________________
પઉમચરિય-પદ્મચરિત્ર
જન્મ, ૨૨ સમવસરણમાં કહેલ પૂર્ણઘનનું શુભ-અશુભ, ૨૩ રાક્ષસે વિદ્યાધરને આપેલ આશ્રય, ૨૪ રાક્ષસપતિએ કુમારને જેવી રીતે સ્થાન અને વરદાન આપ્યું, ૨૫ સગરને જન્મ, દુઃખ, ચારિત્ર-સ્વીકાર, નિર્વાણ, ૨૬ અતિકાન્ત નામને મહારાક્ષસ, તેનો જન્મ તથા વૈભવનું કથન, ૨૭ આ પ્રકારે રાક્ષસવંશને આરંભ થયે જાણો, ૨૮ વાનરના ચિહવાળી વિજાવાળા વાનરકેતુ-વંશની ઉત્પત્તિ, ૨૯ ઉદધિકુમારની સાથે તડિતુકેશનું ચરિત્ર કેમે કરીને જાણવું, ૩૦ કિષ્કિબ્ધિ, અન્ધક અને શ્રીમાલ ખેચનું આગમન, ૩૧ વિજયસિંહને વધ, ૩૨ અશનિવેગને ક્રોધ, ૩૩ અન્વક–વધ, ૩૪ પાતાલલંકા નામની સુંદર નગરીમાં પ્રવેશ, ૩૫ મધુગિરિ ઉપર મનહર કિષ્કિબ્ધિ નગરીની સ્થાપના, ૩૬ લંકાનગરી તરફ પ્રયાણ અને તેમાં પ્રવેશ, ૩૭ સુકેશીના બલવાન પુત્રોની સાથે મરણના કારણવાળું યુદ્ધ, ૩૮ માલીને મળેલી વિપુલ સંપત્તિ, ૩૯ વિતાવ્ય પર્વતની દક્ષિણ-શ્રેણીમાં રહેલ ચકવાલ નગરમાં ઈન્દ્રની ઉત્પત્તિ, ૪૦ વિદ્યાધર-શ્રેણનું સ્વામિત્વ, ૪૧ યુદ્ધમાં માલિને વધ, ૪૨ વિશ્રવણકુમારને જન્મ, ૪૩ કુસુમાન્ત નામના સુન્દર ઉદ્યાનમાં સુમાલિના પુત્રને પ્રવેશ, ૪૪ કેકસીની સાથે સંગ, ૪૫ ત્યાં સુન્દર સ્વમો દેખવાં, ૪૬ દશમુખ-રાવણને જન્મ, ૪૭ વિદ્યાઓની ઉપાસના, ૪૮ અપમાન પામેલા યક્ષને ક્ષોભ, ૪૯ સુમાલિનું આગમન, ૫૦ મંદોદરીની પ્રાપ્તિ તથા કન્યાઓનું નિરીક્ષણ ૫૧ ભાનુકર્ણનું ચરિત્ર, પર વિશ્રવણને ક્રોધ, પ૩ રાક્ષસ અને યોનું યુદ્ધ, ૫૪ ધનદની તપશ્ચર્યા, ૫૫ દશમુખ-રાવણનું લંકામાં આગમન, પ૬ જિનમંદિરનાં દર્શન તથા પુણ્યકારક અને પાપનાશક હરિચરિત્ર વિષયક પ્રશ્ન, ૫૭ ભુવનાલંકાર નામના ઉન્મત્ત હાથીને સ્વાધીન કરી પકડે, ૫૮ યમના સ્થાનની પ્રાપ્તિ તેમ જ ઋક્ષ રાજા, આદિત્યરાજ અને કિષ્કિન્ધીનું વર્ણન, ૫૯ દશવદન અને દૂષણને પાતાલલંકાપુરમાં પ્રવેશ, ૬૦ ચંદ્રોદરના વિરહથી અનુરાધાને થએલ અતિદુઃખ, ૬૧ વિરાધિતપુરમાં સુગ્રીવ અને શ્રી સમાગમ, ૬૨ વાલીની દીક્ષા, ૬૩ અષ્ટાપદ પર્વતને ક્ષેભ, ૬૪ સુગ્રીવને સુતારાની પ્રાપ્તિ, ૬૫ સાહસગતિનું મૃત્યુ, ૬૬ રાવણને થએલ અતિદુખ અને તેનું વૈતાઢ્ય પર્વત પર ગમન, ૬૭ અનરણ્ય તેમજ સહસ્ત્રાંશુને વૈરાગ્ય, ૬૮ યજ્ઞને નાશ, ૬૯ મધુના પૂર્વભવનું કથન, ૭૦ ઉપરંભાની અભિલાષા, ૭૧ વિદ્યાની પ્રાપ્તિ, ૭૨ મહેન્દ્રરાજાની લક્ષમીને નાશ, ૭૩ દશમુખનું મંદરાચલ–ગમન અને આગમન, ૭૪ અનગાર મહર્ષિ અનંતવીર્યને કેવલજ્ઞાન, ૭૫ રાવણે ગ્રહણ કરેલ નિયમ, ૭૬ હનુમાનનો જન્મ, ૭૭ અષ્ટાપટ પર્વત ઉપર મહેન્દ્ર અને પ્રહલાદને મેળાપ અને સ્નેહ, ૭૮ પવનંજયને કેપ અને અંજનાને પરિત્યાગ, ૯ હનુમાનના પૂર્વભવવિષયક મુનિનું કથન, ૮૦ હનુરૂહ નગરમાં પ્રતિસૂર નામના પુરુષની સહાયથી કરાએલી પ્રસૂતિ, ૮૧ ભૂતઅટવીમાં પવનંજય ખેચરને નિશ્ચય, ૮૨ વિદ્યાધરી અંજનાની સાથે પુત્ર-દર્શનને આનંદ અને ઉત્સવ-સુખ, ૮૩ પવનંજય-પુત્ર મહાબલી હનુમાનનું ભયંકર યુદ્ધ, ૮૪ રાવણનું રાજ્ય, ૮૫ જિનેશ્વરની ઊંચાઈ અને એક બીજાનું અન્તર, ૮૬ ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ અને પ્રતિવાસુદેવનાં વતને, ૮૭ દશરથને રાજ્યપ્રાપ્તિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org