________________
[ ૧૬ ]
૧‘પુરાણ' તરીકે નિર્દેશ-પ્રસ્તુત કૃતિ . ૧, ૫૨ ૩૨ માં તેમ જ પત્ર ૧૧૮, પદ્મ ૧૧૧માં ‘પુરાણ' તરીકે નિર્દેશ છે. પુરાણુ નામની સાર્થકતા શૈલી વગેરે ઉપર અવલ’બિત છે. એતા અત્ર સ્થલસક્રાયને લઇને વિચાર કરવા માંડી વાળું છું. પ્રસ્તુત ગ્રંથમાં આઠ ઉપાખ્યાન, પાંચ અખ્યાના અને એ કથા એનાં નામેા વગેરે નીચે મુજબ છેઃ-~~
પૃ.
ઉપાખ્યાના—ઉ. વાક ૨૩ ૨૦૨ ૨૧૦ સિંહદર,રુદ્રભૂતિ૩૪ ૨૧૦-૨૧૩ અને વારિખિલ્ય
કપિલ રામગર ૪૦ ૨૩૪
જટાયુ પ્રિય કર
૩૫ ૨૧૩૨૧૮
૪૧ ૨૩૫-૨૩૮
૭૪ ૩૩૬-૩૩૮
આખ્યાના પુત્ર
જિતપદ્મા દેશભૂષણ અને
કુલભૂષણ
સુમીત્ર
મદ
Jain Education International
પૃ.
૩૮ ૨૨૪
૩૯ ૨૨૭
૪૭ ૨૫૫ ૭૭ ૩૪૬
રામકથાની સામગ્રી-′′ રઘુપતિ રાધવ રાજા રામ ” થી શરૂ થતી સુપ્રસિદ્ધ ૫ક્તિમાં નિર્દે શાયેલા રામચન્દ્રની જીવનકથા રસપ્રદ હોઇ આપણા દેશના ભારતીય તેમ જ અભારતીય વિભુધરાએ રસસ્કૃત, પ્રાકૃત ત્યાદિ પૌદૈત્ય ભાષાઓમાં તેમ જ અંગ્રેજી વગેરે પાશ્ચાત્ય ભાષામાં રજુ કરી છે. જૈન શ્રમણ્ણાએ આ દિશામાં જે ઉત્તમ કાયષ કર્યુ** છે, તે સર્વોંશે સચવાઇ રહ્યુ નથી. દિદ્વિવાયના એક અંગરૂપ અણુએગનું સ્મરણ કરાવનારા પઢમાણુએગ યાને મૂલ પઢમાણુએગ અને ગઢિકાણુઆગમાં તીર્થંકરાની સાથે સાથે વાસુદેવનાં ચરિત્ર રચાયા હતાં. રામચન્દ્ર એ લક્ષ્મણ નામના વાસુદેવના ભાઇ થાય છે. એટલે આ લુપ્તપ્રન્થામાં તેમ જ સાતવાહનના સમકાલીન કાલકાચાર્ય ઉપર્યુક્ત એ અણુએગના ઉદ્ધારરૂપે રચેલા અને અદ્યાપિ અનુપલબ્ધ ગ્રન્થેામાં રામચન્દ્ર વિષે યથાયાગ્ય માહિતી જરૂર અપાઇ જ હશે. મહાતાર્કિક ક્ષમાશ્રમણુ મલવાદીએ રચેલું રામાયણ પણુ કરાલ કાલ સ્વાહા કરી ગયે હાય એમ જણાય છે.
૫૦૨૨ પૂ.
૩૬ ૨૧૮-૨૨૦
૪૪
૧ આની વિસ્તૃત વ્યાખ્યા માટે દિ. જિનસેતાચાયે આદિપુરાણુ સ. ૨, શ્લોક ૯૬-૧૫૪ માં કરી છે. સાથે એના વ્યાપક અર્થ દર્શાવ્યા છે. વૈદિક મંતવ્ય મુજબની વ્યાખ્યા માટે જુએ જૈ, સ સા. ઇતિહાસ ખ. ૨ ઉપખંડ-૧, પૃ. ૬૭.
૩ ‘કલ્યાણુ’ ના કાઈ વિશેષાંક રામચન્દ્રને લક્ષીને
કથા
વનમાલા
મધુ-કૈટભ કથા ૧૦૫
૨ સસ્કૃતભાષામાં વાલ્મીકિએ રચેલું રામાયણ સુપ્રસિદ્ધ છે. એના પ્રણેતા વાલ્મીકિના ઉલ્લેખ ઉદ્યોતનસૂરએ કુવલયમાલામાં અને ધનપાલે તિલકમ’જરીમાં ગૌરવપૂર્વક કર્યાં છે. વિમલસૂરિએ લૌકિક કવિએએ રચેલાં રામાયણેની આલેચના કરી છે. અણુમેળ સુત્ત ૨૫ માં રામાયણના નિર્દેશ છે, તે વાલ્મીકિકૃત હશે, કહ્યું છે કે ભારત-મહાભારતનું વાંચન અને શ્રઋણુ સવારે કરાતું, જ્યારે રામાયણુનું અપરાણે-પાલા પહેારે કરાતું હતું.
નીત પ્રસિદ્ધ થયા હાય તા તે મહત્ત્વતા હશે.
For Private & Personal Use Only
www.jainelibrary.org