SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ પઉમચરિય-પદ્મચરિત્ર વિધાન, ૧૫૭ પૂર્વભવના મિત્રદેવે રામને કરેલે પ્રતિબોધ–તેથી સ્વીકારેલી નિગ્રંથદીક્ષા, ૧૫૮ રામને કેવલજ્ઞાન તથા નિર્વાણ–ગમન. હે સજજનો ! સમદષ્ટિવાળા શ્રોતાઓ ! મેક્ષમાર્ગ પ્રાપ્ત કરનાર રામ સંબંધી આ સર્વ હકીકત તમે નિર્મળ ભાવથી સાંભળજે. આઠમા બલદેવ રામવિષયક આ કથા પ્રથમ મહાવીર ભગવંતે કહી હતી. ત્યાર પછી જગતને પ્રકાશિત કરનાર આ ચરિત્ર ઉત્તમ સાધુ ભગવંતે એ ધારી રાખી–યાદ રાખ્યું. વિમલસૂરિએ તેમની પાસેથી પરંપરાએ પ્રાપ્ત કરીને પ્રગટ અને સ્પષ્ટાર્થ યુક્ત પ્રાકૃતભાષાથી ગાથાઓમાં ગુંથણી કરી છે. અત્યંત પુણ્યદાયી પવિત્ર અક્ષરવાળું આ સૂત્ર અને તેના અર્થો તમે એકાગ્રચિત્તે શ્રવણ કરે. (૬) પાચરિત વિષે સુવિધાના નામને પ્રથમ ઉદેશે પૂર્ણ થયો. [૧] છ ari, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004884
Book TitlePaumchariya
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherVallabhsuri Smarak Nidhi Godiji Jain Derasar Mumbai
Publication Year1914
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy