ મારે ભોગવવું જ પડે. અથવા તે પાપિણું એવી મેં પૂર્વભવમાં સાધુઓની દુર્ગછા કરી હશે, તે તેના સરખું મહાદુઃખ અહિં મારે ભોગવવું જ જોઈએ. જ્યારે હું ભવનમાં રહેતી હતી, ત્યારે સમગ્ર પરિવારથી સુખેથી સેવા કરાતી હતી, તેની તે જ હું અત્યારે શ્વાપદની પ્રચુરતાવાળા ભયંકર અરણ્યમાં એકલી અટવાઈ રહેલી છું. વિવિધ રત્નના ઉદ્યોતવાળા, સેંકડો વચ્ચેથી આચ્છાદિત શયનમાં સુખેથી સુતી Page #431 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ : પઉમચરિય-પદ્ધચરિત્ર હતી, ત્યારે વીણાના સુંદર સંગીતથી જાગતી હતી, તે જ હું અત્યારે પુણ્યને ક્ષય થવાના કારણે શિયાળ, સિંહ, વ્યાવ્ર આદિ ભયંકર જાનવરોના સંભળાતા શબ્દવાળી મહાઇટવીમાં સંકટરૂપી મહાસમુદ્રમાં પડેલી અહિં રહેલી છું. અત્યારે હવે હું શું કરું? કઈ દિશા તરફ જાઉં? અહિં કઈ જગે પર વાસ કરું! આવા ભયંકર ઉત્પન્ન થએલા દુઃખ-સમયમાં અહિં કેનું શરણું લઉં? હે ઘણું ગુણેના નિધાન રામદેવ! હે લક્ષ્મણ ! તમે મને કેમ યાદ કરતા નથી? હે પિતાજી! આવા જંગલમાં હું આવી પડી છું, તે તમે તો જાણતા જ ક્યાંથી હે. વિદ્યારપાર્થિવરાજા! ભામંડલ! તારી પાપિણી બેન આ અરણ્યમાં શેકસમુદ્રમાં ડૂબી ગઈ છે, તે તું મને કેમ સંભારતે નથી? અથવા તે આ અરણ્યમાં આવા નિરર્થક વિલાપ કરવાથી લાભ? મેં પૂર્વે જે કર્મો કર્યા છે, તે આ જન્મમાં મારે ભોગવવાં જ જોઈએ.” આ પ્રમાણે જનકપુત્રી જ્યારે તે વનમાં વિલાપ કરતી રહેલી હતી, ત્યારે ઘણા સૈન્ય પરિવાર–સહિત વાઘ નામને રાજા પ્રથમ ત્યાં આવી પહોંચ્યો. પુંડરીક નગરને અધિપતિ હાથીને પકડવા માટે અરણ્યમાં આવેલ હતો, તે હાથીને પકડીને સિન્યપરિવાર-સહિત નગરમાં પાછો ફરતો હતો. તેમાં જેમણે હથિચારો અને બખ્તરો પહેરેલાં હતાં, તેવા આગળ રહેલા સૈનિકોએ રુદનને શબ્દ સાંભળ્યો, એટલે તરત જ ક્ષેભ પામેલા તેઓ વિચારવા લાગ્યા. હાથી, વરાહ, શરમ, સિંહ, પાડા, ચમરી ગાય, વિવિધ જાતિનાં હરણે વગેરેથી સેવિત આ અટવીમાં કઈ દુઃખી સ્ત્રી રડે છે, તેને અતિકરુણ વિલાપ અહિં સંભળાય છે. શું કોઈ દેવકન્યાને ઈન્દ્ર શાપ આપ્યો હશે કે, જેથી પૃથ્વીતલમાં પડી હશે? અથવા તો કામદેવ રતિ ઉપર કોપાયમાન થયા હશે, જેથી અહિં ઉતરી પડી હશે? આવા આવા તર્ક-વિતર્ક મનવાળા તે સૈનિકે નગર તરફ જતા નથી, ભયથી ઉદ્વેગ પામેલા તે સર્વે વ્યગ્ર બનીને ત્યાં ઉભા રહ્યા. આવા પ્રકારના તે વનમાં મોટું સિન્ય સ્ત્રીને કરુણ વિલાપસ્વર સાંભળીને ઉત્પન્ન થએલ ભયવાળું ચંચળનેત્રયુક્ત વિખ્યાતયશવાળું અને વિમલ હોવા છતાં પણ કાઈ ગયું. (૧૦૮) પચરિત વિષે સીતાનું નિર્વાસન–વિધાન” નામના ચારાણમા પર્વને આ. શ્રીહેમસાગરસૂરિએ કરેલ ગૂજરાનુવાદ પૂર્ણ થયો. [૯] Page #432 -------------------------------------------------------------------------- ________________ [લ્પ] સીતાને મળેલું આશ્વાસન મોટા પર્વતથી જેમ ગંગાને પ્રવાહ રોકાય તેમ હાથણી પર બેઠેલા અને ગમે તેવા શત્રુથી પણ પરાજય ન પામનાર વાજંઘ રાજા અને પોતાની સેના અટકીને રોકાઈ ગઈ ત્યારે નજીક રહેલા કેઈકને પૂછયું કે, તમારે ચાલવાનો વેગ કોણે કી રાખ્યો છે, તે તપાસ કરે. ત્યારે આકુલ-વ્યાકુલ મનવાળા એ ભયથી વિહલ અને ચિન્તાતુર બન્યા. એટલામાં સામે જવાબ આપવા તૈયાર થયા, તેટલામાં તે રુદન કરતી સુન્દર સુન્દરીને વિલાપને મધુર સ્વર સંભળા. સ્વરમંડલના વિશેષજ્ઞાનના જાણનાર રાજાએ કહ્યું કે, “જે અહિં કઈ મુગ્ધા સ્ત્રી રુદન કરે છે, તે નક્કી ગર્ભ વતી અને રામની મહાદેવી જરૂર હેવી જોઈએ.” સેવકો રાજાને કહેવા લાગ્યા કે હે પ્રભુ ! તમે બેલ્યા છે, તેમ જ આ હશે, હે દેવ ! આપ જ્યારે જ્યારે કંઈ પણ કહે છે, ત્યારે ત્યારે કદાપિ તમારા વચનમાં ફરક પડતું નથી. આ વાર્તાલાપ ચાલે છે, તેટલામાં રાજસેવકે ત્યાં જઈ પહોંચ્યા અને સીતાને દેખી પૂછયું કે, “હે ભદ્રે તમે કોણ છો ? તેવા પુરુષોને દેખીને કે જેમણે ભાથામાં બાણો, બીજાં આયુધો અને કવો પહેરેલાં છે, ભય-વિહલ અને ધ્રુજતા શરીરવાળી સીતા તેઓને લૂંટારા ધારી પોતાનાં આભૂષણો ઉતારીને આપવા લાગી. રાજસેવકએ સીતાને કહ્યું કે-“આ આભૂષણનું અમારે પ્રજન નથી. તમારી લક્ષ્મી તમારી પાસે ભલે રહે, તમે હવે શકરહિત થાવ.” રાજસેવકોએ ફરી સીતાને કહ્યું કે, “હે સુન્દરિ ! ભય અને શેક છેડીને હવે અતિશય પ્રસન્ન મનવાળી થા, શું તું રાજાને ઓળખતી નથી ? આ પંડરીકપુરના અધિપતિ વાજંઘ નામના ઉત્તમરાજા છે, જેમાં જિનમત વિષે કહેલા જ્ઞાન, દર્શન અને ચારિત્રાદિ ગુણોના આવાસરૂપ છે. વળી સમ્યફવના શંકાદિ દેષરહિત, હંમેશાં જિનવચનના પરમાર્થોને ગ્રહણ કરનાર, પરોપકાર કરવામાં સમર્થ, શરણે આવેલા પ્રત્યે વાત્સલ્યભાવ રાખનાર અને મહાપરાક્રમી છે. દીનાદિક તેમ જ અનુકશ્માના સ્થાનોમાં નિરન્તર ઉદ્યમ કરનારા, પ્રતિપક્ષશત્રુઓરૂપી હાથી માટે મૃગેન્દ્ર સરખા સર્વ કળાઓમાં નિષ્ણાત છે. હે દેવિ ! સમગ્ર ત્રણલોક વિષે મહાબુદ્ધિશાળી પુરુષ હોય, તે પણ તેના સમગ્ર ગુણો કહેવાને અહિં સમર્થ થઈ શકતા નથી. આ વાર્તાલાપ ચાલી રહેલો હતો, એટલામાં રાજા ત્યાં આ, હાથણી પરથી નીચે ઉતરીને યથાયોગ્ય વિનય કર્યો. ત્યાં બેસીને રાજા કહેવા લાગ્યું કે, “આ અરણ્યમાં આવીને જે મનુષ્ય જીવતે ઘરે પહોંચે તે, હે કલ્યાણી! Page #433 -------------------------------------------------------------------------- ________________ : ૩૯૮ : પઉમચરિય–પદ્મચરિત્ર વામય હોવો જોઈએ-તેમાં સદેહ નથી.” વચમાં મન્ચીએ સીતાને આ રાજાની ઓળખાણ અને પરિચય આપતાં કહ્યું કે, પુંડરીકપુરના વાસંઘ નામના આ રાજા પાંચ અણુવ્રતધારી છે. હે વત્સ! ઉત્તમ સમ્યકત્વ વગેરે ગુણોના ધારક, દેવ-ગુરુની પૂજામાં તત્પર, સાધર્મિક વાત્સલ્ય કરનાર વીર પુરુષ છે. આ પ્રમાણે કહ્યા પછી રાજાએ સીતાને પૂછયું કે, “તું કેમની પુત્રી અને તેની પત્નીરત્ન છે? તે કહે.” આ પ્રકારે પૂછાએલી સીતાએ દીન મુખકમલ કરીને કહ્યું કે-“હે નરપતિ ! મારી કથા ઘણી લાંબી છે, છતાં સંક્ષેપમાં કહું છું, તે સાંભળો. હું જનકરાજાની પુત્રી, ભામંડલની બહેન, દશરથરાજાના પુત્ર રામદેવની પત્ની છું, દશરથરાજાએ કૈકેયીને વરદાન આપેલ, તેથી પિતાનું રાજ્ય ભરતને આપી અનરણ્ય રાજાના પુત્ર દશરથને સંવેગ ઉત્પન્ન થયો અને તેમણે દીક્ષા અંગીકાર કરી. રામ, લક્ષમણ સાથે હું દંડક નામના અરણ્યમાં ગએલી હતી. ત્યાં હે નરાધિપ ! સંબુદ્ધ નામના માર્ગમાં રાવણે મારું અપહરણ કર્યું. એટલે રામ, લક્ષ્મણ, સુગ્રીવ વિદ્યાધર અને તેની સેના સહિત આકાશમાગે લંકાપુરીમાં પહોંચીને રાવણ સાથે યુદ્ધ કરવા લાગ્યા. જેમાં ઘણું સુભટોના પ્રાણને અન્ત આવે તેવા યુદ્ધમાં લંકાધિપ રાવણને મારી નાખીને રામ ઘણું વૈભવથી મને પિતાની નગરીમાં લાવ્યા. રામદેવને જોઈને ભરત રાજાને વિરાગ્ય પ્રગટ થયે, એટલે પ્રત્રજ્યા અંગીકાર કરીને સિદ્ધિ-સુખ પામ્યા. પુત્રશોક પામેલી કેકેયી માતા પણ દીક્ષા અંગીકાર કરીને સુંદર રીતે ચારિત્રની આરાધના કરીને ઉત્તમ વિમાનિકદેવપણું પામ્યા. નગરીના લોકો મર્યાદા મૂકીને મુક્તવાણીથી ફાવે તેમ મારા માટે જૂઠા અવ વાદ બોલવા લાગ્યા કે, “રાવણ સાથે કરેલા સંગવાળી સીતાને રામ અહીં લાવ્યા છે. લોકોના મુખેથી આવાં અપવાદનાં વચન સાંભળીને અપયશના દેષથી ભય પામેલા રામે દેહલાના બાનાથી જિનવદનની અભિલાષાવાળી મને એમ કહેવરાવ્યું કે-“તું ઉત્સુક મન કરીને ઉતાવળી ન થા, હે સુન્દરિ! દે અને અસુરવડે નમન કરાએલાં એવાં વિવિધ જિનચેનાં દર્શન-વન્દન જાતે કરાવીશ.” આ નગરીમાં જે જિનેશ્વરનો જન્મ થયો છે, એવા અષ્ટાપદ પર્વત પર વિરાજમાન ઋષભદેવ ભગવન્તને, પ્રથમ દર્શન-વન્દન તને હું જાતે લઈ જઈને કરાવીશ. તેમ જ ત્યાં આગળ રહેલા અજિત, સુમતિ, અનન્તનાથ તેમ જ આ નગરીમાં જન્મેલા અભિનન્દન સ્વામીને, કાશ્યિલ્યમાં જન્મેલા વિમલને, રત્નપુરમાં જન્મેલા ધર્મનાથને, ચમ્પામાં જન્મેલા વાસુપૂજ્યને, શ્રાવસ્તીમાં ઉત્પન્ન થએલા સંભવને, ચન્દ્રપુરમાં જનમેલા ચન્દ્રપ્રભ, કાકન્દીમાં જન્મેલા પુષ્પદન્તને, વારાણસીમાં જન્મેલા સુપાશ્વને કૌશામ્બીમાં થએલા પદ્મપ્રભુને, ભદિલપુરમાં થએલા હવગરના શીતલસ્વામીને, સિંહપુરમાં થએલા શ્રેયાંસને, મિથિલામાં મલિન, ગજપુરમાં જન્મેલા શાતિનાથને, તે જ હસ્તિનાગપુરમાં જન્મેલા કુંથુ અને અરનાથને, ભવસમુદ્રને તરી ગએલા કુસુમ નામના નગરમાં જન્મેલા મુનિસુવ્રત સ્વામીને, કે આજે સૂર્યના તેજ સમાન જેમનું ધર્મચક Page #434 -------------------------------------------------------------------------- ________________ [૫] સીતાને મળેલું આશ્વાસન : ૩૯૯ : તપી રહેલું છે. આ જિનેશ્વરમાં તને જન્મસ્થાનકો જણાવ્યાં. હે પ્રિયે! તું આ કલ્યાણક સ્થાનને તથા બીજા પણ તેવાં અતિશયવાળાં તીર્થોને ભાવથી પ્રણામ કર. પુષ્પકવિમાનમાં આરૂઢ થઈને મારી સાથે મેરુપર્વત ઉપર રહેલા દિવ્ય સિદ્ધાયતોને ત્યાં જઈને પ્રણામ કરજે. અહીં જે પૃથ્વીતલ વિષે શાશ્વતાં અને અશાશ્વતાં જિનચિત્યે હોય, તેને વન્દન કરીને ફરી પાછા આપણી નગરીમાં આવી જઈશું. આ જિનચન્દ્રોને ભાવથી કરેલો એક નમસ્કાર જીવને સજજડ પાપના સંગના યોગથી મુક્ત કરાવે છે. આ પ્રમાણે પ્રિયતમવડે કહેવાએલી સુન્દર મનવાળી હું જિનચેત્યાનાં દર્શનને હંમેશાં ચિંતવન કરતી રહેલી હતી. જિનવરનાં ચને વંદન કરવાના ઉત્સુકમનવાળા મારી સાથે ચાલવા માટે પતિની સાથે મારા વાર્તાલાપ ચાલતા હતા, તે સમયે ઓચિંતા આવા લેકે તરફના મારા માટેના ખોટા સમાચાર સાંભળવામાં આવ્યા. અપવાદથી ભય પામેલા મારા પતિએ ચિન્તવ્યું કે, લોકે સ્વભાવથી કુટિલ છે, આ સિવાય તેઓને સંતોષ થશે નહિં. માટે આ સીતાને અરણ્યમાં લઈ જઈને ત્યાં તેને ત્યાગ કરે, આમ કરવાથી મારા યશને અહીં એક ક્ષણ માટે પણ વાંધે નહિં આવે. હે નરાધિપ! લોકોના અપવાદથી ભય પામેલા રામે દેષરહિત હોવા છતાં પણ નિર્ભાગી મારો અરણ્યમાં ત્યાગ કરા. લેકમાં ઉત્તમકુળમાં ઉત્પન્ન થએલા ક્ષત્રિય પુરુષ, ઘણું શાસ્ત્રના પંડિત, ધર્મની મર્યાદા સમજનારને માટે આમ કરવું રોગ્ય ન ગણાય.” આટલે વૃત્તાન્ત કહ્યા પછી માનસિક દુખાગ્નિથી જળી રહેલી જનકપુત્રી સીતા કરુણ શબ્દના વિલાપ કરતી રુદન કરવા લાગી. સીતાને રોતી દેખીને કરુણહદયવાળા આશ્વાસન આપવામાં ઘણા જ કુશળ રાજા આવાં વચને કહેવા લાગ્ય– જિનશાસનની તીવભક્તિવાળી હે સીતા ! તું રુદન ન કર. દુઃખના ઉદયમાં આમ આધ્યાન કરવા કેમ તૈયાર થાય છે? અથવા તે આ લોકની સ્થિતિ જ આ પ્રમાણે નિયત થએલી છે કે, “અશરણ પરાધીન એવાં કર્મોની સ્થિતિ જ વિચિત્ર પ્રકારની છે. શું તે સાધુઓ પાસે સાંભળ્યું નથી કે, ધર્મ વગરને પિતાના કર્મથી પ્રતિબદ્ધ થએલે જીવ સંસાર-અટવીમાં દુઃખથી અટવાયા કરે છે. આ સંસારમાં અનાદિથી આ જીવ અનેક પ્રકારના સંગ અને વિગ પામ્યા કરે છે અને તેમાં અનેક પ્રકારનાં સુખ અને દુઃખ ઉત્પન્ન થયા કરે છે. જળમાં અને સ્થળમાં પિતાનાં કર્મના વિફરવાના કારણે ઘવાતે એ જીવ તિર્યંચભવમાં ભૂખ, તરસ આદિ અનેક દુખે ભેગવનારો થયો હતો. આ જીવે મનુષ્યગતિમાં પણ વિરહ, કલંક, તર્જન, તિરસ્કાર, રેગ, શાક વગેરે ભયંકર દુઃખોને અનુભવ કર્યો. દેવભવમાં પણ પૂર્વભવમાં કરેલા અજ્ઞાન અને કુત્સિત તપના પ્રભાવે મેળવેલાં અલ્પસુખ અને બીજાએ સુન્દર તપ કરીને મેળવેલા, મહાદેવકના વિભવો આ બેની સરખામણ અનુભવતા અને વિશેષ પ્રકારે ચ્યવનસમયે તેઓ પારાવાર દુઃખાનુભવ કરે છે. નરકગતિમાં ઉત્પન્ન થએલા Page #435 -------------------------------------------------------------------------- ________________ : ૪૦૦ : પઉમચરિય-પદ્મચરિત્ર છિ પણ કરવત, તાપ, શાલ્મલિવૃક્ષ, વૈતરણી નદી વગેરેનાં વિવિધ દુઃખને ભયંકર અનુભવ કરે છે. હે જનકપુત્રી ! ત્રણે લોકમાં સુરે કે અસુરના સ્થાનમાં એવું કઈ સ્થાન નથી કે, જ્યાં આગળ આ જીવે જન્મ, મૃત્યુ કે વૃદ્ધાવસ્થાનું દુઃખ ન પ્રાપ્ત કર્યું હોય. આ સંસાર-સમુદ્રમાં પોતાનાં કર્મરૂપી પવનથી ઘવાએલા જીવે કઈ પ્રકારે મનુષ્યપણું મેળવ્યું અને તેમાં પણ આવું સુંદર રૂપવાળું શરીર મેળવ્યું. હે દેહિ! તું રામના હૃદયને અત્યન્ત વલ્લભ હતી અને દીર્ઘકાળ તેની સાથે સુખ ભોગવ્યું. રાવણે હરણ કર્યા પછી, તે અગિયારમા દિવસે ભોજન કર્યું. ત્યાંથી પણ પ્રતિપક્ષને વિનાશ કરી ફરી તે પોતાના સ્થાનકે પાછી આવી અને રામની કૃપાથી ફરી પણ સુખ પ્રાપ્ત કરનારી થઈ. હે ભદ્ર! અશુભકર્મના ઉદયથી ગર્ભવતી તને, કલંકરૂપી સર્ષથી ડંખાએલીને આ અટવીમાં એકાકી છોડી દીધી ! સુશ્રમણરૂપી આરામને દુર્વચનરૂ૫ અગ્નિ સામાન્યથી બાળતો નથી, પરંતુ જો તેને અપયશરૂપ પવનને યોગ થયે, તે તે શ્રમણ પણ વારંવાર શરણ વગરને મનમાં બળાપ કર્યા કરે છે. આ પૃથ્વીતલમાં ખરેખર તું ધન્ય, કૃતાર્થ અને પ્રશંસવા ગ્ય છે કે, જેને ચૈત્યગૃહને નમસ્કાર કરવાના દેહલાના અનેરો જાગ્યા. હે શીલશાલિની ! હજુ આજે પણ તારું પુણ્ય ઘણું જાગૃત છે. કારણ કે, હાથીને પકડવા અને બંધન કરવા માટે આજે મેં આ અરણ્યમાં પ્રવેશ કર્યો હતો અને તે સમયે જ તું જોવામાં આવી. સોમવંશના પુત્ર ગજવાહન નામના રાજાની સુબધુ નામની પત્નીની કુક્ષિથી ઉત્પન્ન થએલે પુંડરીકનગરીના અધિપતિ વજાદંઘ નામને જિનેશ્વરની આજ્ઞાને અનુરાગી છું. તેથી તું મારી ધર્મના સંબન્ધવાળી નકકી બહેન થઈ છે, માટે ચાલ ઉભી થા. ત્યાં રહેલી હઈશ, એટલે પશ્ચાત્તાપ કરતા રામ તારી વેષણ કરાવશે.” આ પ્રમાણે રાજાએ મધુર વચનેથી સાત્વન પમાડી, એટલે ધર્મબન્ધપણું પ્રાપ્ત કરીને સીતા ધૃતિ પામી. તપ, તેમ જ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરીને, દાન દેવાની ઉત્કંઠાવાળી, શ્રમણની જેમ ગુણયુક્ત, શીલના સમગ્ર ગુણોથી પૂર્ણ, બીજા લોકે ઉપર ઉપકાર કરનાર, વાત્સલ્યયુક્ત, ધર્મબંધુ, વિમલ યશના નિધાન એવા વીરને સહારે કોણ ન કરે? (૬૮) પદ્મચરિત વિષે સીતાને આશ્વાસન” નામના પંચાણુમા પર્વને આ. શ્રીહેમસાગરસૂરિએ કરેલ ગૂર્જરનુવાદ પૂર્ણ થયો. [૫] હું Page #436 -------------------------------------------------------------------------- ________________ [૬] સીતાત્યાગ અને રામને શેક લટકતા લમ્બસ–દડા, ચન્દ્રવા, ચામર, દર્પણ, રંગબેરંગી વસ્ત્રો યુકત, શ્રેષવિમાન સરખી શેલાવાળી શિબિકા ત્યાં તરત મંગાવી. મોટા અગ્રેસરેથી પરિવરેલી તે જનકપુત્રી શિબિકામાં આરૂઢ થઈ, કમની આ વિચિત્રતા કેવી છે? એમ વિચારતી માગ પસાર કરતી હતી. ત્રણ દિવસ સુધી અરણ્યનો ભાગ ઉ૯લંઘન કર્યો અને ઘણું ગામ, નગર, પટ્ટણોથી પથરાએલ, લેકે અને ધનથી સમૃદ્ધ દેશમાં પહોંચી. અનુક્રમે વાવડી, જલાશ, કૂપ, આરામ, ઉદ્યાન-બગીચાઓથી સમૃદ્ધ દેશને પ્રશંસતી તે સીતા પુંડરીકપુર પહોંચી. ચતુર લોકોની પ્રચુરતાવાળી, શોભાયમાન કરેલી સમગ્ર નગરીમાં નગરલોકે વડે જેવાતી સીતાએ પ્રવેશ કર્યો. મોટા ઢોલ નગારાં, ભેરી, ઝલરી વગેરે તથા મૃદંગ, શંખના શબ્દ, ગવાતાં મંગલ ગીતના શબ્દોના મોટા અવાજે થવાથી લકે એક બીજાના ઉલાપ સાંભળી શકતા ન હતા. પરિવારથી પરિ વરેલી સીતાએ મહાદ્ધિપૂર્વક આ પ્રમાણે દેવનગરી સરખી રાજધાનીમાં દેવને નિવાસ કરવા સમાન રાજાના ભવનમાં પ્રવેશ કર્યો. ભામંડલની જેમ વાઘ રાજા વડે અધિક પૂજાતી ધર્મબહેન સીતા આનન્દિત મનવાળી ત્યાં રહેતી હતી. “હે સીતા ! તું દીર્ઘ કાલ સુધી જીવતી રહે અને આનન્દ પામ, હે ઈશાનદેવલોકની મહાપૂજ્ય દેવી ! હે શુભકર્મ કરનારી કલ્યાણ !” આવા સુન્દર શબ્દોથી રાજાના પરિવાર વડે સીતા અભિનન્દન પામતી હતી. ધર્મકથાઓમાં પરેવાએલા મનવાળી, ધર્મમાં રતિ કરનારી, ધર્મ ધારણ કરવામાં ઉદ્યમ કરનારી, ધર્મને જ અભિલષતી સીતા ત્યાં પોતાના દિવસે પસાર કરવા લાગી. આ બાજુ તે કૃતાન્તવદન રથના અશ્વો અતિથાકેલા હોવાના કારણે ધીમે ધીમે આગળ વધતે કેમે કરીને રામની પાસે પહોંચી ગયે. મસ્તકથી રામને પ્રણામ કરીને કહ્યું કે-“હે દેવ! આપની આજ્ઞા પ્રમાણે ગર્ભવતી સીતાને જંગલમાં એકાકી છડી દીધી. કેવા ભયંકર અરણ્યમાં સિંહ, વાઘ, રીંછ, ચિત્તા, શિયાળ, વગેરેની ભયંકર ચીવાળા, કઠેર પ્રચંડ સ્પર્શયુક્ત વાયરાવાળા, એક બીજા સાથે મળી ગએલા વૃક્ષોથી ગહન, યુદ્ધ કરતા વાઘ અને પાડાવાળા, સિંહ અને હાથી, નળીયા અને સાપ, સિંહ અને વરાહનાં પરસ્પર મારામારીવાળાં યુદ્ધ કરાતા, શરભ નામના મહાપરાક્રમી જનાવરથી ત્રાસ પામેલા નાના જંગલી જનાવરોથી “કડ કડ” શબ્દ કરતા ભંગાતા વૃદ્ઘોવાળા, “કર કર ” એવા શબ્દ કરીને રડતા ઘણા પ્રકારના પક્ષિઓનાં કુલોવાળા ૫૧ Page #437 -------------------------------------------------------------------------- ________________ : ૪૦૨ : પઉમચરિય-પદ્મચરિત્ર પત પરથી વહેતી નદીઓના વેગવાળા પાણીમાંથી ઉત્પન્ન થતા ખળખળ શબ્દોના નિર્દોષવાળા, તીવ્રધા પામેલા એવા શિકારી પ્રાણીએ પરસ્પર એક ખીજાને જ્યાં વિનાશ કરી રહેલા છે, આવા પ્રકારના વ્યવસાય કરતા વિવિધ માંસાહારી શ્વાપઢાવાળી ભયકર અટવીમાં હે સ્વામી! તમારી આજ્ઞાથી મેં સીતાના ત્યાગ કર્યો છે. હે દેવ ! આંખમાંથી અશ્રુજળ વહેવાના કારણે અંધારાયુક્ત નેત્રવાળી આપની મહિલાએ આપને જે સન્દેશા કહેવરાવેલ છે, તે આપને હું નિવેદન કરું છું, તે આપ સાંભળેા ! તેમના ચરણમાં પડીને મારા તરફનાં આ વચન તમે સભળાવજો કે— હે સ્વામી! જેમ આપે મારા ત્યાગ કર્યો છે, તેમ તમેા લેાકેાના કહેવાથી જિનભક્તિ ન છેડશેા. તમે મારા તરફ આટલા સ્નેહાનુરાગવાળા હતા, છતાં દુનનાં વચનેાથી પરમાના વિચાર કર્યા વગર જેમ મારા ત્યાગ કર્યાં, તેમ ગુણાગુણને સમજ્યા વગર કદાચ જિનધર્મના પણ ત્યાગ કરે. કદાચ તમે ધર્માંના ત્યાગ કરો તા, જેમ નિર્દોષ એવી મને પણ લેાકેાએ દોષિત પ્રકાશિત કરી, તેમ ધરહિત નિ લેાકેા હે રાજન્ ! ધર્મની નિંદા કરવા પણ તત્પર બનશે. મને છેડવામાં એકભવ પૂરતુ તમને દુઃખ થશે, અને ધર્મ છેડશે, તેા સમ્યક્ત્વ, જ્ઞાન અને દનરહિત થવાના કારણે દરેક ભવમાં તમા દુઃખી થશે.. લેાકમાં મનુષ્યને ચુવતી, નિધિ, વિવિધ વાહનાદિક ભાગ-સામગ્રી મળવી સુલભ છે, પરન્તુ રાજ્યના લાભ કરતાં પણુ સમ્યક્ત્વરત્ન પ્રાપ્ત થવું દુષ્કર છે. રાજ્ય ભાગવીને મનુષ્ય નરકે અવશ્ય જવાના, તેમાં શંકાને સ્થાન નથી, જ્યારે સમ્યગ્દર્શનમાં તત્પર બનેલેા ધીર પુરુષ અવશ્ય મેાક્ષસુખ પ્રાપ્ત કરે જ.' હે નરાધિપ ! સ્નેહપૂર્ણ હૃદયવાળી સીતાએ જે પ્રમાણે કહેવરાવેલ છે, તેના સર્વ ટ્રેક સાર મેં આપને નિવેદન કર્યા.’ હે સ્વામી! સ્વભાવથી સ્ત્રીએ ભયવાળી હાય છે, તેમાં ઘણા ફાડી ખાનારા જાનવાના ભયંકર શબ્દવાળી, અધિકાધિક ભય કર મહાઅટવીમાં જનકપુત્રી સીતાનું જીવન ટકવું દુષ્કર માનું છું.' સેનાપતિનાં વચને સાંભળીને રાઘવને મૂર્છા આવી, પ્રતિ ઉપચાર કરવાથી ભાનમાં આવ્યા અને પ્રિયતમા-વિષયક પ્રલાપેા કરવા લાગ્યા. ચિન્તા કરવા લાગ્યા કે, મેં ખરેખર દુનના વચનથી મૂર્ખ ખની ભયંકર અટવીમાં સીતાને કાઢી મૂકીને મેાતના મુખમાં ધક્કેલી. હે પ્રિયે! હે પદ્મપત્ર-સમાન નેત્રવાળી ! હું કમળ સરખા મુખવાળી! હે ગુણાના ઉત્પત્તિસ્થાન ! હે કમલના ગર્ભ સમાન ગૌરવ વાળી ! હવે હું તને કાં ખાળુ? હે સૌમ્ય ચન્દ્ર સરખા આહ્લાદક વદનવાળી ! હું વેદેહિ ! મને પ્રત્યુત્તર તે આપ, એક વચન તા સભળાવ. તારા વિરહમાં હું કેટલેા કાયર છું, તે તે તું હંમેશાં મારા હૃદયને ઓળખનારી છે. હે મૃગના સરખા નિર્દોષ નેત્રવાળી! ખરેખર મૈં નિય અની ત્રાસ ઉત્પન્ન કરનાર જંગલમાં તારો ત્યાગ કરાવ્યા છે. હવે સમજી શકાતુ' નથી કે, તારી ત્યાં કેવી દુર્દશા થશે? ટોળાંથી વિખૂટી પડેલી હિરણીની જેમ ભૂખ–તરશની વેદના પામેલી, સૂર્યના તાપથી શાષવાતા અંગવાળી ભયંકર અરણ્યમાં Page #438 -------------------------------------------------------------------------- ________________ [૬] સીતાત્યાગ અને રામનો શેક : ૪૦૩ : હે વહાલી ! તું મૃત્યુ પામીશ. શું વનમાં કઈ વાઘે કે અતિભયંકર સિંહે ફાડી ખાધી હશે કે, મદોન્મત્ત હાથીએ ધરણી પર સૂતેલીને ચાંપી નાખી હશે? અથવા તે શરણ અને સહાય વગરની કાન્તાને અનેક વૃક્ષસમૂહનો ક્ષય કરનાર, સળગતી હજારે જવાળાઓની પ્રચુરતાવાળા વનના દાવાનળે બાળીને ભસ્મ કરી નાખી હશે? આ સમગ્ર જીવલક વિષે રત્નજી સમાન કેણુ એ પુરુષ હશે, જે મારી વિહુવલ પ્રિયતમાની નિષ્ફલ પણ વાત લાવે.” વળી ગળતા આંસુવાળા રામે ફરી ફરી સેનાપતિને પૂછ્યું કે, બિચારી સીતા હવે આ ઘોર જંગલમાં પ્રાણને કેવી રીતે ધારણ કરી શકશે?” આ પ્રમાણે પૂછાએલે કૃતાન્તવદન સેનાપતિ લજજાના ભારથી પીડા પામીને જવાબ આપતું નથી, એટલામાં પ્રિયાનું સમરણ કરીને રામ એકદમ મૂચ્છ પામી બેભાન બન્યા. એટલામાં એચિન્તા લક્ષમણ ત્યાં આવી પહોંચ્યા અને રામને આશ્વાસન આપીને કહેવા લાગ્યા કે, “હે નાથ! મારી એક વાત સાંભળો. હે સ્વામિ! આ શોકસંબન્ધનો ત્યાગ કરીને તમે ધીરજ ધારણ કરે અને પૂર્વે કરેલાં શુભ કે અશુભ કર્મ જગતના લોકોને ઉદયમાં આવે છે, તેવી આસ્થા રાખો. આકાશમાં, પર્વતના શિખર પર, જળ કે જમીન પર, ભયંકર અરણ્યમાં ગમે ત્યાં જીવ સંકટમાં પડેલો હોય, તેને પૂર્વે કરેલાં સુકૃત જરૂર રક્ષણ કરે છે. અને જે પાપનો ઉદય હોય તે ચાહે તેવા ધીરસમર્થ પુરુષે તેનું રક્ષણ કરે, તે પણ નક્કી તે જતુ મૃત્યુને શરણ થાય છે. આ લેકને વિષે સંસારની સ્થિતિ આવા પ્રકારની છે. આ પ્રમાણે ચતુર લક્ષમણે રામને પ્રસન્નમનવાળા કર્યા અને કહ્યું કે, હવે શકનો ત્યાગ કરે અને પિતાનાં કરવા લાયક કાર્યોમાં મન પરોવો. સાકેતનગરવાસી લોકો સીતાના ગુણસમૂહને યાદ કરતા અને તેના શીલની અતિપ્રશંસા કરતા, આંસુ પાડતા રુદન કરવા લાગ્યા. વીણું, બંસરી, મૃદંગ, સારંગી વગેરે વાજિંત્રોના શપદરહિત અને આકન્દનથી રડારોડવાળી આખી નગરી તે દિવસે શોકસાગરમાં ડૂબી ગઈ. રામે ભદ્રકલશને આજ્ઞા કરી કે, સીતા સંબન્ધિ જે પ્રેતકાર્યો હોય, તે મોટા પ્રમાણમાં કરે અને જે જેટલું ઈચ્છા કરે, તેને તેટલું દાન આપો.” “હે સ્વામિ! જેવી આપની આજ્ઞા એમ કહીને તરત ત્યાંથી નીકળીને ભદ્રકલશે સીતાની પાછળ દાનાદિક ઉત્તરક્રિયાઓ કરી. આઠ હજાર યુવતીઓથી પરિવરેલા, સીતામાં જ માત્ર એક મનવાળા રામ સતત શોક કરે છે અને સ્વપ્રમાં પણ ફરી ફરી તેનું સમરણ કર્યા કરતા હતા. એમ કરતાં ધીમે ધીમે સીતા સંબન્ધી શેક પાતળો પડી ગયો અને બાકી રહેલી પત્નીઓમાં કોઈ પ્રકારે સંતોષ માનવા લાગ્યા. . એ પ્રમાણે મહર્તિક ઋદ્ધિવાળા બલદેવ અને વાસુદેવ વિષયસુખ ભોગવતા હતા, તેમ જ વિમલ યશવાળા તે સમગ્ર દેશને સુખ આપતા હતા. (૪૯) પદ્મચરિત વિષે રામને શોક-સંતાપ’ નામના છનુમા પવને ગૂર્જરનુવાદ પૂર્ણ થયો. [૬] Page #439 -------------------------------------------------------------------------- ________________ [૭] લવણ-અંકુશની નામના સીતાપુત્રો હે શ્રેણિક! અહિં સુધી સંબન્ધ તમે સાંભળે, હવે રામના લવણું અને અંકુશ નામના પુત્રોની ઉત્પત્તિ સાંભળો. હવે પુંડરીકનગરમાં રહેલી ગર્ભવતી સીતાની કાયા ફીક્કી પડી ગઈ, સ્તને શ્યામ મુખવાળા થયા. ઘણું મંગલથી સંપૂર્ણ દેહવિલાસવાળી ગતિ મન્દ, નેત્રની દષ્ટિ સ્નિગ્ધ અને સુપ્રસન્ન વદનકમળ દેખાવા લાગ્યું. રાત્રે સ્વપ્રમાં કમલિની–પત્રના પડિયામાં ભરેલા નિર્મલ જળવડે અતિમનોહર રૂપવાળા હાથીઓ ઉપર થતા અભિષેક દેખાતી હતી. મણિનાં દર્પણ હાજર હોવા છતાં, પણ તે પોતાનું મુખ તલવારમાં જેતી હતી, ગન્ધર્વના સંગીતને છોડીને ધનુષના ટંકારવના શબ્દોને સાંભળતી હતી. પાંજરામાં રહેલા સિંહ તરફ નિર્નિમેષ નયનથી અવલોકન કરતી હતી. આવા પ્રકારના પરિણામમાં સીતા પિતાના દિવસો પસાર કરતી હતી. એમ કરતાં નવમો માસ પૂર્ણ થયો અને શ્રવણ નક્ષત્રમાં ચન્દ્રને યોગ થયો, ત્યારે શ્રાવણ શુક્લ પંચદશીના દિવસે બે પુત્રોના યુગલને સાથે જન્મ આપ્યો. વાજંઘ રાજાએ તેઓને માટે વિશાળ જન્મોત્સવ કર્યો, તેમ જ ગર્વનાં મંગલગીત, વાજિંત્રો, મોટા ઢોલ, નિશાન, નગારાં, મૃદંગ આદિ વાજિંત્રો વગડાવ્યાં. કામદેવસમાન રૂપવાળા પ્રથમ પુત્રનું અનંગલવણ અને તેના ગુણ સરખો બીજે મદનાંકુશ નામને પુત્ર થયો. તે બંનેની રક્ષા માટે માતાએ તેમના મસ્તક પર સરસો નાખ્યા. તે બંનેના કંઠમાં સુવર્ણની બનાવેલી વ્યાઘનખમાળા પહેરાવી. કેમે કરીને ઘુંટણથી ચાલતા, પેટથી ઘસડાતા, પાંચ ધાવમાતાથી લાલન-પાલન કરાતા, તેઓ વૃદ્ધિ પામવા લાગ્યા. જેમ જેમ શરીરથી વૃદ્ધિ પામવા લાગ્યા, તેમ તેમ કલાઓ ગ્રહણ અને ધારણ કરવામાં સમર્થ થયા. દેવકુમારની ઉપમા સરખી શભા પામેલા તેઓ લોકોને વલ્લભ લાગવા લાગ્યા. તે બાલકના પુણ્યગે વિદ્યાબલની સમૃદ્ધિથી સંપન્ન સિદ્ધાર્થ નામનો એક બટક (અધ્યાપક) અણધાર્યો પુંડરીકનગરીમાં આવી પહોંચ્યા, જે ત્રણે સધ્યા સમયે મેરુપર્વતના જિનગૃહોમાં જઈને વંદન કરીને ક્ષણાર્ધમાં પિતાના નિવાસે પાછો આવી જતો હતે. વ્રત, નિયમ, સંયમ ધારણ કરનાર, જેને લોકો મસ્તક પર સ્થાપન કરતા હતા. જિનશાસનના પૂર્ણ અનુરાગી, સર્વ કળાઓના પારગામી, એવા નિર્મલ આત્મા મનિવર ભિક્ષા માટે ભ્રમણ કરતા કરતા કેમે કરીને સીતાના ઘરે આવી પહોંચ્યા. સીતાએ તેમને જેવા દેખ્યા, એટલે આદર-પૂર્વક ઉભી થઈ વિશુદ્ધ ભાવથી મુનિવરને Page #440 -------------------------------------------------------------------------- ________________ [૭] લવણ–અંકુશ નામના પુત્રની ઉત્તિ : ૪૦૫ : પ્રણામ કર્યા. ઉત્તમ પ્રકારનું આસન આપીને સર્વ પ્રકારના આહાર-પાણી વિશુદ્ધભાવ અને હર્ષપૂર્વક સિદ્ધાર્થ મુનિને પ્રતિલાલ્યા. આહાર-પાણીનું કાર્ય પતાવ્યા પછી શુભ આસન પર બેઠેલા સિદ્ધાર્થને સીતાએ પૂછયું કે, “તમે ક્યાંથી આવે છે? ક્યાં જવાના છે ? વગેરે સમાચાર પૂછવા. ચેલ્લસ્વામી-સિદ્ધાર્થ લવણ અને અંકુશ બંનેને જોઈને આશ્ચર્ય પામ્યા અને તેની હકીકત પૂછી, એટલે સીતાએ સર્વ હકીકત જણાવી. સીતાના દુઃખનું સર્વ કારણ જાણીને તથા રુદન કરતી સીતાને દેખીને કૃપાસાગર સિદ્ધાર્થ અત્યન્ત દુઃખ પામ્યા. અષ્ટાંગ નિમિત્તશાસ્ત્રના ધારક સિદ્ધાર્થે સીતાને કહ્યું કે, “હવે તમે ક્ષણવાર પણ શેક ને કરશે, કારણ કે તમારા પુત્રે આવા પ્રકારના ઉત્તમગુણવાળા છે. સિદ્ધાર્થે પુણ્યશાળી આ બંને કુમારને વિવિધ પ્રકારની સર્વ કળાએ એકદમ શીખવી અને તેમને સર્વ કળાઓના પારગામી બનાવ્યા. અતિશય મહાશક્તિ-સંપન્ન એવા શિષ્યોને ભણાવવામાં ગુરુને કેઈ વિક્ષેપ નડતો નથી. આંખવાળાને સૂર્ય જેમ દરેક પદાર્થો પ્રકાશિત કરે, તેમ ગુરુએ સર્વ કળાઓ ભણાવી. સૂર્યનું તેજ ઘુવડને જેમ નિરર્થક નીવડે, તેમ વિપરીત શિષ્યોને આપેલો ઉપદેશ નિરર્થક નીવડે છે. જ્યારે ગુરુએ સુશીલ શિષ્યોને શિખવેલ અને આપેલ ઉપદેશ સફળ અને કૃતાર્થ થાય છે. આ પ્રમાણે સર્વ શાસ્ત્રોમાં નિષ્ણાત થએલા આ લવણ અને અંકુશ નામના ઉત્તમકુમારે પુંડરીકપુરમાં ઈચ્છા પ્રમાણે કીડા કરતા રહેતા હતા. આ બંને કુમારે સૌમ્યપણુંથી ચન્દ્રને, તેજથી સૂર્યને, વીરપણુથી ઈન્દ્રને, ગંભીરતામાં સમુદ્રને, સ્થિરતામાં મેરુને, પ્રતાપથી યમને, ગતિવડે પવનને, બલથી હાથીને, ક્ષમાવડે પૃથ્વીને જિતી જતા હતા. સમ્યકત્વથી ભાવિત મનવાળા, ગુરુની સેવા કરવામાં તત્પર, વીર, જિનશાસનની પ્રભાવના કરવા માટે ઉદ્યમી, શ્રીવિજયવિમાનના દેવાથી પણ અધિક તેજવાળા જણાતા હતા. આ પ્રમાણે અનેક ગુણરત્ન-સમૂહવાળા, વિજ્ઞાન અને ઉત્તમજ્ઞાનવાળા, લકમી અને કીર્તિના આધારભૂત દેહવાળા, રાજ્યના ભારને વહન કરનારા, ભવ્ય અને સુંદરભાવમાં રહેલા પુંડરીક નગરમાં સમય પસાર કરતા વિમલ અત્યન્ત નિર્મળ યશવાળા સીતાના પુત્રો પ્રસિદ્ધિ પામ્યા. (૨૯) પદ્મચરિત વિષે “લવણ–અંકુશ પુત્ર-પ્રાપ્તિરૂપ સત્તામા પવને અનુવાદ પૂર્ણ થયો. [૭] [૮] લવણ-અંકુશના દેશ-વિયે આ પ્રમાણે ઉદાર કીડા યોગ્ય લવણ-અંકુશને દેખીને વાઘ રાજા તેઓને યોગ્ય કન્યાઓની ગવેષણ કરવા લાગ્યા. પ્રથમ લવણકુમારને લક્ષમીમતીની પુત્રી Page #441 -------------------------------------------------------------------------- ________________ પઉમચરિય–પદ્મચરિત્ર શશિચૂલા નામની સુન્દર કન્યા બત્રીશ કુમારિકાઓ સાથે વિવાહ કર્યો. વાઘ રાજાની એવી ઈચ્છા હતી કે, વિવાહનું મંગલલગ્ન તે બંને કુમારનું મારે સાથે જ જેવું છે, તેથી બીજા કુમારને અનુરૂપ રૂપવાળી કન્યા શોધી કાઢું વિચારતાં યાદ આવ્યું કે, પૃથ્વીપુરમાં અમૃતમતીની કુક્ષિથી ઉત્પન્ન થએલી પૃથુ રાજાની કનકમાલા નામની પુત્રી છે. રાજાએ તરત જ તેના માટે જલદી દૂત મોકલે, તે નગરમાં પહોંચીને ત્યાં રાજાને મળ્યો. રાજાએ દૂતનું યેગ્ય સન્માન કર્યું. દૂતે જણાવ્યું કે, “હે મહાયશ! વાસંઘ રાજાએ આપની પુત્રીની માગણ માટે મને આપની પાસે મોકલ્યા છે. ત્યારે પૃથુરાજાએ દૂતને કહ્યું કે, “અરે દૂત! વરને પ્રથમ ગુણ એ જેવાય છે કે, તે કયા કુલ અને વંશનો છે? એ જાણ્યા પછી કન્યા અપાય. કુલ-વંશ જાણ્યા વગરના પુત્રને હું કેવી રીતે કન્યા આપી શકું? હે દૂત! આ પ્રમાણે માગણી કરનાર તને શિક્ષા કરવી જોઈએ. બીજે ગમે તેમ કહેવરાવે, તે સર્વ નિભાવી લઈ શકાય નહિ.” આ પ્રમાણે નિષ્ફર વાણીથી રાજાએ દૂતને તિરસ્કાર કર્યો, એટલે તેણે વજાજંઘ રાજા પાસે જઈને સર્વ સ્પષ્ટ હકીકત જણાવી. તે કહેલ વચન સાંભળીને વાજંઘ રાજા સિન્યસહિત પૃથ્વીપુરના દેશ તરફ ગયે અને તે દેશને વિનાશ કરવા લાગ્યા. પૃથુરાજાના દેશનો વિનાશ થતો દેખીને વ્યાઘરથ નામનો રાજા કે પાયમાન થયો અને સંગ્રામ કરતા કરતા વજબંઘ રાજાએ તેને પકડી લીધે. વ્યાઘરથ કેદ પકડાયો અને દેશને ભંગ અને વિનાશ થયે જાણી પૃથુ રાજાએ પોતાના મિત્ર ઉપર લેખ મોકલ્યા. લેખને ભાવાર્થ જાણીને મહાત્મા પિતનાધિપતિ ઘણું સૈન્ય–પરિવાર સાથે મિત્રના સહાયકાર્ય માટે આવી પહોંચે. તેટલામાં વાજંઘ રાજાએ પણ તરત પુંડરીકપુરમાં પોતાના પુત્ર પર એક લેખવાહક મોકલ્યો. હવે વાજઘરાજાના સિંહ સરખા કુમારપુત્રએ પિતાની આજ્ઞા અંગીકાર કરીને પોતાના નગરમાં યુદ્ધમાં જવા માટેની તૈયારી કરવાની ભેરી વગડાવી. એટલે પુંડરીક પુરમાં અતિશય મોટાં વાજિંત્ર અને સુભટને કોલાહલ ઉછળ્યો. પહેલાં કઈ વખત ન સાંભળેલ એવા ભેરીના સંગ્રામસૂચક શબ્દ સાંભળીને પાસે રહેલા લવણ અને અંકુશ પૂછવા લાગ્યા કે, “આ શું છે? લવણ અને અંકુશ આ નિમિત્ત સહિત સંગ્રામને વૃત્તાન્ત સાંભળીને યુદ્ધમાં જવાના મનવાળા તૈયારી કરવા લાગ્યા. વાજઘના પુત્રોએ રોકવા છતાં પણ જવાની અધિક અભિલાષાવાળા તે પુત્રને સીતા કહેવા લાગી કે, “હે પુત્ર! હજુ તમે બાળક છે, યુદ્ધ કરવા માટે હજુ તમે પરિપકવ થયા નથી. હે વત્સ ! અશ્વોના વન્સ અતિમોટા રથની ધુરાને ધારણ કરવા માટે જોડી શકાતા નથી, તેમ તમે હજુ તે જોવા માટે પણ સમર્થ નથી.” તેઓએ સીતાને પ્રત્યુત્તર આપ્યું કે, “હે માતાજી! આવું દીનવચન કેમ બોલે છે? આ પૃથ્વી તે જે વીરપુરુષ હોય, તેને ભેગવવા લાયક છે. શું આ પૃથ્વી વૃદ્ધો ભેગવવાના છે? આ પ્રમાણે પુત્રને સ્વભાવ જાણીને સીતાએ પુત્રને આશીર્વાદ આપતાં કહ્યું કે-આ સુભટના સંગ્રામમાં તમે રાજાને યોગ્ય યશની પ્રાપ્તિ કરો.” Page #442 -------------------------------------------------------------------------- ________________ [૮] લવણ-અંકુશના દેશ-વિજા : ૪૦૭ : ત્યાર પછી સ્નાન, ભજન કરી સર્વાલંકારથી વિભૂષિત અંગ કરીને સિદ્ધ ભગવન્તને પ્રણામ કર્યા અને ત્યાર પછી માતાને પગે પડ્યા. વજ, ચામર, સુવર્ણના ઘુઘરીઓથી શણગારેલા, તથા તલવાર, કનક, ચક, તોમર, ભયંકર ભાલાઓ સહિત રથમાં આરૂઢ થયા. વળી તેમની સાથે હથિયારથી સજજ અને બખ્તર પહેરેલા અશ્વ અને હાથી પર બેઠેલા સ્વારે, તેમ જ પાયદલ સૈનિકે ચાલવા લાગ્યા અને અહી દિવસમાં વજબંઘ રાજાની પાસે પહોંચી ગયા. વાજંઘ રાજાને આવેલા દેખીને યશના અભિલાષી સંગ્રામ કરવામાં શૂરવીર પૃથુરાજાના સામો સામે જઈને યુદ્ધ કરવા લાગ્યા. તલવાર, પરશુ, ચક્ર, સેંકડો બીજાં આયુધોથી એક બીજા શત્રુપક્ષે સામસામા યુદ્ધ કરીને પરસ્પર ઘાયલ કરવા લાગ્યા. ચક, તલવાર, ગદારૂપ અંધકારવાળાં સુભટના મહાપોકારવાળાં યુદ્ધ ચાલતાં હતાં, તેની અંદર લવણે અને અંકુશે પ્રવેશ કર્યો. અશ્વસમૂહરૂપ જળવાળા, ઘણા સુભટો રૂ૫ મગરમચ્છવાળા, ઘણાં શસ્ત્ર રૂપ કમલવનવાળા યુદ્ધ-તળાવમાં તે કુમારરૂપ હાથીઓ ઈચ્છા પ્રમાણે લીલા કરવા લાગ્યા. ઘણું આણોને ગ્રહણ કરતા લય સાંધતા-છેડતા કુમારે દેખી શકાતા ન હતા, પરન્ત શત્રુના સુભટો ઘાયલ થએલા હતા, તે દેખાતા હતા. સિંહો જેમ મૃગલાઓના ટોળાંઓને ભગાડી મૂકે તેમ લવણે અને અંકુશે નિય પ્રહારોથી ઘાયલ કરીને પૃથુ-સહિત સમગ્ર શત્રુ-સૈન્યને ભગ્ન પમાડયું. રથવો પણ તેની પાછળ ભગ્ન થઈને જવા લાગ્યા. ત્યારે તેઓને કહેવા લાગ્યા કે, “કુલ અને વંશ ન જાણેલાઓથી હવે તમે ભાગી ન જાવ, અમારી સામે આવી જાઓ.’ મરાએલા, ઘવાએલા ભાગી જતા, પલાયન થતા પોતાના સિન્યને દેખીને પૃથુ રાજા પાછો ફર્યો અને કુમારના ચરણમાં પડ્યો. પૃથુ રાજાએ વિનંતિ કરી કે, “પ્રમાદથી જે કંઈ પણ મારાથી દુષ્ટ વર્તન થયું હોય, તે સર્વ સૌમ્ય સ્વભાવવાળું કમળ મન કરીને તમે અમને ક્ષમા આપો.” પૃથ્વીપુરના સ્વામીને પણ મધુર વચનથી બોલાવીને પ્રસન્ન હૃદયવાળા કર્યા અને વાઘ રાજાની સાથે સ્નેહ-સંબંધ બાંધ્યો. લવણ, અંકુશ સાથે પૃથુરાજાને કાયમની પ્રીતિ ઉત્પન્ન થઈ, વળી અનેક મોટા પૃથ્વીપાલન કરનારા રાજાએને તેઓએ આજ્ઞા મનાવી. સર્વે સુભટોએ પડાવમાં નિવાસ કર્યા પછી વાજંઘ રાજાએ નારદમુનિને વિનંતિ કરી કહ્યું કે, “આ લવણ અને અંકુશની ઉત્પત્તિને વૃત્તાન્ત આપ કહો.” ત્યારે નારદમુનિ કહેવા લાગ્યા કે— આ કેશલા નગરીમાં ઈવાકુવંશમાં જન્મેલા અને કુળમાં તિલકભૂત પ્રસિદ્ધિ પામેલા દશરથ નામના રાજા હતા. ચાર સમુદ્રોની જેમ તેમને શક્તિ, કાતિ અને ખેલયુક્ત, વિજ્ઞાન અને જ્ઞાનમાં ચતુર, બાણ, ધનુષ, શસ્ત્ર વગેરેમાં કરેલા અભ્યાસ અને પરિશ્રમવાળા પરાક્રમી એવા ચાર સુપુત્રો હતા. સહુથી મોટા રામ નામના પુત્ર હતા. ત્યાર પછી ક્રમસર લક્ષમણ, ભરત અને સહુથી ના શત્રુદન હતો. જેઓ સંગ્રામમાં શત્રુને જિતતા હતા. પિતાના વચનનું પાલન કરવા માટે રામ લક્ષમણ અને Page #443 -------------------------------------------------------------------------- ________________ ૨ ૪૦૮ : પઉમચરિય-પદ્મચરિત્ર - - - સીતા સહિત સાકેતા નગરી અને કુટુમ્બને છેડીને દંડકારણ્યમાં ગયા. રાવણની ભગિની ચન્દ્રનખાના પુત્ર શખૂકને લક્ષમીધર-લક્ષમણે ચન્દ્રહાસ તલવારને પ્રગ કરતાં વધ કરી નાખ્યો. તે કારણે પુત્રના વિરી લક્ષમણ સાથે ખરદૂષણ પિતાએ યુદ્ધ કર્યું. યુદ્ધમાં લક્ષમણને સહાય કરવા રામ ગયા, એટલે છલ–પ્રપંચથી રાવણે સીતાનું અપહરણ કર્યું. પૂર્વના કરેલા સુકૃતગે હોય, તેમ રામના ગુણે તરફ આકર્ષાએલા સુગ્રીવ, હનુમાન, જામ્બવંત, વિરાધિત વગેરે ઘણું વિદ્યાધર રાજાઓ સહાયક મળી ગયા. રાવણ ઉપર જિત મેળવીને સીતાને પાછી લાવ્યા, વિદ્યાધરેએ સાકેતા નગરીને સ્વર્ગ સરખી સુન્દર સજી. અતિશય પ્રાપ્ત કરેલા વૈભવવાળા ઉત્તમ દેવે સ્વર્ગમાં જેમ સુખ ભેગવે, તેમ સાતે રત્ન સ્વાધીન કરીને બલદેવ અને વાસુદેવ ત્યાં રાજ્ય-સુખ ભોગવવા લાગ્યા. હવે કેઈક સમયે દુજેને ના મુખેથી સીતાના લંકાનિવાસ અને રાવણના પરિચય અને સંબંધવાળી ઉપજાવી કાઢેલી વાતો રામના કાને અથડાવાથી સીતાને ભર જંગલમાં ત્યાગ કરાવ્યો. આ સમગ્ર વૃત્તાન્ત કહેતાં કહેતાં નારદને સીતા યાદ આવી, એટલે સમગ્ર રાજાઓની હાજરીમાં અશ્રજળ પાડતા નારદે કહ્યું કે, રામની આઠ હજાર પત્નીઓમાં મુખ્ય પટ્ટરાણીરત્ન માફક લેપ વગરની ઉત્તમ સમ્યકત્વ અને ચારિત્ર ધારણ કરનાર તેણે નક્કી પૂર્વભવમાં સીતાના જીવે કંઈક પાપ ઉપાર્જન કરેલ હશે કે, જેથી કરીને મનુષ્યભવમાં બલદેવની પત્ની થવા છતાં પણ તેને ભયંકર દુઃખ અનુભવવું પડ્યું. અહિં પારકી નકામી પંચાત અને નિન્દા કરવામાં તત્પર બની જૂઠ બેલનાર મનુષ્યની જીભ પાકા ફળની જેમ ધરણપટ પર પડી કેમ નથી જતી ?” આ વચન સાંભળીને અનંગ અને લવણ કુમારે મુનિને પૂછવા લાગ્યા કે, “અહિંથી કેશલા નગરી કેટલી દૂર હશે, તે અમને કહે. ત્યારે નારદે ૧૬૦, એક સાઠ જન-પ્રમાણ આ સ્થાનેથી સાકેતા નગરી દૂર હશે કે, જ્યાં રામ રહેલા છે. આ વચન સાંભળીને વાજઘરાજાને લવણે વિનંતિ કરી કે, “હે મામાજી! અમારી સાથે કેટલાક સુભટો મોકલો, જેથી અમે સાકેતનગરીએ પહોંચીએ. તે સમયે પૃથુરાજાએ. મદનાંકુશને પિતાની પુત્રી આપી, એટલે ત્યાં જ તે દિવસે કુમારે પાણિગ્રહણ કર્યું. એક રાત્રિ પસાર કરીને આ ઉત્તમ બંને કુમારે ત્યાંથી નીકળ્યા. બીજા દેશોને પણ સ્વાધીન કરતા તેઓ આલેક નગરે પહોંચ્યા. ત્યાંથી નીકળીને સૈન્ય-પરિવાર–સહિત તેઓ અભ્યર્ણ પુરે ગયા. ત્યાં યુદ્ધમાં કુબેરકાન્ત રાજાને જિત્યા. ત્યાંથી આગળ ઘણું ગામ-નગરથી પરિપૂર્ણ લંપાક નામના દેશમાં ગયા. ત્યાં પણ યુદ્ધમાં એકકર્ણ નામના રાજાને જિતી લીધો. તે દેશનું ઉલ્લંઘન કરીને વિજયસ્થલી નામની મહાનગરીમાં પહોંચ્યા. ત્યાં પણ પરાક્રમી મહારાજા ભ્રાતૃશતને સ્વાધીન કર્યો. ત્યાંથી આગળ ગંગાનદી ઉતરીને કૈલાસ પર્વતની ઉત્તર દિશામાં પહોંચ્યા. ત્યાં પણ અનેક દેશેને લવણે અને અંકુશે સ્વાધીન કર્યા અને તેના સ્વામી બન્યા. તથા ઝષ, કબુ, કુન્તલ, સિંહલ, પણ, નન્દન, શલભ, મં(લીગલ, ભીમ, ભૂતાન, વામન વગેરે અનેક દેશને સ્વાધીન કર્યા Page #444 -------------------------------------------------------------------------- ________________ [૮] લવણુ–અંકુશના દેશ-વિજય : ૪૦૯ સિન્ધુનદી ઉતરીને સામે કાંઠે રહેલા ઘણા આય અને અનાય દેશેા તેનાં નામે આ પ્રમાણે જાણવાં. આભીર, વાક, યવન, કચ્છ, શક, કેરલ, નેપાલ, વલ, ચારુવચ્છ, વરાવડા, સાપારા, કાશ્મીર, વિષાણુ, વિદ્યા, ત્રિશિર, હિડિંબ, અખન્ન, શૂલ, ખખરશાલ, ગોશાલા, શક, શબર, આણંદ, તિસિર, ખસા, મેખલક, સુરસેના, વાદ્લીક, અધાર, કાલ, ઉડ્ડગ, કુબેરપુરી, કુહર, આન્મ, કલિંગ વગેરે આ દેશે અને બીજા પણ ઘણા દેશને લવણે અને અંકુશે જિતીને સ્વાધીન કર્યો. ઇન્દ્રના સમાન વૈભવવાળા લવણુ અને અંકુશ અનેક નરેન્દ્રસમૂહથી સેવાતા ફરી પુંડરીકપુરમાં આવ્યા. વાજ ઘ રાજાસહિત અને કુમારાનું આગમન સાંભળીને લેાકાએ ધ્વજા, છત્ર, તારણા આદિથી નગરલેાકાએ નગરની સુંદર શાભા કરાવી. સમગ્ર નગરીને દેવનગરી સરખી શાભા વાળી તૈયાર કરી એટલે નગરાકાથી અવલેાકન કરાતા બંને કુમારાએ પુંડરીકપુરમાં પ્રવેશ કર્યા. પુત્રા આવ્યા છે—એમ સાંભળીને તેમને જોવા માટે ઘરેથી નીકળી એટલે માગમાં માતાને દેખીને સર્વાં આદરથી ખનેએ પ્રણામ કર્યા. સીતાએ પણ હથી સ્નેહપૂર્વક બંનેને અલિંગન કર્યું, શરીર પ ́પાળ્યું અને મસ્તક વિષે ખૂબ ચુમ્બન કર્યું. હાથી, ઘેાડા, રથ વગેરે વાહના તેમજ રાજાએ સહિત, ચલાયમાન મનેાહર કુંડલ પહેરેલા રૂપવાન જેમને વિમલ પ્રતાપ પ્રગટ છે, એવા લવણુ અને અંકુશ કુમારાએ પુંડરીકપુરમાં પ્રવેશ કર્યાં. (૭૩) પાચરિત વિષે લવણુ–અ કુશે કરેલ દેશવિજય’ નામના અટ્ઠાણુમા પના આચાર્ય શ્રીહેમસાગરસૂરિએ કરેલ ગૂજરાનુવાદ પૂર્ણ થયા. [૯] [૯] પિતા સાથે લવણ-અંકુશનું યુદ્ધ આ પ્રમાણે મહાગુણુવાળુ ઉત્તમ ઐશ્વય પામેલા અને કુમારા ઘણા રાજાઓના પરિવાર સહિત પુંડરીકપુરમાં નિવાસ કરતા હતા. દરમ્યાન કૃતાન્તવદન સેનાપતિએ જે સ્થળે સીતાના ત્યાગ કર્યા હતા અને ઉદાસીન મનવાળા તેએ અરણ્યમાં સીતાની. શોધ કરતા હતા, ત્યારે નારદે કૃતાન્તવદનને સીતાનેા સમગ્ર વૃત્તાન્ત પૂછ્યા. કૃતાન્તવદને સીતાના ત્યાગના સર્વ વૃત્તાન્ત નારદને જણાવ્યા, એટલે નારદ તત્કાલ પુંડરીકપુરમાં ગયા અને રાજભવનમાં લવણ-અકુશને જોયા. નારદે ભવનમાં પ્રવેશ કર્યાં. એટલે નારદની પૂજા અને ચાગ્ય સત્કાર કર્યાં. નારદે પણ ‘રામ અને લક્ષ્મણની લક્ષ્મી કરતાં અધિક વૈભવ લાગવનારા થાઓ.' એવા આશીર્વાદ આપ્યા. કેટલીક વાતા ચીતા કર્યા પછી નારદજીએ કુમારીને કૃતાન્તવદને સીતાને અરણ્યમાં એકાકી છેાડી, પર Page #445 -------------------------------------------------------------------------- ________________ : ૪૧૦ : પઉમચરિય-પદ્મચરિત્ર ત્યારથી માંડી અત્યાર સુધીના સમગ્ર વૃત્તાન્ત કહ્યો. નારદ પાસેથી વૃત્તાન્ત સાંભળીને લવણુ અને અંકુશ પુત્રા પિતાજી ઉપર અતિશય રાષાયમાન થયા અને હુકમ કર્યાં કે, • યુદ્ધ કરવા માટે સમગ્ર સૈન્યને જલ્દી સજ્જ કરા.’ પુત્રાને પતિ સાથે યુદ્ધ કરવા તૈયાર થયા જાણીને ત્યાં સીતા સભય મનવાળી થઈ. પતિના ગુણેાનું વારંવાર સ્મરણ કરતી રુદન કરવા લાગી. સીતાની સમક્ષ ઉભા રહેલા નારદને સિદ્ધાર્થ કહેવા લાગ્યા કે, આ તા તમે કુટુમ્બ વચ્ચે ક્લેશ કરાવવાના પ્રયત્ન કરી રહેલા છે.' ત્યારે દેવવિષ નારદ સિદ્ધાર્થને કહેવા લાગ્યા કે, · આ ખાખત હું કંઈ પણ જાણતા નથી, પરંતુ આમાં એક ગુણ થવાના છે, માટે તું સ્વસ્થ થા. < 6 6 માતાને રુદન કરતી સાંભળીને અને કુમારોએ માતાને કહ્યું કે, હું માતાજી! અમને તમે જલ્દી કહેા કે, ‘અહિં તમારા પરાભવ કાણે કર્યો? ' સીતાએ કુમારને કહ્યું કે, અહિં મને કાઇએ રોષ કરાવ્યા નથી, તમારા પિતાના ગુણાનું સ્મરણ કરતાં મને અત્યારે રુદન આવી ગયું.' ત્યારે કુમારાએ સીતાને પૂછ્યું કે, ‘અમારા પિતા કાણુ છે? અને હે માતાજી! તે કથાં વસે છે? તેનું નામ અને ભૂતકાળના સમગ્ર વૃત્તાન્ત હૈ.' આ પ્રમાણે પૂછાએલી સીતા કુમારાને કુમારની ઉત્પત્તિ, લક્ષ્મણ સહિત રામની સમગ્ર ઉત્પત્તિ, દંડકારણ્યને વૃત્તાન્ત, પોતાનું અપહરણ, રાવણના વધ, સાકેતપુરીમાં પ્રવેશ, લેાકાએ ફેલાવેલી સીતા માટેની ખાટી અફવા ઇત્યાદિક પૂછાએલા વૃત્તાન્તાના પ્રત્યુત્તર સીતાએ આપ્યું. ફરી પણ સીતાએ કહ્યું કે, · લેાકવાયકાથી રામે સિંહોની ગજ નાવાળી અટવીમાં લઇ જઇને મને છેડી દીધી. હાથી પકડવા માટે આવેલા વાજઘ રાજા ધર્મની બહેન તરીકે મારા સ્વીકાર કરીને આ નગરમાં મને લઈ આવ્યા. અરાબર નવ મહિના પૂર્ણ થયા અને શ્રવણ નક્ષત્રમાં ચન્દ્રના યાગ થયા, ત્યારે અહિં જ રામના પુત્રા તરીકે તમારા બંનેના સાથે જન્મ થયા. રત્નાથી પરિપૂર્ણ લવણુસમુદ્રના છેડા પર્યન્તની વિદ્યાધર રાજાએ સહિત પૃથ્વીને દાસીની જેમ રામે વશ કરી. અત્યારે જો રામની સાથે તમારું યુદ્ધ આવી પડે, તે અશુભ સમાચાર મારે સાંભળવા પડે, તે કારણે મને રુદન આવી ગયું.' પુત્રાએ સીતાને વિશેષમાં જણાવ્યું કે, ‘હે માતાજી! અલરામ અને કેશવના યુદ્ધમાં અમારાથી થતા માનભંગ તું જલ્દી સાંભળીશ.' સીતા કુમારને કહેવા લાગી કે, ‘તમારે આમ કરવું તે યેાગ્ય ન ગણાય, લેાકમાં એવી મર્યાદા છે કે, ‘હમેશાં માતા-પિતાદિક ગુરુવ પ્રત્યે નમ્રતા રાખી તેમને પ્રણામ કરવા જોઇએ. ’ આ પ્રમાણે ખેલતી માતાને આશ્વાસન આપી અને કુમારેએ સ્નાન, ભાજન કરીને, આભૂષણેાથી શરીર અલંકૃત કર્યું. સિદ્ધ ભગવન્તાને નમસ્કાર કરીને મદોન્મત્ત હાથી ઉપર આરોહણુ કરીને સૈન્ય પરિવાર–સહિત કુમારે એ કૈાશલાનગરી તરફ પ્રયાણુ કર્યું". સૈન્યના અગ્રભાગમાં દશહજાર કુહાડા ધારણ કરનારા યેદ્ધાએ માગમાં આવતા વૃક્ષસમૂહને છેદી નાખીને આગળ પ્રયાણ કરતા હતા. તેમની પાછળ ગધેડા, ઉંટ, Page #446 -------------------------------------------------------------------------- ________________ [૯] પિતા સાથે લવણ-અંકુશનું યુદ્ધ : ૪૧૧ : બળદ, પાડા વગેરેના શરીર ઉપર રત્ન, સુવર્ણ, વસ્ત્ર, ધન, ધાન્ય ભરીને જઈ રહ્યા હતા. જેમણે હાથમાં વિવિધ પ્રકારનાં આયુધ ગ્રહણ કર્યા છે, વિવિધ પ્રકારની વેષભૂષા સજેલા દઢદર્પવાળા યોદ્ધાઓ ચંચળ અને ચપલ અશ્વો ઉપર આરૂઢ થઈને જતા હતા. તેમની પાછળ ઘણુ ગેધાતુના રંગથી ચિત્રેલા મદોન્મત્ત હાથીએ જતા હતા અને તેની પાછળ ઉચે ફરકતી ધ્વજાવાળા અને શોભિત બનાવેલા રથે ચાલવા લાગ્યા. આ કુમારની છાવણીમાં તાબૂલ, પુષ, ચન્દન, કેસર, કુંકુમ, કપૂર, વસ્ત્રો વગેરે ઉપયોગી સામગ્રી અતિશય વિશાળ પ્રમાણમાં હતી. આ પ્રમાણે સિન્યપરિવાર સહિત તે કુમારે શેરડી, શાલિ વગેરેની પ્રચુરતાવાળા બાગ-બગીચા-ઉદ્યાન, જળાશય, કિલા વગેરેથી મનોહર એવા કેશલાપુરીના દેશમાં પહોંચ્યા. એક એક એજનનું નિયમિત પ્રયાણ કરતા કરતા ક્રમે કરી કોશલાપુરીની નજીકમાં વહેતી નદીના કિનારે તેઓએ સૈન્યનો પડાવ નાખે. પર્વતના શિખર-સમૂહ સરખા ભવનાવાળા નગરને દેખીને કુમારોએ વાઘને પૂછયું કે, “હે મામાજી! આ શું દેખાય છે?” ત્યારે વાઘે કહ્યું કે, “આ તે સાકેતા નગરી છે કે, જ્યાં લક્ષમણ-સહિત તમારા પિતાજી રામ નિવાસ કરે છે.” રામ અને લક્ષમણ બંને “શત્રુ–સૈન્ય નજીક આવ્યું છે.” એવા સમાચાર સાંભળીને બોલવા લાગ્યા કે, “અત્યારે કોનું મરણ નજીક આવ્યું છે? અથવા તે આ કેઈ અલ્પ આયુષ્યવાળો જણાય છે, તેમાં સળેહ નથી. જે પુરુષ અમારી પાસે આવશે, તે નક્કી યમરાજાનાં દર્શન પામશે.” પાસે રહેલા વિરાતિને રામે એકદમ આજ્ઞા કરી કે, સિંહ, ગરુડ, વાહનની નિશાનીવાળી ધ્વજાઓ યુક્ત પુષ્કલ સિન્ય સંગ્રામ માટે તૈયાર કરાવો.” આ પ્રમાણે આજ્ઞા આપીને ચન્દ્રોદરના પુત્ર દ્વારા સર્વે નરેન્દ્રોને બેલાવ્યા. એટલે તરત જ તેઓ સર્વે કોશલા નગરીમાં આવી પહોંચ્યા. રામનું સૈન્ય દેખીને સિદ્ધાર્થ ભય પામ્ય અને નારદને કહેવા લાગ્યો કે, “આ સવ વૃત્તાન્ત ભામંડલની પાસે જઈને તેને વાકેફ કરે. તરત નારદજી ત્યાં ગયા અને સમગ્ર વૃત્તાન્ત ભામંડલને જણાવ્યું. એટલે તે એકદમ દુઃખી હૃદયવાળો બની ગયે. મોટા સૈન્યસહિત ભાણેજે યુદ્ધ કરવા નજીક પહોંચી ગયા છે-એમ જાણીને માતા-પિતા સહિત ભામંડલ પુંડરીક નગરીએ પહોંચી ગયે. માતા-પિતા-સહિત ભાઈને આવેલા જાણું સીતા તરત સ્નેહપૂર્ણ હૃદયવાળી બહાર નીકળી. પિતા-માતા–ભાઈને સમાગમ થયે, એટલે સીતા કરુણ વિલાપ કરવા લાગી અને નિર્વાસિતપણાનું દુઃખ જેવું અનુભવ્યું હતું, તે સર્વ જણાવ્યું. બેનને કઈ પ્રકારે શાન્ત પાડીને ભામંડલ કહેવા લાગ્યો કે, “હે દેવી! સાંભળ, અત્યારે તારા પુત્રો કેશલાપુરીમાં સંગ્રામમાં કદાચ ઝૂકાવશે એવો મને સન્દહ થયે છે. નારાયણ અને બલદેવ એ મોટા દે વડે પણ ક્ષોભ પામતા નથી, છતાં તારા પુત્રોએ તેમને ક્ષોભ પમાડ્યા છે. હે દેવી! જેટલામાં તે કુમારને પ્રમાદ ન થાય, Page #447 -------------------------------------------------------------------------- ________________ * ૪૧૨ : પઉમચરિય-પદ્ધચરિત્ર તેટલામાં હું કોશલા નગરીમાં પહોંચી જાઉં અને રક્ષણ કરવાના ઉપાય અજમાવું.” આ વચન સાંભળીને ભામંડલ સાથે સીતા પણ વિમાનમાં આરૂઢ થઈ અને પુત્રની સમીપે પહોંચી. સીતાના પિતા, માતા અને બધુ અર્થાત પિતામહ, દાદી, મામા અને માતાને દેખીને સ્વજન-સ્નેહના કારણે કુમારસિંહે તુષ્ટ થયા–એટલે તેમને આદર પૂર્વક બોલાવ્યા. “હે શ્રેણિક! આ લક્ષમણ અને રામની સમગ્ર ઋદ્ધિ અને અલ વર્ણવવા કોણ સમર્થ છે? તે પણ અત્યારે સંક્ષેપથી કહું છું, તે સાંભળો. રામ કેસરિસિંહથી જોડાએલા રથમાં આરૂઢ થયા, લમણે ગરુડના ઉપર આરોહણ કર્યું, બાકીના શ્રેષ્ઠ સુભટ વાહન અને વિમાનમાં આરૂઢ થયા. તિમિર નામના રાજા, વહ્રિસિંહ, સિંહવિક્રમ, મેરુ, પ્રલમ્બબાહુ, શરભ, વાલિખિલ્ય, શૂર, રુદ્રમતિ, કુલિશ, શ્રવણ, સિંહદર, પૃથુ, મારિદત્ત, મૃગેન્દ્રવાહ વગેરે બીજા ઘણા રાજાઓ રામની સાથે હતા. હે શ્રેણિક! આ પ્રમાણે રામની આજ્ઞા માનનારા નરેન્દ્રચન્દ્રો, મુગુટબદ્ધ રાજાઓ અને વિદ્યાધર સુભટો પાંચ હજાર સંખ્યા પ્રમાણુ હતા અને બીજા સુભટોની સંખ્યા તો કણ મેળવી શકે? કેટલાક સુભટો અશ્વો ઉપર, કેટલાક હાથી ઉપર, કેટલાક રાવિષે આરૂઢ થયા અને બીજા ખચ્ચર, ગધેડા, ઉંટ, કેસરીસિંહ, બળદ, પાડા ઉપર ચડી બેઠા. આ પ્રમાણે મોટા વાજિંત્રોના પડઘા જેમાં સંભળાઈ રહેલા છે, વિવિધ પ્રકારનાં આયુધ હાથમાં ગ્રહણ કરેલાં છે, પાયદળના જેમાં મોટા પોકારો કરી રહેલી છે-એવા રામના સૈન્યના સૈનિકે બહાર નીકળ્યા. સામાપક્ષના સિન્યને ઘાંઘાટ સાંભળીને યુદ્ધ કરવામાં ચતુર અનેક સુભટના સમૂહવાળું લવણ અને અંકુશનું સર્વ સિન્ય બખ્તર પહેરી હથિયા સજી લડવા તૈયાર થયું. હે શ્રેણિક ! લવણ અને અંકુશ પાસે એક અધિક એવા દશ હજાર ઉત્તમરાજાઓ અને શ્રેષ્ઠ વિરોની સંખ્યા હતી–તે મેં તમને જણાવી. જેમ ઘોડા અને હાથીઓ ફેલાતા જાય છે, વાજિંત્રોના વિષમ અવાજો સંભળાય છે. એવા સામાપક્ષનું સૈન્ય રામના સૈન્ય સન્મુખ ભીડાઈ પડ્યું. દ્ધાઓ યોદ્ધાઓ સાથે, હાથીઓ હાથીઓની સાથે તેમ જ યુદ્ધ કરવા કેટલાક શૂરવીર રથમાં આરૂઢ થઈને રથિકો સાથે લડવા લાગ્યા કેટલાકે ખગ્નના પ્રહારે, કેટલાક મુદ્દગાથી, કેટલાક સુભટો શક્તિ હથિયાર અને કેટલાક ભાલાઓના પ્રહાર કરવા લાગ્યા, વળી કેટલાક એકબીજાનાં મસ્તક પકડીને, કેટલાક બાથંબાથી કરી ભુજાઓથી કંકયુદ્ધ કરવા લાગ્યા. ક્ષણાન્તરમાં તે ત્યાં આગળ હાથી, ઘોડા અને પ્રવર યોદ્ધાઓએ તે ભૂમિ એવી રુધિરના કાદવવાળી કરી નાખી કે, ત્યાંથી ગમન કરવું પણ દુગમ થઈ ગયું. ઘણું મોટા રણશિંગડાં અને વાજિંત્રોના શબ્દથી, હાથીઓના ગજારવ અને અશ્વોના હેષારવથી એક-બીજાના કાને પડેલા શબ્દો પણ સાંભળી શકાતા ન હતા. જેવી રીતે ભૂમિ પર ચાલનારાઓનું પ્રહાર ફેંકવારૂપ યુદ્ધ ચાલતું હતું, તે જ પ્રમાણે આકાશમાં ખેચરોનું ભયંકર સામસામું યુદ્ધ ચાલતું હતું. લવણ અને અંકુશના પક્ષમાં તેના મામા ભામંડલ, મહારાજા વિષ્ણુપ્રભ, મૃગાંક, મહાબલ, પવન Page #448 -------------------------------------------------------------------------- ________________ [૯] પિતા સાથે લવણ-અંકુશનું યુદ્ધ : ૪૧૩ : વેગ, સ્વચ્છેદ મૃગાંક વગેરે વિદ્યાધર મહાસુભટે શૂરવીરતા પૂર્વક લવણ અને અંકુશના પક્ષમાં સંગ્રામમાં સખત પ્રહાર કરતા હતા. લવણ, અંકુશની સંભૂતિ સાંભળીને રણમુખમાં ખેચરો તેમ જ સુગ્રીવ વગેરે વિદ્યાધરો શિથિલ થવા લાગ્યા. શ્રીશૈલ વગેરે સુભટે સીતાને દેખીને તેને પ્રણામ કરવા લાગ્યા અને યુદ્ધમાં તે સર્વે સુભટે ઉદાસીનતા બતાવવા લાગ્યા. હાથીઓની ઘટા સમૂહવાળા મહાશત્રુન્યને વર્તુલાકાર ભમાવીને તેના સિન્યમાં કુમારેએ પ્રવેશ કર્યો. કુમારે રામ અને લક્ષમણ તરફ ગયા. સિંહ અને ગરુડ ધ્વજવાળા રણના ઉત્સાહવાળા, એક સરખા મનવાળા બંને કુમારે રામ અને લક્ષમણ ઉપર ત્રાટકી પડયા. રણ શરૂ થતાં જ વીર લવણે રામના વિજાવાળા ધનુષ અને રથને ભાંગી નાખ્યા. રામે બીજું ધનુષ ગ્રહણ કર્યું અને બીજા રથમાં આરૂઢ થયા, જેટલામાં બાણ ધનુષ સાથે સાંધે છે, તેટલામાં લવણે રામને રથથી વિખૂટા પાડ્યા. પિતાના રથ ઉપર આરૂઢ થઈને વજાવ ધનુષરત્ન ગ્રહણ કરીને રામ લવણની સાથે પ્રહારો કરતા લડવા લાગ્યા. જેવી રીતે રામ અને લવણનું યુદ્ધ વર્તતું હતું, તે જ પ્રમાણે લક્ષમણ અને અંકુશ વચ્ચે તે જ ક્રમે મહાભયંકર યુદ્ધ જામ્યું. તે પ્રમાણે સરખા સરખા પરાક્રમ અને બલવાળા બીજા વૈદ્ધાઓ વચ્ચે યશ અને જિત મેળવવાની અભિલાષાવાળા સુભટ વચ્ચે દારુણ યુદ્ધ પ્રવત્યું. આ પ્રમાણે મહાશક્તિ અને દઢ નિશ્ચયવાળા તથા સન્માન આપીને સ્વામીની સંપત્તિ વધારનાર સુભટનું ઘણું શસ્ત્રો પડવાથી ભયંકર તેમ જ રાજાઓ અને વિમલ આકાશમાર્ગને રોકનાર યુદ્ધ પ્રવર્લ્ડ. (૯૪) પદ્મચરિત વિષે “લવણું–અંકુશ અને રામ-લક્ષ્મણના યુદ્ધ” નામના નવાણમા પર્વને ગૂજરાનુવાદ પૂર્ણ થયે. [૯] [૧૦] લવણ-અંકુશનો પિતા સાથે સમાગમ હે મગધાધિપ શ્રેણિક! હવે લવણ-અંકુશ અને રામ-લક્ષ્મણ વગેરે સાથે થએલા યુદ્ધ વિષયક જે કાંઈ વિશેષતાઓ બની, તે હું સ્પષ્ટપણે કહું છું. વાજંઘ રાજા એકદમ લવણની પડખે આવીને ઉભા રહ્યા. ભામંડલ પણ સમગ્ર સિન્યસહિત અંકુશની પાછળ જવા લાગ્યા. કૃતાન્તમુખ રથમાં બેઠેલા રામને સારથિ બન્યા, તેમજ યુદ્ધમાં વિરાધિત લક્ષમણુને સારથિ થયે. તે સમયે રામે કૃતાન્ત સારથિને કહ્યું કે, “રથને વૈરીએના સન્મુખ સ્થાપન કર, જેથી વિરીઓને ક્ષોભ પમાડું.” ત્યારે કૃતાન્તવદને રામને જવાબ આપ્યો કે, આ અશ્વોને તે સંગ્રામ કરવામાં દક્ષ એવા કુમારોએ અત્યન્ત Page #449 -------------------------------------------------------------------------- ________________ ઃ ૪૧૪ : પહેમચરિય-પદ્મચરિત્ર તીક્ષણ બાણથી અત્યન્ત ઘાયલ કરી જર્જરિત શરીરવાળા કર્યા છે. અશ્વો નિદ્રાધીન થએલા હતા, ત્યારે લેહી વહેતા શરીરવાળા કરી નાખ્યા છે. જેમાં સેંકડો ચાબૂકે કે કરતાડન કરવાથી પણ રથ ખેંચી શકતા નથી. હે રાઘવ! શત્રુએ અતિશય બારીક અણીદાર બાણે મારી આ ભુજાઓ પણ કદંબપુષ્પ સરખી લાલવર્ણવાળી લોહી વહેતી કરી નાખી છે, તેને આપ જુઓ. ત્યાર પછી રામે કૃતાન્ત સારથીને કહ્યું કે, વજાવત નામના મારા ધનુષરત્નને અત્યન્ત શિથિલ અને હળ તથા મુશલને પણ પ્રતાપ વગરનું બનાવી નાખ્યું છે. રક્ષણ કરનારા યક્ષો શત્રુપક્ષને ક્ષય કરનારાં દિવ્ય અસ્ત્ર અને મારા તમામ શોની અવસ્થા અત્યારે નાકામિયાબ બની ગઈ છે. હે શ્રેણિક! જે પ્રમાણે રામના હાથ નિરર્થક બની ગયા છે, તે જ પ્રમાણે યુદ્ધમાં લક્ષમણની અવસ્થા વધારે નકામી થએલી છે. આ કુમારે દેવતાઓને પણ બાંધી લીધા છે–એમ જાણીને રણભૂમિમાં કુમાર સાથે રામ અને લક્ષ્મણ હવે માત્ર દેખાવ ખાતર નિરપેક્ષપણે નિરુત્સાહથી લડતા હતા. રામે હસ્તથી છડેલા બાણને લવણ સામે ઘણાં બાણે ફેંકીને છેદી નાખતે હતે, એ જ પ્રમાણે સંપૂર્ણ બલવાળો અંકુશકુમાર પણ લક્ષમણનાં બાણોને તેવી જ રીતે પ્રતિકાર કરતે હતે. એટલામાં અંકુશે લક્ષમણને એવું આકરું બાણ માર્યું કે, તે તરત મૂચ્છ પામ્યા, એટલે તરત વિરાધિત તેને રથમાં બેસાડીને કેશલા તરફ લઈ ગયા. લક્ષ્મણ સ્વસ્થ થયા અને ભાનમાં આવ્યા, એટલે વિરાધિત સારથિને કહેવા લાગ્યા કે, “રથને ઉલટા માર્ગે ન ચલાવ, જલ્દી શત્રુસુભટો સન્મુખ રથ હંકાર. ચાહે તેટલા બાણથી શરીર ભરાઈ ગયું હોય, તે પણ યુદ્ધમાં શૂરવીર સન્મુખ રહેલા સુભટનું મરણ પ્રશંસવા લાયક ગણાય છે, પરંતુ આમ પૂઠ બતાવવી ગ્ય ન ગણાય. દે અને મનુષ્યની વચ્ચે પરમપદ પામેલા મહાપુરુષ પ્રશંસાયા છે, તે રણભૂમિમાં તેવા નરસિંહ કાયરભાવ કેવી રીતે પામે? હું દશરથ રાજાને પુત્ર અને રામનો ભ્રાતા છું, ત્રણે ભુવનમાં પરાક્રમી પણાને યશ મેળવેલ છે, તે તેવાએ આ પ્રમાણે ડરીને, પીઠ ફેરવીને નગરમાં ચાલ્યા જવું ઉચિત ન ગણાય.” એમ કહીને પવન સરખા વેગવાળા રથને યુદ્ધભૂમિ તરફ પાછો વાળ્યો અને ફરી પણ સુભટ સાથે અતિભયંકર યુદ્ધ ચાલ્યું. આ સમયે લક્ષમણે અમેઘ હજાર વાલાઓથી યુક્ત, ત્રણે લોકને ભય ઉત્પન્ન કરનાર ચકરત્ન અંકુશ ઉપર છેડયું. વિકસિત પ્રભાવવાળું ચક્ર અંકુશની નજીકમાં એકદમ ગયું અને ફરી પાછું લક્ષમણના હાથ ઉપર પાછું આવી ગયું. ફરી ફરી તે ચક્ર લક્ષમણે રોષપૂર્વક ફેંકયું, તે પણ પવન સરખા વેગથી નિષ્ફળ બની પાછું ફર્યું. આ સમયે અંકુશે હર્ષપૂર્વક ધનુષ અફાળ્યું અને યુદ્ધમાં લમણને કહ્યું કે, આવી જાવ, સામા આવી ઉભા રહે, ઉભા રહો.” રણાંગણમાં આ પ્રકારે નિષ્ફળતા પામેલા લક્ષમણને જોઈને વિસ્મય પામેલા મનવાળા સમર્થ સુભટે પણ બોલવા લાગ્યા કે, આમ વિપરીત કેમ બન્યું? શું લમણે Page #450 -------------------------------------------------------------------------- ________________ [૧૦૦] લવણ-અંકુશને પિતા સાથે સમાગમ : ૪૧૫ : કેટિશિલા ઉપાડી વગેરે તથા મુનિવરે કહેલ આ સર્વ ખોટાં કરશે કે શું! કારણ કે, ચક પણ નિષ્ફળ નીવડ્યું. હવે લક્ષમણ કહેવા લાગ્યા કે, “આ બંને કુમાર તદ્દન વિષાદ વગરના દેખાય છે, તે શું આ ભરતક્ષેત્રમાં બીજા બલદેવ-વાસુદેવ ઉત્પન્ન થયા હશે? લજજાથી નમી પડેલા મનવાળા લક્ષમણને દેખીને નારદસહિત સિદ્ધાર્થ ત્યાં ગયા અને કહ્યું કે, અમારું વચન સાંભળ-“હે દેવ! તમે વાસુદેવ છો, રામ બલદેવ છે–એમાં સન્ડેહ નથી, કેઈ દિવસ લોકમાં મુનિવરેનું વચન છેટું ઠરે ખરૂં? આ લવણ અને અંકુશ નામના બે સીતાના પુત્રો છે, તે જ્યારે ગર્ભમાં હતા, ત્યારે વનમાં જે સીતાને ત્યાગ કર્યો હતો, તેના આ બે પરાક્રમી પુત્ર છે. સિદ્ધાર્થ નિમિત્તિક અને નારદ ઋષિએ તે કુમારોને વૃત્તાન્ત કહ્યો, ત્યારે હર્ષાશ્રપૂર્ણ નયનવાળા લમણે ચકને ત્યાગ કર્યો. પુત્રને વૃત્તાન્ત સાંભળીને રામની પણ આંખો એકદમ બીડાઈ ગઈ, ગાઢ શેકથી પીડાએલા દેહવાળા, મૂચ્છ પામવાના કારણે વિઠ્ઠલ બની ભૂમિ પર ઢળી પડ્યા. ચન્દનજળનાં છાંટણું કરવાથી રામ ભાનમાં આવ્યા અને સ્વસ્થ બની લક્ષમણ સાથે રામ નેહાકુળ બની એકદમ પુત્રો પાસે જવા લાગ્યા. ત્યાર પછી લવણ અને અંકુશ બંને ભાઈઓ રથમાંથી નીચે ઉતરીને આદર અને સ્નેહપૂર્વક પિતાના ચરણયુગલમાં પડ્યા. રામ પુત્રને આલિંગન કરીને અત્યન્ત નેહપૂર્ણ હૃદયવાળા થઈને પ્રલાપ કરતા નેત્રમાંથી અશ્રુજળનો મેટો પ્રવાહ છોડવા લાગ્યા. હે પુત્રો ! તમે ગર્ભમાં રહેલા હતા, ત્યારે અનાર્ય એવા મેં અતિકઠોર કાર્ય કર્યું કે-ગર્ભવતી સીતાને મેં ભય ઉત્પન્ન કરનાર ભયંકર અરણ્યમાં તજી દીધી, વિપુલ પુણ્યવાળી સીતાને પણ મેં જ્યારે તમે ઉદરમાં હતા, ત્યારે અતિઘોર અટવીમાં દુઃખ પમાડીને આવી દુર્દશાવસ્થામાં મૂકી, તે વનમાં તે સમયે જે આ કુંડરીકપુરના સ્વામી ત્યાં ન હતું, તો હે પુત્રો ! તમારું વદનચન્દ્ર હું ક્યાંથી દેખી શકતે? આવા મહાન અમેઘ અસ્રોવડે પણ તમે મૃત્યુ ન પામ્યા, તે હે વત્સ ! તમે આ સમગ્ર જગતમાં અતિ પુણ્યવાળા છે. ફરી રામ સુન્દર શબ્દ બોલવા લાગ્યા કે, મેં તમને દેખ્યા, તેથી હું માનું છું કે, જનકપુત્રી જીવતી છે એમાં સદેહ નથી. હર્ષાશ્રુ વહેતા નેત્રવાળા વિયોગના દુઃખમુક્ત થએલ લક્ષમણ લવણ અને અંકુશ એમ અંને કુમારને ગાઢ આલિંગન આપવા લાગ્યા. શત્રુઘ્ર વગેરે બીજા રાજાઓ પણ આ વૃત્તાન્ત જાણીને તે પ્રદેશમાં આવ્યા અને ઉત્તમ પ્રીતિ પામ્યા. બંને સિન્યના અનેક સુભટને ગાઢ પ્રીતિવાળા અને સંગ્રામની ચિન્તારહિત ચિત્તવાળા દ્ધાઓને સુખદ સમાગમ થયો. પુત્ર અને પતિને સમાગમ થએલે દેખીને સીતા વિમાનમાં આરૂઢ થઈને જલ્દી પુંડરીકપુરમાં પહોંચી ગઈ. પુત્રોને સમાગમ થયો, એટલે હર્ષ પામેલા ખેચરથી પરિવરેલા રામ પિતાને ત્રણે લેકના અધિપતિપણાની પ્રાપ્તિ થઈ હોય, તે આનન્દ માણવા લાગ્યા. હવે તે નગરીમાં રામે પુત્રોને સમાગમ થયાને મહત્સવ કર્યો, જેમાં ઘણું Page #451 -------------------------------------------------------------------------- ________________ ઃ ૪૧૬ : પઉમચરિય-પદ્મચરિત્ર વાજિંત્રેના મંગલશબ્દો સંભળાવા લાગ્યા અને ઘણી વિલાસિની સ્ત્રીઓ નૃત્ય કરવા લાગી. રામે વાજંઘ અને ભામંડલને મુબારકબાદી આપી કે, તમે મારા બધુ છે. કારણ કે, કુમારોને તમે અહિં આપ્યા છે. ત્યાર પછી સાકેતપુરી શણગારીને સ્વર્ગ સરખી સજજ કરાવી. વળી ત્યાં ઘણું વાજિંત્રેના મંગલશબ્દ થવા લાગ્યા. તેમ જ નૃત્ય, નાટક અને હાવ-ભાવ–પૂર્વકના વિલાસ ઉંચી ગ્રીવાઓ કરીને વિલાસિનીઓ વિલાસ કરવા લાગી. પુત્ર સહિત રામ પુષ્પક વિમાનમાં આરૂઢ થયા, તેમ જ આભૂષણોથી અલંકૃત થએલા લક્ષમણ પણ તેમાં બેઠેલા શેભવા લાગ્યા. નગરના કિલ્લાઓ, નગરના દરવાજાઓ પર વજા ઉડતી હોય તેવા જિનભવનનાં દર્શન કરતા આ નરેન્દ્રોએ સાકેતનગરીમાં પ્રવેશ કર્યો. હાથી, ઘોડા, રથ, અને દ્ધાઓ સહિત વાજિંત્રો અને જયકારના શબ્દ ઉત્પન્ન કરતા, કેવડે દર્શન કરાતા રામ-લક્ષ્મણ અને કુમાર નગરમાગમાં જઈ રહેલા હતા. લવણ અને અંકુશના દર્શનની ઉત્કંઠાવાળી, કમળ સરખા મુખવાળી નારીઓ એકદમ મકાનના ગવાક્ષેમાં નજીક નજીક અડોઅડ ગોઠવાઈ ગઈ. અતિશય સુન્દર રૂપને ધારણ કરનાર લવણ-અંકુશનાં અધિક અધિક દર્શન કરતી યુવતીઓ પોતાનાં હાર, વલય અને આભૂષણે પડ્યાં છે કે નથી પડ્યાં? તે કુમારેને જોવાની ઉત્કંઠામાં જાણી શકી નહિં. અરે બેન! પુપોથી ભરેલા અને વેણીવાળા આ તારા મસ્તકને નીચું નમાવ, તે માર્ગમાં જતા આ લવણ-અંકુશ કુમારનાં દર્શન પામી શકું. ત્યારે સામીએ તેને પ્રત્યુત્તર આપ્યું કે, અરે નિર્ણાગિણ! તારું મન ક્યાંય બીજે ભટકતું જણાય છે, નહિંતર હે ચંચળ અને ચપળ સ્વભાવવાળી ! આટલી વિશાળ વચ્ચે જગ્યા હોવા છતાં તે કુમારને કેમ ન દેખી શકે? હે લજજાવગરની! યૌવનના મદથી ગર્વિત બનીને તારા સ્તનયુગલોથી મને દાબી ન” નાખ. ત્યારે બીજી નમ્રતાથી કહેવા લાગી કે, “હે બહેન ! તું મારા પર શેષ ન કર, કારણ કે, કૌતુક જોવાનું કુતુહળ તે દરેકને સમાન હોય છે” બીજી કઈ બીજીને દબાવીને અંદર પેસી જાય છે, બીજી વળી બીજીનું મસ્તક નીચું નમાવી માગમાં નજર કરે છે, વળી બીજી કેઈકને ત્યાંથી ખસેડીને ગવાક્ષમાં પોતે દાખલ થાય છે. આ પ્રમાણે નગરની નારીઓ લવણ અને અંકુશનાં રૂપ જોવાના કૌતુક મનવાળી સ્ત્રીઓએ સામટો કેલાહલ કરીને સર્વે ભવનના ગવાક્ષેને ઘાંઘાટવાળા કરી નાખ્યા. અષ્ટમીના ચન્દ્ર સરખા ભાલતલવાળાં આભૂષણોથી અલંકૃત લવણ-અંકુશ બંને કુમારે રામની બાજુમાં બેઠા. ‘સિન્દરવણું સમાન રંગવાળા વસ્ત્રોવાળે આ લવણકુમાર છે, તેમાં શંકા નથી; જ્યારે શુકના પિચ્છ સમાન વર્ણવાળો રેશમી દિવ્ય વસ્ત્ર પહેરેલ. અંકુશકુમાર છે. અનેક વિશાલગુણોવાળા જેના આ પુત્ર છે, તે જનકપુત્રી ખરેખર ધન્ય છે. જે કેઈએ અતિશય પુણ્ય કર્યા હશે, તે જ કન્યાઓ આને વરશે.” કઈ નારી આવતા શત્રુઘને, તે બીજી વાનરાધિપતિ સુગ્રીવને, ત્રીજી વળી હનુમાનને, ચાથી ભામંડલ બેચરને દેખતી હતી. કેઈ ત્રિકૂટ-સ્વામીને, કેઈક વિરાધિત, નલ Page #452 -------------------------------------------------------------------------- ________________ [૧૦૧] દેવ આગમન—વિધાન અને નીલ, કાઇક અંગ, અગદ વગેરે ઘણા વાના ચિહ્નવાળા સુભટા આવતા હતા, તેને નગરલાકે જોતા હતા. આ પ્રમાણે લેાકેા જયકાર અને જેનાં મ ́ગલ ગીતા ગાતા હતાએવા અલરામ અને નારાયણ હર્ષોં પામતા રાજમાર્ગે થી પસાર થતા હતા. જેના ઉપર મનેાહર ચામા વીંજાઈ રહેલા છે, નારીવગે જેનાં મંગલા કરેલાં છે, અને જેનાં મગલગીતા ગાએલાં છે; એવા વિમલ કાન્તિને ધારણ કરનારા રામે અને લક્ષ્મણે પુત્રા સહિત પાતાના ઘરમાં પ્રવેશ કર્યા. (૬૩) પદ્મચરિત વિષે ‘લવણ-અંકુશ કુમારેાના સમાગમ’ નામના સામા પના આચાય શ્રીહેમસાગરસૂરિએ કરેલ ગૂજ રાનુવાદ પૂર્ણ થયા. [૧૦૦] [સ. ૨૦૨૫ દ્વિતીય આષાઢ શુલા પાંચમી શનૈશ્ચર ] : ૪૧૭ : [૧૦૧] દેવ આગમન-વિધાન હવે કાઈક સમયે કિષ્કિંધિપતિ સુગ્રીવ, હનુમાન, ખિભીષણ વગેરે ઘણા રાજાએ રામને વિન ંતિ કરવા લાગ્યા કે, ‘હે સ્વામિ ! જનકપુત્રી દુઃખ ભાગવતી પારકા દેશમાં નિવાસ કરી રહેલી છે, તેા હે રઘુનન્દન ! આપ પ્રસન્નમનવાળા થઇ તેને હુકમ માકલા કે, જેથી તે અહિં આવે.’ વિચાર કરીને રામે તેમને કહ્યું કે, લેાકેા તરફથી થતા અપવાદો સાંભળીને તેના મુખને હું કેવી રીતે જોઇ શકું? જો સમગ્ર પૃથ્વીજનાને સાગન ખાઇને અગર તેવા કોઇ દિવ્યથી પ્રતીતિ કરાવે, તેા જ તેની સાથે વાસ કરી શકાય, એ સિવાય યાગ થવાના બીજો કેાઈ મારૂં નથી.’ ‘તેમ ભલે થાઓ. એમ કહીને ખેચરરાજાએએ અતિશય વેગપૂર્વક પૃથ્વીના લેાકેા તેમ જ સમગ્ર રાજાએને આમંત્રણ મેાકલાવી એલાવ્યા; એટલે સમગ્ર લેાકેા અને રાજાએ, વિદ્યાધરા પેાતપેાતાના સમગ્ર પરિવાર સહિત ત્યાં આવી પહેાંચ્યા. નગરીના બહારના પ્રદેશમાં સને નિવાસ કરાવ્યા. આવેલા પ્રેક્ષકાને બેસવા માટે મોટા ઉંચા માંચડા તેમજ મનેાહર પ્રેક્ષાઘર સરખા મંડપેા ઉભા કરાવ્યા. પ્રતિજ્ઞા પૂર્ણ કેવી રીતે થાય છે? તે જોવાની ઉત્કંઠાવાળા નગરલેાકેા તેમાં પ્રેક્ષણ જોવા માટે બેસી ગયા. જોવા આવનાર પ્રેક્ષકવર્ગને તાસ્કૂલ, પુષ્પ, ચન્દન, શયન, આસન, ખાન-પાન વગેરે જરૂરી સામગ્રી મંત્રીઓએ સર્વાંને પૂરી પાડી. ત્યાર પછી રામની આજ્ઞા પામેલા સુગ્રીવ, બિભીષણુ, સૂર્યક, જટી, ભામ'ડલ, હનુમાન, વિરાધિત વગેરે સુભટો તથા ખીજા પણ કેટલાક સુભટા ક્ષણા માં પુંડરીકપુરમાં ગયા. તેઓએ તે રાજભવનમાં પ્રવેશ કર્યો કે, જ્યાં સીતા નિવાસ કરતી હતી. તેઓએ જયકાર શબ્દની ઉદ્ઘાષણા ૧૩ Page #453 -------------------------------------------------------------------------- ________________ : ૪૧૮ : પઉમરિય-પદ્મવિ કરી. સવે ખેચાએ સીતાને પ્રણામ કર્યા. અણધાર્યા સવે રાજાદિક સુભટો આવેલા હેાવાથી સંભ્રમપૂર્વક ઉભા થઈને અધિક આદરપૂર્વક તેમને ખેલાવ્યા કે, આવાપધારો.’ ત્યાર પછી તેઓ સીતા-સન્મુખ બેસી ગયા. સીતા પણ પેાતાની નિંદાનાં વચન કહેતી કહેવા લાગી કે, દૈવે મારા શરીરની આવી દુઃખવાળી સ્થિતિ ઉત્પન્ન કરી છે. દુજનાનાં વચનરૂપી અગ્નિથી આ મારાં અંગેા ખળીને ખાખ થઈ ગયાં છે, ક્ષીરસમુદ્રના શીતલ જળથી પણ તેને શાંતિ થતી નથી.' ત્યારે તે કહેવા લાગ્યા કે, ‘હું સ્વામિનિ ! હવે આ ભયંકર શાકના તમા ત્યાગ કરી, તમારા માટે જે કાઇ અપવાદ-વચન ખાલશે, તે પાપીઓમાં પણ મહાપાપી હશે. આ પૃથ્વીને મસ્તક ઉપર •ઉચકવા કાણુ સમ ખની શકે છે ? તણખા ઝરતા પીળા અગ્નિનું પાન કાણ કરી શકે ? છે? કયા મૂખ આત્મા ચન્દ્ર અને સૂર્યના દેહને જીભથી ચાટવા તૈયાર થાય છે ? એ પ્રમાણે નિર્મળ શુદ્ધ શીલવાળી તારા સરખીનેા અપવાદ જે ગ્રહણ કરશે, તે જૂઠ ખેલનાર આ લેાકમાં કદાપિ કાંય સુખ પામશે નહિં. રામે તમારા માટે આ પુષ્પકવિમાન માકલ્યું છે, માટે હે દેવ! તમા તેમાં જલ્દી આરાહણ કરા, એટલે કેાશલા નગરીએ આપણે ગમન કરીએ. જેમ ચન્દ્રની મૂર્તિ વગર વૃક્ષ, ભવન કે આકાશ શાભા આપતાં નથી, તેમ તમારા વગર રામ, દેશ કે નગરી શેાભા આપતાં નથી.' આટલું કહેતાં પાતાને અપવાદ દૂર કરવા માટે તે ઉત્તમ વિમાનમાં આરૂઢ થઈ, સુભટા સહિત સાકેત નગરીએ ગઈ, ત્યાં આગળ મહેન્દ્રોઇક નામના ઉદ્યાનમાં સીતા વિમાનમાંથી નીચે ઉતરી અને એક રાત્રિ ત્યાં પસાર કરી. 6 સૂર્યોદય-સમય થયા, ત્યારે ઉત્તમ નારીએથી પિરવરેલી સીતા મનોહર હાથણી ઉપર બેસીને રામની પાસે પહેાંચી. સમગ્ર લેાકેા એમ એાલવા લાગ્યા કે, · સકલ ત્રણે લેાકમાં આ સીતાનું રૂપ, સત્ત્વ, મહાનુભાવતા અને શીલ ઉત્તમ છે. આકાશમાં ખેચરલેાકેા, પૃથ્વી પર રહેલા ભૂમિચર લેાકેા એ સર્વે સીતાને ધન્યવાદ આપતા તેના શીલની પ્રશંસાના શબ્દો પાકારતા વિશેષ પ્રકારે સીતાને અવલાકન કરવા લાગ્યા. કેટલાક રામને, બીજા વળી કેાઈ મહાબાહુવાળા લક્ષ્મણને જોવા લાગ્યા, કેટલાક ચદ્ર અને સૂર્ય સમાન કાન્તિવાળા લવણુ અને અંકુશને નીહાળવા લાગ્યા. કાઈક સુગ્રીવ અને ભામડલને, કાઈક ત્યાં બેઠેલા બિભીષણને અને હનુમાનને, કેટલાક ખીજાએ વિસ્મય મનવાળા બનીને ચન્દ્રોદરપુત્રને જોવા લાગ્યા. ત્યાં જ્યારે સીતા રામની પાસે જતી હતી, ત્યારે ખીજા રાજાઓ સહિત લક્ષ્મણે વિધિ-પૂર્વક અર્ધ્ય આપ્યું. હવે સીતાને આવતી જોઇને રામ મનમાં ચિન્તવવા લાગ્યા કે, અનેક માંસાહારી પ્રાણીએથી ભરેલા અરણ્યમાં છેાડી, તે પણ આ મૃત્યુ ન પામી અને જીવતી શી રીતે રહી શકી ?” એ હાથની અંજિલ જોડીને રામના ચરણમાં પ્રણામ કર્યાં, અનેક પ્રકારના વિકલ્પા ચિન્તવતી સીતા રામની સન્મુખ ઉભી રહી. રામે સીતાને કહ્યુ કે, હું વૈદેહિ સીતા ! મારી સન્મુખ ઉભી ન રહે, અહિંથી દૂર ખસી જા, લજ્જા વગરના હું તને Page #454 -------------------------------------------------------------------------- ________________ [૧૦૧] દેવ આગમન–વિધાન : ૪૧૯ દેખવા સમર્થ નથી. રાવણના ભવનમાં ઘણા દિવસ સુધી તેના અન્તઃપુરથી પરિવરેલી બનીને ત્યાં નિવાસ કર્યા. હું સમજી શકતેા નથી કે, તારું હૃદય કેાના પ્રત્યે સ્નેહવાળું હશે ?” ત્યારે સીતાએ પતિને પ્રત્યુત્તર આપ્યા કે, તમારા જેવા બીજા કાઈ નિષ્ઠુર માનવી નથી. કારણ કે, એક સામાન્ય અબુધ પુરુષની જેમ દારુણુ કમ આચર્યું, ડાહલાના ખાનાથી મને છેતરીને તમે માટા બીહામણા અરણ્યમાં ફગાવી દીધી. હું દશરથના નન્દન ! આવું અતિનિષ્ઠુર કમ તમારા સરખાએ કરવું શાભાસ્પદ ગણાય ખરુ? કદાચ ભયંકર મહાવનમાં હું અસમાધિ પામીને મૃત્યુ પામી હોત, તા મહાદુર્ગતિ કરનાર એવું કા તમે સિદ્ધ કર્યું ન હતે? હે પ્રભુ! થોડો પણ હૃદયમાં મારા પ્રત્યે સદ્ભાવ હોત, તા મારી માતાને ત્યાં મારે ત્યાગ તે સમયે કેમ ન કર્યા ? હે સ્વામિ ! માલિક વગરના અનાથાને, દુઃખીએને, દરિદ્રતા પામેલાઓને, વિષમદશા પામેલાઓને શરણભૂત આ જગતમાં જિનશાસન છે. હે સ્વામિ! હજી પણ તમારા હૃદયમાં સ્નેહના છાંટા હોય તેા, આટલું મને વીતવા છતાં સૌમ્ય હૃદયવાળા થઇને મને આજ્ઞા આપે। કે, · અહિં હવે મારા માટે શું કરવા યાગ્ય છે?’ રામે કહ્યું કે, ‘હે પ્રિયે ! હું સારી રીતે સમજી શકું છું કે તું નિલ શીલ ધારણ કરનારી છે, તે પણ લેાકેાના મનમાં જે શંકા રહેલી હેાય, તે દિવ્ય દેખાડવા દ્વારા શકા ભૂંસાઈ જાય અને ફરી કુશકા ન પામે તેમ કરી બતાવ.’ આ વચન સાંભળીને સીતાએ હ્યું કે, ‘મારું વચન સાંભળેા; હે પ્રભુ ! પાંચ દિવ્યેામાંથી કાઇ પણ દિબ્યમાં પસાર થઇ લેાકેાને મારા શીલની પ્રતીતિ કરાવી આપીશ. કહેા તા, ત્રાજવામાં ચડું, કહે તેા અગ્નિમાં પ્રવેશ કરું, કહેા તેા ફાળ મારીને કૂવા ઉલ્લઘન કરું, કહેા તેા ઉગ્ર ઝેરનું ભક્ષણ કરું, અથવા તમે આ સમયે મારા શીલની બીજી જે પરીક્ષા કરવા માટે કહા, તે કરવા તૈયાર છું; માટે આજ્ઞા કરી, તે પ્રમાણે પ્રતિજ્ઞા સ્વીકારવા તૈયાર છું’રામે પણ વિચાર કરીને જણાવ્યું કે-‘હે સીતા ! અગ્નિમાં પ્રવેશ કર' સીતાએ કહ્યું, ‘ભલે એમ થાએ, એમાં મને લગાર પણુ સન્દેહ નથી.' આ પ્રમાણે અગ્નિપ્રવેશની પ્રતિજ્ઞા સીતાએ સ્વીકારેલી સાંભળીને લેાકેાનાં નેત્રા અશ્રુ વહેવડાવવા લાગ્યાં, કેટલાક અતિદુઃખિત મનવાળા થયા. આ સમયે સિદ્ધા નિમિત્તજ્ઞે રામને કહ્યું કે, હે દેવ ! મારી વાત આપ સાંભળેા કે, આ સીતાના શીલના ગુણાનું વર્ણન કરવા દેવતાએ પણ સમર્થ નથી. કદાચ લાખયાજન પ્રમાણને મેરુપર્યંત પાતાલમાં પ્રવેશ કરે, અથવા બે લાખ ચેાજન-પ્રમાણને લવણુસમુદ્ર શાષાઇ જાય, તે પણ જનકપુત્રી સીતાના શીલને કેાઈ આંચ કે વિપત્તિ પમાડી શકે તેવા કેાઇ જન્મ્યા નથી. હે રાઘવ ! વિદ્યા અને મંત્રપ્રભાવથી મે પાંચે મેરુપર્યંતનાં ચૈત્યાને અનેક વખત વંદના કરી, લાંખા કાળ સુધી તપ પણ ઘણા આર્યાં છે. હે મહાયશવાળા ! જો સીતાએ મનથી પણ પેાતાના શીલનેા ભંગ કર્યો હાય, તા મારાં એકઠાં કરેલાં સમગ્ર પુણ્યના પ્રભાવ તેમાં નિલ થાઓ. ’ Page #455 -------------------------------------------------------------------------- ________________ : ૪૨૦ : પઉમચરિય-પદ્યચરિત્ર સારાં સુન્દર વચન બેલનાર સિદ્ધાર્થે ફરી કહ્યું કે, “સુવર્ણની લગડીની જેમ અખંડિત શીલવાળી જે સીતા હશે, તો અગ્નિમાં ઉતરીને નિરુપદ્રવતાથી બહાર નીકળી જશે.” આકાશમાં રહેલા ખેચ, પૃથ્વીતલ પર રહેલા પાદચારી મનુષ્યો કહેવા લાગ્યા કે, “હે સિદ્ધાર્થ ! તમે આ વચન સુન્દર કહ્યું. ત્યાં રહેલા લોકો મોટા કંઠથી બોલવા લાગ્યા કે, “સીતા સતી છે, સતી છે. હે રામ! મહાપુરુષોની મહિલાઓ વિકૃતિ પામે નહિં.” એ પ્રમાણે સર્વ લોકે ગદગદ સ્વરે રુદન કરતા કહેવા લાગ્યા કે, “હે રાઘવ! અતિ નિય બનીને આવા કૂર કાર્યને વ્યવસાય ન કરો.” ત્યારે રામે કહ્યું કે, જે તમારામાં થડી પણ કૃપા હોય, તો તમે અતિચપળ બનીને સીતાને પરિવાદ અગર તેના માટે વિપરીત વચન ન બોલે.” ત્યાર પછી નજીક ઉભા રહેલા સેવકોને આજ્ઞા આપી કે, ત્રણસે હાથ પ્રમાણુ સમરસ અને ઉંડી વાવડી ખાદી તૈયાર કરો. તેમાં કાલાગુરુ, ચન્દન આદિનાં કાછો એવી રીતે ભરે કે, ઉપર શિખર સમાન દેખાય અને વાવડીની ચારે બાજુ પ્રચંડ અગ્નિ શીધ્ર સળગાવો.” હે સ્વામિ! જેવી આપની આજ્ઞા” એમ કહીને સેવકવર્ગ ગયે અને આજ્ઞાનુસાર વાવડી બદાવી. ચન્દનાદિક કાણે પૂરાવ્યાં અને અગ્નિ પટાવ્ય વગેરે સર્વ કાર્યો તૈયાર કર્યા. હે શ્રેણિક! આ જ સમયે તે રાત્રિમાં ઉદ્યાનવિષે પૂર્વભવના કોઈક વૈરીએ સકલભૂષણમુનિને ઉપસર્ગ કર્યો. પાપિણી વિદ્યુદ્રવદના નામની ભયંકર રાક્ષસીએ નીચે ઉતરીને તે મુનિવરને જે દુઃખ ઉત્પન્ન કર્યું, તે એકાગ્ર મનથી શ્રવણ કરે. વૈતાઢ્ય પર્વતની ઉત્તરશ્રેણિમાં ગુંજા-વિધાન નામના નગરમાં સિહવિક્રમ નામને શૂરવીર વિદ્યાધર રાજા તે નગરીનું રાજ્ય ભોગવતું હતું. તેને શ્રી નામની સુન્દરપત્ની હતી. સલ ભૂષણ નામને પુત્ર હતો. ઉત્તમ રૂપવન્તી આઠસો કન્યાઓ સાથે તેનાં લગ્ન થયાં. ઘણા ગુણવાળી કિરણમંડલા નામની તેની અગમહિષી હતી, તે હમશિખ નામના બીજા કુમાર સાથે અધિક મિથુન સેવન કરવાની અભિલાષા રાખતી હતી. કોઈક વખતે તેને દેખીને સકલભૂષણ અધિક કે પાયે, ત્યારે બીજી પત્નીઓએ મધુર અક્ષરોથી તેને કેશાન્ત પાઠ્યો. વળી બીજા કેઈ સમયે શયનમાં કિરણમંડલા પત્નીને હમશિખ સાથે સૂતેલી સાક્ષાત્ દેખી એટલે ગુસ્સો પામેલા રાજાએ તેને હાંકી કાઢી. સકલભૂષણ રાજા સંવેગ પામ્ય અને દીક્ષા અંગીકાર કરી. પેલી મરીને વિદ્યુવદના નામની ભયંકર રાક્ષસી થઈ. ભિક્ષા વિચરતા તે મુનિવરને હેરાન-પરેશાન કરવા માટે મહાપાપિણ તે દુષ્ટ રાક્ષસીએ હાથી બાંધવાના સ્તંભને ખોદી નાખ્યા અને તે હાથી આ મુનિને ઉપસર્ગો કરવા લાગ્યા. નિવાસ કરવાના ઘરને બાળી મૂછ્યું, ધૂળની વૃષ્ટિ કરી, માર્ગમાં ઘણાં કાંટાઓ પાથર્યા. જે મકાનમાં પ્રતિમા ગ્રહણ કરીને મુનિ કાઉસ્સગ કરતા હતા, તે ઘરની ભીંત ભાંગી નાખી. ઘરમાં ચરોએ પ્રવેશ કરીને સાધુને બાંધ્યા; ફરી બંધન છેડી નાખ્યું. મુનિએ મધ્યાહ્ન દેશ-કાળ વખતે ભિક્ષા માટે નગરમાં પ્રવેશ કર્યો. ત્યાર પછી ભિક્ષા ગ્રહણ કરીને બહાર નીકળતાં રાક્ષસીએ સ્ત્રીરૂપમાં તે મુનિના ગળામાં હાર બાં Page #456 -------------------------------------------------------------------------- ________________ [૧૦૧] દેવ આગમન-વિધાન : ૪૨૧ : અને લોકોને કહેવા લાગી કે, “આ શ્રમણ ચોર છે.” તે પાપિણું રાક્ષસીએ તે સાધુને બીજા પણ ઘણું ઉપસર્ગો કર્યા. ફરી મહેન્દ્રઉદક નામના ઉદ્યાનમાં રહેલા મુનિની પાસે તે રાક્ષસી પહોંચી. રાત્રે વેતાલ, હાથીઓ, સિંહ, ભયંકર ફૂંફાડા મારતા સેંકડો સર્પો, સ્ત્રીઓના અતિઆકરા ઉપસર્ગો તે મુનિને કરવા લાગી. આ અને એવા બીજા અનેક દુઃખ ઉત્પન્ન કરનારા ઉપસર્ગો રાક્ષસીએ કર્યા, તે પણ મુનિવરનું મન લગાર પણ ચલાયમાન ન થયું અને પોતાના ધ્યાનમાં અડોલ રહ્યું, એટલે તેમને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. કેવલજ્ઞાનની ઉત્પત્તિ જાણીને આખંડલ વગેરે દેવ હાથી, ઘોડા, રથ વગેરેમાં આરૂઢ થઈને તરત સાધુ પાસે ગયા. જનકપુત્રીને વૃત્તાન્ત દેખીને હરિભેગમેષીએ ઈન્દ્રને વિનંતિ કરી કે, “હે પ્રભુ! આ દુષ્કર કાર્યને આપ જુઓ. દેવોને જેને સ્પર્શ કરવો દુષ્કર અને સર્વ સોને ભય ઉત્પન્ન કરનાર અગ્નિ અહિં પ્રગટાવ્યો છે. હે મહાયશ! આવો ઘર ઉપસર્ગ સીતાને કેમ પ્રવર્તાવ્યો હશે? જિનધર્મમાં ભાવિત મનવાળી, વિશુદ્ધ શીલવાળી સુશ્રાવિકાને હે સુરપતિ! આ ઉપસર્ગ કેમ થતું હશે ?” ઈજે તે દેવતાને કહ્યું કે, “હું તો તે સાધુને વંદન કરવા માટે જાઉં છું, પરન્તુ તું તે સીતાની પાસે પહોંચીને તેની વેયાવચ્ચ કર.” આ પ્રમાણે મુકુટ, શ્રેષ્ઠ હારથી અલંકૃત કરેલા અંગવાળા, અનેક સામન્તમંડલથી ચુબિત થએલા પાદપીઠવાળા–અર્થાત્ અનેક રાજાઓથી સેવાતા એવા રામને દેવેન્દ્ર નિયુક્ત કાર્ય કરવાના ચિત્તવાળા નિમલ વિમલ આકાશમાગમાં સ્વસ્થપણે રહેલા હરિણેગમેલી સેનાપતિએ જોયા. (૭૫) પદ્મચરિત વિષે દેવ આગમન-વિધાન’ નામના એકસે એકમાં પવને ગૂજરાનુવાદ પૂર્ણ થયું. [૧૧] [૧૨] રામને ધર્મ-શ્રવણ તૃણ, કાષ્ટ વગેરે ઈનોથી પૂર્ણ અતિમહાન વાવડીને જોઈને સમાકુલ મનવાળા રામ અનેક પ્રકારના વિકલપ કરવા લાગ્યા કે, “વિવિધ સેંકડે ગુણશાળી સીતાને પ્રગટાવેલ અગ્નિમાં પ્રવેશ કરતી હું કેવી રીતે દેખી શકીશ?, આ અગ્નિમાં એ અવશ્ય મૃત્યુ પામશે જ. પછી સર્વ લોકે એમ બોલશે કે, આ જનકપુત્રી સીતા અપવાદથી ઉત્પન્ન થએલા દુઃખવાળી અગ્નિપ્રવેશ કરીને મૃત્યુ પામી. જ્યારે તેનું અપહરણ કર્યું અને શીલવાળી તેને ઈચ્છતી ન હતી, ત્યારે રાવણે તલવારથી તેનું મસ્તક કેમ ન કાપી નાખ્યું? આવી રીતે મૃત્યુ પામી હતું, તે શીલવાળી તે જનકપુત્રીને શીલગુણ Page #457 -------------------------------------------------------------------------- ________________ : ૪૨૨ : પઉમચરિય–પદ્મચરિત્ર પ્રગટ થતું અને ત્રણે ભુવનમાં યશ ફેલાતે. આ સમગ્રલોકમાં જેણે જેવી રીતે મરણ ઉપાર્જન કરેલું હોય, તેણે તેવી રીતે નક્કી પામવું જોઈએ, તે નિયમ ફેરફાર થઈ શકતો નથી. આ અને તેના સરખા બીજા વિકલ્પ રામ કરતા હતા, એટલામાં ત્યાં અગ્નિ પ્રજ્વલિત થવા લાગ્યા. વર્ષાકાળમાં મેઘની જેમ પ્રચંડ વાયરાના ઝપાટાથી ઘણા શ્યામ કાજળ સરખા ધૂમાડાવડે સમગ્ર આકાશ અવરાઈ ગયું. આ સ્ત્રીને થતો. તેવા પ્રકારને ઉપસર્ગ જાણે દેખવા માટે સમર્થ ન હોય તેમ, દયાના પરિણામવાળે સૂર્ય ક્યાંય પલાયન થઈ ગયે. “ધગ ધગ” એવા શબ્દ કરતે સુવર્ણના સરખા પીતવર્ણવાળે, એક ગાઉ–પ્રમાણ જવાલા ઉંચી જવાથી આકાશને પ્રકાશિત કરતો અગ્નિ ભડ ભડ” કરતો પ્રજવલિત થવા લાગે. શું એક સામટા સે સૂર્યોને ઉદય થયે કે, આ પૃથ્વીતલને ભેદવા માટે ઉત્પાતરૂપી પર્વત ઉત્પન્ન થયે કે, દુસહ પ્રતાપ બહાર નીકળ્યો હશે? અતિચંચલ જવાલાઓ સર્વદિશામાં સ્કુરાયમાન થવા લાગી, શું ઉગ્ર તેજવાળી વિજળીના ચમકારા આકાશમાં થાય છે કે શું? આવા પ્રકારને અગ્નિ ભભૂકી રહેલ હતા, ત્યારે જનકપુત્રી સીતા ઉભી થઈ. કાઉસ્સગ્ન કરીને ઋષભાદિક સર્વ તીર્થકરોની સ્તુતિ કરી, વળી સિદ્ધ ભગવન્તો, આચાર્ય મહારાજાઓ, ઉપાધ્યાયજી મહારાજાઓ, જગતમાં પ્રસિદ્ધ એવા સાધુ મહાત્માઓને નિર્મળ હૃદયપૂર્વક પ્રણામ કર્યા. ફરી મસ્તકવડે પોતાના નજીકના શાસનપતિ શ્રીમુનિસુવ્રતસ્વામીને મસ્તકવડે પ્રણામ કર્યા. આ પ્રમાણે મહાપુરુષોને નમસ્કાર કરીને સીતા કહેવા લાગી કે, “હે સર્વે લોકપાલ! સત્યથી પ્રતિજ્ઞાપૂર્વક તમને કહું છું કે, રામ સિવાય બીજા અન્ય પુરુષને મન, વચન અને શરીરથી સ્વપ્નમાં પણ ઈચ્છવા હોય તે, મને આ અગ્નિ બાળી નાખજે. અને જે મારા પિતાના પતિ સિવાય મારા હૃદયમાં બીજે કેઈ ન હોય અને મારા શીલગુણને પ્રભાવ હોય તે આ અગ્નિ મને બાળશે નહિં.” એ પ્રમાણે પ્રતિજ્ઞાપૂર્વક બેસીને જનકપુત્રી-સીતાએ અગ્નિમાં પ્રવેશ કર્યો. ત્યારે અગ્નિ પલટાઈને અતિશય નિર્મળ જળ બની ગયું અને દઢ શીલ ધારણ કરનાર સીતા પરીક્ષામાં સુવર્ણ માફક શુદ્ધ થઈ. હવે તે વાવડીમાં ઘાસ, કાછો કે અગ્નિના અંગારા બીલકુલ દેખાતા નથી, માત્ર તદ્દન સ્વચ્છ જળપૂર્ણ વાવડી દેખાય છે. ધરણતલ ફાડીને “ખળ ખળ” શબ્દ કરતું જળ અણધાર્યું ઉછળવા લાગ્યું. વળી તે જળ વિશાળ પ્રમાણમાં અને ઉંડાણથી નીકળીને આવર્ત કરતું, અથડાતું અને ઉજજવલ ફીણસમૂહને કરતું વૃદ્ધિ પામવા લાગ્યું. કેઈક સ્થળે ઝગઝગાટ કરતું, કેઈક સ્થળે દિલિ દિલિ એવા પ્રકારના શબ્દ કરતું, ઉન્માર્ગે પ્રવર્તતા કલ્લોલવાળું, અતિભય પમાડતું જળ વહેવા લાગ્યું. ડીવારમાં તે ક્ષોભિત થએલા સમુદ્ર સમાન કેડ સુધી જળ. ચડી ગયું અને ત્યાર પછી સ્તનના પ્રદેશ ઉપર જળ વૃદ્ધિ પામવા લાગ્યું. જળ એટલું ઉભરાવા લાગ્યું કે, તેમાં કેટલાક લોકે જલ્દી તણાવા લાગ્યા અને સર્વે વિદ્યારે તે એકદમ આકાશમાં ઉડી ગયા. શ્રેષ્ઠ ચતુર શિપિઓએ બનાવેલા મજબૂત માચડાઓના સમૂહો પણ ત્યાં ડોલવા લાગ્યા, ત્યારે નિરાશ થએલા લોક જળમાં વહેતા Page #458 -------------------------------------------------------------------------- ________________ [૧૨] રામને ધર્મશ્રવણ : ૪૨૩ : વહેતા તણાતા તણાતા બેલવા લાગ્યા કે–“હે સીતા દેવી! હે સરસ્વતિ! હે ધર્મ વત્સલે! બાલક, વૃદ્ધો, આતુર સહિત દીન બનેલે લોક જળમાં વહી જાય છે, તેને તમે બચાવે. લોકોને જળમાં હરાતા દેખીને તે સમયે સીતાએ પ્રસન્ન બનીને જળને સ્પર્શ કર્યો, એટલે તરત જ જળ વાવડી સમાન થઈ ગયું. જળને ભય ચાલ્યા ગયે, એટલે સર્વ લોકે મનમાં શાતિ પામ્યા. સફેદ અને લાલ કમળથી પૂર્ણ અને અલંકૃત કાંઠાવાળી નિર્મળ જળથી સંપૂર્ણ ભરેલી વાવડીને જોવા લાગ્યા. ફરી તે વાવડી કેવી હતી? તે કહે છે- સુગંધી શતપત્રયુક્ત કેસરામાં છૂપાઈને રહેલા, ગુંજારવ કરતા, મધુર સંગીત સમાન ગીત કરતા એવા ભ્રમરો જેમાં રહેલા છે, ચકવાક, હંસ, સારસ તેમ જ વિવિધ પ્રકારના પક્ષીઓના ગુણયુક્ત, મણિ-સુવર્ણના પગથીયાવાળી, વાવડીના મધ્યભાગમાં સહસપત્રવાળા કમળના સિંહાસન પર દિવ્ય રેશમી વસ્ત્ર વીંટાળેલા સિંહાસન પર સુખપૂર્વક બેઠેલી પદ્મદ્રહમાં નિવાસ કરનાર લક્ષ્મીદેવીની જેમ સીતા શેભતી હતી. તે જ ક્ષણે દિવ્ય ચામરવડે દેવીઓ સીતાને વીંજવા લાગી, તુષ્ટ થએલા દેવો આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા. સીતાના શીલની કસોટીને પ્રશંસતા આકાશમાં રહેલા દે નૃત્ય કરવા લાગ્યા, ગાયન કરવા લાગ્યા અને શાબાશી આપવા લાગ્યા. આકાશમાં દેવસમૂહ વિવિધ પ્રકારનાં વાજિંત્ર એવા જોરથી વગાડતા હતા કે, તેના શબ્દથી સમગ્ર લેક જાણે પૂરાઈ ગયો ન હોય તેમ જણાતું હતું. વિદ્યાધર અને મનુષ્ય તુષ્ટ થઈને નૃત્ય કરતા બોલવા લાગ્યા કે, “સીતાએ સળગતા અગ્નિમાં પણ પસાર થઈને શુદ્ધ શીલવાળી છે. એવી ખાત્રી કરાવી આપી. આ સમયે સ્નેહ-નિર્ભર લવણ અને અંકુશ કુમારે આવીને પિતાની માતા સીતાને પ્રણામ કરવા લાગ્યા. માતાએ પણ તેમના મસ્તકને સૂંધ્યાં. પદ્મલક્ષમી સરખી પિતાની પત્નીને દેખીને સમીપમાં રહેલા રામ કહેવા લાગ્યા કે, હે પ્રિયે! મારું આ વચન સાંભળે. હે ચન્દ્રસરખા વદનવાળી! હવે તું પ્રસન્ન હૃદયવાળી થા અને મારા દુશ્ચરિત્રની મને ક્ષમા આપ. હે ભદ્ર ! મારી આઠ હજાર પત્નીએમાં સહુથી ઉત્તમ તું છે. હવે તું મને આજ્ઞા આપતી સર્વ પ્રકારના વિષયસુખને અનુભવ કર. હે મનોહર અંગવાળી પ્રિયે! પુષ્પક વિમાનમાં આરૂઢ થએલી અનેક વિદ્યાધર યુવતીઓથી પરિવરેલ તું મારી સાથે મન્દરપર્વત આદિનાં જિનભવનને વંદન કર. મેં ઘણું અપરાધે કર્યા છે, કેપને ત્યાગ કરીને મારા ખોટા વર્તનની મને તું ક્ષમા આપ, અને સુરકની ઉપમા સરખા પ્રશંસનીય વિષયસુખને મારી સાથે અનુભવ કર.” ત્યારે સીતાએ પતિને કહ્યું કે, “હે નરપતિ! આમ તમે ઉદ્વેગ ન પામે, હું કેઈના ઉપર ગુસ્સાવાળી બની નથી, મેં જ પૂર્વે આવું પાપકર્મ ઉપાર્જન કરેલું છે. હે દેવ ! હું આપના ઉપર કે અસત્ય કલંક આપનાર લોકેના ઉપર રેષા Page #459 -------------------------------------------------------------------------- ________________ : ૪૨૪ : પઉમચરિય-પદ્મચરિત્ર યમાન થએલી નથી. હે રાઘવ! હું તો મારા પિતાના ઉપાર્જન કરેલા કર્મ ઉપર રેષાયમાન થએલી છું. હે પ્રભુ! તમારી કૃપાથી મેં તો દેવતાઓની ઉપમાવાળા ભોગો ભોગવ્યા છે. હવે તે એવું કર્મ આચરીશ કે, ફરી કદાપિ હું સ્ત્રી ન થાઉં. હે મહાયશ! ઈન્દ્રધનુષ, ફીણ પરપોટા સરખા દુર્ગંધમય અને ઘણા દુઃખ ઉત્પન્ન કરનાર એવા ભેગોથી શું લાભ થવાનો છે? અનેક લાખ યૂનિઓમાં પરિભ્રમણ કરતાં કરતાં હવે હું અતિશય થાકી ગઈ છું. હવે હું સર્વથા દુઃખથી મુક્ત થવા માટે જિનેશ્વરે ઉપદેશેલી દીક્ષા અંગીકાર કરવાની અભિલાષા રાખું છું. એમ કહીને નવીન શેભાવાળી સીતાએ સર્વ પરિગ્રહ અને આરંભને ત્યાગ કરવા પૂર્વક પિતાના મસ્તક પરથી ઉત્તમ કેશને ઉખેડી નાખ્યા. મરકતરત્ન અને ભમરાના અંગ સરખા શ્યામ ઉખેડેલા કેશે જોઈને મૂચ્છથી બીડાએલા નેત્રવાળા રામ એકદમ ધરણી ઉપર ઢળી પડ્યા. એટલામાં રામને ચન્દનાદિક દ્રવ્યોથી સ્વસ્થ કર્યા, તેટલામાં સર્વગુણ નામના મુનીશ્વરે સીતાને દીક્ષા આપી અને આર્યાને સમર્પણ કરી. મહાવ્રત ધારણ કરનારી, પરિગ્રહનો સર્વથા ત્યાગ કરનારી, પાપકર્મોને ન કરનારી પિતાના હિતને આચરનારી બની. ત્યાર પછી પોતાના ગુરુવર્ગ સાથે મુનિવરના ચરણમાં વંદન કરવા ગઈ. ગશીર્ષ—ચન્દનાદિક વડે સ્વસ્થ થએલા રામે જેટલામાં સીતા તરફ નજર કરી અને તેને ન દેખી, એટલે રેષાયમાન થએલા રામ મન્મત્ત હાથી ઉપર આરૂઢ થયા. ઉંચા છત્રયુક્ત મનહરપણે વિજાતા ચામર-યુગલવાળા, સુભટના પરિવારથી પરિવરેલા રામ દેવથી પરિવરેલા ઈન્દ્રની સરખા જણાતા હતા. વળી રામ બોલવા લાગ્યા કે, “મારી પત્ની વિશુદ્ધ ચારિત્રવાળી છે, તે અહીં અતિમાયાવી, દેવોએ તેનું સાંનિધ્ય શું કર્યું? લોચ કરેલા કેશવાળી સીતાને જે દેવે મને અર્પણ નહીં કરે તે સંદેહ-રહિતપણે જલદી તેમને દેવપણાથી ભ્રષ્ટ કરીશ. આજે કોને મરવાની ઈચ્છા થઈ છે? આજે યમરાજાએ કોને યાદ કર્યો છે કે, જે પુરુષે મારી હૃદયવલ્લભાને ધારણ કરી રાખી છે. ભલે તેના મસ્તક પરના કેશ લેચ કરેલા હશે, સાધ્વીઓના સાંનિધ્યમાં કે વચમાં બેઠી હશે, તે પણ સુંવાળા અખંડ શરીરવાળી સીતાને જરૂર હું જલદી પાછી લાવીશ.” આ અને એવાં બીજાં વચને બોલતા રામને સાત્વન આપીને સમજાવ્યા અને ત્યાર પછી તે અનેક રાજાના પરિવાર સહિત સાધુ ભગવન્ત પાસે પહોંચ્યા. શરદકાળના સૂર્યસમાન તેજવાળા સકલભૂષણ મુનિવરને દેખીને રામ હાથી ઉપરથી નીચે ઉતર્યા અને વિવિધ પ્રકારે તે મુનિને પ્રણામ કર્યા. ચન્દ્ર અને સૂર્ય–સહિત ઈન્દ્ર જેમ જિનેશ્વરની પાસે બેસે, તેમ લવણ-અંકુશ પુત્ર સહિત રામ મુનિવરની પાસે બેઠા. બીજા રાજાઓ સહિત લક્ષમણ પણ મુનિને નમસ્કાર કરીને આગળ આવીને બેઠેલા દેવતાઓ જે ધરણતલ પર બેઠા હતા, ત્યાં આવીને બેસી ગયા. આભૂષણરહિત હોવા છતાં પણ શ્વેતવસ્ત્ર ધારણ કરનારી સીતા તારાઓ વચ્ચે જેમ સમર Page #460 -------------------------------------------------------------------------- ________________ = [૧૦૨] રામે કરેલ ધર્મ-શ્રવણ : ૪૨૫ ૪ કળાવાળો ચન્દ્ર શોભે, તેમ બીજી સાધ્વીઓની વચ્ચે શોભતી હતી. દેવતાઓએ અને મનુષ્યએ પોતાનાં સ્થાન ગ્રહણ કર્યા, ત્યારે અભયસેન નામના શિષ્ય જિનધર્મનું સ્વરૂપ કેવલજ્ઞાની ભગવન્તને પૂછયું. ત્યાર પછી મેઘસરખા ગંભીર શબ્દવાળા મુનિવરે વિપુલ, નિપુણ, યથાર્થ સુખે સમજી શકાય તેવા ધર્મના સ્વરૂપનું નિરૂપણ કર્યું. આ અનન્તાનઃ આકાશ વિષે શાશ્વત સ્વભાવથી રહેલે, ત્રણભેદવાળે લોક તાલ સંસ્થાનવાળો કહેલો છે. અધોલોક ત્રાસન સમાન છે. મધ્યભાગ ઝાલર સરખો અને ઉપરને લોક મૃદંગ આકારવાળે કહેલ છે. જીવોને અતિમહાન દુઃખો ઉત્પન્ન કરનાર એવી રત્નપ્રભા વગેરે સાત નારકીઓ મેરુપર્વતની નીચેના ભાગમાં રહેલી છે. રત્નપ્રભા, શર્કરા પ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમ પ્રભા અને અતિભયંકર સાતમી તમતમ પ્રભા નામની સાત નારક પૃથ્વીઓ જાણવી. તેમાં અનુક્રમે ૩૦ લાખ, ૨૫ લાખ, ૧૫ લાખ, ૧૦ લાખ, ૩ લાખ, પાંચબ્યુન એકલાખ, અને પાંચ જ એવી અનુત્તરા–એમ સાતેના સર્વ મળી ૮૪ લાખ નરકાવાસો છે. સૂર્ય અને ચન્દ્રના તેજરહિત મહાભયંકર કઠોર પ્રચંડ અણગમતા સ્પર્શવાળા વાયરાઓ જ્યાં વાઈ રહેલા છે, એવા સીમન્તાદિક ૮૪ લાખ ઘેર નરકાવાસે ત્યાં રહેલા છે. તે શ્રેણિક! રત્નપ્રભાથી નીચે ઉતરતાં ઉતરતાં કમસર ૧૩, ૧૧, ૯, ૭, ૫, ૩ અને સાતમી નારકીનો એક પ્રતર એમ સીમંતકથી માંડીને અપ્રતિષ્ઠાન સુધી ૪૯ નારકાવાસે છે. સીમંતકની પૂર્વશ્રેણીની ચારે દિશા અને વિદિશામાં આઠ આઠની હાનિ સમજવી. ચાલીશ અને આઠ અધિક તેમજ સાત, છ, પાંચ, ચાર એમ ફરી ફરી ઘટાડતા ઘટાડતા અપ્રતિષ્ઠાન સુધી ઘટાડવું. સીમંતકથી અપ્રતિષ્ઠાન સુધીના મધ્યવતી નરકાવાસોને નરકેન્દ્ર કહેવાય છે. ૪૮, ૪૭, ૪૬, ૪૫, ૪૪ આ પ્રકારથી અપ્રતિષ્ઠાન સુધી ઘટતી જાય છે. તપેલા લેઢાના લાલવર્ણવાળા અગ્નિ-સમાન સ્પર્શવાળા, ઉંદર બિલાડીના સડી ગએલાં કલેવર કરતાં અધિક દુર્ગધવાળા, વજ સરખી સે અને શૂળ પાથરેલા અતિદુર્ગમ માર્ગવાળા, ઠંડી અને ગરમીની અપાર વેદનાયુક્ત, કરવત અને તલવારની ધાર સરખા પત્રયુક્ત વૃક્ષવાળી નરકમૃથ્વીમાં લેહપિંડ જેમ મહાઅગ્નિમાં પડે તેમ રસના અને સ્પર્શેન્દ્રિયને વશ પડેલા, પાપકર્મ કરનારા ધર્મને અનાદર કરનારા પડે છે અને લાંબા કાળ સુધી અનેક પ્રકારની યાતનાઓ ભેગવે છે. હિંસા, જઠચેરી, આદિ તથા પારકી યુવતીઓને સેવન કરવાનાં પાપ કરનારા ભયંકર નરકમાં જાય છે. પિતે તે પાપકર્મ કરે, બીજા પાસે તેવા પાપ કરાવે, તેવાં પાપોની અનુમોદના કરે, તીવ્ર કષાને આધીન થએલા જ નક્કી નારકીમાં ગબડી પડે છે. તે નારકીમાં જેઓ ઉત્પન્ન થાય છે, તેઓ પ્રદીપ્ત થએલા અગ્નિના સ્પર્શ સરખી વેદના ભેગવતા ભોગવતા ખૂબ ચીસો પાડે છે, આમતેમ દેવાદેડી કરે છે અને દાઝવાનું દુઃખ પરાધીનતાથી સહન કરે છે. અગ્નિના ભયથી ડરેલા, અતિશય તૃષા પામેલા જળપાન માટે વિતરણ નદીમાં ૫૪. Page #461 -------------------------------------------------------------------------- ________________ = ૪૨૬ : પઉમચરિય-પદ્ધચરિત્ર જાય છે, ત્યારે પરમાધામીએ તેને દુગન્ધિ ખારા જળનું પરાણે પાન કરાવે છે. ૨ડારળ કરે તો પણ, મુખ ફાડીને ગરમ રસનું પાન કરાવે છે. અતિવેદનાથી મૂચ્છ પામેલા વળી સભાન બને છે અને તડકાથી તપેલા તેઓ છાંયડાને આશ્રય લેવા અસિપત્રવનમાં જાય છે, પરંતુ વનમાં પવનથી વૃક્ષનાં પત્રે ખરી પડે તેમ આ બિચારા ઉપર તલવારની ધાર કરતાં અતિતીક્ષણ ધારવાળાં પાંદડાં તેમ જ આયુધ ઉપરા ઉપર એવાં આવીને પડે કે, અંગે છેદાઈ જાય. છેદાઈ ગએલા હાથ-પગ-જઘાવાળા, ભાંગી ગએલી ભુજાવાળા, કપાઈ ગએલા કાન-નાસિકાવાળા, ઉખડી ગએલા મસ્તક-તાલુનેત્રવાળા ભેદાઈ ગએલા હૃદયવાળા બિચારા તે નારકજીવો પૃથ્વી પર પડીને રગદોથાય છે. ગળામાં દેરડું બાંધીને તે પાપીઓને શાલ્મલી નામના કાંટાળા ઝાડ ઉપર ઉચે લટકાવે છે, ત્યાર પછી તે વૃક્ષના કાંટાઓથી છેદાએલા અને ભેદાએલા અંગવાળા તે નારકોને પરમાધામીઓ ફરી નીચે ખેંચે છે. વળી અહિં નારકીમાં કેઈને મસ્તક નીચે અને પગ ઉપર રાખી ધગધગતા અગ્નિ સળગાવી કુંભીપાકમાં રાંધે છે. યંત્ર અને કરવતથી કાપી કાપીને એક બીજાને ખાય છે. તલવાર, શક્તિ, કનક, તોમર, મુદુગર, મુસુંઢી આદિ શ વડે સર્વ અંગેના ટૂકડે ટૂકડા થઈને ભૂમિ ઉપર પડે છે; તેનું સિંહ, શિયાળ, ગીધડા, કાગડા, કૂતરાદિક ભક્ષણ કરે છે. રત્નપ્રભાદિક સાતે નારકીઓનું કમસર એક, ત્રણ, સાત, દશ, સત્તર, બાવીશ અને તેત્રીશ સાગરોપમ કાળપ્રમાણ આયુષ્ય હોય છે. આ પ્રમાણે નરકમૃથ્વીમાં રહેલા નારકે ક્ષણવાર પણ બિલકુલ શાતા–સુખ નહિં પ્રાપ્ત કરતા મહાદુઃખને અનુભવ કરે છે. ઠંડી, ગરમી, ભૂખ, તરશ, રેગ, શોકાદિક એવાં ત્રણે લોકમાં જે જે દુખે છે, તે સર્વ દુઃખોને અનુભવ તે ભારેકમ જીવ નરકમાં નિરંતર ભોગવે છે. માટે અતિતીવ્રતર અધર્મનું ફલ સાંભળીને તમે જિનવરના ધર્મમાં નક્કી અતિપ્રસન્ન હૃદયવાળા બનીને ઉદ્યમ કરનારા અને. રત્નપ્રભા નારકીના ઉપરના ભાગમાં ભવનવાસી દે છે, તે દેવોનાં નામ આ પ્રમાણે જાણવાં– અસુર, નાગ, વિદ્યુત, સુપર્ણ, અગ્નિ, વાયુ, સ્વનિત, ઉદધિ, દ્વીપ અને દિકુ-કુમાર નામના ભવનપતિ દે છે. જેઓ દેવીઓની વચ્ચે રહીને પાંચઈન્દ્રિનાં વિષયસુખો ભેગવે છે. ૬૪, ૮૪, ૭૨, ૯૬ લાખ, બાકીના છ દેવતાનાં દરેકનાં ૭૬ લાખ ભવન છે, તે ક્રમસર સમજવાં. આ ભવનને વિષે રહેલા દેવ સંગીત, વાજિંત્રેના શબ્દો સાંભળતાં હંમેશાં સુખી અને પ્રમુદિત મનવાળા સુખમાં લીન બનેલા કેટલે કાલ ગયે, તે પણ જાણતા નથી. તેના ઉપર અસંખ્યાતા દ્વીપ અને સમુદ્રો છે, જે જંબુદ્વીપથી શરુ થઈ છેલા સ્વયંભૂરમણ પર્યન્ત સુધીના છે. તેમાં કિન્નર, કિપરુષ, ગરુડ, ગન્ધર્વ, યક્ષ, ભૂત, પિશાચ અને રાક્ષસે એ નામના દેવ આનન્દ પૂર્વક ક્રીડા કરે છે. પૃથ્વી, અપ, અગ્નિ, વાયુ અને વનસ્પતિ એ નામની પાંચ કા સ્થાવર જીવ કહેવાય અને વળી તે દરેકના પાંચ પાંચ ભેદ પણ કહેલા છે. એકેન્દ્રિયથી માંડીને છ પાંચ ઈન્દ્રિય Page #462 -------------------------------------------------------------------------- ________________ [૧૦૨] રામે કરેલ ધર્મ-શ્રવણ : ૪ર૭ : વાળા હોય છે. તેઓ અનુક્રમે સ્પર્શ, રસ, ગન્ધ, ચક્ષુ અને શ્રોત્ર ઈદ્રિના ઉપગવાળા અને ભેવાળા જીવો હોય છે. સ્થાવરજીવો તે પ્રકારના કહ્યા છે, સૂક્ષમ અને બાદર, વળી તે બંને પર્યાપ્તા અને અપર્યાપ્તા એવા ભેદવાળા સમજવા. જીવને જ્ઞાન અને દર્શનનો ઉપયોગ હોય છે. જ્ઞાનનો ઉપયોગ આઠ પ્રકારને અને દર્શનનો ઉપયોગ ચાર પ્રકારનો કહેલો છે, અંડાયુજ, પિતાયુજ, જરાયુજ; આ ગર્ભજ જીવોના ભેદે છે. દેવ અને નારકે ઉપપાત-જન્મવાળા છે. તેમ જ કેટલાક સંમૂછિમ જીવ હોય છે. પાંચ પ્રકારનાં શરીરો આ નામવાળાં જાણવાં, દારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કામણ-શરીર, એક એકથી આગળ આગળનાં સૂક્ષમ અને ગુણે દ્વારા આ શરીર પ્રાપ્ત થાય છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાલ, જવ અને પુદગલ આ છે દ્રવ્યો છે. અને તે સાત ભાંગાઓથી યુક્ત હોય છે. આ પ્રમાણે સંક્ષેપથી દ્રવ્યવિશેષ સમજાવ્યા. તે શ્રેણિક! હવે સંક્ષેપથી દ્વીપ અને સમુદ્રો કેટલા અને કેટલા પ્રમાણવાળા છે, તે કહું છું, તે સાંભળો. જંબુદ્વીપ વગેરે દ્વીપ અને લવણ વગેરે સમુદ્રો એક એકના આન્તરે આગળ આગળના કમસર બમણ બમણા માપવાળા અસંખ્યાતા દરેક શુભનામવાળા છે. સહુથી છેલે સ્વયંભૂરમણ નામનો સમુદ્ર છે અને મધ્યમાં જમ્બુદ્વીપ નામને દ્વીપ છે, તે એક લાખ જન પ્રમાણુવાળો અને મંડલાકાર આકૃતિવાળે છે. તે હીપના નાભિસ્થાનના મધ્યભાગમાં એક લાખના સવ પ્રમાણવાળો ઉંચો, દશ હજાર એજન-પ્રમાણ વિસ્તારવાળે મેરુપર્વત છે. તે મેપર્વતની દક્ષિણ અને ઉત્તરદિશા તરફ સુવર્ણ અને રત્નના પરિણામવાળા બંને પડખે કુલપર્વત છે. જેને લવણસમુદ્રનું જળ સ્પર્શ કરે છે. હિમવાનું, મહાહિમવાન, નિષધ, નીલ, રુકિમ અને શિખરી એવા નામના છ પર્વત ૭ ક્ષેત્રનો વિભાગ કરે છે. તેનાં અનુક્રમે આ નામો જાણવાં– ભરત, હેમવાનું, હરિવર્ષ, મહાવિદેહ, રણ્યક, હેરણ્યવત, ઉત્તરમાં એરવતક્ષેત્ર-એમ સાત ક્ષેત્રે જાણવાં. ગંગા નામની પ્રથમ નદી, સિધુ, રોહિતાશા, રોહતા, હરિનદી, હરિકાન્તા, શીતા, શીદા, નારીનરકાન્તા, રૂધ્યકૂલા, સુવર્ણકૂલા, રક્તા, રક્તવતી વગેરે મહાનદીએ કહેલી જાણવી. વીશ વક્ષસ્કાર પર્વતે, ચેત્રીશ રાજધાનીઓ, શાલ્મલિ અને કબૂ સહિત ઉત્તરકુરુ અને દેવકુરુઓ એ નામની અકર્મભૂમિ જાણવી. જમ્બુદ્વીપનું જેટલું પ્રમાણ છે, તેના કરતાં ધાતકીખંડ ચારગુણે વિશાળ જાણ અને તેના કરતાં બમણા પ્રમાણવાળા પુષ્કરવર દ્વીપનું અર્ધક્ષેત્ર જાણવું. પાંચ ભરત, પાંચ ઐરવત અને પાંચ મહાવિદેહ એમ પંદર કર્મભૂમિઓ અને ત્રીશ અકર્મ અર્થાત્ ભગભૂમિઓ કહેલી છે. હૈમવત, હરિવર્ષ, ઉત્તરકુરુ, દેવકુરુ, રમ્યક, હેરણ્યવત–આ ભોગભૂમિઓમાં યુગલિકો હોય છે. તેઓનાં આયુષ્યની સ્થિતિ અને શરીર-પરિમાણ જેટલાં જેટલાં હોય છે, તે સંક્ષેપથી કહું છું, તે તમે એકાગ્ર મનથી સાંભળે. તે ભેગભૂમિઓ વિવિધ પ્રકારના Page #463 -------------------------------------------------------------------------- ________________ : ૪૨૮ : પઉમચરિય-પદ્ધચરિત્ર રત્નમય અને ઈચ્છા પ્રમાણે ભોગે પૂરા પાડનાર કલ્પવૃક્ષોથી સમૃદ્ધ હોય છે. જોડલે જન્મેલા મિથુનેના વસવાટવાળી, હંમેશાં ઉઘાતપૂર્ણ, મને હર એવી ત્યાં ગભૂમિ છે. ગૃહાંગ, તિષાંગ, ભૂષણગ, ભેજનાંગ, ભાજનાંગ, વસ્ત્રાંગ, ચિત્રરસાંગ, તુડિ(રિ)યાંગ, કુસુમાંગ; દીપિકાંગ આ નામના તેવા ગુણવાળા દશ પ્રકારના કલ્પવૃક્ષો ત્યાં હોય છે અને તે યુગલિકોની ઈચ્છા પ્રમાણે ભોગ આપે છે. ગ્રીષ્મકાળના સૂર્ય સમાન તેજવાળા, ઘણા રત્નોથી નિર્માણ કરેલા, આઠ ભૂમિવાળા દિવ્ય શયન, સુખાસન સહિત એવા રહેવા માટે ભવન નામના કલ્પવૃક્ષો મકાન આપે છે. તિષ-કલ્પવૃક્ષેના ઉપરથી પસાર થતા ચન્દ્ર અને સૂર્ય પણ તેમની પ્રભાથી ઝાંખા જણાય છે અને પોતાની કાન્તિને ત્યાગ કરે છે. આભૂષણ નામના કલ્પવૃક્ષે વિષે શ્રેષ્ઠ હાર, કડાં, કુંડલ, મુકુટ, – પુર વગેરે આભૂષણો ઉત્પન્ન થાય છે, એક આઠ જાતિની ખાવાની વાનીઓ તેમજ ચેસઠ પ્રકારનાં વ્યંજન શાક વગેરે સ્વાદયુક્ત આહાર ભજન-કલ્પવૃક્ષો વિષે ઉત્પન્ન થાય છે. ભાજન નામના કલ્પવૃક્ષો વિષે ભંગાર–જારી, થાળ, વાટકા, કળાં, વર્ધમાન વગેરે સુવર્ણ–૨નમય ભાજને ઉત્પન્ન થાય છે. વસ્ત્રાંગ નામના કલ્પવૃક્ષે સૂતરનાં સુંદર વસ્ત્રો ટૂંકુલ, ગરમ વસ્ત્ર, ચીનાંશુક-રેશમી વસ્ત્ર, પટ્ટ વગેરે અનેક જાતિનાં વસ્ત્રો તેઓને આપે છે. ચિત્રરસ નામના ક૯૫વૃક્ષને વિષે અનેક પ્રકારના મધુર સ્વાદવાળા, કાદમ્બ આદિ વૃક્ષોના ફળમાંથી તૈયાર કરેલા હોય તેવા આસવો અને પાનયોગો ઉત્પન્ન થાય છે. વીણા, ત્રણતારવાળી સારંગી, સચીસય વગેરે વિવિધ મનહર સ્વરવાળાં કાનને સુખ આપનાર એવાં વાજિંત્રે સૂર્યાગ નામના કલ્પવૃક્ષ ઉપર ઉત્પન્ન થાય છે. કુસુમાંગ નામના કલ્પવૃક્ષો ઉત્તમ બકુલ, તિલક, ચમ્પક, અશેક, પુન્નાગ, નાગ વગેરે અનેક પ્રકારનાં પુપે યુગલિક મનુષ્યને અર્પણ કરે છે. દીપિકાંગ નામના ક૯૫વૃક્ષો ચન્દ્ર અને સૂર્યના તેજ-સમાન જગજગાટ કરતા એવા વિવિધ પ્રકારના વૃક્ષો શ્યામ-અન્ધકારને નાશ કરતા હોય છે. તે ભેગભૂમિએને વિષે વૃદ્ધિ પામતા નેહાનુરાગવાળા, સર્વાંગસુન્દર એવા તે દંપતીઓ આવા પ્રકારના વૃક્ષો પાસેથી પ્રાપ્ત થતા ભેગોને ભેગવતા હોય છે. હેમવતક્ષેત્રમાં રહેલા મિથુનની આયુસ્થિતિ એક પાપમની, હરિવર્ષ ક્ષેત્રમાં બે પલ્યોપમ, દેવકુરુમાં ત્રણ પલ્યોપમની છે. ઉત્તરમાં પણ આ જ પ્રમાણે કેમ જાણ. તેઓનું શરીર–પ્રમાણુ હૈમવતક્ષેત્ર વિષે બે હજાર ધનુષ્ય-પ્રમાણ, હરિવર્ષમાં ચાર હજાર ધનુષ અને કુરુઓને વિષે છ હજાર ધનુષ–પ્રમાણ શરીર છે. ત્યાં રાજા કે સેવક, કુજ કે વામન, લંગડા કે મૂંગા, બહેરા કે આંધળા, દુખી કે દરિદ્ર કઈ હેતા નથી. ત્યાં સમચતુરસ-સંસ્થાનવાળા, કરચલી અને સફેદ કેશ વગરના, નિરોગી, ચોસઠ લક્ષણોને ધારણ કરનાર અતિશય સુન્દર રૂપવાળા દેવ સરખા મનુષ્ય હેય છે. તે મનુષ્યની સ્ત્રીઓ વિકસિત શ્રેષ્ઠ કમલપત્ર-સમાન સુંદરનેત્રવાળી, સર્વાંગસુન્દર અને શરદકાળના ચન્દ્ર સમાન મુખની શોભાવાળી હોય છે. તે ભોગભૂમિ વિષે તે પુરુષ વિષયસુખ ભોગવે છે અને લાંબા કાળ સુધી તે સુખને છેડે આવતું નથી, Page #464 -------------------------------------------------------------------------- ________________ [૧૦૨] રામે કરેલ ધર્મ-શ્રવણુ તે દાનનું ફૂલ સમજવું. આ દાન બુદ્ધિમાન પુરુષે પ્રકારનું જાણવું. એક સુપાત્રમાં આપેલુ દાન અને એક અપાત્રમાં આપેલું દાન સમજવું, પાંચમહાવ્રતયુક્ત, હુ ંમેશાં સ્વાધ્યાય અને ધ્યાનમાં મગ્ન, ધન, સ્વજન આદિના સંગરહિત જે સાધુઓ હાય, તેમને આપેલું દાન સુપાત્રદાન કહેવાય. તેવા સાધુઓને પૂર્ણ શ્રદ્ધા, શક્તિ, ભક્તિ અને જ્ઞાનપૂર્વક આપેલું, ગુણેાને ધારણ કરનાર સાધુઓને આપેલું દાન મેાટા ફળને આપનાર ગણાવેલું છે. તેવા સુપાત્રમાં આપેલા દાનના પ્રભાવથી મનુષ્યા હૈમવત વગેરે ભાગભૂમિમાં ઉત્પન્ન થઈને સુંદર તરુણીઓની મધ્યમાં રહેલા તે પાંચે ઇન્દ્રિયનાં વિષયસુખા ભાગવે છે. સયમ-રહિત રાગ-દ્વેષાદિકથી કલુષિત મનવાળા હાય અને અવળા ઉદ્યમ કરનારા હાય, તેઓને ઘણું પણ દાન કરવામાં આવે, તે પણ તેનું ફૂલ અલ્પ અને તુચ્છ મેળવે છે. આ પ્રમાણે ભાગભૂમિનું સ્વરૂપ સક્ષેપથી તમને સભળાવ્યું. હવે તેવા પ્રકારના ઉદ્યમ કરો કે, જેથી તે નિશ્ચિત પ્રાપ્ત થાય. : ૪૨૯ : સિંહમુખ નામના અંતરદ્વીપના મનુષ્યે અઠ્ઠાવીશ પ્રકારના હેાય છે. તેઓનું ઉત્કૃષ્ટ આયુષ્ય પત્યેાપમના આઠમા ભાગ હોય છે. વ્યન્તર દેવાના ઉપર પાંચ પ્રકારના જ્યાતિષ્ક દેવા હોય છે, તે આ પ્રમાણે- ચન્દ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારાએ જાણવા. સ્વભાવથી તેજસ્વી આ દેવે મેરુપર્યંતની પ્રદક્ષિણા ફરે છે. રતિસુખ-સાગરમાં સ્નાન કરતા તેઓ કેટલા કાળ પસાર થયા, તે પણ જાણતા નથી. જાતિષ્ઠ દેવતાઓની ઉપર કલ્પવાસી વૈમાનિક દેવા રહેલા છે, તેનાં નામ સૌધર્મ, તેમ જ ઇશાન, સનત્કુમાર, માહેન્દ્ર, બ્રહ્મલાક કલ્પ, લાન્તક કલ્પ, મહાશુક્ર, આઠમા સહસ્રાર નામના ક૫, ત્યાર પછી આનત, પ્રાત, આરણ અને ખારમા અચ્યુત નામના કલ્પ જાણવા. જેમાં ઉત્તમ દેવતાએ નિવાસ કરે છે. તે કલ્પવાસી દેવાની ઉપર મનને મનેાહર લાગે તેવા નવ ચૈવેયકના દેવા હેાય છે. તેઓની ઉપર અને પૂર્વાદે ચારે દિશામાં આગળ રહેલા વિજય, વૈજયન્ત, જયન્ત અને અપરાજિત નામનાં વિમાને છે, અને અમિન્દ્રપણાનું સહુથી શ્રેષ્ઠ સર્વાસિદ્ધ નામનું વિમાન તેમની વચ્ચે રહેલું છે. તે પાંચે વિમાનેાની ઉપર બાર ચેાજન ગયા પછી તેના ઉપરના ભાગમાં ઈષપ્રાણભારા નામની સિદ્ધશિલા નામથી એળખાતી પૃથ્વી છે કે, જ્યાં સિદ્ધ ભગવન્તા રહેલા છે. પિસ્તાલીશ લાખ યેાજન વિસ્તારવાળી, આઠ ચેાજન જાડાઈવાળી, ઉંધી છત્રીના આકારવાળી તે સિદ્ધશિલા સહુથી ઉંચે અને લેાકાત્રે રહેલી છે. હવે હું વિમાનાની સંખ્યા કહુ છું. સૌધર્માં કલ્પમાં ખત્રીશ લાખ વિમાના, ઈશાન કલ્પમાં અઠ્ઠાવીશ લાખ, સનકુમારમાં બાર લાખ, માહેન્દ્ર કલ્પમાં આઠ લાખ વિમાના કહેલા છે, બ્રહ્મદેવલાકમાં ચાર લાખ વિમાને હાય છે, લાન્તક વિમાનમાં ચાસ હજાર, ત્યાર પછી મહાશુક્ર વિમાનમાં ચાલીશ હજાર, સહસ્રારમાં છ હજાર,. આનત અને પ્રાણત કલ્પમાં ચારસા, આરણુ અને અચ્યુત કલ્પમાં ત્રણસેા વિમાના કહેલાં છે. ઉપરના ત્રૈવેયક આદિમાં ત્રણસે અઢાર વિમાના અને પાંચ અનુત્તર વિમા Page #465 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ : પઉમચરિય-પદ્મચરિત્ર નનાં પાંચ વિમાને જાણવાં. પાયદળ, ઘોડા, રથ, હાથી, બળદ, ગન્ધર્વ, નાટક એવાં સાત દિવ્ય સિન્ય ઈન્દ્રને હોય છે. વાયુ, હરિ, માતલિ, ઐરાવત, દામઈિ, રિષ્ટયશા અને નીલયશા આ સેનાઓના સેનાપતિઓ હોય છે. ત્યાં સુધર્મ નામના ૧ લા દેવલેકના વિમાનમાં ઐરાવણના વાહનવાળા, વજ ધારણ કરનાર, કાન્તિયુક્ત, ઋદ્ધિસંપન્ન મહાનુભાવ ઈન્દ્ર છે. તેમની સેવામાં રહેલા ચાર લોકપાલો છે. તેમનાં નામ અનુક્રમે યમ, વરુણ, કુબેર અને સેમ વગેરે છે. વળી તેમને ૮૪ હજાર સામાનિક દે છે. ત્યાં ઈન્દ્રમહારાજાને સુધર્મા સભામાં દેવની સમિતા, ચન્દ્રા, યમુના, જઘન્ય, મધ્યમ અને ઉત્તમ એવી ત્રણ પર્ષદાઓ હોય છે. મનાભિરામાં રત્નચિત્રા પદ્મા, શિવા, સુલસા, અંજૂ, શ્યામા, અચલા, કાલિન્દી અને ભાનુ નામની અગ્ર મહાદેવીઓ છે. એક એક મહાદેવીને સોળ હજાર દેવીઓનો પરિવાર હોય છે અને તેઓ ઉત્તમ રૂપ અને શેભા ધારણ કરનાર અને અનેક ગુણોના આલયભૂત હોય છે. તેમની સાથે ઇન્દ્રો ક્રીડા કરે છે. વિશુદ્ધ વેશ્યાવાળા અને ત્રણ જ્ઞાન સહિત ઈન્દ્ર મહારાજા તે દેવીઓ સાથે ઉત્તમ પ્રકારના ભેગો ભગવે છે અને લાંબો સમય પસાર કરે છે. વિપુલ તપ-સંયમથી ઉપાર્જન કરેલ તેમના પુણ્યના પ્રભાવને હજાર કેડે વર્ષ સુધી વર્ણવવામાં આવે તે પણ તેને પાર પામી શકાતું નથી. એવી રીતે બીજા કલ્પના દેવ પિતાના વિમાનમાં હજારે દેવીઓથી પરિવરેલા પિતાને અનુરૂપ વિષયસુખ અનુભવતા ત્યાં રહેલા હોય છે. જે પ્રમાણે સૌધર્મકલ્પમાં, તેમ ઈશાન આદિ ક૯૫માં કમસર લેકપાલે, દેવીઓવાળા ઈન્દ્રો હોય છે. કલ્પવાસી દેવતાઓનું ઉત્કૃષ્ટ આયુષ્ય ક્રમસર બે, સાત, દશ, ચૌદ, સત્તર, અઢાર, વીશ, બાવીશ, ત્રેવીશ, વીશ, પચ્ચીશ, છવ્વીશ અને અહમિન્દ્રોનું આયુષ્ય તે તેત્રીશ સાગરોપમનું છે. મેહ-રહિત અહમિન્દ્રોનું આયુષ્ય આ પ્રમાણે તેત્રીશ સાગરોપમનું નક્કી હોય છે. આ સમયે પ્રણામ કરીને રામે પૂછયું કે, “હે ભગવન્ત! કમરહિત સિદ્ધોનું સુખ કેવું હોય છે?” ત્યારે ગણધર ભગવતે કહ્યું કે, “હે રાજન્ ! સાંભળે, તેઓના સુખનું વર્ણન કરવા માટે કેઈ મનુષ્ય સમર્થ બની શકતો નથી, તે પણ સંક્ષેપથી કહું છું, તે સાંભળો. સામાન્ય મનુષ્ય કરતાં રાજાઓ અને મહારાજાઓને અધિક સુખ હોય છે. તેમના કરતાં ચક્રવર્તીઓને અને ભેગભૂમિના મનુષ્યોને વધારે અધિક સુખ હોય છે. તેમના કરતાં વ્યક્તર દેવને, તેમના કરતાં તિષ્ક દેવને અધિક સુખ હોય છે. તેમના કરતાં ભવનવાસી દેને અને તેમના કરતાં કેઈગુણું અધિક સુખ ક૯૫વાસી દેવોને હોય છે. તેમના કરતાં વધારે પ્રવેયક દેને, તેમના કરતાં અનુત્તરવાસી દેવાને સુખ અધિક હેય છે, જ્યારે શાશ્વત માક્ષસ્થાનને પામેલા સિદ્ધોને તેના કરતાં અનન્તગુણું સુખ હોય છે. આ સમગ્ર ત્રણ ભુવનની અંદર રહેલા દેવતાઓ અને ઈન્દ્રોનું જે સુખ છે, તે સિદ્ધોના સુખના હજારે, લાખે અને કેડમા ભાગનું પણ હોઈ શકતું નથી. Page #466 -------------------------------------------------------------------------- ________________ [૧૨] રામે કરેલ ધર્મ-શ્રવણ કે ૪૩૧ : ત્યાં રહેલા સિદ્ધ ભગવતો અનન્ત બલવાળા, અનત જ્ઞાનવાળા, અનન્ત દર્શનવાળા અનન્ત સુખવાળા અનન્તા કાળ સુધી અપૂર્વ આત્મ-રમણતાના સુખને અનુભવ કરે છે. સંસારની અંદર રહેલા જીવને સ્પર્શેદિક ઈન્દ્રિયોનું સુખ છે, તે મેહના હેતુવાળું છે અને તેને છેડે નક્કી દુઃખમાં જ આવે છે. અભવ્ય કે મિથ્યાદષ્ટિ જીના સમૂહ કુધર્મમાં કહેલાં આકરાં ધર્માનુષ્ઠાને, ઘેર તપ-સંયમ કરે, તે પણ તે અજ્ઞાનીએ સિદ્ધિસ્થાન પ્રાપ્ત કરી શકતા નથી. હે રાઘવ! જિનશાસનને છોડીને બીજા શાસનમાં અનુરાગ કરનારા કે તેમાં અતિશય ઉદ્યમ કરનારાઓને કર્મક્ષય થવાને અવકાશ જ નથી. અજ્ઞાન તપસ્વી લાખે કેડ ભવો પ્રયત્ન કરીને જેટલાં કર્મ ખપાવે, તેટલાં કર્મ ત્રણગુપ્તિવાળો જ્ઞાની મુહૂ માત્રમાં ખપાવે છે. જે ભવ્યાત્માઓ જિનેશ્વરના વચનમાં અનુરાગ કરનારા જ્ઞાન, દર્શન અને ચારિત્રની સાધના કરનારા શુક્લધ્યાનમાં મગ્ન બનેલા હોય, તેઓ સર્વે કર્મને ખંખેરીને નક્કી સિદ્ધગતિને પામે છે. એ પ્રમાણે સાંભળીને ત્યાર પછી રામે સાધુને કહ્યું કે, હે ભગવન્ત ! મને તે કહે છે, જેનાથી જ સંસારરૂપી કેદખાનાથી મુક્ત થાય છે. આ સમયે સકલભૂષણ મુનિવરે કહ્યું કે, અનેક તપ-સંયમયુક્ત સમ્યગ્દ ન મૂળવાળા જિનધર્મની જીવાદિક નવ પદાર્થોની જેઓ યથાર્થ શ્રદ્ધા કરે છે, અને લૌકિક ધર્મસ્મૃતિઓને સાંભળતા નથી, તેને સમ્યગ્દષ્ટિ કહે છે. શંકાદિ–દોષરહિત એવા સમ્યગ્દર્શનને ધારણ કરનાર, ભગવતે કહેલા તપનું સેવન કરનાર, ઈન્દ્રિયેના વેગને રોકનાર એવા મનુષ્યનું ચારિત્ર તે સુન્દર ચારિત્ર ગણેલું છે. જે ધર્મમાં અહિંસા, સત્ય, અદત્તને ત્યાગ, બ્રહ્મચર્ય પાલન, બંને પ્રકારના પરિગ્રહની વિરતિ હોય, તે સદા સુચા ત્રિ ગણેલું છે. જેમાં મેક્ષ મેળવવા માટે વિનય, દયા, દાન, શીલ, જ્ઞાન, ઈન્દ્રિયદમન, ધ્યાન કરવામાં આવે, તે સુચારિત્ર કહેવાય. હે રાઘવ! આ પ્રકારે કહેલા ગુણ વાળું ચારિત્ર જિનેશ્વરે એ કહેલું છે, તેથી વિપરીત ગુણવાળું અચારિત્ર સમજવું. આવા પ્રકારના ચારિત્રથી યુક્ત દઢ તિવાળે મેક્ષ મેળવવાના એકાન્તમનવાળો પુરુષ દુઃખથી મુક્ત થાય છે,–આ વિષયમાં સન્દહ નથી. જે ધર્મમાં ઈન્દ્રિયદમન, સત્ય, ઈન્દ્રિયોને સંવર, સમાધિ, જ્ઞાન, ધ્યાન નથી, તેમાં ધર્મ કેવી રીતે હોઈ શકે ? હિંસા, જૂઠ, ચેરી, સ્ત્રીસંભોગ, પરિગ્રહમાં ધર્મ માનવામાં આવે, તે દુઃખથી મુક્ત કરા વનાર સુંદર ધર્મ ગણાતું નથી. જ્યાં ધર્મ-નિમિત્તે હિંસા, જૂઠ, ચેરી, સ્ત્રી રતિ, પરિગ્રહ, અવિરતિ કરવામાં આવતાં હોય, તેમાં નક્કી ધર્મ હોઈ શકતું નથી. વળ જેઓ દીક્ષા ગ્રહણ કરીને છકાય જીવોની હિંસા કરે છે, તે મૂઢ ધર્મ કરવાને ડે કરે છે, પણ તેથી સિદ્ધિગતિ કે સદ્ગતિ મેળવી શકતા નથી. ધર્મના લિંગને કે વેષને ધારણ કરીને જેઓ જીવોને વધ, બન્ધન, અવયવ વિધવા, મારવા, ડામ દેવા, અંગ છેદવાં વગેરે કાર્યમાં ઉદ્યમ કરનારા હોય, ખરીદવું ચિવું, કરાવવું, રાંધવું, અગ્નિ સળગાવા ઈત્યાદિક આરંભમાં આસક્ત હોય, સ્નાન Page #467 -------------------------------------------------------------------------- ________________ : ૪૩૨ ; પઉમચરિય-પદ્મચરિત્ર તેલ માલીશ કરાવવું, ચન્દન ચેપડાવવું, પુષ્પોની માળા પહેરવી, આભૂષણોથી અલંકૃત થવું, અતિશય ભેગની તૃણાવાળા હોય, આવા પ્રકારના આરંભ-સમારંભ કરનારને કદાપિ મેલ હોઈ શકતો નથી. મિથ્યાદર્શનમાં રક્ત હોય-એ અજ્ઞાની કદાપિ તપસ્યા કે ચારિત્ર કરે, તે પણ તે વિશુદ્ધ ક્રિયાના ફળરૂપે કિંકરદેવ થાય છે. જે સમ્યગ્યદષ્ટિ મન્દ ઉત્સાહવાળા અને જિનધર્મ તરફ આદરવાળો હોય છે, તે સાતઆઠ ભાવમાં સિદ્ધિ પામે છે. ઉત્સાહ અને દઢ કૃતિવાળો નિરન્તર શીલ તેમ જ સંયમયુક્ત હોય, તે બે કે ત્રણ ભવ કરીને સુખેથી સિદ્ધિસુખ પ્રાપ્ત કરે. વળી કઈ સિંહ સરખા પરાકમવાળો ધીરાત્મા એક જ ભવમાં સમ્યકત્વ પ્રાપ્ત કરીને કર્મ–વિશુદ્ધિ કરીને નિર્વાણુ-ગમન કરનાર થાય છે. જિન ધર્મ અને બાધિ પ્રાપ્ત કરીને કઈક કુટુમ્બના કિચડમાં ખેંચી ગએલો, ઇન્દ્રિયના વિષય-સુખમાં લીન બનેલું હોય, તે સંસારની અરહદૃમાલામાં અટવાયા કરે છે. આ સમયે રામે બે હાથની અંજલિ જોડીને મુનિવરને પૂછ્યું કે, “હે ભગવન્ત! હું ભવ્ય છું કે કેમ? તથા કયા ઉપાયથી સંસારનાં બંધનોથી છૂટીશ? હું મારા સમગ્ર અંતઃપુર સહિત સમુદ્રના છેડા સુધીની પૃથ્વીનું ભોગસુખ સહેલાઈથી છેડી શકવા તૈયાર છું, પરંતુ આ મારા લઘુબંધુ લમણને સ્નેહ છોડવા શક્તિમાન બની શકતો નથી. અતિશય નેહ–જળ-પૂર્ણ દુઃખરૂપ આવર્તાવાળી આ સ્નેહ-સરિતામાં તણાઈ જતા એવા મને હે મહામુનિ ! હસ્તાવલંબન આપ.” ત્યારે મુનિવરે કહ્યું કે, હે રામ! આ શોકસંબન્ધને ત્યાગ કરે, હજુ તમારે આ બલદેવપણાનું નિકાચિત વિપુલ પુણ્ય પરાધીનતાએ ભોગવ્યા સિવાય છૂટકો નથી, માટે ભોગવવું પડશે. પરંતુ આ જ મનુષ્યભવમાં ઈન્દ્ર સરખા આ ઉત્તમસુખનો ત્યાગ કરીને શ્રમણપણાના શુદ્ધયોગોની કરણી કરીને કેવલજ્ઞાન પ્રાપ્ત કરશે.” આવાં કેવલીનાં વચન સાંભળીને રામ હર્ષ પામ્યા અને રોમાંચિત ગાત્રવાળા, અતિશય વિમલ હૃદયવાળા, વિકસિત શત્રપત્રસમાન નેત્રવાળા થયા. (૨૦૩) પાચરિત વિષે ભરામે કરેલ ધર્મ-શ્રવણુ” નામના એક બેમા પવને આ. શ્રી હેમસાગરસૂરિએ કરેલ ગૂજરાનુવાદ પૂર્ણ થયો. [૧૦૨] [૧૭] રામના પૂર્વભવો તથા સીતાની છત્રજ્યા વિદ્યાધરોના રાજા બિભીષણે સકલભૂષણ મુનિવરને નમન કરીને વિસ્મય હદયવાળા બની રામદેવનું માહાસ્ય પૂછયુ-“હે ભગવન્ત! આ રામે પૂર્વભવમાં શું સુકૃત કર્યું કે, જેથી અહીં લક્ષમણ સહિત આવી મહાસમૃદ્ધિ પ્રાપ્ત કરી. તેની પ્રિયા Page #468 -------------------------------------------------------------------------- ________________ [૧૩] રામના પૂર્વભવે તથા સીતાની પ્રત્રજ્યા : ૪૩૩ જ સીતાનું દંડકારણ્યમાં રાવણે કપટ કરીને કયા પાપના યોગથી અપહરણ કર્યું ? રામ સમગ્ર શાસ્ત્ર-કુશલ હોવા છતાં પણ ક્યા કારણથી મોહ પામ્યા અને આ રાવણ પરયુવતિરૂપી અગ્નિજ્વાલામાં પતંગિયો કેમ બન્યા? વિદ્યાધર રાજાઓમાં અતિબલવાળે રાવણ સ્વામી હોવા છતાં સંગ્રામમાં લમણે તેને વધ કેમ ? હે ભગવન્ત ! આ સમગ્ર હકીક્ત આપ મને કહે.” હવે કેવલજ્ઞાની ભગવતે બિભીષણને કહ્યું કે, “હે બિભીષણ! લક્ષમણે પહેલાના ભવના વેરના કારણે રાવણને વધ કર્યો, તે વિસ્તારથી આ જમ્બુદ્વીપ નામના ઉત્તમ દ્વીપમાં દક્ષિણ ભારતમાં ક્ષેમપુરી નામની નગરીમાં નાગદત્ત નામના પતિને સુનન્દા નામની ભાર્યા હતી. તેને ધનદત્ત અને વસુદત્ત નામના બે પુત્રો હતા. તે બંનેને યાજ્ઞવલક્ય નામનો બ્રાહ્મણ મિત્ર હતું. તે જ નગરમાં સાગરદત્ત નામના વણિકને રત્નાભા નામની પત્ની હતી. તેને ગુણ નામ ધારણ કરનાર પુત્ર અને ગુણમતી નામની પુત્રી હતી. કેઈક સમયે સાગરદત્તે પિતાની ગુણમતી નામની કન્યાને યૌવન-ગુણ અનુરૂપ એવા ધનદત્તને આપી. બીજી બાજુ અર્થલબ્ધ કન્યાની રત્નાભા માતાએ તે નગરમાં લોકમાં પ્રસિદ્ધિ પામેલા શ્રીકાન્ત નામના શેઠ હતા, તેણે યૌવન-લાવણ્ય-પરિપૂર્ણ કન્યાની માગણી કરી, એટલે ધનદત્તને પિતાએ આપેલી હોવા છતાં ગુપ્તપણે માતાએ શ્રીકાન્ત શેઠને આપી દીધી. યાજ્ઞવલ્કક્ય મિત્રે આ વૃત્તાન્ત જાણે, એટલે તેણે તરત જ ગુણમતી વિષયક સર્વ વૃત્તાન્ત વસુદત્ત મિત્રને નિવેદન કર્યો. ' આ સાંભળીને કેધે ભરાએલો વસુદન નીલવસ્ત્ર પહેરીને હાથમાં તલવાર ગ્રહણ કરીને ત્યાં ગયે કે, જ્યાં શ્રીકાન્ત શેઠ રહેતું હતું. ઉદ્યાનમાં રહેલા શેઠને સન્મુખ બોલાવ્યું અને તલવારનો પ્રહાર કરી શેઠને ઘાયલ કર્યો. શેઠે પણ તે મારનાર શત્રુને મારી નાખે. પરસ્પર તેઓ બંને એક-બીજાને હણીને મૃત્યુ પામેલા તેઓ વિધ્યપર્વતની તળેટીમાં પૂર્વકૃત કર્મના અનુસાર મૃગપણે ઉત્પન્ન થયા. બધુના મરણ અને ! વિયોગના દુઃખથી દુઃખી થએલા ધનદત્તને દુર્જનએ તે કન્યા ગ્રહણ કરવા માટે અટકાવ્યો, એટલે તે ઘરેથી નીકળીને પરદેશમાં ભ્રમણ કરવા લાગ્યું. મિથ્યાત્વથી મોહિતમતિવાળી તે કન્યા દેવગે મરીને ત્યાં હરિણીરૂપે ઉત્પન્ન થઈ કે, જ્યાં પેલા મૃગ રહેલા હતા. તે હરિણી ખાતર ફરી પણ તે બન્ને હરણે અને અન્ય ઘાયલ થઈ તે પાપકર્મના ઉદયથી ભયંકર અટવીમાં વરાહરૂપે ઉત્પન્ન થયા. ફરી પણ પરસ્પર એક બીજાને પ્રહાર કરીને ઘાયલ કરતા હાથી, પાડા, બળદ, વાંદરા વગેરે રૂપે, ફરી મૃગલારૂપે ઉત્પન્ન થયા. એમ કરતાં રુરુ જાતિના મૃગલા થયા. જળમાં, જમીન ઉપર ફરી ફરી જન્મ ધારણ કરે, પરસ્પર દઢપણે બાંધેલા વરસંબન્ધવાળા એક બીજાને મારી. નાખે અને વળી પાછા ઉત્પન્ન થાય. ભાઈને વિયેગ પામેલે ધનદત્ત ભ્રમણ કરતો કેઈ વખત તૃષાથી કલેશ પામેલા શરીરવાળા રાત્રે શ્રમણના સ્થાને પહોંચ્યો. તેણે w Page #469 -------------------------------------------------------------------------- ________________ પઉમચરિય-પદ્મચરિત્ર ત્યાં રહેલા મુનિવરને કહ્યું કે, ‘ અતિશય તૃષા પામેલા મને પીવા માટે જળ આપેા. તમે સાધુએ તે સમગ્ર જગતના જીવા પ્રત્યે હિતબુદ્ધિવાળા છે અને તમે તે અધિક ધમપ્રિય છે.’ : ૪૩૪ : < ત્યારે તેમાંથી એક મુનિએ તેને આશ્વાસન આપતાં મધુર વચનથી કહ્યુ કે, હે ભાગ્યશાળી! અમૃત હોય તા પણ પાન ન કરાવી શકાય, તેા પછી તમને પાણીનું તે કેમ પાન કરાવાય? રાત્રે ભાજન કરવામાં માખી, કીડા, પતંગીયા, કેશ કે તેવા ખીજા અશુચિ પદાર્થોં ભેાજન સાથે ભક્ષણમાં આવી જાય, તેથી તેનું પણુ ભક્ષણુ કરેલું ગણાય. સૂર્યના અસ્ત થયા પછી અજ્ઞાનતાથી અગર મૂઢપણાના દોષથી જે કાઇ રાત્રે ભેાજન કરે છે, તે ચારેગતિવાળા વિસ્તૃત સ`સારમાં વારંવાર ભ્રમણ કર્યા કરે છે. ત્યાગીપણાને વેષ ધારણ કરનાર અગર વેષ ધારણ ન કરનાર ગૃહસ્થ રસનેન્દ્રિયમાં આસક્ત બની જે રાત્રે ભાજન કરે છે, તે અચારિત્રના દોષથી સદ્ગતિ મેળવી શકતા નથી. શીલ અને સંયમરહિત એવા જે પુરુષા કે સ્ત્રીએ રાત્રે ભોજન કરે છે, તેમ જ દિવસે પણ જેએ મધ, મદિરા, માંસ ખાવામાં રક્ત હાય, તેઓ મૃત્યુ પામીને મહાનરકમાં ઉત્પન્ન થાય છે. રાત્રિના સમયે ભાજન કરનાર મનુષ્યેા હલકા કુલમાં જન્મ પામે છે, વળી સ્ત્રી, ધન, સ્વજન આદિના વિયાગ પામે છે. પારકા ઘરે નાકરી-ચાકરી–સેવા કરનાર થવું પડે છે. જેઓ વિકાલ-સમયે ભાજન કરે છે, તેઓના હાથ-પગ ફાટી જાય છે, કેશ બરછટ ઉગે છે, દેખાવમાં બીભત્સ હોય છે, દુર્જંગ અને રિદ્ર થાય છે. જગલમાં ઘાસ અને લાકડાં કાપીને આજીવિકા ચલાવનાર થાય છે. પરન્તુ જેએ જિનેશ્વર ભગવન્તના ધર્માંને ગ્રહણ કરીને મધ, મદિરા, માંસની વિતિ ગ્રહણ કરે છે, તથા રાત્રે ભાજન ન કરવાની પ્રતિજ્ઞા સ્વીકારે છે, તેઓ દેવલાકમાં માટી ઋદ્ધિવાળા દેવા થાય છે. ત્યાં ઉત્તમ વિમાન વિષે. સેકડા દેવીઓના પરિવારથી યુક્ત દીર્ઘકાળ સુધી વિષયસેગનાં સુખા ભાગવે છે અને જેના પ્રભાવ અપ્સરાએ સ'ગીતપૂર્વક સભળાવે છે. ત્યાંથી ચ્યવેલા અને ઉત્તમ કીર્તિવાળા રાજવંશમાં ઉત્પન્ન થએલા અહીં વિષયસુખ ભાગવીને ફરી પણ દેવસમાન સુખા મેળવે છે. ફ્રી પણુ જિનવરધને વિષે સમ્યક્રન મેળવીને ગ્રહણ કરેલા વ્રત-નિયમવાળા વીરપુરુષા ઉદાર તપ કરીને સિદ્ધિપદને પ્રાપ્ત કરે છે. તમને ભૂખ લાગી હોય અને તે તમારાથી સહન થતી પણ ન હોય, ચાહે તે હાય, તે પણ રાત્રે ભાજન ન જ કરી શકાય અને સવ દુઃખનાં મૂળકારણરૂપ માંસ પણ વજવું જોઇએ. તે સાધુનું વચન સાંભળીને તે શ્રાવક થયા. ક્રમે કરી કાલ પામ્યા અને સૌધમ દેવલેાક વિષે શ્રીધર નામના દેવ થયા. તે દેવ હાર, કડાં, કુંડલ, મુકુટ વગેરે અલકારાથી અલંકૃત દેહવાળા ઇન્દ્રની જેમ દેવાંગનાઓ અને અપ્સરાઓ વચ્ચે રહીને ભાગા ભાગવવા લાગ્યા. ત્યાંથી ચ્યવીને મહાપુરમાં મેરુશ્રેણીની ધારિણી પત્નીથી જિનપદ્મરુચિ નામના શ્રાવકપુત્ર થયા. તે નગરના સ્વામી છત્રછાય નામના રાજા Page #470 -------------------------------------------------------------------------- ________________ [૧૦૩] રામના પૂર્વભવા અને સીતાની પ્રત્રજ્યા ; ૪૩૫ : હતા. તેને શ્રીદેવી સમાન રૂપવાળી શ્રીકાન્તા નામની રાણી હતી. હવે કાઈક વખત પદ્મરુચિ શ્રાવક ગોકુળ તરફ જઇ રહ્યો હતા, ત્યારે તેણે ભૂમિ પર રહેલા ચેષ્ટા વગરના વૃદ્ધ બળદને જોયા. પછી તે શેઠે અશ્વ ઉપરથી નીચે ઉતરીને કરુણાથી તેના કાનમાં પુચનમસ્કાર સભળાવ્યા, તરત જ તે જીવે દેહ છેડ્યો. તેના પ્રભાવથી ખળદના જીવ શ્રીકાન્તા રાણીની કુક્ષિમાં ઉત્પન્ન થયા, છત્રાયના તે પુત્રનું નામ વૃષભધ્વજ સ્થાપન કર્યું.... કાઈક સમયે આ રાજકુમાર ક્રીડા કરતા કરતા તે સ્થળે ગયા કે, જ્યાં વૃદ્ધબળદ મૃત્યુ પામ્યા હતા. ત્યાં કુમારને જાતિસ્મરણ જ્ઞાન પ્રગટ થયું. અળદના ભવમાં ઠંડી, ગરમી, ભૂખ, તરશ, ખધન, વધ વગેરે દુઃખાનુભવ કરેલ તે અને પ‘ચપરમેષ્ઠિ-નમસ્કાર આપનાર પુરુષનું' સ્મરણ થયું. ઉત્પન્ન થએલા ધિલાભવાળા તે ખાલરાજકુમારે ત્યાં ઉંચા શિખરયુક્ત જિનમદિર કરાવ્યું, તેમ જ તેમાં પેાતાના પૂર્વભવની છેલ્લી અવસ્થા, નવકારમંત્ર શ્રવણુ કરાવનાર એક પુરુષ ઇત્યાદિક ચિત્રામવાળા ત્યાં પટ સ્થાપન કરાવ્યા. ત્યાં આગળ બેસાડેલા પેાતાના સેવકને કહી રાખ્યું કે, આ ચિત્ર દેખીને કેાઇ તેના પરમાથ જાણે તેા, તરત તમારે મને તેના સમાચાર આપવા. ચૈત્યાને વન્દના કરવાની અભિલાષાવાળા પદ્મરુચિ જિનાલયે આવ્યા, અભિવન્દન કર્યા પછી વિવિધવણુ વાળા તે ચિત્રપટને દેખ્યા. જેટલામાં નિર્નિમેષ નયનથી પદ્મરુચિ ચિત્રપટને નીહાળતા હતા, તેટલામાં રાજપુરુષા રાજકુમાર પાસે ગયા અને આ હકીકત જણાવી. 6 રાજકુમાર પણ તરત જ મર્દોન્મત્ત હાથી ઉપર આરૂઢ થઇને મહાઋદ્ધિ સાથે તે જિનભવને ગયા. હાથી ઉપરથી નીચે ઉતરીને ષિત મનવાળા તેણે પદ્મરુચિને પ્રણામ કર્યા. પગમાં પડતા રાજકુમારને રોકીને ઘણા ક્લેશવાળું બળદના ભવનું' સમગ્ર દુઃખ રાજકુમારે નિવેદન કર્યું. ત્યાર પછી રાજપુત્રે કહ્યું કે, · તે બળદ તે હું પાતે જ છુ, તમે સંભળાવેલા નવકારના પ્રભાવથી હું રાજપુત્ર થયા છું અને મહાગુણુયુક્ત રાજ્ય મેળવ્યું છે. સગી માતા, પિતા, અન્ધુએ અને સંસ'ખ'ધીએ તે કા કરતા નથી કે જે સુપ્રસન્ન મને નમસ્કારમંત્ર સ્મરણ-શ્રવણુ કરાવનાર સમાધિમરણુ આપનાર જેવા પ્રકારનું હિતકાર્ય કરે છે. પછી કુમારે તે પદ્મરુચિને કહ્યું કે, · આ સમગ્ર રાજ્ય તમે ભાગવા અને વગર સકાચે રાજા તરીકે તમારે જરૂર મને આજ્ઞા કરવી.’ આ પ્રમાણે મહાઋદ્ધિવાળા તે મને ઉત્તમ કોટીના શ્રાવક થયા અને ઉત્તમ સમ્યક્ત્વની ભાવના–સહિત દેવ-ગુરુની પૂજામાં તત્પર બન્યા. કોઇક સમયે વૃષભધ્વજ રાજા ઘણી સમાધિ-સહિત મૃત્યુ પામ્યા અને ઈશાન નામના બીજા દેવલેાકને વિષે દિવ્યરૂપધારી દેવ થયા. પદ્મરુચિ શ્રાવક પણ સુચારિત્રના ગુણવાળું સમાધિમરણ પામીને તે જ ઇશાનકલ્પ નામના બીજા દેવલાકમાં મહદ્ધિક દેવપણે ઉત્પન્ન થયા. લાંખા કાળ સુધી તે દેવલાકનું સુખ લાગવીને ત્યાંથી ચ્યવેલા, મેરુપર્વતની પશ્ચિમ દિશામાં મનેહર વૈતાઢ્ય પર્વત ઉપર આવેલા નન્દાવત નગરમાં નન્દીશ્વર રાજાની ક્નકાલા નામની રાણીની કુક્ષિથી જન્મેલ નયનાનન્દ નામના પુત્ર થયા. બેચરપણાની સમૃદ્ધિ ભાગવીને Page #471 -------------------------------------------------------------------------- ________________ પઉમચરિય-પૂવત્રિ પ્રત્રજ્યા અંગીકાર કરી નિગ્રંથ–ચારિત્ર પાલન કરી, તપ સેવન કરીને કાળધર્મ પામ્ય અને માહેન્દ્ર નામના ચોથા દેવલોકમાં માટે દેવ થયે. ત્યાં પાંચે ઈન્દ્રિયોના મનહર ભેગે ભેળવીને, અનુક્રમે ઍવીને પૂર્વ વિદેહમાં અતિમને હર ક્ષેમપુરીમાં તે વિપુલવાહનની પદ્માવતી રાણીને યૌવન-લાવણ્યાદિ ગુણયુક્ત શ્રીચન્દ્ર નામના રાજપુત્રરૂપે ઉત્પન્ન થયે. પ્રિયાઓથી પરિવરેલા દગુબ્દક દેવની જેમ અનેક પ્રકારનાં સુખોને ભોગવતાં તેને કેટલો સમય પસાર થયે, તે પણ જાણતું ન હતું. કેઈક સમયે સંઘના પરિવાર–સહિત સમાધિગુપ્ત નામના મુનિવર પૃથ્વીમાં વિચરતા વિચરતા તે નગરમાં આવી પહોંચ્યા. “ઉદ્યાનમાં મુનિવર પધારેલા છે.” એમ સાંભળીને અનેક રાજાથી પરિવારેલ તે રાજા તેમની સમક્ષ ગયે. તે મુનિને દેખીને શ્રીચંદ્રરાજા હાથી ઉપરથી નીચે ઉતર્યો અને હર્ષિત મનવાળે બની સમગ્ર પરિવાર સાથે સમાધિગુપ્ત મુનિવરને પ્રણામ કર્યા. મુનિવરના ગુણોની સ્તુતિ કરવા પૂર્વક અને આશીર્વાદ અપાએલ બીજા રાજાઓ સહિત ત્યાં બેઠે. રાજાએ ધર્મ પૂછળ્યો, એટલે સાધુએ સંક્ષેપથી ધર્મ સંભળાવ્યો કે, “આ જીવે અનાદિકાળથી અનેક યોનિમાં પરિભ્રમણ કરતાં કરતાં કર્મોના પ્રભાવથી અનેક મુશ્કેલીથી મનુષ્યપણું પ્રાપ્ત કર્યું. ઉત્તમ મનુષ્યત્વ પ્રાપ્ત કર્યું, પરંતુ વિષયસુખના સ્વાદમાં લાલુપી બનેલ મૂઢામાં સ્ત્રીના નેહરૂપી સાંકળમાં જકડાએ પરાધીન બની જિને પદિષ્ટ ધર્મનું સેવન કરી શકતું નથી. ઈન્દ્રધનુષ, ફીણ પરપોટા, સયારાગ વગેરેની ઉપમા સરખા ક્ષણમાં નાશ પામવાના સ્વભાવવાળા મનુષ્યજન્મમાં જેઓ જિન ધર્મનું સેવન કરતા નથી, તે મૃત્યુ પામી નરકાદિક દુર્ગતિમાં જાય છે. નરક–ગતિમાં હણવાનું, દાઝવાનું, છેદાવાનું, પીલાવાનું, કપાવાનું, ભૂખ, તરસ, રોગ વગેરે મહાદનાનું દુઃખ જીવને લાંબા કાળ સુધી જોગવવું પડે છે. આંખના પલકારા જેટલો સમય પણ શાતાસુખ હોતું નથી. તિર્યંચગતિમાં દમન, બન્ધન, તાડન, તરસ, સુધા અતિભાર, ભય વગેરે અનેક દુઃખો ભોગવવાં પડે છે. મનુષ્યગતિમાં અનેક રોગ, વિયેગ, શોકથી થએલાં દુઃખે ઉત્પન્ન થાય છે. દેવલોકમાં પણ ઉત્તમ વિષયસુખો ભોગવીને ચ્યવનકાળે જીવ મહાદુઃખને અનુભવ કરે છે. ચારે ગતિરૂપ સંસારમાં રહેલા જીવને ક્યાંય પણ સુખને છાંટે નથી. જેમ અગ્નિને ઈન્જણાથી, સમુદ્રને જળથી કદાપિ તૃપ્તિ થતી નથી, તેમ આ જીવને વિપુલ પ્રમાણમાં કામની પ્રાપ્તિ થાય, તે પણ તે તૃપ્તિ પામતો નથી. જે જીવને દેવલોકનાં શ્રેષ્ઠ સુખમાં તૃપ્તિ ન થઈ તે પછી હુજન આ જીવને વિપુલ એવા કામોગોમાં તૃપ્તિ કયાંથી થાય? હે નરપતિ ! સ્વસમાન અધવ, ચલ એવા આ મનુષ્યજીવનને જાણીને દુઃખથી મુક્ત થવા માટે જિનેએ કહેલા ધર્મનું સેવન કરે. જિનેશ્વએ સાગાર અને નિરગાર એ બે પ્રકારના પ્રશસ્ત ધર્મ કહેલા છે, ગૃહસ્થને સાગારધર્મ અને સાધુઓને ઘર વગેરે રહિત અને છૂટછાટવગરને નિગાર ધર્મ કહેલ છે. સ્થૂલ હિંસા, જૂઠ, ચોરી, પરદા રાગમન અને પરિગ્રહ એવા મોટા પાપની વિરતિ કરવી, તે શ્રાવકને અણુવ્રત ધારણ કરવા રૂપ દેશવિરતિધર્મ, આ જ મહાવ્રત Page #472 -------------------------------------------------------------------------- ________________ [૧૦૩] રામના પૂર્વ અને સીતાની પ્રત્રજ્યા : ૪૩૭ : અંગીકાર કરવા રૂપ શ્રમણનાં મહાવ્રત અથવા સર્વવિરતિ ધર્મ. હે રાજન્ ! સંસારસમુદ્રથી તારનાર આ ઘણું પર્યાયવાળાં મહાવતે જણાવેલાં છે. શ્રાવકધર્મનું સેવન કરનાર નક્કી ઉત્તમ દેવતાની સમૃદ્ધિ ભેગવનાર થાય છે. જ્યારે ઘેરતપ કરનાર શ્રમણ સિદ્ધિ જરૂર મેળવે છે, તેમાં સદેહ નથી. તમને ઉત્કૃષ્ટ અને નાને એમ બંને પ્રકારના ધર્મ જણાવ્યા, આ બંનેમાંથી તમારી શક્તિ-અનુસાર ગમે તે એક ધર્મને સ્વીકાર કરો.” તે મુનિવરનું વચન સાંભળીને શ્રીચન્દ્ર અતિહર્ષ પામ્ય અને ધૃતિકાન્ત નામના પિતાના પુત્રને પોતાનું રાજય આપ્યું. મધુર અને સ્નેહપૂર્ણ પ્રલાપવાળું રુદન કરતા પિતાના સ્નેહિવર્ગને ત્યાગ કરીને શ્રીચન્દ્રરાજાએ સમાધિગુપ્ત મુનિવરની પાસે પ્રવજ્યા અંગીકાર કરી. ઉત્તમ મહાવ્રત ધારણ કરનાર, ત્રણે શુભગધારી, વિશુદ્ધ સમ્યકત્વ ધારણ કરનાર, ચારિત્ર, જ્ઞાન, દર્શન, તપ, નિયમરૂપ આભૂષણોથી અલંકૃત દેહવાળા, સ્વાધ્યાય-ધ્યાનમાં લીન, ઈન્દ્રિયોને જિતનારા, સમિતિ-ગુપ્તિયુક્ત, સાતે ભયથી સર્વથા મુક્ત થએલા, પિતાના દેહવિષે પણ મમતા-વગરના, છઠ્ઠ, અઠ્ઠમ આદિથી માંડી માસક્ષમણની વિચિત્ર તપસ્યા કરીને પારણા કરનાર એવા મહાત્મા કર્મ–પંજરને જર્જરિત કરતા વિચારતા હતા. આ પ્રમાણે ભાવિત કરેલા યોગવાળા શ્રીચન્દ્ર મહર્ષિ દઢ સમાધિયુક્ત કાલધર્મ પામીને બ્રહ્મદેવલોક નામના પાંચમા ક૫માં ઉત્પન્ન થયા. તે પરમ શ્રેષ્ઠ વિમાનમાં મુકુટ, કુંડલ આદિ આભરણોથી અલંકૃત, શભા કાન્તિ લક્ષમીના આશ્રયભૂત, ગ્રીષ્મકાલને સૂર્ય સમાન તેજસ્વી શરીરવાળા, મન અને નયનને હરણ કરનાર દેવીઓના પરિવારથી પરિવરેલા મહાસમૃદ્ધિશાળી તે ઈન્દ્રમહારાજા બ્રહ્મદેવલોકમાં રહેલા વિષયસુખ ભોગવતા હતા. તે બિભીષણ! આ પ્રમાણે ધનદત્તને વૃત્તાન્ત તમને કમસર જણાવ્યા. હવે વસુદેવ શેઠને સ્પષ્ટ વૃત્તાન્ત તમને કહું છું મૃણાલકુંડ નામના નગરમાં વિજયસેન નામનો રાજા રહેતા હતા. તેને ગુણોથી અલંકૃત રત્નચૂલા નામની ભાર્યા હતી. તેઓને વજકંચુક નામને પુત્ર હતા અને તેને હેમવતી નામની ભાર્યા હતી. તે શ્રીકાન્ત તેના ગર્ભમાં ઉત્પન્ન થયે અને સ્વયંભૂ એવું તેનું નામ સ્થાપન કર્યું. તે રાજાને જિનશાસનને અનુરાગી શ્રીભૂતિ નામનો પુરોહિત હતું અને તેના સમાન ગુણવાળી સરસ્વતી નામની સુંદર પત્ની હતી. જે ગુણમતી નામની કન્યા હતી, તે વિવિધ યોનિઓમાં ભ્રમણ કરીને પોતાના કર્મથી નચાવાએલી એવી જંગલમાં હાથણીપણે ઉત્પન્ન થઈ. ગંગાનદીના કાંઠા પર કાદવમાં ખેંચી ગએલી હતી અને બાકીનું આયુષ્ય પૂરું કરતી હતી. તે સમયે આકાશગમન કરનાર વિદ્યાધર તરંગવેગે તેને કાનમાં પરમેષ્ઠિમંત્ર સંભળાવ્યો. ત્યાંથી કાળધર્મ પામીને સરસ્વતીની કુક્ષિથી ઉત્પન્ન થએલી શ્રીભૂતિ બ્રાહ્મણની પુત્રી વેગવતી નામની કન્યા થઈ યૌવનવય પામી. કેઈક સમયે તેના ઘરે ભિક્ષા માટે આવેલા સાધુને ઉપહાસ કરતી હતી, પિતાએ પુત્રીને શિખામણ આપી તેમ કરતાં અટકાવી. ત્યાર પછી તે સાચી શ્રાવિકા બની. તે કન્યા અત્યન્ત રૂપવતી હોવાથી સ્વયંભૂ વગેરે રાજાએ મદનાવસ્થા પામી તેને મેળવવા માટે ઉત્કંઠિત થયા. ત્યારે કન્યાના પિતા શ્રીભૂતિ Page #473 -------------------------------------------------------------------------- ________________ : ૪૩૮ : પઉમચરિય-પદ્મચરિત્ર તેમને કહ્યું કે, “કદાચ લોકમાં કુબેર સમાન, રૂપ અને વૈભવવાળો પણ મિથ્યાષ્ટિ મનુષ્ય હશે, તે તેને મારી કન્યા નહિ આપીશ.” રેષાયમાન થએલ સ્વયંભૂ રાજા શ્રીભૂતિને મારી નાખીને વેગવતી કન્યાને બળાત્કારથી રાત્રે પકડી લાવ્યા અને રુદન કરતી વેગવતી સાથે બલાત્કારે આલિંગન કર્યું. કામદેવમાં મૂઢ થએલા સ્વયંભૂ રાજાએ કરુણાના વિલાપ કરતી ઈચ્છતી ન હોવા છતાં વેગવતીને બલાત્કારે ભેગવી. રેષાયમાન થએલી વેગવતીએ શાપ આપતાં તેને કહ્યું કે-પિતાને વધ કરીને મારી સાથે જોરજુલમ કરી સુરતક્રીડા કરી, તે હે પુરુષાધમ ! પરલોકમાં હું તારા વધ માટે ઉત્પન્ન થાઉં.” અરિકાન્તા નામની સાધ્વી પાસે પાપ સરાવવા પૂર્વક વેગવતી દીક્ષા અંગીકાર કરી. સંવેગમનવાળી તે વેગવતી સાથ્વી બારે પ્રકારના ભેદવાળી વિવિધ તપસ્યા કરવા લાગી. ઘોર તપ કરીને સમાધિપૂર્વક મૃત્યુ પામેલી બ્રહ્મદેવલોકમાં અતિમનોહર રૂપવાળી તે દેવી થઈ. મિથ્યાત્વ-ભાવિત યેગવાળો સ્વયંભૂ ત્યાં કાળધર્મ પામ્યો અને નરક-તિર્યંચ ગતિની યોનિઓમાં પરિભ્રમણ કરવા લાગ્યા. કર્મની લઘુતા થવાથી કુશવજ બ્રાહ્મણની સાવિત્રી નામની પત્નીથી પ્રભાસકુન્દ નામના પુત્રપણે ઉત્પન્ન થયે. પછી પ્રભાસકુન્દ વિજયસેન મુનિની પાસે આરંભ-સમારંભ-પરિગ્રહનો ત્યાગ કરીને નિર્ચન્થ-દીક્ષા અંગીકાર કરી. રતિરાગ-દ્વેષરહિત, ઘણું ગુણોને ધારણ કરનાર, ઈન્દ્રિયોને જિતનાર, ધીર, છડું, અઠ્ઠમ, ચાર ઉપવાસ, પાંચ વગેરે ઉપવાસ કરીને પારણું કરતો એ વિશિષ્ટ પ્રકારને તપ કરવા લાગ્યો. આવા પ્રકારના તપને ધારણ કરનાર તે કઈ વખત સમેતપર્વતનાં ચૈત્યોને વંદન કરવા જતો હતો, ત્યારે કનકપ્રભ નામના વિદ્યાધરની સમૃદ્ધિ દેખી. ત્યાર પછી તેણે નિયાણું કર્યું કે, સિદ્ધિના સુખથી સયું, મેં કરેલા તપને પ્રભાવ હોય તો, આ ખેચરરાજાની ઋદ્ધિ સરખી ઋદ્ધિને ભોગવનારો હું થાઉં. અરે ! આ મુનિનું મૂઢપણું તો દેખે કે, નિદાન કરીને દુષિત કરેલા તપથી રાજ્યવૈભવ સમાન શાકની મુષ્ટિના બદલામાં રત્નને વેચી નાખ્યું. કપૂર જાતિના ઉત્તમવૃક્ષને છેદ કરીને કેદ્રવા ધાન્યની વાડ કરનાર, રત્નને ચૂરે કરીને તેના મામુલી દોરાને ગ્રહણ કરનાર ખરેખર મૂMશિણિ છે. જે નિબુદ્ધિ ગોશીર્ષચન્દન બાળીને રાખને ગ્રહણ કરે છે, ઘેર તપનું સેવન કરીને નિયાણાસહિત મૃત્યુ પામનાર તેના સરખે મૂર્ખ ગણાય છે. મહાન તપ કરીને, સુન્દર સંયમ પાળીને, નિયાણાથી ધ્રુષિત કરેલા હૃદયવાળે તે મૃત્યુ પામીને સનસ્કુમાર દેવલોકમાં ઉત્પન્ન થયો. ત્યાંથી વેલો તે રત્નશ્રવા રાજાની કેકસી નામની રાણીના ગર્ભમાં ઉત્પન્ન થયે, તે રાવણ નામથી પ્રસિદ્ધિ પામે. દૂષિતમનવાળા મુનિઓની આવી અવસ્થા થાય, તે પછી બાકી રહેલા વ્રત, ગુણ, તપ અને શીલથી રહિત હોય તેઓની તો વાત જ શી કરવી? બ્રહ્મદેવલોકના ઈન્દ્ર પણ ચ્યવને દશરથરાજાની અપરાજિતા નામની દેવીની કુક્ષિમાં ઉત્પન્ન થયા. અને તે દશરથના પુત્ર રામ એવા નામથી ત્રણે લોકમાં પ્રસિદ્ધિ પામ્યા. Page #474 -------------------------------------------------------------------------- ________________ [૧૦૩] રામના પૂર્વભવા તથા સીતાની પ્રત્રજ્યા • ૪૩૯ * જે આ નયદત્તના ધનદત્ત નામના પુત્ર હતા અને બ્રહ્મલાકના અધિપતિ ઈન્દ્ર હતા, તે જ આ ખલદેવની સમૃદ્ધિને પામેલા રામદેવ છે. વળી જે વસુદત્ત હતા, તે શ્રીભૂતિ બ્રાહ્મણ થયા હતા, તે જ અત્યારે નારાયણની લક્ષ્મીને પામેલા પ્રધાનપુરુષ લક્ષ્મણ થયા છે. જે શ્રીકાન્ત હતા, તે સ્વયંભૂ, ત્યાર પછી ક્રમસર પ્રભાસકુન્દ થયે અને છેવટે તે શૂરવીર વિદ્યાધરાના લંકાધિપ-રાવણ નામના પ્રતિવાસુદેવ થયા. જે ગુણુમતી હતી, તે ક્રમસર શ્રીભૂતિ પુરેાહિતની વેગવતી નામની પુત્રી, ત્યાર પછી બ્રહ્મદેવલાકમાં દેવી અને અત્યારે અહિં સીતારૂપે વર્તે છે. જે ગુણમતીના ગુણધર નામના સહેાદર હતા, તે જનકરાજાના ભામડલ નામના આ પુત્ર થયા છે. જે યાજ્ઞ વલ્કય વિપ્ર હતા, તે તું બિભીષણ થયા છે. વૃષભવજ હતા, તે વાનરોના અધિપતિ સુગ્રીવ થયા છે. આ સર્વે પૂર્વભવમાં સ્નેહસંબન્ધવાળા હતા, તે કારણે રામના ઉપર સ્નેહ વહન કરે છે અને પેાતાને અનુકૂલ થયા છે. ત્યાર પછી ફરી બિભીષણે સકલભૂષણ શ્રમણને પૂછ્યું કે- હે ભગવન્ત ! વાલીએ કરેલા પૂર્વભવના વૃત્તાન્ત કહો.’ ત્યારે મુનિએ કહ્યું કે, ‘ખિભીષણ ! સાંભળે- એક કાઈ જીવ સ’સારમાં પરિભ્રમણ કરીને કમાગે દડકારણ્યમાં મૃગલા થયા. સાધુ સ્વાધ્યાય કરતા હતા, તે સાંભળીને કાલધમ પામેલા તે મૃગલા ઐરવતક્ષેત્રમાં ઘણા ધનવાળા મઘદત્ત નામે ઉત્પન્ન થયા. તેના વિહિતાક્ષ નામના પિતા ઉત્તમ શ્રાવક અને શ્રીમતી નામની માતા હતી, વળી મઘદત્તને પત્ની હતી, તે જિનવરધમ વિષે વિપુલ શ્રદ્ધાવાળી હતી. મૃત્યુ પામેલા તે પાંચ અણુવ્રતધારી હાવાથી શ્રેષ્ઠ હાર, કુંડલ ધારણ કરનાર ગ્રીષ્મકાળના સૂર્ય સમાન તેજસ્વી શરીરવાળા ઉત્તમદેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવીને પૂવિદેહમાં મદોન્મત્ત કાયલના મધુર શબ્દ સરખા રવ કરતી વિજયાવતીની નજીકના ગામમાં કાન્તાશાક નામના રાજા હતા. તેની રત્નવતી ભાર્યાની કુક્ષિથી ઉત્પન્ન થએલા સુપ્રભ નામના પુત્ર હતા, તેણે રાજ્ય ભોગવીને દીક્ષા લીધી. ચારિત્ર અને તપનું સેવન કરી કાલધર્મ પામેલા સર્વાસિદ્ધ વિમાનમાં અહમિન્દ્ર દેવ થયા. ત્યાંથી ચ્યવીને આદિત્યરજનેા પુત્ર વાલી થયા. તે સમયે રાવણ સાથે વિરોધ કરીને સવેગ પામ્યા, કૈલાસ પર્વત ઉપર દીક્ષા અંગીકાર કરી અને ધીર ગંભીર એવા તે તપસ્યા કરવા લાગ્યા. તે વખતે સર્વાદરથી રાવણે કૈલાસપતને અ'ગુઠાથી ઉચકવો અને કાઉસગ્ગમાં રહેલા વાલીમુનિને ક્ષેાભ પમાડ્યો. વાલીમુનિ પેાતાના દૃઢ યાનાનલથી સમગ્ર કરજ આળવા લાગ્યા, સકમના ક્ષય કરી અજરામર અને મલ વગરના પરમપદને પામી ગયા. એ પ્રમાણે પૂર્વે ખાંધેલા દૃઢ વૈરવાળા એક બીજાના વધ કરતા, તે વસુદત્ત અને શ્રીકાન્ત એ અને સ`સારમાં ખૂખ રખડ્યા. તે વેગવતી સ્વયંભૂને ઘણી વલ્લભ હતી, તે અનુરાગના કારણે રાવણે સીતાનું અપહરણ કર્યું. જે શ્રીભૂતિને વેગવતીના કારણે સ્વયંભુએ હણી નાખ્યા, પરન્તુ ધના ફૂલથી તે ઉત્તમ વિમાનમાં દેવ Page #475 -------------------------------------------------------------------------- ________________ પઉમચરિય-પદ્યચરિત્ર થયે. ત્યાંથી ચ્યવીને પ્રતિષ્ઠાન નગરમાં પુનર્વસુ બેચરાધિપ થયો અને સ્ત્રીના કારણે શોક કરીને, નિયાણું કરીને દીક્ષા લીધી. ઘેર તપ કરીને સનકુમાર દેવલોકમાં દેવ થયે. ત્યાંથી ચ્યવને સુમિત્રાને પુત્ર આ લક્ષમણ થયે. જે કારણથી સ્વયંભૂ શ્રીભૂતિ પુરે હિતને આગળ શત્રુ થયે હતું, તે કારણથી અહિં લમણે રાવણને મારી નાખ્યો. હે બિભીષણ! “જે કોઈએ જેને હર્યો હોય, તે જ તેનાથી વધુ પામે તેમાં સદેહ નથી. સંસારમાં રહેલા જીવોની આવા પ્રકારની સ્થિતિ છે. આવા પ્રકારના આ વૃત્તાન્ત સાંભળીને પૂર્વના વૈર–સંબોને હંમેશાં સર્વથા દૂરથી ત્યાગ કરવા જોઈએ. “બીજાને પીડા કરનાર એવાં દુર્વચનને પણ પ્રયોગ ન કરવો. ખોટાં કલંક લગાડવાના કારણરૂપ વચન-પ્રગ કરવાથી સીતાએ જેવી રીતે મહાકલંકનું દુઃખ અનુભવ્યું. મંડલિક નામના ઉદ્યાનમાં સુદર્શન નામના મુનિવર પધાર્યા. સમ્યગ્દષ્ટિ કેઈક લકો દર્શન માટે આવ્યા અને તેમને વન્દન કર્યું. સાધુને દેખીને વેગવતી સમગ્ર લોકેને કહેવા લાગી કે, “આ મુનિને ઉદ્યાનમાં એક સ્ત્રી સાથે મેં જોયા હતા.” આ સાંભળીને ગામલોકોને મુનિ પ્રત્યે અનાદર થયે. તે ધીર મુનિવરે પણ તરત જ અભિગ્રહ કર્યો કે-અજ્ઞાની દુર્જને એ મારા ઉપર જે અસદ્દોષારોપણ કર્યું છે, તે દૂર નહિં થાય, ત્યાં સુધી હું આહાર ગ્રહણ કરીશ નહિ.” આ પ્રમાણે સાધુએ પ્રતિજ્ઞા ગ્રહણ કરી. ત્યાર પછી દેવતાના સાંનિધ્યથી વેગવતીનું મુખ સૂઝી ગયું. ત્યાર પછી વેગવતીએ સાધુને કહ્યું કે, “તમને મેં ખોટું બોલીને વગોવ્યા છે. ત્યાર પછી ગામના લેકે મુનિવર ઉપર વધારે આદર–ભક્તિવાળા થયા, તેમ જ મુનિનું આહારાદિકથી સન્માન કરનાર પ્રીતિવાળા અને ગુણપક્ષપાતી બન્યા. મુનિવરના ઉપર કન્યાએ કલંક ચડાવ્યું અને વળી તેની શુદ્ધિ કરી, તે કારણે જનકપુત્રી-સીતા પણ આ સતી છે.” એવી પ્રતીતિ લોકોને ઉત્પન્ન થઈ. બીજાનો દોષ દેખે કે સાંભળ્યો હોય, તે કદાપિ કોઈને ન કહે, તેમાં પણ જિનધર્મના અનુરાગી પુરુષ કે સ્ત્રી હોય, તેઓએ તે ખાસ ગંભીરતા રાખવી અને પારકા છતા કે અછતા દોષ પ્રગટ ન કરવા. રાગ કે દ્વેષથી જે કઈ બીજાના દોષે લોકોની પાસે પ્રગટ કરે, તે હજાર દુઃખ અનુભવત સંસારમાં પરિભ્રમણ કરે છે.” મુનિવરનું તે વચન સાંભળીને મનુષ્યો મનમાં વિસ્મય પામ્યા, સંવેગ પામેલા તેઓ વૈરમુક્ત થયા. ઘણું આત્માઓ સમ્યગ્દષ્ટિ બન્યા, તેમાં કેટલાક તે શ્રાવક થયા, વળી કેટલાક ભેગે વિષે વિરક્ત મનવાળા બનીને સાધુપણું સ્વીકારનાર થયા. આ બાજુ કૃતાન્તવદન હજારે ભવના દુખસમૂહને સાંભળીને દીક્ષાભિમુખ પરિ. ણામવાળો થયો અને રામને કહેવા લાગ્યા કે, “હે સ્વામિ ! મારુ વચન સાંભળોહે રાઘવ! અનન્ત સંસારમાં રખડતાં રખડતાં હું હવે ઘણું જ થાકી અને કંટાળી ગયો છું. હવે તો દુઃખથી મુક્ત થવા માટે પ્રવજ્યા અંગીકાર કરીશ.” ત્યારે તેને રામ કહેવા લાગ્યા કે-“તું મારા પ્રત્યેને સ્નેહ કેવી રીતે છોડી શકીશ? તેમ જ તલ Page #476 -------------------------------------------------------------------------- ________________ [૧૩] રામ વગેરેના પૂર્વભવે તથા સીતાની પ્રવજ્યા : ૪૪૧ : વારની ધાર પર ચાલવા સરખા જિનમતાનુસારી ચારિત્રને તું કેવી રીતે ગ્રહણ કરી પાળી શકીશ? ક્ષુધાદિક બાવીશ પરીષહ મહાકઠણ છે, તેને તું કેવી રીતે સહન કરી શકીશ? દુર્જન મનુષ્યનાં કાંટા કાવા સરખાં હલકાં વચને કેવી રીતે સહન કરીશ? કેશ વગરના ખુલા મસ્તકવાળો, બેડોળ કપલતલવાળ, માત્ર હાડકાં અને ચામડી બાકી રહેલાં હોય, તેવા દુર્બલ દેહવાળો, પારકા ઘરેથી દાનમાં ભિક્ષા મેળવીને દેહપિષણ કેવી રીતે કરી શકીશ?” કૃતાન્તવદને પ્રત્યુત્તર આપ્યો કે, “હે સ્વામિ! આપને ગાઢ સ્નેહ છોડી શકું છું, તે પછી હું બીજાં કાર્યો કેમ નહિં સાધી શકું?” જ્યારે કૃતાન્તવદનને નિશ્ચિત ભાવ જાણ્ય, ત્યારે લક્ષમણ સહિત રામે તેને દીક્ષા લેવાની અનુમતિ આપી. રામ તથા લક્ષમણ તેમ જ સર્વ સુખદાયક મિત્ર પરિવારની રજા મેળવીને કૃતાન્તવદને મુનિ પાસે પ્રત્રજ્યા અગીકાર કરી. હવે દેવ અને અસુરો સકલભૂષણ મુનિને ભાવથી પ્રણામ કરીને પોતાના પરિવાર સાથે જ્યાંથી આવ્યા હતા, ત્યાં સર્વે પહોંચી ગયા. રામ પણ તે કેવલિમુનિવર તથા બાકીના મુનિઓને વંદન કરીને સીતાની પાસે તે એકલે પહોંચી ગયો. તારા–સહિત જેમ ચન્દ્રલેખા હોય, તેમ વેતામ્બર વસ્ત્ર ધારણ કરેલ સાધ્વીઓની મધ્યમાં બેઠેલી સીતાને રામે દેખી. . આવા પ્રકારના સંયમગુણને ધારણ કરનારી તેને દેખીને રામ ચિંતવવા લાગ્યા. કે, “સીતાએ આવું દુષ્કર ચારિત્ર કેમ અંગીકાર કર્યું હશે ? આ સીતા મારી ભુજા પાસે રહેલી સુખપૂર્વક લાલન-પાલન નિરન્તર પામતી હતી. હવે મિથ્યાત્વી અને અનાર્ય સ્ત્રીઓનાં દુર્વચને કેવી રીતે સહન કરી શકશે? મારી સાથે અનેક પ્રકારનાં રસપૂર્ણ ભેજન કરેલાં છે, તે હવે પારકા ઘરેથી કેઈ વખત પ્રાપ્ત થાય છે, કેઈ વખત પ્રાપ્ત ન થાય-એવા પ્રકારની બીજાએ આપેલી ભિક્ષાનું ભજન કેવી રીતે કરશે?. વીણા-વાંસળી વાગવાના સુન્દર સંગીત શ્રવણ કરતાં કરતાં જે સુખેથી શયન કરતી, હતી, તે સીતા હવે ખરબચડા પૃથ્વીતલ પર કેવી રીતે નિદ્રા પ્રાપ્ત કરશે? આ સીતા અનેક ગુણોના આશ્રયભૂત નક્કી નિર્મલ શીલ ધારણ કરનારી, અનુકૂલ વર્તાવ કરનારી હતી, તેને મૂઢ બનીને મેં બીજાના મુખથી ખાટા દો સાંભળીને ગૂમાવી.” આ અને આવા બીજા સંક૯પ કરીને ત્યાં પરમાર્થ સમજેલા રામ સીતાને પ્રણામ કરવા લાગ્યા. ત્યાર પછી રામદેવે સાધ્વી બનેલી સીતાને કહ્યું કે, “આપણે ઘણો સમય એકત્ર વાસ કર્યો, તેમાં મારાથી જે કંઈ ખોટું વર્તન થયું હોય, તેને હવે ભૂલી જઈ ક્ષમા આપવી.” આ પ્રમાણે અધિક તુષ્ટ થએલા લક્ષમણ, રામ અને બીજા નરેન્દ્રોએ તે ઉત્તમ શ્રમણ સીતાને વન્દન કર્યું. સીતા સાધ્વીને અભિવાદન કરીને અને આ પ્રમાણે ક્ષમાયાચના કરીને પિતાના સુભટ–પરિવાર સાથે તે સ્વભવને પહોંચી ગયા. આ પ્રકારે ભાવિત મનવાળા બની જે પુરુષ રામનું ચરિત્ર ભણશે કે સાંભળશે, તે ધિલાભ મેળવશે, તેમ જ લેકમાં વિમલ ઉત્તમ યશવાળો થશે. પાચરિતવિષે રામ વગેરેના પૂર્વભવ તથા સીતાની પ્રવજ્યા નામના એક ત્રીજા પર્વને આ. શ્રીહેમસાગરસૂરિએ કરેલ ગુજરાનુવાદ પૂર્ણ થયો[૧૩] Page #477 -------------------------------------------------------------------------- ________________ [૧૦] લવણ અંકુશના પૂર્વભવો ત્યાર પછી ફરી બિભીષણે સકલભૂષણ મુનિવરને પૂછયું કે, “હે ભગવન! લવણ અને અંકુશના પૂર્વભવોનું ચરિત્ર સંભળા.” ત્યારે મુનિએ કહ્યું કે, “સાંભળો! કાકંદી નગરીના સ્વામી શૂરવીર રતિવર્ધનની વિખ્યાત સુદર્શન નામની ભાર્યા હતી. તેના ગર્ભથી ઉત્પન્ન થએલા ધીર પ્રિયંકર અને હિતકર નામના બે પુત્રો હતા. તે રાજાને સર્વગુપ્ત નામને રાજાને પ્રતિકૂલ બનેલ મંત્રી હતા. વિજયાવલી નામની મંત્રીની ભાર્યા રાત્રિ-સમયે રાજા પાસે જઈને કહેવા લાગી કે, “હે પ્રભુ! મારું વચન સાંભળો. હે નરાધિપ! હું તમારા વિષે અનુરાગવાળી બની છું, મારા પતિને છોડીને હું તમારી પાસે આવી છું. તમે મારે સ્વીકાર કરો. હવે તેમ ન કરશે કે જેથી મારા મનોરથ પૂર્ણ ન થાય.” રાજાએ વિજયાવલિને જણાવ્યું– “આમ કરવું યોગ્ય ન ગણાય, પારકી પત્નીનું સેવન કરવું, તે ઉત્તમ પુરુષ માટે લજજા પમાડનારું કાર્ય ગણાય.” આ પ્રમાણે કહેવાએલી વિજયાવલિ પિતાના ઘરે ગઈ. મંત્રીએ જાણ્યું કે, જરૂર આ મારી પત્ની બીજાને અર્પણ કરેલા હદયવાળી છે. અતિ કે ધાધીન થએલા મંત્રીએ રાત્રિ-સમયે એકદમ રાજાનું મહાભવન હતું, તેમાં સર્વત્ર આગ લગાડી. એટલે ગુપ્ત સુરંગના માર્ગેથી પત્નીને આગળ કરીને પુત્ર સહિત રાજા બહાર નીકળી ગયો અને વારાણસી દેશમાં ગયે. સર્વગુપ્ત મંત્રીએ સકલ રાજ્ય સ્વાધીન કર્યું અને પોતાના દૂતને કાશીના રાજા પાસે કાશીપુરે મોકલ્યો. તે કાશીનરેશ પાસે જઈને સ્વામીની આજ્ઞા જણાવી, એટલે અતિનિષ્ફર શબ્દોથી દૂતને ઠપકો આપ્યો. “ક ઉત્તમ પુરુષ સ્વામીના ઘાત કરનારનું નામ પણ ગ્રહણ કરે? દોષ જાણ્યા પછી તેનું સેવકપણું કેણ સ્વીકારે? પુત્ર સહિત ઉત્તમસ્વામીની તે અનાયે હત્યા કરી, તે હવે હું તને રતિવર્ધન સ્વામીને માર્ગ બતાવીશ.” - કાશીના રાજાએ દૂતને નિષ્ફર શબ્દથી અપમાનિત કર્યો, ત્યાર પછી તે સ્વામી પાસે પહોંચીને પોતાની વીતક કથા સર્વ વિસ્તારથી કહી સંભળાવી. દૂતનું વચન સાંભળીને હવે તે સર્વગુપ્ત મોટા સુભટ–પરિવાર સાથે ઉતાવળ કરતે કાશી નરેન્દ્રના ઉપર ઘેરે ઘાલવા નીકળે. સર્વગુપ્ત કાશીપુરના દેશમાં પ્રવેશ કર્યો. દઢસત્ત્વવાળા કાશીના સ્વામીએ પણ તરત પોતાનું સર્વ સિન્ય એકઠું કર્યું. રતિવર્ધન રાજાએ કાશીરાજાની પાસે રાત્રિની શરુઆતમાં એક પુરુષને મોકલ્યો અને જણાવ્યું કે, “હે દેવ! આપના સ્વામી આવી ગયા છે. સર્વ વૃત્તાન્ત સાંભળીને અતિત્વરા કરતા કાશીના રાજા ત્યાં ગયા અને ઉદ્યાનમાં રહેલા પુત્ર અને પત્ની-સહિત એવા પિતાના સ્વામીને Page #478 -------------------------------------------------------------------------- ________________ [૧૦૪] લવણુ–અ‘કુશના પૂર્વભવા જોયા. અતિશય આનન્દ પામેલા રાજાએ અંતઃપુર-સહિત સ્વામીને પ્રણામ કર્યાં અને કાશીના રાજાએ પેાતાના નગરમાં સમાગમ-મહોત્સવ મનાવ્યેા. કાશીરાજા-સહિત રતિવન રાજાએ તે સગુપ્તને ભગાડ્યો. ભીલ સરખા તે સર્વાંગુપ્ત અરણ્યમાં પેઠી. રતિવન રાજા ફરી કાકન્વીનગરીમાં રાજ્ય કરવા લાગ્યા. કાશીરાજા પણ નિર્ભય ખની હષઁથી વારાણસીનું રાજ્ય કરવા લાગ્યા. રતિવન રાજાએ લાંબા સમય સુધી રાજ્ય ભાગળ્યું, ત્યાર પછી સવેગ પામેલા તે રાજાએ સુભાનુ નામના શ્રમણની પાસે પ્રત્રજ્યા ગ્રહણ કરી. સગુપ્ત મંત્રીએ વિજયાવલી પત્નીના પ્રથમ ત્યાગ કર્યાં, શાક કરનારી મૃત્યુ પામીને પેાતાના કર્માંના પ્રભાવથી ભયંકર રાક્ષસીપણે ઉત્પન્ન થઈ. રતિવન મુનિને તે પાપિણી રાક્ષસી ઉપસર્ગ કરવા લાગી, એટલે તરત તે મુનિવરને કેવલજ્ઞાન પ્રગટ થયું. પ્રિયંકર અને હિતકર નામના ખંને પુત્રા પણ પ્રવ્રજ્યા ગ્રહણ કરી મુનિવર અન્યા. ચેાથા ભવમાં પ્રાપ્ત કરેલા સમ્યક્ત્વના પ્રભાવથી ચૈવેયકની સ્થિતિ પામ્યા. હું શ્રેણિક ! ચાથા જન્મમાં શાલ્મલી નામની નગરીમાં પહેલાં તેઓ વામદેવ બ્રાહ્મણના વસુનન્દ અને સુનંદ નામના પુત્ર હતા. તે બ ંનેની વિશ્વાવસુ અને પ્રિય'શુ નામની પત્નીએ વિપ્રફુલમાં ઉત્પન્ન થએલી હતી અને યૌવન–લાવણ્યગુણુ પામેલી હતી. શ્રીતિલક નામના મુનિને ભાવયુક્ત દાન આપીને આયુષ્ય પૂર્ણ થતાં તેઓ ભાર્યા સહિત ઉત્તરકુરુમાં યુગલિકપણે ઉત્પન્ન થયા. ત્યાં ભાગે ભાગવીને ઈશાન દેવલાકમાં ઉત્તમદેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી ધિસહિત પ્રિયંકર હિત કરપણે ઉત્પન્ન થયા. કમ્હરૂપી મહાવનને સમગ્રપણે ધ્યાનાગ્નિથી ખાળીને શ્રીવન મુનિ મહાત્મા શાશ્વત સુખના આવાસરૂપ મેક્ષે ગયા. આ પ્રમાણે તમને પ્રિય કર અને હિત કરના ભવા કહ્યા. હું શ્રેણિક! ત્રૈવેયકમાંથી ચ્યવેલા એવા તે ધીર લવણુ અને અંકુશ નામના રામ-પુત્રા થયા. દેવી સુદના પણ નિયાણું કરવાના કારણે સ`સારમાં રખડીને યુવતિપણાના કમની નિર્જરા કરીને સિદ્ધાર્થ નામના ક્ષુલ્લક થયા. ત્યાર પછી પૂર્વભવના પુત્રના સ્નેહના કારણે સિદ્ધાર્થ અધ્યાપકે લવણુ અને અંકુશ કુમારોને સર્વ કળામાં અતિ કુશળ તૈયાર કર્યા. હે રાજન્! તે કુમારા સંગ્રામમાં પણ ધીર અને કાઇથી હાર ન પામે તેવા અપરાજિત અન્યા. આ પ્રમાણે સંસારમામાં રહેલા જીવાના ભવાનાં દુઃખા સાંભળીને તમે સર્વે વિષયામાં પ્રમાદી ન બનશેા અને સામર્થ્યવાળા બની વિમલ થનું સેવન કર. (૩૪) : ૪૪૩ : પદ્મચરિત વિષે ‘ લવણુ–અંકુશના પૂર્વભવાના કીતનરૂપ' એકસે ચેાથા પના ગૂજ રાનુવાદ પૂર્ણ થયા. [૧૦૪] Page #479 -------------------------------------------------------------------------- ________________ [૧૫] મધુ અને કૈટભની કથા હે મગધપતિ શ્રેણિક! પતિ અને પુત્રના સ્નેહનો ત્યાગ કરીને ઉત્પન્ન થએલા તીવ્ર સંવેગવાળી સીતા જે પ્રકારનું તપ કરતી હતી, તે હવે તમને કહું છું. તે સમયે સકલભૂષણ મુનિએ સર્વ લોકોને ધર્મોપદેશ અને પૂર્વભવ કથન કરવા દ્વારા ધર્મસમુખ બનાવ્યા. ધર્માનુરાગી તે લોકે ભિક્ષાદાન આપવામાં વિશેષ ઉદ્યમવન્ત થયા. લાવણ્ય અને યૌવનગુણવાળી જે સીતા પહેલાં દેવાંગના સરખા રૂપવાળી હતી, તે તપથી શેષિત કરેલા દેહવાળી, બળેલી વેલડી સરખી દુર્બલ દેહવાળી થઈ ગઈ. પાંચ મહાવ્રતને ધારણ કરનારી, દુર્ભાવરહિત, સ્વભાવથી શાન્તમુદ્રાવાળી, પિતાના સ્ત્રીપણાને નિન્દતી, બાર પ્રકારનું વિવિધ તપ કરવા લાગી. મસ્તક પર કરેલા કેશના લોચવાળી, શરીર પર મેલ-કંચુકને ધારણ કરનારી, દુર્બલ દેહધારી, છઠ્ઠ અઠ્ઠમથી માંડીને માસક્ષપણ સુધીના વિચિત્ર તપનું સેવન કરીને સૂત્રમાં કહેલી વિધિપૂર્વક પારણે ભેજન ગ્રહણ કરનારી, રતિ-અરતિથી મુક્ત થએલી, નિયત–સમયે સ્વાધ્યાય અને ધ્યાનમાં મન પરોવતી. સમિતિ અને ગુપ્તિની વિરાધનાં ન કરતી, સંયમ વિશે ઉદ્યમ કરનારી, જેના શરીરમાંથી માંસ અને લેહી સુકાઈ જવાથી નસે પ્રગટ દેખાવા લાગી અને જેના કપોલતલ પણ પહેલા ઉપસેલા હતા, તે ખાડાવાળા જણાતા હતા. સાથે વૃદ્ધિ પામેલા લોકોએ પણ દુર્બલ દેહ થવાના કારણે સીતાને ઓળખી નહિં. આવા પ્રકારનું વિચિત્ર દુષ્કર તપ સાઠ વરસ સુધી કરીને પછી તેત્રીશ દિવસ સુધી વિધિપૂર્વક સંખના કરવા ઉત્સાહિત બની. વિધિપૂર્વક ચારિત્રની આરાધના કરીને ત્યાં સીતા કાલધર્મ પામીને બાવીશ સાગરોપમની સ્થિતિવાળા અશ્રુત નામના બારમા દેવલોકમાં ઈન્દ્રપણે ઉત્પન્ન થયા. હે મગધાધિપ! આ જિનશાસનને પ્રભાવ તો દેખો કે, સીતાને જીવ સ્ત્રીપણાને ત્યાગ કરીને પુરુષ અને ઈન્દ્રપણે ઉત્પન્ન થયા. સુમેરુપર્વતના શિખરની ઉપમા સરખા વિચિત્રરત્નવાળા ઉત્તમ વિમાનમાં દેવાંગનાઓથી પરિવરેલ તે ઈન્દ્ર સુખતિશયવાળા ભેગો ભેગવવા લાગ્યા. હે નરાધિપ ! મુનિવરએ કહેલા આ અને બીજા ઘણા જીવોનાં પૂર્વભવનાં ચરિત્રે સાંભળવામાં આવે છે. ત્યાર પછી મગધરાજાએ કહ્યું કે-“હે ભગવન્ત ! તે બારમા અમ્યુતકલ૫ દેવલકમાં તે મધુ અને કેટલે પણ બાવીશ સાગરેપમ કાળની સ્થિતિ કેવી રીતે ભેગવી?” ત્યારે ગણનાથ શ્રીગૌતમ ભગવતે કહ્યું કે-ચોસઠ હજાર વર્ષો સુધી વિપુલ તપ કરીને અશ્રુતક૯૫માં દેવ થયા. ક્રમે કરી ત્યાંથી વેલા તે મધુ અને કેટભ દેવો Page #480 -------------------------------------------------------------------------- ________________ : ૪૫ ; [૧૫] મધુ અને કેટલની કથા આ ભારતમાં શામ્બ અને પ્રદ્યુમ્ર નામના કૃષ્ણ વાસુદેવના બે પુત્રો ઉત્પન્ન થશે. “હે મહાયશ! ભારત અને રામાયણ એમ બંનેનું અંતર ચોસઠ હજાર વર્ષ તીર્થંકર ભગવતેએ કહેલું છે. ફરી રાજાએ પૂછ્યું કે, “હે ભગવન્ત! તેઓને બધિ દુર્લભ કેમ થયું? તપ કે આચર્યો? તે સર્વ મને કહો. ત્યારે ઇન્દ્રભૂતિ ભગવતે કહ્યું કે, “હે શ્રેણિક ! બીજા ભવમાં મધુ અને કેટભે જેવી રીતે બોધિ પ્રાપ્ત કર્યું, તે તમે એકાગ્ર મનથી શ્રવણ કરો.” આ ભરતક્ષેત્ર વિષે મગધ નામના દેશમાં વિખ્યાત શાલિ નામનું સુંદર ગામ હતું. તે કાલે નિર્યાદિક નામને રાજા તેને ભગવતે હતે. તે જ શાલિવર ગામમાં સેમદેવ નામને વિપ્ર વસતું હતું, તેને અગિલા નામની પત્ની હતી અને શિખિ(અગ્નિ) ભૂતિ તથા વાયુભૂતિ નામના બે પુત્ર હતા. તેઓ પોતે વગર પાંડિત્યે પણ પંડિતનું અભિમાન વહન કરનાર, છ કર્મમાં રક્ત, અતિશય ભાગોમાં મૂઢ બનેલા સમ્યગ્દર્શન રહિત જિનવરના ધર્મના વિરોધી હતા. કેટલાક કાળ પછી શ્રમણસંઘથી પરિવરેલા વિહાર કરતા કરતા નન્દિવર્ધન મુનિવર શાલિગ્રામમાં આવી પહોંચ્યા. ઉદ્યાનમાં આવીને રહેલા તે મુનિવરના સમાચાર સાંભળીને શાલિગ્રામના કે તેમને વન્દન કરવા માટે બહાર નીકળ્યા. લેકીને જતા દેખીને અગ્નિભૂતિ અને વાયુભૂતિ પૂછવા લાગ્યા કે, બાલ-વૃદ્ધ સહિત આટલા બધા લોકે ઉતાવળા ઉતાવળા કઈ તરફ જાય છે ?” ત્યારે કેઈકે તેને કહ્યું કે, “બહાર ઉદ્યાનમાં આવેલા શ્રમણ ભગવન્તને વંદન કરવા માટે ગામના લેકે જઈ રહેલા છે. વાદ કરવાની ઉત્કંઠાવાળા તે મોટા અને નાના ભાઈ મુનિની પાસે આવ્યા અને બંને ભાઈઓ મુનિવરને ન બેલવા ચોગ્ય વચને કહેવા લાગ્યા કે, “અરે મુનિઓ ! જે અહિં તમે કઈ શાસ્ત્રને સંબધ જાણતા હે તે કહો લોકની વચ્ચે તરત પ્રત્યુત્તર આપો, વિલમ્બ ન કરે.” એક મુનિવરે તેઓને પ્રશ્ન કર્યો કે, “તમે ક્યાંથી આવ્યા છે ? ત્યારે તેઓએ કહ્યું કે, “અમે શાલિગ્રામથી આવ્યા છીએ.” ફરી મુનિએ પૂછ્યું કે, “તમે ક્યા ભવથી આ મનુષ્યભવમાં આવ્યા છે ? જે તમારામાં પંડિતાઈ હોય તે કહો.” તે નહિ જાણતા એવા તે બ્રાહ્મણો લજજા પામેલા નીચું મુખ રાખીને ઉભા રહ્યા. ત્યારે તેઓને પૂર્વ ભવને વૃત્તાન્ત મુનિવર કહેવા લાગ્યા કે, “આ ગામની વનસ્થલીમાં તમે બંને પૂર્વભવમાં માંસાહાર કરનાર અને ઘણે કલેશ પામનાર શિયાળ હતા. આ ગામમાં પામરક નામને એક ખેડૂત ખેતરમાં ગયે હતો, ત્યાં પિતાનું ઉપકરણ મૂકીને પિતાના ઘરે આવ્યો. તે બંને શિયાળ તે ચામડાના દેરડાનું ઉપકરણ ખાઈને મૃત્યુ પામ્યા. કર્માનુગે તે બંને સમદેવના પુત્ર થયા. હવે પ્રભાત-સમયે પામરક ખેડૂત પિતાના ખેતરમાં ગયે. ત્યાં જોયું કે, પિતાનું દેરડું ભક્ષણ કરીને બંને શિયાળ મૃત્યુ પામ્યા છે. તે બંનેને અગ્નિસંસ્કાર કરીને પિતાના ઘરે પાછા આવ્યા. પામરકે મૃત્યુ પામીને પિતાની પુત્રવધૂના ગર્ભમાં ઉત્પન્ન થયે જાતિસ્મરણ થવાથી ત્યાં તે Page #481 -------------------------------------------------------------------------- ________________ પઉમચરિય-પદ્ધચરિત્ર બાળકે મૂંગાપણું સ્વીકાર્યું. વિચાર્યું કે, “પુત્રને તાત અને પુત્રવધૂને માતા કહીને હું કેવી રીતે બોલાવું?” જે તમને વિશ્વાસ ન હોય તો તે પામરકને અહિં બોલાવો. એટલે આ સમગ્ર વૃત્તાન્ત તે તમને કહેશે. તેને બેલા, ત્યાર પછી મુનિએ તેને કહ્યું કે, “હે વત્સ! તું પહેલાં પામરક હતું, તે હવે તું દુઃખથી પુત્રવધૂના ગર્ભમાં ઉત્પન્ન થયે છે. અરે ! રાજા પણ સેવક થાય છે, ફરી સેવક પણ રાજા થાય છે. માતા પુત્રી થાય છે, પિતા પણ પુત્ર થાય છે. આ રેટમાલા સમાન સમગ્ર સંસારમાં પોતાના કર્મથી નચાવેલા સર્વ જીવો લાંબા કાળ સુધી જન્મ-મરણના ફેરા કરતા રખડ્યા જ કરે છે. આવા પ્રકારની સંસારની સ્થિતિ જાણુને હે વત્સ! હવે તું મૂંગાપણું છોડી દે અને આ લોકની મધ્યમાં સ્પષ્ટાક્ષરથી વચન બેલના થા.આટલું કહેતાં જ તે ઘણે હર્ષ પામ્યો અને મુનિવરને પ્રણામ કર્યા, વળી શિયાળ સંબન્ધી જે વૃત્તાન્ત હતા, તે સર્વ હકીકત લોકોને જણાવી. ઉત્પન્ન થએલા સંવેગવાળા તે પામરકના જીવે મુનિની પાસે દીક્ષા અંગીકાર કરી, તેને વૃત્તાન્ત સાંભળીને બીજા પણ અનેક શ્રમણી અને શ્રમણે બન્યા. આ પ્રમાણે કોલાહલ કરતા લોકોએ વિપ્રોની મશ્કરી કરી કે, “આ માંસાહારી શિયાળો બ્રાહ્મણ બન્યા.” પછી લોકો એમ બોલવા લાગ્યા કે, “વ્રત-શીલ-રહિત પાપબુદ્ધિવાળા આ પશુઓ ભેગોની તૃણાવાળા છે, તેથી ધર્મના અર્થી એવા આપણે સર્વે ઠગાયા છીએ. સર્વ આરંભેમાં પ્રવર્તનારા, અબ્રહ્મચારી, ઈન્દ્રિયેના વિષયમાં આસક્ત બનેલા, ચારિત્ર વગરના અબ્રહ્મવાળા હોવા છતાં લોકમાં બ્રાહ્મણ તરીકે ઓળખાય છે. તપ અને ચારિત્રમાં રહેલા શુદ્ધ શ્રમણ જ લેકમાં બ્રાહ્મણ છે, જેઓએ નેહ સંબન્ધ અને આડંબરને ત્યાગ કર્યો છે. તેમ જ જેઓ ક્ષમા, સરળતા, નમ્રતા, નિર્લોભતા ગુણવાળા બ્રહ્મચારી છે, તે જ સાચા બ્રાહ્મણ છે. ધ્યાનરૂપી અગ્નિહોત્રમાં મગ્ન બનેલા જેઓ પોતાના કષાયરૂપી સમિધને બાળનારા છે, જેઓ મુક્તિમાર્ગને સાધનારા છે, તેઓ જ અહિં ધીર શ્રમણે બ્રાહ્મણે ગણાય છે. આ લેકમાં જે કેટલાક મનુષ્ય સ્કંદ, ઈન્દ્ર, રુદ્ર એવા નામથી ઓળખાય છે, તેવી રીતે વતરહિત અબ્રાહ્મણને બ્રાહ્મણ ગણાવાય છે. આવી રીતે સાધુઓની સ્તુતિ બેલતા લોકોને સાંભળીને લજજા પામેલા અને વિલખા થએલા મરુભૂતિ અને અગ્નિભૂતિ પોતાના ઘરે ગયા. પિતાને રાત્રે ઉપસર્ગો થવાના છે—એમ જાણીને આ મુનિવર મશાનમાં જઈને ધીરતા-ગંભીરતા ધારણ કરીને ત્યાં કાઉસ્સગ્ન-પ્રતિમાપણે ઉભા રહ્યા. રોષરૂપી ભારેલા અગ્નિવાળા, હાથમાં તલવાર ધારણ કરેલા, મહાભયંકર બનેલા તે બ્રાહ્મએ રાતના સમયે મુનિને વધ કરવા માટે મશાન–વનમાં પ્રવેશ કર્યો. ફમશાન કેવું હતું? ભડકે બળતી અનેક ચિતાઓવાળા, જળી રહેલા અને બળતા મડદાઓના સમૂહવાળા, , રાક્ષસ, ભૂત, બ્રહ્મરાક્ષસ, ડાકિની, વેતાલ આદિ Page #482 -------------------------------------------------------------------------- ________________ [૧૦૫] મધુ અને કૈટલની કથા * ૪૪૭ : રાત્રિચરાથી ભયંકર, કિલકિલાટ શબ્દો કરતા રાક્ષસા, શિયાળ, અગ્નિસરખા વધુવાળા દેખાતા મુખવાળા પ્રેતેાના સમૂહયુક્ત, કાચાં માંસ ખાનાર રાક્ષસેા, શિયાળા, કાગડાએ, ઘુવડ, સમળી આદિના સમૂહોની પ્રચુરતાવાળા, કલેવરોથી આચ્છાદિત થએલ ભૂમિપીઠવાળા, ચિતામાં ખળતા મડદાનાં આંતરડાંએ અને માંસના લેાચામાંથી નીકળતા ‘સિમિ સિમિ’ શબ્દ કરતા લેાહીના સમૂહવાળા, ડાકણીએ અને મસ્તક વગરના ધડમાંથી ખેંચી કાઢેલા ભયકર અવાજ કરતા ભૃતાના સમૂહવાળા, કટપૂતનાએ ગ્રહણ કરેલા રુદન કરતા બાળકાવાળા, નિરોગી થવા માટે કરાતા છે મત્રજા જેમાં, આલેખેલ વિચિત્ર રંગવાળા મ`ડલમાં રહેલી રજને પવન ઉડાડતા હતા, જેથી આકાશમાર્ગમાં જાણે ઇન્દ્રધનુષની આકૃતિ ઉત્પન્ન થઇ હોય તેવા, જાંગુલિ આદિ વિદ્યા સાધવા માટે સ્થિરાસન કરી ખારીક સ્વરથી મંત્રજાપના શબ્દ ઉત્પન્ન કર્યો છે જેમાં, કાગડાઓ જેમાંથી માંસનું હરણ કરી જાય છે એવા, શિયાળીઆ વાર‘વાર મુખને ઉંચું કરે છે જે શ્મશાનમાં, કેાઈ સ્થળે ખે‘ચી કાઢેલા મૃતકેાને આમ-તેમ ફૂંકતા પ્રેતેાના ઘાંઘાયુક્ત, કોઈક સ્થળે વેતાલેાથી હણાએલા ‘રુણુ રુણુ' શબ્દ કરતા ભમતા ભૂત-સમૂહવાળા, કાઈ સ્થળે અપશકુન કરનાર રડતા કાગડાવાળા, ખીજી જગા પર વળી ભુંકારવ કરતા શિયાળાના ટોળાંવાળા, ક્યાંઈક ઘુ ઘુ' એવા શબ્દ કરતા ઘૂવડાવાળા, કાઇક સ્થળે પિંગલ નામના પક્ષીએ કરેલા છે શબ્દો જેમાં, ક્યાંઇક કઠાર અગ્નિના તડ તડ’ શબ્દ સાથે ફૂટતા હાડકાના શબ્દોના પ્રસારવાળા, કાઇક સ્થળે શ્વાનાએ ખેચી કાઢેલ મૃતકના માંસ માટે લડતા અને ભસતા પશુ-પક્ષીવાળા, ક્યાંઇક ખાપરીના હાડકાથી ધવલ, કાંઈક મશી, ધૂમ, ધૂળ અને આછા પાંડુવર્ણ વાળા, ક્યાંઇક કેસૂડાના વન સરખા અગ્નિજવાળાના સમૂહથી ભભુકતા– એવા પ્રકારના શ્મશાનમાં ધ્યાનમાં સ્થિર રહેલા મુનિવરને જોઇને વધ કરવા તત્પર થએલા વિષે મુનિ ઉપર આક્રેશ કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે, હે શ્રમણ ! આ શ્મશાનમાં તને અમે મારી નાખીએ છીએ, તે તારા ભક્ત લેાકેા હવે તને બચાવી લે તે ખરા. અમે બ્રાહ્મણા પ્રત્યક્ષ દેવતા છીએ, જેની તું નિન્દા કરે છે, તું અમારે માટે એમ બેલે છે કે, પૂર્વભવમાં આ બંને જણા શિયાળા હતા અને તે જ અહિં વિપ્રપણે ઉત્પન્ન થયા છે.’ 6 હોઠ ભીડીને આ પ્રમાણે ગુસ્સાપૂર્વક વચના સંભળાવીને તેઓએ તલવાર ખે‘ચી અને મુનિવરને હણવા તત્પર બન્યા; એટલામાં ત્યાં રહેલા કાઈક યક્ષે ત્યાં જ તેમને સ્તભિત કર્યા. આ પ્રમાણે સ્તંભિત કરેલા વિપ્રેાની રાત પસાર થઇ અને સૂર્યંદય થયા, એટલે સાધુએ પાતાના ધ્યાનયોગ પૂર્ણ કર્યાં. તેટલામાં સમગ્ર લેાકેા સહિત સંઘ મુનિવરને વન્દેન કરવા માટે આવ્યા. વન્દના કરી અને વિસ્મય-પૂર્વીક સ્ત'ભિત થએલા વિશ્વને જોયા. લેાકેા ખેલવા લાગ્યા કે, ઉત્તમગુણવાળા શ્રમણે આ વિાને વાદમાં હરાવ્યા છે, તેમણે જ આ પ્રમાણે રોકી રાખ્યા છે. ત્યાર પછી બ્રાહ્મણા પણ ચિન્તવવા લાગ્યા Page #483 -------------------------------------------------------------------------- ________________ * ૪૪૮ * પઉમચરિય-પદ્મચરિત્ર 6 કે, નક્કી આ પ્રભાવ આ મુનિવરના છે, પોતે અલવીયમાં સમથ હોવા છતાં પણઆપણને અહિં સ્ત'ભિત કર્યા છે. આવા પ્રકારની આ અવસ્થામાંથી આપણે કાઇ, પ્રકારે મુક્ત થઇએ તા, નક્કી મુનિવરનાં વચનને સ્વીકારીશુ'' આ સમયે અગિલા સાથે સામદેવ વિપ્ર પણ જલ્દી જલ્દી ત્યાં આવી પહોંચ્યા અને સાધુને પ્રસન્ન કરવા માટે, પ્રણામ કરવા લાગ્યા. વારંવાર શ્રમણને પ્રણામ કરીને બ્રાહ્મણ વિનન્તિ કરવા લાગ્યા કે, - હે દેવ ! આ દુર્જન પુત્રા આપના વચનથી જીવતા થાઓ.' શત્રુ અને મિત્ર પ્રત્યે સમાન ભાવવાળા, સુખ-દુઃખમાં સમાન બુદ્ધિવાળા, પ્રશંસા અને નિન્દામાં સમાન ચિત્તવાળા મુનિએ પાપીઓ પ્રત્યે પણ કરુણાવાળા હોય છે.” તેટલામાં પેલા યક્ષ ત્યાં આવી પહોંચ્યા અને રાષાયમાન થએલા તે વિપ્રને કહેવા લાગ્યા કે, હવે તું આ મુનિવરને ખાટુ કલક ન આપીશ. હે વિપ્ર ! તારા આ દુષ્ટ પુત્રા પાપી, કલુષિત ચિત્તવાળા, મિથ્યાદષ્ટિ અને મુનિઓની દુગા કરનારા છે; તેથી જ તે દુષ્ટોને મૈ* સ્તંભિત કર્યા છે. જે કાઈ બીજાને મારે છે, તેા તે વધ મેળવે છે; સન્માન કરે તેા, સન્માન પ્રાપ્ત કરે છે. જે જેવા પ્રકારનું કર્મ કરે છે, તે તેનુ' ફૂલ મેળવે છે. અતિપ્રચંડ ભયંકર મહાદુ:ખયુક્ત વચન ખેલતા યક્ષને સાંભળીને તે વિપ્ર સાધુના પગમાં પડીને ફ્રી ફ્રી વિનન્તિ કરવા લાગ્યા. ત્યારે મુનિવરે યક્ષને કહ્યું કે, ‘આ બ્રાહ્મણેાના અપરાધની ક્ષમા આપ, મારા માટે આ દીન જીવેાના પ્રાણાના નાશ ન કર.’ હે મુનિવર ! જેવી આપની આજ્ઞા ' એમ કહીને ત્યાં યક્ષે તે બ્રાહ્મણાને મુક્ત કર્યાં. સ્વસ્થ થએલા તે વિપ્રા મુનિના ચરણમાં પડ્યા. તે અગ્નિભૂતિ અને વાયુભૂતિ અને વેદ– શ્રુતિના ત્યાગ કરીને ઉપશાન્તભાવ પામ્યા અને સાધુએની પાસે બંનેએ શ્રાવકપણું અંગીકાર કર્યું. જિનશાસનમાં અનુરાગવાળા ગૃહસ્થધર્મનું પાલન કરીને કાલધમ પામેલા તે અને જણુ સૌધ કલ્પ–નિવાસી દેવાપણે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવેલા તેએ અને સાકેતનગરીમાં સમુદ્રદત્ત શેઠની ધારિણી નામની પત્નીના પુત્રણે ઉત્પન્ન થયા. નેત્રને આનન્દ આપનાર તે પુત્રા ફરી પણ શ્રાવકધના ચેગે સમાધિવાળું મૃત્યુ પામીને સૌધકલ્પમાં દેવ થયા. ત્યાં તે ઉત્તમવિમાનમાં હાર, ખાજુબંધ, કડાં, કુંડલ વગેરે અલકારાથી અલંકૃત અનેલા, દેવાંગનાઓથી પિરવરેલા લાંબા કાળ સુધી વિષયસુખને ભાગવતા હતા. ત્યાંથી ચ્યવેલા તે વિનીતા નગરીમાં હેમનાથની રાણી અમરવતીદેવીની કુક્ષિથી ઉત્પન્ન થએલા દેવકુમાર સરખા પુત્રા ઉત્પન્ન થયા. મધુ અને કૈટભ ત્રણે લેાકમાં પ્રગટ પ્રભાવવાળા રાજા થયા. શત્રુ અને સામન્તાને જેમાં વશ કરાયા છે, એવી સમગ્ર પૃથ્વીને ભાગવવા લાગ્યા. પરન્તુ પર્વત-શિખરના દુગ માં રહેલા ભીમ નામના રાજા તેમને પ્રણામ કરતા હતા, એટલું જ નહિં પણ યમરાજા સરખા તે દેશેાને ઉજ્જડ કરી નાખતા હતા અને સૈન્યને પણ વેર-વિખેર કરી નાખતા હતા. ત્યારે વડનગરના સ્વામી વીરસેન રાજાએ ભીમના ભયથી મધુ નરેન્દ્રના ઉપર તરત સન્દેશાના લેખ માકલ્યા. લેખના પરમાથ Page #484 -------------------------------------------------------------------------- ________________ [૧૦૫] મધુ અને કૈટભની કથા : ૪૪૯ : સાંભળીને કે, “દેશને વિનાશ કરે છે.” તે જાણીને મધુરાજા એકદમ રેષાયમાન થયા. ભીમરાજા ઉપર હલે કરવા માટે પિતાના સૈન્ય સાથે નીકળે. કેમે કરી વડનગર પહોંચ્યો. નગરમાં પ્રવેશ કરી ભોજન-પાણી કર્યા. ત્યાં મધુરાજાએ વીરસેનની ચન્દ્રાભા નામની ભાર્યાને દેખી. મધુરાજા વિચારવા લાગ્યો કે, “આની સાથે જે ભેગ ન ભોગવું, તે આ મારું રાજ્ય સાર વગરનું અને નિષ્ફલ છે.” કાર્યાકાર્યને ન જાણનાર, સંગ્રામમાં શત્રુને જિતને ફરી પણ મધુરાજા પાછો કેમે કરી સાકેતપુરીમાં આવ્યું. મંત્રણા કરીને રાજાએ સર્વ સામોનું યથાયોગ્ય સન્માન-પૂજન કર્યું અને સમગ્ર અતઃપુર સહિત, વીરસેનને પણ આમંત્રણ આપ્યું. સર્વ રાજાઓ સહિત તેનું સન્માન કર્યું અને સર્વ રાજા સહિત બધાને જવાની રજા આપી, પરંતુ ગમે તે કારણે મધુરાજાએ ચન્દ્રાભાને રોકીને અન્તઃપુરમાં પ્રવેશ કરાવ્યું. રાજાની સાથે ચન્દ્રાલા રાણુને પબ અભિષેક કરવામાં આવ્યો અને સર્વ સ્ત્રીઓમાં તે મહાદેવી બની. હવે તે મધુરાજા ચન્દાભા રાણી સાથે ત્યાં ભવનમાં ગો. રતિસાગરમાં સ્નાન કરતો કેટલે કાળ પસાર થયે, તે પણ જાણી શકતા ન હતા. તે વીરસેન રાજા પિતાની પ્રિયાનું અપહરણ થયેલું જાણીને ગાઢશેકથી ભેદાએલા અંગવાળો એકદમ ઉન્મત્ત બની ગયે. લાંબા કાળ સુધી કાન્તાના વિરહનું ગાઢ દુઃખ અનુભવીને મંડપ નામના સાધુ પાસે વીરસેન રાજાએ પ્રત્રજ્યા અંગીકાર કરી. તે વીરસેન સાધુ તપ અને ચારિત્રની આરાધના કરી સમાધિથી કાલધર્મ પામીને દિવ્ય હાર અને મુગુટ ધારણ કરનાર વૈમાનિક દેવ થયે. હવે મધુરાજા પણ લોકેના કજિયાના ન્યાય આપવા માટે ન્યાયાસન ઉપર સુખેથી બેઠેલો હતો અને વિવાદને નિકાલ કેવી રીતે કરે? તેના માટે મંત્રીઓ સાથે વાતચીત કરતો હતો. પછી આ વિવાદ અધૂરો મૂકીને રાજા પિતાના ભવને આવ્યા, ત્યારે ચન્દ્રાભાએ પૂછયું કે, “હે સ્વામી! આજે તમે આટલા મેડા કેમ આવ્યા ?” ત્યારે રાજાએ રાણીને પ્રત્યુત્તર આપ્યો કે, “હે પ્રિયે! આજે પરદારાવિષયક ફરિયાદ આવી હતી. તેના વિવાદને અન્ત ન લાવી શક્યો, તેથી મને આજે આવતાં વિલમ્બ થ.” ત્યારે ચન્દ્રાભાએ હસતાં હસતાં રાજાને કહ્યું કે, “હે સ્વામી! પારદારિકની પ્રયત્નપૂર્વક પૂજા કરવી જોઈએ. કારણ કે, લોકમાં તેને દોષ હોતો નથી.” રાણીનું વચન સાંભળીને રેષાયમાન મધુરાજા કહેવા લાગ્યું કે, “જે દંડપાત્ર ગુન્હેગાર હોય, તેવા દુષ્ટની પૂજા કેવી રીતે કરી શકાય?” “હે નરાધિપ! જે તમે પારદારિક માણસને શિક્ષા કરવા તૈયાર થયા છે, તો પછી તમે પોતે જ ઘોર અપરાધ કરનાર છે અને મહાદંડપાત્ર છે. તે સ્વામી! પ્રથમ પરદારા–સેવન કરનારા, સમગ્ર પૃથ્વીના નાથ તમે જ છે, ત્યાર પછી લોક પદારા–સેવન કરનાર થયો છે. કારણ કે, “જેવા રાજા હોય, તેવી સર્વ પ્રજા થાય છે. જ્યાં રાજા પોતે જ પદારા–સેવન કરનાર દુષ્ટ હોય, ત્યાં લેકની મધ્યમાં રહીને ન્યાય કેવી રીતે આપી શકે ?” રાણીનાં આ યથાર્થ વચન સાંભળીને તરત જ મધુરાજા પ્રતિબોધ પામ્યા અને ફરી ફરી પિતાના આત્માની Page #485 -------------------------------------------------------------------------- ________________ ૬ ૪૫૦ ૪ પઉમચરિય–પદ્મચરિ.. નિન્દા કરતે સંવેગ પામ્યું. કુલવર્ધન કુમારને રાજ્ય આપીને કેટભની સાથે દઢ ધૃતિવાળા મધુરાજાએ સિંહસેન નામના મુનિની પાસે દીક્ષા અંગીકાર કરી. મહાકુલમાં ઉત્પન્ન થએલી ચન્દ્રાભાએ પણ રાજ્યલક્ષમીને છેડીને તે જ મુનિવરની પાસે દીક્ષા પ્રાપ્ત કરી. ઘોર તપ અને ચારિત્રનું સેવન કરીને કાલ પામેલા આરણ અને અશ્રુત નામના ૧૧ મા અને ૧૨ મા દેવલોકને વિષે અનુક્રમે મધુ અને કેટભ રાજા ઉત્પન્ન થયા. આ પ્રમાણે તેઓ બંને ઈન્દ્ર અને પ્રતિઈન્દ્ર થયા. ચન્નાભા સાધ્વી પણ સંયમ, તપ, નિયમ, યુગમાં એકાગ્ર મનવાળી બની કાલ પામીને દિવ્યરૂપવાળી દેવીપણે ઉત્પન્ન થઈ. “હે શ્રેણિક! અશ્રુત નામના બારમા દેવલોક વિષે જેવી રીતે તેઓએ બાવીશ સાગરોપમનું મનોહર સુખ ભોગવ્યું, તેવી જ રીતે સીતાનો જીવ જે સીતેન્દ્રપણે ઉત્પન્ન થયું હતું, તેણે પણ તેવી જ રીતે સુખ ભોગવ્યું. હે શ્રેણિક રાજા ! આ પ્રમાણે મધુ અને કૈટભ રાજાનું ચરિત્ર તમને સંક્ષેપથી મેં જણાવ્યું. હવે ધીર એવા (લક્ષમણુના) આઠ કુમારનું વિમલ અનુકીર્તન કરીશ, તે તમે સાંભળે.” (૧૧) પદ્મચરિત વિષે “મધુ અને કેટભ રાજાના ઉપાખ્યાન' નામના એક પાંચમા પવને આ. શ્રી હેમસાગરસૂરિએ કરેલ ગૂર્જરનુવાદ પૂર્ણ થયો. [૧૫] [૧૬] લક્ષમણના આઠ કુમારનું નિષ્ક્રમણ કંચનનગરના સ્વામી પરાક્રમી કનકરથ નામના ખેચર રાજા હતા. તેને શતભુજા નામની ભાર્યા હતી. તેમને બે કુમારી કન્યા હતી. તેમના સ્વયંવર માટે ખેચરને નિમંત્ર્યા. વળી કનકરથ રાજાએ રામને પણ લેખ મોકલ્યો. લેખને અર્થ સાંભળીને રામ અને લક્ષ્મણ પિતાના સમગ્ર પુત્રે સહિત તથા વિદ્યાધરોથી પરિવરેલા તે કંચનપુર પહોંચ્યા. બંને શ્રેણિના સામન્ત રાજાએ તેમ જ આભરણથી અલંકૃત શરીરવાળા મોટા વૈભવયુક્ત દેવ સમાન તેઓ પણ સભામાં બેઠા. કુમારથી પરિવરેલ લક્ષમણ સહિત રામ વિમાનમાંથી નીચે ઉતરીને દેવતાની સમાન અલંકૃત થએલા તે સભામાં વિરાજમાન થયા. વેષભૂષા અને આભૂષણે સજેલી બંને કન્યાઓએ પ્રશસ્ત દિવસે લોકો રૂપી કલેલવાળા, તે રાજાઓ રૂપી સમુદ્રમાં અર્થાત્ સ્વયંવર–મંડપમાં પ્રવેશ કર્યો. તે બંને કન્યાઓને તેમને મહત્તર કંચુકી વાંદરા, વૃષભ, સિંહ, અશ્વ, ગરુડ, મોટા હાથી આદિ ચિહવાળા ઘણા પ્રકારના રાજાએ બતાવી તેમને પરિચય આપતો હતો. મહત્તરે બતાવેલા તે રાજાઓને ક્રમસર દેખતી દેખતી તે બંને કન્યાઓની ગાઢ સ્નેહવાળી દષ્ટિ Page #486 -------------------------------------------------------------------------- ________________ [૧૦] લમણુના આઠ કુમારનું નિષ્ક્રમણ : ૪૫૧ : લવણ અને અંકુશ કુમારે ઉપર પડી. મન્દાકિની નામની કન્યાએ કામદેવના રૂપ સરખા અનંગલવણને અને ત્યાર પછી ચન્દ્રમુખી નામની કન્યાએ આગળ ચાલીને મદનાંકુશ કુમારને વરમાળા પહેરાવી. તે સમયે ત્યાં આગળ લેકસમૂહમાં મહાગભીર કેલાહલ ઉછળ્યો. તેમ જ જય હે, હાસ્ય, ગીત, વાજિંત્ર હકાર અને હર્ષના પિકાર લોકો કરવા લાગ્યા. લોકો બોલવા લાગ્યા કે, “સુંદર થયું, સુન્દર ગ થયે” એમ મસ્તકે અંગુલિ ફેરવતા બેલવા લાગ્યા કે, “ખરેખર સરખા સાથે સરખાને યોગ થયો.” એવો સુન્દર સ્વયંવર અમે દેખ્યો. આ મન્દાકિની કન્યાએ ગંભીર ધીર અને ગૌરવવંતા લવણ પતિને અને ચન્દ્રમુખીએ સુન્દરરૂપવાળા ધીર મદનાંકુશ પતિને પ્રાપ્ત કર્યા. લોકોની સાબાશીના મુખરવ સાંભનીને લક્ષમણના પુત્ર લવણ અને અંકુશ ઉપર રોષાયમાન થયા અને લડવા તૈયાર થયા. વિશલ્યા મહાદેવીના આઠ ઉત્તમકુમારે પોતાના પ્રજ્ઞાશૂન્ય વગેરે ત્રણ ભાઈઓ સહિત પરિવરેલા લવણ અને અંકુશ સામે કેધે ભરાયા અને યુદ્ધસજજ થયા. તે આઠ કુમારે ઉપર લવણ અને અંકુશના ભાઈઓનું સિન્ય કેધાયમાન થયું. પરન્તુ મંત્ર જાણનાર ગારુડિકે સર્પના સમૂહને શાન્ત કરે, તેમ મંત્રીઓએ તેમને ઉપશાન્ત કર્યા. ત્યાર પછી ક્રમે કરી જેમાં ઘણાં વાજિંત્રો અને શંખેના શબ્દો સંભળાઈ રહેલા છે, વારાંગનાએ જેમાં નૃત્ય કરી રહેલ છે, એવા આડંબરવાળો લવણ અને અંકુશ કુમારોને લગ્ન–મહત્સવ મનાવ્યું. લવણ-અંકુશના સ્વયંવરની અને લગ્નની મહાસમૃદ્ધિ જોઈને ઈર્ષાળુ લક્ષમણના પુત્રે ફાવે તેવાં અનુચિત વચને બોલવા લાગ્યા કે, “શું સીતાના પુત્રેથી અમે ઓછા છીએ કે વિવેક વગરની આ કન્યાઓએ અમારે ત્યાગ કર્યો?” આ અને આ બીજો શચ કરતા તે લક્ષમણના પુત્રને અતિબુદ્ધિશાળી રૂપમતીએ કહ્યું કે, “અરે! તમે સર્વે એક સ્ત્રી ખાતર આટલે ભયંકર શેચ કરશે, તો આ તમારી ચેષ્ટાથી લોકોમાં હાસ્યપાત્ર બનશે. જેણે જેવા પ્રકારનું કર્મ કર્યું હોય, પછી સંસારમાં તે શુભ હોય કે અશુભ હોય, પરંતુ તેને તેનું ફલ ભેગવવું પડે છે, માટે નાહક ખેદ ન કરે. આ અધુવ, કેળના થાંભલા સરખા નિસ્સાર, ઝેરની ઉપમાવાળા ભોગો માટે તમે દુઃખી ન થાવ. બાલ્યકાળમાં પિતાના ખોળામાં બેઠી હતી, ત્યારે પુસ્તકમાં લખેલું વચન મેં સાંભળ્યું હતું કે, સર્વ ભવમાં મનુષ્યને ભવ સર્વોત્તમ છે. અતિદુર્લભ એ મનુષ્યભવ મેળવીને પરલોકમાં હિત કરનાર એવા જિનવર-ધર્મનું આદરપૂર્વક સેવન કરે. સાધુઓને દાન આપવાથી ભેગો, તપ કરવાથી દેવત્વ, શીલસહિત જ્ઞાનથી સિદ્ધિસુખ મેળવી શકાય છે. જન્મેલાનું નક્કી મરણ થાય જ છે, ધર્મ ન કરવાથી પરલેકમાં દુર્ગતિગમન થાય છે. આટલું જાણનાર તમે સર્વે જિનધર્મનું સેવન કરો.” | માતાનું આ વચન સાંભળીને તે ઉત્તમકુમારે ત્યાં જ પ્રતિબોધ પામ્યા અને બે હાથની અંજલિ જોડવા પૂર્વક પિતાજીને વિનંતિ કરવા લાગ્યા કે, “અમારી વિનતિ Page #487 -------------------------------------------------------------------------- ________________ = ૪૫ર ! પઉમચરિય-પદ્યચરિત્ર આપ સાંભળો-“હે પિતાજી! આપ આપના વલ્લભ પુત્રનું હિત ઈચ્છતા હે, તે દીક્ષાભિમુખ થએલા અમે સર્વના-અમારા દીક્ષા-કાર્યમાં આપ વિભૂત ન બનશે, પરન્તુ સહકાર આપશે. વિષયમાં લોલુપી બનેલા અમો સંસારમાં અનન્તા કાલથી પરિભ્રમણ કરી રહેલા છીએ. તેમાં અમે અનેક પ્રકારનાં દુઃખ અનુભવ્યાં, હવે તે પ્રવજ્યા અંગીકાર કરવી છે. ત્યારે લક્ષમણે મસ્તક સૂંઘતાં તેમને કહ્યું કે, “હે પુત્રો ! તમારા માટે કૈલાસ પર્વત સરખા ઉંચા પ્રાસાદે છે, તેમાં સુવર્ણની તો ભિત્તિઓ છે, તેમાં સર્વ પ્રકારની મને હર ભેગ-સામગ્રીઓ ભરેલી છે. મધુર શબ્દોવાળાં વીણુ અને બંસીઓનાં સંગીત સંભળાય છે, હે પુત્રો ! સુંદર યુવતીઓથી મનહર, દેના ભવન સરખા, રત્નોથી દેદીપ્યમાન હંમેશાં રમણીય એવા આ પ્રાસાદેને તમે શા માટે ત્યાગ કરો છો? મનગમતા મનોહર આહાર-પીણાં, ચન્દનનાં વિલેપન, પુષ્પમાળાઓ, આભૂષણથી તમને અતિશય લાલન-પાલન કરેલ છે. ત્યાં તમે હવે મુનિવરેનું દુષ્કર ચારિત્ર અને તેના પરિષદે કેવી રીતે સહન કરી શકશે ? ગાઢ સ્નેહવાળી વિલાપ કરતી તમારી માતાને કેમ છોડી દે છે? આ તમારી માતાઓ તમારા વિયેગમાં ક્ષણવાર પણ જીવી શકવાની નથી. ત્યારે પુત્રોએ પ્રત્યુત્તર આપ્યો કે-“હે પિતાજી ! સંસારમાં પરિભ્રમણ કરતાં આજ સુધીમાં હજારે, લાખો ઉપરાન્ત માતા અને પિતાઓ અમારે થયા હશે. ધર્મરહિત જીવને માતા કે પિતા, ભાઈઓ કે ધનના સંબો કઈ રક્ષણ કરી શકતા નથી. વળી આપે અમોને જે કહ્યું કે, “આ મનુષ્યજન્મનું ઐશ્વર્ય તમે ભોગવો તે તો અમને દુઃખે કરી પાછા બહાર ન નીકળી શકાય તેવા અન્ધકારવાળા કૂવામાં ફેંકવા જેવું છે. જેમ કોઈ વ્યાધ જળપાન કરતા હરણને બાણ ફેંકી હણી નાખે છે, તેમ મૃત્યુરૂપ શિકારી મનુષ્યરૂપ હરણને કામગોમાં તૃષ્ણવાળો થયો હોય, ત્યારે હણે છે. આ સંસારમાં બધુ આદિ સાથે અવશ્ય વિયોગ થવાનું જ છે, તો પછી દોષની બહુલતાવાળા સંસારમાં રતિ કેવી રીતે કરી શકાય? બધુઓના સ્નેહમાં ફસાએલો પુરુષ ફરી પણ ભોગાસક્ત બની લાંબા કાળ સુધી દીર્ઘ સંસારમાં દુઃખ ભોગવનારો થાય છે. દુઃખરૂપ જળની ઉંડાઈવાળા, કષાયે રૂપ જળજતુઓની ઉત્કટતાવાળા, સજજડ દુર્ગતિરૂપી તરંગવાળા, જરા અને મરણના કલેશરૂપ કલોલવાળા, ભરૂપી આવર્તાવાળા, સંસાર-સમુદ્ર વિષે અમે દુઃખ અનુભવતા ખૂબ ભમ્યા. હે મહાયશવાળા! હવે કઈ રીતે અહિં અમે કિનારે પામ્યા છીએ. હે પિતાજી! જરા, મરણ, પ્રિયને વિયોગ આદિ સાંસારિક દુઃખેથી હવે અમે ભય પામ્યા છીએ, હવે તમે અમને પ્રવજ્યા અંગીકાર કરવાની અનુમતિ આપે, જેથી આજે જ ગ્રહણ કરીએ. આવી રીતે નિશ્ચિત મનવાળા દીક્ષાભિમુખ કુમારને જાણીને લક્ષ્મણે ગાઢ આલિંગન કરીને દીક્ષાની રજા આપી. પિતાને પૂછવા પછી બધુવને, સર્વ માતાઓને પૂછીને કુમારે મહેન્દ્રઉદક(ય) નામના ઉદ્યાનમાં ગયા. તીવ્ર સંવેગ પામેલા આઠે કુમારેએ સમગ્ર પરિગ્રહને ત્યાગ કરીને મહાબલ મુનિનું શરણું અંગીકાર કર્યું. ઉગ્ર તપોવિધાન Page #488 -------------------------------------------------------------------------- ________________ [૧૬] લક્ષમણના આઠ કુમારનું નિષ્ક્રમણ : ૪૫૩ : કરતા, સમિતિ-ગુપ્તિ-યુક્ત, મહેન્દ્રની યુતિ સરખી દઢવૃતિવાળા કુમાર-શ્રમણે પૃથ્વી પર વિચરવા લાગ્યા. આ ઉત્તમ કુમારેનું પ્રશસ્ત નિષ્ક્રમણ જે અપ્રમત્ત મનુ ભાવથી શ્રમણ કરે છે, તેઓનાં સમગ્ર પાપો ક્ષણવારમાં નાશ પામે છે, તેમ જ તેઓ વિમલ બેફિલની પ્રાપ્તિ કરે છે. (૪૮) પદ્મચરિત વિષે “આઠ કુમારનું નિષ્કમણુ” નામના એક છઠ્ઠા પર્વને ગૂર્જરનુવાદ પૂર્ણ થયો. [૧૬] [૧૦૭] ભામંડલનું પરલોક-ગમન વીર ભગવન્તના પ્રથમ ગણધર પદથી પ્રસિદ્ધિ પામેલા મહાબુદ્ધિના નિધાનરૂપ ગૌતમ ગણધર ભગવન્ત મનમાં રહેલા ભામંડલના ચરિત્રને કહેતા હતા–“હે મગધાધિપ ! હવે તે ભામંડલ પિતાના નગરમાં સુરેન્દ્રની જેમ કામિનીઓ સહિત ખેચરની ઋદ્ધિ ભોગવતે હતો. તે વિચારવા લાગ્યો કે, “જે હું અત્યારે દીક્ષા અંગીકાર કરીશ, તે આ યુવતીએ રૂપ પદ્મનું વન શેષાઈ જશે–એમાં સદેહ નથી. કામિનીજનની મધ્યમાં રહીને લાંબા કાળ સુધી વિષયસુખ ભોગવીને પાછલી વયમાં અતિઘોર તપ કરીને હું દુઃખને ક્ષય કરીશ. કદાચ ભોગે ભેગવતાં પ્રમાદથી અતિભયંકર પાપ ઉપાર્જન કરીશ, તે પાછલી વયમાં ધ્યાનાગ્નિથી તેને હું બાળી નાખીશ. અથવા બંને શ્રેણિમાં રહેલા ખેચર રાજાઓને યુદ્ધમાં માનભંગ કરીને તેઓને આજ્ઞા મનાવું અને મારા તાબે કરું. મન્દરપર્વત વિષે ઘણું પ્રકારના રત્નથી પ્રકાશિત એવા તેના નિતમ્બ પ્રદેશમાં પહોંચીને આ મારી પ્રીતિવાળી પત્નીઓ સાથે કીડા કરું.” હે મગધપતિ ! આવા પ્રકારના વિચાર કરતાં કરતાં અને ભોગો ભોગવતાં ભોગવતાં સો વર્ષો વીતી ગયાં. પછી પાછલી વયમાં કરીશ” એમ ચિતવતા ચિતવતા ભામંડલનું આયુષ્ય કિનારે આવી ગયું. હવે કઈક સમયે તે મહેલની અગાશી ઉપર રહેલો હતો, તે સમયે ભામંડલના મસ્તક ઉપર અણધારી ધગધગતી વિજળી પડી. જનકપુત્ર ભામંડલ મૃત્યુ પામ્યો. ત્યારે અંતઃપુરમાં મહાઆક્રન્દ હાહાકારવાળા મુખના વિલાપ, અશ્રુ વહેતા નયનેવાળો સ્ત્રીઓને સમૂહ છાતી ફાટ રુદન કરવા લાગ્યો. “બીજા જન્માન્તરમાં નક્કી જવાનું છે.” એમ જાણવા છતાં વિષયરૂપી માંસમાં આસક્ત બનેલા પ્રમાદી પુરુષે કાલક્ષેપ કરીને જન્મ હારી જાય છે. પુરુષ શાસ્ત્રો જાણવા છતાં પણ આ ક્ષણભંગુર સારરહિત દેહના માટે પાપ કરે છે. પોતાના આત્માને જેઓએ ઉપશમાવેલ નથી, Page #489 -------------------------------------------------------------------------- ________________ : ૪૫૪ : પઉમચરિય-પદ્ધચરિત્ર વિષાથી વિરક્ત કર્યો નથી, તેઓએ કદાચ ઘણાં શાઓને અભ્યાસ પણ કર્યો હોય, તેથી શું લાભ થવાનું છે? માત્ર શાસ્ત્રનું એક જ પદ ઘણું સુંદર છે કે, જે જાણીને પિતાના મનને અંકુશમાં લાવે છે. સંસારના અનેક પાપવ્યાપારયુક્ત મનુષ્ય અહીં જે લાંબી લાંબી વાત કરે છે અને સ્વજન-પરિવાર વિષે તીવ્ર સ્નેહના અનુરાગવાળો બની હંમેશાં ભેગેની અભિલાષા રાખતો હોય, તે ઘેરદુઃખ અનુભવતે લાંબા કાળ સુધી મહાસંસારમાં ભ્રમણ કરે છે, માટે હે રાજન્ ! ચંદ્રકિરણ-સમાન વિમલ અને પ્રશસ્ત એવા ધર્મ વિષે એકાગ્ર ચિત્તવાળા થાઓ. (૧૫) પાચરિત વિષે “ભામંડલનું પરલોકગમન” નામના એક સાતમા પર્વને અનુવાદ પૂર્ણ થયો. [૧૭] [૧૮] હનુમાનનું નિર્વાણ-ગમન હે મગધાધિપતિ શ્રેણિક! હવે કર્ણ કુંડલપુરમાં ભાગ ભોગવતા હનુમાનને વૃત્તાન્ત શ્રવણ કરે. હજાર યુવતીઓ સાથે વિમાનના શિખર પર રહેલા તે મહાસમૃદ્ધિશાળી ઉત્તમ બગીચા અને વનમાં ક્રીડા કરતા પૃથ્વીમાં વિચરતા હતા. હવે કઈક સમયે લોકેના મનને આનન્દદાયક કેકિલાના મધુર શબ્દો જેમાં ગવાઈ રહેલા છે, તેમ જ મધુકરના ઝંકાર ગુંજી રહેલા છે, એ વસંત આવી પહોંચ્યો. ત્યારે દિવ્યવિમાનમાં આરૂઢ થઈને પરિવાર-સહિત હનુમાન મેરુપર્વત ઉપર રહેલા જિનાલયને વંદન કરવા ભક્તિપૂર્વક મેરુપર્વત તરફ ચાલ્યા. ગગનતલમાં ઉડીને પવન અને મનના વેગ સરખી ગતિવાળા, કુલપર્વતેના ઉપર જિનગૃહને વન્દન કરતા કરતા રત્નશિલાવાળા સુવર્ણના શિખર-સમૂહવાળા, વિવિધ પ્રકારના વૃક્ષોથી ગહન, ચાર પ્રકારના વનેથી શેભાયમાન મનહર મહાપર્વત ઉપર પહોંચી ગયા. હનુમાને કહ્યું કે, “હે સુન્દરિ! મેરુપર્વતની ઉપર રહેલા , ઝગઝગાટ કરતા, દિશાચને પ્રકાશિત કરતા એવા આ ઉંચા જિનમન્દિરને જે. આ પર્વતના મુગટ સમાન મનોહર પચાસ યોજન લાંબું, પચીશ યજન વિસ્તીર્ણ, છત્રીશ યોજન ઉંચું એવું જિનમન્દિર શોભી રહેલું છે. સુવર્ણના ચકચકિત નિર્મલ દ્વારયુક્ત, અતિઉંચા વિશાળ પ્રાકાર-સહિત, દવાઓ, છત્ર, પટ્ટ, ચામર, લમ્બસ, આરિસા વગેરે સામગ્રીથી યુક્ત આ જિનાલય છે, તેને જે. વળી હે પ્રિયે! વિવિધ પ્રકારના વૃક્ષોથી આચ્છાદિત ચાર ઉપવને મેરુપર્વત ઉપર રહેલાં છે, તેને તું જે. પૃથ્વીતલ પર પર્વતની તળેટીમાં શાલવન, મેખલા વિષે અતિમનહર નન્દનવન, ત્યાર પછી ઉપર સૌમનસવન અને શિખરના ભાગમાં રહેલ અને પર્વતને Page #490 -------------------------------------------------------------------------- ________________ [૧૦] હનુમાનનું નિર્વાણ-ગમન : ૪૫૫ : ભિત કરનાર પાંડકવન શિખર પર રહેલું છે. વળી તે વને ઉત્તમ જાતિના બકુલ, તિલક, ચમ્પક, અશોક, પુન્નાગ, નાગ વગેરે વૃક્ષો પુપો, ફળો વડે લચી પડેલી ડાળીઓથી શોભતા હતા, ઘણું પુપના ગુચ્છાઓ કેસરાઓના મકરંદની સુગધવાળી ગન્ધથી બગીચાઓ અને વને ચારે દિશામાં મહેકતા હતા. આ વન અને કાનમાં પોતાના સમગ્ર પરિવાર–સહિત ચારે નિકાયના દે રતિસાગરમાં એવા સ્નાન કરતા હતા કે, પિતાનાં વિમાનો પણ તેમને યાદ આવતાં ન હતાં. આ ઉપવનની મધ્યમાં રહેલાં સુવ ના વર્ણ સરખા પીતવર્ણવાળાં અનેકવિધ દેવસમૂહથી નમન કરાએલાં જિનગૃહો છે. ત્યાં આગળ પિતાના પરિવાર–સહિત પવનપુત્ર હનુમાન ઉતર્યા અને પ્રદક્ષિણ ફરીને પછી જિનાલયમાં પ્રવેશ કર્યો. અનેક લક્ષણોથી યુક્ત, સૂર્ય સરખી તેજસ્વી સિદ્ધ પરમાત્માની પ્રતિમાઓ દેખીને પ્રિયા સહિત હર્ષિત મનવાળા હનુમાને પ્રણામ કર્યા. મન અને નેત્રને હરણ કરનાર એવી હનુમાનની પ્રિયાઓએ સુવર્ણકમલ અને બીજાઓએ દિવ્ય કમળોથી સિદ્ધપ્રતિમાઓની પૂજા કરી. હનુમાન પોતે પ્રતિમાઓની કેસર આદિ સામગ્રીઓથી પૂજા કરવા લાગ્યા. ત્યાર પછી ઉત્તમ સુગન્ધિ ધૂપ અને તીવ્ર અનુરાગવાળી ભક્તિથી બલિ આપવા લાગ્યા, ત્યાર પછી વાનરાધિપતિ ભાવથી અરિહન્ત ભગવન્તનું ધ્યાન કરીને વિવિધ પ્રકારનાં પાપનો નાશ કરનાર સ્તુતિ-મંગલોવાળાં સ્તુતિ-સ્તોત્રોથી સ્તવના કરવા લાગ્યા. પાછા ફરીને ભરતક્ષેત્રમાં આવતાં માર્ગમાં સૂર્યને અસ્ત થયે, ત્યારે હનુમાનનું સમગ્ર સૈન્ય દેવદુન્દુભિ નામના પર્વત ઉપર રોકાયું. ત્યાં આગળ કૃષ્ણપક્ષમાં હનુમાન નજર કરતા હતા, તે આકાશતલમાં ગાઢ અંજન સરખા શ્યામ તારાઓને ચારે બાજુથી અવરાએલા જોયા. અને અન્ધકાર જોવામાં આવ્યું. મનમાં વિચારવા લાગ્યો કે, જેમ આ આકાશ ચન્દ્ર વગરનું શોભા પામતું નથી, તેમ પુરુષચન્દ્ર વગ૨નું કુલ-ગગન પણ શોભા પામતું નથી. આ સમગ્ર જગતમાં તલના ફેતરાના પણ ત્રીજા ભાગ જેટલું એવું કેઈ સ્થાન નથી કે, જ્યાં મૃત્યુ સ્વછંદપણે ક્રીડા કરતું ન હોય, તેમાં દેવતાઓ પણ બાકી હોતા નથી. જે સર્વ દેવતાઓની પણ આ ચ્યવન અવસ્થા થાય છે, તો પછી અહીં અત્યારે અમારા સરખા મનુષ્યની કેવી અવસ્થા થાય? જ્યાં પર્વત-શિખર સરખા મોટા મત્તેહાથીઓ તણાઈ જતા હોય, પછી અહિં સસલા પ્રથમ તણાય તેમાં શું કહેવું? અજ્ઞાન અને મોહથી આચ્છાદિત થએલા મનવાળા પાંચે ઈન્દ્રિયને આધીન થએલા સંસારમાં ભ્રમણ કરતા જીવને કોઈ એવું મહાદઃખ નથી કે, જે જીવે અનુભવ્યું નહિ હોય. મહિલારૂપી હાથણીમાં લુબ્ધ બનેલા, હાથીને પકડવા માટે ખોદેલો ખાડે, સાંકળમાં જકડાએલો હાથી સ્પર્શ-ઈન્દ્રિયના મૈથુનસુખમાં આસક્ત બની દુઃખાનુભવ કરે છે, તેમ પુરુષ પણ સ્ત્રીના સંબન્ધિ કામસુખમાં લુબ્ધ બની અનેક દુઃખ-વિડંબનાઓને અનુભવ કરે છે. પશ અગર પાંજરામાં બંધાએલ જાનવર કે પક્ષી લેશાનુભવ કરે છે, તેમ યુવતીરૂપી પાશ કે પાંજરામાં જકડાએલા પુરુષે કલેશાનુભવ કરે છે. Page #491 -------------------------------------------------------------------------- ________________ ૬ ૪૫૬ : પઉમચરિય–પદ્મચરિત્ર સુગન્ધિ સ્વાદિષ્ટ દેખાવડા કિપાકફળ પ્રથમ સારાં સ્વાદિષ્ટ સુગન્ધિ જણાય છે, પરન્તુ ખાધા પછી વિષમ વિષ–સરખા પ્રાણ હરનાર થાય છે, તેમ ભેગો પણ ભેગવતી વખતે મધુર લાગે છે, પણ છેવટે કટુક ફલ આપનાર થાય છે. આ જીવતર અશાશ્વત અધુવ અને ચંચલ છે, તેમ જાણુને ભેગેને ત્યાગ કરીને હવે આજે હું દીક્ષા લઈશ. આ અને આવા બીજા વિચાર કરતા હનુમાનની રાત્રિનો સમય કેમે કરી પૂર્ણ થયો અને પ્રભા ફેલાવતા સૂર્યને ઉદય થયે. હનુમાન જાગૃત થયા અને પરિવાર તથા પ્રિયાઓને કહેવા લાગ્યા કે, “ધર્માભિમુખ થએલે એ હું તમને જે કંઈ પણ સ્પષ્ટ વચને કહ્યું, તે સાંભળો. આ મનુષ્યજન્મમાં બધુઓ આદિ સાથે લાંબા કાળથી સહવાસ કર્યો, હવે પરાધીનતાથી તેને વિયાગ થાય, તે સમયે પહેલાં સ્વાધીનતાથી વિગ થાય, તે સમયે તમે ખેદ ન કરશે. ત્યારે પત્નીએ હનુમાનને મધુર અને ગગદ વાણીથી કહેવા લાગી કે, હે નાથ! અહિં અમે શરણ વગરની છીએ. અમારે તમે ત્યાગ ન કરશે. ત્યારે હનુમાન પત્નીઓને પ્રત્યુત્તર આપ્યું કે, સંસારમાં ભ્રમણ કરતાં કરતાં ભૂતકાળમાં મેં હજારે સ્ત્રીઓ પ્રાપ્ત કરી હતી, પરંતુ આ જગતમાં મૃતા એવા પુરુષને બચાવ માતા, પિતા, પુત્રો કે પત્નીએ કોઈ કરી શકતા નથી, માત્ર મરતા જીવનું રક્ષણ કરનાર કેઈ હોય તે એક ધર્મ છે. નરક, તિર્યંચગતિમાં ભયં. કર દુઃખાનુભવ કરીને અને હવે સંસારનું સ્વરૂપ જાણ્યા પછી સ્ત્રીઓ વિષે સ્નેહ શી રીતે કરાય? અનન્ત એવા સંસારના જન્મ, મરણ આદિ દુઃખોથી હું ભય પામ્યો છું, હવે તો હું દીક્ષા ગ્રહણ કરીશ, આજ સુધીમાં જે કંઈ પણ અવિનય અપરાધ થયે હોય, તેની સર્વની હું ક્ષમા માગું છું કે તે મારા અપરાધને ખમજો.” મેરુપર્વત સરખા અતિસ્થિર હૃદય જાણીને ચપળ નયનવાળી તેની પત્ની મહા આક્રન્દન કરવા લાગી. પિતાની પ્રેમાળ પત્નીઓને સાત્વન આપીને, પુત્રને રાજ્ય સ્થાપન કરીને વિદ્યારે અને સુભટોથી પરિવરેલ હનુમાન વિમાનથી બહાર નીકળ્યા. વિવિધ પ્રકારનાં રોનાં કિર થી પ્રકાશિત પુરુષોએ ઉપાડેલી શિબિકામાં આરહણ કરીને કેમે કરી ઉદ્યાનમાં રહેલા જિનાયતનમાં પહોંચ્યા. ત્યાં પ્રભુને વન્દન કરીને જિનભવન વિષે સુખેથી રહેલા ધર્મ રત્ન નામના મુનિવરને તુષ્ટ થએલા હનુમાને પ્રણામ કર્યા. દ્વાદશાવતરૂપ કૃતિકર્મ કરીને હનુમાન મુનિવરને વિનંતિ કરવા લાગ્યા કે, “હે ભગવન્ત! આપ મારા દીક્ષાગુરુ થાવ અને સંક્ષેપથી મને દીક્ષા આપો. ગુરુએ તે વાતને સ્વીકાર કર્યો, ત્યારે હનુમાને એ મુકુટ, કુંડલ, આભૂષણે ઉતારીને પુત્રને આપ્યાં અને સંયમમાગ તરફ ઉત્સાહથી પ્રયાણ કર્યું. કામગોને ત્યાગ કરીને મસ્તક વિષે હનુમાને કેશને લોન્ચ કર્યો અને ધર્મરત્ન મુનિવર પાસે પ્રત્રજ્યા અંગીકાર કરી. પ્રસિદ્ધ કીર્તિવાળા સંવેગ પામેલા સાડા સાતસો રાજાએાએ ચારણશ્રમણને પ્રણામ કરીને દીક્ષા અંગીકાર કરી. પતિના શોકથી દુખિત થએલી હનુમાનની સર્વ સ્ત્રીઓ પણ લક્ષમીમતી નામની સાધવી પાસે દીક્ષા અંગીકાર કરી સાધ્વીઓ બની. શ્રીશૈલ-હનુમાને ધ્યાનાગ્નિથી કર્મરૂપી Page #492 -------------------------------------------------------------------------- ________________ [૧૦૮ હનુમાનનું નિર્વાણુ-ગમન : ૪૫૭ : વનને ખાળીને કેવલજ્ઞાનના અતિશય પ્રાપ્ત કર્યા અને ત્યાર પછી વિમલ-નિમલ પરમપદને પ્રાપ્ત ક્યું. (૫૦) પદ્મચરિત વિષે ‘હનુમાન નિર્વાણુ-ગમન” નામના એસા આઠમા પના શૂરાનુવાદ પૂર્ણ` થયા. [૧૦૮] BAWES [ ૧૦૯ ] ઇંદ્રે કરેલ ધર્મચર્ચા હવે હનુમાનના કુમારોએ પણ ત્યાં દીક્ષા ગ્રહણ કરેલી સાંભળીને હાસ્ય કરતા રામ ખેલવા લાગ્યા કે, તેઓ આમ ભાગેાથી વિરક્ત કેમ થયા? પ્રાપ્ત થએલા ભાગા હેાવા છતાં પણ જેએ તેને ત્યાગ કરીને પ્રવ્રજ્યા અંગીકાર કરે છે, તેઓ નક્કી ગ્રહના વળગાડવાળા, અથવા તે વાયરાની સાથે માથ ભીડનારા પુરુષા સમજવા. અથવા તેા તેમની પાસે સાધેલી વિદ્યા નથી, અગર તેા કુશલ-પ્રયાગ કરેલી બુદ્ધિ નથી કે ભાગાના ત્યાગ કરીને સંયમ અને તપ કરવા માટે ઉત્સાહિત થયા.’ હું શ્રેણિક ! આ પ્રમાણે ભાગસમુદ્રમાં ડૂબેલા એવા તે રામની બુદ્ધિ કર્મના ઉદયથી અતિજડ બની ગઈ. હવે કાઈક સમયે ઇન્દ્રમહારાજા દેવસભા વચ્ચે સિંહાસન પર સુખેથી બેઠેલા હતા. હજારા દેવાથી પરિવરેલા મહાસમૃદ્ધિવાળા અનેક અલકારાથી વિભૂષિત, ધીર, અલ, વીર્ય, તેજયુક્ત, ઈન્દ્ર મહારાજા ધર્માંકથા કરી રહેલા હતા, ત્યારે આ પ્રમાણે વચન કહ્યું કે, જેમની કૃપાથી દેવત્વ, ઈન્દ્રત્વ, શ્રેષ્ઠ સિદ્ધત્વ મેળવી શકાય છે, એવા દેવા અને અસુરાથી વન્દિત થએલા અરિહન્ત પરમાત્માને હંમેશાં પ્રણામ કરે. જે ભગવન્તાએ આ જગતમાં પહેલાં કેાઈથી ન જિતાએલા એવા તે પાપી નિસ્સાર સ`સારશત્રુને જ્ઞાનરૂપી તલવારથી સંયમરૂપી સંગ્રામમાં હણી નાખ્યા છે. કન્તુપ રૂપી તરંગવાળા, કષાયારૂપી મહામત્સ્યાવાળા, ભવારૂપી આવતવાળા સ`સાર-સમુદ્રથી જેએ ભવ્યાત્માઓને પાર પમાડે છે. જન્મતાં જ સુમેરુપર્વતના શિખર ઉપર સવાઁ દેવાએ ક્ષીરાધિ સમુદ્રના જળથી ભરેલા કળશેાવડે જેમના જન્માભિષેક કરેલા છે. માહરૂપી મેલના આવરણથી આચ્છાદિત, પાખ`ડિઓથી વર્જિત, નય-અપેક્ષા રહિત એવા ત્રણે લાકને પેાતાના જ્ઞાનરૂપી કિરણેાથી જેણે પ્રકાશિત કરેલ છે, એવા તેજિનવર, સ્વયંભુ, ભાનુ, શિવ, શંકર, મહાદેવ, વિષ્ણુ, હિરણ્યગલ, મહેશ્વર, ઈશ્વર, રુદ્ર એવા નામના પર્યાયાથી દેવા અને મનુષ્યા વડે સ્તુતિ કરાય છે, તે જગતના બન્ધુ ઋષભદેવ ભગવન્ત સ'સારના ઉચ્છેદ કરે છે. જો તમે સમગ્ર કલ્યાણની પર’પરા અનુભવવા ઇચ્છતા હા, તેા દેવા અને અસુરાથી વદિત એવા ઋષભદેવ ભગવન્તને નમસ્કાર કરશ. આદિ ૫ Page #493 -------------------------------------------------------------------------- ________________ = ૪૫૮ : પઉમચરિય-પદ્મચરિત્ર અન્ત વગરને આ જીવ પોતાનાં કર્મરૂપી પવનથી પ્રેરાએલ અને સંસારમાં પરિ– બ્રમણ કરતો મહામુશ્કેલીથી મનુષ્યપણું પામ્ય, છતાં પણ જિનધર્મની આરાધના કરતો નથી. મિથ્યાદર્શનના મતનું ચારિત્ર પાળીને કદાચ દેવપણું પ્રાપ્ત કરે, છતાં પણ ત્યાંથી ચેવેલે તે દેવ અહિં મનુષ્યભવમાં સિદ્ધિ પામી શકે છે. જ્ઞાન-દર્શન-રહિત જે મિથ્યાત્વી આત્મા જિનવરના ધમની નિન્દા કરે, તે હજાર દુઃખે અનુભવતે સંસારમાં અટવાય છે. દેખે કે, મહાઋદ્ધિવાળા દેવતા ચ્યવીને મનુષ્યજન્મ ધારણ કરે છે, તેવાને પણ બધિ-પ્રાપ્તિ દુર્લભ થાય છે, તે પછી અજ્ઞાનવાળાને દુર્લભ થાય તેમાં નવાઈ નથી. ઈન્દ્ર મહારાજા કહે છે કે-એ સમય ક્યારે આવશે કે, મનુષ્યજન્મ પામીને ચારિત્ર અંગીકાર કરીને, આઠે કર્મથી રહિત બનીને, હું પરમપદને પ્રાપ્ત કરીશ.” ત્યારે ઈન્દ્રને એક દેવતા કહેવા લાગ્યો કે, “જે તમારી બુદ્ધિ આવા પ્રકારની થાય છે, તો અમારા સરખાને નકકી મનુષ્યજન્મની અંદર મુંઝવણ ઉભી થશે. મહાસમૃદ્ધિવાળા બ્રહ્મદેવલોકના વિમાનથી વેલા દેવ કે, જેઓ રામ થયા છે, તે મનુષ્યના ભોગોમાં અતિમૂઢ બનેલા છે, તેને કેમ જતા નથી ? ત્યારે તે દેવને ઇન્દ્ર મહારાજા પ્રત્યુત્તર આપતાં જણાવે છે કે, સંસારમાં રહેલા જીવોને સર્વ બન્ધનમાં કઠિન બન્ધન હોય તે સનેહ બન્યા છે. લેઢાની સાંકળ કે બેડીથી જકડાએ પુરુષ હજુ ઈચ્છિત દેશમાં ચાલીને પહોંચી શકે છે, પરંતુ ગાઢસ્નેહની મમતાવાળે પુરુષ એક આંગળ માત્ર પણ દૂર જઈ શકતો નથી. ગાઢ સ્નેહના અનુરાગવાળ લક્ષમણ રામના નિયતકાલ સુધીના અનુરાગવાળો રહેશે, પરન્તુ તે પણ તેના વિયેગમાં અતિસમર્થ હોવા છતાં પણ પ્રાણને ત્યાગ કરશે. નેહરાગમાં જકડાએલ તે રામ પણ તેના વિયેગમાં લક્ષમણ પરનો રાગ છોડશે નહિં અને કર્મના ઉદયથી મૂઢમતિવાળા રાગમાં પિતાને સમય પસાર કરશે. ઈન્દ્ર મહારાજાએ જે સુપ્રશસ્ત પવિત્ર જિનવરના ગુણ ગ્રહણ કરનાર, તેમ જ યથાર્થ સત્ય મોક્ષમાર્ગના અનુરાગવાળું વચન કહ્યું, તે સાંભળીને અતિ વિમલ શરીરવાળા દેના સંઘે તે ઈન્દ્રમહારાજાને નમન કરીને પોતપોતાના સ્થાને ગયા. (૨૬) પાચરિત વિષે “ શકે કરેલ ધર્મચર્યા' નામના એકસે નવમા પવને આ. શ્રીહેમસાગરસૂરિએ કરેલ ગૂજરાનુવાદ પૂર્ણ થયે [૧૯]. [ સં. ૨૦૨૫ દ્વિતીય આષાઢ વદિ ૧૧ શુક્રવાર, તા. ૮-૮-૬૯, ગોડીજી ઉપાશ્રય, પાયધૂની, મુંબઈ] Page #494 -------------------------------------------------------------------------- ________________ [૧૧] લક્ષ્મણનું મરણ અને રામને વિલાપ હવે ત્યાં કુતૂહલી રત્નસૂલ અને મણિશૂલ નામના બે દેવ રામ અને લક્ષમણના નેહની પરીક્ષા કરવા માટે તેમની પાસે આવ્યા. “રામને મૃત્યુ પામેલા જાણીને લક્ષમણ કેવી કેવી ચેષ્ટાઓ કરે છે? રેષાયમાન થાય છે કે ક્યાં જાય છે કે શું વચન બોલે છે? અથવા શકાતુર થએલા તેના મુખચન્દ્રને દેખીએ.” એવા પ્રકારની બંને દેવોએ મંત્રણા કરીને સાકેતપુરીમાં પ્રવેશ કર્યો. દેએ રામના ભવનમાં પ્રવેશ કરીને ઉત્તમયુવતીઓના વિલાપ સરખો “રામ મૃત્યુ પામ્યા, રામ મૃત્યુ પામ્યા” એ શબ્દ કર્યો. રામ મૃત્યુ પામ્યાએવા શબ્દ સાંભળીને યુવતીઓ આકન્દન કરવા લાગી. વિષાદ પામેલ લક્ષ્મણ તે સમયે આવાં વિલાપનાં વચને બાલવા લાગ્યા કે, “આ વાત બને જ કેવી રીતે ?'—આ વચન બોલતાં બોલતામાં તે તરત જ મુખનાં વચન સાથે લક્ષ્મણના પ્રાણો ચાલ્યા ગયા. તે સમયે સુવર્ણના સ્તંભ પર બેઠેલા, મીંચેલા નેત્રવાળા, તેવી અવસ્થામાં રહેલા હતા, જાણે પાષાણની નિર્માણ કરેલી પ્રતિમા હોય તેમ દેખાવા લાગ્યા. મૃત્યુ પામેલી અવસ્થામાં લમણને દેખીને ભારે પશ્ચાત્તાપ-ખેદ કરતા મનવાળા દેવો પોતાના આત્માને નિન્દવા લાગ્યા અને બંને દેવો અતિશય લજજાને પામ્યા. લક્ષ્મણના મરણની યોજના પહેલાં આપણે ઘડી અને એ બાનાથી નેહની પરીક્ષા કરી, તેમાં ખરેખર આપણા આત્માને અને મનને પરિતાપ કરનાર આ કાર્ય આપણે કર્યું. પશ્ચાત્તાપથી જાળી રહેલા તેને જીવ આપવાને અસમર્થ પિતાના આત્માને નિન્દતા દેવ સૌધર્મ દેવલોક તરફ પ્રયાણ કરી ગયા. “વગર વિચાર્યું કાર્ય કરનારા પાપી હૃદયવાળા પુરુષને અહિં પિતે કરેલ કર્મ પાછળથી પિતાને પરિતાપ કરાવનાર થાય છે. દેવમાયાથી આ મૃત્યુ થયું છે-એમ ન જાણતી લક્ષમણની પત્નીઓ એમ સમજવા લાગી કે, આ તો સ્નેહગર્ભિત કપ પામેલા છે-એમ ધારીને સર્વ પત્નીઓ પતિને મનાવવા લાગી. સુમધુર વચન બોલતી એક યુવતી કહેવા લાગી કે, “હે સ્વામી! યૌવનના મદથી ગર્વિત થએલી પાપબુદ્ધિવાળી કઈ પત્નીએ તમને રોષ ઉત્પન્ન કર્યો? હે સ્વામી! સ્નેહગર્ભિત કજિયે કરતાં કદાચ તમારે કેઈ અવિનય-અપરાધ થઈ ગયેલ હોય, તે હવે તેની ક્ષમા આપો અને મધુર વચનથી અમારી સાથે વાર્તાલાપ કરો. કેઈ ગાઢ નેહવાળી, ઉત્તમ કમલ સરખા કોમલ અંગવાળી તેને આલિંગન કરવા લાગી. તે વળી બીજી હે નાથ ! હે સ્વામી! એમ સંબોધન કરીને પગમાં પડવા લાગી. કેટલીક યુવતીઓ વળી પતિને પ્રસન્ન કરવા માટે વીણા ગ્રહણ કરીને મધુર સ્વરથી ઉત્તમ ગર્વની જેમ ગુણ-કીર્તનનાં ગીત ગાવા લાગી. કેઈક યુવતીઓ Page #495 -------------------------------------------------------------------------- ________________ : ૪૬૦ : પઉમચરિય-પદ્મચરિત્ર આલિંગન કરીને મનેાહર ગ'ડસ્થલને ચુમ્બન કરવા લાગી અને ફ્રી ફ્રી ખેાલવા લાગી કે, હે પ્રભુ ! અમાને જવાખ ા આપે।.સ.પૂર્ણ ચન્દ્ર-સમાન વદનવાળી કાઇક પત્ની વેષભૂષા સજીને અલંકૃત થઈને કટાક્ષા કરવા પૂર્વક પતિની સન્મુખ સદ્ભાવથી મનેાહર નૃત્ય કરવા લાગી. આ અને તેવાં બીજા સેકડા મનામણાં કરીને પતિને ખેલાવવાની મથામણુ કરી, પરન્તુ પતિ જીવરહિત થયા હેાવાથી કરેલ સર્વ આળપ ́પાળ નિરર્થક નીવડી. લક્ષ્મણના મૃત્યુના સમાચાર કાઇક સેવકના મુખથી સાંભળીને ગભરાતા ગભરાતા રામ ઉતાવળા ઉતાવળા લક્ષ્મણના ભવન પાસે આવી પહેાંચ્યા. તરત જ અન્તઃપુરમાં પ્રવેશ કર્યાં, તેા કાન્તિરહિત નિસ્તેજ પ્રભાત-સમયના ઝાંખા ચન્દ્ર સરખા દેખાવવાળુ' લક્ષ્મણુનું વદન જોયું. ત્યારે રામ ચિન્તઃવવા લાગ્યા કે–‘ એવું રીસાવાનું કયું નિમિત્ત મળ્યું છે કે, મારા લઘુબન્ધુ લક્ષ્મણુ અવિનીત બનીને ઉભે થઇ મારા વિનય કરતા નથી અને બેસી રહેલા છે?’ ધીમાં પગલાં માંડીને લક્ષ્મણ પાસે જઇને ગાઢ સ્નેહથી મસ્તક સૂધીને રામે નાનાભાઈને કહ્યુ કે, આજે તું મને જવાબ કેમ આપતા નથી ?” શરીર અને મુખનાં ચિહ્નાથી અને તેવી અવસ્થાથી લક્ષ્મણને મરેલા જાણવા છતાં પણ ગાઢ સ્નેહવાળા રામ તેને જીવતા જ છે એમ માનવા લાગ્યા. નથી હસતા, નથી ખેાલતા, નથી શ્વાસ લેતા, નથી ચેષ્ટા કરતા, તેવા પ્રકારની મરણાવસ્થા પામેલા લક્ષ્મણને રામે જોયા. રામને મૂર્છા આવી ગઈ, વળી સ્વસ્થ થયા, એટલે રામ તેનાં અંગોને પ`પાળવા લાગ્યા. આખા અંગમાં તપાસતાં એક નખક્ષત પણ જોવામાં ન આવ્યા. આવી બેશુદ્ધ અવસ્થા પામેલા માટે રામે વૈદ્યોને મેલાવી ચિકિત્સા કરાવી, માંત્રિકાને ખેલાવી જાપ કરાવ્યા. ઔષધા આપ્યાં. વૈદ્યગણેા, માંત્રિકા દ્વારા ઔષધા અને માના ઉપાયો કર્યાં. વૈદ્યોએ અને માંત્રિકાએ વિવિધ ઔષા અને મંત્રાના પ્રયાગા કર્યા, છતાં પણ જ્યારે તે કઈ પણ ચેષ્ટા કરતા નથી, ત્યારે રામ એકદમ મૂર્છા પામ્યા. કેાઈ પ્રકારે પાછા સ્વસ્થ થયા, ભાનમાં આવ્યા ત્યારે અશ્રુપૂર્ણ નયનવાળા પ્રલાપ કરતા અને રુદન કરતા ટ્વીનમુખવાળા રામને યુવતીઓએ જોયા. આ સમયે લક્ષ્મણની સર્વ પત્નીઓ રુદન કરવા લાગી, તેમ જ ગભરાએલી વિલ મનવાળી શરીર ફૂટવા લાગી. હે નાથ ! હે મહાચશ ! હે પ્રણામ કરનારા પ્રત્યે વત્સલતાવાળા ! તમે ઉભા થાવ, વિકસિત મુખ કરીને ભય પામેલી એવી અમાને તમા જવાબ આપેા.