Book Title: Jain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
Catalog link: https://jainqq.org/explore/536511/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ - ~-~~- ~ 2 Shri Jaina Shwetambara Conference Herald, July-September 1915. ~- ~-~ 84 - હિર 95 રિ - ~ IgIIT - - ક્ષમાસાગર આગળ પ્રચંડ ક્રોધ શાંત થાય છે. महावीरः- 'चंडकौशिक ! बुध्यस्व, बुध्यस्व ननु मा मुह." મહાવીર – ચંડકૈશિક! સ્મર તું, પૂર્વભવના ક્રોધને, બૂઝ તું કંઈ લે બોધ, મેહ પામ ન તું હવે.” [ પ્રચંડ ક્રોધવાળા નાગ હસે છે, શુકલેશ્યાથી ભરપૂર ભગવાનના અંગુઠેથી લોહીને બદલે દુધ વહે છે, નાગ આશ્ચર્ય પામે છે, તક જોઈ ભગવાન તેને બુઝવી છે * વે છે.] TTGTT By courtesy of Mr. Meghji Hirji. . શ્રી મહાપીર નેન ઝTRIષના છે. HIT રહે. શોથTE KZ9w- ~-છું — ચ્છ « ø– The Bombay Art Printing Works, Fort. $ $ Page #2 --------------------------------------------------------------------------  Page #3 -------------------------------------------------------------------------- ________________ समयनी बलिहारी. ( ડુમરી) સમય તણી એક વાત છે ન્યારી, સમય છે સારે નઠારે. સમય તણી સમયે હામી સમયે ચાકરી, સમય સમયને વારોરે, મહેલે મેજ કરે સુખમાં, કદિ પડીએ વસનારો. સમય તણી.. ગવ રાવણું કપટ કરી છે, સીતાને હરનારો રે, તે પણ રામને હાથે પડે, જ્યારે સમય થયો ફરનારે. સમય તણી પૃથ્વીરાજે શા સમયે કીધા, ગરીના સંસ્કારોરે, તે પણ કેદ પડે દુશ્મન ઘર, જ્યારે સમય થયો ફુર કારે. સમય તણી મહારાણું યવનેની સાથે, ખૂઝયા સજી તલવારોરે, - વનમાં વસિયા એક દિન, તે પણ સમય તણે સરવાળેરે. સમય તણી પાણીપત અંગ્રેજો જે, હિંદુસ્થાન કિનારે રે, સાર્વભૌમ થઈ તખ્ત બેઠા, થતાં સમય ચમકારોરે. . સમય સમયને હરે ફરે, સમય સમયનો વારે, સમય સાધી શુભ કરો તમે, નહિ સમય મળનારરે. સમય તણ૦ - અજ્ઞાત,] સમય તણી राजा कालस्य कारणम् ॥ “વર્તમાન દશા હમારી સર્વથા ક્યનીય હૈ, નવેદ્ગાર ક્વલન્ત જાગૃતિ ભી અહા કમનીય હે, ભસ્મભેદી યહ હમારા સજજનેમેં ગાન હૈ, એક કેવલ આપ હી પર દેશકા ઉથાન હૈ. ક્યા રહે, ક્યા હે ગયે હૈ ધ્યાન આતા જબ કભી, સોચકર પ્રાચીનતા હદયપટ-ફટા જાતા અભી, પૂર્વજોકી સીખ સે હે ભાઈ કુછ સીખ લે, આત્મલિસે કામ કરના આજ અબ ભી સીખ લે.” Page #4 -------------------------------------------------------------------------- ________________ છે તંત્રીનું નિવેદન. Let us glance into the past. Only the past will teach us the laws which determine the development of nations. The history of the past will make us acquainted with the particular gifts possessed by the various nations. By the study of the past of the nations we may form an opinion as to their future, its to their vital force, and as to their cultural value. The past is the key to the future. Fortified with a kuowledge of the history of nations, we shall be able to appreciate the policy of individual states. B. ' ઉપરનું કથન એક યુરોપીય ગ્રંથકાર પિતાના દેશ સંબંધે લખતાં પ્રજાના વિષયને ઉલેખી લખે છે. તેજ કથન જૈન સમાજને લાગુ પાડી મુકીએ તે – - ચાલો આપણે ભૂતકાલપર દષ્ટિપાત કરીએ. કેવલ ભૂતકાલ જન સમાજના વિકા નો નિર્ણય કયા નિયમો કરે છે તેને પાઠ આપણને આપશે. ભૂતકાળને ઇતિહાસ જુદી જુદી સમાજ કઈ વિશિષ્ટ બક્ષીસો ધરાવે છે તેથી આપણને પરિચિત કરશે. સમાજના ભૂતકાળના અધ્યયનથી તેમનું ભવિષ્ય કેવું થશે, તેઓનું આત્મબલ કેટલું છે અને તેઓની સંસ્કૃતિનું મૂલ્ય ક્યાં સુધી આંકવું એ સંબંધેને અભિપ્રાય આપણે બાધી શકીએ. '. આજ કારણથી ઇતિહાસનું માહામ છે, ઇતિહાસની ઉપયોગિતા છે. અનંતકાલના ગર્ભમાં અનંતકણિકારૂપ મનુષ્ય ઉતરી શકે તેમ નથી, કારણકે મનુષ્યનું માનસિક બલ મર્યાદિત છે; છતાં જ્યાં સુધી આંતરદષ્ટિ મળે ફેંકી શકે ત્યારથી તે અત્યારસુધીના કાલમાં મનુષ્ય પોતે જે સમાજનું અંગ છે, જે પ્રજા અને જાતિમાં પિતાનું સ્થાન છે, તે સમાજ અને પ્રજાના શા છે રંગે ફર્યા છે, કઈ કઈ સ્થિતિ પરિસ્થિતિઓને લઈને તે ગો બદલાયા છે, શું શું વિશિષ્ટ છવન તે સમાજ અને પ્રજાએ સમગ્ર મનુષ્યગણને અપ્યું છે, અને કાલાંતરે તે નવજીવનમાં સડે પેસી વિચિત્રતા, અનુપયોગિતા અને ભયંકરતા તેમને પ્રાપ્ત થઇ છે તે સર્વમાં ઉતરવું ઘટે છે, અને તેમાં ઉતરી વર્તમાન યુગની તુલના કરી શું શું ફેરફાર કરવા યોગ્ય છે, પ્રગતિનાં સાધને કયાં ક્યાં છે એનો નિર્ણય કરવો ઘટે છે. ઘણી વખત એમ બન્યું હોય છે કે જે નવજીવન એક કાલે પ્રજાના લોહીમાં રેડાય છે તે તેમાં આમેજ થઈ પોતાનું કાર્ય કરી પછી નિયમિત આવર્ભાવ ન થવાને લીધે નિસત્વ બની જાય છે; નવજીવનને અર્પનાર મૂલ મહાત્મન્ પિતાની આયુષ્ય-મર્યાદા સુધી Page #5 -------------------------------------------------------------------------- ________________ श्री जैन श्वेताम्बर कॉन्फरन्स हेरॉल्ड. સચિત્ર અને ખાસ જૈન ઈતિહાસ સાહિત્ય અંક. પુસ્તક ૧૧ અંક ૭-૮ . મા... એક જ વીરાત ૨૪૪૧. જુલાઈ-સપ્ટેમ્બર, ૧૯૧૫. વારંવમ, પાપ, उद्बोधन.* પ્રતનું સ્મરણ કરી, વર્તમાન સુલ્ડ અવલેકી, મને માર્ગ અકી, કર્યા હે “નિયમો આજે – રૂડા એ “સંવત્ર પર્વરાજની થાઓ સર્વત્ર ઉપાસના ! હમે, અમે, આર્ય સર્વે બને “જૈન” સાચા ! " ક્ષમા દય મઘof: છૂપું મહાસત્ય એ સૂત્રના ગર્ભે, ક્ષમા યાચું નહિ” એ જ માગું વીરથી વરદાન ! “ક્ષમાં દઉં છું' એમ કહેવામાં કરૂં છું આપનું અપમાન; હમ છો વીરપુત્ર જ જે, કરું કેમ આ પનું અપમાન ? ક્ષમા લેવા કે દેવાની, જરૂરત દર અમથી હો ! હૃદય ધી, દેહ સદાકાળે, વિદ્ધ ને ર થઈ રહેજે ! રૂચે નહિ વીરને ચુગલી, બાયલી ખટપટ અને નિંદા, કરે કેમ હીચકારાપણું, કાયરપણું, ભાગવા પછીથી ક્ષમા ? નિજ દેહને, દિલને, આભને અને સમાજ સૃષ્ટિને, દગો દેનાર કદિ નવ થાય વીરપુત્ર અને અમ મિત્ર; મળીશું આપણે સહચારી સહાધ્યાયી વીરપુત્રો સે, બની જગ સકલન (ન, થઈશું ૫ર ક્ષમાપથથી. વીર સંવત ૨૪૪૧ ભાદ્રપદ શુદિ પ. –સમય. જનહિતેચ્છુ ' પત્રના સપ્ટેમ્બરના અંકમાં ક સ‘વસરીનો ખમત-ખામણાંની રીત પર પ્રકાશ પાડવામાં આવ્યા છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ શ્રી જૈન છે. કે. હેડ. અખંડ પરિશ્રમ કરી અનંતતામાં ભળી જાય છે ત્યાર પછી તેના અનુયાયીઓ કાલાંતરે તે મહાત્મનના હૃદયગત આશયને ન સમજતાં યા જૂદી જ રીતે સમજતાં તેમનાં કથનને આવિષ્કાર વિચિત્ર રીતે કરે છે, આચાર વિચારમાં સ્કૂલના પામી પિતાના મૂલનાયક કરતાં હજારોગમે ન્યૂન આત્મબળથી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવનો વિચાર ન કરતાં તે કથનનું હાડપિંજર પકડી રાખી તેના ચૈતન્યનો મર્મ ન સમજી દ્રઢાગ્રહી, મતાધિનિવેશી બને છે અને તેથી જે સમાજને તે દોરે છે તેમાં હાનિકર અને ક્ષતિકર બળા ઉત્પન્ન કરે છે જ્યારે મૂલ મહાન વગોવાય છે. અવસર્પિણી અને ઉસર્પિણી એ બે કાલસંબંધેની જૈન કલ્પના ભવ્ય છે અને ખરી પણ છે કારણકે તે દર્શાવે છે કે ઉન્નતિ અવનતિ થયાં કરે છે. એક વખતની મહત્તાના શિખરે પહોંચેલી પ્રજા કાલાંતરે અધમ પ્રજા થાય છે. આનું કારણ ઉપર્યુક્ત ગ્રંથકારના મુજબ History teaches us that the great civilised nations have gradually declined when they had fulfilled their civilising mission, when they had reached their zenith. This is a law of nature, and there is no reason to believe that that law will be invalid in future. –એવું છે કે જે ઉદિષ્ટ સાધ્ય માટે તે પ્રજા મહાન થઈ હોય તે પૂર્ણ થયું એટલે કુદરતના નિયમ પ્રમાણે પછી તેની એટલી બધી જરૂર રહેતી નથી તેથી ધીમેધીમે નીચે નીચે આવતી જાય છે. બીજું કારણ એ પણ છે કે સમર્થ પુરુષોની ખામી, અથવા તત્ તત્ કાલના સંજેને દ્રષ્ટિમાં રાખી સૂલ નિશાન અને કર્મણ્ય પ્રદેશ ચૂકેયા વગર પ્રજાના-સમાજનો નાયક તરફથી જે વર્તાવ જોઈએ તેને અભાવ. આથી વિચિત્ર રૂચિવાળા, અજ્ઞાન અને જડ લોકો પ્રત્યે યોગ્યતાના પ્રમાણુ વગર ઢળી જવું, વિચારની સંકુચિતતા પ્રાચીન ગૂઢ તોની અસમજ, વિધિઓનું નિઃસર્વ પ્રાબલ્ય, ચૈતન્ય પર અદ્રષ્ટિ વધે છે; વહેમ, શુષ્કતા, ઢેગ, અસહિષ્ણુતા જેસમાં ઉદ્દભવે છે, અને અસલી બુદ્ધિવૈભવ ભવ્યતા–પ્રતિષ્ઠા, ઉદાત્તતા, ને હૃદયની આર્દ્રતા નાશ પામે છે. જૈન સમાજ પર આવતાં તે પિતાના ભૂતકાલ પ્રત્યે અભિમાન પૂર્વક દ્રષ્ટિ ફેંકવા અધિકારી છે. કલા, વિજ્ઞાન, વ્યાપારમાં, તેમજ ધર્મ અને તત્ત્વજ્ઞાનમાં જે વિશાલ ભાગ તેણે લીધો છે તેને માટે તે ગર્વ લઈ શકે તેમ છે. હમણાં પિતાના સંધના બેલમાં પૂર્ણ વિશ્વાસ મૂકી પિતાની સમક્ષ ઉચ્ચમાં ઉચ્ચ લક્ષ્ય રાખી ભવિષ્યમાં ભવ્યતા નિહાળવા શ્રદ્ધા રાખવાને તેને અધિકાર છે. પણ તે કયારે ?-જ્યારે તે વિચારસંકુચિતા દૂર કરી સર્વ વિચારો અને વિગતેને અંધશ્રદ્ધાથી તત્ત ( તથતિ-પ્રમાણ વચન) માની તે પર શ્રદ્ધાપૂર્વક વિચાર કરી-ઐતિહાસિક શોધખોળથી–વિજ્ઞાનના પ્રયોગથી આંકી પૂર્વ મહા પુરૂનાં વચનેમાં રહેલા સત્ય ચૈતન્યને સ્વીકારી પોતાનું વર્તન રાખવા કટિબદ્ધ થાય ત્યારે જ Page #7 -------------------------------------------------------------------------- ________________ તંત્રીનું નિવેદન. ૨૧૫ જે સમાજમાં હેમચંદ્રાચાર્ય જેનને અનન્ય જીસસ હતા એવું કથન ક્યા શાસ્ત્રમાં લખેલું છે એ પ્રકન જાહેર પત્રદ્વારા પ્રકટ થાય, જે સમાજમાં ઉદેશમાળાના કર્તા વીરદીક્ષિત ગણી શકાય કે કેમ? એવો ઉદ્દભવેલો પ્રત મિથ્યાત્વજનિત ગણાય, જે સમાજ સંપ્રદાય પરસ્પર ન લડે અને સંપથી રહે એ વાત હાસ્યજનક ગણાય, જ્યાં ધર્મનાં અલ શાસ્ત્રો છાપવા-છપાવવા પ્રત્યે મહા વિરોધ ઉભું થતું હોય, જે સમાજમાં સંપ્રદાયભેદ, ગભેદ, સમાચારી ભેદ, તડાં, તડાંમાં તડાં, ઉસૂત્ર પ્રાપણાની માથે લટકતી તલ રિ, સંઘબહારની શિક્ષા, જાતિભેદ, દુષ્ટ રૂઢીઓ, નવીન જેને સાથે વ્યવહાર તે દૂર, પરંતુ ધર્મસ્થાનકમાં આવવાનો પ્રતિબંધ, વિધિવાદમાં રહેલા હેતુનું અજ્ઞાન વગેરે જડ ઘાલીને બેસી રહેલાં હોય ત્યાં પ્રગતિ, સંસ્કૃતિ, ઉન્નત પ્રયાણ, સાધ્ય પ્રાપ્તિ વગેરેનો સંભવ ખરો?- આ શું પંચમ આરાની કઠિનતા, કલિની કુટિલતા, કે ભસ્મગ્રહની પ્રબળતા !! અમને લાગે છે કે કાલનો દોષ નથી, કાલ પર દોષ નાં ને એ ઉપચાર માત્ર છે જે પૂર્વે હતો તેવો હમણાં કાલ ગણી આપણે બીજી દિશા શોધવાની છે. સમાજના નેતાઓ ભૂતકાલ પર દષ્ટિ ફેંકી તેની મહત્તા જે કારણોને લઈ હતી તે કારણે શોધી - મૂનના સંજોગોનું તેલન કરી તેના દેશકાળાદિને અનુકૂલ પગલાં ભરે તે અવશ્ય ઉન્નતિ પ્રાપ્ત થાય. આ માટે જૈન ઇતિહાસની ખાસ આવશ્યકતા છે. અત્યાર સુધી જૈનનો ધારાવાહિક ઇતિહાસ લખાયો નથી. જે કાંઈ લખાયું છે તે બિંદુ રૂપે છે. પંડિત હીરાલાલ હંસરાજ કૃત જૈન ઇતિહાસ ભાગ છે, અને જૈન ધર્મ વિદ્યાપ્રસારક વ તરફથી કે એન ઇતિહાસ સિવાય બીજો એક પણ પ્રયત્ન થયો નથી. તેને તૈયાર કરવા માટેનાં સાધને વિધ વિધ ગ્રંથ રૂપે અનેક પ્રકટ થયાં છે અને પ્રકટ થતાં જશે. આ સર્વ સાધનોને એકત્રિત કરી બીજા ધર્મો, પ્રજા, અને આર્યાવર્તના ઈ. હાસો વગેરે તપાસી એક અખંડિત પ્રવાહમાં ચાલ્યા આવે એ મહાન અને પ્રમાણપ જૈન ઇતિહાસ લખવા લખાવવાની ઘણી જ જરૂર છે. આ માટે જૈન શ્રીમતિએ ઈનામ કાઢી વિદ્વાનોને આકર્ષવા ઘટે છે. તીર્થકરોના વૃત્તાંતો સૂત્રોમાંથી મળી શકે છે, પરંતુ હજુ આગ જે | જોઇએ તેવા સંદર અને સ્પષ્ટ આકારમાં પ્રકટ થયાં નથી તેથી છેલા તીર્થંકર શ્રી ? જીવન, તે સમયની જનસ્થિતિ, આર્યાવર્તની સ્થિતિ વગેરે પર જોઈએ તે પ્રકાશ મેળવી શકતા નથી, તે તે બહાર પડયે આપણે શ્રીમન મહાવાથી તે અત્યાર સુધીનો સમગ્ર જૈન ઇતિહાસ બીજા ઐતિહાસિક જૈન ગ્રંથ ઉપલબ્ધ કરી એક શંખલામાં ગોઠવી શ. કીશું. વીરનિર્વાણને આજ ૨૪૪૧ વર્ષ થયાં છે ત્યારથી ઇતિહાસને ત્રણ મુખ્ય ભાગે પાડી શકીએ તેમ છીએ; (૧) શ્રીમન મહાવીરના સમયથી તે વરાત ૧૦૦૦ (સૂત્ર લેખારૂઢ થયા ત્યાં સુધીને (ર) વીરાત ૧૦૦૦ થી વી ત્િ ૨૦૦૦ સુધીને તપ-બર પર ગચ્છની ઉત્પત્તિ આસપાસ સુધી (૩) વીરાત ૨૦૦૦ થી અત્યાર સુવન કે જેમાં ગૂ જરાતી જૈન કવિઓ, લેખ | વગેરેને સમાવેશ થાય છે.' આમનો પ્રથમ વિભાગ અતિ ઉપયોગી પણ અતિશય શ્રમ ાધ્ય છે; બીજે તેથી એ છે અને ત્રીજો સૌથી ઓછા શ્રમ સાધ્ય છે કારણ કે તે માટેનાં ઉપલબ્ધ સાધનની વિરલતા-અવિરલતા પર તેનો આધાર છે. સાધને પર આવતાં આવશ્યક નિયુક્તિ, હા બય કાવ્ય સં) વસંત વિલાસ, ધર્મામ્બુદા કવ્ય વસ્તુપાલ તેજ લિ પ્રશસ્તિ, કુમારપાલ વિ. હાર પ્રશસિત, તીર્થકલ્પ, સ્થવીરાવલિ. મચ્છપ્રબંધ, મહામોહ પરાજય નાટક, જસિસૂરિ અને સોમતિલક સૂરિકૃત કુમારપાલ ચરિત્ર, તીર્થમાલા પ્રકરણ, પંચાશતિ બેધ સંબંધ, વસ્તુપાલ ચરિત્ર, ભાનુચંદ્ર ચરિત્ર, પ્રવચન પરીક્ષા, વિજયદેવ મહામ્ય, દિવિજયમહાકાવ્ય, Page #8 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ શ્રી જૈન છે. કે. હેરલ્ડ. દેવાનંદાબ્યુદય મહાકાવ્ય આદિ છે, તેમજ બપ્પભદિ ચરિત્ર, સિદ્ધસેન દિવાકર ચરિત્ર વગેરે છે. આ સર્વે મુદ્રિત કરવા યોગ્ય છે. તેથી તે પર હાલની જૈન પુસ્તક પ્રસારક સંસ્થાઓનું ધ્યાન ખેંચીએ છીએ. હમણાં કેટલાંક ઐતિહાસિક પુસ્તકે મુદિત થયાં છે તે આનંદની વાત છે વળી જૈન ઇતિહાસમાં ભરતેશ્વર બાહુબલિ વૃત્તિ, પરિશિષ્ટ પી વગેરે પણ ઉપયોગી છે. નેમીનાથ તીર્થકર સત્યના શ્રીકૃષ્ણ સંબંધે જૈનનાં વૃત્તાંત ઐતિહાસિક દષ્ટિએ નિરીક્ષવાથી કેટલું બધું પ્રકાશ પડી શકે છે તે અતિ પ્રમાણે રા. મનસુખલાલ રવજીભાઈ મહેતાએ રા. ક. મિ. ઝવેરીએ પ્રકાશેલ કૃષ્ણચરિત્રમાં સારી રીતે બતાવી આપ્યું છે. જૂદા જૂદા અકડા એકઠા કરવાથી સાંકળ થાય છે, તેમ જજૂદા જૂદા ઐતિહાસિક પ્રબંધ, વિગતે એકત્રિત કરવાથી ઇતિહાસમાં તૂટતા મકડા સંધાય છે. એ હેતુથી આવે ખાસ અને દળદાર અંક કાઢવાની અમે પહેલ કરી છે તે પ્રાય: આવકાર વિકજ ગણાશે આવા અકોમાં જ લાંબા વિષયોને સમાવેશ થઈ શકે છે તેથી આમાં આવેલા વિષયો લાંબા હે તે માટે વાંચક દોષ નહિ કાઢે. ઘણા લાંબા લેખો અમારી પાસે છે, છતાં દળ ધાર્યા કરતાં પણ મોટું થઈ જવાથી તેને સ્થાન આપી શકાયું નથી તે માટે લેખકે અમોને સંતવ્ય ગણશે. અમારા પિતાના લેખો (માનતુંગ મૂરિનો સમય નિર્ણત કરવા માટેની સામગ્રીઓ એકઠી કરી લખેલ લેખ, જૂદા જૂદા એતિહાસિક પ્રસંગો વગેરે ) ને એક બાજુએ મૂકીને લેખકોને સ્થાન આપ્યું છે, છતાં પણ ઇતિહાસ અને સાહિત્યના વિષયની એક માર્ગદર્શક સૂચિ કરીને જુદા જુદા વિદ્વાને વિનતિ કરી હતી તેમાંથી જે જે સહદય સજજનોએ લેખ લખી મોકલ્યા છે તેમાંના જે કે કેટલાક આમાં સ્થાન પામ્યા છે, છતાં કેટલાક લેખને પ્રકાશિત કરવાનું વચન આપ્યા છતાં સ્થાન આપી શકાયું નથી તેથી અમને ઉપરનાં કારણે લક્ષમાં લઈ સંતવ્ય ગણશે. જૈનેતર વિધાનોને સ્થાન આપવામાં અમે માન સમજીએ છીએ અને જે જે વિદ્વાનોએ લેખ લખી મોકલ્યા છે તે માટે અંતઃકરણ પૂર્વક વિશિષ્ટ ધન્યવાદ અર્પીએ છીએ કારણકે જૈન બાબતોમાં રસ લેવો એ તેમનું ઉદાત્ત હૃદય સચવે છે. આવી જ રીતે ગુર્જર સાક્ષરે રસ લેવાનો આરંભ કરે તો તે આપણને લાભ કરવા ઉપરાંત સમગ્ર ગુર્જર પ્રજાને કેટલું બધું નૂ ન, અને પ્રકાશ પાડનારું આપી શકે ! જેની પાસે એટલું બધું છે કે જેમ જેમ બહાર પડતું જશે તેમ તેમ તે વિદ્વાનો તે પ્રતિ આકર્ષાતા જશે એ નિઃસંદેહ છે તે જેનોને એ કર્તવ્ય છે કે પિતાની પાસે અપ્રકટ જે હેય ને કટ કરી પિતાની મૂડી બતાવવી. આ વર્ષમાં ગુજરાતી સાહિત્ય પરિષદ ભરાઇ અને તે આ અંક પ્રકટ થવાના સમયમાં, તેથી વિશેષ જનેતર વિદ્વાન પાસેથી મેળવી શકાયું નથી, છતાં તેમાંના કેટલાકોએ આ યન પ્રત્યે પેતાની સહાનુભૂતિ અને સહકારી થવાની ખુશી બતાવી છે તે માટે પણ તેમનો ઉપકાર છે. જેને પગે સાહિત્ય દરેક વિષય પરત્વે એટલું બધું છે કે તેના આધારે જૈન સાહિત્ય પરિષદ્ કૌન ઈતિહાસને લગતું માસિક, જૈન મ્યુઝિયમ પણ આપણે કરી શકીએ તેમ છી એ –પરંતુ જ્યાં સુધી જેનેતર વિદ્વાનોની સાથે રહી ગુજરાતી સાહિત્ય પવિમાંજ જૈનસાહિત્ય સંબંઘા કરી શકીએ ત્યાં સુધી જુદા (isolated) થવાનું કોઈ કારણ કે હત નથી. પ્રસિદ્ધ વિદ્વાનોની નીચે ચાલતા ગુજર તેમજ અન્ય ભાષાના માસિકમાં જૈન સાહિત્યને લગતા વિષયો મૂકવામાં આવે તો ઘણું કર્ય થઈ શકે તેમ છે. જૈન મ્યુઝિયમ સંબંધે શ્રી મો ન લાલજી સેંટ્રલ લાયબ્રેરી–મુંબઈના ટ્રસ્ટીઓ કંઈક કરશે એવી અમો આશા રાખીએ છીએ. Page #9 -------------------------------------------------------------------------- ________________ તત્રીનું નિવેદન. ૨૧૭. આપણે પોતે જેને સાહિત્ય સંબંધે શું કરીએ છીએ ? જન લેખકો ગણ્યા ગાંઠયા છે તે, નવીન જૈન ગ્રેજ્યુએટે, પુજ્ય સાધુઓ, સંસ્થાઓ, અને જૈન પત્રો કંઈ કરવા કટિબદ્ધ થાય તે સાહિત્યને ઉજાળી શકાય તેમ છે. સૌ પોતપોતાની જવાબદારી સમજશે એટલું જ કહી તેઓ કરે છે તેથી કંઈ વિશેષ અને પ્રભાવશાલી કરશે એવી ઈચ્છા રાખી હમણાં સંતુષ્ટ રહીએ છીએ. તેમને આટલું તે અમે ફિલસૂફ ઇમર્સનના શબ્દોમાં કહી ચ્છીશું કે (૧) “આત્મા પ્રતિષ્ઠા રાખીને ઇતિહાસના અભ્યાસીએ ઈતિહાસને પૂર્ણ ચંચલતાથી અને સૂક્ષ્મદ્રષ્ટિથી , અભ્યાસ કરવો ઘટે છે. તેમ થયે ઈતિહાસની સરસ્વતિ ભવિષ્યના ઉદ્ધાર મા શિખવશે. (૨) દરેક ઉક્રાંતિ મૂલ એકજ મહાત્મનના હૃદયમાંથી ઉદ્ભવેલો વિચાર હતો અને તેજ વિચાર બીજાના હૃદયમાં જાગે છે ત્યારે તે યુગને સમજી શકાય છે. (૩) દરેક સુધારો એક વખત અમુકને અંગત અભિપ્રાયરૂપે હોય છે અને જ્યારે તે ફરીવાર બીજાને અંગત અભિપ્રાય બને છે ત્યારે તે યુગના વાદગ્રસ્ત પ્રશ્નોનું નિરાકરણ થાય છે.” વળી (૪) ઘર ૬ વિદ્ધ નારાયં નારીયં એ કિંવદંતિને બહિષ્કાર કરી લોક મતને શુદ્ધ સત્ય અર્પે તેને કેળવી તેમાં રહેલી અશુદ્ધતા પકડી કાઢી દૂર કરવી-કરાવવી . ઘટે છે, એટલે કે ચાયuથઃ પ્રવિરત્તિ ઘટ્ટ 7 ધારા એ સૂત્રનો સ્વીકાર કરવો ઘટે છે. (૫) દરેક વ્યક્તિએ પિતાની સત્યપ્રતીતિઓને પિતાનું જીવન આપવાની અને જે - ઉદેશની પિતે સેવા કરવાનું ઉચિત ધારે છે તેને માટે પિતાના વ્યક્તિત્વને ભોગ આપવાની જરૂર છે. એજ દષ્ટિથી સંત મહાત્મોનાં ચરિત્ર વિલોકવાની અગત્ય છે. (૬) વ્યક્તિને તેમજ સમાજને જીવન-કલહ એ પ્રકૃતિને અવિચલ કાયદો છે; તે માટે પ્રયત્નો મનુષ્યો તરફથી થયા છે, આત્મભેગો અપાયા છે, કારણકે તેમાં જ આત્મપ્રતિષ્ઠા છે, જાતિ અને સમાજની પ્રતિષ્ઠા છે. (૭) ભવિષ્ય સુધારવાના માર્ગો શાસ્ત્રરૂપી સમુદ્રમાંથી અનેક મળી આવે છે, તે હાલની સ્થિતિ પરિસ્થિતિને જોઈ શોધી કાઢી તે પર લોકોનું ધ્યાન ખેંચવું ઘટે છે એટલું જ નહિ પરંતુ પિતે તે પ્રમાણે આચારવિચાર મક્કમપણે રાખી લકોને વાળવા ઘટે છે. લક્ષ્મય, અપકીર્તિ, ભીરુતાને ત્યાગ કરી નૈતિક હિંમત-દઢ મન, પ્રખર આત્મબળ અને જવલંત ઉત્સાહ ધરાવવાની જરૂર છે. એક સુધારવી કર્તવ્ય છે. આ અંકના પૃ. ૩૦૬ માં સ્મૃતિભ્રંશને લીધે જણાવ્યું છે કે રા. ગોકુલભાઈએ તેનો લેખ “સાહિત્ય' માસિકના તંત્રીપર મોકલ્યો હતો, પણ તે તેમણે પિતાના પત્રમાં છા નહિ હત–આ કથન રા. ગોકુળભાઈ કહે છે કે ખરું નથી. તે અમે “સાહિત્ય'ના તંત્રીને, તેથી અને અમારી ટીકાથી થએલા અન્યાય માટે ક્ષમા માગી તે જણાવવા આ તક લઇએ છીએ. આની અંદર ચિત્ર આપ્યાં છે, તેમાં શ્રી મહાવીર પ્રભુના ચરિત્રાંતર્ગત પ્રસંગોનાં ચિત્રો અમને જાણીતા સાહસિક અને ઉમંગી બુકસેલર મેઘજી હીરજી પાસેથી પ્રાપ્ત થયાં છે તે તે માટે તેને ઉપકાર માનીએ છીએ-તે ચિત્ર તેના તરફથી હમણાં જ પ્રસિદ્ધ થયેલ મહાવીર જીવન-વિસ્તાર’ નામના ઉત્તમ પુસ્તકમાં મૂકેલાં પાંચ ચિત્રો પૈકીનાં છે. गच्छतः स्खलनं वापि भवत्येव प्रमादतः। इसन्ति दुर्जनास्तत्र समादधति सज्जनाः॥ તંત્રી, Page #10 -------------------------------------------------------------------------- ________________ " શ્રી જૈન . કે. હેર श्रीयशोविजय महाराजकृत आदिजिन स्तवन. आदिजिनं वंदे गुणसदनं, सदनंतामलबोधरे ॥ बांधनतागुण विस्तृत कीर्ति कीर्तितपथमविरोधरे માહેિ છે ? रोधरहित विस्फुरदुपयोगं, योगं दधतमभंगरे । भंग यवज पेशल वाचं, वाचंयममुख संगरे । ગારિ II ૨ // संगतपद शुचि वचन तरंग, रंगं जगतिददानरे ॥ दान सुन्द्रुम मंजुल हृदयं, हृदयंगमगुणभानरे । ગારિ. રે II भानान्दतसुरवरपुन्नागं नागरमानसहंसरे ॥ इंसगति पञ्जमगति वासं, वामं विहताशंसरे ॥ મારે છે અને शंसंतं नयवचनमनवमं, नवमंगलदातारंरे ॥ तारस्वर मघघन पवमानं, मानसुभटजेतारंरे ॥ ગાદિ / ૧ // इत्थं स्तुनः प्रथम तीर्थपतिः प्रमोदा, छीमद्यशोविजयवाचकपुंगवेन ॥ श्रीपुंडरिक गिरिराजविराजमानो मानोन्मुखानिवितनोतु सतां मुखानि. ॥६॥ –ગુણના આવાસ રૂપ તથા સાચે, અનંત નિર્મલ છે બેધ જેને એવા આદિજિનને હું વાંદુ છું જેણે વિદ્વત્તા ગુણથી કીર્તિ વિસ્તારેલ છે, વિરોધ રહિત બતાવેલ છે ભાગ જેણે (અથવા વિરોધ રહિત એવા) આદિજીનને હું વાંદુ છું. ૧. ખલના વિના જેને ઉપયોગ ફેલાયો છે. જે ભંગરહિત યોગને ધારણ કરે છે, ભંગ અને નયના સમૂહથી જેની વાણી કમળ છે, જેને સંગ રોગીઓને સુખરૂપ છે એવા આદિજનને હું વાંદું છું. ૨ સાથે મળેલા પદોથી જેના વચનને પ્રવાહ પવિત્ર છે, જે જગતમાં આનંદ આપનાર છે, દાન દેવામાં જેનું હૃદય કલ્પ વૃક્ષ જેવું કામલ છે, જે સુંદર ગુણોથી શોભે છે એવા આદિજિનને હું વાદું છું. ૩ કાન્તિથી જેણે ઉત્તમ સ્વર્ગના દેવને તથા પાતાલના દેવોને આનંદિત કરેલ છે, નગર વાસી લેકના ચિત્તમાં જે હંસસમાન છે, હંસજેવી જેની ગતિ છે, મોક્ષમાં જેને વાસ છે, ને જેણે સંશય પમાડેલ છે, આવા આદિજિનને હું વાંદુ છું. ૪. જે ન નિક્ષેપાના ભેદથી પૂર્ણતા વાળા વચનને બોલનાર છે, જે નવ મંગલના દાતા છે, ઉંચાસ્વરે જે પાપના સમૂહને પવિત્ર કરનાર છે, જે માન રૂપી દ્ધાને જીતનાર છે, એવા આદિજિનને હું વાંદું છું. ૫. વક્તાઓમાં શ્રેષ્ઠ એવા યશોવિજ્ય મહારાજે એ પ્રમાણે (ઉપર પ્રમાણે) જેનું સ્તવન કર્યું છે અને પુંડરિક નામના પર્વતરાજ ઉપર જે વિજિત થયેલ છે એવા પ્રથમ તીર્થકર (આદિનાથ) સજજનેના માનસહિત સુખને વિસ્તાર. ૬. –વિજ્યા બહેન. Page #11 -------------------------------------------------------------------------- ________________ BEBEWES330 XD SEEEEWZBUD Shri Jaina Shewetambara Conference Herald, July-September 1915. €€00€€EHEEER€€€€ Soon EEMOP0€€Q-EEEEEEEE* Bobo 80 [ ૬ઉઉઉઉg-~ MALE @@@@@@ इंद्रः- " भविष्यति द्वादशाद्वान्युपसर्गपरंपरा । तां निषेधितुमिच्छामि भूत्वाहं पारिपार्श्वकः ॥ महावीरः- " नापेक्षां चक्रिरेऽन्तः परसहायिकं क्वचित् ॥ नैतदभूतं भवति वा भविष्यति जातुचित् । यदहन्तोऽन्य सहाय्यदर्जयन्ति हि केवलम् ॥ केवलं केवलज्ञानं प्राप्नुवन्ति स्वार्यतः । स्ववीर्येणैव गच्छन्ति जिनेंद्राः परमं पदम् ॥ છે ઇંદ્ર–“પ્રભુ! આજ્ઞા આપો તો, થાઉં હું પારિ પાર્શ્વક, આપના ઉપસર્ગોને, મિથા કરવા ઈચ્છુક ” છે મહાવીર- ‘પરમ પદની પ્રાપ્તિ, સ્વશકિતથી કરાય છે, સફલા અન્યની હાય, ન ભૂતો ન ભવિષ્યતિ.” [ કપાયેલા ગોપ વીરને મારવા તત્પર થયો છે, ઇંદ્ર હાજર થઈ તેમની સાથે રહી ઉપસર્ગોથી ) છે બચાવવા ઈચછા બતાવે છે ; મહાપુરૂષો પરાઈ મદદ કોઈ કાળે ઈચ્છતા-સ્વીકારતા નથી પણ આ 7 આત્મબલ પર જ મુસ્તાક રહે છે, એ ઉત્તર આપી, કર્મો સાથે સહનશીલતા અને વીરતાથી IT જ એકાકી યુધ્ધ કરે છે. By Courtesy of Mr. Meghji Hirji. Eઉવૃદ્ઘ-~ -93339= The Bombay Art Printing, Works, Fort. @ ૦ O3G ૦BBC) Page #12 --------------------------------------------------------------------------  Page #13 -------------------------------------------------------------------------- ________________ Narrative Literature of the Jainas. Im ges assossa? Dear Sir, You asked me to send you an essay on the narrative literature of the Jainas as a contribution to your very interesting periodical. No doubt you knew how fond I'am of the stories which abound in the Siddhunta as well as in the remaining Jaina literature, the Mss, of which are preserved in the public and in the private libraries of India and of Europe. I am sorry to say that, properly 'speaking; I am unable to fulfil your roquest. For no living European scholar ean boast of throughly knowing this huge literature, though scholars of such high standing as Georg Buehler, Ch. H. Tawny, Alfred Weber, Ernst Leumann and Hermann Jacobi have done admi. rable pioneer work in order to draw the attention of Western scholars to this highly important branch of literature. Vedic, Hinduistic, and Bauddha in all the parts of the world, than Jaina literature though in many respects, as for instance with respect to its na. rrative part, Jaina literature holds a prominent position not only in the Indian literature, but in the literature of the mankind. Ask an educated man in Europe.' Who was thə Bu. ddha ? ', and he will at once give you a more or less correct answer. Ask him the same question with respect to Mahavira and he will stare at your face in silent wonaer. At first sight this seems to be very strange, for nobody who knows the literature of the Bauddhas and that of the Jainas will deny that that of the latter is infinitely more attractive than that of the former. The reason of this seemingly strange phenomenon, however, is obvious enough. The Brahmanical Hindus as well as the Bauddhas willingly helped, and continue helping, Western scholars to learn their holy languages and to study their holy and their profane literature, some of whose works Page #14 -------------------------------------------------------------------------- ________________ 220 Shri Jaina Confertnce Herald. as the Hitopadcsha and Kalidasa's wraza, when first trans. lated, were enthfusiastically hailed by the educated class of the Europeans, and translated again and again into the diff erent languages of the leading nations of Europe. Of the Rgveda and of large parts of the Bauddha holy scriptures several European translations are easily accessible. But trauslations of works belonging to the Jaina literature are compa. ratively rare, and they are only known to the scholars. True, there are several European translations of the Jaina Panchatantra, in its purer form as well as in its contaminated form which owes its existence to Kosegarten's want of critical spirit * But neither the European and Indian editors nor the many translators' were aware of the fact that, as I proved in my paper Ueber die Jainarezensionen des Pancatantra' (i. e. 'On the Jaina recensions of the Panchatartra'), this text is a Juina text. All of them believed it to be the work of either a Hinduistic Brahmana, or else of a Bauddha. This fact sheds a glaring ray of light on the whole situation. Buehler, who was of opinion that even in the writings of the greatest Jaina scholars, as Malagagiri and Hemachandra, there occurred real grammatical mistakes, was not able to detect any text more suitable for the instruction in the higher Sanskrit classes of the Indian colleges than the Jaina Panchatantra which he thought to be the work of a Brahmana. Thousands of young Brahmanas and all the Europeans Sanskrit students have read this text as one of their first Sanskrit readings; and have based, in a large measure their Sanskrit knowledge on it. Bepfey translated it, and based on it his world-renowned work on the Pancha tantra, by which he laid the foundation-stone of the now eagerly cultivated science of Comparative Story Literature. But nobody, not even the Jainas themselves, were aware of the fact that this celebrated text was the work of some Jaina charya. I have just finished a work on the History of the Panchatantra, and in a later contribution to y जैन शासन UUVU YUULIIG * Sec Harward Oriental Series, vol. xii, 1. 17 and p. 51 tt Page #15 -------------------------------------------------------------------------- ________________ Narrative Literature of the Jainas. 221 I hope to show how important Jaina influence was in the history of this famous book, which has become one of the glories of India. The reason why so little is known in Europe of the Jaina communities, which in earlier times were one of the mot effective factors in Indian art, and literature, and ci. vilisation in general has been given by Mr. U. D. Barodia on p. 108 of his small, but useful book: History and Literature of Jainism. Bombay 1909. There the author says.' The Jains of the old, apprehensive of Mahommedan sacrilege, kept these books in underground cellars. But it is to be regretted that some Jains of the presant time continue the same practice in these times of peaceful research.' With these words the learned author hits the nail on the right head. If the short-sighted fanatics, who are keeping the literary treasures of their forefathers for themselves instead of publishing them, should continue to prevail amongst the jainas, the community would be open to three equally grave reproaches, viz. (1) to the reproach of the worst ingratitude towards their benefactors, nainely the great scholars and poets, who consumed their lives in the service of their communities; (2) to the reproach of neglecting its own interest as, of course, a community is little valued by the wolrd, if it can not show that it did, and continues to do, valuable services to human civilisation; (3! to the reproach that it prevents others from knowing the principles of Jaina religion and the teachings of the Tirthankaras and of the later acharyas whereas the genius of Jainism demands that its doctrines should be spread as far as possible, and that all the fine works of art and learning produced by the great Jaina poets and sch. olars should be published ini cara,' for the welfare of the world. ' Fortunately, there are far sighted men amongst the modern Jainas, who are well aware of the fact that the best service they can do to their community is, to show to the world, Page #16 -------------------------------------------------------------------------- ________________ 292 Shri Jaina Conference Herald. what immense treasures of learning, and of attractive poetry and of sound morals are stored up in their old literature. The shri Jaina Shvetambara Conference at Bombay has edited its very useful sa sigrast, which together with Weber's Berlin catalogue, with Bhandarkar's Poona catalogue with the different Poona reports, with the Calcutta catalogue and with Guerinot's Bibliographie 'aflords a most valuable basis for fur. ther research. Pandit Shravak Hiralal Hamsaraj in Jamnagar and the shri Jain Dharın vidya prasarak varg in Palitana, and before all the splendid Shri Yashovijay Jain Granth mala one of the finest Sanskrit and Prakrit Series of India are eagerly publishing most valuable works. His Holiness Shastravisharada Jain Acharya shri Dharnavijayaji Suri, one of the greatest scholars of India, the founder of shri Yushovijaya Pathshala in Benares, not only does the greatest service to Indian philology by having published, through his learned pupils Hargovinddas and Bechardas, most important works at a very low price, but is publishing him. self works like his excellent edition of Hemachandra's Yogashastra together with the acharya's own commentary and what is most valuable and far sighted-hə provides European scholars intersted in the study of the civilisation, and specially of the literature, of the Jains with Mss. as well as with informations which it would be quite impossible to procure in Europe. And so does liis worthy head pupil, Muni Indra vijayaji. In vol xii of the Harvard Oriental Series I was very glad to state what I owe to these eminent scholars, and if I am able to continue my studies in Indian narrative literature and to show, that almost all the story literature of India proper belongs to the Jainas, and that this literature is composed, as far as it is written in prose, in truly spoken Sanskrit, in a langurge the character of which is strangely misunderstood, and the study of which is unduly neglected by the scholars, I always shall gratefully acknowle. dge the fact that most important materials for my work have been forwarded to me by these two excellent men. • As you will see from the preface to vol. rij of Harvard Page #17 -------------------------------------------------------------------------- ________________ Narrative Literature of the Jainas. 223 Oriental Series, I have the intention to write a History of Indian narrative literature and to publish it in English in the same series. In order to execute my plan, I must beg the Jaina pandits and other owners of valuable Mss. to lend me their aid, as Dharma Vijayaji and Indra Vijayji have done and continue doing Every kind of stories is represented in the Jaina Sans. krit and Prakrit literature: there are sagas, legends, romances novels, fairy tales, beast fables, anecdotes, &c. Very often these stories are full of wit and humour. Most of them are intended to give in an attractive form instruction in the most sublime morals of mankind, morals which prescribe chastity, sobriety, honesty, readiness to assist others, even one's enenies, and to forgive offences which others may comm against us, and before all arčan, or, the duty of avoiding not only killiny, but all offences whatsoever directed again. st our fellow-creatures. Or again, these stories give rules for a clever conduct of life. But besides their attractive form and their useful and often very amusing purport these stories have a great scientific value, especially a great value for historical research in the most comprehensive sense of the word. I beg to give here some specimens from the Siddhanta or from the holy Scriptures of the Jainas, in order to prove this assertion. The first story is taken from E. Leunann's edition of the Avashyaka Stories, p. 19. It runs thus. एगम्मि रणे रायभएण नगराओ उव्वसिय लोगो ठिओ । पुणो वि धाडिभएण पवहणाणि उज्झिय पलाओ । तन्थ दुवे अणाहप्पाया अन्धो पड़ य उज्झिया। लोगग्गिणा वणदवो लग्गो । ते य भीया । अन्धो छुट्टकच्छा आगन्तेन पलायइ । पङ्गुणा भणियं । अन्ध मा इओ नासणं । इओ प्पेव अग्गी। तेण भणियं । कुओ पुण गच्छामि । पङ्गुणा भणियं । अहं मग्गदेसणा समत्यो पङ्ग । ता मं खन्धे करहि जेण अहिकण्डकजलणादि अवाए परिहवन्तां सुहं नगरं प्रविम । तेण तहत्ति पडिवज्जिय अणुहिय पङ्गवयणं । गया य खेमेण दोवि नगरं ति ॥ Translation. 'In a certain forest there were pouple who had escaped from Page #18 -------------------------------------------------------------------------- ________________ 224 Shri Jaina Conference Herald. a town, because they feared its king. But there again they were forced to abandon their carriages and to run away, as they were assaulted ( by robbers ). Only two almost helpless men, one blind and the other lame, were left behind. Now a forest conflagration arose from the camp fires. Both the men were terror-struck. The blind man, overwhelmed with fear, took his flight towards the flames. The lame man said: Blind man, do not try to escape this way: 'In this very spot are the flames.' The blind man replied: ' But where shall I go ?' The lame man said: 'I am lame, but I am able to show you the way. Raise me therefore, on your shoulders, in order that I may lead you safely to the town by causing you to escape serpents thorns, fire and other perils., The blind man a sented, saying: ' Let it be so !', and did, as the lame man had told him. And in this manner both of them reached thə town without any accident.' I do not remember to have read this story in any other Indian book, though probably this is not its only accurrence in the Indian literature. But it has become quite a popular story in Germany through the well-known Saxon poet Chri. stian Furchtegott Gellert ( 1715-1769 A. D. ), who amongst other fables and stories 1 has this self-same parable. On page xli, he gives as his source the fable of an unknown poet'cited by Breitinger on p 232 of his Critical Treatise 03 Poetics. ' I leave it over to connoisseurs of the narrative literatures of Europe to make out the way by which this parable came to this unknowo poet; but most probably this way, when discovered will lead back to India, where the Holy scriptures of the Jainas contained our story as early as more than 2000 years ago. This is by no means an insolted fact. You know that the old Hinduistic version of the Pancatantra ( called Tantrakhayayika) and several Bauddha works were translated from the original Sanskrit into the languages of several surrounding natious, and that by means of reiterated translations. 1 See C. F. Gellerts saemmtliche Schriften, Carlsruhe 1774, yol i, p 35.. Page #19 -------------------------------------------------------------------------- ________________ Naraative Literature of the Jainas. 225 AAAAAAAAAA thoy made their way from Asia to Europe during the middle ages. But not a single case had hitherto been discovered, in which Jaina works were translated and thus transferred in previous centuries to our western world. In my forthcoming work on the History of the Panchatantra, I have proved that the Shuka. saptati Tana in an older form than that contained in Prof. Schmidt's editions migrated to Europe, and that this older form was no doubt a Jaina work. 1 On this and on some other works of Indian origin, the originals of which, I hope, will some day be discovered in Jaina literature. I shall say a few words in a later paper. Suffice it to say here that most of the different recensions of the सिंहासनद्वात्रिंशिका, or विक्रमचरित्र, are equally Jaira works. Professor Weber Indische Studien xv, P. 190 thinke it possible that the author Kshemankara of one of these recensions is identical with the well-known Kashmirian poet Kshemendra. But this is an error: for the Jaina Granthvâlî, p. 262, note C makes the following statement: आक्षमंकरगणि श्वेतांबराचार्य हता. षटपुरुषचरित्र पण एमणेज रचेलं छे. That a great many of Jain stories must have found their way through Western Asia and through Northern Africa to Europe, this is obvious from the special forms, in which European and Jaina versions often agree with one another against the Buddhist versions. Generally speaking, Buddhist stories are much inferior to those of the Jainas. If there are a few Buddhist narrators who know, how to tell a tale, even their tales are in most cases bad as far as their purport is concerned. Buddhist narrators do not care for psychological probabilities and developments. They take their stories out of the great store-house of Indian popular tales and in most cases sorely mangle them. As the Jaina authors they want to search morale. A Jaina author, generally spea. 1 A Shukasaptati text which must have been different from the current versions is quoted by Hemachandra in the commentary on his Yogashastra, p. 444, stanza 41 of Dharma Vijayaji's edition: कथासप्ततिसंशंसी मार्जायेव शुकोऽनया । नीतिज्ञोऽपि गृहीतोऽसि जगादत्यभ. ja: 1188 11 Page #20 -------------------------------------------------------------------------- ________________ 226 - Shri Jaina Conference Herald. king, strives to give in good language an attractive story in which all the persons act, as under the special circumstances and according to their individual characters they must be expected to act; and after having told his tale, the author induces a gaat, or, omniscient monk, who explains the lucky and unlucky events taking place in his story by good and bad actions which the different persons of this narrative committed in a previous existence. Such a narrator, of course, has no occasion to disfigure the pretty folk tales which he utilizes for his purpose. Bauduha narrator, on the contrary, first narrates a story of the present day, an event which, he tells us, took place in the presence of the Buddha. These stories of the present ; of course, are almost all of a very poor invention. They are followed each by a story of the past ', which is intended to show that in a previous existence of the persons who were present, when the events of the story of the present' arrived, similar accidents took place. Most of these stories of the past ' are taken from the great treasure of popular folk-lore or out of Indian story books including the great Epics and the Puranas; but the purpost of these sources must needs be distorted in order to serve the purpose of the Buddhist narrators, whose main object is to show, that the hero of their story, tne Bodhisattva, in the the different human and animal shapes he bore in his previous existences acted According to sublime moral principles. Under these circumstances all intrinsic probability, that of action and that of the characters, must needs be destroyed, as in the old Indian popular tales the tiger or the robber or tne Brahmana lad Rishyasringa, as the case may be, generally is neither a model of virtue nor a future Buddha. The Bauddha narrators, moreover, do not understand the art of varying similar situatious. Most tedious is the way, in which over and over again they employ the old well-known patterns, and a very striking feature of their stories are the foolish exaggerations with which their books • are teaming. It is clear that the huge mass of the Bauddha stories was written down by monks Page #21 -------------------------------------------------------------------------- ________________ Narrative Literature of the Jainas. whose literary culture was small, and for people whose culture was still smaller. It appears that the learning and the literary taste of the Bauddha monks sank lower and lower during the middle ages, till at last Buddhism disappeared from the Indian soil, whereas the Jainas by their learning in all the shastras and by their high proficiency in Sanskrit and Prakrit poetry assured themselves the great influence they had won amongst the cultivated caste of the merchants as well as amongst that of the Kshatriyas, and especially at the courts of the rulers of North-Western India. Hence it is not at all astonishing, that the Jainas became, what they continued to be down to very recent times, viz. the best storytellers of India. A huge mass of folk-tales, either in their original form or developed to novels and to romances, is contained in their commentaries, in their Kathakoshas, and in their Charitas. These works should be consulted by the students of folk-lore before all and in preference to Bauddha books and to compilations made in our days in India by Indians or by Europeans. 227 In order to show what I just have said, I here give another story, which occurs in the Nandi-sutra, and several times in Haribhadra's Upadeshapada as well in the Antarakathasangraha. I quote it here from उपदेशपद. प्रथम भाग. पालिताणा. संवत् १९६५, सन १९०९, page २१९ and १९३, and I subjoin the Gujarati version given in the edition. The stanza, commented upon, runs thus: + पुंत्त सवत्ति माया डिंभग पइमरणमज्झए सत्था । किरियाभावे भागा दो पुत्तो बेइ णो माया ॥ ९५ ॥ After a Prakrit narrative, in which the story of the wise judgment together with three other tales is contained in a frame story, the commentary explains this stanza at page 23 as follows. Here and in the following texts Icorrect the misprints and one or two wrong readings. Page #22 -------------------------------------------------------------------------- ________________ 228 Shri Jaina Conferouce Herald. main अथ गाथाक्षरार्थः । 'पुत्त' इति द्वारपरामर्शः । इह कश्चित् प्रचुरद्रव्यसहायो वणिग्भार्यायुगलसमन्वितो राष्ट्रान्तरमवागमत् । तत्र चैकस्यास्तत्पत्न्याः पुत्रः समजनि । एवं च सवत्तिमायाडिंभगत्ति' तस्य डिंभकस्य बालस्य तयोर्मध्यादेका माता सवित्री अन्या च सपत्नी संपन्ना। ' पइमरणत्ति' दैवदुर्योगाच्च लघावेव तस्मिन्पुत्रके यशःशेषतां ययौ स वणिक् । डिंभकश्च न जानाति का मम जननी तदन्या वा । तदनु निविड माया सहाया प्राह सपत्नी । ममेषोर्थः पत्युः संबन्ध्याभाव्यो यतो मया जातोऽयं पुत्र इति । जातश्च तयोर्द्वयोरपि व्यवहारः प्रभूतं कालं यावत् । न च छिद्यतेऽसौ । ततः 'किरियाभाबे' इति क्रिया व्यवहारस्तस्याः अभावे तयोः संपन्ने सति निपुणबुद्धिना प्राकुक्तकथानकोद्दिष्टेन मंत्रिपुत्रेण प्रोक्तम् । ' भागा दो पुत्तो' इति एष वां पुत्रो द्विभागीक्रियतां करपत्रकेण । तदधमधु पुत्रार्थयोर्भवत्योदास्यामी त्यानीतं च करपत्रं । यावत्पुत्रकोदरोपरि दत्तं तावत् 'बेइ नो माया' इति या सत्या माता सा ब्रवीति सस्नेहमानसा सती प्रतिपादयति यथा नो नैवामात्य त्वयैतत् कर्तव्यम् । गृह्णात्वेषा मत्पुत्रमर्थ च । अहं त्वस्य जीवतोमुखारविंददर्शनेनैव कृतार्था भविष्यामीति । ततो ज्ञातं मंत्रिनंदनेन यदुतेयमेव माता । दत्तश्च सपुत्रोऽर्थ एतस्यै । निर्घाटिता चापरा । इति । " Gujarati Translation. હવે ગાથાને અક્ષરાર્થ કહીયે છીયે.–પુત્રધારમાં આ વાત છે કે કોઈક પુષ્કળ પૈસાદાર વાણિયો બે સ્ત્રીઓ સાથે દેશાંતરમાં દાખલ થયો. ત્યાં તેની એક સ્ત્રીને પુત્ર થ. એથી તે બાળકની તે બે સ્ત્રીઓમાં એક સવિત્રી (સગી મા ) અને બીજી સપની (સય મા ) થઈ. બાદ કમનશીબે ને બાળક નાનું છતાંજ તે વાણિયે મરણ પામ્યો. હવે તે નાનો બાળક તે કંઈ જાણતે નહી કે કોણ મારી સગી મા છે અને કેણ બીજી છે. એથી પેલી ભારે પટી સોક્યમાં બોલી ઉઠી કે પતિની આ માલમિલકત મનેજ મળવી જોઈએ, કેમકે આ પુત્ર મેં જણેલ છે. આ પ્રમાણે તે બે જણીની લાંબા વખત લગી દરબારમાં તકરાર ચાલી, પણ તેને ખુલાસો થયો નહિ. ત્યારે તે બેને ખુલાસો નહિ મળતા પૂર્વે કહેલી કથામાં જણાવેલા નિપુણ બુદ્ધિવાળા મંત્રીકુમારે આ રીતે કહ્યું, આ તમારા પુત્રના કરવતથી બે ભાગ કરીશું અને તેને અકેક અર્ધ પુત્ર ભાગતી તમને આપીશું. એમ બોલી તેણે કરવત મંગાવીને જેવી તે છોકરાના પેટ ઉપર ચડાવી કે તેટલામાં જે સાચી માતા હતી તે મનમાં નેહવાળી હોવાથી કહેવા લાગી કે હે અમાત્ય, તારે એ કામ નહીજ કરવું. આ મારી સોયેજ ભલે મારા પુત્રને તથા પૈસાને ચે, હું તો એ જીવતાનું મુખકમળ જઈને જ આનંદી રહીશ. ત્યારે મંત્રી કુમારે જાણ્યું કે એજ માતા છે; એથી તેણીને પુત્ર સાથે પૈસો સેપ્યો અને બીજીને દેશનિકાલ કરાડી. Page #23 -------------------------------------------------------------------------- ________________ TAMANNA AnnannnANNAARRRAAAAAAAAAAAAAAAAAAAnnnnnnnnnn. Naraative Literature of the Jainas. 229 There are many versious of this story in India, especially amongst the Jainas. I shall enumerate them in my forthcoming German translation of Hemavijaya's Kathàratnakara. Presently I only want to give the two Buddhist versious of this tale. The first has been translated from the Tibetan of the Kah -Gijur into German by Prof. von Schiefner, and from the German into English by Ralston, Tibetan Tales, London 1906, p. 120. Here the story runs thus: There was a householder in a hill-village who, after he had married in his own rank, remained without either son or daughter. As he longed earnestly for a child, he took unto himself a concubine. Thereupon his wife, who was of a jealous disposition, had recourse to a spell for the purpose of rendering that woman barren. But as that woman was quite pure, she became with child, and at the end of nine months bore a son. Then she reflected thus: “ As the worst of all enmities is the enmity between a wife and a concubine, and the step mother will be sure to seek for a means of killing the child, what ought my husband, what ought I to do ? As I shall not be able to keep it alive, I had better give it to her. » After taking counsel with her husband, who agreed with her in the matter, she said to the wife, “ O sister, I give you my son; take him.” The wife thought, “ As she who has a son ranks as the mistress of the house, I will bring him up." . After she had taken charge of the boy the father died. A dispute arose between the two women as to the possession of the house, each of them asserting that it belonged to her. They had recourse to the king. He ordered his ministers to go to the house and to make inquiries as to the owner. ship of the son. They investigated the matter, but the day came to an end before they had brought it to a satisfactory conclusion. Iu the evening they returned to their homes. Visakha 1. again questioned Mrigadhara, who told her every. 1. This is the heroine of the frame-story. Page #24 -------------------------------------------------------------------------- ________________ 230 Shri Jaina Confertnce Herald. thing. Vis'akha said, “ what need is there of investigation ? Speak to the two women thus: ' As we do not know to which of you two the boy belongs. let her who is the strongest take the boy.' When each of them has taken hold of one of the boy's hands, and he begins to cry out on account of the pain, the real mother will let go, being full of compassion for him, and knowing that if her child remains alive she will be able to see it again; but the other, who has no compassion for him, will not let go. Then beat her with a switch, and she will thereupon confess the truth as to the whole matter. That is the proper test." Mrigadhara told this to the ministers, and so forth, as is written above, down to the words, “ The king said, 'The Champa maiden is wise.” Nobody who knows the above-given Jaina version will doubt that, especially in its main feature, this North Bud. dhist version is sorely mangled. But the South Buddhist of this story is still more so. It reads as follows:I पुत्तोति । एका इत्थि पुतं आदाय मुखधोवनत्थाय पण्डितस्स पोक्खरणिं गन्त्वा पुत्तं नहापेत्वा अत्तनो साटके निसीदापेत्वा मुखं धोवित्वा नहायितुं ओतरि। तस्मि खणे एका यकिवनी ने दारकं दिस्वा खादितुकामा हुत्वा इत्थिवेसं गहेत्वा सहायिके सोभति वतायं दारको तवेसो पुत्तोति पुच्छित्वा आम अम्माति वृत्ते पायेमिनन्त वत्वा पायेहीति वृत्ता तं गहेत्वाथोक कीळापेन्वा तं आदाय पलायितुं आरभि। इतरातं दिस्वा धावित्वा कुहिं मे पुत्तं नसीति गहि । यक्खिनी कुतो तया पुत्तो लद्भो ममेसो पुत्तोति आह । ता कलहं करोन्तियो सालद्वारेन गच्छन्ति । पण्डितो कलहस सुत्वा ता पक्कासित्वा किमेतन्ति पुच्छित्वा अट्ट सुत्वा अक्वीनं अनिमिसताय चेव रत्तताय च यक्विनि यक्खिनीति गत्वापि मम विनिच्छये ठस्सथाति वत्वा आम ठस्सामाति वृत्ते लेखं कड़ित्वा लेखामज्झे दारकं निपज्जापेत्वा यक्खिनिया हत्थेमु मातरा पादेसु गाहापेत्वा द्वेपि आकड़ित्वा गण्हथ। कडिनु सक्कान्तिया एव पुत्तोति आह । ता उभोपि कड्रिंसु । दारको कड्डियमानो दुक्रवप्पत्तो हुत्या विरवि । 1. The Jataka......edited in the original Pali by v_Fausboll, vol. V1, p. 336 1. 31. Page #25 -------------------------------------------------------------------------- ________________ Narrative Literature of the Jainas. 231 माता हृदयेन फलितेन विय पुत्तं मोचेत्वा रोदमाना अट्टासि । पण्डितो महाजनं पुच्छि । दारके मातु हदयं मुदुकं होति उदाहु अमातु हदयन्ति। मातु हदयं पण्डिताति। इदानि किमेतं दारकं गहेत्वा ढिता माता होति विस्सजेन्वा ठिताति । विस्सज्जेत्वा ठिता पण्डिताति । इमं पन दारकचोरि तुम्हे जानाधाति । न जानाम पण्डिताति । यक्खिनी। एसा दारकं खादितुं गण्हीति । कथं जानासि पण्डिताति। अक्खीनं अनिमिसताय चेव रत्तताय च छायाय अभावेन च निरासंकताय च निक्करुणताय चाति । अथ नं पुच्छि । कासि त्वन्ति । यक्खिनिम्हि सामाति । कस्मा इमं दारकं गण्हीति । खादितुं सामीति । अन्धबाले पुब्बे पि पापकं कत्वा यक्खिनी जातासि । इदानि पुन पि पापं करोसि। अहो अन्धबालासीति ओवदित्वा पञ्चसु सीलेसु पतिट्रापेत्वा उथ्योजेसि । दारकमाता चिरंजीव सामीति पण्डितं थोमेत्वा पुत्तं आदाय पक्कामि ॥ ___I add the translation by Prof. E. B. Cowell: __" The son." A certain woman took her son and went down to the sage's tank to wash her face. After she had bathed her son she laid him in her dregs and having washed her own face went to bathe. At that moment a female goblin saw the child and wished to eat it, so she took hold of the dress and said, "My friend, this is a fine child, is he your son ?” Then she asked. if she might give him suck, and on obtaining the mother's consent, she took him and played with him for a while and then tried to run off with him. The other ran after her and seized hold of her, shouting, " whither are you carrying my child ?” The goblin replied, "Why do you touch the child ? he is mine." As they wrangled they passed by the door of the hall, and the sage, hearing the noise, sent for them and asked what was the matter. When he heard the story, although he knew at once by her red unwinking eyes that one of them was a goblin, he asked them whether they would abide by his decision. On their promising to do so, he drew a line and laid the child in the middle of the line and bade the goblin seize the child by the hands and the mother by the feet. Then he said to them, “ Lay hold of it and pull: the child is hers who can pull it over.” They both pulled, and the child, being pained while it was pulled, uttered a loud cry. Then the mother, with a Page #26 -------------------------------------------------------------------------- ________________ 232 Shri Jaina Conference Herald. heart which seemed ready to burst, let the child go and stood weeping. The sage asked the multitude, "Is it the heart of the mother which is tender towards the child or the heart of her who is not the mother?” They answered, "The mother's heart.” “Is she the mother who kept hold of the child or she who let it go ?” They replied, "She who let it go." "Do you know who she is who stole the child ?" "We do not know, O sage." She is a goblin,-she seized it in order to eat it." When they asked how he knew that he replied, "I knew her by her unwinking and red eyes and by her casting no shadow and by her fearlessness and want of mercy.” Then he asked her what she was, and she confessed that she was a goblin. “Why did you seize the child ? " " To eat it " “ You blind fool,” he said, “ you committed sin in old time and so were torn as a goblin; and now you still go on com. mitting sin, blind fool that you are.” Then he exhorted her and established her in the five precepts and sent her away; and the mother blessed him, and saying, “ May'st thou live long, my lord,” took her son and went her way.' There can, of course, not be the slightest doubt that the above given Jaina version of this tale is much better than the two Buddhist ones. But we can prove the fact that it is more original, than the Bauddha story in its northern as well as in its southern form. We read, as all Jews and Christians know, the same story in the Old Testament, 1 where it is given as a historical event. It runs thus: Then two harlots came to the King, and presented them. selves before him. And one of the two said to him: Listen ito me, O, my Lord ! I and this woman were dwelling together in the same house, and I bore a child in the house near her. Thrue days after my delivery she too was delivered, and we lived together, and no other person besides both of us was in the house. But this woman's son died in the night; for in her sleep she had squeezed him to death. And she rose in the night; and took my son from the side of your sleeping 1. 1. Reg. LXX and Vulgata III. Reg. ) III, 16 ff. Page #27 -------------------------------------------------------------------------- ________________ Narrative Literature of the Jainas. 233 female slave, and placed him on her bosom. But her own son, who was dead, she placed on my busom. And when I rose in the morning in order to suckle my son, I saw that he was dead and when I examined him in bright daylight, I discovered, that he was not my own son, whom I had born And the other woman replied to her: 'What you say is not true; your son has died, and mine is alive.' But the first said again: 'You lie ! For my son lives, and yours has died.' And in this manner they quarrelled before the king. Then the king said: “This woman says: "My son is living,' and the other replies: No, your son has died, but mine is living.' And the king continued: “ Bring me a sword !' and when they had brought a sword before the king, he said: 'Cut the living baby asunder, and give one half to each of these women.' Thereupon the woman to whom the living child belonged said to the king-for her heart was upset, as she loved her son—' Hear me, O my Lord ! Give her the living child, but have not killed it!' But the other woman said: 'Let it be neither mine nor yours! Cut it asunder!' Then the king replied and said: 'Give the living baby to this woman, and do not kill it. For she is its mother.' There can scarcely be any doubt, that this story was transferred from elsewhere on King Solomon. We are not yet able to say, where it originated, but it appears that it is well motivated in the Juina version only. Here the step-mother wishes to come into her husband's whole fortune; but according to Indian law this fortune belongs to the widow only in case she is the mother of a son begotten on her by her husband. This feature which is quite essential to make the proceeding of the stedpmother intelligible, is corroborated by the north Buddhistic version given above. In the version of the old Testament, on the other hand, it is incomprehensible, (1) Why a harlot so eagerly craves for a son, and (2) why, at the same time, she has no objection whatsoever to his being killed. So it is most probable that the Jaina version of this story which more than 2000 years ago was known not only Page #28 -------------------------------------------------------------------------- ________________ ARAN 234 Shri Jaina Conferenee Herald. in India, but also in Western Asia, in Northern Africa and in Southern Europe, is the most original of the versions handed down to us. As this story has a striking parallel in the Old Testament, the following story, equally takin from the Holy Scriptures of the Jainas, occurs in the Christian New Testament. We read in the Uttaradhyaya-Sutra vii 14. जहा य तिणि वणिया मूलं चित्तूण निग्गया। एगोत्थ लब्भइ लाभं एगो मूलेण आगओ ॥२४॥ एगो मूलंपि हारित्ता आगओ तत्थ वाणिओ। ववहारे उवमा एसा एवं धम्मेवि जाणह ॥२५॥ These verses Hermann :Jacobi translates as fallows: 1 * Thre9 merchants set out on their travels, each with his capital; one of them gained there much, the second returned with his capital, and the third merchant came home after having lost his capital. This parable is takon from common life; learn ( to apply it) to the Law.'' The Dipika, published by Pandit Hiralal Hamsaraj, explains these two stanzas in these words:3 एकस्य वणिजस्त्रयः पुत्राः । तेन तेषां सहस्रं सहस्रं कार्षापणानां दत्तमुक्ताश्च । एतावता द्रव्येण व्यवहत्येयता कालेनैतव्यम्। तेऽपि तन्मूलं लात्वा स्वपुरान्निर्गताःपृथक्पृथक्पत्तनेषु स्थिताः। तत्रैको भोजनाच्छादनस्तोकमयो नि तमद्यमांसवेश्यादिव्यसनो युक्त्या व्यवहरन्धनं लाभं लेभे। द्वितीयस्तु मूलम् अक्षिपन् लाभं भोजनाच्छादनमाल्यभूषादिषु भुंक्ते न चात्यादरेण व्यवहरते । तृतीयस्तु न किंचिद्व्यवहरन् द्यूतमांसवेश्यागन्धमाल्यताम्बूलशरीरसत्क्रियाभिरल्पेनापि कालेन द्रव्यं क्षपितवान् । त्रयोऽपि यथावधिकाले स्वपुरमेताः। तत्र यच्छिन्नमूलः स पितृभ्यां गृहान्निष्कासितो जननिन्द्यः प्रेष्य एव जातः । द्वितीयो गृहव्यापारे नियुक्तो भक्तमात्रसंतुष्टोऽभुन्नप्रतिष्ठाहपुण्यकृत्यमुख्याधिकारी । इतरस्तु गृहसर्वेशो जातो राजमान्यश्च बन्धुयुग्मोदते॥ 1 Sacred Books of the East, vol, xlv, p. 29. .205. Page #29 -------------------------------------------------------------------------- ________________ Narrative Literature of the Jainas. 235 Translation. Once a merchant, who had three sons, gave 1000 harshapanas to each of them, and said to them: 'Take this sum and with it only perform your affairs; and after so much time came back again.' and they took this sum, left their town, and dwelt in three different towns. There the first of them did not spend much money for his board and clothing, nor did he indulge in gambling, wine, meat, cour. tezans and other vices, but performed his business with skill and earned a large sum. The second son did not loose his capital; but he spent all his earnings for his board and clothing, for flowers, ornaments and the like, without giving too much attention to his affairs. The third son did not trade at all. He iudulged iu gambling, meat, harlots, perfumes, flowers,:betel end similar enjoyments, and thus in no time wasted all his money. At the appointed time they returned to their own town. He who had lost his capital, was banished by his parents from their house and became a servant and an object of blame to people. The second son was charged with domestic affairs and was glad to receive his board only; but he was not entrusted with the superin. tendence of pleasant affairs, which require a firm standing (i. e. firmness of character ) But the third son became the sovereign master of the house. He was always honoured by the king and lived in happiness with 'his family.' A variant is added by the commentator according to other acharyas: aius: A# get sagtrà i at ESFATA: acaca गतः। केन वा व्यवहरत। अच्छिन्नमूलः पुनरपि णिज्ये याति । इतरो वन्धु. ATC Some merchants attended to their affairs, each of them for himself. The first of them lost his capital and became a servant; for how (lit,' by what means') would it have been possible to him to continue his trade ? The secend did not lose his capital, but : went again on a business tour. The third lived in happiness with his family.' A second variant has been pointed out by Prof. Ernst Leumann in the sixth Anga ( TARTIES ). In this version Page #30 -------------------------------------------------------------------------- ________________ 236 Shri Jaiua Conference Herald. â merchant gives to each of his four daughters-in--law five rice corns, telling them to keep these corns carefully till he might ask them back again. The first daughter-in-law cast them away, the second ate them, the third carefully kept them in a jewel-case, the fourth sowed and reaped thein, continuing doing so for five years. When after this time the father-in-law asked the corns back, the fourth daughterin-law gave him a great store of rive, whereas the first, who gave him five other corps. was henceforth employed as domestic drudge. Now Professor Jacobi has pointed out, that the first version of our story occurs twice in the New Testament, viz. Ev. Matth. XXV, 14 and Luke xis, 11. In the first of these two passages it is narrated, that a man, when setting out on a travel, gave to one of his slaves 5 talents to the second 2. to the third 1. The first and the second slave doubled each the sum received by trading with it, but the third buried it in the earth. The master of the slaves, when returned from his travel, rewards the first two slaves and punishes the third one. In the second place ( Luke XIX, 12 ), a noble man, be. fore leaving his country in order to conquer another country, gives to each of his ten servants one talent, telling them to trade with this sum. After returning home, as a mutiny has broken out in his residence, he bids his slaves give him their capitals and the interests gained by them. The first slave has earned one talent, the second 5 talents, the third nothing at all. ( In this place not ten slaves, is should be expected, but only three are spoken of). The noble man punishes the third servant, whereas he rewards the other two slaves. The rebels are killed. From this short abstract it will be seen, that the second story ot the New Testament is not well told, and we can prove, by means of the first Jaina variant, thot Matthew's narrative is mora original thau Luke's. But even Matthew's tale is I A talent is a large sum of money. Page #31 -------------------------------------------------------------------------- ________________ Narrative Literature of the Jainas. inferior to the first Jaina variant; for when three sons or merchants or slaves are spoken of in our tale, the first narrator of course must have had the intention to tell that one of them increased the sum received, that the second did neither increase nor waste it, and that the third wasted it. This circumstance by itself would suffice to show, that our story cannot possibly have been transferred from the New Testament to the Siddhanta, even if it was not certain that the Siddhanta is older than the New Testament. 237 These few instances which I have chosen out of a huge mass of interesting cases will suffice to show the high importance of the narrative literature of the Jainas. It is my aim to study this literature as thoroughly as prossible, and to collect in this way materials for a History of Indian narrative literature. But this aim can only be attained if I find helpmates amongst the Jaina scholars themselves, without whose assistance it will be very difficult for me to procure the Mss. of the most important works as well as informa tions which it is impossible to have in Europe. To-day I beg to ask the following questions, hoping that some proprietor of a valuable Ms. or some other Jaina scholar will be able to answer them. This would be highly important not only for the literary history of the Jainas, but for that of India in general. (1) Can any native scholar tell me, whether a more original Shukasaptati text than those published by Professor Schmidt is still in existence? I made the discovery that Schmidt's so called textus ornatior, published by him in 1898 is the work of a South Indian Brahmana named Cintamanibhatta. This Brahmana used for his compilation several Jaina texts of the fa, the one published by Professor Schmidt in 1893, and the one quoted by Hemachandra and used by the Persian translator Nachschebi, If any scholar knows of a copy of the Shukasaptati which bears the name or the date of its author, or of any Shukasaptati text which disagrees with those published by Professor Schmidt, he would greatly oblige me, if he would let me know this fact by letter, Page #32 -------------------------------------------------------------------------- ________________ 238 . Shri Jaina Conference Herald. ( 2 ) Every scholar, of course, knows the Panchatantra edition of Kielhorn and Buehler. This text I have shown to be the work of some Jaina Acharya, whose date and name are not yet known. My recent researches on the History of the Panchatantra have shown me, that the influence which this text exercised on later authors is much greater than I previously supposed. Not only Jaina, but also Hinduistic Brahmans largely availed themselves of this work. The word. ing of the original may differ in some degree from that of the Bombay edition, since this edition is based on a single Ms. which cannot have been very old. Whoever should dis. cover the name and the date of the author of this text, which are not given in the edition and which I did not find in all the Mss, available for me, would render a most important service to the literary history of India and of the world. The author must have lived before 1199 A. D., since Purna. bhadra used his work. Scholars who should inform me about this point would secure a claim to my most heartfelt gratitude, I should at once publish their discovery with their name. As by the above lines I hope, dear sir, to have convi. need you that the narrative literature of the Jainas is extremely important, and as I hope that these lines might induce Jaina scholars to collaborate with me in this most interesting field of research, I beg you to publish this letter in the ga grea, where it will certainly be read by the most learned pandits of your honorable community. I am, dear sir, Yours most faithfully Grossbauchlitz near Doebeln, Saxony, August 8, 1912. Professor Johannes Hertel. * * * We are thankful to Muni Maharaja Shri Vidyavijayaji who has favoured us with this useful article originally 'meant for Jaina Shasana. We are glad to publish it in ex tenso. -EDITOR Page #33 -------------------------------------------------------------------------- ________________ The Date of Siddharshi. [Correspondence passed between MR. M. G. KAPADIA and DR. HERMANN JACOBI.] Bombay 12th April 1905. POFESSOR DR. HERMANN JACOBI. Sir, In opening this correspondence I have the honor to for ward to you one copy of the first volume of Shri Trishashthi Shalaka Purusha Charitra on belalf of Shri Jaina Dharma Prasaraka Sabha of Bhavnagar which body has undertaken to publish the whole book in several parts, the second part whereof is now in press. Further with reference to the life and date of Siddharshi which I understand, you will eventually have to prepare for the preface of the Upamiti Bhava Prapancha Katha which you are editing, I beg to state that I have collected some materials for them and have published the life of Siddharshi in Gujarati as an introduction to my Gujarati translation of the Pitha bandha. If you can read Gujarati I will be glad to send you a copy. My view about it does not tally with that of Professor Peterson as published in his Report. This Jain Dharma Prasaraka Sabha of which I have the houou to be a member besides publishing Gujarati transla. tions of original Sanskrit Works, also publishes many original Sanskrit books and I am desired by the Secretary to correspond with you on some important Subjects. This in stitution has tried to keep up the purity of the manuscripts and especially if I am not trespassir g too much on your kind. ness I should be much obliged by having your views on the publication I am sending you and shall welcome instructions from you as to the further publication of the same. I will be very glad to send the book here with sent to you to any scholar or library taking interest in Jain matters recommended by you. Page #34 -------------------------------------------------------------------------- ________________ 240 Shri Jaina Conferince Herald. Hoping to hear soon from you and wishing you good health and long life. Yours faithfully. M. G. KAPADIA. 2nd May 1905. Niebuhrstrasse 59. DEAR SIR, Many thanks for your kind letter and the copy of the stratsat alth. The latter I got first, and I expressed my thanks for, in a billet to the Jain Dharma Prasaraka Sabha of Bhownagar by return of post. I now repeat my thanks to you through whom I got the book. I had already seen the first edition of it, and I have induced a pupil of mine, Dr. Luigi Suali, a talented Italian Sanscritist, to make an abstract of it in Italian. This paper will appear in the next number of the Studi Italiani di Flologias Indo-iranica. As I have, long ago, edited the Parishistha parva of the Tris’asti Salaka purusa charitra in the Bibliotheca Indica, I need not say that I welcome the publication of the whole work with great' satisfaction. With regard to the date of Siddharsi the late Professor Peterson has curiously blundered. If Siddharsi's date 962 is to be interpreted as a Vira date, it is equal to . (1492 and not 592) Now in order to decide whether it is to be taken as a Vira or Samvat year, I have calculated the date on either supposition with the help of my tables ( Computation of Hindu dates in Inscriptions etc., Epigraphia Indica I ). The date 96.2 Jyestha sudi 5 gurau comes out right for the Karttikadi-year 962 both of the Vira and Vikrama Eras, the corresponding day being Thursday, 7th May 436 A. D. and 1st May 906 A. D. ( old style ) respectively: however on the former date the Moon was in Pusya, and on the latter in Punarvasu, and as Siddharsi gives expressly the Nakshatra Page #35 -------------------------------------------------------------------------- ________________ The date of Siddharshi. 241 Punarvasu, the date must be taken as a Samvat date and not as a Vira date. Further Haribhandra was a guru of Siddharsi; now his date Samvat 585 cannot be taken as Vikrama date. But of we take it to be a gupta date, the date of his death is 904 A. D. which tallies very well with Siddharsi's date 906 A. D. when he completed his f -These are my opinions about this matter; I shall be glad to learn yours if you will send me a copy of your paper (though I am a very poor Guzerati scholar indeed!) As you offer to send the adis'vara charitra to Jain Scholars I name, besides Professor E. Leumam (Strassburg i. E. Sternwartstrasse 3. (Germany) three young Italians, partly pupils of mine, whom I have urged to take up Jainism their speciality and who may do good service by editing Jain texts, viz. Dr. Luigi Suali, Bonn, Germany Colmantstrasse 9. Via Marghera 43. Dr. Ambrogio Ballini, Rome, Italy. Dr. Ferdinando Belloni-Filippi Buti (Pisa), Italy. The first of them, Dr. Suali, is now editing the inag for the Bibliotheca Indica, the second, Dr. Ballini, is issuing an Italian translation of the second and third chapters of the Upamiti bhava prapancha Katha, and the third, Dr. Belloni, is contemplating critically to edit Hemachandra's Yogasastra with a Sanscrit commentary. If you could procure me for him two good Mss. for that purpose, you will lay me and him under great obligation. With kind regards, I am, yours sincerely JACOBI. Bombay 16th June 1905. Dear Sir, I am in due receipt of your letter of the 2nd May and in the first place I express my regret for the delay caused in replying. The copies of Adishwara Charitra are forwarded to Prof. Leumann, Dr. Luigi Suali, Dr. Ambrogio Ballini and Dr. Ferdinando Belloni. At the same time I have forwarded Page #36 -------------------------------------------------------------------------- ________________ 242 Shri Jaina Conference Herald. one copy of my translation with introduction to the Pitha bandha of Upamiti Bhara Prapancha Katha. I hope by this time all the books must have been duly in respective hands. Now as to the date of Siddharshi your calculation ac. cording to tables is really ingenious. Besides that I will be glad to bring to your notice following facts. 1. Prof. Peterson when writing about Garya, who is admittedly Guru of Siddharshi assigns him Vikrama Samvat. 962. 2. It appears from gerea that Suracharya was yunk of this Garga i. e. Suracharya was Guru's guru of our Siddharshi. Now it appears this Suracharya flourished in the time of Bheemdeva a great king of Gujarat. and it is quite clear on the face of history that he Hourished in the middle of the 10th Century Vikram Era. 3. Prabhachandra Suri author of Prabhavaka Charitra says that Magha Kavi a great poet was the cousin of Siddarshi. NowDr. Clatt is quite clear to say that Magha Hourished in Vikrama Saw. year 962. 4. According to history and tradition. Bhoja Raja Hlourished in the tenth century Vikrama Era. and Magha was a com. temporary of his. 5 The crucial point is the following verse in the l'rushasti. अनागतं परिज्ञाय चैत्यवंदन संश्रया। मदर्थेन कृता येन वृत्ति ललित विस्तरा ॥ Now I have noted that you also try to make Hari. bhadra a contemporary of Siddharshi and hence strain the year 585 into Gupta year. My humble opinion differs from yours. The point is this Haribhadra Suri is on lulupta. Samaya Sundara in Gutha Shastri and Pradumna Suri in Vichara Sarı Prakaruna openly declare him as dead in the Samvat year 535 aud besides it is a very wellknown tradition among the Jains here that Haribhadra Hourished exactly 1000 years after Mahavira. So then there should be. I think, no doubt as to the date of Haribhadra. If more proofs are required, I will inquire and let you know about it. Page #37 -------------------------------------------------------------------------- ________________ The Date of Siddharshi. Now the difficulty is to tally this fact with the abovementioned verse. Now the first question is what is the meaning of अनागत परिज्ञाय ? That part of the verse in my opinion solves the whole difficulty. I interpret it thus: "Haribhadra knowing. the future i. e. knowing that there shall be a man like myself in future composed for me &c. "This shows that Haribhadra Suri was not a contemporary of Siddharshi. I think it is impossible to explain away अनागतं परिज्ञाय on any other theory. 243 Munichandra Suri has written a Panjika on Lalita Vistara wherein in introduction he says i ger fão fazarg. It is to be read thus "Siddharshi whose faith in Jainism had shaken owing to his study of Buddhism became firm in faith on understanding the contents of this book." He Munichandra suri was so near in time that he ought to have known tradi tionally that the composition of Lalita - Vistara was made for: Siddharshi. On this supposition all the verses quoted from • प्रशस्ति are explained away. This is the point of view from which I looked at the subject. I should have been very glad to receive any suggestion in the printing of Trishashthi Charitra. I am now writing life of Shri Hemachandra Suri, the author of that great work. Do you think there is necessity of the publication of his life in English? Will you please let me know any available material not obtainable here. I am inquiring for two copies Manuscript of Yoga Shastra and I hope by the end of this month I will be able to send you the same. Will you please let me know if there is any catalogue of the Jain books printed and Manuscripts in any library. I am informed that you possess a list of many many Jain books. I will be glad to know about this and if available send me one copy quoting its price. Yours obediently M. G. KAPADIA, Page #38 -------------------------------------------------------------------------- ________________ 244 Shri Jaina Conference Herald. Bonn 7th July 1905 Dear Sir! Yours of 16th June at hand; many thanks. The books you send will be in the hands of the several scholars, who will have, by this time, thanked you or the Sabha. I was glad to see your translation of the Pithabandha of the Upamiti Bh. Pr. Katha ard I hope that my edition of the original text will go on at such a pace that you need not stop your work of translation for want of materials. You will see that the text of the edition is very good beginning from about the middle of the fourth fasciculus.----As regards tho edition of the Adiswara caritra, I think it a very good one. My pupil Dr. Suali has carefully read the first edition and has made an abstract of the contents in Italian. He too assures me that he found few misprints. So I can give you no other hint but to go on with your work in the same way as up to now. As regard your chronological speculations, I may remark that the date of Magha is not get ascertained. But this much is crtain that he lived before 800 A. D. because verses of his are quoted by Vamana and Anandvardhan who lived about 800 and 850 A. D. respectively. Thus the interval between Magha and Siddharsi is certainly more than one century. Therefore the traditions which make Magha a contenuparary of Siddharsi and of Bhoja, deserve no credit. Now as to the relation between Haribhadra and Siddharsi I differ from your opinion. If Haribhadra had preceded Siddarsi by 400 years, the latter could not have presumed to say that Haribhadra had composed the Lalita vistara for his sake; such a pretention would have been a want of modesty in Siddh, as so many generations had already been benefited by that work. But if Haribhadra was personally the guru of Siddharsi, the latter might have expressed himself in that way, attributing to the atfection of his kind teacher all he owed to him, though he owed his gÀata not to him persoually, but to a work written by Haribhadra. I prefer this interpretation of the verse sarà groeit to yours, because the language of Haribhadra in his Page #39 -------------------------------------------------------------------------- ________________ The date of Siddharshi. 245 FATIT PT which I am editing in the Bl. Ind., has all signs of decaying Prukrit, indeed of such a Prakrit as we do not find in literary documents of the 6th century A. D. Besides in his Saddarsana Samuccaya, hich Dr. Suali edits in the Bibl. Ind. his philosophical terminology (with regard to Nyaya ) is that which came into use after the 6th century. So I regard it as probable that Haribhadra lived in the 9th century. The traditions of the Jains is reliable as far as it treats of members of a gaccha, where there is an established and continuous succesion. But before that period it is groping in the dark, and may not be relied on viz regarding such early writers as Umasvati, Siddhasena, Haribhadra etc. I think I told you in my last letter that we have a detailed life of Hemacandra in German by the late Buihler so there will be no necessity of his life in English, because all Sanscrit scholars in Europe and America can read German. It is however a pity that Buihler did not write that work in English, because it is a model of erudition and certainly would interest your countrymen and correligionists. I have no catalogue of Jain books: indeed I expect that you will establish a Jain book Depot in Bombay from which all Jain publications in India might be had. What informa. tion I have, I got from Vakil Keshavlal Premchand of Ahmedabad, who has sent me many interesting works. The energy of the Jains deserves all praise but the effect of it would be still greater, if it were aided by centralised or. ganisation Yours sincerely, HERMANN JACOBI. Bombay 11th Aug. 1905. Dear Sir, In reply to your letter of the 7th July, I have in the first place to express my deep sense of thankfulness for the earnest interest you take in writing letters. The second volume Page #40 -------------------------------------------------------------------------- ________________ 246 Shri Jaina Conference Herald. of Trishashthi shalaka Purusha Charitra is now ready and I hope I will be able to forward copies of the same to all the scholars taking interest in it by the next mail. Will you kindly make suggestions as to the way and mode in which it is printed. You know people on our side are not expert in the art of editing and that was what I ex. pected to learn from you. The text of the Upamiti Bhava Prapancha Kathû is very good no doubt, but I cannot say I will be able to translate the whole of it as I have to attend to various duties. But I hope I will be able to translate it. At this time the time I can spare is engaged in writing notes on Adhyatma Kalpadruma of Munisundar suri. Will you kindly send me a copy of the life of Shri Hemchandra in German by Dr. Buhler. I will try to make out something from it for my countrymen and coreligionists. I am inforined Dr. Weber has written a good deal about the same Hemchandra. Please let me have a copy of it also if there is any, quoting its price. I have tried my best for a correct copy of Yogashastra; written at four different places. It is very difficult to secure quite a correct copy. I mean I am informed to this effect so now I propose to send you two copies and on comparison one can come to a correct conclusion at least approximately. I think I will be able to secure two copies of mss. by the end of this month. It is, please note, very difficult to secure mss. from other even though they may not be using it. I will try my best for your pupil. As to any information or copy of manuscript. I think I will be somewhat useful to you as though my own information is very meagre the president of Shri Jain Dharma Prasaraka Sabha and Muni Gambhir Vijayaji Pannyasji and othrs. are always ready and willing to be of any use to you. In a cirtain measure I think I can be useful as a conduct-pipe and a go-between, Page #41 -------------------------------------------------------------------------- ________________ The Date of Siddharshi. 247 wwww The library at Jassalmeer is now opened and I hope we shall learn many new things from that quarter. A list of all the works therein found is now being prepared and it is I understand going to be printed. I will send you a copy of it. The sorry of it is that as I am imformed by Mr. Gu. labchandji Dhadha M. A. Secretary, Jain conference, the custodians of the library do not allow others to take copies of mss. But this evil he will soon remedy. If there are any works in German worthy of notice and I presume there must be many please let me know. Upto this we are quite in dark as to what is done by such persons as yourself. The most important thing is the date of Siddharsi and now comes the question of the date of Haribhadra suri. As to the tradition of Magha being a contemporary of Siddharsi, for being his cousin I did not urge it very strongly and if serving no useful purpose we may easily di-card that tra«ition from our consideration. With deference for the inter: pretation put by you on the first portion of the verse sarta q51Z I have not been able to follow you and at once say that the real situation is not yet grasped by us. I do not see any want of modesty in Siddharshi when he says that "Haribhadra suri not knowing the future composed &c." I do not see how you join personal Guru ( who I understand is Garga ) in the interpretation of this verse. No doubt “Siddharshi owed his Tâzirat not to Haribhadra Suri personally but to a work composed by him," but how this affects the enterpretation of the vese satora priate. Your own opinion is that "If Haribhadra was personally the Guru of Siddharshi, the latter might have expressed himself in that way, attributing to the affection of his kind teacher all he owed to him, though ho owed his Thata not to him personally, but to a work written by Haribhadra. I prefer this interpratation of the verse star nå giter to yours.” Now please with highest regard for your opinion this is not at all clear to me. Will you explain it ? I do not see any lurking of the interpretation or explanation of the above quoted verse in what you write, Page #42 -------------------------------------------------------------------------- ________________ 248 Shri Jaina Conference IIerald. As to the use of decaying Prakrit used in Samraditya Katha or philosophical terminology used in Nyaya by the aforesaid Haribhadra suri I beg to state that theories based on such conjectures are always more or less misleading and it is apt to lead into closer darkness which we want to avoid. Is it not in your opinion better to resort to more positive proofs of any question as to the date of any body than such conjectures based more or less upon the tendency of the thinkers. Unfortunately I have not the advantage of studying both the works very minutely and also have got poor knowledge of Prakrit, but still from what I know I can say that I more respectfully differ from your opinion herein also. Now as to more positive proofs of the date of Haribhadra Suri it is stated in toglienia #TOT that Haribhavira suri the writer of 1444 books passed to elestial regions in the Samvat year 535. So also समयसुंदर सूरि in गाथासहस्त्री and प्रद्युम्नसूरि in fagitarTI O says to the same effect. Prof. Peterson in his reports puts the date of the death of Haribhadra suri to be 535 while Muni Atmaramji in his Jain Tatvadarsha and Prof. Bhandarkar in his reports put this date te be 585. Though there is a little difference in these dates, one fact is patent from all these that Haribhadra suri Hourished nearly one thousand years after Shri Vira. I am collecting other proofs and I hope to write on this point later on. As to your remark at the end of the letter of establishing a Jain Book Depot we here are thinking of that, but I put before you one thing your name is very popular amongst all the Jains on this side and you know we have established one Jain Swetambar Conference which meets, every year. It has been a very popular institution. A magazine is issued by that body and if at your leisure you write an ordinary letter as an appeal to the Jains of India laying therein the importance and utility of such a library, the effect of centralised organisation and absolute necessity of the preservation of old mss and Page #43 -------------------------------------------------------------------------- ________________ به يه نية بة فردية في عية بية عربة سي بيا بيا ب يه The Date of Siddharshi. 249 grandness and beauty of the principles prescribed in Jain scriptures, I will try to read it at the sessions of the next Jain Conference which will be early in the beginning of November next and one thing is certain that coming from your pen it will have a magic effect. This is a mere sug. gestion only. Hoping this will find you in good health. yours obediently. M. G. Kapadia. Underseen 30th 1905. Dear Sir, Your kind letter reached me here in the mountains of Swizzerland where I am enjoying myself to recover health after a short illness. I shall be glad to see the 2nd volume of the fafestara goraida and shall let you know the remarks which will occur to me on examining it—My interpretation of the verse satura TITETT “knowing the future” or “ knowing what would happen” I now try to explain. Supposing you had derived some significant spiritual benefit from Muni Sundara's work, making you as it were a new man, you wonld not put it in this way: "Muni Sundara, knowing by his pre. science that I ( Kapadia ) would receive enlightenment from his Adhyatma Kalpadruma, composed this work.” You would think this an unqualifled piece of presumption. In the same way Siddharshi would be open to the charge of want of modesty, if he pretended that Haribhadra, dead more than 400 years at his time, had composed the work in question with a view of his benefit. But if he knew him personally, he might say so without arrogance, if the work of his beloved teacher quite fitted his religious wants and brought about his conversion. Similarly, if you would in this way speak of the work of your teacher, there would be nothing to blame and your expression would be simply an agigifoto. Page #44 -------------------------------------------------------------------------- ________________ 250 Shri Jaina Confertnce Herald. I have no tendency to bring Haribhadra's date down, but on the contrary: if it could be proved that he lived about Samvat 530, the work I am editing, would greatly gain in importance for Indian Literature in general. But the positive proof on which you rely, is open to doubt. True, there is the tradition that he died in 535 or 585 Vikrama; but this tradi: tion is found in late authors who taking the date from older sources may have referred the year to a wrong era, being originally perhaps in Gupta era ( which would make Haribhadra an older contemporary of Siddharshi ) to Vikram era as the former era had gone out of use. Or they may have made some other mistake, which we can not control, because the original or nearly contemporaneous documents, which alone might be regarded as positive proof, are lost to us. For there is no doubt that in the part of the Gurvavalis and similar works, which treats of the period preceding the origin of a peculiar Gachchha, is not reliaable, being apparently made up from scanty dates in order to complete the lists of teachers down from Mahavira. To give an instance of this: in the Gurvavali of Munisundara it is stated that shortly after 300 Vikrama, Virasuri consecrated the statue of Nemi in his temple of Nagpur. Virasuri was the successor of Manatunga who accordingly must have flourished some time before S y. 300. Now according to common tradition given by Munichandra also sloka 35, Manatunga was a contemporary of Bana who was living about Sam. 580, as is a Historical firct. Therefore, there is an error of about 300 years in the Gurvavali, a similar error as I assume for Haribhadra's date. Now if Manatunga No. 21 lived in about sam. 580, Haribhadra, the friend of Manadeva No. 28, (sloka 40). must have tlourished long after that time According to the Gurvavali. No. 22 Virasuri lived in 300. Vikr., and No. 31 Raviprabha in 700 Vikr., so that the average time of each suri in the interval is 44 years. therefore No. 28 Manadeva (Haribhadra's friend ) inust have lived about 6x44=264 years after Manatunya 580+264= about 844 Vikrana, which nearly agrees with the date which Page #45 -------------------------------------------------------------------------- ________________ The Date of Siddharshi. 251 I assume for Haribhadra. But the above calculation is valuable as argument only under the following conditions: 1/ the Gurvavali & common tradition is right in making Manatu a contemporary of Bana and Mayura 2 ) the list of Suris between Virasuri and Raviprabha is correctly given in the Gurvavati 3/ the interval of 400 years between those two suris as deduced from the dates in the Gurvavali, is the true one. I dare not say that I can admit thus much. Still you see how little those dates which you regard as positive proofs, may be relied upon. I am much obliged to you for the trouble you are taking in procuring mss. of Jage. The young scholar to whom I have entrusted the editing of this work, is sure to do it thoroughly, and therefore if we shall through him come in possession of a good edition of audia, part of the merit will be your share ! As regards your suggestion to write a letter of appeal to the Jains for instituting a central Book Depot from which all Jain publications may be got, and for facilitating the use of Mes, I am thinking on it, and shall try to put it to paper as soon as I am home again. . I am anxious to see the catalogue of the Jesulmere library. It is 32 years now since the late Buhler and I were at Jesulmere and saw the library, though I cannote say for certain that we saw all Mss. Dr. Buhler cataloguised the Mss, and I, then a young man of 24 years, had the privilege to assist bim. We copied the Vikramankacharita at that time, which Dr. Buhler soon after published in the Bombay Sanskrit Series. With kind regards Yours sincerely Professor H. Jacobi. Dear Sir, I beg to thank you for the trouble you have taken in procuring the Mss. of agian. I have sent it on to Dr. Belloni-Filippi, Buti (Pisa ), Italy. I take this opporturity to tell you that a pupil of mine Dr. Luigi Suali, Bologna, Page #46 -------------------------------------------------------------------------- ________________ 252 Shri Jaina Conference Herald. 72 via Guerrazzi Italy is a very enthusiastic scholar engaged in the study of Jainism. He edits the regulaart of Haribhadra in the Bibliotheca Indica. He is desirocus to edit other works of Haribhadra viz. योगबिन्दु, योगदृष्ठिसमुच्चय andl शास्त्रवार्तासमुश्चय If you could procure him Mss. of the two last named works, so that he might prepare the text for printing. He would be much abliged and I should thank you very much. He wants also a Ms. of gà tart by Qigh, but all our endeavours have up to now been invain. With kind regards yours truly Bonn 29th Sept. 1905. H. Jacobi. 30th December 1905. : Bombay Chhipi Chawl. Prof. Dr. H. JacÜBI. Dear Sir, I am in due receipt of your letters of the 30th August and 29th September. I am now in a position to reply to the fame in detail. The first point is the verse अनागतं परिमाय चैत्यवंदनसंश्रया. &c. Now if the verse is interpreted as “ foreseeing the future, Haribhadra Suri composed for me &c. ” You charge Siddharshi with the want of madesty. The facts, as can be ascertained now were there. In the first place S. was intiated as a Jain ascatic, but he took fancy to study Budhism. At that time he asked his Guru's permission who foresaw the would be failure and advised him not to go, as he suspected them (Budhists ) of some evil practice. But as S. was bent upon studying he was asked to give a promise to come back once to his Guru before he finally resigned Janism. The anticipated thing happened and he, true to his promise, came to his Guru Garga, who it is reported was reading Lalit Vistara of Haribhadra. S. was told to wait until he returned. In the mean. while, being a student, he naturally took that manuscript and Page #47 -------------------------------------------------------------------------- ________________ The Date of Siddharshi. 253 Vivo began to read. This altered him and brought him round to think again. He at last changed his former decision. ( This is according to Prabhavaka Charitra. ). Now read in this light, the verse becomes quite clear. Really S. is to blame if he goes so far as to presume that Haribhadra Suri knew his (S's ) birth in a very distant future and composed for him the Vritti. The next question is what is the true interpretation of the verse ? In your interpretation you totally give a go-bye to the words and fema. To interpret the verse after straining it and then to charge the composer thereof with some want of modesty is a two-fold blunder and in a sense a grave sacrilege to the holy learned Suri. The best thing therefore is to read the verse in its true light. I have no doubt that upon its true construction we shall find Suri a very modest, faithful, obedient and grateful pupil. Here comes in the traditional information about S's conversion on reading isa sa ratt. Now can it be regarded as a want of modesty in any body if he tries to give honour to his immediate benefactor by expression of delightful words. I think your interpretation of the verse is very close. Every body in the world is bound by the trammels of obligation and very few beings are ungreatful for the advantages secured. S. was a rational being, nay a first rate rationalist, à saint, a pious holy man, imbued with reverence for his spiritual guide. He under no circumstances can remain silent, for the obligation of the great author. Really speaking S. cannot check his high sense of the feeling of gratefulness and hence he pours forth. अनागतं परिक्षाय. Of course, there is no shadow of the presumption that H's work was meant for S. It was a universal inheritance and the world was benefited thereby and was to be so in future. But S. overwhelmed with joy and sense of gratefulness gave utterance to the above verse as if the work was composed for him. Page #48 -------------------------------------------------------------------------- ________________ 254 Shri Jaina Confertnce Herald. This mode of expression is quite common. A man being an atheist on reading hang of H. turns out to his right sense and becomes a Jain. Can we ever regard it as a want of modesty or even a presemption on his part if be says in acknowledgment of his greatfulnese that the book was composed for him. Thereby of course he does not lose sight of the fact that so many generations are already benefitted by the book. In my opinion this is quite a natural trend of the expression of deep sense of duty. This theory easily explains the two more verses of the cafea relating to H. They are as under: विषं विनिर्धूय कुवासनामय, व्यचीचरद्यः कृपया सदाशये । अचिंत्य वीर्येण सुवासनासुधा, नतोस्मि तस्मै हरिभद्रसूरये ॥ and आचार्य हरिभद्रो मे धर्मबोधकरो गुरु । प्रस्तावे भावतो हंत स एवाद्ये निवेदितः ॥ Now what is the function of s ight in the first akala ? The whole thing is done by age and agier while the function of ga. 19t is beset with so many attendances that his function purely turns out to be useful to him on references only. so also his AJIT sista, aratiaatqiofi and HEFUTOTTAra are symbolical showing that all these have been gathered from the reference. At p. 80 of fas. I Thalat is said to be endowed with all the knowledge future and past of himself which Sid. very well knew that H. was not. My meaning is that Sid. never saw Hari, he never came into his contact and that what he ascribes to him is simply a repetition of the common form of an Indian poetical expression. At the most it can b3 taken as an exagger ation ( a figure of speech ), but it not only disproves the theory of both the personages being contemporaries, but the words starta Trat distinctly separ.. tes them by a wide gulf. One more possible explanation is that the ascription of the function of being rather imaginative and symbolical, the words. Page #49 -------------------------------------------------------------------------- ________________ The date of Siddharshi. 255 आचार्य हरिभद्रो मे धर्मबोधकरो गुरु । प्रस्तावे भावतो हंत स एवाये निवेदितः ।। may possibly he the continuation of the same metaphor. But at p. 138 fas II. Thara is put in the same position as agar and aggie. These words do not go against my theory though taken in its close sense, but therein also the function if . is to be considered. Any how, one inevitably comes to the same conclusion that ÁTTTT is more or less a symbolical personage. Before going to the second point I should like to note here that we agree as to the date of Sid. It is to be taken as a Vikrama Date. I take it that the only question is whether Haribhadra was a contemporary of Sid. or not. I should like to know whether there is any book in the Jain literature in which Gupta dates are to be taken unless specifically directed to the same effect. Gupta era, according to my information, was almost out of use at the time under consideration and hence the year 585 ( the date of the death of Hari.) cannot be taken as a Gupta date after due weight has been given to all possible theories. In this connection, then, the abovementioned difficulty again confronts where is the warranty? There are very few references to Gupta date and again the date of Haribhadra is the last thing which can possibly be mistaken. A slight mistake in subsequent writers is possible under the general prevalence of ignorance as to dates in those times, but a wholesale mistake of 300 years for a well known and celebrated author like H. is an impossibility. Your argument as to the date of Merutunga as given in the Gurvavali making him contemporary Bana and thereby showing a mistake af 280 years is based upon a mis-conception. You say Bana's date 580 A. D. is a historical fact, but according to the latest information his date is taken to be the third century A. D. However this may be we are sure that the date of Bana is not as yet unanimously fixed Page #50 -------------------------------------------------------------------------- ________________ 256 Shri Jaina Conference Herald. and that therefore we cannot force any argument based upon this theory. But as you yourself are not very particularly argumentative on this point I leave it without more remarks. Had there been any question as to the year 962 ( the date of the completion of sihiahanga by Sidh.) being taken as a Vikrama date I should have emphasised the date of Garga and Suracharya the latter of whom is a historical personage who flourished in the time of Bhima. ( a king of Gujarat ). But I think your former letters clearly put this point out of question, Now I quote one more proof which technically I called positive proofs in former correspondence. Munichandra Suri has written a Par jika on the ima jarati of Haribhadra. This Munichandra is a hitorical personage being 41 in Munisundar Suri's ( see verse 62 ) Gurvavali. He has written पंजिका on अनेकान्तजय पताका and various other compilations of Hari ( 68-69 of the same ). He is said to have passed away from this world in Vikram year 1178 (72nd verse), so he is away from Sidh. by two hundred years nearly. The interval was a cause of the rise and fall of Jainism and historically an eventful period. He cannot mistake the in: cidents which have happened 200 years before his time as we at this interval are prone to. He in his पंजिका of ललितfaratr writes : यां बुद्धा किल सिद्ध साधु रखिल व्याख्यातचूडामणिः, संबुद्धः सुगतप्रणीतसमयाऽभ्यासाचलच्चेतनः । यत्कर्तुः स्वकृतौ पुनर्गुरुतया चक्रे नमस्यामसी, कोह्येनां विवृणोतु नाम विकृतिं स्मृत्यै तथाप्यात्मनः ॥ This verse clearly says that Sid. whose religious faith was shaken by the study of the books of Budhism and who bows down to the poet ( Haribhadra ) in his composition as his Guru &c. This much is relevant for our purposes. Now if there was anything like the evenness of time between the two authors garage could have at once told to the same effect to the world, Page #51 -------------------------------------------------------------------------- ________________ The Date of Siddharshi I asked for the reference-verse from Panyasji Muni Gambhirvijayaji who is pleased to comment upon it also in Sanskrit for your reference. I hereto annex his commentary on the above verse. 257 This point is worth considering. I wrote in my last letter that the arguments of the use of the decaying Prakrit and philosophical terminology are side-arguments generally adding to the darkness. I have tired to get more information on these arguments also, but I am thereby confirmed in my opinion. I will touch these points later on if I receive more informa. tion but I hope you are not giving them more importance then they really deserve. You must have got a copy of the Second Parva of Trishasti Shalaka Purusha Charitra by the last mail. It comes from the Secretary of Shri Jain Dharma Prasaraka Sabha. Any suggestion as to printing, corrections, changes &c. will be welcome. I am getting a copy list of the books of Jasselmere Library prepared for you which I will send you at the earliest opportunity. I regret to note you have overlooked to send me a copy of the life of Hemchandra by Dr. Buller.. I shall thank you to send me one at your early convenience. If Our Conference is to be held at the end of February next. you send a paper on any literary matter with suggestions for a book depot or a central library it will be quite welcome and an excellent reading at the Sessions. All Jains here appreciate your disinterested labours in the far off country. I hope now you are alright. Wishing you long life and a happy New Year. Yours faithfully M. G. KAPADIA. Page #52 -------------------------------------------------------------------------- ________________ 258 Shri Jaina Conference Herald. श्री. याम्बुद्धा किलसिद्धसाधु रखिल व्याख्यात चूडामणिः संबुद्धः सुगत प्रणीत समयाऽभ्यासाचलच्चेतनः । यत्कर्तुः स्वकृतौ पुनर्गुरुतया चक्रे नमस्यामसौ कोह्येनां विकृणोतु नाम विकृति स्मृत्यै तथाप्यात्मनः । अखिलाः समस्ताः वर्तमानकालीना इति व्याख्यानलब्धोऽर्थः ये व्याख्यातारो वाङ्गमयसर्वस्वविदः तेषु चूडामणिः शेषाऽहिशिखारत्नतुल्यः सिद्धसाधुः सिद्धर्षिनामक आचार्यः किलेति सत्येन यथार्थतये त्यर्थः यां मया व्याख्यायमानां श्री हरिभद्रसूरिकृत ललितविस्तरामिति यावत् बुद्धा याथातथ्य नावगम्य सुगतैः बौद्ध विशेषः प्रणीताः स्वमतिकल्पना द्रश्चाः ये समयाः शास्त्रविशेषास्तेषां योऽभ्यासः पुनः पुनः पठनचिंतनादिरूप व्यापारस्तस्मात् चलिता पतिता जैनागम श्रद्धानाद्दष्टेति यावत चेतना बुद्धियस्य स तथा अयं भावः ललितविस्तराया अवलोकनात्पूर्व बौद्धशास्राभ्यासात्यक्त प्राप्त जैन धर्म इदृशोपि सिद्धपि ललित विस्तरोक्त भावाऽवगमादेव प्राप्तभूयोऽपि जैन धर्म इति हेतोः यत् यस्याः ललित विस्तरायाः कर्तुः प्ररूपक श्रीहरिभद्रसूरेः स्वकृतौ निजकविकणि पुनर्गुरुतथा भूयो धर्म दातृत्वेन असौ सिद्धर्षी नमस्यांचक्रे इति पन्यास गंभिरविजयगणि कृतैकश्लोकीय व्याख्या सं. १९६२ मिति मार्गशीर्ष कृष्ण १० मी श्रेयः Bonu 26th Jan. 1906. Dear Sir, I have received the 2nd Parva of the Trisasti Salakapur. Ch. as well as your kind and interesting letter. To-day I can only offer you my hearty thanks for either. As I am wholly occupied with University work so that no time is left me to peruse the book and to discuss the arguments of your letter. But I shall do both as soon as I shall yet more loisure. By next mail I hope to send you all official letter concerning the plan of a Jain Central Book Depot to be laid before tho Congress. With kind regards yours truly, II. JACOBI. Page #53 -------------------------------------------------------------------------- ________________ The Date of Siddharshi. 259 Bonn, 2nd February 1906. Neibuhrstrasse 59. Dear Sir, I am glad to to learn from your kind letter, that the project of a Jain-Central-Book-Depot is likely to meet with a favourable consideration by the Congress. Various Jain communities have done much towards the publication of Jain literature, sacred and classical; but as the printed books are as a rule, to be had only from the publishing Society or firm, or at consiаerable cost and risk through a bookseller, it is difficult to get them, not only for scholars in Europe and America, but also in distant parts of India. Now this difficulty would be removed, if a Central Book Depot were established in Bombay or some other town, in which a certain number of copies of all Jain books should be kept on stock. The Manager. entrusted with the care of the Depot, should deliver the books, ordered at fixed prices, or if the book is not on stock, he should procure it from the publisher and send it to the applicant. The book Depot should be conducted on strict business-principles, but not with a view to pecuniary profit. For the principal aim of such an institution under protectorate of the Congress, should be to promote the union of all Jains and to diffuse the knowledge of their literature. These are some ideas on the subject, which I submit to your consideration and to the discussion by your friends. Yours sincerely HERMANN JACOBI. Bhavnagar, 19th October 1906. DEAR SIR, Long since I address you. The last letter I wrote was dated the 30th December 1905. Since then I received two letters on extraneous matters from you, but as yet I have not received your views on the argumentative and historical part of that letter. In order to avoid any further letter and Page #54 -------------------------------------------------------------------------- ________________ 260 Shri Jaina Conference Herald. delay I herewith annex a copy of the said letter. With reference to the date of Haribhadra Soori I have been enabled to get some further materials chiefly through the kindness of Muni Punyasji Anandsagarji which throw further light on the subject under consideration. I hope you will consider the same. The following portion is necessarily divided into two parts (1) contemporary evidence (2) indirect intrinsic arguments. Before going to the evidence from the books I draw your attention to one fact. As to your contention that there is a discrepancy of nearly 320 years in the calculation of the dates of प्राचीन आचार्यs in the geneology traced by प्रद्युम्नपरि I should like to say that herein a difficulty occurs which it is difficult to override. The author writing about Bappabhatti in his विचारसार प्रकरण speaks in these terms. अहवा पणपन्नदससएहि, हरिसूरि आसि तथ्यपव्वक्की । तेरस वरिस सएहिं, अहिसहिं बप्पभट्टिपह ।। The quotation is important in more thau one ways. Firstly the author puts Bappabhatti in the thirteenth Vira era. The same thing is independently confirmed by the author of sfit प्रभावकचरित्र putting this बप्पभट्टि in the time of the King Ama Raja, the grandfather of Bhoja Raja. Historically thereforo it can be inferred that this The tourished between 850 to 900 Vikrama. Consequently the date of Bappabhatti qught to be taken Vira as given forth in the above quotation. Another reason of taking the above date as a Vira date is that the author is variously quoted between the years 900 Vikrama and 1200 Vikrama. The absurdity of taking it a Vikrama date would put him (Bappabhtti) just in the time of Hemchandra which is apparently false. Consequently in the same verse the date of Haribhadra ought to be taken as Vira. If anybody puts forward the contention that the dates of old authors and Acharyas are only mistaken, the answer is supplied by the gulf of 300 years put by the author himself between the two viz Haribhadra Soori and Bappabhatti. The irresistible conclusion to which a careful reader is drawn is to put Haribhadra in the 10th century (Vira.) Page #55 -------------------------------------------------------------------------- ________________ 261 The Date of Siddharshi. Now I should like to put a case of contemporary evidence which though indirect is significant. The date of anî yai can be put forth more certainly than any other thing. The well known incident of the redaction of faras with the companionship of 500 illustrious contemporary Acharyas is a great landmark in the history of Jain literature. The real version of the incident as supplied by an eminent scholar of the present day is that various heterogeneous matters were collected, determined, ascertained and redacted into the permanent form after consulting his illustrious companions by and not simply booked them as is popularly supposed. Whatever this may be, his date is certain historically; he himself more than once saying that the great incident happened in the year 980 or 993 after shri Vira. This difference of 13 years though insignificant for our present purposes is explained on the ground of the difference in fixing Vira with Vikrama era. Now according to my contention the death of Haribhadra Soori occurred in the year 1005 Vira ( 535+470=1005). This is in accordance with the date put forth by Dr. Bhandarkar and Muniraj Atmaramji. (Prof. Peterson put forth 1055 Vira) Now the dare of a nearly tallies with this date. If what I say is correct they can be safely regarded as contemoraries. This देवर्धिगणि composed a चूर्णि ( a commentary in मागधी ) on श्री आवश्यक सूत्र and Haribhadra composed & टीका on the same work. Neither of them mention each other. Haribhadra is well known for his quotations from other ancient authors, nay he is very fond of it. By way of parenthesis I should say here that there is a recognised practice among ancient authors never to quote their contemporary authors however great they may With our present associations it is difficult to follow this generalisation, but there is not a single evidence known to me in which this recognised rule is deviated from. The generalisation is based upon important arguments and known rules of etiquette. be. Now this is the only explanation of the absence of any mention by Haribhadra of afm's commentary. On the other theory if a distance of 300 years can be established Page #56 -------------------------------------------------------------------------- ________________ 262 Shri Jaina Confertuce Herald. between the two authors the mysterious absence of any men. tion of the former adds to the difficulty firstly it can never be supposed that the book viz. the 11 of waist should have remained unknown to the great scholar rithgare. His inde. fatiguable industry has been well known. Secondly the 21#r being composed by a STATYTAUT ( which designation, as you know, can only be given to the knower of at least one Poorva out of fourteen ) it must have passed on as an authority at an interval of 300 years. In fact looking to the extraordinary number of works tradi. tionally known to have been composed by Haribhadra, the weight of this ziù and the distance of time are inexplinable on any other theory than regarding them as contemporaries. Before going to the second branch of my arguments I should like to express my surprise at one fact. Unfortunately there has not been a single author of known celebrity between the times of EITHEAT as put furth by you and me. The whole period of 300 years was enveloped in darkness, the ruling causes being auale and fearait. With the help of others I have gone through various books to collect any information but to my surprise on the close scrutiny I did not find any author worthy of mention during the great interval. In fact with regard to the production of great works of renown the period may be regarded as a dark age. Incidentally I should mention that there have been regular successions of dark ages in the history of Jain literature. This being the case I candidly admit that I have nothing to forward like direct arguments from the books of the contemporary authors except in the one case put forth above and under the circumstances I take recourse to indirect arguments showing that from the authors of the 11th century Vikrama it can be shown indirectly that Haribhadra Soori flourished good many centuries before them. That is hereafter I try to show that the spirit of the quotations by the various authors in the contemporary period (according to your contention) and its wording and force are all opposed to placing him in the 10th century as you try to show. The various quotations, I think, Page #57 -------------------------------------------------------------------------- ________________ The Date of Siddharshi. 263 will warrant the inference of placing Haribhadra Soori good many centuries earlier than you place him. Firstly. Shilangacharya composed a commentary on sit sario (it is said in the Taxafta that he composed commentaries on 11 Angas as well but only available ones to us now are those on it and attin). He says शकषकालातीत, संवत्सरशतेषु सप्तसु अष्टानवत्यधिकेषु वैशाखशुद्धपंचम्यां 31191721argafa. Page 281 of the printed book. satdz ). This shows that he composed and completed the commentary in the year 798 (Shaka ). It comes to ( 798+135 )= 933 Vikrama-just in the contemporary period of Haribhadra as put forth by you. According to the previous generalisation no author quotes a contemporary author, nay more strictly speaking Shilangacharya comes before the period of Haribhadra or Siddharshi according to your calculation. Shilangacharya quotes several passages from Haribhadra's alfaraladia ( See p. 348 878A87/7, TUAJTA, GUAYATI 17. verses beginning with left antud. ( so also at p. 350 ) . इच्छन्ति कृत्रिमं, नानीश्वरजं केचित् इश्वर प्रेरित कचित्, यादृच्छिकं इदं सर्व॥ ( The reference thrzughont is to the printed book with the commentary of Shri Acharaya.) The same verses are composed by Haribhadra and publi shedin his i acaraiz. ( This hinataladia is published by the Jain Dharma Prasaraka Sabha and I herewith send you a copy for ready reference ). The quotation is significant. The commentator is quoting ancient authors expressly. No doubt the verses are composed by Haribhadra. The ancient rule above set forth is well known and hence the conclusion which is to be drawn is warranting the inference of putting Haribhadra good many centuries earlier. Shilangacharya can never quote Haribhadra if you place him with agid, because thereby Haribhadra comes in the subsequent period to tnat of হালাল. Secondly:-Shanti Soori, more commonly known as afe wargaiiaart died in the year 1096 Vikramı. He flourished between 1040 and 1096 Vikrama. Vow if Haribhadra's date can Page #58 -------------------------------------------------------------------------- ________________ 26+ Shri Jaina Conference Herald. be taken as 535+470=1005 or 1055 Vikrama or taking it as a Gupta date 70 years earlier, under any supposition he comes in the middle of the 10th or 11th Vikrama century. According to former supposition Haribhadra comes in before 50 years or just in a contemporary period. (i. e. accepting 1005 or 1055 respectively). first let us see how he quotes Haribhadra. In his acaça AETHICE per 3 Shanti Soori says: जइ एवं किं भणिआ तिविहा हरिभद्दसूरिणा सत्ते जिनविंबस्स पइटा जं भणिओवत्ति पइट्टाएमा इत्यादि. The question under consideration is how many kinds of Jāgrs (installation of idols) are prescribed. Shanti Soori himself prescribed several modes. Then the question arises owing to the fact that Haribhadra prescribed three kinds of sıfagr only in his works. Then the difficulty is solved. Now (I) had ITaribhadra been a contempory, he would never have been quoted following the usual rule. ( II ) Shanti soori says that Haribhadra prescribed three kinds ofgiągi in qə i. e. This word på is very significant. Thecompositions of ancient authors who flourished with in the period of 1000 years after Shri Vira can only be said to be as or of the authors just within or near that period i.e, on the brink of that period. The explanation of ascribing to their work the higher name of ag is simply this viz. that they had the advantage of knowing Pooryas-the direct revealatious of the immediate desciples of Shri Vira known as Ganadharas. No subsequent author can competewith the old 5-writers as to the genuineness and authenticity of their works. Thus the word ag is placing Haribhadra in or near the period of one thousand years after Vira. (III) No modern author required any refutation at the hands of Shanti souri who, according to THU afis was a great man in his days and wielded an unbounded authority. In fact he him. self was an authority. (IV) Haribh dra prescribed three kinds of vàer which in subsequent time expanded into more than that number. Now according to the proverbial sluggishness in the introduc Page #59 -------------------------------------------------------------------------- ________________ The Date of Siddharshi 265 tion of any new idea in an oriental country this can only be the case after an interval of good many centuries. (V) This is a fagaray a work on the rituals in which later authors are not regarded as authorities. Of course they are not disregarded, but when a question of some nicety is to be confronted, their authority is not of any value or at the most of very little value; while, you will see from this quotation and the several which are put hereafter that even in a farsario he is spoken of as a high authority. Further on the same author in the same book says: धम्मथ्थिणा हु पढमं आगमतत्तं मणे धरेयव्वं । तथ्थ पुण पयडमेयं भणियं परमथ्थनाणिहिं. ॥ Then follows ita from jalg of Haribhadra beginning with 945 h 4591. (Slok 209 ) Further on he expressly quotes Haribhadra हरिभदसूरी वंदणपंचासए एवं. So on सो पुण पुव्वकविहिं, भणिओ चिअ ललिअविथ्थराइसु । किं तु महामइगम्पो ॥ (Slok 259 ) All the quotations are importart. Those underlined are to be specially marked. (VI) You very well know that a man can never be said to be a qtalyator unless he is put in the Poorva period or very ancient. (VII) Hero Shanti soori says that what Haribhadra says is AEIAESFAT, the same remark applies. In a fargargin such a hightoned tribute has never been known to have been given to a modern author. : (VIII) Shanti soori says that what he says is prescribed by such books beginning with grealaeatr ( zresfacette), a placitum which not only shows the antiquity of the book, but depicts it as a fountain head. Other books of the same type follow this original work as its sequel. From the subsequent quotation from Devendrasoori this argument will be more clear. (IX) Lastly Shanti soori calls him a gaawie which shows reverence due to him owing to his age. I should like to draw your attention particularly to this word as it is very significant, Page #60 -------------------------------------------------------------------------- ________________ Shri Jaina Conference Herald. ex The significance of the above quotation can be more actly seen from the following question from a who com posed a भाष्य on the subject of चैत्यवंदन known as चैत्यवंदन भाग्य. This a flourished in Samwat 1270-1327. The under written quotation is chiefly important as showing more exactly all the arguments above put forth in relation to the writings of Shanti soori. 266 This देवेंद्रसूरि has quoted both शांतिसूरि and हरिभद्रसूरि. नव हिगारा इह ललियविथ्थरा वित्तिमाइ अणुसारा । तिनसुयपरंपरया, बीओ दसमो इगारसमो. इह द्वादशस्वधिकारेषु मध्ये नव अधिकाराः प्रथम तृतीय चतुर्थ पंचम षष्ठसप्तमाष्टम नवम द्वादशस्वरूपा । या ललित विस्तराख्या चैत्यवंदनायामूलवृत्तिस्तस्या अनुसारेण तत्र व्याख्यातसूत्रप्रामाण्येन भण्यन्त इति शेषः तथा च तत्रोक्तं एतास्तिस्रः स्तुतयो नियमेनोच्यते के क्विन्या अपि पठति न च तत्र नियम इति न तद्वाख्यान क्रिया एवमेतत्पठित्वा उपचित पुण्यसंभारा उचितेषूपयोग फलमेतदिति ज्ञापनार्थ पठति वेपावच्चगराणमित्यादि अत्रच एता इति सिद्धाणं बुद्धाणं ? जोदेवाणविर एक्कोवति ३ अन्या अपीति उझितसेल १ चत्तारिअहर तथा जे अइयेत्यादि अत एवात्र बहुवचनं संभाव्यते अन्यथा द्विवचनं उद्यात् पठति सेसा जहिच्छाए इत्यावश्यक पूर्णिवचनादित्यर्थः न च तत्र नियम इति न तद्वयाख्यान क्रियेति तु भणतः श्री हरिभद्रसूरिपादा एवं ज्ञापयन्ति यन्न यदृच्छया भण्यते तन्नव्याख्यायते यत्युंननियमतो भणनीयं तद्वाख्यायते व्याख्यातं च वेयावच्चगराण मित्यादि तथा चोक्तं एवमेतत्पठित्वेत्यादि यावद्वेयावच्चगराणमित्यादि ततः स्थितमेतद् यदुत वेयावच्चगराण मित्यप्यधिकारो अवश्यं अणनीय एव अन्यथा व्याख्यानासंभवात् यदि पुनरेषोपि वैयावृत्य कराधिकारः कैचिद्भणनीयतयाऽव्यवस्थितः स्यात् उति सेलेत्यादि गाथा - वदयमपि न व्याख्यायेत व्याख्यातश्च नियमभणनीय सिद्धादिगाथाभिः सहायमनुविद्ध संबधेनेत्यतोऽत्रुटित संबंधायातत्वात् सिद्धाद्यधिकारवदनुस्यूत एवं भणनीयः । अथा प्रमाणं तत्र व्याख्यातसूत्र मितिचेत् एवं तर्हि हंत सकल चैत्यवंदना क्रमाभावप्रसंगस्तत्रैवास्या एवं क्रमस्य दशितित्वादन्यत्र तथा तद्वाख्यानेष्ये तदनुसारि स्वात्तस्य पश्चात् कालप्रभवत्वा. This somewhat lengthy quotation shows the respect at tached to the opinion of and the originality of the work com Page #61 -------------------------------------------------------------------------- ________________ The Date of Siddharshi. 267 posed by Haribhadra. Besides 476791T and AETHZFIT equally respect his dissertation on taa. Last four lines are to be specially marked. All the above arguments regarding the quotations from Shanti Soori are fully strengthened. Had Shanti Soori and Haribhadra soori been contemporaries the whole of the above arguments forwarded by Devendra soori would be irrelavent and out of place. देवेंद्रसूरि also calls the ललितratat asthe fountain-head (last four lines and the first ser in Magdhi.) This agaft was a close follower of Shanti soori, near his time, respecting Shanti soori as an authority, but in case of doubt resorting to Haribhadra soori, thereby putting him several centuries earlier than Shanti soori. This disposes of the second branch of my arguments. Thirdly-3tahaere the well known commentator on all the Angas and several works of Haribhadra soori affords important proofs in his writings. It can be said to his credit that he was a true respresentative of his age and under the guise of commenting on the great works, he has always been a free criticiser of the then institutions in all its forms, but be it further said to his credit that he is always true to the original works he is commenting. The credit is increased when one knows that he is equally respected by both the ages and Etatn=3. Further he is always free from exaggeration. He was initiated in the year 1088. He has composed several commentaries on the works of Shri Haribhadra soori. In parti. cular he is well-known as a commentator of the jar of Shri Haribhadra soori. It will be seen from the quotations that he completed this commentary in the year 1124 (Vikram). Now he being the immediate desciple of Shri Jineshawar soori (of whom hereafter ) he was much in a position to know good many things about Haribhadra if he can be taken to have Hourished in the tenth Vikrama era; because I will try to show hereafter that his preceptor Jineshwar soori will come just after a generation of Haribhadra and both these authors write in a spirit which is worthy of consideration and as it appears to me fully explaining the whole mystery. Without dilating more upon preficing the point I directly go to quote Page #62 -------------------------------------------------------------------------- ________________ 268 Shri Jain Conference Herald. him at length. The commentary of the 1912% is begun in these terms. इह हि विस्फुरनिखिलातिशय तेजोधामनि दुःषमकाल विपुलजलदपटलावलुप्यमानमहिमनि नितरामनुपलक्षीभूत पूर्वगतादि बहुतमग्रंथसार्थतारकानिकरे पारगत गदितागमांबरे पढतमबोधलोचनतया सुगृहीतनामधेयो भगवान् श्री हरिभद्रसूरिस्तथाविध पुरुषार्थसिद्धयर्थिनामपदृष्टिनामुन्नमितजिज्ञासा बुद्धिकंधराणामदयुगीनमानवानामात्मनोपलक्ष्यमाणान् विवक्षिलार्थसाधनसमर्थान् कतिपय प्रवचनार्थतारतारकविशेषानुपदिदर्शयिषु........ गाथामाह. These words are very important. The words अनुपलक्षीभूत पूर्वगतादि &c. as contrasted with कतिपयप्रवचनार्थ तारतारकविशेषान् put bim exactly at the period when the knowledge of the Poorvas was becoming extinct and some glimpses were yet lurking. This puts him clearly at the period I put him in. Further on the words आत्मनोपलक्ष्यमाणान् ( revealed to one'ss self ) are selfexplanatory. They show the antiquity and authenticity of the author. The book, the commentator says, has been specially adapted to the men of this generation or age which fact also shows a great gulf between the two authors. At the end of the said commeatory Abhaydev soori significantly remarks. सितपटपटल प्रधान पावनिक पुरुष प्रवरचतुर्दशशतसंख्यप्रकरणप्रबंध प्रणायी &c. This solves a niystery or looking at it from another aspect confirms a mystery. (1) Haribhadra couposed 1400 works-to this effect there is a tradition. (2) Abhayadeva Soori confirms this tradition. (3) It can never be supposed that so many books were extant in the time of Abhayadeva and have been lost since his date. (1) so many books cannot be supposed to have been lost within a period of one hundred years or so-the supposed interval between the dates of the two authors. (5) Abhayadeva Soori who is very fond of quo. ting from old sources only quotes from four or five works of Shri Haribhadra. I do not think this can be explained on any other theory; at least I am unable to account for these words on any other explanation. In short he has given expression to the then current traditio, about the composition Page #63 -------------------------------------------------------------------------- ________________ The Date of Siddharshi. 269 of 1400 books as a tradition and nothing more and it is a patent fact that nothing can be a tradition within a century. Fourthly:-Now I go to the preceptor of Abhayadeva Suri viz Jineshwar Soori. He is found to have flourished somewhat in the year 1040 ( Vikrama ). He being a conipanion of Budhisagar appears to have been initiated at the age of 40 years. So his period is removed from that of Haribhadra Soori by not more than 50 years, according to your calculation. This puts him in a very near period if Haribhadra's date can be ascertained in the tenth Vikrama century. Now the spirit of his writings show that he is far removed from the time of Haribhadra. While commenting on the ages of Shri Haribhadra he affords same clue to the inference of the time of Haribhadra. . Commenting on the word धीमत् (slok 8th अष्टक 1st) अन्यैस्तु sitta hità sia streata. This shows two things. (1) There has been good many commentaries on the work he is com. menting. (2) The commentators are other than the original author of the work, who is not known to have composed any commentary on the gas and besides had there been any commentory.composed by the author himself, he is generally bound to quote and follow him. It cannot be supposed looking to the surrounding atmosphere of the time and the spirit of the writings of Jineshwar Soori that good many at least more than two commentaries could have been composed within a period of 50 years. The same inference can be more easily drawn when the commentator, while commenting on the 2nd verse of the 32nd Ashtaka says to the effect that uzzirnargarü TT 91cara: and further with reference to the 9th verse of the same aga when he says that मूलटीकायां नास्त्येवायं श्लोकः As to his own date of composition Jineshwar Soori writes at the end of the commentary. AA1at asfta TIFOT ET FAITI श्री जाबालीपुरे रम्ये वृत्तिरेषा समापिता ॥ This conclusively shows that the commentary was com. posed and completed in the Vikrama year 1080, Page #64 -------------------------------------------------------------------------- ________________ 270 Shri Jain Conference Herald. Fifthly. I should like to go to a somewhat later author to show that Haribhadra cannot be supposed to hove flourished in the tenth Vikrama century. The author whom I now quote is though late in date is sufficiently near the time to warrant an inference which I draw from his writings. The author is Malladhari Hemchandra. This Hemchandra flourished in the middle of the twelth century Vikrama in the time of the great king legt JAR. He has composed a short commen. tory on sagt known as 319377 coor. In the book he first quotes Haribhadra. यद्यपि मया तथान्यैः कृतास्य विवृतिस्तथापि संक्षेपात । ताचि सत्त्वानुग्रहहेतोः, क्रियते प्रयासोऽयं ॥ These are the words of Haribhadra, who, I should say, has composed a are on the same strazia. The arə I should also state is still available. Now ASAIT ga az after quoting this verse from Haribhadra's ara dilates to the following effect. ___ यद्यपि मया वृत्तिः कृता इत्येवं वादिनि च वृत्तिकारे चतुरशीति सहस्र प्रमाणानेनैवावश्यक वृत्तिरपरा कृतासीदिति प्रवादः सत्यएव लक्ष्यते । This shows that Haribhadra himself had composed a greater Vratti and a smaller one also (the latter was available in the time of Agurt and is still so, ) that the greater one extended to the length of 94000 slokas, that there was simply a tradition to the same effect and that his simply draws that inference and confirms the tradition from the writings of Haribhadra. Now what does this show? As far as I understand it, the commentator cannot be warranted to expre-s the above fact as a tradition if there is not a great interval of good many centuries. Besides no books of Jainism are lost or destroyed in the 10th or 11th century, because that was the period when Jainism was in its zenith. The two centuries produced good many original writers and many kings were attached to and converted to the Jain faith. All these facts taken together warrant the inference that commentary (larger ) must have been lost during the period of 300 years which elapsed bet Page #65 -------------------------------------------------------------------------- ________________ The Date of Siddharshi. 271 ween Haribhadra and Vardhamana soori which period as I have stated in the beginning of my letter is a dark age in the Jain era. Sixthly.-There is one more matter to which I should draw your attention before concluding this letter. Fagra while describing Agsta ata ancî in his qiara Haggarmrr says that it was an tez 1 ra aequiar. (There is a pun upon the word वृत्तांत) Now it is a well known fact that this समरादित्यकथा was composed by Haribhadra. It takes a lorg time to be fixed as an 39ar like this. The compared object must have been so indelibly fixed in the minds of the readers that it ought to follow as a natural sequence following from well-known features. This is absolutely necessary in the case of 3qar, otherwise the whole structure comes down. Hence the significance of the above quotation. I do not press this last argument too much, but it has its own value. Whatever may be the respect due to Haribhadra in the mind of ingio he is bound to give 3qat of well-known things only. As to your argument regarding the kind of Prakrit used by Haribhadra looking through the pages of 1993g & sprazania one is convinced that the Prakrit there used by Haribhadra was very high. The same used in AATETTA is no doubt decaying, but it does not show that tne same fact places the author at a later period for various reasons. (a) The book was eminently composed fer are and Arafts. Now under the circumstances he was bound to compose it in as an easy styleas possible, so that the persons for whom it was meant may grasp it. (b) The work is a composition on aitaigast and its style and terminology inust be necessarily simpler than a work on philosophy. I should also state that in the case of Prakrit simplicity, easiness and the use of decaying terminology are all convertible terms. (c) The Prakrit used by authors whose dates are certainly fixed earlier than that of Haribhadra have used decaying Prakrit in their composition. This is eminently so in the case of sales and all the works of artrīATAO, This disposes of your argument about the use of Prakrit. As to the use of philosophical terminology I am told the Page #66 -------------------------------------------------------------------------- ________________ 272 Shri Jain Conference Herald. nnnnnnnnnnnnnnnnnnnnnn argument is simply misleading. Under the peculiar circumstances of the time and the natural law of development you cannot be thought to press this argument too far, because you very well know that such an argument instead of throwing any direct light on the subject of the elucidation of the date of a particular author, mystifies everything. I herewith send you a copy of JÄTTag of Chandra phrabhacharya. That Ms has been obtained from Muni Anand-agarji. You will please ask your pupil to return it to me when he has done with it. It is a rare Ms. Please let me know whether your pupil still wants a copy of the Manuscript of the commentory on Hemchandra's r e. Now I can send one getting it from the same Muni. I send you herewith a printed a copy of armatafaltz of Haribhadra. You may keep the book.By the next mail I will be able to send you and all the scholars named by you the printed copy of the 3 rd, 4th, 5th and 6th Parva of Shri Trishashthi Shaloka Purush Charitra. I am sorry you have overlooked to send me a copy ofthe life of Shri Hemchandra written by Dr Buller in German. I hope you will be good to send me a copy of the same quoting its price. You will please keep me aware of any Jain publication on your side. One more thing I should like to know. In your first letter you stated that on looking at the tables prepared by you you came to the conclusion that on the 9th of bright half of Jeshtha of the year 962 there was thursday but that there was gaan aan on the calculation according to Vikrama era. while go accordingly to Vira era. Will you please send me these tables with instructions of the ways by which you have prepared them. Please to send me a copy of the catalogue of the Jain manuscripts you have got in your library and in any European library. Yours Sincerely, MOTICHAND GIRDHARLAL KAPADIA. Page #67 -------------------------------------------------------------------------- ________________ The Date of Siddharshi. 273 Bonn, 14th Novenmber 1906. Dear Sir, I have received your very interesting letter of 17th last to gether with the Ms. of प्रमेयरत्नाकर and the लोकतत्वनिर्णय and I beg to express my sincere thanks for so much kindness. I have forwarded ihe said Ms to my pupil Dr. Suali of Bologna ( Italy ) who thanks you for your endeavours, and I have asked Dr. Belloni-Fiilippi of Buti Pisa ( Italy ) whether he stands in need of a Ms of UTE. I let you know his answer as soon as I get it. I should first remark that the date of Haribhadra in the verse quoted by you is Vira 1055 ( 909gag ), not 1005 This traditional date Vira 1055=Vikrama 585, which is given in a गाथा written at the end of the समरारुञ्चकहा in one of the Mss I used for preparing the text of that work, It runs thus. पञ्चसए पणसीए विक्कमकालाउ झत्ति अत्थमिओ । हरिभद्दसूरिसूरो निचरिओ (?) दिसउ सिवसोखं ॥ So it may be regarded as settled, that the traditional date of Haribhadra's death is Vira 1055 or Vikrama 585. Now the reason to doubt of the correctness of this tradition is firstly that we must then admit a dark period of 300 years which is an absolute blank in Jain history; and granted the existence of such a blank, we are justified to question the trustworthiness of a tradition carried on orally during those troubled times abont events which had occurred before them. Secondly, if Haribl adra lived just after the codification and final arrangement of the Siddhanta, it becomes hard to im. agine that in the short intervening time such a vast literature, commentaries and e getical works on the canonical books &c. should have sprung up which we must suppose to account for the literary activity of Haribhadra. And I may add as a third reason that Siddharsi appears to be in close touch with Haribhadra. For he is not only a fervent admirer of him, but he also direct imitates many passages of the AATTEET in his उपमितिभवप्रपञ्चाकथा. This close relation between both eminent men would not be likely if they had been separated by nearly Page #68 -------------------------------------------------------------------------- ________________ 274 Shri Jain Conferenco Herald. 400 years: after the lapse of so long a time reverence and veneration may assume & sublime ferm, but it needs loses every trace of personal character. In order to avoid the difficulties raised by the litaral adoption of the traditional date, I prefer to interpret the date 585 as a Gupta (or as a Chedi) date, whereby Haribhadra would become the older contemporary of Siddharshi. (or is placed two generations earlier). Now I do not pretend that all I have said may be regarded as strict proof; I only claim some degree of probability for my opinion. You may say, it is only an opinion; but it is one to which I attach much weight; nor do I think that the interesting facts which you have brought to light and which you ought to publish in some scientific journal, prove that I am wrong. For according to the documents you have brought forward, there can be no doubt that already in the second half of the eleventh century of the Samvat Era Haribhadra was looked upon in the same light as by the Jainas of the present day, as purvu kavi, as paramarthajnanin as the author of 1414 works. You think this unlikely if Haribh. had been dead only one or two centuries before that time. Yet the rapid growth of legends rouud preeminent personages is well known, and seen e. y. also in the case of He macandra thougn in his case that growth of the legendary and mirarce. leres was checked by the extetence of early liographics and by numerous biographical notes in Hemacandra's works; but it was different with Ha ribhadra, who left very few remarks in his works which could be used for his liography, and indeed we have nothing like an autheritic biography, of Haribh adra It was therefore just the thing we should expect, that the veneration of his pious admirers should fix those epithets on him under which he is known even now. It is not for any obstinacy of opinion, a rather too com. mon fault of the scholar, that I demur to your premiser and the conclusions you draw from them; but because I thom 34 117. E. g. The relation of contemparduty which you try to establish between देवार्धगणि and हरिभद्र, can on the same grounds be assumed between cha and Erh For both wrote Page #69 -------------------------------------------------------------------------- ________________ The Date of Siddharshi. 274 a commentaries on the तत्वार्थाधिगमसूत्र of उमास्वाति, yet neither men. tions the other. Now if on the strength of your maxim, EITHE had been contemporary with hea, how is it to be explained that he continually copies large passages from the other's work without indicating that they do not come from his own pen? If सिद्धसेन had been dead many centuries before हरिभद्र wrote (or vice versa ), such a practice of verbal copying would not be objectionable, and is indeed common among Indian writers; but not so between contemporaries; for then it would be literary theft. Of course nobody thinks of laying such a blame at the door of either of the two authors; but then we must admit that they are separated by at least one or two centuries which on the other hand makes against your rule. Nor it can be assumed that the one did not know the work of the other since both were authors of highest renown, and besides their works frequently agree verbally; how then came it about that the one does not refer to the other and not even mentions him? By the by, I will remark that Haribhadra in the Lokatattva nirnaya does not only give Verses of his own, but some can be proved to be taken from other works e. g. the two verses आलीदिदं तमोभूतं and ततःस्वयंभ भगवन् are taken from Manu I 5 f. These verses are not marked as quotations by Haribhadra, and so it becomes doubtful whether the remain. ing quotations in Silanka are really verses of Haribhadra's making. But I doubt that there was at all any such rule of etiquette among ancient authors, never to quote their contemporary authors however great they may be.” For Ruy. yaka quotes in the Alankara sarvasva (p. 102 Kavyamala.) the verse artiset afha from Kavyaprakasa 4.13; and Ruy. yaka was a contemparary of Mamata; and both are great authors in their way! Thus I may say that the question about Haribhadra's date is not yet settled, and I hope you will succeed in throwing new light upon it. I proceed now to calculate the date and Naksatra in Siddharsis book 962 Jyestha sudi 5 gurau Punaryasu I have Page #70 -------------------------------------------------------------------------- ________________ 274 b Shri Jain Conference Herald. published two sets of tables, the first in the Indian Antiquary 1888, of which I send you a copy by the same mail, the second in the Ist vol. of Epigraphia Indica which are much more convenient for use. But as I have no spare copy left, I give the calculation according to those in the Indian Ant. iquary. The year 962 is equal to 436 A. D. if reckoned in the Era of Vira, or, 906 A. D. if dated in Vikrama Samvat. If you carefully read the explanation of the tables p 3-5 you will understand the following computation. w & b c ! W a b c 1836 6 3870 482 3 1806 4 3480 835 5 14 cent. 5 4626 734 67 9 cent 7 7282 484 55 (11 i.e.) 906 A.D.4 762 319 60 436 A.D. 4 8496 216 701 May 1 636 355 329 7 May 5 1398 674 389 (leap year)1 3006 601 348 eq. b 15 5 1502 825 418 eq. c 22 eq. b 15 eq. c 30 A = 1435 A = 1547 the day was sudi 5. W 5 = Thrusday For the calculation of the Vaksatra see explanation on p. 12. I give here the calculation only. 2794 2794 + 3.0 4185c (above) 22 -282 - 389 282.4 281.6 -282 136 + 155 = 1. A +143 · 107 291 250 Pusya = 260-296 Table 1 F. Puvarvasu 223-259 The same result is yielded by the Tables in the Epigraphia Indica; though the method of computation in them is totaly different from that used here, Page #71 -------------------------------------------------------------------------- ________________ 274 C The Date of Siddharshi. I have not been able to get a copy of Dr. Buihlers life of Hemchandra. It is out of print now. Hoping that this will find you in good health. Yours sincerely, H. JACOBI. Bonn. 7th Dec. 1906. Neibutirstrasse 59. DEAR SIR! Since I wrote last, I have come across two facts which may turn out important for settling the date of Haribhadra. In the 4th Astaka V. 2 f. he quotes the Sivadharmottara, Though the date of that work is not known, still is quoted by several authors from the ninth century A. D. downward. It is therefore probable that it is at much older, at any rate not so many centuries as it should be if Haribhadra had lived in the beginning of the 6th century A. D. Secondly, in the 13th Astaka Haribhadra quotes a verse ef some Яgia, who accordingly to the commentator is faze. Now Siddhasena in his Prasasti in the Tika of the Tattvarthadhigama (Peterson 3rd Report p.84) says that Dinnaganin, his third predecessor, did not use manuscripts when teaching the pravacana, but he does not mention this habit of Dinna's successor Simhasura. The practice to use manuscripts in teaching came up with Devarddhiganin, for it is expressly stated that before his time books were not used. Therefore Dinnaganin was either the last to use no book being accordingly a contemporary of Devarthigani, or he discarded books while other teachers used them because he was more learned than they; in that case he would be later than Devardhiganin. At any rate Dinraganin can not be placed earlier than 980 Vira, probably much later. Siddhasena is in the fourth generation after him (Dinnaganin, Sinhasura, Bhaswamin, Siddhasena); the earlist date, we could asign to him, would be about Vira 1020. Now Haribhadra lived after him, probably some generations later as I tried to show in my last letter. (Hari Page #72 -------------------------------------------------------------------------- ________________ 274 d Shri Jain Conference Herald. bhadra copies verbatim long passages from Siddhasena's Tika, which proves that the latter was already regarded as a standard work from which it was therefore allowed to take over large passages.) Hence Haribhadra must have lived con. siderably later than Vira 1025 the traditional date of his death. Dr. Belloni-Filippi writes that he will be glad to have another Ms. of the Yogasastra. His address is Dr. F. Belloni-Filippi, Pisa, via Solferino 23. (Italy. ) By the same mail I send a copy of my (German) Trans. lation and explanation of the Tattvarthadhigana. With kind regards, I am yours sincerely, H. JACOBI. Bhavnagar 7/6/07. DEAR Sir, I am collecting information for replying your two letters respectively dated the 14th Novr. and 7th Decr. 1906. I am sorry owing to my various engagements I could not write earlier. By the end of next month I hope to be able to write finally on the subject of the date of Haribhadra. This mail I send you a copy of the 3rd, 4th, 5th and 6th Parva of Shri Trishashthi Shalaka Purusha bharitra-published by the Jain Dharma Prasarka Sabha. To day I write to you' on a different subject. You ask my friend Mr. Keshavlal Premchand Mody of Ahmedabad to send you the following information. “Now I have a favour to ask you. By and by I have become acquainted with some of your correligiouists, but I have no knowledge of your community. I should be much obliged to you for information; who are the principal men in it, what is the name of the 1899, who are its beads and what are the principal places where they have Upashrayas and who are the laymen ( 19 ) of importance or are there more eggs concerned in our work? who are interested in the publication of Jain Books ? It is not from curiosity that I ask this question, Page #73 -------------------------------------------------------------------------- ________________ The Date of Siddharshi, 274 6 but from an interest to know the men for whom and whose assistance I and my friends are expected to work. I shall be glad to do what I can to assist you in publishing texts which are buried as it were in Mss, accessible but to few.” I am desired by Mr. Keshavlal to send this information to you. I try to do the same. The Jains are divided into two sections ( 2 ) Digambara (1) Swetambar. The chief difference between the two in the belief of niet to women. The S. section contend that they have this capacity, while the other section negative it. There are minor differences also. Among the Swetambers recently a non-ido. latrous section has arisen. Its origin is put in the 16th century. I should here say that I and my friend Mr. Keshavlal belong to the idolatrous Swetambar section. ... The population of all the Jains in India is nearly 1500000. Their chief centres are Ahmedabad, Bombay, Patan, Bhavnagar, Surat, Culcutta &c. Most of the Jains are Vaishyas. Laymen are known as Shravakas. There are good many rich persons in the community. I write to you the names of leading lay. man Jains. They all takes much interest in the modera movement for progress in matters educational...... These are some of the leading Jains. There are others also, but I cannot name them all. The spiritual section is variously constituted. Theoreti. cally there were 84 Taggs, chiefly separated for discipline-There is practically no difference of ara. The jagus extant and of importance are तप, खरतर and पायचंद. The greatest is the first. It was again divided into 13 subsections. This also appears was due to discipline. The present subsections are विजय, सागर and विमल. साधुs of the तपगच्छ are of two kinds. संवेगीसाधुs have completely renounced the world, they are celibate and do not keep a single farthing with them. They travel on foot and their work is to give Upadesha where-ever they go. They have no permanent place of abode and they in course of their journey stay at the Upashrayas ( places set apart for performing religious ceremonies in every town having Jain population). They do not cook, but at the time of dinner go about Page #74 -------------------------------------------------------------------------- ________________ 274 | Shri Jain Conference Herald. AA AAAAAAAAAAAAAAAAAA A AAA AnnnnnnnnnnARRARAANANAAN in the town and take what is given to them. They only take food which is free from any taint. These Hantarts are now between 200-250. The following are very learned of them.... These are some of the Hafir Args. The work is at Patan; that which is traced from Shri Vira. The head priest on the seat is Vijay muni Chandrasoori. These are known as Shripujyas. They constitute another class of spiritual heads. Then there are Yatis, who being degenerated and addicted to hoarding money and keeping wives are now very littlə respected. Most of these sadhus have great libraries of Mss with them and their study is regular. As to Upashrayas as I said in the beginning that at every place having the Jain population we have at least one. There are two or three minor eggs, the rest are extinct. The foremost apie I have mentioned in detail.. The Diagmbari section have no Sadhus, because they think that Sadhus must be at which custom is not recognised now. They have got their HEITFS who keep money and give lectures. The non-idolatrous section known as GFs or rurawarets do not go to temples. In other respects their gogiqua is akin to that of the Swetambaras ( idolatrous ). Besides the Sadhus above mentioned there are laymen Jains also who have studied religion. They have constituted institutions which publish books. One HTAT A10 of Bombay a layman published good many books. He is now dead. His trustees republish what he has published. The following institutions now take an active part in publishing books...... This is all that I think necessary for the present. If more information is necessary I will be very glad to send the same to you. I should like to know the stand point from which you require it, because thereby unnecessary lengthening of letters may be saved. Will it be out of place here if I make myself bold to ask you one question? What is your belief? Do you believe in Jainism ? If so in what principles ? I should like to have your ideas about of the comparison of Jainism with Page #75 -------------------------------------------------------------------------- ________________ The Date of Siddharshi. 274 g those of Christianity & Vedanta. We Jains assemble every year in a conference for the last four years. The next gathering will be at Bhavnagar. It will be nearly in the month of March next. Can you conveniently attend that gathering? We here shall make every arrangement for your reception. Your presence in that assembly, which is attended to nearly by 2500 Jain deligates from all parts of India and 5000 visitors will be highly welcome and we shall have the good fortune of seeing the face of the person who works so hard for us all, staying at a distance of thousands of miles. Besides you will add a spirit of erthusiasm among them for publishing books. We Jains were sleeping in a long slumber and are awakened but to a small extent for some time. If you can read Gujarati I will be glad to send you all reports, speeches &c. of the Conference. You will please send me two copies of your photograph, one for me and the other to be kept in the Jain Dharma Prasaraka Sabha. This is a mere request to be attended, if not inconvenient at leisure. Please to send the following books by Value Payable Parcel Up till now we were not aware of their existence also friadia . Haringt in Roman character. Et as Francia es with translation in German (poetry). बृहत्कल्प भाष्य Roman. कथाs from आवश्यकसूत्र. 45 Agama's Sara in English. कालीकाचार्य कथा in Roman char. Comparison of पंचतंत्र. 8th 7t7 by fou5. 97736ET ATAAIST. Please name a bookseller, so that in future I may not have to trobble you. I am informed you have written a long dis-course on Jainism in the Encyclopædia of Religions. Please to send a copy of the same here if found so useful on this sides. I hope this will find you in good health. Hoping to be excused for the trouble. Yours sincerely. Motichand G. Kapadia. N. B. I send you by this mail a list of FATTAS published by the conference-the next list, of the same proportion relates to us. Page #76 -------------------------------------------------------------------------- ________________ 274 h Shri Jain Conference Herald. Bhavnagar-India. 19th July 1907. DEAR SIR, To-day I briefly sketch an outline of the reply to your two letters respectively dated ths 14th November and 7th December 1906 addressed to me in connection with the question of Haribhadra Soori's date. The only excuse for my writing so late is my engagement elsewhere in the preparation for the solicitor's examination. Now I am free for the time being, but having had the misfortune of not going through the examination shall have to go over my course over up again. Now to the question at issue. The reason for doubting the correctness of the traditional date of Haribhadra you ascribe to supposing an internal blank of 300 years and granting the trustworthiness of a tradition carried so far you think yourself justified in questioning it. I am sorry to note that you have as yet not marked my position exactly. The tradition, as it is, if unsupported is no doubt open to question as all traditions are, but when it is based on and supported by positive real quotations from authors whose dates are almost unimpeachable, I fail to see why a tradition should be overlooked. It is now unnecessary to augment to the number of quotations in my last but one letter though it is possible to do so; but for practical purposes they are sufficient. Your next argument about the difficulty of accounting for the literary activity of Haribhadra is open to criticism. To a monk Siddhartas are all in all and though Davarthigani codified and finally arranged them, one fails to see how his immediate follower may not be highly active. On the other hand codification of Siddhantas makes his activity highly probable because thereafter he had not to depend upon the frail resources of memory, but on the beautifully arranged books. Also good many commentaries at the hand of other writers in Prakrit in the form of Niryukti &c. had already been com. posed before the final codification which latter fact also goes to show that Devardhigani did not newly arrange all the Page #77 -------------------------------------------------------------------------- ________________ The Date of Siddharshi. 274 i siddhantas, but only transported them to books and writings. In my humble opinion his own commentaries on the Sidhhantas and his literary activity in various other directions do not disprove my view about his date, but I should like to know your viwes on this your argument in details, before I can do full justice to it and leave it aside finally. Your third argument about the relationship of Haribhadra with Sidharshi and the spirit in which he imitates him is already tried to be met with in my precious letter, Imitators, even if they be very close in imitation, must not necessarily be contemporaries. This, I think, can be easily exemplified. Haribhadra, Sidharshi, Devendra Soori and Yashovijayji are composers of alien books viz FATEHET, GIÁfahagiaan TT, Agafaâ and arroz egzar on alien subjects. Particularly the last is such a close imitation of the first three that they may be regarded almost as personal; but still Yashovijaya is un. doubtedly not a contemporary of any as is historically known. So also Hemchandra closely imitates Teo described in the sidhantas but unquestionably he not a contemporary of of Sootrakaras. If I have personal respect for Yashovijaya or Johnson, I may be a fewant admirer and a close imitatord of either in this logical or Johnsonian bombastic style or even closely depict their ideas in their identical form; but still one fails to see how I should necessarily be a contemporary of either. As far as one can judge from an oriental standpoint though there are traces of personal character but the relationship between the two authors as depicted by Sidharshi is sublime more than personal and at any rate one is quite justified if he does not stumble at the closeness of the two authors in historically making them contemporaries. And I should add that the word stará granny are still inexplicable unless we put a forced interpretation upon it as you did in your first letter. In order to reconcile this apparent paradox in the style of Sidhharshi you try to interpret the year 585 to be a Gupta year, which only brings Haribhadra to the year 720 Vikrama Samvat and not to 962 Samvat as you said in your first letter. Under any supposition the whole theory remains in Page #78 -------------------------------------------------------------------------- ________________ 274 J Shri Jain Conference Herald. dark; while the traditional date of Haribhadra's death is corroborated by subsequent authors closely near him in time and well in a position to speak authoritatively in such matters. The epithets Purvakavi and Parmarthgnanin &c. used by Shantyacharya and others are explained away by you with one stroke of pen by declaring them as legendary. Legends are likely to arise in a oriental country, but under these cir cumstances the interval between Shantyacharya and Haribhadra will be so small that it would be simply a feat of ima gination and an effort to reconcile unreconcilables only. 50 years is such a small period that eyewitnesses also might be living. Besides you ought to consider the place where these words are used. In the matter of discussions his name and quotation is given as an authority. If there is ony weekness in the opponent's argument it is sure to be exposed. Hence we must come to an inevitable conclusion that the date of his death can be brought down to the 9th century. This part of my argument is so carefully prepared that I hope you will please once consider it exactly from the above standpoint. सिद्धसेन is a commentator of उमास्वाति's तत्वार्थाधिगम and so also Haribhadra. you confound this सिद्धसेन with सिद्धसेन दिवाकर the well known author of संमतितर्क - This सिद्धसेन has copied from what Haribhadra the commentator of a and a contemporary of Yoshobhadra said in his commentary on ; but I do not understand how it goes against my rule. Had they been contemporaries they generally would not have copied each other. This is the only maxim which I tried to lay down generally for all the ancient authors. I never meant to say that because an author writes on a subject and does not mention the name of the author who previously has written on the same subject, both are to be regarded as contemporaries. This I never said. My meaning is that generally not only they did not mention each other, but they never copied from each other. Quotations from and in these two commentaries, on the contrary streng thens my position. It clearly shows that they are not contemporaries, This was the only relation I tried to establish between Devardhigani and Haribhadra. Page #79 -------------------------------------------------------------------------- ________________ The Date of Siddharshi. 274 k annnnnnnnnnnnnnnnnn The remaining verses in Shilanka still remain unexplained hy you. The argument about the quotation from Shivdharmottara in the 4th astaka is quite out of place. Nothing certain can be said about the date of that author. In the absence of proof one is justified in putting him before Haribhadra. The 6th, 7th, & 8th century having been posted as blank in the literature of India it is quite possible he may have been largely quoted from the ninth century, this does not mean that he flourished in the beginning of the ninth century. Thus premises being hazy, the conclusion is necessarily not conclusive and possibly misleading.. Your second argument in the second letter completely fails because you appear to confound two Siddhasenas. Haha quoted in the 13th Astaka is far the contemporary of Vikramaditya. This verse is from Fargar composed by that illustrious logician. ( By and by I should say this retalaart is printed except the introduction and will be out shortly.) Another sea fourth in succession to f iat flourished since the date of Haribhadra. This research gives us to understand in garant and carry that Haribhadra is an authority. This means that Haribhadra must be older in date than Sidhasena gani. Besides faza fara is called by that epithet HETAâ at vorious places. Haribhadra does not quote Sidhasena, but the order is reversed. Haribhadra (Yakini Putra) should not be confounded with Haribhadra the contemporary of Yashobhadra Of course, I never meant to say that any how try to cling to your opinion; but I am sorry to say you pass over some of my best arguments on the point. Certainly in a chronoligical speculation one is never interested to commit mistakes purposely. I hope to hear more on this point and also hope that before you write introduction to the उपमिति or समराइचकहा, you will carefully consider all what I said and possibly have further to say on this point, Page #80 -------------------------------------------------------------------------- ________________ 274 1 Shri Jain Conference Herald. You must have, by this time received mine dated the 27th ultimo. Any information on that point I will be always ready to give. With best regards Yours sincerely. M. G. KAPADIA. Bonn. 18th July 1907. Niebuhrstrassa 59. Dear Sir, Many thanks for the copy of the Trisasti salaka purusa caritra 3-6 which I received by last mail. I hope soon to have leisure to peruse the work, but just now college work entirely takes up all my time. Your letter which reached me at the same time has been of great interest to me. I had been corresponding with some Jains laymen and monks for these many years, and I have received many favours from them, books and loan of Mss; I therefore had a desire to know more about your community and about the leading persons in it. The information you give me helps me to understand matters as they are now with you. All I knew about Jainism I had derived from their books most of which depict a state of things as they were many centuries ago, and left one in the dark about the present. Allow me to put some questions to which I am led by your remarks. Speaking of the subsections of तपगच्छ you name विजय सागर and विमल साधुs. Is it a rule that by the name or part of the name of a sadhu the subsection of the gaccha to which he belongs is indicated? Then you speak of satît argis and other yatis. Is there any difference between them as regards rank, and not only as regards their personal morals? Are they not both alike gia's or persons who have received arenr. ? ( By and by at what age is aient conferred on a novice, and how is it done? i. e. what ceremony is there on somebody's entering the onder ?) What is the posi Page #81 -------------------------------------------------------------------------- ________________ The Date of Siddharshi. 274 m tion of a Sripujya in relation to the other ars. There are a good many questions of this Kind concerning the present state of the Jaina church which I should like to ask, which I should easily have answered by a short stay in India. I therefore should gladly avail myself of your invitati n to at. tend the next Conference in Bhavnagar and I make no doubt that our Government would give me leave; but it will not do more and it certainly will not pay me the travelling expenses. Now I calculate that the cost of the journey inclusive of the stay in India for about four months will be about 4000 Rs. This is much above my means. I have to live on my appointment as Professor and as I have to provide for a large family, I am obliged to give up such a plan however much I should like to accept your invitation. Still I heartily sympathise with the efforts of your enlightened men, to publish the treasures of your literature, and with the modern movement for progress in matters educational. I do so not because I share your religious persuasion ( for I may describe myself as an adherent of the system of our greatest Philosopher Kant ), but I admire the moral tendency of Jainism which agrees in many points with the ethics of the remaining civilised mankind, and I admire also much that the Jains have achieved both in arts and literature. By the same post I send you my photograph for the Jaina Dharma Prasaraka Sabha. I have no more copies left, so I shall send you another copy as soon as I get one. By next mail I shall send you the Kalpasutra and Kathas from the Uttaradhyayana Tika. As regards the other warks you desire, I shall send the list to a Bookseller Otto Harrassowitz at Leipzig' giving him your address. I have not yet written the article on Jainism for the Encyclopedia of Religious. When it is printed I shall send you a copy. Yonirs sincerely, H. JAGOBỊ. Page #82 -------------------------------------------------------------------------- ________________ 274 n DEAR SIR, Shri Jain Conference Herald. Bonn, 9-8-07. Niebuhrstrasse 59. Yours of 19th July at hand. I am very sorry on because of your disappointment concerning the examination. but I hope that you will better succeed next time. For the information about Haribhadra contained in your letter I give you my best thanks. For though I am not convinced that you are right, still I admit that my arguments also are not concluding. I shall therefore duly weigh all arguments pro and contra. There is the ominous blank of three centuries; the question is, did it really exist or is it only apparent caused by the chronological arrangement of those who handed down the historical records. I expect much new light from the न्यायावतार of सिद्धसेन दिवाकर, and shall therefore be obliged to you, if you will kindly send me the work as soon as it will be out. I shall also thank you for writing out the passages in संज्ञाधिकार and लेश्याधिकार in which as you say for gives us to understand that Haribhadra is an authority. You will have received by this time a copy of my "Au sgewahlte Erzahluz in Maharastri, and perhaps also of my edition of the Kalpa Sutra of Bhadrabahu, which I have asked the publishers to send you. By good luck I recovered a copy of my edition and German translation of the Kalakacarya Kathanakam which I send to-day together with another small paper by book post. With kind regards, I am yours sincerely, H. JACOBI. BHAVNAGAR. DEAR SIR, I am in due receipt of your letters of the 18th july and 9th August and in all four books. (Kalpa Sutra, Maha. rastri, Kalikacharya Kathas, and Kathas from Uttaradhya. Page #83 -------------------------------------------------------------------------- ________________ The Date of Siddharshi. 274 0 yana Sootras ) for which I heartily thank you. I have to say good many things about the opinions expressed by you in the Introduction of Kalpa Sootra (text) edited by you for which I am now collecting materials. By the by I should say we people on this side do not understand the German language. The English has been and is fast becoming the Linguia Franca of India. At this time good many enlightened people can read and write in that language. Hence it will be highly useful and convenient if books relating to Indian religions are edited and commented upon and prefaced in the English. I understand the scholars on your side understand both the English and the German. With reference to your first letter under reply I wish you may come here once and see every-thing with your eyes. Your difficulty about expenses is no doubt noted, but if you can see your way to prevail upon your Government to give you some gratuity I can try here for a smaller sum. Do you think Rs. 1000 or a little more from this side can be supplimented by your efforts there and make up the sum total mentioned by you. Your journey in the interior of India will help you much in your philological researches. I should like to know your views expressly on this point of expenses because I hope by the small influence I have got here, to be useful to you in prevailing upon one or two gentlemen to contribute to your expenses. Please note that this matter will not be ventilated more than is absolutely necessary. The latter balf of the names of Sadhus generally indicato the subsection of a tag to which he belongs. This is not an invariable rule, but in most cases a sound one. The difference between Jari Arts and yatis lies in the wear of their garments, the former putting on yellow garments, The latter white. Owing to fainian amongst the yatis the satin ays made a difference of garments to distinguish them nearly 300 years ago under the auspices of Arafat TTA. These Yatis are desciples of Shripu jas who are in direct line with Mahavira in aques and everything was alright with them upto the time of Heer Vijaya Soori who flourished in Page #84 -------------------------------------------------------------------------- ________________ 274 P Shri Jain Conference Herald. the time of Akbar in the middle of the 16th century; but since then one fat brought in its train another. Both संवेगी साधुs and यतीs receive दीक्षा on entering the order, but the former observe the tenets prescribed by religion very strictly, always travel by foot, never keep any sort of con nection with women and do not keep a single pie with them. In most respects yatis are loose in such matters. afar is conferred on a novice at any age, generally after he is twelve, but in most cases after sixteen. The ceremonies to be performed at the time of entering the order are very complex and you will find it in. Good many formula are to be recited on the occasion. The qualification for being initiated in the order by er is strict from mundane affairs. Formerly the Shripujas represented the highest pontiffs in the religious order. In a sense their power over the monks was akin to that of the Pope amongst the Catholic. Owing to their looseness in the religious observances the powers have dwindled down of late. All such points can be satisfactorily understood by personal inquiries which you can conveniently pursue by coming down to India once. With reference to your second letter dated 9th August regarding the date of Haribhadra I thank you very much for the frankness with which you admit that your arguments in the matter are not conclusive. The difficulty about accounting for a ominous blank of three centuries can only be solved by more researches. At this juncture with our present historical knowledge we find that there are such blanks in the Jain history at stated intervals. The same kind of blank we meet with after Hemchandra and another we meet with after Yashovijayji. The analogy of course does not warrant us in saying that there was such a blank after Haribhadra, but one thing most certainly comes out and it is this viz whether you put Haribhadra on this side accordingly to my calculation or on the other side according to your calculation. The blank of not less than two centuries remains during which Page #85 -------------------------------------------------------------------------- ________________ The Date of Siddharshi, 274 4 period not a single author of good renown comes out. What I mean is that the character of the blank, supposed or real does not affect the elucidation of the date of Haribhadra. I will send you 19. g s of fasha learnt as soon as it is out. jagranoît in his earugih of 502 pages mss at page 121 says as follows yagara FTTT II Flana qfiuga i gat निरुपितमिदं नंद्यां सूत्रव्याख्याने हेतुकालदृष्टिवादोपदेशक्रममुत्तरोत्तराविशूद्धमपहाय किं कालिक्यादौ व्यवस्थापित्येवमाक्षिप्तेऽभिहितमुत्तरं संज्ञा संजीति सर्वत्र श्रुते कालिक्या संज्ञया प्रायः संव्यवहारः क्रियते अतः क्रमविशुद्धिमनादृत्य सूत्र मुपनिबद्धं । This is the way in which Haribhadru soori is corroborated from his HEANETTETA. The said quotation occurs in the afaidang composed by Siddhasena in the second aeti while commenting on the Sootra संशित: समनस्काः To me this appears to prove conclusively that Haribhadra is prior in date 10 Siddhasena On further inquiry I find that what I stated in my last letter that Haribhadra the well known composer of 144 1 books and known as arrestar a: is different from Haribhadra, the contemporary of Yashobhadra who was also the composer of the aia of apare was not right. The fact is further corro borated by style, language and antiquity of this af. I should have said that this Haribhadra is different from Haribhadra who wrote a small ga on statia gacor known as seis composed in the year 1185 Vikrama (ait faca EICHE8844 i Faaraals azoi ) Taribhadra, the composer of anare being the same is Haribhadra, the great original writer of 34, 31957%%, radia agaz &o., it is almost absurd to suppose him to quote from favên who is undoubtedly posterior in date to his illustrious predecessor Haribhadra. The confusion appears to have been caused by supposing this सिद्धसेन the same as सिद्धसेनदिवाकर the contemporary of fagmifera. I should like to bring to your notice one fnot that Page #86 -------------------------------------------------------------------------- ________________ 274 r Shri Jain Conference Herald. YUVVU these fachas are different personages. Commenting on 10th सूत्र of the first अध्याय viz ताप्रमाणे-this सिद्धसेन says that आचार्थ jagaarscore. This is very significant. This is great logician fagna fealet is variously known as TT, AETAâ, ac PETTIHIO. The whole theory becomes quite clear in view of the above propositions. I take it that further correspondence in the matter of the date of Haribhadra now necessarily termi. nates. If any more questions are likely to arise on your fur. ther researches I will be very glad to see their applicability. With regard to the present condition of the Jains and their history I should like to let you know that I am and will be always ready to give you any information you desire to have from this side according as it lies in my power to do the same, I think a regular history oi Jainism-of its authors and literature is absolutely necessary. I desire to undertake the task. I will be highly thankful to you if you suggest the names of the materials and their relative value from an his. torical standpoint. At the same time I will occasionally trouble you for imformation and correction. I intend to un. dertake it after March next after my examination. A book containing the general learning on the principles of Jainism is also necessary. Would you undertake the task ? I hope you will ask Dr. Suali to return the Mss. of gaat 19 of Haribhadra if he has done with it. It was lent by Muni Anand Sagarji. Wishing you good health. With regards, Yours Sincerely. M. G. KAPADIA. Page #87 -------------------------------------------------------------------------- ________________ Shri Jaina Shwetambara Conference Herald. July-August 1915. पासवण्च तापपुस्तकोयविधितशीदेमाचार्यकमारवालयोरिमेमूनी RESPACKASSES निशाराम HINGER INE | સંવત ૧૨૯૪ વર્ષે તાડપત્રના પુસ્તકમાં વિલી શ્રી હેમાચાય અને રાજન્ કુમારપાલની મૂએિ. Page #88 --------------------------------------------------------------------------  Page #89 -------------------------------------------------------------------------- ________________ ૨૭૫ પ્રાચીન ગુજરાતી ભાષાનું સાહિત્ય. પ્રાચીન ગુજરાતી ભાષાનું સાહિત્ય તે જૈનીઓ પાસે જ છે. (લેખક–ગોકુલદાસ નાનજીભાઈ ગાંધી-ટંકારા ) ગુજરાતી ભાષાની ઉત્પત્તિ તથા સાહિત્ય સંબંધી અનેક લેખ પ્રકાશમાં આવ્યા પછી સર્વાનુમતે એમ તે સિદ્ધ થઈ ચૂક્યું છે કે ગુજરાતી ભાષાના સાહિત્યને સૌથી મોટો અને પ્રાચીનતમ જો જેને પાસેજ છે. છેડા વખત પહેલાં અમોએ એવી પણ ચર્ચા કરી હતી કે પ્રાચીન ગુજરાતી ભાષાનું સાહિત્ય તે જેની પાસે જ છે. અન્ય સંપ્રદાયવાળાઓ જુનામાં જુને કહાનડે પ્રબંધને લેખ રજુ કરી શકે છે પણ જેને પાસે તે આજની અઢી હજાર વર્ષ સુધીનું ગુજરાતી ભાષાનું મૂળ સાહિત્ય જેમની તેમ સ્થિતિમાં હૈયાતી ભોગવે છે એ પણ સિદ્ધ કરવા ઉપરાંત ઈ. સ. પૂર્વે ૫૦૦ થી તે આજ સુધીના સૈકાની ભાષાના વાનગી તરીકેનાં જુદા જુદા ફકરાઓ આપવામાં આવ્યા હતા. આ લેખ ગુજરાત શાળા પત્રના જુનથી ઓગષ્ટ સને ૧૯૧૩ સુધીના અંકોમાં છપાઈ પ્રસિદ્ધ થએલ છે. આ લેખ નીચે શાળાપત્રના વિદ્વદર્ય એડિટર રાવ બહાદુર કમલાશંકરભાઈએ પણ એવા પ્રકારનું સૂચન કર્યું હતું કે ભાષાની ચર્ચા કરવા માટે આ લેખ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ લેખ પરથી વડોદરામાં પ્રસિદ્ધ થતા “સાહિત્ય” નામક માસિકમાં નવેમ્બર સને ૧૯૧૩ ના અંકમાં રાવ બહાદુર હરગોવિંદદાસ ઠારકાંદાસ કાંટાવાળાએ “જુની ગુજરાતી અને જૈન સાહિત્ય” નામક લેખ છપાવી પ્રસિદ્ધ કરેલ છે. એમાં તેઓ લખે છે કે “રા. રોકળદાસ નાનજીભાઈ ગાંધીએ પ્રાચીન ગુજરાતી અને જૈન નામક લેખ આપ્યા છે તેમાં સંવત ૧૩૧૫, ૧૩૩૭, ૧૩૬૧ માં લખેલ રાસા અને પ્રબંધ ચિંતામણુને ઉલ્લેખ કર્યો છે, પરંતુ તેમની ભાષામાં અપાએલ ઉદાહરણ પરથી જે ફેર દેખાય છે, તે વડે આપેલી સાલ વિષે શંકા રહે છે, છતાં માનીએ કે સાલો ખરી છે તે પછી ૧૧૦૦ અને ૧૨૦૦ એવાં બસો વર્ષ જૂની ગુજરાતી હૈયાત હતી તેના પુરાવા બાકી રહે છે. એ ભાષા સંવત ૧૫૦૦ ની આખર સુધી ટકી રહી નહોતી, એવું મારું માનવું છે.” એ તે સ્પષ્ટ છે કે ૧૩૧૫, ૧૩૨૭, ૧૩૬૧ એ સાલો લગભગ સમકાલીન જેવી છે જેથી તેમની ભાષા મલતીજ હોવી જોઈએ, પણ એ ત્રણમાંથી જે લેખક સાધારણ અને જે લેખક અતિ વિદ્વાન અને ઉત્તમ ભાષાને જાણ હોય તે બંનેના લખાણમાં એક સહેલું અને બીજું સ્વાભાવિક ઉચ્ચ શૈલીવાળું જ થવું જોઈએ, એટલે કે સમકાલિન છતાં પણ સાધારણ વિદ્વાન અને અસાધારણ વિદ્વાનની ભાષા શૈલી ભિન્ન દેખાયજહાલમાં પણ રા. સા. મહિપતરામ રૂપરામ નીલકંઠ કૃત અર્થશાસ્ત્ર, ઈ. ગ્લાંડને ઇતિહાસ, વગેરેની ભાષામાં તથા રા.રા. ગોવર્ધનરામભાઈ કૃત સરસ્વતિચંદ્ર અને ર. રા. નંદશંકરભાઈ કૃત કરણઘેલાની ભાષામાં તેઓ લગભગ સમકાલિન છતાં પણ વિદત્તાના ભેદથી તેમની ભાષામાં ભિન્નતા જણાય છે. આવી વસ્તુસ્થિતિ છતાં પણ અર્થશાસ્ત્ર, સરસ્વતિચંદ્ર અને કરણઘેલો તથા વનરાજ ચાવડાની ભાષા એક જ સદીની છે એમ માન્યા Page #90 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ શ્રી જૈન વે. કા. હેરલ્ડ. વગર છૂટકોજ નથી; એટલે કે ગ્રંથોની સાલની પ્રામાણિકતા ઉપર આધાર રાખ્યા વિના ચાલતું જ નથી. જગત દિવસે દિવસે સુધરતું જાય છે. જેમ જેમ જગત સુધરે છે તેમ તેમ ભાષા સાહિત્ય પણ સુધરતું જાય છે. અને એજ સુધારાના કારણથી ગામડીઆ કરતાં નાગરિક જનની ભાષા પ્રઢ હોય છે. નવી ગુજરાતી અને જૂની ગુજરાતી એ ભેદ એક બીજાના સાહિત્યની અપેક્ષાએ નવીન લેખકને રહે છે પરંતુ સૂક્ષ્મ અને સત્ય વિચારવાનને તે બધી ગુજરાતીજ છે. કાલક્રમે ભાષામાં તફાવત તે થવાને જ. જલને સ્થાને સ્થલ અને સ્થલને સ્થાને જલ એવો કુદરતને નિયમ છે, અને એ નિયમાનુસાર ભાષામાં હર વખતે ફેરફાર થવાને જ. લગભગ છેલ્લાં એંશી વર્ષ માં શ્રી સહજાનંદ સ્વામીએ સ્થાપન કરેલા સ્વામીનારાયણ નામક પંથે ગુજરાત અને કાઠિઆવાડમાં વિશેષ ધસારો કર્યો છે. એ પંથના નેતાઓ કે જેઓ લગભગ આજથી પોણોસોથી પચાસ વર્ષ પૂર્વે હૈયાત હતા તેમણે રચેલ ગુજરાતી ભાષાના ગદ્યપદ્યમાં અક્ષરાતીત પ્રકટ પુરૂષોત્તમ શ્રી સહજાનંદ સ્વામીનાં વચનામૃત, શુકસ્વામીની વાત, ગોપાલાનંદ સ્વામીની વાત ગુણાતીતાનંદ સ્વામીની વાતો,મોનાભક્તની વાત, અયોધ્યા, પ્રસાદજી આચાર્ય કૃત બાળલીલા, નિષ્કુલાનંદસ્વામી કૃત ભક્તિ ચિંતામણી પુરૂષોત્તમ પ્રકાશ, હૃદય પ્રકાશ, હરિ વિચરણ, વગેરે તથા મુક્તાનંદ સ્વામીકૃત ઉદ્ધવગીતા, મુકુન બાવની, ભજન વગેરે તથા પ્રેમાનંદ સ્વામીકૃત લીલા, સહસ્ત્રાવધાની બ્રહ્માનંદ સ્વામીકૃત કીર્તને, દેવાનંદ સ્વામી, મંજુકેશાનંદ સ્વામી, કૃષ્ણાનંદ સ્વામી વગેરેની કવિતાઓ, લખાએલ છે. એ તમામ ભાષા તદ્દન સાદી જણાશે અને તે સમકાલિન ભાષામાં પણ અક્ષરાતીતપ્રકટ પુરૂષોત્તમ શ્રી સહેજા નંદ સ્વામીનાં વચનામૃતમાં એ સૌથી વિશેષ ધ્રઢતા જણાય છે; તદપિ તેમને પણ શબ્દપ્રયોગ તે સાદી શૈલીમાંજ છે, છતાં પણ પ્રત્યક્ષ પ્રમાણથી એ તો સિદ્ધ કરી શકાય છે કે શ્રી સ્વામીનારાયણના પંથના પુસ્તકો અને સરસ્વતિચંદ્ર, ચંદ્રકાંત વગેરે ગ્રંથે એક સૈકામાં લખાએલા છે. ભાષાશૈલી જોતાં સ્વામીનારાયણના સંપ્રદાયના ગ્રંથોની સાદાઈમાં અને સરસ્વતિચંદ્રના લેખની પ્રૌઢતામાં આસમાન જમીન જેટલો તફાવત જણાય છે. આવી વસ્તુ સ્થિતિ હોઈ ગ્રંથની સાલે ઉપર આધાર રાખ્યા વિના ચાલતું નથી. તેની સાથે એ પણ ધ્યાનમાં રાખવાનું છે, કે ભાષા એકદમ ફરી જતી નથી પણ કાલક્રમે દુનિયાના સુધારાની સાથે ભાષાને પણ સુધારે થાય છે. દુનિયાને પ્રવાહ ચાલુ રહે છે, અને દુનિઆ સુધરતી જાય છે, પણ દુનિઆ કાંઈ નવીન થતી નથી તેમજ ભાષાનું પણ સમજવું જોઈએ. સંવત ૧૫૦૦ સુધી જૂની ગુજરાતી હતી અને તે પછી નવીન ગુજરાતી થઈ એમ સમજવાનું નથી. ભાષા તો તેની તે છે પણ તેમાં કાલક્રમે ફેરફાર થઈને હાલના સ્વરૂપમાં મૂકાઈ છે. એમ સંવત્ ૧૫૦૦ સુધી જૂની ગુજરાતી બોલાતી હતી અને તે પછી તદન નવી જ ગુજરાતી થઈ છે, એ કોઈ પણ રીતે માનવા જેવું નથી. કિંતુ કાલક્રમે સ્વરૂપ કર્યું છે અને હજી પણ ફરશે. ગુજરાતી ભાષાના જૂનામાં જૂના કવિ તરીકે ભક્તરાજ આત્મજ્ઞાની નરસિંહ મહેતાને ગણવામાં આવતા હતા અને તે માન્યતા કેટલાંક વર્ષો સુધી ચાલી હતી. હજી પણ કેટલાકમાં ચાલે છે, તેનું કારણ ફક્ત એટલું જ કે જૈન કોમે પિતાના પ્રાચીનતમ સાહિત્યને પ્રકાશમાં લાવવાનો પ્રયાસ સવેળા ન કર્યો, પણ હવે જૈન કોમમાં કંઈક જાગૃતિ થવાથી જૈન સાહિત્યને કેટલોક ભાગ પ્રકાશમાં આવ્યું છે અને તેથી નરસિંહ મહેતાના કરતાં Page #91 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન ગુજરાતી ભાષાનું સાહિત્ય, ૨૭૭ પણ પ્રાચીન ગુજરાતી ભાષાનાં કાબે હાથ લાગવાથી હવે નવી ગુજરાતી ભાષાના આદિ કવિ ઉદયવંત અને જુની ગુજરાતી ભાષાના આદિ કવિ દેવગિણિ ક્ષમા શ્રમણને તથા કવિ પિતામહ તરીકે ભગવાન મહાવીરના શિષ્ય સુધમાં સ્વામીને ગણવામાં આવે, અને ગુજરાતી ભાષાના આદિ વૈયાકરણ તરીકે કલિકાલ સર્વિ, પવિતવર્ય શ્રીમાન હેમચંદ્રાચાર્યજીને ગણવામાં આવે તે એથી કેઈએ દિલગીર કે આશ્ચર્ય પામવા જેવું નથી. કુદરતના નિયમાનુસાર લાયક માણસને લાયક માન મળવું જ જોઈએ. કુદરતના આ નિયમ પ્રમાણે ગુજરાતી ભાષાના આદિ કવિ તરીકે ઉદયવંતને અને આદિ વૈયાકરણ તરીકે શ્રીમાન હેમચંદ્રાચાર્યજીને ગણીને તેમને જ તે પદને ઇલકાબ આપવામાં આવે છે. પ્રાકૃત ભાષાના આદિ વક્તા તે ભગવાન મહાવીર સ્વામી છે કે જેઓ ઈ. સ. પૂર્વે પર૭ વર્ષ ઉપર હૈયાત હતા. જેના કામમાં આજે તેમને ૨૪૪૦ ની સાલ તરીકે વીર સંવત કહેવાય છે. રા. બા. હરગોવિંદદાસભાઈ લખે છે કે “જેનેએ સંપૂર્ણ આશ્રય લીધે ત્યારે ગુજરાત, કાઠિઆવાડમાં જંગલી લેકો વસતા હતા અને જૈનધર્મ સર્વત્ર પ્રસર્યો હતે એ મુખ્ય વાત ઇતિહાસ તપાસતાં ખરી ઠરતી નથી.” આ કથન છે કે સ્થૂલ દષ્ટિવાળાને કાંઈક અંશે સય જેવું જણાશે પણ જેઓએ ઇતિહાસના ગ્રંથોનું સૂક્ષ્મ અને નિષ્પક્ષપાત પણે અવલોકન કરેલું હશે તેમને તો એમજ ખાત્રી થશે કે જૂના વખતમાં ગુજરાત અને કાઠિઆવાડમાં જંગલી લોકો વસતા હતા તથા મારફડ, લૂંટફાટ અને અંધાધુંધીથી દેશ પૂર્ણ ભરેલો હતો. જેમ જેમ આ દેશમાં જૈન ધર્મ વૃદ્ધિ પામતો ગયો તેમ તેમ શુદ્ધ સંસ્કારથી દેશ સુધરતો થયો છે. માત્ર થોડાંક વર્ષમાં જ વેદ ધર્મધ્વજ ફરકાવી આખા ભારતવર્ષમાં કાશ્મીરથી રામેશ્વર સુધી અને દ્વારિકાથી જગન્નાથ પુરી સુધી દિગ્વિજય કરનાર, સંસ્કૃત લેખનમાં પહેલો નંબર ધરાવનાર આદિ શંકરાચાર્યને આજે ૨૩૭૮ વર્ષ થયાં છે એમ શ્રી દ્વારિકાની શારદાપીઠના શંકરાચાર્ય શ્રીમન્માધવતીર્થ સ્વામીની પત્રિકામાં છાપેલ આદિ શંકરાચાર્યજીના સંવત ઉપરથી જણાય છે. શંકર દિગ્વિજય નામક ગ્રંથે પૈકી એક આનંદગિરિએ અને બીજો માધ્વાચાર્યે રચેલ છે તેમાં પણ સ્પષ્ટ લખ્યું છે કે આદિશંકરાચાર્યજીની પહેલાં આખા ભરતખંડમાં જૈન અને બૈદ્ધમત સર્વત્ર દિવિજય કરી રહ્યા હતા. આદિશંકરાચાર્યજીના પ્રયાસ વડે, બૈદ્ધધર્મ કે જે જૈનધર્મના એક ફાંટા રૂપ હતું એમ ઠેકટર હંટર સાહેબે સુધારીને છપાવેલા હિંદના ઇતિહાસમાં સ્પષ્ટ લખ્યું છે એ બૌદ્ધધર્મને હિંદમાંથી નાશ થયો પણ બૈદ્ધધર્મના પણ મૂલરૂપ જૈનધર્મ તો ચાલુ જ રહ્યા. જ્યારે શંકરાચાર્યજી તરફથી જૈનધર્મ ઉપર અતિહાડમારી અને જુલમ શરૂ થયો ત્યારે જેવી રીતે જરાસંઘની હાડમારીથી ભગવાન શ્રીકૃષ્ણએ દ્વારકાનું શરણ લીધું હતું તેવી જ રીતે જૈનધર્મી વીતરાગ પુરૂષોએ પિતાના પ્રાચીનતમ તીર્થરૂપ સૌરાષ્ટ્રનું શરણ લીધું. જેનો જ્યારે સૌરાષ્ટ્રમાં રહેવા આવ્યા ત્યારે આ દેશમાં મૂલવતની તોફાની અવસ્થામાં રહેતા હતા. જૈનોના આગમનથી સૌરાષ્ટ્ર દિન પ્રતિદિન સુધરવા લાગ્યું હતું. આવી સ્થિતિ છતાં રા. બા. હરગોવિંદદાસભાઈ જણાવે છે કે “ગુજરાત અને કાઠિવાડ કોઈ કાળે પણ Page #92 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ શ્રી. જૈન ક. ક. હેરલ્ડ. જૈનમય થયાં નથી, અને જેનનું સામ્રાજ્ય પણ થયું નથી. રા. ગોકળદાસે વલ્લભાચાર્ય વગેરેના દાખલા આપી વૈષ્ણવો વગેરેનું જણાવ્યું છે તે તે મુકાબલે આધુનિક સમયની વાત છે, શૈશવ અને વૈશ્નવધર્મ તે ઘણું પ્રાચીન છે.” આ કથનમાં તો રા. બા. હરગેવિંદદાસભાઈનું વલણ ભાષાની પ્રાચીનતાથી ધર્મની પ્રાચીનતા તરફ સપક્ષ ખેંચાયું જણાય છે. સત્યવાતની સિદ્ધિ કરનારા તાણખેંચ રહિત અને અપક્ષપાતી હોવા જોઈએ. ભલે વલભાચાર્યને પુષ્ટિસંપ્રદાય તથા શ્રી સ્વામીનારાયણ મહારાજને ઉદ્ધવસંપ્રદાય નવીન મત્ત તરીકે રહ્યા પરંતુ તેમાં જે જે વ્યાપારી વર્ગ પ્રતીત થાય છે તે તેની અમુક પેઢીના વડવાઓ તે જૈન જ હતા અને જે સાધારણ વર્ગ પૈકી કોળી, કાઠી, ખોજા, લહાણું કણબી, વાઘરી, ઢેડ, ચમાર, મોચી વગેરે જાતે સ્વામીનારાયણ, વગેરે ધર્મ પાળે છે તે તે જાતે તે સૈકા પહેલાં સાહિત્ય ખેડનાર તરીકેની ગણનામાં જ નહતા અને હજી પણ ભાગ્યે જ છે. એ હલકાવગી જેવી જાતો તો “રામ” નું ભજન કરતી હતી કે જે રામ સાહિત્યક્ષેત્રમાં ખેડકરનાર વીતરાગ જૈનોને અને પરમતત્વ વેદાંતીઓને માનનીય છે “રામ” નામક પવિત્ર શબ્દમાં વિવાદ ન હતું પરંતુ વિવાદ તે સંપ્રદાયી વાડા બાંધવાવાળાએ ઉભા કરેલા છે. એમ વેદવિદ્ શ્રીમાન દયાનંદ સરસ્વતિનું પણ માનવું છે. એ વાડાવાળાઓ રામનું પરમકૃષ્ટ-પ્રેમથી ભજન કરતા નથી અને તેમની મહત્તા કાંઈક ઘટાડવાના હેતુથી મર્યાદા પુરૂષોત્તમ તે દશરથી રામ અને પૂર્ણ-પુરૂષોત્તમ તે વૃંદાવનવાસી કૃષ્ણ વગેરે ભેદ દાખવે છે એવું પુષ્ટિ પંથના પુસ્તકો વાંચવાથી નિપક્ષપાતી જનોને પ્રતીત થાય છે. વિના સમયે આ નાનો અને આ માટે એવું જે કહેવું તેજ તકરારનું મૂળ છે. જ્યાં અભેદતા છે ત્યાં તકરાર શી ! ! ! અને જ્યાં ભેદતા છે ત્યાં સંપની આશા શી ! ! ! આધુનિક સમયમાં બ્રાહ્મણ સિવાયની ઘણીખરી કેમ પૈકી જે જે વ્યાપારી વર્ગ સ્વામીનારાયણ, પુષ્ટિપથ, ખીજડાપંથ, વગેરે પાળે છે તે તે તપાસ કરતાં પ્રાચીનકાળમાં જેને હતા. દાખલા તરીકે બોટાદમાં દોશીવાણીઆ હાલમાં સ્વામીનારાયણના પંથમાં છે તે તથા સોરઠ વગેરે સ્થળે કેટલાક વાણીઆઓ જામનગર એટલે નૃતનપુરીમાંથી શ્રીમાન મહેરાત ઠાકરે તથા શ્રીમાન દેવચંદ્રજીએ અઢીસે વર્ષ પહેલાં ચલાવેલો ખીજડાપંથ એટલે નિજાનંદ સંપ્રદાય પાળે છે તેમના વડવાઓ જનધર્મ પાળતા હતા. હાલમાં વલ્લભી સંપ્રદાયમાં કેટલાક મોઢજ્ઞાતિના વાણીઆઓ ચુત વૈષ્ણવ તરીકે પ્રતીત થાય છે તેમનામાં પણ કેટલેક સ્થળે તપાસ કરતાં, તેમના વડવાઓ પણ પ્રાચીન કાળમાં જૈનધર્મ પાળતા હતા એમ નિર્ણય થાય છે. ગત વર્ષના શ્રી જૈન શ્વેતાંબર કોનરન્સ હેરલ્ડના પર્યુષણ અંકમાં એક ઐતિહાસિક પ્રશસ્તિ નામક લેખ છપાએલ છે તેની નોટમાં લખ્યું છે કે “હાલમાં મોઢ વાણીઆ ઘણે ભાગે વૈષ્ણવે જોવામાં આવે છે, પણ ૩૦૦, ૪૦૦ વર્ષ પહેલાં ઘણો ભાગ એ જાતિને જૈનજ હતો એમ પ્રાચીન લેખો પરથી માલુમ પડે છે. હજારો જન પ્રતિમાઓ ભરાવેલી આજે વિદ્યમાન છે. મોટા મોટા પ્રતિષ્ઠા મહોત્સવ તથા મહાન મંદિર બનાવ્યાના લેખો ઘણે ઠેકાણેથી મળી આવે છે. વળી કળિકાળ સર્વજ્ઞ બિરૂદધારક કુમારપાળરાજન પ્રતિબોધક શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય પણ મોઢ જ્ઞાતિ કુલોત્પન્ન જ હતા.” તપગપ્રભાવક સોમસુંદર સુરિના સદુપદેશથી ખંભાત નિવાસી પર્વત નામને મોઢ વાણીઓ કે જે ચુસ્ત જૈનધર્મ પાળતો હતોતેણે પિતાના કલ્યાણ માટે શ્રી મહાવીર પ્રભુ પ્રણીત Page #93 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન ગુજરાતી ભાષાનું સાહિત્ય. ૨૭૯ દ્વાદશાંગી, સંવત ૧૪૭૨ માં લખાવેલી છે. વળી તેણે શત્રુજ્ય, ગિરનાર, આબુ, વગેરે અનેક સ્થળે લાખો ગમે દ્રવ્ય ખર્ચાને આત્મશાંતિ મેળવી હતી. મોઢ ઉપરાંત કેટલાક ઓશવાળ તથા પોરવાડે પણ વૈષ્ણવ વગેરે ધર્મ પાળે છે તેમના વડવાઓ પણ જૈન હતા એ પ્રમાણે પ્રાચીનકાળમાં જેનોમ એક ધનાઢય સાહિત્યશોખીન અને ધર્મી તરીકે સર્વત્ર પ્રચલિત હતી. જૈન ધર્મની વ્યાખ્યા પણ ઘણી જ વિશાળ અને સર્વ દેશી એટલે અનેકાંત છે. જૈન શબ્દમાં વૈશ્નવો અને શેવોને પણ સમાવેશ થાય છે. જેઓ રાગદ્વેષને જીતીને પિતાના શુદ્ધ પૂર્ણ બ્રહ્મ અગણિતાનંદ અક્ષરાતીત સ્વરૂપે સ્થિત થયા છે તે જિનદેવ છે અને જેઓ રાગદ્વેષ જીતીને અનાદિ સિદ્ધ સહજાનંદસ્વરૂપમાં સ્થિત થવા પ્રયાસ કરે છે તે જૈન છે. આ વ્યાખ્યા શૈવ, વૈશ્નવ કબીરપંથી આર્યસમાજષ્ટ, વગેરે જગતના સર્વ ધર્મો શ્રી જિનદેવના અભેદમાગમાં અંતર્ગત થાય છે. જે જેટલે અંશે નિજ સ્વરૂપમાં વિલીન થયેલે પિતાને અનુભવે છે તે તેટલે અંશે જૈનજ છે. ભલે તે કેશરનો ચાંદલો કરતા હોય અથવા ભસ્મનું ત્રિપું કરતો હોય કે ઉર્ધ્વપુંડ તિલક કે બિંદિ કરતો હોય વા મુહુપત્તિ બાંધતો હોય તે પણ તેણે જેટલે અંશે રાગદેપ છત્યાં તેટલે અંશે તે જૈન જ છે. બાહ્યાચાર એટલે વ્યવહાર ધર્મ કે લૈકિક ધમાં ગમે તે પાળતો હોય તે પણ તે અલૈકિક માર્ગમાં તો જેનજ છે. જૈન શબ્દની બ્રહ્મમાં ઘટના કરીને કોઈ કહેશે કે આત્મા એટલે બ્રહ્મજ્ઞાનમય હોઇ જગતરૂપે જગતમાં વ્યાપક છે માટે એ અપેક્ષાએ આખું જગત બ્રહ્મ રૂપજ છે, બ્રહ્મજ છે, તે તેની સાથે અમારે તકરાર નથી કારણકે જેને જેને આત્મા કહે છે, વેદાંત તેને જ બ્રહ્મ કહે છે. આ પ્રમાણે એક વાક્યતાજ છે. અભેદતા સમજાયા સિવાય વીતરાગપણું પ્રાપ્ત થઈ શકે જ નહિ. શિવ અને વિષ્ણુનાં દેવાલયો એ જન દેવાલયોનું અનુકરણ છે એ તે સમર્થ વિદ્વાન સ્વામીજી દયાનંદ સરસ્વતિને પણ માનવું પડે છે. આ વાતને કદાચ કોઈ કદાગ્રહી ઈનકાર કરે તો ભલે સુખેથી ઈનકાર કરે તેથી સત્યને શો આંચ છે ! ! ! સૂર્યને ઘૂવડના પ્રમાણપત્રની જરૂર નથી. વિચારશીલ પુરૂષ પ્રામાણિકપણે વિચાર કરશે તે તેમને જ આ વાત પર વિશ્વાસ બેશી શકે એવું છે. જ્યાં પક્ષપાત છે ત્યાં સત્યાસત્યને ચોકસ નિર્ણય કરાવવાની આશા રાખવી વ્યર્થ જ છે. જગત્માં નિર્પક્ષપાતજ પૂજ્ય છે પ્રામાણિક પુરૂષો જ આ લેકના ઈશ્વરવત છે. રા. બા. હરગોવિંદદાસભાઈ હ્યુએન્સાંગના લેખના આધારથી લખે છે કે “કુમાર પાળ જેણે હિંસા અટકાવી દીધી ને ઘણે અંશે જૈન ધર્મનો સ્વીકાર કર્યો, તે પણ શિવ શક્તિ આદિને ન માનતે એમ નથી. બધા રાજાઓ બંને ધર્મને ઉત્તેજન આપતા એમ લાગે છે અને લોકો પણ એજ રીતે વર્તતા સમજાય છે.” કુમારપાળે ઘણે અંશે જેનધર્મ સ્વીકાર્યો હતો એમ નહિ પણ કુમારપાળ સશે પરમ જૈન હતો. જેનમાં આત્મા એટલે શિવને અનંત શક્તિરૂપ જ્ઞાન, દર્શન, ચારિત્ર છે, એટલે કે શિવ અને શક્તિ છે જેને પરમ માન્ય છે. આત્મારૂપ શિવથી જ્ઞાન દર્શન અને ચારિત્ર રૂપ અનંત શકિત ભિન્ન નથી અર્થાત શિવ અને શક્તિને અભેદ છે. બધા રાજાઓ બંને ધર્મને ઉત્તેજન આપતા હતા એટલે કે રાજાઓ જેન હેઈ, જૈન ધર્મના મુખ્ય સિદ્ધાંતાનુસાર કોઈ પ્રતિ દેષ નહિ કરતાં પ્રાણી માત્રને માન આપીને અખિલ વિશ્વની ઉપાસના કરીને અભેદ ભાવને ભાવતા Page #94 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ જૈન શ્વે. કાન્ફરન્સ હેરલ્ડ હતા. જ્યાં વસ્તુ સ્થિતિ આવી હતી ત્યાં કાઈ રશૈવ કે વૈશ્નવ ધર્મના વિદ્વાન નરરત્ન આવે તેની જૈન રાજાએ કદર કરે એમાં નવાઇ નથી. જો કે દેખીતા ચુસ્ત વૈશ્નવેશ અને રોવે જૈનાને ન માનવા ઉપદેશ દે, છતાં પણ જૈન રાાએ તે તે થવા અને વૈશ્નવા પ્રતિ, આત્મભાવે પરમ ભાવ રાખે છે. હેમાચાયે સિદ્ધરાજને તથા કુમારપાળને સેામનાથનુ દહે સમરાવવાની સમજૂતી આપી અને જૈનધર્મના દેવી બ્રાહ્મણોએ સિદ્ધરાજને શૈત્રુંજ્યની જાત્રા કરતાં અટકાવવા પ્રયાસ કર્યા પણ નિષ્ફળ ગયા અને સિદ્ધરાજે આદિનાથની યાત્રા પૂર્ણ ભાવથી કરી હતી. જૈનના મુખ્ય સિદ્ધાંત પ્રાણી માત્ર તરફ પ્રેમ રાખીને આત્મસ્વરૂપે સ્થિત થવું તે છે. એ સિદ્ધાંતને જેટલે અંશે જે પ્રાણી સ્વીકારે તેટલે અંશે તે પ્રાણી જૈન છે ભલે તે ગમે તે દેશમાં હાય, ગમે તે જ્ઞાતિમાં હોય તથા ગમે તે વ્યવહારૂ ધર્મ પાળતેા હાય તાપણું તે જૈનજ છે. આવા ઉચ્ચતમ વિચાર વિના એકતા થતી નથી અને એકતા વિના દેશનું કલ્યાણ પણ થતું નથી. જે દેશમાં આવા પરમ જેની સિદ્ધાંતને માન મળે છે તે દેશનું કલ્યાણ પ્રત્યક્ષ આ લેાકમાંજ દિગ્વિજયીપણે અનુભવાય છે. આ દરજ્જે તે જૈતાનું સામ્રાજ્ય અત્યારે પણ છે. અત્યારે સિદ્ધાંતપે જૈતાનુ સામ્રાજ્ય છે અને પ્રાચીન કાળમાં વ્યવહાર એટલે લાકિક માર્ગ અને આત્મજ્ઞાન એટલે અલૈાકિક સિદ્ધાંત રૂપે જૈનાનું સામ્રાજ્ય હતું. k રા. બા. હરગોવિંદદાસભાઇ લખે છે કે “ શ્રીકૃષ્ણ પે।તે સેામનાથ અને ગિરનારની જાત્રાએ બે વખત ગયા હતા. ” અત્રે જાણવું જોઇએ કે ખુદ શ્રીકૃષ્ણ ભગવાન્ પરમ જેની એટલે અખંડ આત્મજ્ઞાની-ક્ષાયક સમકતવત-વીતરાગ પુરૂષ હતા. ગિરનારમાં શ્રીકૃષ્ણના કાકા સમુદ્રવિજયના પુત્ર તૈમનાથ પ્રભુનું રહેઠાણ તથા જ્ઞાન ધ્યાનનું સ્થલ હતું તેથી ત્યાં જવાથી સસમાગમ, તથા ધ્યાનાદિ સારી રીતે થઇ શકશે એમ ધારીને શ્રીકૃષ્ણજી જાત્રાએ ગયા હતા. સામનાથમાં સામ એટલે ચંદ્ર અને નાથ એટલે પ્રભુ, ચંદ્રપ્રભુ એ જીતેશ્વરનું એક નામ છે. જિનેશ્વર એ નિરંજન નિરાકાર જ્યોતિ સ્વરૂપ છે તે ખુખી શિવલિંગથી પ્રતીત થાય છે. વળી પ્રભાસ એ જેતેનું પ્રાચીન કાળનું પરમ પવિત્ર સ્થલ તથા એકાંત સ્થલ જેવું છે જેથી શ્રીકૃષ્ણુજી ત્યાં ગયા હતા તે પણ વ્યાજબીજ છે. એ બંને સ્થળાની યાત્રાવડે શ્રીકૃષ્ણ ભગવાનને જ્ઞાન ધ્યાન અને વીતરાગ દશામાં ઘણા લાભ થયા હતા. હેમચંદ્રસૂરિએ સિદ્ધરાજને સેામનાથનું નવું દેવલ બધાવવા સૂચના કરી હતી તે હેમચંદ્રની સમાન ભાવના અને વીતરાગીપણું બતાવી આપે છે. વૈશ્નવાચાર્યું કે શ'કરારાય જૈનનાં દેવલ બ ધાવવાની સૂચના કરી સમાનભાવ ભાવી ગયલા છે તેને પુરાવે! ઇતિહાસની તેાંધામાં જોવામાં આવતા નથી. આગળ જતાં રા. બા. હરગોવિંદદાસભાઇ કાંટાવાલા લખે છે કે ગિરનાર ઉપર જેમ જૈન દેવાલયેા છે તેમ ઉપરની ટ્રકે! પર અંબાજી ને કાલિકાજીનાં "" દેવાલયેા છે. આબુરાજ ઉપર જેમ જૈનતાં દેવાલય છે તેમ શૈવનાં તે દેવીઓનાં દેવાલયે। જુના વખતમાં પણ હતાં ” આગળ જતાં રા. . હરગોવિંદદાસભાઇ હ્યુએન્ત્યાંગનાં ક્કરથી જણાવે છે કે ( ઇ. સ. ૬૪૦ ) વલ્લભીપુર વિષે લખ્યું છે કે ત્યાં સેકડા દેવાલયેા તેા દેવનાં છે તેના સાધુની સખ્યા માટી છે. ’’ આમાં જૈનની વાત આવતી નથી અને સેંકડા દેવનાં દેવાલય કહ્યાં તે વૈદિક ધર્મનાં હતાં. વૈદિક ધર્મના મુખ્ય પાષકા બ્રાહ્મણા હતા. તેમાંના કેાએ ભાગ્યેજ જૈનધર્મ સ્વીકાર્યાં હશે. એ લોકાની વસ્તી "C Page #95 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન ગુજરાતી ભાષાનું સાહિત્ય. ૨૮૧ ગુજરાતમાં ઘણી હતી તેમ ક્ષત્રિય, વાણીઆ, કણબી, સુતાર, સોની, વગેરે જાતે વસતી હતી એટલે ગુજરાતમાં જંગલી જાતેજ હતી એ કહેવું કારણ નથી.” આવા પ્રકારનું રા. બ. હરગોવિંદદાસભાઈનું લખવું કેટલે દરજજે ટકી શકે છે તે આ લેખ પૂર વાંચીને જ વાચક વર્ગ સમજી લેશે. અત્રે જણાવવું જોઈએ કે મહાવીર નિર્વાણ પછી ૯૦૦ વર્ષ એટલે ૨૪૪–૯૦૦=૧૩૪૦ વર્ષ ઉપર શ્રી વલ્લભીપુર નગરમાં દેવર્કિંગણિ ક્ષમાશ્રમણ ભગવાનના પ્રમુખપણ નીચે જેનશ્વેતાંબરના ચૌદ હજાર સૂત્રાદિ લખાયાં હતાં. હ્યુએન્સાંગ ઈ. સ. ૬૪૦ માં હિંદમાં આવ્યા હતા તે ઈ. સ. ૧૯૧૩ માંથી ૬૪૦ બાદ જતાં બાકી ૧૨૭૩ વર્ષ રહે છે એટલે કે આજથી ૧૩૪૦ વર્ષપર વલ્લભીપુર નગરનું સામ્રાજ્ય ગુજ. રાત અને કાઠિવાડમાં હતું તથા તે વખતે જૈન ધર્મ પુર જોરમાં હોઈ તથા વલ્લભીપુરમાં ખાસ જૈનનું પ્રબલ હોઇ, તેજ નગરમાં જૈનમુનિઓની મોટી સભા મળી હતી. અને આજથી ૨૭૩ વર્ષ ઉપર એટલે જૈન મહાન સભા મળ્યા પછી ૬૭ વર્ષે હ્યુએન્સાંગ સૌરાષ્ટ્રમાં આવ્યું ત્યારે વલ્લભીપુરમાં જેમનું નામ નિશાન નહતું એ કઈ પણ રીતે ઐતિહાસિક પ્રમાણથી સિદ્ધ થઈ શકતું નથી કારણ કે ગુજરાત અને કાઠિવાડના ચક્રવર્તિ મહારાજા શિલાદિત્ય ચુસ્ત જૈન ધર્મી હતા, વાણીઓ પણ જૈન ધર્મી હતા, ફક્ત બ્રાહ્મણે વેદ ધમી હતા તેઓ પ્રોકૃત કે અપભ્રંશ બોલતા નહિ કારણ કે અપભ્રંશ બોલે તે લેછ કહેવાય એમ તેઓ માનતા હતા. એ કારણથીજ બ્રાહ્મણવર્ગો અપભ્રંશ-ગુજરાતી ભાષામાં લખવાને બદલે સંસ્કૃતભાષામાંજ સર્વગ્રંથો લખવાનો રિવાજ રાખ્યો હતો. અપભ્રંશ ગુજરાતીમાં ન લખવું એ તેમને ખાસ આગ્રહ હતું. ગુજરાત અને કાઠિવાડમાં બ્રાહ્મણોની વિશેષ વસ્તી મૂળરાજ અને સિદ્ધરાજના સમયમાં થઈ છે એ પણ ભૂલવાનું નથી. વળી સૌરાષ્ટ્રમાં ક્ષત્રિય, વાણીઆ વગેરે હતા તે તે જેનકાલની વાત છે એ પણ ભૂલવાનું નથી, અને એથી પ્રાચીનકાળમાં સૌરાષ્ટ્રમાં જંગલી લોકે નહોતા વસતા એ સિદ્ધ થતું જ નથી. કેલી, ભીલ, નાયકડા, વાઘરી, વગેરે મુળવતની જંગલી અનાર્ય જાત અત્યારે પણ હૈયાતી ભોગવે છે. હાલમાં ગુજરાત અને કાઠિવાડમાં જે ક્ષત્રિયો હૈયાતી ભેગવે છે તે અસલના મૂળવતની નથી એટલું જ નહિ પણ આજથી બેહજાર વર્ષ પહેલાનાં પણ નથી પણ ઈતર સ્થળેથી આવીને વસેલા છે એ વાત આગળ વાંચવામાં આવશે. સંસ્કૃતમાંથી પ્રાકૃત ભાષા થઈ અને પ્રાકૃતમાંથી અપભ્રંશ ભાષા થઈ છે. અપભ્રંશ ભાષા તેજ લગભગ જૂની ગુજરાતી છે. જૂની ગુજરાતી દેશકાળાનુસાર સુધરવા લાગી ત્યારે અર્વાચીન સાક્ષરોએ અર્વાચીન ગુજરાતીને નવી ગુજરાતી એવું નામ આપ્યું. રા. બ. હરગોવિંદદાસભાઈ લખે છે કે “ અપભ્રંશ ઉપરથી જૂની ગુજરાતી થઈ છે, એટલે તેને શાસેની ને માગધી ભાષાઓ સાથે સંબંધ નથી એ વાત ખાસ લક્ષમાં રાખવાની છે. ” આ સ્થલે જાણવું જોઈએ કે પ્રાકૃતિનું રૂપાંતર તે અપભ્રંશ છે તેમજ સહેજ સાજ રૂપાંતર ભેદે શારસેની અને માગધી ભાષાઓ પણ બનેલી છે માટે પ્રાકૃત, અપભ્રંશ, શરસેની અને ભાગધી ભાષાને નિકટનો સંબંધ છે એ ભૂલવા જેવું નથી. જેણે શ્રીમાન હેમચંદ્રાચાર્યજીનું અષ્ટાધ્યાયી-સિદ્ધહેમ-વ્યાકરણ જોયું હશે તેના ખ્યાલમાં આ વાત તો હોવી જ જોઈએ. પ્રાકૃત, અપભ્રંશ, શરની અને ભાગધિમાં લાંબા ભેદ નથી. એક એ વાત પણ સમજવા જેવી છે કે જેના પ્રાચીન ગ્રંથમાં ફકત માગધી ભાષાનાંજ શબ્દો ભરેલા છે એમ નથી પણ સેંકડે પોણોસો ટકાતો સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ શબ્દ Page #96 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ શ્રી જૈન ક. કે. હેરલ્ડ. કે જેમાંથી હાલની ગુજરાતી ભાષા થઈ છે તે શબ્દો ભરેલા છે સેંકડે પણ સો ટકા તે દેશ ભાષા-પ્રાકૃત-અપભ્રંશના છે. જેમ આધુનિક ગુજરાતી ભાષામાં સંસ્કૃત, અરબી, ફારસી, ઇગ્લિશ, વગેરે ભાષાઓનું ભરણું જોવામાં આવે છે તેમ પ્રાચીન વિદ્વાનોના ગ્રંથોમાં મૂલ ગુજરાતી ઉપરાંત માગધી, શીરસેની, સંસ્કૃત, વગેરે ભાષાના શબ્દનું ભરણું છે અને ઘણી ભાષાના જાણ વિદ્વાનોના લેખનમાં બીજી ભાષાના શબ્દો વપરાયેલા હોય એ દેખીતી અને બનવા ગ્ય બાબત છે. જૈન વિદ્વાન જે કે ચાલુ દેશભાષામાંજ લખતા હતા પરંતુ તેમને માગધી, શોરસેની પ્રાકૃત અને સંસ્કૃત ભાષાનું ઉંચું જ્ઞાન હોવાથી, પિતાના ચાલુ ભાષાના લેખનમાં જેમ પ્રેમાનંદે સંસ્કૃત તથા ફારસી ભાષાનો પ્રયોગ કરેલ છે તેમ જૈન વિદ્વાનોએ ભાગધી, શૌરસેની સંસ્કૃત વગેરે ભાષાના શબ્દો વાપર્યા છે. આવી વસ્તુ સ્થિતિ છે છતાં સંપૂર્ણ શોધખોળ કર્યા વગર કહી દેવું કે બસ જૈનના ગ્રંથ તે માગધી ભાષામાં છે અને માગધી તથા અપભ્રંશ-જૂની ગુજરાતી-ભાષા તદન ભિન્ન ભિન્ન છે એ કેવલ સાહિત્યના શોધ ખોળની ખામી બતાવે છે. પ્રાકૃત અને અપભ્રંશ ભાષા કે જે હાલની ગુજરાતીના મૂલરૂપ ભાષા ગણાય છે તે જ ભાષાઓ જેનગ્રંથોમાં છે, પણ કેવલ માગધી તે નથી જ. પ્રાચીનદેશ ભાષા–જૂનામાં જૂની ગુજરાતીમાં ભાગધી, શાસેની અને સંસ્કૃતનું તો માત્ર ઘણું છે. પ્રમાણમાં ભરણું જ છે, જેનગ્રંથોમાં સૌથી જૂનું પુસ્તક આચારાંગ સૂત્રનો પ્રથમ ખંડ છે. આ સૂત્રમાં અર્થ ગાંભીર્યવાળા પ્રાકૃત શબ્દોનો પ્રયોગ જોવામાં આવે છે. આચારાંગ સિવાયના બીજાં સૂત્રોમાં કાંઈક તફાવત વાળી અને સહેલી દેશભાષા વાપરેલી છે. અગ્યાર અંગ કરતાંએ જવાભિગમ વગેરે દ્વાદશ ઉપાંગ સૂત્રોની ભાષા સહેલી અપભ્રંશ ભાષા છે. એમ સૂત્ર તથા ગ્રંથોની ભાષામાં ફેરફાર થતાં થતાં છેવટે સંવત ૧૪૧૨ માં લખાયેલી ગેરમાસાની ગુજરાતી ભાષા બની ગઈ છે. જેને પાસે સૂત્રકાળથી તે આજ સુધીના સાહિત્યના ગ્રંથો હજારો અને લાખો ગમે મોજુદ છે. મૂળ દેશ ભાષામાં જ સૂત્રો લખાયેલાં છે અને તે જૈનોની મૂળ ભાષા હતી. જેનેનું સૌરાષ્ટ્ર એટલે ગુજરાત અને કાઠિવાડમાં સામ્રાજ્ય થયું ત્યારે કાઠી, કળી, ભીલ, નાયકડા, વાઘરી, વગેરે જાતે તથા વિદેશથી આવીને ક્ષત્રિયમાં ભળનારી બીજી જાતો તથા વાઘેર લકે ફક્ત લુંટફાટ, લડાઈ, અને ટંટાફિશાદમાંજ વખતને વ્યય કરતા હતા. બ્રાહ્મણે તે અપભ્રંશ લખતા જ નહિ કારણ કે અપભ્રંશ લખે બોલે તે સ્વેચ્છ કહેવાય એવી તેમની માન્યતા હતી. આવા સમયમાં વ્યાપારી ધનાઢ્ય તરીકે જૈન વર્ગ જ હતો અને જૈનમાં દશા વીશા શ્રીમાળી ઉપરાંત, મઢ, પિોરવાડ, ઓસવાળ વગેરે વાણીઆને અને સુધરેલા ક્ષત્રિયોને સમાવેશ થતો હતો. કેટલાક સુધરેલા બ્રાહ્મણો પણ ગરમ જેવા મહાત્માની પેઠે જૈન થતા એટલું જ નહિ પણ ગેરછ થઇને દેશભાષામાં ગ્રંથ રચતા હતા. જેની ભાષાજ નિયમીત હતી બાકીનાં તો કોઈ ક્યાંથી અને કઈ ક્યાંથી આ વિીને વસ્યા હતા અને કેવલ લડાઈ તેફાનમાંજ સમજતા હતા. જેને સમર્થ વ્યાપારી હતા, રાજ સત્તામાં પણ તેમને સંપૂર્ણ પ્રવેશ હતો તથા મોટા ધનાઢય હતા ઉપરાંત જૈન સાધુઓ દેશ ભાષાને પરમ ઉપાસક હતા એટલે ઉપાશ્રયમાં હંમેશાં જૈનને દેશ ભાષામાંજ ઉપદેશ આપતા હતા. આથી જૈનેની ભાષા શુદ્ધ અને નિયમિત હતી. બીજા લોકો જેમ જેમ જૈનેના સહવાસમાં આવ્યા અને જેનોનું પ્રબળ વધ્યું તેમ તેમ બીજા લોકેએ જેનોની ભાષાનું Page #97 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન ગુજરાતી ભાષાનું સાહિત્ય. ૨૮૩ અનુકરણ કર્યું અને પિતાની અગડંબગડવાળી અને ઢંગધડા વગરની ભાષા છેડતા ગયા અને જેના અતિ પરિચયને લીધે સંસ્કારવાળી દેશ ભાષા બોલવા લાગ્યા. છેવટે આખા ગુજરાત અને કાઠિવાડમાં જૈનેની માતૃભાષા પ્રચલિત થઈ ગઈ. આવા સમયમાં ભાષાના સહાયક, રક્ષક અને પાલક જૈન જ હતા. ગુર્જર લોકો જ્યારે સૌરાષ્ટ્રમાં આવ્યા અને તેમનું પ્રબળ થયું ત્યારથી જ ગુજરાત દેશ અને ગુજરાતી ભાષા એવું નામ પડયું છે. એ ગુર્જર લોકોએ પણ જૈન ધર્મ સ્વીકાર્યો હતો, અને તેથી જેની ભાષા એટલે મૂળ દેશ ભાલાજ બોલવા લાગ્યા હતા. સૌરાષ્ટ્રનો ઈતિહાસ તપાસતાં સ્પષ્ટ તેમાં લખેલું વંચાય છે કે “ સાતમી સદીમાં આ દેશમાં ગુર્જર લોકો આવી વરયા તે ઉપરથી આ દેસનું નામ ગુર્જરત્રા પડ્યું. ગુર્જરત્રા એટલે ગુર્જર લોકેએ સંરક્ષણ કરેલી ભૂમિ, જે ઉપરથી હાલનું ગુજરાત નામ થઈ પડયું છે.” “ જેમ જેમ ઉત્તર પૂર્વમાંથી નવાં રજપૂત વગેરેનાં ટોળાં આવી વસ્યાં તેમ તેમ ઉપરથી જે ભાગમાં તેઓ વસ્યાં તે ભાગનાં હાલાર, ઝાલાવાડ, ગેહલવાડ, બાબરીયાવાડ, કાઠીઆવાડ વગેરે અર્વાચીન નામ પાડયાં.” “દાક્તર ભાઈને એવો મત છે કે આ ગુર્જર લોકેમાંથી ઘણુઓને જૈન સાધુઓએ પિતાના ધર્મમાં લીધા. આ વખત ઘણી એક જાતના ક્ષત્રિયોને પણ જૈનધર્મમાં પ્રવેશ થયો જણાય છે.” આ પરથી રપટ સમજાય છે કે જુદી જુદી જાતિના ક્ષત્રિય વગેરે જેમ જેમ સૌરાષ્ટ્રમાં આવતા ગયા તેમ તેમ જૈનમાં ભળતા ગયા. ભળવાનું કારણ એક તે જૈન મુનિઓનો દેશભાષામાં સીધો અને સરળ ઉપદેશ, બીજું જૈન કોમ વ્યાપારી, ધનાઢય અને પોલિટિ. કલમેન તરીકે દેશમાં અગ્રેસર હતી. એક તેલનાં ટીપાંથી તે હીરા માણેકની લેવડદેવડ માટે એ લોકોને વ્યાપારીની દુકાને જવું પડતું. દુકાનદાર તે જૈન હતા એટલે એ લોકોને જૈન ભાષા, જૈનધર્મ, વગેરેની પાર્ટી અસર થઈ હતી તેથી જ એ લેકે જૈન ધર્મ સ્વીકારતા હતા અને જેનોની માતૃભાષા એટલે ગુજરાતી ભાષા બોલતા હતા. જૈન સાધુઓને ઉપદેશ પણ દેશાભાણામાંજ હતો. આ પ્રમાણે ગુજરાતી ભાષા સાહિત્ય, કે જેના મૂળ ઉ. ત્પાદકો જૈનો જ છે તેની અપૂર્વ કૃદ્ધિ પણ જૈનએ જ કરી છે એટલું જ નહિ પણ એ ભાષા સાહિત્યના પ્રાચીન ગ્રંથો અવિચ્છિન્નપણે જેની પાસે મોજુદ છે એને માટે સાક્ષર શ્રી હિમતલાલ ગણેશજી અંજારીઆ એમ. એ. એલ. એલ. બી. લખે છે કે જૂની ગુજરાતી માટે પદ્મનાભ, ભાલણ, ભીમ, અને નરહરિ એ ચાર સિવાય બીજા ઉપયેગી થઈ શકે તેવા કાજ હાથ લાગ્યા છે. જનેતર સાહિત્યમાં જ્યારે આવી સ્થિતિ છે ત્યારે જૈન સાહિત્યમાં તેવું નથી. તેમાં તો લગભગ ઇ.