________________
[૯] સરિની પ્રારા પઉમરિય કૃતિને સ્પષ્ટ રીતે . જૈનાચાર્યની નવીકારવામાં સંકોચ કર્યો જણાય છે.
તાબિર સંપ્રદાયની પ્રાચીનતા સિદ્ધ ન થઈ જાય, તે માટે છે. વિમલસરિની આ પ્રા. પહેમચરિયની રચનાને વે. દિ૦ વરચેની ત્રીજી વિચારધારા તરીકે જણાવી છે. તેઓએ તેમાં ૦ ૫રંપરાવિરુદ્ધ દર્શાવેલી હકીકતો વિચારતાં વાસ્તવિક નથી.
તીર્થકરોની માતાઓને જે ૧૪ સ્વને આવે છે, તેને નિર્દેશ કલ્પસૂત્ર વગેરેમાં મળે છે, તે પ્રમાણે વિકાdi rai? પાઠનો અર્થ વ્યાખ્યાકારોએ સમજાવ્યો છે-એ રીતે વિચારતાં સ્વપ્નસંખ્યા ૧૪ જ ગણાય છે. જેને પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને વનસ્પતિને સ્થાવર માને છે, તથા શ્રીન્દ્રિયાદિને ત્રણ માને છે, તેમ છતાં તેમણે જણાવ્યું છે કે--તાક્ષર સવારે અનુસાર gઠ્ઠી, કસ્ટ ઔર વાઘતિ થાવર હૈ. ન, વાસુ ગૌર વારિ ત્રણ ઈં–આવું કથન વિચારણીય છે."
વિશેષમાં પ્રા. પઉમરિય નિરીક્ષણ કરનારને વેતવસ્ત્ર-વેતામ્બર, રજોહરણ વગેરે શબ્દ વાંચતાં સ્પષ્ટ રીતે એ શ્વેતામ્બર રચના જણાઈ આવે તેમ છે
“બાળ-વત્તિ વિ , સિચવથ-નિયંસળી કળધૂયા |
अज्जाहि समं रेहइ, तारासु व सयलससिलेहा ।।" “તમે તો શીયા, વિદ્યા અકાળ મકશ્યથાથા !
-પરિહૃાળા, તા-1-સહિય હવ શકિત છે” “वामे पासे ठियरस उ, सह रयहरणेण दाउं सामइयं ।।
પડવાવો ય પરમો, સુવચનામે સમજી | ” પ્રા. ૫મચરિય પર્વ ૧૦૨, ગાથા ૬૦; પર્વ ૧૦૩, ગાથા ૧૬૫; પર્વ ૧૧૪, ગાથા ૧૫.
આ. શ્રીવિમલસૂરિના આ પ્રા પઉમરિયમાં જણાવ્યા પ્રમાણે પ્રથમ વીરજિને, અને પછી તેમના મુખ્ય ગણધર શ્રીઇન્દ્રભૂતિ ગૌતમસ્વામી) એ મગધદેશના મહારાજા શ્રેણિક આગળ આ રામચરિતને પ્રકાશિત કર્યું હતું. રાક્ષસવંશ અને વાનરવંશ જેવા વિદ્યાધરવંશનું યથાસ્થિત સ્વરૂપ સમજાવ્યું હતું. લેક-પ્રચલિત રામાયણની ઘણું માન્યતાઓ યથાયોગ્ય નથી, તેનું વાસ્તવિક સ્વરૂપ જૂદા પ્રકાર છે, તે જણાવ્યું હતું.
ગણધર–પ્રથિત દ્વાદશાંગીમાંના ચોથા અંગ સમવાયાંગસૂત્રમાં ૫૪ ઉત્તમપુરુષોની નામાવલીમાં ર૪ તીર્થકરે, ૧૨ ચક્રવર્તીએ, તથા ૯ બલદેવ અને ૯ વાસુદેવનું સૂચન છે. તેમાં આઠમા બલદેવ રામ અને આડમાં વાસુદેવ લક્ષમણ સૂચિત થાય છે, અન્તર્ગત આઠમાં પ્રતિવાસુદેવ રાવણને નિર્દેશ છે. - વર્તમાનમાં ઉપલબ્ધ ન થતા-વિચ્છેદ ગયેલા મનાતા બારમા અંગ દષ્ટિવાદને જે ટુંક પરિચય, દેવવાચકના નંદીસૂત્ર (સૂત્ર પ૭) માં મળે છે, તેમાં મૂલ પ્રથમાનુગમાં તીર્થકર-ગંડિકાઓ અને ચક્ર
૧. ૧૧. દિ. બને પરંપરામાં માન્ય ઉમાસ્વાતિ વાચકના તત્વાર્થાધિગમસૂત્ર (અધ્યાય ૨, સૂત્ર ૧૩, ૧૪)ની છે. સિદ્ધસેનગણિએ રચેલી વિરતૃત વ્યાખ્યામાં અગ્નિ અને વાયુને સ્થાવર નામકર્મને લીધે સ્થાવર જણાવી, ગતિ (ક્રિયા)ની અપેક્ષાએ ત્રસ જણાવેલ છે.
૨ આચાર્ય શ્રીમાલયગિરિની વૃત્તિ સાથે આગમદિય સમિતિ, સૂરત દ્વારા સંવત ૧૯૭૩ અને સંવત ૧૯૮૦માં પ્રકાશિત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org