હે દાક્ષિણ્યવાળા ! હે ગુણુસમુદ્ર ! આ તમારી સમક્ષ મેટા બન્ધુ રામ રહેલા હેાવા છતાં તેના પર જાણે રાષાયમાન થયા કેમ ન હેા, તેમ આસન ઉપરથી ઉભા પણુ કેમ થતા નથી ? આસ્થાન-સભામાં આવેલા સુલટા સ્વામીનાં દર્શન કરવા માટે ઉત્સુક બનેલા છે, તેા તમા સૌમ્ય ચિત્તવાળા થઈને ઉદ્વેગ પામેલા તેઓને આવકાર દાયક વચનથી ખેલાવા, હે નાથ ! વિલાપ કરતા આ અન્તઃપુર, શાકાતુર લેાકેાનાં દીનમુખાને તમે કેમ નિવારતા નથી? શેાકાતુર, વિદ્યાપ Page #496 -------------------------------------------------------------------------- ________________ [૧૧૦] લક્ષમણનું મરણ અને રામ તથા યુવતીઓને વિલાપ : ૪૬૧ : કરતી, રુદન કરતી યુવતીઓને દેખીને તેનું કરુણ હદય અધિક ગદગદ કંઠવાળું થતું ન હતું? આ પ્રમાણે રુદન કરતી યુવતીઓએ પિતે પહેરેલાં હાર, કડાં વગેરે આભૂષને ઉતારીને એટલા પ્રમાણમાં ફેંક્યાં કે, જેથી રાજ્યાંગણની ભૂમિ ઢંકાઈ ગઈ. આ સમયે લક્ષ્મણને કાળ પામેલા સાંભળીને લવણ અંકુશ કુમારે સંવેગ અને વૈરાગ્ય પામ્યા. ધીર એવા તેઓ તત્કાલ ભેગોથી વિરાગ્ય પામ્યા. દેવેની અંદર પણ વિચારણા ચાલતી હતી કે, સંગ્રામમાં કોઈથી પણ ન જિતાય તેવા, બલ, વીર્ય અને પરાક્રમવાળા જે લક્ષ્મણ હતા, તે કાળશત્રુ વડે કેમ હણાયા? કેળના સ્તંભ સરખા સાર વગરના, દુઃખ આપનાર, દુર્ગતિ પમાડનાર અને ભેગની અભિલાષા કરનાર આ દેહથી સયું. ગર્ભાવાસથી ભય પામેલા, પરમરાગ્ય પામેલા પિતાને નમીને બંને ધીર બધુઓ મહેન્દ્રોદક(ય) નામના ઉદ્યાન તરફ પ્રયાણ કરવા લાગ્યા. અમૃતરસ નામના મુનિવરનું શરણ અંગીકાર કરીને પ્રસિદ્ધ યશવાળા તેઓ ઉત્તમ સંયમના ગુણોને ધારણ કરનારા થયા. એક બાજુ પુત્રોને વિયેગ, બીજી બાજુ સહોદરનું મરણ થયું, રામ ગાઢશેક–મહા આવત વાળા દુઃખ-સમુદ્રમાં પતન પામ્યા. હે શ્રેણિક રાજન ! આ રામને પુત્રે ઘણું પ્રિય હતા, પુત્ર કરતાં પણ અધિક વલ્લભ લક્ષમણ હતા, એટલે તેના વિયેગમાં રામ અતિશય દુઃખી થયા. આ પ્રમાણે બધુજને સર્વ સાથે હોવા છતાં કર્મને ઉદય થાય છે, ત્યારે વિમલ ચેષ્ટાવાળા પુરુષને વૈરાગ્ય પામવા સરખો શક પ્રાપ્ત થાય છે. (૪૪) પાચરિત વિષે “ લક્ષ્મણનું મૃત્યુ, રામ અને યુવતીઓના વિલાપ નામના એક દસમા પર્વને ગુજરાનુવાદ પૂર્ણ થયો. [૧૧] [૧૧૧] રામને વિલાપ હે શ્રેણિક! તે યુગમાં મુખ્ય લક્ષમણ વાસુદેવ મૃત્યુ પામ્યા, એટલે બધુના નેહથી રામે સમગ્ર રાજ્યને ત્યાગ કર્યો. અતિશય મનહર ગન્ધવાળા, સ્વભાવથી કમળ પ્રાણરહિત લક્ષમણના દેહને સ્નેહના કારણે રામ છેડતા નથી. કેઈક વખત તેને સૂંઘ, વળી ચુમ્બન કરે, ખોળામાં સ્થાપન કરે, અંગને સ્પર્શ કરે, મહાશકાગ્નિથી બળી રહેલા રામ અધિક રુદન કરવા લાગ્યા. “હે વત્સ! તું સર્વથા નિસ્નેહીં બની શેકસમુદ્રમાં ડૂબાડીને મને એકલાને મૂકીને ક્યાં જવાની અભિલાષા કરે છે? હે દેવ ! તું જલદી બેઠે થા. મારા પુત્રએ તપોવનમાં પ્રયાણ કર્યું છે, જેટલામાં બહુ દૂર ન નીકળી જાય, તેટલામાં ત્યાં જઈને પાછા લાવ. હે વત્સ! હે ધીર ! તારા રહિત તારા વિયે Page #497 -------------------------------------------------------------------------- ________________ * ૪૬૨ : પહેમચરિય-પદ્મચરિત્ર ગમાં આ તારી નેહાળ પત્નીઓ અતિશય દુઃખી થએલી છે અને કરુણ વિલાપ કરતી પૃથ્વી પીઠ ઉપર આળોટે છે. હે વત્સ! કુંડલ, હાર, ચૂડામણિ, કરા આદિ આભૂષણ જેનાં સરી ગયાં છે, એવી અધિક વિલાપ કરતી આ તારી વલ્લભાઓને કેમ રેક નથી? હે સ્વજન-વત્સલ! તું ઉભે થા અને વિલાપ કરતા અમને તારા મુખની વાણી સંભળાવ, દેષરહિત અમારા ઉપર કયા કારણથી કોપાયમાન થયે છે? અને મુખ સંતાડે છે? ગ્રીષ્મસમય, સૂર્ય અને ભારેલો પ્રજ્વલિત અગ્નિ એટલે બાળતો નથી, જેટલો બધુને વિગ આ સમગ્ર દેહને બાળે છે. હે વત્સ! હવે હું તારા વગર ક્યાં જાઉં? શું કરું? એવું કેઈ સ્થાન દેખાતું નથી કે, મને સુખ–શાન્તિની પ્રાપ્તિ થાય. હે વત્સ! હવે તું કેપને ત્યાગ કર, જલદી સૌમ્ય થા, અત્યારે મહર્ષિ અનગાર ભગવન્તોને સમય અર્થાત્ સંધ્યા સમય પ્રવર્તી રહેલો છે. તે લક્ષ્મીધર! સૂર્યાસ્ત-સમય થયો છે, સૂર્યવિકાસી કમલે બીડાઈ જાય છે, ચન્દ્રવિકાસી કુમુદવને વિકસિત થાય છે, તેઓને તું કેમ નીહાળતું નથી ? હે લક્ષમણ ! તું જલદી ભવનમાં અંદર જઈને શય્યા પાથર, જેથી બાકીને સર્વ વ્યાપાર છેડીને તને ભુજામાં ગ્રહણ કરીને નિદ્રાનું સેવન કરું. હે સુપુરુષ! પૂર્ણિમાના સંપૂર્ણ ચન્દ્ર સરખું અતિમનહર તારું વદન હતું, પરંતુ અત્યારે કયા કારણથી તે તેજવગરનું બની ગયું છે? હે બધુ ! તારા હૃદયને જે ઈષ્ટ પદાર્થ હોય, તે સર્વે હું તને સંપાદન કરવું, પરંતુ હવે સર્વ ચેષ્ટાઓથી મનોહર હસતું મુખ કરીને અમારી સાથે વાર્તાલાપ કર. હે સુપુરુષ ! તું આ વિષાદને ત્યાગ કર, બેચરો આપણું વિરોધીઓ થયા છે અને ધ પામેલા તેઓ સર્વે અહિં આવીને કેશલદેશને પડાવી લેવાની ઈચ્છાવાળા છે. આ ચક્રથી તું ગમે તેવું મહાન શત્રુસૈન્ય જિતનારે છે, તો પછી હે ધીર! તું આ વાંકા યમરાજાના પરાભવને કેમ સહન કરી લે છે? હે સુન્દર! રાત્રિ વીતી ગઈ છે, સૂર્યને ઉદય થયે છે, હવે નિદ્રાને ત્યાગ કર. તેમ જ શરીરની શેભા ધારણ કરીને આસ્થાન-સભાની મધ્યમાં વિરાજમાન થા. આ સર્વ પૃથ્વીના લોકો તારી પાસે આવેલા છે. હે ગુરુભક્ત ! મિત્રવત્સલ! તેઓનું તે સત્કાર-સન્માન કર. હવે તો સ્પષ્ટ અરુણોદય થયો છે, લોકાલોકને પ્રકાશિત કરનાર ભવ્યજીવોરૂપી પોને વિકસિત કરનાર એવા મુનિસુવ્રત ભગવન્તનું શરણું અંગીકાર કરી ફરી તેમનું ધ્યાન ધર. હે વત્સ ! તે મૌન ધારણ કરેલ હોવાથી જિનમન્દિરમાં સંગીત-શ્રવણ પણ શિથિલ બની ગયું છે. લોકોની સાથે શ્રમણો પણ ઉદ્વેગ પામ્યા છે. તે સ્વજનવત્સલ! હવે તું ઉભો થા, વિષાદ પામેલા મને ધીરજ આપ, તું આવી અવસ્થા પામેલો હોવાથી આ નગર પણ શેભા આપી શકતું નથી. જરૂર કોઈ અન્ય જન્મમાં મેં કેઈક જીવને સદાકાળ માટે વિયેગ કરાવ્યું હશે, તે કારણે મેં વિમલ આચરણવાળા મારા બધુના વિયોગનું દુઃખ પ્રાપ્ત કર્યું. (૨૩) પાચરિત વિષે “ રામના વિપ્રલાપ' નામના એક અગીઆરમા પવને ગૂર્જરનુવાદ પૂર્ણ થયો. [૧૧૧] Page #498 -------------------------------------------------------------------------- ________________ [૧૧૨] શેકાતુર રામને બિભીષણે કહેલ આશ્વાસન-વચને હવે સર્વે ખેચર નેતાઓ લક્ષમણનું મૃત્યુ જાણને પિતાની પત્નીઓ સાથે તરત સાકેતપુરી આવી પહોંચ્યા. લંકાધિપતિ બિભીષણ, પુત્રો સહિત સુગ્રીવ, ચંદ્રોદરને પુત્ર, તથા શશિવર્ણન સુભટ, અશ્રુજળપૂર્ણ બીજા પણ ઘણું ખેચ લક્ષમણના ભવનમાં રામને પ્રણામ કરીને પ્રવેશ કરવા લાગ્યા. વિષાદ પામેલા વદનવાળા ઉચિત વિધિ કરીને ભૂમિતલ પર બેઠા, ત્યાર પછી રામના પગમાં પડીને કહ્યું કે, “હે મહાયશ ! આ દુર્ભાગી શકે છે કે મુશ્કેલીથી છેડી શકાય છે, તો પણ તમારે અમારા વચનથી વગર ઈચ્છાએ પણ તેને ત્યાગ કરે. આ પ્રમાણે કહીને સર્વે ખેચરો ત્યાર પછી મૌન કરી બેસી ગયા. આશ્વાસન આપવાની મતિમાં કુશલ એવા બિભીષણ રામને આ પ્રમાણે વચન કહેવા લાગ્યા કે,–“હે રાઘવ! સર્વ જીવોના દેહ પાણીના પરપોટા સમાન છે, તેથી વિવિધ ચેનિઓ પ્રાપ્ત કરીને ઉત્પન્ન થાય છે અને મૃત્યુ પામે છે. લોકપાલો સહિત ઈન્દ્રો ઉત્તમ પ્રકારનાં સુખો ભેગવતા ભોગવતા પુણ્યને ક્ષય થાય, ત્યારે તેઓ પણ ચ્યવી જાય છે અને દુઃખને અનુભવ કરે છે. તેવા દેવતાઓ ઉત્તમ દેહને ત્યાગ કરીને તૃણ ઉપર રહેલા ચંચળ બિન્દુ સરખા અસ્થિર, અતિદુર્ગધી મનુષ્યના દેહમાં ઉત્પન્ન થાય છે, તો હે મહાયશ! સામાન્ય લેકની તો વાત જ શી કરવી? આપણે અજ્ઞાન-મૂઢભાવથી બીજાના મૃત્યુને અધિક શેક કરીએ છીએ, પરંતુ મૃત્યુ-મુખમાં પ્રવેશ કરેલા આપણું આત્માને શેચતા નથી. ભયંકર વદનવાળો સિંહ જેમ મૃગલાને પકડે છે, તે જ પ્રમાણે જ્યારથી માંડીને જીવ જમ્યો છે, ત્યારથી માંડીને જીવને મૃત્યુએ પકડેલે છે. હે પ્રભુ ! મહાસાહસ કરનારા આ લોકોને તો જુઓ કે-“ઉગ્રદંડવાળે યમરાજા આગળ ખડો છે, છતાં લોકે તેનાથી નિભય છે. આ જીવલેમાં તલના તરાને ત્રીજો ભાગ થાય, તેટલું નાનું સ્થાન પણ બાકી નથી કે, જ્યાં આ જીવ જન્મે કે મૃત્યુ પામ્યો નહિં હોય. હે પ્રભુ ! દેવ અને અસુરે સહિત ત્રણે લોકમાં એક જિન ભગવત સિવાય સર્વે ને દિવસે ઉગેલા ઘાસને જેમ બળદ દ્વારા તેમ મૃત્યુ દ્વારા નાશ પમાડાય છે. સંસારમાં ભ્રમણ કરતો જીવ કેઈ પ્રકારે મુશ્કેલીથી મનુષ્યપણું પામ્યો, પરંતુ બધુ વગેરેના સ્નેહમાં અટવાએલો જીવ હથેલીમાંથી ગળી જતા જળની જેમ ગળી જતા પિતાના આયુષ્ય તરફ બેદરકાર થયો છે. માતાએ ગ્રહણ કરેલ હોય, હજારો ઔષધ અને આયુધથી તેનું રક્ષણ કરવામાં આવે, તે પણ હે નરાધિપ ! અકૃતાર્થ મનુષ્યને મૃત્યુ હરણ કરી જાય છે. તે સ્વામી! Page #499 -------------------------------------------------------------------------- ________________ : ૪૬૪ : પઉમચરિય-પદ્યચરિત્ર આ જીવે અનન્ત સંસારમાં અનન્તા સ્વજને પ્રાપ્ત કર્યા, તે સર્વની ગણતરી કરીએ તે નદીઓ અને સમુદ્રોની રેતીની ગણતરીથી પણ અધિક સંખ્યા થાય. આ પાપી જીવે નરકની અંદર જે અશુચિ પદાર્થનું પાન અત્યાર સુધીમાં કર્યું હશે, તે સર્વ એકઠું કરીએ તે સ્વયંભૂરમણ સમુદ્રને જળસમૂહ પણ ઓછો લાગે. હે રઘુકુળમાં ઉત્તમ! આ સંસારની સ્થિતિ એવી વિચિત્ર છે કે, પુત્ર પણ પિતા થાય છે, પુત્રી પણ જન્માન્તરમાં માતા, બધુ અને વરી થાય છે. રત્નપ્રભા વગેરે નારકીઓનાં દુઃખ આ જીવે ઘણી વખત ભગવ્યાં, તે સાંભળીને ક ઉત્તમપુરુષ આ સંસારના સ્વજનને મેહ ન છોડે ? હે રાઘવ! તમારા સરખા સુજ્ઞ પુરુષ જે મોહથી આટલા ઘેરાય, તે પછી સામાન્ય મનુષ્યને ધર્ય પમાડવા માટે હે પ્રભુ! કેવી રીતે સમજાવી શકીએ? આવી રીતે કષાયદોષના આવાસ–સ્વરૂપ આ પોતાનું શરીર ત્યાગ કરવા યોગ્ય છે, તો પછી હે દેવ! અતિ વિમલ મન કરીને બીજાનું શરીર તમે કેમ ત્યાગ કરતા નથી? (૨૨) પદ્મચરિત વિષે “ લક્ષ્મણના વિયોગમાં રામને બિભીષણે કહેલ વચન નામના એક બારમા પર્વને ગૂર્જરનુવાદ પૂર્ણ થયો. [૧૧] [૧૧૭] કલ્યાણમિત્ર દેવનું આગમન સુગ્રીવ વગેરે સુભટેએ નમન કરીને રામને કહ્યું કે-“હે મહાયશ! હવે આ લક્ષમણના દેહને છેલ્લે સંસ્કાર કરવા દો.” ત્યારે કલુષ મનવાળા રામે તરત જ તેમને કહ્યું કે, “દુર્જન સ્વભાવવાળા તમે સર્વે માતા-પિતા અને સ્વજને સહિત અધિક બળી જાઓ.” હે લમણ! ચાલ તું ઉભું થા, આપણે દેશાન્તરમાં ચાલ્યા જઈએ કે, જ્યાં આવાં ન સાંભળવા યોગ્ય દુર્જનનાં વચને આપણને ન સાંભળવાં પડે.” આ પ્રમાણે બેચર નેતાઓને તિરસ્કારીને અતિશકથી જળી રહેલા રામે લક્ષમણના નિઈવ દેહને ચુઅન કર્યું. “લક્ષમણ જીવતે છે.” એવા વિશ્વાસવાળા રામ લક્ષમણના દેહને પોતાના ખભા ઉપર ઉપાડીને બીજા દેશમાં ગયા. ભુજારૂપી પાંજરાથી આલિંગન કરીને સ્નાનપીઠ ઉપર સ્થાપન કરીને રામ સુવર્ણકળશથી લક્ષમણને સ્નાન કરાવવા લાગ્યા. વળી સવે રસીયાઓને લાવીને આજ્ઞા કરી કે, “જલદી ભેજનની સામગ્રી રાંધીને તૈયાર કરે, વિલમ્બ ન કરે.” આજ્ઞાને સ્વીકાર કરીને તેઓએ તથા સ્વામીના હિતવાળા પરિવારે તરત જ કરવા યોગ્ય સર્વ સામગ્રી તૈયાર કરી. રામ તેના મુખમાં ઓદનને કેળી મૂકે છે, પરંતુ અભવ્ય જેમ જિનવરધમની અભિલાષા કરતું નથી, તેમ તે સામે જતા નથી. હે લમણ! આ ઉત્તમ રસવાળે તેમ જ તેને ઈષ્ટ કમલની Page #500 -------------------------------------------------------------------------- ________________ [૧૧૭] કલ્યાણમિત્ર દેવનું આગમન ૪ ૪૬૫ ૯ સુન્દર સુગન્ધવાળો કાદમ્બરીને આસવ છે, તેને પ્યાલામાં ગ્રહણ કરી તેનું પાન કર. વવીસ, વીણા, બંસી, સારંગી વગેરે વાજિંત્રો સાથે ગન્ધર્વોનાં ગીતે, વિવિધ નાટકે સતત ચાલુ રાખીને રામની આજ્ઞાથી તેની સ્તુતિ કરવા લાગ્યા. સર્વ કા છોડીને મૂઢ હૃદયવાળા રામ આ અને આવી બીજી ચેષ્ટાઓ તેની સન્મુખ કરવા લાગ્યા. તે સમયે આ વૃત્તાન્ત જાણુને રણઉત્સાહવાળા ચારુ, વજમાલી, રત્નખ્યાતિ, સુન્દપુત્રો વગેરે શત્રુઓ બોલવા લાગ્યા કે, “નિર્ભય બનેલા તેણે અમારા ગુરુઓનો વધ કરીને પાતાલપુરમાં વિરાતિને રાજ્ય સ્થાપન કર્યો. જે સમયે સીતાનું અપહરણ થયું, ત્યારે ત્યાં સુગ્રીવની સહાય મેળવીને લવણસમુદ્રને ઉ૯લંઘન કરીને અનેક દ્વીપનો વિનાશ કરતો હતો, તે લક્ષમણે અનેક વિદ્યાઓ પ્રાપ્ત કરી, યુદ્ધમાં ચકથી રાવણને હ, લંકા અને સર્વે ખેચને વશ કર્યા. તે જ લક્ષમણ આજે કાળચક્રથી હણાયે અને તેણે પહેલેકમાં પ્રયાણ કર્યું. રામ પણ તેના વિરહમાં મોહથી અધિક વશ બનેલો છે, મેહના વળગાડવાળા રામ આજથી માંડીને છ મહિના સુધી ભાઈના નિજીવ શરીરને ખભે ઉપાડી સર્વ વ્યાપારે છોડીને આ સ્થિતિમાં ભ્રમણ કરે છે. એટલે લક્ષમણ અને રામના વિરોધીઓ એકઠા થઈને પિતા પોતાના સેના પરિવાર–સહિત બખ્તર પહેરી હથિયાર સજીને સાકેતપુરીએ આવી પહોંચ્યા. * વજા માલી, સુદપુત્રના પરિવારને આવેલા સાંભળીને યમરાજાના દંડ સરખા વજાવત ધનુષને રામે લાવ્યું. આવેલા તે ધનુષને ગ્રહણ કરીને લક્ષ્મણને ખોળામાં બેસાડીને ત્યાર પછી રામે યમરાજા સરખી પિતાની દષ્ટિ શત્રુના સિન્ય તરફ ફેંકી. આ સમયે દેવલોકમાં દેવનાં આસનો કપ્યાં. ત્યાં માહેન્દ્રકલ્પવાસી જટાયુપક્ષી તથા જે કૃતાન્ત નામને સારથી દેવ થયો હતો, તેમનું આસન પણ ચલિત થયું, અવધિજ્ઞાનના વિષયથી શોકાતુર રામને જાણીને દેએ કેશલાપુરીમાં શત્રુન્યને પ્રવેશ કરતું અટકાવ્યું. સ્વામીના ગુણનું સમરણ કરીને દેવો કેશલાપુરીમાં આવ્યા અને સેન્ય-સમૂહથી ચારે બાજુ શત્રુન્ય ફરતે ઘેરો ઘાલ્યો. સુરસૈન્યને દેખીને ભય પામેલા વિદ્યાધરો હથિયાર છોડીને એક બીજાને ઉલ્લંઘન કરતા પિતાની નગરી તરફ નાસવા લાગ્યા. પિતાના નગરની નજીક પહોંચીને બેલવા લાગ્યા કે, હવે બિભીષણને મુખ કેવી રીતે બતાવી શકીશું? હવે નિર્લજજ અપમાનિત થએલા, દુર્જનના સ્વભાવ સરખા હવે તેની નગરીમાં કેવી રીતે પ્રવેશ કરે? ઈન્દ્રજિતના પુત્રો તથા સુન્દના પુત્રોને સંવેગ ઉત્પન્ન થયે, એટલે રતિવેગ નામના મુનિવર પાસે દીક્ષા અંગીકાર કરી. શત્રુભય દૂર થયો, એટલે ઉત્તમ દેએ રામની નજીકના સ્થાનમાં તેને પ્રતિબંધ કરવા માટે સુક્કા વૃક્ષો ઉત્પન્ન કર્યા. વળી એક હળમાં બળદનાં કલેવરને જોડીને ત્યાં જટાયુદેવ તેને ચલાવવા પ્રયત્ન કરે છે અને બીજ-સમૂહ વેરે છે. શિલાતલ ઉપર પાણી છાંટીને પકમળો રેપે છે, વળી જટાયુદેવ તેલ પીલવાનાં યંત્ર ઉપર આરૂઢ થઈને રેતી પીલે છે. આ અને આવાં નિષ્ફળ થવાનાં બીજાં કાર્યો કરી રહેલા લોકોને રામદેવ પૂછવા Page #501 -------------------------------------------------------------------------- ________________ : ૪૬૬ : પઉમચરિય-પદ્યચરિત્ર લાગ્યા કે, અરે મૂર્ખાઓ! આ સુકાએલા વૃક્ષને જળસમૂહથી કેમ સિંચે છે? બળદનાં કલેવર જોડીને બીજાની સાથે હળને કેમ વિનાશ કરો છો? પાણીને ગમે તેટલું વલોવવાથી કદાપિ તેમાંથી માખણ થતું નથી, તેમ રેતી પીલવાથી કોઈ દિવસ તેલની પ્રાપ્તિ થતી નથી. મોહ-અજ્ઞાનથી ઘેરાએલા જે કાર્યને ઉદ્યમ કરે, તો પણ તેઓના કાર્યની સિદ્ધિ થતી નથી, માત્ર વિપરીત બુદ્ધિવાળાઓને શરીરને ખેદ થાય છે. ત્યારે હવે કૃતાન્તદેવે રામને કહ્યું કે, તમે પણ સ્નેહરૂપ મહામહને ગ્રહ વળગેલે હેવાથી કંટાળ્યા વગર નિજીવ લક્ષમણના કલેવરને વહન કરી રહેલા છે. તે લક્ષમ ના પ્રાણરહિત દેહને આલિંગન કરીને રામે તેને કહ્યું કે, “અમંગલ શબ્દ બોલીને તું લમણને કેમ તિરસ્કારે છે?” જેટલામાં કૃતાન્ત સારથી-દેવ સાથે રામને મોટો વિવાદ ચાલી રહેલો હતો, ત્યારે જટાયુદેવ રત્નમય મૃતના કલેવરને ખાંધ ઉપર વહન કરતે ત્યાં આવી પહોંચ્યો. સન્મુખ આવતા તેને દેખીને રામ કહેવા લાગ્યા કે, “મૂર્ખાઈ કરીને આ કલેવરને ખાંધ ઉપર કેમ વહન કરી રહેલ છે ત્યારે દેવે રામને કહ્યું કે, “તું પણ વિવેક વગરને બાલક કરતાં પણ ઓછી બુદ્ધિવાળે થઈને પ્રાણરહિત મડદાને ખાંધ પર વહન કરી રહેલ છે. વાળના અગ્રભાગ જેટલો પારકાને અલ્પષ જલ્દી જેવાય છે, પરંતુ મેરુ એટલે પિતાને મહાન્ દેષ તને દેખાતું નથી. તમને દેખીને અત્યારે મને ઘણી પ્રીતિ ઉત્પન્ન થાય છે; “સરખે સરખાને ચેગ થાય, ત્યાં હંમેશાં અનુરાગ થાય છે.” લોકોમાં આવી કહેવત પ્રચલિત છે. - આ જગતમાં સર્વ બલબુદ્ધિવાળાઓ, પહેલાના પિશાચો અને મહિને આધીન થએલા છે, તેઓના તમે રાજા છે અને હું પણ તમારી આગળ ચાલીશ અને લોકોમાં જાહેર કરીશ કે, “અમે બંને મેહાધીન થયા છીએ, જેથી ઉન્મત્તપણનું વ્રત ગ્રહણ કરીને લોકોને ગાંડા કરતા આપણે પૃથ્વીમાં પરિભ્રમણ કરીએ છીએ.” દેવોએ કહેલાં આ વચને સાંભળીને મોહ શિથિલભાવને પામ્યા, એટલે લજજા પામેલા રામ ગુરુનાં વચને સ્મરણ કરવા લાગ્યા. જેમાં મોહરૂપી મેઘનાં પડેલો પૂરા થયાં છે, પ્રતિબોધ કરનાર વિમલ કિરણોથી યુક્ત શરદકાળના ચન્દ્ર સરખા દઢ ધૃતિવાળા તે રામ શોભવા લાગ્યા. ભજન કરવાની ઈચ્છાવાળાને જેમ મનને અભિલષિત ભજનની પ્રાપ્તિ થાય, તૃષિત મનુષ્યને જળપૂર્ણ સરોવર દેખવામાં આવે, વ્યાધિથી પરેશાન થએલા શરીરવાળાને મહાઔષધની પ્રાપ્તિ થાય, તે જ પ્રમાણે દુઃખ પામેલા રામને ગુરુવચનનું સ્મરણ થયું. નરવૃષભ પ્રતિબોધ પામ્યા, વિકસિત કમલપત્ર સરખા નેત્રવાળા રામ વિચારવા લાગ્યા કે, “ખરેખર હું મેહરૂપી અબ્ધ કૂપમાંથી બહાર નીકળ્યો. ગ્રહણ કરેલા ધર્મના પરમાર્થવાળું તેનું મન નિર્મળ થયું, શરદસમયના સૂર્ય બિમ્બ સમાન મેહપડલના મલમુક્ત રામ હવે નિર્મલા મનવાળા જણાવા લાગ્યા. જાણે બીજે જન્મ લીધે હોય, તેમ સંવેગ પામેલા રામ નિર્મલ મનથી ચિત્તવવા લાગ્યા કે, “સંસારની Page #502 -------------------------------------------------------------------------- ________________ [૧૧૩] કલ્યાણમિત્ર દેવાનું આગમન : ૪૬૭ : સ્થિતિ કેવા પ્રકારની છે? સહસારની અંદર પરિભ્રમણ કરતાં કરતાં મહામુશ્કેલીથી પહેલાં ન મેળવેલા મનુષ્યજન્મ મે' પ્રાપ્ત કર્યાં છે. આ વસ્તુ હું જાણુ છુ, છતાં હજી મૂઢ અન્ય છુ ! : આ સ'સારમાં અનેક પ્રકારના બન્ધુએ, સ્વજના, મિત્રા, કલા મેળવવા સુલભ છે, માત્ર જો દુર્લભ હાય તા જિનેશ્વરે કહેલ એક આધિ-સમ્યક્ત્ત્તરત્ન મેળવવું મહામુશ્કેલ છે. આ પ્રકારે રામને પ્રતિખાધ પામેલા જાણીને દેવા ર્ષિત મનવાળા થઈને ત્રણે ભુવનમાં આશ્ચર્ય ઉત્પન્ન કરનારી પાતાની સમૃદ્ધિ દેખાડવા લાગ્યા. કઇ સમૃદ્ધિ ? મનેાહર સુગન્ધવાળા મૃદુ પવન વાવા લાગ્યા, યાન–વિમાનાથી આખું આકાશતલ ઢંકાઇ ગયું, દેવાંગનાએ ઉત્તમવીણાના મધુર સ્વર સહિત મનેાહર કપ્રિય ગીત ગાવા લાગી. આ સમયે તે અને દેવા રામને પૂછવા લાગ્યા કે–‘હે નરાધિપ ! તમે તમારા દિવસે સુખમાં કેવી રીતે પસાર કર્યા ?' ત્યારે રામે તેમને પ્રત્યુત્તર આપ્યા કે, · પુણ્યરહિત મને કુશલ-પ્રાપ્તિ તેા કથાંથી જ હાઇ શકે ? જગતમાં ખરેખર તેઓ જ કુશલ છે કે, જેઓને જિનવર ઉપર દૃઢ ભક્તિ છે. હવે હું તમને પૂછું છું, તેને સ્પષ્ટ પ્રત્યુત્તર આપે! કે, દેખવા માત્રથી ચન્દ્ર સરખા સૌમ્યવદનવાળા તમા કાણુ છે ? અને કયા કારણથી આવું વિચિત્ર વર્તન કરી દેખાડયુ ?” ત્યારે જટાયુદેવે કહ્યુ` કે-તે સમયે દંડકારણ્યમાં મુનિનાં દન થયાં હતાં, ત્યારે તમારી પાસે એક ગીધ આવ્યેા હતા. હે નરપતિ ! તમારી ગૃહિણી સીતાએ તમારી ઈચ્છાનુસાર તેનું લાંબા સમય સુધી લાલન-પાલન કર્યું. હતું, સીતાના અપહરણ સમયે રાવણે જેને હણી નાખ્યો હતા, મરતા એવા તેને તમે સીતાના વિયાગમાં આકુળ અનેલા હોવા છતાં કૃપાથી પાંચ મહાપુરુષયુક્ત નવકાર સંભળાવ્યો હતા. ત્યાં મૃત્યુ પામીને હે સ્વામી ! તમારી કૃપાથી અને નમસ્કાર–મહામ`ત્રના શ્રવણ-પ્રભાવથી માહેન્દ્ર નામના ચાથા દેવલાકમાં મહાઋદ્ધિવાળા હું દેવ ઉત્પન્ન થયા. હે રઘુપુત્ર ! તિય ચભવમાં દુઃખાનુભવ કરતાં મે દેવલાક પ્રાપ્ત કર્યા, તે કારણે આટલા સમય હું તમાને ભૂલી ગયા. રામ ! હવે જ્યારે તમારા છેલ્લા સમય આવ્યા, ત્યારે અમૃતા પાપી હું અહિં તમારી પાસે આવ્યો, હવે થાડા પણ પ્રત્યુપકાર કરુ’ હવે જે રામના કૃતાન્ત નામના સેનાપતિ દેવ થયા હતા, તે કહેવા લાગ્યા કે, હું તમારા કૃતાન્તમુખ નામના સેનાપતિ હતા, તે દેવપણે ઉત્પન્ન થયેા.’ હે સ્વામિ ! આ ત્રણે ભુવનમાં જે ઉત્તમ પદાર્થ હોય, તે સ* હું તમારા સાંનિધ્યમાં અત્યારે હાજર કરુ', માટે આપ આજ્ઞા કરે.' ત્યારે રામે કહ્યું કે, · શત્રુસૈન્ય ભાગી ગયું, તમેાએ મને પ્રતિબધ પમાડ્યો, કલ્યાણમુખવાળા તમને દેખ્યા, આટલી વસ્તુ શી ઓછી છે કે બીજું માગુ' ?' એ પ્રમાણે વાર્તાલાપ થયા પછી રામને કહીને દેવાએ પેાતાના સ્થાન તરફ પ્રયાણ કર્યું, જિનવર ભગવન્તના ધર્મના પ્રભાવથી સ્વર્ગમાં ઉત્તમ સુખ ભોગવતા હતા. ત્યાર પછી પ્રિય–ઉત્તમ વૈભવથી લક્ષ્મણના દેહના સસ્કાર Page #503 -------------------------------------------------------------------------- ________________ : ૪૬૮ : પઉમચરિય-પદ્મચરિત્ર કરીને શત્રુદ્ધને એકદમ પૃથ્વીના પાલન કરવા માટે આજ્ઞા કરી કે, · હે વત્સ ! સમગ્ર નરાધિપા સહિત આ સમગ્ર રાજ્યને ભાગવ, હું તા હવે સંસારમાં જન્મ-મરણનાં દુઃખથી ભય પામ્યા છું, એટલે તપોવનમાં પ્રવેશ કરીશ.' ત્યારે શત્રુઘ્ને કહ્યું કે, ‘દુર્ગતિ કરનાર એવા રાજ્યથી મને સયું હે દેવ ! હવે તેા મને તમારા સિવાય બીજી કાઇ ગતિ નથી. આ લેાકમાં કામભેાગા કે અન્ધુવગ કે ધન કે અતિશય ખલ હોય, તે મરણુથી રક્ષણ કરતા નથી કે શરણભૂત થતા નથી, જેવા વિમલ ધમ સેવન કર્યાં હાય, અર્થાત્ માત્ર ધમ ભયથી રક્ષણ કરનાર અને શરણભૂત થાય છે.’ (૭૧) પદ્મચરિત વિષે - યાણમિત્ર દેવાનું આગમન ’ નામના એક્સેા તેરમા પના ગૂજ રાનુવાદ પૂર્ણુ થયા. [૧૧૩] [૧૪] બલદેવ રામનું નિષ્ક્રમણ પરલાકની સાધના કરવાના નિશ્ચયમનવાળા અર્થાત્ પ્રવ્રજ્યા અંગીકાર કરવાની અભિલાષાવાળા શત્રુશ્ર્વને જાણીને નજીકમાં રહેલા લવણના પુત્ર અનંગ તરફ દૃષ્ટિ કરી. ભાગે! તરફ વિરક્ત થએલા રામે પોતાના રાજ્ય પર તે ઉત્તમકુમારને સમગ્ર પૃથ્વીના અધિપતિ તરીકે સ્થાપન કર્યાં. આ બાજુ ખિભીષણ રાજાએ પણ સુભૂષણ નામના પુત્રને પેાતાના રાજ્યે સ્થાપન કર્યાં. સુગ્રીવે અંગદ પુત્રને પેાતાના દેશના સ્વામી સ્થાપ્યા. આજા પણ સુભટાએ, વિદ્યાધરાએ અને મનુષ્યાએ પાતાના પુત્રાને પાતાનું રાજ્ય આપીને રામની સાથે અત્યન્ત સવેગ પામ્યા. વૈરાગ્ય પામેલા રામે ત્યાં આવેલા અડદદાસ શેઠને ખાલ-વૃદ્ધ સહિત સંઘના અને શ્રાવકાના કુશલ સમાચાર પૂછ્યા. ત્યારે અદ્દાસે પ્રત્યુત્તર આપ્યા કે, હે સ્વામિ ! તમારા દુઃખે સવે લેાકેા દુઃખ પામ્યા છે અને વિશેષથી સઘ અધિક દુઃખ પામ્યા છે.' વળી શ્રાવકે કહ્યું કે, ‘હે સ્વામિ ! મુનિસુવ્રત સ્વામીના વંશમાં અત્યારે સુવ્રત નામના ચારણશ્રમણ છે, જે અહિં પધારેલા છે.' આ વચન સાંભળીને ઉત્પન્ન થએલા મહાભાવવાળા અને રામાંચિત દેહવાળા, અનેક સુભટાથી પરિવરેલા રામ તે મુનિવરની પાસે ગયા. એક હજાર મુનિવરના પરિવાર સહિત મહામુનિવરને દેખીને આદરમનવાળા રામે ત્રણ પ્રદક્ષિણા ફ્રીને પ્રણામ કર્યાં. વિદ્યાધરા અને મનુષ્યાએ ત્યાં ધ્વજ, તારણ આદિ આંધીને તેમ જ ઘણાં વાજિંત્રો વગડાવીને માટેા મહત્સવ કરાવ્યેા. રાત્રિ ત્યાં નિ`મન કરીને પ્રાતઃકાળે સૂર્યના ઉદય થયા, એટલે મહાભાગ્યશાળી રામે મુનિવરને વિનન્તિ કરી કે, ‘હે ભગવન્ત ! હું પ્રત્રજ્યા અંગીકાર કરવાની અભિલાષાવાળા થયા છું.' ગુરુએ Page #504 -------------------------------------------------------------------------- ________________ [૧૧૪] ખલદેવ રામનું નિષ્ક્રમણ : ૪૬૯ : તેને અનુમતિ આપી. ઉત્પન્ન થએલા સમ્યક્ત્વવાળા સંવેગપરાયણ થએલા એવા ધીરપુરુષ રામે મુનિવરને પ્રદક્ષિણા કરી. મેાહના પાશને તેાડીને, સ્નેહ-સાંકળને તાડી નાખીને રામે તે સમયે મુગુટ અને શ્રેષ્ઠ આભૂષણાના ત્યાગ કર્યા. ધીર એવા રામે ત્યાં ઉપવાસ કર્યાં અને કમલ સરખા કામલ હસ્તા વડે પુષ્પના પરાગથી અત્યન્ત સુગન્ધીવાળા પેાતાના મસ્તક પરના કેશ ઉખેડી નાખ્યા. રજોહરણ સહિત ડાબે પડખે ઉભા રહેલા તેને સામાયિક ઉચ્ચરાવીને સુવ્રત નામના મુનિવરે રામને પ્રત્રજિત કર્યાં. પાંચ મહાવ્રતયુક્ત, પાંચ સમિતિએ વિષે ઉપયાગવાળા, ત્રણે ગુપ્તિથી ગુપ્ત, ખાર પ્રકારના તપને ધારણ કરનાર ધીર એવા મુનિવર અન્યા. આકાશમાં દુંદુભિ વાગી, દેવાએ પુષ્પાની વૃષ્ટિ કરી, સુરભિગન્ધવાળા પવન વાવા લાગ્યા, મનેાહર પડતુના શબ્દ સભળાવા લાગ્યા, રાજલક્ષ્મીના ત્યાગ કરી મોટા પુત્રને પદે સ્થાપન કરી સર્વે ઇન્દ્રિયરૂપી શત્રુઓને જિતીને શત્રુઘ્ને પણ દીક્ષા અગીકાર કરી. મિભીષણ રાજા, સુગ્રીવ, નલ, નીલ, ચન્દ્રનખ, ગભીર, વિરાધિત, દૃઢસત્ત્વ, દનુજેન્દ્ર અને તે સિવાય બીજા અનેક મહાત્માઓએ રામની સાથે દીક્ષા અંગીકાર કરી, જેની સંખ્યા સેાળ હજારની હતી. તે દિવસે શ્રીમતી નામના આર્યાની સમીપે સાડત્રીશ હજાર યુવતીએએ પ્રત્રજ્યા અંગીકાર કરી, રામદેવ મુનિએ સુત્રત ગુરુની પાસે સાઠ વરસ સુધી પ્રવ્રજ્યાનું પાલન કરી, અભ્યાસ કરી એકલવિહારી સાધુપણાના અભ્યાસ કર્યાં. વિવિધ પ્રકારના અભિગ્રહો ધારણ કરવા પૂર્વાંગ સૂત્રેાથી ભાવિત મતિવાળા, તપ કરવાની ભાવનાવાળા, અનિત્યાદિક, તેમજ મૈત્રી આદિ ભાવનાએ ભાવીને, ગુરુની અનુજ્ઞા મેળવીને અને તેનાથી અનુમાદન કરાતા રામદેવમુનિએ ગચ્છમાંથી નીકળીને, સાતભય-રહિત એકાકી વિહાર પ્રતિમા અ'ગીકાર કરી. પતની ગુફામાં કાઇક રાત્રિએ ધ્યાનમાં એકાગ્રચિત્ત કરીને રહેલા હતા, ત્યારે અકસ્માત્ રામને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. તે સમયે અવધિજ્ઞાનના ઉપયેાગ મૂકીને લક્ષ્મણનું સ્મરણ કર્યું, તેા કામભાગમાં અતૃપ્ત એવા લક્ષ્મણને નરકાવસ્થાનું દુઃખ અનુભવતા જોયેા. કુમારપણામાં સાતસે વર્ષા, માંડલિકપણામાં ત્રણસેા વર્ષી, દિગ્વિજય કરવામાં ચાલીશ વર્ષા જેનાં વીતી ગયાં. અગ્યાર હજાર, પાંચસ। સાઠ વર્ષોં મહારાજ્ય ભાગવવામાં, જેમાં માત્ર વિષયાજ ભાગના હતા. પચીશવ ન્યૂન એવાં ખાર હજાર વર્ષોં ઇન્દ્રિયસુખ ભાગવીને ધર્મ કર્યા વગરનું જીવન પૂર્ણ કરીને લક્ષ્મણ નરકમાં ગયા. આમાં દેવતાઓના પણ શે। દોષ? પૂર્વભવમાં ઉપાર્જન કરેલું કર્મ ઉદયમાં આવ્યું અને અન્ધુના સ્નેહના કારણે મરીને લક્ષ્મણ નરકમાં ગયા. વસુદત્ત વગેરે ઘણા ભવાને તેની સાથેને મારા મહાસ્નેહ હતા, તે ઘણા કાળે અત્યારે ક્ષીણ થયા. આવી રીતે સમગ્ર જને ખાન્ધવાના સ્નેહના અનુરાગથી મમત્વભાવવાળા થઈને ધર્મની અશ્રદ્ધા કરતા લાંખા કાળ સુધી સ`સારમાં રિભ્રમણ કરે છે. આ પ્રમાણે ખલદેવ રામ ત્યાં કન્નુરુદેશમાં ‘દુઃખથી મુક્ત કેમ થાઉં ?? એવી વિચારણામાં એકાકીપણે સ્વાધ્યાય-ધ્યાનમાં રહેતા હતા. Page #505 -------------------------------------------------------------------------- ________________ : ૪૭૦ : પઉમચરિય-પદ્મચરિત્ર આ પ્રમાણે બલદેવમુનિનું નિષ્ક્રમણ સાંભળીને તેવા મનવાળા થાઓ અને હંમેશાં જિનધર્મમાં તત્પર બની છે સત્પરુષે ! તમે વિમલ ચેષ્ટાવાળા બને. (૩૪) પઘચરિત વિષે “બલદેવ રામનું નિષ્કમણુ” નામના એકસે ચૌદમા પવને ગૂર્જરનુવાદ પૂર્ણ થયે [૧૪] oooooo eeeee [૧૧૫] રામના ભિક્ષા-ભ્રમણ પ્રસંગે નગર-સંભ હવે કેઈક સમયે તે બલદેવ મુનિએ છડૂતપ કર્યા પછી પારણા માટે સ્પન્દનસ્થલી નામની મહાનગરીમાં પ્રવેશ કર્યો. મદોન્મત્ત હાથીની લીલાથી ગતિ કરતા, શરદના સૂર્ય સરખી કાન્તિવાળા, અતિશય રૂપ અને આકૃતિવાળા એવા તે મુનિને આવતા દેખીને લોકોને સમૂહ તેની સન્મુખ ગ અને તેને સત્કાર કરતા, પ્રશંસાનાં પુષ્પો વેરતા રામમુનિને વીંટળાઈ વળ્યા. સમગ્ર લોકે એકી અવાજે બોલવા લાગ્યા કે, “અહો ! તપ-સંયમ-યુક્ત અને રૂપવાળા આ સુન્દર નર વડે આ સમગ્ર ભુવન અલંકૃત થએલું છે. ધુંસરા-પ્રમાણ ભૂમિનું નિરીક્ષણ કરતા, શાન્ત કરેલા છે કષાયવાળા આશો જેણે, લાંબી ભુજાવાળા અત્યન્ત અભુત રૂપને ધારણ કરનારા, જગતને આનંદ આપનારા આ મુનિવર અત્યારે જઈ રહેલા છે. સર્વ લોકોથી વન્દન કરાતા તથા કૂદી કૂદીને નાચ કરતા, અધિક અધિક તાળીઓ પાડતા લોકો આનન્દ માણી રહેલા હતા, ત્યારે શાસ્ત્રમાં કહેલી વિધિથી ઈર્યાસમિતિ શોધતા શોધતા મુનિવરે ક્રમસર તે નગરીમાં પ્રવેશ કર્યો. ત્યારે શેરીના સમગ્ર માર્ગો લકેવડે કરીને ગીરદીથી ભરાઇ ગયા. “અરે ! સુવર્ણના ભાજનમાં રહેલ ક્ષીરજન તું જલદી લાવ, તેમ જ સાથે સાકર, દહિં, દૂધ પણ જલદી જલદી આણ, અરે! કપૂર અને સુગન્ધી વસાણા નાખેલા, ગોળ અને સાકરથી મિશ્રિત કરેલા મનહર ઉત્તમ સ્વાદયુક્ત લાડવા અહિં જલ્દી લાવ. સુવર્ણથાળ અને કચોળા, સુવર્ણના પ્યાલા વગેરે ભાજનેમાં દઢભક્તિવાળી નારીઓ ઉત્તમ પ્રકારને આહાર લાવીને મુનિને નિમંત્રણ કરે છે. કમ્મર બાંધેલા કેટલાક પુરુષે સુગન્ધિ જળપૂર્ણ સુવર્ણના કળશે આગળ ધરે છે. એક બીજાને આડે આવીને નિમંત્રતા હતા. નગરજને મુનિવરને વિનંતિ કરતા હતા કે, “હે મુનિવર ! આ તદ્દન પરિશુદ્ધ-ક૯પે તેવા વિવિધ રસ અને ગુણવાળા ઉત્તમ આહાર ગ્રહણ કરો.” દઢ કઠિન અભિમાન કરનારા ભિક્ષાદાન આપવામાં ઉદ્યમ કરનારા કેટલાક ઉતાવળ કરીને ભાજન હાથમાં લઈ જતા હતા, પરંતુ અનેકના હાથમાંથી ભાજન પડી જતાં હતાં. આવી રીતે નગરલોકે મેટો કલરવ કરતા હતા, તે સમયે ઘણું હાથીઓ તેમના Page #506 -------------------------------------------------------------------------- ________________ [૧૧૫] રામના ભિક્ષા-ભ્રમણ-પ્રસંગે નગર-સંભ : ૪૭૧ : બાંધવાના સ્તંભે તેડીને દેડાદેડી કરતા નાસવા લાગ્યા. ગળે દેરડાં બાંધેલા અધો દોરડાં તેડીને પલાણ સહિત તેમ જ ગધેડાં, ઉટે, પાડા, બળદ વગેરે ભયભીત બની દોડીને નાસવા લાગ્યા. લોકેને કૈલાહલ સાંભળીને પ્રતિનિ%િ રાજાએ પિતાના સેવકને તપાસ કરવા મોકલ્યા કે, “આખું નગર શા કારણથી આકુલ-વ્યાકુલ થયું છે? તે જાણીને મને કહે.” યથાર્થ કારણ જાણેલા સેવકે રાજાને વૃત્તાન્ત જણાવ્યું, ત્યારે ઉત્તમ સુભટોને મોકલ્યા કે, “તે મહાશ્રમણને અહિં લાવે. સુભટોએ ત્યાં જઈને પ્રણામ કરી મુનિવરને વિનતિ કરી કે, “હે ભગવન્ત! આપ અમારા સ્વામીને ત્યાં પધારવા કૃપા કરો. હે મહામુનિ! સ્વભાવથી કપે તેવા પ્રકારને ઉત્તમ આહાર તેને ઘરેથી નિરાકુલ મન કરીને ગ્રહણ કરજે. આપ પધારે અને અમારા ઉપર કૃપા કરે. રાજ-સુભટનાં આ વચને સાંભળીને ત્યાં રહેલી સર્વ નગરનારીઓ અતિશય પ્રસન્નભાવથી મુનિવરને ભિક્ષા આપવા તત્પર બની. રાજપુરુષોએ તરત તે યુવતીઓને દૂર ખસેડી નાખી, એટલે તે નારીએ તત્કાલ એકદમ અતિદુર્મનવાળી થઈ. “ઉપકારના બાનાથી અન્તરાય થાય છે.” એમ જાણીને મહામુનિ વિપરીત પરિણામવાળા થયા અને સુખેથી જવા લાગ્યા. જન્મથી જ ઉત્તમ કાંતિયુક્ત દેહવાળા, ઈન્દોથી નમન કરાએલા ચરણયુગલવાળા, મદ-મહ-રહિત સદા વિમલ મનવાળા રામદેવ મુનિવરે અરણ્યમાં પ્રવેશ કર્યો. (૨૩) પદ્મચરિત વિષે ભિક્ષા સમયે નગર-સંભ” નામના એક પન્નરમા પવન આ. શ્રીહેમસાગરસૂરિએ કરેલ ગૂર્જરનુવાદ પૂર્ણ થયો. [૧૧૫] [૧૧૬] દાન-પ્રશંસા હવે ત્યાં બીજે દિવસ વીતી ગયે, ત્યારે વિશેષ સંવેગ પામેલા ધીર ગંભીર ગુણવાળા આ રામદેવ મુનિવરે આ પ્રમાણે અભિગ્રહ કર્યો કે-“આ મહાઅરણ્યમાં દેશ અને કાલ પ્રમાણે જે ભિક્ષા પ્રાપ્ત થાય, તે જ હું ગ્રહણ કરીશ, પરન્તુ ગામમાં ભિક્ષા માટે પ્રવેશ નહિં કરીશ. ત્યાં જ્યારે સાધુએ મહાઘોર અભિગ્રહ ગ્રહણ કર્યો, તે સમયે કઈ દુષ્ટ અવળચંડા અ પ્રતિનન્દી રાજાનું અરણ્યમાં હરણ કર્યું. અશ્વ રાજાને અરણ્યમાં ખેંચી ગયે, એટલે સામન્તસમૂહ સહિત સમગ્ર નગરલે કે આકુળ-વ્યાકુળ બની ગયા અને અશ્વ ઉપર આરૂઢ થઈને વેગથી તેની પાછળ ગયા. પ્રતિનન્દી રાજાને હરણ કરનાર તે અશ્વ વેગથી દેડતે દેડતે સરોવરના કિનારા પરના કાદવમાં ખેંચી ગયો. Page #507 -------------------------------------------------------------------------- ________________ : ૪૭૨ : પઉમચરિય-પદ્મચરિત્ર તેટલામાં અશ્વસ્વારો આવી પહેાંચ્યા અને સરોવરની પાળના કાદવમાં ખૂંચેલા તે ઉત્તમ અશ્વને મરણાવસ્થા નજીક પહેાંચેલા દેખ્યા. રાજાને અબ્ધ ઉપરથી નીચે ઉતારીને સુભટો રાજાને કહેવા લાગ્યા કે, આ નન્દન પુણ્યસરાવર આપે અમાને દેખાડવુ'. થાડા સમય પછી રાજાનું સૈન્ય આવી પહેાંચ્યું. તેણે સરોવરના કિનારા ઉપર તરત પડાવ નાખ્યા. હવે સુભટા સહિત રાજાએ નિળ જળમાં સ્નાન કર્યું. ત્યાર પછી આભરણેાથી અલકૃત કરેલા શરીરવાળા સુખેથી ભેાજન-ભૂમિમાં બેઠા. આ તરફ ખલદેવ મુનિવરે ગાચરી વેલા-સમયે રાજાની છાવણીમાં પ્રવેશ કર્યાં. એટલે રાજાએ તેમને દેખ્યા અને આદરસહિત મુનિવરને પ્રણામ કર્યાં. કચરે દૂર કરીને સમાન કરેલા અને લિપેલા, કમળાથી પૂજિત એવા મહિતલમાં રાજાએ ભક્તિથી તે મુનિવરને બેસાર્યા. સર્વાંગે હ પામેલા રાજા રામમુનિને ઉત્તમ પ્રકારના ક્ષીરભાજન આદિ શ્રેષ્ઠ આહાર પ્રતિલાભીને તુષ્ટ થયા. શ્રદ્ધાદિ સમગ્ર યુક્ત દાતારને જાણીને ઉત્તમ દેવાએ રત્નવૃષ્ટિ, ગન્ધાદક વૃષ્ટિ અને સુગન્ધી પુષ્પાની વૃષ્ટિ કરી. આકાશમાં ‘અહા ! દાનમ્, અહા ! દાનમ ્' એવી ઉદ્ઘાષણા થઈ. તથા દુંદુભિ વાગવા લાગી. દેવા અને અપ્સરાઓએ ગીત અને ગાન્ધવ પ્રવર્તાવ્યું. એવી રીતે ફરી પારણાના દિવસે નરપતિને ત્યાં રામમુનિ પહોંચ્યા, એટલે ધમભાવિત મતિવાળા પરિવાર-સહિત રાજાએ પ્રણામ કર્યાં. દેવેા પણ મુનિવરની પૂજા કરવા લાગ્યા. મુનિવરે રાજાને શ્રાવકયેાગ્ય અણુવ્રતા આપ્યા. આ પ્રમાણે પ્રતિનન્દી રાજા વિશુદ્ધભાવ-સહિત જિનમતાનુરાગી થયા. શાસ્ત્ર-વિધિયુક્ત અઢાર હજાર શીલાંગરૂપ ચાગાને ધારણ કરનાર વિમલ દેહવાળા રામમુનિ પણ જાણે ખીજો સૂ હાય તેમ ધર્મદ્યોત કરતા વિચરવા લાગ્યા. (૧૭) પદ્મચરિત વિષે દાન-પ્રશસા · નામના એસા સાળમા પન ગૂજરાનુવાદ પૂર્ણ થયા. [૧૧૬] [૧૧૭] રામને કેવલજ્ઞાન પ્રશાન્ત થએલ રતિ અને ક્રેધવાળા તે ખલદેવ રામમુનિ વિવિધ પ્રકારના અતિ પ્રશસ્ત ચાગ-સહિત ઘાર તપ કરવા લાગ્યા. છઠ્ઠું-અઠ્ઠમ કરીને પારણા માટે ત્યાં અરણ્યમાં ગાચર-ચર્યા માટે વિચરતા હતા. વનવાસી ગેાવાલણા, તેમ જ દેવાંગનાઓ જેમની અધિક પૂજા કરતી હતી, મહાત્રતા, સમિતિ અને ગુપ્તિયુક્ત, શમભાવ-પૂર્વ ક ઇન્દ્રિયાને જિતનાર, કષાયાને જિતનાર, સ્વાધ્યાય-ધ્યાનમાં લીન મનવાળા, વિવિધ પ્રકારની મેળવેલી લબ્ધિવાળા તે કોઈ સમયે ક્યાંઈક શિલાતલ પર રહેલા હાય, કાઈક Page #508 -------------------------------------------------------------------------- ________________ [૧૧૭] રામને કેવલજ્ઞાન સ્થળે પ ́કાસન કરીને ધ્યાનમાં એકાગ્ર ચિત્તવાળા બેસતા હાય, કાઇક સ્થળે ભુજાઓ લાંખી કરીને સ્તંભની જેમ અડાલ કાઉસગ્ગ કરતા ઉભા રહેતા હતા. આ પ્રકારે મહાતપ કરતા તેઓ ક્રમે કરીને જેને તે સમયે લક્ષ્મણે ઉંચી કરી હતી, તે કાટી નામની શિલા હતી. તેના ઉપર ચડીને મન, વચન અને કાયાના સુંદર ચેાગવાળા તે ધીર મુનિવર રામ કર્મના વિનાશ માટે કાઉસગ્ગ-પ્રતિમાપણે ઉભા રહ્યા. આ પ્રમાણે જ્યારે તે રામ ધ્યાનમાં એકાગ્રતાવાળા હતા. તે સમયે સીતા જે અત્યારે અચ્યુતેન્દ્ર થએલ છે, તેણે અવધિજ્ઞાનના વિષયથી પૂના અત્યન્ત સ્નેહરાગથી જોયા. પેાતાને હજુ ભવમાં ભટકવાનું છે, જિનવરના તપના પ્રભાવ જાણીને તે સમયે અચ્યુતપતિ સીતેન્દ્ર એકદમ વિસ્મય પામ્યા. વિચરતા વિચરતા સીતેન્દ્ર જાણ્યુ કે, ‘મનુષ્યલાકમાં લેાકેાને આનન્દ આપનાર આ ખલદેવ રામ છે. અને હું જ્યારે સ્રીપણે હતી, ત્યારે તે મારા સ્વામી હતા. આ પણ એક આશ્ચય છે કે, કર્માંની વિચિત્રતાથી જીવ સ્રીપણું પામીને ફરી પુરુષપણે ઉત્પન્ન થાય છે. વિષયે ભાગવવામાં અતૃપ્ત રહેલા લક્ષ્મણ નરકની અધેાગતિ પામ્યા. તે બન્ધુના વિયાગમાં રામદેવે પ્રવ્રજ્યા અંગીકાર કરી. ક્ષપકશ્રેણિમાં આરૂઢ થએલા આ રામને હું તેવા કરું કે, જેથી તે દેવ થાય અને મારા મિત્ર અને. ત્યાર પછી તેની સાથે મૈત્રી-પ્રીતિ ખાંધુ' અને મેરુપર્યંત પર રહેલા સર્વ જિનભવનાંનાં આનન્દ પૂર્વક દર્શન-વન્દન કરુ.. નરકમાં રહેલા લક્ષ્મણને અહિં લાવીને એધિ-સમ્યક્ત્વ પમાડુ' અને રામ દેવતા થાય, ત્યારે તેની સાથે સુખ-દુઃખના વાર્તાલાપ કરુ..' આવા મનારથા ચિન્હવીને સીતેન્દ્રદેવ વિમાનમાં બેસીને નીચે ઉતર્યાં અને એકદમ મનુષ્યલાકમાં ત્યાં આવ્યા કે, જયાં રામમુનિવર પ્રતિમાપણે રહેલા હતા. સીતેન્દ્રદેવે તરત જ ઘણાં પુષ્પાની રજ-મિશ્રિત વાયુ વિષુયૈર્યાં, પક્ષિગણેાના મધુર શબ્દોથી વન કાલાહલમય ખનાખ્યું. વૃક્ષ ઉપર નવીન પદ્મવેા સહિત મ‘જરી ઉત્પન્ન થઇ હાય, તેવા સહકાર, કેસૂડાંના વૃક્ષાનાં સમૂહવાળું, કૈાકિલાના મધુર કલરવયુક્ત તથા ભ્રમના ગુંજારવવાળું ઉદ્યાન વિકળ્યું. આવા પ્રકારનું સુંદર ઉદ્યાન કરીને દેવે સીતાનું રૂપ કર્યુ અને સ્નેહાનુરાગથી રામની પાસે ગયા. એકદમ સીતાનું રૂપ વિકીને કહેવા લાગી કે, હે રઘુનન્દન ! વિરહથી આકુલ બની હું તમારી પાસે આવેલી છું. હું અત્યારે ઘણું દુઃખ પામી છું. તે વખતે મે મારા આત્માને પડિત માન્યા અને ખેચરકન્યાઓ સહિત દીક્ષા અગીકાર કરી વિચરવા લાગી. ખેચરકન્યાઓએ મને કહ્યુ કે, અમને રામનાં દન કરાવા, જેથી તમારી આજ્ઞાથી અમે તેને ભર્તાર તરીકે સ્વીકાર કરીએ.’ આ સમયે અણધાર્યા વિવિધ અલકારાથી અલંકૃત અંગવાળી, સીતેન્દ્ર વિષુવેલ વૈક્રિયરૂપધારી કામિનીએ આવી પહેાંચી. આવીને કહેવા લાગી કે, ‘હે દેવ ! મને આગળ સ્થાપન કરીને આ સર્વે સાથે તમે સાકેતનગરીમાં ઇન્દ્ર સમાન ભાગે! ભાગવે, મહાયશ! ક્ષુધાદિક ખાવીશ પરિષહેા ઘણા આકરા છે. હે રાધવ! આ સયમરૂપ અરશ્યમાંથી ઘણા મનુષ્યેા ભગ્નપરિણામવાળા ખની ભાગી ગયા છે.' તેટલામાં દેવકુમા t : ૪૭૩ : Page #509 -------------------------------------------------------------------------- ________________ : ૪૭૪ : પઉમરિય-પદ્મચરિત્ર રિકાઓએ કણને મનહર લાગે તેવાં મધુર ગીતો ગાયાં, તેમ જ કટાક્ષવાળી અને વિકાર ઉત્પન્ન કરનારી દષ્ટિ ફેંકીને નૃત્યારંભ કર્યો. ચન્દન, કસ્તૂરી, કેસરથી ચક્રાકારે ચીતરેલા સ્તને બતાવતી કેટલીક નાચ કરવા લાગી કે જે કઈ સામાન્ય ધર્યા વગરના પુરુષ હોય તે તેનાં મનને ક્ષોભ થયા સિવાય રહે નહિ. વળી બીજી કઈ કામિની કહેવા લાગી કે, “હે સ્વામી! આ યુવતીઓએ અમોને અતિગાઢ ઉદ્વેગ કરાવ્યું છે, તેથી શીઘ અમે તમારે શરણે આવેલી છીએ. કેઈક યુવતી વિવાદ કરતી કરતી ત્યાં આવીને પૂછવા લાગી કે, “હે રાઘવ! આ નજીકમાં મહમહતી સુગન્ધવાળી કઈ વનસ્પતિ છે? કઈક દેવયુવતિ બાહુ ઉંચે લંબાવીને દૂર રહેલી અશકલતિકા ઉપર પુના ગુચ્છા તોડતી અને તે બાને સ્તનયુગલ બતાવતી હતી. આ અને તેને સરખા મન શોભાવનાર ઘણું શૃંગારિક હાવભાવવાળાં કરણ અને ચેષ્ટાઓ કરી. પરંતુ ધીરમનવાળા રામદેવ મુનિવર ક્ષેભાયમાન ન થતાં વિશેષ પ્રકારે ધ્યાનમાં મગ્ન થયા. જ્યારે સીતેન્દ્રદેવે વિમુર્વણાઓ કરી ક્ષેભ પમાડવા પ્રયત્ન કર્યો, તો તેમાં અડોલ રહ્યા ત્યારે રામનું સમગ્ર કર્મ-શત્રુબલ પલાયન થવા લાગ્યું. માઘ મહિનાના શુક્લ બારશના રાત્રિના પાછલા પહોરમાં રામને સર્વ આવરણ–રહિત કેવલજ્ઞાન પ્રગટ થયું. આ બાજુ રામને કેવલજ્ઞાન પ્રગટ થયું-એમ જાણીને તેમની પાસે તમામ દેવપરિવારે આવવા લાગ્યા. હાથી, ઘોડા, બળદ, કેસરીસિંહ, યાન-વિમાન વગેરે ઉપર આરૂઢ થઈને આવેલા દેવોએ રામની નજીક આવતાં પિતાનાં વાહનો ત્યાગ કરીને ત્રણ પ્રદક્ષિણા ફરીને વન્દના કરી. ત્યાર પછી સીતા-ઈજે પણ ત્યાં કેવળને મહોત્સવ કરીને સેંકડો સ્તુતિ-સ્તોત્રે રચના-જના કરવા પૂર્વક રામને પ્રણામ કર્યા. “ઘણા દુઃખરૂપ જળથી પૂર્ણ, કષાયારૂપી ભયંકર મત્સ્યોથી ભરપૂર, ભયના આવવાળા સંસારરૂપી મહાસમુદ્રથી સંયમરૂપ નાવમાં આરૂઢ થએલા તમે તરી ગયા. ધ્યાનરૂપી પવનને રોગ પામેલા, વિવિધ તાપરૂપ મહાઈધનવડે સળગાવેલ, જ્ઞાનરૂપ અગ્નિવડે હે રાઘવ ! તમે જન્મરૂપી અટવીને બાળીને ખાખ કરી નાખી. વિરાગ્યરૂપી મોગરવડે હે નાથ ! તમે મોહ-પાંજરાને ભૂકો કરી નાખે, વળી ધીર એવા તમે ઉપશમરૂપ શૂલથી મોહશત્રુને વીંધી નાખ્યો છે. વળી દેવ સ્તુતિ કરતાં કહેવા લાગ્યો કે, “હે મુનિવૃષભ ! સંસારરૂપી મહા અટવીમાં ભ્રમણ કરતા કેવલજ્ઞાનાતિશયને પ્રાપ્ત કરનાર તેમ જ ભવનો વિનાશ કરનાર એવા આપનું મને શરણ હેજે. હે રાઘવ ! ઘણું દુઃખાવર્ત અને અરતિકલેલયુક્ત એવી આ સંસાર-નદીમાં ડૂબી રહેલ જ્ઞાનરૂપી હાથના અવલંબનથી મને પાર ઉતારે.” ત્યારે મુનિવૃષભ રામે કહ્યું કે, “આ દોષાશયવાળા રાગને તું ત્યાગ કર, કારણ કે, “રાગ-રહિત થાય, તે મોક્ષ મેળવે છે અને રાગ કરનાર સંસારમાં પરિભ્રમણ કરે છે. હે સુરાધિપ! જેમ બે ભુજાથી સમુદ્ર પાર કરી શકાતે નથી, તેવી રીતે આ ભવસમુદ્ર શીલ-સંયમ–રહિત હોય, તેનાથી પાર કરી શકાતો નથી. જ્ઞાનરૂપી કાકના પાટીયાથી બનાવેલા તપ, નિયમ, પરિષહ-સહનરૂપ કઠિન બાંધેલા Page #510 -------------------------------------------------------------------------- ________________ [૧૧૮] રામનું નિર્વાણુ-ગમન ૧ ૪૭૫ : ધર્મરૂપ નાવથી સંસાર-સમુદ્રને પાર પામી શકાય છે. રાગ-દ્વેષથી સર્વથા મુક્ત થએલ તપ, નિયમ અને સંયમથી યુક્ત અડોલતાવાળા ધ્યાનમાં રહેલે પુરુષ નકકી સિદ્ધિ પ્રાપ્ત કરે છે-તેમાં સન્દ નથી. આ વચને સાંભળીને સીતાદેવ અતિશય તુષ્ટ થયે અને રામમુનિને નમસ્કાર કરીને તરત પોતાના વિમાનમાં પહોંચી ગયે. એ પ્રમાણે દેવે અને અસુરે કેવલજ્ઞાની રામમુનિવરને સ્તવને કામ કરીને પોતાના સ્થાને ગયા, ચન્દ્રના કિરણસમૂહ-સમાન વિમલ કાન્તિયુક્ત શરીરવાળા રામમુનિ પૃથ્વીમાં વિચરવા લાગ્યા. (૪૬) પાચરિત વિષે “રામને કેવલજ્ઞાન–ઉત્પત્તિ' નામના એક સત્તરમાં પવને ગૂર્જરાનુવાદ પૂર્ણ થયે [૧૧૭] |[૧૧૮] રામનું નિર્વાણ-ગમન હવે તે સીતેન્દ્ર નરકમાં રહેલા લક્ષ્મણના જીવનું સ્મરણ કરીને મન સરખા ત્વરિત વેગથી નીચે ઉતરીને તેને પ્રતિબંધ કરવા માટે પ્રયત્ન કરવા લાગ્યા. સીતેન્દ્ર પ્રથમ નારકીનું ઉલ્લંઘન કરીને ત્યાર પછી બીજી શર્કરા પ્રભા નામની નારકપૃથ્વીમાં, પછી ત્રીજી વાલુકાપ્રભા નામની નરકમૃથ્વીમાં, પછી ચેથી પંકપ્રભા નામની નારક–પૃથ્વીમાં પહોંચીને દુઃખ ભોગવી રહેલા નારકને જોવા લાગ્યા. પ્રથમ સીતેન્દ્ર ગાઢ કષાયના પરિણામવાળા રાવણના ભાણેજ શખૂકને ભયંકર અગ્નિ વગેરેના તીવ્ર દુઃખને અનુભવતે જે. બીજા પણ ત્યાં અગ્નિમાં ફેંકેલા દાઝતા, બૂમ પાડતા, વિવિધ ચેષ્ટા કરતા, દીન મુખવાળા નારકના જીવને જોયા. અહિં કેટલાક શાલ્મલી નામના કાંટાની પ્રચુરતાવાળા વૃક્ષને બાથ ભીડાવી ઉપર ચડાવે, વળી તેને નીચે ઉતરાવે એવા અનેક દુઃખી નારકીઓને દેખ્યા. પહેલાં કરેલા પાપવાળા એવા કેટલાક નારકીઓને ઘાણી – યંત્રમાં તલ પીલે, તેમ યંત્રમાં નાખી પીલાતા નારકીઓને જોયા. વળી બીજા નારકીઓને કુંભીભાજનમાં મસ્તક નીચે અને પગ ઉપર હોય તેમ રાખી અગ્નિની વેદના પમાડતા હતા. વળી કેટલાકને પરમાધામીઓ તલવાર, ચક્ર, મુદ્દગર આદિ આયુધથી હને કર્કશભૂમિ પર ગબડાવતા હતા, જેને ચીસ પડાવીને ચિત્તાએ, વાઘ અને સિંહ ફાડી ફાડીને ખાતા હતા. વળી કેટલાકને નરકપાલે અતિશય ઉકાળેલા સીસાતાંબાના રસ સરખા રુધિરને બળાત્કારથી પાતા હતા, વળી તલવારની ધાર સરખા તીક્ષણપત્રવાળા વનમાં ગએલાને શસ્ત્રોથી શરીર છોલતા હતા. નરકવાસીઓનાં આવા પ્રકારનાં દુઃખો દેખીને હૃદયમાં ઉત્પન્ન થએલા કારુણ્યવાળા સીતેન્દ્ર અતિશય શેક કરવા લાગ્યા. હવે ત્યાં આગળ સીતેન્દ્ર અગ્નિના કુંડમાંથી બહાર કાઢીને અનેક નરક Page #511 -------------------------------------------------------------------------- ________________ : ૪૭૬ : પઉમચરિય-પચરિત્ર પાલે વડે મારના દુઃખને અનુભવ કરતા લક્ષમણને જોયા. તેની આગળ કરવત, અસિપત્ર, યંત્રો આદિ પીડા કરનાર હથિયારે દેખીને ભયથી વિહલ અને ધ્રુજતા શરીરવાળો તે સેંકડો પ્રાર્થના કરવા લાગ્યો કે, “મને ત્રાસ ન આપશે, દુઃખ ન આપશે, કાપશે નહિં. ત્યાં તે સુરેન્દ્ર રાવણને જે, વળી શબૂકને કહ્યું કે-હે પાપી! પહેલાં ઉપાજન કરેલા કેપનો આજે પણ હજુ તું ત્યાગ કરતો નથી? તીવ્રકષાયાધીન થએલા, ઈન્દ્રિયના વિષયવેગને ન રોકનારા, કૃપા વગરના તે આત્માઓ અહિં નરકમાં અનેક મહાદુઃખોને અનુભવ કરે છે. નારકીનાં દુઃખે સાંભળીને પણ ભવસમુદ્રમાં રહેલા જીવને દુઃખ ઉત્પન્ન થાય છે, તે પછી અહિં આટલાં દુખ સહન કરવા છતાં હજુ તને દુઃખને ભય કેમ ઉત્પન્ન થતું નથી ?' સીતેન્દ્રનું આ વચન સાંભળીને શબૂકને ધ શાન્ત થયો. ત્યાર પછી દેવ લક્ષમણ અને રાવણને કહેવા લાગ્યા કે, મારા તરફનો ભય અને ઉદ્વેગ છેડીને શાન્તિથી મારું વચન સાંભળો. પૂર્વભવમાં વિરતિ ન પામવાના કારણે આવું ભયંકર દુઃખ તમે પામ્યા છે. દિવ્યવિમાનમાં આરૂઢ થએલા દેવને દેખીને રાવણુ અને લક્ષમણ તેને પૂછવા લાગ્યા કે, “અમોને સાચી હકીકત કહે કે, તમે અહિં ક્યાંથી આવ્યા છે, તેમ જ તમે કોણ છે ?” ત્યારે સીતેન્દ્ર દેવે તેઓને કહ્યું કે, “પૂર્વભવમાં હું લમણના ભાઈ અને રામની પત્ની સીતા હતી ઈત્યાદિક યથાર્થ વૃત્તાન્ત જણાવ્યું અને તમને પ્રતિબંધ કરવાના કારણે હું અહિં આવેલ છું. પિતાને વૃત્તાન્ત સાંભળીને તે બંને પ્રતિબંધ પામ્યા અને લજજાયુક્ત બુદ્ધિવાળા તે બંને દીનવદન કરીને ભવ હારી ગયાને શોક કરવા લાગ્યા. આપણને ધિક્કાર થાઓ કે, તે સમયે મનુષ્ય જન્મમાં આપણે ધર્મ ન કર્યો, તે કારણે અહિં અત્યારે નરકની અંદર આપણું ભયંકર અવસ્થા થઈ છે. તે ઉત્તમ દેવ ! ખરેખર તમે ધન્ય છે કે, જેઓ વિષયસુખોનો ત્યાગ કરીને, જિનવરના ધર્મમાં અનુરાગ કરીને દેવની સમૃદ્ધિ પામ્યા. કરુણુવાળા દેવે તે બંનેને કહ્યું કે, “તમે ભય ન પામે. તમને અહિં નરકમાંથી ઉચકીને હું દેવલોકમાં લઈ જઈશ.” કેડનું બંધન મજબૂત બાંધીને તે દેવ તેઓને ઉચકવા લાગે, પરન્તુ અમિથી તપાવેલ માખણ પીગળી જાય, તેમ તેમના શરીર પકડી શકાતાં નથી, તરત પીગળી જતાં હતાં. ઈન્ટે લઈ જવાના સર્વ પ્રકારના ઉપાયે કર્યા, પરંતુ તેમાં નિષ્ફળ થયા, ત્યાં નારકીમાં રહેલા લક્ષમણે અને રાવણે કહ્યું કે, “હે દેવ ! અમારું વચન સાંભળો. હે સુરાધિપ ! તમે હવે જલદી આરણ-અર્ચ્યુત ક૯૫માં પધારો. પાપથી ઉપાર્જન કરેલ મહાદુઃખ અમારે ભોગવવું જ પડશે. વિષયરૂપી માંસના ટુકડામાં લુબ્ધ બનેલા નરકમાં રહેલા અતિદુઃખ પામેલાઓ નિરન્તર પરવશ થએલા જીવને દેવે પણ બચાવી શકતા નથી.” હે દેવ! અમને આ દુઃખથી મુક્ત કરવા માટે તમે અસમર્થ છે. હવે તેનું કરે છે, જેથી કરીને ફરી નરકગતિમાં ગમન કરવાની બુદ્ધિ ન થાય. ત્યારે દેવે પ્રગટ શ્રેષ્ઠ ઉત્તમ સુખદાયક શુદ્ધ એવા સમ્યફ-દર્શન-રત્નને પરમ આદરપૂર્વક ગ્રહણ કર Page #512 -------------------------------------------------------------------------- ________________ [૧૧૮] રામનું નિર્વાણ-ગમન ': ૪૭૭ : એમ કહ્યું. આ પ્રમાણે સ્થિતિ પામવા છતાં જો તમે આત્માનું કાયમી શ્રેય ઈચ્છતા હો તે, નિર્વાણ-ગમનના શુદ્ધ ફળવાળું સમ્યકત્વ અંગીકાર કરે. ત્રણે લોકના શિખર પર રહેલા અને પવિત્ર મહામંગલરૂપ સિદ્ધ ભગવતે છે. તેમના કરતાં અધિક ચડિયાતાં કે મંગળ થયા નથી અને થશે નહિં. ત્રણે લોકને સમસ્ત પ્રકારે દેખનારા જિનેશ્વર ભગવતેએ કહેલા જીવાદિક નવ પદાર્થો મન, વચન અને કાયાથી શ્રદ્ધા કરતો પુરુષ સમ્યગ્દષ્ટિ કહેવાય છે. આ પ્રમાણે કહેવાએલા નરકમાં રહેલા રાવણ, શબૂક અને લક્ષ્મણે સમ્યકત્વ અંગીકાર કર્યું કે, જે અનાદિકાળથી રખડતા ઘણા કે ભામાં પણ પ્રાપ્ત કર્યું ન હતું. હે સુરપતિ! તમે અમારા હિત માટે અતિમહાન કર્યું કે, સમગ્ર જીવલોકમાં ઉત્તમ ગણતું એવું સમ્યકત્વરત્ન અમને આપ્યું. હે સીતેન્દ્ર! હવે તમે જલદી આરણ--અશ્રુતકલપમાં પાછા જાવ અને જિનવરધર્મના ફલસ્વરૂપ અતિઉત્તમ ભેગો ભગવો.” એ પ્રમાણે મહાનુભાવ સીતેન્દ્ર તેઓના ઉપર મહાન ઉપકાર કરીને નારકીમાં રહેલા તેઓને માટે શેક કરતા પોતાના સ્થાનકે પહોંચ્યા. હાથી, ઘોડા, વૃષભ, સિંહ વગેરે વાહન ઉપર આરૂઢ થએલા દેથી પરિવરેલ સીતેન્દ્ર રામમુનિવરથી અલંકૃત ભરતક્ષેત્રમાં આવ્યા. ઘણું વાજિંત્રોના મધુર શબ્દ સહિત અપ્સરાઓ અને દેવડે ગુણો સાથે મંગલગીત ગવાતા સમગ્ર પરિવારવાળા સીતેન્દ્ર રામના શરણે ગયા. સર્વાદર-પૂર્વક દેવે રામની ફરી ફરી સ્તુતિ કરીને સર્વ પરિવાર-સહિત ત્યાં જ પૃથ્વીપીઠ ઉપર બેઠા. રામને પ્રણામ કરીને સીતેન્દ્ર દેવે પૂછયું કે, “હે ભગવન્ત ! અહિં જે દશરથ વગેરે તથા લવણ-અંકુશ વગેરે ભવ્ય છે કે કેમ? તથા તેઓ કઈ ગતિ પામ્યા? તે અમને કહે.” આ પ્રમાણે પૂછાએલા રામ મુનિવરે કહ્યું કે, “અત્યારે અનરણ્યપુત્ર આનત ક૫માં વિમલ વસ્ત્ર ધારણ કરનાર દેવપણે વતે છે. તે બંને જનકપુત્રો, કેકેયી, સુપ્રભા, સુમિત્રા અપરાજિતાની સાથે તેઓએ પણ સ્વર્ગ મેળવ્યું છે. વિવિધ પ્રકારના તપ-સંયમમાં દઢ, વિશુદ્ધશીલયુક્ત ગુણોને ધારણ કરનાર ધીર એવા લવણ અને અંકુશ પીડારહિત શાશ્વત મક્ષસ્થાનને પ્રાપ્ત કરશે.” આ પ્રમાણે સીતેન્દ્રને કહ્યું, એટલે હર્ષ પામેલા દેવે ફરી નમસ્કાર કરીને પૂછયું કે, હવે આ૫ ભામંડલની ગતિ કહો. કેવલી રામમુનિએ કહ્યું કે, “હે ઉત્તમદેવ ! હવે તારા ભાઈનું ચરિત્ર અને તેણે જે સ્થાન પ્રાપ્ત કર્યું, તે સાંભળો. કેશલાપુરીમાં એક વાક નામને ધનપતિ હતા, મકરિકા નામની ભાર્યા અને અશેકતિલકા નામની પુત્રી હતી. રામે સીતાને નિર્વાસિત કરી–એમ સાંભળીને તે વાક ઘણે દુઃખી થયો અને ચિન્તા કરવા લાગ્યો કે, તે બિચારી મહાભયંકર અરણ્યમાં કેવી રીતે ધીરજ રાખી શકશે? અતિશય કૃપાવાળો તે વૈરાગ્ય પામ્ય અને તેણે ઘતિનામના મુનિ પાસે આરંભ-પરિગ્રહને ત્યાગ કરી, પ્રવજ્યા સ્વીકારી તે મુનિને શિષ્ય થયો. હવે કેઈક સમયે પુત્રી અશેકતિલકા ઇતિમુનીન્દ્ર પાસે જઈને તુષ્ટ થયેલી પિતાને વારંવાર વન્દના કરવા લાગી. તેમની પાસે ધર્મ સાંભળીને તેઓ Page #513 -------------------------------------------------------------------------- ________________ ४७८ પઉમચરિય-પદ્મચરિત્ર બંને તીવ્ર વૈરાગ્યવાળા થયા અને ઇતિમુનિ પાસે અશકતિલકાએ દીક્ષા અંગીકાર કરી. ઘેર તપ કરીને ઇતિમુનિ કાળધર્મ પામી ઉપરના શ્રેયકમાં મહાતિવાળે ઉત્તમ દેવ થયો. ત્યાં તે પિતા-પુત્રે ઉત્પન્ન થએલા સંવેગભાવવાળા જિનેન્દ્ર ભગવન્તને વંદન કરવાની ઈચ્છાથી કુકુટનગરે જવાની ઈચ્છાવાળા થયા. પચાસ જન દૂર ગયા. ત્યારે કેઈક સમયે મોટા વાદળા સહિત વિજળીના ઝબકારાઓ સાથે જળસમૂહવાળ વર્ષાકાળ આવી પહોંચ્યો. ત્યારે કેશલાનગરી તરફ જતા જનકના પુત્ર પર્વતની તળેટીમાં નીચે દઢવૃતિવાળા મેંગમાં રહેલા મુનિવરોને દેખ્યા. જનકપુત્ર વિચારવા લાગ્યું કે, આ પર્વતની તળેટીમાં રહેલા આ સાધુઓ પોતાને ચોમાસાને સમય પાલન કરવા માટે ઘોર ત્રાસદાયક ઘણું માંસાહારી શ્વાપદોથી વ્યાપ્ત એવા આ અરણ્યમાં રહેલા છે. આ પ્રમાણે ભામંડલે વિચારીને સાધુઓના પ્રાણ-રક્ષણ માટે તેમની નજીક વિદ્યાના બળથી મોટું નગર વસાવ્યું. કાળ અને દેશ અનુસાર નગરની અંદર સાધુઓ ગોચરી લેવા માટે આવ્યા. મહાપુરુષ ભામંડલે ચારે પ્રકારનાં આહાર-દાન કરીને મુનિઓને પ્રતિલાલ્યા. એ પ્રમાણે મુનિઓનું ચાતુર્માસ ક્રમે કરીને પૂર્ણ થયું. દરમ્યાન ભામંડલે પણ વિપુલ દાનનું ફળ ઉપાર્જન કર્યું. કોઈક સમયે સુન્દર પત્નીઓ સાથે ઉદ્યાનમાં કીડા કરતો હતો. તે સમયે વિજળી પડવાથી મૃત્યુ પામ્યા અને ત્રણ પત્યેમના આયુષ્યવાળો દેવકુરુમે યુગલિકપણે ઉત્પન્ન થયે. મનુષ્ય દાન કરવાથી ભેગો, તપના ગુણથી દેવલોક, જ્ઞાનથી સિદ્ધિસુખ મેળવે છે તેમાં સન્દહ નથી. : ફરી સુરેન્ડે પૂછયું કે, “હે મહામુનિ! લક્ષમણ નરકની અધોગતિ પામ્યા છે, પરંતુ ત્યાંથી નીકળીને પછી કયું સ્થાન પામશે? નારકીગતિમાં અકામનિર્જરાથી કર્મસમૂહને નિર્જરીને રાવણ કઈ ગતિ મેળવશે? અને ભવિષ્યમાં મારી કઈ ગતિ થશે? તે જાણવાની મને ઈચ્છા થઈ છે.” ત્યારે બલદેવ રામમુનિવરે સીતેન્દ્રને કહ્યું કે, હે દેવેન્દ્ર! લંકાધિપ રાવણ અને લક્ષમણના ભાવી ભવ ક્યા થવાના છે, તે હું કહું છું, તે સાંભળો. તેઓ બંને નરકમાંથી નીકળીને કામ કરીને મેરુપર્વતની પૂર્વમાં વિજયાવતી નગરીમાં મનુષ્યપણું પામશે. સુનન્દ નામના પિતા, રહિ નામની તેઓની માતા થશે. તેઓ બંને ગુરુદેવની પૂજામાં રક્ત શ્રાવકકુળમાં ઉત્પન્ન થશે. બંને અતિસુન્દર રૂપ ધારણ કરનાર અરદાસ અને શ્રીદાસ નામના કુમારે શ્રાવકપણાની આરાધના કરીને દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થશે. ત્યાંથી ચ્યવીને તે જ નગરમાં પરમશ્રાવકપણું પામશે. મુનિવરને દાન આપવાના ફળથી હરિવર્ષમાં મનુષ્ય થશે. વળી ત્યાં ભેગે ભેગવીને દેવલોકમાં દેવ થશે, ત્યાંથી ચ્યવીને તે જ નગરમાં રાજપુત્ર થશે. લક્ષમીદેવીની કુક્ષિથી ઉત્પન્ન થએલા વાયુકુમારના અમરેન્દ્રના સમાન રૂપવાળા ધીર એવા જયકાન્ત અને જયપ્રભ નામના પુત્ર થશે. ત્યાં ઉદારતપનું સેવન કરીને લાન્તક નામના કપમાં દેવ થશે, જ્યાં ઉત્તમ Page #514 -------------------------------------------------------------------------- ________________ [૧૧૮] રામનું નિર્વાણ-ગમન : ૪૭૯ : ભગો અને સ્થિતિવાળા ઉત્તમ ગુણને ધારણ કરનાર થશે. હે સીતેન્દ્ર! તું પણ અશ્રુતકલ્પમાંથી ચ્યવને આ ભરતક્ષેત્ર વિષે નક્કી ચઉદ રત્નોને અધિપતિ એ ચક્રવત થઈશ. તે બંને દે ઐવીને તારા જ પુત્ર થશે, અમરકુમારની શોભા સરખી શભાવાળા તેમનાં અનુક્રમે ઈન્દુરથ અને ભેગરથ એવાં નામ સ્થાપન કરાશે. પરનારી વર્જવાનો રાવણે જે એક નિયમ ગ્રહણ કર્યો હતો, તેના પ્રભાવથી તે ઈન્દુરથ સમ્યકુત્વ-પરાયણ અને ધીરપુરુષ થશે. તે જ ઈન્દુરથ સુર વગેરે ભ મેળવીને ત્યાર પછી સમગ્ર ત્રણે લોકથી પૂજિત એવા અરિહન્ત તીર્થકર થશે. રત્નપુર સ્થલમાં તે ચક્રવતી રાજ્ય ભોગવીને દીક્ષા લઈ તપસ્યા કરી પછી વિજયન્તમાં અહમિન્દ્ર દેવ થશે. તે જ તું વળી તે સ્વર્ગમાંથી ચ્યવને આ જ અરિહંતના મેટા ગણધરપણે થશે. ત્યાર પછી ત્રણે લેકના અગ્રસ્થાને રહેલા સિદ્ધિસુખને પ્રાપ્ત કરીશ.” ' હે સીતેન્દ્ર! આ પ્રમાણે તારો અને રાવણને ભાવી સંબન્ધ જણાવ્યું, હવે ફરી પણ લક્ષમણને ભાવી સંબંધ કહું છું, તે સાંભળે. જે ચક્રવર્તીને પુત્ર ભોગરથ હતો, તે તપના પ્રભાવથી દઢધર્મના પ્રભાવથી કેઈ ઉત્તમ ભોમાં ભ્રમણ કરીને પુષ્કરવર દ્વીપના વિદેહમાં પદ્મપુરમાં લક્ષ્મણ ચક્રવર્તી થશે, વળી તે જ ભવમાં ત્યાં જ દેવને પૂજ્ય તીર્થકર થશે. સમગ્ર કર્મષનો વિનાશ કરીને સાત વર્ષ પછી જિન થશે, દે અને અસુરેથી નમન કરાએલા ચરણવાળા અનુત્તર એવું મોક્ષનું શાશ્વત સ્થાન મેળવશે. આ પ્રમાણે કેવલી રામમુનિવરે કહેલા ભાવી વૃત્તાતે સાંભળીને ભાવનાવાળા સીતેન્દ્ર નિઃસંદેહ થયા. રામદેવને પ્રણામ કરીને ત્યાર પછી ફરી પણ તે ઈન્દ્ર સર્વાદરથી વિવિધ જિનમન્દિરને વન્દન કર્યું. નન્દીશ્વરમાં અને બીજા દ્વિીપમાં રહેલાં ચિત્યને વન્દન કરીને કુરુવમાં પહોંચે જ્યાં દેવે ભામંડલને જે. આદરપૂર્વક સ્નેહથી ભાઈને બોલાવી પ્રતિબંધ કરીને ક્ષણવારમાં તે સીતેન્દ્ર અમ્યુકલ્પમાં પહોંચી ગયા. આરણ-અર્ચ્યુત ક૯૫માં ઘણા મોટા-લાંબા કાળ સુધી અનેક હજાર દેવાંગનાઓ સાથે પરિવરેલ સીતેન્દ્ર દેવલોકનાં ઉત્તમ સુખ ભોગવતા હતા. રામનું આયુષ્ય સત્તર હજાર વર્ષનું અને શરીરની ઉંચાઈ સોળ ધનુષ–પ્રમાણ હતી. ધીર સત્ત્વવાળા બલદેવ રામે જિનેન્દ્ર-શાસન વિષે કૃતિ રાખીને જન્મ, જરા, મરણ આદિ શત્રુઓને પરાસ્ત કર્યા. તે તમે જુવે. સમગ્ર દેષ-રહિત વિવિધ પ્રકારની વિભૂતિથી યુક્ત કેવલજ્ઞાનનાં કિરણોથી પ્રકાશિત શરદકાળના સૂર્યની જેમ શોભા પામતા હતા. ધીર રામે પચ્ચીસ વર્ષ જિનશાસનની આરાધના કરી અને આયુષ્યનો ક્ષય થયે, ત્યારે શાશ્વત શિવસુખ પ્રાપ્ત કર્યું. નિર્ભય હેતુના કારણભૂત શુદ્ધ-શીલ અને સમ્યકુત્વયુક્ત દુઃખને ક્ષય કરવાના કારણભૂત એવા રામ અનગારને સર્વાદરથી પ્રણામ કરો. તે સમયે પૂર્વના નેહવાળા સીતેન્દ્ર જેની પૂજા કરી, એવા મહાદ્ધિ પામેલા મનહર રામમુનિવરને પ્રણામ કરે. ઈફવાકુવંશના તિલક આ ભરતના આઠમાં બલદેવ અનેક લાખો ભવના પાપથી મુક્ત થએલા મોક્ષસ્થાનમાં વિરાજમાન તે રામમુનિને નમસ્કાર Page #515 -------------------------------------------------------------------------- ________________ * ૪૮૦ : પઉમચરિય-પદ્યચરિત્ર કરો. આ રામ બલદેવનું ચરિત જેઓ નિરન્તર શુદ્ધભાવથી પઠન, શ્રવણ, શ્રાવણુ કરે કે, કરાવે છે, તેઓ અતિ પરમ ધિલાભ, બુદ્ધિ, બલ અને આયુષ્ય મેળવે છે. વળી આ ચરિતનું પઠન કરનારને શત્રુ શસ્ત્ર ઉગામી મારવા આવ્યો હોય તે, તત્કાલ તેને ઉપસગ શાન્ત થાય છે. તદુપરાન્ત તેને સ્વાધ્યાય કરનાર નિર્મળ યશ સમાન ઉજજવલ પુણ્ય ઉપાર્જન કરે છે. તેમાં સદેહ નથી. રાજ્યરહિતને રાજ્ય, ધનના અથને વિપુલ મહાધન, વ્યાધિ થયો હોય તો તે તત્કાલ શાન્ત થાય છે અને ગ્રહો સૌમ્ય બની જાય છે. સ્ત્રીની અભિલાષાવાળાને ઉત્તમ કન્યા, પુત્રાથને ગોત્રમાં આનન્દ આપનાર પુત્ર-પ્રાપ્તિ થાય છે અને પરદેશ-ગમન કરનારને ફરી બધુઓને સમાગમ થાય છે. દુર્ભાષિત વચન, દુષ્ટ ચિન્તન અને દુષ્ટવતને અનેકાનેક પ્રમાણ કર્યા હોય તે, તે સમગ્ર પાપ પચરિતનું કીતન કરવાથી નાશ પામે છે. જે કઈ મુનિના હૃદયમાં અતિમહાન એવું કેઈ કાર્ય કરવા માટે મને રથ કર્યા હોય તો તેને અવશ્ય સહેલાઈથી તે કાર્યની સિદ્ધિ આ ચરિતનું પઠન કરવાથી થાય છે, હે મહાયશ શ્રેણિક! આ પ્રમાણે અનન્તજ્ઞાનાદિક ઉત્તમ ગુણ ધારણ કરનાર તીર્થકર ભગવતેએ આ ચરિત્ર સાથે તપ, નિયમ, શીલ, સંયમ આદિ ધર્મના ઉપાય જણાવ્યા. માટે તેવા જિનેશ્વર ભગવન્તોની મન, વચન અને કાયા એમ ત્રિકરણગની એકાગ્રતા સહિત નિયમિત ભક્તિ કરો, જેથી આઠે કર્મથી રહિત થઈ સારી રીતે સ્વસ્થ થએલા તમ સિદ્ધિસુખને પ્રાપ્ત કરી શકે. જેમાં અનેક વિવિધ પ્રકારનાં આખ્યાનકે, દષ્ટાન્ત, કથાઓ કહેલી છે, તેવા વિશુદ્ધ લલિત અક્ષરેથી યુક્ત હેતુ અને યુક્તિવાળું ગંભીરાર્થથી ગુંથેલ રામ અને લક્ષમણનું સમગ્ર ચરિત શ્રવણ કરવામાં આવે છે, નક્કી તે દુર્ગતિના માર્ગને નાશ કરનાર થાય છે. ગ્રન્થકાર–પ્રશસ્તિ આ મહા અર્થપૂર્ણ રામચરિત પહેલાં શ્રીવીરજિનેશ્વર ભગવતે કહ્યું, ત્યાર પછી ઈન્દ્રભૂતિ ગણધર મહારાજાએ ધર્મોપદેશરૂપે પોતાના શિષ્યોને કહ્યું. ફરી સાધુઓની પરંપરાથી લોકમાં સામાન્યરૂપે આ ચરિત આજ સુધી ટકી રહ્યું, વર્તમાનમાં વિમલ નામના આચાર્યે સુન્દર ઉકિતઓ સહિત ગાથાઓની ગુંથણ કરવા પૂર્વક આ રામચરિતની રચના કરી. શ્રીવીર ભગવન્ત સિદ્ધિ પામ્યા પછી દુષમકાળનાં પાંચ અને ત્રીશ વર્ષ વીત્યા પછી આ ચરિતની રચના કરી. બલદેવ અને વાસુદેવની સાથે લંકાધિપ રાવણને જે કંઈ પણ યુદ્ધ કરવાનું કારણ બન્યું, તે વિષયરૂપ માંસના અભિલાવી તુચ્છ સત્તને સ્ત્રી-નિમિત્ત પરમરણ થયું. તે વિદ્યાધર રાજા હજારે યુવતીઓથી શાન્તિ ન પામ્યું અને કામ પરવશ બનેલે આત્મા અન્ને નરકે ગયે. અનેક પ્રીતિપાત્ર પત્નીએથી લાલન-પાલન કરાતું હોવા છતાં પણ જે તૃપ્તિ ન પામે, તે પછી બીજે Page #516 -------------------------------------------------------------------------- ________________ [૧૧૮] રામનું નિર્વાણ--ગમન : ૪૮૧ : અતિ અલ્પ સંખ્યા પ્રમાણ પત્નીઓથી કેવી રીતે તૃપ્તિ પામે ? જે વિષયસુખમાં આસક્ત તેમજ તપ, નિયમ, સંયમથી રહિત પુરુષે છે, તેઓ મૂઢ થઈને રત્નને ત્યાગ કરે છે અને કાકિણી કાચ ગ્રહણ કરે છે. આ વેરના નિમિત્તભૂત પરનારીને સંસર્ગ પરલોકના હિતની ઈચ્છાવાળાએ ત્યાગ કરવો અને પારકી સ્ત્રીને હંમેશાં વર્જવી. મનુષ્ય સુકૃત કરવાના ફળરૂપે સંપત્તિઓના નિધાનપૂર્ણ સ્થાન મેળવે છે અને પાપ કરવાના ફલરૂપે દુર્ગતિ મેળવે છે. લોકમાં આ સનાતન સ્વભાવ પ્રસિદ્ધ છે. આ જગતમાં કઈ કઈને આરોગ્ય, ધન કે મોટું આયુષ્ય આપતા નથી, કદાચ લેકમાં દેવે તે આપતા હોય તે લોકમાં ઘણા દુઃખી કેમ છે? આ પુરાણમાં કામ, અર્થ, ધર્મ અને મોક્ષ સર્વે વર્ણવેલા છે, તેમાંથી તમે અવગુણોને ત્યાગ કરીને માત્ર હિત ઉત્પન્ન કરનાર ગુણેને ગ્રહણ કરે આ લેકમાં બહુ કહેવાથી શો ફાયદો? આ જિનવરના શાસનમાં એક પદ માત્રથી તમે પ્રતિબોધ પામે અને હંમેશાં તેમાં રમણતા કરો. જિનશાસનના અનુરાગી બની તમે ઉત્તમ ધર્મનું સેવન કરો, જેથી નિવિદને જ્યાં બલદેવાદિકે ગયા છે, એવું શાશ્વત સિદ્ધિસ્થાન પામો. હે સર્વે -શ્રુતદેવતાઓ ! આ રાઘવ–રામના ચરિતને તમે હંમેશા પ્રશંસે કે, જેથી લોકે તેને વિષે ભક્તિવાળા બને. હે સૂર્યાદિક સમગ્ર ગ્રહે !'તમે ભવિક લોકેનું રક્ષણ કરે અને અંતિપ્રસન્ન સૌમ્યમનવાળા તેમ જ જિનવર ધર્મમાં ઉદ્યત મતિવાળા બનો. આ ચરિત્રમાં કંઈ પણ ન્યૂન કે વધારે પ્રમાદ દોષથી લખાયું હોય, તે તેમાં તમો પૂર્તિ કરજે. હે પંડિતજનો ! આ વિષયમાં જે કંઈ પણ ત્રુટિ રહેવા પામી હોય, તે સર્વ તમો ક્ષતય ગણશે. જેણે સ્વસમય અને પરસમયના સદ્દભાવ ગ્રહણ કરેલા છે, એવા રાહુ નામના આચાર્યના નાગિલકુલ વંશને આનન્દ કરાવનાર એવા તેને વિજય નામના શિષ્ય હતા, તેના વિમલ આચાર્ય નામના શિષ્ય પૂર્વમાંથી સાંભળીને લમણ અને રામના ચરિત્રવાળું રાઘવચરિત્ર રચ્યું. તેની ભક્તિથી ભાવિત મનવાળા અભિમાનમત્સરરહિત જે મનુષ્ય આ ચરિત્ર સાંભળે, તે સુપુરુષને આ વિમલ ચરિત્ર બોધિ કરનાર થાઓ. (૧૧૮) પવચરિત વિષે “રામ-નિર્વાણુગમન” નામના એક અઢારમા પર્વને આગમ દ્ધારક આચાર્ય શ્રી આનન્દસાગરસૂરિના શિષ્ય આ. શ્રી હેમસાગર– સુરિએ ગૂજનુવાદ પૂર્ણ કર્યો [ સં. ૨૦૨૫ શ્રાવણ શુક્લ ૧ ગુરુવાર–તા. ૧૪-૮-૬૯ શ્રીગેડીજી પાર્શ્વનાથ જૈન ઉપાશ્રય પાયધુની, મુંબઈના ચાતુર્માસ દરમ્યાન ] Page #517 -------------------------------------------------------------------------- ________________ અનુવાદક-પ્રશસ્તિ સુંદર વૌરાષ્ટ્રશે શોભાયમાન સિદ્ધગિરિ-સાંનિધ્યે શત્રુંજી નદીતીરે જીરાગામ (છારોડનિવાસી દેશી દેવચંદ પુરુત્તમ અને સદમ-શીલશાલિની ઝમકબેન દેવચંદના અનુક્રમે હીરાચંદ, ધનજીભાઈ તથા અમરચંદ નામના ત્રણ સુપૂત્ર અને વિજકાર, સમરત, હીરાબેન અને પ્રભાવતી નામની ચાર પુત્રીઓ હતી. પોતાનાં બાળકોને શહેરમાં વ્યાવહારિક સાથે ધાર્મિક શિક્ષણ મળે અને દેવ-ગુરુનો સમાગમ શહેરમાં સહેલાઈથી મળી શકે તેમ ધારી પિતાજીએ સંવત ૧૯૬૯ના વૈશાખ મહિને સર્વ કુટુંબને સુરતમાં લાવ્યું અને બાળકને વ્યાવહારિક અને ધાર્મિક શિક્ષણ આપવા સાથે ધાર્મિક સંસ્કાર આપ્યા. ૫૦ પૂ આગમોદ્ધારક આનંદસાગરસૂરીશ્વરજી મહારાજના સમાગમથી આખું કુટુંબ વિશેષ ધર્માનુરાગી બની ગયું. દરમ્યાન દેવચંદભાઈ અને ઝમકબેન ઉપધાન તપ, નવપદાળ, નિરંતર ગુરુભક્તિ, સુપાત્રદાન, વ્યાખ્યાન-શ્રવણ, પૌષધ, પ્રતિક્રમણાદિ શ્રાવકૅચિત સર્વ ધર્મકરણીમાં તત્પર રહેતા હતા. દરમ્યાન સં. ૧૯૮૧ ની સાલમાં દેવચંદભાઈને ક્ષાના મનોરથ થવાથી ૫૦ પૂ આગમોહારક સૂરીશ્વરજી પાસે સહકુટુંબ અજીમગંજ, મુર્શીદાબાદ જઈ તેમના શુભ હસ્તે ઘણા જ આડંબર અને ત્યાંના ધનપતિ, ધમિધો, સાધર્મિક ભક્તિ-પરાયણ, ધર્માનુરાગી બાબુ-શ્રાવકેના પૂર્ણ ઉત્સાહ સાથે દીક્ષા અંગીકાર કરી અને મુનિ શ્રીદેવસાગરજી મહારાજ એવું નામ સ્થાપન કર્યું. તે સમયે માતાજીએ અને મેં કેટલાક વ્રત-નિયમો અંગીકાર કર્યા અને સમેતશિખરજી તીર્થ અને નગરીઓની યાત્રાએ કરી. ડાં વર્ષ પછી સદ્દગુરુ-સમાગમ યોગે કાયમી બ્રહ્મચર્યવ્રત અંગીકાર કર્યું. મુંબઇમાં રહી મોતીને વ્યવસાય કરવા સાથે નિરંતર સામાયિક, ધાર્મિક-વાંચન, પૂજા, પ્રતિક્રમણ, વર્ધમાન તપની આરાધના ઇત્યાદિકમાં સમય પસાર થતો હતો. કુટુંબની જવાબદારી મારી હોવાથી કુટુંબને ભાર ઉઠાવનાર ના ભાઈ તૈયાર ન થાય ત્યાં સુધી માતાજી ક્ષિાની રજા ન આપતાં હેવાથી છેડે સમય રોકાવું પડયું. પરંતુ આયુષ્યની ચંચળતા લાગવાથી કોઈ પ્રકારે માતાજીને અને સ્વજનોને સમજાવી સંવત ૧૯૮૪ના વૈશાખ શુકલ એકાદશી-શાસનસ્થાપનાના શુભ દિવસે અમદાવાદમાં હઠીભાઈ શેઠની વાડીના દેરાસરજીના ચોકમાં ચતુવિધ શ્રીસંધ, સ્વજન-કુટુંબિવર્ગની પૂર્ણ હાજરીમાં ૫૦ પૂ આગમહાર આનંદસાગરસૂરીશ્વરજી મહારાજના શુભહસ્તે મેં (હીરાચંદ) અને લઘુબંધુ અમરચદે દીક્ષા અંગીકાર કરી અને મુનિ શાહમસાગરજી મ. અને મુનિ શ્રીઅમરેન્દ્રસાગરજી મ. નામ સ્થાપન કર્યા. કેટલાક સમય પછી વિજ કેરબેને અને હીરાબેને પણ દીક્ષા અંગીકાર કરી, જેમનાં સાધી શ્રીદિનેન્દ્રીજી અને હર્ષલતાશ્રીજી નામ સ્થાપન કરવામાં આવ્યાં. સતત ગુસ્કુલવાસમાં રહી અનુક્રમે રહણ-આસેવન-શિક્ષા, વ્યાકરણ, કાવ્ય, સાહિત્ય, ન્યાય, આગમાદિ શાસ્ત્રનું યથાશક્તિ અધ્યયન કર્યું. સં. ૧૯૯૯ કપડવંજના ચાતુર્માસમાં પપૂ આગમેદ્વારકત્રીના શુભતે તેમના દબાણથી શ્રીભગવતીસૂત્રના ગોદહન કર્યા. આ વદિ ૨ અને ૩ ના દિવસે આગમ દ્વારકત્રીજીના શુભહસ્તે અનામે ગણી અને પંન્યાસ-પદવીઓ થઈ. સં. ૨૦૦૭ ની સાલમાં સૂરત નગરે ૫૦ પૂ૦ ગચ્છાધિપતિ આચાર્ય મહારાજ શ્રીમાણિજ્યસાગરસૂરિજીના વરદ હસ્તે અનિચ્છાએ Page #518 -------------------------------------------------------------------------- ________________ ૪૮૩ વિકાલિક સૂત્ર, તવાસ શ્રીસંધના આગ્રહને વશ બની આચાર્યપદ સ્વીકારવું પડયું અને સરિમંત્રની પાંચે પીઠનું વિધિપૂર્વક આરાધન કર્યું. ૫૦ પૂ આગમેધારકશ્રીના આગમવિષયગતિ પ્રવચને શ્રવણ કરવાના વ્યસનને અંગે મોક્ષમાગ તરફ પ્રીતિ પ્રગટી. પરમકૃપાળુ ગુરુજી મહારાજ સમયે સમયે બોલાવી વિશેષાવશ્યકભાષ્ય, દશવૈકાલિક સત્ર, તત્વાર્થસત્ર, લલિતવિસ્તરા, પંચાશક, આચારાંગસત્ર, સ્થાનાંગસુત્ર આદિની વાચનાઓ પણ આપતા હતા. વ્યાખ્યાન-શ્રવણ-સમયે લખવાની ત્વરાના કારણે આગમ દ્વારકશ્રીનાં અનેક ગ્યાખ્યાનોનાં અવતરણો ઉતારી લીધાં હતાં. તેની પ્રેસ કેપીઓ કરાવી, સુધારી અનેક વ્યાખ્યાન પુસ્તકો છપાયાં, તેમ જ “સિદ્ધચક્ર' પાક્ષિકમાં પણ જે વ્યાખ્યાને છપાયાં છે, તેમાંને મોટો ભાગ મારાં અવતરણોને છે. હાલમાં પણ “આગમોદ્ધારક-પ્રવચન-શ્રેણી' નામનું પુસ્તક છપાઈ ગયું છે. ગુરુમહારાજના કથનાનુસાર ઉપદેશમલાની ઘટ્ટી ટીકાની તાડપત્રીય પોથી પરથી પ્રેસકોપી કરાવી, કેટલીક બીજી પ્રતો સાથે મેળવી, યથાશક્ય પ્રયત્નપૂર્વક સંશોધન કરી, સંપાદન કરી. વળી દાક્ષિણ્યચિહ્ન ઉદ્યોતનસૂરિ-રચિત મહાગ્રંપૂકાવ્ય (પ્રાકૃત કુવલયમાલા-મહાકથાના, તથા ૧૪૪૪ ગ્રંથકાર આ. શ્રીહરિભકરિ-રચિત સમરાદિત્ય-ચરિત્ર (પ્રાકૃત, કથાને પણ સંપૂર્ણ ગુજરાતી અનુવાદ કરી સંપાદન કર્યો, જે ગત વર્ષોમાં પ્રસિદ્ધ થયાં છે. ક. સ. શ્રી હેમચન્દ્રાચાર્ય-વિરચિત પવિવરણ-સહિત રોગશાસ્ત્રનો ગૂજરાનુવાદ સંપાદન કરી પ્રસિદ્ધ કર્યો ચાલુ વર્ષમાં શીલાંક શીલાચાય વિરચિત પ્રાકૃત ચેપન્ન મહાપુરુષ-ચરિતનો ગૂજરાનુવાદ સંપધન કર્યો. હવે પછી પ. પૂ. આગમાધારક આ. શ્રી આનન્દસાગરસૂરીશ્વરજીએ સં. ૧૯૮૮ના ચાતુર્માસ દરમ્યાન મુંબઈ ભૂલેશ્વર લાલબાગ શેઠ મોતીશાના ઉપાશ્રયમાં આપેલાં અપૂર્વ આગમના નવનીતભૂત પ્રવચનના બીજા વિભાગરૂપ વ્યાખ્યાનોનો સંગ્રહ તૈયાર થઈ રહેલ છે. આ આચાર્ય વિમલસૂરિવિરચિત પ્રાકૃત પઉમચરિશ્ય-પાચરિત્ર અર્થાત જૈન મહારામાયણ પ્રન્થને અક્ષરશઃ સંપૂર્ણ ગૂજરાનુવાદ કરી આજે જિજ્ઞાસુ વાચક-વૃન્દમાં કર-કમલમાં સમપ કરી કૃતકૃત્યતા અનુભવવા હું ધન્ય બન્યો છું. આવા અતિપ્રાચીન મહાચરિત્ર પ્રત્યેને અનુવાદરૂ૫ સ્વાધ્યાય કરી જે કંઇ કુશલ કમ્પાજન થયું હોય, તેનાથી જગતના તમામ છ મૈત્રી આદિ ભાવનાઓ સહિત સર્વજ્ઞ વીતરાગ પ્રભુશાસનના અનુરાગી બને એ જ અંતિમ અભિલાષા. શ્રીગોડીજી જૈન ઉપાશ્રય પાયધુની, મુંબઈ-૩ આગમ દ્વારક-આનન્દસાગરસૂરિશિષ્ય સં. ૨૦૨૫, શ્રાવણ શુદિ ૧ ગુરુ - આ. હેમસાગરસૂરિ, તા. ૧૪-૮-૬૯ Page #519 -------------------------------------------------------------------------- ________________ છે શુદ્ધિપત્રક @ લાગ્યા ૧૪ ૨૪ - ૨૨ પૂછ પંક્તિ અશુદ્ધ શુદ્ધ | પૃષ્ઠ પંક્તિ - ૧૭ માચિત રોમાંચિત | ૧૫૭ ૧૨ ૧૭. અસ્પર્દિન અલ્પદ્ધિ ૧૬૯ ૩૨ ૨૩ સિદ્ધા સિદ્ધો : | ૧૯૬૧ આર. અરિકા ૨૨૪ અલંદય અસંખ્ય ૨૭૧ ૧૭ આહલાદ આહલાદ. ૨૭૫ બને બિબોને ૨૭૫ ૨૧ પૂછયા પૂળ્યો ૨૮૦ ૨૭ ૨૧. વિઘુગની વિદ્યુવેગની ૨૮૫ ૬ ૧૭ કરતો કરાતા ૨૯૪ ૧૭ ૫૫ ૧ સુમાલીએ માલીએ ૨૯૭ ૨૧ ૫૬ ૧૦ ભિંડમાલ લિંડિમાલ ૩૦૩ ૨૧ ૫૬ ૩૩ આજનીપુરમાં અશ્વિનીપુરમાં ૫૭ ૧૫ વશ્રમણ શ્રમણ ૮૧ ૧૧ સન્ય સૈન્ય ૩૦૩ ૨૧ ૮૮ ૧૮ સહસ્ત્રાકરણુ સહસ્ત્રકિરણ ૩૦૪ ૧૪ ૧૧૪ ૨૪ પારભોગનું પરિભોગનું (૩૨૭ ૧૩ ૧૨૫ ૫ તૃપ્ત તૃપ્તિ ૩૪૧ ૩ ૧૨૬ ૨૮ પવનજયને પવનંજયને | ૩૪૩ ૪ ૧૨૮ ૨૦ મોટા મોટો ૩૫૬ ૨ ૧૨૯ ૬. કલકત કલંકિત ૪૫૭ ૩ ૧૩૩ ૧૫ શકયા શક્યો ૧૩૯ ૯ હનુમાનને ૧૧૪ ૧૧ *"" નિરાગાર નિરગાર અશુદ્ધ પરિવહા પરિષહયા થાય પાય લાગ્યા ઈરછત ઈચ્છિત રમાય રોમાંચ હનુમાન હનુમાને સન્યા સિન્ય કિષ્કિા કિષ્કિધિ વાહની વાહિની સૂરિશ્વરજી સૂરીશ્વરજી કાન્તવાળું કાન્તિવાળું અનંગશરા નામના ગુણશા" લિની અનંગશરા નામની પ્રચુરતાવાળા પ્રચુરતાવાળી અનંગશરની અનંગશરાની ' અશ્વાના અશ્વોના સહસ્ત્રાર સહસ્ત્રાર નાનસાધુનું નાનાસાધુનું સાહત સહિત શ્રમણ શ્રવણ 'પૂર . આપ્યા આપ્યાં સૂચના-આ સિવાય મશીન-યંત્ર પર છપાતાં કોઈક સ્થળે હવઈ ખંડિત થયેલ જણાય, અથવા માત્રા, બિંદુ ઉડી ગયેલ જણાય, તે સુજ્ઞ વાચકે સુધારી લેશે તેવી આશા છે. વિભીષણ કરતાં બિભીપણ નામ વધારે પ્રસિદ્ધ હેવાથી, વ બ નું એજ્ય માની આ ગ્રંથમાં રાખેલ છે. Page #520 -------------------------------------------------------------------------- ________________