સ. એક હજારમાં લખેલાં પુસ્તક મળી આવે છે અને ત્યાર પછી પુસ્તકોની સાંકળ તુટી જતી નથી, પણ તે વખતથી તે આજ સુધી એક પછી એક પુસ્તક લખાતાંજ રહ્યા છે એવું આપણા જેવામાં આવે છે. XXXxx પણ તેના ધર્મ પુસ્તકે પહેલ વહેલાં લખાયાં ત્યારે તે વખતની બોલાતી ભાષામાં લખાએલાં હોવાથી ” આ ઉપરથી જૈન સાહિત્ય સંબંધ તથા તે સાહિત્ય વલ્લભીપુરમાં આજથી ૧૫૦૦ વર્ષ ઉપર તે વખતની બોલાતી દેશ ભાષા એટલે મૂળ ગુજરાતીઅપભ્રંશ-પ્રાકૃત-ભાષામાં લખાયેલાં છે એ સહજ રીતે સમજી શકાશે. પ્રાકૃત-મૂલ પ્રાકૃતમાં જેમ ઉજન મુનિઓએ ગ્રંથો લખ્યા છે તેમજ જેમ જેમ ભાષામાં રૂપાંતર થતું ગયું તેમ તેમ તે રૂપાંતરવાળી ભાષામાં પણ જેનોએ ગ્રંથો લખ્યા છે. છે આમા સૈકાની લગભગ અ૫સંશનું નામ ગુજરાતી ભા'૫ડયું ત્યારથી ગુજરાતી Page #98 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ શ્રી જૈન ક. કે. હેરલ્ડ. ભાષામાં પણ જૈનમુનિ મહાશાએ હજારે ગમે પુસ્તક લખેલાં છે. આને માટે સાક્ષર શ્રી હિમતલાલભાઈને એ અભિપ્રાય છે કે “ જૈન વિદ્વાનેમાંથી કોઈ કોઈએ ભાષા શાસ્ત્રનાં સ્વતંત્ર પુસ્તકે લખીને પણ ગુજરાતી ભાષાની સેવા કરી છે. આવા વિદ્વાનોમાં હેમાચાર્ય સૌથી પ્રથમ પદવી ભોગવે છે, “શબ્દાનુશાસન” નામનો કેશ “દેશનામ માળા” નામને દેશી શબ્દોને સંગ્રહ અને “ પ્રાકૃત વ્યાકરણ” એ ત્રણ ગ્રંથ ગુજરાતી ભાષાના અને ભ્યાસીને માટે અમૂલ્ય છે.” રા. બ. હરગોવિંદદાસભાઈ એવું અનુમાન કરે છે કે “જે જૈન ગ્રંથમાં શૈારસેની ને માગધીનું ભરણું હોય, તે જૂની ગુજરાતી અથવા શુદ્ધ જૂની ગુજરાતી ન ગણાય. ” આ અનુમાન ઉપરથી તે એમ સમજાય છે કે ફારસી અને સંસ્કૃત શબ્દોને પ્રયોગ પણ જે ગ્રંથમાં હોય તે ગુજરાતી ભાષાના ગ્રંથો પણ જૂની ગુજરાતી, નવી ગુજરાતી કે શુદ્ધ ગુજરાતી ભાષાના ગ્રંથો તરીકે કહી શકાય નહિ. અત્રે જણાવવું જોઈએ કે પ્રેમાનંદના કાવ્યોમાં પણ ફારસી તથા સંસ્કૃત શબ્દનું ભરણું છે ઉપરાંત ગ્રામ્ય શબ્દો પણ કવચિત જોવામાં આવે છે. જુઓ પ્રેમાનંદમાં કાવ્યોમાં “આટોપવું” એ મરાઠી છે ઓખાહરણમાં “તૈયાર” શબ્દ છે, ભ્રમર પચીશીમાં “કમાન” શબ્દ છે, ઋષ્યશૃંગાખ્યાનમાં “માઝા શબદ છે, મામેરામાં ગુમાન” “નુર” વગેરે શબ્દો છે, નળાખ્યાનમાં “ચહેબચો” “ફાંકડી વગેરે શબ્દો છે, દાણલીલામાં “મિરાત” “લત” એ શબ્દો છે. ઉપરાંત ઓખાહરણ, માર્કડેયપુરાણ, વગેરેમાં “ફેજ” “માફ “બખતર ” “ક” “ખબડદાર ” “રમલ” “તાબે' વગેરે ફારસી ભાષાના શબ્દો છે. સંસ્કૃત શબ્દોનું ભરણું તે ઘણું જ છે. અપભ્રંશ શબ્દો પણ ઘણે ઠેકાણે જોવામાં આવે છે. નરસિંહ મહેતાની ભાષામાં પણ સંસ્કૃત અને ગ્રામ્ય શબ્દો જોવામાં આવે છે. તે જેમ જૈન મુનીઓ સંસ્કૃત, પ્રાકૃત, શૌરસેની, માગધી, વગેરે ભાષાના જાણું હોવાથી તેમણે દેશભાષામાં સંસ્કૃત, ભાગધી, વગેરે ભાષાના શબ્દો વાપરેલા છે તેમજ પ્રેમાનંદ, નરસિંહ મહેતા, વગેરેને સંસ્કૃત તથા ગ્રામ્યભાષા વગેરેનું જ્ઞાન હતું જેથી તેમણે દેશ ભાષામાં તેવા પ્રકારના શબ્દો વાપરેલા છે. પ્રેમાનંદ વગેરે આધુનિક છે અને જૈનમુનિઓએ તે ઘણાજ પ્રાચીનકાળથી પિતાની દેશ ભાષામાં ગ્રંથ લખી રાખ્યા છે. માટે જેનોની મૂળ ગુજરાતી ભાષા છે અને જ્યારથી હિંદમાં મુસલમાની સત્તા જામી ત્યાર પછી કેટલેક વર્ષે બ્રાહ્મણમાંથી સંસ્કૃત વિદ્યા ઘસાવા લાગી અને છેવટે એ લોકોને પણ જનની માતૃભાષા જે ગુજરાતી તે લખવા બોલવાનો પ્રસંગ આવ્યો, ઉપરાંત સૈરાષ્ટ્ર-ગુજરાત અને કાઠીઆવાડ માં વલ્લભાચાર્ય વગેરેનું આગમન થયું ત્યારે મઢવાણી વગેરે કે જેઓ જૈન હતા તેઓ વૈશ્નવાદિ થયા પણ ભાષા તે જેનેનીજ એટલે ગુજરાતીજ બેલાતી રહી. બ્રાહ્મણોમાંથી સંસ્કૃત વિધાને ઘણે અંશે નાશ થયો, બ્રાહ્મણ ભિક્ષાવૃતિ જેવું કરવા લાગ્યા, જૈનમાંથી થએલા વૈશ્નવાદી તેમના ઉદર ભરણનું સાધન થયું, વૈશ્નવાદિ મૂળ જૈન હોવાથી જૈનમાંથી ઉતરી આવેલી ગુજરાતી ભાષા બોલતા હતા તેથી તેમને રંજન કરવા સારૂ દેશ ભાષાના સાહિત્ય નિમિત્તે પ્રેમાનંદાદિ બ્રાહ્મણોએ પિતાને મૂળ સિદ્ધાંત બ્રાહ્મણોએ અપભ્રંશ ન બોલવું તે છોડી દઈને ગુજરાતી ભાષામાં જ ગ્રંથ લખવા માંડયા અને એ નિમિત્તે, જેને માંથી ઉતરી આવેલી અને આઠમી સદી પછી ગુજરાતી ભાષા તરીકે પ્રસિદ્ધ થયેલી ભાષામાં એક જાતને સારે વધારો થયો. ભંભાભાની સ્પર્ફોમાં પ્રેમાનંદે ગુજરાતી ભાષાની Page #99 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન ગુજરાતી ભાષાનું સાહિત્ય. ૨૮૫ પ્રશંસનીય સેવા બજાવી છે, પણ તેથી કાં “ પ્રાચીન ગુજરાતી ભાષાનું સાહિત્ય તા જૈની એ પાસેજ છે તથા ગુજરાતી ભાષાના મૂળ ઉત્પાદકો તાજ છે' એ અચલ સિદ્ધાંતને હાનિ નથી પણ પુષ્ટિ મળે છે. આઠમી સદી પછી ગુજરાતનું રાજ્ય મડાયું અને તર સ્થળેથી લોકો આવીને વસ્થા, દેશભાષાનું વ્યાકરણ જૈન પંડિત હેમચન્દ્રે પ્રથમ લખ્યું, એના સબંધમાં સ્વર્ગીય કવિ નર્મદાશ’કર લાલશંકર લખે છે કે “ સંવત ૮૦૨ માં ગુજરાતનું રાજ્ય મડાયું તેવામાં તે પ્રદેશની લાકભાષા તે પ્રાકૃત વિશેષે પ્રાકૃત સનાતી હતી. પછી ઉત્તર હિંદુસ્તાન તથા કચ્છ ભણીથી ઘણાક લેાક આવી વસ્યા; અને રાજ્યની સરહદ વધવાથી: મેવાડ, માળવા, લાટ એ દેશના લેાક પણ સબંધી થયા. એ કારણેાથી ગુજરાતમાં ખેલાતી પ્રાકૃતમાં કેટલુંક મિશ્રણ થતું ચાલ્યું અને પછી પડત હેમચંદ્રે સશાધન કરી પોતાના સમયની ગુ જરાતીમાં ખેલાતી લોકભાષાને અપભ્રંશ એ નામ આપ્યું,-જેમ માગધી, શૌરસેની, પિશાચી તેમ અપભ્રંશ, અને તેનું વ્યાકરણ રચ્યું. ” આથી પણ સિદ્ધ થાય છે કે જૈન પ ંડિત હેમચંદ્રની પહેલાં બ્રાહ્મણુ ધર્મમાં કોઇ પણ ગુજરાતી ભાષાની સેવા બજાવનાર થયા નથી અર્થાત્ સાથી પહેલી ગુજરાતી ભાષાની સેવા બજાવનાર પણ જેનેાજ છે. "" જૈનાની સખ્યા પ્રાચીન કાળમાં ઘણી હતી અને તે લેાકા જે ભાષા ખેાલતા હતા તેજ ભાષા ગુજરાતી ભાષા તરીકે સંવત્ ૧૩૫૬ પછી પ્રસિદ્ધ થઇ છે. આને માટે કવિ નર્મદાશ ́કર લખે છે કે “ સંવત ૧૩૫૬ પછી મુસલમાની હાકમીમાં ગુજરાતની તે ગુજરાતી એવી રીતે ગુજરાતી ભાષા પ્રસિદ્ધિમાં આવી. ” આવી વસ્તુ સ્થિતિ છતાં પાછળથી વધુભાચા વગેરેના આવવાથી જૈતાની વસતી ઘટી ગઇ, પણ ભાષા તા નેાની મૂળનીજ રહી ગઇ; ધર્મ બદલાયા પણ ભાષા ન બદલાઇ. આમ છતાં પણ રા. બ. હરગોવિંદદાસભાઇ લખે છે કે– અન્ય ધર્મીએ, જેમની સંખ્યા જેના કરતાં ઘણી મોટી છે, તેએ તેમને ગુજરાતી ગ્રંથો તરીકે માન્ય ન કરે. આ લખાણ ઉપરથી તેા એવે સિદ્ધાંત નીકળે છે કે ભલે પ્રાચીન ગુજરાતી ભાષાનું સાહિત્ય જૈનીએ પાસેજ હાય, ભલે ગુજરાતી ભાષાના મૂળ ઉત્પાદકો જૈનેાજ હોય, ભલે ગુજરાતી ભાષાનું પહેલવહેલું વ્યાકરણ. જૈન સમર્થ વિદ્વાન હેમચંદ્રાચાર્યજીએ કરેલ. હાય, ભલે ગુજરાતી ભાષાને આદિ કવિ ઉદયવંત હાય, ભલે મૂળ ગુજરાતીના આદિ કવિ દેવહિઁગણિ ક્ષમા શ્રમણ નામક જૈન મહાત્મા હોય, ભલે પ્રાચીન કાળમાં જૈનેાનું સામ્રાજ્ય હોય, પણ હાલમાં તે જૈતાની વસતી બીજા ધર્મવાળા કરતાં થોડી હાવાથી, જૈનાની સત્ય વાતને ઘણી વસતીવાળા ધર્મો ગુજરાતી ગ્રંથા તરીકે માન્ય કરતા નથી. આવાં વચને એ વિચાર રહિત વચના જેવાંજ ગણી શકાય. ભલે અન્ય ધર્મવાળા ઘણા રહ્યા પણ તે નવીનજ. જીએ સ્વામીનારાયણના સ પ્રદાયને ચાલ્યા આજે સે વ થયાં છે કારણકે તે સંપ્રદાય સ્થાપક શ્રી અક્ષરાતીત પ્રકટ પુરૂષોત્તમ સહેજાનંદ સ્વામી વિક્રમ સંવત્ ૧૮૮૬ માં અક્ષરધામમાં પધાર્યાં; શ્રી વલ્લભાચાજીનેા જન્મ સંવત્ ૧૫૩૫ માં થયા હતા એટલે કે એ મહાત્માના પ્રાકટયને આજે ૪૩૫ વર્ષ થયાં છે અર્થાત્ વલ્લભી સપ્રદાય ૪૦૦ વર્ષ થયાં ચાલ્યા છે; પ્રણામી ૫થ ૨૦૦ વર્ષ થયાં ચાલ્યા છે; કબીર પંથ, નાનક પંથ, દાદુ પથ, ઉદાસી પંથ, ચૈતન્ય પથ, એ મુસલમાની ખાદશાહીના સમયમાં પ્રચલિત થએલા છે; રામાનુજ મત ૧૦૦૦ વર્ષ પહેલાં Page #100 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ શ્રી. જૈન . કૅ. હેરલ્ડ. ચાલેલો છે, શંકરાચાર્યજીને મત ૨૩૭૮ વર્ષ ચાલેલ છે) માધ્વ, નિબાઈ, સંપ્રદાય પણ ૧૦૦૦ વર્ષની અંદરના પથ છે. રામદેવ પીર પંથ પણ મુસલમાની રાજ્યમાં નીકળેલો છે. કદાચ આ સર્વે પંથવાળા કહેશે કે વેદ તે ઘણી જ પ્રાચીન છે, તે આ સ્થળે તેમને વિનતિ કરવાની કે તેઓ વેદને માનવાવાળા છે કે પિતાના પંથને વેદથી પણ ઉચ્ચતર માને છે એ એક જુદો વિષય છે, પણ અમે તે ધમની પ્રાચીનતા અર્વાચીનતા ભાષાની ખાતરજ બતાવી છે. જેનના પરમ તીર્થંકર મહાવીરને આજે ૨૪૪૦ વર્ષ થઈ ગયાં છે. બીજા ધર્મવાળાની સંખ્યા વધારે છે માટે જેનેની ભાવા તે ગુજરાતી ભાષા નહિ એ કહેવું તે ન્યાયપુર:સર તે નથીજ. અત્યારે બૈદ્ધ ધર્મ હિંદમાં નથી તે પણ તેની મહાન અસર પૈકી યજ્ઞમાં પશુ વધ ન કરે, વરઘોડા કાઢવા, બ્રાતૃભાવ રાખો વગેરે રહી ગએલ છે, પણ તે નિપક્ષપાતીને જ સમજાશે, ધર્મ પક્ષપાતીઓ તો એમજ કહેશે કે અમારા ધર્મમાં પણ લખ્યું છે કે પશુ વધ ન કરે, બ્રાતૃભાવ રાખ, વરઘોડા કાઢવા વગેરે, એમ કહી ખરી વાતને ઉડાવી દેશે પણ તેથી ભગવાન બુદ્ધદેવે યજ્ઞ નિ. મિત્તે થતા પશુધને બંધ કરીને વિશ્વના પ્રાણીઓને જે અભયદાન આપ્યું છે તેને કોણ નહિ સ્વીકારે ! !! એજ પ્રમાણે જે સમયમાં ધનાઢય જૈન હતા, વ્યાપારી જૈન હતા, રા જ્યાધિકારીઓ જૈન હતા, રાજા પણ જૈન હતા, અપભ્રંશ ભાષાના સાહિત્ય ખેડનાર ફક્ત જેને હતા, બ્રાહ્મણે અપભ્રંશ લખતા કે બોલતા ન હતા, જંગલી પ્રજાને પણ જેના સામ્રાજ્યને લીધે ગુજરાતી ભાષા બોલવાની જરૂર પડી હતી, ગુજરાતી ભાષા લખનાર, બોલનાર અને ખેડનાર જેનેજ હતા, ગુજરાતી ભાષાના મૂલ ઉપાદકેજ જૈન હતા, પ્રાચીન ગુજરાતી ભાષાનું સાહિત્ય પણ જેની પાસે જ હતું અને છે, બે હજાર વર્ષ પહેલાંથી જ દેશભાષામાં જૈનો જ ગ્રંથો લખતા આવ્યા છે છતાં હાલમાં ઘણાખરા જેને વૈશ્નવાદિ પંથોમાં, તેમના અતિ પરિચયને લીધે ભળી જવાથી હાલન અન્ય ધર્મને મોટો વર્ગ ધર્મ પક્ષપાતને લીધે કે સંપૂર્ણ શોધખોળના અભાવે એકદમ એમ કહી દે કે જેનોની ભાષા તે ગુજરાતી કે શુદ્ધ ગુજરાતી નથી તો તે નિષ્પક્ષપાતી અને પ્રામાણિક પુરૂષ માની શકે નહિ. ધર્મના પક્ષપાતને લીધે માણસે મોટી મોટી લડાઈઓ ખેડે છે તે પછી ભાષા જેવી બાબતમાં પક્ષપાત થાય એમાં નવાઈ નથી. જગતમાં નિપક્ષપાતીની તો બલિહારી જ છે એટલા માટે દરેક સાક્ષરોને નિપક્ષપાતી થવાની અમારી સવિનય પ્રાર્થના છે. અન્ય ધમી ઓ જ્યારે જૈન ધર્મનું કાપવાને ખામી રાખતા જ નથી ત્યારે જૈન ધર્મ અન્ય ધમીઓ ઉપર ઉપકાર કર્યામાં ખામી રાખી નથી એને માટે સ્વર્ગીય સાક્ષર શ્રી ઈ. છારામ સૂર્યરામ દેસાઈ ગુજરાતી પત્રના માલિક કહે છે કે “કોઈ પણ જૈનધમી હેમચંદ્રસુરિનાં ગ્રંથોનાં નામો અને તેની શ્લોક સંખ્યા પ્રસિદ્ધિમાં આણશે તે સાહિત્યના સેવકોના ઉપર એક મેટો ઉપકાર થએલો ગણાશે. હેમાચાર્યના ગ્રંથો ઈતિહાસ પર મોટું અજવાળું પાડનાર છે. તેના ગ્રંથ એકલા જિન ધર્મની સેવા કરનારા નથી પણ જગતના ઇતિહાસની સેવા કરનારા છે. એવા અપ્રસિદ્ધ ગ્રંથોની જાણ લોકોને થવી અને કરવી એ થોડી ઉપકારક વાર્તા નથી, અને તેટલા માટે જે જનધમી એ કાર્ય સફળ કરશે તે ગુજરાતી Page #101 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન ગુજરાતી ભાષાનું સાહિત્ય. ૨૮૭ પ્રજા ઉપરજ નહિ પરંતુ ભરતખંડની પ્રજા ઉપર પણ એક માટે ઉપકાર કરતા થઈ પડશે. xxxxxx. જેમ વેદ સાચવી રાખવાને માટે આપણે બ્રાહ્મણોને માન આપીશું, તેમજ બ્રાહ્મણ ધર્મ ગ્રંથો, કઈ પણ જાતના ભિન્નભાવ વગર, સાચવી રાખવા માટે આપણે જેન ભંડારોને આભાર માન્યા વગર રહીશું નહિ. રાસાઓમાં લખાયેલ ઇતિહાસ અને આગમમાં દર્શાવેલી તીર્થકરની “દેશના” પ્રજાની જાણમાં લાવવામાં પાવે તે પ્રજાનાં નેત્ર ઉપર એક નવું જ અજવાળું પડશે.” વિક્રમ સંવત ૧૪૧૨ માં ગુજરાતી ભાષાના આદિ કવિ ઉદયવંતે લખેલ ગત્તમરાસાની ભાષાને રા. બ. હરગોવિંદદાસભાઈ ગુજરાતી ભાષા ઠરાવતા નથી પરંતુ તે ભાષા ખરેખરી ગુજરાતી ભાષા જ છે અને તે તે વખતે બોલાતી ભાષા છે. જુઓ ૌત્તમરાસાની ભાષા – કુકમ ચંદન થડા દેવરાવો, માણેક મેતીના ચેક પુરા, રમણ સિંહાસણ બેસણું એ. તિહાં બેસી પ્રભુ દેશના દેશે, ભાવિક જનનાં કારજ સરશે, ઉદયવંત મુનિ એમ ભણે એ. ગોત્તમસ્વામી તણો એ રાસ, ભણતાં સુણતાં લીલ વિલાસ, સામીપ સુખ નીધિ સંપજે એ. હાલની ગુજરાતી ભાષાના આદિ કવિ ઉદયવંતે સંવત ૧૪૧૧ ની સાલમાં શીલરાસ તથા હંસરાજ વછરાજનો રાસ રચેલ છે અને સંવત ૧૪૧૨ ની સાલમાં ગતમરાસ રચેલ છે. રા. બ. હરગોવિંદદાસ ભાઈએ નરસિંહ મહેતા તથા મીરાંબાઈના દાખલા આપેલા છે. બૃહત કાવ્યદોહન ભાગ ૧ લાની પ્રસ્તાવનામાં જ સ્પષ્ટ લખ્યું છે કે નરસિંહ મહેતાના પદોની ભાષા તેની તે છે કે કેમ એને માટે શંકા છે. એમ પણ લખ્યું છે કે નરસિંહ મહેતાના પદોમાં હાલ જે ભાષા જોવામાં આવે છે તે જ ભાષા નરસિંહ મહેતાના સમયમાં પણ તેવી જ હતી એમ તે કહી શકાય નહિ. સાક્ષરથી નવલરામ ભાઈનો અભિપ્રાય એ છે કે “ઘણાના ધારવામાં એમ છે કે ગુજરાતી ભાષા હાલ બોલાય છે તેમ નરસિંહ મહેતાના વખતથી બોલાતી આવે છે. પણ એ દેખીતી જ ભૂલ છે એટલાં વર્ષ સુધી ભાષા વિકાર ન પામે એ જનસ્વભાવ અને સઘળા દેશની ભાષાઓના ઇતિહાસથી ઉલટું છે. આથી સ્પષ્ટ થાય છે કે નરસિંહ મહેતાની કવિતામાં પાછળ તેમના સેવકોએ ફેરફાર કરી નાખેલ છે. મીરાંબાઈ તો મેવાડ મારવાડ તરફનાં વતની હતાં અને મીરાંનાં જે પદો ગુજરાત કાઠિયાવાડમાં બોલાય છે તેજ પદ મીરાંને નામથી મારવાડ મેવાડમાં પણ બેલાય છે. મીરાંની કવિતામાં પાછળથી ફેરફાર થએલ છે એ તે નર્મદ કવિને પણ અભિપ્રાય છે. જન ધર્મમાં ભાષાનું ગૌરવ જાળવી રાખવાની ખાતર સૂત્રાદિ ગ્રંથોમાં કાના માત્રાનો ફેરફાર કરનારને માટે પણ મહાન પ્રાયશ્ચિત્ત લખેલું છે. એ જ કારણથી જૈન ગ્રંથમાં જે Page #102 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ શ્રી જૈન શ્વે. . હેરલ્ડ. ^^^^^• • વખતે જેવી ભાષા બોલાતી હતી તે વખતની તેવી ભાષા પ્રત્યક્ષ જણાઈ આવે છે, અને મીરાંબાઈ વગેરેની ભાષામાં તેમના અનુયાયીઓએ પાછળથી ફેરફાર કરેલ છે એ પણ સાક્ષરોના અભિપ્રાયથી સિદ્ધ થાય છે. આગળ જતાં . બ, હરગોવિંદદાસ ભાઈ લખે છે કે “ગુજરાત શાળામાં સંવત પૂર્વે ૫૦૦ વર્ષથી સંવત ૧૧૦૦ સુધીમાં જે દષ્ટાંત આપ્યાં છે તે જૂની ગુજરાતી નથી પરંતુ જેનોની પ્રાકૃત છે” આમાં તે સ્પષ્ટ છે કે પ્રાકૃતમાંથી અપભ્રંશ થઈ અને તેનું રૂપાંતર તે ગુજરાતી ભાષા છે. સૂત્રોમાં દેશભાષા એટલે અપભ્રંશ ભાષા જ છે અને અંદર ભાગધી, સંસ્કૃત, શિરસની વગેરે ભાષાનું ભરણું છે. જુઓ આચારાંગ સૂત્રની ભાષા “ gii કાળા રે વર્ષ ” જે એક આત્મતત્વને જાણે છે તે સર્વને જાણે છે. આ વાકય તે વખતની દેશભાષાનું જ છે. સંવત ૧૩૧૫ની સાલના રાસને માટે ટીકા કરતાં રા. બ. હરગોવિંદદાસ ભાઈ જણાવે છે કે “સને ૧૩૧૫ ને રાસો તે વખતે ચાલતી ગુજરાતીમાં છે.” આ જોતાં પણ નરસિંહ મહેત કે જેને સંવત ૧૫૧૫ ની સાલમાં હાર મળ્યો હતો અને ત્યારથી જ મુખ્યત્વે એમની ખ્યાતિ થઈ હતી તે કરતાં ૨૦૦ વર્ષ પ્રાચીન છે. અર્થાત નરસિંહ મહેતા કરતાં ૧૩૧૫ ની સાલને જૈન રાસ બેસે વર્ષ જૂને છે એટલે કે નરસિંહ મહેતા કરતાં પણ જેનોએ ગુજરાતી કાવ્યો ઘણા પ્રાચીન કાળથી બનાવી રાખેલાં છે. જેનોની કવિતા ઘણીજ રસપૂર્ણ છે તેને માટે રાવબહાદુર હરગોવિંદદાસ ભાઈ પણ કબૂલત આપે છે કે “ જેઓ એમ કહે છે કે જૈન કવિતા રસ ભરી છે એમ તે કહેવાયજ નહિ તેઓએ જૈન ગ્રંથને સારો અભ્યાસ કર્યો નહિ હશે એમ લાગે છે. શીલવતી રાસાના વિવેચનમાં જણાવેલું છે કે આ કથાઓ ઘણી રસભરી અને મને રંજક હોય છે. કવિની વર્ણન રૌલી તથા સુઘટિત અલંકાર રસ જમાવવાની છટા પણ સારી છે.” જૈન સાધુઓએ ગુજરાતી સાહિત્યની અપૂર્વ સેવા બજાવેલી છે તેની તારીફ કરતાં મુંબઈ સ્મોલકેંઝ કોર્ટના જજ સાહેબ સાક્ષરશ્રી કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી એમ. એ. એલ. એલ. બી. કહે છે કે “જુના વખતમાં જન સાહિત્યકારોની કલમે જે કામ કર્યું છે તેને અંગે થએલો લાભ અત્યાર પહેલાં પ્રતિષ્ઠિત જૈનેતર સાક્ષરોએ એકે અવાજે કબૂલ રાખે. છે. કેટલાએક જૈન સાધુઓની કૃતિને લીધે જ મુસલમાની દેહના નિસ્તેજ સમયમાં ગુજરાતી સાહિત્ય રૂપી દીપ પ્રકાશિત રહેલ. ઈતિહાસ, ફિલસુફી, નીતિ, ધર્મ વગેરે ઘણા વિષયોને જૈન લેખકોએ ખેડેલા છે.” જેનેએ શબ્દ સાહિત્યને માટે જે અગત્યનો ભાગ ભજવેલો છે તેને માટે રા. રા. ચુનીલાલ વર્ધમાન શાહ લખે છે કે “પૂર્વ કાળમાં પ્રચલિત ભાષાનું શબ્દ સાહિત્ય વધારવામાં જૈનધર્મો અને જૈનધર્મીઓએ અગત્યને ભાગ લીધો હતો અને તેના સંસ્કારો અત્યારે ગુજરાતી ભાષામાં રહ્યા હોવાનું સ્પષ્ટ જણાઈ આવે છે.” જૈનધર્મ અને જૈનસાહિત્યના સંબંધમાં પ્રોફેસર નરભેશંકર પ્રાણજીવન દવે એમ. એ, લખે છે કે “બ્રાહ્મણ વર્ગ બહુ જ આગળ આવ્યો, કારણ કે એ વર્ગ વિના યજ્ઞ Page #103 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન ગુજરાતી ભાષાનુ` સાહિત્ય. ૨૮૯ યાગાદિ થઈ શકતા નહિ. ચાર વર્ણને બદલે અનેક નાતા અને પેટા નાતા થવાનું વલણુ દેખાવા લાગ્યુ. અંદર અંદર વિખવાદ થવા લાગ્યા અને અંદર અંદરના કલહને લીધે દેશની દુર્દશા દૃષ્ટિ મર્યાદામાં ભમવા લાગી. આ સમયે લોકોના ઉદ્ધાર કરવા આદ્ધ અને જૈન ધમા બહાર પડયા. ×××× જૈન ધર્મ બ્રાહ્મણ ધર્મની નબળાઈની ખરી નાડ પકડી; તેથી તે ધર્મનાં મૂળ ઉંડાં નખાયાં, અને અત્યારે પણ તે ધર્મ હિંદુસ્તાનમાં પ્રવર્તે છે. જૈનધર્મ માનનારની ફૂલ સખ્યા ચૌદ લાખની ગણાય છે......જૈનધર્મની ગ્રંથ સમૃદ્ધિ ધણી મોટી છે. તત્ત્વજ્ઞાન, ન્યાય, વ્યાકરણ, રાસ, ઇતિહાસ ત્યાદિના અનેક ગ્રંથા નાએ લખેલા છે. આ બાબતમાં જૈનધર્મે ઘણા માટેા ઉપકાર કર્યો છે.X જૈનેામાં મૂર્તિપૂજા છે; અને આયુ, ગિરનાર, શેત્રુ ંજય ઇત્યાદિ સ્થળાએ તેમણે બાંધેલાં ભવ્ય અને સુંદર દેવાલયેા શિલ્પકળાના નમુનારૂપ આજે પણ ગણાય છે.”×××× “પરંતુ તે ધર્મનું ખરૂં લાક્ષણિક ચિન્હ · અહિંસા પરમેાધર્મ ' છે અને આ બાબતમાં એ ધર્મની અસર આખા હિંદુસ્તાનમાં બહુ પ્રખલ થઇ છે. વેદ ધર્મ પણ આ અસરથી કાંઇક રૂપાંતરતાને પામ્યા છે.”×××× “ સાનું દૃષ્ટિનિદુ તા એકજ છે. દરેક ધર્મના સામાન્ય અંશ લગ્મે તેા જૈના બ્રાહ્મણધર્મ પાળે છે. અને બ્રાહ્મણા જૈનધર્મ પાળે છે. વિવાદના વિષ્યા નિર્જીવ છે.” re "" રા. રા. રણજીતરાવ વાવાભાઇના જૈને માટે એવા મત છે કે ભૂતકાળમાંજ જૈને ગુજરાતના અગ્રગણ્ય નાગરિકા હતા અને હવે નથી એવું કાનાથી કહી શકાશે? અમદાવાદ શહેરમાં વધતા જતા મીલ ઉદ્યોગમાં, સુરત મુંબાઇના ઝવેરાતના વેપારમાં, અને ન્હાનાં ન્હાનાં ગામડાઓમાં પણ જાને મેાખરે રહેતા કાણે નથી તેયા ? કાઠીઆ વાડમાં નાગરાની સાથે રાજદ્વારી નેકરી માટે જબરી હરીફાઇ કરનારાઓ આજે કદાચ એ પ્રદેશમાં પાછળ પડયા હશે પણ વેપારમાં તે આગળને આગળ વધતાજ જાય છે.”× ××× “ આધુનિક ગુજરાતમાં વેપાર અને ઉદ્યાગદ્વારા પૈસા પેદા કરનાર વર્ગમાં જૈના પણ આગળ પડયા છે. ગુજરાત સાથે એમનો જુના અને નિકટના સબધ છે.”xxx ગુજરાતી વાણી અને સાહિત્યની એમના સાધુએએ અવિરત સેવા કરેલી છે.” “સારાંશ માં ના ધનાઢય હોવાથી, વેપારી હાવાથી, અને ઘણા સાંસારિક બંધનોથી મુક્ત હોવાથી સામાન્ય ઉક્તિ છે કે સરસ્વતીનુ બ્રાહ્મણાને ઘેર પીએર છે અને જૈને k * ઇત્યાદિ” ××× ત્યાં સાસરૂં ચાદમા શતકના ગુજરાતી સાહિત્ય માટે સ્વર્ગીય સાક્ષરવર્ય શ્રીયુત ગાવનરામ ભાઇએ સાહિત્ય પરિષમાં કહ્યું હતું કે “ જૈન સાધુએ જેટલી સાહિત્યની ધારા ટકાવી શક્યા તેને કાંઇ અંશ પણ અન્ય વિદ્વાનેામાં કેમ ન દેખાયા ? તેઓ ક્યાં ભરાઇ ખેડા હતા... ?' જૈન ગ્રંથકારાની ભાષા તેમના અસંગ જીવનના બળે શુદ્ધ અને સરળ રૂપે તેમના સાહિત્યમાં સ્ફુરે છે..... ’ એ સાધુઓએ તેમના ગાને આટલે સાહિત્ય વૃક્ષ ઉગવા દીધા છે.” 66 ઉપર પ્રમાણે સાક્ષરેાના વિચાર। ગુજરાતી ભાષાના સાહિત્યની જૈન ધર્મીઓએ બજાવેલી સેવા માટે જ છે. Page #104 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ શ્રી જૈન . ક. હેલ્ડ. હવે સૌરાષ્ટ્રના ઇતિહાસના પ્રમાણ વડે ગુજરાત કાઠિયાવાડ પ્રાચીન કાળમાં જંગલી સ્થિતિમાં હતા તે અને પાછળથી તેમાં જેનું સામ્રાજ્ય થયું એ સંબંધી હકીકત કહેવી શરૂ થાય છે. ગુજરાત અને કાઠિયાવાડમાં ભાષાનો આધાર જેને ઉપરજ હતે. અને જેને સિવાયની બીજી જાતે જંગલી, ટંટાર અને બીનકેળવાયેલી હતી. આના સંબંધમાં ઇતિહાસકાર કહે છે કે “જ્યારે આ દેશમાં મરાઠા લોકોનાં લશ્કર ઉપરા ઉપર આવવા લાગ્યાં ત્યારે આ દેશમાં ઘણું ટાખોર અને લુટારાની ચાલથી મશહુર એવા ઘણા કાઠી જમાદારે તેઓના જોવામાં આવ્યા, તેથી તેઓએ આ દેશનું નામ કાઠિયાવાડ એટલે કાઠી લોકોની વાડ અગર પ્રાંત નામ આપ્યું.” દ્વારિકા મહાજ્યમાં કહે છે કે દ્વારિકા ક્ષેત્રનું જૂનું નામ કુશદીપ અગર કુશાવર્તી દેશ હતું. અહી કુશ નામને દત્ય રાજ્ય કરતો હતો, તેથી એ નામ પડયું છે. આમ પુરાણ અને જૈન ગ્રંથોમાંથી પણ મળી આવે છે.” ગુજરાત અને કાઠીઆવાડના ઈતિહાસ માટે પ્રાચીન પુરાવાની જેનેતર ગ્રંથોમાં ખામી છે એને માટે ઇતિહાસકાર કહે છે કે “ઘણો જુનો અને પ્રસિદ્ધ પ્રભાસખંડ પણ અર્વાચીન વખતમાં જ રચાય છે.” XX “ખુલ્લું જણાય છે કે એ ગ્રંથ અર્વાચીન વખતમાં મુસલમાનની છત પછી રચાય છે કિંવા તે વખતે તેમાં ફેરફાર થયો છે.” “મહા મ્યમાં જે ભાગને દ્વારિકા ક્ષેત્ર કહ્યું છે તે જ અસલની દ્વારિકા ભૂમિ કે નહિ એ જેમ કહી શકાતું નથી તેમ તે ભાગમાં (ઓખામંડલમાં) એક સ્થલે જે હાલમાં દ્વારિકાનાં પવિત્ર નામથી હિંદુસ્તાનમાં પ્રસિદ્ધ છે તેજ જગો યાદવોની દ્વારામતી હતી એ કહેવું પણ તકરાર ભરેલું છે. x xx “કુશાવર્ત નામથી આખા સૌરાષ્ટ્રને સમઝતા હોય એમ જણાય છે. એ નામ દૈત્ય અગર દાનવું એટલે આ દેશના મૂલ રહેવાસી ભીલ, કોલી, અગર કાબા લોકે સાથે વધારે સંબંધ રાખે છે. કુશ એટલે ઘાસ. એ ઉપરથી કુશાવર્ત એટલે ઝાડીવાળો ઉજજડ દેશ, જેમાં પૂર્વ ન દૈત્ય અને દાણવા અગર મૂળ રહેવાસી લોડે રહેતા હતા. પુરાણમાંથી પણ જણાય છે કે યાદવો મથુરામાંથી આંહી આવ્યા ત્યારે આ દેશ કેવલ અરણ્ય હતો” આ પુરાવો એમ સાબિત કરે છે કે પ્રાચીનકાળમાં ગુજરાત કાઠિવાડ તદ્દન જંગલી અવસ્થા ભોગવતું હતું. યાદવોએ જરાસંધના ભયથી આ એક ખૂણે પડેલા જંગલી પ્રદેશનું શરણ લીધેલું અને તે યાકોને જ ત્યાંજ અંદર અંદર જંગલીપણાથી એટલે દારૂના નીસાવડે નાશ થયો–લગભગ સમૂળો નાશ થયો હતે. બાકી રહેલ અર્જુન વગેરે હસ્તિનાપુર જતાં રહ્યાં હતાં એટલે આ દેશની તે જંગલીને જંગલી સ્થિતિ જ રહી હતી. કાળક્રમે જૈન લોકેના વિશેષ આગમનથી આ દેશમાં ધંધા રોજગાર, શિલ્પકળા, રાજ્યનીતિ, ખેતીવાડી, દયા, પરોપકાર, વગેરે દાખલ થયાં અને આ ટાપુની આ બાદી થઈ ત્યારથી લેકે આ દેશને કુશાવત એટલે જંગલવાળા દેશને બદલે સૌરાષ્ટ્રદેશને નામે કહેવા લાગ્યાં અને પુરાણવાળાઓએ પણ પુરાણોમાં રાષ્ટ્ર શબ્દ લખી લીધો. સૌરાષ્ટ્રમાં ગુજરાત અને કાઠિવાડ એ બંનેને સમાવેશ થાય છે. આને માટે ઇતિહાસમાં પ્રમાણ છે કે જ્યારે સૌરાષ્ટ્ર અને તેને ફરતાં દેરોની રાજધાની સૌરાષ્ટ્રનું વલભીનગર હતું ત્યારે ગુજરાત અને કચ્છ વગેરે દેશ સૈારાષ્ટ્રમાં ગણાતા હતા.” સાતમા સદીની લગભગ ગુર્જર લોકોનાં ટોળાં આવ્યાં ત્યારથીજ ગજરા ત શબ્દ પ્રચલિત થયું છે. Page #105 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન ગુજરાતી ભાષાનું સાહિત્ય. ૨૯૧ જૂના જૈન ગ્રંથોમાં કે પુરાણોમાં ગુજરાત શબ્દ કોઈ પણ સ્થળે જોવામાં આવતું નથી. ઇ. સ. ની શરૂઆતની લગભગમાં પણ આ દેશ જંગલી જે હતો એને માટે ઇતિહાસમાં પ્રમાણ છે કે “કઈ માણસ ઓખાના ઘાટી ઝાડીવાળા અરણ્યમાં આવી શકતું ન હતું. કાંઈ કાળ પછી તેમાં યવન લેકે આવી વસ્યા, ત્યારથી આ ભાગમાં કઈ વસ્તી થઈ. X x x x ચિરા લોકો ઘણું કરી ઈ. સ. ની પહેલી બીજી સદીમાં આ ભાગમાં આવ્યા જણાય છે. ઈ. સ. ની દસમી સદીથી આ ભાગમાં હિંદુસ્થાનના રાજાઓ યાત્રા સારૂ મટી ધામધુમથી આવવા લાગ્યા. દ્વારિકાનું મંદિર પ્રાચીન નથી પણ પાછળથી બનેલું છે એને માટે પ્રમાણ છે કે “ત્રીજી ચોથી સદીમાં બૌદ્ધ લોકોનું બળ કમ થયું અને તે વખતથી હિંદુસ્થાનમાં ચોતરફ શિવ વિનુનાં દેવાલય થવા માંડયાં તેવામાં કોઈ વિષ્ણુ ધર્મના રાજાએ....તેને વૃનું દ્વારિકા સમજી ત્યાં એક વિનુનું મંદિર બંધાવ્યું હશે.” વિનું મંદિર અને વિષ્ણુ મહોત્સવ, દેવી મંદિર અને દેવી મહોત્સવ, વગેરે રિવાજે જૈનનાં પ્રાચીન સૂત્રમાં જોવામાં આવે છે પરંતુ મૂળ વેદમાં જોવામાં આવતા નથી એ ઉપરથી વેદ વિધાપારંગત સ્વામીજી દયાનંદ સરસ્વતિનું પણ એમજ કહેવું છે કે દેવતા, વગેરેની પૂજા, એ જેન લેકના રિવાજોનું અનુકરણ છે પણ વેદમાં તેવું નથી. આ કથન કાંઈક ઠીક લાગે છે કારણકે પ્રાચીનકાળમાં જ્યારે જગતને ઘણે ભાગ જૈન અને જેનને ફાંટારૂપ બદ્ધધર્મ પાળતા હતા ત્યારે એ લોકોએ ઉત્તમ, મધ્યમ અને કનિષ્ટ અને ધિકારી પરત્વે દેવી દેવતા વિનુ અને વીતરાગ દેવના દેવાલયો તેમના સનાતન રિવાજ પ્રમાણે દાખલ કરેલા હતા. પાછળથી શંકરાચાર્ય વગેરેએ જૈનમાંથી પોતાના મતમાં જગતને ખેંચ્યું ત્યારે પિતાને સંપ્રદાય ચલાવવા માટે વિશ્વાસુ લોકોને એમ સમજાવ્યું કે જેનમાં કહેલ દેવી, દેવતા, વિષ્ણુ, ઇંદ્ર, વગેરે દેવોના પૂજન, કુલદેવતા, વીતરાગદેવ અને વીતરાગ દશા એ સૌ આપણામાં પણ છે એમ કહી એ રીવાજે કઇક ફેરફાર કરી ચાલુજ રાખ્યા. લકોના વલણ ઉપર ધ્યાન રાખીને ઉપદેશ દેવામાં આવે તો જ આચાર્ય શાવી શકે એ એક નિયમ છે. વંથળી-વાસનસ્થળી-કે જે જૂનાગઢ સરકારના તાબામાં છે,–ત્યાં વામનજી થયા એમ જૈનમાં તથા પુરાણોમાં-વેદના પુરાણોમાં-કથા છે. એ કથા જનમાંથી જ વેદના પુરણોમાં ફેરફાર સાથે ઉતરી આવી છે. જન ગ્રંથોમાં એવી કથા છે કે એક લબ્ધિવંત મહા સમર્થ–વીતરાગી મુનિ વિષ્ણુકુમાર કે જે મહાન તપસ્વી હતા, તેમણે યોગ શક્તિથી પિતાનું સ્વરૂપ વિશ્વવ્યાપક કર્યું હતું. વામનસ્થળીમાં નમુચિબલ પ્રધાન હતા તે મહાત્માઓને પીડા કરતો હતો તેને વિનુકુમાર મહાત્માએ યોગબલવડે વિશ્વ વિસ્તારી રૂ૫ કરી છળ્યો હતેવળી તે મહાત્માએ વામનરૂપ પ્રથમ ધારણ કર્યું હતું તે મુનિ વિષ્ણકુમાર વામનજીના ગુપ્ત લોક સેવક હતા. ગુમ લોકો પણ જૈન હતા. વામન સ્થળીમાં હજુ પણ જેનાં ઘણાં પ્રાચીન પ્રતિમાઓ નીકળે છે. જૈન ગ્રંથોમાં વમનસ્થળીને દેવપુરી કહેલી છે. ત્યાં ઘણાં ખંડેરો જૈન મંદિરના નિશાનરૂપ છે. પાછળથી લોકો બીજા પંથમાં ગયા પણ વામનજીનું પૂજન તો રિવાજમાં રહી જ ગયું. જગત મંદિર તથા દાદરજીનું ગીરનારનું મંદિર બંધાવનાર પણ જેને લોકોજ હતા. વ્યવહારમાં સાધારણ માણસોને ઉપદેશવા - વહાવત વિવાદિ દેવની સારિક તથા રાજસિ પ્રતિમાઓ પધરાવી અને ઉચકોટીના Page #106 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ શ્રી જૈન . કે. હેરલ્ડ. માણસ માટે પરમશાંત, પદ્માસને બેઠેલી, નાસાગ્રદષ્ટિવાળી, આત્મજ્ઞાનના ઉપદેશક શ્રી વીતરાગદેવની પ્રતિમાઓ, સનાતન રિવાજ મુજબ પધરાવેલી છે. દ્વારિકાનું મંદિર શંકરાચાર્યજીના કબજામાં આવ્યું ત્યારથી વિશેષ ખ્યાતિ પામ્યું. “ડાકટર ભાઉ ને પંડિત ભગવાનલાલ ઇંદ્રજી x x x..ધારે છે કે તે (સોમનાથનું) દેવળ આશરે ચોથી પાંચમી સદીમાં બંધાયું છે.” પ્રભાસનું તીર્થ બંધાવનાર પણ જેનો જ હતા. વલ્લભી વંશના રાજા આને તામ્રપટમાં તેઓ પરમમહેશ્વરને પૂજનાર છે એમ લખેલ છે, તથા નંદીની મૂર્તિ પણ તે લોકોના તામ્રપટમાં જોવામાં આવે છે, તેથી પરમ માહેશ્વર તે જૈનધર્મના આદિ તીર્થંકર તથા જગતના પ્રથમ સુધારક શ્રી ઋષભદેવજી તથા તેમની નિશાની નંદી કે વૃષભ છે, જેનું જ્યોતિ નિરંજન, નિરાકાર, સર્વત સ્વરૂપ તે શિવલિંગ તથા નંદી તરીકે જગતમાં પ્રસિદ્ધ છે. માટે વલ્લભીરાજ નંદીસહવર્તમાન પરમ માહેશ્વર એટલે આદિનાથ શ્રી ઋષભદેવજીના ઉપાસક એટલે જેનેજ હતા. ઋષભદેવજીનું રૂપાંતર કરી શિવાલયો ચલાવેલ છે. શિવલિંગ માટે બીજી પણ અનેક કથાઓ છે તે કોઈ અન્ય પ્રજનથી લખાએલ છે. જેનો તથા બહેની ખ્યાતિ માટે ઇતિહાસમાં પ્રમાણ છે કે ગ્રીસ દેશના મહાન વિદ્વાન સાધુ પાઇથાગોરસના મત અને બૌદ્ધના મત એક બીજા સાથે મળતા છે. પ્લેટ અને એરીસ્ટોટલને મત પણ બૌદ્ધ અને જૈન ધર્મ સાથે કેટલાક મળતો છે તે ઉપરથી ઘણું એક વિદ્વાને એવું ધારે છે કે આ મતિ હિંદુસ્થાનમાંથી ગ્રીસમાં ગયા અને ત્યાંના વિદ્વાનોએ પ્રસિદ્ધ કર્યા.” અશોકને દીકરે કુણાલ કે જે પંજાબમાં રાજ્ય કરતો હતો તેના પુત્ર સપ્રતિ-સંપદિ રાજાએ હજારે જૈન મંદિર બંધાવ્યાં છે. ગિરનાર ઉપર ભીમકુંડ તરફ જતાં જમણી બાજૂએ એક મોટું ન દેવાલય છે તે સંપ્રતિ રાજાએ બંધાવેલું છે. સંપ્રતિ રાજાઈ. સ. પૂર્વે ૨૫૦ વર્ષ ઉપર હૈયાત હતા. ગિરનાર ઉપરનાં જૈનનાં, અંબાજી, તથા શિવ વગેરેનાં દહેરાં જૈન લોકોએ બંધાવેલાં છે અને તે બાબતનાં લેખે તથા નિશાનીઓ વગેરે હજુ કાયમ છે. કનિક રાજા પણ પંજાબમાં હતા તે કનિષ્કને કાઠિવાડમાં કનકસેન તરીકે કહેવામાં આવે છે. તેણે સેરઠમાં કનકાવતી, કનકપુર, વગેરે જૂના ટીંબા વસાવેલ હતા. | વિક્રમ પણ જૈનધર્મ હતો, અને જૈન પંડિત સિદ્ધસેન દિવાકરને શિષ્ય હતો તથાપિ વીતરાગ દષ્ટિવંત હાઈ સર્વને સમાન ગણતા હતા. ગિરનાર, શત્રુજ્ય, પ્રભાસ, આબુજી, કેસરીયા, વગેરેની પેટે પંચાસર પણ જેનું તીર્થસ્થલ હતું. ઈ. સ. ૪૬૫ માં આણંદપુર-વઢવાણની ધ્રુવસેન રાજા જેનધમાં હતો અને કલ્પસૂત્ર જાહેર રીતે સાંભળતો હતો. ઇતિહાસમાં લખ્યું છે કે “ સાતમી સદીની આખરમાં આ દેશમાં વાલા, ચોર, જેઠવા, આહેર, રબારી, મેર, બાબરીઆ, ભીલ, કેલી લેકેની વસતી હતી. એમ લાગે છે કે એ લોકોમાં ભીલ, કોલી વગર કેાઈ પણ આ દેશને અસલ રહેવાશી નથી. કેટલાંક પ્રમાણથી સાબિત થાય છે કે સારાષ્ટ્રની ત્રણ ઘણી જૂની રજપુત જાતિ જેઠવા, વાળા, અને ચીરા એ જુના વખતમાં આ દેશમાં થયેલા શક લેકની જાતિ અને ઓલાદના છે. Page #107 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન ગુજરાતી ભાષાનું સાહિત્ય. આહેર, રબારી, મેર અને બાબરીયા એ સિંધ અને ગુજરાતના આવેલા જુના આભીર અને બાબર X x તેઓની મિશ્ર એલાદમાંથી થયા છે. ” ચૌરા એટલે ચાવડા લોકોમાં જયશિખર, વનરાજ એ જૈનધમી હતા, એ પંચાસરા પાર્શ્વનાથના તીર્થ ઉપરથી સ્પષ્ટ જણાય છે. જુનાગઢના રાજાઓ જનધમી હતા. માંડલિક પણ જૈનધમી હતા એમ તેમના શિ. લાલેખ ઉપરથી જણાય છે. પ્રાચીનકાળમાં સૌરાષ્ટ્રમાં જેનેજ સુધરેલા હતા, તેમની સર્વોપરિ સત્તા હતી અને બાકીના ટંટાખોર તથા જંગલી હતા એને માટે ઉપર પ્રમાણે અનેક પુરાવા મળી આવે છે. “આ વખતથી સોરઠ સિદ્ધરાજને તાબે થયો તેણે વનરાજના મિત્ર ચાંપાના વંશના સજજનને પિતા તરફથી અધિકારી હરાવ્યો. તેણે ત્રણ વર્ષ સુધી સોરઠની પેદાશ નેમનાથનું મંદિર ચણાવવામાં ખચી. આ બાબતનો સિદ્ધરાજે જવાબ માંગે, ત્યારે સજજને ખાતરી થાય એવી રીતે હિસાબ આપ્યો.” આ શાખાને પહેલે માંડલિક રાજી થયો તે મોટો જૈન ભક્ત હતે. ગિરનારના શિલાલેખમાંથી જણાય છે કે તેણે ગિરનારમાં નેમનાથનું મંદિર બંધાવ્યું હતું. આ જૈન ધર્મની વગથી જ તેને ગિરનારમાં પોતાનું રાજ પાછું સ્થાપવા કુમારપાળે પરવાનગી આપી હશે.” જુનાગઢના ચુસ્ત જૈન તરીકે પ્રસિદ્ધ થએલ મંડલિક રાજાઓ પૈકી એકન સંવત ૧૫૦ ની સાલને લેખ ઉપર કોટમાં છે તેમાં લખ્યું છે કે “ રમત વ અમથાન करण-दकारकेन पंचमो अष्टमी चतुर्दशी दिनेषु सर्व जीव अमारि कारित:+xx श्री-गति जीवन विणासइ वीजा लोक जीब न विणासइ x चीसीमार सीचाणफा पाराधि आहेडा न करइ चोर न मारिबा बावर खांट तुरक रहे पाहडे जीव कोइ न विणासइ चादशी घाणी न पीलाइ कुंभकार पंच સીનમાં ર-જ્ઞિો વગેરે– ઉપરના લેખમાં જૂની ગુજરાતીનું ભાન થવાની સાથે જેનોની પંચ પરબી (પર્વ) પૈકી બીજ, પાંચમ, આઠમ અને દશ, વગેરેનું ભાન થાય છે. વસ્તુપાલ અને તેજપાલ નામને ચુસ્ત જૈન ભકત અને ધનાઢય ગૃહસ્થોએ આખા ગુજરાત અને કાઠિવાડમાં સર્વોપરિ સત્તા મેળવી હતી એમાં તો કોઈથી પણ ના કહી શકાય તેમ નથી. ભલે તે કારભારીઓ હતા પણ સત્તામાં રાજાથી પણ વિશેષ હતા. વસ્તુપાળ અને તેજપાળના સંબંધમાં ઇતિહાસનો એવો મત છે કે “ધોળકાનું તખત લવણુપ્રસાદને સોંપી ધોળકા અને ખંભાતના અધિકારીની જગો વસ્તુપાળને આપી વિરધવલ અને તેજપાલ મોટા સૈન્યથી નિસર્યા તે પ્રથમ તેઓએ ગુજરાતના ઘણાખરા રાજા અને મંડલેશ્વરને દંડી તાબે કર્યા.” x x x “ પછી લશ્કર લઈ સૌરાષ્ટ્ર તરફ ચાલ્યા અને વઢવાણ તરફ જતાં પ્રથમ ગોહેલવાડના રાજાને દંડ ત્યાંથી સૌરાષ્ટ્રની રાજધાની વામન સ્થળી તરફ ચાલ્યા અહીં સાંગણ અને ચામુડ નામના વિરધવલના બે સાલા રાજ્ય કરતા હતા તેઓની રાજધાની પાસે આવી પહોંચ્યા ત્યારે વિરધવલે વટ્ટી તરીકે પ્રથમ પિતાની સ્ત્રી તળદેવીને મોકલી. સૌરાષ્ટ્રની છત કરીને પાછા ળકે આવ્યા.” Page #108 -------------------------------------------------------------------------- ________________ શ્રી. જૈન ક. કો. હેરલ્ડ. “વિરધવલે મહારાષ્ટ્ર દેશ સુધી પૃથ્વી છતી સમુદ્ર કિનારાપરના રાજાઓને બીજા રાજાઓ જે કર ન હતા આપતા તેઓને છતી પિતાને કર આપતા કર્યા. તે રાજાઓ ઘણીવાર નજરાના અગર ભેટ લઈ આવતા. જંગલના બીલ લોકોને તેણે જીતી લુટ ચોરને ભય ટાળે.” * * * * * “તે ઉપરથી જણાય છે કે એ પહાડના શિખર ઉપર અંબાજીની મૂર્તિ પણ આ બે વાણીઆ મંત્રીશ્વરેએ પધરાવી છે.” વગેરે પુરાવા ઉપરથી જૈનોજ ગુજરાતમાં સુધરેલા, ભણેલા અને સાહિત્ય શોખિને હતા. આ સમયમાં બીજી કેમે ભાષા સાહિત્ય સંબંધી કાંઈ કરેલુંજ નથી. મૂઠીભર બ્રાહ્મણે હતા તેઓને તે દેશ ભાષા પર તિરસ્કાર હતો કારણકે દેશ ભાષા તે જૈનેની માતૃભાષા હતી. બ્રાહ્મણો બાદ જતાં જેને સિવાયની અવશેષ તમામ જાતને સઘળે સમયે કંટા ફિશાદમાંજ જેતે હતે. ફક્ત જેનેજ ધનાઢય વેપારીઓ, મંત્રીઓ, રાજાઓ, ભાષા સાહિત્ય શોખીને અને દાનેશ્વરી હતા. ડકટર હન્ટર સાહેબ પણ ઇતિહાસમાં લખે છે કે જેનું દાન બેહદ છે. જૈન મુનિઓ કે જેઓ અસંગ હોય છે તેઓ તે ઉપદેશ દેતા તે પણ દેશ ભાષામાં અને ગ્રંથ પણ દેશભાવામાં લખતા હતાઅર્થાત્ સૌરાષ્ટ્ર એટલે ગુજરાત કાઠિવાડમાં પ્રાચીનકાળથી સાહિ. ત્યના આધાર ભૂત પણ એકલા જેનેજ હતા. કાઠી, કેળી, ભીલ, રબારી, ભરવાડ, આહિર, વગેરે કામો ઈધર તિધર મિશ્ર જેવી હોઈ તથા કેટલાક મુળ વતની હોઈ તેમની ભાષામાં તો હજીએ ઠેકાણું નથી. પાછલા સમયમાં થઇ પડેલા રાજવંશીઓ પણ ગમે ત્યાંથી આવેલા હોઈ તેમની ભાષામાં પણ પાંગળો નહોતો પરંતુ જેના વિશેષ પરીચયથી એ લોકોની ભાષા રીતસર ગુજરાતી થઈ છે. દેશકાળ ફરતાં જૈનોમાંથી બીજા ધર્મમાં લોકો ભળી ગયા પણ ભાષા તે જનની માતૃભાષા એટલે ગુજરાતી ભાષા જ રહી ગઈ અને આજે તે ન ચાલતે બ્રહ્મણોને પણ જનની ભાષા, કે જે બોલવાથી બ્રાહ્મણો પ્લેચ્છ થઈ જતા હતા, તે ભાષાનું શરણુ લઇને બેલલી પડે છે. જે સંપૂર્ણ વિચાર કરે તે બ્રાહ્મણે ને ગુજરાતી ભાષા બોલવાને અધિકાર નથી કારણ કે બ્રાહ્મણોએ પિતાના ગ્રંથોમાં વ્યાકરણ શુદ્ધિસારૂ તથા જેનોની સ્પર્ધામાં આગળ કે ભિન્ન પડવાની ખાતર લખી રાખ્યું છે કે ते सुराः तेऽसुरा हेलयो हेलय इति कुर्वन्तः परावभवस्तस्माद्राह्मणेन नम्लेच्छि तवै नापभाषितवौ। म्लेच्छो हवा एष यदपशब्दः। म्लेच्छा मा भूमेत्यध्येयं व्याकरणम् ॥ -રાક્ષસ લોકે અરિને બદલે અલિ શબદ બલવા માત્રથી પરાભવ પામ્યા માં બ્રાહ્મણે બ્લેચ્છ થવું નહિ અને અપભ્રંશ-જો-બોલવું નહિ. જે અપશબ્દ-અપભ્રંશ-છે તે ખરે ખર પ્લેચ્છ છે. આપણે મલેચ્છ થવું જોઈએ નહિ એટલા માટે શુદ્ધ સંસ્કૃત બોલવા સારૂ વ્યાકરણ ભણવું જોઈએ. કદાચ જૈન લેકેની ભાત ભાષા-અપભ્રંશ-ગુજરાતી ભાષા બ્રાહ્મણોથી બોલાઈ જવાય-ભણાઈ જવાય અને તેથી ઑછ થઈ જવાય તે વીતરાગ ભાગને અંશ લાગી જાય અગર ભમાઈ જવાય એમ ન બનવા ખાતર “તુw: રા:” દુષ્ટ શબ્દ-અપભ્રંશ શબ્દ-ન બોલવા-અપભ્રંશ શબ્દ બલવાથી વાગવેત્તાજ દુષ્ટ થાય છે. આ પ્રમાણે બ્રાહ્મણો કે જેઓ સંસ્કૃતના શોખિને હતા તેમણે અપભ્રંશ ભાષા નહિ બોલવા માટે Page #109 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન ગુજરાતી ભાષાનું સાહિત્ય. ૨૫ ખાસ નિયમ કરેલા છે. આવી સ્થિતિ હોવાથી બ્રાહ્મણો અપભ્રંશ ગુજરાતી ભાષાથી અજ્ઞાત રહ્યા હતા પણ જેનોના તીર્થંકર ભગવાન તો દેશ ભાષામાં જ ઉપદેશ દેતા હતા. જેનોની માતૃભાષા-ગુજરાતીનું પ્રથમ વ્યાકરણ પણ જૈન પંડિત હેમચંદ્રાચાર્યજીએ રચેલું છે. જૈન સૂત્રોમાં પણ અપભ્રંશ ભાષાનું વ્યાકરણ છે જે આ લેખને અંતે આપેલું છે. જેનોએ દેશભાપાને ઘણી જ મહત્વની ગણેલી છે. આ પુરાવા ઉપરથી ગુજરાતી ભાષાના મૂળ ઉત્પાદકે જેને જ છે પણ બીજા કોઈ નથી એ સિદ્ધ થાય છે. પ્રાચીન કાળમાં ગુજરાત-કાઠિવાડમાં જૈનોનું સામ્રાજ્ય હતું. ધનાઢય જૈન, વેપારી જેન, કાર્યભારીઓ જૈન, સાહિત્યકાર જૈન, અલબાજ જૈન, સર્વ ત્યાગી પણ જૈન-સાધુ-એમ જેનો સર્વત્ર દિગ્વિજય હતો. બ્રાહ્મણોનું પ્રાબલ્ય ન હતું, અપભ્રંશ લે તે પ્લેચ્છ થઈ જાય એવી રૂટિ હતી, બ્રાહ્મણો ફક્ત સંસ્કૃતને જ ઉત્તેજન આપતા હતા, બ્રાહ્મણો આ દેશમાં હતા પણ મૂઠીભર. અનેક આફતોમાં પણ જેને પિતાનું ભાષા સાહિત્ય અભંગપણે ખેડતા જ રહ્યા છે જેથી આજે ચોવીસો વર્ષથી તે આજ સુધીનું અવિચ્છિન્ન ગુજરાતી ભાષાનું સાહિત્ય મહાન જથામાં જગત સન્મુખ રજુ કરી શકે છે. ગુજરાત શાળા પત્રના સને ૧૯૧૩ ની સાલના જુનથી અગષ્ટ માસ સુધીના અંકમાં ભાષાની વાનગી આપીને પ્રાચીન ગુજરાતી ભાષાનું સાહિત્ય તો જેને પાસે જ છે તથા ગુજરાતી ભાષાના મૂળઉત્પાદકે જેનેજ છે એમ સિદ્ધ કીધું હતું એવા જ પ્રકારની પણ બીજી વાનગી ભાષા શોખીનેના વિનાને અર્થે અત્ર આપીએ છીએ. એથી કાલક્રમે ભાષા કેવા કેવા વિકાર પામી હતી તે સહજ રીતે નિર્પક્ષપાતીઓ સમજી શકશે. જૈન સુત્રોમાં સૌથી જૂનું આચારાંગ સૂત્ર છે કારણ કે પીસતાલીસ સુત્રોમાં તેની ભાષા સૌથી જૂની અને કંઈક જુદી છે. આચારાંગ સૂત્ર: ‘ હિં નૈવિશે વિયં” 'जहा अंतो तहा बाहिं जहा बाहिं तहा अंतो' 'जे अणण्णदंसी से अणण्णारामे, जे अणण्णरामे से अणण्णदंसी' સ પુખ નો વ નો મુદ્દે 'सुता अमुणि सया मुणिणो सयाजागरंति' ' अकम्मस्स ववहारो ण विज्जति कम्मणा उवाहिजायति' સંઘલી જ જતિ પા' * पुरिसा तुममेव तुमं मित्तं किं बहिया मित्त मिच्छसि' 'जे एगं जाणइ से सव्वं जाणइ जे सव्वं जाणइ से एगं जाणई ' 'सव्वतो पमत्तस्स भयं सव्वतो अपमत्तस्स णत्थि भयं' 'जे एगं णामे से बहू णामे जे बहू णामे से एगं णामे' Page #110 -------------------------------------------------------------------------- ________________ २८६ श्री. 21वे. 31. १२३. ‘णो लोगस्सेसणं चरे' 'जे आसवा ते परिस्सवा जे परिस्सवा ते आसवा' 'जे अणासवा ते अपरिस्सवा जे अपरिस्सवा ते अणासवा' 'संसयं परियाणतो संसारे परिन्नाते भवति । संसयं अपरिजाणओ संसारे अपरिणाते भवति ' इमेणं चेव जुज्झाहि किं ते जुज्झेण बझओ । जुद्धारिहं खर दुल्लहे' 'जं सम्मति पासहतं मोणंति पासह । जं मोणंति पासह तं सम्मति पासह' 'समियति मण्णमाणस्स समिया वा असमिया वा समिया होति उहाए। 'असमियंति मण्णमाणस्स समिया वा असमिया वा असमिया होति उवेहाए। 'तुमसि नाम तं चेव ज हंत व्यंति मनसि । तुमंसि नाम तं चेव जं अज्जावेयव्वंति मनसि । तुमंसि नाम तं चेव जं परितावेयव्वंति मनसि । तुमंसि नाम तं चेव जं परिघेतव्वंति मनसि ।' 'जे आगा से विन्नाया । जे विनाया से आया। जेण विजाणति से तं पडुच्च परिसंखायए एस आयावादी समियाए परियाए वियाहिते-त्तिबेमि ।' 'सव्वे सरा णि अहंति तक्का जत्थ ण विज्जति मति तत्थ ण गाहिता ओए अप्पतिट्टाणस्स खेयन्ने । ' ' उवमाण बिज्जति । अरूवीसत्तां' અર્થ–જે અન્યને–પણાને–નહિ જોતાં શુદ્ધાત્માને જ જુવે છે તે અન્ય સ્થળેબેપણામાં-રમતું નથી અને જે બેપણામાં રમતું નથી તે અન્યને નહિ જેનાં શુદ્ધાત્માને જ અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ આત્મ સ્વરૂપનેજ જુએ છે.' કુશલ એટલે અખંડ આત્મજ્ઞાની પુરુષોને નથી બંધ કે નથી મોક્ષ.” "अमुनि स (मजानमा) सुतेमा छ भने मुनि सहा (मात्म २१३५) लगे छे. “અકર્મ એટલે પૂર્ણતાને પામેલા પુરૂષને કે સિદ્ધ-ચતન્યમય બનેલ પુરૂષને-વ્યવહાર –દેખીતે લેક અને તેમાં જન્મમૃત્યુ-નથી. કર્મવડેજ ઉપાધિ જન્મે છે. "सभ्य-मामा-६il, पापने ४२ते! नथी.” "डे ५३५, तुंग तारे। भित्र छ, शा भाटे मा२, भित्रने (नी) छे छे. ४२७ ધરાવે છે. અર્થાત તારું નિર્વાણ તારા પિતામાં જ છે. તું જ છે-એ નિર્વાણપદરૂપ મિત્રને બહાર ક્યાં શોધે છે? મતલબ કે નિર્વાણરૂપ આત્મશાંતિ બહારથી મળવાની જ નથી.” જે એક (આત્મતત્વ) ને જાણે છે તે સર્વ લોકાલોક અને તેની ક્રિયા-ને જાણે છે, જે સર્વ-બ્રહ્માંડને જાણે છે તે એક આત્મતત્વને જાણે છે. . "प्रभत्तन सवथा भय छ, मने सर्वथा अप्रमत्तन-पर यात्मज्ञानीने-मय नया." જે એક-મોહને નમાવે છે તે બહુને નમાવે છે, જે બહુને નમાવે છે તે એકને नभावे " Page #111 -------------------------------------------------------------------------- ________________ ૨૯૭ પ્રાચીન ગુજરાતી ભાષાનું સાહિત્ય. “કેવણું–લપરંપરા–એ ચાલવું નહિ.” જે આશ્રવ-કર્મબંધન હેતુ-છે તે પરિશ્રવ-કર્મક્ષયહેતુ છે અને જે પરિશ્રવકર્મક્ષય હેતુ છે તે આશ્રવ કર્મબંધન હેતુ છે-થાય છે.” “જે અનાશ્રવ છે તે અપરિશ્રવ છે અને જે અપરિશ્રવ છે તે અનાશ્રવ છે. (જે) સંશયને બરાબર જાણે છે તે સંસારને બરાબર જાણે છે. સંશયને બરાબર નથી જાણતો તે સંસારને અપરિત થાય છે. અર્થાત સંશય છે તે જ સંસાર છે અને સંસાર છે તેજ સંશય-બ્રિાંતિ છે.” “તું આની-તારી-તારી દેહની સાથે યુદ્ધ કર, શા સારૂ બહાર યુદ્ધ કરે છે. ખરેખર આ યુદ્ધને સમય ફરી મળવો દુર્લભ છે. મતલબ કે તું તારી ભૂલ સાથે જ યુદ્ધ કરીને નિજાભામાં વિલીન થા. આવો સમય મળવો દુર્લભ છે.” “જ્યાં સખ્યત્વ–આત્મજ્ઞાન છે ત્યાં મુનિપણું છે અને જ્યાં મુનિપણું છે ત્યાં સમ્યકત્વ-આત્મજ્ઞાનને અડગ નિશ્ચય છે મતલબ કે આત્માનુભવી છે તે જ મુનિ છે. સમ્યકત્વવંત માણસને સમ્યગ અને અસમ્યગ એ સર્વ સમ્યગ રૂપે પરિણમે છે.” “જેને તું હણવાયોગ ઈચછે છે તે પોતે જ છે. જેના ઉપર તું હુકમ કરવા ઈચ્છે છે તે તું તેિજ છે. જેને તું પરિતાપ ઉપજાવવા ઇચ્છે છે તે તું પિતેજ છે. જેને તું ઘાત કરવા ઈચ્છે છે તે વાત કરવા ગ્ય સામો જીવ) તું પોતે જ છે. મતલબ કે તું અને સામે બીજો જીવ તે તું પોતે જ છે પણ સામે પ્રતીત થતી વસ્તુ તારાથી ભિન્ન કેઈ બીજી નથી; તું જે કાંઈ કરવા ઇચ્છે છે તે સર્વે તારેજ ભોગવવાનું છે. તારી ભૂલથી તું જ તને પિતાને હણવા ઇચ્છે છે, તું જ તારા પિતાના ઉપર હકુમત ચલાવવા ઈચ્છે છે, તું જ તને પિતાને પરિ. તાપ ઉપજાવવા ઇચ્છે છે અને તું જ તારો પિતાને ઘાત કરવા ઈચ્છે છે પણ બીજા કોઈને નથી કરતો એમ સમજવું. “જે આત્મા છે તે જ્ઞાન છે, જે જ્ઞાન છે તે આત્મા છે, જે (જ્ઞાન) વડે જાણે છે. તે (જ્ઞાન તે) આત્મા છે. (એ પ્રમાણે જ્ઞાન અને આત્માના) કૂપને જાણે છે તેજ આ ભવાદી છે) એવા (જ્ઞાન એજ આત્મા અને આત્મા એજ જ્ઞાન) જાણનાર પુરૂષનું સં. યમાનુષ્ઠાન બરોબર યથાર્થ છે.” (આત્મજ્ઞાનીના અનુભવને કે સિદ્ધ-પૂર્ણબ્રહ્મ-સ્વરૂપને વર્ણવવા કેઈ સ્વર-ધ્વનિ શબ્દ-સમર્થ નથી, તે ત્યાં જઈ શકતા નથી, મતિ તેને પહોંચતી નથી. (કર્મ રહિત) એકલ-અદેત-એએ-શુદ્ધાત્માના સંપૂર્ણ જ્ઞાનમય વિરાજે છે. ઉપમા ત્યાં જતો નથી મતલબ કે આત્મસ્વરૂપ અનુપ છે, અરૂપી સત્તા છે.” ભાવાર્થ એ છે કે આત્મસ્વરૂપ અનિવચનીય–અવાચ્ય-છે; માત્ર અનુભવગમ્ય છે. ઉપર પ્રમાણે આચારાંગ સૂત્રની ભાષા સૌથી જૂની છે તથા ખરેખરે જિન સિક્રાંત પણ તેમાંજ સમાયેલું છે. આચારગ સુત્ર પછીની ભાષાના નમુનાઓ – સુયગડાંગ-સૂત્રકૃતાંગ: अन्यत्तरूवं पुरिसं महंत सणातणं अखयमव्वयं च । सब्नेसु भृतेसु विसब्बतोसे-चंदोवताराहिं समत्तरूवे ।। Page #112 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ શ્રી જૈન . કા. હેરલ્ડ. તે મહાન પુરૂષ અવ્યકત, સનાતન, અક્ષય અને અવ્યય છે, સર્વ ભૂતોમાં વ્યાપક છે. ચંદ્રમા જેમ એકજ છતાં અનેક સ્થળે દેખાય છે તેની પેઠે તે (શબ્દામા પુરૂષ) એક છે સ્થાનાંગ સૂત્ર: પાપ નિરવનાથી કઇ તિરિયામી . =ળે મgયપાણી તિરેपंणि देवगामी । सव्वं गेहिंणि ज्जायमाणे सिद्धिंगति पज्जवसाणे पणत्ते " | (અંતકાલે) (જીવ) પગેથી નીકળે તે નરકગામી (થાય), જંઘા (ઉ) માંથી નીકળે તે તિર્યંચ થાય, હૃદય-ઉર–માંથી નીકળે તે મનુષ્ય થાય, મસ્તકેથી નીકળે તે દેવગામી થાય, સગથી નીકળે તે જીવ સિદ્ધિગતિ એટલે નિર્વાણપદ પામે. સમવાયાંગ સૂત્રઃ एगे आया। एगे अणाया। एगे दंडे । एगे अदंडे । एगा किरिया । एगा अकिरिया । एगे लोए । एगे अलोए । एगे धम्मे। “આત્મા એક છે, અનાત્મા એક છે, દંડ એક છે, અહં એક છે, ક્રિયા એક છે, અક્રિયા એક છે, લેક એક છે, અલોક એક છે, ધર્મ એક છે, વગેરે. ઉપાસક દશાંગ સૂત્ર – नो खलु मे भंते कप्पइ अन्ज पभिइचणं अन्न उथ्थियावा अन्नउध्यिय देवयाणिवा अन्नउथिए परिग्गहियाई अरिहंत चेइयाइंवा वंदित्त एवा नमंसित्त एवा" વાન ) આજ પછી મને ન કુબે–અન્ય તીથ અથવા અન્યતીર્થના દેવે અન્ય તીથએ અરિહંત ભગવાનની પ્રતિમા ગ્રહણ કરેલ હોય તે તેને વંદન ન કરવું, નમસ્કાર ન કરે. મતલબ કે સમકિતિ એટલે આત્મજ્ઞાની અને આત્મજ્ઞાની-સમકિતિ-એ ગ્રહણ કરેલ અરિહંતના પ્રતિમાજીને વંદન કરું, નમસ્કાર કરું. રાતા સૂત્ર: सा दोवइ रायवरकन्ना जेणेव........जिणघरे तेणेव उवागच्छइ जिणघर अणुपविसइ पविसइत्ता आलोए जिणपडिमाणं पणामं करेइ તે દ્રૌપદી રાજવર કન્યા જ્યાં જિનઘર છે ત્યાં આવી, જિન ઘરમાં પેસે, જિન ઘરમાં પિસીને, જોઈને જિન પ્રતિમાને પ્રણામ કરે. ઉપરના સર્વે નમુના દ્વાદશાંગીના છે. દ્વાદશાંગ પછી દ્વાદશ ઉપાંગ બનેલાં છે. અંગ કરતાં ઉપાંગની ભાષા કાંઈક જૂદી, અને સહેલી છે, જીવાભિગમ સૂત્ર: देवछंदए अठसंतं जिण पडिमाणं जिणुस्से हप्पमाण मेत्तीणं तिनिख्खितं चिठई દેવ છંદને વિષે એકસો આઠ જિન પ્રતિમાઓ, જિનના પ્રમાણ વાળી બેઠી ( થકી ) રહી છે. तासिणं जिण पडिमाणं पुरतो दो दो नागपडिमाउ जख्खपडिमाउ भूतपडिमाउ कुंडधर पडिमाउ Page #113 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન . કે. હેરલ્ડ. ૨૯૯ તે જિન પ્રતિમાની આગળ બે બે નાગની પ્રતિમા, યક્ષની પ્રતિમા, ભૂતની પ્રતિમા, કુડધર પ્રતિમ-(નમસ્કાર કરતી થકી રહી છે. ) बत्तीसं चंदसयं बत्तीसं चेव सूरियाणसयं सयलं मण्णुस्सलोयं चरंति (હે ગૌત્તમ! ) એકસો બત્રીસ ચંદ્ર તથા સૂર્ય નિશ્ચય સઘળા મનુષ્ય લોકમાં ફરે છે. અંગ અને ઉપાંગ સિવાયનાં બીજાં સૂત્રમાંથી:વગચૂલિયા સૂવ बहुणं नरनारि सहस्साणं पुराउ नियगप्पा नियकप्पियं कुमग्गं आघवेमाणा पणवेमाणा जिण पडिमाणं भंजणयाणं हीलंता खिसंता निदत्ता गरिहंता परिहवंता चेइय तीथयाणि साहू साहूणीय उठावइसंति (બાવીશ શ્રાવક વાણી સામે ભવે જન્મીને) ઘણે હજારો નરનારી આગળ પિતાને કલ્પિત કુમાર્ગ સામાન્ય અને વિશેષ પ્રકારથી હેતુ દષ્ટાંતથી કહેવાવાળા, જિન પ્રતિમાને ભાંગનારા, હીલના કરનારા, ખીસણું કરનારા, નિંદા કરનારા, ગહ કરનારા, પરાભવ કરનારા ( એવા થકા ) જિન પ્રતિમા–દેરાસર,-તીર્થ, સાધુ અને સાધ્વી ઉસ્થાપશે. આવશ્યક સૂત્ર: शुभ सय भाउ गाणं, चउवीसं चेव जिणघरेकासि । सव्वजिणाणं पडिमां, वन पमाणेहिं नियएहिं ॥ (ભરત ચક્રવર્તિ કે જે ભગવાન ઋષભદેવજીને મોટો પુત્ર હતો. તેણે ) ભા ઈઓના સો સ્તૂપ, ચોવીશ તીર્થકરના જિનમંદિર કરાવીને તેમાં) સર્વે જિનોની પ્રતિમાઓ પિતાના વર્ણ તથા શરીરના પ્રમાણ જેવડી (અષ્ટાપદ પર્વત ઉપર ) ભરાવેલ છે. મહાકપ સત્ર: से भयवं तहारूवं समणं वा माहणं वा चेइयघरे गच्छेज्जा ? हंता गोयमा दिने दिने गच्छेज्जा. सेभयवं जथ्थ दिने नगच्छेज्जा तउ किं पायछित्तं हवेज्जा ? गोयमा पमाय पडुच्च तहारूवं समणवा माहणं वा जो जिणघरं न गच्छेज्जा अहवा दुवालसमं पायछित्तं हवेजा। “ હે ભગવાન તથારૂપ શ્રમણે વા માહણે ત્યઘેર એટલે જિનમંદિરે જવું જોઈએ? હા ગૌત્તમ ! દિને દિને-નિત્યપ્રતિ-જવું જોઈએ. હે ભગવાન ! જે દિવસે ન જાય તે દિવસે (સાધુને) શું પ્રાયશ્ચિત લાગે-થાય? હે ગોત્તમ! પ્રમાદવડે તથારૂપ શ્રમણ અથવા માહણ જે જિનમંદિરમાં ન જાય તે પાંચ ઉપવાસ-દુવાલસના પ્રાયશ્ચિતને પામે. जे केइ पोसह सालापु पोसह बंभयारी जो जिणघरे न गच्छेज्जा तउ पायछित्तं हवेज्जा ? गोयमा ! जहा साहु तहा भाणियव्यं छठे अहवा दुवालसमं पायछित्तं हवेजा. Page #114 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ જેન વે. કોન્ફરન્સ હેલ્ડ -જે કોઈ પૌષધશાલામાં રહેલો પિષધ બ્રહ્મચારી-શ્રાવક-જે જિનમંદિરે ન જાય તે તે શું પ્રાયશ્ચિત પામે? હે ગૌત્તમ! જેવું સાધુ તેવું (શ્રાવકને) જાણવું. અથવા છઠ્ઠ-બે ઉ. પવાસથી-દુવાલસ-પાંચ ઉપવાસ-સુધી–પ્રાયશ્ચિત પ્રત્યે પામે. ઉપર પ્રમાણે સૂત્રોની ભાષાની વાનગી આપી છે. શ્રી મહાવીર ભગવાન અને તે પછીના સમયમાં જે દેશ ભાષા હતી તે જ ભાષા સૂત્રમાં આપેલી છે. સૂત્રની ભાષા માધી નથી પણ દેશભાષા છે અને તેમાં ભાગધી ભાષાના તથા સંસ્કૃત ભાષાના શબ્દોનું તે જૂજ પ્રમાણમાં ભરણુંજ છે. ' સૂત્ર ઉપર પાછળના આચાર્યોએ ભાષ્ય, ચૂર્ણિ, નિર્યુક્તિ, ટીકા, વગેરે કરેલ છે, આમાં નિક્તિની ભાષા જૂની છે એટલે મહાવીર પછીના ત્રણ સૈકાની છે. નંદી, વગેરે સુ મહાવીર પ્રભુ પછી ૯૮૦ વર્ષે શ્રી વલ્લભીપુરમાં દેવર્ધ્વિગણિ ક્ષમા શ્રમણે તે વખતની દેશભાષામાં રચેલ છે, તેમાં પણ, એ આચાર્યજી ઘણી ભાષાના જાણ હેઈ ભાગધી, સંસ્કૃત, વગેરેનું ભરણું છે. જૈન શ્વેતાંબર ગ્રંથોમાં જેમ માગધી તથા સંસ્કૃતનું ભરણું છે તેમ દિગંબર જૈન શિૌસેની ભાષાના જાણકાર હોવાથી તેમના ગ્રંથોમાં દેશભાષાની સાથે શૌરસેની અને સં સ્કૃત શબ્દોનું ભરણું જોવામાં આવે છે. વિક્રમ સંવત ૪૯ ની સાલમાં થયેલા દિગંબર જૈન મુનિ મહાત્મા શ્રી કુંદકુંદાચાર્યજીએ ઘણા ગ્રંથો લખેલા છે તે પૈકી “પ્રવચનસાર” ગ્રંથમાંથી આ પ્રમાણે વાનગી છે आदा णाणपमाणं गाणं णेयप्पमाणमुद्दिष्टं । णेयं लोमालोगं तम्हा णाणं तु सव्वगयं ॥ આત્મા જ્ઞાન પ્રમાણ છે એટલે કે જ્ઞાન જેવડો આત્મા છે અને જ્ઞાન છે તે ય પ્રમાણ છે. ય તે લોકાલેક એટલે શ્યાદા સર્વ જગત છે તેથી જ્ઞાન સર્વગત છે. આત્મા નાન પ્રમાણ છે અને જ્ઞાન સર્વગત છે માટે આત્મા પણ સર્વગત છે એ સિદ્ધ થાય છે. ( આ એક વ્યવહાર પક્ષની વાત છે. ) તાંબર જૈન સુત્રોમાં આચારાંગ, સ્થાનાંગ, અને સમવાયાંગ, જેવાં મૂળ પ્રાચીન સૂત્રોમાં આત્માને માટે “મા” શબ્દ વાપરે છે અને ઉત્તરાધ્યયનાદિ બીજા સૂત્રોમાં આત્માને માટે “બાપા” શબ્દ વાપરેલ છે અને શ્રીમાન કુંદકુંદ ભગવાને આત્માને માટે આતા” શબ્દ શીરસેની છાયામાં વાપરેલ છે. પ્રસિદ્ધ જૈન પંડિત હેમચંદ્રાચાર્યજી કે જે વિક્રમની બારમી સદીની લગભગ થએલા છે અને જેમણે દેશભાષા-ગુજરાતી-નું પ્રથમ વ્યાકરણ રચેલ છે જેમાં ગુજરાતી ભાષાના આદિ વૈયાકરણ હેમચંદ્રસૂરિ તરીકે પ્રસિદ્ધ છે. તેમના વખતની ભાષાને નમુન: ढोल्ला सामला धण चंपावण्णी । णाइ सुवण्णरेह कसवइदिण्णी ॥ –નાયક સામળે (અને) પ્રિયા ચંપકવર્ણ વાળી છે. કટી ઉપર સુવર્ણ રેખ જેવી છે અને નાયક કપટ જે (છે.) Page #115 -------------------------------------------------------------------------- ________________ ૩૦૧ પ્રાચીન ગુજરાતી ભાષાનું સાહિત્ય. ढोल्ला मई तुहुँ वारिओ मा कुरू दीहामाणु । निदए गमिही रत्तडी दडवड होइ विहाणु ॥ –હે નાયક મેં તને વાર્યો કે તું દીર્ધમાન કર નહિ, રાત્રિ તે નિદ્રા વડેજ જતી રહેશે (અ) દડવડ-એકદમ-વહાણું એટલે સવાર થશે. | હેમચંદ્રજીના સંબંધમાં રા. બ. કમલાશંકરભાઈએ ગ્રીઅર્સનના લેખપરથી શાળાપત્રમાં એક ઉલ્લેખ કર્યો છે કે– ઈ. સ. ને ૧૨ મા સૈકામાં થઇ ગએલા હેમચંકે પિતાના શબ્દાનુશાસનના આઠમા અધ્યાયમાં પ્રાકૃત ભાષાનું વ્યાકરણ આપ્યું છે, તેમાં અપભ્રંશ નિયમો આપ્યા છે, એ અપભ્રંશ ઉપરથી હાલની ગુજરાતી ભાષા ઉતરી આવી છે.xxx.. ભચંદ્ર જાતે ઉત્તર ગુજરાતમાં રહેતા અને જે અપભ્રંશ ભાષાની એમણે નિયમો અને દાખલા આપ્યા છે તે ભાષા એમના સમયમાં મૃત હશે તે પણ તે સમયમાં બોલાતી ભાષાનું પ્રાચીન સ્વરૂપ છે એ નક્કી છે.”— | વિક્રમની તેરમી સદીમાં લખાયેલી “નેમનાથ ચતુષ્યદિકા માંથી જૈન મુનિ કૃત ચોપાઈને નમુનેદ-વિનયચંદ્ર સૂરિકૃત અધિક માસુ સવિ માસ હિ કિરઈ, હરિ કેરા ગુણ અણુહરઈ; મિલિવા પ્રિયઉ બલિ હુય, સ, મુલાવિ ઉગ્રસેણ ધૂય. પંચ સખી સઈ જસુ પરિવારિ, પ્રિય ઊમાહી ગઈ ગિરિનારિ; સખિ સહિત રાજલ ગુણરાસિ, લેઈ દિખ પરમેસર પાસિ. નિમ્મલ કેવેલનાણુ લહેવિ, સિદ્ધિ સામણિ રાજલ દેવિ; રયણ સિંહ સૂરિ પણમવિ પાય, બાર માસ ભણિયા ભઈ ભાય. ૪૦ ઉપરોક્ત શ્રીમાન વિનયચંદ્ર સૂરિકૃત નેમનાથ ચતુષ્પાદિકાની એક હસ્તલિખિત ઘણી જૂની પ્રત રા. રા. J. S. (Patan) ને મળી આવી છે તે પ્રતને અંતે લખ્યું છે કે “સંવત ૧૩૫૩ ના ભાદ્રકવા શુદી ૧૫ રવી ઉપકેશ ગચ્છીય પં. મહીચંદ્રણ લિખતા પુ.” રા. બ. હરગોવિંદદાસભાઈ સાહિત્ય માસિકમાં લખે છે કે સંવત ૧૧૦૦ અને ૧૨૦૦ એવા બે સૈકાના ભાષાના નમુના બાકી રહે છે તે તે પુરાવા ઉપર પ્રમાણે છે એ સ્પષ્ટ છે. સંવત તેરમા સૈકા પછી લખાયલા રાસાઓમાં સપ્તક્ષેત્રી રાસ, પ્રબંધ ચિંતામણિ અને ઉપદેશમાળા એ મુખ્ય છે. એમના નમુના આ પ્રમાણે છે. “ગામ કુકડીએ કર્યો ચોમાસે, સંવત તેરે પનર માં.” કવણું પિયાવા ખીરૂ” વિજ્ય નદિ જિણિંદ વીર હથ્યિ હિંવય લેવિણું; ધમ્મદાસ ગણિ નામિ ગમિ નરિહિં વિહરઈ પુછું.” વિક્રમ સંવત ૧૪૧૨ માં અર્વાચીન ગુજરાતી ભાષાના આદિ કવિ જૈન મુનિ ઉદયવસે ગરમ રાસ રચેલ છે, તેમાંથી નમુને – દેવ દુંદુભી આકાશે વાજ, ધર્મ નરેસર આવી ગાજી, કુસુમવૃષ્ટિ વિરેચે તિહાં દેવા, ચેસઠ ઇંદ્ર ભાગે જસુ સેવા. Page #116 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ જૈન . કોન્ફરન્સ હેરલ્ડ. ચામર છત્ર સરેવરિ સેહે, રૂપહિ જીણવર જગસહુ મેહે, વિસમ રસ ભરી વરસતા, જેજન વાણું વખાણ કરતા. જિમ સુર તરવર સોહે શાખા, જિમ ઉત્તમ મુખ માધુરી ભાષા; જિમ વન કેતકી મહમહે એ જિમ ભૂમિપતિ ભયબલે ચમકે, જિમ જિન મંદિર ઘંટા રણકે તિમ ગાયમ લબ્ધ ગહગહે એ છે ધન્ય માતા જેણે ઉપર ધરીયા, ધન્ય પિતા જેણે કલે અવતરીયા; ધન્ય સુગુરૂ જિણે દિખિયાએ. વિનયવંત વિદ્યાભંડાર, જસ ગુણ કેઈન લભે પાર; વિધાવંત ગુરૂ વિનવીએ. " ગોત્તમ સ્વામીને રાસ ભણી જે, ચઉવિ સંધ રલિયાપત કીજે; | ઋદ્ધિ વૃદ્ધિ કલ્યાણ કરો, વડ જિમ શાખા વિસ્તરે છે. પંદરમી સદી પછી શ્રીપાલનો રાસ, ધન્ના ચરિત્ર વગેરે લખાયાં છે. વિક્રમ સંવત ૧૬૭૫ લગભગમાં શ્રીમાન આનંદઘનજી નામના આત્મનિષ જૈન મુનિ થઈ ગયા છે તેમની વાનગી – કોઈ કહે લીલા અલખ લખ તીરે, લખ પૂરે મન આશ; દોષ રહિતને લીલા નવિ ઘટેરે, લીલા દોષ વિલાસ. ઋષભ જિનેશ્વર પ્રીતમ મહોરે. ચિત્ત પ્રસને પૂજન કુલ કહ્યું રે, પૂજા અખંડિત એહ; કપટ રહિત થઈ અરપણું રે, આનંદઘન પદ રેહ- ભ૦ તક વિચારેરે વાદ પરંપરા રે, પાર ન પહેરો કાય; અભિમતિ વસ્તુ વસ્તુગતે કહેરે, તે વિરલા જગ જોય. ' પંથડો નિહાળું રે બીજા જન તણોરે. અછત અછત ગુણધામ, પરમ પુરૂષ પરમાતમા, પરમેશ્વર પરધાન લલના: પરમ પદારથ પરમિટી, પરમ દેવ પરમાન લલના વિધિ વિરંચિ વિશ્વભરૂ, ઋષિકેશ જગનાથ લલના; અઘહર અઘમોચન ધણું, મુક્તિ પરમપદ સાથ લલના. એમ અનેક અભિધા ધરે, અનુભવ ગમ્ય વિચાર લલના, જે જાણે તેને કરે, આનંદધન અવતાર લલના. પર્ દરિસણુ જીન અંગ ભણી જે, ન્યાસ ષડંગ જે સાધેરે, નમિ છનવરના ચરણ ઉપાસક, પર્ દરિસણું આરાધે રે. Page #117 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન ગુજરાતી ભાષાનું સાહિત્ય. ૩૦૩ જિન સ્વરૂપ થઈ જિન આરાધે, તે સહિ જિનવર હોવે રે, ભંગી ઈલિકાને ચટકાવે, તે ભગી-જગ જેવે રે. સંવત ૧૭૦૦ ની સાલમાં જૈન પંડિત નેમિવિજયજીએ “શીલવતી” રાસ રમે છે તેમાંથી વાનગી:– રૂંકાર અક્ષર અધિક, જપતાં પાતિક જંત, એથી અધિકો કે નહિ, શિવપદ આપે સંત. અધ્યાપક આઠે પ્રહર, આપે આળસ અંડ, તિરૂપ જગદિશ જે, ભલે સમતા સંત. શિયલવતી મોટી સતી, સહુ સતિયાં સિરદાર, રાખે અવસર શીલને, તે પામે ભવપાર. મન તૂટ્યાં માનવી તણાં, કુણ સાધે છે સખી સાંધણહાર કે; તેણે તે કાંઈ ચાલે નહિ, મત આણે છે, જે ડાહ્યા સોનાર. - ૧ હુ હરખ વધામણું, સોલ્યામણું , તેના ઉછરંગ કે; સાજન સહુ સુખ પામિયા, માંહોમાંહે હે, સંતોષ અભંગ. ૨ સંવત ૧૭૦૦ ની લગભગમાં જૈન પંડિત શ્રીમાન યશોવિજયજી ઉપાધ્યાય થયા તેમણે ગુજરાતી ભાષામાં ઘણું સારું લખાણ કરેલું છે. તેમની વાનગી – કઈ કહે સિદ્ધાંતમાંછ, ધર્મ અહિંસા સાર; આદરિયે તે એકલી છે. તજીએ બહુ ઉપચાર નિશ્ચય દષ્ટિ હૃદય ધરીજી, પાલે જે વ્યવહાર; પૂર્ણવંત તે પામશેજી, ભવ સમુદ્રને પાર. સોભાગી જીન સીમંધર સુણો વાત. શ્રી વિજ્યપ્રભ સૂરીશ્વર રાજે, દિન દિન અધિક જગીજી: ખંભનયરમાં રહી માસું, સંવત સત્તર છત્રીશે. સંવત ૧૭૭ માં જૈન મુનિ વિનયવિજયજી થયા તેમની વાનગી શ્રી છનશાસન જગજયકારી, સ્વાદાદ શુદ્ધરૂપરે; નય અનેકાંત મિથ્યાત્વ નિવારણ, અકલ અભંગ અનુપરે. કોઈ કહે એક કાલ તણે વશ, સકલ જગતિ હેયરે; કાલે ઉપજે કાલે વિણસે, અવર ન કારણ કે રે. શ્રીમાન ધમમંદિર સંવત ૧૭૬૧ માં થયા તેમના “મોહ અને વિવેક ” નામક રાસમાંથી વાનગી:– જ્ઞાન વડું સંસારમાં, જ્ઞાન જ્યોતિ જગમાંય; નાન દેવ દિલમાં ધરું, જ્ઞાન કલ્પતરૂ છાંય. Page #118 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ શ્રી જે. વે. કા. હેરલ્ડ. અનત સિદ્ધનાં જ્યોતિએ. સાધારણ મહાધામ; મુનિ મનપ’કજમાં ધરે, સારું વાંછિત કામ. નાની પણ વચને કરી, કહી ન શકે જસુ પાર; આતમ અનુભવશું લહે, ચિદાનંદ વિસ્તાર. પંડિત,મેહનવિજયજીએ સંવત્ ૧૭૮૩ માં ' ચંદ રાાતા રામ તેમાંથી વાનગીઃ— ૧––કહે રાણી રે સુડા, એમ એલ ન મેલેા કુડા, નરથી કેમ પંખી રૂડા રે રંગીલા. તવ વિષ્ણુધ વચન શુક એલે, રાણીના શરૂતી પટ ખેાલે; કહા પ ́ખીની કણ તાલે રે રંગીલા. દામેાદરતે જગમાં બીડવા, સમરથ નહિ કાષ્ઠ તસ નવા; જીએ તેને છે ગરૂડ ચડવા રે રંગીલા. શ્રુતિ વેદ પુરાણે ગાઈ; થઇ સઘળે હું સવાઇ રે રંગીલા. કવી મુખ મંડણુ વરદાઈ, ૨—તપગચ્છ નાયક ગુણગણ લાયક, વિજયસેન સુરિ દાજી; પ્રતિમાધ્યા જિણે દિલ્લિના પતિ, અકબરશાહ ભુમિદાજી. તાસ ચરણ શતપત્ર સુમધુકર, કીર્તિવિજય ઉવઝાયાજી; તાસ સીસ કવિ કુલ મુખ મડન, માનવિય કવિરાયાજી. તસ પદ સેવક અતિશ્રુત સાગર, લબ્ધિપ્રતિષ્ટ કહાયાજી; પંડિત રૂપ વિજય ગુણ ગિરૂમા, દિદિન સુયશ સવાયાજી. અનાવેલ છે તેને બાળકે મેાહનવિજયે, અત્તરશે! તાળેજી; ગાયા ચંદ ચરિત્ર સુરંગા, ચિરત્ર વચન પર નાળે જી. કીધા ચેાથેા ઉલ્લાસ સ'પૂર્ણ, ગુણ વસુ સયમ ( ૧૭૮૩ ) વર્ષેજી; પેાસમાશ સિત પંચમી દિવસે, તરણિજ વારે હજી, રાજ નગર ચામાસું કરીને, ગાયા ચંદ ચરિત્રજી; શ્રવણું દેઇ ત્રાતા સાંભળશે. થાશે તેહુ પવિત્રજી. જે કોઇ ભણશે ગણશે સુણશે, તસશ્વર મગળમાળાજી; દિન દિન વધતી વધતી થાશે, નિર્મળ કીતિ વિશાળા”. ૫ શ્રી વિજયલક્ષ્મી સૂરિ સંવત્ ૧૮૨૭ માં થયા, તેમની કવિતાની વાનગી;— શ્રી ઇંદ્રાદિક ભાવથી, પ્રણમે જગદ્ગુરૂ પાય; તે પ્રભુ વીર જિષ્ણુંને, નમતાં અતિ સુખ થાય, ૧૬ ૧૭ ૧૮ १८ २० ૨૧ ૨૨ Page #119 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન ગુજરાતી ભાષાનું સાહિત્ય સંવત્ ૧૮૭૩ માં સૌભાગ્યસાગર થયા તેમાંથી વાનગી:~ મહિમા સાગર સદ્ગુરૂ, તાસતણે સુસાયેરે: જંબુસ્વામી ગુણ ગાયા, સૌભાગ્યે ધરી ઉત્સાહૅરે– ૩૫ વીશમી સદીમાં સર્વોત્કૃષ્ટ ગુ.રાતી ભાષામાં લખનાર શતાવધાની કવિ શ્રીમદ્ રાજ ચંદ્રજી થઇ ગયા છે. એમના ધણા લેખાને સામટા સંગ્રહ શ્રીમદ્ રાજચંદ્ર' નામ* મેટા પુસ્તકમાં કરવામાં આવ્યા છે એ ગ્રંથથી ગુજરાતી ભાષાના શાન્તરસયુક્ત આત્મજ્ઞાનના સાહિત્ય વિભાગમાં અમૂલ્ય વધારા થયા છે એ ગ્રંથનું સાહિત્ય ઉત્તમ, મધ્ય અને કનિષ્ટ મુમુક્ષુઓને – જૈન અને જૈનેતર એ તમામને નિક્ષપાત દૃષ્ટિએ વિચારવા યોગ્ય છે. પૂર્ણ હુતિ—નિપક્ષ દૃષ્ટિએ આ લેખનું વાચન કરવાથી સ્પષ્ટ સમજાશે કે પ્રાચીન ગુજરાતી ભાષાનુ` સાહિત્ય તા જેની પાસે જ છે તથા ગુજરાતી ભાષાના મૂળઉત્પાદકો ના જ છે એટલુ જ નહિ પણ આધુનિક ગુજરાતી ભાષાના આદિ કવિ જૈન મુનિ શ્રીમાન ઉડ્ડયવત છે અને પ્રાચીન ભાષાના આદિ કવિ દેવદ્ધિ ગણિ ક્ષમા શ્રમણ છે અને ભાષાના મૂળ ઉપદેશ પરમ પૂજ્યતમ શ્રી મહાવીર સ્વામી છે. આ લેખ કાઇના આક્ષેપ રૂપે નથી પરંતુ નસમાજને સન્માર્ગ બતાવવાની ખાતર છે. જે કે રાવ બહાદુર હરગોવિંદદાસ ભાઇના લેખને પ્રત્યુત્તર આપની ઇચ્છા ન હતી પરંતુ મિત્ર મંડલના કેટલાક સુન બધુએની માગણી ઉપરથી આ લેખમાં ‘સાહિત્ય'ના લેખના જવાબ સમાઈ જાય છે. આ લેખનું મનન કરવાથી ગુજરાતી ભાષાની ઉત્પત્તિ વગેરેનું ભાન થશે એમ મારી માન્યતા છે. આ લેખ ગુજરાતી ભાષાના શોખીન સાને આનંદ દાયક થાએ એજ ઇચ્છા. ત્યરુમ્ ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ તા ૧-૧-૧૯૧૪ ટંકારા-કાર્ડિઆવાડ ગાકુલદાસ નાનજીભાઇ ગાંધી. X X X ઉપરોક્ત લેખ વડાદરામાં નીકળતા ‘સાહિત્ય’ નામના માસિકના નવખર ૧૯૧૩ ના અંકમાં આવેલા રા. બ. હરગોવિન્દદાસ દ્વારકાંદાસ કાંટાવાળાના જૂની ગુજ રાતી અને જૈન સાહિત્ય' એ નામના શેના ઉત્તરરૂપે છે. તે લેખ પણ ઉપર।ક્ત લેખના લેખક રા. ગાકુલદાસના ગુજરાત શાળાપત્રના જીનથી ઑગસ્ટ ૧૯૧૩ ના અકામાં પ્રસિદ્ધ થયેલા લેખના ઘણા મંતવ્યોની વિદ્ અભિપ્રાય દર્શાવવા અર્થે રા. બ. રગેાવિન્દદાસે લખ્યું તે. આ વિદ્ધ અભિપ્રાયની સામે અને પેાતાના મતથ્યાના પ્રતિપાદનઅર્થે એક Page #120 -------------------------------------------------------------------------- ________________ 3०६ શ્રી જૈન શ્વે. કૅ. હેરડ, ભાષણકારને પિતાના ભાષણની દલીલો સામે પ્રતિસ્પદ્ધિઓની આવેલી દલીલે તેડવા માટે જેટલો હક્ક છે તેટલો હક રા. ગોકુળદાસે વ્યાજબીપણે લઈ ઉપરોક્ત લેખ તે “સાહિત્ય ના અધિપતિ પર પ્રસિદ્ધ કરવા મોકલી આપ્યો હતો; કારણકે અમુક લેખ જે પત્રમાં છપાયો હોય તેજ પત્રમાં તેના રદીઆરૂપે પ્રતિલેખ પ્રથમ મોકલવાને શિષ્ટાચાર છે, અને તે પત્રે તે ગંભીર ભાષામાં મનનપૂર્વક દલીલો (કે જે મનગમતી હોય યા ન હોય તોપણ) વાળો હોય તે પોતામાં પ્રસિદ્ધ કરવો જોઈએ એ પણ શિષ્ટાચાર છે; પરંતુ આ લેખ સંબંધે તેમ થયું ન હોવાથી એટલે સાહિત્ય પ ન છાપેલો તેથી અમારા પર પ્રસિદ્ધ કરવા અર્થે મોકલાવી આપ્યો હતો. આ લેખ ઘણો લાંબે હતા તેમજ ખંડિત થાય તે પૂરી અસર કરનાર નિવડે તેમ ન હતો તેથી તેને આવા ખાસ અંકમાં પ્રસિદ્ધ કરી શકાય તે વધારે યોગ્ય છે તેથી આટલા બધા લાંબા કાળ સુધી તેને અપ્રસિદ્ધ રાખવો પડે છે તે તે માટે રા. ગોકુળભાઈ અમને સંતવ્ય ગણશે. હવે સાહિત્યમાં આવેલ ઉપર જણાવેલ રા. બ. ને લેખ તેમાં મૂકેલી કેટલીક દલીલ અમને મનગમતી ન હોવા છતાં પણ અત્રે આપવા અમારે ઉઘુક્ત થવું જોઈએ કે જે વાંચવાથી અરસ્પરસ મુકાબલે થતાં એક યા બીજી દલીલની સત્યાસત્યતા જણાશે. તેથી અમે આ પછી જ તેને સ્થાન આપેલું છે. આ લેખના સંબંધમાં અમારું કેટલુંક વક્તવ્ય છે, પરંતુ તે પર જતાં ઘણું પ્રમાની જરૂર હોવાથી અવકાશાભાવે ન બોલતાં તે વક્તવ્યને છેડેક ભાગ સુચનારૂપે અત્ર નિવેદન કરીશું. (1) ગૌતમરાસાના કર્તાનું નામ “ઉદયવન્ત’ આપ્યું છે કે જે તેમાંની એક કડી પરથી કોઇપણું માની લે તેમ છે, પરંતુ રા. પુરનચંદજીએ તે બાબત પર લક્ષ ખેંચી બીજી કડીઓ પર ખાસ લક્ષ રાખી કર્તાનું નામ વિનય પ્રભ’ (ખરતરગચ્છીય) છે એવું પ્રમાણ સહિત બતાવી આપ્યું છે. (૨) તે ઉદયવતને “આદિકવિ' કહી તેના સં. ૧૪૧૨ના સમયને જૈન ગૂજરાતીને પ્રારંભકાળ ગણી ત્યાં સુધી તે ગૂજરાતીની પ્રાચીનતા લઈ જવામાં આવેલ છે પરંતુ તે સમયની પહેલાંનાં (જૈન) ગૂજરાતી કાવ્ય પ્રાપ્ત થયેલાં અને થતાં હોવાથી તેની અગાઉ ઘણાં વર્ષો પહેલાં થયેલા કોઈ કવિને આદિ કવિ” કહેવો પડશે એમ અમારું માનવું છે (૩) આદ્ય શંકરાચાર્યને ત્રેવીસ વર્ષ થયાં એ માન્યતાની સામે ઘણા પ્રમાણે છે અને હાલની શોધખોળના પરિણામે તેમને આઠમાં સિકામાં મૂકવામાં આવે છે. વળી વિશેષમાં પંચમ સાહિત્ય પરિષદમાં આ લેખને જે વિષય છે તેજ વિષય પર એક નિબંધ રા. ગોકુળભાઈએ મોકલી આપ્યો હતો. તે નબંધ ઉતાવળથી લખાયેલું હોઈ ટુંક અને અલ્પ પ્રમાણોવાળો છે તેથી તે અપેક્ષાએ આ લેખ વિશેષ ઉપયોગી નિવડશે. તંત્રી. Page #121 -------------------------------------------------------------------------- ________________ 55 Shri Jaina Shwetambara Conference Herald, July-August 1915. TARATE232 सिमगावकoयनमा लवस्था महायवसायाचारका हराय AMROSAROORLDRUARY Bilaused विरमाचदाहाबवावस्करवाकाव.समलया वडामहिनाममाटोममायामालाविनाशाया मामाकावयवयवालादायकाकनाममा अयमा लायासयमाव्यदादयानारावग्यदलाउनबावडउवाउचमायामाता उचढादि बलियालायखनमा भरक्षयानाध्याशवानर विनामाकरणाकािपगत्वनारमडावा यायकाय नाचगमयलगायावयाची यिनिययावारीपनियवानखचडाडलायडरममावणाचदानाहामा मनापालिकामयामय मामिलामायाका સંવત્ ૧૨૯૪ વર્ષના તાડપત્રપર લખાયેલા પુસ્તકનું એક પૃષ્ટ, The Bombay Art Printing Works, Fort. Page #122 --------------------------------------------------------------------------  Page #123 -------------------------------------------------------------------------- ________________ ની ગુજરાતી અને જૈન સાહિત્ય. ' ૩૧૭. જાની ગુજરાતી અને જૈન સાહિત્ય, જૂની ગુજરાતી કેવી હતી, જ્યારે ઉત્પન્ન થઈ અને ક્યારથી બંધ પડી, એ પ્રક વાદગ્રસ્ત હોવાથી તે વિષે વિદ્વાનોમાં મતભેદ પડે એમાં નવાઈ નથી. શાસ્ત્રી વૃજલાલ કાળીદાસે ગુજરાતી ભાષાને ઇતિહાસ લખ્યો, ત્યારથી જૂની ગુજરાતીના અસ્તિત્વ તરફ પંડિતોનું લક્ષ ગયું. શાસ્ત્રી વૃજલાલે જૂની ગુજરાતી સંવત ૧૧૦૦ થી ૧૫૦૦ ના અંત લગી ચાલતી હતી એમ જણાવ્યું છે, અને જે ઉદાહરણ આપ્યાં છે તે સંવત ૧૪૦૯ઠા શરૂ થાય છે, સંવત ૧૧૦૦ થી ૧૪૦૦ સુધી જૂની ગુજરાતીની સ્થિતિ કેવી હતી તે જાણવાનું સાધન મળતાં નથી. જૈન ગ્રંથોની જે યાદી છપાઈ પ્રકટ થઈ છે તે જોતાં વહેલામાં વહેલો ગ્રંથ સં. ૧૪૧૨ માં લખાયાનું માલુમ પડે છે. રા. ગોકળદાસ નાનજીભાઇ ગાંધીએ ગુજરાત શાળાપત્રના જુનથી ઓગસ્ટના અંકમાં પ્રાચીન ગુજરાતી અને જેને નામક લેખ આપ્યા છે, તેમાં સંવત ૧૩૧૫, ૧૩૨૭ અને ૧૯૬૧માં લખાયેલા રાસા અને પ્રબંધ ચિંતામણીનો ઉલ્લેખ કર્યો છે, પરંતુ તેમની ભાષામાં આપેલાં ઉદાહરણ ઉપરથી જે ફિર દેખાય છે, તે વડે આપેલી સાલ વિષે શકો રહે છે, છતાં માનીએ કે સાલે ખરી છે, તે પછી ૧૧૦૦ અને ૧૨૦૦ એવાં બસે વર્ષ જૂની ગુજરાતી હયાત હતી તેના પુરાવા બાકી રહે છે. એ ભાષા સંવત ૧૫૦૦ ની આખર સુધી ટકી રહી નહોતી એવું મારું માનવું છે, અને તેના પુરાવા માટે આગળ ઉદાહરણ આપવામાં આવશે. જૈન બંધુઓએ ગુર્જર સાહિત્યમાં બહોળે ભાગ લીધે છે, અને તેમના જૂના ગ્રંથે ટકી રહ્યા છે, તેને માટે તેમને ધન્યવાદ ઘટે છે. દિલગીરી એટલી છે કે તેમણે પોતાના ગ્રંથ પ્રકાશમાં આણવાનો પ્રયત્ન સવેળા ન કર્યો, તેમ બીજા લોકોએ તે જોવાની પણ કાળજી ન રાખી. વૈદિક કેમેએ તે તરફ અભાવ રાખ્યો તે ધર્મના કારણે તથા ભાષા ન સમજવાથી હોવો જોઇએ. જૈન બંધુઓ હાલ એમ કહે છે, કે “પ્રાચીન ગુજરાતી ભાષાનું સાહિત્ય તે જૈનીઓ પાસે જ છે અને ગુજરાતી ભાષાના મૂળ ઉત્પાદકે જેને જ છે.” આ વાતમાં કેટલું સત્ય છે તેને નિર્ણય થવાની જરૂર છે. રા. ગોકળદાસ જણાવે છે કે “ગુજરાત અને કાઠીઆવાડમાં વિક્રમની દશમીથી ચૌદમી સદીની આસપાસ ઘણે ભાગે જેની સર્વોપરી સત્તા હતી. ” વળી છેવટમાં તે લખે છે કે “જૈનોએ ગુજરાત તથા કાઠીઆવાડને સંપૂર્ણ આશ્રય લીધે ત્યારે તેમાં ભીલ, કાઠી, કેળી વગેરે જંગલી જાતો વસતી હતી, તે જેનેની શેમાં દબાઈ ગઈ, જ્યાં જુઓ ત્યાં જૈન વેપારી, જૈન ધનાઢય, જૈન રાજા, જૈન કાર્યભારીઓ, જૈન ધર્મ એમ સર્વત્ર જૈનેનું સામ્રાજ્ય થતાં જૈનોની બે હજાર ઉપરાંત વર્ષની પ્રાકૃત ભાષા કે જે જેને બોલતા હતા તે દેશ ભાષા ( ગુજરાતી ભાષા ) તરીકે રૂઢ થઈ ગઈ. પાછલા સમયમાં વલ્લભાચાર્ય, રામાનુજ, સહજાનંદ સ્વામી વગેરેના આગમનથી જેને વર્ગમાંથી કેટલાક વૈષ્ણો, કેટલાક સ્વામી નારાયણી, શ્રી વૈષ્ણવ વગેરે થઈ ગયા, પરંતુ ભાષા તે મૂળની જ રહી ગઈ તે અદ્યાપિ પર્યત બેલાય છે. ” આ કથનની સત્યતા માટે અતિહાસિક સબળ પુરાવો જોઈએ. જૈનેએ સંપૂર્ણ આશ્રય લીધે, ત્યારે ગુજરાત, કાઠીયાવાડમાં જંગલી લોકો વસતા હતા, અને જૈન ધર્મ Page #124 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ શ્રી જે. ક. કૅ, હેરલ્ડ. . .. 3 સર્વત્ર પ્રસર્યો હતે એ મુખ્ય વાત ઇતિહાસ તપાસતાં ખરી ઠરતી નથી. ઉગ્રસેન અને શ્રી કૃષ્ણ સુમારે ૫૦૦૦ વર્ષ ઉપર દ્વારકામાં રાજ્ય કર્યું હતું, અને યદુ કૂળના ક્ષત્રિઓની સંખ્યા ઘણી મોટી હતી. એ પછી મૌર્ય વંશનો અમલ છે. પૂ. ૩૧૪ માં એટલે જૈન ધર્મ સ્થાપનાર શ્રી વર્ધમાન સ્વામી સંવતની પૂર્વે ૪૭૦ વર્ષ પર થયા (વૃજલાલ શાસ્ત્રીના કહેવા પ્રમાણે) તે પછી થોડી મુદતે ગુજરાતમાં થયો હતો. તે પછી ગ્રીક લોકોને અને ક્ષત્રપોને અમલ થયો તે સન ૩૦૮ સુધી ચાલ્યો. તે પછી ગુમ રાજાઓને અમલ સન ૪૭૦ સુધી, વાભિવંશ ક૬૧, સુધી, ચાવડા વંશ ૯૧૧ સુધી, સોલંકી વંશ ૧૨૪ર અને વાઘેલા વંશ ૧૩૦૪ સુધી ચાલ્યો હતો. આ સિવાય ગુજરાતમાં ફટક, ચાલુકય, રાષ્ટ્ર અને બીજા ગુર્જર રાજાઓ પણ થઈ ગયા હતા. આ રાજાઓ ઘણે ભાગે ક્ષત્રિઓ હતા, અને તેઓ કેવળ જંગલી લોક ઉપરજ રાજ કરતા હતા એમ ચીનને પ્રખ્યાત સાધુ હ્યુએન સાંગ સાતમાં સૈકામાં યાત્રા માટે હિંદુસ્તાન આવેલે, તેણે તે વખતને વાભિ રાજા બૈધ ધર્મને છે, તે પણ પાખંડ (અન્ય) મતનાં દેવળ આ દેશમાં ઘણાં છે એમ જણાવ્યું છે. “ગુપ્ત રાજાઓના શિકામાં તેમનું બિરૂદ પરમ ભાગવત લખ્યું છે. તથા તેમના શિલા લેખના મંગળાચરણમાં વામનજીની સ્તુતિ કરી છે, તે ઉપરથી જણાય છે કે તેઓ વિષ્ણુભક્ત હતા. વલ્લલિ રાજાઓનાં તામ્રપટ ઉપરથી જણાય છે કે તેઓ શિવ ધર્મ પાળતા (માત્ર શિલાદિત્ય જન ધર્મ સ્વીકારેલે એ વાત ખરી છે) ધ ધર્મ ઉપરથી ખશી લોકોનું મન સાતમા સેંકડો પહેલાં જુદા જુદા ધર્મો નરક ભટકવા માંડયું હતું. અણહિલવાડ રાજ્યના વખતમાં જૈન અને શિવ એ બંને ધર્મને રાજ તરફથી આશ્રય મળ્યાં કરતે. રાજાઓ જૂદા જૂદા મતના આચાર્યો વચ્ચે વાદવિવાદ કરાવતા, અને જે સારો માલમ પડે તેને ઉત્તેજન આપતા. તે સમયે વૈદિક તેમ જન બંને ધર્મ પળાતા. વિષ્ણુ, શિવ, શકિત ને તેની સાથે જ જિન એમ સર્વેની પૂજા થતી. કોઈએ એકજ ધર્મમાં આસક્ત થઈ જઈ બીજ ધર્મવાળાને પડયા હોય એવો રાજા થયો નથી. કુમારપાળ જેણે હિંસા માત્ર અટકાવી દીધી ને ઘણે અંશે જૈન ધર્મને સ્વીકાર કર્યો, તે પણ શિવ, શક્તિ આદિને ન માનતો એમ નથી. બધા રાજાએ બંને ધર્મને ઉત્તેજન આપતા એમ લાગે છે, અને લેકે પણ તેજ રીતે વર્તતા સમજાય છે.” આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે ગુજરાત, કાઠીઆવાડ કઈ કાળે પણ જેનમય થયાં નથી, અને જેનનું સામ્રાજ્ય પણ થયું નથી. રા. ગોકળદાસે વલ્લભાચાર્ય વગેરેના દાખલા આપી વૈષ્ણવો વગેરેનું જણાવ્યું છે તે તે મુકાબલે આધુનિક સમયની વાત છે, પરંતુ શૈવ અને વૈષ્ણવ ધર્મ તો ઘણું પ્રાચીન છે. શ્રી કૃષ્ણ પતે એમનાથ અને ગિરનારની જાત્રાએ બે વખત ગયા હતા. સોમનાથ મહાદેવ બાર જ્યોતિલિંગમાંનું એક પ્રાચીન દેવ છે. એમને માટે નવું દેવાલય બંધાવવાની સુચના શ્રી હેમચંદ્રસુરીએ પોતે સિદ્ધરાજને કરી હતી. ગિરનાર ઉપર જેમ જૈન દેવાલયો છે, તેમ તેની ઉપરની ટુંક પર અંબાજી ને કાલિકાનાં દેવાલય છે. આબુરાજ ઉપર જેમ જૈન દેવાલયો છે, તેમ શિવનાં ને દેવીઓનાં દેવાલય જાના વખતમાં પણ હતાં, અને ચંદ્રાવતીને રાજાએ તેના ઉપાસક હતા. ચીનના યુએનસાંગ સાધુએ પોતાના પ્રવાસના પુસ્તકમાં વધ્યભિપુર (ઇ. સ. ૬૪૦) વિશે લખ્યું છે, કે “તેને *jજને પ્રાચીન ઇતિહાસ, Page #125 -------------------------------------------------------------------------- ________________ જૂની ગુજરાતી અને જૈન સાહિત્ય. ૩૦૯ ઘેરા પાંચ માઈલ કરતાં પણ વધારે છે, કુટુંબે દ્રવ્યવાન છે, ત્યાં સો કરતાં પણ વધારે ઘર કોટયાધિપતિ ગણાય છે. આ રાજ્યમાં દુર દેશાવરમાંથી અત્યંત સંપત્તિ એકઠી થાય છે. એક સો કરતાં પણ વધારે બૌધ મતના મઠ જોવામાં આવે છે ૪૪ ત્યાં સેંકડો દેવાલ તો દેવનાં છે, તેના સાધુની સંખ્યા બેટી છે. આમાં જૈનની વાત આવતી નથી અને સેંકડો દેવનાં દેવાલય કહ્યાં તે વૈદિક ધર્મનાં હતાં. વૈદિક ધર્મના મુખ્ય પાકો બ્રાહ્મણ હતા, તેમાંના કોઈએ ભાગ્યેજ જૈન ધર્મ સ્વીકાર્યો હશે. એ લોકોની વસ્તી ગુજરાતમાં ઘણી હતી, તેમ ક્ષત્રિઓ, વાણીઆ, કણબી, સુતાર, લુહાર સોની વગેરે જાતે વસતી હતી, એટલે ગુજરાતમાં જંગલી જાતેજ હતી એ કહેવું કારણ નથી. સંસ્કૃત ભાષામાં વિકાર થતાં જે પ્રથમ ભાષા પંજાબમાં ઉદ્દભવી તે પ્રાકૃત હતી. શાસ્ત્રી વૃજલાલ કહે છે કે પંજાબમાંથી કેટલાક આર્યો મારવાડ, ગુજરાત તરફ આવ્યા, ત્યારે પંજાબની પ્રાકૃત ભાષા ઉપરથી અપભ્રંશ ભાષા થઈ. અને જે આર્યો મથુરા અથવા રિસેન દેશ તરફ ગયા તેમની ભાષા પ્રાકૃત ઉપરથી શૌસેની થઈ, અરસેન દેશમાંથી મગધ દેશમાં ગયા, ત્યારે શૌરસેની ઉપરથી માગધી ભાષા થઈ. શૌરસની ઉપરથી પૈશાચી ભાષા થઈ એવું પ્રાકૃત વ્યાકરણમાં લખ્યું છે. અપભ્રંશ ઉપરથી જૂની ગુજરાતી થઇ છે, એટલે તેને શૌરસેની ને ભાગધી ભાષાઓ સાથે સંબંધ નથી એ વાત ખાસ લક્ષમાં રાખવાની છે. તેનીજ સાથે જેનેએ અને બૌદ્ધોએ પિતાના અનુયાયીઓને સમજ પડે એટલા માટે સંસ્કૃતિને બદલે માગધી ભાષામાં પિતાના ગ્રંથો લખવા માંડયા, અને એ બંને ધર્મનો ઉદય મગધ તરફ થયો હતો. એ વાત ધ્યાનમાં રાખવાની છે. અપભ્રંશ ભાષા સિંધ, મારવાડ, મેવાડ, અવંતી (માળવા), સૌરાષ્ટ્ર, લાટ (દક્ષિણ ગુજરાત) અને કચ્છ એટલા દેશની ભાષાએને મળતી છે, પણ ગુજરાતી ભાષાને તે ઘણીજ મળતી છે. (શાસ્ત્રી વૃજલાલ જણાવે છે). આ ઉપરથી એવું અનુમાન નીકળે કે જે જૈન ગ્રંથમાં શૌરસેની ને ભાગધીનું ભરણું હેય, તે જૂની ગુજરાતી અથવા શુદ્ધ જૂની ગુજરાતી ન ગણાય. રા. જીવણચંદ સાકરચંદ જવેરી કાવ્ય મહોદધિ મૈક્તિક ૧ લા ની પ્રસ્તાવનામાં લખે છે, કે “આવા રાસાઓમાં ક્યી કયી ભાષાઓનું ડું બહુ જોડાણ થવા પામ્યું છે, તે તપાસીશું તે ગુજરાતી, માગધી, શરમેની, અપભ્રંશ, પ્રાકત અને મારવાડી તથા હિંદી ભાષાઓનું જોડાણ થએલું જોવામાં આવે છે, તથા કેટલાક રાસાઓ તો પૂર્ણ ભાગધી અને પ્રાકૃતમાં રચાએલા પણ જણાય છે.” શ્રી શૈતમ સ્વામીને રાસ રા. કુંવરજી આનંદજી શાહે પ્રકટ કર્યો છે, તેની સૂચનામાં તે લખે છે કે “આ ગુજરાતી ભાષાની સર્વથી પ્રાચીન કૃતિ તરીકે પ્રસિદ્ધિમાં આવેલ સંવત ૧૪૧૨ માં બનાવેલ મહા મંગળિકરૂપે પ્રચલિત રાસ હાલમાં ગુજરાતી સાહિત્ય સંબંધી જાગ્રતિના સમયમાં ઘણે અંશે પ્રાચીનપણું જાળવી રાખીને પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. આ રાસાની અંદર સંસ્કૃત તેમજ ભાગધી ભાષાના ઘણુ શબ્દોનું મિશ્રણ થએલું હોવાથી બાળ જીવને અર્થ સમજવામાં પડતી મુશ્કેલી દુર કરવા સારૂ દરેક ઢાળની સાથે તેનો અર્થ પણ આપવામાં આવ્યો છે.” (પ્રકાશક આ રાસાને સર્વથી પ્રાચીન ગણે છે, તથા તેની ભાષા સમજવાને જૈન બાળ છ સમર્થ નથી, તે એવા રાસા તરફ અન્ય ધર્મનું ભાષાના કારણથી પણ લક્ષ ન જાય એ દેખીતું છે. વળી રા. જીવણચંદ જણાવે છે તેમ Page #126 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ શ્રી જૈન છે. કો. હેરલ્ડ. લહિયાઓ ગ્વાલિયરી લિપિમાં પડી માત્રાથી લખતા, તેથી તેમણે લખેલા ગ્રંથે અન્ય ધર્મીઓથી ન ઉકલી શકે, અને તે અરૂચિ બતાવે છે તે સ્વાભાવિક છે). જૈન ગ્રંથકારે ઘણાખરા સાધુઓ-જતિઓ હતા, તેઓ ગમે તે દેશના મુળ વતની હે, દેશદેશ વિચરતા ને ત્યાં અમુક મુદત નિવાસ કરતા, તેથી તેમની ભાષામાં અનેક ભાષાના શબ્દોનું ને રૂઢિ પ્રયોગનું મિશ્રણ સ્વાભાવિક રીતે થાય. વળી તેમને નિરતરનો અભ્યાસ માગધી કે પ્રાકૃત ભાષાના ગ્રંથોનો હોય તેથી પણ તે ભાષાના શબ્દો તેમના લખાણમાં અણધારતાં પણ આવી જાય. તેમણે જે ગ્રંથો જૂના કાળમાં લખેલા તેમાં આ પ્રમાણે અનેક ભાષાનું મિશ્રણ થવાથી તે શુદ્ધ જૂની ગુજરાતી કહી શકાય નહીં, અને અન્ય ધર્મીઓ, જેમની સંખ્યા જેનો કરતાં ઘણી મોટી છે, તેઓ તેમને ગુજરાતી ગ્રંથો તરીકે માન્ય ન કરે. આ વાતનું વિશેષ સ્પષ્ટીકરણ સંવત ૧૪૫૦માં લખાયેલા ગુજરાતી ભાષાના વ્યાકરણ ઉપરથી તથા ગુજરાતી સાથે નિકટનો સંબંધ ધરાવનારી સિંધી, પંજાબી, મારવાડી વગેરે ભાષાઓને મુકાબલો કરવાથી થઈ શકશે. એ વ્યાકરણમાં અમુક સંસ્કૃત વાક્ય ઉપરથી અમુક ગુજરાતી વાક્ય થયું એવું દેખાયું છે, અને તેનાં ઉદાહરણ શાસ્ત્રી વૃજલાલે આપેલા છે. ( ગુ. ભા. ઈ. પૃષ્ટ ૬૭-૬૮) તે પ્રમાણેની જે જન ગ્રંથકારોની ભારે હોય તો તે જૂની ગુજરાતી કહી શકાય. અહીં માત્ર બે ત્રણજ ઉદાહરણ ટાંકીશું. स. चंद्र उद्गच्छति । वीतरागः वांछित ददति । चत्रः कटं करोति. T. ચંદ્ર ઉગઈવીતરાગ વાંછિત દિઈ ચે કફ કરઇ. सं. धर्मस्य कर्त्ता जीव: सुखं प्राप्नोति ।। 5. ધર્મ તણુઉ કર્તા છવ સુખ પામઈ. સં. ચાત્ર ગ્રામં જતઃા મેઘ વતિ મગુના નૃવંતા. જી. ચત્ર ગામિ ગિઉ મેઘ વરસ તઈ મેર નાચઈ. સંસ્કૃત, અપભ્રંશ ને ગુજરાતીને કેવો મેળ છે તેનું દષ્ટાંતઃ म. तत्र यत्र कुत्र अत्र कः किम पिपरा रि. અ. નહિં જહિં કહિં અહિં કવણ કાંઈ પરારિ. ગુ. તિહાં જિહાં કિહાં હાં કઉણ કાંઈ પરારિ. હવે પંજાબી ને સિંધીનાં રૂપ ગુજરાતીનાં રૂપ સાથે આપીએ. પં. મને તુ આપ નઉમિ વસાખ જેઠ. ગુ. માણસ તું આપ નમિ વૈશાખ જે. સિધી. સોનારૂ લેહરૂ લહુ લિખણું વૈસાખુ. ગુ. સોનારૂ લોહારૂ લહુ લિખણું વૈશાખ. આની સાથે શ્રી ગતમ સ્વામીને રાસાની ભાષા મેળવો. વીર જિણેસર ચરણ કમલ કમલા કય વાસ, પણમવિ પભણિસુ સામી ગોયમ શરૂ રાસો. એમાં જિણેસર તે જિનેશ્વર, કય વારે-વાસ કરે; પણમવિ-પ્રમી--પ્રણામ કરી, પભણિસ ભણીશું-કહીશું, સામી-સ્વામી, ગેયમ-ૌતમ અર્થે છે, Page #127 -------------------------------------------------------------------------- ________________ ચરણ કમલ ગાયમ હાથ ગુણ મેહલ્યા રસ જન્ની ગુજરાતી અને જૈન સાહિત્ય. ૩૧૧ મણું તણુ વયણ એકંત કરવી નિસુણે ભ ભવિઆ, જિમ નિવસે તુમ દેહગેહ ગુણ ગણ ગહગહિ. અહીં ભણુ-મન, તણ–તન, વયણ-વચન, એકત-એકાગ્ર કે એકાંત, કરવિ-કરીને, નિસુણો-સુણે-સાંભળો, ભવિ-ભવ્ય, જિમ-જેમ, તુમ-તમારા, ગેહ-ઘર, ગહગઆિગહગહાટ-ઘસઘસાટને અર્થ બતાવે છે. ગૌતમ રાસાની ભાષા વધારે તપાસતાં તેમાં સંસ્કૃત પ્રાકૃત ને અર્વાચીન ગુજરાતીનું ભરણું કેટલું છે, તે ઢાળ પહેલી જેમાં છ છંદ છે તેમાં નીચે પ્રમાણે માલમ પડે છે. સંસ્કૃત પ્રાકૃત અર્વાચીન સંસ્કૃત પ્રાકૃત અર્વાચીન વીર છણેસર જિમ (જેમ) દેશ તુમ રહિઓ સજજ નરેશ ગેહ હીંડે પણમવિ વસે ગહ ગોહિઆ ગામ કમલા પભણિનું પુત્ત નહિ સિરિ ગુરૂ બલ ભરતખિત્ત વસે રાસ વિચાર સેણીય નયણ સાર રીફ વયણું ભમાડીએ (યા) મનહર નારિ જમે કરવિ વિષ્ણુ તેજે ગણ - મેહલિઓ વિનય ભૂઈ ચંદ તલ વિવેક વસુભૂઈ આકાશે મગધ નિવસે કઈ સુપ્રમાણ તથ્ય ભાવિન રૂપ ધીરમે ભાસ ભે રંભાવર પુરી જળે કિમિ ભજા જણ નિરૂવમ પંકજ તાણું છાત્ર ભીતે દભૂઈ નિશ્ચ નિરંતર ઈચ્છ તેજ ભૂવલય આગળ યજ્ઞ કર્મ સંચિઆ તારા ચઉદય એકાકી મિથ્યામતિ અહવા આકાશ પસિદ્ધો . કરે પુત્વ જમે અનંગ વિજજા સમિ જીણવર મેરૂ વિવિ રાસ અંચિ ગંભીર પઉમા વંચિઆ ખંડણ જિવિ પંચસયાં મોહિએ ગરી છલિ નહિ 'તનું પત્રિ ગર રૂ સિંધુ મલિ ણ રંભા Page #128 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ ગગા તિ વિધિ બુધ તિહાં વસે સુજાણ ###### આ ઉપરથી માલમ પડે છે કે પહેલી દાળમાં સંસ્કૃત શબ્દો સેકડે ૩૪, પ્રાકૃત સેકર્ડ ૪૩ અને અર્વાચીન ગુજરાતી સેકડે ૨૩ છે. આખા રાસાનું કદ સેાળપત્રી આઠ પૃષ્ટ જેટલુ લગભગ છે; અને તેમાં અર્વાચીન ગુજરાતી અથવા વૈદિક લેખકોએ વાપરેલા શબ્દો સુમારે ૧૨૦ થાય છે. તેમાં કાળનાં, વિભક્તિનાં જાતિનાં તે વચનનાં રૂપ હાલના જેવાં જણાય છે. વાંચનારને વિચાર કરવાનું બની આવે માટે ઉપર જણાવ્યા તે શિવાયના અર્વાચીન શબ્દો નીચે આપું છું. હુંકારા કવણ પેખે દેખે નિરધરિઅ ચંગિમ ચયચાહિઅ પેવિ કલ્પે તારણ એલાવે શ્રી જૈ, વે. કા. હેરલ્ડ. આ જાણુતા ફડે જાણે કરિસ ચિતવે જેમ પહેાતા બહેાત્તર વળતાં ઉપના લાગશે ભાળવ્યા બહુકે પુ ઉપજે धरे ઝકે કીયા મુખે ચિડયું એલ હાસે મરણનાણ ૬ સહ વિસેાહિઅ જમ્મુ સુણતાં સપજે એ જણાવે पूजे આવ્યા માગે સાહે ભણીજે મહિલા દીન્ટે કરા ધરીયા અવતરિયા તીસ જપે પરિમલ .સમે ઉલટ પચાસ વખાણ ડાલે ચહુદસે આપણે ખીર નામે પહેલા અગ્યાર દેવરાવા પુરાવેા એમ રાખે અજાણ્યા દસે પ્રાકૃત શબ્દોનું ભરણુ વધારે હોવાથી સામાન્ય વાંચક વર્ગ અને ખાસ કરીને જૈન શિવાયના લોકો આવા ગ્રંથ સમજી ન શકે, અને તેથી તે વાંચવાની અભિરૂચિ ન રાખે એ દેખીતું છે. પ્રાકૃત શબ્દો બાદ કરીએ તેા બાકીના પછ ટકા જેટલા શબ્દો વૈદિક લેખકો સાથે મળતા આવે છે. શીલલતીના રાસ પ્રાચીન કાવ્યમાળામાં પાવ્યા, તેના ગ્રંથ વિવેચનમાં મે* જણાવ્યું છે, કે આ ગ્રંથની ભાષા જો કે છે તે ગુજરાતી તથાપિ તેમાં અપભ્રષ્ટ ભાષાના તથા માગધી, મારવાડી, શરસેની વગેરે ભાષાના શબ્દો અને પ્રયાગા બહુ જોવામાં આવે છે. જે ભાષા ગ્રંથમાં વાપરી છે તેજ ભાષામાં બીજા પણ રાસા લખેલા માલમ પડે છે. તે ઉપરથી એમ લાગે છે કે જૈન કવિઓને અપભ્રંશ તથા ભાગધી વગેરે ભાષાના ત્રણા સબંધ હોવાથી તેમની નિત્યની ભાષાજ એવી થઇ ગઇ હશે, કેમકે ઘણા જૈન ગ્રંથા સંસ્કૃત તથા માગધી વગરેમાં છે.” તેમવિજય સંવત ૧૭૦૦ માં થઇ ગયાનું તેમણે પોતેજ ગ્રંથ અતે જણાવ્યું છે. ગીતમ રાસા સાથે ભાષાની સરખામણી કરવા સારૂ શીલવતીની અસલ પ્રત પ્રમાણે નીચે એ ઉતારા આપ્યા છેઃ ખાર ભણે પારણું ભણતાં ડિ હુએ ખારાત્તર કરાવે Page #129 -------------------------------------------------------------------------- ________________ જૂની ગુજરાતી અને જૈન સાહિત્ય. ૩૧૩ સુખ દાયક વર: સરસતી, દાયક સમક્તિવાન; તવાતત્વ વિચારણું, આખર આપે મ્યાન. કહે કવિયણ સદગુરૂતણું, ચરણકમળ નમિ પાય; સાનીધકારી સીવપુરા, માગી તાસ પસાય. સીલ સમો સંસારમાં, સખર ન કોઈ થક, શીલવંત સતી તણું, તે સુંદર કથા લોક. ઉદાસી અતાહે થયો, જાવા સહી પદે, સાંજ સમે સહી માતને, ભુવને કીધે પ્રવેશ, સંવત ૧૪૦૦ અને સંવત ૧૭૦૦ ની જૈન લેખકેની ભાષામાં કેટલો બધો તફાવત પડે છે તે મુકાબલો કરવાથી સહેજ સમજી શકશે. ગૌતમ રાસાના કર્તા ઉદયવંત મુનિ અથવા વિજયભદ્ર જે સૈકામાં થયા તેજ સૈકામાં નરસિંહ મહેતે, ભાલણ અને મીરાંબાઈ થઈ ગયાં છે, તેમની ભાષા કેવી છે તેના કંઈક નમુના નીચે આપ્યા છે, કોણ પુજે કરી નાર હું અવતરી, શ્રી હરિ દીન થઈ માન ભાગે, અમર અવિગતિ કહે અકલ કો નવ લહે, તે કમલાવર કંઠ લાગે; યજ્ઞ માગે યોગ ધ્યાને ધરી, બહુ પ્રત આદરી દેહ કરે, તેય તે શ્રી હરિ સ્વને ન પેખીઓ, તે હરિ નિરખીએ પ્રેમ છે. નરસિંહ મહેતે. સ્વામીજી શું પુછો છો, એ નંદતણો નાંહાનડીઓ રે, ચતુરાઈ તેહની શી કહું, વિધાતાને ઘડીઓ. સ્વા– રૂપ છે તેવું કહીએ જે નયણું બોલી જાણે રે, ા બાપડી દેશે, નહી તે, તેને શું વિષાણું. સ્વારાયજી સાચું શું કરું, યસોદા સૂત છે યેહેવો રે, સંસાર માંહે યે દઠ હોયે મેં બીજો એહે. સ્વા — * ભાલણ, મુજ અબલાને મોંટી મીરાંત બાઈ શામળા ઘરેણું મારે સાચું રે, વાળી ઘડાવું વિઠલવર કેરી હાર હરિને ભારે હઈએ રે. ચીનમાળા ચતુરભુજ ચૂડલો શીદ સોની ઘેર જઈએ રે, ક્યાં ગયો રે પેલે મોરલી વાળે અમારા ઘુંઘટ ખોલી રે, કયાં ગયો રે પેલો વાંસળીવાળે, અમને રંગમાં રેળી રે. હમણાં વેણો ગુથી હતી પેરી કસુંબલ ચોળી રે. માત જશોદા સાખ પુરે છે કેસર છાંટયા ઘેળી રે કયાં ગયે. $ મીરાંબાઈ. • ત્રણસેં વરસ ૦૫ર લખાએલા ગ્રંથમાંથી ફેરફાર કર્યા વગર જેવી ને તેની ભાષામાં બ્રાહત કાવ્ય દોહન ભા. ૧ માં આપેલ છે. બસે વરસ ઉપર લખેલી ભવ્ય અક્ષરની પ્રતમાંથી અસલ પ્રમાણે, $ હત્ કાવ્યદેહન ભાગ ૧ લો. Page #130 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્વે. કાન્ફરન્સ હેરલ્ડ. ઉપલી ભાષામાં અને ગૌતમ રાસાની ભાષામાં આસમાન જમીનને ફેર છે. કોઈ એવા આક્ષેપ લે છે, કે નરસિંહ મહેતા વગેરેની કવિતાઓમાં ઉતારનારાઓએ ઘણા ફેરફાર કરી ચાલુ ભાષા જેવી કરી નાંખી છે, અને જૈન ગ્રંથોના ઉતારનારા સારા લક્રિયા હોવાથી તેમણે અસલ ભાષા શુદ્ધ ઉતારેલી છે. આમાં કેટલુક સત્ય છે, કેમકે ઘણાખરા લોકો પોતાને રૂચે તે ગ્રંથ ઉતારતા, તેમના પ્રમાદથી મૂળ લખેલું બંધ ન બેસવાથી કે અજ્ઞાનતાથી મૂળ લખાણમાં ફેરફાર કરેલા જોવામાં આવે છે, પરંતુ સુશિક્ષિત ન હૈાય એવા લખનારા પ્રાકૃત સમજનારા હોય તે તેમને ફેરફાર કરવાની જરૂર ન રહે. એટલે તેમને ફેરફાર પ્રાકૃતમયી જૂની ગુજરાતીને સુધારી નવી ગુજરાતી બનાવી દે એવા ન હાય. વૈદિક ધર્મના કવિએ જૈન સાધુએ જેવા પ્રાકૃત માગધી આદિ જાણનારા ન હોય તેથી તેમના લખાણમાં તે તે ભાષાના ઘણા શબ્દો ન આવે. માત્ર તે વખતે ગુજરાતીમાં જે પ્રાકૃત શબ્દો કે રૂપા વપરાતાં હોય તેજ આવી શકે; અર્થાત્ તેમની ભાષા તેજ ખરી ગુજરાતી કહેવાય. ૩૧૪ ગુજરાત શાળાપત્રમાં સંવત્ પૂર્વે ૫૦૦ વર્ષથી સંવત્ ૧૧૦૦ સુધીનાં જે દૃષ્ટાંતા આપ્યાં છે તે જૂની ગુજરાતી નથી. પરંતુ જૈનાની પ્રાકૃત છે, એટલે તે વિષે કંઇ કહેવા સરખું નથી. સંવત્ ૧૩૬૧ ના પ્રબંધ ચિંતામણીમાંથી રા. ગાળદાસ ઉદાહરણ આપ્યાં છે, તેમાં કવણું, પિયાવઉ, ખીરૂં વગેરે, ગૌતમરાસાની ભાષા સાથે સરખાવતાં જાણે તે પછીની કૃતિ હાય એમ લાગે છે,' અગર ખતે ગ્રંથો વચ્ચે માત્ર પચાશેક વર્ષના અંતર છે, તેથી તે વિષે વધુ કહેવાનું નથી; પરંતુ સવત્ ૧૩૧૫ માં જે રાસ રચાયા છે, તેમાં ગામ કુકડીએ કર્યાં ચામાસા, સંવત્ .તેરે પનરા માંયા. આ ભાષા તે કેવળ સાંપ્રત ગુજરાતી જેવી છે માત્ર ચામાસાને નર જાતિમાં અને માંયને બદલે માંયા લખ્યા છે. સપ્તમી અર્થ તૃતિયાના પ્ર ત્યય, ભૂતકાળના પ્રત્યય, ગામ કકડી, કર્ ધાતુ, ચામાસુ, તેર, પનર ( પંદરને ફેંકાણે બીજા કવિઓએ એ શબ્દ વાપર્યો છે) એ શબ્દો ચાલ ગુજરાતી છે, તેથી પ્રશ્ન એ થાય છે કે ગાતમનેા રાસા જે સંવત ૧૪૧૨ માં લખાયા છે તે અને સંવત ૧૩૧૫ માં લખાએલા રાસા બેઉની ભાષામાં આટલા બધા તફાવત કેમ હોય ? અનુમાન ! એવું થાય કે ગૈતમ રાસા જૈનાની પ્રાકૃતમયી શૈલીમાં છે, અને ૧૩૧૫ ને રાસા તે વખતે ચાલતી ગુજરાતીમાં છે. સંવત્ ૧૫૬૦ ની આસપાસ લખાએલી કવિતાની વાનગી શાળાપત્રમાં અપાઇ છે તેઃ— ઘર ધરણીને ઘાટ ઘડાવ્યા, પહેરણ આછા વાંકા; દશ અ'ગુલી દા વેઢજ, પહેર્યાં નિર્વાણે જાવું છે નાગા વાંકા અક્ષર માથે મીડુ, નીલવટ આવા ચા; મુનિ લાવણ્ય સમય મ ખેલે, જિમ ચિરક્રાલે વંદા રે, આ કવિતા ગાતમ રાસાથી ઘણી જૂદી પડે છે, અને તે અન્ન ધર્મવાળાની કવિતા સાથે તથા સાંપ્રત ગુજરાતી સાથે વધારે મળે છે. સત્તરમી અને અઢારમી સદીમાં લખાએલી ભાષામાં ઘણા તફાવત નથી એમ કહી રા. ગોકળદાસ કારમી સદીનાં ઉદાહરણુ આપે છે, તે તે સાંપ્રત ગુજરાતી જેવાંજ છે. દાખલા તરીકે Page #131 -------------------------------------------------------------------------- ________________ જૂની ગુજરાતી અને જૈન સાહિત્ય. ૩૧૫ અબળા સબળ જાણુંને, સુતી કાંત વિમાસી રે; રાત્રિમાંહી મુકી કરી, નળરાજા ગયો નાસી રે. આમાં પ્રાકૃતને એકપણ શબ્દ કે રૂપ જોવામાં આવતાં નથી. શાસ્ત્રી વૃજલાલ કાળીદાસે કેટલીક વાનગીઓ આપી છે તે જુઓ. ૧૪૮૧ માં લખેલું વેદિઆ બ્રાહ્મણને પુસ્તકમાંથી, વૈશાખ શુદિ ભૂદાન દીજઇ, કાર્તિક શુદિ નવમી ચેખાદાન દીજઇ. લઘુ બાલક દંતવિના મરઇ તેહનું સૂતક દીન એક. સંવત ૧૪૦૦ ના સૈકામાં લખાયું હશે એવું અનુમાન કરી આપેલ વાયોઃ કરે જ મૂલ ગાઈ તણુઈ મૂત્ર સું પી જઈ હરસ જાઇ. છાસિ સઉં પાકઉં બીલું પી જઈ હરય જાઈ. રત્ન પરીક્ષાની ટીકામાંથી (સાલ નથી) મોતીનું પહિ લઉ આગર સિંઘલદીપ, જાણિ વ૬, બી જઈ આગર આરબ દેશ જાણ ઉ. જૈન ધર્મ નવ તત્વ બાલાવબોધની ૧પ૮૧ માં લખાએલી પ્રતમાંથી; કિતલી ગોલી અજમા પીપલી મિરી ભારંગી સુંઠિ પ્રમુખ દ્રવ્ય કરી ઉપની હુઈ તે વાય ફેડઈ૧૧૫૮૨ માં લખેલા જીવ વિચાર નામક જૈન પુસ્તકમાંથીઃ સિદ્ધના જીવ ના દેહ નથી, પ્રાણ નથી, યોની નથી જીવજિન વચન અણુ લહત સંસાર માહિ ઘણું કિર, ઉપરના ફકરાઓમાં પ્રાકૃત શબ્દ નથી; માત્ર ઈ ઉ છૂટા લખેલા અને જોડણીમાં હેરફેર છે. હજી પણ કોઈ ઘીને ઠેકાણે ઘઈ, ધીઈ એમ લખે છે, એ ને ઠેકાણે ઈ કડી તરફ વિશેષ બોલાય છે જેમ કરી છીં, જાઈ છીં, એને ઠેકાણે ઈ વપરાય છે, જેમ જિમ, તિમ, ઇને આંને ઇત્યાદિ, દીજેને ઠેકાણે દીજઈમરેના મરઈ, પીજેના પી જઈ, જાયના જાઈ, પહેલુંના પહિલઉ, જાણવુંના જાણિવઉ, બીજુંના બીજઇ, ફેન ફેડ, ફિરેના ફિરઈ, જીવને ને જીવનમાં લખ્યા છે. પાકુને ઠેકાણે પાકઉ છે છતાં બીલને ઠેકાણે બીલઉં નથી લખ્યું. છઠ્ઠીને પ્રત્યય દઈનુ, કેટલીને બદલે કિતલી, પીપરીને બદલે પીપલી, મરીને ઠેકાણે મિરી, સુંઠના સુંઠિ જોવામાં આવે છે, એટલે જે જૂની ગુજરાતી કહેવી હોય અથવા અપભ્રંશમાંથી ઉતરેલી ગણવી હોય તે તેનાં આ ઉદાહરણે કહી શકાય. આવી જાતનાં બીજાં ઘણાં ઉદાહરણુ શાસ્ત્રી વૃજલાલે ગુજરાતી ભાષાના ઇતિહાસમાં આપેલા છે, તે તે ઉપરથી જૈનના રાસા અને અન્ય ધર્મીઓની કવિતાની ભાષામાં તફાવત ઘણે છે, એટલે જૈન લેખકોમાં પ્રાકૃતનું ભરણું વિશેષ છે, અને તેથી તે જૂની શુદ્ધ ગુજરાતી તે નજ કહેવાય. જે લેખકને ગુજરાતીનું સારું જ્ઞાન હશે તેમણે પ્રાકૃતિને ઓછો ઉપયોગ કરેલ જણાય છે. જેમ જેમ શ્રાવકોમાં પ્રાકૃત માગધીનું જ્ઞાન ઘટતું ગયું તેમ તેમના સાધુઓએ કવિતામાં તેનો ઓછો ઉપયોગ કર્યો હોય તે સંભવિત છે. ઘણાખરા રાસાઓ સાધુઓને હાથે લખાયા છે, અને તેમની ભાષા કેવી શા કારણે Page #132 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ શ્રી જે. વે. કા. હેરલ્ડ. હાય તે ઉપર જણાવેલું છે. જો કાષ્ઠ શ્રાવક્ર ગૃહસ્થના રચેલ ગ્રંથ મળી આવે તેા કદાશ તેની ભાષા ગુજરાતીને વધારે મળતી હાઇ શકે. જેમ જેમ સમય જતે ગયે, તેમ તેમ જૈન ગ્રંથકારા પ્રાકૃત છેાડતા ગયા છે, તે તેા પ્રેમાનંદના વખતમાં તે તે પછીના સમયમાં રચાએલી *વિતાજ કહી આપે છે. ગુજરાતી જૈન સાહિત્ય ત્રણું છે તે પ્રગટ થયે ગુજરાતી ભાષા ઉપર ઘણું અજવાળુ પડશે એમા શક નથી. જૈન ગ્રંથો ટીકાસ બહાર પડવાથી ગુજરાતી સાહિત્યને ઘણા લાભ થવાના સભવ છે. .. જેઓ એમ કહે છે કે જૈન કવિતા રસ ભરી છે એમ તેા કહેવાયજ નહીં. તેઓએ જૈન ગ્રંથાના સારા અભ્યાસ કર્યાં નહીં હશે, એમ લાગે છે. શીલવતી રાસાના વિવેચનમાં જણાવેલું છે કે “ આ કથાએ ઘણી રસભરી અને મનેારજક હોય છે. કવિની વનશૈલી તથા સુટિત અલકાર રસ જમાવવાની છટા પણ સારી છે. ’ ,, આ વિવેચનમાં પક્ષાપક્ષીની કે ખેંચાણુતાની જરૂર નથી. સત્ય શું છે તે સપ્રમાણ ધવાના હેતુ છે. જો પુરાવા ઉપરથી સાખીત થાય કે નરસિંહ મહેતા કરતાં પણ પૂના ગુજરાતી લેખક જૈન છે' તેા મહેતાને અપાએલું “ આદિ કવિ ” નું પદ ભલે કાઇ જૈન મહાશયને પ્રાપ્ત થાય, તેથી કોઇને દિલગીર થવાનુ કારણ નથીઃ માત્ર તૅન કવિતા જૂની ગુજરાતીમાં હોવી જોઇએ. [ ‘સાહિત્ય’ પુ. ૧, અંક ૧૧; નવેમ્બર, ૧૯૧૩. } "" હરગોવિંદ દ્વારકાદાસ કાંટાવાળા. It has now been difinitely ascertained that Jain Sadhus played no small part about fourteenth and fifteenth centuries. in contributing to the development of Gujarati. The silent but significant work acceruplished under the stimulus provided by the (Gujarati Literary) Conference has revealed a valuable store of old Gujarati in Jain blandars. The Jains have not been slow to realise the importance of these bhandars and of late some old & valuable works have been published under the auspices of Sheth Devchand Lallubhai Jain Pustakodhar Fund and similar other Trusts. 7th June 1915 —A Correspondent · Bay_Chronicle.' Page #133 -------------------------------------------------------------------------- ________________ જૈનેનું પ્રાચીન ગદ્યસાહિત્ય. ૧૭ જેનોનું પ્રાચીન ગદ્યસાહિત્ય. ( તેના કેટલાક ઉતારા ) ( પાંચમી ગુજરાતી સાહિત્ય પરિષદ્ માટે તૈયાર કરેલ. ) પ્રમુખ સાહેબ, સુશિલ ભગિનીઓ અને બંધુઓ, ગૂજરાતી સાહિત્ય પરિષદો ભરાવા માંડયા બાદ જેમ અન્ય સાહિત્યને ઉદ્ધાર સત્વર આરંભાયો છે તેમ, જેનિય સાહિત્યના ઉદ્ધાર અને મુદ્રણ માટે પણ ઘણી ચલવલ સારા પાયા ઉપર થવા માંડી છે. આવી ચલવલને અંગે ગૂજરાતી જેની પધ સાહિત્યનો અખૂટ અને અમૂલ્ય ખજેને જુદાં જુદાં સ્થલના જ્ઞાનભાંડારોમાંથી સૂર્યકિરણે જોવા ભાગ્યશાળી બન્યો, એમજ નહિ, પણ સેંકડો પ્રતિયો છપાઈ લોકોમાં તેને ઉપયોગ થવા લાગે છે. આવું જેની પદ્યસાહિત્ય કેવું, કેટલું, અને કયાં ક્યાં છે તે વગેરે અગાઉ અન્ય મહાશયોદ્ધારા ઘણી વખત કહેવાયું છે, અને ઘણાઓના તે જોવામાં પણ તે આવી ગયું છે. જો કે અત્રે ભરાનારા પ્રદર્શનમાં તો, નહિ જેવા જાણવામાં આવેલ તેવું ઘણું પ્રાચીન સાહિત્ય મૂકવામાં આવનાર છે, તેથી વલી અત્યાર સુધીમાં જાણમાં થયેલાં કરતાં પણ ઘણું વિશેષ શોખીનને જાણવા મળશે તેવું મારું માનવું છે. એક વખતે બનારસના પ્રખ્યાત ધુરંધર શાસ્ત્રી–ી ગંગાધર શાસ્ત્રી-ના એક શિષ્ય શ્રીકૃષ્ણ શાસ્ત્રી સાથે પુસ્તકોને લગત કેટલોક વાર્તાલાપ થતાં તેઓ તરફથી ઉચ્ચારવામાં આવ્યું કે તમારા જેનેમાં ઘણા કાવ્ય-પદ્યગ્રજ ગૂજરાતી, માગધી અને સંસ્કૃત ભાષામાં છે, પરંતુ અમારા લોકોની માફક ગધમાં લખાયેલાં કોઈ પણ પ્રો જેનોએ લખ્યા હોય તેવું મારા જોવામાં આવ્યું નથી. અમારામાં તો ઘણું ગ્રન્થ ગધબલ્પ લ. ખાયેલા છે, ત્યારે તમારામાં જેમાં એવા ગ્રન્થો રચવની ખામી છે એવું જણાય છે.–ઈત્યાદિ.” તેમજ પહેલાંના કાળમાં ગૂજરાતી ભાષામાં અને ગુજરાતી સાહિત્ય સંબધે હેવાથી તેની જ વાત કરીશું-ગધ સાહિત્ય હતું જ નહિ એવું કેટલાક વિદ્વાન ધારે છે, તેમ હું પણ એમ ધારતો હતો કે જેમાં બાળાવબોધ અને ટબા સિવાય સ્વતંત્ર ગદ્ય ગ્રન્થ રચાયેલાં હોવા ન જોઈએ. પણ શેઠ દેવચંદ લાલભાઈ પુસ્તકેદ્ધાર ફંડમાંથી પ્રાચીન પદ્યગ્ર શ્રીઆનંદ કાવ્ય મહોદધિના સૈતિકરૂપે બહાર પડવા લાગ્યા, તે અંગે શોધ કરતાં કેટલાક ગધગ્ર મારી જોવામાં આવ્યા. જો કે એક ખુલાસો કરવો જોઈએ કે ગૂજરાતી ભાષામાં લખાયેલ સ્વતંત્ર ગ્રન્થ હોય, કે પછી ટીકા હોય, કે જોઈએ તે બાળાવબોધ હોય પરંતુ તે સર્વે જેમાં તે બાળાવબોધ” અથવા પ્રાકૃત’ એ નામથી જ ઓળખાય છે. કારણ કે સંસ્કૃત-માગધી અને સ્વતંત્ર પ્રવર્તતિ પ્રાકૃતભાષા નહિ જાણનાર બાળજી માટે આવા ચાલૂ ગૂજરાતીમાં લખાયેલાં ગ્રન્થોને જેતે બાળાવધ” કે “પ્રાકૃતના” નામથી જ ઓળખે Page #134 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ શ્રી. જૈન ક. ક. હેરંડ. છે. ગૂજરાતી ભાષાને જે પ્રાકૃત કહેવામાં આવે છે તે અને સ્વતંત્ર પ્રવર્તતિ પ્રાકૃત એ બેમાં મોટું અંતર અને ભિન્નપણું છે, પરંતુ અત્રે ભાષા નિર્ણયને વિવાદ ન હોવાથી તે વાત હતી મેલું છું. જરૂર જણાયેથી અને બની શકે તે એ ઉપર પણ ભવિષ્યમાં કોઈ વખતે ઉલ્લેખ કરવા ઉમેદ રાખું છું, જયારે પાર પાડવી કુદરતને હાથ છે. ઉપર કહ્યું તેમ કેટલાક ગધગ્ર જોવામાં આવ્યા તેમાંથી બન્યા તેટલાંનાં અત્રે ઉતાર આપ્યા છે, લેખ મોટો ન થાય તે પર વિચાર કરીને. ઉપર કહ્યું તેમ તપાસ કરતાં એક સ્વતંત્ર ટીકા રૂપે લખાયેલો ગધગ્રન્થ મારા જેવામાં આવ્યો એનું નામ “શ્રીમતિ પરીક્ષા” અથવા “શ્રી સમ્યકત્વ પરીક્ષા' એવું છે. આવો ગધગ્રન્થ અને તેમાં પણ વળી ધાર્મિક વિષયથી પરિપૂર્ણ હોવાથી છપાવી લેવાની ઇચ્છાએ તે ગ્રન્થને હું મારી પાસે લાવ્યો, પરંતુ અવકાશની ઓછાશને લીધે હજુ તે છપાવી શક્ય નથી. એ ગ્રન્ય મને શ્રી મોહનલાલજી મહારાજના શિષ્ય પંન્યાસ શ્રીરિદ્ધિમુનિ પાસેથી તેઓના સુરતના ભંડારમાંથી પ્રાપ્ત થયો હતો, અને સંપૂર્ણ જેવાની ઈચ્છાવાલાને સુગમ થાય તેવું ધારીને આ પરિષદ્ અંગે ભરાનારા પ્રદર્શનમાં મૂકવામાં પણ આવ્યા છે આ ગ્રન્થ તપગચ્છની વિમલની શાખામાં થયેલાં શ્રીવિબુધવિમલ ચુરિયે વિક્રમ સંવત ૧૮૧૩ માં રમે છે. આને સંસ્કૃત ભાગ પણ આશરે દોઢસો લેક પ્રમાણ પોતેજ રચી તે ઉપર ગૂજરાતીમાં ટીકા રૂપે આ રચે છે છતાં પણ બને સ્વતંત્ર ગ્રંથ તરીકે ઓલખાય છે. પ્રત્યે આશરે સવાસો વર્ષ ઉપર રચાયેલો છે તેથી હમણાંની અને સવારે વર્ષ ઉપરની ભાષામાં કેવો ફેરફાર હતો તે પણ આ ઉતારા ઉપરથી જાણવાનું બની આવે તેવું છે. આવી બાળાવબોધ (ગૂજરાતી ગધ) ટીકાઓ અને ટબ (ગૂજરાતી શબ્દાર્થ) ઓ ઘણા ગ્રન્થ ઉપર રચાયેલાં જોવામાં આવે છે, અને એ મોટે ભાગે યતિયા, સાવી, અને કેટલાક કાળ વચ્ચેના સંસ્કૃત–માગધી નહિ જાણનાર એવા સાધુઓ કરતા હતા તેવું મારું માનવું છે. આ સ્વતંત્ર ટીકા ગ્રન્થની, ટબાઓની, અને બાળાવબોધની ભાષાઓની સરખામણી સારૂ થોડાક ટબાઓના ઉતારા પણ અત્રે આપ્યા છે. સમ્યકત્વ પરીક્ષા સ્વતંત્ર ગ્રંથ વા ટીકા છતાં બાળાવબોધના નામે પણ ઓળખાય છે એ ફરી જણાવવું ઉપયોગી લાગ્યું છે. કારણ કે તે સમયમાં ગૂજરાતી ગ્રન્થોને બાલાવબેધ તરીકે લખવામાં આવતા હતા. કર્તાએ પોતે પણ બાળાવબોધજ સમયને અનુસરીને કહે છે. જુઓ – “ઘર નું નામ વગરવાને વાસ્રાવ શાળવો ” એવું ગ્રંથકારે લખ્યું છે. આપવામાં આવેલા ઉતારા પ્રાચીન પ્રતિયો પ્રમાણે અક્ષરે અક્ષર આપ્યાં છે. श्री सम्यकत्व परीक्षामांथी गुजराती गद्य साहित्यना उतारा. अंदर आवला मूल तथा प्रक्षित संस्कृत श्लोकोना उतारा करवामां आव्या नथी, मात्र बा लावबोध गुजराती टीकाज उतारवामां आवी छः કરતાં પ્રણામ કરીને તે સા પ્રતિ? “ઘાર્શ્વનાથે.' પાર્થ નામા યક્ષ છે. શ્રી પાર્શ્વનાથ તીર્થકર ભગવંતના શાસનનો અધિષ્ઠાયક યક્ષ છે. તેનું નામ Page #135 -------------------------------------------------------------------------- ________________ જેનેનું પ્રાચીન ગદ્યસાહિત્ય. ૩૧૯ પાર્શ્વનાથ છે. નાથ તે યોગ ક્ષેમ કરણહાર છે. યોગ તે-અછતી વસ્તુનું પામવું; અને લેમ તે- છતી વસ્તુનું નઈ કરીને રાખવું. તે બિહુ વસ્તુને કરણહાર તે નાથે કહીએ. તે પાર્થનામાં યક્ષ તે નાથ છે. તે ભવ્ય જીવને જ્ઞાનદર્શન ચારિત્ર માંહિં જે કોઈ વિદન ઉપજે તેહને ટાલ કરીને, તે યક્ષ પાનામાં યોગક્ષેમ કરણહાર છે, તે માટે યક્ષને પણ પાર્શ્વ નાથજ કહીએ. તેને ઈશ તે શ્રી પાર્શ્વનાથ ભગવાન તીર્થકરને પાર્શ્વનાથેસં તે પ્રતિ પ્રણામ કરીને, તથા બાળ વાંવ' કહેતાં ગુર્વાદિના ચરણકમલ પ્રતિ પ્રણામ કરીને તથા “મથીયાપા કહતાં ભવ્ય જીવનેં ઉપકારને કાજે-સભ્યો વિતત ક, સમ્યક સમ્યકત્વ કહીએ તેહનો બોધ કઇ જ્ઞાન કહીએ. વિસ્તારિએ એટલે જિમ બાલકને બોધ થાય તિમ વિસ્તારીનું. એહ ગ્રન્યનું નામ સમ્યકત્વપરીક્ષાને બાલાવબોધ જાણો. તેલ બાલાવબોધ વિસ્તારીનું. જિમ બાલકને બોધ થાય, થોડી બુદ્ધિના ધણનેં પણ જ્ઞાન થાય, તિમ વિસ્તારી છે, એહ ભવ્યજીવના ઉપકારને કાજે, એહ કલેકાર્થ: એહ લોકો ભાવાર્થ લિખિએ છે. જે સમ્યગદષ્ટિજીવ હોએ, તે પહલે લક્ષણે કરીને એલપાએ, તે સમ્યગ્દષ્ટિના લક્ષણાદિક કહીશું. જે લક્ષણે કરીને મિથ્યાદષ્ટિ જીવ લખાય તે મિથ્યાદષ્ટિના લક્ષણ કહીશું. પ્રથમ તો, મિથ્યાત્વના ભેદ કહવા. જેહ મિથ્યાતવંત હોએ તેહ મિથ્યાદિ છવ કહીએ. તેથકી વિપરીત તે સમ્યગ્દષ્ટિજીવ જાણવે. એ સર્વે વ્યવહાર નયની અપેક્ષાઈ જાણવું. વ્યવહારનય છે તે બલિષ્ટ છે, જે માટે અયં સાધુ , ઇયં સાધ્વી, અયં શ્રાવક, ઇયં શ્રાવિકા ઇત્યાદિક જે તીર્થને વ્યવહાર પ્રવર્તે છે, તે સર્વ વ્યવહારનયની પ્રવૃત્તિ જાણવી. જેણઈ વ્યવહાર ન માને તેણે તીર્થને ઉચ્છેદ કર્યો. ચકુ નિશુ x x x તે કારણ માટે વ્યવહારનય તે બલિષ્ટ છે. જે વ્યવહારનયઈ પ્રવર્તતા સાધ્વાદિક સંધને ભક્તિ; બહુમાનતા કરે, તેને મહાનિર્જરા પુણ્યાનુબંધિ પુણ્ય પ્રવૃત્તિ બંધાય. તેહ સંઘનું મૂળ કારણ તે સમ્યકત્વ છે તેહ સમ્યકત્વ તે પરિક્ષાઈ કરીનઈ જણાય. તે સમ્યકવિની પરીક્ષા તો આગમને અનુસારે થાય ! તે આગમ તે પરંપરા થકી જય ! ય શ્રી મનુથદ્વાર–x x x તે માટે શુદ્ધ પરંપરાગત આગમ થકી સમ્યકત્વની પરીક્ષા કરવી. તેડા સુદ્ધ પરીક્ષા કરીને, શુદ્ધ સમ્યકતવ હોએ તેહ અંગીકાર કરવું. પણ કોઈના મન ઉપર પક્ષાપાત રાખવે નહીં. જેહ સાચી વસ્તુ હોય તેહ આદરવી. ફરીને મનુષ્યપણું દુર્લભ છે. અત્ર વલી શ્રદ્ધા પરમદુર્લભ છે. વહુ શ્રી સત્તા સ્થચનમૂત્રના રાગ ગાયન fu–x x x એહ ગાથાને અર્થ – બાહ્ય કહતાં કદાચિત કોઈક દિને “Hair' ક સિદ્ધાંતનું સાંભળવું “સ્ત્ર” ક. પામીને સિદ્ધાંતની આસ્તા ઉટું દુર્લભ દુખેં પામ્યું જાએ. મનુષ્યપણું દુર્લભ છે; સુત્ર સિદ્ધાંતનું સાંભળવું, તે પણ દુર્લભ છે. તેહ થકી આસ્તા ઘણું જ દુર્લભ છં; જે સૂત્ર સિદ્ધાંત સાંભલીને પણ, જે હઠ કદાગ્રહ મૂકવે તે ઘણું જ દુઃકર છે; તે હતો શ્રીૌતમ સ્વામી સરખાં હોએ તેહજ મુંક. જે સિદ્ધાંત સાંભલાને અંગીકાર કરે તેવસ્યાં પ્રતિત તપસ્યા બારભેદઈ શકે તે ક્રોધનો વિનાશ કરે છે કાયના જીવની હિંસા વજે. એક સિદ્ધાંત સાંભલીને ચારિત્ર તત્કાલ ચારિત્ર અંગીકાર કર્યો. એ ગાથાથ: अंतना थोडाक भागनो उतारो ‘ત સમાલો કા એહ ગ્રન્થ સંપૂર્ણ થયો, તે ' ચતુવિધા કહે ચાર Page #136 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ શ્રી જૈન વે. કા. હેરલ્ડ. અધિકારી કરીને” સપૂર્ણ થયા, પ્રથમ મિથ્યાત્વના અધિકાર 1. ખીન્ને સમ્યકત્ત્વના સ્વરૂ પના અધિકારઃ ત્રીો નયપ્રમાણના અધિકાર ૨૦ ચાયા સમ્યકત્ત્વ સ્થિરકરણના અધિકાર ૪. એવુ ગ્યાર અધિકાર” કરીને ચેાથા અધિકારન” વિષે સમ્યકત્વ સ્થિર કરવાને અર્થ ચૈન્યને નિષેધ કરયેષ્ઠ. જે ચૈત્ય કહતાં શ્રી વીતરાગની પ્રતિમા કહીએ. તેહના નિષેધના કરનારાનુ સ્વરૂપ દેાડીને શ્રી વીતરાગ ભગવંતની પ્રતિમાની પરીક્ષા સાનાની પેરી કરવી જમક-(જેમકે) ધસ્યું ૧, છેદન સાનાને છેદી જુએ ૨. ત્રીજી પરીક્ષા આગમાંહિ તપાવી જુએ ૩, ચેાથી પરીક્ષા આગમાંહિ થકી કાઢીને ફૂટયે અને ભાગી જાએં નહીં ૪. તમજ~ (તેમજ) શ્રી વીતરાગની પ્રતિમાની પણ ચ્યાર પરીક્ષા કરવી. X ૧૩૬. શ્લાકાંક. X X * × X અથ ગુરૂ પર પરાની પ્રશસ્તિ લિખીએ છે. જે સિદ્ધાંતના અથ પર પરા ગત હાય, તેહ સત્ય જાણવ્યા, તેહજ ગુરૂની પરપરા જે છે, તેહ સમ્યકત્વનું મૂલ કારણ છઇ. તે માટે ગુરૂપર’પરાની પ્રશસ્તિ લિખવા યોગ્ય છે. X X X ૧૩૬ ‘રાજે' ક॰ શ્રી શાલિવાહન રાજાઇ પ્રવર્તાવ્યા જે શાકે સવચ્છર સંવત્ ૧૬૭૮ ના વર્ષે, એટલે સંવત્ ૧૮૧૩ના વર્ષે જ્યેષ્ટ માસને વિષે વીર વિક્રમાદિત્યના સવચ્છરને વિષે અહ અન્ય સપૂણૅ થયા. ૧૪૨ આર્યાઃ * ગુØપક્ષ ચોચાં ' ક॰ શુકલપક્ષને; વિષે શુક્રને વિષે શુદ તેરસીને વિષે સગ્રંથઃ ‘ સમાોરું' ક૦ એહ પ્રત્યક્ષગતઃ સમ્યકવપરીક્ષારૂપ ગ્રન્થ ‘ સમાસ: ' સંપૂણૅ થયા. સાધુ ભાનુવિમલના આગ્રહ થકી એહુ ગ્રંથ કર્યો. ‘વહાવવાધો’ક॰ બાળકને અવષેધનું કારણ છે. જે બિવ મેાક્ષગામી જીવને તે સુખના કરનાર્યો એહ ગ્રંથ છે. કદાચ કોઈ અરૂચિ જીવને, એષ ગ્રંથ દુ:ખદાયી પણ હસ્યું, તેહના દોષને ઉદયઇ કરીને પણ એહ ગ્રંથને દોષ ન જાણવ્યા. જ્યા ઉત્તમ જીવને સુખદાયી છે, તે મહા કલ્યાણનું કારણ છે. ૧૪૩ આર્યા: જે કાંઇ સિદ્ધાંત–ી આવશ્યક પ્રમુખ સિદ્ધાંત થકી જે કાંઇ વિરૂદ્ધ લિખાણ્યુ હાએ, ઉપયેાગ રહિત પણે કાંઇ વિરૂદ્ધ લિખાણુ હોએ, તે શેાધવ્યું, પડિતજી, એહ ઉપગાર કરબ્યા. પંડિત તેહનઇજ કહીએ, જે પરઉપગાર કર્યું ! મુઝને જે દુઃકૃત જે પાપ જે ઉસૂત્ર કાંઇ અણુપયેાગ” ત્રિખા હાએ, તેનું જે પાપ ટ્રાકટ અસ્તુ ફેાકટ થાજ્યા. જે હાં ગ્રંથને વિષ જાણીને તા સિદ્ધાંત વિદ્ધ લિખ્યું નથી, પણ અજાણતાં કાં લિખાહ્યુ હાએ તા તે વિચારીનઇ શેાધજ્ગ્યા, પડિત હોય તે! મુઝને તેા મિચ્છામિ દુક્કડ હજયા! મગલમસ્તુઃ ૧૪૪ આર્યો. ઇતિ શ્રી સમ્યકત્વ પરીક્ષા સમાપ્તા. સંવત ૧૮૧૪ના વર્ષે કાગુણ વદ (ઉકલ્યું નથી.) વાર બૃહસ્પત દિને લિખિતં. શ્રી નૌરંગાબાદ મધ્યે. શ્રી રસ્તુઃ કી. श्रीदेवचन्द्रजीकृत चोवीशीना बालावबोधमांथी थोडोक उतारो. - श्रीदेवचन्द्रजी विक्रमना १८ मा सैकाना छेक अंतभागमां विद्यमान् हता. -आ चोवीशी पोते गूजराती पद्यबंध रचेली छे अने तेउपर बालावबोध पण गुजरातीमां श्रीदेवचंद्रजीओज करेलो छे. x + આ પુસ્તક હાલ વિન્તપુરવાળા શા. સુરચંદ સ્વરૂપચંદ તરફથી છપાઈ પબ્લીશ થયું છે, Page #137 -------------------------------------------------------------------------- ________________ જૈનનું પ્રાચીન ગદ્યસાહિત્ય. ૩૨૧ पाठिकामांथी थोडोक उतारो એ સંસારી જીવ દેવતત્વ ગુરૂતત્ત્વ અને ધર્મતત્ત્વની ભૂલે અનાદિને સંસાર ચક્રમાણે ભમી રહ્યા છે. શરીર ઇદિય સુખ પરિગ્રહ તેને હિતકારી માન્યા છે, અને પિતાનું આત્મસ્વરૂપ અનંતાનંદમય વિસારી મૂક્યું છે, તે સંભારત જ નથી પણ સંજ્ઞી પંચેંદ્રિયપણું પામી ને જે પિતાને શુદ્ધ ધર્મ તથા શુદ્ધ ધર્મના કારણે સેવે નહીં તો આત્મા સ્વાત સ્વસં. પદા કેમ પામે ? તે માટે ઉપકારી જગહીતકારી શ્રીવીતરાગ પરમાત્મા પરમપુરૂષોત્તમ એવા શ્રીઅરિહંતની સ્તવના તથા સેવા કરવી. પણ રાગવિના પ્રભુની સેવા થાય નહીં તે કારણથી પ્રથમ શ્રી ઋષભદેવજીની સ્તવેના કરતાં શ્રીવીતરાગ ઉપર પ્રીતિ કરવી. તે રીતે કહે છે. પ્રથમ ધર્મના ચાર આચરણ કહ્યાં છે. ૧ પ્રીતિ, ૨ ભક્તિ, ૩ વચન, ૪ અસંગ. તેમાં પ્રીતિનું લક્ષણ ષોડશક ટીકાથી જાણવું x x x x अंतभागमांथी उतारोએટલે એ ચોવીસ સ્તવન થયાં. પિતાના જાણપણું પ્રમાણે પરમેશ્વરની ગુણગ્રામેં સ્તવના કરી તેમણે જે યથાર્થ તેહ પ્રમાણ અને અયથાર્થનું મિચ્છામિ દુક્કડં. ગીતા ગુણ લેવો, દોષ તજ, ભદ્રકતા એ રચના કરી છે. મોટા પુરૂષે ક્ષમા રાખી ગુણ લેવા. ૭ ઇતિ મહાવીર જિન સ્તવનં. ૨૪. कलशरुप पचीशमां स्तवनमाथीશ્રીષભદેવથી માંડીને મહાવીર પર્વત અવસર્પિણી કાલે શાસનના નાયક, ગુણરત્નાકર, મહામાહણ, મહાગોપ, મહાવૈઘ, એહવા ચોવીસ તીર્થંકર થયા, તેહને “નાથ” કહેતાં ગુણગ્રામ કરીયે, અને પોતાના તત્વસ્વરૂપને ધ્યાયીયે તેહને ધ્યાવે, તત્વની એકાગ્રતા પામી તેહથી પરમાનંદ અવિનાશી પદ પામીજે. વળી અક્ષય અવિનાશી એહવું ક્ષાયિક નાન, તે‘અનુપ' કેતાં અભૂત પામીજે. ૧ ઇતિ પ્રથમ ગાથાર્થ आंहीना प्रदर्शनमां एक प्राचीन गुटको अमारा तरफथी मूकवामां आव्यो छे तेमां 'खंडाजोयणबिचार' अर्थात 'जंबद्वीपनो किंचितमात्र विचार' तथा बीजो 'तेत्तीशबोलनो थोकडो' एबा बे ग्रन्थो गद्यबन्ध लखेलां छे तेमाथी 'खंडाजायण विचारमाथी' केटलाक उतारा मूकुंछं. ए खडाजायण विचारमां' जूदा जूदा विचारना दशद्वार-खण्ड आपवामां आव्या छे तेमांथी बेत्रण नाना द्वारनाज उतारा आप्या छे. કહિતા જંબૂદીપમાહી ૬૭ કુટ છે. તે કિમ? ૩૪ દીધું તાડ ઉપર વિજય પ્રભુ ગજદંતા નપડ નીલવંત ઉપરે માલવંત ગજાંત મેરુ પર્વતને વિષઈ એટલે ૩૯ પર્વત ઉપર નવ નવ ફૂટ છે. એવું ૩૫૧ થયા. ચૂલ હેમવંતઃ સિષરી એ બહુ પર્વત ઉપર પ્યારા પ્યારા ફૂટ છે, એવં ૨૨ થયા. ૧૬ વષાર પર્વત ઉપર ચાર ચાર ફૂટ છે સે માનસ ગંધ માદન એહ વિહું ગજદંતા પર્વત ઉપર સાત સાત ફૂટ છે. રૂપી મહા હેમવંત પર્વત ઉપર આઠ આઠ ફૂટ છે. એટલે ૬૧ પર્વત ઉપર સવ ૨૭ ફૂટ છે. ઇતિ પાંચમો દ્વારા સંપૂર્ણ ૫ Page #138 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ શ્રી જૈન ક. કે. હેરલ્ડ. | ‘ત, કહિતા જંબૂદીપ વિષે ૧૦૨ તીરથ છે. તે કિમ? એક એક બીજને વિષે તીન તીન તીર્થ છે, તેના નામ માગધ ૧, વરદામ ૨, પ્રભાસ ૩, એવં સર્વ ચૌતીસ વિજય કરીને ૧૦૨ તીર્થ છે. ઈતિ પમદાર સંપૂર્ણ. ૬. “a” કહિતા જંબૂદીપ માહે ૧૩૬ શ્રેણ છે, તે કિમ? એકેક તાડ પર્વત ઉપર ચારચાર શ્રેણ છે એ હવા ચૌતીસ છે વૈતાડ કરીને ૧૩૬ શ્રેણુ છે. ૨ શ્રેણ વિવાધરાની છે. ૨ શ્રેણ અભિયોગી દેવતાની છે, ૧૦ જાન ઊચા જાઈએ તિહા વિઘાધરાની શ્રેણ છે ૧૦ જન ઊચા જાઇએ તિહા અભિયોગીયાની શ્રેણ છે. સંસાર સંપૂર્ણ. ૭ X X ઇતિશ્રી ખંડા જોયન સંપૂર્ણ. સંવત ૬૪ (એકાવન કે એકાએ બેબર ઉકેલી શકાયું નથી.) ચિત્રવેદી ૧૨ ગુરુવાર લિબતમ ગુસાંઈ ગંગારામ રામદ ઉપારો મધ્યે પડનાર્થ લખ્યા મલઓસવાલ પસંસૂર મળે. શુભ. કલ્યાણ ભવતિ. टबाओना उतारा टबाओ केवी रीते लखाय छे ते जोवा माटे एक मूल श्लोक आपी ते उपरनो टबो, अने बाकीना टबाओ विनाश्लोके आप्या छे. कारण मात्र गद्यात्मक गूजरातीज अत्रे जणाववानी जरुर छे, श्रीयशोभद्रकृत श्रीवंगचूलिया अध्ययन उपर आ टबो भरवामां आवेलो छे अने तेनी प्रत पण प्रर्दशनमा जोवा माटे मूकवामां आवेली छे कई सालमा टबो भरायो ? कोणे भर्यो, ? ते काइ प्रति उपर जणाववामां आव्यु नथी.ટ: ભક્તિને સમહ કરીને પ્રધાન દેવતાના મસ્તકે મુગટ તેહની આભા નમ્યા દેવતા મનુષ્ય, કાંતિકિરણે રચિત સોભિત; मूल:--भत्तिभरनगियमुखर, सिरिसेहरकिरणरईयसस्सिरिया ટબોઃ એવા શ્રી વીરનાં ચરણું કહીશ હું મૃતહેલનાણી કમલપતે નમીને, ઉતપતી. ૧૦ मूल:-नमिउ श्रीवीरपयं, वुत्थं सुयहीलगुप्पीत्त. ' માત્ર બે --- શ્રી વીરના નિર્વાણથકી વીસમેં વરસે, શ્રીસુધર્મા સ્વામીનો નિર્વાણ થયો; તિવાર પછી ચુંમાલી વરસે સિદ્ધ પામ્યાં શ્રી જંબુ સ્વામી છેલ્લા કેવલજ્ઞાની ૨. તિવાર પછી એગ્યાર વરસે. શ્રીપ્રભસૂરી સ્વર્ગે ગયાં મહાજનું ઘર એહવાગેવિશ વરસે થી શä. ભવ સ્વામી સ્વર્ગોને વિશે પહતાં. ૩. તેહના સીષ્ય જસોભદ્ર સુરિ ગુરુ તે કેહવા, તે શ્રી સિદ્ય ભવસૂરીનાં શિષ્ય કેહવા ? આગમના જાંણ છે; ત્રીજસોભદ્રસુરી પ્રથવીને વિષે વિહાર કરતાં, સાવથી નગરીનાં કોષ્ટક નામં ઉદ્યાને સમોસરયા. ૪. શ્રી ભદ્ર બાહુ સ્વામી સંભૂતિવિજય એ બે થી જ ભદ્રના શિષ્ય, દ્વાદશાંગી દ્વાદશાંગીના ધરણદાર, સદા કાલે ૧ વર્ષ અને મત્ર, સયંમર, હવામી. Page #139 -------------------------------------------------------------------------- ________________ જૈન પ્રાચીન ગદ્ય સાહિત્ય. 33 પાસે નિરંતર નિત્ય ગુરૂની સઋષા, સેવાના કરણહાર. ૫. હવે શ્રીભદ્રબાહુનાં સીધ્ધ, મિથુલા નગરી શ્રી અમિદત્ત નામા તે માથુલા નગરીનાં, લક્ષ્મીવન નામા ઉદ્યાનને વિષે, પ્રતિમાઈ રહ્યા તિહાં તપ ઉચ. ૬૦ એહવે સમે બાવીસ પુરૂષ, ગેહલ ભેગા થઈને મધ માંસના આહાર કર્યાથી પરવસ થયાં થકાં; કામલતા નામે ગણુકા તેહને વિષે રક્ત થયાં થકાં, વિચરે સદા કાલ ઉધાનને વિષે. ૭. તિહાં સાધુ અગ્નિદત્ત પ્રતિમાં રહ્યા છે તેમને દેખીનેં ૨૨ પુરૂષ મધ માંગું કરીને અંધ થકા પાપના કરનારા, અતી તથા સસ્ત્ર હાથમાં લઈને, સમકાલે સાધુને હણવા દોડયા. ૮ अंतभागमाथी:-- હવે અગ્નિદત્ત સાધુ, ફરીને પૂછે ગુરૂના કહ્યા પ્રમાણે, હે આજે ! કહે તે, મતહેલનાં કિનારે થા, એમ પૂછયું ૧ તિવારે કહે છે જસોભદ્ર સૂરિ, શ્રતને ઉપજેગું કરીને હે અગ્નિદત્ત મુનિ! મોટા ભાગ્યનાં ધણી! સાંભલો તે, તહેલનાને ઉદય. ૨ શ્રીવીર પ્રભુ નિર્વાણથી બિસે એકાણું ઉપરે અધિકતે વર્ષે સંપ્રતીમે રાજ જિન પડિમાં ભરાવશે ૩ તિવાર પછી સોલર્સે નવાણુ વર્ષ પછી મૃતહેલનાં થાસે દુષ્ટ વાણીયા અપમાન કરસે ૪. તે સમયે અગ્નિદત્ત ! સંધને શ્રતરાશી નક્ષત્ર; આડત્રીસમો દુષ્ટગ્રહ, ધુમ્રકેતુ નામે બેઠે ૫ તેહની સ્થિતિ ત્રિણસે તેત્રિસવવી એક રાશિ ભોગવસે; તીવાર પછી સંધને તથા શ્રતને ઉદય થાસે ૬. એમ શ્રી જસોભદ્ર ગુરૂ વચન સાંભળીને મુનિ વૈરાગ પામે, પ્રદક્ષાના ઈને, વારંવાર તે વંદના કરે. ૭. એ આચાર્જને પૂછીને, સુગુરૂ ભદ્રબાહુ સંભુતવિજયને પૂછીને; સંલેષનાં કરે, તે અગ્નિદત્ત સાધુ ( ગયે પ્રથમ કલ્પે ). ૮. એ બુ તહેલનાને ઉપાયુફલ સઘલા ફલ જાણીને; જભદ્રવચને જિન ધર્મને વિશે દઢ ચિત્ત કરે. ૮. ઇતિ શ્રી રંગ યુલિયા અધ્યયન સંપૂર્ણ श्रीचन्द्रमूरिकृत श्रीलघुसंग्रहणी, उपरनाटबाना उतारा. आग्रन्थनी त्रण प्रति मने प्राप्त थई छे, अने ते त्रण प्रतिना उपर जूदी जूदी जातना टबा भर. वामां आवेला छे जेथी ते त्रण प्रतिना टवानो उतारा अत्र आप्यो छ. जेमांनी एक सचित्र प्रति अत्रे प्रदरशनमा मूकवामां आवी छे. त्रणे प्रतिना टबाना उतारा लेवाथी विस्तार बधी पडे मोटे मात्र शरुआतना थोडांक लोकनाज ठबा अत्रे उतार्या छे. प्रदरशनमां मुकी छे तेनो उतारोનમસ્કાર કરીનઈ અરિહંતસિદ્ધાદિક સર્વનઈ “આદિથી સાધુ લેવા “દિતિ કહતાં આઉઈ માન” કઘર શરીર પ્રમાણ એ સર્વ પ્રત્યેકિ ૨. દેવતાનું અને નારકીનું હારે એતલા બોલ કહ્યા. મનુષ્ય અને તિર્યંચનાં ઘરપા એહુને ઘરનું વાસ અસ્થિરવતી. ૧ એ પૂર્વોક્ત બેલના ઉપપાત વિરહ એક સમયે કેટલા ઉપજ, આનિ એક સમયે કેટલા ચવઈ તેહનું વિરલ બેલીસ પ ગતિ આગતિ ૮. હિરૈ પ્રથમ આઉષાનું દ્વાર કરે છે. દસ સહસ વર્ષનું આખું ભવનપતિની જઘન્ય સ્થિતિ કહી ૨ ચમકનું સાગરેપમ 1 આયુ, બર્લેનું સાગરેપમ ઝારે. ચમની દેવીનું આ Page #140 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ શ્રી જૈન વે. કા. હેરલ્ડ. ઉર્દુ ત્રણ પલ્યાપમનુ: અલેંદ્રની દેવીનુ સચ્યાચાર પક્લ્યાપમ આપું. શેષ થાકતી નવિન કાયનું આઉષાનું કહિ છંદ, ૩ દક્ષિણ શ્રેણિના દેવને દૌઢ પથ્યેાપમનુ આપુ. ઉત્તર શ્રેણિના દેવને ઐ (૫) લ્યાપમ કાંઇક ઉણું આષુ' કહ્યું. તેહ દક્ષિણ શ્રેણિના દેવની દેવીનુ અર્ધું પક્ષ્ય. ઉત્તર શ્રેણિની દેવીનઇ કાંઇક ઉણું એક પલ્સેાપમ આયુ. ૪. बीजी प्रतिना टबना उतारो- નમસ્કાર કરીને અરિહતાંદિ પંચ પરમેષ્ટપ્રતે, ‘સ્થિત' આયુ: કહસ્યુઃ ‘ભવન' ગૃહ કેહતું. આવગાહના દેહમાન કેહસું પ્રત્યેક પ્રત્યેકે દેવતાને નારકીને વુલ્થ કેહતાં કેહતું. નર મનુષ્યને તિર્યંચને ભવન વિના શેષદ્વાર કેહસ્યઃ ભવન નહી કહીઇ, અસ્વાસ્વતા માટે ૧ ઉપજાવાને વિરહકાલ ૪, ચવવાના વિરહકાલ પ, એક સમયે ઉપજવાની સખ્યા ૬, એક સમયે ચ્યવન સંખ્યા ૭, ગતિ 2; આગતિ ૯; એવ ૩૪ દ્વાર કેહસ્યું. હવે પ્રથમ દેવતાના સ્થિતિ દ્વાર કહે છે. દસહજાર વરસ ભવનપતિ દેવતાને જધન્યપણે દશ હાર વરસ સ્થિતિ આઉષાની હુઈ ર. દક્ષિણ દિશિના અસુરકુમાર ચમરેદ્રનું એક સાગરોપમનુ આપુ હુઇ, અને ઉત્તર દિશના અસુરકુમાર બલિનું એક સાગરોપમ ઝાઝેરૂ ઈં. તે ચમરેંદ્રની દેવીનુ સામ્રા ત્રિણ્ય પક્લ્યાપમનું આઉલ્યૂ' હુઇ. અને બલેદ્રની દેવીને સાઢાચ્યાર પક્ષેાપમનુ આપૂ છેં. હવે ભવનપતિની શેષ નવનિકાયનું આયુ કહે છે. ૩ દિક્ષણ દિશના ભવનપતિ નવનિકાયના દેવતાને દોઢ પક્ષેપમ! આંઉર્દૂ હુઇ અને ઉત્તર દિશિના ભવનપતિની નવકાયને ઉણા એ પક્લ્યાપમ આ‰ છે, અને ઉત્તર દિશના દક્ષિણ દિશના નવનિકાયની દેવીન્' અ પક્ષેાપમનું આયુ છે. ઉત્તર દશના નવનિકાયની દેવીને ઉણ પક્ષેાપમ આયુ છે. ૪ त्रीजीतना बानो उतारो -- નમિૐ' કહે'તાં નમસ્કાર કરીને અરિહંતસિદ્ધ આચાર્ય. ઉપાધ્યાયાકિન, દેવતા દિકની સ્થિતિ ૧, દેવતાદિકના ભવન કહસ્યું ૨, દેવતા નારકી મનુષ્ય તિર્યંચની દેહમાન કહિસ્સું ૩. પ્રત્યેક ૨ દેવતાના (ઉકલી શક્યું' નથી તેથી મૂલ આપ્યું છે–સુરનાચાળવુહ્યં સુર અને નારકીની) સ્થિતિ કહિસ્યું. મનુષ્ય તિર્યંચના ટાલીને ભવણ કહિસ્યું. ૧ ' ઉપપાત વિરહ ૧, ચવણવિરહ કહિસ્સું ૨, એ કૈ સમય ઉપપાત સંખ્યા ૩, એક સમે ચવણુ સંખ્યા પ્રત્યેકે ૨ કહિસ્યું. ગતિ કહિસ્યું. આગમણુ કહિસ્સું ૮. દસસહુશ્ન ૧૦૦૦૦ વર્ષ આઉં દસે ૧૦ પ્રકારે ભવનપતિનુ જધન્ય સ્થિતિ કહી. ૨ ચમરેદ્ર ૧ સાગરાપમ આપા કહે` ૧. બલેંદ્રના એક સાગરોપમ સાધિક આપ્ તીયાં ચમરેદ્રની ખલેદ્રની (દેવીને ) આપો ચમરેડની દેવીને પધ્યેાપમ ૩ આણ્યા ૧. લેદ્રની દેવીને સાઢાચ્યાર જા પક્ષેાપમને આછો. સેષ થાતા ધરણે પ્રમુખ્ય નવનિકાયને આગલિ કહસ્યું. ૩ મેરૂ થકી દક્ષણુ શ્રેણિ નવનિકાયાંના દાર ! પક્ષેાપમને આપામે થકી Page #141 -------------------------------------------------------------------------- ________________ જેન પ્રાચીન ગદ્ય સાહિત્ય. ૩૨૫ ઉત્તર શ્રેણિના ભવનપતીને ૨ બે પલ્યોપમ ઓછો દેસ એ કંઇ કહ્મા. તિયાં દક્ષિણ શ્રેણિ ભવનપતીનો ડદ પલ્યોપમને આઉછે. તિયાં ઉત્તર શ્રેણિ ભવનપતી દેવીને દસે ઉણ પલ્યોપમને કહ્યા. ૪ (આ ત્રણે પતિઓના ટભાની ભાષામાં ભિન્નતાપણું છે. તે જાણવામાં આવે એટલા માટે ત્રણેના ઉતારા માત્ર ચાર ચાર બ્લોકના ટબાના આપ્યા. મૃલ આપવા વિચાર હતા, પરંતુ વિસ્તારભયથી નથી આપ્યું.). આ પ્રતોમાંની એમાં ચિત્રો છે જેમાંની એક ઘણા સારા ચિત્રાવાળી પ્રત અમે પ્રદરેશનમાં મૂકી છે, અને બીજી જે ચિત્રાવાલી પ્રત છે તેમાંના ચિત્રો પર કેટલાંક ગૂજરાતી ટુંકા વાક્યો ચિની સમાજના આપ્યા છે તે પણ ભાષા જાણવા લાયક હોવાથી તેના કેટલાક ઉતારા ટાંકુ છું— જંબૂદ્વીપ માંહે ધ્રુવ તારા બેં ઇ મેતલે ગ્રંથૅ પૂવાચા ચારિ પૂર્વે કહ્યા છે. પાવતીકા તારા ટુકડા તે ટુકડા દરિ તે કુરિ ફિરતા રહઈ એ સ્થિતિ જાણવી સદા. કરવતસ્ય વેર, ઘાણી માંહે પીલઈ, વ્યાધ્ર ઉપસર્ગ સ્વાન વાઈ, ફરસી છેદે રથ જેથરે, અગ્નિ ઉપર ટેરઈ, ગૃધ પંખી ચુંટ, વેતરણી પાણી પાવૅ, સાલ્મલ્લ વૃક્ષ પાની પેરે છે, શિલા ઉપરિ છે, પટ્ટા કરી છેદઈ, કુહાડે કરી છે, લેહની પૂતલી ઉગ્ન કરી સેવાવું, ત્રિશ્રલ ઉપરિ પવઈ પહિલી નરકે સીમત ઉuતર જોજન ૪૫ લાષ પ્રમાણ તિહાં એટલી વેદના સહવી પરમાધામકની કીધી તે વેદના જાંણવી. અલી ઉપરી ચાઇ. સાતમી પૃથ્વી * * * તિહાં સુધી ઉપરિ સાઢા સોલહસાગરોપમ એકણપોસઇ સાટા ૧૬ સોલ સાગરોપમ બીજાઈ પાસે વેદના સહવી ઇતિ પ્રમાણુ. આ વિગતે નારકીના દુઃખ દેખાડનારા ચિત્રો પર આપેલી છે. सभाश्रृंगार नामा सत्तरमा शतकना उत्तरार्द्धमां रचायेलाना अनुमान वालो ग्रंथ, जेमां कानें नाम जोवामां आव्युं नथी. मात्र नमस्कार उपरथी सतरमानो उत्तरार्द्ध होवानुं अनुमान थयुं छे. आ सभा श्रृंगार ग्रन्थ बहु रमूजी अने आनंद आपनारो छे तेथी अना पण केटलाक उतारा अर्पु छ:-- મહોપાધ્યાય શ્રી લાવણ્યવિજય ગણિ ગુરૂભ્ય નમઃ અથ સભાશંગાર લિખતે. વન તે જે વૃક્ષવત, નદી તે જે નીરવંત, કટક તે જે વીરવંત, સરોવર તે જે કમલવંત, મેઘ તે જે સમાવંત,૪ મહાત્મા તે જે ક્ષમાવંત, દેશ તે જે પ્રજાવંત, પ્રાસાદ તે જે વજાવ ત, વાટમ તે જે સૂધવંત, હાટ તે જે વસ્તુવંત. ઘાટ તે જે સુવર્ણવંત,૧ ભાટ તે જે વચનવંત, મઢ તે જે મુનિવંત, ગઢ તે જે અભંગવંત, હસ્તિ તે જે ભદ્ર જાતિવંત, પ્રધાન તે જે બુદ્ધિવંત, દેવ તે જે અરાગવંત, ગુરુ તે જે ક્રિયા વિત, વચન તે જે સત્યવંત, શિષ્ય તે જે વિનયવંત, મનુષ્ય તે જે ધર્મવંત, બંધુ તે જે જવંત, તુરંગમ તે જે તેજવંત, રાજા તે જે ન્યાયતંત, વિવહારીયા તે જે ભયાવંત, ધર્મિ તે જે દયાવંત, સતી તે જે શીલવંત, હસ્ત તે જે દાનવંત, અહો ! મહાનુભાવો ! હિંઆનઈ લેચને જાગુ, જે તુમ્હારે ગુરુ તાપસ તે તે પશુ, જે ફલ ફુલ ટઈ, કંદમૂલ ન * સમયવંત + રસ્તો “ સીધો, સદકાને ૧ આને અથ બે પ્રકારે થાય છે થા ટ–દાગીને તેજ કે જે સુવર્ણ-સોનાને હોય (૧) ઘાટ-ઓવારો-આરે તેજ કે જે સુવર્ણ–શોભા યુકત બંધાયેલો હોય (૨). ૨ હેતવાળા ૩ માયાવાળા ૪ વીજળીને. Page #142 -------------------------------------------------------------------------- ________________ શ્રી. જૈન ક. ક. હેરલ્ડ. છોડઈ, વૃક્ષ રેપઈ ધર્મ લઈ મૃગ વાઘચર્મ પહિરઈ, ધર્મ વિહરઇ, વલ્કાનિ કા જઈ વૃક્ષની ત્વચા ઊતારઈ, x x x x જિસ્ય હાથિને કાન, પિપલનું પાન, ગહિલાની સાન, નીચનું ભાન, ગંગાનું ગાન, સંધ્યાનું રાગ, ભ્રમરીનું પાગ, માંકડનું વઈરાગ, જિલ્સા બહુબાલા માણસના ખેલ, જિસ્યા સમુદ્રના કલ્લોલ, "વિજને ઝબકુ, કમલપત્રિ જલનુ બકુ, ધ્વજનું અંચલ, તિસ્ય સંસાર ચચલ ઈ. કિસી કુલવિ, ચાલતી કઉચિ, સાચી અલચ્છિ, આત્મ કુટુંબ ભંજક, પરચિત રજક, વિય પરિપુષ્ટ અતિહિ. અનિષ્ટ, બોલતી મન ઉતારઈ, રિસઈ છોરુ માર, જીભઈ જવ લઈ, અલવિ અસંબદ્ધ બોલઈ, બગાઈ કરતી ગોદડું ગલઇ, ઘર વિત્રોડઈ કરી બાહિર મિલઈ, બેલાતી બેસિ, હાથ ઘસિ, ફિતિ સાપિણી, ચાલતી બંતરી, પુણ્ય કારતણી આગલ, નગરતણું ભાગલ, જિસી મિરિતણી ઉગટિ, મહા ઘટિ બાલતી આગિ, જિસી દાધજવરની બહિન, ઈસી સંતાપ કરી તો ૨ સંપજઇ નારી, જે છે પાપકમ ભારી, અનિ જુ હુઈ સુકલ ૩ જઈ પિતઇ પુણ્ય પવિત્ર, કિસી તે ? સુસીલા સદાચાર, ઉદાર સત્યવંતા, વિનયવતી, વિવેકવતી, બોલતી સુજાણુ મધુર વાણી, દેવગુરૂતણુઈ વિષઈ ભકત, ધર્મકાજિ આસકત, સહજિં સુલાવણ્ય, ઇસિ કલત્ર તે સંપજઈ જે પુનઈ પુણ્ય. * * * સાપ અનઈ પંખા, કાદવ અનિ કંટાલો, વરસ મેહ અનિ રાતિ અંધારી, કુહિ રાબ અનિ માહિ કંસારી, જવની રોટી નિ કાલાં બેટી, અભાગણિ રાંડિ નિ ખાઈ ભાટી, કાલી નિ મશિ લાઈ ડાકિણ નઈ રાઉલવાઇ, ઉખરલી ખાટિ નિ હાભિ વણી, સાર્ જૂઠી નિ નણદ ઘણી, વડપણ નઈ કેફલ ઘુંટ, અતીસાર નઈ આસણ ઊંટ, દુખ અનઈ ડાકિણી ખાધું, આગઈ કૂઉને કુટુંબ આંધું, વાનર નઈ વિધી ખાધુ, આગિ નિચ નિ નિધાન લાધુ, સાપણિ નઈ બાઈ, ઘરમઈ ખાવા નહીં યાઈ, કાલી નઈ રીસાલી, વાં. ઝીણી નઈ વિ૫ બોલી, સરડી૬ ને જમણી. 1 + + * अंतभागमांथी रथ वर्णनः-- અથ રથ વર્ણન—ચપલ તુરગમ જુતા, સુખઈ સુભટ ચાલઈ, માહિં બઈઠા નઈ હતા, છત્રીસ દંડાયુધે ભરીયા, વાયુ વેગિ સાંચરીયા, ધડહડારી ધરામંડળ ધંધલિ, રજમાંહિ રવિબિંબ બલઈ, ઉપરિ ધ્વજ લહલહઈ, જાણે દેવ સંબંધીયા વિમાન ગહગઈ, ઘુઘરિ ઘાટ વાજિ, વયરીના ભડવાય ભાજઇ, મૂર્તિવંત હેમવામને રથ, ઇસ્યા અનેક સાંચરીયા રથ ક ઇતિ શ્રી રથ વર્ણનમ છે. पाक्षिक आलोयण विधि ग्रन्थ पंदरमा शतकना पूर्वार्दमां लखायेलोभाषा उपरथी अनुमान-आमां पण कर्ता- नी, कारणके 'पाक्षिक अतिचार' छे, x x मात्र पंदरमा शतकनी भाषाना नमूना रुपे अत्रे टोक्यो छे: ઈરાકારેણ સંદિસહ ભગવન! ચઉમાસિકં આલોઉં? ચઉમાસિ પડિલેહણ કીધી જઈ કઈ રહી વિસરી હુઈ તક મિચ્છામિ દુક્કડુ ચઉમાસિ મહિ જ્ઞાનાચારિ-જે વિના बहुमाणु, वहाणे तहय होइ निन्हवाणे; वंजण अत्थ तदुभए, अविहो नाण आयारो.१. કાલત્તિ-વેલાં અણેઝઈ છતઈ ઇરિયાવહી અણપડિક્કમ, અણુપડિલેહી ભૂમિકા સિદ્ધાંત ૧ નઠારી સ્ત્રી' ' ને 'હોવું જોઈએ ૩. સારી સ્ત્રી.૪ વિ. ૫ કાંટાયુક્ત. ૬ સરદી-ડી અને વલી મ–સલેખમવાલી. ૧ જોડયા. આમાં ઘણું વાક એવી સુંદરતાથી રચવામાં આવ્યાં છે કે જાણે ગધ-કાવ્યજ ન હેય? અર્થાત ગદ્ર છતાંપિ કાવ્ય જેવું માધુર્ય અંદર સમાયું છે. Page #143 -------------------------------------------------------------------------- ________________ જૈન પ્રાચીન ગદ્ય સાહિત્ય. ३२७ વાંચિઉ, ભણિઉ, ગુણિઉ, અવેલાં સૂત્રપરિસિ અપરિસિ કીધી, વેલાં ન કીધી. વિણયત્તિ-આપણે જાત્યાદિ અહંકાર ત૬ ગુરુ રહઈ વિનયુ વેયાવચ્ચે કરતાં હાથે પશુ સાસુ લાગઉ, આલાપિ સંલાપિઉ ન કીધઉં, વાઢિ મધરી ગુરુ ગુરણી તણી અવલેહણ આસાતના કીધી, આસણિ ઉપગરણિ પશુ લગાડિ, વેયાવસ્યુ કરતાં હાથે પશુ સારુ લાગઉ, આલાપિ સંલાપિ ઉચ્ચાસણિ સમાસણિ અંતરભાસાં કરી દેશેષ ઉપનઉ, ઉવડાં તણઉ વચનુ વાલિઉં, વડાં ઉપરિ અવજ્ઞા કીધી, વડાતણ આદેશ પાખઈ નિયમુ અભિગ્રહ લીધઉ, પચ્ચકખાણ પડન પાડન વિહારાદિક કુકીજ કીધાં, વડાંતણુઉ આઘઉં પાછઉં બેલિઉં, આપાત્રુ ભણાદિઉં, પાત્ર ન ભણુવિઉં. વિનય પાખઈ વાંદણઈ ખમાસમણિ અણ દીધઈ સૂત્રુ અર્થ પૂછિG. * * * * * * * * * * ગંત મા શ્રીવીતરાગ જે નિષિદ્ધાં કાર્ય તે કીધાં, મહાત્માયોગ્ય જે કરણીય તે કીધાં નહીં, આગમવચન સહિયા નહી, અથવા વિપરિત પ્રરપિયાં હુ એવું જ્ઞાનદર્શન ચારિત્ર તપવર્યાચાર માહિ જે આલોઉં ન આલોઉં તસ્સ મિચ્છામિ દુકડ. સવ્વ સવિ પાક્ષી ઈતિ પાકિખક આલોચન વિધિઃ છિી પ્રત્યક્ષ ગણન્યા લોકા: સાર્દુ પંચાતકરૂ. आ विना एक प्रति 'आंचलियागच्छनी चर्चा संबंधिनी' मली आवी छे. तेमां ग्रंन्धनुं नाम आपवामां आव्युं नथी, मात्र चर्चारुप कोइके लखेलो छे तेमाथी सहज उतारो आपीश. અથ નિષ્કપતચિત્તિ, શ્રીપૂજ્યની આસ્તા ધરતા થિકા શ્રીપૂજ્યનઈ પ્રશ્ન કછ છછે. સંવત્ ૧૬૯ અગ્યારિસિં ઉગણઉત્તરિ અંચલપક્ષની ઉત્પત્તિ વિધિપક્ષ સિવું નામ સ્થાપના હતી. અનેરા મુખ વસ્ત્રિકા સ્થાપક સકલ ગઇ અવિધિચાલ, અવિધિ પ્રરૂપ છે. અંચલગચ્છીય ગીતાર્થ સુદ્ધ વિધિમાર્ગ સ્થાપક, એ આત્મીય ગચ્છની વચન કલ્પના, તત્રાર્થે પશ્ન એ અચલપક્ષનુ ધર્મ ૧૧૬૮ પ્રવત્તિઉ, તાં પહિલ ધમ્મ કિમ હતું? સ્વામીનું ધર્મ દસમા આરા પર્યત અવ્યવચ્છિન્ન બોલિઉ છઈ. ગત:-x x x x x - સ્વામીનઉ ધર્મ એટલા કાલ લગઈ વિછિન્ન નહી પામઈ, તુ જે કહઈ છઈ સંવત ૧૧૬૯ પહિલ વિધિ ધર્મ ન હિંદુ! પછઈ અંચલે ગીય ગીતાર્થ ઉદ્ધરિવું, વિધિ પક્ષ નામસ્થાપના કીધી તેહનઈ મહાંત દૂષણ લાગઇ છઈ. જે વલી કિહાંઈ વિધિ ધર્મ વ્યવછેદ પામ્યાત પંચાંગી માહિ અક્ષર હુતુ. શ્રીપૂજય જણાવિય- x x x x x મુંબાઈ જવેરીબજાર જીવણચંદ સાકરચંદ ઝવેરી. તા. ૧૬-૫-૧૫. x x x આ પછી અમે “પાગચ્છની પટ્ટાવલિ' નામને વિષય મૂકીએ છીએ કે જે ઇતિહાસ પૂરો પાડે છે એટલું જ નહિ પરંતું જૈન પ્રાચીન ગદ્યને નમૂનો ને તે વળી રબારૂપે નહિ પણું સ્વતંત્ર અને અખંડ લેખરૂપે નમૂને પૂરો પાડે છે. બા ઉપરાંત યા સંસ્કૃત-પ્રાકત ગ્રંથના અર્થ ઉપરાંત બીજા સ્વતંત્ર ગ્રંથો જેનોના રચેલા ઘણા મજાદ હોવા જોઈએ. શોધખોળ કરનારને જન ભંડાર તથા સાધુવ કે યતિવર્ગ પાસેથી ઘણ ઘણું મળી શકે તેમ છે. Page #144 -------------------------------------------------------------------------- ________________ ૩ર૮ શ્રી જૈન વે. કા. હેરલ્ડ. તપગચ્છની પટ્ટાવલિ. ૨ સુધીની ઉત્પત્તિ જંબુદ્વિપમાં દક્ષિણા ભરતમાં કુલ્લાગ સનિવેશ નામે નગરે કે જે ૨૧ કાસ લાંબુ, ૨૧ કાસ પહેાળુ, અને જેમાં ૪ વર્ષ ૬ દર્શન ૩૬ પાખંડ વી રહ્યા છે, જ્યાં વેદવ્યાસ થિલ્લવિત્ર તેની સ્ત્રી ભદ્દિલા ( હારિદ્રાયણ ગાત્રથી ઉપજેલી ) તેને પુત્ર ઉત્તરાફાલ્ગુન નક્ષત્રે જન્મ પામ્યા. નામ સુધર્મા રાખ્યું. અનુક્રમે યૌવનાવસ્થામાં વક્ષસગાત્રની એક કન્યા પરણાવી તેથી સાંસારિક સુખ ભાવવતાં એક પુત્રી થઇ. હવે સુધીમાં ૪ વેદ માંગાપાંગના પાડી છે. તેની પાસે ૫૦૦ વિદ્યાર્થી વાડવસુત વિધાભ્યાસ કરે છે પણ તે સુધ માંના ચિત્તમાં એક મહાસંદેહ છે અને તે સંદેહ શ્રી વીર વચનથી નિઃસ ંદેહ થયા ત્યારે ૧૦૦ છાત્ર યુક્ત ૫૦ વર્ષ ગૃહસ્થપણુ ભોગવી સંશયછેદક શ્રી વીર હસ્તે દીક્ષા લીધી, ૪૨ વર્ષ શિષ્યપણે શ્રી વીર વિનય કીધે.. ૩. જંબુસ્વામિ. ઉત્પત્તિ. પૂર્વ દિશામાં મગધદેશ વસ ભૂમિ રાજગૃહિ નગરી કાશ્યપ ચેત્રે શ્રેષ્ઠી ઋષભદત્ત અને તેની સ્ત્રી ધારણીથી ૫ મા બ્રહ્મ દેવલાકથી ચ્યવીને પુત્રપણે ધારણીના ગર્ભ માં ઉત્પન્ન થયા. ધારણીને સ્વપ્નું લાધ્યું કે જંબુૠક્ષ કન્યા કુલ્યા છે. આ એધાંથી જબુકમાર નામ આપ્યું. અનુક્રમે ૧૬ વર્ષ થયા ત્યારે સુધર્માં સ્વામી કેવલી વિચરતા આવ્યા તેના મુખે ધર્મોપદેશ સાંભળી લઘુકર્મી જીવ જ બુકુમારે ચોથું વ્રત આદર્યું સુધર્મા કેવલીએ વિહાર કર્યા. પુત્રને ભેગ સમ જાણી વારવાર સંસારમાં પડવા માતપિતા કહે પણ જ” પાણિગ્રહણ વાંકે નહિ. માતપિતાના હર્ષ પૂર્ણ કરવા ઘણા આગ્રહથી ઉત્તમ વ્યવહારિયાની પુત્રી સાથે પરણાવ્યા પણ તે સાથે સ્નેહદષ્ટિ માંડે નહિ, સસારિક મૃદુવચન મેલે નહિ. हावो मुखविकारः स्यात् भावो चित्तसमुद्भवः । विलास नेत्रजो ज्ञेयो विभ्रमो भ्रूसमुद्भवः ॥ આવી આવી કામ ચેષ્ટાથી અ’ગ દેખાડે પણ જખુ દ્રષ્ટિ જો નહિં. એવામાં ઘણા મનુષ્યના મુખથી જંબુ ઘેર ૯૯ ક્રોડ સુવર્ણદ્રવ્ય આવ્યા સાંભળી પ્રભવ નામના ચાર પાલ્લિવી ૪૯ ચાર લઇ રાત્રે જબુ ઘેર દ્રવ્ય લેવા પેઠા. ઘરના છુટક ચોકમાં દ્રવ્યના ઢગ કરેલા જોઇ અવસ્ત્રાપિની વિદ્યાથી સકલ ઘરના મનુષ્યને નિદ્રામાં નાખ્યા. પછી તાલુાદ્ઘાટિની વિદ્યાથી તાળુ ઉધાડી ગૃહાધીશની પેઠે અબીહ થકા દ્રવ્યની ગાંડી બાંધી માથે મુકી ૪૯ ચાર સહર્ષ ચિત્તથી સ્વસ્થાને જવા ઉભુક્ત થયા એટલામાં જંબુના શીલ ધર્મના મહિમાથી શાસન દેવીએ સ્તંભની પેઠે તેમને નિશ્ચલ કરી દીધા અને જંબુ તદ્ભવ મેાક્ષપામી છે તેથી અવસ્વાપિતી નિદ્રા ન આવી એટલે પ્રભવ મેડીએ ચડયા અને જોયુ તે રંગશાલામાં જંબુ નવાઢા સ્ત્રીઓના ઉપદેશ ૩૫ દૃષ્ટાંત કહી સમજાવે છે, અને પ્રતિમાધે છે. આ જંબુ વચન સાંભળી સ્ત્રી પણ પ્રત્યુત્તર રૂપે દ્રષ્ટાંત કહે છે. પણ સંસાર વિરક્ત થકા દ્રવ્યના ઢગ ચાર લે છે તે સામું આ માટું અચરજ જોઇ લઘુકર્મી જોતા નથી. Page #145 -------------------------------------------------------------------------- ________________ તપગચ્છની પટ્ટાવલિ. ૩૨૯ જીવ પ્રભવ જબુક્યક દ્રશાંત સાંભળી મનમાં વિચારે છે કે ધન્ય આ જંબુ કુમારને કે ૯૮ કાતિ કનક અને નવા નવઢ કન્યાથી વેગળા છે. ધિક મુજને કે હું રાજ પુત્ર કહેવાઉં છું. ભિલ્લ સંગે રહી ઘણું જીવે દર બંધન તથા દર પ્રહાર કરી ત્રાસે મહા દુઃખ આપું છું તો મારી શી ગતિ થશે?— આવું વિચારી પ્રતિબોધ પામી ૪૮ પરિકર સહિત પ્રભવ આવી જંબુને ન એટલે શાસન દેવીએ તે સકળનો વ્રત લેવાનો આશય જાણી બંધન થકી મુક્ત કર્યા. જંબુએ પણ નવ સ્ત્રીઓને પ્રતિબોધી પ્રભાતે સ્વમાત પિતા ૮ પ્રિયા અને તેના માત પિતા એમ પર૭ મનુષ્ય યુક્ત, પુનઃ ૯૯ કોડિ સુવર્ણ પર મૂછો તજી નિર્લોભતાએ ત્યાગીપણું લીધું. (૯ કેડ દ્રવ્ય આ પ્રમાણે ૬૪ કેડ સાસરિયે દાય (દાયજામાં દીધા. ૮ કેડ મોસાળે પાણિ ગ્રહણને અવસરે તિલક દિધા. ૨૭ ક્રોડ ઘરનું મુળ વ્ય.) તે તજી ૧૬ વર્ષ ગૃહસ્થ પણે રહી શ્રી સુધર્મા હસ્તે દીક્ષા લીધી. શ્રી વીરે સ્વમુખે શ્રેણિકને કહ્યું કે પહેલા દેવલોક થકી આવી આ સુર્યાભદેવે નાટક કીધું તે દેવનો જીવ છેલ્લો જંબુ નામે કેવલી થશે એ વચનને અનસારે જાણવું. बार वरसहि गोयमो सिधो वीराओ वीसही सुहमो चउसठीए जंबु वृच्छीना तत्व दस ठाणा । દશ બેલ વિચ્છેદ થયા...મહાપરમોહિ જ ઉપમા. लोकोत्तर ही सौभाग्यं जंबु स्वामि महा मुने अद्यापि य प्रतिमाय शिवश्री नात्य मिच्छति ૮ પ્રભવ. વિંધ્યાચલ પર્વતની તલેટીએ જ્યપુર નગરમાં કાત્યાયન ગોત્રી જયસેન રાળ હતો. તેને બે પુત્ર-1 પ્રભવ ૨ વિનયધર. તેમાં પિતાએ ગુણથી શ્રેટ જાણી નાના ને રાજ્ય દીધું એટલે પ્રભવ કોધિત થઈ ઘર બહાર નીકળી ભીલની પલિમાં પલિપતિ થઈ રહ્યા. તેને રાજપુત્ર જાણ આદર દઈ ૫૦૦ ચેરનો સ્વામી કર્યો. તે દુષ્ટાત્મા ૪૯૯ ચોર લઈ અતિ કુરપણે ઘણુ મનુષ્યને ઉપદ્રવ કરે પણ તેને કોઈ વારવા સમર્થ ન થાય. એવામાં જંબુને ઘેર દ્રવ્યના સમુહ આવ્યા છે એમ જનમુખે જાણે પ્રભવ પિતાના સમુદાયને લઇ રાયે જંબુને ઘેર ચોરી કરવા પડે. બીજા સઘળા ચેરી દ્રવ્ય લેવામાં વળગ્યા એટલે પ્રભવે મેડીએ ચઢી જોયો જંબુ હાથે નવપરિણિત કંકણ બાંધ્યું છે અને સંસારમાં સવ અનિય પણ છે એમ સ્ત્રીઓને સમજાવે છે. આ ઉપદેશ સાંભળી જબ સાથે પ્રભવે ૩૦ વર્ષ સંસારી રહી સુધર્મા કેવલી હસ્તે દીક્ષા લીધી. ૪૪ વર્ષ જંબુની સેવા શિષ્યપણે કરી 11 યુગપ્રધાન ભોગવી. એકદા શ્રી પ્રભવે પિતાની પાટ યોગ્ય કોઈને ન દેખી ત્યારે શાસન ઉપગ દેવાથી પૂર્વ દેશમાં મગધ દેશ રાજગહી નગરીમાં વક્ષસગોત્રી યજુર્વેદી યજ્ઞારંભ કરતા શિખંભવ વાવ વેદકુંભ દાં. ત્યાં સ્વખ એકલી યજ્ઞકુંડની ખીંટી હેઠે શ્રી શાંતિબિંબ દર્શન કરી 'પતીબોધ પામી શ્રી પ્રભવ પાસે દીક્ષા લીધી. સ્વર્ગવાસ વીરાત્ ૧૫ વર્ષ પામ્યા. Page #146 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન શ્વે. કા. હેરલ્ડ. એવામાં શ્રી પાર્શ્વનાથના પ્રથમ ગણધર શ્રી શુભ, તસ્ય શિષ્યાચાર્ય શ્રી દ્વરદત્ત તસ્ય શિષ્યાચાર્ય શ્રી સમુદ્રસ્વામિ, તસ્ય શિષ્ય શ્રી શ્રી સ્વયં પ્રભસૂરિ શ્રી સ્વામી, તસ્ય શિષ્યાચાર્ય શ્રી વીરને વારે તસ્ય શિષ્યાચાર્યશ્રી રત્નપ્રભસૂરિ પ્રગટ થયા. તેને આચાર્યપદ વીરાત પર વર્ષે અપાયું. વીરાત્ ૭૫ વર્ષે ઉઇસા નગર ચામુંડા પ્રતિખેાધી ઘણા જીવને અભયદાન દઇ સાસિલ નામ દીધું. પુનઃ તેજ નગરના સ્વામિ પરમારશ્રી ઉપલદેવ પ્રતિ ધર્મોપદેશ દઈ ૧ લાખ ૯૯ હજાર ગાત્ર સહિત પ્રત્તિખેાધ્યા. તેણે શ્રી પાર્શ્વનાથના પ્રાસાદ સ્થાપ્યા અને એ સૂરિએ પ્રતિષ્ઠા કરી. ત્યાંથી ઉપકેશ જ્ઞાતિ કહેવાણી. શ્રી રત્નપ્રભ સૂરિને ઉપકેશ ગચ્છી લેકે કહ્યા. ૩′૦ ૪ સય્ય’ભવ સૂરી—વક્ષસ ગૌત્ર યનારંભે સગર્ભા સ્ત્રીને ત્યાગી દીક્ષા લીધી. સ્ત્રીને મનક નામે પુત્ર થયા. તે ભેટે પણ લઘુ વયે પિતા પાસે દીક્ષા લીધી. પુત્રસ્નેહથી સાધુ આચાર શીખવવાના ઉપકારના હેતુએ શ્રી દશવૈકાલિક નામનું સૂત્ર દશ અધ્યયનવાળું રચ્યું. તે બાળક સાધુપણે ૬ માસે એ ૧૦ અધ્યયન ભણ્યો. અનુક્રમે તે ખાલક સાધુ મરણ પામ્યા. ત્યારે અન્ય સાધુએ પોતાના પુત્ર જાણી ગુરૂતે નેત્રે અશ્રુપાત થા જાણી સાધુ વૈરાગ્યવચન કહી સમજાવ્યા. નિર્માહી દશામાં ચેતના આણી સમતાવાન થયા. હવે શ્રી સય્યભવ સ્વામીએ વર્ષ ૨૦ ગૃહસ્યપદ ભાગવ્યું. અને વર્ષ ૧૧ શ્રી પ્રભવની સેવા શિષ્યપણે કરી. પુનઃ વર્ષ ૨૩ સુધી યુગપ્રધાન પદ ભોગવી સર્વાંયુ વર્ષ ૬૨ સંપૂર્ણ શ્રી વીરાત ૯૮ વર્ષે સ્વર્ગે ગયા. યતઃ कृत विकाल वेलायं दश अध्ययन गर्भितं दश 'वैकालिक मिति नाम्ना शास्त्रं बभूवं नत || परं मविष्यति प्राणिनो स्वल्पमेधस तत्तास्ते मनकवत् । भवंतु त्वत्प्रसादात् ।। २ सुतां मोजस्य किंजलकू मीदं संयोपरोधत् महाफल समायातो न संवात्र महन्ममी ॥ ३ ॥ ૫ તત્પ≥ શ્રીયશાભદ્ર સ્વામી—તુગીકાશન ગાત્ર. તેણે સ’સારીપણું ૨૨ વર્ષ સાગવી શ્રી સચ્ચ ́ભવ ગુરૂ હસ્તે દીક્ષા લીધી અને વર્ષ ૧૪ તેની સેવા શિષ્યપણે કરી. પુન વ ૫ યુગ પ્રધાનપદ ભોગવી સર્વીયુ ૮૬ સંપૂર્ણ વીરાત ૧૪ એ શ્રુતકેવલી યશેાભદ્ર સ્વર્ગ ગયા. ૬ તપટ્ટે સ‘ભૂતિવિજય સૂરિ 1 અને શ્રી ભદ્રબાહુ ૨. આ બંને ભાઈ જાણુવા. તેમાં શ્રી સ’ભૂતિવિજયસૂરિ તે પટ્ટધર જાણવા. અને ભદ્રભાષ સ્વામિ તે ગચ્છની સાર સભાળના કરણહાર જાણવા. તેમાં તે માટે બંનેનેા નામ જોડી લયા છે. તેમાં પ્રથમ વડા ગુરૂભાઇ શ્રી સદ્ભૂતિવિજય સ્વામી તેનેા માઢર ગાત્ર છે અને બાળ લઘુગુરૂભાઇ ભદ્રખાતુ સ્વામી તેને પ્રાચીન ગેાત્ર છે, હવે સભૂ ૧ ૪૨ ગૃહસ્થાશ્રમ ભે!ગવી શ્રી ગુરૂ યશાભદ્ર સ્વામી પાસે દક્ષા દીધી અને ૪૦ તેમના શિષ્યપણે કર્યા. પુનઃ ૮ વ યુગપ્રધાનપદ ભોગવી સર્વાયુ ૫૦ વર્ષ સંપૂર્ણ કરી વીરાત્ ૧૫૬ વર્ષે શ્રી સ‰. સ્વર્ગ ગયા. Page #147 -------------------------------------------------------------------------- ________________ તપગચ્છની પટ્ટાવલિ. ૩૩૧ કામ , , + = + +૧ * - * * * * * * * * * * હવે બીજા લઘુ ગુરૂભાઈ ભદ્રબાહુ-તેનું કઈંક સ્વરૂપ કહે છે. દક્ષિણ દેશમાં પ્રતિષ્ઠાન પુર નગર પ્રાચીનગેત્રી વરાહમિહિર અને લધુ બંધવ ભદ્રબાહુ નામે વાડવ રહે છે. તેણે યશોભદ્ર સ્વામી ગુરૂની વાણી સાંભળી ગુરૂહસ્તે દીક્ષા લીધી. તે બંને બંધવ ઘણે દિને વિવા ભ્યાસ કરતાં પ દર્શનના શાસ્ત્રના જાણકાર થયા. એકદા શ્રી યશોભદ્ર ચિતને વિષે ચિંતવ્યું કે આ વડે ભાઈ ગ્ય છે પણ અંહકારી છે, તેથી પદ યોગ્ય નહિ અને નાને ભાઈ ભદ્રબાહુ તેને સમતાયુકત શ્રુતસમુદ્ર જાણી સૂરિ કીધો. એટલે વરાહમિહિર વડે ભાઇ ગુરૂ અને ભદ્ર. ઉપર ઘણો ફોધ યતિશ લોપી પુનરપિ સંસારી થયાં. આજનિકા હેતુથી પાંચમે દિને પૂર્વ દિશાથી બીજા પ્રહરને અંતે મનુયને નિમિત્ત બન કહેતો હતો. એકદા રાજસભામાં અવી વરાહમિહિરે ભૂમિપર કુંડાળું કરી કહ્યું કે આજ પિતાના નામનું વારાહી સંહિતા નામે તિષ્યનું શાસ્ત્ર નિપજાવી આ કુશાવર્ત મળે અન્ન માર્ગથી દૈવયોગે પાવનપાનનાં મત્સ્ય પડશે. તે સાભળી રાજાએ શ્રી ભદ્રબાહુને કહ્યું “આ કેવી રીતે?” જ્યારે ભદ્ર, કહ્યું જે મેહ પૂર્વ દિશથી કહ્યો તે મેહ ઇશાન કેણથી આવશે. થાકતો દિન ઘડી છ પાછળ રહે છે, ત્યારે પણ છઠો દિન પાંચમામાં ભળતાંની મુખ્ય ઘડીએ થશે અને તે મળ કુંડાળાની બહાર કિનારે પડશે. સાઢા એકાવન પલને તેલમાન થશે, અને તે તેમજ થયું. રાજાએ ભદ્રને પ્રશંસ્યા અને વરાહ૦ નિબંડ્યો. રાજા કહે “હે મુઠ ! આનું શું કારણ?–ત્યાંથી આવતા પવનના જોરથી તે મળ શેવાણા. તેની માલીમ-તે માલુમ રહી નહિ. એટલી બુદ્ધિ ન્યુન એહની જાણવી. પુનઃ કેટલેક દિને રાજાસદને રાણીએ પુત્ર જન્મે. એટલે વરાત્રે કહ્યું “આનું આયુષ્ય ૧૦૦ વર્ષ છે. એટલે રાજાએ ભદ્રને પૂછ્યું ત્યારે તેણે કહ્યું “આજથી સાતમે દિને બિલાડીના મુખથી નિશ્ચય મરણ છે.” આ સાંભળી રાજાએ નગરથી સર્વ માંજારી કઢાવી સાતમે દિને દાસી તે બાલકને ઓશિંગલે નરખે છે. એવામાં ભાવીને વશે અકસ્માત માંજારના મુખના આકારે ભાંગલ એટીએથી પડી. મસ્તકઘાત થયો ને મરણ પામ્યો. શ્રી. ભ. ને વચન સાચે જાણું ધણી આદર કીર્તિ થઈ. રાજાએ વરાહનું વચન અસત્ય જાણી દેશબહાર કર્યો. તે પણ અનાદરથી ક્રોધ મરણથી વ્યંતર થયે- પહેલાં ભવને વેર સભારી ગુરૂના સંઘને મારીને ઉપદ્રવ કર્યો. ત્યારે શ્રુત ઉપયોગ દીધો. વરાહને જીવ જાણી ઉપસર્ગહર સ્તોત્ર નિપજાવ્યો. તેણે જલ મંત્રી છાંટણથી ને વ્યંતર નાઠે. શ્રી સંઘને સમાધિ થઈ. તે ભદ્રબાહુ વર્ષ ૪૫ સંસારપદ ભેગવ્યું. પછી શ્રી યશોભદ્ર સૂરિહસ્તે દીક્ષા લીધી. વર્ષ ૧૭ શિષ્યપણે, વર્ષ ૧૪ યુગપ્રધાનપદ ભોગવી શ્રીસ્થૂલભદ્રને અતિયોગ્ય વિધાદિક જાણી પિતાને પાટે સ્થાપી સર્વ આયુ વર્ષ ૭૬ સંપૂર્ણ કરી વીરાત ૧૧૭ (૭૦) સહિતકારક, ૧ આવશ્યક નિયુક્તિ, ૨ પુસખાણ નિયુક્તિ, ૩ ઓઘનિર્યુક્તિ, ૪ પિંડ નિર્પતિ, ૫ ઉતરાધ્યયન નિર્યુક્તિ, ૬ આચારાંગનિર્યુક્તિ, ૭ સુયગડાંગ નિર્યુક્તિ, ૮ દશવૈકાલિક નિયુક્તિ છ વ્યવહાર નિયુક્તિ ૧૦ દશાકલ્પક એ દશ નિર્યુક્તિકાર, અને ઉપસર્ગદરતે મહાભારિ. નિવારક, પંચ શ્રુતકેવલી બિરૂદ ધારક શ્રી ભદ્રબાહુ સ્વર્ગે ગયા. ૭ સ્થલભદ્ર–તેને સ્વરૂપ કંઈક લખીએ છીએ. વિદેશ પાટલિપુર નગરે નવમે નંદ રાજા રાજ્ય કરે છે. તેના નાગર જ્ઞાતિ ગૌતમ Page #148 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ શ્રી જૈન છે. ક. હેરલ્ડ. ગેત્રી શકટાલ નામે મંત્રી છે. તેને લમી નામે સ્ત્રી છે. તેને ઘૂળભદ્ર અને સિરીઓ (શ્રીયક ) નામે બે પુત્ર છે. તે ઉપરાંત ૭ પુત્રી છે. તેના નામ ગાથા. જખા, ૨. જખદીના, ૩ ભુયા તવ ભુયદિન્ના ૫ ૫ સેણા. ૬ વેણ ૭ યણ ભયણીયો થૂલભદ્રસ્ય. - હવે તે સ્થૂલભદ્ર વડાભાઈ પસાલ નિશાલ ભણી વેસ્યા ઘેર સાંસારિકના સુખ વિષયસન શીખવાને નાયકા ઘેર મૂકે પૂર્વ કર્માનુયોગ્ય હસ્યું સંગ થયા. ભોગી ભ્રમર થકે ત્યાંજ રહ્યા. પિતા સુખ પ્રાપ્ત કહાવે વળી સવા દ્રવ્ય મોકલે. એમ વિલાસ કરતાં બાર કેડ સ્વર્ણ સ્વાધ્યા એવામાં વરરૂચિ નામે બ્રાહ્મણ પંડિત આવ્યો અને રાજાની કીતિ કીધી. દ્રવ્ય દેવરાવ્યાં. તેને શાલે દ્રવ્ય દિધો. પછી પંડિતે પ્રપંચ કરી રાજા પિકાર્યો. તેથી અકસ્માચ લઘુભાઈ સિરીઆ તેના હાથે પિતાનું મરણ જણી પ્રત્યક્ષપણે સંસારનું સ્વરૂપ અસાર દેખી વર્ષ ૩૦ ગૃહસ્થપણે રહી વૈરાગ્યવાસીત ચિત્તથી શ્રીસંભૂતિવિજયે સ્વામી હસ્તે દીક્ષા લીધી. રાજા કહે “એ શું કીધું ?” ત્યારે સ્થ૦ રાજાને કહે हस्ते मुद्रा मुखे मुद्रा स्यात् पादयोगाध : तत्पश्चात् गृहे मुद्रा व्यापारं पंचमुद्रकं શ્રી સંભૂતિવિજયની સેવા વર્ષ ૨૪ કરી. અને ૪૫ વર્ષ યુગ પ્રધાનપદ ભોગવી સર્વ આયુ વર્ષ ૯. સંપૂર્ણ વીરત ૨૧૫ વર્ષે કોશા નામે નાયકા પ્રતિબંધક, ગુરૂશ્રી સંભૂતિવિજય દુષ્કર દુષ્કર કથક વંધન વંઘન ઇંદ્ર વડે વત રક્ષક બિરૂદધારક શ્રી યૂલિભદ્ર સ્વર્ગે ગયા. પુનઃ શ્રી સ્વલિભદ્ર ચૌદ પૂર્વ સૂત્ર ભણ્યા અને દશ પૂર્વ અર્થે ભણ્યા. એવામાં શ્રીવીરાત ૨૧૪ વર્ષે અવ્યક્ત નામે ત્રીજો નિહવ પ્રગટ થયા. ઉકત. केवला चरमो जंबू स्वाम्पथ प्रभवः प्रभुः शय्यंभवो यशोभद्रः संभूतिविजयस्तथा । ? भद्रबाहु स्थूलिभद्र श्रुतकेलिनो हि षट् એ છે શ્રત કેવલી જાણવા સ્થૂલભદ્ર વર્ણન. वेश्या रागवीत संदातदगुणा पनि रसे भोजनं ( એ કલેક જુઓ ઉપદેશમાળા. પૃ. ૧૩૦ ) શ્રી શાંતિનાથાદપર ન દાની, દશાર્ણભદ્રાજપર ન માની; શ્રી શાલિભદ્રાદપરે ન ભોગી, શ્રી સ્થૂલિભદાદપર ન વેગી. વીરાત ૨૨૦ વર્ષે બદ્ધ મત પ્રગટ થયા. ૮ તત્પટ્ટ-આર્ય મહાગિરિસૂરિ-તેનું એલાપત્ય ગોત્ર, અને બીજા લઘુગુરૂભાઈ શ્રી આર્યસુહસ્તિસૂરિ એ બેઉ ગુરૂભાઈ જાણવા. તેનું વાશિષ્ટ ગોત્ર છે. તેમાં પ્રથમ શ્રી આર્ય મહાગિરિસૂરિ તે પટ્ટધર જાણવા, અને આયંસુહસ્તિ તે ગઝની સારસંભાળના કરણહાર જાણવા. તે માટે બંનેને નામ ભેગો જોડે છે. તેમાં પ્રથમ વડા ગુરૂભાઈ શ્રી આર્યમહાગિરિ વર્ષ ૩૦ સાંસારિક પદ ભોગવી શ્રી યૂલિભદ સ્વામિ પાસે દીક્ષા લીધી. અને વર્ષ ૪૦ Page #149 -------------------------------------------------------------------------- ________________ તપગચ્છની પટ્ટાવલિ, ૩૩૩ શિષ્યપણે રહી ૩૦ વર્ષ યુગપ્રધાન, સર્વ આયુ ૧૦૦ વર્ષ સંપૂર્ણ લઘુગુરૂભાઈ શ્રી આર્ય સુહસ્તિને ગચ્છ ભળાવી જિન કલ્પની તુલના કરી વીરાત ૨૮૮ વર્ષે સ્વર્ગે ગયા. વીરાત ૨૨૦ વર્ષે સામુચ્છેદિક નામ ચોથો નિન્યવ પ્રગટ થયો. વીરાત ૨૨૮ વ ગગવ નામે પાંચમો , , એવામાં આર્યસહસ્તી સૂરિ ભવ્ય જીવને પોપકારી થકા વિચરતાં શ્રી માલવ દેશે ઉજેણી નગરીમાં ભદ્રા નામે સાર્થવાહ પાસે વાહનશાલા યાચી ચોમાસું રહ્યા છે ત્યાં નિત્ય સઝાય ધ્યાન કરે છે. એકદા શ્રીગુરૂ પ્રતિક્રમણ કરી પ્રથમ પિરસી નલિની ગુલ્મ વિમાન અધ્યયનની સઝાય કરે છે એટલામાં સાત ભૂમિએ ભદ્રા પુત્ર અવંતિ સુકમાલ નામે ૩૨ સ્ત્રી સાથે સુખ સાથે સુખવિલાસ કરતા થકા ગુરૂ કથક અધ્યયન મધુર સાદે સાંભળી એક ચિત્ત થકી જાત મરણ પામી નલિનીમુલ્મ વિમાનને દેવસુખ દીઠે. રાત્રીના વિલાસ મૂકી ઉતાવળો મેડી થકી ઉતરી ગુરૂને નમીને કહ્યું. સાધુજી ! તમે કહેલું નલિની ગુલ્મ વિમાનની દેવસુખ સાહિબીની વાત અહીં રહ્યા તમે કેમ જાણો છો? આર્યે કહ્યું. શ્રી જિન વચનાનુસારે ! કી પુત્રે કહ્યું પૂજ્ય! એ સુખ ભોગવી અહી હું ઉપ છું તે હવે કે એ સુખપુનરપિ કેમ પામું!” ગુરૂએ કહ્યું વ્રત લ્યો તે તે સુખ લહો ! ત્યા. તેણે ભદ્રા માતાની આજ્ઞા લઈ બત્રીશ કન્યા કટિ દ્રવ્ય તજી શ્રીગુરૂ હસ્તે દીક્ષા લીધી. ગુરૂને કહ્યું આ કઠીન દીક્ષામાં ઘણા દિવસ જાય તે સહેવાય નહિ, માટે અણુશણ કરું.! આ સાંભળી ગુરૂએ કહ્યું તમારા જીવને જેમ સુખને હેતુ હોય તેમ કરો. ગુરૂવચન તહત કહી જ્યાં સ્મશાન હતું ત્યાં કરી વનમાં કાઉસગ રહી અણુસણુ કીધું. માર્ગે જતાં કોમલપણુથી બંને પગે કાંટા કરના લાગવાથી લોહીનાં ટપકાં પડ્યા છે તેથી તેની ગંધથી રાત્રીને વિષે નવ પ્રસૂતા શિયાણી પોતાના પરિવાર સહિત જ્યાં અવંતિસુકમાલ સાધુ દેહની મૂચ્છ તછ કાઉસગ્ગ રહ્યા છે ત્યાં આવી બને પગથી માડી સઘળાં શરીરના ભક્ષણરૂપ મહા ઉપસર્ગ કર્યો. પણ તે મુનિ દઢ ચિત્તથી ધ્યાનમાં રહી આયુ સંપૂર્ણ થતાં ઉદારિક દેહ તજી સૌધર્મ રાજધાનીએ નલીની ગુલ્મ વિમાન દેવની સાહબી સાથે ઉપન્યાં એટલે માતાએ પુત્ર આયુ પૂર્ણ થયે ક્ષણભંગુર દેહ જેણી એક સગભાં વહુને ઘેર મૂકી ૩૧ વહુ યુક્ત ભદ્રાએ દીક્ષા આરાધિ દેવલોકે ગયા. ઘેર સગર્ભા સ્ત્રીએ પુત્ર જખ્યો. તેણે પિતા દમદ સ્થાનકે પ્રસાદ નિપજાવી શ્રી અવંતી નામે પાર્શ્વનાથને બિંબ સ્થાપ્યો તે સગતિને ભજનાર થયો. હવે શિયાણીને સંબંધ અવંતિ સુકમાલ પહેલાં ત્રીજે ભવે માછીના અવતાર હતા. ત્યાં બત્રીશ હતી. તે માછીએ સાધુને ઉપદેશ સાંભળી શ્રાદ્ધ ધર્મ આરાધી મરણ પામ્યો. નલિની ગુલ્મ વિમાને દેવપણે ઉપન્યાં. ત્યાથી ચ્યવી કટિધ્વજ વ્યવહારિઆને ઘેર અવંતી સુકમાલ નામે પુત્રપણે ઉન્યાં. અને વડી સ્ત્રીને બીજે ભવે વણિકપુત્રી થઇ. પુનઃ ત્યાંની સ્ત્રી મટી અપમાની હતી તે વાવી થઈ ત્યાંથી મરણ પામી શિયાણી થઈ. તે વેરે ભક્ષણરૂપ મહા ઉપસર્ગ ર્યા. તે પાબિંબ આજ દિન સુધી સપ્રભાવ ઉજેણી નગરીએ છે. ઇતિ અવંતિ સુ. કમાલ સંબંધ દશપૂર્વ ધારક શ્રી આર્ય સુહસ્તી સૂરિ પુનઃ—જેને દીક્ષિત ભિક્ષુક જીવ તેની ઉપગારી તેણે થયા. શ્રીવીરાત્ બસે અને પંચ્યાસી વર્ષ સંપ્રતિ એવો નામને રાજા થયે, તેને સંબંધ કહે છે. Page #150 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ શ્રી જન ધે. કે. હેરલ્ડ. સંપ્રતિ રાજા એકદા શ્રી આર્ય સુહસ્તીસુરિ વિહાર કરતાં કેશબી નગરી વનવાટિકાએ રહ્યા શિષ્ય ગુરૂ આજ્ઞા લઈ નગરમાં આહાર માટે ગયા છે. ત્યાં દુર્ભિક્ષાગે અન્નને અભાવે ઘણા ભિક્ષક થયા હતા. પણ સાધુને ઘણું આદરથી સરસ આહાર આપતા દેખી એક રંક ભિક્ષુક તે સાધુ સંઘાતે ગયો. આહાર લઈ સાધુ વાટિકાએ આવ્યા. ગુરુ આગળ આહાર આવે છે એટલે રંક પણ ધારી આવી ઉભો અને સાધુને કહેવા લાગ્યો “મુજને આહાર આપે, ગુરૂએ કહ્યું સાધુને આહાર સાધુનેજ કલ્પ..બીજા ગૃહસ્થને ન કલ્પ. આ સાંભળીને કહ્યું “મુજને એ આહાર આપે, મુજને શિષ્ય કરો, પણ આહાર આપ. હું ઘણો સુધાર્ત છું ત્યારે ગુરૂએ કહ્યું “દશ પૂર્વના જાણે છે તેણે શુભ ઉપયોગ દો. શાસન ઉતકારક જાણી દીક્ષા આપી આહાર પણ દીધો. ઘણું દિનથી તે સરસ અન્ન જાણી આહાર વિશે લીધો. નિર્બલ શરીરથી તે રંકને વિચિકા થઈ. ઘણી અસાતા ઉદરપીડાથી વેદી. પહેલાં જે ગૃહસ્થ પણ ભિક્ષુકપણે જે આહાર ન દેતાં ઘણું તિરસ્કાર કરતા તે ગૃહસ્થ નગર શ્રેણી જેવા આવી નવ દીક્ષિતને સાધુ વેશ ઉદય આવ્યો જાણી બહુમૂલ્ય ઔષધાદિકે વિશેષ ભક્તિ વૈયાવૃત્ય સાચવે તે દેખી રંગ સાધુ મનમાં ચિંતવે કે ધન્ય આ ચારિત્ર, ધન્ય આ વેશ જેના મહિમાથી આ કોટિધ્વજ લક્ષેસરી વ્યવહારીઆ બહુમાને કરી મુજ ભક્તિ સાચવે ઠાઈ એવા શુભ ચારિત્રની અનુમોદનાએ કાલ પામી ઉજેણ નગરે શ્રેણીકની આઠમી પાટે કુલ રાજા તે ૨ વર્ષ ૧૩ મો ચક્ષુહિણ થયો છે. ઓરમાન માતાના કપટથી તેને ઘેર બેટાપણે ઉપજે. કેટલેક દિને તેને જન્મ થયો એટલામાં અકસ્માત પેટમાં શુલ રોગ પીડા થકી પિતાને નાશ થયે. તુરત બાલકના વિપાટ તખત બેસાડ તે માટે તેનું નામ સંપ્રતિ રાજા કહેવાયું. અનુક્રમે જોબન અવસ્થા પામ્યાં. એવામાં કેટલેક દિને શ્રી આર્ય સુહસ્તિ સૂરિ ઉજેણચમાસું આવ્યા. ત્યાં દિવાલીએ જુહાર ભટારા દિને શ્રી ગૌતમ કેલેન્સવ મહિમાએ શ્રી વીરચયથે રથ જાત્રાએ સમસ્ત સંઘયુતે મહામલિ રાજ પંથે જતાં ગવાક્ષે વાતાયનિ બોલ થકાં સંપ્રતિએ શ્રી ગુરૂને દેખો જાતિસ્મ રણને પૂર્વભવ દીઠે. મનમાં ચિંતવ્યું એ ગુરૂ પહેલાં રંકને ભવે મને મહા ઉપરી દીક્ષા લઈ કીધે છે. આવા વિચારથી ગુઉખથી ઉતરી ગુરૂ વાંદી બેલ્યો મુજને તમે ઓળખો છો? ગુરૂએ કહ્યું માલવાધીશ પ્રબળ પુન્યને જગતે ઓળખે છે તે સાંભળી સંપતિએ કહ્યું આજ નગરને કક્ષીત્રી રંક નવ દીક્ષિત ચેલો તમારે; તે માટે તમે કૃપા કરી મને ધર્મોપદેશ કહે ત્યારે સંપતિને ગુરૂએ ઉપદેશ કર્યો. दिनेदिने मंगल मजुलाली मुसंपदे शोष्य परंपराच । इष्टार्थ सिद्धि बहुलाच बुद्धि सर्वत्र सिद्धि मृजतं सुधर्मी ॥ अतःकरणात् सवेत्र, चंद्रबल ताराबल ग्रहबल दुर्झबल बाहुबलदिभ्यो बलवत्तरं धर्मवल विलोक्यते बीजे नेवेद्भवे बीजं, प्रदीपेन प्रदीपक द्रव्येणेव भवेद् द्रव्यं भवेनेव भवांतरं ३ ॥ Page #151 -------------------------------------------------------------------------- ________________ તપગચ્છની પટ્ટાવલિ. ૩૩૫ આવે! ઉપદેશ શ્રી ગુરૂમુખને સાંભળી સપ્રતિએ કહ્યું હુ તપોનિધિ ! ઉત્તમ ગતિ જાણનાર ! રૂડા જીવ તેના કયા આચાર હાય ? ગુરૂ-સંપ્રતિ ! મહામતિના સ્વામિ તું સાંભળ ઉત્તમ પ્રાણીના આ આચાર હાય. अधः क्षिपांत कृपणा वित्तं तनयियासव संत गुरु चैत्यादो तदुच्यैः पदकांक्षिणः આવાં વચન ઉપકારી ગુ ના .મુખથી સાંભળી સમકિત લહી સુકૃત કરતા હતા. સંપતિ નૃપ જિનપ્રસાદ મડિત પૃથ્વી શાભાવતા હતા. તેની સંખ્યા સવા લાખ નૂતનપ્રસાદ નિપજાવ્યા. તેને બારણે એહજાર ધર્મશાળા મડાવી સાતમે દા-શાળા, સવા ક્રોડ જિનબિબ કીધા. તેમાં પંચાણુ હજાર ધાબિંબ, શેષ િબ ઉપલના- તાપીલા શ્વેત જાણવા. અગ્યાર હજાર વાષિ તથા કુંડ (કાઇક તેર હજાર પણ કહે છે) છત્રીસ હજાર જિર્ણોદ્ધાર તેમાં દિનપ્રતિ એકપ્રસાદ જીણુંહાર થયેા એવી વધામણી આવે ત્યારે પ્રતિ દંતધાવન કરે. પુનઃ કયારે કે તેજ દિને ખીજીવારની વધામણી આવે તેા દ્વારપાલક ખીજે મિ કહે. એટલે સપ્રતિના આયુ ૧૦૦ વર્ષના જાણવા અને સા વર્ષે સર્વે દિન ત્રીશ સહસ્ર થયા એ પ્રમાણે જિર્ણોદ્ધાર જાણવા. તેમાં મુખ્ય જર્ણોદ્ધાર સમલિકાવિારને કર્યાં હવે. શકુનિકા વિહારની ઉત્પત્તિ કહે છે. શ્રી નમદા ઉપકડે ભૃગુક્ષેત્રે કાર’ટક વને આમલિ વૃક્ષે એક સમલી પોતાના ખાલક સહિત રહેતી હતી તે નિરતર પોતાના ખાલકને પાષતી. એટલે ખાટી વિચાર કરે કે આ સમલી ચાંચથી સ×ળુ માંસ બગાડે છે. એટલે સમળી એટલે આવી ચંચપુટ માસ ખંડ લઈ વાડ વૃક્ષ શાખાએ એડી તેટલામાં ખાટકીએ ખાણે કરી વીંધી મારગ વચમાં ભૂમિએ પડી એવામાં કાઇકને જૈન ગૃસ્યે નમસ્કાર સંભળાવ્યેા તે સમલીએ સાંભળ્યા એટલે પોતાના બાળક ઉપર મેાહ ન આણ્યા અને નવકાર સહ્યા. તે પછી મરણ પામી સિંહલદિપના રાજાશ્રી ચંદ્ર ઘેર એટી ઉપની. તે વૃદ્ધિવંતી થઇ એકા પિતાની સાથે તે કાજાર્થી ભૃગુકચ્છે આવી; એવામાં બજારમાં હાર્ટ ઋષભદત્ત વ્યવહારીના મુખથી નવકાર સાંભળ્યેા એટલે જાતિસ્મરણ થયું. પાછલે સમલને ભવ દીઠો. તે પાસેથી નેાકાર શિખ્યો. જૈનધર્મી શ્રાવક થયેાજે ઠેકાણે બાણે બધાણી તેજ ઠેકાણે વદ્યમાન શાસન શ્રી વીસમા તીર્થંકરનુ જાણી બાવન દેવ કુલિકા સહિત પ્રસાદ નિપજાવી શ્રી મુનિસુવ્રત્ત સ્વામીનું બિંબ ત્યાં સ્થાપ્યું. તે પ્રસાદ માંહે વડવૃક્ષ સમલીનુ સ્વરૂપે કીધું. તે બાલિકા શીલધર્મ આરાધી તીવ્રતપ તપી મરણ પામી શાન દેવલાકે ખાજો દેવતાપણે ઉપની. યતઃ રિવશ ભૂષણ મણિ: ભૃગુ કચ્ચે નર્મદાસરે તીરે; શ્રી શકુનિકા વિહારે, મુનિ સુવ્રત જિનપતિ યતિ. સંપ્રતિએ ઉત્તર દિશામાં મરૂધરમાં ધંધાણિ નગરે શ્રી પદ્મપ્રભ સ્વામિનેા પ્રાસાદ બિખ ઉપજાવ્યેા. પાવકાચલે શ્રી સ*ભવપ્રાસાદ મિત્ર નિપજાવ્યા. હમીરગઢમાં શ્રો પા પ્રાસાદ બિબ નિપજાવ્યેા. ઇલારગિરિ શિખરે શ્રી નમિબિબ સ્થાપ્યા. એ દક્ષિણ દિશામાં જાણવા. પૂર્વ દિશામાં રહીસ નગરે શ્રી સુપાર્શ્વના પ્રાસાદબિંબ નિપજાવ્યા; ધ્રુવપત્તનમાં Page #152 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ શ્રી જેન કે. કા. હેરં.... પશ્ચિમે, પુનઃ ઇડરગઢ શ્રી શાંતિનાથને પ્રાસાદબિંબ નિપજાવ્યો. પુનઃ સંપતિએ સ્વપરાક્રમે ત્રીખંડાધિશ થયો. મંગલ શ્રેણિકને નિમિત્તે સદેવ સૂજેદિય અઠોતરિ એકવીસભેદી, સત્તરભેદી, અભેદી, નવપદાદિ પવિત્ર અને શ્રી જિનભક્તિ ચાઇ. પુનઃ શ્રી સિદ્ધગિરિ, સીવંતગિરિ, ૩ શ્રી શંખેશ્વર જ નદિય ૫ બ્રાહ્મણવાટક ૬ રજાત્રાદિ પ્રમુખ મહાતીર્થ જાણું વર્ષમાં ચારવાર સંઘમંતિ થાય. યાત્રાનો લાભ કમાવે. પ્રચુર વિત્ત સપ્તક્ષેત્રે વાવતા થયો. મારા શબ્દ મુખે ન કહે. કાને પણ માર શબ્દ સાંભળે નહિ. ન્યાયઘંટા વાજે. એવી રીતે સંપ્રતિ ન્યાય ધર્મરાજા કહે છે. એવામાં એક સાધુ માસ તપણનો ચોવિહાર તપ સંપૂર્ણ કાઉસગ્ગ પારી ગિરિ ગુફામાંથી નીકળી ઉણ નગરે પારણાને દિને આહાર અર્થે આવ્યો. ત્યાં દુર્ભિક્ષને યોગે ભિક્ષુકો ઘણું સાધુને તપસ્વી જાણી ગૃહ કમાડ ઉઘાડી ઘરમાં લીધાં. સાધુએ પારણું કરી. પુનઃ અપચમી આવી ગકાએ નિજલ કાઉસગ્નમાં રહ્યા. એટલામાં સંધલઈ ભીખારીએ મળી ચિતવ્યું ' એ જતિ તુરત આહાર લઈ ગયે તે, હજી આહાર જર્યો નથી. એવું વિચારીને જ્યાં યતિ કાઉસગે ઘા છે ત્યાં ભીખારીએ આવી તે તપસ્વીને ઉદર વિદારી તેમનું અને ખાધું. નગરે વાત પ્રસિદ્ધ થઈ. સંપતિએ યતિ ઘાત જાણ્યો. શ્રી કેવલી તીર્થકર વચનાનુસારે ભસ્મગ્રહને યોગે દિને દિને હાનિને સમય જાણી સંપ્રતિએ સમગ્ર દેશમાં શ્રી આર્યસુહસ્તિ સૂરિ પ્રમુખ સાધુ સમુદાયને ઘણું આયહે મહા મહોત્સવે સ્વામીને ધર્મશાલામાં પધરાવ્યા પાટટુઆ છે નહિ પુનઃ એ સંપ્રતિ રાજાએ પિતાના દાસ તથા ઘરની દાસી તેઓને સાળીને વેગ આપી અપાય દેશમાં વિહાર કરાવ્યા. ઘણા ગાઢ મિયાત્વને સમક્તિ પમાડી આર્ય જૈન ક્યાં. ઇત્યાદિ ઉત્તમ સુત કરી યહિભવ પરભવ આત્મકલ્યાણને હેતુ જાણી નિપજાવી કોરવલ મર્યવંશ શોભાવી સંપ્રતિપ સો વર્ષ આયુ સંપૂર્ણ સદ્ગતિને ભજનાર છે. ગાથા-કોસંબીએ જેણું દુગ્ગજ ધાવિઓ તેઓ જાઓ ! ઉજેણીએ સંપઈ, રાયા સોનદઉ સુહ છે ઇતિ સંપતિ ૫ સંબંધ. એ શ્રી આર્ય સુહસ્તિ સૂરિ લઘુગુરૂભાઈ તે ગઝની પદપર થયા અને વડા ગુરભાઈ શ્રી આર્ય મહાગિરિસૂરિ તેણે જિનકલ્પની તુલણે કરી. દક્ષિણપણે રાજ્યપિંડે લીધે તે માટે બંને ગુ ભાઈને ભાડલે આહાર પાણિનો વ્યવહાર જૂદો થયો. શ્રી મહાગિરિમૂરિએ સમ્મિત શિખરની યાત્રાને હેતુએ પૂર્વ દિશામાં વિહાર કર્યો. તેની પેઢી ચાર આંતરે શ્રી દેવદ્ધિ ક્ષમા-શ્રમણ થયા. હવે શ્રી આર્ય સુહસ્તિ સૃએિ વર્ષ ૩૦ સંસારીપદ ભોગવી પછી શ્રી સ્થૂલિભદ્ર સ્વામીને હસ્તે દીક્ષા લીધી. અને વર્ષ ૨૪ શિષ્યપણે ગુરૂ કી સ્થૂલિભદ્ર સ્વામીની સેવા કીધા પુનઃ વર્ષ ૪ર યુગપ્રધાનપદવી ભોગવી સર્વાયુવર્ષશત સંપૂર્ણ શ્રી વીરાત બસે એકાણુ ૨૮૧ વર્ષ શ્રી આર્ય સુહસ્તિસૂરિ સ્વર્ગે ગયા. તત્પર ૯ સુસ્થિતસ્વામી. લઘુ ગુરૂભાઈ શ્રી સુમતિબદ્ધ સ્વામિ-એ બેઉ ગુરભાઈને એક વ્યાઘ્રાપત્યગોત્ર. તેમાં શ્રીસુસ્થિત સ્વામી તે પટ્ટધર જાણવા. અને લઘુગુરૂભાઈ શ્રીસુપ્રતિબદ્ધ સ્વામી તે ગચ્છની ચિંતા ના કરણહાર થયા. તે માટે એ બેઉ ગુફભાઇના નામ જોડે લખ્યા છે. પુનઃ એ બેઉ ગુરૂભા એ આલીયખડે કાકંદી નગરી એ મહર્ષિ શ્રીૌંતમ કથક જે સૂરિમંત્ર તેહને કેડીવાર સ્મરણ કીધે. ત્યારે નવમા પાટ થકી કેટિગરછ એવું બીજાં Page #153 -------------------------------------------------------------------------- ________________ તપગચ્છની પટ્ટાલિ. ૩૭ નામ પ્રગટ થયું. તે પહેલાં શ્રીમુધર્માંસ્વામીથી માંડી ૮ પાટ સુધી નિગ્રંથ ચ્છ એવા નામ કહેવાતા. તેને સર્વાયુ સ'પૂર્ણ શ્રીરાત ૩૭ર વીત્યે શ્રસુસ્થિત સ્વામી સ્વર્ગે ગયા. પુનઃ વીરાત્ ૩૭૯ વર્ષે શ્રી ભૃગુકચ્છ નગરે શ્રી આ ખપુટાચાર્ય પ્રગટ થયા. તત્પદે ૧૦ ૪૬ દિન્નસૂરી—અને લઘુગુરૂભાઇ ખાજા શ્રી પ્રીયગ્રંથસૂરિ. ત્યાં વૃદ્ધ ગુરૂભાઈ શ્રી ઇંદ્રદિન્નસૂરિ તેહના કોશિક ગોત્ર છે. અને લઘુગુરૂભાઈ શ્રી પ્રિયગ્રંથસૂરિ ગાત્ર કાશ્યપ છે. શ્રી ઇંદ્રદિનસૂરિ વિહાર કરતાં મુઢેરી નગર.એ પહેાંચ્યા એવામાં શ્રી મહાવિર મૂક્તિ પહોંચ્યા પછી ૪૭૦ વર્ષ ગ્યા પછી માલવ દેશમાં ઉજેણીનગરમાં પરમાર વંશે રાજા શ્રી વિક્રમાદિત્ય પ્રગટ થયા. તેને માન કહે છે. શ્રી વિરચિર પાલક રાજ્ય વર્ષ ૬૦, નવનદ રાજ્યવર્ધ૧૫૫, મૈં રાજ્યવર્ષ ૧૦૮, પુષ્પમિત્ર રાજ્યવર્ધ ૩૦, ખલમિત્ર ભાનુમિત્ર એ એ કાલિકાચાર્યના ભાણેજ તેના રાજ્ય વર્ષાં ૬૦, નરવાહન રાજ્ય વર્ષ ૪૦, ગઈ ભિલ્લુ રાજ્ય વર્ષ ૧૩, શકના રાજ્ય વર્ષ ૪. II શ્રી વીરમુક્તિ ગયા પછી ૮૭૦ વર્ષે દક્ષિણ દિશામાં શ્રી ગાદાવરી નદીને ક ૪ પૈઠાણે ભુજંગાધિપ સાંનિધ થકી શ્રી શાાલવાહનના શક પ્રગટ થયા. એવં ૪૭૦ વર્ષે શ્રાવીરપ્રભુ મેાક્ષ ગયા પછી ત્રણસે અને વાસ વર્ષ ગયા પછી મા રાજાને રાજ્યે શ્રી આય સુહસ્તિને સધાડે પહેલા કાલકાચાય પ્રગટ થયા. તેણે સાધર્મ ઇંદ્ર આગળ નિગેાદના વિચાર કહ્યા. પુનઃ પન્નવણા, ઉપાંગ સૂત્રના કારક એ ચેાથા ચુગપ્રધાન જાણવા. પુનઃ ખીજા કાલિકાચાય વીરાત ૪૫૩ વર્ષે ખલમિત્ર અને ભાનુમિત્ર રાજાના સમયે દક્ષિણ દિશામાં ગાદાવરી નદીને તટે પેંડાણે રાજાશ્રી શાલિવાહનના આગ્રહથી જૈનાચાની સાક્ષીએ શ્રી પર્વ આવ્યા હાતે યક્ષાત્સવે મહા ઉપદ્રવે શ્રી પર્વના અંતરાય જાણી ભાદ્રવા શુદિ પથી ૮ ના પપણ કર્યાં. અહુના વિસ્તારથી કાલિકાચાર્યની કથાથી જાણવા. શ્રા વીરાત ૪૪૧ વર્ષે ઇંદ્રઘ્નસૂરિ સ્વર્ગે ગયા. હવે લલ્લુભાઇશ્રી પ્રિય થતુરી વીરશાસને પ્રભાવિક થયા. તેને સબધ કહે છે. અજમેર ગઢની તલેટીમાં હર્ષ પુર નગર વસે છે. એકદા ત્યાં વિહાર કરતાં શ્રી પ્રિયગ્રંથસુરિ આવ્યા. એવામાં છાગને હામવાને સકલ મંત્ર શાસ્ત્રના જાણુ યજ્ઞ કરવા ઉદ્યમી થયા. એટલામાં ૐની ગૃહસ્થે ગુરૂ મહારાજને યાગની વાર્તા કહી ત્યારે શ્રી ગુરૂ મહારાજે રિમંત્રથા વાશ મંત્રી શ્રાવકને ઇ કહ્યું · જે વાસ એ છે તે તમે ખેાકડાના માથે નાંખને જેથી એને અભયદાન થશે અને શ્રી જિનશાસનની ઉન્નતિ થશે. શ્રાવકે ગુરૂ મહારાજે કહ્યું તેમ કર્યું એટલે એકડા દેવાધિષ્ઠિત થયે। આકાશે જઇ ઉભા રહ્યા. યાગકૃત વાડવ પ્રતિ મનુષ્ય ભાષાએ મેલ્યા હું વિપ્ર ! તમે સાંભળેા. જેટલા પશુના દેહની રામ હોય તેટલા હજાર વર્ષ સુધી પશુના ઘાત કરનારના જીવ નરકે રહ્યા વેદના વેદશે. યતઃ महतामपि दानानां कालेन क्षीयते फलं भीताभय प्रदानस्य क्षय एव न विद्यते । તે છાગનાં એવાં વચન સાંભળી સકલ મનુષ્યના વ્રુંદ તે છાને પૂછે કે તું કાણ છે? ત્યારે અંગે કહ્યું ‘ હું યાચક દેવતા છું. એ અજ મારું વાહન છે. તે માટે તમે ધર્મને વાંછે તા આ સર્વ મિથ્યા છે. સાચા ધર્મની પરીક્ષા કરે. મિરને પુછે, તે વાવે ગુને ધર્મ પૂછ્યો ત્યારે શ્રી સૂરિએ તે। શ્રી પ્રિયર્સથ Page #154 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ જૈન છે. કેન્ફરન્સ હેરં©. ધમ્મો મંગલ મુકીઠ, અહિંસા સંજમો તબ્લે; દેવા વિ ત નમસ્તૃતિ, જસ ધમ્મ સયામણે. એ ગાથા કહી. તે સાંભળી સર્વ વાડવો પ્રતિબોધ પામી દયા ધર્મ પ્રતિ આરાધતા થયા. શ્રી ગુરૂ બોકડાને અભયદાનના દેહાર જાણી તેની કીતી થઈ. એટલે એ પ્રિયગ્રંથ સ્થવિર તે શ્રી વીરશાસને પ્રભાવક સરીખા થયા. ઇતિશ્રી પ્રિય ગ્રંથ સૂરિ સંબંધ. એવે અવસરે પ્રથમ તીર્થકર શ્રી કષભ પુત્ર નમિ, ૨ નેમિ, તેની શાખાએ વિધાધર વંશે શ્રી વૃદ્ધવાદિ મૂરિ તેના શિષ્ય શ્રી સિદ્ધસેન સૂરિ શ્રી કલ્યાણ મંદિર સ્તોત્રના કરનાર પ્રગટ થયા. ત્યાં પ્રથમ શ્રી વૃદ્ધવાદિસરિને સંબંધ. એકદા વિધાધર શાખાએ આર્ય શ્રી સ્કંદિલસૂરિ વિહાર કરતા ગડ દેશે કેલપુર નગરે આવ્યા. ત્યાં મુકુંદ નામે વાડવે વૃદ્ધપણે ગુરૂવાણી સાંભળી બૂઝ ચિત્ત સાથે ચિંતવ્યું “જે શાસ્ત્રને વિષે પંડિત પુરૂષે કહ્યું છે – यथा चतुर्भिः कनकं परीक्ष्यते निघर्षणं छेदन ताप ताडनं तथाऽपि धर्म विदुषां परीक्षते श्रुतेन शीलेन तपो दया गुणे ॥ શિવધર્મને વિષે એ ચારે આત્મશુદ્ધિના ભેદમાંથી એકે શુદ્ધ નથી-એમ જૈનદર્શનથી સાચી વસ્તુ જાણવી. શ્રી સ્કંદલાચાર્ય પાસે મુકુંદે દીક્ષા લીધી. વૃદ્ધાવસ્થાએ પણ રાત્રે મોટે સ્વરે વિદ્યાને ઉધમ કરે. તેથી ગુરૂએ કહ્યું “ભો ! મહાનુભાવ! રાત્રીએ મટે શબ્દ ન ભણીએ. અનાર્ય મનુષ્ય જાગે, ખંડણ, પીસણ આરંભમાં પ્રવર્તે. ભગવતીમાં જાગરિયા ધમ્માણું અહમ્માણ નું સુતયા સેઈ; વછાણિવ ભણીએ, અકહિ જિણ જયંતિ. આવું ગુરૂનું વચન સાંભળી રાત્રીએ ભણવાનું મૂકી દિવસે ઘઉપાઠક રહે. ત્યારે ગૃહ તથા લધુ શિષ્યાદિ હાસ્ય કરી હશે. તે કહે કે તમે વૃદ્ધપણે મોટા શબ્દો ભણીને શું મુશલ ફલા શે? તેવું સાંભળી કાશ્મીર દેશે પહોંએ શારદા મંદિરમાં ઉપવાસ કરી બેઠે. નિશ્ચલે સરસ્વતિ પ્રસન્ન થઈ કહ્યું “વર ભાગ હું તારાપર ત્રઠી છું. તેણે કહ્યું વૃદ્ધપણે બુદ્ધિ વાંછું.” તે સાંભળી વાઝેવી કહે “જા તું વિદ્યાપાત્ર હા” તે શ્રત દેવ્યાદરા વર લઈ આવા ગુરૂ વાંદી બજારને વિષે ઘણુ મનુષ્ય સમક્ષે શાર દરવરના મહિમા થકી મુશલ સુકું હતું તે નવપલ્લવ કુંપલે કરી શોભાવ્યું ફુલાવ્યું કાવ્યપ્રાહ. મુદ્રા શુગ શક્ર યષ્ટિ પ્રમાણે, ૧ શત વરિ મારૂત નિકંપ ૩ યો યદ્ સવથા તન કિંચિદ ૪ વૃદ્ધો વાદિ ક કિમહિન્તવાદી ગુરએ વિદ્યાપાત્ર યોગ્ય જાણી આચાર્ય પદ દેઈ શ્રી વૃદ્ધવાદી સૂરિ નામ આપ્યું . ઇતિ વૃદ્ધવાદી સરી સંબંધ. Page #155 -------------------------------------------------------------------------- ________________ તપગચ્છની પટ્ટાવલિ. ૩૩૯ પુન: હવે શ્રી કલ્યાણ મંદિર સ્તોત્રની ઉત્પત્તિ શ્રી વૃદ્ધવાદી સૂરિ વિહાર કરતા ભગુકચડે આવ્યા એવામાં માલવમંડલે ઉજજેણે નગરીએ કૌશિક ગોત્રી દેવઋષિ નામે વાડવ રહે છે તેને દેવસીકા નામે સ્ત્રી છે. તે પુત્ર કુમુદચંદ્ર નામે મહા પટું અંગનો જાણે છે, તેને અન્ય પંડિતના મુખ થકી વાઝેવી જેને પ્રસન્ન છે તેવા વૃદ્ધવાદીને ઘણો મહિમા સાંભળી અત્યંત ગર્વ કરી જે મને વિધાવાદમાં જીતશે, તેને હું શિષ્ય થઈશ. એવી પ્રતિજ્ઞા ધારી જ્યાં ભરૂચ છે–શ્રીવૃદ્ધવાદી છે ત્યાં આવ્યો એવામાં વૃદ્ધવાદી દેહચિંતાએ નગર બહાર આવ્યા છે ત્યાં બંને એકઠા મળ્યા વન વિષે ગવાલીઆ તથા પિડાર ગે ચારે છે. કુમુદચંદ્ર વિખવાદને આશય જણાવ્યો. તેહ પિંડારની શાખે યા કરી વિદ્યાવાદ પ્રારંભે. ત્યાં પ્રથમ કુમુદચંદ્ર સંસ્કૃત વાણી કહી, પિડાર સમજે ને કહે “એ વિદ્યા કાંઈ નહિબ્રાહ્મણ તું ફેગટ આ રડે છે, મૂર્ખ છે. ત્યારે વૃદ્ધવાદિ સુરિ અવસરના જાણ હેઈ કલ્પક રજ હરણ કટિએ બાંધી ડંડ ઉચે હાથ રાખી પ્રદક્ષિણારૂપી ઘેરણીએ નાચતા હુઆ મુખે એમ ભણે જે અથ– ચાલિએ નવિ મારિએ પદારાગમણ ન કીજીએ થોડા મ્યું થોડું દીજીએ, તઉટ ગિમગિગ્નિ જાઈએ. ગાય ભિંસ જિમ નીલું ચહઈ, તિમતિમ દૃદ્ધિ દૂર્ણ ભાઈ, તિમતિમ ગોવાલાં મનિ ઠરઈ, છાસિ દેયંતાં તે હુતરઈ. ગુલ ચાવઈ તિલતાંદુલી દેડે વકૃવિ વાંસલી પહિરણુિં ઉદ્ધણુિં હુઈ ધાબલી ગવાલા મનિ પુગિરલી. મોટા મોટા મિલ્યા પંડાર માર્યો માંહે કરય વિચાર મહિલી દુષણિ સરળ ભલા, દીઈ દા બેટા પ્રગીરલી વનમાંહિ ગેવાલા રાજા, ઈદ્ધિ નહિં ઘરિતે નહિ આજ ભમર ભિસ દૂઝઈ વલી સલ, સુખિ સમાધિં હુઈ રંગરેલ. વાટ ઉભરીઉં દહીંને ઘેલ, જીમણે કર લેઈ ઘઇસિં બેલ, ઈણિપરે મુહમે લાવ કરઈ, સ્વાણિ વાતજ વિસરઈ. હડહડાટ નવી કી જઈ ઘણું, મર્મ ન બોલી જઈ કેહતણું, કડિ શાખિ મ દેજે આજ, એ તુહ ધર્મ કહું ગોવાલ. ગરડ સવિછુ નવી મારીઇ, મારી તક પિણ ઉગારી, ફૂડ કપટથી મન વારીએ, ઈણિ પરિ આપ કારિજ સારીઈ. ગેવાલીઆ ઉમ્રાગહસ હઊંત થકા ગહિ, તાલાતાલી દેતા સહિ ભલઉ ભલઉ એ હિજ ડોકરઉં, ન હઈ ભણીક એહિજ છોકરઉ. ભટ જે બોલ્યો ભૂતપ્રલાપ, ફોડયા કાં નવિ ગોઈઉ આપ, છ એ હાર્યો તું હલ્લા, પાય લાગી કહઈ એ ગુરૂ ભલ્લા. ૧૦ તે ગોવાલીયાના વચન સાંભળી કુમુદચંદ્ર શ્રી વૃદ્ધવાદીને કહે કે હું પ્રતિજ્ઞા સંપૂર્ણ– વિદ્યાવાદે હાર્યો તે માટે મુજને શિષ્ય કરે. કિશ્યા થકી તુમે સમયના જાણું અને હું સમયને જાણ નહિ એટલી મારી બુદ્ધિ કાચી. ગુરૂએ દીક્ષા દઈ કુમુદચંદ્ર સાવું નામ દીધું. Page #156 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ શ્રી જૈન . કે. હેરલ્ડ. કેટલેક દિને ગુરૂસંગ થકી શ્રુતધર થયા. અતિ વિદ્યા ગર્વિત થકી એકદા શ્રી ગુરૂને કહે “ગણધર ગુથીત જે પ્રાતન સિદ્ધાંત છે તે સઘળાં સંસ્કૃત કરું” એમ કહી મહા વિધાએ ઉદ્દામપણે નમે અરિહંતાણું, એ સકલ પંચપદ પ્રાપ્ત છે તે તે સંસ્કૃત નિપજાવી ગુરૂને સંભલાવ્યું. “નમોહસિદ્ધાચાર્યોપાધ્યાયસર્વ સાધુભ્ય આ સાંભળી સકલ ગુણસદ્ધ શ્રી દેવાધિદેવ ગુરૂ કહે “સર્વાક્ષર સંનિપાત લબ્ધિના ધણી ગણધરાદ થયા, પુનઃ તેહના શાસન ધર્મ માંહિ કેટલાએક ચૌદ પૂર્વી થયા, એને શ્રુતકેવલી પણ આગે થયા પણ જે શ્રી વીર મુખે ગણધરે ત્રિપદી પામીને મુગ્ધ પ્રાણને ઉપકારના હેતુએ પ્રાર્તન ભાષાએ રચના કરી તેહનું વચન અન્યથા કરે તે અનંત સંસારી થાય, તે માટે “નમોહત સિદ્ધાએ વચનથી તમને મેટી આયણ આવી. તે વૃદ્ધવાદી ગુરૂનું વચન સાંભળી કુમુદચંદ્ર ચેલે ગુરૂ પાસે વૃદ્ધિનું વચન અન્યથી કર્યાની આલોયણા માગી, ત્યારે ગુરૂ કહે “ ગાઢા મિથ્યાવીને પ્રતિબધી સમકીત પમાડી જૈનપણું આદરાવી ગતતીર્થ પાછો વાળે તે શ્રી સંઘે ગ૭માં ડલ ઇવ આઈ. એવું ગુરૂ સંધનું વચન પ્રમાણ કરી એકાકી નિહાર કરતા અવધ વેશે બારમે વર્ષે માલવદેશે ઉજજેણિ નગરે પરમાર શ્રી વિમા રાયે સિગાતટે શ્રી મહાકાલેશ્વરને પ્રાસાદે શિવલિંગ ઉપર મસ્તક દઇ સૂતા-બીજે દિને પ્રાતસમયે અર્થક શિવ પૂજવા આવ્યો એટલે પ્રૌઢ શરીર લંબ ભૂજા વિશાળ અવયવ, નિસ્પૃહ અબીહ દેખી અર્ચક કહે “ તું ઉઠ ઉઠ, એ શિવ ભલે ભસ્મ ભોગી-તેહને દૂહી કિડ્યું મરણ માગે છે? એમ ગાઢ સ્વરે અર્ચક બર કહે તેટલે મનુષ્ય એકઠા થયા-કહે ઉઠો ઉઠે, પણ કેમે ન ઉકે, ત્યારે ભરકે વિક્રમ પિકાર્યો. વિક્રમ કહે “ તાણી ઘસરડી પ્રાસાદ બાહિર કાઢી નાંખો. તે ભરડક રાજાના અનુચર લઈ મનુષ્યના સમુદાય મિત્યે ઉઠાડવા લાગ્યા, પણ વસુલા શિવની આશાતના જાણી પુનઃઅર્થક વિક્રમને પિકારે કે વિક્રમે શિવમર્યાદા પી જાણે ત્રાજણ દીધી તે ત્રાજ રાણિને પ્રહાર હોય રાણી આક્ર. તે સાભળી વિક્રમ ચિત્તમાં ચિંતવે જે એ મહા કઈક સિદ્ધ પુરૂષ છે. એહયું પરાક્રમ નહિ. વિક્રમ આવી હાથ જોડી નમી કહે “હે તનિધિ! મુજ અપરાધ ખમી તુહે પ્રસન્ન પ્રત્યક્ષ જાઓ” તે સાંભળી કુમુદચંદ્ર તત્કાળ ઉડી કહ્યું, અહો વિક્રમ, આ નગરે તુહ રાજ્ય કયા ન્યાયે કરો છો. તે પરમેશ્વર શ્રી પાસ અવંતિની તુહે કીર્તિક-તિવારે કુમુદચંદ્ર શ્રી પાર્શ્વનાથ ૨૩મા તીર્થકરની સ્તુતિરૂપે શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર કહ્યા-૧૧ મા કાવ્ય શ્રી પાર્શ્વ પરમેશ્વરે પહેલાંથી કામરાગ કર્યો છે તે સ્તવે છે–રિકન ઘ કે શિવલિંગમાંથી ધુમ્રજ્વાલા પ્રગટી પુન: કુમુદચ કે ૧૨ મા કાવ્યમાં અભુત રસે કરી શ્રી પાર્શ્વદેવનો મહિમા વર્ણન છે. સ્વામીનલલ્પ જાર-કહેતાં શિવલિંગનું તેજ હીણ થયું. પુન; ૧૩મા માં વીર રસ કરી પાશ્વ દેવનું ધર્મવીરપણું વર્ણવે છે. કેન્સયા–એ કહેતાં શિવલિંગ સ્ફોટ થયો. પિડીઈ વિહા () તેમાં તત્કાલ શ્રી ધરણેન્દ્ર અને શ્રી પદ્માવતિ સેવિત પુન: પાર્શ્વ જલ વેરાયા દેવીએ યુક્ત શ્રી અવંતિ પાસને બિંબ પ્રગટ થયે. તે દેખી વિક્રમ વિરુ ય પામી સકળ મનુષ્યયુક્ત શ્રી પાસ પ્રણમી બેઠો. કુમુદચંદ્ર કહે “હે વિક્રમ ! કિંતા એ હરલિંગ અને ક્યાં રાગદેષ વિવજિત એ પરમેશ્વર Page #157 -------------------------------------------------------------------------- ________________ તપગચ્છની પટ્ટાવલિ. ૩૪૧ यत-पापदावाग्निजलद सुरेंद्रगण सेवत समसत दोष रहिता निम्संगकलुषापहः ? अस्य पुजन मकार प्रभावभर्विनो भवे भवति संपदो वस्या मुक्तिश्चापि गृहांगणे २ सत्तत्तदुच्चरितं येन जिनेंद्र द्रत्यक्षरं द्वयं बद्ध परिपकस्तेन मोक्षाय गमन प्रति. ३ એવી કુમુ-ચંદ્ર કથક મૃતથી સાંભળી મિથ્યાત્વ શલ્ય ટાળી સમક્તિ ધર્મ નિઃશલ્ય થયો. મહા મહેસથી શ્રી અવંતિપાસ થાયા. ગુરૂ વિત્ય ન સંઘપતિ શ્રી સિદ્ધાચલને. થ. મુનઃ મહાગ્ર દાને કરી સ્વ સંવત્સર પ્રકટાવતો હો. નીષ્ક ટક એક છત્ર રાજ્ય ભોળવી પાત્રાપાત્રની પરીક્ષા કરી અકસને બાવીસ નુતનપ્રસાદ નિપજાવી સપ્તશત છણે દ્ધાર કરાવી પરદુખ ટાળવા ઝેરી . મહાપરોપકારી થકો પરમાર વંશ શિરોમણિ વિક્રમાદિત્ય સુકૃતનો સંચય કરી સદ્ગતિનો ભજનાર થે. શ્રી કુમુદચંદ્ર આ રીતે ગયું તીર્થ પાછું વાળ્યું. ઘાઢા મિથ્યાત્વીને ગાઢ સમકતી કીધો. આવા બાર વર્ષે શ્રી વૃદ્ધ વાદી ગુરૂને વાંદી આણધર્મ લોપ્યાની આયણ લઈ મિયા દુષ્કૃત દેઈ સંધની સામે સ્વગચ્છ મંડલે લીધા. શ્રી વૃદ્ધવાદી ગુરએ પિતાને પાટે સ્થાપી શ્રી સિદ્ધસરી નામ દીધું. સંમતિ ગ્રંથકર્તા અનુક્રમે વિહાર કરતાં દક્ષિણ દેશે પ્રતિષ્ઠાન પુરે દિન ૧૧ અણુશણ કરી શ્રી વીરાત ૪૦૦ વર્ષ પુનઃ વિક્રમ ૧૮ વર્ષ સિદ્ધસેનસૂરિ સ્વર્ગે ગયા. सव्वपभावगतिय जिणसासण संसकारिणी जेउ भंग तरेण विणऊ एए मणिया जिहामयमी. ઈતિ આચાર્ય શ્રીસિદ્ધસેનસૂરિ સંબંધ ૧૦. ૧૧ દિનમરિ. ગૌતમ ગોત્ર. તેણે કર્ણાટક દેશમાં વિહાર કર્યો. નિત્ય એકબુક્તિ વિગય રહિત જાણવા. એ સૂરિ ૧૪ ઉપગરણના ધરનાર થયા. અત્રે ઉપકરણને વિવરે કહે છે એવા અવસરે ચંદેરી નગરી સાધુ શબને દગ્ધ સ્થિતિ થઈ તે પહેલાં સાધુની દેહ જનાવરને ઉપગારે કામ આવે એવું જાણી જલ થલને વિષે સાધુ એકઠા થઈ પરિવરતા તેહવાને વૃદ્ધ પરંપરાએ ગુરૂ મુખ થકી જાણજે. ૧૨ સિંહગિરિરિ–કોશીલ ગેત્ર. એવામાં 1 શ્રી શાંતિરિ ૨ સુધર્મસૂરિ, ૩ આનંદિસૂરિ, ૪ શાંડિલ્યમૂરિ ૫ શ્રી હિમવંતસૂરિ ૬ શ્રી લોહિતસૂરિ, ૭ રત્નાકરસૂરિ એ ૭ યુગપ્રધાન પ્રગટ થયા. પુનઃ શ્રી આર્ય મહાગિરિના શિષ્ય સ્થવિરશ્રી આર્યરક્ષિતસૂરિ તેને સંડે લબ્ધિસંપન્ન શ્રી દુર્બલિકાપુષ્પમિત્રસૂરિ પ્રગટ થયા. તેને ભણવાને ઘેષપાઠ ઉધમે કરી સૂર્યોદયે શેર ૧૦ વૃત જઠરાગ્નિએ જતું. પુનઃ ૧ શ્રી નાગાર્જુનસૂરિ, ૨ શ્રી કંદિલસૂરિ, ૩ પાદલિપ્તસૂરિ, ઔષધિપાદ લેપ કરી આકાશમાર્ગે ઉડી શ્રી સિદ્ધાચલ, ગિરિનાર, સમિતગિરિ, નંદી, બ્રાહ્મણવાટક એ પાંચ તીર્થની યાત્રા કરી પાક્ષિક તપનું પારણું કર્તા હતા. શ્રી વીરાત પરપ વર્ષ શેત્રુંજય ઉદે છે. વીરાત ૫૪૪ વર્ષે છ નિન્દવ રોહગુપ્ત નામે પ્રગટ થશે. વીરાત ૫૪૭-પુનઃ વિક્રમ ૨૪ વર્ષે (૧) શ્રી સિંહગિરિરિ સ્વર્ગ થયો. Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ શ્રી જેન . ક. હરં છે. ૧૩. વજસ્વામી. જંબુદ્વિપે દક્ષિણ અદ્ધ ભરતે અવંતિ દેશે તુંબવન ગામે ગૌતમ ગોત્ર શ્રી ધનગિરિ રહે છે–તેણે સગર્ભા સુનંદા સ્ત્રીને ઘેર મૂકી આય સમિતિ સાલા સહિત વૈરાગ્યે શ્રી સિહગિરિરિનો ઉપદેશ સાંભળી દિક્ષા લઈ ગુરૂ સાથે વિહાર કર્યો. કેટલેક દિને ઘેર સુનંદાને બેટો થયો. સુનંદાની સહિયર સ્ત્રી ને બાલકને રમાડતો કહે કે તારે પિતાએ દીક્ષા લીધી ન હોત તો જન્મનો ઉત્સવ કરત. એવાં વચન સ્ત્રીનાં તે બાળકે કાને સાંભળી જાતિ સ્મરણે પૂર્વભવ દીઠે. ચિત્તે ચિંતવે કે હું પણ ચારિત્ર લઉં એવું વિચાર એકમનો થઈ ઘણું રૂદન કરે. તેથી સુનંદા ઘણી આકુળ થઈ મને ચિંતવે કે આને પિતા આવે તે તેને આપું. એમ કરતાં છ માસ થયો. એવા અવસરે શ્રી સિંહગિરિ સૂરિ, શાલીએ રહ્યા ત્યાં ૧ ધનગિરિ, અને આયમિત એ બંને સાધુ ગુરૂની આજ્ઞા લઈ તુંબ વચન ગ્રામઆહારની વેષણુએ જાય છે એટલે જ્ઞાનોપયોગે શકુન વિચારી ગુરુ કહે શિવ તમને આજ ગેચરિએ જતાં સચિત અચિત જે મળે તે લે લેજે. ગુરૂ વચન અંગિકાર કરી તે બંને મુનિ સંસારિક બંદા વિના સુનંદા ઘેર પહોંચ્યા. નગર મનુષ્ય ઘર સ્ત્રીઓ ઓળખી રૂદન કરતો બાળક તેણે પીછાણી એવી જે સ્ત્રી કહે “આ સુત તમારો તમે લ્યો' એમ કહી બેઠો ધનગિરિને દીધો. એટલે તુરત રોતો રહ્યો. તેણે કથક ગુરૂ વચન સાંભરી તે બાળક ઝળીએ લઈ ધનગિરિ ગુરુ પાસે આવ્યા, ઘણે ભારે વાહનમતી દેખી વજસમાન ભાર જાણી ગુ.એ કુમાર વજુ નામ દીધું. સાધ્વીના ઉપાશ્રયે શિય્યાતરી શ્રા સુષ સાચવી પાલણે પોઢાડી રાત્રીને વિષે સાધવી ૧૧ અંગની સજઝાય કરે તે પાલણે સુતાં બાળકને અંગ ૧૧ મુખે આવડયાં. સાંભળતાં થકા એમ કરતાં તે વધુ બાળક ત્રણ વરસ થયો એટલે તેજવંત રાજપુત્ર સુનંદા ગુરૂ પાસે માગે. મને મારો બેટો સાધુજી આપો. ગુરૂ–ધર્મ લાભે બોલાવ્યો, જેની પાસે જાય વિહરાવ્યા; અમે પાછો ન દઈએ એમ કરતાં રાજા સમક્ષ વિવાદ થયો. રાજાએ કહે બોલાવ્યો જેની પાસે જાય બાલક તેહનો એ બાલક. એવું રાજાનું વચન સાંભળી સુનંદાએ ભાત ભાતની સુખડી મુકી, ગુરૂએ રજોહરણ મૂક્યું એટલે વજકુમાર રજોહરણ મસ્તક ના લેઈ સુખડી અને માતા સામું ન જોયું, ત્યારે તે દેખી સુનંદા વિચારે જે ૧ ભાઈએ ૨ સ્વામીએ, અને ૩ બેટાએ પણ દીક્ષા લીધી. આવા સંસારે રહ્યા અને કોણ આધાર છે? એવું જાણીને શ્રી સિંહગિરિ પાસે સુનંદાએ દીક્ષા લીધી. વયર કુમારે ૮ વર્ષની દીક્ષા લઈ દશ પૂર્વ ભણ્યા. એકદા શ્રી સિંહગિરિ પાસે બહિર્ભુમિ ગયા હતાં ત્યાં અન્ય સાધુ નગરમાંહિ આહારને અર્થે ગયા છે એવામાં શાલાએ યત્ર કપાટે બાલ લીલાએ સાધુની ઉપાધિ એકઠી કરી વિધાર્થીની પેઠે ૧૧ અંગની વાચના દીએ છે. એટલે ગુરૂ શાલાને ધારે વિવર થકી ગુપ્તપણે રહ્યા તે સઘળે વ્યતિકર દેખી યોગ્ય જાણી શ્રી સંહગિરિ સૂરિ એ દશ પૂર્વધર શ્રી વજ જે પોતાની પાટે થાપ્યા. શ્રી સિંહાગરિ સૂરિની આજ્ઞા લઈ ૫૦૦ મુનિ સાથે પૂર્વ દિશા થકી વિહરતાં ઉત્તર દિશામાં આવ્યા. શ્રી વિજ ત્યાં દુભિક્ષ યોગે સંઘ સિદ તે જાણું પૂર્વભવ મિત્ર ગ્રંભિક દેવાપિત આકાશગામિની વિદ્યાએ શ્રી સંઘને બાર જન કલ્પકનો વિસ્તાર ૬૮ કોટે નિપજાવી સુભિક્ષ મહાનસી પુરે મૂક્યા. પુનઃ શ્રી વસૂરિ ઉત્તર દિશાથી વિહરતા દક્ષિણ પંથે તુંગીયા નગરે ચોમાસું રહ્યા. ત્યાં રસવિકારના રોગથી શ્રેષ્મ થયો. શિષ્ય પ્રતિ શ્રી વજસેન સૂરિએ કહ્યું-જ્યારે આજે તમે આહાર અર્થે ગૃહસ્થને ઘેર જાઓ ત્યારે શુંઠ ખંડ યાચી લાવજે. તે શિષ્ય તેમજ ચૂંઠ Page #159 -------------------------------------------------------------------------- ________________ તપગચ્છની પટ્ટાવલિ, ३४३ લાવી ગુરૂહસ્તે આપી ગુરૂએ કણને વિષે શુંઠ સ્થાપી ચિંતવ્યું જે આહાર કરી ખંડ વાવરીશું. આહારના કર્યા પછી શુંઠખંડ વાવરવી વિસરી ગયા. સાંજની પડી લેહણ કરતાં મુખવસ્ત્રિકા પડિલેહતાં કર્ણથી શુંઠખંડ પૃથ્વી પર પડયો. તે દેખી પિતાનો પ્રસાદ તથા પિતાનું વિસર પણું જાણી વિચારે જે હું દશપૂર્વ ધારક તેહને એ કિમ વિસરે? ઉપયોગ દીધાથી પિતાનું આયુ ડું જાણી પિતાના શિષ્ય શ્રી વસેન પિતાની પાટે સ્થાપીને કહ્યું “તમે સોપારક પત્તને વિચરો ત્યાં બાર વર્ષને અંતે દુર્ભિષિને ગે લક્ષદ્રવ્ય એક હાંડી ખીરની વિષમિશ્રિત થકી મરણે છે. જિનદત્ત ભાર્યા ઇશ્વરી પુત્રે ચાર ઉત્તમ પાત્ર છે તેને અભયદાન છે. એમ કહે કે પ્રભાતે બાર હજાર યુગ ધારીના ભર્યા જહાજ સમુદ્ર આવશે પરદિપ થકી, એ ઉપકાર ત્યાં જઈ કરે.આવી શ્રી ગુરૂની આજ્ઞા લઈ શ્રી વજસેન સૂરિએ વિહાર કર્યા. એવામાં વસેનને યુગપ્રધાન પદવી થઈ. તે સમયે બીજો ઉદય થયો. શ્રીવીરાત ૬૧૬ વર્ષે હવે વીરાત ૮૫ વર્ષે વજસૂરિને જન્મ, ૮ વર્ષ ગૃહસ્થપણે રહ્યા; અને ૪૪ વર્ષ શિષ્યપણે શ્રી સિંહગિરિ ગુરૂની સેવા કીધી. વર્ષ ૩૬ યુગ પ્રધાન પદવી ભોગવી સઘળું આયુ ૮૮ વર્ષ સંપૂર્ણ વીરાત ૫૮૪ વર્ષે ગયા હુંતે દક્ષિણ દિશામાં ભાગિયા નામ પર્વતને વિશ્વ વિકલા ઉપરે અણુશણ કરી શ્રા વજીસ્વામિ સ્વર્ગ હુઓ. એ શ્રી વજીસ્વામિને નામે વજ શાખા કહેવાણી પુનઃ એજ વર્ષે ગષ્ટામા હિલ્લ નામે ૭ મે નિ~વ થયો. જેમ શ્રી જંબુ સાથે દશ બોલને વિચ્છેદ થે, તેમ શ્રી વજ સાથે ૧ અર્ધ નારાચસંહનન, અને ૨ દશે પૂર્વ એમ બે ઉત્તમ બોલને વિચ્છેદ થયો હતો. महागिार सूहस्ति २ च सूरि श्री गुणसुंदर ३ श्यामाचार्य ४ स्कादलाचार्य २ रेवतिमित्र सूरिराट् ६ श्री धर्मा ७ भद्रगुप्त ८ श्च श्रीगुप्तो ९ वज्रसूरिराट् १० युग प्रधान प्रवरा दशे ते दशपूर्विणः ॥२ चंद्र कुलसमुत्पत्ति पितामहमहं विभु રાપૂર્વથીવંર વ વામૈ મુનિશ્વરં / રે અત્ર શ્રી વજવર્ણન. उक्तंच-किं रुपं किमुवांग सूत्र पठेनं विष्येषु किं वाचना किं प्रज्ञा किं मुनिस्पृहत्व मथकिं सौभाग्यमद्यादिक किं वा संघसमुन्नति सुरनति किं तस्य किं वर्यते वज्रस्वामि विभो प्रभावजलधरे केकमप्पद्भतं ॥१ | ઇતિ શ્રી વજુસ્વામી સંબંધ. આને અન્ય ચારિત્રે વિસ્તાર છે તેથી વધુ નથી જણાવ્યું. ૧૪ વસેન સુરિ–તેનું ભારદ્વાજ ગોત્ર. શ્રીગુરૂવજીસ્વામિને વચને વિહાર કરતા સમુદ્રતટે સોપારક પત્તન નગરે શાલાએ રહ્યા. મધ્યાન્હ સાઈડ ગેત્રે છે. જિનદત્તા તેની પુત્રી ઇશ્વરી તેને ૪ બેટા, નાગિંદ્ર ૧, ચંદ્ર ૨, નિત્તિ ૩ અને વિદ્યાધર ૪ એ નામે છે. તેને ઘેર શ્રી વજ ગુરૂના વચનાનુસારે ભિક્ષાથે પહોંચ્યા. એટલે સ્ત્રો ભર્તાર વિષમિશ્રિત આહાર દેખો સામ સામી દષ્ટિ સંજ્ઞાએ કહે શ્રી ગુરૂ મહયાં નિર્દોષ Page #160 -------------------------------------------------------------------------- ________________ ३४४ શ્રી જન . કે. હેરલ્ડ. આહાર નહિ છે, તે સાંભળી શ્રી વજસેન કહે એ આહાર ભુમિકાનાં શરણ કરો. ગૃહસ્થ કહે વિષમ સમયે મર્યાદવંત ગૃહસ્થ મર્યાદા કિમ રહે? શ્રી વજી કહે પ્રભાતને સમયે વામીએ જહાજ યુગંધરી ધાન્ય ભર્યા અવશ્ય આવશે. તે સાંભળી વિવાહારી ભૂશરણે કરી અને વ્યવહારીઓ જિનદત્ત સ્ત્રી ઇશ્વરી, પુત્ર ૪ યુત હાથ જોડી શ્રીવાસેનને કહે તમે મહા મની નિમ્ર છે. જે તમારું વચન સત્ય થશે તે અમે તમ પાસે વ્રત લઈશું. એ પ્રતિજ્ઞા લઈ મહા શ્રદ્ધાનંત થયા. શ્રી સૂરિ શાળાએ આવ્યા. એટલે બાર પહોરે સંપૂર્ણ થયા કે સમુદે જહાજ યુગધરીએ ભર્યા આવ્યા. સમુદ્ર સમાચાર થયા, ઘણો સુમિક્ષ થશે. દેખી શ્રીગુરુ અભયદાનના દાતાર જાણી જિનદત સ્ત્રો ઈશ્વરી નાગે, ચંદ્ર નિત્તિ વિદ્યાધર એ ચાર બેટાયુક્ત શ્રી વજુસેન સૂરિ પાસે દીક્ષા લીધી. અનુક્રમે તે ચાર કેટલેકે ઉણું દશ પૂર્વવર થયા, ત્યારે ગુરુ શ્રી વાસેને તે આચાર્ય પદવી આપી ત્યાંથી નાગૅદ્ર, ચંદ્ર, નિવૃત્તિ અને ૪ વિધાધર એ ૪ શાખા પ્રગટ થઈ, તે ચારે એ પણ ૨૧ ૨૧ આચાર્ય કર્યા એટલે ૨૧૮૪=૪૮ આચાર્ય કીધા. તેથી તેના નામે ૮૪ ગ૭ કહેવાણા. એટલે શ્રી વીરાત પ૮૫ વર્ષ ગયે હુતે એ શાખા પ્રગટ થઈ ઇતિ શાખાની ઉત્પતિ–ત્યાંથી ૧૪ વજસેનસૂરિ–કેટલાક દિવસે વિચારતાં શ્રી શેરડ દેશમાં મધુમતિ નગરે કપર્દિ નામે વણકર વસતે હતો તેને આદિ અને કુહાડી નામે બે સ્ત્રી હતી. પણ તે કપર્દિ અભક્ષ્ય અપેય કરી ઘણો અશક્ત હતો. એકદા બંને સ્ત્રી કપર્દીને અભય અપેય એ બંનેથી અનાચારી જાણ પ્રહારથી શિક્ષા દેતી હતી એવામાં શ્રી વજસેનસૂરિએ તે વણકરને ઇખીઓ દેખી બવિભૂમિ જાતા થકા શ્રી ગુરૂએ કોમલ વચનોથી કહ્યું કે “હું કદ તું અને મારી પાસે આવી તે કપર્દી પણ આવી હાથ જોડી ઉભો રહ્યો. એવામાં શ્રી ગુરુએ આગમજ્ઞાને દૃષ્ટિ દીધી તે તે સુલભધિ જણાય. વળી તેનું આયુ બે ઘડીનું જાણું ગુરૂથી વસેને કહ્યું “અહી કલિક ! તને મહાકષ્ટ દેખી તું ધર્મ કરી પચખાણને પ્રમાણ કરી કષ્ટ જેમ મટે. ગુરૂનું વચન સાંભળી વિનયવંત કપર્દીએ કહ્યું “શી ગુરુ ! પચ્ચખાણની મારા પર કૃપા કરો” ત્યારે ગુરૂએ નામા અતિ ઇત્યાદિક નમસ્કાર મુખ થકી ઉચર્યા પછી ક-કેડે દોરાની ગાંઠ છોડી એક ઠેકાણે બેસી ભોજન અને જલ લીધાં. પછી તેમજ કેડે દોરાની ગાંઠ બાંધી. તે ગુરૂનું વચન અંગિકાર કરી તે વ્રત ઉચ્ચર્યું. એવામાં તેજ દિને સર્પગરવ્યાપ્ત આમિષખંડન તેનું ભોજન થયે તેથી તે કદી મરણ પામ્યો. પચખાણ અંગિકાર કર્યાથી તે મહિમાએ અણુપની પણ પત્ની મધ્યે ઉપપો ! અવધિજ્ઞાને પિતાને પાછલો ભવ જાણ્યો. નમસ્કાર સહિત પચ્ચખાણનું મહામ્ય મોટું દિસે છે. હવે ગુરૂએ પચખાણ શિખવ્યું પહેલે ભેજને તુરત મરણ પામ્યો એ વાત જાણ બને સ્ત્રી મળી અને રાજા આગે પુકારતી ગઈ કે આ મહામા કાંઈ શીખવી મારી નાંખ્યો. રાજાએ શ્રી વજસેન ગુરૂને રાવલે (ચોકીમાં) બેસાડ્યા અને કહ્યું કે “તમે સાધુ થઈ કેમ સ્ત્રીને સ્વામી માર્યો? એવામાં કપર્દી પિતાના જ્ઞાનથી જોયું કે પોતાના ઉપકારીને કષ્ટ થયું છે તેથી તેણે ગામપ્રમાણે દેવશક્તિથી શિલા વિફર્વી આકાશે રહ્યા થઇ સકલ લોકોને કહેવા લાગ્યા. કે “એ મારા ગુરૂને પ્રતિ ખમવો પ્રણમે નહિતો આ શિલા ગામ ઉપર પાડું છું. આ ગુરૂ મારા મહા ઉપકારી છે ! આથી રાજાએ મરણના ભયથી શ્રી વજસેનને પ્રણમી શાલાએ પધરાવ્યા એટલે કપર્દીએ શિલા સંહરી પ્રસન્ન થઈ રાજાદિક સમક્ષ ગાથા કહી – Page #161 -------------------------------------------------------------------------- ________________ તપગચ્છની પટ્ટાવલિ. ૩૪૫ मंसा सीमज्झरआ इकेण चवंगठि सहीएण। सोहं तुंतं तुवाओ सुसाहू वाओ सुरोजाओ ॥ આમ કહી થીગુરુને વંદી કહેવા લાગે શ્રીભગવન, મેં કેવાં કર્મ કીધા છે. તમે કૃપાવંત કરૂણું સમુદ્ર હિતકારી કંઈ કહે ! આ સાંભળી ગુરૂએ કહ્યું “ તે પૂર્વભવે પ્રૌઢ. પાપ કીધાં છે, પણ તેની પવિત્રતાને હેતુથી સકલકર્મક્ષાલણ એવા શ્રી સિદ્ધક્ષેત્રગિરિએ શ્રીસંઘના સહાયકારક થાઓ. શ્રીકષભ પરમેશ્વરની ભક્તિમાં રહે. “શ્રીવન્દ્રસૂરિનાં વચન સાંભળી કાયક્ષ હર્ષ પામે અને કહેવા લાગ્યો “મારો જન્મ કૃતાર્થ થાઓ. सिद्धिमगुपुंडरिक मुखजिना स्तीर्था नामदि पद स जयति शत्रुजय નિરા I ? આવા બહુમાને સ્તુતિ કરતો તે વ્યંતર શ્રી સિદ્ધાચલે કપર્દી નામે યક્ષ શ્રી સંઘને કુશલકારક થયો. એટલે વિરતિ માસ એક સુધી કીજે તો ૨૮ ઉપવાસ કીધાને લાભ થાય. य पर्व तंतवायं सुकृतकृत लवेरेत पूरितोऽये प्रत्याख्यानं प्रभावादपर मृगदृशा माति यथं प्रपेदे सेवा हेवा कशालि प्रथम जिनपदांभोजयो स्तीर्थरक्षा दक्ष श्रीयक्षराज सभवतु भवतां विघ्नमर्दी कपर्दी। આ કપર્દી યક્ષને સંબંધ પૂરો થયો. હવે શ્રી વજસેન સૂરિએ નવ વર્ષ ગૃહસ્થપણું ભગવ્યું સર્વ વર્ષ ૧૧૬ શ્રી વજસ્વામિ ગુરૂની સેવા શિષ્યપણે કીધી. અને ત્રણ વર્ષ યુગ પ્રધાનપદ ભચવ્યું. સર્વ આયુ વર્ષ ૧૨૮ શ્રી વીરાત ૬૨૦ વર્ષે શ્રી વજસેન સૂરિ સ્વર્ગ પામ્યા. એવામાં શ્રી વીરાત પ૭૦ વર્ષ એટલે વિ. સ. ૧૦૮ વર્ષે શ્રી સિદ્ધક્ષેત્રે શાજાવડે તેમ ઉદ્ધાર કર્યો. | શ્રી વીરાત શ્રી વજન સુરિ ચિરં રામે વર્ષ ૨૦૯ પુનઃ વિ. સ. વર્ષે દક્ષિણ દેશમાં કશુટિક દેશે દિગંબર નામે સર્વ વિસંવાદી સાતસે બેલની પ્રરૂપણ સ્થાપી આભો નિહુવ પ્રગટ થશે. પુનઃ શ્રી વીરાત ૨૦ વર્ષે શ્રી ગિરિનારે સાજા. વડે ઉદ્ધાર કર્યો. ૧૫ ચંદ્રસૂરિ. સાહડ ગેત્ર શ્રી વસેન ચંદ્ર શાખાને ઉદય જાણું ચાર ગુરૂભાઈમાં શ્રી ચંદ્રસૂરિથી પટ સ્થાપના કીધી. અન્ય તક ગુરૂભાઈ શાલામાં રહ્યા ઘણું ગોત્ર પ્રતિબોધ્યા. શ્રી ચંદ્રસૂરિથી ચંદ્રગર છે એવું ત્રીજું નામ પડ્યું. તે ચંદ્રગચ્છમાં કેટલાક ગચ્છ અને અનેક આચાર્ય પણ થયા છે. વિ. સં. ૪૭૭ માં નિવૃત્તિ કુલમાં રાજચૈત્ર ગચ્છીય શ્રી ધનેશ્વર સવાલાખ ગ્રંથ શ્રી સિદ્ધાચલ મહાતીર્થના મહાસ્ય એ ગ્રંથના કર્તા હતા ત્યારે વલભીનગર શ્રી શિલાદિત્ય રાજાએ અલ્પાયુ ને આત વિકલ્પી તે પૂર્વગ્રંથ સવાલક્ષ હતો તેમાંથી સાર સાર સંબંધ દાડજારની સંખ્યાએ ઉદ્ધારી શ્રી સિદ્ધાચલ ત્યાં નદતદિ મહાભ્ય કા. Page #162 -------------------------------------------------------------------------- ________________ -~- ~ ૩૪૬ જૈન છે. કૅન્ફરન્સ હેરલ્ડ. બ્રહ્મ દ્વપિકા શાખાની ઉત્પત્તિ, આહીર દેશમાં અચલપુરના પરિસરે કૃષ્ણ અને બેના એ નામની બે નદીના વચમાં બ્રહ્મ નામે દિપ હતો ત્યાં ૪૯૮ તાપસના પરિવાર સાથે દેવશર્મા નામે કુલપતિ રહેતે હતું. તે મુખ્ય દેશમાં પિતાને મહિમા વધારવા સર્વ તાપસને બે પગમાં ઓષધીનો લેપ કરી સક્રાંતિના પર્વના પારણાને દિને બેના નદીના જલ ઉપર ચાલતે અચલપુરમાં આવ્યો. આ ચમત્કાર દેખી મિથ્યાત્વી ગૃહસ્થ ભોજન દઈ પ્ર સા કરતા કે આ તપ ની મહા તપશક્તિથી ચમત્કારી છે અને જૈનની નિંદા કરી છે ધોને કહેતા કે તમારા જૈનમાં કઈ એવા પ્રભાવ નથી. એવામાં ત્યાં વિહાર કરતા શ્રી સ્વાનના મામા શ્રી આર્ય સમિતિ સૂરિ આવ્યા ત્યારે જેન ગૃહસ્થ તાપસને સંબંધ કહ્યા. આ ગૃહસ્થ વચન સાંભળી ગુરૂએ વિચાર્યું કે કઈ ઔષધીના ઉપયોગથી કપટ છે, તપશક્તિ નથી. ગુરુએ શ્રાવકને તેડી કહ્યું. “ એ તાપસને સારી રીતે બે પગ જોઈ જમાડજો. ગૃહસ્થ તેમજ કર્યું. અમારે હર્ષ છે એમ કહી બલાત્કારે દેવશર્મા તાપસે ના ના કહે બે પગ પરાક્રમ ધોયા. ભેજન દઈ બોલાવ્યા. લેકવંદ ભેગો થયો. પાદની આષધી ધોવાથી નદીમાં અધવચ બુડવા લાગે ત્યારે લકે કપટ કરી નિભં . મુખ ઝાખું થયું. તેવામાં તેને પ્રતિબંધવા શ્રી આર્ય સમિતિ ગુરૂ ત્યાં નદિ તટે આવી સકલ લોકવૃંદ દેખતાં ચખો દે ગુરૂએ કહ્યું અમારે પેલી પાર જવા વાંછા છે. એટલે નદીને બેઉ કુલ એકઠા મળ્યા સકલ લોકના મનમાં વિસ્મય થયું ત્યારે આખા મનુષ્ય ગ્રંદ તાપ સ્થાનકે જઈ ધર્મોપદેશ દઈ તે ૫૦૦ તાપસ પ્રતિ બાધી દીક્ષા આપી અને સઘળાને શિષ્ય કર્યા. બધા શાલાએ આવ્યા. જિન શાસને ન્નતિ થઈ. ત્યાંથી બ્રહ્યાણ ગચ્છની વીરાત ૬૧૧ વર્ષે તે તાપસ સાધુથી શ્રી બ્રહ્મદીપીકા કહેવાણી. ૧૫ પાટ સુધી વીર કહેવાણું. હવે તેના શિષ્ય. ૧૬, સામંત ભરિ. શ્રી સૂરિ વૈરાગ્ય નિધિ હતા. કોઈ વખત તેઓ વાડીને વિષે રહેતા હતા. કોઈ વખત યક્ષના દેહરામાં વાસો કરતા હતા, કોઈ વારે વનમાં વાસે રહેતા હતા એમ માવજછવ અમાયી સ્પૃિહપણે સકલ છત્રીસ ગુણે સંપૂર્ણ સૂરિને દેખી લો કે વનવાસી એવું બિરૂદ આપ્યું. ત્યાંથી ચોથું નામ વનવાસી ગચ્છ કહેવાણું. વીરાત ૮૮૬ વ ચેયવાસી થયા. વિ. સં. ૪૨૮ વર્ષે અનંગસેન અરથી દીલ્લી નગરની સ્થાપના થઈ. ૧૭. વૃદ્ધદેવ સૂરિ વિ. સં. ૧૮૨ માં શ્રી સારાપુર નગરમાં ઉઇસા નગરથી આવી ચહુઆણું થી નાહડે કી વીરબિંબ અડાર ભાર સુવર્ણમયી પ્રસાદ સ્થાપ્યું, અને પદ્ધદેવ સારએ પ્રતિષ્ઠા કરી. ૧૮ પ્રદ્યતન સૂરિ– એવામાં વિ. સં. ૫૯૫ માં અયામેર નગરે શ્રી ઋષભબિંબ પ્રતિષ્ઠાપિત થયું. પુનઃ સુવર્ણની ગિરિએ દોશી ધનપતિથી દ્વિલક્ષ દ્રવ્ય સુકૃતિ યક્ષવસહી નામે શ્રીવીરબિબિ ઘસાદ સહિત પતિષ્ટા થઇ અને પ્રતિષ્ઠા કરી. Page #163 -------------------------------------------------------------------------- ________________ તપગચ્છની પટ્ટાવલિ. ૩૪૭ ૧૯ માનદેવસૂરિ શ્રી સૂરિને ભક્તિવંત ગૃહસ્થ ભક્તિ કરી આહાર આપે તો આહાર ન લે એવી પ્રતિજ્ઞા હતી. પર્ વિગયના ત્યાગી, તેના નામમહિમાથી ૧ પદ્મા, ૨ જ્યાં ૩ વિજ્યા અને ૪ અવરાજિતા એ ચાર દેવી શ્રી ગુરૂની ભક્તિ સાચવતી. અમારિ પલાવતી. શ્રી સૂરિએ નાડોલ નગરે લધુ શાંતિ નિપજાવી તેને સંભળાવી તથા તેને જલ મંત્રી છાંટવાથી ચતુવિધિ સંધથી મહામારી કાઢી. સંઘ ઉપદ્રવ રહિત થયો. શ્રી સુરિ સંધના કુશલકારી થયા. શ્રી ગુરૂને વૃધ્ધ સંધ દેશમાં વિહાર થયો ઉચ ગાજીખાન દેરા ઉલ પ્રમુખ નગરે ઘણું સોઢા રાજકુમાર પ્રતિબોધી ઉપકેશ કર્યા. આને વિસ્તાર સંબંધ પ્રભાવક ચરિત્રમાં છે, તે જોઈ વાંચવો. ૨૦ માનતુંગ સૂરિ, અદાયગર્ભિત ભયહર સ્તોત્ર કહ્યા. નમિઉણ એ નામનું સ્તોત્ર શ્રી પાર્શ્વનાથની સ્તવનારૂપી શ્રી પદ્માવતિની કૃપા થકી રયું રેના ઉદ હસન મગ એ આઠમી ગાથા કહેતાં જેણે નાગરાજાને વશ કર્યો. શ્રી સૂરિએ શ્રી ચક્રેશ્વરીની સહાયથી વૃદ્ધ ભોજરાજની સભાને વિષે શ્રી ભક્તામર એ નામે સ્તોત્ર પ્રગટ કર્યું. ભક્તામર સ્તોત્રની ઉત્પત્તિ માલવદેશમાં ઉજજે નગરમાં રાજા શ્રી વૃદ્ધ જ રાજ્ય કરતા હતા. ત્યાં મયૂર અને બાણ એ નામે બંને વાડવા મહાવિદ્યા પાત્ર રહેતા હતા. એકદા તે બંને વિદ્યાવિવાદ રાજસભામાં કરતા માંહોમાંહે અહંકાર ધરતા હતા. એક કહે હું વધારે ભણેલ છે, ત્યારે બીજે કહે કે હું અધિક પાત્ર છું” આમ મહામહે મસર ધરતા દેખી વૃદ્ધ ભજે કહ્યું “દક્ષ ! તમે બંને કાશિમર દેશમાં જાઓ. ત્યાં શારદા જેને વિધાર્વત કહે તે મોટો પંડિત.' બંને રાજાનું વચન સાંભળી કાશ્મીર દેશ જવા નીકળ્યા. અનુક્રમે ઘણો માર્ગ ઉઠંધી શારદામંદિર પ્રત્યે પામી ભજન કરી સંધ્યાએ તે બંને સૂતા છે એટલામાં સરસ્વતિએ પરીક્ષા અર્થે મથુરને અર્ધ જાગતાં સમસ્યાપદ પૂછ્યું કે “તારમeથઈ આ સાંભળી મયુરે કહ્યું. दामोदर कराघात विह्वलीतन चेतसा। दृष्टं चाणुरमल्लेन शतचंद्रं नभस्थलं ॥ આવી રીતે મયુરે સમસ્યા પૂરી. આ સાંભળી પુનઃ બાણની પરીક્ષા કરવા શારદાએ તે સમસ્યાનું પદ પૂછ્યું. ત્યારે બાણે અર્ધ જાગતા કહ્યું. यस्या मुत्तंग सौधान विलोल वदनांबुजे विरराज विभावर्ग शतचंद्र नभस्थलं ॥ આવી રીતે સમસ્યા બાણે પૂરી. આ બંનેની વાણી સાંભળી કુમારિકાએ કહ્યું કે બંને મહા પ્રજ્ઞ છે.' આવું બિરૂદ લઈ કેટલેક દિવસે ઘેર આવ્યા. બંને પંડિત કહે. નાણા. તે પણ મયુરને વૃદ્ધ જાણું ભેજ ઘણે આદર આપે એટલે બાણ દ્વેષ ધરી સ્વહસ્તે ચરિંગ થઇ ચંડિકાના પ્રાસાદે બેઠે. ચંડિકાના કાવ્ય ૬૧ કરી સ્તવના કરી એટલે Page #164 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ શ્રી જૈન વે. કા. હેરલ્ડ. ચડી પ્રત્યક્ષ થઇ કહેવા લાગી વર માંગ, હું પ્રસન્ન થઇ છું.' તે ખાણે કહ્યું ‘ લેાકના આશ્રય પણાથી હસ્તપાદ નવપલ્લવ આપે! ' દેવીએ કહ્યું થશે' એટલે રાજકચેરીમાં હસ્તપાદ નવા લઇ નગર મધ્ય થઇ દરબારમાં માણુ આવ્યેા. રાજાએ તેને મહા આમ્યાનવંત જાણી આદર આપ્યા. આવા ચમત્કાર જોઇ રાજા શ્રી નૃભાજ સભા સમક્ષ સકલ પૉંડિત માંડ ળાને કહ્યું કે 'શિવદર્શન વિના આવા ચમત્કાર આમ્નાય અન્યદર્શીનમાં ન હેાય' આવું સાંભળી રાજાના કામદાર જૈની હતા તેણે કહ્યું ‘આજ નગરમાં જૈનાચાર્ય શ્રીમાનતુંગર મહાનાયના ધારકમહા વિદ્યાપાત્ર વસે છે' તે સાંભળી ભેાજે શ્રી માનતુંગ સૂરિને કચેરીમાં તેડી લાવીને કહ્યુ... હે દર્શની ! તમે મહા પુરૂષ છે તે માટે તમે શાસનના - મહિમા કરા’ત્યારે શ્રીમાનતુ'ગે ભેાજને કહ્યું પગથી કર્ડ સુધી આડીલ્લ અડતાલીસ તાળા સહિત ગાઢી મારા દેહને કરા' રાજાએ સહુ કચેરીના મનુષ્યના દેખતાં તેમજ કીધું. પછી ત્યાંથી ઉપાડી તુરામાં ઘાલી બારણે તાળાં છ રક્ષક મૂકયા. કહ્યું ‘સજપણે રહેજો, શ્રી ગુરૂ એરડામાં ખેડા શ્રી ઋષભસ્તુતિ તદ્રુપ શ્રી ભકતામર સ્તાત્ર કહેતાં શ્રી ઋષભદેવના કિંકર શ્રી ચક્રેશ્વરી શકિત આવી એક એક કાવ્યે એક નિગ એક તાલુ ઉધાડે. આમ કહેતાં થકાં આપદ્ ટ મુહરાવજીયેષ્ટિતાન-એ ૪૨ મું કાવ્ય કહેતા થકાં સર્વ આઠીલ્લ ભાગી તુરાના કપાટ ખૂલ્યા શ્રી સૂરિ રક્ષકની પાસે આવી ઉભા. સેવકે જઇ વૃદ્ઘભાજને વિનવ્યા શ્રી ગુરૂ કચેરી આવ્યા જોઇ રાજા નમ્યા અને આશ્ચર્ય પામી કહેવા લાગ્યા · ધન્ય એ ધર્મ, ધન્ય એ દર્શન જૈન, કે જ્યાં આવા પ્રભાવિક મહામ્ભાયના જાણુ શ્રી માનતુંગ જેવા રત્નમયીના આરાધક છે. સૂરિને મહાનિસ્પૃહી નિર્લોભી જાણી પરમાર વ્રુદ્ધભાજે કહ્યું ‘તમે કેનુ સ્મરણ કર્યું હતું ' ત્યારે ગુરૂએ કહ્યુ · ભકતામર સ્તોત્રરૂપે શ્રી ઋષભદેવની સ્તુતિનું સ્મરણ કર્યું હતું. ‘ વૃદ્ધ ભાજે કહ્યુ' તે કહેા. તે સ્તંત્રને વિષે આહીલ્લ ત્રુટયા એવા મંત્રામ્નાય છે? ત્યારે શ્રી સૂરિએ સ્વર પદ અક્ષર નેત્ર યુક્ત સભા સમક્ષ પ્રગટ પણે શ્રી ભક્તામર સ્તાત્ર કહ્યા. આ સાંભળી વૃદ્ધભેાજે સૂરિને નમી મહામહેાત્સવે શાલાએ પધરાવ્યા. તે દિવસથી ભક્તામર સ્તેાત્રને મહિમા ભ્રમ`ડલે લોકને વિષે વિસ્તર્યું છે. શ્રી જિનશાસનની કીર્તિ થઇ છે. ૨૧ વીસર શ્રી સૂર દક્ષિણ દિશાએ નાગપુર નગરમાં નેમિનાથની બિબની પ્રતિષ્ઠા કરી. એવા સમામાં શ્રી વીર નિર્વાણાત ૮૪૫ વર્ષ એટલે સ-૪૨૭ વર્ષમાં પશ્ચિમ દિશાએ વલ્લભી નગરને ભંગ થયા. ૨૨ અભયદેવસૂરિ આ સૂરિએ રતભમરને ગિરિશ્ચંગે સ-૫૭૨ માં શ્રી પદ્મપ્રભ ખંભની પ્રતિષ્ઠા કરા. અને શ્રા પદ્માવતીની મૂર્તિ સ્થાપી. શ્રી ગુરૂએ લેચી મધરે વિહાર કર્યાં. ત્યાં ભટ્ટી ક્ષત્રિયના પ્રતિ ખેાધક થયા. ૨૩ દેવાન’દસૂરિ પશ્ચિમ દિશાએ દેવકી પુત્તને સં-૫૮૫ માં શ્રી પાર્શ્વ નાથનું બિંબ સ્થાપ્યુ. સ. પછ૧ માં કચ્છ દેશમાં સુથરી ગામે શિવ અને જૈનના વાદ થયા. Page #165 -------------------------------------------------------------------------- ________________ તપગચ્છની પટ્ટાવલિ. ૩૪૯ ૨૪ વિક્રમરિ શ્રીગુરૂને શારદા પ્રસન્ન થઇ. શ્રી જર્જર દેશમાં સરસ્વતિ નદીને તટે ખરસડી ગ્રામે બે માસી ચોવિહાર તપ કર્યો. તે તપના મહિનાથી શારદાએ ગુરૂને નમી પિપલીને વૃક્ષ સંકે હતો તે નવપલ્લવ કર્યો. શ્રી ગુરૂની કીર્તિ થઈ. પુનઃ શ્રી ગુરૂએ ધાન્યધાર દેશમાં ગેલા નગરમાં ઘણા પરમાર ક્ષત્રી પ્રતિબધી ઉપકેશ કીધા. ૨૫ નરસિંહસૂરિ શ્રી સુરિએ ઉમરગઢમાં પુલકરના તળાવને કાંઠે ભાદા પ્રમુખ નગરમાં નવરાત્રીએ અષ્ટમીને દિને મહિષ વધનો વ્યંતરયક્ષ ભોગ લેતો તેને ધર્મોપદેશ દઈ મહિષને વધ મૂકાવ્યો. ૨૬ સમુદ્રસૂરિ મેવાડ દેશમાં કુભલમેરે માણુ ક્ષત્રી જાતિ સંસાર અસાર જાણું ગુરૂશ્રી નરસિંહ પાસે દીક્ષા લીધી તથા અણહિલપત્તને શ્રી સૂરિ બાહડમેર કેટડા પ્રમુખ નગરમાં ચામુંડા પ્રતિબંધક થયા. પુનઃ દિગંબર જીતી વેરાટ નગરમાં તથા અણહિલપત્તનમાં જય વેર્યો. ઉક્ત. खोमाणराजकुलजोऽपि समुद्रसूरि, गच्छं शशास किलद प्रवण प्रमाण जियातदाक्षपणकान् स्वयशं वितेने, नागेंद्र दे भुजगनाथ नमस्य तीर्थे । " એવામાં સં પર ૫ માં શ્રી જિનભદ્ર ગણિ ક્ષમા શ્રમણ ધ્યાનશતકના કર્તા થયા એવામાં છ યુગ પ્રધાન થયા. તેનાં નામ 1 નાગ હસ્તિ સૂરિ રૈવતિ મિત્ર સૂરિ, ૩ બ્રહ્મ દ્વિપ સૂરિ ૪ નાગાર્જુન સૂરિ ૫ ભૂત દિન સૂરિ. ૬ ભાવડહાર શ્રી કાલિકસૂરિ. આમાં કાલિકાચાર્ય વીરાત ૮૯૯ વર્ષે કેટલાક આચાર્ય કહે છે તે પ્રમાણે ૯૮૦ વર્ષે એટલે વિ. સં. પર૩ વર્ષ થયા. ૮૪ કાલનું વિવરણ કર્યું. આ ત્રીજા કાલિકાચાર્ય સુપ્રભાવિક જાણું. વીરાત ૧૦૨૧ વર્ષ–સંવત ૧૮૫ વર્ષે યાકિની મહત્તા સુત શ્રી હરિભદ્રસૂરિ પ્રગટ થયા. હરિભદ્ર રિની ઉત્પત્તિ મગધદેશમાં કુમારીયા ગામમાં હારિદ્રાયણ ગેત્રમાં હરિભદ્રનામે બ્રાહ્મણ વ્યાકરણ પ્રમુખ પટુ શાસ્ત્રના વેત્તા રહેતા હતા. ઘણું બ્રહ્મક્રિયાએ કરી કુશલ હતા. પણ પ્રતિજ્ઞા હતી કે જે કઈ મને પ્રશ્ન પુછે તેનો અર્થ ન ઉપજે-નકરી શકું તે હું તેનો શિષ્ય થાઉં. આમ ચિંતવી તીર્થયાત્રાએ નિકળ્યા. ભૂગક્ષેત્ર આવ્યા ત્યાં એકદા સંધ્યાએ નગરમાં બજારે જતાં ધર્મ શાલાએ સાધવી પ્રતિક્રમણ સંપૂર્ણ થતાં આવશ્યક સૂત્રની ગાથા ગણે છે તે ગાથા આ હતી કે -- चक्की दुगं हरिपणगं पणगं चक्कीण केसयो चकी केचव चकी केसव दुचकी केसव सकीदं ॥ १ ઉભા રહી આ ગાથા હરિભદ્ર સાંભળી. શાળાએ આવી કહ્યું “ભો ! સાધવજી તમે કે આ ચિચિગાયમાન શબ્દ કહ્યા?” આ સાંભળી સાધ્વીએ કહ્યું “નવું શાસ્ત્ર લખી એ ત્યારે ચિગ ચિગ શબ્દ થાય આવું સાધ્વી કથન સાંભળી હરિભદ્ર ચિંતવ્યું “ મારી વિધાને પ્રયાસ નિષ્ફળ થયો. Page #166 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ શ્રી જૈન . ક. હેરલ્ડ. આ ગાથા સાધ્વીએ કહી અને તેનો અર્થ મારાથી ન થઈ શક્યો તેથી સાધ્વીને તેને અર્થ પૂ. સાધ્વીએ કહ્યું “આ નગર બહાર વાડીના સ્થાનકે અમારા ગુરૂ રહે. છે તે અર્થ કહેશે. ત્યારે હરિભકે વાડીમાં જઈ ગુરુને વાંદી ગાથાને અર્થ પૂછ્યો. તેને અર્થ સાંભળી પ્રતિજ્ઞા સંપૂર્ણ કરવા શિષ્ય થયો. એગ્ય ગીતાર્થ જાણી શ્રી ગુરૂએ આ ચાર્યપદ દઈ શ્રી હરિભદ નામ આપ્યું. શ્રી સૂરિએ ત્યાંથી વિહાર કર્યો. શ્રી હરિભદ્ર ભક્ષક્ષેત્રે માસિકધે રહ્યા. ત્યાં રહેતાં શ્રી હરિભદ્રસૂરિને હંસ અને પરમહંસ એ નામે બે શિષ્ય શિરોમણિ શાસ્ત્રના પાડી છે તેણે ગુરૂને વિનવ્યા કે અમે બૌદ્ધ મતની વિદ્યા શિખવા બૌદ્ધ દેશમાં જશું, ગુરૂએ ના કહી. તે પણ કપટથી બંને બૌદ્ધ મતની વિધાનું રહસ્ય લેવા બૌદ્ધ દેશે ગયા. બૌદ્ધાચાર્ય પાસે બંને શિષ્ય વિદ્યા ભણતા હતા. એકદા પુસ્તકમાં શાસ્ત્રના અદાર વિષે બૌદ્ધાચા ખટીકા દીધી દીધી. તેણે ચિતમાં વિચાર્યું કે કોઈક જૈન છે તે બંનેની પરીક્ષા કરવા નિસરણીના પાવડીએ-પગથીએ જિન પતિમાનું સ્વરૂપ ખડીના ખંડથી આલેખી ગુરૂ છાત્રને ભણાવવા મેડીએ બેઠા એટલે બૌદ્ધના વિધાથી સ્વરૂપ ઉપર પગ મૂકીને ભણવા લાગ્યા. તેની પછી હંસ પરમહંસ આવ્યા. જિનબિંબ દેખી ખડીના ખંડ થકી પ્રતિમા હૃદયે જનોઈને આકાર કરી તે ઉપર પગ કાપી આપી આચાર્ય પાસે ભણવા બેઠા. આચાર્યે જાણ્યું કે “આ જન છે અને બંને શિવ્ય પાનું જાણ્યું કે આ ચાર્યો આપણને જેન જાગ્યા છે. ભરણુ ભયથી પુસ્તિકા લઈ નભ માર્ગે વિદ્યાબલથી પિ. તાના દેશ જવા નિકળ્યા. આચાર્યે જાયું અને બૌદ્ધ રાજાને કહ્યું “એ જેન માલૂમ થયા છે. આપણું મતની વિદ્યાના રહસ્યની પુસ્તિકા લઈ જાય છે.' આ સાંભળી રાજાએ સૈન્ય ચઢાવ્યું. વિદ્યા યુદ્ધ કરતાં પ્રથમ હંસને હણ્યો. બીજા પરમહંસ સાથે વિદ્યા યુદ્ધ કરતાં પરમહંસ લડથશે અને આવતો આવો શ્રી ભૃગુકચ્છ શકુનિકા વિહારમાં તેણે બૌદ્ધ પુસ્તિકા નાંખી. પછી તે બીજા પરમહંસને પણ હણીને બૌદ્ધ સૈન્ય પ્રાત:કાળ થયો જાણે પિતાના દેશ પાછું વળ્યું. હવે પ્રભાતે ગૃહસ્થ શ્રી મુનિ સુરતના દર્શને આવ્યા. દેવ પ્રદક્ષિણા કરતાં ગૃહસ્થને રજેહરણ અને પડી એમ બે લાધ્યાં–મળ્યાં તે શ્રી હરિભદ્રને આપ્યા. ગુરુએ રજહરણ એાળખું બદ્ધ પુતિકાનથી ઘંટાકર્ણને મંત્ર વાં. શ્રી હરિભદ્ર ચિંતવ્યું કે મારા બંને શિષ્ય બદ્ધ દેશમાં વિદ્યા ભણવા ગયા હતા તેને બૌદ્ધે કોઈ રીતે વિધાનું રહસ્ય લઈ જાતા જાણી હસ્યા દીસે છે. ગુરૂને ક્રોધ થયો. શાલાને યકપાટત્ત કરી તેલ પૂરીને લેહની કડાઈ અગ્નિપર ચઢાવી ગુરૂદત્ત પૂર્વાના સ્મરી જે વખતે કડાઈમાં કાંકરી નાંખે તે વખતે શ્રાદ્ધ તપસ્વી ચાદસે ગુમાલીસ ૧૪૪૪ મંત્રકાર્ષિત શકુનિકારૂપે કડાઈને પ્રદક્ષિણા દેવા લાગ્યા. તેવામાં યાકિની નામે સાધ્વી કે જેના મુખમાંથી ગાથા પૂર્વ સાંભળી હતી અને તેને અર્થ તેના ગુરૂ પાસેથી જાણી વ્રત લીધું હતું અને જેનાથી તેને ઉપકાર થયો હતો અને તે માટે યાકિનીસુનુ શ્રી હરિભદ્ર સૂરિ એ બિરૂદ કહેવાયું તેણીએ ઉંચું જોયું કે શનિકા રૂપે બદ્ધ આકર્ષા દીઠા. સાધ્વીએ જાણ્યું કે કેધનાં ફળ કડવાં છે. ઘણા જીવને અસંતોષ ઉપજે છે–આમ જાણે આચાર્યના ક્રોધની શાંતિ કરવાના હેતુથી સિઝાતરી શ્રાવિકા સાથે લઈ શાલા દ્વારે આવી ઉભા રહી ગુરૂ પ્રતિ એક પચંદ્રય જીવની ઘાત અજાણપણે થાય તેની આયણું શું? એમ પૂછ્યું ત્યારે શાલાએ રહ્યા થકા ગુરૂએ Page #167 -------------------------------------------------------------------------- ________________ તપગચ્છની પટ્ટાવલિ. ૩૫૧ કહ્યું પંચ કલ્યાણક તપ તે દક્ષ ઉવાસ ને દશ ચોવિહાર કહ્યા છે. એટલે બે ઉપવાસે એક કલ્યાણક તપ જાણો આથી પંચ કલ્યાણકની આલોયણું તમને આવી.” આ સાંભળી સાધ્વીએ કહ્યું “અજાણપણની આવડી આયણ કહો છો ત્યારે જાણપણુંથી ધણુ પંચેન્દ્રિય જીવના વધની આયણ કેવી થાય? આ સાંભળી ગુરૂને ક્રોધ શાંત થયે- આકલા બધા બદ્ધ છોડી દીધા. આ અસાર સંસારમાં કોણ ગુરૂ કોણ શિષ્ય એમ ચિંતવી સ્વચિત્તથી તત્વ પાપશુધ્ધિના હેતુએ આકર્ષિત બાધ્ધની સંખ્યાએ ૧૪૪૪ પ્રકરણ પૂજા પચાશક પ્રમુખ એક એક પંચાલકની પચાશ પચાસ ગાથા થાય એવા ૫૦ પંચાશક ત્રીસ અષ્ટક સેલ ષડશક પુનઃ આવશ્યક વૃધ્ધ વૃત્તિના કરનાર થયા. વિ. સં. પ૬૫ વર્ષ હરિભદ્રસૂરિ સ્વર્ગે ગયા. વળી હરિભદ્રસૂરિના ભાણેજ શ્રી સિધષિ ઉપમિતભિવાપંચ, શ્રી ચંદ્ર કેવલી ચરિત્ર, ૩ શ્રી વિજયચંદ્ર કેવલી ચરિત્ર ના કર્તા સ્વર્ગ વાસ પામ્યા. વિબુધ પ્રભ સરિ. એવામાં વીરાત ૧૦૧૪ એટલે સં ૬૧ વર્ષે માલવા દેશમાં ધાર નગરે શ્રી સમ્મતિ ગ્રંથના કર્તા શ્રી મલ્લ વાદી સુરિ થયા. તે અવસરે શ્રી બપ્પભટિ સૂરિ પ્રગટ થયા. બપભથ્રિસૂરિ જુડા હડ દેશે ગોપાચલની તલેટીએ ગોપનગર (ગ્વાલીઅર) વસેલું છે ત્યાં ચહુઆણ શ્રી આમરાજા રાજ્ય કરતા હતા. એવામાં શ્રી ભારદ્વાજ વંશે પ્રશ્નવાહનકુલમાં હર્ષપૂરીય ગ૭ શ્રી બપ્પભટ્ટસૂરિ વિહાર કરતા આવ્યા. શ્રી ગુરૂ ઉપકારીપણે ધર્મ કથા કહેતા હતા ત્યારે રાજાશ્રી આમ સહિત ગુરૂ પ્રત્યે વિનતિ કરી કે “તમે મહા સાધુ છે. ભવ્યજીવને પવિત્ર કરવા જંગમતીર્થ છે તે માટે આ ગોપનગરમાં ચોમાસું અવશ્ય રહે ! ત્યારે ગુરૂએ કહ્યું. જ્યાં લગી તમારી સુદષ્ટિ હશે ત્યાં લગી રહીશું! એમ કહી શ્રી ગુરૂ ચોમાસુ રહ્યા. આમ પ્રમુખ સંધ શ્રી ગુરુની બહુ વિધિ ભક્તિ સાચવી.નિરંતર ગુરૂ વાંદી ગુરૂ મુખે ધર્મવ્યાખ્યાન સાંભળી ગુરૂવાણિથી રંજિત થકા પરમ જૈન રાજા થશે. એકદા પુન્યતીથિને દિને આમ રાજાની સ્ત્રી નીલાં વસ્ત્રને શણગાર પહેરી ગુરૂ મુખ આગળ ગુરૂ સ્તુતિ સાથે સ્વસ્તિક કરે છે ત્યાં પગલે પગલે વારંવાર મુખે મરકલડા કરે. ત્યારે આમ રાજાએ ગુરુને પૂછ્યું – बाला चमकतीए ए ए कुणहथकी समुहभंगी ત્યારે ગુરૂએ કહ્યું-- नूनं रमणी पएसे महलिया छवह मुहभंगे । આ વચન સાંભળી રાજા માન મુખ વાળે થયો, એટલે શ્રી ગુરૂને મુક્તાલે વધાવતાં નીલ વસ્ત્ર દેખી વૃદ્ધાવસ્થામાં ચક્ષુના તેજની હીણતાના યોગે નીલા વસ્ત્ર ઉપર શ્રી સુરિની ત્યાં દષ્ટિ સ્થીર રહી. ત્યાં આમની પણ દષ્ટિ થઈ. ચિત્તમાં સંદેલ થયો કે સાધુની દૃષ્ટિ નીલ શણગાર ઉપર રહી. વ્યાખ્યાન સાંભળો ઘેર આવી રાજાએ ગુરૂની પરીક્ષા કરવા અર્થે પિતાના ઘરની વડી દાસીને નીલ શણગાર પહેરાવી રાત્રીને સવા બહાર ગયા પછી શાલામાં Page #168 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨ જૈન શ્વે. કૉન્ફરન્સ હેરલ્ડ. ગુરૂ પાસે મોકલી. એવામાં રાત્રીએ શ્રી બપ્પભટ્ટસૂરિ સંથારાપારસી કહી સંથારામાં સંથાર્યા છે, ત્યાં જ તેણીએ આવી આચાર્યના ચરણને સ્પર્શ કર્યો. કમલ હાથ જાણું ગુરૂએ કહ્યું. એ સ્ત્રી કોણ?” ત્યારે તેણે કહ્યું કે “રાજાની રાણીની મુખ્ય દાસી રાજાની આજ્ઞાથી અહીં તુમ્હારી ભકિત માટે આવી છે. ગુરૂએ નિરાદરે નિબંછા કરી કાઢી. તે દાસી પ્લાનમુખી થઈ આમ પાસે આવી સર્વ સ્વરૂપ કહ્યું. હવે શ્રી ગુરૂએ ઉપયોગ દેતાં થકા ધર્મકથાએ નીલા વસ્ત્રને ઉપયોગ થશે અને આમના મનમાં સંદેહ થયો એ જાણી સુદષ્ટિની પ્રતિજ્ઞા પૂર્ણ થઈ એમ સમજી પ્રભાતના પ્રતિકમણની ક્રિયા સાચવી ગંતુકન થયા. વિહાર કરતા પહેલાં ખડીના ખંડ-કટકાથી શાલાના બારણે નીચેની) ગાથા લખી. दो बडाइ हत्थे वयणे धम्म अख्खराइ चंतारि । _ वितुले च भरहवासं को अम्म पहुत्तणं हरइ ।। પછી આમ સાથે જે અન્ય રાજાને મહેમાંહિ વિરોધ હતો તેના નગરમાં આવ્યા. ત્યાં આમ રાજાના ગુરૂ આવ્યા જાણી ઘણો આદર દઈ બે હાથ જોડી કહ્યું “હ પૂજ્ય જ્યારે આમ અત્ર આપને તેડવા આવે ત્યારે આમના નગર જાવું નહિ તો નહિ.' આમ નગરમાં વાર્તા થઈ એટલે આમ રાજા પણ આવ્યા. શાળામાં જતાં બારણે એ લિખિત ગાથા દેખી અને તે વાંચી દાસી મોકલ્યાની વાત સાંભરી. મનથી પશ્ચાતાપ કરતે કે ખરે મારાથી અવના થઈ ગઈ કેટલેક દિને ગુરૂ પ્રત્યે વિનતિ કહાવી. ત્યારે ગુરૂએ ધર્મ સ્નેહ જાણું કહેવરાવ્યું કે તમે વેષ પરાવર્તી (બદલી) આવો ત્યારે કેતકીરૂપમાં આમ રાજાએ કાપડી (કપર્દિક)ને વેષ, ધુંસર મલીન થઈ મસ્તકે આમ્રપત્રને છેગો ધરી બંને કાન ઉપર તુઅરીપત્ર સ્થાપી, વળી બે હાથમાં બીજોરાંના ફલ ગ્રહી શત્રના નગરમાં જ્યાં ગુરૂ પિતાના વિરોધી રાજા સહિત સંઘ સમક્ષ વ્યાખ્યાન કહેતા હતા ત્યાં ઉતાવળે આવી ઉભો રહ્યો. આચાર્યો આમને ઓળખ્યા સામું જોઈ આદર દઈ કહ્યું “આમ ! આવો, આમ! આવો આ સાંભળી સકળ સભા મહા મહા ધુંસર રૂપ દેખી આમને શત્રુ રાજાએ તે શ્રી ગુરૂને પૂછ્યું “આ પુરૂષના મસ્તકે શું છે? ત્યારે ગુરૂએ કહ્યું તૂઅરી. તે સાંભળી વિરોધી રાજાએ ગુરૂને પૂછ્યું “આ પુરૂષના બે હાથમાં શું છે? ગુરૂએ કહ્યું “એ બીજોરા આવું કહી પછી ગુરૂએ સમસ્યામાં આમને વિહરતિ” એમ કહ્યું એટલે ગુથન સાંભળી શાલાબહાર નીકળી આમે બારણે ખડીના ખંડ (ટકા)થી એ લોક લખો, અરે ! migજે અમો : તત્ર દૂધાત सभामध्ये समागत्य प्रतिज्ञा पूरिता मया ॥ – હે ગુરૂ ! પ્રભુ! રમ્ય ગોપપુરમાં પધારજો, મેં સભામાં આવીને આપની પ્રતિજ્ઞા પૂરી કરી છે. આ ક સકલ લોકનાં દેખતાં લખી આમ પિતાના નગરે આવ્યો. બીજે દિવસે સંઘ તથા રાજા પાસે ગુરૂએ આજ્ઞા માંગી કે “ અમે ગોપનગર જઈશું. ત્યારે આમને શત્રુ રાજાએ કહ્યું “જ્યારે તમને તેડવા આમ અહીં આવે ત્યારે જવું એવું તમારું વચન છે.' આ સાંભળી ગુરૂએ કહ્યું છે તે કાલે વ્યાખ્યાનમાં આવીને ગયા ત્યારે વિરોધી રાજાએ કહ્યું “તમે કેમ મને કહ્યું નહિ?” ગુરૂએ કહ્યું “સંધ સમક્ષ અમે કહ્યું કે આમ ! Page #169 -------------------------------------------------------------------------- ________________ તપગચ્છની પટ્ટાવલિ. ૩પ આવે, આમ આવે! પુનઃ અમે કહ્યું કે એ તૂઅરી, પુનઃ તમે કહ્યું કે એના હાથમાં શું” ત્યારે અમે કહ્યું કે એ બીજોરાં, એટલે આમને નામે આમ રાજા જાણો, પુનઃ તુઅરિ કહીમાં તમારો એ શત્રુ; પુનઃબીજોરા કહેતાં તમે પણ રાજા અને એ પણ રાજા, વળી એ રાજાએ પણ એ જાતને લોક પૂર્ણ પ્રતિજ્ઞાને બારણે સકલ લોક દેખતાં લખ્યું છે. આ સાંભળી આમશત્રુએ વિચાર્યું કે શત્રુ સાંકડમાં આવ્યો હતો પણ તેના પુન્યથી તે કુશળ ગયો. પ્રતિજ્ઞા સંપૂર્ણ થયે સંઘની આજ્ઞા લઈ ગુરૂ વાલે ( વાલીઅર ) નગરે આવ્યા. આમ રાજાએ શાલામાં મહત્સવથી પધરાવ્યા. મહા હર્ષ પામી શ્રી બપ્પભદ્દી સૂરી મુખથી રાજાએ બારવ્રત ઉચર્યા. એકદા ગુરૂને આમે કહ્યું “તમે શ્રી ગુરૂ મારા ઉપર કૃપા કરી કંઈ આ જીવ ઉપર સુકૃત થાય તેમ કહે! ત્યારે ગુરૂએ કહ્યું “ આ અસાર સંસાર તેહમાં અઢાર દોષ રહિત શી જિનેશ્વર તેની ભકિત એજ સાર’ જે થકી પ્રાણીને સગતિ થાય. કહ્યું છે કે, कारयंति जिनानां ये तृणावासानपि स्फुटं । अखंडित विमानानि ते लभंतेल्लविष्टपे ॥ તે ગુરૂ ઉપદેશ સાંભળી વાલેર નગરમાં એકને આઠગજના પ્રસાદ નિપજાવી તેમાં શ્રી વીર બિંબ સં. ૭૫૬ માં ભૂમિ ગૃહે અને શ્રી બમ્પ ભટ્ટી એ પ્રતિષ્ઠા કરી વળી આમ રાજા શ્રી સિદ્ધગિરિએ ત્રણ લક્ષ મનુષ્યનો સંવાધિપતિ થઈ યાત્રા કરી. ૧૨ા કોડી સુવર્ણની સુકૃતિ કરી શ્રી જૈન ધર્મ આરાધી આમચઆણ સં. ૭૬૦ માં સ્વર્ગવાસ પામે. પુનઃ શ્રી સૂરિને બાલ્યાવસ્થામાં હ૦૦ ગાથા સૂર્યોદયે મુખપાઠે ચઢતી તેના ઘધના શેષથી સાત શેર ઘત આહારમાં જરતું. શ્રી વીરાત ૧૩૩૫ એટલે સં. ૭૬૧ માં શ્રી ગોપાલલાધીશ રાજ શ્રી આમપ્રતિબંધક શ્રી બપ્પભટ્ટ સરિ સ્વર્ગે ગયા. य तिष्ठति वारवेश्मनि सार्द्धद्वादश स्वर्ण कोटि निर्मापितो आमराज्ञा गोप गिरो जयति जिनवीरें ॥ ૨૮, માનવ સરિ. પિતાના દેહની અસમાધિથી ચિત્તથી શ્રી રીમંત્ર વિસરી ગયા કેટલેક દીને શ્રી યુરિને સમાધિ થઈ ત્યારે શ્રી સૂરી ગિરિનાર પર્વતે આવી બેમાસી ચેવિહાર તપ કર્યો અંબિકાએ આવી કહ્યું આ શા માટે? ત્યારે સૂરિએ “મારા દેહે અસમાધિ થઈ તેથી સુરિમં ચિત્તથી વિસરી ગયો છું દેવીએ સુરીમંત્ર સંભારી વિજયા દેવીને પૂછી સૂરીને સરીને સૂરિમંત્ર કહ્યા. विद्यासमुद्र हरिभद्र मुनींद्र मित्रं सूरिबभूव पुनरेव हि मानदेव मद्यात्प्रयात्म पियोल्लघ सूरिमंत्रे लेभे विकामुखगिरा तपसोजयंते ॥ Page #170 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ શ્રી જૈન ક. કે. હેરેંડ. ૨૯ જયાનંદસૂરિ શ્રીસૂરિના ઉપદેશથી સં. ૮૨૧ માં શ્રીહડીરગંદી વિજા નગરે બ્રહ્માણું નદીય બ્રાભણવાટક મુહરિ શ્રી પાસ ઈત્યાદિ શ્રી સંપ્રતિકારક નવશત પ્રાસાદને જીર્ણોદ્ધાર પ્રાગ્વાટ, મંત્રી સામતે કી. પુન: વિ. સં. ૮૪૧ થી માંડી ૮૪૫ સુધી પંચ દુકાલી થઈ. તે અને વસરે ધણું સાધુ મર્યાદાથી શિથિલ થયા ત્યારે શ્રી ગોવિંદ, શ્રી સંભૂતિ, શ્રી દૂધમણિ ક્ષભાશ્રમણ, ઉગ્ર તપસ્વી શ્રી ક્ષેમર્ષિ, મલધારી છે શ્રી હર્ષ તિલક, શ્રી યૂલિભદ્ર વંશે શ્રી હર્ષપુરીયગ છે શ્રી તશર્ષિ પ્રમુખ ગીતાર્થ મળી શ્રી સૂરિના વચનથી સમય વિષમ જાણું મહાનગરે શુભસ્થાનકે સિદ્ધાંતના ભંડાર થયા-જ્ઞાન યત્ન કીધો. પુન સં. ૮૬૧ માં શ્રી કરહેડા નગરે શ્રીપાર્શ્વનાથને પ્રાસાદ થયો-ઉપકેશ ભૂત ગેત્રે કોઠારી ખિમસિધ કરાવ્યા. એવા અનેક સુકૃત શ્રીસૂરિના ઉપદેશથી થયા. ૩૦ તત્પદે શ્રી રવિપ્રભ સરિ. વિ. સં. દર વર્ષે દિલ્લી ચહુઆણ થયા. તેઅરને દિલ્લીથી કાઢયા. સં. ૫ર માં શ્રી નાડતુલ નગરે શ્રી નેમિબિંબની સૂરિએ પ્રતિષ્ઠા કરી. એ અવસરે દંડનાયક શ્રી વિમલ પ્રગટ થે. વિમલ સંબંધ. શ્રી ગુર્જર દેશમાં વઢીઆર ખડે પંચાસરા ગામથી આવીને વનરાજ ચાવડે સં. ૭૯૫ માં વણોદ નગર વસાવી રહ્યા, પણ ચારે દિશામાં ભયંકર વન દેખી ઉદાસી થયે ત્યારે શ્રી વીરનિર્વાણ પછી ૧૨૭૨ વર્ષમાં એટલે સં. ૮૦૨ માં અણહિલવાડ પાટણ વસાવ્યું. ત્યારે વિમલના વૃદ્ધ પિતાને ગામ ગાંભૂથી તેડી લાવી શ્રી વનરાજે પાટણ મધ્યમાં વસાવ્યા. તેના વંશમાં પ્રાદેવીરો તેની ભાર્યા વીરી કુખે સં. ૯૪૫ માં વિમલને જન્મ થયે. અને ૮ વર્ષથી ૧૧ વરસ સુધી હાટમાં વેપાર કર્યો. ૧૩ મા વર્ષે શ્રી ધમધપ સૂરિને ઉપદેશ સાંભળે. સં. ૯ માં શ્રી પત્તાધીશ શ્રી ભીમ રાજાએ બાણુ પરાક્રમ જાણી પ્રધાનપદ આપ્યું. ૪ વર્ષ સુધી દેશ સાધ્યો. સં. ૮ વર્ષમાં દ્વાદશ મ્લેચ્છ દાલિક સકલ ભૂપ ચૂડામણિ બિરૂદધારક ચંડાઉલી,-આરાસણ નગર સ્થાપક. પુનઃ વિ. સં. ૮૮૮ માં શ્રી ધર્મઘેષ સૂરિ નાગિક, ચંદ્ર, નિવૃત્તિ, વિદ્યાધર પ્રમુખ સકલ આચાર્ય મળી શ્રી અદ ઉપર નવીન પ્રાસાદકારક. તેમાં શ્રી વાલીના ક્ષેત્રપાલે આપેલ શ્રી ઋષભબિંબ સ્થાપક, પુનઃ આરાસણે શ્રી નેમિબિંબ સ્થાપક, અન્ય એકાદશ શત મહા પ્રાસાદિકારક, અઢી હજાર જીણોદ્ધારકારક એવા સં. ૬૧ વર્ષમાં શ્રી ગિરિનારા શ્રી છગધિપતિ રાખે. ગારને જન્મ થયો. સં. ૮૮૯માં પિરૂ વણિક પ્રત્યે દ્રવ્ય દઈ વિમલે દ્વાદશ ગોત્ર પ્રતિ પ્રાગ્વટ કીધા. સં. ૯૯૧ માં સોમપુરા વાહવને વિમલે દ્રવ્ય દઈ શિલાવટ કીધા. સં. ૮૯૩માં ધી રા ખેંગાર સ્વર્ગે ગયા. એવામાં સત્તત કરી સં. ૯૯૯ માં દંડનાયક બિરૂદધારક શ્રીવિમલ સ્વર્ગ ગયા. યતઃ नागिंद्र चंद्र निवृत्ति विद्याधर प्रमुख संघेन । अर्बुदृत्तप्रतिष्ठो युगादि जिन पुंगावो जयति ॥१॥ તેજ વેળાએ એ સકલાચાર્ય મળી પાખી ચોદશી દિને થાપી. ઇતિ વિમલેgિ. Page #171 -------------------------------------------------------------------------- ________________ તપગચ્છની પટ્ટાયલિ. ૩૫૫ ૩૦ શ્રી યદેવસૂરિ. ગૂર્જર દેશમાં વાલિમ નગરે નાગર વાડવ કાચિક ગાત્રે સ’. ૯૫ માં જન્મ થયો. એવ ૯૯૭ વર્ષમાં શ્રી ઉમાસ્વાતિ વાચક થયા. પુન: એવામાં વિ. સ. ૪૭ માં શ્રી યશાભદ્રસૂરિ પ્રગટ થયા. યશાભદ્રસૂરિ સંખ’ધ, શ્રી સાંડેરગમાં શ્રી ઇશ્વરસૂરિએ પાતાની પાર્ટ પદ દેવાને દરદેવી સ્મરી તે આવીને કહે અદ આસન્ન રાહાહિખડે પલાસી નામે પ્રાગ્ગાટ નારગાત્રે શાપુના ભાર્યાં ગુણી તેના પુત્ર સુધર્માં વર્ષે પાંચના છે તે હમણાં પેશાલે નિશાળે ભણે છે, ત્યાં પૂર્વક મોનુયોગે કાઇક વાડવ પુત્ર ખડીએ પાટી એકાંત સ્થાનકે મૂકી ઘેર જમવા ગયા એટલે સુધમે તેના ખડીઓ લીધા. પાછા મૂકતાં અકળાણા એટલે ભાંગ્યા અને એ ખંડ (કટકા) થયા ઍટલે વાડવપુત્ર આવ્યેા. બાલકે કહ્યું ‘તારા ખડીના મુધમે એ કટકા કર્યાં. ત્યારે વાડવ પુત્રે કહ્યું તેજ ખડીએ લઉં. મનુષ્યએ શેાજ વાર્યાં પશુ રહ્યો નહિ. તારા મસ્તકની તુંબડી તેમાં શાર્લીના તંદુલના કરબએ ખાઉં તા હું વાડવ. સુધર્મ કહે હું મરૂં ને તને મારૂં તા વિષ્ણુક' અનેએ એવી પ્રતિજ્ઞા કીધી છે-તે સુધર્મ તારા ગચ્છની પાર્ટને ઉદય કર્નાર છે.” આવું કહી બદરીદેવી અલોપ થઈ. તે દેવીની વાણી સાંભળી શ્રી ઇશ્વરસૂરિ શ હાહખડે પલાસી ગ્રામમાં આવ્યા ત્યાં દેવીની પ્રેરણાથી સુધર્મે ગુરૂની વાણી સાંભળી દીક્ષા લીધી. ત્યાંથી કીર મુડાહટનગર આવ્યા. પુનઃ બદરીદેવી આરાધી. દેવીએ કહ્યું અહીં એ સુધર્મને પદવી આપે. હું તેને સાહાયકારી છું. ગુરૂ દેવીના વચનથી મુ ડાહડનગરમાં તેજ ઘડીએ પદ આપી શ્રી યજ્ઞાભદ્રસુરિ નામ આપ્યું. તેજ બડીએ નિત્ય આઠ કવલ આહ્વા રના અભિગ્રહધારી આચાર્ય થયા. બદરીદેવી ભક્તિ સાચવે. ત્યાંથી વિહાર કરતા ગુરૂશ્રી ઇશ્વરસૂરિ અને શ્રી યશેાભદ્રસૂરિ-એ અને પાલી નગર ચેામાસુ રહ્યા. ત્યાં નિતાંતર આચાર્ય ઉત્તર દિશાએ સૂર્યદેવને પ્રાસાદ છે તેજ દિશામાં દેહ ચિંતાએ જાય. તેને મહાતપસ્વી જાણી શ્રી દિવાકર (સૂર્ય) પ્રસન્ન થયા. આચાર્યને કહ્યું ‘કંઇક વર્ માંગા’ ત્યારે આચાર્યશ્રી યજ્ઞેશભદ્રે કહ્યું ‘સકલ વાંછિત’ સૂર્યદેવે કહ્યું ‘અસ્તુ’ ગુરૂ શિષ્ય ત્યાં નિવૃતે રહ્યા છે એવામાં ગુરૂશ્રી ઇશ્વરસૂરિએ સ્વર્ગનાસ કર્યાં. ચૈામાસુ પુરૂં થતાં વિહાર કર્યો. એમ કરતાં શ્રી યોાભદ્રસૂરિ બલભદ્ર ગુરૂભાઇ સહિત સાંડર્રનગર આવ્યા. ત્યાં શ્રી સુરિના ઉપદેશથી થેાસિર ગાત્રના દાસી ધનરાજે સ. ૯૬૯ માં પ્રાસાદ નિાવી શ્રી પાસબિંબ સ્થાપ્યું. પુનઃ આજ વર્ષમાં મુંડાડુડનગરે શ્રી સૂરિના ઉપદેશથી કિડીપ્રસાદ થયા. ત્યાં સ્વામિવાત્સલ્યે સાંઢેરનગરમાં ધી થઇ રહ્યા. દાસી ધનાજે ગુરૂને વિનતિ કરી જે ‘ધૃત નહિ' શ્રી સૂરિએ વીરવિદ્યાના પરાક્રમે કરી પાલીથી શ્રી મંગાવી આણી સામીવાત્સલમાં શ્રી ગુરૂની પ્રીતિ થઈ. પછી ત્રીજે દિવસે સાંકરાવથી ઢા ધનરાજ ઘીના દ્રવ્ય લઇ પાલીનગર આવ્યા. શા હુકમ છ તેની વખારે જઇ કહે ‘ધૃતના દ્રવ્ય વ્યા. ત્યારે શા હુકમાજી કહે ધૃત શું કામમાં આવ્યું” ત્યારે દાસી ધનરાજે કહ્યું શ્રી જિન પ્રાસાદ ઉત્સવે સાહમીવાત્સલે કામ આવ્યેા. તેના ગુમાસ્તા વખાર ઉધડાવી ધૃતનાં ઠામ જોયાં એટલે તે હાલી દીઠાં તે શા હુકમેાજી કહે એ દ્રવ્ય અમારા કામના નથી. સુકૃત કરો ! તેથી ધનરાજે પાલીમાં સુકૃત કી.. શ્રીનવલખા પાર્શ્વનાથજીનેા પ્રાસાદ કરાવ્યા. ત્યાંથી સૂરિએ આડ ખમણૂર, કરહેટક, કવિલાણ, બેસર્ પ્રમુ નગરમાં ઘણા મિથ્યાત્વી પ્રતિષેાધી શ્રી નાડાલ નગરમાં ચોમાસે આવ્યા એટલે Page #172 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ શ્રી જૈન છે. કા. હેરલ્ડ. ત્યાં પુર્વકલહકારી પ્રતિનાધારી પહેલાને બાલમિત્ર દુકાલે અન્નના અભાવથી કાના।. ગીના શિષ્ય થયા. મલિન વિદ્યા શીખ્યા. કેટલેક દહાડે પાછા ઘેર પલાસી ગામમાં આવ્યો. વિષ્ણુક પુત્રની શેાધ કરતાં જ્યાં નાડલાઇ નગરમાં શાલાએ ગુરૂ વ્યાખ્યાન આપે છે ત્યાં આવી મસ્તકની જટા ઉતારી સર્પ કીધા. વ્યાખ્યાનના લેક ખીહતા થયા. અટલે ગુરૂએ મુખકારી પૂર્વ બાલમિત્ર વિરાધી ઓળખ્યા એટલે શ્રી સૂરિએ બદરીદેવી સ્મરી. મુદ્ઘપત્તિ ફાટી તેના ખડ ખડે નકુલ પ્રકટ કર્યા. તેથી પન્નગ નાઠા. યાગી મ્યાન વદનને નાર્ડ. પુન: પ્રાસાદના વાદ થયા ગુરૂ કાંતિનગરીથી બાવનવીરના પ્રાક્રમે પ્રાસાદ લાવ્યા તે દેખી જટીલે ક્રોધને વશે મત્રયેાગે કરી પ્રતિમાના મુખ વાંકા કર્યા. સંઘે વિનતિ ગુરૂને કરી જે દેવદર્શને કાષ્ઠ મનુષ્ય નથી આવતાં ત્યારે ગુરૂએ અધ્યેાતર જલ કુભ મત્રી બિંબને પખાલ કયા. બિબ મૂલરૂપે થઇ ગયા. પુનઃ પ્રાસાદમાં થંભ્યા તથા પાટ ડગમગતા જાણી ગુરૂદત્ત આમ્નાયથી પથરને પાર્ટ યંત્ર લખી સકલ પ્રાસાદ સ્થિર કર્યા. શ્રીજૈનશાસનની જય જય કાર થયા. શ્રી ગુરૂની કીર્તિ વધી. આમ જટીલને અનેક કૈા. જટીલ દેશ નગરમાં કર્યો. વાદે એકદા શ્રીગુરૂએ સને કહ્યું આજ થકી છ માસ સંપૂર્ણ થયે મારું આયુષ્ય પુરૂં થશે, તે માટે મારા મસ્તકમાં શ્રી મણિ છે તે તમે મરણ થયા પછી મસ્તક મેાડી કાઢી લેજો તે પછી મારા દેહનો અગ્નિ સંસ્કાર કરો. આથી શિષ્ય તથા સંઘે કહ્યું બહુ સારૂં કેટલેક દીને ગુરૂનુ ભરણુ જાણી પૂર્વ સકેંતે આવી દુધપાત્ર ભરી વેગળેા ગુપ્ત પણે રહ્યા. ગુરૂ કથનથી કલાકના ચારેકાર ચંદરવા કીધા. દરી દેવી ચિતાની પછવાડે પ્રદક્ષિણા દે છે એટલે તે યાગીએ વર્ણવાયુની ઉત્પત્તિ કરી એવું જાણીને કે હું ભણી લઇ લઉં. આથી બદરીદેવીએ વાયુના જોરે પેાતાની શક્તિથી યાગીને ઉપાડી એમાં ગુરૂની સાથે નાંખ્યા તે ભરણુ પામી શ્રી સાંડેરા ગચ્છના રખવાલ યક્ષ થયા. દેવી ગુરૂને નમી સ્વસ્થાનકે મુડારડ નગરમાં આવી શ્રી ગુરૂની પ્રતિજ્ઞા મરી દેવીના સહાયથી સંપૂર્ણ થઇ. આ રીતે સ. ૯૭૧ વર્ષમાં શ્રી યસાભદ્ર સુરી હતા એમ થયું. બહુઆ કિન વ્રુતિ રવી ન ઋષિ ચાથા શ્રી યશેાભદ્રસુરિ, એ ત્રિહુ કાલે પ્રણમતાં. દૂરીય પાશય દૂરી 1 તિ શ્રી સાંડેરા ગચ્છે શ્રી યશેાબ મુર સબંધ. કુર શ્રી પ્રદ્યુમ્નસૂરિ શ્રી સૂરિના ઉપદેશથી પૂર્વ દિશામાં સત્તર પ્રાસાદ થયા. ૧૯ જ્ઞાનના ભંડાર લખાવ્યા. છ યાત્રા શ્રોસમ્મિતગિરિની શ્રી સૂરીએ કરી. ૩૩ શ્રી માનદેવ સૂરિ શ્રી સૂરિએ ત્રાવક શ્રાધિકાના હેતુએ ઉપધાન વહેવાની વિધિ પ્રગટ કરી. આ બંનેનું અલ્પ આયુ નવું ૩૪ વિમલચ’સૂરી—જેને શ્રી પદ્માવતિની સાહાયથી ચિત્રકૃષ્ટ પર્વતે સુવર્ણ સિદ્ધિની પ્રાપ્તિ યઇ. Page #173 -------------------------------------------------------------------------- ________________ તપગચ્છની પટ્ટાવલિ. ૩૫૭ ૩૫. શ્રી ઉતન સરિ. શ્રી મૂરિયે પૂર્વ દિશાએ શ્રી સમેતગિરિ પાંચયાત્રા કરી. પણ એ તીર્થ કેવું છે?— विंशत्यस्तियंकरे रजितादियात्रा शिवपदप्राप्त । તરતુવાન નથતિ સમેતગિરિરાના પુનઃ એટલે સાંભળ્યું જે અબુદાચલ ઉપર વિમલ દંડનાયકે શ્રી કષભ બિંબ સ્થાપન કરેલ છે અને તીર્થ પ્રગટ કર્યો છે. આ જાણીને શ્રી ચરિએ મનમાં ચિંતવ્યું કે अष्टषष्ठिष तीर्येषु यत्पुण्यं किळ यात्रया। आदिनाथस्य देवस्य दर्शनेनोऽपि तदभवत् ।। તે માટે આબુનંદીય બભણવાદ દહિયાણક પ્રમુખ તીર્થ આ નેવે નીહાળવા. આવા હર્ષ સહિત શ્રી ગુરૂ ત્યાંથી વિહાર કરતા થકા આબુની તલેટીએ લી નામે ગામ છે તેની સીમમાં મોટા ઘણી શાખ યુક્ત એવા વક્ષને વિસ્તાર દેખી ઉષ્ણ કાલે શિતલ છાયાએ શ્રી સૂરિએ ત્યાં વિશ્રામ કર્યો એટલે શ્રી સર્વાનુભૂતિ યક્ષ પ્રગટ થયો. પ્રસન્નપણે શ્રી સુરીને કહ્યું “આ શુભ ઘટિકા છે તે માટે તમે તમારા શિષ્યને આચાર્યપદ ઘ” ત્યારે શ્રી સૂરિએ દેવકથનથી શ્રી વીર નિર્વાણ પછી ૧૪૬૪ માં એટલે સં ૮૯૪ માં શ્રી સર્વદેવસૂરિ પ્રમુખ ૮ આચાર્ય સ્થપાટે સ્થાપ્યા. ત્યારે તેથી વડને અહિના પાંચમે વડગચ્છ એવું નામ પ્રસિદ્ધ થયું; પણ તે સઘળા ગુરૂભાઈ શાલાએ રહ્મા ત્યાંથી મહમાવંત તીર્થની યાત્રાકરી અઝાહરિ નગરે આવ્યા ત્યાં સંપતિ નિર્માપિત શ્રી વીર પ્રાસાદે ડોકરા ? શીષ્યને ગ્ય જાણી સુરિપદ દેઈ શ્રી વર્ધમાન તીર્થકરના પ્રસાદને અહિનાણે શ્રી વર્ધમાન સૂરિનામ દીધું. ગુરૂપ જાણી શ્રી રાારદાએ બાલિકારૂપે ગુંદલીથી સ્વસ્તિક કર્યો. તુષ્ટમાન થઈ પ્રાસારા કે ઉપદેશ કીધે. શ્રી ગુરૂએ તેને ગુર વિહારની આજ્ઞા કરી. શ્રી સરિ નિત્ય એક વક્ત કરતા. શ્રી ઉતન સૂરિને મેદપાટમાં ધવલ નગરે સ્વર્ગવાસ થયો. ૩૬ સર્વદેવ સરિ. શ્રી અરિ વિચરતાં ભરૂચ નગરે આવ્યા ત્યાં કાજીએ યોગી શ્રી ગુરુને ગૃહસ્થને બહુ માન દેખી રાધ કરી ૮૪ સાપનો કરંડીઓ લાવી શાલાએ વાદ કરવા આવી બેઠા. ત્યારે શ્રી સરિએ તે દેખતાં જમણા હાથની કનિશ અંગુલિએથી પિતાને ચારે પાસ ભૂભલે વલય કરી ત્રણ રેખા કરી એટલે ૮૪ સર્ષ કરંડીએથી કાઢી ગુરૂ સ્વામે મૂકયા. તે ત્રણ રેખા સુધી આવે પણ આગળ ન ચાલે. પાછી કરડીઆમાં બેઠા. પછી તે જટીલે ધોધ કરી વંશનલિકાથી કદી સિંદુરીઓ સર્પ મહા વિષાકુલ ગુરૂ સામે મૂકો. તે ત્રણ રેખા સુધી જઈ પાછા આવ્યા. એવામાં એસઠ ગીણું માંહીલી કુરુ કુલ્લા નામની દેવી કે જે તે ધર્મશાલાની બહાર પિંપલી વૃક્ષે રહેતી હતી તેણે ગુરૂને ઉગ્ર તપસ્વી જાણી ત્યાં આવી સિંદુર સાપની દાઢા બંધ કરી. યોગી ગુરૂને નમી પિતાને સ્થાનકે ગયો. શ્રી સરિની કીર્તિ ફેલાઈ. પુનઃ શ્રી ગુરુના ઉપદેશથી સં. ૧૦૦૨ માં સત્તાવીયા પ્રાસાદ થયા. ૩૭. શ્રી દેવ સૂરિ, શ્રી મરિને હલાર દેશના સ્વામી શ્રી કર્ણસિંહે “રૂપથી બિરુદ આપ્યું. પુનઃ તેના Page #174 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ શ્રી જેન વે. કૈ. હેરં.... ઉપદેશથી કુકટ ગોત્રીય સ.ગેરે નવ પ્રાદિ કીધા. પુનઃ ચ શત એક (૧૪૧) શ્રી જિન બિંબ ધાતુ પટિકા ભરાવ્યા. દક્ષિણમાં નાશિક નગરે શ્રી ચંદ્રપ્રભપ્ર સાથે જીર્ણોદ્ધાર થશે. વળી સં. ૧૦૦૪ માં શ્રી રામસેચ નગરે શ્રી ઋષભ પ્રાસાદ થયે. પુનઃ શ્રી અરિએ માલવ દેશમાં ઘણા વૈફ ગૃહસ્થને પ્રતિબધી જન પ્રાગ્રાટ જ્ઞાતિ કીધા. સં ૧૦૦૭ માં શાલાની સ્થિતિ થઈ. ૩૮ અજીતસિંહ સરિ. શ્રી સૂરિના ઉપદેશથી મેવાડ દેશમાં પ્રાગ્વાટ દોશી રૂગનાથે ૭ પ્રાસાદ કરાવ્યા. સં. ૧૦૧૦ વર્ષે શ્રી રામસેને નગરે શ્રી હષભ ચેલે શ્રી ચંદ્રપ્રભ સ્વામીની બિંબ પ્રતિષ્ઠા થઈ. चारित्रशुद्धि विधि वजिना गमा द्विधाय भव्यान मितप्रवाधयन् चकार जैनेश्वरशासनोन्नति य शिष्य लब्ध्या मिनवो तु गौतम ॥ १ ॥ नृपादृशाग्रे शरदा सहस्ते यो रामसेन्याद्धपुरे चकार नाभेय चैत्यऽष्टमतीर्थराज बिंबप्रतिष्ठा विधिवरादच्ये ॥२॥ चंद्रावती भूपति नेत्रकल्पं श्री कुकुण मंत्रिण मुच्चऋद्धिं निर्मापितो तुंग विशाल चैत्यं योऽदीक्षयत शुद्ध गिरा प्रबोध्य ॥३॥ એવામાં સં. ૧ ૨૮ વર્ષમાં આચારાંગ સૂત્ર, સૂયગડાંગ સુત્ર તેની ટીકા કરણહાર શ્રી શીલાચાર્ય પ્રગટ થયા. પુન: તેજ વર્ષે નિવૃત્તિ ગણે અનેક ગ્રંથકારક શ્રી કેશુચાર્ય પ્રગટ થયા. પુનઃ માલવ દેશમાં ઉનિમાં શ્રી લધુભોજરાજને રાજ્ય થયો. તેના બેટા વીરનારાયણે સં. ૧૦૭૭ માં સિવાણો ગઢ વસાવ્યો. એવામાં વિ. સં. ૧૦૯૪ માં શ્રી વડગ છે શ્રી લઘુભોજદર વાદવેતાલ બિરૂદ ધારકે થિરાદ્રિય ચહુઆણ ક્ષત્રી પ્રતિબોધક શ્રી શાંતિરિ પ્રગટ થયા. શ્રી સૂરિએ ચક્રેશ્વરી, પદ્માવતીના સહાયથી છવઢણ પાટણે સં. ૧૨૯૭ માં સાતસે શ્રીમાલી ગોત્રને ધુલિકોટ પડતા કહ્યું એટલે શ્રી સંધ રક્ષક શ્રી ઉત્તરાધ્યયનની વૃદ્ધ ટીકા અઢાર હજારના કારક, પુનઃ જીવ વિચાર પ્રકરણના કારક કોનો કડી નગરે સં. ૧૧૧૧ માં શ્રી શાંતિસૂરિ સ્વર્ગે ગયા. સં. ૧૧૧૭ માં વડગ છે શ્રી ચક્રેશ્વરી મૂરિએ ૪૧૫ રાજકુમાર પ્રતિબોધ્યા. પુનઃ ધનપાલ પંડિતે શ્રી હર્ષભ પંચાશિકા, દેશી નામમાલા કરી. ૩૮ શ્રી યશભદ્ર રિ-લઘુ ગુરૂભાઈ શ્રી નેમિચંદ્ર સૂરિ. એવામાં કરા ? આચાર્ય ગુરૂશ્રી ઉદ્યતન સુરિની આજ્ઞા લઈ શ્રી અઝાહરી નગરથી વિહાર કરતા શ્રી ગુર્જર અણહિલ પાટણે આવી શ્રી વર્ધમાન સૂરિ સ્વર્ગે ગયા. તેના શિષ્ય શ્રી જિનેશ્વર સૂરિ પાટણમાં રાજા શ્રી દુર્લભની સભામાં કૂચ્ચપૂર ગચ્છીય ચૈત્યવાસી સાથે કાંસ્ય પાત્રની ચર્ચા કીધી ત્યાં શ્રી દશ વૈકાલિકની ગાથા કહીને ત્યવાસીને છત્યા ત્યારે રાજા શ્રી દુર્લભે કહ્યું “આ આચાર્ય શાસ્ત્રાનુસારે ખરું બેલા. તેથી સં. ૧૦૮૦ માં શ્રી જિનેશ્વર રિએ ખરતર” બિરૂદ લીધી. તેના શ્રી જિનચંદ્ર, અને લઘુગુરૂ ભાઇ શ્રી Page #175 -------------------------------------------------------------------------- ________________ તપગચ્છની પટ્ટાવલિ. ૩૫૯ અભયદેવ સૂરિ, તત્પદે શ્રી જિનવલ્લભ સૂરિ થયા. તેણે ચિત્રકૂટ પર્વતે આવી શ્રી મહાવીરના છઠનું કલ્યાણક પ્રરૂપ્યું. પુનઃ દોઢસો યાસીયા ગ્રંથ નિપજાવ્યા. ૧૪૪ બોલે કરી ખરતર ગચ્છની સમાચારી સ્થાપી. તેના શિષ્ય શ્રી જિનદત્ત મૂરિ થયા. તેને સંબંધ કહે છે. - જિનદત્ત સરિ. સં. ૧૧૩૨ માં જન્મ. એવામાં શ્રી જયસિંહદેવ રાજાને જન્મ થયે. સં. ૧૧૪૧ માં દીક્ષા લીધી. ત્યાં ૧૧૭૦ માં સૂરિપદ લીધું, શ્રી સૂરિને તપસ્વી જાણી ૬૪ એગિણી પર વિર, પુનઃ ૫ પીર એ સદૈવ શ્રી ગુરૂની ભક્તિ બહુમાન કરતા હતા. શ્રી સંપ્રતિ નિર્માપિત મહાવીર પ્રસાદે ઘણું સ્નાત્ર, અષ્ટપ્રકારી, અષ્ટોત્તરી, પંચ દે સદૈવ હોય. ત્યારે મિથ્યાત્વી વાવે જેને મહિમા જાણ કઇક ત્રિવાડી વાડવને ઘેર ડેકરી ગાય. કેરડી (વાછરડી) જાણું તે મૃત્યુ પામી. ષથી તે વાવે ગાયનું શબ રાત્રે એકઠા મળી ઉપાડી લઈ ગુપ્તપણે જિનગૃહ-મંદિરમાં મૂકી. સુપ્રભાતે શિષ્ય જિનદર્શને આવ્યા. પ્રદક્ષિણ કરતાં ગાયનું શાબ દીઠું. તુરત આવી ગુરૂને કહ્યું. ગુરૂએ ઉપયોગ દઈ જોયું તે જાણ્યું કે આ કરનાર મિથ્યાત્વી વ્યંતર નહિ, પણ મિથ્યાત્વી વાડવ છે. શ્રી ગુરૂએ દેવગ્રહ–મંદીરની મોટી આશાતના જાણી બાવન વીરમાંને પૂર્ણભદ્ર વીર બેલા. તેણે હાથ જોડી કહ્યું 'શું કાર્ય છે.?' ગુરૂએ કહ્યું “શાસનનતિ કરશે. આ પ્રાસાદમાંથી છ માસની અવધિ એ શબ સજીવન કરી પ્રગટ પણે કાઢે. કે જે રીતે તેની વાછરડીને-વભીને અભયદાન હોય આ ગુરૂ વચને દેવ ગે કલેવરમાં પિઠો એટલે દેવગ્રહથી પ્રગટપણે સકલ વાડવા તથા અન્ય મનુષ્યના દેખતાં તે ગાય શિંગડું ધુણાવતી જ્યાં ત્રિવાડી વાડવને ઘર હતું ત્યાં ચિત્ર દેવશક્તિ વિશે આવી. સ્તનમાં દૂધપાન તે શક્તિથી આપ્યું. આ જોઈ સકલ વડનગરા વાડવા હર્ષિત થયા. મહેમાહે કહેવા લાગ્યા અમુક ફલાણું ત્રિવાડી ! આ શું? ત્યારે ત્રિવાડી બલ્ય ” એ મહા કઈ દેવ શક્તિ છે. ” આમ વાર્તા નગરમાં થઇ. કે જેનાચાર્ય મહાપ્નાયના ધારક પુને અહીં ગાય અને વાછરડી એ બને છવને અભયદાનના ઘતાર, તપાવંત દયાવંત જાણી સલ મિથ્યાત્વી શ્રી ગુરૂને નમ્યા. શ્રી જિનશાસનેનતિ થઈ એટલે નામ તો શ્રી જિનદત્તસૂરિ હતું પણ ગાય અને વાછરડીને અભયદાન દેવાથી ઉપગારી થયા તેથી સકલ મનુષ્ય વડનગરમાં ભળી શ્રી જીવદત્તસૂરિ એ બીજું નામ આપ્યું. પુનઃ શ્રી અણહિલ્લ પત્તન પાર્શ્વ શ્રી વાયડનગરિ શ્રી ગુરૂએ વાયડ જ્ઞાતિય થયું ગ્રહસ્થને પ્રતિબોધી જિનધમ વાસિત કર્યા. પુનઃ શ્રી સૂરિએ વૃદ્ધસિંધુ દેશમાં ઊંચ નગરે પચનદીના મધ્ય ભાગે સૈયદ મચ્છને વાદમાં છો. ઘણા જાડેચા ક્ષત્રી પ્રતિબધી અઢાર ગોત્ર ઉપકેશ જ્ઞાતિમાં કર્યા. તે પરમ જૈન ધર્મ વાસિત થયા. શ્રી જિન શાસને શુંભનિક એ સૂરિ કહેવાયું. આ ગુરના નામ સ્મરણથી દુખાતિ વિલય થાય. અનુક્રમે શ્રી કુમારપાલ રાયે સં. ૧૨૧૧ માં સુરિ સ્વર્ગે ગયા મરૂ દેશમાં શ્રી ફલવદ્ધિ તીર્થની ઉત્પત્તિ નાણવાલ ગચ્છ શ્રી માનદેવસરિ વિહાર કરતા શ્રી ફલવહિંપુરમાં ચોમાસું રહ્યા. ત્યાં ગુરૂ હડગેત્રના શ્રેષ્ઠિ પારસ નામે ગૃહસ્થ રહેતું હતું તે ભદ્રિક પરિણામે નિરંતર શ્રી Page #176 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ જૈન શ્વે. કાન્ફરન્સ હેરલ્ડ. સિરતે વાંદતા. એકદા તે પારસ શ્રેષ્ઠિ ગામ બહાર કાર્યાર્થે જતાં મેરડીની જાલ વૃક્ષ મધ્યે કાંઇક લીલા અને કાઇક સૂકા મ્લાન ફૂલથી પૂજિત એવા પાષાણના હિંગલ દેખી ગુરૂ શ્રી માનદેવને આવી પૂછ્યું' કે આ દ ્- પથ્થર સદેવ પુજિત દેખું છું તે માટે અત્ર સ્થાનકે કાઇક આશ્ચર્ય વસે છે' ત્યારે શ્રી સૂરિએ પારસને કહ્યું · આ દૃષદ્ પિકલ કરો ’ તેથી પારસે ગુરૂ આનાથી તે દષ૬ જુદા જુદા કર્યા. તેટલામાં શ્રી પાર્શ્વ બિબ દી તેવામાં પારસને અધિષ્ઠાયક દેવે પ્રગટ મનુષ્યના શબ્દે કહ્યું. પ્રાસાદ કરાવી પુજા કરજે' ત્યારે પારસે કહ્યું દ્રવ્ય નથી’. અધિષ્નાયકે કહ્યું શ્રા પારસના મુખ્યાર્ચે સુપ્રભાવે સુવર્ણના અક્ષતના ઢગલા નિરંતરના વ્યય પ્રમાણે થશે. તે દ્રવ્યથી પ્રાસાદ નિપજાવો. પણ્ આ વાર્તા કોઇ આગળ ન કહેવી. તે પારસ શ્રેષ્ડિએ અંગિકાર કરી ઘેર આવી બ્રા ગુરૂને બિંબ પ્રગટ થયાની વાત કહી. ત્યારે શ્રી સુરિએ તે અધિષ્ઠાયક દેવને આરાધ્યા. ત્યારે તે દેવે આવી શ્રીગુરૂને કહ્યું પહેાં આ પુરમાં આજ કાણે સપ્રતિ નૃપકાર પાર્શ્વનાથા પ્રાસાદ હતા. તે કાલાનુયોગે ગુજ્જર થયે થીય થયે. તે બિંબ આ શ્રી પાસના પ્રગટ થયા. શ્રેષ્ડી પારસને દર્શન દીધા ! બીજે દીને દેવકથન પ્રમાણે સુવર્ણ અક્ષતના ઢગ થયા તે પ્રત્યક્ષ સાચા દેખી શ્રેષ્ઠી પારસે પ્રાસાદના પ્રારંભ કર્યાં. મૂલ મંડપ, રંગ મંડપ, નૃત્ય મંડપ, સર્વ નિપજાવ્યા. દ્વાર કાટ નિપજાવ્યા તેવામાં એક દિને સ્વપુત્ર પૂછ્યું. આ દ્રવ્ય તમે કયાંથી લાવ્યા છે ? ’—આમ વારંવાર પૂછતાં પારસ શ્રેષ્ઠીએ સ્વપુત્રને ભદ્રકપણે યથાસ્થિત કર્યું ત્યારે અધિષ્ઠાયકે દ્રવ્યની વાર્તા પ્રગટ કરી જાણી સુવર્ણ અક્ષત દ્રવ્ય આપવું બંધ કરી દીધું ત્યારે પ્રાસાદ એટલેજ રહ્યા. આથી શ્રી માનદેવ સૂરીએ શ્રેષ્ઠી પારસના આગ્રહથી સં. ૧૧૧૮ માં શ્રી કુલવિ નગરે મહામહે।ત્સવથી શ્રી પાર્શ્વબિંબ સ્થાપ્યું. ઉક્તમ્ श्रीमत्पार्श्वजिनाधीशं फलवर्द्धिपुरस्थितं । प्रणम्य पूरा भक्त्या सर्वाभीष्टा साधकं ॥ ૪૦. શ્રી મુનિચંદ્ર મરિ શ્રી સૂરિના ઉપદેશના વિ· સ. ૧૧૧૫ માં શ્રી દે વાયટ જ્ઞાતીય દોઆબ રાજે શ્રી શાંતિનાથનું બિંબ સ્થાપ્યું. પુનઃ શ્રી સૂરિના ઉદેશથી શ્રી શ્રીરેાહી (શિરાદ્ધ) નગરે વિ. સં. ૧૧૧૭ વર્ષમાં વિજ્જા પાનસ ગાત્રી ચહુઆણુ શ્રી સહસમલ્લે અમારિ પ્રવર્તાવી પુનઃ એવામાં વિ. સ. ૧૧૫૧ માં સિ`ભરાધીશ ચહુઆણ શ્રી પૃથ્વીરાજ થયા. શ્રી સૂરિએ પાખીસત્ર નિપજાવ્યો. એવે વિ. સ. ૧૧૧૮ વર્ષમાં શ્રી અભયદેવસૂરિ પ્રગટ થયા. તેની ઉત્પત્તિ કહે છેઃ— અભયદેવસૂરિ. મેદપાટ દેશમાં વડસલ ગામમાં તુઅરસિદ્ધ નામે રાજપુત્ર રહે છે ત્યાં કાટિકગચ્છે ખરતરબિરૂદધારક શ્રી જિનેશ્વર સુરિ વિહાર કરતા આવ્યા. શ્રી મૂરિને દેખી સીધા નમ્યા. શ્રી ગુરૂએ ભવ્યાત્મા જાણી ઉપદેશ આપ્યા. તે સાંભળી ખૂઝયા, તત્કાલ દીક્ષા દીધી. યેાગ્ય ભણી આચાર્યપદ છ શ્રી અભયદેવસૂરિ નામ આપ્યું. અત્યુત્ર ષટ્ વિગયના સાગથી પૂર્વ Page #177 -------------------------------------------------------------------------- ________________ તપગચ્છની પટ્ટાવલિ. ૩૬ કર્માનુસારે દેહે કુળ થયો. શ્રી સૂરિ પૂવોપાર્જિત કર્મ અહિયાસતા થકા ગૂજરાત દેશમાં ભાણપુર ગામે આવ્યા. વડ વૃક્ષ હેઠલ રાત્રીએ સુતાં સ્વમમાં તપલબ્ધિથી અર્ધનિશાએ શાસન દેવીએ આવી કહ્યું અધીશ્વર ! જાગૃત છો? તે દેવીની વાણી સાંભળી સૂરિએ કહ્યું રોગગ્રસ્તને નિદ્રા કયાંથી હોય ?' આવી આચાર્યની વાણિ સાંભળો શાસનદેવીએ બાલિકાનું સ્વરૂપ ધરી આવો તે આચાર્યના જમણા હાથે સૂત્રના નવ કોકડા દઈ મુખથી કહ્યું શ્રી સુરિ ! તમે આ નવ કકડા ઉકેળને, એટલે વિસ્તાર ‘ત્યારે આચાર્યે કહ્યું. મને હે સમાધિ થયે ઉખેળીશ. આ સાંભળી શ્રી સરસ્વતિએ કહ્યું “શેઢી નદીને કાંઠે પલાસ વૃક્ષ હેઠે ચીકણી ભૂમિકા (માટી) છે તે અહિનાણે-એઘાણે પહેલો શ્રી નાગાર્જુન યોગીએ વિદ્યા સિદ્ધિથી ભૂ ભંડારિત બિંબ શ્રી શંભણપાસનો સમહિમા છે ત્યાં તમે જજે, શ્રી થંભણપાસની સ્તુતિ કરજે. કીર્તના કરતાં તે બિંબ સદ્ય પ્રગટ થશે. તેના સ્તોત્રને બળે સકળ રોગ આ દેહ થકી જશે, પણ કોકડા નવ તમે ઉકેલ આમ કહી દેવી શ્રી શારદા વસ્થાનકે ગયા. તેના વચનને અનુસારે ગોદૂધે ચીકણી ભૂમિને અહિનાણે-એંધાણે ખાખર વૃક્ષ હેઠ લઈ જઈ શ્રી અભયદેવાચાર્ય ઉભા રહી શ્રી થંભણપાસની કીર્તિને તપ ' જયતિદ્યણ’ બત્રીસીએ ફણિકણકાર કુરતરણકર ૧૭ એ કાવ્ય સત્તરમું કહેતાં શ્રી પાસબિંબ ભૂમિકાથી તત્કાલ પ્રગટ થયું. શ્રી સંદેઉત્સવે-શ્રી પાસના અભિ“કનો જલ ચિપાત્રમાં ભરી ગૃહસ્થ શ્રી આચાર્યની દેહને છાંટવાથી ગુરૂ અંગથી સકલ રોગ ઉપદ્રવ શમ્યા. દેહ તપ્ત સુવર્ણોપમ વે. મહોત્સવ મંગલ જય શબ્દ થયો. તેજ ડેકાણે સેઢી નદીને તટ થંભણુપુર નામે ગામ થા. પ્રસાદ નિપજાવી વિ. સં. ૧૧૫૯ વર્ષમાં શ્રી અભયદેવસૂરિ થંભણુપુર પ્રાસાદે શ્રી પાસને સ્થાપ્યા. ત્યાંથી વિહાર કરતાં શ્રી અણહિલ્લ પાટણે શ્રી શ્રી પંચાધર પાસને જૂહારી ચોમાસું રહ્યા. તે રહેતાં થયાં એકદા ગુરૂને શાસન દેવીએ આપેલ નવમૂત્રના કોકડાનો ઉપયોગ આવ્યા. ત્યારે શ્રી સૂરિએ વિ. સં. ૧૧૨૦ માં ભગવતી પ્રમુખ નવ અંગ સુત્ર જે સિદ્ધાંત તેની ટીકા રચી. એવામાં શ્રી શંભણ પાસ પ્રગટકારક વિ. સં. ૧૧૪૫ માં શ્રી ગેપ નગરે શ્રી અભય દેવસૂરિ સ્વર્ગ ગયા. ત્યાર પછી કેટલાક વર્ષે ગૂર્જર દેશે યવન રાજ્ય થયો ત્યારે શ્રી સકલ સંઘે મલી પ્રભાવ બિંબ ઝીણી વિ. સં. ૧૩૬૨ વર્ષમાં શ્રી ખંભાયત નગરે સારા ઠેકાણે ઘણે યને શ્રી થંભણ પાસ સ્થાપ્યા. નીલુખ્ય જે સમ નીલવર્ણ દેહ ધારક સકલ પદ્રવવારક તે બિંબ આજ લગી સંપ્રભાવ છે. કહ્યું છે કે यजंत्यसो स्तभनं पाश्वनाथ प्रभाव पूरे परितसनाथ स्फुटीकारां भयदेवं मृरि यभूमि नगध्यस्थित मूर्तिसिद्धं આ રીતે શ્રી અર્યદેવ સુરિ થઈ ગયા. ઇતિ શ્રી અભયદેવ સરિ સંબંધ. સિદ્ધરાજ જયસિંહ પુન એવામાં વિ. સં. ૧૧૫૨ માં શ્રી જયસિંહદેવે થી સિદ્ધપુર નગર વાસું-વસાવ્યું. અગ્યાર માલે કરી શ્રી રાલય થાય. પુનઃ શ્રી સુવિધિનાથ-નવમા તીર્થકરને પ્રાસાદ નિપજાવ્યા. રવદાન અવર દરીન પેપી ઘણું સુત્તતઇ (3) કવ્ય કીધા. વિ. સં. ૧૧૫૪ Page #178 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ શ્રી જૈન ક. કે. હેરલ્ડ. વર્ષ વૃદ્ધ તટાક (તળાવ)? ૧૭૪૧ જલની દીર્ધ વાપિકા નિપજાવી; ૧૧ કુંડ બંધાવ્યા, ૬૭ લઘુતટાક (તળાવ) દર્શાવતી, સાહેલી, ઝઝુવાડા, પ્રમુખ નગરમાં ૮ ગઢ બંધાવ્યા. લધુવપિક (વાવ) ૧૨૧, વિરામ સ્થાન ૧૦૬૮, દેવદેવી યક્ષ પ્રાસાદ એક લક્ષ નિપજાવ્યા. એવામાં ગૂર્જર અણહિલપત્તનાધીશ શ્રી જયસિંહદેવ રાયે શ્રી કેટિક ગણે ચંદ્રલે વજશાળામાં શ્રી દેવચંદ્ર સૂરિ તેહના શિષ્ય શ્રી હેમચંદ્રસૂરિ પ્રગટ થયા. હવે હેમાચાર્યની ઉત્પત્તિ કહે છે. ગુર્જરદેશમાં ધંધુકાનગરમાં મોઢજ્ઞાતિ ગેત્રમાં સો સાચો રહે છે તેની પ્રી ચંગી નામે તેને પુત્ર ચંગદેવ નામે છે. ત્યાં વિહાર કરતાં શ્રી દેવચંદ્રસૂરિ આવ્યા. શ્રી સુરિને ધર્મોપ સાંભળી તેણે ચંગદેવ નામે વણિક પુત્રે, ગુરૂ સંયોગે પરમશ્રાવક થયાં. તેને વિ. સં. ૧૧૪૫ વર્ષમાં જન્મ થયો. અનુક્રમે તેણે ગુરુ સંગે પાંચમાં વર્ષે વિ. સં. ૧૧૫૦ માં દીક્ષા લીધી સેમદેવ ઋષિ નામ દીધું. શ્રી ગુરૂએ મહાપાએ અનુક્રમે ગુરૂ શ્રી દેવચંદ્રસૂરિ અને શિષ્ય ઋષિ સમદેવ એ બંને કલિંજર નામે પર્વતમાં કઈક ઔષધીને શોધવા ગયા ત્યાં માર્ગમાં શ્રી મલયગિરિસૂરિ મળ્યા. ત્યાંથી કુંભારીયા ગામે જતા થકાં તટાક (તળાવમાં) ઘેબી વસ્ત્ર ઘેત દીઠે. પચીર દેખી પુછયું ત્યારે તે વઅક્ષાલકે ગુરૂને કહ્યું “આ ગામને છે તેની સ્ત્રી છે. તેનાં (ચીર) પખાળું છું-ઘઉછું–આ ગામમાં ચોમાસું રહ્યા. કેટલાક દિને તે ગૃહસ્થ શ્રીમાલીને પદ્મનીના મુખ આગળ વિધા. સાધનનું રહસ્ય કહ્યું. તે શ્રીમાલીએ અંગિકાર કર્યું. શ્રી જિન શાસનની ભક્તિને હેતુઓ શુભદિને શ્રી ઋષભદેવ પ્રાસાદે ભૂમિ ગૃહી શ્રી દેવચંદ્રસૂરિ, શ્રી મલયગિરિસૂરિ, અને એમદેવ એ ત્રણે સાધુ દિગંબર બની કાઉસગે રહ્યા. તે સન્મુખ નગ્ન અધિની સ્ત્રી ઉભી રહી. તેને સ્વામી ગ્રામછી તે નગ્ન બલ્ગ હાથમાં ઝાલી શ્રી ગુરૂની પાસે આવી સાહસ વૈર્ય કરી ઉભા રહ્યા. ગુરૂએ ગૃહસ્થને કહ્યું “ધ્યાન થકી ચૂકીએ તે તેના મસ્તકે ખર્શ તત્કાલ દેવી! વિલંભ ન કરો'. આમ વિધા સાધતાં સાહસિક વૈર્યપણું છે તે દેવ અગ્યારમે દિને આવી કહ્યું “ગુઠો છું વર માગો'. ત્યારે ગુરૂ શ્રી દેવચંદ્રસૂરિએ પર વીર વશ થાય તેવે વર માગે, શ્રી મલયગિરિસૂરિએ ત્રિહું સૌ (૧) સિદ્ધાંતની ટીકા કરવાને વર માગ્યો અને ઋષિ સેમદેવે રાજા પ્રતિબોધવાની શક્તિ માંગી. ત્રણે સાધુને તે દેવ વર આપી અલોપ થયો. ગૃહસ્થને કોટિ દ્રવ્યની પ્રાપ્તિ થઈ. ત્યાંથી દેવદત્ત વર લઈ શ્રી મ. લયગિરિ સૂરિએ માલવ દેશમાં વિહાર કર્યો અને ગુરૂ શ્રી દેવચંદ્ર સૂરિ અને શિષ્ય ઋષિ સોમદેવ એ બંને ગુરૂશિષ્ય શ્રી ગિરનારમાં શ્રી નેમિશ્વરની યાત્રાએ દર્શન કરવા ગયા. ત્યાં મારગમાં કોઈ ગામમાં એક વણિક દરિકી રહેતા હતા. પેલાં તેને માતપિતા શ્રીમંત હતા, એ બ્રાંતિથી તે વણિકે ઘરની પૃથિવી ખણીને ત્યાંથી દ્રવ્ય પ્રગટ કર્યો વ્યંતરાધિષ્ઠિત સેવંત્રા? પ્રગટ થયા. તેથી ઘરને મધ્ય ભાગે ઢગલો કીધે. પ્રત્યક્ષ લીહાલાને સમૂહ દેખાય. તે સમયે બારે મધ્યાન્હ શ્રી ગુરુ અને શિષ્ય તેને ઘેર આહાર અર્થે ગયા. તેણે સુમરવ્યા! દાન દીધું, તે આહાર દેખી સોમદેવ શિષ્ય વારંવાર ગુરૂ સામી રષ્ટિ કરી રહ્યા. સંજ્ઞાએ સમજાવ્યું. પણ ગુરૂ સંજ્ઞાએ ન સમજ્યા. એટલે વણિક સમજે, જે એ ઋષિ મહાભાગ્યના સ્વામિ જાણી ઉતાવળા આવી તત્કાલ તે સમદેવ ઋષિને બે હાથે ઉપાડી સેવંત્રીના સમૂહના ઢગલાથી ઋષિ એમદેવની ટરિના પ્રભાવથી તે શ્રેનર ના Page #179 -------------------------------------------------------------------------- ________________ તપગચ્છની પટ્ટાલિ. ૩૩ એટલે તે વિણકે સાક્ષાત પ્રગટપણે સુવર્ણના ઢગલા દીઠા. ત્યારે ગૃહસ્થે ઘણા આગ્રહે ગુણુ નિપન્ન શ્રી ગુરૂને વિનતિ કરી. વિ. સ. ૧૧૬૬ વર્ષમાં શ્રી સામદેવને શ્રી ગુરૂએ આશ્ચર્ય પદ છ શ્રી હેમચંદ્રસૂરિ નામ દીધું. વિ. સ. ૧૧૬૭ વર્ષમાં ગુરૂ શ્રી દેવચ’દ્રસૂરિ સ્વર્ગે ગયા. એવામાં અનેક ગ્રંથના કારક શ્રી મલયગિરિસૂરિ સ્વર્ગે ગયા. શ્રી મુનિચંદ્રસૂરિ હેવજજીવ લગી છે વિયના નિયમધાર સૂરિએ સારદેશમાં પ્રાસાદ, ભિષ્મ પ્રતિષ્ઠા, સુમતાદિ ચરિત્રે સમર્થ, સવિગ્ન મૌલિક વિત્તતી સર્જા સ્તયાજ દેહે પ્સમમ સદાય વિનિયાભિ વ્રત પ્રભાવ પ્રભા ગુણય... કિલ તમામ ૧ अष्ट हयेश १९७८ मते ऽब्दे विक्रमकालादिवं गतो भगवान् श्रीमुनिचंद्र मुनींदो ददातु भद्राणि संघाय ૪૧ ત શ્રી અજિતદેવ સિર. 1 ને લઘુગુરૂભાઈ સકલ વાદી મુકુટ બિરૂદ ધારક બા વાદિદેવસૂરિ આ બંને ભાઇ તેમાં વડા ગુરૂભાઇ તે પટ્ટધર અને લઘુગુરૂભાઇ તે ગચ્છ મર્યો. દાના સાર સંભાળના કરણહાર જાણવા. વિ. સં. ૧૧૬૮ વર્ષમાં નિવૃત્તિ કુલમાં શ્રી મહિંદ્રસૂરિના ઉપદેશથી Àાધા બદરે શ્રીમાલી જ્ઞાતીય નાણાવટી શા હીરૂએ શ્રી નવ ખંડા પાર્શ્વનાથનો બિબ ભરાવ્યેા. વિ. સં. ૧૧૭૭ વર્ષમાં શ્રી નાચુરીશાખા કહેવાણી. શ્રી અજિતદેવ ગુરૂ પ્રત્યે ગુરૂવાણીથી રજિત થઈ અણહિલ પત્તનાધીશ શ્રી જયસિહદેવ નિરંતર ત્રણ પ્રદક્ષિણા છ વાંદતા. શ્રી સૂરિએ પશ્ચિમ દિશાએ દેવકીપત્તને શ્રી જિનશાસનને શેાભાકારક થયા અને લભ્રુગુરૂભાઈ શ્રી વાદેિવ સૂરિ તેના શિષ્ય પ. શ્રી રામચંદ્રસૂરિ તેણે સ્નાત્ર વિધિ પ્રગટ કરી. તેવામાં શ્રી મરૂદેશમાં છરાઉલી તીર્થની ઉત્પત્તિ થઇ. જીરાઉલ્લી તીની ઉત્પત્તિ આની પાસે છરાઉલી ગામે ધાસિર ગાત્રે શ્રેષ્ઠી ધાંધલ રહેતા હતા. તેની ગાય રેડલી નદીને કાંડ ખેરડીની જાલમાં સીમાડે ચરવા જતી. ત્યાં દૂધ ઝરતી. સંધ્યા સમયે ગાય વણિક ઘેર દૂધ આપતી, નહિ. ત્યારે તે ધાંધલ ગૃહસ્થ જાણે કે કોઇ સીમે દોહીને ધ લઇ લે છે એવી બ્રાંતિથી તે ગાય સધાતે પુત્રને માકલ્યા. જ્યાં ગાય ચરે ત્યાં પૃથ્વીના કાણે દૂધ ઝરી ગયું. તે દેખી પુત્રે ઘેર આવી પિતાને દૂધઝરણની વાત કહી. આથી ધલે આશ્ચર્ય સમજી તે દૂધઝરણુની ભૂમિકા ખણી એટલે ધણા કાળની શ્રી પાર્શ્વભૂિ પ્રગટ થઇ. એટલે અધિષ્ઠાયકે સ્વપ્ન આપ્યુ કે મને જીરાવલી નગરમાં સ્થાપજો. ત્યારે કાલે પ્રાસાદ નિપજાવી મહેાત્સવ કરી વિ. સ. ૧૧૯૧ વર્ષમાં શ્રી પાસને પ્રાસાદે સ્થાપ્યા. શ્રી અજિતદેવ સૂરિએ પ્રતિષ્ઠા કરી. ઘણા દિન સુધી શ્રી પાર્થનાયની ભક્તિ સાચવતા શ્રેષ્ઠી કાંધલ સતિના ભજનાર થયા. તેથી પાર્શ્વ પરમેશ્વર છરાપલ્લી નગરમાં રહ્યા. અને તે મુકુલ ભક્તિ કરનાર લોકની વાંછા પુરક માઉિપદ્રવવારફ સપ્રભાવ તી થયું. કહ્યુ છે કેઃ— Page #180 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન છે. કે. હેરલ્ડ. प्रबलेऽपि कलिकाले स्मृतमपि यन्नाम हरति दुरितानि । कामितफलानि कुरुते स जयति जीराउलि पाच ।। આ રીતે શ્રી જીરાઉલી શ્રી પાસતીર્થ પ્રગટ થયું. પુનઃ વિ. સં. ૧૧૯૧ વર્ષમાં દિલ્હી નગરે વિહુતિ પઠાણ આવ્યા ચહુઆણને કાવ્યા. બ્લેચ્છ યવન થયા. | શ્રી લેડણ પાસતીર્થની ઉત્પત્તિ. ગુર્જર દેશમાં સેરીસા નગરમાં નાગૅદ્રગચ્છના શ્રી દેવેંદ્ર સૂરિ શિષ્ય સહિત વિહાર કરતા આવ્યા. ગુરૂ શિષ્યથી વીરાકણ વિદ્યાની પુસ્તિકા ગુપ્તપણે રાખે. એકદા ગુર રાત્રે નિદ્રાવશ થયા, એટલે એક શિષ્ય તે પુસ્તિકા ચંદ્રમાને ઉધાતે વાંચી એટલે બાવનવીર આવ્યા અને કહ્યું “શું કામ છે?” તે શિષ્ય કહ્યું “આ પુરમાં જિન પ્રાસાદ નથી, તે માટે પશ્ચિમ દિશાના જેન કાંતિનગરીથી શ્રી જિન દર્શનનું અગણિત પુણ્ય જાણી તમારી શક્તિથી અહીં એક પ્રાસાદ લાવો’ ત્યારે તે શિષ્યવચન પ્રત્યે વીરે કહ્યું, અમારું પરાક્રમ પ્રભાતે કુટ શબ્દ થાય ત્યારે ન થાય. તે ત્યાં સુધી અમારૂં ચાલશે તેટલું કરીશું -આમ શિષ્યની આજ્ઞા લઈ બાવનવીર જેનકાંતિનગરથી સવીએ પ્રાસાદ લેઇ સેરીસા નગરે આવ્યા એવામાં ઉંધથી ગુરૂ જાગ્યા ત્યારે આમને કેલાહલથી બાવનવીરને આણેલ શ્રી પાસને પ્રાસાદ દેખી ચિતમાં ચિતર્યું આ શું ?-પુસ્તકનો ઉપયોગ આવ્યા લાગે છે. એટલે ત્યાં પુસ્તિકા જોઇ પણ દેખાઈ નહિ. શ્રી ગુરૂએ શિષ્યનું એ કામ જાણી શ્રી ચક્રેશ્વરી દેવીને સ્મરીને કહ્યું “આ શિષ્યને માલમ ન પડે તેમ રાત્રી પણ ધણી છે તે માટે તમે કારમાં કુકટ બેલાવો” ગુરૂ આજ્ઞાથી તે દેવીએ તેમજ કીધું. એટલે પ્રભાત થયો જાણી વીર સ્વસ્થાનકે પહોંચ્યા. તેથી વિ. સં. ૧૧ () વર્ષમાં સેરીસા નગરે શ્રી લેડણ પાસની સ્થાપના થઈ. શ્રી દેવચંદ્ર સૂરિ ત્યાંથી વિહારતા અણહિલપત્તને શ્રી પંચાસરને પ્રણમ્યા. કર તપદે શ્રી વિજયસિંહસરિ. શ્રીસૂરિ ચારિત્ર ચૂડામણિ બિરૂદ ધરતા વિચ(૨)તા હતા. તેવામાં સેલંકી શ્રી કુમારપાલ પ્રગટ થયા. કુમારપાલની ઉત્પત્તિ ગૂર્જર દેશમાં અણહિલવાડ પાટણ પાસે દેવલી નગરમાં શ્રી ત્રિભુવનપાલ ભાર્યા વાઘેલી કાશ્મરી પુત્ર પાંચ-તેમાં કનિટ કુમારપાલ નામે-તેનાં જન્મ વિ. સં. ૧૧૭૭. શ્રી ખંભાતમાં શ્રીસૂરિમુખે ધર્મોપદેશ સ. ૧૧૮૭ માં લીધો. વિ. સં.૧૧૮ માં ટીકે (રાજા) થયો. એટલે ગુરૂને ઘણા ઉત્સવે શાલાએ પધરાવ્યા. સદૈવ ગુરૂમુખે વ્યાખ્યાન સાંભળે. એ કદા ગુરૂશ્રી હેમચંદ્રસૂરિને રાજશી કુમારપાલે કહ્યું. “મારા પ્રતિ કૃપા કરી કઈ સાર સુતત્વ કહો ત્યારે સૂરિએ કહ્યું. दीर्घमायु परं रुपमारोग्यं लायनीयता । अहिंसा फलं सर्व किमन्यत् कामदेवसा ।। Page #181 -------------------------------------------------------------------------- ________________ તપગચ્છની પટ્ટાવલિ. આવાં વચન શ્રીગુરૂનાં સાંભળી ચોમાસામાં છવાફૂલ ભૂમિકા જાણું ગુરૂમુખે કુમારપાલે નિયમ લીધો કે ચોમાસામાં સૈન્ય ચઢાઈ યુદ્ધ ન કરવું. આ વાર્તા કેટલેક દિને દીલી નગરે પ્લે સાંભળી ત્યાંથી સૈન્ય લાવી અણહિલવાડે ઉતર્યો. સહિરપાખલ (!) ગઢ નહિ ત્યારે કુમારપાલે ગુરૂને વિનવ્યા કે “સૈન્ય અને યુદ્ધના તમારા મુખથી ભારે નિયમ છે સૂરિએ કહ્યું કે ધર્મથી કુશલ થશે શ્રીસૂરિએ કંટેશ્વરી પાદરેદેવીસ્મરી કહ્યું “જિનશાસનમાં આ રાજા નિયમધારક છે તેથી પરચક્રને ઉપદ્રવ નિવારે.” તે ગુરૂની આજ્ઞા લઈ દેવીએ રાત્રીએ નિદ્રામાં સૂતેલ પ્લેચ્છને ઉપાડી કુમારપાલમાં મહેલમાં લાવી મૂકે. પ્રભાતે જાગી ઉઠ્યો. સ્વસૈન્ય, અનુચર નહિ એટલે ચઢતે દિને રાજર્ષિના અનુચરે દંતધાવન નિમિત્તે પાવન જલ સંપૂર્ણ પાત્ર અંચલ લાવી મૂક્યાં. તે દેખી મુગલ કહે એ કયું સ્થાન છે? તું કે? ત્યારે અનુચરે કહ્યું. “આ રાજા કુમારપાલનું મંદિર, હું તેને સેવક-આ સેવકનાં વચન સાંભળી મુગલે મનમાં વિચાર્યું. હું એનું રાજ્ય લેવા આવ્યો છું. સાંકડે પણ હું આ આવ્યું. અને એ મહાભાગ્યને સ્વામી મારાથી મત્રી વાંછે છે. એના વીર પણ સાચા છે. તે એ રાજાને હું મિત્ર ત્યારે મુગલ અને કુમારપાલ બંને મિત્ર થઈ મહેમાંહે ભેટયા. પીરાણુ પાનનું નામ આપી કુમારપાલને સ્વધર્મમાં દઢતાપણું અને ઉપગારીપણું જોઈ પ્રશંસા કરતે દીલિનગરે મુગલ પહોંચ્યો. શ્રી જિનશાસનને મહિમા છે. ગુરૂ કીર્તિ થઈ. એટલે વિ. સં. ૧૨૦૦ વર્ષમાં કુમારપાલે અઢાર દેશમાં અમારિ પળાવી. હવે તે અઢાર દેશનાં નામ કહે છે. कर्णाट गुर्जरे लाटे सौराष्ट्र कच्छ सिंधवे उचायां चेवं भंभेा भारवे मालवेस्तथा कोकणे च तथाराष्ट्र कीरे जालंधरे पुनः पंचाले लक्ष मेवाडे दीपे काशीतटे पुनः મારિ શબ્દ એવું મુખે કહેવાઈ જાય તે ચોવિહાર ઉપવાસ એક કરે. સકલ પાણી છાણે પાણી પીવે પુનઃ ૧૨૦૦ વર્ષમાં લાડ વણિકને ગાઢ મિથ્યાવી જાણ દેશબહાર કીધા. સં. ૧૨૧૩ વર્ષમાં હંમી વ્યાકરણ શ્રી હેમાચાર્યે પ્રગટ કર્યો. સં. ૧૨૧૧ વર્ષમાં સપ્ત લક્ષ મનુષ્ય શ્રી સિદ્ધાચલ સંધપતિ થયો. સં. ૧૨૧ર વર્ષમાં લેઉઆ ગાષાપતિને દયાપાત્ર જણ સાંડેરિયા બિરૂદ દીધું. સં. ૧૨૧૩ માં શ્રીમાલી મંત્રી બાહોદેએ શ્રી રિદ્ધિાચલનો ૧૪ મો ઉદ્ધાર નિપા. સં. ૧૨૧૬ માં અંબેરાગઢથી શ્રી શાંતિપૂછને નૂતન વાથે શાલવીને હ૮૦૦ ઘર પાટણમાં લાવી વસાવ્યા. સં. ૧૨૧૮ માં શ્રી હે. ભાચાર્યે અમાવાસ્યાની પૂર્ણિમા દેખાડી. સં. ૧૫૨૧ માં તારણગિરિએ શ્રી અંજિત બિંબ સ્થાપ્યાં તે જ વર્ષમાં સાતમેં લેખકને દ્રવ્ય આપી એકવીસ જ્ઞાન કેશ લખાવ્યા. ન્યાય ઘંટા સદૈવ વાજતા. શ્રી ગુરૂ ઉપદેશે ૧૪૪૪ ચોરાસી મંડપ સહિત પ્રાસાદ નિપજાવ્યા. પુનઃ ૨૧૦૦ જીર્ણોદ્ધાર કર્યા. એકદા બાહડદે શ્રી ગુરૂને વિનવતાં ગુરૂએ કહ્યું કે नुतन श्री जिनागार विधाने यत्फलं भवेत् । । तस्मादष्टगुणं पुण्यं जीर्णोद्धारे विवकिनां ॥ Page #182 -------------------------------------------------------------------------- ________________ જૈન ધે. કૉન્ફરન્સ હેરલ્ડ. એવું વચન સાંભળી મંત્રીએ ૧૫૦૦ જીર્ણોદ્ધાર નિપજાવ્યા. તેમાં પ્રથમ જર્ણોદ્ધાર સં. ૧૨૨૦ માં શ્રી ભૃગુકચ્છ શ્રી શકુનિકા વિહાર કર્યો. શ્રી ગુરૂની સહાયથી. વળી આજ વર્ષમાં આગિમગછ થયા. એકદા કુમારપાલને રાત્રે સૂતાં પૂર્વ બાલાવસ્થાએ અભરા ભક્ષણ થયું. પછી તેને ગુરૂ પાસે ૧૨ વ્રત ઉચર્યા. તે માંસનો સ્વાદ દાઢમાં ઉપજ્યો. જાગી ચિંતવ્યું. અભક્ષભક્ષને સાંભરવાથી મારો વ્રત ખંડિત થે. પ્રભાતે ગુરૂને વાંદી પૂછયું ત્યારે ગુરૂએ કહ્યું “એની આલોયણ તમે બત્રીસ લક્ષણ પુરૂષ છો તેથી બત્રીસ ઘરો પ્રાસાદ બાવન દેવકુલિકા સહિત નિપજાવો. એ ત્રતભંગ દુવાની- થયાની અયણ તમને દીધી. તે ગુરૂવાણી અંગિકાર કરી સ્વર્તિા ત્રિભુવન પાલને નામે ત્રિભુવન વિહાર બહેતર દેવકુલિકા સહિત નપજાવ્યો. તેમાં ૨૪ બિંબ રત્ન, ૨૪ બિંબ સુવર્ણ પિતલમય, બિંબ૨૪ રૂપ્યમય, પુનઃમુખ્ય પ્રાસાદે ૧૨૫ અંગુલ પ્રમાણુ અરિષ્ટ રત્નમય મૃલનાયક શ્રી ઋષભદેવબિંબ સ્થાપિત. સકલ દેવકુલિકા સુવર્ણ કલશથી યુક્ત જાણવી. નિરંતર સત્તરભેદી પુનઃ ૧૫ અદારી જિન ભક્તિ કરી બંને ટંક પ્રતિક્રમણ, ત્રણ ટંક દેવ વંદન સાચવ્યું. સુર્યોદયે રવગૃહે શ્રી શાંતિનાથની પૂજા કરે, વીતરાગના એકસો આઠ નામ મરી પછી અઢારસે કટિ વજ ગૃહરથ યુક્ત ત્રિભુવનપાલ વિહારે શ્રી ઋષભ દર્શન કરી ગુરૂ વાંદી ઉપદેશ સાંભળી ઘેર આવી સદૈવ સાતસે સાધાર્મિક જમાડી પછી એક મુક્ત કરે. માસે માસે ક્ષ સાધર્મિક પષે પ્રતિવર્ષ સાત યાત્રા સવા સવાલક્ષી મનુષ્ય કરવી; અને દિવ્ય સંખ્યા - કોઠાર ચાર અર્ઘટત? સુવર્ણ ભરેલ, કેદાર ચાર અઘટિત રૂપ્ય ભરેલ, કોઠાર એક મુક્તાફલે ભરેલો, કોઠાર બે નાનાવિધ રને ભરેલ પાર્થપાષાણુના ખંડ ચાર કોઠાર એક વિદુમના ખંડથી ભરેલ ૧૫ લક્ષ કોઠાર પવિત્ર ધાન્ય કરી ભરેલા-અથ સૈન્ય દિપદ સંખ્યા:-હર સામંત, ૪૦૦ પ્રધાન, ઉ૦૦ કોટપાલ, ૧૮ લક્ષ પાયક, ૧ લાખ દત, ૧૭ હજાર સુઅ ૨ (સ્વાર), ૧૨ હજાર અ ગર્દક, ૧૫ દાસ અને દાસી, ૨ સ્ત્રી: અથ ઉપદ સ ખ્યા:-૧૧ હજાર ગજ, ૧૧ લક્ષ ૧૧ હજાર પાલખી, ૫૦ હજાર રથ, ૨૪ હજાર દરભ (હાથી), ૧૭ હજાર વસર (ખચ્ચર), ૨૨ હજાર મહિલી (ભેંશ) દેઢ લાખ વૃષભ (બળદ), ૧ કક્ષ ગાડાં, ૧૫ સે ચકડોલ કેતુકી. આ રીતે પૂર્વભવે કોઈ વ્યવહારીઆને ઘેર કુમારપાલનો જીવ ચાકર હતા. ત્યાં નિર્મલ શ્રદ્ધાથી નવ કપર્દિકા (કોડી) નાં અઢાર ફૂલ આવ્યાં તે લઈ શ્રી પરમેશ્વરને ચડાવ્યાં. તે પુ.ચથી ૧૮ દેશની સાહબી ભોગવતો શ્રી ગુરૂ વચને સુત્તતિ કરતે જિનશાસન શોભાવ થકો દિન નિગમતો. એવામાં વિસ. ૧૨૨૪ વર્ષમાં સાર્ધ ત્રિકટિ પ્રથકારક કાલિકાલે સર્વજ્ઞ બિરૂદ ધારક અષ્ટાદશ દેશાધિપતિ બોધકથી તારણગિરિ તીર્થ સ્થાપક શ્રી હેમચંદ્ર સૂરિ રવર્ગે ગયા. ઉક્તચ सो जयउ १वढुवाई २सिद्ध सेनो जयउ खलु ३हरिभदो सिरि ४वप्पभट्ट सूरि ५पालित्तो ६अभयदेवो य सिरि ७मलयागिरिसूरि सूरि श्री ८यसभहो य ९ हेमसूरि य एयंमि पवृरथेरा जयउ युगपवरसूरि वरा ॥२ પુનઃ વિ. સં. ૧૨૩૦ વર્ષે કલિકાલ રાજર્ષિ બિરૂદ ધારક શ્રી કુમારપાલ સ્વર્ગે ગયા. ઉક્ત. દયા ધર્મ સુ વેલડી, રોપી ઋસહ જિણુંદ શ્રાવક કુલમંડપ ચઢી સિંચી કમર નરિંદ. ઇતિ શ્રી કુમારપાલ સંબંધ Page #183 -------------------------------------------------------------------------- ________________ તપગચ્છની પટ્ટાવલિ. ३६७ અંચલગચ્છની ઉત્પત્તિ. વડગછબિરૂદધારકશ્રી ઉઘાતનમ્ રિ-તેની પાટે શ્રી સર્વદેવસૂરિ તેહના લઘુ ગુરૂભાઈશ્રી પદ્રદેવસુ રિ-તેના શિષ્ય શ્રી ઉદયપ્રભસૂરિ ર ધર્મચંદ્રસૂરિ ૩ વિનયચંદ્રસૂરિ ૪ ગુણસાગરસૂરિ પ વિજ્યપ્રભસૂરિ ૬ તેના શ્રીનચંદ્રસૂરિ ૭ તેહના શ્રી વીરચંદ્રસૂરિ ૮ તેહના શિષ્ય શ્રી અને જયસિંહસૂરિ, હું તે આબુની તલેટીએ દત્તા ગિરે શાલાએ રહ્યા છે. હવે તિહાં ઉવ. દોણ નામે શેઠ રહે છે તેને નાઢી નામે સ્ત્રી છે. તેને ગદઉ નામે બેટે છે તેને વિક્રમ સંવત ૧૧૩૬ વર્ષે જન્મ થયો. પુનઃ તેણે પુન્યને ગે વિક્રમ સં. ૧૧૪૨ વર્ષે શ્રી જયસિંહસૂરિ હસતે દીક્ષા લીધી ત્યાં પ્રથમ સાધુને આચાર ઓળખવાને હેતે શ્રી દશ વૈકાલિક સૂત્ર ગુરૂ તેને ભણાવતા હતા. ભણતાં થકાં અધ્યયન સાતમાની ગાથા છઠી ભણવા માંડી. અથ તે ગાથા આ છે – साउदगंन सेविज्जा शाला बुद्धं हिमाणिय । उसिणो दगंत्तत्थ फासुयं पडिगाहिज्ज संजइ ॥ એ ગાથાને અર્થ ગુએ ભણાવ્યો. તે અર્થ ગેદે ચિત્તમાં વિચાર્યો. પિશાલમાંહિ ટાટા સચિત પાણીના ભાંડ ભર્યા દેખી ગુરૂને પૂછે. શ્રી ગુરૂજી! મનાવાડુ બનr કિરિયા કઈ ?–ગુરૂ કહે “સુશિષ્ય! એ ક્રિયા આ સમયે ન ચાલે. ત્યારે તે શિષ્ય કહ્યું એ ક્રિયા કરે તેને લાભ કિંવા ત્રાટ (નુકશાન ? ” ત્યારે ગુરૂ કહે “ લાભ પણ તેને ત્રાટ નહિ એવું ગુરૂવચન સાંભળી તે શિષ્ય સઘળી ક્રિયા સિદ્ધાંતને ભણવે કરી છેળખી તેહને ગુરૂએ ગ્ય ક્રિયાથી તપસ્વી જાણી ઉપાધ્યાય પદ દઈ શ્રી વિજયચંદ્ર નામ દીધું. તેણે ત્યાંથી ગુરૂવાદી આજ્ઞા લઈ ચાર સાધુ સાથે વિહાર કર્યોકેટલાક દિવસે પાવા પર્વતે આવ્યા. ત્યાં સંપ્રતિ નૃપે કરાવેલ પ્રાસાદમાં શ્રી સંભવદેવને નમસ્કાર કરી ચઉ વિહાર માસખમણે ઉપાધ્યાય કાઉસગ્નમાં રહ્યા. માસ સંપૂર્ણ થયે જિતેંદ્રિય અને તપ સ્વી જાણી મહાકાલી દેવીએ વાંદીને કહ્યું હું તમારા પર પ્રસન્ન છું. તું મારા સંઘને કલ્યાણકારી છે. મને સંભારતાં ઉપદ્રવ દૂર કરીશ પણ આજd? નાષ્ટમી છે તે માટે મને અષ્ટમીએ દીપ ઉપવાસે તમે સંભાર તે દેવીએ આપેલ વરથી ઉપાધ્યાયશ્રી વિજયચંદ્ર પૂર્ણ ગિરિ પીઠથી ઉતરી તવાલિજ નગરમાં આવી મા ખમણને પારણે યશેધન ભણશાલીને ઘેર આહાર લીધો. એટલે દેવીના વરથી મુખ્ય ગૃહસ્થ યશોધન ભણશાલી થયે–એટલે પાંચમા આરાને યોગે કેવલીના અભાવે આપ આપણી ઇચ્છાથી નવનવી ક્રિયા નવનવી સમાચારી આદરી-એટલે પિતાના ગુરૂની મૂલ સામાચારી લોપીને વિક્રમ સં. ૧૧૬૯ વર્ષે શ્રી જયસિંહ દેવ રા એકસોને સિંતેર બની પ્રરૂપણુએ શ્રી વિધિપક્ષ ગચ્છ નામ દીધું. ત્યાંથી કેટલાક દિવસે શ્રી વિજ્યચંદ્ર ઉપાધ્યાય વિહાર કરતાં બેણપ નગરમાં આવ્યા. ત્યાં શ્રીમાલી કેડિ નામે વ્યવહારીઆને પ્રતિબધી વગમાં લીધો. ત્યાંથી વિહાર કરતાં બેણપ નગરમાં આવ્યા. ત્યાં શ્રીમાલી કેડી નામે વ્યવહારીઆને પ્રતિબધી સ્વગરછમાં લીધે. ત્યાંથી વિહાર કરતાં ગૃહસ્થને પ્રતિબોધી દીક્ષા દીધી. પુનઃ શ્રાદ્ધ પ્રમુખને શ્રી દીક્ષા દેતા થકાં પશ્ચિમ દેશમાં મંદાઉર નગરમાં આવ્યા. ત્યાં વિક્રમ સં. ૧૨ ()૨ વર્ષે શ્રી વિજય Page #184 -------------------------------------------------------------------------- ________________ ૩૮. શ્રી જૈત વે. કા. હેરલ્ડ. ચંદ્રને સુરિપદ મળ્યું. શ્રી આરક્ષિતસૂરિ નામ દીધું. કેટલાંક ચામાસાં પશ્ચિમ દેશમાં કીધાં. ત્યાંથી વિહાર કરતાં શ્રી વિધિપક્ષ બિરૂ ધારક શ્રી આરક્ષિતસૂરિ ગુજરાતમાં અણહિલપતનના પંચાક્ષરને નમવા આવ્યાં. ત્યાં સાલવી ગૃહસ્થને તેવુ જીવની ઉત્પત્તિ દેખાડી સ્વગચ્છમાં લીધા. ત્યાં ચામાસું રહ્યા. એવામાં એપ નગરથી ફાડ વ્યવહારિએ કાક કા અર્થે પાટણ આવ્યા. ત્યાં દેવદર્શન કરી સભા સમક્ષ જે શાલામાં શ્રો કુમારપાલ શ્રી હેમચંદ્રના મુખથી ઉપદેશ સાંભળે છે ત્યાં આવી સભા સમક્ષ શ્રી હેમચંદ્રને વસ્રાંચલે વાંધા. તે દેખી રાજા કુમારપાલે કહ્યું એ કાણુ ગૃહસ્થ કે જે વગર વાંદણે એમ વાંદે ? તે સાંભળી શ્રી હેમચંદ્ર કઘુ એ વિધિપક્ષિક છે' ત્યારે કુમારપાલે કહ્યું ‘એ વસ્રાંચલે ગુરૂને વદે છે તેથી એનુ નામ આંચલિક કહેા' એટલે વિક્રમ ૧૨૨૧ વર્ષમાં બીજું નામ ‘અ’ચલગચ્છ’ કહેવાણા ત્યાંથી શ્રી આરક્ષિતરિ વિહાર કરતાં શ્રી ઉણપ નગરે આવ્યા. સે। વ` આયુ સપૂર્ણ કરી વિક્રમ સં. ૧૨૩૬ વર્ષે કી આરક્ષિતસૂરિ સ્વર્ગે ગયા. એવામાં વિક્રમ સ’. ૧૨૩૬ વર્ષ સાધ પૂર્ણિમા મત પ્રગટ થયા. આ અચલગચ્છની ઉત્પત્તિ છે જગા. જે વખતે ગુજરાતમાં સાલકી શ્રી કુમારપાલનુ રાજ્ય હતુ. તે સમયે સાર દેશના હલ્લર ( હાલાર ) ખંડમાં ભદ્રેશ્વર નગરમાં (ભૂજ) શ્રીમાલી શા સેાલ્ડા, ભાર્યા ધ્રુવતિ –તેના પુત્ર શા જગતૢ તે દરિદ્રપણે નગરમાં મનુષ્યના કાર્ય કરતા માતા સહિત કણિ રીતે ઉદર પૂર્ણ કરે છે. એકદા ત્યાં વિદ્યાધર શાખાએ શ્રી ધર્મમહેદ્ર સૂરિ આવી ચોમાસુ રહ્યા. એકદા એકાદશીને દિવસે સકલ ગૃહસ્થ પ્રતિક્રમણ કરી પોતે પાતાને ઘેર ગયા, પણ શા જગતૢ શાલાના ખૂલામાં એકાંતે અંધકારમાં તે છે તેવામાં અર્ધ રાત્રિએ ગુરૂએ તારા મંડલના નવ ગ્રહના તારા જુએ છે, ત્યાં આકાશમાંથી એક તારાનું ઉત્પતન થયું એટલે શિષ્યે પૂછ્યું. શ્રી ગુરૂ ! આ શું ? ત્યારે ગુરૂએ કહ્યું પાંચવર્ષ લાગટ દુર્ભિક્ષ થશે, તેથી ધણા જીવને સહાર માલૂમ પડશે, આ સાભળી શિષ્યે કહ્યું તે સમયે કાઇ અભય દાનના દેનાર થશે. કિવા નહિ? ત્યારે ગુરૂએ કહ્યું. આ નગરમાં શા જગદ્ગુ શ્રીમાલિક રહે છે. હમણાં તે દરિદ્રી છે પણ તેના વૃદ્ધ પિતા શ્રીમંત હતા તે પોતાના ઘરની ભૂમિ ખણી દ્રવ્ય કાઢી વ્યાપાર ચઢાવી દ્રવ્યના વધારા કરીને ઘણા જીવનેા રક્ષક થઇ જિનપ્રાસાદ નિપજાવી શ્રી સિધ્ધાચલે યાત્રા કરી શ્રી જિનશાસનમાં આચદ્રા કે વિખ્યાત થશે. આ ગુરૂ વચન સાંભળી તે જગડૂએ તે મુજબ કર્યુ. સમુદ્રના વ્યાપાર ( તે જમ પૂરીની વુહ રતિ ? ) કરી દ્રવ્ય વધારી દેશેદેશે વ્ય માકલી અન્ન ઉદક ધૃત ગુડ ખાંડ સાકર તેલ પ્રમુખના સંગ્રહ કરાવ્યા. તે વક્રમ સ. ૧૨૧૧ વર્ષથી વિક્રમ ૧૨૧૫ સુધી એમ પાંચ વર્ષ શા જગતૢ ધૃણા જીવને અભયદાન આપનાર થયા. શ્રી સિદ્ધીલે, ૨ શ્રી નિરનારે, ૩ શ્રી વેલા કૅલે ૪ શ્રી નમઁદારે ૫ શ્રી અજ્યામેરૂએ ઇત્યાદિએ મહા નશાલા કરી. નાકરવાલી માણુ અડા પુન -ત્રિત અસઉલ્સ મુંડ, એવા જગડૂના અતિ ઉદાર ઉપકારી ગુણુ જાણી દુર્ભિક્ષ વૃદ્ધ વાડવ ( બ્રાહ્મણુના રૂપમાં જગની પરીક્ષા કરી વાચા દીધી કે તારૂં મારૂં મળવું થયું. મિત્રાઘ્ર થઇ, તેથી Page #185 -------------------------------------------------------------------------- ________________ તપગચ્છની પટ્ટાવલિ ૩૬૯ પન્નર વર્ષ હવે પછીના જશે તેમાં દુર્ભિક્ષ નહિ થાય.' એમ કહી દુર્ભિક્ષ પોતાના સ્થાનકે ગયા. શ્રીમાલી શ્વા જડૂ પણ દેવગુની ભક્તિ સાચવી ધણાં સુકૃત કરી સતિના ભજનાર થયા. કહ્યું છે કે दानामृतं यस्म करार विंदे वाक्यामृतं यस्य मुखारविंदे तपामृतं यस्य मनोरविंदे सवल्लभः कस्य नरस्य न स्यात् ॥ देयं देयं सदा देयं अन्न दानं विचक्षणे । अन्न दातु येशो नित्यं जगडूकस्य यथाद्भुतम् ॥ ઇતિ શ્રીમાલી શા જગડૂની ઉત્પત્તિ—— ૪૩. સોમપ્રભ સૂરિ અને તેના લઘુગુરૂભાઇ મણિરત્ન સિર બને;ગુભાઇ હતા. શ્રી સૂર ઉત્તમ પ્રાણીને ધર્મોપદેશના આપી ઉપકાર કરતા વિચરતા હતા એવામાં પ્રાગ્લાટ મંત્રી વસ્તુપાલ અને તેના લલ્લુભા તેજપાલ થયા. વસ્તુપાલ અને તેજપાલના સંબધ. ગુજરાત દેશમાં ધુલકા (ધાળકા) નગરમાં બરડ ગેાત્રમાં પ્રાગ્ધાટ જ્ઞાતિમાં શા આ સરાજ રહેતા હતા. તે પાટણમાં વસ્ત્ર વ્યાપાર અર્થે આવ્યા. ત્યાં હાટ માંડી રહ્યેા. માલસુંદ ગામમાં વ્યાપાર કરે છે. એકદા પંચાસરા પાસની યાત્રા કરી ધર્મશાલામાં ચિત્રવાલ ગચ્છના શ્રી ભુવનચંદ્ર સૂરિને વાંદી ખેઠા. એવામાં ત્યાં શ્રીમાલી જ્ઞાતિના વહર ગાત્રના શા આખા-તેની સ્ત્રી લક્ષ્મી અને તેની પુત્રી ખાલવિધવા કુંવર નામની તે શ્રી ગુરૂને વાંદે છે, એટલામાં ગુરૂને વાંદતાં થાં શ્રી સૂરિએ વામકુક્ષીએ તલત્રણ દેખી મસ્તક ધુણાવ્યું ત્યારે પાસે બેઠેલા શિષ્યે કહ્યુ ‘ કાી ગુરૂ ! આનુ કારણ શું ?' ગુરૂએ કહ્યું. આવી કુક્ષીમાં યુગ્મપુત્ર વસ્તુપાલ તેજપાલ નામે ત્રણા પુન્યકરણીના કારક થશે અને તેનાં નામ આચદ્રાર્ક રહેશે ! તે ગુરૂ કથનનાં વચન શા આસરાજે સાંભ્યાં. કૅટલાક દિવસે પૂર્વ કર્મ સંચયના યાગથી તે બન્નેના સંગ થયા એટલે ત્યાંથી તે બંને પલાયન થયા. માંડિલ (માંડલ) નગરે જઇ રહ્યા. અનુક્રમે વિક્રમ સ. ૧૨૬૦ વર્ષે વસ્તુપાલના જન્મ થયા. પુનઃ એકસે અને પચાશ પાનનને(?) અંતરે તેજપાલના જન્મ થયો. તે આસરાજે પહેલાં ગુરૂએ જે નામ કહ્યાં હતા તેજ નામ આપ્યાં. એવામાં માલવ દેશમાં નલવર નગરમાં શાલિ કુમર પ્રગટ થયા. તેને 'મનુષ્ય ‘ઢોલા’ નામ કહે છે. રાજા વીરધવલના રાજ્યમાં પુનઃ વિક્રમ સ. ૧૨૪૧ વર્ષમાં લાખા ફુલાણી થયા. એટલે વસ્તુપાલ તેજપાલ માંડિલ નગરમાં વર્ષ પાંચનાં થયા ત્યારે ત્યાં મનુષ્યે ન ત પુછી એટલે ત્યાંથી આસરાજ પ્રશ્ચિમ દિશાએ થઇ દેવકીપત્તન રહ્યા. ત્યાં મનુષ્યાએ ખાલકને મેટા તેજવત જોઇ ગામ કિાણુ પૂછ્યું એટલે ત્યાંથી ધાડિઆલ ગામમાં પેાતાને દેશ આવી રહ્યા. ત્યાં વર્ષ આઠના ખે બાલક થયા ત્યારે ધી કૃપિકાને વ્યાપાર કર્યા. એવામાં ત્યાં શ્રી ભુવનચંદ્રસૂરિ વિહાર કરતા આવ્યા. શા આસરાજ તે કુંવર સ્ત્રીને એળખ્યા. ગુરૂએ ખતે ખાલક પુન્યવંત નણ્યા ત્યારે શ્રી ગુરુએ વિક્રમ સ. ૧૨૬૯ વર્ષમાં વસ્તુપાલને જિનશાસનમાં કીર્તિકારક Page #186 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ શ્રી જૈન . કે. હેરલ્ડ. ઉત્તમ યોગ્ય જાણી અંબિકા અને કાવડ યક્ષના વર દીધો. ગુરૂએ વિહાર કરતાં તારણગિરિએ શ્રી અજિતનાથની યાત્રાએ ગયા. કેટલેક દિવસે સા આસરાજ ત્યાંથી કુંવરને લઈને બંને બંધવ સાથે ધવલક નગરમાં આવી રહ્યા. ત્યાંથી ગુરૂએ આપેલ વરના મહિમાથી દિને દિને વ્યાપારથી ઉદયવંત થયા. એવામાં વિક્રમ સં. ૧૨૭૪ વર્ષ માં વસ્તુપાલને લલિતાદે સાથે પાણિ ગ્રહણ થયું. પુન: તેજપાલનપદે સાથે પાણિગ્રહણ થયું. એવામાં માતા કુંવરને સ્વર્ગવાસ થયો. અગ્યાર દિવસને અંતરે પિતા શા આસરાજને સ્વર્ગવાસ થયો. આવી રીતે ૧૮ વર્ષ વ્યાપારમાં થયા. તે જ વર્ષે અંબિકા અને કવડ યક્ષની કૃપાથી રાજ શ્રી વિરધવલે વસ્તુપાલને ઘણું આગ્રહ મંત્રિપદ આપ્યું. તેટલામાં ત્યાં ભંડારીપદ તથા મંત્રી પદના તિલક કરવાના અવસરે મંત્રી વસ્તુપાલ જ્ઞાતિ ત્રીસ પાટણ પાખલે પિોખતો હતો એવામાં પાટણમાં નગર શ્રેષ્ઠીને ઘેર ભવિષ્યતાને યોગે નોતરું વિસર્ય-દેવાયું નહિ. અજાણ પણે તે શેઠને પુત્ર વર્ષ ૧૩ ને તે સામાન્યપણું-સામાન્ય સ્થિતિ થવાથી થી તેલ હળદર હીંગ વેચી બપોરે (બે પ્રહરે) ઘેર આવ્યો એટલે પિતાની માતાને રૂદન કરતી દીઠી. આ દેખી પુત્રે કહ્યું “આ કેમ?” ત્યારે માતાએ કહ્યું “આપણું પાટણ નગરના મુખ્ય શ્રેષ્ઠી તારા પિતાનું મરણ તારા બાલપણુથી થયું છે. દ્રવ્ય પણ નહિ તેથી આપણે ઘેર નેતરું ( નુહુતરું) ન આવ્યું અને એ રાજમંત્રિ ભાગ્યવંત થયો પણ છિદ્ર સહિત છે.” અતઃ वयोवृद्धा तपोद्धा येच वृद्धा बहुश्रुता सर्वत्वे धन वर्धस्व द्वारे तिष्ठति किंकराः। આમ વિચારી તેણીએ બધી બેટા આગળ આસરાજ પ્રાગ્વાટ, કુંવરબાલ વિધવા એ શ્રીમાલી મંત્રીને મેટ છિદ્ર એ છે–આ વાત પુત્રને સઘળી કહી. આ સાંભળી બેટાને હર્ષ થયો એટલાં જ્યાં સમગ્ર સાજન ભોજન કરે છે, મુખ્ય ગૃહસ્થ હર્ષમાં બેઠા વાર્તા કરે છે ત્યાં તેણે આવી ચેરાસી સાજનાની આજ્ઞા કહી–ભાગી બે હાથ જોડી માતાએ જે વિપરીત વાત કહી હતી તે બધી વાત સકલ સાજન કરી, ત્યારે તેને સાજનોએ કહ્યું કે તું કોણ ઘર ? આ પત્તનમાં મુખ્ય થઇને આ કેવી વાત કહી ? લાજ નથી? એટલે તેણે મંત્રીની ઉત્પત્તિ સઘળી વૃદ્ધ ગૃહસ્થપાસે પ્રકાશી. આ સાંભળી સકળ લજજાવંત થયા. ચિત્તમાં સંદેહ પેઠો. સકલ સાજને તેની વૃદ્ધ માતાને પૂછયું. તેણે કહ્યું “ મુખ્ય ઘેર નેતરું નહિ અને તેને ઘેર તમે દ્રવ્ય ખાતર ગયા, પણ તમે સકલ સાજને જઈ બરૂડી ગામમાં તેની ઉત્પત્તિના કારક શ્રી ભુવનચંદ્ર ગુરૂ સમગેત્રીઆને પૂછો. તેથી સાજનાએ બધું ગુરૂને પૂછયું ત્યારે શ્રી ગુરૂએ યથાર્થ વાત કહી દીધી. એટલે તે પાટણે આવ્યા. મંત્રીની વાત માહે માંહી કહેવાતાં નગરમાં અને અન્ય ગામમાં વિસ્તરી. એટલે ત્યાંથી વિક્રમ સંવત ૧૨૫ વર્ષમાં મંત્રી વસ્તુપાલ અને તેજપાલથી પ્રાગ્વાટે લઘુશાખા પ્રગટ થઈ એટલે સ્વજ્ઞાતિને પરજ્ઞાતિના દુબલ ગૃહસ્થને ભજનમાં તેડી કવલે કવલે ( બ?) સુવર્ણ મહોર દઈ સ્વાતિ વધારી નામ રાખ્યું. સકળ જ્ઞાતિ લઘુશાખા થઈ એટલે શ્રી ભુવનચંદ્ર સૂરિ વિહાર કરતાં પાટણ આવ્યા, મને હામહેન્સવે શીલાએ પધરાવ્યા. ત્યાં ચોમાસું રહ્યા. મંત્રી વસ્તુપાલ ગુરૂવચનથી પંચાધર પાસ પ્રાસાદે વર્ષમાં ચાર ટ થયાત્રા નિપજાવી-કરી. ચાર વાર પૈઢ સાયમિકને Page #187 -------------------------------------------------------------------------- ________________ Shri Jaina Shwetambara Conference Herald, July-September 1915. 20th CENTURY oth CENTURY વીસમી સદીમાં દશમી સદીને કારભાર ! By courtesy of Mr. C. Tejpal Artist of Rajkot. The Bombay Art Printing Works, Fort. Page #188 --------------------------------------------------------------------------  Page #189 -------------------------------------------------------------------------- ________________ તપગચ્છની પટ્ટાવલિ. ૩૭૧ સંખ્યા. પુનઃ કુમારપાલ વિનિર્મિત શ્રી તિહુયણુપાલ ( ત્રિભુવનપાલ ) વિહારમાં એ કાદશી ચતુર્દશીએ અત્તરી પુજાએ સ્વજ્ઞાતિ સાધર્મિક પાણી નિત્ય સત્તરભેદી પૂજા સ્વનિર્માપિત શ્રી વાસુપૂજ્ય પ્રાસાદે કરતા. એકાથી ભુવનચંદ્રસૂરિ મંત્રી પ્રત્યે ઉપદેશ કહે છે – जीयं जल बिंदू सम्मं संपति तरंग लोलाओ । सुमेण यसम्मं चपिमं जं जाणजं करीजासु ॥ એવો ઉપદેશ ગુરૂમુખેથી સાંભળી મંત્રી વસ્તુપાલે વિ. સં. ૧૨૮૦ માં શ્રી અર્બુદ ગિરિ ઉપર પ્રાસાદારંભ થાય. પુનઃ વિ. સં. ૧૨૮૨ માં પ્રાસાદે કલશ ધ્વજદંડ ચડા વ્યો. શ્રી નેમિશ્વર સ્થાપ્યા. ત્યાં શ્રી ભુવનચંદ્ર સૂરિએ સ્વ શિષ્ય શ્રી જગચંદ્રને તથા પંડિત દેવેંદ્રને સૂરિપદે કીધા. તેજ પ્રાસાદમાં બને ભ્રાતની સ્ત્રીઓએ નવનવ લક્ષ દિવ્ય વાપરીને સ્વસ્વ નામના બે આળીઆ નિપજાવી-કરાવી નામ રાખ્યું. તે જ વર્ષમાં શ્રી ગીરનાર પર મંત્રી વસ્તુપાલે ઉદ્ધાર કર્યો. એટલે શ્રી આબુ, સિદ્ધાચલ, ગિરિનાર એ ત્રણ તીથે અઢી લક્ષ મનુષ્યએ શ્રી દેવભદ્ર, શ્રી જગચંદ્ર, શ્રી દેવેંદ્ર પ્રમુખ શ્વેતાંબર અગ્યાર આચાર્ય પુનઃ એકવીસ દિગબંર આચાર્યયુકત–સાથે યાત્રા કરી સકલ સંધ સહિત મંત્રી સ્તુપાલ પાટણમાં આવ્યા. કેટલાક દિવસે ગુરૂશ્રી ભુવનચંદ્રસુરિ સ્વર્ગ ગયા, ત્યારે મંત્રીએ ઘણું આગ્રહથી શ્રી દેવભદ્ર, અને જગચંદ્ર અને શ્રી દેવેંદ્ર એ ને વિનતિ કરી પાટણમાં ચોમાસું રાખ્યા. ચોમાસું ઉતરતાં મંત્રીની આજ્ઞા લઈ ત્રણેએ વિહાર કર્યો. ભેલડી નગરમાં શ્રી પાર્શ્વ દર્શને આવ્યા. એવામાં ત્યાં હિદુઆણી દેશથી શ્રી સોમપ્રભસૂરિ પણ વિહાર કરતાં ભીલડી નગરમાં સહર્ષ પાર્થ દર્શને આવ્યા, ત્યારે શ્રી દેવભદ્ર, અને શ્રી જગચંદ્ર અને શ્રી દેવેંદ્ર, ત્રણે શ્રી સેમપ્રભસૂરિને વાંદણાથી વાંધા. ત્યારે શ્રી સોમપ્રભસૂરિએ ખરતર. સ્તવપક્ષ, આગિયાકાપક્ષ, બે વંદણિક, ઉપકેશ, જીરાપલી, નાણુવાલ, નિબજીય, ઇત્યાદિ આચાર્યની સાક્ષીએ વિક્રમ સં. ૧૨૮૩ વર્ષમાં શ્રી સોમપ્રભસૂરિ, શ્રી મણિરત્નસૂરિએ જાવજીવ આંબિલ તપના ધારક પુનઃ સમતા આદિ શ્રણમાં આગળ જણ સ્વગો લઈ શ્રી જગચંદ્રસૂરિને પિતાની પાટે સ્થાપ્યા. શ્રી વિજાપુર નગરે શ્રી દેવભદ્ર, શ્રી જગચંદ્ર, અને શ્રી દેવેદ્ર એ ત્રણેએ ચેમાસું કર્યું અને શ્રી સોમપ્રભસૂરિ અને શ્રી મણિરત્નસૂરિ વડાલી નગરમાં ચોમાસું રહ્યા. એટલે પુનઃ મંત્રી વસ્તુપાલ બીજીવાર સંધપતિ થયા. શ્રી સોમપ્રભ મુરિ શ્રી મણિરત્નસૂરિ અને શ્રી જગશ્ચંદ્રસૂરિ, શ્રી દેવેંદ્રસૂરિ સહિત શ્રી સિદ્ધાચલ યાત્રાએ જતાં ભાગમાં શ્રી વઢવાણ નગરમાં સંધ ઉતર્યો. ત્યાં શ્રીમાળી જ્ઞાતિ શી રને દક્ષિણાવર્તી શંખના મહિમાવડે સાત દિન તાંઈ (સુધી) નાનાવિધ સુખાશિધકાને ભોજન તથા સહવત્ર આભૂષણ પહેરામણું સકલ સંધને દીધી. ત્યાંથી મંત્રી મોરવી પ્રમુખ નગરે સ્વનાતિસાધર્મિક પ્રતિ નગરે નગરે ગામે ગામ પકવાન આભૂષણ વસ્ત્રથી સંતોષતા ગયા, શ્રી સિદ્ધાચલ શ્રી ગિરનારની યાત્રા કરી દેવકી પાટણમાં સંધ આવ્યો ત્યાં મંત્રીએ નૂતન Page #190 -------------------------------------------------------------------------- ________________ ૩૭ર શ્રી જૈન . કે. હેરલ્ડ. • પ્રસાદ નિપજાવી શ્રી ચંદ્રપ્રભસ્વામિને બિંબ સ્થાપ્યો. શ્રી સેમપ્રભસૂરિ શ્રી જગચંદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી. ત્યાં મંત્રીએ સ્વજ્ઞાતિને ઘણી સંતોષી. સાધમિકને સંતોષ્યા. અણ હિલ્લ પાટણમાં સંધયુક્ત શ્રી સૂરિ અને મંત્રી આવ્યા. શ્રી દેવભદ્ર, શ્રી જગચંદ્ર, અને શ્રી દેવેંદ્ર શ્રી સેમપ્રભસૂરિની આજ્ઞા લઈ પામ્હણપુરમાં ચોમાસું રહ્યા. શ્રી સમપ્રભસૂરિ અંકેવાલીએ રહ્યા. શ્રી મણિરત્નસૂરિએ હિંદુઆણિ દેશમાં વિહાર કરી શ્રી સત્યપુરમાં માસું રહ્યા. શ્રીમત્ર મંત્રીએ સંઘયાત્રાના દરેક મનુષ્યને પાટણમાં સુવર્ણ મહોર દીધી. ચેમાસું ઉતરતાં પામ્હણુપુરથી શ્રી દેવભદ્રરિ, શ્રી જગચંદ્રસૂરિ, અને શ્રી દે સૂરિ વિહાર કરતા કરતા આબુ, દહિઆણક, નંદી, બ્રહ્મણ, વાટક ઇત્યાદી તીર્થ ફરસીસ્પશી –કરી અજારી નગરમાં શ્રી વીરપ્રસાદે શ્રી સૂરિએ અઠમ તપ કરી શ્રી શારદાનું મરણ કર્યું. બ્રહ્માણિ પ્રસન્ન થઈ બોલ્યા “ તારી કીતિ જામશે.” આ શારદાને આપેલ વર લઈ શ્રી સૂરિએ મેવાડદેશમાં વિહાર કર્યો એવામાં શ્રી સોમપ્રભસૂરિ કે જે એક શબ્દને શત અર્થના કર્યા હતા અને શ્રી સિંદુરકર ગ્રંથના કર્તા હતા તે શ્રીમાલનગરમાં સ્વર્ગે ગયા. અને લઘુ ગુરૂભાઈશ્રી મણિરત્નસુરિ-નવતત્ત્વપકરણના કર્તા તે બે માસને અંતરે શ્રી થિરાદ નગરમાં સ્વર્ગવાસ પામ્યા. હવે મંત્રી વસ્તુપાલને અણહિલપત્તનમાં, આશાપલી, ખંભાત, પ્રમુખ નગરમાં છપ્પન કેડિ દ્રવ્ય ભૂમધ્યે જોઈ જોઈ શાંતિ ? તે ઉપર દેવ સંબધી ભેરી શબ્દ થયું. તે સમગ્ર દ્રવ્ય સુત્તતિ (છૂટથી) કીધી–ખર્ચો તે કહે છે – * અઢાર કેડિ દ્રવ્ય તીર્થયાત્રામાં ઉજમણું વ્યય કર્યો, આબુ, પાટણ વડનગર, ખં ભાયત, દેવકી પાટણ, ભૃગુકચ્છ (ભરૂચ), ગુંજા, ઘુડિયાલ, ગંજીરા, પ્રમુખ નગરમાં પાંચ હજાર પ્રાસાદ નિપજાવ્યા. સવા લાખ જિનબિંબ નિપજાવ્યા તેમાં એકતાલીસ હજાર સુવર્ણ પિતલ ધાતુમયી જાણવા. શ્રી તારણગિરિમાં, શ્રી ભીલડી નગર, શ્રી ઈડરગઢ શ્રી વીજાનગર, શ્રી શંખેશ્વરે, શ્રી વિજાપુર ચિંતામણિ પાર્શ્વપ્રાસાદ, પુરહતિજ પદ્મપ્રભ પ્રા સાદમાં ઈત્યાદિ ૨૩૦૦ જીર્ણોદ્ધાર નિપજાવ્યા. ૦૮૪ ધર્મશાલા નિપજાવી, પ૦૦ સમોસરણ નિપજાવ્યા, પુનઃ દેવકી પાટણમાં ૧૧ જ્ઞાનકોશ લખાવ્યા શોધાવ્યા. ૩૨૦૦૦ શ્વેત ચંદનની ઠવણી, ૧૮૦૦૦ રહિત (2), નિપજાવી, ૪૨૦૦૦ સાંપુડી કવલી (?), નિપજાવી. પુનઃ સ્મરણી શ્વેતચંદન મોતીપ્રવાલી સૂત્ર પ્રમુખની નિપજાવી નગરે નગરે ગામે ગામે દેશ દેશ તરે પુણ્યા યં દીધી, હવે દ્રવ્ય સંખ્યા કહે છે; ૮ કેડી અને ૪૩ લાખ ટકા યાત્રા સ્નાના પ્રાસાદ બિંબ સ્થાપના એ શ્રી પુંડરિક ગિરિએ આત્મહેતુના કારણે માટે છુટથી વાપરયા વળી અઢાર કેડી અને ૮૩ લક્ષ ટકા "શ્રી રેવતાચલે સુતતિએ-છૂટથી કીધા-ખ. પુનઃ ૧૨ કેદી અને ૫૩ લક્ષ અધિક શ્રી અબુદાચલે સુત્તતિએ કીધા. એટલે ઓગણસ સય કેડી અને આસી કોડી એંસી લાખ હજાર વીસ હજાર નવસે અને નવાણું ટકા તે નવ ચોકડીએ ઉણા એટલે દ્રવ્ય મંત્રી શ્રી વસ્તુપાલે ત્રિતું તેથી સુત્તતિએ કીધા. પુનઃ કવિત. Page #191 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક-કવિ રાષભદાસ. ૩૭૩ પાંચ અરબ ને ખરબ કીધ જેણેિ જિમણ વાર સાત અરબનિ ખરવા દીધ દુમ્બલ પરિવાર દ્રવ્ય પથ્યાસિય કડિ કીવ ભોજક વર ભટ્ટ સપ્તાહુ એ કોડી ફલે તંબોલી હટાં ચંદન ચીર કપૂર મઅિ કોડી બુદુત્તરિ કાપડે પોરવાડ વંશ શ્રવણે શ્રેણ્યો શ્રી વસ્તુપાલ મહિમંડલે. પાંચ અરબને ઈત્યાદિ અન્ય અનેક સુત્તત્તિકારક શ્રી ભુવનચંદ્ર સૂરિ ઉપદેશાત શ્રી અંબિકા કવડ યક્ષ સાંનિધકારક પ્રાગ્વાટ લઘુશાખા બિરૂદ ધારક એવ વર્ષ ૧૮ સુત્તત કીધું. સર્વાયુ વર્ષ ૩૬ સંપૂર્ણ તેહને વિ. સં. ૧૨૮૮ વર્ષ અંકેવાલિયા ગામે મંત્રી શ્રી વસ્તુપાલને સ્વર્ગવાસ થયે. પુન વિક્રમ સં. ૧૩૦૨ વર્ષે લઘુભાઈ મંત્રી તેજપાલ ચંદ્રા ગામે સ્વર્ગવાસ પામ્યા. ઇતિ મંત્રી વસ્તુપાલભાઈ મંત્રો તેજપાલ સંબંધ સમાપ્ત. ૪૪. તત્પઃ શ્રી જગચંદ્રસૂરિ-શ્રી ગુરૂ જાવજીવ આંબિલ તપ અભિગ્રહના ધારક થકા મેવાડ ભૂમંડલે વિહરતા શ્રી આહાડ નગરી આવ્યા. એવામાં ગચ્છના સાધુ સમુદાય પ્રતિ ક્રિયા આચારે શિથિલપણું જાણી પહેલાં દીધે જે શ્રી શારદાને વર તેના તપ થકી અને શ્રી દેવભદ્રનું સાયુજય પામી ઉગ્રક્રિયાને આરંભ શ્રી આહાડ નગરે કી. ત્યાં શ્રી સૂરિ વર્ષીકાલે ચોમાસું રહ્યા એટલે જાવજીવ આંબિલ તપ કરતાં વર્ષ બાર થયા ત્યારે ચિત્રોડ પતિ રાઉલ શ્રી જયંતસિંહ ઘણા મનુષ્ય મુખે છ વિગયના ત્યાગકારી સચિત્ત પરિહારી આંબિલ તપનાકારક સાં... તંત્રી. * * આ અધુરી પટ્ટાવલી અમોને જૈન એસોસીએશન ઑફ ઇન્ડિયા પાસેના હસ્ત લેખોમાંથી મળી આવી હતી અને તે જે પ્રમાણે લખાયેલી હતી તે પ્રમાણે વિશેષ ફેરફાર કર્યા વગર અમે ઉતારી લઈ અત્ર મૂકી છે તેથી મૂળ પ્રતિ પ્રમાણે સંસ્કૃત લોકોમાં અશુદ્ધિ એમનેમ રહી છે. વળી આ જૈન પ્રાચીન ગદ્ય સાહિત્યને ઉત્તમ નમુને પૂરી પાડે છે. તે અધુરી પ્રત હોવાથી તેની સાલ માલૂમ પડી નથી એ ખેદની વાત છે છતાં બે એક સૈકા ઉપરની આ પ્રતિ લખાયેલી જણાય છે. તત્રી, Page #192 -------------------------------------------------------------------------- ________________ $ * * # ( # # $ શ્રાવક-કવિ $ $ $ ઋષભદાસ, - ૪ - શ્ર પંચમ ગુજરાતી સાહિત્ય પરિષદમાં એકલાવેલે નિબંધ, કવિ શ્રી પ્રેમાનંદની પૂર્વ-ઈ. સ સત્તરમા સૈકાના પ્રારંભમાજ એક સમર્થ જૈન શ્રાવક કવિ ઋષભદાસને પરિચય કરાવવા માટે ઉઘકત થયો છું. તે ખંભાત નિવાસી હતા અને તેમણે ખંભાતમાં જ રહી અનેક ગુજરાતી કાવ્ય-કૃતિઓ-રાસાઓ લખી ગૂજરાતી સાહિત્યમાં સમૃદ્ધ ફળી આપી વિશિષ્ટ સ્થાન મેળવ્યું છે. મળગામ ખંભાત. કવિ ઋષભદાસ પિતાના નિવાસસ્થાન તરીકે ખંભાત જણાવીને જ અટકતા નથી પરંતુ પિતાની લગભગ બધી મોટી કૃતિઓમાં તેનું સુંદર વર્ણન આપે છે. હિતશિક્ષા રાસ, ભરતેશ્વર બાહુબલિ રાસ, હીરવિજય સૂરિ રાસ અને કુમારપાલ રાસ એ સર્વમાં તેનું વર્ણન જૂનાધિક્તા સહિત લગભગ એકસરખું આવે છે, અને તે ઐતિહાસિક દષ્ટિએ ઉપયોગી હોવાથી અત્ર તેનો ઉલ્લેખ કરવો યોગ્ય થશે. સંવત સત્તરમા સૈકાના ખંભાતનો ખ્યાલ તેથી આવી શકે છે. ગુરૂ નામિં મુઝાહિતી આસ, ત્રબાવતીમાં કી રાસ, સકલ નગર નગરી માંહિં જય, ચંબાવતી તે અધિકી હોઈ. સકલ દેશ તણે શિણગાર, ગુજજર દેસ નર પંડિત સાર. ગુજર દેસના પંડિત બહ, ખંભાયતિ અગલિ હાર સહ. જિહાં વિવેક વિચાર અપાર, વસઈ લોક જિહાં વર્ણ અઢાર, ઓલપાઈ જિહાં વરણવરણ, સાધુ પુરૂષનાં પૂજઇ ચરણ વસઈ લોક વારૂ ધનવંત, પહિરઈ પટલાં નર ગુણવંત, કનક તણું કરા જડયા, ત્રિય આગલે તે પહુલા ઘડ્યા. હીર તણે કરો તલઈ, કનક તણાં માદલી મલાઈ, રૂપક સાંકલિઊં બી ખરી, સોવન સાંકલી ગલિ ઊતરી. વડા વાણીઆ જિહાં દાતાર, સાલૂ પાઘડી બાંધી સાર, લાંબી ગજ ભાંખું પાંત્રીસ, વાજંતા હરષઈ કરે સીસ. ભઇરવની એગતાઈ જ્યાંહિ, ઝીંણા ઝગા પહેર્યા તે માંહિ, છટી રેસમી કહિ૮િ ભજી, નવ ગજ લંબ સવા તે ગઇ. ઊપરિ ફાલીઉં બાંધઈ કોઈ, ચ્યાર પઈઆનું તે જોઈ, કઈ પવડી કોઈ પાંભરી, સાઠિ અપઈઆની તે ખરી. ૧-૫ આને બદલે મુદ્રિત હિતશિક્ષાના રાસમાં જોડણી સુધારી જે શબ્દો આપ્યા છે તે જવા દઈએ તો પાઠાંતર આ પ્રમાણે આપ્યા છે -૧ નગરજ ૨ બાંધી ખલખલતી હાથે ખરી, ૩ વ્યવહારી ૪ ત્રીશ, ૫ નિત્ય ઉઠી વંદે અણગાર. Page #193 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક-કવિ રાષભદાસ. ૩૭૫ પહિરિ રેશમી જેહ કભાય, એક શત રૂપઆ તે થાઈ, હાથે બહિરષા બહુ મૂદ્રિકા, આવ્યા નર જાણું સ્વર્ગ થકા. પગે વાણહી અતિ સુકુમાલ, શ્યામ વર્ણ સબલી તે જાલ, તેલ કૂલ સુગંધ સનાન, અંગિ વિલેપન તિલક નિ પાન, એહવા પુરૂષ વસિં જેણિ ઠાહિ, સ્ત્રીની શાન કહી ન જાય, રૂપિં રંભા બહુ શિણગાર, પફરી ઉત્તર નાઈ ભરતાર. અચ્યું નગર તે ત્રંબાવતી, સાયર લહિરિ જિહાં આવતી, વહાણ વધારિ તણે નહિ પાર, હાટે લોક કરિ વ્યાપાર. નગરકોટ નિ ત્રપલીઉં, મણિકચોક બહુ માણસ ભલ્યું, વોહર કુલી ડેડી સેર, આલઈ કડા તેહના તેર. ભોગી લોક અસ્યા જિહાં વસઈ, દાન વરઇ પાછા નવિ વસઈ, ભોગી પુરૂષ નિ કરૂણવંત, વાણિગ છેડિ તુ બાંધ્યા જંત. પશુ પુરૂષની પીડા હરિ, માંદા નરસિં સાજા કરિ, અન્ન મહીષની કરિ સંભાલ, શ્રાવક જીવદ પ્રતિપાલ. પંચ્યાસી જિનના પ્રાસાદ, ધ્વજ તેરણ તિહાં ઘંટનાદ, પસ્તાલીસ જિહાં પિષધશાલ, કરિ વાણ મુની વાચાલ. પડિક્કમણું પિષવ પૂજાય, પુણ્ય કરતાં ઘાઢા જાય, પ્રભાવના વ્યાખ્યાનિ જ્યહિં, શાહામી વાત્સલ્ય હાઈ પ્રાંહિં. ઊપાશરો દેહરૂ નિ હાટ, અત્યંત દૂરિ નહિ તે વાટ, ઠંડિલ ગોચરી સાહિલ્યા હિં, મુની અહિં રહિવા હીંડિ પ્રાંહિ. અમ્યું નગર ચંબાવતી વાસ, હરિતણે તિહાં જોડ્યો રાસ, પાતશા પુરમ નગરને ધણી, ન્યાય ન તિ તેહનિં અતિ ઘણું. તાસ અમલિ કીધે મિં રાસ, સાંગણ સુત કરી ઋષભદાસ. સંવત સેલ પંચ્યાસીફ જસિં, આસો માસે દસમી દિન તસિં. ૬૦ ગુ વારિ મિ કીધો અભ્યાસ, મુઝ મન કેરી પુહેતી આસ, શ્રી ગુરૂનામિ અતી આનંદ, વદે વિજયાનંદ સૂવિંદ - હીરાવજયસૂરિ રાસ રચ્ય સં. ૧૬૮૫ હિતશિક્ષા રાસની મુકિત પ્રત સરખાવ * ચિન્હવાળી ૫૪-૫૫ બે કડીઓ, તથા ૫૭ થી ૬૧ સુધીની કડીઓ તેમાં નથી, અને તેના કરતાં હીરવિજય સૂરિ રાસમાં વધુ છે, બાકી બધું સરખું છે છેલ્લે કડી એવી છે કે “એ નગરીની ઉપમા ઘણી, જહાંગીર પાદશાહ જેહને ધણી, એ ત્રંબાવતી માંહે રાસ, જોડતા મુજ પહોતી આશ” અને પાઠાંતરમાં ૧ ઇંદ્રપુરીશું કરતા વાદ, ૨ પૌષધશાલા જિહાં બહુ તાલ, એ પ્રમાણે છે. આ રાસની હસ્ત લિખિત પ્રત સંવત્ ૧૭ર૪ ના ભાદ્રવા શુદિ ૮ શુક્રવારની મુનિ સૂરવિજયે સાદડી નગરમાં લખેલી પ્રાપ્ત થઈ છે તેમાંથી અક્ષરશઃ આ ઉલ્લેખ મૂકેલો છે. આથી પ્રાચીન જોડણી સમજી શકાશે. અને ખને ષ તરીકે મૂકાતે, ને અને એવા એકારાંત શબ્દ બકારાંત તરીકે મૂકાતા હતા. કડીને નંબર પણ તેમાં છે તે પ્રમાણે મૂક્યો છે. Page #194 -------------------------------------------------------------------------- ________________ www ૩૭૬ જેન ક. કોન્ફરન્સ હેરંડ. આ રીતે ખંભાત સબંધી વર્ણન પ્રાપ્ત કર્યા પછી ભારત-બાહુબલિના રાસમાં જૂદી જ રીતે વર્ણન કર્યું છે તે જોઇએ ધનાશ્રી. જિહાં બહુ માનવનો વાસ, પહોંચે સહુ કોની આશે; ભૂખ્યો કે નવિ જાય, ઘેરે ઘોડા ગજ ગાય. મંદિર મોટાં છે આંહિ, બહુ ઋદ્ધિ દીસે છે ત્યાંહિ; ઇદ્ર સરીખા તે લેકે, કરતા પાત્રનો પિષો. ઘર ઘર સુંદર નારી, દેખી રંભા એ હારી; વસે વ્યવહારીઆ હેળા, પહાચે મન તણું ડોહળા. વાહાણ વખાર વ્યાપારી, વૃષભ વહેલ તે સારી; સાયર તણું જળ કાળાં, આવે મોતી પરવાળાં. નગર બંબાવતી સારો, દુખિયા નરને આધાર; નિજ પુર મુકી આવે, તે અહીં બહુ ધન પાવે. ઇસુ અનુપમ ગામ, જેહનાં બહુ છે નામ; ચંબાવતી પિણ કહિયે, ખંભનગર વિણ લહિં. ભેગાવતી પિણ હોય, નગર લીલાવતી જોય; કર્ણાવતી પિણ જાણું, ગઢ મઢ મંદિર વખાણું. નગર ચેરાસી ચહટાં, શેમંત હાટ તે મોટાં; ઝવેરી પારખ સારા, બેસે દેસી દંતારા. વિવિધ વ્યાપારિયા નિરખે, જોઈ ત્રપળિયે હરખ, મેટી માંડવી કુર, દાણચોરી તિહાં વજો. નગરી (ના) લેક વિવેકી, પાપ તણું મતિ છેકી, પૂજે જિનવર પાય, સાધુ તણા ગુણ ગાય, નહી કોઈને વિષવાદ, પંચ્યાસી જિન પ્રાસાદ, મેટી પિષધશાળ, સંખ્યા તેહની બેતાળ. બહુ હરી મંદિર જોય, અહીં ષ દર્શન હેય; નહી કોઈને રાગદેષ, વસતા લેક અનેક. જન અનેક પુરમાં વસે, નહીં નિંધાની વાત, બહુ ધન ધાને તે ભરી, વસ્તુ અનુપમ સાત. વહેલ વરધોડે વીંઝણે, મંદિર જાલિ ભાત, ભેજન દાળ ને ચૂડલો, એ સાતે ખંભાત Page #195 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક્–કવિ ઋષભદાસ. બહુ વસ્તિથી દીપતું, અમરાપુર તે હાય, શાહ જહાંગીરજ પાતશાહ, નાથ નગરને જોય. નગર ભલુ ત્ર’ખાવતી, દિન દિન ચઢતા વાસ, ઋષભ કહે તિહાં જોડીઆ, ભરતેશ્વરનેા રાસ. ૩ ૪ × ३७७ ભરતબાહુબલિ રાસ રચ્યા સ. ૧૬૭૮ હાલ જ્યારે ખભાત નામ કેમ પડયું તેને માટે ગુજરાતી સાહિત્યનાં માસિકામાં જાદા જૂદા વિદ્યાના તરથી ચર્ચા ચાલી હતી, ત્યારે ખંભાતની સંવત સત્તરમા સૈકામાં રચના કેવી હતી, ત્યાં જનસ્થિતિ, રાજસ્થિતિ, લોકોને પહેરવેશ તે વખતે કેવા પ્રકારનાં હતાં તે જાણવું વિશેષ ઉપયાગી થશે. ઉપરનાં વર્ણના તાદ્દશ અને કવિકલ્પનાજન્ય અતિશયાક્તિથી રહિત છે. જનસ્થિતિ જણાવતાં કવિ લેકે કેવી જાતનાં ધરેણાં (૫ટાળાં, ત્રણ આંગળ પહેાળા એવા કારા, સેનાનાં ભાળી, સેાનારૂપાની સાંકળા, હાથમાં વીંટી ને બેરખા વગેરે ) પહેરતા હતા. લૂગડાં ( ઝીણુા જંગા—જંધા, કેડે રેશમી દ્વારા-છડી, તે ઉપર પછેડી અગર કાળીયું અગર પાંભરી, એઢવાની શાલ, માથે બાંધવાની પાંત્રીશ ગજ લાંખી પાધડી વગેરે ) પહેરતા, પગે કાળા ચામડાના સુવાળા જોડા પહેતા-એ સળું યથાસ્થિત દર્શાવે છે. ધરા જાળી વાળાં હતાં. ખભાત પાસે દરિયા હતા અને મેાતી પરવાળાં ઉપરાંત અનેક જાતને માલ વહાણા મારફત આવતા અને જતા-આથી વેપારીએ પુષ્કળ હાઇ દુકાના અને વખાર ધણી રાખતા. વેપારીઓમાં ઝવેરી, પારખ દોશી વગેરે હતા. સિક્કામાં રૂપિયા અને દોકડા વપરાતા, નગરને ત્રણ પાળ-દરવાજા વાળા કાટ હતા તેમાં ચેારાશી ચાટાં હતાં અને વચમાં મેટા ચાક હતા કે જે માણેકચાક’ તરીકે ઓળખાતા. માંલનુ દાણુ લેવા માટે મેટી માંડવી હતી અને બંદર હાવાથી મજબૂત કુરો બાંધેલ હતા. જેનાન વતી ધણી હતી એ તેમાં ૮૫દેરાસરા અને ૪૨ કે ૪૫ પૌષધશાળા—ઉપાશ્રય હતાં એ વાત પરથી જ જાય તેમ છે, આ સિવાય અન્ય ધર્મનાં હરિમંદિરા ઘણાં હતાં અને હૃદાં જૂદાં દર્શનના પડિતા પણ હતા—અરસ્પરસ રાગદ્વેષ નહિ હતા - પ્રેમ હતા. જેનામાં ધનાઢયા ધણા હતા અને તેથી પ્રાયઃ ધણાં સ્વામીવાત્સલ્ય’ (જમણવાર) થતાં, તેમજ વરા—વિવાહ કારજ આદિ પ્રસગા પર અને દાન કરવામાં અતિ ધન ખતા. તે શ્રાવકા ધાર્મિક ક્રિયા ઘણી કરતા અને મુનિએના રાગી હોઇ તેમના વ્યાખ્યાન-ઉપદેશ પ્રેમથી શ્રવણ કરતા. ન્યાયી લાકપ્રિય જહાંગીર બાદશાહ (સને ૧૯૦૫ થી સને ૧૬૨૭) ને શાંત અમલ હતા તેથી રૈયત ઘણી સુખી હતી,વસ્તુની સેધારત સારી હતી અને વેપાર ધીકતા હોઇ ખંભાત ‘દિન દિન ચઢતા વાસ’—આખાદ થતું જતું હતું. ખંભાતની જે સાત ચીજ વખણાતી તે જણાવે છે કે:~ × આ ઉતારે। આનંદકાવ્યમહાદધિ મૌક્તિક ૩ જી’—એ નામથી મુદ્રિત થયેલ પુસ્તકના પૃ′ ૧૩ થી ૧૦૫ માંથી લીધેલે છે. Page #196 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ શ્રી જૈન વે. કા. હેરલ્ડ. વહેલ વરધાડા વીંજણા, મદીર જલિ ભાત, ભાજન દાલને ચૂડલા એ સાતે ખભાત× આ નગરનાં ભનગર, ત્રંબાવતી, ભાગાવતી, લીલાવતી, કર્ણાવતી.-એ જૂદાં જુદાં નામ છે તે વાત પણ ઐતિહાસિક ( નામાં વધારે કરે છે. આપણે ત્રખાવતી નગરી અને તેમાંના માણેકચાક વર્ષની લોકવાર્તા ધણા રાંભળી છે તે તે જનકથાનું વર્ણન કદાચ આ ખંભાત નગરની અપે ાએ હાય. આ સ્થિતિ સાથે વર્તમાન સ્થિતિ સરાવીએ તે મહદતર દેખાય છે. એક વખતનું આખાદ ખંભાત બંદર પતન પામી હાલ કગાલ શહેર જણાય છે. × આ વર્ણનના સ થતાં અજ તાસમાંથી ભાતની આ સમયની સ્થિતિ પરત્વે જે જણાવેલ છે તે અત્ર હતું સ્થાને નહિ થાય. હક સુકર ખાન નામ્નો ૨ દાદની દવા કરતા હતા તેને જહાંગીરે અમીર બનાવ્યા હતા. આ દસ્મ દાસ. ૬૦૮ (સ. ૧૬૬૪)થી સુરત અથવા ખ’ભાતની હાકેમી કરતા હતા. ઇ.સ. ૬ (સરમાં બાદશાહે તેને જરતના સુબેદાર નીમ્યા અને મહમ્મદ સીને તેને દિવાન નિમ્યા. બ વર્ષ (૧૬૧૭) જહાગીર બાદશાહ દાહદના જંગલમાં હાથીના શિકાર કરવા ગુજરાત આધ્યેા. ઝાડી ધીચ હોવાથી માત્ર ખાર હાથી પકડાયા; પછી ત્યાંથી બાદશાહ ખંભાત આવ્યેા. બાદશાહ પોતાની નોંધમાં લખે છે કે ખંભાતના રમા માત્ર નાના સેાનાની મહેર કરતાં વીસ ગણા વહાણ આવી શ છે. ખભાત મુકામે. બાદશાહે વજનના સેાના અને રૂપાના ટાંક પડવાનો હુકમ કર્યો. —ગુજરાતનેા અર્વાચીન ઇતિહાસ. પૃ. ૯૫ ખંભાત વિષે સત્તરમા સફાના યુરેપિયન મુસાફા નીચે પ્રમાણે લખી ગયા છે. ખંભાત (સને ૧૫૯૮)માં વેખર એટલા બધા છે કે જો મે' તે જાતે જોયા ન હોત તો એટલા વેપાર ત્યાં હાય એમ હું માનત નહિ (સીઝરફે ટ્રક);(સને ૧૬૨૩ માં) એ શહેર ઘણીજ ॰સ્તીવાળું અને ઘણાં મેટાં પરાંવાળુ છે અને ત્યાં વહાણ ઘણાં એકઠાં થાય છે —[ડીલાવેલી]; સને ૧૬૭૮ માં સુરત સાથે સરખામણી થાય નહિ એટલું બધું સુરતથી માઢું ભાત છે —મેન્ડે લલ્લેો];(સને ૧૬૬૭–૧૯૭૧ માં] સુરતથી બમણુ મેાટુ' ખંભાત હતું (એલ્ડીયસ] —ગુજરાતના અર્વાચીન ઇતિહાસ પૃ ૨૫૩— *આનું કારણ એક જર્મન પ્રવાસી ડિફેટે ૨ સને ૧૯૫૧ માં તેની સ્થિતિ જોઇ નીચે પ્રમાણે આપે છેઃ—— f Tieffentaller reached Kambay 20° 7' on 14th Jrnuary 1751 and found the onee flourishing city much decay d; and he gives the reason for it. “ Everyone knows '—so he tells us that seven years ago the highwater used to rush a rider fleeing away at full speed. But now it advances quite smoothly and beats very gently against the ships except at spring tide or in the monsoon. This wonderful cha Page #197 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક-કવિ ઋષભદાસ ૩૭૯ વિશપરંપરા કવિ ઋષભદાસ પતે પ્રાવંશીય (પરવાડ) વણિક હતા. તેમને જન્મ ખંભાતમાં માતા સરૂપાદે અને પિતા સાંગણથી થયો હતો. તેના પિતામહનું નામ મહિરાજ હતું. મહિરાજ વિસનગર કે જે રાજા વિસલદેવે ( સં. ૧૩૦૦ થી સંવત્ ૧૨૬૧ સુધી ગુજરાત પર રાજ્ય કરનાર) વસાવ્યું હતું ત્યાંના મૂળ વતની હતા, અને પછી તેના પુત્ર સાંગણ ચંબાવતી (ખંભાત) માં આવી વસ્યા અને સમૃદ્ધિ પામ્યા. દીપ જંબુઆ માંહિં ક્ષેત્ર ભરથિ ભલું, દેશ ગુજરાતિહાં સેય ગાયસ્યું, રાય વિસલ વડે ચતુર જે વાવડે, નગર વિલ તેણઈ વેગે વાટ્યૂ. ૨૩ સોય નયરિ વસિં, પ્રાગવંસિ વડે, મહિરાજને સુત તે સીહ સરિ, તે બંબાવતી નગરવાસં રહ્યા, નામ તસ સંઘવી સાંગણ પે. ૨૪ તેહનિ નંદનિ ઋષભદાસિં કવ્યો, નગર ત્રાંબાવતી માંહિં ગાય, કિંમર નરેસર “રાજઋષિ બિરુદધર, નામથી નવનિધિ પાયો. ૨૫ -કુમારપાલને મોટે રાસ. રમ્ય સં. ૧૬૭૦ ૪ પિતામહ મહિરાજ સંબંધી કવિ જણાવે છે કે – પ્રાગવંશ સંઘવી મહિરાજે, તેહ કરતે જિન શાસન કાજે– સંધપતિ' તિલક ધરાવતો સારો, શેત્રુંજય પૂછ કરે સફલ અવતાર. સમકિત શુદ્ધ વ્રત બારને ધારી, જિનવર પૂજા કરે નિત્ય સારી, દાન દયા ધર્મ ઉપર રાગ, તેહ સાથે નર મુક્તિનો માર્ગ – હિત શિક્ષા રાસ | –હીરા વિજયસૂરિ રાસ ! એટલે મહિરાજે પિતે સંધ કાઢી શત્રુંજય (પાલીતાણું) ની જાત્રા કરી હતી અને હમેશાં પૂજા કરનાર પિતે ચુસ્ત શ્રાવક હતા. પિતાના પિતાશ્રી સાંગણે પણ “સંધવી” તરીકે ખ્યાતિ મેળવી હતી એટલે તેણે પણ સંધ કાઢયો હતો અને તે પણ શ્રાવક તરીકેની ધાર્મિક ક્રિયા કરનાર અહંભક્ત હતા. nge is due to the disappearance of a sandbank at the eatrance, which used to pile up, for a time, the flood coming from the south, until the waves, thus increased in force and volume, wheeled round the bank into the harbour. Since then the harbour has become sandlocked and the ships which formerly came right upto the city walls, must now moor half a coss outside the town. Kambay was shus doomed as a seeport and its p pulation was dwindling and West Vol. V No 58 p. 270. * આ સંવત ૧૮૧૫ના વર્ષે ભાદવા વદિ ૨ ભેમે શ્રી પાટણનગરે લખેલી હસ્ત પ્રત પરથી ઉતારેલું છે. nd its p pulation was dwindling away. East Page #198 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ શ્રી જૈન વે. કા. હેરલ્ડ. પિતામહ અને પિતા સંધવી થયા છે તે પરથી જણાય છે કે તેમની આથિક સ ́પત્તિ ઘણી સારી હાવી જોઇએ. (૧) હિરાજતે સુત સંધવી સાંગણ, પ્રાગ્યશીય પ્રસિધ્ધારે દાન શીળ તપ ભાવના ભાવે, શ્રી જિનના ગુણ ગાવે; સાધુ પુરૂષને શીષ નમાવે, જિન વચને ચિત્ત લાવેરે— દ્વાદશ વ્રત તણા તે ધારી, જિન પૂજે ત્રણ કાળ, પોષધ પડિકમાં પુન્ય કરતા, જીવદયાપ્રતિપાળરે—— સંધવી સાંગણને સુત કવિ છે, નામ તસ ઋષભજદાસ, જનની સરૂપાદેને શિર નામી, જોડયા ભરતના રાસર -ભરત બાહુબલિ રાસ. સ. ૧૬૭૮ (૨) મહિરાજ તણા સુત અભિરામ, સંધવી સાંગણુ તેનું નામ, સમક્તિ સાર વ્રત જસબાર, પાસ પૂછ કરે સકલ અવતાર. —હિત શિક્ષા રાસ. આમાંથી જનની—માતુશ્રીનું નામ સરૂપાદે હતું એ નિશ્ચિત થાય છે. કવિ યાતે. કવિ પોતે જે જણાવે છે તે પરથી તે પરમ ાવક હતા એ સ્પષ્ટ થાય છે. શ્રાવકના જે આચાર જૈન શાસ્ત્રમાં જણાવેલા છે તે ધણી દૃઢતાથી પાળતા, મુનિની શુશ્રુષા કરી તેમની પાસથી એધ લેતા, અને જિનની પૂજા મંદિરમાં જઇ હમેશ કરતા. આ સર્વ જણાવવામાં આત્મસ્તુતિને દોષ ન વહેારતાં લશ્રુતા દર્શાવે છે અને તેમાં એ હેતુ જણાવે છે કે ‘આવા મારા આચાર અને મનના પરિણામ જાણી કાઇ આચરશે- આત્મકા સારશે ! મને પુણ્ય થશે પરાપકારને હું ભાગી થઈશ અને તે પરાપકારાર્થે આ સ્વવૃત્તાંત (આત્મ પ્રશ ંસાના દોષ હોયતેા તે વહેારી લઈને) જણાવું છું,' સંધવી સાંગણુના સુત વારૂ, ધર્મ આરાધતા શક્તિજ સારૂ, ઋષભ ‘કવિ' તસ નામ કહાવે, પ્રહ ઉઠી ગુણ વીરના ગાવે. સમજ્યા શાસ્ત્ર તણાજ વિચારા, સમતિ શું વ્રત પાલતા ખારા, પ્રહ ઉડ્ડી પડી±મણું કરતે, એઆસણું વ્રત તે અંગે ધરતા. ચદે નિયમ સ ંભારી સંક્ષેપું, વીરવચન રસે અંગ મુઝ લેપુ, નિત્ય દશ દેરાં જિન તણાં જુહારૂં, અક્ષત મૂકી નિજ આતમ તારૂં. આઠમ પાખી પોષધમાંતિ, દિવસ રાતિ સય કરૂં ત્યાંહિ વીર વચન સુણી મનમાં ભેટું, પ્રાયે વનસ્પતિ નવ રચ્યું. · મૃષા અદત્ત પ્રાય નહિ પાપ, શીલ પાલું મનવચ કાય આપ, પાપ પરિગ્રહે ન મલું માંહિ, દિશિતણું માન ધરૂં મનમાંહિ અભક્ષ્ય બાવીસ ને કર્માદાન, પ્રાયે ન જાયે ત્યાં મુજ ધ્યાન. ૧ પાઠાંતર–ભેદ, ર્ છેદું ( હીર. રાસ. ) ૧૨ ૧૯ २० ૨૧ ૨૨ Page #199 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક-કવિ ઋષભદાસ. ૨૩ ૨૫ અનરથઈડ ટાલું હું આપ, શસ્ત્રાદિકનાં નહિ મુજ પાપ. સામાયિક દિશિમાન પણ કરિયે, ઔષધ અતિથિ સંવિભાગ વ્રત ધરિયે ૨૪ સાત ક્ષેત્ર પોષી પુણ્ય લેઉં, જીવકાજે ધન થાડુંક દેઉં. ક્રમ પાલું શ્રાવક આચારા, કહેતાં લઘુતા હાયે અપાર ૨૬ પણ મુજ મન તણા એહ પરિણામ, કાઇક સુણિ કરે આતમકામ ૨૭ પુણ્યવિભાગ દાયે તિહાં મહારે, સ્યુઅ ઋષભ કવિ આપ વિચારે ૨૮ પર ઉપકાર કાજ કહિ વાત, ધર્મ કરે તે હાયે સનાય. ૨૯ ઋષભદાસે એ જોડિયા રાસા, સધ સકલ તણી પહેાતી આશા. ૩૦ —હિતશિક્ષાના રાસ. ઉપરની ૨૧ થી તે ૨૯ કડીને બદલે હીરવિજયસૂરિના રાસમાં નીચેની કડીઓ આપેલી છેઃ— ૩૮૧ નિત્ય નામું તું સાનિ સાસે, થાંનિક આરાધ્યાં જે વલી વાસા ૮૮ દાયઆલાયણુ ગુરૂ કન્હઈ લીધી, આમિ ßિ સુધિ આમિ કીધી ૮૯ શેત્રુજ ગિરિનાર સપ્રેસર યાત્રા, સુલશાષા ભણાવ્યાં બહુ છાત્રા ૯૦ સુખ શાતા મનીલ ગણું દેય, એક પગિ` જિન આગલિ સેાય. નીત્યિં ગણુ વીસ નાકરવાલી, ઉભા રમી અરિહંત નિહાલી. ૧ ૯૨ --હીરવિજયસૂરિરાસ. આ ઉપરાંત પેાતાના મનેારથ જણાવે છે; ૯૬ ૯૬ કેટલાએક એલની ઇચ્છા કીજઇ, દ્રવ્ય હુઇ તે દાંત બહુ દીજ. પ શ્રી જિન મંદિર બિંબ ભરાવું, બિબ પ્રતિષ્ઠા પોઢી કરાવું. સધપતિ તિલક ભલુજ ધરાવું, દેસ પરદેસ અમારિ કરાવું. પ્રથમ ગુણ ઠાણા નિકરૂં જતા, કરૂં પુણ્ય સહિત નર જેહ છિ હીના ૯૮ એમ પાલેા હાઈ જૈન આચાર, કહિતાં સુષ તે। હાઇ અપારા. ૯૯ પણિ મુઝ મનતણા એહ પ્રણામા, કાષ્ટક સુણિ કરિ આતમકામા ૧૦૦ પુણ્ય વિભાગ હુઈ તવ મ્હાર, અસ્યા ઋષભ કવિ આપ વિચારઇ ૧૦૧ પર ઉપગાર કાર્જિ કહી વાત, મન તણા સંદેહ પણિ જાત. —હીરવિજય સૂરિરાસ. ૧૦૨ આ પરથી જણાશે કે તે પરમ અદ્ભૂત ક્રિયાશીલ શ્રાવક હતા. તેણે શેત્રુજય, ગિરિનાર અને શંખેશ્વર પાર્શ્વનાથની યાત્રા કીધી હતી, અને ઘણા વિદ્યાર્થિઓને તેણે ભણાવ્યા હતા. તે કહિ આપે છે કે બહુ શ્રુત, શાસ્ત્રાભ્યાસી અને સંસ્કારી હતા. Page #200 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ શ્રી જૈન . કે. હેર૯૭. કવિ સંબંધે કેટલીક સાંસારિક વિગત ઋષભદાસનાં ગૃહ સુખ કેવાં હતાં તે તેમના નીચેના કથન પરથી જણાય છે. ઢાલ મનમોહનાં રાગ ગેડી. કુમારપાલના નામથી. મનમોહનાં મુજ ઘરિ મંગલ યાર” લાલ, મનમેહના મનહ મરથ મુઝ ફલ્ય, મ, નામિ જય જયકાર લા. મ. ૧૮ સુંદર ધરણી શોભતી, મ૦, બહિન બાંધવ જોડિ લા. મ. બાલ રમિં બહુ બારણિ મ, કુટુંબ તણું કઈ કેડિ, લા. મ. ૭૦ ગાય મહિલી દુઝતાં ભ૦ સુરતરૂ ફલીઓ બારિ, લા. મ. સલ પદારથ નામથી ભ૦ થિર થઈ લખી નારિ લા. મ. ૭૧ તેમને સુલક્ષણી પત્ની, બેન બંધવ અને એકથી વધારે બાળકો હતાં; ઘેર ગાય ભેંસ દૂઝતી હતી અને લક્ષ્મી પણ પ્રસન્ન હતા, બાલકમાં પુત્ર વિનીત હતા, અને કુટુંબમાં સંપ સાર હતા. લોકોમાં અને રાજ્યમાં કવિની સારી પ્રતિષ્ઠા હતી. તે ઘેર ગાડાં રાખતા નહિ–આ વાત નીચેના કથન પરથી જણાય છે કહ્યા હિત શિક્ષાને રાસ, પહેતી મનડા તણી આશ, મંદિર કમલાને વાસ, ઉત્સવ હેયે બારે માસ. સુણતાં સુખ બહુ થાય, માને મોટાએ રાય, સંપ બહુ મંદિરમાંય, લહે હયગય વૃષભ ને ગાય પુત્ર વિનીત ઘરે બહુઅ, શીલવતી ભલી વહુએ, શકટ ઘણાં ધરે ન હુઅ, કીરતિ કરે જગે સહુએ. એ હિત શિક્ષાને રાસ, સુણતાં સબલ ઉલ્લાસ કર્યો ખંભાયતમાં રાસ, જિહાં બહુ માનવ વાસ, -હિત શિક્ષા રાસ. સં ૧૬૮૨ પૃ૨૧૫ આમાં સ્પષ્ટ જણાવે છે, કે બેહિન બંધવ જોડિ, તેને હતી, આને અર્થ બે બહિન અને બે બંધવ અને બંનેની જોડી, અગર એક બહેન અને એક બંધવ મળીને એક જોડી-એમ બે પ્રકારે થઇ શકે, છતાં તેમને ઓછામાં ઓછું એક બહેન અને એક બંધ હતા એટલું તે નિશ્ચિતપણે લઈ શકાય. ભાઈ બહેનનાં નામ આપ્યાં નથી; તે પણ અનુમાનને આધારે ભાઈનું નામ નીચેના વક્તવ્ય પરથી “વિક્રમ” હતું એમ કહી શકાય. સંસ્કૃતમાં મિદૂત અથવા નેમિચરિત્ર એ નામનું ૧૨૫ શ્લોક વાળું કાવ્ય છે કે જેમાં કવિકુલભૂષણ શ્રી કાલિદાસના “મેઘદૂત' નામના પ્રતિભાશાળી કાવ્યના દરેક ક્ષેકનું ચોથું ચરણ લઈ ઘટાવ્યું છે. આ વાત આ કાવ્યના ૧૨૬ શ્લોકમાં કહી પિતાની ઓળખાણ ટુંકમાં એજ આપે છે કે સાંગણ સુત વિક્રમ. તે ક આ પ્રમાણે છે. Page #201 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક-કવિ કષભદાસ. ૩૮૩ तद्दुःखाई प्रवरकवितुः कालिदासस्य काव्यादन्त्यं पादं सुपदरचितान्मेघदुताद् गृहीत्वा। श्रीमन्नेमेश्वरितविशदं सांगणस्यांगजन्मा चक्रे काव्यं बुधजनमनःप्रीतयेविक्रमाख्यः ॥ –કવિવર કાલિદાસના નિર્માણ કરેલા અને સુંદર પદેથી રચેલા મેઘદૂત કાવ્યના ચોથા ચોથા ચરણોને લઈને સાંગણના પુત્ર વિક્રમ કવિએ બુદ્ધિમાનના ચિત્ત પ્રસન્ન કરવા અર્થે આ શ્રી નેમિનાથનું નિર્મલ ચરિત્ર રચ્યું કે જે રાજીમતિના દુખથી આર્દ છે. + –નેમિચરિત પૃ. ૫૮-૫૮ [ આમાં સંવત વર્ષ નથી આપેલ તેથી કહી શકાતું નથી, છતાં સાંગણું સુત વિક્રમ એવી ઓળખાણુપરથી તે બાવક હોવાનું માલૂમ પડે છે તદુપરાંત ઋષભદાસ કવિ પોતે સંસ્કૃત ભાષાના નિપુણ જાણકાર હતા એ તેમણે પિતાની ગુજરાતી કૃતિઓ માટે વસ્તુઓ સંસ્કૃત કાવ્યો પરથી તેમજ સંસ્કૃત ગધપરથી લીધેલ છે. તેથી પ્રતિત થાય છે, તેમજ તેને બંધવ હતો એ પણ ઉપર કહેવાઈ ગયું તેમજ બંને પિતાનું નામ સાંગણ છે તેથી તેમજ ઋષભદાસે પણ નેમિનાથ સંબંધે ગુજરાતીમાં “નવર” બનાવેલ છે તે પરથી સબલ અનુમાન થઈ શકે કે ઋષભદાસ અને વિક્રમ બંને સગાભાઈઓ હતા. વિક્રમ એ નામપર બે કૃતિઓ નામે નેમિનાથ ચરિત્ર તથા નેમિદૂત જૈન ગ્રંથાવલિના પુ. ૨૪૩ અને ૩૩૧ પૃષ્ઠપર માલુમ પડે છે તો તે બંને કૃતિઓ કદાચ એક હોઈ શકે, કારણકે ઉપરોક્ત પુસ્તક મિદૂતને બદલે નેમિચરિત્ર એ નામથી પ્રગટ થયું છે, વળી (મંત્રી) વિક્રમકૃત મેઘદૂત નામની કૃતિ પણ તેજ પુસ્તકના પૃ. ૩૩૨ પર માલુમ પડે છે તે તે (મંત્રી) વિક્રમ જૂદા હોવાનો સંભવ છે. ] વળી ઋષભદાસ પિતાને “સંધવી” એ તરીકે કવચિત કવચિત ઓળખાવે છે—ઉદા હરણ તરીકે. સંધવી ઋષભદાસ એમ ભાખે, ભારતનું નામ પવિત્ર રે. ' –ભરતબાહુબલિરાસ પૃ. ૧૦૫. તે પિતાના પિતામહ અને પિતા સંઘ કાઢવાથી સંધવી કહેવાયા તેથી તેના પુત્ર તરીકે પિતે સંધવી એ આડનામ રાખ્યું હોય અગર તે પોતે પણ સંધ કાઢયો હોય તે કારણે પિતાના નામની આગળ “સંઘવી મૂક્યું હોય એમ બે પ્રકારે અનુમાન થાય છે, છતાં પહેલું અનુમાન વિશેષ સંભવિત છે. કારણકે પિતાના મનમાં એક મનોરથ જણાવ્યો છે કે “મારી પાસે દ્રવ્ય હોય તો “સંઘપતિ તિલક ભલુ જ કરાવું–તેથી પોતે સંધ કાઢયે નહિ હોય. “કવિનું ઉપનામ પિતાના નામ આગળ ઋષભદાસ કોઈ વખતજ આપે છે (‘પુણ્યવિભાગ હુઈ તવ હાર, અસ્ય ઋષભ કવિ આપ વિચારઈ –હીરવિજ્યસૂરિ રાસ), + પ્રકાશક–શ્રી જૈન ગ્રંથ રત્નાકર કાર્યાલય-હીરાબાગ મુંબઈ મૂલ્ય જો આન Page #202 -------------------------------------------------------------------------- ________________ 3८४ શ્રી જૈન . કે. હેરલ્ડ. પરંતુ સ્પષ્ટ રીતે જણાવે છે કે ખરો કવિ અને કહેવાતા કવિમાં આસમાન જમીનને ફેર છે. જુઓ - આનંદ ભયો કવી નામથીએ, તુમ કહી મેટા હોય; કવિપદ પૂજિયે એ. હું મૂરખ તુમ આગળ એ, તમ બુદ્ધિસાગર જોય– કવિપદ, ૧ ક્યાં હસ્તિ ક્યાં વાંછેડો એ, ક્યાં ખાસર ને ચીર કયાં બંટીની રાબડી, કયાં ધૃત સાકર ખીર– કવિપદ. ૨ ન મળે સીપ ને ચંદ્રમા એ, ન મળે ખજુઓ સુર. . ક્યાં કલ્પદ્રુમ ખીજડો એ, વાહું ગંગા પૂર, કવિપદ. ૩ નામે સરીખા બેહ જણાએ. બેહનાં વયે નામ, નામે અર્થ ન નીપજે એ, જગમાં ઝઝા રામ. કવિપદ. ૪ ગજકંઠે ઘેટા ભલીએ, વૃષભ ગળે ઘંટાય, તિણ કારણે વૃષભો વળી એ, ગજની તોલે ન થાય- કવિપદ ૫ ચંદન ભાજી વૃક્ષ સહીએ, અંતર બહુ તે માંહિ, ગરૂડ ચીડી બેઉ પંખીઆ એ, પ્રાક્રમ સરખું ક્યાંહિ ?– કવિપદ. ૬ મહાનગર ને ગામડું એ, બેહને કહિયે ગામ, હેમ પીતળ પીળાં સહીએ, જુજુઆ છે ગુણગ્રામ- કવિપદ ૭ તાર્યકર નર અવરને એ, માનવ સહી કહેવાય, તત્વજ્ઞાન વિચારીએ એ, તવ બહુ અંતર થાય કવિપદ ૮ લંકાગઢ અન્ય નગરના એ, બેહને કહિયે કેટ, એહમાં અંતર અતિ ઘણોએ, જિમ ઘઉં બાજર લેટ- કવિપદ. ૯ હેમાચાર્ય પ્રમુખ કવીએ, મહકિવી તસનામ, સિદ્ધસેન દિવાકરૂ એ, જિણે કીધાં બહુ કામ કવિપદ ૧૦ વિક્રમરાય પ્રતિધિય એ, બહુ વરતે દાન, ઇસા કવિપદરેણુકા એ, હું નહીં તેહ સમાન કવિપદ. ૧૧ ઇસા કવિના વચનથી એ, સુણત હુએ કાંઈ જાણું, બોલ વિચાર હરખે કહ્યું , કરી કવિજન પ્રણામ કવિપદ. ૧૨ ' –ભરતેશ્વર બાહુબળી રાસ પૃ. ૯૭-૯૮ આ ઉપરથી જણાય છે કે કવિને ઉચ્ચ ખ્યાલ ઋષભદાસને પળ પળે હતો “વિબુધ કરીના નામથી, હુઓ મુજ અતિ આનંદ” એમ જણાવી કવિના નામથી પિતે “ કવિ ” તરીકે ઓળખાઈ આનંદ લેવામાં આવતો. આમાં કુમારપાળ રાજાના પ્રતિબોધક હેમચં. * હેમચંદ્રાચાર્ય_“અપભ્રંશ કિંવા પ્રાચીન ગૂજરાતીનાં વ્યાકરણ આદિ પ્રવર્તક અને પ્રાકૃત બોલીઓના પાણિનિ. એ સમર્થ ગુર્જર ગ્રંથકારને સમય ઈ.સ. ૧૦૮૮-૧૧૭ર છે.” તેઓ ગુજરાતના રાજન બિદ્ધરાજના સમયમાં હતા, પછીના કુમારપાળ રાજનના ગુરૂ હતા (સંક્ષિપ્ત ચરિત્ર માટે જુઓ યોગશાસ્ત્ર-મુંબઈ માંગરોળ જૈન સભા તરફથી પ્રકાશિત થયેલ ગ્રંથ.). Page #203 -------------------------------------------------------------------------- ________________ ૩૮૫ શ્રાવક-કવિ રાષભદાસ. દ્રાચાર્ય અને વિક્રમ રાજાના પ્રતિબંધક સિદ્ધસેન દિવાકર નામના સંસ્કૃતમાં જૈન મહા કવિઓ તરીકે પ્રસિદ્ધ થયેલાને વખાણ્યા છે, એટલું જ નહિ પરંતુ પિતાના પૂર્વકાલીન જૈન ગુજરાતી કવિઓ પૈકી કેટલાકનાં નામ આપી તેની પાસે પિતાની લઘુતા દર્શાવી છે. આગિં જે મોટા કવિરાય, તાસ ચરણરજ ઋષભાય, લાવણ્ય લીબો ખીમો ખરે, સકલ કવિની કરતિ કરે. ૫૩ હંસરાજ વાળો દેપાલ, માલ હેમની બુદ્ધિ વિશાલ, સુસાધુ હંસ સમર(?) સુરચંદ શીતલ વચન જિમ શારદચંદ. એ કવિ મોટા બુદ્ધિ વિશાલ, તે આગલિં હું મુરખ બાલ, સાયર આગલિ સરેવર નીર, કસી તેડિ આવણુ મિ ખીર. પીર પાંડ વૃત સરિષા તેહ, હું સેવક મુઝ ઠાકુર તેહ, તેહનાં નામ તણુઈ જ પસાય, સ્તવીઓ કુમારપાલ નરરાય –કુમારપાલ રાસ. આમાં પૂર્વ સમયનાં જૈન ગુજરાતી કવિઓનાં નામ મળી આવે છે –'લાવણ્યસમય, લીબે, અ. ખીમે, સકલચંદ, હંસરાજ, વાછો (વચ્છ), અદેપાલ, માલ - ૧ સિદ્ધસેન દિવાકર, ઉજ્જયિનીના રાજા વિક્રમદિત્યના પ્રતિબંધક આચાર્ય. તેમણે જૈન ન્યાયને પ્રથમ પદ્ધતિપુરાસર મૂક્યું; કેઇના માનવા પ્રમાણે નવરત્નમાંના ક્ષપણક તે એ હતા. તેમણે ન્યાયાવતાર, સંમતિ તર્ક આદિ ન્યાયના ગ્રંથો અને કલ્યાણમંદિર સ્તોત્ર રમ્યા છે.. ૨ લાવણ્યસમય–તેને વિમલપ્રબંધ રા. શ્રી મણિલાલ બકોરભાઈ વ્યાસે હમણાં મુદ્રિત કરાવી પ્રસિદ્ધ કર્યો છે. જન્મ સં. ૧૫૨૧, દીક્ષા ૧૫૨૯, પંડિતપદ સં. ૧૫૫૫; તેમણે સં. ૧૫૮૭ માં શત્રુંજ્યના સપ્રમોદ્ધારની પ્રશસ્તિ લખી છે તેની કૃતિઓ વચ્છરાજદેવરાજ રાસ (આનંદ કાવ્ય મહોદધિ મૈતિક ૩ામાં મુદ્રિત)વગેરે અનેક છે. વિસ્તાર માટે જુઓ વિમલપ્રબંધ, તથા આનંદ મ. ૩જાની પ્રસ્તાવના. ૩ અ. ખી–એ શ્રાવક કવિ લાગે છે. તેનું બનાવેલ એક ચૅયવંદન હસ્ત લેખમાં હાથ લાગ્યું છે. સકલચંદ-(વિજયસિંહ સરિના શિષ્ય મુનિ કે જેમણે ઘણી સઝા, સ્તવનાદિ, દાનાદિ રાસ રચ્યા છે. ૪ વાછ–આ વચ૭ ભંડારી હોય તે ના નહિ તેણે નવપલ્લવ પાર્શ્વનાથ કલશ સત્તરભેદી પૂજામાં રચ્યો છે તેની પ્રશસ્તિમાં એવું છે કે ઈએ ભણે વચ્છ ભંડારી નિશદિન, અમ મન એ અરિહંત. . એહવા નીલવરણ નવરંગ જિનેસર જયો જયો જયવંત. ૮ ૫ પાલ–'આદ્રકુમારનું સૂડી આ કવિએ રચ્યું છે તે જોતાં તેની ભાષા ઘણી પ્રાચીન લાગે છે. છેવટે જણાવે છે કે દેપાલ ભણું સૌઝ ગઈલ મુગતિ આપુલી ધાનથી, સકતિ સયલ સંધ પ્રસન. ૬ માલ-માલમુનિ કદાચ હોય. તેની કેટલીક સઝાયો માલુમ પડી છે. Page #204 -------------------------------------------------------------------------- ________________ wwww ૩૮૬ શ્રી જૈન શ્વે. કે. હેડ. (મુનિ ?), હેમ, સુસાધુ, હંસ, સમયસુંદર (0) સુરચંદ વગેરે. આ સર્વને બુદ્ધિ વિશાલ જણાવી તેમની પાસે પિતે મૂર્ખ બાલક છે એવું કહી વિનય સાચવે છે એટલું જ નહિ, પરંતુ સરસ્વતી દેવીને સ્તુતિ કે જે પિતાના દરેક ગ્રંથમાં કરે છે તે કરતાં તેમની સહાયતા માંગવા પિતાની અતિશય દીનતા, લઘુતા, અને અજ્ઞાનતા દર્શાવે છે – સમરૂં સરસતિ ભગવતી, સમર્યા કરજે સાર, હું મૂરિખ મતિ કેલવું, તે તારો આધાર પિંગલ ભેદ ન ઓળખું વ્યક્તિ નહી વ્યાકર્ણ, મરીખમંડણ માનવી, હું એવું તુજ ચર્ણ. –કુમારપાલ રાસ. કવિની કૃતિઓ કવિઓની કૃતિઓ ઘણી હોવી જોઈએ એવું તેની ઉપલબ્ધ કૃતિઓ તથા જૂદા જૂદા ભંડારીની ટીપે પરથી માલૂમ પડતું હતું, પરંતુ તેનું સંપૂર્ણ લિસ્ટ નહિ મળતું હતુ. તેની સંખ્યા કેટલી છે તે હીરવિજ્યસૂરિ રાપરથી સુભાગે મળી આવે છે તવન અદાવન ચોત્રીસ રાસો, પુણ્ય પર્યો દીઈ બહુ સુખવાસો, ગીત થઈ નમસ્કાર બહુ કીધાં, પુણ્ય માટિ લખી સાધુનિ દીધા. આ પરથી જણાય છે કે તેણે ૫૮ સ્તવન, ૩૪ રાસાઓ રચ્યાં હતાં અને તે ઉપરાંત ગીત, સ્તુતિ, નમસ્કાર વગેરે અનેક બનાવ્યાં હતાં. આ સર્વ પુણ્યાથે લખી સાધુએને આપી દીધાં હતાં. આ પર વિશેષ શેધ કરત રા. મણિલાલ બોરભાઈ વ્યાસ પાસેથી હીરવિજય સૂરિના બારબેલના રાસની તેમણે ઉતારેલી પ્રત મળી કે જેની અંતે તેની કૃતિની ગાથાવાર ટીપ નીચે પ્રમાણે આપેલ છે -(આમાં સાલસંવત મૂલ જોઈને તથા બીજા આધારથી મેં પૂર્યા છે.) ૨ “સંઘવી રીષભત રાસની ટીપ લખી છ– ૧ સમયસુંદર–ખરતર જિનચંદ્ર સૂરિના શિયશ્રી સકલચંદ મુનિના શિષ્ય. તેઓ ઋષભદાસના સમકાલીન હતા. તે જૂનામાં જૂની કૃતિ સં. ૧૬૫૦ની નામે શાંબ પ્રદ્યુમ્નરાસ મળી આવે છે, બીજી કૃતિઓ નામે પ્રિયમેલકરાસ સં. ૧૬૭૨, નલદમયંતી રાસ સં. ૧૬૭૩, વલ્કલચીરી ચોપઇ (રાસ) સ. ૧૬૮૧, દાનશીલ તપભાવના રાસ સં, ૧૬૮૨, શેત્રુંજય રાસ સં. ૧૬૮૨, વગેરે માલૂમ પડે છે. તેમને મુખ્યત્વે વિહાર મરૂદેશમાં થયે છે. ૨ શ્રેણિક રાસની એક પ્રતમાંપણ ટીપ આપી છે તેમાં જે રાસનાં નામનો ઉલ્લેખ નથી અને આ ટીપમાં છે તેનાં નામ: મલ્લિનાથ રાસ, હીરવિજયસૂરિને રાસ, પુણ્યપ્રશંસા રાસ ગીત, હરિયાલી. અને શ્રેણિકરાસની ટીપમાં છે અને આ ટીપમાં નથી તે રહિણીઓને રાસ ગાથા ૨૫૦૦, તીર્થંકર ૨૪ના કવિત છે. Page #205 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક-કવિ રાષભદાસ. ૩૮૭ ૧૨ રચા સંવત૧ શ્રી રીષભદેવને રાસ ગાથા ૧૨૭૧ ૨ શ્રી ભરતેશ્વરને રાસ ગાથા ૧૧૧૬ ૧૬૭૮પેશ શુદ ૧૦ (મુ. દ્રિ. આનંદ ૩ , જીવવિચારનો રાસ ,, ૫૦૨ ૧૬૭૬ [ કાવ્ય મહોદધિ મૌ. ૩) ૪ , ક્ષેત્રપ્રકાશ , ૫૮૪ ૫ અજપુત્રરાસ ગાથા ૫૫૯] સં. ૧૬૭૭ શેત્રુજયરાસ ગાથા ૩૦૧ *૭ સમીકીતરાસ , ૮૭૯ સં. ૧૬૭૮ જેઠ માસ શુદિ ૨ ગુરૂવાર સમઈસરૂપ (સમયસ્વરૂ૫) રાસ ગાથા ૭૯૧ દેવસરૂપરાસ ગાથા ૭૮૫ નવતરાસ ગાથા ૮૧૧ | સં. ૧૬૭૬ કાર્તિક વદ )) રવિવાર યૂલીભદ્રરાસ ગાથા ૭ર૮ | સં. ૧૬૬૮ કાર્તિક વદ )) દીવાળી વ્રતવિચારરાસ ગાથા ૮૬૨ ૧૩ સુમિત્રરાજારાસ ગાથા ૪ર૬ | સં. ૧૬૬૮ પિસ શુદ ૨ ગુરૂવાર ૧૪ કુમારપાલરાસ ગાથા ૪૫૦૬ ! સં. ૧૬૭૦ ભાદ્રપદ સુદ ૨ ૧૫ કુમારપાલને ના રાસ ગાથા ૨૧૪૨ જીવંત સ્વામીને રાસ ગાથા ૨૨૩ ઉપદેશમાલા ગાથા ૭૧૨ શ્રાદ્ધવિધિરાસ ગાથા ૧૬૧૬ ૧૮ હિતશિક્ષારાસ ગાથા ૧૮૪૫ | સં. ૧૬૮૨ (મુદ્રિત શા. ભીમશી માણેક પૂજાવિધિરાસ ગાથા ૫૭૧ ખડક મુંબઈ) આદ્રકુમાર રાસ ગાથા ૨૭ શ્રેણિક રાસ ગાથા ૧૮૩૯ સ્તવન ૩૩, નમસ્કાર ૨૨, ઓ (સ્તુતિઓ) ૨૭, સુભાષિત ૫૪૦૦, ગીત ૪૧, હરિયાલી ૫. હીરવિજયસૂરિરાસ ગાથા સં ૧૬૮૫ આસો સુદ ૧૦ મલ્લિનાથ રાસ ગાથા ૨૪૫ પુણ્યપ્રશંસારાસ ગાથા ૩૨૮ ૨૬ કઇવન્નાનો રાસ ' ગાથા ૨૮૪૪ ર૭ વીરસેનને રાસ ગાથા ૪૪૫ નં. ૭, ૧૩ અને ૩૦ અનુક્રમે ડેકને કૈલેજ લાયબ્રેરીમાં છે. તેના ત્યાંના નંબર ૧પત્ર ૪૪ સંગ્રહ ૧૮૮૭ થી ૯૧ સુધી by R. G. Bhandarkar, નં. ૯૦૦ પત્ર ૧ સંગ્રહ ૧૮૪૨ થી ૫ સુધી by P. Peterson, અને નં. ૧૫૭૭ ૫ત્ર ૪૮ સંગ્રહ ૯૧ થી ૯૫ સુધી by A. V. Kathavate છે. ૧-૭ શ્રેણિક રાસમાં કવિની કૃતિઓની ટીપ આપી છે તેમાં ગાથા સંબંધે જે ફેર છે તે આ પ્રમાણે છેઃ ૧, ૨૨૩; ૨, ૧૮૭; ૩, ૧૨; ૪, ૭; ૫, ૩૭૯; ૬, પર૭; ૭, ૫૨૭, રર Page #206 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ શ્રી જૈન શ્વે. કે. હેરલ્ડ, [આ ઉપરાંત બે રાસ ઉમેરી શકાય એક તો જેમાં આ ટીપ છે તે નામે– ૨૮ હીરવિજયસૂરિના બારબલરાસ. સંવત ૧૬૮૪ શ્રાવણ વદ ૨ ગુરૂવાર અને બીજા એક રાસનું નામ શ્રેણિક રાસેની એક પ્રત કે જે “સંવત’ ૧૬૮૭ માઘ વદિ ૮ રવિવારે સા. પકા વીરાનાં પાનાં આણીની ઉતારે છે, લખીત ગાધી માધવસુતા વર્ધમાન પઠનાર્થ સમજી' એ શબ્દોથી સમાપ્ત થયેલી છે તેમાં આપેલી ટીપપરથી માલૂમ પડતું નીચેનું છે૨૯ રોહિણીઓને રાસ ગાથા ૨૫૦૦ (સં. ૧૬૮૮) અને તીર્થકર ૨૪ ના કવિત છે. અને તે ઉપરાંત ભંડારોની ટીપ વગેરે પરથી. ૩૦ અભયકુમાર રાસ. સં. ૧૬૮૪ કાર્તિક સુદ ૮ ગુરૂવાર ૩૧ વીશસ્થાનક તપ રાસ સં. ૧૬૮૫ ૩ર સિદ્ધશિક્ષા (?) રાસ પાટણ ત્રીજા ભંડારમાં છે. સ્તવનમાં સં. ૧૬૬૭ પોષ સુદ ૨ ગુરૂવારે પૂર્ણ કરેલા નેમનાથ રાજીમતિ સ્તવન (નેમિનાથનવરસ), વિજ્યસેનસૂરિના વગેરે વખતમાં કરેલી “આદિનાથ વિવાહ” વિગેરે. કાવ્યની પરીક્ષા તેમાં રહેલાં વસ્તુ, પાત્ર, અને રસ એ ત્રણથી સામાન્ય અંશે થાય છે. રસ સબંધે જણાવીએ કે આ કવિના ઉપરોકત સર્વ કાવ્યો ઉપલબ્ધ થયાં નથી તેથી સર્વ સબંધે કંઇપણ કહી ન શકાય, છતાં મને જે ઉપલબ્ધ થયાં છે તે પરથી જણાય છે કે કવિએ રસની જમાવટ કરવામાં જે ચાતુર્ય, માધુર્ય, કલ્પના, શબ્દ પ્રયોગ, અને વર્ણન શૈલી વાપરેલ છે તે જોતાં તેમણે સફલતા મેળવી છે, અને સત્તરમા સૈકામાંના એક પ્રતિ. છિત અને સમર્થ કવિ તરીકે ગણનામાં મૂકવા લાયકનું સામર્થ્ય બતાવ્યું છે. તેની કેટલીક કૃતિઓ સંસ્કૃત પરથી અનુવાદ છે, છતાં તે એટલી બધી ઉત્તમ છે કે વાંચતાં જણાય તેમ નથી કે તે અનુવાદ છે. (૧) કુમારપાળ રાસ તે જિનમંડનગણિના કુમારપાળપ્રબંધ પરથી (૨)હીરવિજયસૂરિને રાસ તે દેવવિમલ ગણિકૃત હીરસૈભાગ્ય નામના સંસ્કૃત મહાકાવ્ય પરથી અને (૩)ભરતેશ્વર બાહુબલી રાસ તે શ્રી હેમચંદ્રાચાર્ય કૃત ત્રિષષ્ઠિ શલાકા પુરૂષ ચરિત્રમાંના ઋષભદેવ ચરિત્ર પરથી રચેલ છે, છતાં દરેકમાં પિતાની કલ્પના, વર્ણન સુંદરતા, પ્રતીયમાન છેજ. (૧) પુર્વ છે જે મહાપંડિત હવ, સૂરિ સેમ પંડિત અભિન, પંચાસમિં પાટિ તે કથા, તવગછ સિરિ કીટ થયો. તેહને શિષ્ય સુપુરૂષ કહિવાય, જિનમંડણ નામિ વિઝાય, કુમારપાલ પ્રબંધ જ કર્યો, સુણતાં નરનારી ચિત્ત કર્યો. શાસ્ત્રમાં સંખ્યા અડત્રીસ, ગ્રંથ કર્યો ગુરૂનામી સીસ સંવત ચઉદ બાણુઓ ભલે, કુમારપાલ ગા ગુણ નીલે. કાવ્ય લોક ગધ જજૂનાં જેહ, કેતાએક માંહિ આયા તેલ, કેતાએક ભાવ ગુરૂમુખથી લહ્યા, તે મિં જેડી વીવરી કહ્યા. સેય ગ્રંથ હવણું વંચાય, મનમાં મન રાખો શંકાય, તે પ્રબંધ માંહિ છે જર્યું, ઋષભ કહે મેં આપ્યું તેઢ્યું. ૬૨. આનું ગુજરાતી ભાષાંતર વડેદરા ગાયકવાડ સરકાર તરફથી, સ્વ. રા. મગનલાલચુનિલાલ વેવે કરેલું પ્રસિદ્ધ થઈ ગયું છે. Page #207 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક-કવિ રાષભદાસ. ૩૮૯ કેતાએક ગંભીર બેલ, તિહાં માં નાણાં જેહ, કેતાએક પરંપરા વાત, તે જોડી ક્યાં અવદાત. જિનશાસ્ત્ર અનેરા ભલાં તિહાંથી વચન સુણાં કેતલા, રાસ મધ્યે આંધ્યા તેહ, આણ્ય નિતિશાસ્ત્ર વલી તેહ. હેતુ યુક્તિ દષ્ટાંતહ જેહ, શાસ્ત્ર અનુસારિ આપ્યા તેહ, વચન વિરુદ્ધ કહ્યું હોઈ જેહ, મિચ્છા દુક્કડ ભાખું તેહ, કવિતા કાવ્ય શ્લોક નિ દૂહા, કર્યા કવિ જે આગઈ હુઆ, સરસ સુકોમલ આપ્યા નેહ, રાસમાંહિ લેઈ આપ્યા તેહ. એણિપરિ બોલ ઘણું મનિ ધરી, રાજઋષિ ગુણમાલા કરી, સિદ્ધકામકાજ માલી વરી, બહ્મસુતાઈ સાર મુઝ કરી. -કુમારપાલ રાસ. (૨) પૂરવિ દેવવિમલ પંન્યાસ, સેલ સરગ તેણેિ કીધા ખાસ, ત્રિય સહસ નિ પંચ કાવ્ય, કરજેડી કીધાં તેણેિ ભાવ્ય. 'પાંચ હજાર નિ સઈ પાંચ, એકાવન ગાથાવત્પઠને સંચ, નવહજાર સાતસઈ પીસ્તાલ, કરિ ગ્રંથ નર બુદ્ધિ વિશાલ. વિકટ ભાવ છિ તેહના સહી માહીરી બુદ્ધિ કાંઈ તેહવી નહિં, મઈ કીધે તે જોઈ રાસ, બીજા શાસ્ત્રને કરી અભ્યાસ, મોટાં વચન સુણી જે વાત, તે જડી આપ્યા અવદાત, -હીરવિજયસૂરિ રાસ. (૩) હેમ ચરિત્ર કરે અવભનું. એ આણી મન ઉલ્લાસ, સેય સુણ વળી મેં રો એ, ભરતેશ્વર નુપ રાસ. -ભરતેશ્વર રાસ આ ત્રણે રાસ પૈકી ભરતેશ્વર રાસમાં જૈન પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવના પુત્રો ભારત અને બાહુબલિનું ચરિત્ર ધર્મ કથાનક રૂપે છે, જ્યારે ગુજરાતના રાજા કુમારપાલ, અને અકબરબાદશાહના પ્રતિબોધક હીરવિજ્યસૂરિ–એ બંને અતિહાસિક પુરૂષોનાં ચરિત્રો તેમના નામાભિધાનના બે રાસમાં આપવામાં આવ્યાં છે. હિત શિક્ષાના રાસમાં જૈન શ્રાવકની ધર્મકરણી આપી છે, અને હીરવિજ્યસૂરિના ૧૨ બોલના રાસમાં હીરવિજ્યસૂરિએ પિતાના સમયમાંના વિદ્વાન્ સાધુ અને આચાર્યની સંમતિથી ધમસાગર ઉપાધ્યાય નામના વિદ્વાન્ પરંતુ ઉગ્ર સ્વભાવી સાધુએ રચેલા બીજા જૈન પંથના ખંડનાત્મક ગ્રંથનામે “કુમતિ કુંદાલ” થી ઘણે ખળભળાટ થયો હતો તેથી તેને જલશરણ કરવામાં આવ્યો હતો, અને તે ખળભળાટ અટકાવવા માટે બાર બોલ લખી તેને જૂદાં જુદાં સ્થલોએ પળાવવા માટે મોકલાવી આવ્યા હતા તેનું વર્ણન છે. ઋષભદેવ અને મલ્લિનાથ એ જેનના વર્તમાન ૨૪ તીર્થંકર પૈકી પહેલા અને ઓગણીસમા તીર્થંકર છે તેનાં ચરિત્રો તેનાં નામના રાસમાં શ્રી હેમચંદ્રાચાર્યના ત્રિષષ્ઠિ શલાકા પુરૂષ ચરિત્ર નામના ગ્રંથના અનુસાર આપ્યા હોવા જોઈએ. શ્રેણિક એ મહાવીર ના સમયમાં મગધને રાજા હતો કે જેનું બિસ્મિસાર એ નામ બદ્ધ ગ્રંથોમાં જોવાય છે. અભય કુમાર એ તેને કુમાર અને મંત્રી હતા, તેનાં ચરિત્ર તે તે રાસમાં આપ્યાં છે; Page #208 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ શ્રી જૈન વે. કે. હેરલ્ડ. સ્થૂલિભદ્ર એ નવમા નંદના શકડાલ મંત્રીને પુત્ર હતા. અજા પુત્ર, કવન્ના, વીરસેન, સુમિત્ર રાજા જૈનના કથાસાહિત્યમાં દાંતિક પુરૂષો છે. આર્દ્રકુમાર એ ઉક્ત અભયકુમારથી પ્રતિખેાધિત અનાર્ય રાજાના પુત્ર હતા. આમ ચરિત્રા કાવ્યમાં નિરૂપણ કરી ‘વાર્તાના ચમત્કારના ભાગી શ્રોતાઓની રૂચિને પોષતુ સાહિત્ય' કવિએ પૂરૂં પાડયું છે. તે સિવાય વિધિ, ઉપદેશ, એ।ધ સબંધે સ ંસ્કૃત અને માગધી ગ્રંથે નામે શ્રાદ્ધવિધિ (રત્નશેખર સૂરિ કૃત, વિરચિત સં.૧૫૦૬), અને ઉપદેશમાલા કે જેના રચનાર તરીકે મહાવીર હસ્ત દીક્ષિત શિષ્ય ધર્મદાસ ગણિ કહેવાય છે, તે પરથી સ્વતંત્ર અનુવાદ રૂપે શ્રાદ્ધવિધિ અને ઉપદેશમાલા રાસ કવિએ રચ્યા લાગે છે. શ્રાદ્ધવિધિમાં શ્રાદ્ધ—શ્રાવકોના સંપૂર્ણ આચાર આળખેલા છે અને ઉપદેશમાલામાં સાધુના આચાર—ચરિત્રપાડા મૂકેલા છે. તે સિવાય સમ્યગ્દષ્ટિ (એધિ—પ્રજ્ઞા) શું છે, એ સમજાવવા સમક્તિ સાર રાસ રચ્યા છે અને જગતમાં જીવ અને અજીવ એ એ તત્ત્વા પરથી પાપ, પુણ્ય આસ્રવ [કદાર],સવર [કર્મનિરાધ],નિર્જરા [કમના અંશતઃ ક્ષય,'અને મેક્ષ (કર્મના આત્યંતિક ક્ષય]એમ સાત તત્ત્વ થાય છે તે મળી નવ તત્ત્વાનું સ્વરૂપ સમજાવવા નવ તત્ત્વ એ નામને પ્રકરણગ્રંથ કવિએ નવતત્ત્વરાસરૂપે અનુવાદ કર્યાં લાગેછે, અને ખાર વ્રત [પંચમહાવ્રત અને સાતગુણુવ્રત મળી ખારવ્રતઃ નામે અહિંસા, અસ્તેય, સત્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, દિગ્પરિમણ, દેશાવગાસિક, ભેગાપભે!ગ પરિમાણ, અનંથ દંડ, સામાયિક, પૌષધ, અતિથિ સંવિભાગ )નું સ્વરૂપ, દેવ અને સમય એટલે શાસ્ત્રનું સ્વરૂપ, સમજાવવા અને જૈન તીર્થાંમાં મહાન તી નામે પાલીતાણાના શત્રુજ્ય પર્વતનાં તીનું માહાત્મ્ય, અને પુણ્યની પ્રશંસા કરવા રૂપે અનુક્રમે વ્રત વિચાર,દેવ સ્વરૂપ, સમય સ્વરૂપ, શત્રુંજય રાસ, અને પુણ્ય પ્રશ'સારાસ કવિએ રચ્યા છે. આ શિવાય કવિએ અનેક સ્તવના, સ્તુતિ, અને નમસ્કારા રચ્યા છે કે જે હાલ પણ ઘણા ભાવથી શ્રાવકા પ્રભુસ્તુતિ કરતાં ખેલે છે. તેમજ વિશેષમાં એ નોંધવા જેવું છે કે શ્રી ઋષભદાસ કૃત કુમારપાળ રાસપરથી સંવત્ ૧૭૪૨ આસે। શુદિ ૧૦ (વિજયાદશમી) ને દિને જિન ગણિ નામના ( ખરતર ગચ્છીય ) સાધુએ કુમારપાળ પર સક્ષિપ્તમાં રાસ રચેલ છે. [ કે જે ઉપરની ટીપમાં કુમારપાળને નામે રાસ કદાચ હાય નહિ એવી શંકા રહે છે. ] તે `શ્રી જિનહ જણાવે છે કેઃ— રિષભ કીયા મેં રાસ નિહાળી, વિસ્તર માંહિથી ટાળી હા, રાસ રચ્યા નિજ મતિ સંભાળી, રસના પવિત્ર પખાળી હા; —સેાભાગી વયણ ! ધસ્યુ. હા ચિત્ત લાઇલે. ૧૨ આ પરથી સ્પષ્ટ જણાય છે કે જૈન સાધુ અને કાવામાં ઋષભદાસે પોતાના આચાર અને વિચારથી અતિ ઉત્તમ છાપ પાડી પ્રતિષ્ઠા મેળવી છે. વિના ગુરૂન કવિ જૈન શ્વેતાંબર સંપ્રદાયમાં તપા ગચ્છના હતા, અને તેના સમયમાં તે ગચ્છની ૫૮ મી ગાદી પર હીરવિજયસૂરિ પ્રથમ હતા કે જેને વર્ગવાસ સ ૧૬પર ના હીરવિજયસૂરિ —અકબર બાદશાહને જૈન ધર્મના મેધ આપનાર. જન્મ સ. ૧૫૮૩ માશી શુદિ ૯ પ્રશ્વાદનપુર ( પાલ્હણપુર ), દીક્ષા પાટણમાં સ ૧૫૯૬ કાર્ત્તિક વદિ ર, વાચક—ઉપાધ્યાયપદ નારદપુરિમાં સ૧૬૦૮ના મા શુદ ૫, સિરપદ શિાહીમાં સ. ૧૬૧૦, સ્વર્ગવાસ ઉમ્નામાં સ ૧૬પર ભાદ્રપદ શુદિ ૧૧. આનું ચરિત્ર મુદ્રિત–હીરસાભાગ્ય કાવ્યમાં છે. Page #209 -------------------------------------------------------------------------- ________________ vvvvvvvvvvvvvvvvvvv શ્રાવક-કવિ ષભદાસ. ૩૯૧ ભાદ્રપદ શુદિ ૧૧ ને દિને ઉના ( અગર ઉન્નત -કાલના ઉના ગામમાં થયો હતો. ત્યાર પછી તેના પટ્ટધર વિજયસેન સૂરિ થયા. તેઓના સમયમાં કવિએ આદિનાથ વિવાહ અને તેમનાથ રાજીમતિ સ્તવન (સં ૧૬ ૬૭ નું) રચેલ છે. તેમાં તેમનું નામ આપ્યું છે. તેઓએ ઋષભદાસને શિષ્ય તરીકે ઘણું શાસ્ત્રાધ્યયન કરાવી તેના પર પરમ ઉપકાર કર્યો જણાય છે, એટલું જ નહિ પણ તેની કૃતિ પણ જોઈ તપાસી શોધી આપેલ છે. કુમારપાલ રાસને અંતે કવિ પોતે જણાવે છે કે -- “ોલ સંવરિ જાણિ વર્ષ સિત્તરિ ભાદ્રવા શુદિ શુભ બીજ સારી, વાર ગુરૂ ગુણ ભર્યો રાસ ઋમિં કર્યો, શ્રી ગુરૂ સદ્ધિ બહુ બુદ્ધિ વિચારી. કર પુ ઋષભદાસે પણ તેમને જ પિતાના ગુરૂ તરીકે સ્વીકાર્યા છે. તે ગુરૂનું વર્ણન આપી પિતે કહે છે કે “તે જયસિંહ ગુરૂ માહરો રે.” આમાં જયસિંહ તે વિજયસેન સૂરિનું અપરનામ યા મૂલનામ છે. [ જુઓ વિજય પ્રશસ્તિ, હીરસૈભાગ્ય વગેરે. ] તેમનું વર્ણન આ પ્રમાણે આવે છે – હીરતણે પાટે હવે, જયસિંહજી ગુણવંત, જિણે અકબરશાહ બૂઝો, દિલીપતિ બળવંત. જિણે દિલ્હીપતિ દેખતારે, જો વાદ વિવેક, શાહ અકબર રંજીરે, હાર્યા વાદી અનેક. શાહ અકબર એમ કહેર, હીર તણે શિષ્ય સાચ, રહણચળને ઉપરે, તે ય વળી કાચ. જગગુરૂને શિષ્ય એ ખરે દીસે બહુ ગુણગ્રામ, ત્યાં દિલ્હીપતિ થાપરે, સુરિ “ સવાઈ રે નામ. ઋષભ કહે નર તે ભલારે, રાખે પિતાનું નામ, શ્રી આદીશ્વર કુળ જુઓરે, ભરત વધારે મામ. વસુદેવ કુળે કૃષ્ણજીરે, દશરથકુળે શ્રી રામ, નૃપ પાંડુકળે પાંડવારે, જિણે કર્યો ઉત્તમ કામ. ઈણ દષ્ટાંતે જાણજોરે, તે ચેક જગસાર, નિજ ગુરૂ મા વધારતોરે, સંભારે તે વારંવાર * વિજયસેન સૂરિ—તપાગચ્છની ૫૯ મી પાટે પિતા કર્મશા, માતા કોડમદે. જન્મ સં ૧૬૦૪ નારદપુરીમાં, દીક્ષા ૧૬૧૩. બાદશાહ અકબરે તેમને “કાલિ સરસ્વતી ” એ બિરૂદ આપ્યું. સ્વર્ગગમન સં ૧૬૭૧ જેષ્ઠ વદિ ૧૧ સ્તંભતીર્થે (ઋષભદાસનાજ વતનમાં) થયું. અકબર બાદશાહે સર્વ દશનની પરીક્ષા માટે તે તે દાર્શનિકને બોલાવ્યા તેમાં વિજયસેને જય મેળવ્યો એટલે પાદશાહે કહ્યું કે “ હીરવિજય તે ગુરૂ, અને આ સવાઈ ગુરૂ–એટલે ગુરથી શિષ્ય અધિક છે. * વડ તપ ગચ્છ પાટિ પ્રભુ પ્રગટીઓ, શ્રી વિજયસેન સૂરિ પૂરિ આસ; ઋષભના નામથી સકલ સુખ પામીએ, કહત કવિતા નર ઋષભદાસે, Page #210 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન વે. કે. હેરલ્ડ. વીરવચન અનુઆળા રે, ગાતમ બ્રાહ્મણ જાત, તેા તેહના ગુણ વિસ્તર્યારે, નામ જપેરે પ્રભાત. હીર્વચન દીપાવતારે, જયસિંહ પુરૂષ ગંભીર, જિણે ગચ્છ સધ વધારિયા, ગયા ન જાણ્યારે હીર. બિબ પ્રતિષ્ઠા બહુ થરે, બહુઅ ભરાયારે બિંબ, શ્રી જિનભુવન મેટાં થયાંરે, ગઇ વાધ્યો બહુ લખ. વિજયસેન મુ રિએ અનેક જિન મંદિરે બંધાવી તેમાં અનેક જિન ભિખેતી પ્રતિષ્ઠા કરાવી છે તે હાલના માજૂદ શિલા લેખો પરથી માલૂમ પડે છે. આની પછી કવ કહે છે કે વિયતિલક સૂરિ પાટે આવ્યા ( તે જયસિંહૈં ગુરૂ માહરારે, વિજયતિલક તસપાટ), જ્યારે તપગચ્છની પટ્ટાવલીમાં વિજયદેવ સૂરિ આવ્યા એમ જણાવ્યુ છે. તેા તે બંને ખરૂ છે, એટલે વિજયસેન નિી પાર્ટ એ આચાર્ય થયા (૧) વિજય દેવ સૂરિત્ર, (ર) વિજયતિલકસ રિ; અને તે આ પ્રમાણે:— r વાચક શિરેામણિ શ્રીમાન ધર્મસાગરજી ઉપાધ્યાયે ‘કુમતિકુદ્દાલ ’ નામને ગ્રંથ ઘણી સખ્ત ભાષામાં રચ્યા હોવાથી તેને અપ્રમાણ ગણી વિજયસેનસૂરિએ ધર્મસાગરજીને ત્રણ પેઢી સુધી ગચ્છ બહાર કર્યા હતા. વિજયદેવ સુરિ ગૃહસ્થાવસ્થામાં ધર્મસાગરજીના ભાણેજ થતા હતા અને અરસ્પર તેને પ્રેમ હતા તેથી ગચ્છ બહારની હકીકતને પત્ર ધસાગરે વિજયદેવ સુરિને લખ્યા કે જેના ઉત્તરમાં વિજયદેવ સૂરિએ પત્રની અંદર જણાવ્યું કે · કશી ચિંતા ન કરશે. ગુરૂનું નિર્વાણ થયે તમને ગચ્છમાં લે લઇશું; આ પત્ર માણસ સાથે મેાકલ્યા; તેણે ભૂલથી તે વિજયસેનના હાથમાં આવ્યે. વાંચતાં હૃદયમાં પેતાના શિષ્યને માટે આઘાત થયે। અને ખીજા કાને ગપતિ નીમવા વિચાર રાખ્યા. વિહાર કરતાં ખંભાત આવ્યા, સ. ૧૬૭૧, ત્યાં સ્વર્ગે જવા પહેલાં આઠ વાચક (ઉપાધ્યાય ) અને ચારસા મુનિના પરિવારને ખેાલાવી જણાવ્યુ કે • એક વખત તમે વિજયદેવસૂરિ પાસે જઇ મારૂં વચન માન્ય રાખવા કહેજો. જો માન્ય કરે તે। પટ્ટધર તેનેજ સ્થાપજો, નહિ તેા બીજા કાષ્ઠ યોગ્ય મુનિને' સ્થાપજો એમ કહી સધ સમક્ષ તે આડે ઉપાધ્યાયાને સૂરિમંત્ર આપ્યા. આઠે વાચા વિજયદેવ સિર પાસે અમઢાવાદ આવી સ્વર્ગસ્થ આચાર્યને અતિમ સંદેશ કહ્યા, પણ તેમણે તેને અસ્વિકાર કર્યો એટલે વિજયસેનની ગાદી પર વિજયતિલક સૂરિને સ્થાપિત કર્યા. તે ત્રણ વર્ષ પછી સ્વર્ગસ્થ થયા. સં. ૧૬૭૪. આમને કવિએ આચાર્ય તરીકે માન્ય રાખ્યા. ' ૩૯૨ તે જયસિંહ ગુરૂ માહુરે, વિજયતિલક તસ પાટ, સમતા શાળ વિદ્યા ઘણીરે, દેખાડે શુભ ગતિ વાટ. X વિજયદેવસૂરિ —જન્મ ઈડરમાં સ. ૧૯૩૪, ીક્ષા વિજયસેન સૂરિ પાસે સ. ૧૬૪૩, પન્યાસ પદ સ. ૧૯૫૫, સૃરિષદ સ. ૧૬૫૬. તેમણે ઇડરના રાજા કલ્યાણમલ્લને પ્રતિમે!ધ્યા હતા, અને જહાંગીર મહાદશાહે તેને મહાતપા ' એ બિરૂદ આપ્યુ હતુ: સ્વર્ગવાસ ઉમ્ના નગરમાં સ. ૧૭૧૩ના આષાઢ શુદિ ૧૧ ને દીતે. દ * દીપવિજય કૃત સેાહનકુલ પટ્ટા-લી રાસપુરથી. Page #211 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક-કવિ ઋષભદાસ. ૩૯૩ તેમની પછી * વિજયાદ સૂરિ થયા, અને તેના કવિએ ગુરૂ તરીકે અંગીકાર કર્યાં. તેહને પાટે વળી પ્રગટીએરે, કલ્પતરૂના કદ, વિજયાનંદ સરીશ્વરરે, દીઠે અતિરે આનંદ. જેહની મધુરી દેશનારે, સૂરિ ગુણ રે છત્રીશ, ગુણ સત્તાવીશ સાધુનારે, સત્તર ભેદ સંયમ કરીશ. હીર હાથે દીક્ષા વરે રે, હુઆ તપગચ્છતા રે નાય, ઋષભ તણા ગુરૂ તે સહીરે, તેને મસ્તકે હાથ. —ભરતેશ્વર રાસ સ. ૧૬૦૮ શ્રી હીરવિજયસૂરિનારાસમાં પણ કવિ કહે છે કેઃ— વંદ વિજયાણુંદ સૂરિસઇ, નામ જપતાં સુખ સબલું થાઇ. તપ ગચ્છ નાયક ગુણુ નહિ પારા, પ્રાગવશે હૂએ પુરૂષ અપારા. સાહ શ્રીવંત કુલે હંસ ગયંદા, ઉધેાતકારી જિન દિનકર ચા, લાલબાઇ સુત સીહ સરીખા, વિક લાક મુખ ગુરૂતણેા નિરખા, ગુરૂ નિમ' મુઝ પાહાતી આસા, હીરવિજયસૂરિને કર્યાં રાસા. —સ. ૧૮૫ દરેક જૈન રાસકાર પોતાની કૃતિમાં થોડા ઘણા પશુ પરિચય આપવા ઉપરાંત પોતાની રચનાની મિતિ આપે છે, તેજ પ્રમાણે ઋષભદાસે પોતાની કૃતિઓમાં પેાતાના સંબધે પરિચય કટકે કટકે પણ અન્યની અપેક્ષાએ વિશેષ આપ્યા છે અને તે પરથીજ આ લેખ ઘડી શકાયા છે. હજુ તેમની સ`કૃતિ પ્રાપ્ત થઇ શકતી નથી, નહિતા આ કરતાં પણ વિશેષ હકીકત મળવા સંભવ છે. ઉપરની હકીકત સંબધે શમસ્યાને આધાર લઇ હીરવજય સૂરિના રાસમાં જણાવે છે કેઃ— કવણુ દેસિ થયેા કવણુ ગામિ કહ્યા, કવણુ રાજ્યઈ લઘા એડ રાસે, કવણુ પૂત્ર” કર્યાં કવણુ કવિતા ભયા, કવણુ સંવછર કવણુ માસેા. કવણુ દિન નીપને કવણુ વારિ ગુરિ, કરીએ શમસ્યા સહુ ખેલ આંણુઇ, મૃદ્ધ આંણુ અક્ષરા સેય સ્યું સમઝસ્ય', નિપુણ પડિત નર તેહુ જાણુઇ. પ્રાગવંશી પિતા શ્રીવંત, અને હીરવિજયસૂરિ પાસે દીક્ષા સ શાહીમાં સૂરિ પદ આપ્યું. વિષયાણુંદ સુરિ——મરૂ દેશના વરાહ ગામમાં માતા શૃ’ગારદેથી સ. ૧૬૪૨ માં જન્મ, મૂલનામ કલા, ૧૬૫૧, દીક્ષાનામ કમલવિજય, વિજયતિલક સૂરિએ સ્વર્ગવાસ. સ. ૧૭૧૧ આષાઢ શુદ્ધિ પૂર્ણિમા. ખંભાતમાં. વિજયા દસૂરિ હીરવિજયના શિષ્ય હોવાથી વિજયદેવના કાકા ગુરૂ થતા હતા. તે જ્યારે અમદાવાદમાં હતા ત્યારે વિજયદેવસૂર મળવા માટે અમદાવાદ આવ્યા. અરસ્પર પ્રીતિથી બંનેની સંમતિ પૂર્વક ગચ્છાધિપત્યે ત્રણ વર્ષ ચાલ્યું. ભાવી યાગે ચોથા વર્ષથી વિજયદેવસૂરિએ પોતાના નામના પટ્ટા મુનિએ માટે લખ્યા; આ સાંભળી આણંદસૂરિએ પણ પેાતાના નામના પટ્ટો લખ્યા. આ કારણથી એકજ કુળમાં એ આચાર્યાંના નામથી એ ગચ્છ થયા એકનું નામ દેવસૂરિ; અને બીજાનું નામ આણુંદસૂરિ. સાગરગચ્છની ઉત્પત્તિ પણ આ સમયમાં થ. ( આ માટે જીએ જૈન ઐતિહાસિક રાસમાળા પુષ્પ ૧ લ. ) * Page #212 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ શ્રી જૈન વે. કે. હેરલ્ડ. કયા દેશમાં કયા ગામમાં કેના રાજ્યમાં, તેના પુત્રે, કોણે, કયે વર્ષે, કયે માસે, કયે દિને-વારે, રાસકારે રાસ રચે છે એ વાતે શમસ્યામાં કહી છે કે જે મૂઢ-અજ્ઞાન નહિ જાણે, પણ નિપુણ પંડિત નર જાણી શકશે. દેશ આદિ દરેક સંબંધે નીચેની સમસ્યા આપે છે. પાટણ માંહિ હુઓ નર જેહ, નાતિ ચોરાસી પિષઈ તેહ, મેટ પુરૂષ જાગે તે કહેસ, તેહની નાતિનિ નામિ દેશ. –ગુજ૨ દેશક ગામ આદિ અધ્વર વિન બીબઈ જોય, મધ્ય વિના સહુ કીનિ હોય, અંત્ય અક્ષર વિન ભુવન મઝારી, દેખી નગર નાંમ વિચાર, –ખંભાતિ. રાજા ખડગ ધરિ તણો અધ્વર લેહ, અધ્વર ધરમને બીજે જેહ, ત્રીજો કુસુમ તણો તે ગ્રહી, નગરી નાયક કીજઇ સહી. –ખુરમ પાતા , પિતા નિસાણ તણો ગુરૂ અધ્યર લેહ, લધુ દેય ગણપતિના જેહ, ભેલી નામ ભલું જે થાય, તે કવી કરે કહું પિતાય. –સાંગણ, કવિ વંદ અધ્વર કષિ ધરથી લેહ, મેપલા તણે નયણમાં જેહ, અધ્યર ભવનમે શાલિભદ્ર તણ, કુસુમદામને વેદ ભણે; સહી અષ્ય બાણ, જોડી નામ કરે કાં ભમો, શ્રાવક સોય રસની પાત, કાગવંશ વસો વિખ્યાત –ઋષભદાસ. (આમાં વંશ પણ “વીસા પિરવાડ છે એમ આવી ગયું. ) વર્ષ દિગ આગલિ લેઈ ઇદુ ધરે, કાલ સેય તે પાછલે કરે, કવણુ સંવછર થાયે વલી, ત્યારે રાસ કર્યો મન રલી. -સં. ૧૬૮૫ એક સ્થલે ટુંકમાં ગૂર્જર દેશમાં કેટલે વરસાદ આવે છે તે સંબંધે ઉપમા બીજાને આપતાં કવિ જણાવે છે કે – ગુજર દેશ પૃથિવી પરે મેહ, માસ પાક તેહને રહે નેહ, વિણ બહુ કાળ ન લીલો રહ્યો, શ્રાવક પંચમ એવો કહ્યા. –ભરતેશ્વર રાસ ૫. ૮૫ Page #213 -------------------------------------------------------------------------- ________________ માસ-તીથિ. ગુરૂ શ્રાવક-કવિ ઋષભદાસ. વૃક્ષ મહિં વડે। કહેવાય, જેણી છાંયે નર દુષ્ટ પલાય. તે તરૂ અનિ નામે માસ, કીધા પુણ્ય તણા અભ્યાસ. —આશા. આદિ અય્યર વિન કે મમ કરા, મધ્ય વિનાસ હુઇ આદરા, અંતે વિના સરિ રાવણ જોય, અન્નુઆલી તથિ તે પણ હાઇ. —શુઢ ૧૦. સકલ દેવ તણા ગુરૂ જેહ, ઉદાયી કેડે નૃપ ખેડો તેહ, એવું મલી હુઇ ગુરૂનું નામ, સમયે સીઝે સહ્યલાં કામ. —વિજયાનંદ સૂરિ. ગુરૂ નામે મુઝ પોહાતી આસ, વંધ્માવતીમાં કીધા રાસ જનશ્રુતિ. સરસ્વતિની પ્રસન્નતા. એવું કહેવાય છે કે કવિએ વિજયસેન સૂરિ પાસે શાસ્ત્રાભ્યાસ કરવા શરૂ રાખ્યુ હતું. એક રાત્રે ગુરૂએ પેાતાના શિષ્ય સારૂ સરસ્વતિ દેવીને પ્રસન્ન કરીને પ્રસાદ મેળવ્યા હતા, કે જે પ્રસાદ રાત્રિએ ઉપાાયમાંજ સૂઇ રહેલા ઋષભદાસના જાણવામાં આવતાં તેણે પોતેજ આરેાગી લીધા અને મહાન વિદ્વાન થયા. આના પરિણામે ઉપર જણાવેલી સખ્યાબંધ કૃતિઓ તે રચી શકયા. આવી દંતકથા છે ( આનંદ કાવ્ય મહાદધિ મૌક્તિક ૩ પ્રસ્તાવના પૃ. ૨૬ પછીનું પહેલુ–ખી પૃષ્ટ.) સત્ય છે કે આ દંતકથામાં કેટલું સત્ય છે તે કહી શકાતું નથી, છતાં આટલું તે દરેક કૃતિમાં કવિ સરસ્વતિ દેવીની સ્તુતિ કરવા ઉપરાંત તેને પાડ, પ્રભાવ સ્વીકારે છે. સરસ્વતી દેવીનું મંગલાચરણ દરેકમાં કરી તેમની સહાયતા માંગે છે. એક સ્પલે નમ્રતાથી જણાવ્યું છે કેઃ— “ સમમાં સરસતી ભગવતી, સમી કરજે સાર, હું મૂરખ મતિ કેલવું, તે તાહારા આધાર. પિંગલ ભેદ ન એલખુ, વ્યક્તિ નહીં વ્યાકર્ણ, મૂરિખ મંડણુ માંનવી, હું સેવું તુઝ ચરણુ. -કુમાપાલ રાસ. ૩૯૫ સાર વચન ધા સરસ્વતી, તું છે બ્રહ્મસુતાય, તું મુજ મુખ આવી રમે, જગમતિ નિર્મળ થાય. તું ભગવતી તું ભારતી, તાહારાં નામ અનેક, હ‘સગામિની શારદા, તુજમાં ધણા વિવેક. બ્રહ્માણી બ્રહ્મચારિણી, દેવકુમારી નામ, ષટ્ દનમાં તું સહી, સહુ ખેલૈ ગુગ્રામ. વિષાની માતા સહી, વાગેશ્વરી તું હાય, તું ત્રિપુરા બ્રહ્મવાદિની, નામ જપે સહુ કાય, Page #214 -------------------------------------------------------------------------- ________________ ૩૯ , જેને ધે. કોન્ફરન્સ હેરલ્ડ. હંસવાહની તું સહી, વાણુ ભાષા નામ, તું આવી મુજ મુખ વસે, જિમ હેય વાંછિત કામ. કરજે માતા વાંછયું કામ, પ્રથમ જપું હું તાહારું નામ, તું મુજ માતા રાખે નામ, બોલું ભરત તણું ગુણગ્રામ –ભરતેશ્વર પાસે. દરેક ગ્રંથની અંતે પણ પ્રાયઃ સરસ્વતીને ઉપકાર તેની સમાપ્તિ થઈ તે માટે સ્વીકારે છે – કવિજન કેરી પહોતી આસ, હીર તણે મિં જેો રાસ, ઋષભદેવ ગણધર મહિમાય, તૂઠી શારદા બ્રહ્મસુતાય. સરસતી શ્રી ગુરૂ નામથી નીપન, એ રહો જિહાં રવિચંદ ધરતી, –હીરવિજય સૂરિ રાસ. જહાંગીર બાદશાહના રાજ્યની શાંતિ દિલ્હીપતિ જહાંગીર બાદશાહ (રાજ્યકાળ ઈ. સ. ૧૬ ૦૫ થી ઈ. સ. ૧૬૨૭) ના રાજ્યની સીમા આગ્રહથી પંજાબ અને કાશ્મીર સુધી અને માળવાથી ગુજરાત સુધીની હતી. “અકબર અને જહાંગીરની રાજકીય નીતિ ઘણાક વિષયમાં મળતી આવે છે. હિંદુ અને મુસલમાન બંનેને સરખા હક આપવામાં બંને ઉપર એકજ સરખી રાજનીતિ ચલાવવા બંને એક સરખા મત ધરાવતા હતા, પરંતુ અકબરનું એવું ધારવું હતું કે, હિંદુ, મુસ લમાન બંનેને એકજ પંક્તિ પર મુકવા માટે, તેમના ધર્મને ઉત્તેજન આપવા અર્થે, માણસે પિતાને ધાર્મિક જુસ્સો અને ધાર્મિક લાગણીઓને સમાવી દેવી જોઈએ અને ધાર્મિક ભાવનાથી ખીલતા આત્મિક રંગને ઓછો કરી નાંખવો જોઈએ. અકબરને દરેક ધમ ઉપર આસ્થા હતી; જ્યારે જહાંગીર એમ સમજતો હતો કે કઈ પણ માણસ પિતાના ધર્મમાં રહીને, તેમાં પૂર્ણ માન્યતા રાખીને પિતાને ધમની ક્રિયાઓ પાળીને પણ પારકા ધર્મવાળા તરફ માનની લાગણીથી જોઈ શકે છે. અકબરને અમલ ઘણોજ સુલેહભરેલ હતું તેનું મુખ્ય કારણ એ હતું કે તેણે બળ અને કળથી પિતાની હિંદુ પ્રજાનાં મન મેળવી લીધાં હતાં. દેશી સંસ્થાને સાથે લગ્ન સંબંધ વધારી તેમની વિદ્યા અને તેમના ધર્મ પ્રત્યે પ્રેમભાવના બતાવી, તેમના પર પૂર્ણ ભસો રાખી, તેમને મોટા મોટા ઓદ્ધાઓ આપી તેમને અતિ ઉપયોગી પ્રેમ સંપાદન કરી, તેમને રાજ્યમાં મદદગાર કરી લીધા હતા. જહાંગીરે રાજ્યાભિષેક થયા પછી પિતાના પિતાના પગલેજ ચાલવાનો નિશ્ચય કર્યો હતો. મરણપર્યંત તે નિશ્ચય તેણે પાળે પણ ખરે. જહાંગીરને નાનપણથી વિદ્યા તરફ ઘણે પ્રેમ હતું. જહાંગીરના સમયમાં જાદરૂપ નામે એક વિદ્વાન જતી ઉજજન પાસે આવેલી એક ઉજજડ પહાડની ગુફામાં રહેતા હતા. અહિં આ ત્રણ માઈલ સુધી સ્વારી જઈ શકે તેવું સ્થાન નહોતું, છતાં પણ જહાંગીર વાર વાર પગે ચાલી તેની પાસે જતો અને તેની સાથે વાદવિવાદ કરવામાં પિતાને અમૂલ્ય વખત ગુજરતે. તે જ્યારે જાદરૂપનું વર્ણન કરે છે ત્યારે તેના શબ્દો બતાવી આપે છે કે Page #215 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક-કવિ ઋષભદાસ. ૩૯૭ ગા, જાદરૂપ પ્રત્યે શુદ્ધ અંતઃકરણને ભાવ રાખત. છ છ કલાક સુધી તેની સોબતમાં જહાં ગીર રહ્યો છે. “જહાંગીરને અદલ ન્યાય, તેને પ્રજા તરફને પ્રેમ અને તેમના કલ્યાણાર્થે લેવામાં આવતા ઉપાયોમાં મહાન અકબર સિવાય કોઈપણ રાજા તેની બરોબરી કરી શકે તેમ નથી.” –જહાંગીર અને તુઝક જહાંગીર [ વસંત શ્રાવણ ૧૯૬૭ ] ઉપસંહાર, ટુંકમાં અકબર બાદશાહના વખતમાં ગુજરાત સર્વતઃ છતાયું, અને શાંતિ ફેલાઈને જહાંગીરના વખતમાં લગભગ જામી ગઈ હતી. આવા વખતમાં કાવ્યધારા ઉછળે એ સ્વાભાવિક છે એમ ઘણાને મત છે. તે અત્રે જણાવવું યોગ્ય થઈ પડશે કે કવિ ઋષભદાસ ખંભાતમાં રહીને આટલી બધી સંખ્યાબંધ કાવ્ય કૃતિઓ કરી શક્યા એ શાંતિનું ચિન્હ સૂચવે છે. આના સમયમાં અનેક જૈન કવિઓ નામે સમયસુંદર, કુશલલાભ, જ્યસુંદર, હીરાચંદ શ્રાવક, બ્રહ્મઋષિ, વગેરે થઈ ગયા છે અને આખો સત્તરમા સૈકે લઈશું તે અનેક મળી આવે તેમ છે.* - ઋષભદાસની સર્વ કૃતિઓ તપાસી નિરીક્ષવા યોગ્ય છે. તેનાં સુભાષિતો હાથ લાગ્યાં થી તેમજ બીજી ઘણી કૃતિઓ હજુ જોવામાં આવી શકી નથી, છતાં તે પૈકી જેટલી મળે તેટલી શેઠ દેવચંદ લાલભાઈ પુસ્તકોદ્ધાર ફંડ કે અન્ય સંસ્થાએ મુદ્રિત કરાવી પ્રસિદ્ધ કરવા યોગ્ય છે. તેની કૃતિઓને સંગ્રહ એકજ પુસ્તકાકારે છપાય તે તે વિશેષ અનુમોદનીય છે. આમ થશે ત્યારે આ કવિ, પ્રેમાનંદ અને તેના જેવા કવિઓની સાથે પોતાનું સુયોગ્ય સ્થાન લેશે એ નિર્વિવાદ હું ગણું છું. જૈન ગૂર્જર સાહિત્યને જ્યારે આરંભ થયો તેના સંબંધમાં સ્વ. સાક્ષશ્રી ગોવધનરામ માધવરામ ત્રિપાઠી નીચે પ્રમાણે જણાવે છે:-- “પર્વ હરાડમું શતક જૈન કવિતાનો પ્રથમ ઉદય. (આ) જૈન કવિ ઉદયરત્ન. જૈન કવિતાને ગુજરાતીમાં પ્રથમ ઉદય-અન્ય કવિયથી જુદો પડતો અને ઉક્ત પ્રકારની જૈન શૈલીના અને જન વિરક્તિના ગુણોથી ભરેલો–પણ તનખા જેજ.”* આ કથન જૈન ગુજરાતી સાહિત્યના અનંતશાખિત્વ વિસ્તારની અનભિજ્ઞતાને લઈને થયું છે એમ સ્વીકાર્યા વગર રહી શકાતું નથી, અને તેથી ઉક્ત સ્વર્ગસ્થ સાક્ષરશ્રીને ઠપક કે દોષ આપીએ તો અન્યાય ગણાશે. વાસ્તવિક રીતે જે સમયમાં આદિ ગૂર્જર સાહિત્યનાં બીજ ગુજરાતનાં અમુક સ્થલે પાઈ પ્રગટ થયાં છે એવું ઉક્ત સાક્ષર જણાવે છે એટલે ઈ. સ. ૧૪૦૦-૧૫૦૦ સુમારે, તેથી અગાઉનું જૈન ગુજરાતી સાહિત્ય હસ્ત જો કે જર્મન ફિલસુફ બનીશીને મત જુદો છે કે યુદ્ધના–મહાન કલહના પ્રસંગ ગમાં પ્રતિભાશાળી રચનાઓ બને છે અને ખરા કવિઓ પ્રગટે છે. જુઓ જૈન રાસમાળા (પ્રયોજક. રા. મનસુખલાલ કિ. મહેતા) અને મારી તેના પરની પૂરવણી. (પ્રકાશક–જૈન શ્વેતાંબર કોન્ફરન્સ. પાયધુની–મુંબઈ) * જુઓ પ્રથમ સાહિત્ય પરિષદને રિપોર્ટ પૃ. ૧૬. Page #216 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન ક. કે. હેરલ્ડ. લેખમાં મળી આવેલું જોવામાં આવ્યું છે. સત્તરમા સૈકામાં બીજાનું ભરણું એક બાજુ રાખી કઇએ તે-શ્રી પ્રેમાનંદ શરૂ કરે તે પહેલાંના આ ઋષભદાસ નામના શ્રાવક કવિ એકલાએ લગભગ દશહજાર ગાથા ઉપરાંત કાવ્યસાહિત્ય રચ્યું છે, અને અરાઢમા સૈકામાં તેને વિસ્તાર વિશેષ છે તે પછી તેને તનખા કહી શકાશે નહિ. ઓગણીશમાં શતકમાં પણ જેન કવિઓ ઓછા નથી થયા. તે માટે ઉક્ત રવર્ગસ્થ શ્રીયુત ગોવર્ધનરામ જણાવે છે કે “ચોથો ભાગ-જૈન કવિઓ, બે ચારેક, હરાડમા શતક પેકે”—એ કથન ફેરવવા વગર છૂટકો નથી. મારું આ વક્તવ્ય જૈનેના ગૂર્જર સાહિત્ય ગ્રંથોને ઈતિહાસ લખાશે ત્યારે અને જેમ જેમ વધુ જૈન સાહિત્ય પ્રગટ થતું જશે તેમ તેમ યોગ્ય છે કે નહિ તે પ્રતીત થાય તેમ છે. અત્યાર સુધી જૈન ગૂર્જર સાહિત્ય પ્રસિદ્ધિમાં નથી આવ્યું તેનું કારણ એ છે કે મોટે ભાગે અને પ્રાયઃ તેના સૃષ્ટાઓ જૈન મુનિઓ હતા. (૧) તેઓ પોતાની કૃતિઓ તથા પિતાના પૂર્વકાલીનની કૃતિઓ ધર્મસ્થાનમાંજ-ઉપાશ્રયમાં જ રહી વાંચતા અને સંભળાવતા, જ્યારે બ્રાહ્મણ કવિઓ ગામના ચોરામાં કે બે ત્રણ શેરીઓ ભેગી થતી હોય તેવા ચોગાનમાં વાંચતા યા માણગળાવાળા બની લોકોને સંભળાવતા. (૨) જૈન અને જેનેતર બંને કવિઓ જૂદી જૂદી જાતની કથાઓ રચી લખતા, પરંતુ તે લખેલા ગ્રંથો બીજાને આપતાં ય ગમે ત્યાં મૂકતાં રખેને તેને “આશાતના થાય, તે માટે બહુ કાળજી રાખતા, જ્યારે જૈનેતરોને તે અભિપ્રાય રહે નહિ. વળી આ ઉપરાંત હાલના જૈન મૂળે એવા અભિપ્રાયના હતા કે પુસ્તકો પ્રસિદ્ધ કરવાથી લાભને બદલે ગેરલાભ વધુ થાય છે, જ્ઞાનની આશાતના થવાનો સંભવ છે, પાત્રને બદલે અપાત્રને હસ્તે જવાથી જ્ઞાનને દુરૂપયોગ થાય તેમ છે, તે ધીમે ધીમે છપાવવાની વલણવાળા થતાં જૈનશાસ્ત્રના પ્રકરણ ગ્ર અને સંસ્કૃત ભાષાના ગ્રંથો મુદિત કરાવવા લાગ્યા, તેથી પ્રાચીન ગૂર્જર સાહિત્ય પ્રત્યે બહુ લક્ષ ન રહ્યું; તેમ કેલવણીને બહુ ઓછો પ્રચાર, તેથી સાહિત્યની કિંમત સમજાઈ નહિ અને તેથી જે કંઇ તે પ્રત્યે થયું તે પ્રમાણમાં ઘણું ઓછું હોવા ઉપરાંત અધરામાં પૂરું ચિંથરીઆ કાગળમાં પ્રગટ થયું. હવે સુચિન્હ જણાવા લાગ્યાં છે કે કંઈ કંઈ પ્રયત્ન સારી દિશામાં થવા લાગ્યા છે. અભિદાસ કવિની કારકીર્દિ સં. ૧૬ દરથી એટલે ઇસવી સનના સતરમા સૈકાના પ્રારંભથી શરૂ થાય છે. એટલે ગૂર પ્રાચીન કવિ શિરોમણિ તરીકે પ્રસિદ્ધ થયેલ પ્રેમાનંદ, શામળ અને અખાની પૂર્વના હોવાનું તેને માન છે, એટલું જ નહિ, પરંતુ તેની વર્ણનશિલી, શબ્દ ચમત્કૃતિ, ભાષા ગૌરવ તે કવિઓની સરખામણીમાં ઉતરતા હોઈ શકે તેમ નથી. રાગ રામગ્રી. રૂદન કરેરે અંતેઉરી, ત્રોડે કંડના હારરે, નાખે બીડીને પાનની, કુણુ કરસી અમ સાર: રહો રહે ભરત નરેશ્વર ! રહો રહો ભરતનરેશ્વર, તુમ વિણ શન્ય તે રાજરે, ઇંદ્ર સરીખેરે દેવતા, માને જેહની લાજ રે. રહો. ૨ Page #217 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક-કવિ ઋષભદાસ. મસ્તક વેણીને વિડારતી, રાડે કચુકિ ચીર રે, મેાતીહાર ત્રુટયા પરે, નયણે ગળે વળી નીર રે. નાટિક ગાન તે પરિહરે, મૂકે સકલ શણગાર રે, ભૂમિ પડી એક વળવળે, કયુ કર્યું કરતાર રે. પાછા વળિયેરે પુરધણી, મૂકી ન જઇયે અનાથ રે, સાર સંભાળ ન મૂકીયે, જેના ઝાલ્યા હાથ રે. નારી વનનીરે વેલડી, જળ વિષ્ણુ તેહ મુકાય રે, તુમે। જળ સરીખા રે નાથ, જાતાં વેલડી કરમાય રે. જળ વિષ્ણુ ન રહે માછલી, સૂકે તુમ વિષ્ણુ વિસેરે યૌવનું, કડ્ડ નારી નિરખી પાછા વળેા, રાખેા અમારી તે મામ રે, તુમ વિષ્ણુ નાંરે માળિયાં, ને શય્યાના ઠામ રે ઈમ વળવળતી રે પ્રેમા, આંસુડાં લડે તે હાથ રે; તુમ`વિષ્ણુ વાસર કિમ જશે, તુમ વિષ્ણુ દોહીલી રાત રે. પોયણુ પાન રે, વિના જમ ગાન 22 રહેા. ૩ રહેા. ૪ રહેા. ૫ રહેા. "" રહે. ૭ છે રહે. ' રહે. ટ -ભરતેશ્વર રાસ.* આ રાજા ભરત ચક્રવર્તીને વૈરાગ્ય થતાં તેના રાજત્યાગ વખતે તેની રાણીનેા વિલાપ તે સાથે નલરાજાએ તજી દાધેલી વૈદર્ભી પાસે વનમાં એકલી છે તે વખતે જે વિલાપ પ્રેમાનંદે કરાવ્યેા છે—વૈદર્ભી વનમાં વલવલે’એ સરખાવેશ. હવે ખીએ વિષય જોઇએ. લગ્ન પ્રસંગે થતી વિધિમાં વપરાતી સામગ્રી વૈરાગ્ય વાસિતને શું સૂચવે છે તેનું વર્ણન કરતાં કવિ કહે છે કેઃ— ×માત તાત માહે પરણાવે, ચિત્ત કુંવરતણે નવ ભાવે, અંગે પીઢી જવ ચાળાવે, ભાવે આતમા કરમે લેપાએ. ન્હાતાં શિરે ભાવે સેાય, સસારનાં ફળ કટુ હેાય; ખૂપ ભરતા આતમ ભાવે, સંસારે જીવ તણાવે. વળી ચિતે ભૂષણ ભાર, ગળે સાંકળ ચિતે હાર હાથે શ્રી ફળ લેતાં ભાવે, જીવ નારી કિકર થાવે. વરઘોડા ચઢીએ જામ, ચિ ંતે દુર્ગતિ વાહન નામ, બહુ વાજિંત્ર બજાવે, મન ચિ ંતે મુજ ચેતાવે. વરાડેથી ઊતારે, મન હેટ્ટી ગતિ સભારે; પુખે સરૂં' વેગે આણી, સંસાર સરની એ ધાણી. ત્રાક દેખી કરે વિચાર, જીવ વિધાશે નિરધાર, દેખી મૂશળ મનમાં આવે,જીવ સંસારમાંહે ખડાવે. અ દેતાં નાને જોય, સહી પૂર્વ પુન્ય મુજ ધાય; શ્રાવસંપટ જવ ચપાવે, વિવેક કાડીયાં મુજ ભંજાવે. *આનંદ કાવ્ય મહાદધિ-મૌક્તિક ૩ જી. પૃ. ૮. X પૃ. ૭, ૧ ર 3 ૪ ૩૯૯ પ્ '; ७ Page #218 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ શ્રી જૈન વે. કા. હેરલ્ડ. નાક સાહીને વેગે' તાણે, સંસારે તણાવું જાણે; કન્યા છાંટે નવતએાળ, કહે જીવ હશે એમ રેાળ કંઠે ન ધરી એ વરમાળ, ગળે દોર ધરે છે બાળ; પછી ગ્રહે તે કન્યા હાથ, તે તેા દુર્ગતિ સાટું થાત લેાક તિલક કરે તે માટે, જાવું દુર્ગતિ કેરી વાટે'; ગાંઠે પડતાં સહી બધાણા, દાહિલુ' છુટવુ' છે અહીં જાણેા. અગ્નિ મુજ આણે વશ જ્યારે, નર ચિંતા રે સભારી ત્યારે, ફેરા દેતા જેણી વાર, ચિંતે કરવું સહી ગતિ ચાર. ચેારી ચારે મન જાણુ, એ દેખાડે ચડું ખાણું, એમ આતમભાવના ભાવે, શુભ ધ્યાને કેવળી થાવે. 4 ભરતની, સ્ત્રીનું વર્ણન કવિ આ પ્રમાણે કરે છેઃ— દંત જિસા દાઢમકળી, અધર પ્રવાળી રગ, એર ઘણી કટી પાતળી, સબળ સુકોમળ અંગ. નકદભ દેવે ઘડયાં, તાસ પયાધર હોય, કમળ નાળ સરખી કહી; નારી બાહુડી હાય. પગ પ'કજનુ જોડલું, જંધા કદળી સ્તંભ, હુ‘સગતિ ચાલે સહી, રૂપે જાણું રંભ. દેવકુમારી પદ્મિની, અંગ વિભૂષણ સાળ, પહેરણુ ચંપા-ચૂંદડી, કાયા કુંકુમ લેાળ. ચરણે નેવર વાજતાં, કટીમેખળ ખલકત, રયણ ઝાલ કાઢે સહી, વાણી મધુર અત્યંત. સાર વસ્તુ જગમાં ઘણી, લીધું તેનું સાર, નારી રત્ન નિપાયું, તિસેા ભરત ભરતાર. 1 ८ ૯ ૧૧ ૧૨ —ભરતેશ્વર રાસ, [ આમાં હમણાંની લગ્નવિધિ સાથેનું સામ્ય ઘણું પરખાય છે. ] —પૃ. ૩૯-૪૦ આમ અનેક જાતનાં વર્ણન મૂકી શકાશે. હાલ વિસ્તારના ભયથી સાધન સમયના અભાવે જૈનેતર કવિઓનાં કાવ્ય સાથે ઋષભદાસનાં કાવ્યેાની સરખામણી મુલતવી રાખવી યોગ્ય છે. અત્ર કવિ સબ થી ઉપયુકત માહિતીએજ મુખ્યત્વે કરી એકઠી કરી મૂકવામાં આવી છે. ભાષા સબંધમાં આ કવિ તળપદ ખંભાતનાજ રહીશ શ્રાવક હોવાથી જૈનમુનિમાં રહેતા તેમના ભ્રમણકાળથી જન્મેલ ભાષાભેદ અને ભાષાસાંકયના દોષ-આક્ષેપ તેના પર મૂકી શકાશે કારણકે તેણે પાતાની સવ કૃતિઓ ખંભાતમાંજ રહીને કરી છે. આથી તેની ભાષાના અભ્યાસ, ખંભાતના આસપાસના પ્રદેશમાં અને ગુજરાતમાં ઇ. સ. સસ્તરમા શતકના પ્રારંભથી કેવા પ્રકારની ભાષા પ્રચલિત હતી તેના ઘણા સારા અને સત્ય ખ્યાલ, આપી શકે તેમ છે. Page #219 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક-કવિ રાષભદાસ.. ૪૦૧ છેલ્લે જૈન સાહિત્ય હજુ અપ્રકટ છે તે બહાર લાવવા વિશેષ પ્રયત્ન થશે તે સ માજ સ્થિતિ, રાજ્યના ઇતિહાસ, દર્શનની તર્ક જાળ, ધર્મની ભાવના, અને તત્વજ્ઞાનજન્ય આનંદના ચિત્રો પ્રાપ્ત થઈ શકશે એવું જણાવી નીચેની અંગ્રેજી કડીઓમાં કે જેમાં જૈન અને જૈનેતર એ શબ્દો પૂર્વ અને પશ્ચિમને બદલે મૂકેલા છે તે કહી વિરમું છું— -Time has drawn near When Jains and Non-Jains, without a breath, Will mix their dim lights like life and death To broaden into boundless day!.” પ્રિન્સેસ સ્ટ્રીટ –મેહનલાલ દલીચંદ દેસાઈ મુંબઈ, તા. ૧૦-૫-૧૫, . બી. એ. એ. એલ. બી. gિ . પાટણનું વર્ણન, બાર ગાન ફિરતે વિસ્તાર, ગઢ મઢ મંદિર પલ પગાર, ચઉરાસી ચેહુટાં ચઉશાલ, સોના રૂપાની ટંકશાલ. દતારા દેવીનાં હાટ, વેચાઈ સાર પટોલાં પાટ, વેચઈ શાત્ સપરાં ચીર, જેણઈ લડ્યાં છઈ બાવન વીર. માણિક ચઉક મોતી તોલાય, નાણાવટ નાણુ પરષાય, ગાંધીને હાટે ગધીઆણ, વઈદ જિહાં બહુ બઈરાઈ જાંણ. ભાલી બોલી મણહાર, વેચઈ તેલ સુગંધાં સાર, વસઈ ફેફલીઆ સોનાર, ધીઆ તણે નવિ લાધઇ પાર. વિવહારી બહુ વાસઈ વસઈ, ફાંદિ લઈ બઠા હસઈ, વાહણ તણી વલી કરતા વાત, પણિ કોણ કરઈ પરણું તાતિ. ફડીઆ સાથરીઆ પસ્તાગ, રસીઆ બહુ આલાપઈ રાગ, ચહટ ભણતા ચારણ ભાટ, ત્રિફલાઈ નાઈ નટ નાટ. વર્ણ અઢાર તો તિહાં વાસ, કે કહઈની તિહાં ન કર આસ, વિવહાર શુદ્ધિ સહુ પાલઈ ખરી, ન લીઈ કે કહઈનું ધન હરી. રાજભુવન નીપાયાં તિહાં, બહુ રચના કીધી છઈ જિહાં, હયવર ગજની શાલા કરઈ, જતાં નરનારી ચિત્ત ઠરઈ. આયુધશાલા રથના ઠામ, લેખકશાલા તિહાં અભિરામ. કરછ માંડવી રાય સુજાણ, વિવિધ વસ્ત તિહાં લાગઈ દાણ. અત્ર મારા સ્નેહી શ્રેષ્ઠી જીવણચંદ સાકરચંદ ઝવેરીએ કુમારપાળરાસ અને હીરવિજયસૂ રિની પ્રત મેળવી આપી અને શ્રીયુત મણિલાલ બકોરભાઈ વ્યાસે હીરવિજયસૂરિના ૧૨ બોલના રાસની છત ઉતારી મોકલાવી આપી તે માટે તે બંનેને હું ઉપકાર માનું છું. Page #220 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ શ્રી જૈન વે. કા. હેરલ્ડ. ઢાલ. આખ્યાનની [ વાસુ પૂજ્ય જિન પુણ્ય પ્રકાસ્યા—એ દેશી ) રાગ આસારી સિંધુએ. સૂપ શકલા તનઇ ભયરવ મસરૂ, શાલૂ અતલસના નહીં પાર, ચીર ચુ'નડી મેાલિ પિતાંબર, હીર ચીંની સાર હીંગ મરી નઈં તરવું સીસુ, સાકર નઇં સાપારી, મેટી માંડવી પાટણ કરી, આવð કુલ વ્યાપારી; લવિ’ગ એલચી કપુર ખરાસ, જાયલ જાવત્રી; દાણુ માંડવી મહાજન આવઇં, બઇડા મહુઇતા મંત્રી. પાંડ ટાપરાં અભ્રષ પાસ, સિઘેાડા નઇ દ્રાષ, પાટણ માંડવી બહુ આવઇ, દાણુ ટકાના લાખ. દૂા. લખ દાંણુ લેાકજ દાઇ, કરઈ સખલ વ્યાપાર, પુણ્યક્ષેત્ર પાટણ તણેા, સુણ્યા સહુ વિસ્તાર. ચપઇ. વિસ્તાર કહઇસુ પાટણ તણેા, વ્યાપારી વણજારા ધણી, અનેક પુરૂષ તિહાં આવઈ જાઇ, વિવિધ વસ્તુ તિહાં વેચાય. પુણ્ય તણી શાલા તિહાં સુદ્ધ, ભાગઇ જલન પાય દૂધ, દાંનમાંન અનઇ વસરાંમ, અતિ શાભઇ પાટણ પુર ગાંમ. શ્રી જિનના પોઢા પ્રાશાદ, ઈંદ્ર પુરીસું કરતા વાદ, પાષધશાલા પુણ્યના ડામ, વાડી વન દીસઇ અભિરામ. સહલિંગની શેાભા ઘણી, ઉપમ માંન સરોવર તણી, કમલ બહુ જલ મીડઉ માંહિ, હંસ માર ખગ ઝીલ તિહાં. મચ્છ કચ્છ મંડુક બહુ તર”, ચક્રવાકી જલક્રીડા કરઇ, કરતાં વાડી વન આરામ, નાલિ કેલિ આંબા અભિરામ, પગ નાગ અનઇ પુન્નાગ, તાલ તમાલ અનઇ વર શાગ, જાબૂ દાડીમ દીસઇ ઘણાં, ચંદન વૃક્ષ બહુ રલીઆંમા. ક્રૂપ કુંડ બહુ વાવ્યા ધણી, અમૃત ભર સ્ત્રી સેાહાસણિ, કુશ ક્રીડા કરતાં બહુ લાક, ધિર ધિર મગન્ન પણિ નહી શાક. ખાવન વવા જસ નગર મઝાર, એક ચિતઇ સુછ્યા નરનાર, પાટણ નગર તણી ઉપમા, કવિઇ કેલવી આણ્યા વવા. વાડી વન નઇ વાવ્યા ઘણી, વાલા વેલિ વેનિતાસર ઘણી, વિવેક વિચાર વ્યાખ્યાની વસઇ, વાદી વીર્ પાછા નવિ પસ, વેણા વંસ થેસ્સાના વાસ, વિપ્ર વ્યાસ ગાય ગુણુ રાસ, વડુરા વાંણી વસ્તુ વારિ, વ્યાપારી વડ ગામ મઝાર. વેદ વાસના વિષ્ણુવ ણા, વિશ્રામ વામ તે રહેવા તા, વણું અઢાર તણે! તિહાં વાસ, વૃષભ ગૃત અને પમ ઘાસ. ૨૪ Page #221 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક-કવિ ઋષભદાસ. ૪૦૩ વિષ્ણુ મૂરતિ અનઈ વેદીઆ, વેષધારી નઈ બહુ વરતીઆ, વિચિત્ર વિવહારી વસઈ, વિવહાર ચૂક નવિ ચૂકઈ કઈ. વયણ શુદ્ધ નઇ વિધાવંત, વણકર તણે ન લાભઈ અંત. વસન દાન શીલ તપ ધણી, વિચિત્રાઈ વરઘેડા તણી. વાળ વહઈલ અનઈ વીજણ, વાનર વાઘ રાવ અંગણિ ઘણા, વિદુમ વૃક્ષ નઈ નિર્મલ વારિ, છાંટાઈ રાજાનેં દરબારિ. વાછત્ર વેધાલિ બહુ મલઇ, વ્યાકરણી વચને નવિ ષલઈ. વયાગીનું કરૂં વખાણું, વસઈ લોક પર વેદ ન જાણ. વિવિધ વસ્ત ઝાલી જિહાં મલઇ, નર સમુદ્ર પાટણ કુણુ કલઈ, એકવાર એક સ્ત્રી ભરતાર, જોવા પાટણ વિસ્તાર, સાંઝઈ સાંથઈ ચોહુઈ ચઢયા, કમ સગઈ ભૂલાં પડ્યાં. રોતી રડવડતી સોનારી, પુહુતી ભૂપતિ ભવન મઝારિ, ગઈ તિહાં વીનવીઉં રાય, કામની ભાષિઈ કર્મ કથાય. સ્વામી તાહરા નગર મઝારિ, ભૂલાં પડયું એ નરનારી, સો સ્વામી પણિ નહિ જડયો, વિણરન જિમ સાયર પડે. સ્વામી નામિઈ રાણે એહ, ડાબી આંબઈ કાણો તેહ, એ ગઈ ઇંધાણે મુઝ ભરતાર, રાય કરે મુઝ નરની સાર. રાઈ ગઈ વજાવ્યો પઢા, રાંણા કાંણો આવી ચઢો. સકલ એકઠા થાઓ આજ, નૃપનઈ કાંઈ પુછયાનું કામ. રાણા કાંણુ દાબી આંષિ, ન વસઈ નવાણુ ભાષિ, મિલ્યા એકઠા નૃપ દરબારિ, ભૂપઈ તેડાવી સાનારિ. સાધી લિઈ તું તાહરૂ ધણી, તુઝ કારણિ ઘપ કીધી ઘણી નૃપ વચને તે સોધઈ નાર, પુરૂષ ન દીસઈ તેણઈ ઠારિ. સામી ! એહમાં નહી મુઝ કંત, રાય વિનોદ તિહાં થયે અત્યંત. ફિરી પઢા વાવ્યો જસઈ, રાંણે આ તસઈ. નારિ ઓલિષી લિઈ ભરતાર, પંડિત કવિઅણ કરઈ વિચાર, નર સમુદ્ર એ પાટણ સહી, નર નારી સંખ્યા નવિ લહી. જેણે નગરઈ છ નાટિક નૃત્ય, પંડિત જન પાંઈ બહુ વૃત્તિ. રાસ રમઈ તિલી મહું બાલકી, સુર માહી ૨હંઈ સ્વર્ગ થકા.. પાન ફૂલ તણું ભોગીઆ, જેણઈ નગરિ કે નહીં રેગીઆ, કામિની કંતમાં સબલો પ્રેમ, સુર ઘરિ ઇંદ્ર ઇંદ્રાણી જેમ. ભમર ભેગ પુરંદર ઘણા, વાસ બહુ લધુ માલિણ તણા, મૃગનયની નાર પદ્મની, વસઈ હસ્તની નઈ ચિત્રણી જ્યાગી જિહાં ગડઈ નિશાણ, વસઈ લેક પરવેદ ન જાણું. મયગલ માતા નઈ મદ ભર્યા, ઘુઘર ઘંટ સિણગાર્યા કર્યા. અસી નગરની ઉપમ કહું, ઇંદ્રપુરીથી અધિકી લહે, જેહને સ્વામી નૃપ વનરાજિ, ત્રિણિ ભુવન જસ માંનઈ લાજ. જેહનઈ ગજ રથ ઘોડા બહુ, જેહન સીસ નમાવઈ સહ. જેહનઈ ઝાઝી અંતેઉરી, જેહનઈ ઘરિ બહુ લામી ભરી. નગર અનેપમ વાસું ગામ, ગોવાલીઆનું રાણું નામ. અણહિલવાડું પાટણ ગામ, વસઈ લેક વારૂ અભિરામ. – કુમારપાલરાસ, Page #222 -------------------------------------------------------------------------- ________________ # # # # ૧ શ્રી યશોભદ્ર સરિ. * * # # # # # જ શક * યશોભદ્રસુરિ સંડેરક ગચ્છમાં એક પ્રભાવિક આચાર્ય થઈ ગયા છે. તેમને જન્મ સં. ૯૫૭ માં પલાસી ગામમાં થયું હતું. તેમની માતાનું નામ ગુણસુંદરી અને પિતાનું નામ પુણ્યસાર હતું, તેઓ પોરવાડ જ્ઞાતીય નારણ ગોત્રના હતા. બીલકુલ હાની એટલે લગભગ ૫-૬ વર્ષની ઉમ્મરમાં હેમણે દીક્ષા લીધી હતી. દીક્ષાને પ્રસંગ તેઓને માટે આ પ્રમાણે બન્યો હતો – સંડેરક ગચ્છના પાંચસો સાધુના ઉપરી ઈશ્વરસૂરિએ પિતાના આયુષ્યની અંતમાં. છ વર્ષ પર્યત છ વિષયને ત્યાગ કરીને, કંમુડારામાં બદરીદેવીની આરાધના કરી. અને તે દેવીને પાત્રમાં ઉતારી. વ્હારે તે દેવી પાત્રને છોડી જવા લાગી હારે ઇશ્વરસૂરીએ દેવ-ગુરૂ-સંધની આણ દઈ દેવીને અટકાવી અને કહ્યું: “હે દેવિ ! હારે સંધ વિચછેદ જશે કે કેમ ? ' દેવીએ કહ્યું- હે ભગવાન ! સાંભળોઃ પલાસી ગામમાં પુણ્યસાર નામે એક વ્યવહારી રહે છે. ગુણસુંદરી નામની હેલી ધર્મપત્ની છે. ગુણસુંદરીને હીમાચલના સ્વપ્ન સૂચન પૂર્વક સુધર્મ નામક પુત્ર થયો છે. પાંચ વર્ષની વયે માતા-પિતાએ લેખશાલામાં ભણવા મૂકો છે, શાસ્ત્રાભ્યાસ કરવા લાગે છે. આ લેખશાલામાં બીજા પણ કેટલાક છાત્રો ભણે છે તેમાં એક બ્રાહ્મણને છોકરો પણ છે. એક દિવસ સુધર્માએ તે બ્રાહ્મણના છોકરા પાસે ખડીયો માંગ્યો. બ્રાહ્મણ છા પિતાને ખડી સુધર્માને આપ્યો પણ ખરો. પરંતુ સુધર્માએ જહેવો ખડીયો પિતાના હાથમાં લીધે, હે જ તે અકસ્માત પડી ગયો. અને ફૂટી પણ ગયે. બ્રાહ્મણ છાત્રે પિતાનો ખડીયો પાછો માંગ્ય. સુધર્મા નવા નવા ખડીયા આપવા લાગ્યું, પણ હેણે પતાને જ ખડીયે પાછો આપવા કહ્યું. હારે તે ખડી સુધર્મા ન આપી શકે, વ્હારે બ્રાહ્મણ છાત્રે કહ્યું: “હે દુષ્ટ ! મ્હારો ખડીયો આપ્યા સિવાય, ત્યારે ભજન ન કરવું. આ મક તપાગચ્છની ભાષાની પદાવલી કે જે સં. ૧૮૮૮ માં લખાએલી છે તેની અંદર યશભદ્ર સૂરિને જન્મ સં ૮૪૭ લખવામાં આવ્યો છે. ૧ આ ગામ પીંડવાડાની નજીકમાં છે. જેને પલાઈ કહે છે. ૨-૩ નાડલાઈથી મળેલા એક લેખમાં તથા ઈશ્વરસૂરિકૃત રાસમાં તે માતાનું નામ સુભદ્રા અને પિતાનું નામ યશવીર આપ્યું છે. ૪ આ ગામ સાદરીથી ૧૫ કેશ દર છે. Page #223 -------------------------------------------------------------------------- ________________ શ્રી યશેાભદ્ર સૂરિ. ૪૦૫ સાંભળી શાન્ત સુધમાં પણ કુપિત થયા. અને લડતા ઝગડતા અધ્યારૂ (અધ્યાપક) પાસે ગયા. અધ્યાપકે બન્નેને સમજાવ્યા, પરન્તુ માન્યું નહિં. છેવટ બ્રાહ્મણે ક્રોધાવેશમાં આ પ્રમાણે પ્રતિજ્ઞા કરી: विम पुत्रि धूरि देइ गालि कूर करंबु तुझ कपालि | जुषा तुं बंमण सही नही तरि भरडउ भणिजे भइ ॥ १८॥ (હવન્યસમય કૃત યશાભદ્રસૂરિ રાસ) આના ઉત્તરમાં સુધર્માએ પણ પ્રતિજ્ઞા કરીઃ— तव तेइ बोलिउ सुधर्म जो जे बँमण माहरु कर्म । मूओ न मारुं तुज्ञ प्राणीउ नहीतर नही सुधर वाणी ॥ १९ ॥ ( ૩પડ્યું રાસ ) આવી પ્રતિના વાળા તે સુધને હમે લાવા અને હૅને સરિપદ પર સ્થાપન કરી. તે મહાયવાન થશે. આટલી કથા સાંભળાવીને દેવી ચાલતી થઇ. પશ્ચાત્ શ્વરસૃરિ સધની સાથે પલાસી આવ્યા. અને સધની સાથેજ આચાર્ય ગુણસુંદરી ને šાં ગયા. ગુણસુંદરીએ આચાનેા સારા સત્કાર કર્યાં. પછી આચાર્ય શ્રીએ ગુણસુંદરીને સખેાધી કહ્યું:— ભદ્રે ! દેવીની વાણી પ્રમાણે હું સધની સાથે ત્યારે ત્યાં આવ્યેા હું. પુત્રની ભિક્ષા આપીને સને આનંદિત કર.' ગુણસુંદરીએ કહ્યુંઃ—આપના હૃદયમાં યદિ કૃપા છે, તેા શું લજ્જા પણુ નથી ? આંધળાને દિષ્ટ સમાન આ પુત્રની આપ શું યાચના કરે છે' ? આ સાંભળી સધના મુખ્ય માણસે કહ્યું:~ હૈ કલ્યાણિ ! તું પાતાના લેાભથી, અ જગને દૃષ્ટિરૂપ આ હારા પુત્રને કેમ નથી કરતી ? કેમકે કહ્યું પણ છે — लोकमांहि लक्ष्मी प्रधांन तेह मांहि सारू संतान | संतति मांहि कहि सुतसार तासुदान फलनूं नही पार ॥ २६ ॥ (લા. કૃ. રાસ) માટે પુત્રનું દાન કરી ત્યારે ખૂબ ફલની પ્રાપ્તિ કરી લેવી જોઇએ. કેમકે (दुहा) मरुतिमां गणहार भुह देषी मांग नही । सो इम सहु दातार जे हुतई नहीर करइ अंता नहीं दूबलां झूझंता न मरंति । ईम इ कायर बप्पsi पुरुषारथ गर्मति ॥ ૨૮ ॥ (चउपई) जिणई अरथिईन भाजई भीडि, जीणइन टलइ परनी पीडि । मागण अरथ काजि टालीई, सा संपति सिघली रालीई ॥ २९ ॥ • || ૨૦ || Page #224 -------------------------------------------------------------------------- ________________ ४०६ શ્રી જૈન જે. કે. હેરલ્ડ. वृक्ष न लेइ फल तणउ सवाद, वीणा अरथि न आवइ नाद । सूर सदा अजूआ करई, उत्तम पर उपगारी सिरइ ॥ ३०॥ नदी न पीइ नीर लगार, कूरम कांइ धरइ भूइ भार । महीअल मेह सरोवर भरई, उत्तम पर उपगारी सरइ ॥ ३१ ॥ पान पदारथ नीलडी, दूध दही दीसइ लडी । साकर सरस रस रस जरई, उत्तम परउपगारी सरइ ॥ ३२॥ जग सगलू भरिउं नर नाथ, निगुणा सोइ न घालइ हाथ । आक तणा फल सह परिहरई, आंवा फल सहूं आदर करई ॥३३॥ गुणसुंदरी गुण मेरु समान, ताहरु पुत्र हुइसइ जाग भाण । मानो मोह महा परिहरु, बाई बोल अह्मारु करु ॥ ३४ ॥ સંઘાધિપતિએ આ પ્રમાણે ગુણસુંદરીને હારે બહુ બહુ સમજાવી, હારે સુધર્માએ માતાને કહ્યું – હે માત ! હું દીક્ષા ગ્રહણ કરીશ. અને સદગુરૂપી નાવના આધારથી શીવ્ર ભવ-સમુદ્ર ભરીશ.” માતાએ પુનઃ દીક્ષા પાળવી કેટલી કઠિન છે, તે સંબંધી ખૂબ સમજાવ્યું. તથાપિ સુધર્માએ “સંયમ રાજ્યથી બીજું કંઈ અધિક છેજ નહિ.' ઇત્યાદિ વચનોથી માતા-પિતાને સમજાવી ગુરૂ સમીપે દીક્ષા લીધી. સંધ ઘણો ખુશી થયો. દીક્ષા લીધા પછી છ વર્ષમાં સર્વ શાસ્ત્રોનું અવગાહન કરીને આચાર્ય (ગ્ય થયો.” સુધર્માની દીક્ષા પછી આચાર્ય ઇશ્વરસૂરિ પાછા મુડારામાં આવ્યા, અને બારગોત્રની સાથે બદરીદેવીની પુનઃ આરાધના કરી. બદરીદેવી આવી. દેવીએ સુધર્માના લલાટમાં સર્વ સંઘ સમક્ષ તિલક કર્યું. કંઠમાં પુષ્પની માળા નાંખી, અને નાટય કરીને સુધમાંનું યશોભદ્રસૂરિ નામ સ્થાપન કરી ચાલી ગઈ.૧ યશોભદ્રસૂરિએ, વિગ વિકાર કરનારી જાણી, નિરન્તર છ વિનયને ત્યાગ કરી આઠ કોળીઓનું આંબીલ કરવું શરું કર્યું. આવી ઉગ્ર તપસ્યાના બલથી, હેમણે અનેક અતિશય ઉત્પન્ન કર્યા. ૧ આ ઉપરથી સ્પષ્ટ જણાય છે કે, શ્રી ઈશ્વરરિએ બદરીદેવીની આરાધના મુદારામાં કરી, અને યશોભદ્રસૂરિની આચાર્ય પદવી પણ મુછારામાંજ થઇ. પરંતુ મુનિસુંદરસૂરિ કૃત ઉપદેશ રત્નાકરના પૃ. ૯૩ માં “ઘપુર્યા શ્રી મદ્રવૃત્તાવાર્થઘરાવતેરે ચારઝવમછમ વવારું વિધેચિમિદં સ્વતપૂર્વ ..........” ઈત્યાદિ લખવામાં આવેલ છે, તે વિચારણીય છે. પાલીમાં આચાર્ય પદવો થયાનું ઉપદેશ રત્નાકર સિવાય અન્યત્ર કયાં પણ જોવામાં આવતું નથી. ૨ લાવણ્યસમયકૃત રાસમાં આંબીલ નહિં, પરન્તુ છ વિનયને ત્યાગ કરી આઠ કવળ આહાર કર્યાનું લખ્યું છે યથાઃ यशोभद्रसूरि चिंतइ सार विगइ विषयन करइ विकार । वगइ छ छडि तिणिवारि लेवउ आठ कवल आहार ॥४४॥ Page #225 -------------------------------------------------------------------------- ________________ શ્રી યશેાભદ્ર સૂરિ, ૪૦૭ અનુક્રમે યશેાભદ્રસર પાલી આવ્યા. પાલીમાં તેમના આવવાથી મ્હોટા ઉત્સવ થયા. એક દિવસ યશાભદ્રસૂરિ સૂર્યંના મંદિરની નજીક ભૂમિ નિરવધ સ્થાન દેખી ઠંડીલ (જંગલ) ગયા. સૂયે વિચાર કર્યાં:– આચાર્યની તપસ્યા, તેમના વયને અનુચિત છે. આ તપ સામાન્ય નથી.’ એમ વિચાર કરી ગુરૂની પરીક્ષા કરવા માટે માર્ગમાં સુવર્ણ –મણિ— મુક્તાકલનાં આભૂષણે નાખ્યાં ગુરુએ ત્યાંથી પસાર થતાં જેની સ્વામું પણ ન જોયુ આથી સૂર્યાં ઘણા વિસ્મિત થયા. અને વિચારવા લાગ્યો:-આ મ્હારા મંદિરમાં આવે, મ્હારે હું કૃતાર્થ થા” એમ વિચારી માર્ગમાં વર્ષા કરી અસ્કાયની વિરાધનાના ડરથી સૂરિજીએ સ ના મંદિરમાં પ્રવેશ કર્યાં. પ્રવેશ કરતાની સાથેજ મંદિરનાં દ્વાર બંધ થયાં. ગુરૂને નમસ્કાર કરી યે કહ્યું:-‘કાંઇ માગો.' આચાર્યે કહ્યું:-‘અમારે કાંઇ જોઈએ નહિં, અમે ચારિત્રી છીએ’ જ્હારે સૂર્ય પુનઃ પણ સાગ્રત કહ્યું' ત્હારે દરેક જીવનું આલેકન કરી શકું, એવું અંજન આપ' એવી યાભદ્રસરિએ માગણી કરી. સુ” કહ્યું: “કાલે હું લેને આપના સ્થાનકે આવીશ.’ એ પ્રમાણે આપસમાં વાર્તાલાપ થયા બાદ આચાર્ય - પાશ્રયે આવ્યા. ખીજા` દિવસે યે વિચાર કર્યોઃ— स एव पुरुषो लोके यस्य विद्या रमा वपुः । उपकाराय पात्रस्य शेषः पुंवेषभाक् पशुः ॥ १ ॥ આ પ્રમાણે વિચાર કરી સ્વર્ણાક્ષરવડે કરી અનેક આમ્નાય-વિધાયુક્ત એક પુસ્તિકા અને જીવનું આલાકન થઇ શકે એવા અજનની કુપિકાને હાથમાં લઈ સૂર્ય, વિપ્રવેષથી આચાર્યશ્રીના સ્થાનકે આવ્યા. અને તે વસ્તુઓ ગુરૂની સ્લામે રાખીને અદૃશ્ય થઇ ગયા. ગુરૂએ તે અજન પોતાના નેત્રમાં નાખી અજમાવી જોયું તેા તે આખા ત્રિભુવનને પ્રત્યક્ષ હેવી સ્થિતિમાં છે, હેવીજ સ્થિતિમાં જોઇ શક્યા. પુસ્તિકાને વાંચીને હેમાંની વિદ્યાઓને સિદ્ધ કરી લીધી. પશ્ચાત્ આચાર્ય વિચાર કર્યાં-પાછલની પ્રજા-શિષ્યપર’પરા આ વિધાએના દુરૂપયાગ કરશે–તેએને આ વિધાએ પચશે નહિ, માટે આ પુસ્તક પાછું પહોંચાડી દેવું સારૂં છે,' એમ વિચાર કરી, બલભદ્ર શિષ્યને ખેાલાવી કહ્યું: આ પુસ્તક સૂ મંદિરમાં મૂકી આવ. પરન્તુ માર્ગમાં વાંચીશ નહિ .' ૧ તપાગચ્છની ભાષાની પટ્ટાવલી, કે જે સ. ૧૮૮૯ માં લખાએલી છે, તેની અંદર અલભદ્રને, શ્રીયશાભદ્રસૂરિના ગુરૂભાઇ તરીકે ઓળખાવ્યા છે, પરન્તુ તે ઠીક નથી. કેમકે લાવણ્યસમયકૃત બેહા-યશાભદ્રરાસાન્તર્ગત બલભદ્રના વતની શરૂઆતમાંજ કહેવામાં આવ્યું છે કેઃ— पुण्य प्रभावक जांगिडं विद्याबलि बलिभद्र । तसु चरित्र वषाणीइ जसगुरु श्रीजसभद्र ॥ १ ॥ આ પ્રમાણે ઉપદેશ રત્નાકર મુનિસુંદર સૂરિષ્કૃત) ના પૃષ્ટ ૯૩ માં પણ લખવામાં આવ્યું છે કેઃ— 'श्री यशोभद्रसूरि शिष्यबलभद्राभिघक्षुल्लवत् ' ઇત્યાદિ પ્રમાણાથી સિદ્ધ થાય છે કે—બલભદ્ર, યોાભદ્રના ગુરૂભાજી નહિ, પરન્તુ શિષ્ય હતા. Page #226 -------------------------------------------------------------------------- ________________ ४०८ શ્રી જૈન શ્વે. કે. હેરલ્ડ. બલભદ્ર શિવે માર્ગમાં તાં પુસ્તકને જોઈને હેમાંથી ત્રણ પાનાં કાઢી લીધાં. સૂર્યા લયમાં જઈ બલભદ્ર પુસ્તક મુકી એકદમ રોવા લાગ્યો. સૂર્યો પ્રત્યક્ષ થઈને અનુકંપા બુદ્ધિથી કહ્યું- હે ભદ્ર ! જા, હું તને તે ત્રણ પાનાં આપું છું બલભદ હાથી પાછા વળી સૂરિજી પાસે આવ્યા યશોભદ્રસૂરિને વિધાના પ્રભાવથી આઠ મહાસિદ્ધિઓ ઉત્પન્ન થઈ. આકાશ ગામિની વિદ્યાથી આચાર્ય પ્રતિદિન શત્રુજય-ગિરનાર-સંમેતશિખર-ચંપા (પાવાપુરી) પુરી અને અષ્ટાપદ એ પંચતીથીની યાત્રા કરીને જ આહાર પણ કરતા. યશોભદ્રસૂરિ પાલીથી વિહાર કરી 1 સંડેરેક આવ્યા. અહિંના જૈન સંઘે પ્રતિકા મહોત્સવ કર્યો. બહારથી ધાર્યા ઉપરાન્ત લોકો એકઠા થઈ જવાથી જમણમાં ઘી ખૂટયું. આચાર્યના જાણવામાં આ વાત આવી, ત્યારે તેમણે વિદ્યાના બલથી પાલીના એક ધનરાજ નામના જૈનેતર ધનિના ઘેરથી ધી મંગાવી, ઘીનાં વાસણ ભરી દીધાં. ૨ સંઘ ખુશી થયો. પ્રતિષ્ઠા થઈ ગયા પછી ગુરૂએ તે મંગાવેલા ઘતનું મૂલ્ય પાલીના તે શ્રેષ્ઠિને આપવા સૂચવ્યું. હારે લોકો ધૃતનું મૂલ્ય આપવા ગયા, હારે હેણે કહ્યું: “હું ઘી આપ્યું જ નથી, તે હમે દામ-મૂલ્ય શાનું આપવા આવ્યા ? તેજ માણસે હારે પિતાના ઘીનાં વાસણો તપાસ્યાં, હારે હેમાં લગારે ઘી દેવું નહિં. આથી આચાર્ય શ્રીના ચમત્કાર ઉપર તેને ઘણી શ્રદ્ધા થઈ. અને વૈરાગ્ય ઉત્પન્ન થયાં. હેગે મૂલ્ય આપવા આવેલા લોકોને કહ્યું –હારે ઘીના મૂલ્યનું કંઈ પ્રયોજન નથી. યદિ સંઘના કાર્યમાં તે ઘી વપરાયું છે, તો હું માનું છું હું બધું પ્રાપ્ત કર્યું. અગ્નિ-ચેર કે રાજા ધનને હરણ કરી જાય છે, તો તે સહન થાય છે, જહારે આ તે સંઘના કાર્યમાં વપરાયું છે. આનું મૂલ્ય હારાથી લેવાયજ કેમ ?” શ્રાવકેએ આ હકીકત ગુરૂશ્રીને જણાવી આચાયે લધુ કમ જાણી હેણે પ્રતિબોધ કરી જિન ધર્મની પ્રાપ્તિ કરાવી, સાંડેરાવથી વિચરતા વિચરતા આચાર્ય ચિત્રકૂટ આવ્યા. બીજા તરફ મેદપાટ (મેવાડ)માં આ ઘાટપુર નગરમાં અલ્લટ રાજાને ગુણધર નામે મંત્રી હતો. તે મંત્રીએ વ્યાપારના અવતાર સ્વરૂપ હૃદયથી વિચારીને રાજાની અનુમતિ લઇ એક સુંદર મંદિર બનાવ્યું. આચાર્યશ્રીને ચિત્રકૂટથી લાવીને પ્રસાદમાં શ્રી પાર્શ્વનાથ બિંબને સ્થાપન કરાવ્યું. એક દિવસ આચાર્ય, રાજા અને સંઘની સાથે હોટા ઉત્સવથી ચૈત્યપરિપાટીએ આવતા હતા, હેવામાં એક અવધત પુરૂષે આચાર્યને દેખીને પિતાના હાથથી મેંઢાનો સ્પર્શ કર્યો. આચાર્યશ્રીએ હેના મનોભિપ્રાયને જાણીને પિતાના બે હાથ ઘસી શ્યામ દેખાડ્યા. અવધત અત્યન્ત ચમત્કૃત થયો અને “આ મહાન કલાવાન છે એમ વિચારી આચાર્યને નમસ્કાર કરી ચાલ્યો ગયો. આચાર્ય અને અવધતને આપસમાં થએલા ઇસારા કોઈ સમજી શકયું નહિં, તેથી રાજાએ આચાર્યશ્રીને પૂછયું “મહારાજ આ શું?" આચાર્યે જણાવ્યું ૧ સંડેરક, એરણપુરાથી ૫ ગાઉ પર છે, જહેને સાંડેરાવ કહેવામાં આવે છે. ૨ આ પ્રમાણે મંત્ર શક્તિથી પાલીથી ઘી લાવ્યા સંબંધી હકીકત, સં. ૧૫૮૧ માં ઇશ્વરસૂરિએ બનાવેલા સુમિત્ર ઋષિ ચરિત્રની અંદર પણ આ પ્રમાણે આપવામાં આવેલી છે? ચઃ પ્રાકમાર્ચ નિર્મરાજા નિનાદ હંસપુરે પુરૂલ્યા: तदाद्यनकादभुतसञ्चरित्रं श्रीमद्यशोभद्रगुरुं नमामि ॥६॥ ૩ આ ઘાટ, ઉદેપુરથી બે માઇલ દૂર છે. હેને આહડ કહેવામાં આવે છે. Page #227 -------------------------------------------------------------------------- ________________ શ્રી યશેાભદ્રસૂરિ. ૪૦૨ ઉજ્જયિનીમાં મહાકાલના પ્રાસાદમાં દીવાની જ્યોતિથી ચંદરવા સળગ્યા. એમ દેવના પ્રભાવથી તે અવધૂતે જાણ્યું. હેંણે પોતાના સુખસ્પ દ્વારા મ્હને જણાવ્યું. મ્હે મ્હારા એ હાથ ધસી વિદ્યાબળથી તે બળતા ચંદરવા શાન્ત કર્યા, અને હેને એ હાથ કાળા ખતાવી શાન્ત કર્યાનું જણાવ્યું. રાજાએ આ વાતની ખાતરીને માટે પોતાના માસાને ઉજ્જયિની મેાકલ્યા અને નિશ્રય કરાવ્યા કે–અમુક દિવસે, અમુક સમયે ચદરવા સળગી શાન્ત થયા હતા કે કેમ? માણસે એ આવી આ વાતની સત્યતા રાજાને જણાવી, આથી રાજા આચાર્ય શ્રીના ચમત્કારથી બહુ ખુશી થયા, અને જિનધર્મમાં મનવાળેા થયા. કોઇ એક દિવસ આધાટક (આહડ)-૧કરહેટ-કવિલાણ-સભર અને ભેસર આ પાંચ ગામના સધાએ પોત-પોતાના ગામમાં પ્રતિષ્ઠા કરવાને માટે આચાર્ય યશેાભદ્રસૂરિને એક સાથ વિનતિ કરી. આચાર્યે પાંચે સ્થાનની પ્રતિષ્ઠાને માટે એકજ મુત કાઢી આપ્યું. અને દરેકને કહ્યું કે–'મુદ્ભુત વખતે હું હમારે ...ાં આવીશ.' દરેક ગામના લોકો પોતાતાને સ્હાં ગયા. પ્રતિષ્ઠાના સમયે આચાયે વિદ્યાના બળથી પોતાનાં ચાર રૂપ અને એક સ્વાભાવિક રૂપ એમ પાંચ રૂપ કરી પાંચે સ્થાનકે એકજ મુહૂર્તમાં પ્રતિષ્ઠા કરી. કવિલાકમાં પ્રતિષ્ઠા સમયે ઘણા મનુષ્યા એકઠા થયા હતા. તેથી ત્યાંના કુવાનુ પાણી ખૂટી ગયું. પાણી વિના લોકોને ઘણી તકલીફ્ પડવા લાગી. આ વાત સàં આચાર્યશ્રીને જણાવી. આચાયે સૂકા કુવામાં પોતાના નખવડે ચંદનના ક્ષેપ કર્યાં. તેથી હેની અંદરથી ઘણુંજ અમૃત સમાન જલ ઉત્પન્ન થયું. ૐ આવી રીતે પંચાણું કુવાઓની અંદર પાણી ઉત્પન્ન કર્યું. એક વખત આહડની એક શ્રેષ્ઠિએ શત્રુજ્ય-ગિરનારની યાત્રા નિમિત્ત રાજાની આજ્ઞા માગી. ચાતુર્માસ પૂર્ણ થયે શ્રીયશેાભદ્રસૂરિને સાથમાં લઇ આ શ્રૃષ્ટિએ સધ કાઢ્યા. અનુક્રમે ચાલતાં સંધ અહિલપુરપટ્ટણ (પાટણ) ની નજીકના પ્રદેશમાં આવ્યા. રાજા મૂળરાજ, આચાર્યના પ્રભાવ સાંભળી, પોતાની મ્હોટી ઋદ્ધિ સાથે વાંદવા આવ્યા. આચાયની દેશના સાંભળી રાજા ઘણા ખુશી થયા. રાજાએ આચાર્યને પ્રાર્થના કરી કે——મહારાજ! આપ હમેશાંને માટે મ્હારા નગરમાં વાસ કરા' આના ઉત્તરમાં ‘સાધુને તે આચાર નથી’ એમ જ્હારે આચાર્ય શ્રીએ કહ્યું, વ્હારે રાજાએ એક વખત પેાતાના મકાનમાં પધારવા પ્રાર્થના કરી. રાજાની પ્રાર્થના સ્વીકારી, આચાર્યશ્રી, રાજાની સાથે રાજભવનમાં પધાર્યાં. આચાર્યને મહેલના કમરામાં મૂકી રાજાએ દ્વાર બધા કર્યાં, અને પોતે બહાર ઉભા રહ્યા. ૧ કરહેટનું નામ કરાડા છે. ચિતાથી રેલવ દ્વારા ઉદેપુર આવતાં રસ્તામાં એક સ્ટેશન આવે છે, જ્હાં કરહેડા પાર્શ્વનાથનું તીર્થ છે. ૨ સંભરીને આજ કાલ સાંભર કહે છે, જે અજમેરની નજીકમાં છે. અને જ્યાં મીઠું' પાર્ક છે. સંસ્કૃતમાં આનુ ગામી નામ છે. એક સમયે ચહુઆણાની રાજધાનીનું આ શહેર હતું. ૩ સંસ્કૃતચરિત્ર કે હે સં. ૧૬૮૩ માં લખાયું છે, હૅની અંદર નખસુત નામનેા ! હાવાનુ જણાવ્યું છે અને લાવણ્ય સમયે પોતાના રાસમાં પણ તે વખતે નખસુત કુવા વિધમાન હોવાનું જણાવ્યુ છે. Page #228 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ શ્રી જૈન વે. કે. હેરલ્ડ. આચાયે વિચાર કર્યાં.~~ · આવી રીતે જબરદસ્તીથી તા નજ રહેવું. ' એ પ્રમાણે વિચાર કરી વિદ્યાના બલથી પોતાનું લઘુરૂપ કરીને કમાડના છિદ્રમાં થને બહાર નીકળી ગયા. અને આકાશગામિતી વિદ્યાના પ્રભાવથી સધ ભેગા થઇ ગયા. પશ્ચાત્ એક માણસ માકલીતે રાજાને ધર્મલાભ કહેવરાવ્યેા. રાજાએ વિચાર કર્યાં કે- આચાર્ય તા મકાનમાં છે, છતાં આ શું?' કમાડ ઉઘાડી જોયું તે અંદર આચાય ને દેખ્યાજ નહિ. આથી રાજાને ઘણાજ ચમત્કાર થયા. અને સંધની સાથેજ આચાર્યને વધારે વખત રાખવા વિચાર કર્યાં. ત્હારે મત્રીએ કહ્યું:— રાજન્ ! તે જબરદસ્તિથી રહેશે નહિ.' પશ્ચાત રાજાએ સધને અને આચાર્ય ને મળી પોતાના અપરાધની ક્ષમા માંગી. અન્તમાં રાજાએ આચાર્યશ્રીને પૂછ્યું:'મહારાજ ! મ્હારૂં આયુષ્ય કેટલું છે?' હેના ઉત્તરમાં આચાર્યશ્રીએ ફરમાવ્યું કે- છ માસનું હવે આયુષ્ય બાકી છે, માટે ધર્મ-ઔષધનુ સેવન કરવું જોઇએ.' આ સાંભળી રાજા પોતાને મકાન આવ્યા. અને દાનાદિ પુણ્ય કરી ઇંગિતી મરણનું સાધન કર્યું. બીજી તરફ સંધ હાંથી વિદાય થયા. માર્ગમાં ચાલતાં પાણીના અભાવે, આખા સત્ર તાથી આકુલ-વ્યાકુલ બન્યા. સધપતિએ વિચાર કર્યાં કે- ધિક્કાર છે. મ્હારા જીવનને કે મ્હેં આટલા માણસેાને બહાર કાઢયા. હવે આ બધાનું થશે ?-શું કરશે ?' ગુરૂની પ!સે આવી આ હકીકત નિવેદન ન કરી. આચાયે કહ્યું:— કા સૂકા-જલ વિનાના તલાવની તપાસ કરે.' સધપતિએ સૂકું તળાવ શેાધી કાઢીને આચાર્યને જણાવ્યુ, આચાયે વિદ્યાના બલથી મેલમડલના વિસ્તાર કરીને સાવર ભરી દીધું. લોકેા બધા સુખી થયા, અને સંધ આગળ ચાલવા લાગ્યા. પરન્તુ સધપતિ તે સરેાવર ઉપર પેાતાના જોડા ભૂલી ગયા. માણસા તે સરાવર ઉપર જોડા લેવા આવ્યા, તે đાં પાણીનું એકે બિંદુ પણ દેખ્યું નહિ. આથી આ સરાવરતું ́ સાધુ સરોવર ' એવું નામ પડયુ હવે સધ શત્રુ ંજ્યની યાત્રા કરી ગિરનાર પર્વતે આવ્યા. શ્રી તેમીશ્વરની યાત્રા-સ્ હાત્સવ–પૂજા કરીતે સંધપતિએ વિવિધ રત્નોથી જડિત આભરણા પ્રભુને ધારણ કર્યાં. આઠ દિવસ ઉપર રહીને સધ નીચે ઉતરવા લાગ્યા હેવામાં સધપતિએ ભગવાનના ઉપરનાં આભૂષણો દેખ્યાં નહિં. સધપતિને ઘણી ચિંતા થઇ. ગુરૂને વિજ્ઞપ્તિ કરી કે– પ્રભા ! આ અપયશ સંધના ઉપર લાગે છે, તે તે કેમ દૂર થાય ?' આચાયે કહ્યું: ભદ્ર ! ચિંતા ન કરો. સંધમાંનાજ એક માણસ તે આભરણા લેઇને આડ ગયા છે. તે માણસને જુગાર રમતા, આજથી વીશમા દિવસે હમારા માણસા પકડશે. તે આભૂષણા હણે એક પાષાણની નીચે દાટયાં છે. ' આ સાંભળીને શેઠે તુરત પોતાના માણસાને આહડ મેાકલ્યા. તે માસાએ આચાર્યના કહેવા પ્રમાણેજ જુગાર રમતા પકડયા, અને આભૂષા સાથે સધપતિને સોંપ્યા. આભૂષણા પ્રભુને ચઢાવ્યાં, અને ગુરૂ મહારાજના વચનથી ચારને મુક્ત કર્યાં. પશ્ચાત્ સ'ધ નિર્વિઘ્રપણે આહા આવ્યા. શ્રી યશેાભદ્ર સૂરિ 'સપ્તશત દેશમાં વલ્લભપુર પધાર્યા, અને શ્રાવકાએ સ્હાં ચા તુર્માસ રાખ્યા. કોઇ એક દિવસ આચાર્ય સંધ સમક્ષ દેશના દેતા હતા, હેવામાં પેલેા બ્રાહ્મણ, કે હેમણે આચાર્યની સામે બાલ્યાવસ્થામાં પ્રતિજ્ઞા કરી હતી, તે ક્ષુદ્ર વિદ્યાવાળા યેાગી થઈને-મ્હોટી જટા અને કોપીન ધારણ કરી આવ્યા. હેણે પોતાની એ જટામે ૧ વલણપુર અને નાલાઇ એન્જ છે, Page #229 -------------------------------------------------------------------------- ________________ શ્રી યશોભદ્ર સૂરિ. ૪૧૧ મૂકીને બે સર્પ બનાવ્યા. સર્પને દેખીને બેઠેલા લોકે ઘણું ડરી ગયા. વ્હારે આચાર્યો પિતાની મુહપત્તિના બે ટુકડા કરી બે નળીઆ બનાવ્યા. નળીયાને દેખી સર્ષ નાસી ગયા. તે યેગી વિષાદ કરવા લાગ્ય એક દિવસ એક સાધ્વી ગુરૂને વંદણા કરવા આવતી હતી. હેને તે યોગીએ ગાંડી બનાવી. સાધ્વી ભિક્ષા માટે ઘેર ઘેર હસતી-નાચતી-ફરતી ચૌટામાં થઈને વનમાં ગઈ. શ્રાવકેએ આ હકીકત જાણી, હારે મેગીને વિનયપૂર્વક કહ્યું – આ૫ દક્ષ છે, આપને આમ કરવું ઉચિત ન ગણાય.” યોગીએ સકોપ કહ્યું – શું મહે સાધ્વીને કેડે બેસાડી છે?” તદનન્તર શ્રાવકેએ આ હકીકત આચાર્યને જણાવી. આચાર્યો દર્ભનું એક પૂતળું બનાવી શ્રાવકોને આપ્યું અને કહ્યું – પહેલાં શાન્ત વાક્યથી હેને સમજાવે. છતાં જે ન માને તે આ પુતળાની આંગળીને છેદ કરે.” શ્રાવકે પુતળું લઈ યોગી પાસે ગયા. આચાર્યના કહેવા પ્રમાણે મધુર વચનથી સમજાવ્યો, છતાં હેણે ન માન્યું. ત્યારે શ્રાવોએ તે પુતળાની આંગળીને છેદ કર્યો. પુતળાંની આંગળીને છેદ થતાંજ તે યોગીની આંગળી છેદાઈ ગઈ. શ્રાવકેએ કહ્યું – યદિ સાધ્વીને નહિ છોડે તે આ પ્રમાણે હારા મસ્તકને છેદ કરીશું.” થેગી ડરી ગયો, અને એકસો આઠ જલકુંભથી સાધ્વીને સ્નાન કરાવીને સ્વસ્થ કરી. એક વખત તે ગીએ જિન પ્રતિમાના મસ્તકે ચૂર્ણ નાખીને બિબોને વિમુખ કરી દીધાં અને પોતે એક સ્થાને ઉભો રહ્યો. શ્રાવકોએ મૂર્તિઓની આવી સ્થિતિ જોઈ આ ચાર્યને જણાવ્યું. આચાર્યો તે ગીને બોલાવ્ય, અને બહુમાન પૂર્વક એક પાટ ઉપર બેસાડો. ગોચરીને વખત થયો, એટલે સાધુઓ ગોચરી નિકળ્યા. સાધુઓને ગોચરી જતા જોઈ યોગીએ આચાર્યશ્રીને કહ્યું – “હું પણ ભિક્ષા માટે જાઉ છું.' ગુરૂએ કહ્યુંભલે જાઓ.” યોગી ઉઠવા લાગે પણ પાટ સાથે ચીપકાઈ ગયેલ હોવાથી ઉઠી શક્યો નહિં. થોડીવાર પછી પાછું ફરી યોગિએ કહ્યું હું જાઉં છું. આચાર્ય કહ્યું-ખુશીથી જાઓ.’ આ વખતે પણ પહેલાંની માફક જ ચીપકાઈ ગયો. છેવટે યોગીએ કહ્યું – હું ઉઠી શકતું નથી. આચાર્યે કહ્યું- ઠીક છે. બીજે પણ એમ જ હોય છે. યોગીને ગર્વ ગળી ગયો. મેગી શરમ થઈ ગયે-પછી ૧૦૮ ઘડાથી સ્નાન કરાવીને યોગીએ જિન બિંબો જહેવાં હતાં હેવાં બનાવ્યાં હારે આયાર્યો ગીને 2 કર્યો સુદ્રમંત્રાદિથી સૂરિને અજેય જાણીને રાજા સમક્ષ યોગીએ આચાર્ય સાથે શાસ્ત્રાર્થ શરૂ કર્યો. ગુરૂએ તર્ક શાસ્ત્રથી હેને જીતી લીધે. ગી લજિત થઈ ચાલ્યો ગયો પણ પાછો “ગમે તેમ હેને હરાવું એવા અભિમાનથી આવી આચાર્યની સાથે ચોરાસી વાદ કર્યા હૈમાં પણ હેની હાર અને આચાર્યનો વિજય જ થયો. - કોઈપણ રીતે આચાર્યને ન હરાવી શક્યો, હારે વેગીએ છલ કરવાનો વિચાર કર્યો. એક વખત મંદિરમાં શ્રાવકો બલી (બાકળા ઉછાળવા) ની સામગ્રી એકઠી કરતા હતા. બલી ઉછાળવાની વાર હોવાથી આચાર્ય પોતાના સ્થાનકે સૂઈ રહ્યા હતા. હેવામાં પેલે દી મંદિરમાં આવ્યો અને શ્રાવ પાસે ભિક્ષા માગી. હારે શ્રાવકે આ આપવા લાગ્યા હારે હેણે કહ્યું “સારું ખાધ આપ’ શ્રાવકોએ સારૂં ખાદ્ય આપ્યું હાર બાદ ગુરૂ ગ્યા. શ્રાવડાએ આ બધી હકીકત આચાર્યશ્રીને જણાવી. Page #230 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ શ્રી જેન . કે. હેરલ્ડ. આચાર્ય પિતાનું છ માસનું આયુષ્ય જાણી સંધ સાક્ષીએ આરાધના કરીને સંઘને કહ્યું–મહારા સંસ્કાર વખતે વાયુ ઘણે ચાલશે-વાદળાં થઈને મેઘ આવશે. પછી યોગી ગગનથી નીચે આવશે. મહારા મસ્તક મણિને લેવાને આક્રમણ કરશે માટે મ્હારી કોડ ફેડવી. જે તેમ નહિં કરવામાં આવે તે આ દુષ્ટ જૈન શાસનને અજેય થશે. એ પ્રમાણે શિક્ષા આપી ગુરૂ સં. ૧૩૦ માં સ્વર્ગે પધાર્યા विक्रमानन्द विश्वा भ्र चंद प्रमितवत्सरे । शुची शुक्ल चतुर्दश्यां स्वगेऽगान्मुनिपुंगवः ॥ १ ॥ સંસ્કાર સમયે શ્રાવકે જહેવા કેડને કોડે છે, વોજ ગણન ધ્વનિમાંથી જડી આ વ્યો. તે દેખીને હૃદય ફોડીને જટી મરી ગયો અને ગઝને અધિષ્ઠાયક થયો. આચાર્યની , મર્યો મારીશ' એ પ્રતિજ્ઞા પૂરી થઈ, શ્રીયશોભદ્રસૂરિના સંબંધમાં આજ સુધીમાં બહુજ કમ એટલે નહીં જેવું લખાયું છે. અને તેટલાજ માટે આટલું વિવેચનપૂર્વક, સં. ૧૫૮૨ માં બનેલા લાવણ્યસમયકૃત રાસ, ૧૬૮૩ માં લખાએલ સંસ્કૃત ચરિત્ર અને ઇશ્વરસૂરિલિખિત સં. ૧૫૫ના નાડલાઇન એક શિલાલેખ ઉપરથી આ ચરિત્ર લખવામાં આવ્યું છે. આ સિવાય ઇશ્વરસૂરિકૃતરાસ છે, પરંતુ તે હજુ સુધી મળ્યો નથી. માત્ર તે રાસમાંનું વચમાંથી એક પાનું (૮ મું પાનું) પ્રાપ્ત થયું છે. થશેભદ્રસૂરિને જન્મ ૯૫૭ માં, આચાર્યપદવી ૯૬૮ માં સાંડેરાવ અને મુડારામાં પ્રતિષ્ઠા ૮૬૮ માં અને ચેરાસીવાદ સં. ૧૦૧૦ માં કર્યાનું દીપવિજયકૃત સોહમંકુલ પટ્ટાવલી રાસમાં જણાવવામાં આવ્યું છે. નાડલાઈના શિલાલેખ ઉપરથી એમ પણ જણાય છે કે-નાડલાઈનું મોટું મંદિર યશોભદ્રસૂરિ અન્યત્રથી લાવ્યા છે. હેવીજ રીતે સેહમફલરત્ન પદાવલી રાસમાં પણ વલભીથી મંદિર લાવ્યાનું લખ્યું છે. પરંતુ જે સંસ્કૃતચરિત્ર અને રાસ ઉપરથી આ વૃત્તાન્ત લખવામાં આવ્યું છે, તેની અંદર લાવ્યા સંબંધી ઉલ્લેખ નથી. સોહમકુલરત્ન પટ્ટાવલીમાં આવેલું યશોભદ્રસૂરિનું તે વૃત્તાન્ત અને નાડલાઈને ૧૫૫૭ ને શિલાલેખ બને આ લેખની અંતમાં પરિશિષ્ટ “' અને ' તરીકે આપવામાં આવેલ છે. ગોલવાડમાં અને વિશેષે કરી નાડલાઈમાં અત્યારે પણ જસિયા-કેશિયાની કેટલીક દંતકથાઓ ચાલે છે. તે દંતકથાઓ ઉપરના ચમત્કારોને લગભગ મળતા આવે છે. લકે જસિયાથી યશોભદ્રનું અને કેશિયાથી કેશવ નામના યોગીનું ગ્રહણ કરે છે, પરંતુ વાસ્તવમાં તેમ નથી. યશોભદ્રસૂરિને હેની સાથે સ્પર્ધા થઈ હતી, તે યોગી બીજો છે, જ્યારે કેશવસૂરિ નામના હૈમના એક પ્રભાવિક શિષ્ય થયા છે. કેશવસૂરિનું વાસુદેવાચાર્ય પણ નામ હતું. આ કેશવસૂરિ તેજ છે કે જેઓ હસ્તિકુંડી ગચ્છના ઉત્પાદક હતા, અને હસ્તિકુંડીના શિલાલેખમાં જહેમનું નામ પણ આપવામાં આવ્યું છે. ૧ સંસ્કૃત ચરિત્રમાં આચાર્યને નિર્વાણ સંવત ૧૦૩૯ બતાવ્યું છે વ્હારે લાવણ્ય સમયકૃત રાસમાં ૧૦૨૯ બતાવવામાં આવેલ છે યથા– 'विक्रम संवच्छर परमाण दस उगण त्रीसइ निरवाण' Page #231 -------------------------------------------------------------------------- ________________ શ્રી યશેાભદ્ર સૂરિ. ૪૧૩ નાડલાઇની સ્મશાનભૂમિમાં યશાભદ્રસુરિતા સ્મરણ સ્થંભ અત્યારસુધી મોજૂદ છે. या स्तूप उपर से छे, परन्तु ते असा गयेस होवाथी भात्र... ... सुरि यशोभद्राચર્િ આટલા અક્ષરા વાંચી શકાય છે. હેના ઉલ્હારને નાટે પરમગુરૂ આચાર્ય મહારાજશ્રીએ ઉપદેશ પણ કર્યા છે. ચમત્કારિક વૃત્તાન્તને બાજૂએ મૂકીએ તેાપણ ઐતિહાસિક દૃષ્ટિથી પણ એ ચેાક્કસ થાય છે કે—આચાર્ય યશેાભદ્રસૂરિ જૈનશાસનમાં એક પ્રભાવિક થયા છે. હેમણે શાસનની સારી સેવા બજાવી છે. અને રાજાઓના પણ પ્રતિાધક તે થયા છે. આ લેખ લખવામાં લાવણ્યસમયકૃત જે રાસને આધાર લેવામાં આવ્યા છે તે રાસની અંતિમ પ્રશસ્તિ આ પ્રમાણે છે: पच्छ्रिगुरुगोयम समा श्री सौभानंदिसूरिसार । श्री अमरसमुद्र गुरु राजीआ श्रीहंस समगणधार ॥ ६७ ॥ जयवंता गुरु जांणीइं जास नमई नरराय । श्री समयरत्न सहि गुरु जयु प्रणमीय तेहना पाय ।। ६८ ।। संवत पनर नव्यासीई माघमासि रविवार । अहमदाबाद विशेषी पुरबहादीन मझारि ॥ ६९ ॥ संघसुगुरु आदेसst जिद्दा करी पवित्र । बोहा बलिभद्रा किन्हसि जसभद्ररचिउँ चरित्र ॥ ७० ॥ rait गुरु as घणी भणतां लहीई भोग । तां थिर कीरति हुइ सुणतां सवि संयोग ॥ ७१ ॥ तृतीय पंड जसभद्रगुरु चडी चरित्र प्रमाणि । धर्मनाथ पसाउलई बोलिउँ सुललितवाणि ॥ ७२ ॥ गच्छ चउरासी गणधरा साधुसकलपरिवार । गणपतणिजे महासती संघ सदा जयकार ॥ ७३ ॥ बोहु मिरसि किन्हरा बलिभद्र जसभद्रसूरि । तिन्निकाल पण मंतडा दुरिअ पणासई दूरि ॥ ७४ ॥ जिनशासननि उद्योतकर ए रषि अविचलनाम | मुनि लावण्य समय भई नितु प्रहि करूं प्रणाम || ७५ ॥ -લેખક મુનિશ્રી વિદ્યાવિજય, Page #232 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ श्री. जैन श्वे. ४. ३२८3. पशिश अ. સેહમકુરિત પટ્ટાવલી રાસ, સં. ૧૮૭૭ માં સુરતમાં બનાવેલી અને કર્તા દીપવિજય કવિએ પોતે સં. ૧૮૭૭ ના વૈશાખ વદિ ૩ રવિવારે લખેલી પ્રતિ ઉપરથી. सांडेरा गछमें हुआ जसोभद्र सुरीराय । नवसेंहें सतावन समें जनम वरस गछराय । २। संवत नवसैं हैं अडसलें सूरी पदवी जोय । बदरी मुरी हाजर रहें पुन्य प्रघल जस जोय । ३ । संवत नव अगण्यौतरे नगर मुंडाडा माहें । सांडेरा नगरे वली कीधी प्रतिष्टा त्यांह । ४। . बुहा किंन्न रसी वली खीम रीषि मुनिराज । जसोभद्र चोथा सहु गुरु भाई सुख साज । ५। बुहाथी गछ निकल्यो मलधारा तस नाम। किन्न रसीथी निकल्यो किन्न रसी गुन खांन । ६ । खीम रीसीथीय नापना कोरं वट वालग गछ जेह । जसोभद्र सांडेर गछ च्यारे गछ सनेह ।७।। आबु रोहाई विचे गाम पलासी माहें । विप्र पुत्र साथें बहु भणतां लडिया त्यांहें ।८। खडिओ भागो विप्रनो करें प्रतिज्ञा एम । माथानो खडीओ करूं तो भ्राह्मण सहि नेम ।। ते ब्राह्मण जोगी थई विद्या सिखी आय । चोमासं नडुलाइमे हुता सरी गछराय । १० । तिहां आयो तिहिज जटिल पूरव द्वेष विचार । वाघ सरप विछी प्रमुख कीधा केई प्रकार । ११ । संवत दस दाहोतरें किया चोरासी वाद वल्लभीपुरथी आंणिओ ऋषभदेव प्रासाद । १२ । तेह जोगी पण लाविओ सिव देहरो मन भाय । जैनमती सिवमति बेहु दोय देहरां ल्याय । १३ । ते हमणां प्रासाद छै नडुलाई सेंसुर मझार । एहनो बरवण छै बहु कथा कोस विस्तार । १४ । (હમકુલરત્નપટ્ટાવલીરાસ) Page #233 -------------------------------------------------------------------------- ________________ શ્રી યશેાભદ્ર સૂરિ. ૪૧૫ ઉપરના વૃત્તાન્તામાં પાંચમી કડીમાં બેહા, ખીમરુષિ, કિન્નરુષિ અને યશાભદ્ર એ ચાર નામ ગણાવી ચારેને ગુભાઇ તરીકે ઓળખાવ્યા છે, પરન્તુ તે ઠીક નથી. બેહા અને ખીમરુષી જુદા જુદા નહિ', પરન્તુ તે એકજ છે. અને તે યશાભદ્રના શિષ્ય હતાં. ‘બેહા’ એ તેઓનુ ગૃહસ્થાવસ્યા.. નામ હતું. જ્હારે દીક્ષા લીધા પછી, લેાકાએ એક વખતે તેમના આગળ ધણું દ્રવ્ય રાખ્યુ છે, તે વખતે તે બિલકુલ નિસ્પૃહતાથી ઉપવેને સહન કરવામાં સમર્થ, લાએ દંખ્યા, હારથી તેનું ખીમરુષિ (ક્ષ)િ એવું નામ પડયુ. આ હકીકત ખેાહાના રાસમાં લખી છે કે—જ્ઞ જ્ઞ ર્યુિ તે તે સહિક સાધ વિમલ નામન ડિ' આવીજ રીતે મેહાના સંસ્કૃત ચરિત્રમાં પણ લખ્યું છે કે— 'ततः सर्वेरपि जनैस्तस्य मुनेर्निराहतया सर्व सहत्वात् क्षमर्षि इति नाम घोषितम् ' હવે કિન્ડઋષિને યશેાભદ્રના ગુરૂભાઇ ગણવામાં આવ્યા છે, તે પણ ઠીક નથી. કિન્હ ઋષિએ શ્રી ક્ષષિ (ખીમઋષિ) પાસે દીક્ષા લીધી હતી. તેનુ ગૃહસ્થાવસ્થાનું નામ કૃષ્ણ (કાન્હડ) હતું. એક વખતે કાન્હડે ખીમ ઋષિનાઅભિગ્રહથી ચકિત થઇ, ખીમઋષિને કહ્યું:હે ‘મુને ! આપનાની છે, મ્હારૂં આયુષ્ય કેટલુ છે, તે કહેા.’ ખીમઋષિએ હેતુ છ માસનુ આયુષ્ય બતાવ્યું. એ પ્રમાણે પોતાનુ છ માસનું આયુષ્ય જાણીને દીક્ષા લીધી. હેંણે દેવતાઓએ કરેલી પુષ્પવૃષ્ટિ દેખીને છ માસ સુધી તપસ્યા કરી કૃષ્ણઋષિ (કિન્હઋષિ) સ્વગે ગયા. આ પ્રમાણે વૃત્તાન્ત ખીમ ઋષિના રાસમાં અને મુસ્કૃત ચરિત્રમાં છે. તેથી માલૂમ પડે છે કે કિન્હૠષિ યશેાભદ્રસૂરિના ગુરૂભાઇ નહિ; પરન્તુ શિષ્યના શિષ્ય-પ્રશિષ્ય હતા. પરિશિષ્ટ I. નાડલાઇના સ. ૧૫૫૭ ના શિલાલેખ, ॥ ९० ॥ श्रीयशोभद्रसूरि गुरुपादुकाभ्यां नमः संवत १५५७ वर्षे वैशाषमासे । शुक्लपक्षे षष्ठयां तिथौ शुक्रवासास पुनर्वसु ऋक्षप्राप्त चंद्रयोगे | श्रीसंडेरगच्छे। कलिकालगौतमात्रतार । समस्तभाविकजन मनisबुज विबोधनैकदिनकर । सकललब्धिनिधानयुगप्रधान । जितानेकवादीश्वरवृंद प्रणतानेकनरनायक मुकुटको टिस्पृष्टपादारविंद । श्रीसूर्यव महाप्रसाद । चतुः षष्टि सुरेंद्र संगीयमान साधु वाद । श्रीषंडेरकीयगण रक्षका वतंस | सुभद्राकुक्षि सरोवर राज [ हैं ] सयशोवीरसाधु कुलांबर नभोमाण सकलचारित्रचक्रवर्ति चक्रचूडामडि भ० प्रभुश्री यशोभद्रसूरयः । तत्पट्टे श्री चाहुमानवंशश्रृंगार । लब्धसमस्तनिरवद्यविद्याजलधिपार श्रीबदरीदेवी Page #234 -------------------------------------------------------------------------- ________________ श्री जैन श्वे । हेरॅड. गुरुपदप्रसाद स्वविमल कुलप्रबोध नैक प्राप्त परमयशोवाद भ० श्रीशालिसूरिः त० श्रीसुमतिसूरिः । त० श्री शान्तिसूरिः । त० श्री ईश्वरसूरिः । एवं यथा क्रममनेक गुणमणिगण रोहणगिरीणां महासूरीणां वंशे पुनः श्रीशालिसूरिः । त० श्रीसुमति सूरिः तत्पट्टालंकारहार भ० श्रीशान्तिसूरिवराणां सपरिकराणां विजयराज्ये ॥ अe श्रीपादेशे | श्रीसूर्यवंशीयमहाराजाधिराज श्रीशिलादित्यवंशे श्रीगुहिदत्तराउल श्रीबप्पाक श्रीषुम्माणादि महाराजान्वये । राणा हमीर श्रीषेतसी ह श्रीलषमसीह पुत्र श्रीमोकलमृगांक वंशोद्योतकार प्रताप मार्तंडावतार | आसमुद्रमहिमंडलाखंडल । अतुलमहाबल राणा श्री कुंभकर्ण पुत्र राणा श्रीरायमल विजयमान प्राज्यराज्ये । तत्पुत्र महाकुमार श्री पृथ्वीराजानुशासनात्। श्री केशवंशे राय भंडारीगांत्रे राउलश्री लाषणपुत्र श्रीमं० दृदवंशे मं० मयूर सुत मं० साहूलहः । तत्पुत्राभ्यां मं० सीहा-समदाभ्यां सबांधवमं० कर्मसी धारा लाखादिसुकुटंब युताभ्यां श्रीनदकूलवत्यां पुर्या सं० ९६४ श्री यशोभद्रसूरिमंत्रशक्तिसमानीतायां मं० सायर कारित देवकुलिका यूद्धारितः सायर नाम श्रीजिनवसत्यां श्रीआदीश्वरस्य स्थापना कारिता कृताश्री शान्तिसूरि पट्टे देवसुं - दर इत्यपरशिष्यनामभिः आ० श्री ईश्वरसूरिभिः इति लघुप्रशस्तिरिथं लि० आचार्य श्रीईश्वरसूरिणा उत्कीर्णा सूत्रधार सोमाकेन || शुभं ૪૧૬ આ લેખના લખનાર ઇશ્વરસૂરિએ સ: ૧૫૮૧માં દીવાળીને દિવસે નલિકા (નાલાઇ)ની અંદર મુમિત્ર ઋષિચરિત્ર સસ્કૃતમાં બનાવ્યું છે. તેની અંતમાં તેના બનાવેલા બીજા ગ્રન્થોનાં નામ પણ આ પ્રમાણે જણાવ્યાં છેઃ जीव विचार प्रकरण विवरण माद्विसहस्रमानं च | श्रीललितांगचरित्रं रासक चूडामणीत्यभिधम् ॥ १ ॥ श्रीपालचतुष्पादिका पडभाषास्तोत्र टिक्किकाटीका । श्रीनंदिषेणसुमुनेः षड्गीतः पंचमोरासः ॥ २ ॥ श्री मद्यशोभद्गुरु प्रबंधः श्री फाल्गुचिंतामणिनामधेयः । श्रीमदास्तवनं सट्रीकं ज्ञेया: प्रबंधाः सहजा इमेऽस्य ॥ ३ ॥ Page #235 -------------------------------------------------------------------------- ________________ કવિ બનારસી દાસ. જન્મથી ભવેતામ્બર હતા. આ શ્રાવક અદ્ભુત અધ્યાત્મરસિક કવિ શ્રીમદ્દ યશોવિજયજી ઉપાધ્યાયના સમકાલિનતરીકે થઈ ગયેલ છે અને તે શ્વેતાંબર સંપ્રદાયમાં જ્યારથી સ્વ. ભીમશી માણેકના જૈન પ્રકરણ રત્નાકરમાં તેનું સમયસાર નામનું અદ્વિતીય સુંદર નાટક ભાષાગ્રંથ તરીકે પ્રસિદ્ધ થયું ત્યારથી (સચ્ચા સંવત ૧૬૪૩ આધિન શુદિ ૧૩) પ્રતિષ્ઠાને પામેલ છે. આનું જીવન ચરિત્ર તેમણે પિતે રચેલ અપૂર્ણ પધબદ્ધ આત્મજીવન (Autobiography) કે જે અર્ધકથાનક તરીકે ઓળખાય છે તે પરથી અને બીજી વિગતો પરથી વિસ્તાર પૂર્વક વર્તમાન અચ્છા લેખક દિગંબરીય ગૃહસ્થ શ્રી નથુરામ પ્રેમીએ બનારસી વિલાસ નામનો ગ્રંથ (મૂલ્ય દોઢ રૂપિયો) સંપાદિત કરી બહાર પાડેલ છે તેમાં તેણે આપેલું છે તે જોઈ જવા ખાસ વિનતિ છે. અત્ર તે મહાન કવિને શ્વેતાંબર સંપ્રદાયના શ્રી ભાનચંદ્ર સૂરિ સાથે શું સંબંધ હતો તે જણાવવા પુરત ઉલ્લેખ કરવામાં આવે છે – તેને જન્મ જોનપુરમાં સં. ૧૬૪૩ ના માઘ શુદિ એકાદશીને રવિવારને દિને થયો હતો. તેના પિતા ખરગ સેનને બનારસમાંના પાર્શ્વનાથ પર બહુજ પ્રીતિ હતી અને તે બનારસ જતાં ત્યાંના પૂજારીએ બનારસીદાસ નામ આપ્યું (જ્યારે મૂલ નામ વિક્રમાજીત હતું). સં. ૧૬૫૪ માં વિવાહ થયો. વધુ બે માસ રહી પિયર ગઈ. ૧૮ વર્ષમાં યૌવન કાલ પ્રાપ્ત થતાં કવિ ઈશ્કબાજીમાં ભરચક પડયા. આ વખતનું વર્ણન પિતાના અર્ધ કથાનકમાં આબેહુબ કંઈપણ છુપાવ્યા વગર કવિ આપે છે તે ખાસ કવિને માટે માન ઉત્પન્ન કરાવે છે. વિધા પઢિ વિધામે રમેં, સેલર્સ સતાવને સર્મ તજિ કુલ કાન લકકી લાજ. ભયો બનારસિ આસિખબાજ–૧૭૦ કરે આસિખી ધરિત ન ધીર દરદ બંદ જો સેખ ફકીર, ઇક ટક દેખિ ધ્યાન સો ધરે, પિતા અપુને કૌ ધન હરે ૧૭૧ ચોરે ચૂની માનિક મની, આને પાન મિઠાઈ ઘની, ભેજે પેસકશી હિત પાસ, આપ ગરીબ કહાર્વ દાસ. ૧૭ર આમ જ્યારે આ અનંગ રંગમાં ભરપૂર કવિ બન્યા હતા ત્યારે જોનપુરમાં ખરતર ગચ્છીય યતિ ભાનુચંદ્રજીનું આગમન થયું. સાધુ મહાશય સદાચારી અને વિદ્વાન હતા; તેમની પાસે સેંકડો શ્રાવક જતા આવતા હતા. એકદિન બનારસીદાસજી પોતાના પિતાની સાથે સાધુજીની પાસે ગયા; મુનિશ્રીએ તેમને સુબોધ પામે તેવા જોઈ સ્નેહ પ્રગટ કર્યો. બન૧ ઇશ્કબાજ શુદ્ધ શબ્દ છે. Page #236 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ જૈન છે. કાન્ફ્રન્સ હેરલ્ડ. રસીદાસ પ્રતિદિન આવવા જવા લાગ્યા. પછી સ્નેહ એટલા બધા વધી ગયા કે આખા દિવસ મુનિની પાસેજ પાડશાલા (ઉપાશ્રયમાં ) રહેવા લાગ્યા. કેવલ રાત્રિએ ઘેર આવતા. સાધુશ્રીની પાસે પચસંધિની રચના, અષ્ટૌન, સામાયિક પ્રતિક્રમણ, છંદું શાસ્ત્ર, શ્રુતખેાધ, કાપ અને અનેક સ્ફુટ શ્લોક આદિ વિષય ક′સ્થ કર્યાં. ઈસ અંતર ચૌમાસ વિતીત, આઇ હિમ રિતુ વ્યાપી શીત, ખરતર અભૈ ધરમ ઉવઝાય, દેય શિષ્ય શ્રુત પ્રગટે આય. ભાનચંદ મુનિ ચતુર વિશેષ, રામચંદ્ર ખાલક ગૃહ ભેખ, આએ જતી જૈનપુર માંહિ, કુલ શ્રાવક સવ આવહિ જાહિ. લિખ કુલ ધરમ બનારસી ખાલ, પિતા સાથ આપ્યા પાસાલ, ભાનચંદસ ભયે સનેહ, દિન પાસાલ રહે નિસિ ગેહ. ભાનચદપૈ વિદ્યા શિખ, પ'ચ સ`ધિકી રચના લિખ, પઢે સુનાતર વિધિ અસ્તાન, ફુટ સિલોક બહુ ચરને કોન. સામાઈક પિરકાના પથ, છંદ કાશ શ્રુત ખેાધ ગરથ, ઇત્યાદિક વિદ્યા મુખપાઠ, પટૈ સુન સાર્ધ ગુન આઇ. ૧૭૩ ૧૭૪ ૧૭૫ ૧૭૬ ૧૭૭ [ આ પરથી સમજાય છે કે ખરતર ગચ્છમાં અભયધર્મ નામના ઉપાધ્યાય હતા તેના એ શિષ્ય નામે ભાનુદ્ર અને રામચંદ્ર કે જેણે બાલપણે ગૃહ ત્યાગ કરી દીક્ષા લીધી હતી તે-પૈકી ભાનું બનારસીદાસને શિષ્ય બનાવી સ શિખવ્યું હતું તેથી બનારસી દાસપર મૂળથીજ શ્વેતાંબર સપ્રદાયના સંસ્કાર પડયા હતા એટલુંજ નહિ પરંતુ તે પાતે મૂળ જન્મથી શ્વેતાંબર હતા એ તેમના ઉપલા શબ્દોમાંના લિખ કુલધર્મ અના રસી બાલ, પિતા સાથે આયા પાસાલ' એ શબ્દો જણાવે છે. ] આટલા સ’સ્ટારા પડયા પછી પણ કવિ ઇક્બાજીને ઊડી ન શક્યા. પ્રકૃતિ કે વ્યસન કાઇ અતઃક્ષેાભથીજ જાય છે. મૂળની વિષય લંપટતા ચાલુ રહી, કે જે છેવટે ઉક્ત ભાનુંચંદજી સુધારી દૂર કરે છે. એટલુંજ નહિ પરંતુ એક પ્રસંગે તેને એક સન્યાસીના લનું પ્રાકટય કરી સારા ખાધ આપે છે. આ વાત જોઇએઃ— બહુ આઇ શબ્દ ઉર ધરે, કબહુ જાઇ આસિખી કરે, પેાથી એક બનાઇન, મિત હજાર દોહા ચેપછ તામે... નવરસ રચના લિખી, મૈં વિસેષ વરતન આસિખી, ઐસે કિવ નારિસ ભયે, મિથ્યા ગ્રંથ બનાયે નયે. કે પઢનાં કે આસિખી, મગન હું રસમાહિં, ખાનપાનકી સુધિ નહીં, રાજગાર કહ્યુ નાહિ ૧૮૦ આમાં જણાવે છે કે એક બાજુ શિખવું અને બીજી બાજુ વિષય સેવન અને શીખવાના કુલ રૂપે તે વિષય સેવાપર ગ્રંથ એટલે એક શૃગારી ગ્રંથ એક હજાર દાડા ચાપાવાળા બનાવ્યે કે જેમાં નવરસ મૂક્યા. આમ કવિ તરીકેના યૌવન વયમાં માત્ર ૧૫ વર્ષની વયે સાક્ષાત્કાર પોતે કરાવે છે એટલુંજ નહિ પરંતુ તે કવિત્વના દુરૂપયોગ પાતે કર્યાં છે તે સ્પ તાથી નિડરપણે જણાવે છે · અસે કુકવિ બનારસ ભયે ! ! સાળમે વર્ષે દુષ્ટ રાગ તેના સ્વસુરને ત્યાં થયા. ત્યાં એક વૈધથી, બહુ પીડા પામી વિ સાજા થયા છતાં ફ્ળ ટેવ ન ગઇ, તે ૧૬૬૦ માં અભ્યાસ છેÀા, ૧૯૬૧ માં 194 ૧૬૯ Page #237 -------------------------------------------------------------------------- ________________ કવિ બનારસીદાસ ૪૧૯ 219 ૨૭૧ એક સંન્યાસીએ તેને ભરમાવી પૈસા કઢાવવાની યુક્તિ કરી. તેણે કવિને કહ્યું કે એક મંત્ર તેની પાસે છે, તેનું આરાધન એક વર્ષ સુધી નિયમપૂર્વક કરે અને કોઈને ન બતાવે તે એક વર્ષની મુદત વીત્યા બાદ તેને આંગણે હમેશાં એક સોના મહોર પ્રગટે- ઈશ્કબાજને દ્રવ્યની બહુ જરૂર રહે છે તેથી તે સંન્યાસીની બહુ સેવા કરવા લાગ્યા, જ્યારે સંન્યાસી તેની પાસેથી પૈસા ઠગી ખાવા લાગે. આખરે એક વર્ષ આમ ગયું. પરંતુ સુવર્ણમુદ્રા તે પ્રાપ્ત ન થઈ !! વહ પ્રદેશ ઉઠી ગયો સ્વતંત્ર, શઠ બનારસી સાધે મંત્ર, વરષ એક કીધે ખેદ, દીને નહિ એરકું ભેદ ૨૧૫ વરષ એક જબ પૂરા ભયા, તબ બનારસી દ્વાર ગયા, નીચી દષ્ટિ વિલે ધરા, કહું દીનાર ન પાવૈ પર. ફિરિ જે દિન આયે દ્વાર, સુપને નહિ દેખે દીનાર, વ્યાકુલ ભય લાભકે કાજ, ચિંતા વદી ન પાવૈ નાજ કહી ભાન સૌ મનસો દુધા, તિનિ યહવાત યહી જવ મુધા, તવ બનારસી જાની સહી, ચિંતા ગઈ છુધા લહલહી. ૨૧૮ તેણે એક દિન આ આપવીતી ગુરૂ ભાનચંદ્રજીને કહી બતાવી, ગુરૂજીએ સંન્યાસીના છલકપટને વિશેષ પ્રગટ કરી કહ્યું ત્યારે તે સચેત થ. આ પછી સં. ૧૬૬૪ માં પિતાની શૃંગારપથી ગમતી નદીમાં નાંખી દીધી. તિસ દિનમેં બાનારસી, કરી ધર્મકી ચાહ, તજી આસિખી ફાસિખી, પકરી કુલકી રાહ. આ રીતે પ્રકૃતિ–મૂલ વ્યસન ગયું. તેનાં કારણ બતાવે છે. કહે દેશ કે ન તજી, તજ અવસ્થા પાય, જૈસે બાલકકી દશા, તરૂણ ભયે મિટ જાય. વળી (અથવા) ઉદય હેત સુભ કર્મ કે, ભઈ અશુભકી હાનિ, તાતેં તુરત બનારસી, ગહી ધર્મકી બાનિ. ૨૧૭૩ થોડા સમયમાં કે વિલક્ષણ ફેરફાર ! નિત ઉઠિ પ્રાત જાઈ જિન ભીન, દરસ વિન ન કરે તન, ચૌદહ નિયમ વિરતિ ઉચ્ચરે, સામાયિ પડિકૅના કરે. २७४ હરિ જતિ રાખી પરવાન; જાવજીવ લેંગન પચખાન, પૂજા વિધિ સાધે દિન આઠ, પૂજા પાઠ પઢે મુખપાઠ. ૨૭૫ ઈહ વિધિ જૈન ધર્મ કથા, કહે સુનૈ દિનરાત. હુનહાર કાઉ ન લખ, અલખ જીવકી જાતિ, ૨૭૬. તવ અપસી બનારસી, અબ જસી ભયે વિખ્યાત. આ સંવત ચૌસઠા, કહીં તાકી બાત. ૨૭૬ આ પછી અનેક પ્રસંગે છે, અને તે સર્વ પિતાના “અધકથાનકમાં સં. ૧૬૦૮ ધીના લખ્યા છે. ત્યાર પછી તેઓ ક્યાં સુધી રહ્યા? પિતે પ્રતિજ્ઞા લીધી હતી તે છે. માણે બીજી જીવની લખી કે નહિ એ જાણવા માટે કંઈ સાધન હાલ નથી. [‘અધકથાનકની હસ્તલિખિત પ્રત અને શ્રીયુત નથુરામ પ્રેમી પાસેથી પ્રાપ્ત થઈને માટે તેમને ઉપકાર માનું છું. 3 . -તંત્રી, Page #238 -------------------------------------------------------------------------- ________________ ૬ શ્રીમદ્ યશોવિજયજી અને કવિવર બનારસીદાસ શ્રીમદ્દ યશવિજ્યજી મહોપાધ્યાય તાંબર સંપ્રદાયમાં એક સમર્થ સૈદ્ધાંતિક, નૈયાયિક અને મહા વિદ્વાન સાધુ થઇ ગયા છે. તેમનું સ્વર્ગગમન સં. ૧૭૪૫માં ડભોઈ (દર્ભ વતિ)માં થયું હતું, એ નિર્વિવાદ છે, જ્યારે તેમને જન્મ સમય નિશ્ચિત ન હોવાથી બીજી કેટલીક હકીકતના અનુમાનથી સ. ૧૬૮૦ માં હે જેઉએ એવું મેં મારા તે સંબંધેના Shrimad Yashovijayaji નામના અંગ્રેજી લેખ (કે જે પુસ્તકાદાર પ્રસિદ્ધ થયેલ છે તે) માં પ્રતિપાદિત કરેલું છે. બનારસીદાસનો જન્મ સં. ૧૬૪૩ માં થયેલ તેમજ તે સં. ૧૬૯૮ સુધી હયાત હતા તે નિર્ણત છે. પરંતુ તેમને પરલોકવાસ કયારે થયો તે નિર્ણત નથી. આથી બંને સમકાલીન હતા, એટલું જ નહિ પરંતુ બનારસીદાસનું સમયસાર નાટક શ્રી યશોવિજયજીના વાંચવામાં આવેલું અને તે પર તેમની પ્રીતિ પણ થયેલી એ વાત, નીચેની હકીકત પરથી જણાય છે. બનારસીદાસના સમયસારમાંથી સુંદર અને અર્થગંભીર દુકાઓમાંના કેટલાક લઈ શ્રી યશોવિજયજીએ એકપદ રચ્યું છે (જુઓ જશ વિલાસ પદ ૬૭ મું) કે જેનું પહેલું ચરણ નવું એ મૂકયું છે– ચેતન ! મોહક સંગ નિવાર, જ્ઞાન સુધારસ ધારો –ચે. ૧ હવે તેનાં દરેક ચરણ લઈ તે કયા દેહ છે અને સમયસારના જૈન પ્રકરણ રત્નાકરના પહેલા ભાગમાં પ્રસિદ્ધ થયેલા પુસ્તકના કયા પૃષ્ઠ પર તે દોહા છપાયેલા છે તે બતાવીએ – જ્ઞાતાનું અબધપણું. મોહ મહાતમ મેલ દૂરરે, ધરે સુમતિ પરકાસ મુક્તિ પંથ પરગટ કરેરે, દીપક જ્ઞાનવિલાસ. ચેતન : ૨ જ્ઞાની જ્ઞાન મગન રહેરે, રાગાદિક ભલે ખેય, ચિત્ત ઊદાસ કરની કરે, કર્મબંધ નહિ હોય. ચેતન: ૩ જુઓ સમયસાર પૂ. ૬૫૬ નં. ૨૧૪ અને ૨૧૩ મૂઢ વ્યવસ્થા લીન ભય વ્યવહારમેં રે, યુક્તિ ન ઉપજે કોય, દીન ભયે પ્રભુપદ જપેરે, મુગતિ કહાં સે હોય. ચે. ૪ પ્રભુ સમરે પૂજે પહે, કરો વિવિધ વ્યવહાર, મેક્ષ સ્વરૂપી આતમાર, જ્ઞાન ગમન નિરધાર. એ. ૫ પૂ. ૬૫૧-૨ દેહા નં. ૧૯૮ અને ૨૦૦ [ સમયસારમાં જ્ઞાનગમનને બદલે “જ્ઞાન ગમ્ય' છે તેજ એગ્ય લાગે છે. લહિયાની કે પ્રેસની ભૂલને લીધે જ્ઞાન ગમન લખાયેલ છે.] મેક્ષની સમય પ્રાપ્તિ જ્ઞાન કલા ઘટ ઘટ વસેરે, જોગ જુગતિકે પાર, નિજ નિજ કલા ઉઘાત કરેરે, મુગતિ હેય સંસાર Page #239 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ યવિજયજી અને કવિવર બનારસીદાસ. ૪૨૧ બહુવિધ ક્રિયા કહેસશુંરે, શિવ પદ ન લહે કેય, જ્ઞાન કલા પરગાસસ, સહજ મેક્ષ પદ હોય. ચેક ૭ | પૃ. ૬૫૩ દોહા નં. ૨૦૪ અને ૨૦૩ અનુભવ પ્રશંસા, અનુભવ ચિંતામણિ રતન, જાકે હઈએ પરકાસ, સે પુનીત શિવપદ લહેરે, હે ચતુર્ગતિ વાસ. ૨૦ ૮ | પૃ. ૬૫૩ કુંડલીઆને દેહ નં. ૨૦૫ સમ્યકત્વને મહિમા. મહિમા સમ્યક જ્ઞાનકી, અરૂચિ રાગ બલ જેવ, ક્રિયા કરત ફલ ભુજને, કર્મ બંધ નહિ હેય. ચે. ૯ * પૃ. ૬૪૪ દેહા નં. ૧૮૦ [ આની સાથે સમયસારને દેહે સરખાવતાં “અરૂચિ રાગ બલ જેય” ને બદલે “અરૂ વિરાગ બલ જે” એ પાઠ છે અને તે શુદ્ધ પાઠ છે કારણ કે અર્થની મિલાવટ તેથી જ થઈ શકે છે.] સ્વરૂપ પ્રાપ્તિ પછી ભેદ જ્ઞાનનું હેયપણું. ભેદ જ્ઞાન તબલે ભલે, જબલ મુક્તિ ન હોય, પરમ જ્યોતિ પરગટ જહાં, તહાં વિકલ્પ ન કેય ચે૧૦ પુ. ૬૪૪ દોહા નં. ૧૭૩ જ્ઞાન મુક્તિને ઉપાય છે. ભેદ જ્ઞાન સાબુ ભયે, સમરસ નિર્મલ નીર, બી અંતર આતમા, દેવે નિજ ગુણ ચીર. ૨. ૧૧ પૃ. ૬૪૪ દેહા નં. ૧૭૫ રાગદ્વેષનું સ્વરૂપ. રાગ વિરોધ વિમોહ મલીરે, અહી આશ્રવ મલ, એહી કરમ બઢાયકે, કરે ધર્મકી ભૂલ. ચે. ૧૨ પૃ. ૬૩૮ દેહા નં. ૧૬૦ જ્ઞાનને કે જીવ કયા નથી? જ્ઞાન સપી આતમા, કરે જ્ઞાન નહિ એર, દવ્ય કર્મ ચેતન કરે રે, એહ વ્યવારકી દોર. ચ૦ ૧૩ પૃ. ૬૨૧ દેહા નં. ૧૧૮ ક, કર્મ અને ક્રિયા એ ત્રણનું સ્વરૂપ. કરતા પરિણામી દ્રવ્ય રે, કર્મરૂપ પરિણામ કિરિયા પરકી શિરનિ, વસ્તુ એક ત્રય નામ. ચે. ૧૪ કર્તા કર્મ ક્રિયા કરે, ક્રિયા કરમ કરતાર, નામ ભેદ બહુ વિધ ભયેરે, વસ્તુ એક નિર્ધાર. ' પૃ. ૬૧૭ દેહા નં. ૧૦૭ અને ૧૦૮ એક કર્મ કર્તવ્યતા કરે ન કર્તા દે, તેમેં જસ સત્તા સધિ, એક ભાવકે હેય. ચે૧૬ Page #240 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨ - શ્રી જૈન . કે. હેરંડ આમાં “જસ” પરથી “જશ વિજયછ” સમજાય છે. આની સાથે મૂલ સમયસારને દોહે સરખાવો. એક કર્મ કર્તવ્યતા, કરે ન કર્તા દોય, દુધાં દરબ સત્તા સુતે, એક ભાવ કર્યો હોય. પૃ. ૬૧૮ દેહા નં. ૧૦૦ અર્થાત-એ વાત સ્પષ્ટ છે કે એક કમની કર્તવ્યતા એટલે ક્રિયા તે એક જ હોય છે અને તેને કર્તા પણ એકજ હોય છે, પણ બે કર્તા એકજ ક્રિયાના કરનાર ન હોય. અહીં ચેતન દ્રવ્યસત્તા અને પુગલ દ્રવ્યસત્તા તે તે દુધા એટલે બે પ્રકારે જુદી જુદી છે, તે માટે એક ભાવ એક કર્મ કેમ બને? આમાં દોહા પર મથાળાં મૂક્યાં છે તે સમયસારમાંથી લઈ મૂક્યા છે. આવી રીતે લીધેલા દેહા પરથી એક પદ રચવામાં શ્રીમદ્દ યશોવિજયજી મહારાજ પર ચોરીને આરોપ મૂક એ ધૃષ્ટતા અને બુદ્ધિશન્યતા છે. આ પદ રચવાનો શુદ્ધ આશય જૂદા જૂદા દેહને એક શંખલાબધશ્રેણીમાં મૂકી તેની સમગ્રતા પરથી જે બોધ લેવાનો છે તે સ્પષ્ટ દર્શાવવો એજ હોઈ શકે. તે બોધ એ છે કે ચેતન ! મોહકે સંગ નિવારે, ગાન સુધારસ ધારે–ચેતન !” મોહને છોડી જ્ઞાનને અમૃત રસ ચાખવા માટે આત્મને બોધે છે, કારણકે જ્ઞાન વગર ગમે તેટલી ક્રિયા હોય તે તેમાં મોહ-અવિદ્યા છે–અજ્ઞાન છે અને તેથી ખરા સાધ્યની પ્રાપ્તિ થતી નથી. વિનયવિજય ઉપાધ્યાય. આમનું સવિસ્તર જીવનચરિત્ર મેં “નયકર્ણિક નામની પુસ્તિકામાં આપેલું છે, પરંતુ તેમાં તેઓશ્રી યશોવિજયજી મહારાજના કાકા ગુરૂ થતા હતા તે સંબંધી શ્રી યશોવિજય મહારાજની ગુરૂ પરંપરા જોતાં શક રહેતો હતો. તે સંબંી નીચેની હકીક્ત મળે છે તે અત્ર જણાવીએ છીએ. યશોવિજય મહારાજના ગુરૂના ગુરૂ અને તેના ગુરૂ વિજયપ્રભસૂરિના શિષ્યનકણિકામાંના ચરિત્રમાં બતાવ્યા છે તેને બદલે આ પ્રમાણે જોઇએ. હીરવિજયસૂરિ કલ્યાણવિજય ઉપાધ્યાય કીર્તિવિજય ઉપાધ્યાય વિનયવિ ઉપાધ્યાય લાભવિય જિતવિજય નયવિજય યશવિજય Page #241 -------------------------------------------------------------------------- ________________ www શ્રીમદ્દ યશોવિજયજી અને કવિવર બનારસીદાસ. ૪૨૩ આ પરથી જણાશે કે યશોવિજયના ગુના ગુરૂ અને તેના ગુરૂ, અને વિનયવિજયના ગુરૂ બંને હીરવિજયસૂરિના શિષ્ય જણાય છે. યશોવિજયજી તથા વિનયવિજયજી પોતાના ગ્રંથોમાં વિજયદેવસૂરિ, વિજયસિંહરિ, તથા વિજ્યપ્રભસૂરિનાં નામ દાખલ કરેલાં છે તે તેથી એમ સમજવાનું છે કે તે ગ્રંથ તે આચાયના ધર્મરાજ્યમાં યા યવરાજ્યમાં રચેલ છે, પણ તેમની પરંપરામાં પોત થયા છે એમ માનવાનું નથી. વિનયવિજયજી યશોવિજ્યના કાકા ગુરૂ થતા એવી દંતકથામાં જે છે કે પ્રમાણ દષ્ટિગોચર થયું નથી, છતાં કીતિવિજ્યજી હીરવિજયસૂરિના પિતાના શિષ્ય ન હોઈ શિષ્યના શિષ્ય હોય અને પિતાના ભરજદાન હોવાથી પ્રસિદ્ધયા હીરવિજ્યના શિષ્ય કહેવાનું હોય તો તે બનવા જોગ છે અને તેજ પ્રસિદ્ધિ પરંપરાથી ચાલી આવી હોય તો તે અસત્ય કહેવાય નહિ. તેમની કૃતિઓ આની ટીપ ઉપરોક્ત ચરિત્રમાં આપી છે, છતાં જંણાવવાનું કે તે સિવાયની બીજી ઘણી કૃતિઓ હશે પણ હજુ પ્રકાશમાં આવતી નથી. હમણું જૈનધર્મપ્રસારક સભા તરફથી પ્રસિદ્ધ થયેલ “ ઉપધાન વિધિ માં ઉપધાન સતવન પ્રકટ થયું છે. નીચે લખેલ લઘુકૃતિ નામે “ઋષભ સ્તવન મુનિ મહારાજશ્રી કલ્યાણવિજયજીએ મારા પર મોકલાવી આપી છે તેમાં છે. કડીઓ સંસ્કૃતમાં રાગબદ્ધ છે અને તે સુંદર હોવાથી અત્ર આપવા રજા લઈએ છીએ. श्रीमरुदेवा तनु जन्मानं, मानवरत्नमुदारं, रे । दारैः सह हरिभिः कृत सेवं, सेवकजनसुख कारं रे ॥ श्रीमरु० ॥१॥ कारणगन्धमृतेऽपि जनानां, नानासुखदातारं रे। तारस्वररस जितपर पुष्टं, पुष्ट शमाऽकूपारं रे ॥ श्री० ॥२॥ पारं गतमिह जन्मपयोधे, र्योधेहितगुणधीरं रे। धीरसमूहैः संस्तुतचरणं. चरणमहीरुहकीरं रे ।। श्री० ॥३॥ कीरनसं यशसा जितचन्द्र, चन्द्राऽमलगुणवासं रे। . वासवहृदयकजाऽहिमपादं. पादपमिव सच्छायं रे ॥ श्री० ॥ ४ ॥ सच्छायाकव्वरपुरधरणी (?) धरणीधवमिवकामं रे।। कामं नमत सुलक्षण नाभिं नामितनुजमुद्दामं रे ॥ श्री० ॥५॥ इत्थं तीर्थपतिः स्तुतः शतमखश्रेणीश्रितः श्रीनदी,जीमूतोद्भुत भाग्यसेवधिरधिक्षिप्तः समग्रगुणैः । श्रीमन्नाभिनरेंद्र वंश कमला केतु भवाम्भोनिधी, सेतुः श्री वृषभो ददातु विनयं स्वीयं सदा वांछितम् ॥ ६॥ इति श्रीविनयविजयोपाध्याय विरचितं वृषभजिनस्तवनम् । Page #242 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ . . શ્રી જૈન . કે. હેરડ. . ~~-~ વૃદ્ધિસાગરસૂરિ. આમના સંબંધમાં “વૃદ્ધિસાગરસૂરિરાસ’ એ નામની હસ્તલિખિત પ્રતમાંથી જે કંઈ હકીકત પ્રાપ્ત થઈ છે તે જણાવીએ છીએ – ગુર્જર દેશમાં “ચાંણસમું નગર છે ત્યાં સં. ૧૬૮૦ ના ચૈત્ર શુદિ ૧૧ ને વાર રવિવારે શ્રીમાલી જ્ઞાતિના શાહ ભીમજીને ત્યાં માતા ગમતદેની કુખે આમને જન્મ થયો હતો અને નામ હરજી' પાડયું હતું. સંવત સોલસીઆ વિષે ચૈત્ર માસ પખિ શુદ્ધ રે. વાર રવિ વેગ નક્ષત્ર શુભ દિને અગ્યારસિ અવિરૂદ્ધરે. સં. ૧૬૮૯ માં ખંભાત બંદરે પાટણપૂરનિવાસી દેસી રૂપજીએ તેમણે રાજસાગર, સુરિ પાસે દીક્ષા લીધી તેને દીક્ષા મહોત્સવ કર્યો. ગુરૂએ નામ હસાગર રાખ્યું. સં. ૧૬૯૮ માં અમદાવાદમાં પિષ સુદી પૂર્ણિમા ગુરૂવારને દિને હર્ષસાગરને યોગ્ય જાણું રાજસાગરસૂરિએ આચાર્યપદ આપ્યું. શાહ શ્રીપાલસુત શાહથી વાઘજીએ આચાર્યપદ મહત્સવ કર્યો અને ગુરૂજીએ તેમનું નામ વૃદ્ધિસાગરસૂરિ આપ્યું. આ વખતે શાંતિદાસ નગરશેઠ હતા. તેમજ શાહ મનજી પણ શ્રીમંત શેઠ હતા. શેઠની પત્ની દેવકીએ વંદણું મહોત્સવ સંવત ૧૭૦૭ વૈશાખ સુદ છે ને દિને કર્યો. સાહ સાંતિદાસ મુકુલ મુકામણિ, સાહ પનછ પુણ્ય પવિત્ર ધરમકાજ કીધાં ભલા, જેહનાં અતુલ ચરિત્ર– દેવકી નામિ નાર તસ. નિપુણ સગણ આવાસ. બહુ ધન ખરચી તેણે કીઓ, વાંદણાં મહોત્સવ જાસસંતર સતર સાતે સહી, એ શુભકારજ કીધ વૈશાખ સુદિ સાતમ દિનિ, માનવભવ ફલ લિધ. પછી ઘણી યાત્રાઓ કીધી. શેત્રુજ ને ગીરનાર રે અબુદગિરિ ગોહિ, રાણકપુર તારિગ તણુએ સંખેશ્વર પ્રભુ પાસ રે, ઈમ અનેક ઘણી યાત્રા કરિ સોહામણીએ. સં–૧૭૪૫ના વૈશાખ વદિ ૨ ને મંગળવારે પિતાના શિષ્ય નિધિસાગરને યોગ્ય જાણી વૃદ્ધિસાગરસૂરિએ આચાર્યપદ આપી લક્ષ્મીસાગરસૂરિ નામ પાડયું આને મહત્સવ સાંતિદાસ નગરશેઠના પુત્ર શાહ લખીચરે કર્યો છે. સાહથી શાંતિદાસ સુત, પ્રબલ પ્રતાપ પપુર, વડવ્યવહારી જાણી, વડ વખતિ વડ નુર. રાજનગર સિણગાર સુભ, સાહશ્રી લખમીચંદ, બહુ દ્રવ્ય ખરચી તિણિકીઓ, પદ મહોત્સવ આણંદ. સં-૧૭૪૭માં શેષપુર કે જે અમદાવાદનું એક પરૂં હતું (કે જેને સરસપુર-સસપર વગેરે હાલ કહેવામાં આવે છે તે ત્યાં ચાતુર્માસ આવી રહ્યા અને આ વખતે લક્ષ્મીસાગરસૂરિ, વાચક શ્રી ઇસૌભાગ્ય તથા શિષ્યમંડળમાં કાંતિસાગર ઉપાધ્યાય, પ, ફેમસાગર, નયસાગર, હિતસાગરગણિ, વીરસાગરગણિ, કીર્તિસાગર ઇત્યાદિ હતા. અત્ર આશે શુદ ૩ ને &િ ૬૭ વર્ષની ઉમરે સવા પહેર ચઢતે સ્વર્ગવાસ પામ્યા. Page #243 -------------------------------------------------------------------------- ________________ ચાણક્યનીતિના કેટલાક કલેકેનું સમશ્લોકી ગુજરાતી. કરપ આ સુદિની ત્રીજનેર, વરસ સડસમિઈ ઉદર પ્રહર સવા ચઢતિ થિકઈ રે, હિતા સર્ગ મઝારિર. ઉક્ત લક્ષ્મીસાગર સૂરિ ઓસવાલ હતા અને તેનું ચરિત્ર તેમજ ઉપરોક્ત શાંતિદાસ શેઠ, અને લખમીચંદ શેઠનાં ચરિત્રે મારા લખેલ જૈન ઐતિહાસિક રાસમાળા પુષ્પ ૧ માં છે તે જોવાથી માલુમ પડશે. ઉક્ત વૃદ્ધિસાગર સૂરિ રાસ તે સાગરમચ્છના દીપસોભાગ્ય નામના મુનિએ રચેલ છે. કઈ સાલમાં લખ્યો છે તે જણાવેલ નથી. પ્રતની લખ્યા સંવત ૧૮૦૫ પિસ વદિ ૭ શનિ છે. પ્રશસ્તિ તેની આ પ્રમાણે છે સકલ પંડિતમાંહિ વિરાજે, ગુરૂ ગુણ રણ સુધાંમરે, માણિજ્ય સૈભાગ્ય બુધરાજજી કહિઈ, જસ પુડવી પ્રસીધું નામ. તાસ સિસ મન મોહન પંડિત, ચતુર સોભાગ્ય બુધ ઇંદરે, તારા પદ પંકજ સેવક મધુકર, દીપ કહિ સુખકંદરે. ઇતિ શ્રી વૃદ્ધિસાગર સુરિશ્વર નિર્વાણ રાસ સંપૂર્ણ સર્વ ગાથા ૧૭૧ ગ્લૅક સંખ્યા ૨૫૧ સંવત ૧૮૦૫ વર્ષે પણ વદિ ૭ શનૈ લેખકપાઠક શુભં ભવતુ સોઝિંતરા ગામે લખીત ગણિ ધનસાગરણ લખીતં–શુભં ભવતુ આની અંદર ગુજરાતનાં કેટલાંક શહેરનાં નામ આ પ્રમાણે આવે છે – બરહાનપુર સુરતિ સહિ, ખંભાયત સુખ ગેહ, પાટણ રાધનપુર વલી, વટપદ્ર નયર વર એહ, મોતા ને અકલેસરિ, બરૂઅચ પુન્ય આગાર નડિઆદિ નઈ દરભાવત્તિ, સેઝિતરા શુંભ ઠાર. વળી અમદાવાદનાં કેટલાંક પરાંઓનાં નામ આ પ્રમાણે આપ્યાં છે. રાજપુર વરતણું સહુ, શ્રાવક સબલ સુજાણ, કાલુપુર કંદરપુર, અહ્મદપુર તે ઠાંણ. શેષપુર મિરાપુર વલી, અવર પુરાં મને હારિ એક તણા શ્રાવક તવ, આવિ ભગતિ અપાર -તંત્રી, ચાણક્યનીતિના કેટલાક શ્લોકેનું સમશ્લોકી ગુજરાતી. नाना शास्त्रोधृतं वक्ष्ये राजनीतिसमुच्चयम् । सर्वबीज मिदं शास्त्रं चाणाक्यं सार संग्रहं ॥ . કર્યું જે બીજ સર્વેનું, ભર્યું જે રાજનીતિથી. કયું શાસ્ત્ર વિલોકીને, ચાણક્ય સારસંગ્રહ, Page #244 -------------------------------------------------------------------------- ________________ ૪ર૬ શ્રી જેન કે. કે. હેરૅલ્ડ. मूलसूत्रं प्रवक्ष्यामि चाणाक्येन यथोदितं । यस्य विज्ञानमात्रेण मूर्यो भवति पंडितः ॥ મૂલ સૂત્ર કહું તે હું, ચાણકયે વિર્યું યથા, મૂખ ભણે કદી તે તે, બને પંડિત મંડિત. विद्वत्त्वं च नृपत्वं च नैव तुल्यं कदाचन । स्वदेशे पूज्यते राजा विद्वान् सर्वत्र पूज्यते ॥ કદી તુલ્ય નહિ હયે, પંડિતતા નૃપાલતા, ભૂપપૂજા સ્વદેશોમાં, પંડિત દેશ વિદેશમાં. અથવા (ગીતિ) વિદ્વત્તાની સાથે, કદી ન થાશે સમાનઠકુરાઈ, કાં કે પંડિત સઘળે, મનાય ને નુપ નિજસ્થાન માંહિ. पंडिते च गुणाः सर्वे मूर्खे दोषा हि केवलम् । तस्मा न्मुखेसहस्त्रेषु प्राज्ञ एको विशिष्यते ॥ સુગુણોથી ભર્યો વિદ્વાન, મૂર્ણ કેવલ દોષથી, માટે ભૂખ હજારથી, એક વિદ્વાન ઉત્તમ. “ मातृवत् परदारेषु परद्रव्येषु लोष्ठवत् । आत्मवत् सर्वभूतेषु यः पश्यति स पंडितः ।। પરસ્ત્રીને ગણે માતા, પરાયું ધન ધુળવત, પિતા સમાં બધાં પ્રાણી, માને તે નર પંડિત. किं कुलन विशालेन गुणहीनस्तु यो नरः। अकुलीनोपि शास्त्रज्ञो देवतै रपि पूज्यते ॥ ગુણ છે નહિ એકે તે, નકામી છે કુલીનતા, કુલહાણુ વિદ્વાનને પૂજે છે પણ દેવતા. रुपयौवनसंपन्ना विशालकुलसंभवाः । विद्याहीना न शोभन्ते निर्गन्धाः इव किंशुकाः ॥ ભર્યો રૂપે જુવાનીએ, ધર્યો જન્મ કુલીનમાં, પણ ના જે કદી વિદ્યા, ન શોભે કેશુડાં પડે. नक्षत्रभूषणं चंद्रो नारीणां भूषणं पतिः। पृथिवीभूषणं राजा विद्या सर्वत्र भूषणं ॥ ચંદ્ર શોભા કહો કેરી, પતિ શોભા સતી તણી, રાજા શભા સ્વભૂમિની, વિદ્યા શોભા બધાણી. તારાની ચંદ્ર શોભા છે, યામા શોભે સ્વામથી. ભૂમિની ભૂ૫ શભા છે, વિદ્યા શભા સહુ તણી. અથવા. Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ચાણક્યનીતિના કેટલાક કેનું સમકકી ગુજરાતી. माता शत्रु पिता वैरी, येन बालो न पाठितः। सभा मध्ये न शोभन्ते, हंसमध्ये बको यथा। જેણે પુત્ર ભણાવ્યો ના, તે છે માત પિતા અરી, શેભે નહિ સભા મળે, હંસમાં બગલા પડે. वरमेको गुणी पुत्रो न च मूर्खशतैरपि । एकश्चंद्रौ तमो हन्ति न च तारा गणै रापि॥ મૂર્ણ પુત્રો નકામા સે, સારે એક સુલક્ષણે. તારા ગણ કરે ક્યાંથી ચંદ્ર સાથે બરોબરી? लालयेत् पंच वर्षाणि दश वर्षाणि तु ताडयेत् । प्राप्ते तु षोडशे वर्षे पुत्रं मित्रवदाचरेत् ॥ पांच वर्ष की बाडे, प्यारे भारे मानश, સોળમા વર્ષથી પુત્ર, ઉછેરો મિત્ર ભાવથી. लालने बहवो दोषा ताडने बहवो गुणाः। तस्मात् पुत्रं च शिष्यं च, ताडयेन तु लालयेत् ॥ લાડમાં બહુ હાનિ છે, મારમાં બહુ લાભ છે, એ જાણી પુત્ર શિષ્યોને, મારવા લાડવા નહિ. एकेनापि सुवृक्षेण पुष्पिते न सुगंधिना। वासितं तद्वनं सर्व सुपुत्रेण कुलं यथा ॥ ફૂલવાળા સુગંધાળા, ઉત્તમ વૃક્ષ એકથી, આખું વન બહેકે છે, જેમ વંશ સુપુત્રથી. एकेनापि कुवृक्षण कोटरस्थेन वन्हिना । दहते तद्वनं सर्व कुपुत्रेण कुलं यथा ॥ બધું વન બળી જાય, અંતરગ્નિ કુવૃક્ષથી. કુઝુત્ર કુલાંગારે, હણાય કુલ સત્વર, दूरतः शोभते मूों लंबसार पटोवृतः। तायच्च शोभते मूों यावत् किंचिन्न भाषते ॥ વસ્ત્રાભૂષણ પહેરેલે શોભે છે મૂર્ખ દૂરથી, પણ ત્યાં વેર શોભે છે, બે શબ્દ ન જ્યાં લગી. विषादप्यमृतं ग्राह्य अमेध्यादपि कांचनम् । नीचा दप्युत्तम विद्या, स्त्रीरत्नं दुष्कलादपि । માલિની. અમૃત વિષમહીંથી, હેમ કુસ્થાનમાંથી દુકુલ થકી રમાને, લેઈએ તે ન લજી, Page #246 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ જેન વે. કૉન્ફરન્સ હેલ્ડ. અથવા. અધમનર કદી જે, જાણુતે ઉચ્ચ વિદ્યા ખસુસ સમજવાને, એજ કર્તવ્ય ધર્મ. વિષમાંથી અમી લેવું, કુસ્થાનેથી હેમને, નારી રન કુવંશથી, જાણવું નીચથી રૂડું. उत्सवे व्यसने चैव दुर्भिक्षे शत्रुविग्रहे । राजद्वारे स्मशाने च यस्तिष्ठति स बांधवः ॥ રણે રાજ્ય મસાણે ને, દુઃખ વૈભવ કાળમાં. અખંડ એક રંગી જે, ખડો રે' તેજ બાંધવ, - परोक्षे कार्यहन्तारं प्रत्यक्षे प्रियवादिनं । वर्जयेत् तादशं मित्रं विषकुम्भं पयोमुखं । અમી જેવું વદે મોઢે, ઝેરથી ચિત્ત છે ભર્યું, કાંઠે દૂધ ઘડો ઝેરી, તજે એ મિત્ર ઘાતક. सकृद् दुष्टं च मित्रं यः पुनः संधातु मिच्छति । स मृत्य मुपग्रहाति गर्भमश्वतरी यथा ॥ એકવારે બજે ઘાતી, તેને જે ચાહવા મથે, મેળે મૃત્યુ મુખમાં તે જાયે ખચ્ચર ગર્ભવત . न कश्चित् कस्यचिन्मित्रं न कश्चित् कस्यचिद् रिपुः। । कारणेन हि जानाति मित्राणि च रिपुंस्तथा ॥ કદી કઈ નથી કેનું હાનિકર હિતેચ્છક, પ્રસંગે બી પાડે છે મિત્રની અરિની તથા. -પ્રાણજીવન મેરારજી શાહ, અસ્તેયમાંના બે શ્લોક વારિતોડ જાણતૈ જલ્પા જંતુ प्रायेण साधु वृत्ताना मस्थायिन्यो विपत्तयः હાથે દડો અફાળેલો ચડે ઉંચે પડે નકી સંકટ તેમ સંતોનાં, જાનારાં છે ઘણું કરી. छिन्नोऽपि रोहति तरुश्चंद्रः क्षीणोपि वर्धते लोके ॥ રુતિ વિરાતઃ સંત: સંતને જ ડિસ્મિન . છોડ વધે છેદાયો, ઘટે ચંદ્ર પણ વધતે દુનિયામાં, એ સંભારી સંતો, સંતોષે રહેતા નિશ્રળ ચિત્તમાં. –પ્રા. મે, શાહ, Page #247 -------------------------------------------------------------------------- ________________ પાનાંની ગમત. ૧ ગજપાના પાનામાં ચાર ચારના તેર ઢગલા કરી નીચેની કવિતાના મળતા ચાર ચાર અક્ષર પ્રમાણે ગાઠવવા પછી ત્યાં ત્યાં અક્ષર મળતા આવ્યા હૈાય ત્યાં ત્યાં તે પાનાં પડી રહેશે. પછી ધારનારે જે થોકડા ધાર્યાં હોય તેનાં ચાર પાનાં કઇ કઇ હારમાં છે. તે તેને પૂછ્યું. તે કહે તે પર અક્ષરાનાં મેળ મેળવી પાનાં તેને તેનાં ચાર કાઢી દેવાં એટલે ખરૂ પડશે. મારા નરમ નાનેરા નાથ. બાબા મેાલી રમે મેલી ખાય, દેખી ખેદે ખાખ દાઝુ ઝાઝી દાઝ સાહે પેલા સહુ સહી સાથ, પ્રીતે લેતી પોતે પતિ હાથ. ર ગજીપાના પાનામાંથી ૨૪ ચોવીસ લઇ તેના ત્રણ ત્રણના આઠ થેાકડા જૂદા જૂદા ફરવા, પછી નીચેની કવિતામાં મળતા અક્ષર પ્રમાણે ગાઠવવા તે ધારનારે જે ત્રણ પાનાંના જથ્થો ધાર્યો હોય તે કઇ કઇ હાર આવ્યાં છે તે હાર માત્ર પૂછી મળતા અક્ષરે વરતી જઇ તેનાં ત્રણ પાનાં તેના હાથમાં દેવાં. હા હું રહું ચીન, ચા મારી તેા મામી, સેાનું સરસ તે, તેને ચૂકે કાક. આવીજ કવિતા, હરિ હેતુ છે ભજ પછી જે શુભ રસ લે દલપત દે. —પ્રાણજીવન મારજી શાહ, Page #248 -------------------------------------------------------------------------- ________________ મહાપાધ્યાય શ્રી મેઘવિજય. શ્રી ન્યાયવિશારદ મહામહોપાધ્યાય યશોવિજયજીના સમકાલીન આ મહાપુરૂષ વિક્રમની ૧૮ મી સદીમાં થઈ ગયા છે. તેમણે જૈનદર્શનની અપૂર્વસેવા બજાવી છે. વ્યાકરણ, ન્યાય, સાહિત્ય વિષય ઉપરાંત આધ્યાત્મિક અને જ્યોતિવિધામાં પણ પ્રવીણ હતા. તેઓના જન્માદિ સંબંધે જીવનની હકીકત મળી નથી. તેઓ શ્રી હરવિજય સ રિના વશમાં થયા છે, અને તે ગુરૂ પરંપરા નીચે પ્રમાણે છે – હીરવિજયસૂરિ. કનક વિજય. શીલ વિજય ચારિત્ર વિજય. સિદ્ધિવિજય કમલવિજય કૃપા વિજય. મેઘવિય. તેઓની લેખશેલી તપાસતાં પિતાના હાથના લખેલા દરેક ગ્રંથની શરૂઆતમ રું દ શ્રીં શ્રી જ છે નમ: આ પ્રમાણે દિવ્ય મંત્રનો ઉલ્લેખ કરેલ છે, આ સ્વહસ્ત લિખિત ગ્રંથો મળી આવે છે તે પરથી એ ધડ લેવો જોઈએ કે આવા મહાન ધુરધર વિદ્વાનોએ પણ લેખક (લીઆ)ને ઉપેક્ષીને માત્ર ગ્રંથની શુદ્ધતા ખાતરજ પિતાને હાથે લખી શ્રમ લીધો છે. સમયનિર્ણય–એમને સૌથી આગળને ગ્રંથ મારવાડના સાદડી નગરમાં ૧૭૨૭ની વિજયાદશમીએ પૂરો કરેલ દેવાનંદાબ્યુદય મહાકાવ્ય મળી આવેલ છે, અને છેલ્લા વખત સં. ૧૭૬૦ માં સતસંધાન મહાકાવ્ય-એ નામનો ગ્રંથ મળી આવે છે તે પરથી એ નિ. શ્રિત થાય છે કે સં. ૧૭૨૭ થી ૧૭૬૦ માં અવશ્ય વિદ્યમાન હતા. હવે ૧ર૭ માં રચેલ ઉક્ત દેવાનંદાલ્યુદય મહાકાવ્યમાં વિજયસેન સૂરિના પટ્ટધર શ્રી વિજયદેવસૂરિનું ભિન્ન ભિન્ન સમયનું ઈતિવૃત્ત ઇતિહાસરૂપે કવિતા રૂપમાં પરિણમાવ્યું છે તે તે પરથી આપણે એમ વિચારી શકીએ કે શ્રી વિજયદેવને જન્મ ૧૨૪૩ અને સ્વર્ગવાસ સં. ૧૭૧૩ ના આસાડ શુદી ૧૧ છે, તે તે સ્વર્ગવાસ સમય ૧૭૧૩ પહેલાં પણ મેઘવિજ્ય વાચક હયાત હતા એ ચોક્કસ સિદ્ધ થાય છે તે આપણે ૧૭૦૦ માં અગર તે પહેલાં તેમને જન્મ મૂકી શકીએ. Page #249 -------------------------------------------------------------------------- ________________ મહેાપાધ્યાય શ્રી મેઘવિજય. ૪૩૧ તેમના ગ્રંથા. સ’સ્કૃતકૃતિ. મહાકાળ્યેા. ૧-૪ ૧. દેવાન દાલ્યુંય મહાકાવ્ય-પ્રતિક્ષેાક મહા કવિ માધરચિત માધકાવ્યનું પ્રતિશ્લાકનુ છેલ્લું પાદ લઇ પોતે ઉપજાવેલ બીજા ત્રણ પાદા પૂરી કર્યો છે. તેમાં સાત સ છે. દરેકમાં વિજયદેવસૂરિના ભિન્ન ભિન્ન સમયને ઇતિહાસ છે. રચ્યા સં. ૧૭૨૭. ૨. શાંતિનાથ ચરિત્ર— પૂર્વ કાવ્યધી ચડતું. આમાં મહાકવિ શ્રી હર્ષવિરચિત નૈષધીય મહા કાવ્યના પ્રતિક્ષેાકનું પ્રતિ પદ લઇને પોતાનાં ત્રણ પાો નવાં ઉમેરી દરેક શ્લોક કર્યાં છે. છ સ છે. તેમાં શાંતિ જિનનું ચરિત્ર છે. રચ્યા સંવત્ જણાતા નથી. ૩. ગ્વિજયમહાકાવ્ય. આમાં ૧૩ સર્ગ છે. દરેકમાં વિજયપ્રભસૂરિ વિજયદેવ સૂરિના પટ્ટધર )નુ જીવન પૂર્વ પરપરાના આચાર્યના ઇતિહાસ સાથે વિહાર ચામામાં આદિ વિગતથી પૂરી રીતે આપ્યુ છે. આ પર સર્વોપરી ટિપ્પણ છે. વિજયપ્રભ સૂરિના સમયમાં પાતે વિદ્યમાન હતા. રચના સમય આપ્યા નથી. ૪. સપ્તસધાન મહાકાવ્ય. અત્યાર સુધી ધનજયનું દ્વિસંધાનકાળ્ય વિદ્વાનેને નવાઇ ઉપજાવતુ હતુ, પરંતુ આ કાવ્ય વિદ્યાના જોશે ત્યારે તે ખરી અદ્દભુતતા સમ જાશે. આમાં ૯ સ છે. તેમાંના પ્રતિક્ષેાકે ઋષભનાથ, શાંતિનાથ, તેમનાથ, પાર્શ્વનાથ, વીરપ્રભુ, રામચંદ્ર, તથા કૃષ્ણ વાસુદેવનાં જીવન આપેલ છે. આ કાવ્યની ટીકા સર્વોપરી છે. આમાં દરેક શ્લાક સાત સાત અથથી સાતનાં જીવન પૂરાં પાડે એ ખરેખર અદ્ભુત છે. રચ્યા સૈ. ૧૭૬૦. કર્તા છેવટે જણાવે છે કે સપ્ત સધાન કાવ્ય શ્રી હેમચંદ્ર સૂરિએ કરેલ છે પરર્'તુ અલભ્ય છે, તેા આ મારૂ કાન સત્પુરૂષોને પ્રમાદ જનક થાએ. ૫. વર્ષ મહાય (જ્યાતિષ) ૬ ઉદય દીપિકા. ૭ લઘુત્રિષા શલાકા પુરૂષ ચરિત્ર. ( ડૅકકન કૉલેજમાં છે. શ્લા. ૫૦૦૦), આ ૫-૭ ગ્રંથા રચેલા સાંભળવામાં છે. ૮. ચંદ્રપ્રભા ( હૈમી કૌમુદી ). આમાં કૌમુદી માક ક્રમ રાખી સિદ્ધહેમાનુસાર રચના કરી છે. આપરથી જાય છે કે ઉપાધ્યાય શ્રી વ્યાકરણકાર હતા. રચ્યા સ. ૧૭૫૭ આગરામાં ૯. વિજયદેવ માહાત્મ્ય-( ૫. વલ્લભવિજય ગણિકૃત )—આ કાવ્યમાંના કેટલા એક પ્રયાગાનું પરિસ્ફાટન આ લેખનાયકે કર્યું છે. ૧૦ માતૃકાપ્રસાદ. આધ્યાત્મિક ગ્રંથ. તેમાં મુખ્યતાએ ૐ નમઃ સિદ્ધમ્ તે વર્ણાસ્નાયની વિસ્તી વ્યાખ્યા આપી ૐ શબ્દમાંથી જે જે રહસ્યા નિકળે છે તે સ્ફુટ ખતાવ્યા છે. રચ્યા સ. ૧૭૪૭ પાષ. ધર્મનગરમાં. ૧૧ તત્ત્વગીતા. આ ગ્રંથ તેમણે લખ્યા છે એવું માતૃકાપ્રસાદમાંથી કૂલિત થાય છે, પરંતુ તે જોવામાં આવ્યેા નથી. ૧૨. યુક્તિપ્રોાધ નાટક-આમાં બનારસીદાસના અધ્યાત્મ વિચાર સંબધે ખંડનાત્મક લખાણ છે. Page #250 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨ શ્રી જૈન ક. કે. હેરલ્ડ. ગુજરાતી કૃતિઓ, ૧૩. વિજયદેવ નિર્વાણ સ્વાધ્યાય—આ સઝાય આ પત્રના તંત્રી કૃત જેન ઐતિહાસિક રાસમાળા (પ્રકાશક અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ)માં છપાએલ છે. ૧૪. જૈન શાસન દીપકસ્વાધ્યાય. ૧૫. જૈન ધર્મ દીપક” ૧૬. આહાર ગણા.” આ સિવાય તેમને પત્રવ્યવહાર મળે છે. તેમાં એક પત્ર ખામણું સંબધી સં. ૧૭૪૮ માં પોતે લખેલ છે તેમાં જ્યાં પોતે ચોમાસું રહ્યા હતા અને જ્યાંથી તે પત્ર લખ્યો હતે તે આગ્રા શહેરનું સાલંકાર વિસ્તીર્ણ વર્ણન પણ આપ્યું છે. બીજો પત્ર જય તારણ ગામથી પં. યશસ્વતસાગર પર લખ્યું છે જેમાં સુખ શાતાની જ બીના છે. આમાંના ઘણુ ગ્રંથો, પત્રો કસનગઢ ( કૃષ્ણદુર્ગ) ના શ્રેષ્ઠી રણજીતમલ્લ નાહટાના પુસ્તક ભંડારમાંથી મળેલા છે કે જે દશલાખ શ્લોક પ્રમાણે છે. આ સર્વ ભંડાર શ્રી વિજયધર્મ યુરિને ભેટ આપવામાં આવ્યું છે જાણી આનંદ થાય છે. અમે નમ્ર પણે સૂચવીએ છીએ કે તે સૂરિ શ્રી આ ભંડાર તેમજ પિતા પાસે જે પુસ્તકે હેય તે સર્વ જાહેરમાં મુકી ડેક્કન કોલેજ લાયબ્રેરી જેવી સંસ્થા કરશે–કરાવશે તો મહાન ઉપકાર , અને પુણ્ય કરી શકશે. આ લેખ રા. બેચર જીવરાજે જૈનશાસન (આ ચૈત્ર વદિ અમાસ)ના અંકમાં જે લેખ લખ્યો હતો તે પરથી ટુંકમાં લીધો છે. –તંત્રી. – – કુશલચંદ્રગણિ. આ ખરતર ગચ્છના પદધર શ્રી જિનલાભસૂરિશ્વરના સમયમાં ઉપાધ્યાય શ્રી હીરધર્મ ગણિના શિષ્ય હતા. તેઓ કઈ જાતિના હતા, દીક્ષા ક્યારે લીધી, ક્યારે અભ્યાસ કર્યો, જન્મ અને સ્વર્ગગમન ક્યારે થયાં એ વિગેરે સાધનના અભાવે કશું મળતું નથી. પરંતુ દંતક્યા, તેમના દીક્ષિત બ્રાહ્મણ પંડિતકૃત જૈનબિંદુ નામને ગ્રંથ અને શિલાલેખ પરથી ચેક્સ સિદ્ધ થાય છે કે તેઓ વિક્રમની ઓગણસમી સદીમાં સં. ૧૮૫૦ થી સં. ૧૯૦૦ સુધી વિધમાન હતા. 1. * જિનલાભ સૂરિ–ખરતર ગચ્છની ૬૮ મી પાટે. પિતા શાહ પચાયણદાસ, માતા પદ્માદેવી, ગોત્ર બહિત્યરા, ગામ વિકાનેર, જન્મ વાપેઉ ગ્રામે સં. ૧૭૮૪ શ્રાવણ શુદ ૫, મૂલનામ લાલચંદ્ર, દીક્ષા જેસલમીર સં. ૧૭૮૬ જેઠ સુદ ૬, દીક્ષાનામ લક્ષ્મીલાભ, પદસ્થાપના માંડવી સં. ૧૮૦૪ જેઠ સુદ ૫. તેમણે ઘણું યાત્રાઓ અને પ્રતિષ્ઠાઓ કરી. સ્વર્ગગમન સં. ૧૮૩૪ આશો વદ ૧૦. તેમણે આત્મબોધ ગ્રંથ સં. ૧૮૩૩ના કારતક સુદ ૫ ને દિને નર બંદરે પૂર્ણ કર્યો છે, Page #251 -------------------------------------------------------------------------- ________________ કુશલચંદ્રગણિ. ૪૩૩ કાશીક્ષેત્રમાં આગમન–અત્યારથી સો વર્ષ પહેલાં કાશીક્ષેત્રની શી સ્થિતિ હતી તે જોઈએ. બનારસમાં સુપાર્શ્વનાથ તથા પાર્શ્વનાથ પ્રભુનાં કલ્યાણક છે ( કારણ કે બંનેનાં જન્મસ્થાન વરાણસી નગરી છે, અને બંનેની જ્ઞાન નગરી પણ તેજ છે.) અને બનારસ પાસે આવેલ સિંહપુરી તે શ્રી શ્રેયાંસનાથનું જન્મ તથા જ્ઞાન કલ્યાણક છે, અને ચંદ્રપુરી તે શ્રી ચંદ્રપ્રભ પ્રભુનું જન્મ તથા જ્ઞાન કલ્યાણક છે. આમ છતાં અહીં રમણીય મંદિર ન હતાં, તેમજ પૂર્વ મંદિરનું નામ નિશાન ન હતું. કાશીમાં બ્રાહ્મણોનું જોર ઘણું હોવાથી અને જેને પ્રત્યે બહુ દૈષ અને શત્રુવટ હેવાથી જૈનેને મંદિરે કે ફૂપાશ્રય બાંધવા દેવામાં નહોતો આવતે, અને શ્રાવકો પણ નામના હતા. આ વખતે જિનલાભ સૂરીશ્વર અહીં આવ્યા અને તેમણે કુશલચંદ્ર ગણિને યોગ્ય જાણી પછી કાશી મોકલ્યા. આ ગણિ મહાશયે જૈન ધર્મની પ્રભાવના બહુ દુષ્કર જાણું તે માટે પ્રબલ પરિશ્રમ સે. ઉતરવાનુ ધર્મ સ્થાન ન મળે, તેમજ કોઈ ગુણ શોધક ગૃહસ્થ નહિ કે ઉતારો આપે એટલે તેમણે ગમે તેવો વેશ પહેરી ગમે ત્યાં ગોચરી લઈ કાળ નિર્વાહ કર્યો. સાંભળવા પ્રમાણે અન્યદર્શની સમાગમમાં આવે એ આશયથી કમંડળ, લંગટી આદિ સંન્યાસીને વેશ ધારણ કરી અન્યદર્શનીના મહાત્મા તરીકે તેમના સમાગમમાં આવ્યા. એક વખત વિદ્વાનોની સભા થઈ તેમાં પાંડિત્ય વિનોદ ચાલ્યો. આ વખતે આ ગણિશ્રીએ કાવ્ય વિનોદ કરવા સૂચવ્યું અને તે એવી રીતે કાવ્ય બનાવી કરે છે તેમાં ઓષ્ઠસ્થાની ૫ વર્ગ (પ, ફ, બ, ભ, મ ) માંને એક અક્ષર ન આવે; આની કસોટી તરીકે કઈ વખતે ભૂલથી બોલી જાય અને તે કદાચ ન પકડાય તે તે માટે દરેકે પિતાના ઉપરના હોઠપર સિદર લગાવવો કે જેથી તે અક્ષર બોલતાં નીચલા હોઠને સ્પર્શ થતાં તેને લાગી જશે અને ખબર પડી આવશે. આમાં બધા ઉપર કુલચંદ્રગણિ દેહ પામ્યા અને વિદ્વાનોને સમજાયું કે આ કેઈ સરસ્વતી કંઠાભરણ મહાન પંડિત છે; આથી તેઓ તેમને બહુ માન આપવા સાથે પૂજ્ય પુરૂષ ગણવા લાગ્યા. આ વાદનાં પાનાં હજુ અસ્તિત્વ ધરાવે છે. એકદા નેપાળ નરેશે વાંચી ન શકાય તેવાં બે તાડપત્રો કાશીના પંડિતની પરીક્ષા માટે કાશીના રાજાપર મોકલ્યાં. કાશીના રાજાએ પંડિતની સભા મેળવી બધા પાસે તેમાં શું લખેલ છે તે જણાવવા કહ્યું, પણ કઈ અક્ષર ઓળખી શકયો નહિ એટલે અર્થ તો ક્યાંથી જ કરી શકે? કુશલચંદ્રગણિ ત્યાગી હતા એટલે રાજસભામાં તે જાય નહિ, પરંતુ વિદ્વાને તેમને પરિચય હોવાથી તેમણે તેમને સભામાં આવી તામ્રપટ વાંચી આપવાની કુપા કરવા વિનવ્યું. ગણિએ આવી તે તામ્રપત્રોને સાફ કરી ઉધા અક્ષર જાણી તેને વાંચવા માટે સહીથી છાપી લીધાં અને પાછાં મોકલાવી આપ્યાં. પછી તેનો અર્થ પંડિતેને પૂછે ત્યારે કેઈએ જવાબ ન આપ્યો. પોતે તેને ભાવાર્થ કહી બતાવ્યું કે તેમાં નેપાળ નરેશના વંશને ઇતિહાસ હતા. કાશીના રાજાએ તે હકીકત જણાવતાં નેપાળ નરેશ સંતુષ્ટ થયો. આથી કાશીનો રાજા બહુ પ્રસન્ન થયો અને બક્ષીસ માગવા કહ્યું. ગણિ નિઃસ્પૃહિ એટલે એટલું જ જણાવ્યું કે, રાજાઓની ભક્તિ સાધુઓ પર રહે એજ ઈચ્છીએ છીએ ” ત્યારે રાજાનો બહુ આગ્રહ થયે એટલે જૈન તીર્થ માટે જગ્યા લેવાની આ સરસ તક છે એમ જાણી બ્રાહ્મણોના મુખ્ય ભાગમાં રામઘાટના કિનારે જગ્યા માંગી અને તે રાજાએ આપી. અહીં મંદિર બંધાવવું એ શ્રાવકેનું કાર્ય છે તેથી તેમને શ્રદ્ધાવાન કરવા પ્રયાસ કરવા માંડ્યો. ( આ જગ્યાએ હાલ પાર્શ્વનાથનું મોટું મંદિર છે ). આથી રાજા આમને ગુરૂ તરીકે ગણવા લાગ્યો. Page #252 -------------------------------------------------------------------------- ________________ શ્રી. જૈન શ્વે. કૈં. હેરલ્ડ. આ વખતે કુશળચંદ્રના એક સ્નેહી યતિ આવેલ હતા તે આવી અદ્દભુત શક્તિ અને પ્રતિષ્ઠા જાણી તેમના ગુણગાન કરતા હતા. પેાતાને વીર્ સાધના હોવાથી લોકો ઇચ્છે તે વસ્તુ આપી શકતા હતા તેથી તેની આસપાસ સેંકડા માસે વિંટળાઈ પડતા. આ વખતે તેઓ પુકારી કહેતા કે આ સઘળા પ્રતાપ કુશળચંદ્રજીને છે. આથી શ્રાવકા ગ ણિની વધુ ઉપાસના કરવા લાગ્યા. ૪૩૪ આવી રીતે પડિતા, રાજા અને લેાકની પ્રીતિ મેળવી કુશલચંદ્ર ઉપદેશથી તીર્થીદ્વાર કરવા માંડયા. સિ'હપુરીમાં હાલના મિદેશના લેખ પરથી જણાય છે કે સ’૦ ૧૮૬૦ માં જુદા જુદા શ્રાવકા પાસે કલ્યાણકાના જુદા જુદા ભાગ તૈયાર કરાવી તેઓની પ્રતિષ્ઠા પોતાના ગુરૂવર્યના નામથી જિનલાભસૂરિ પાસે કરાવી આ ઉપરથી તેની ગુરૂભક્તિ અને ત્યાગવૃત્તિ સમજાય છે. જુદા જુદા સ્થળેાના લેખા છે તે સ. ૧૮૫૭, ૧૮૬૦, ૧૮૯૭, ૧૮૯૯ ના છે, તેમજ પ્રતિષ્ઠામાં કરાવનાર તરીકે જુદા જુદા શ્રાવકનાં નામ છે તે પરથી તે શ્રાવકા વિદ્યમાન હતા તે સમજાય છે. કાંઇ જગ્યાએ પોતે પોતાનું નામ આપ્યું નથી. છતાં તેની ભવ્ય મૂર્તિ સંધે કાશીમાં સ્થાપેલી છે, અને તેમના સહાયક શ્રી ભૈરવની મૂર્તિ ઉપર લેખમાં તેનું નામ આ પ્રમાણે છે “ સ. ૧૮૯૭ ફાગણ શુદ ૫ શ્રી ભૈરવમૂર્તિ जिन महेंद्र सुधीश कुशलचंद्र निर्देशतः काशीस्थ श्रीसंघे. ૧૮૭૩ના કાશીના રામઘાટના પાર્શ્વનાથ મંદિરમાં ભૈરવ મૂર્તિ છે તે પરના સ લેખમાં પેાતાનુ નામ નથી. આથી જણાય છે. પ્રતિષ્ઠામાં પોતાના ગુરૂવર્યંને ખેલાવતા. આ સિવાય ભેપુરમાં મદિરને સારી સ્થિતિમાં અણાવ્યું અને ચદ્રાવતી, અયાય્યા, રત્નપુરીમાં પણ ઉપદેશથી મદિર સુધરાવ્યાં. એક કાચ્છજ્હા નામના પંડિત હતા તે વ્યર્થ વચન રખેને નીકળે માટે જીભ ઉપર લાકડાની પટી લગાડતા હતા. તેને આ ગણિત્રીને સમાગમ થયા. પછી તે ઉપરની પુરી ફક્ત તે ગણિ પાસે ગુરૂએધ મેળવવા માટે બહાર કાઢતા હતા. આમણે તે પંડિતને જૈન ધર્મ બતાવ્યેો અને પ્રતિષેાધ્યા. આ પંડિતે જૈનબિંદુ નામના ગ્રંથ લખ્યો કે જે સંસ્કૃતમાં છે અને તે કાશી રાજાના ભંડાર કે જે બનારસથી ત્રણ કાશ દૂર આવેલ રામનગરમાં રાખેલ છે ત્યાં હજુ વિદ્યમાન છે. આનું ભાષાંતર તેમના શિષ્ય પરંપરામાં થયેલ ખાલચન્દ્રે કરી આપ્યું છે સાંભળવા પ્રમાણે તેમની ઉમર ૮૦ વર્ષની હતી. તે સમયે સંવત ૧૮૯૯ માં સ્વર્ગવાસી થયા. —જૈન. આમના શિષ્યમાં ખાલચ'દ્રજી છે, તેમજ શ્રીમાન સ્વ॰ માહનલાલજી મહારાજ કે જેમણે મુખમાં રહી અનેક ઉપકાર કરેલ છે તે છે. બનારસમાં મેાહનલાલજી ગયા હતા, ત્યારપછી ઘણા વખત સુધી કોઇ સાધુ ગયા નહિ અને બધા ગણિત્રીના પુસ્તકભડાર શ્રી આલચંદ્રજી ઉપાધ્યાય પાસે આવ્યા હતા. તે ખાલચંદ્ર સ્વર્ગસ્થ થયા અને તેના શિષ્ય નૈમિ ઉપાધ્યાય હાલ કાશીમાં છે. કાશીના હાલના નરેશના પિતાશ્રી પાતે પણ જૈન ધર્મ પાળતા હતા યા તેનાપર આસ્થા ઘણીજ હતી અને ઉક્ત જૈનબિંદુથના શ્લોકના અથ શ્રી ખાલચંદ્રજી પાસે હંમેશાં સમજી તેને એ રૂપીઆ આપતા હતા. (આ હકીકત મુનિ માણેક તરફથી પ્રાપ્ત કરી છે.) —ત‘ત્રી. Page #253 -------------------------------------------------------------------------- ________________ Shri Jaina Shwetambara Conference Herald’ July-September 1915. નગ્ન સત્ય-નિશ્ચય નય-થી ભડકતી દુનિયા Page #254 --------------------------------------------------------------------------  Page #255 -------------------------------------------------------------------------- ________________ બદ્ધ અને જૈન મતના સંક્ષિપ્ત ઈતિહાસ ૪૩૫ બૌદ્ધ-જૈન મતના સંક્ષિપ્ત ઈતિહાસ-સિધ્ધતિ અને વૈદિક ધર્મ સાથે તેની તુલના. આપે તા. ૬-૨-૧૯૧૪ ના પત્રથી પૂછેલા પ્રશ્નના ખુલાસા નીચે પ્રમાણે છે. (૧) બૌદ્ધ-જૈનમતના સંક્ષિપ્ત ઇતિહાસ-સિદ્ધાંત અને વૈદિક ધર્મ સાથે તુલના એ વિષય લખવામાં નીચેનાં પુસ્તકે ખાસ ઉપકારશ્ક થશે. વદર્શન સમુચ્ચ; વિવેક વિલાસ; સ્યાહાદ મંજરી; જૈન તત્વદર્શ, સર્વ દર્શન સંગ્રહ; વેદાંત દર્શન–શંકર ભાય; ગસૂત્ર–વ્યાસભાષ્ય, સુયગડાંગ સૂત્ર-ભીમસી માણેકવાળું; બુદ્ધચરિત્ર, ધર્મોપદેશવગેરે. જૈન અને બૌદ્ધધર્મનું કેટલીક બાબતમાં નીચે મુજબ મળતા પણું છે.. જૈનમાં જેમ પંચ મહાવતે તેમ બૌદ્ધમાં પંચ મહાયાન છે. જૈનના ભિક્ષુઓને જેમ શ્રમણ કહેવામાં આવે છે તેમ બૌદ્ધગોરજીઓને પણ શ્રમણે કહેવામાં આવે છે. જેમાં જેમ સંધ છે તેમ બદ્ધિામાં પણ સંધ છે. જેને માં જેમ શાસન દેવી છે તેમ બૌદ્ધમાં પણ શાસન દેવી છે. જિન અને બુદ્ધિને શબ્દાર્થ પણ મળત છે. જૈન અને બૌદ્ધ લોકોની શાસ્ત્રીય ભાષા પ્રાકૃત છે એટલે કે જેની અર્ધ માગધી અને દ્ધાની પાલી લીપી છે પરંતુ અર્ધ ભાગધી અને પાલી ભાષામાં લાંબો તફાવત નથી. બંનેનાં શાસ્ત્રોમાં તે અહિંસા ધર્મનું પ્રાધાન્ય છે. બને, પુનર્જન્મને સ્વીકાર કરે છે. બને, શાણ ઈશ્વરે નથી બનાવી એમ માને છે. જેને જગતને અનાદિ કહી પર્યાયતરે ક્ષણિક કહે છે પણ બુદ્ધદેવે તે જગતને ક્ષણિક કહેલ છે. એટલે કે જીન દેવને સ્વાવાદ છે અને બુદ્ધ દેવને ક્ષણિક વિજ્ઞાનવાદ છે જૈન અને બૌદ્ધ, એ બંને પ્રતિભા પૂજકે છે અને એ બંનેની પ્રતિમાઓ નિરાગી ભાવના દર્શક છે તથા કેટલીક રીતે તે મળતીઓ પણ છે. બંને ધર્મો રાજકુમારે પ્રચલિત કરેલ છે. મહાવીર અને બુદ્ધનું જીવન વૃત્તાંત મળતું છે. ફક્ત મહાવીરે નિર્વાણ પસંદ કર્યું અને બહે પિતાના સેવના-જગતના-કલ્યાણ નિમિત્તે પુનર્જન્મ પસંદ કરેલ છે એ ભેદ ગણી : લીધેલ છે, જગતની બાબતમાં પણ પૂર્વાચાર્યોએ ભેદ ગણેલ છે. આનંદ અને બંબસારની કથા બંને ધર્મોમાં છે. જૈન ધર્મ અને વૈદિક ધર્મનું નીચે મુજબ કેટલીક બાબતમાં મળતાપણું છે. જેનાં પંચ મહાવ્રતને મળતાં જ વેદાંત-ગ-નાં પાંચ યમો છે. Page #256 -------------------------------------------------------------------------- ________________ ४३६ શ્રી જૈન ક. કે. હેરલ્ડ. જેમ જૈનમાં સાધુતા પ્રાપ્ત કરનારે સત્તાવીસ ગુણયુક્ત થવું જોઈએ તેમ વૈદિક સંસ્થામાં આગળ વધનારે વિવેક-જગત અને આત્માની સમજણ, વૈરાગ્ય, પર્ સંપત્તિ –શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા, સમાધાન -અને મુમુક્ષતા એ સાધન ચતુષ્ટય સંપ્રાપ્ત કરવાં જોઈએ. સાધુના સત્તાવીશે ગુણો અને સાધન ચતુષ્ટયની એકતાજ છે. બંનેને એ ગુણ મેળવવામાં સરખી જ મહેનત છે. બને, પુર્નજન્મને માને છે. બંને કર્માનુસારેજ સુખ દુઃખ થાય છે એમ કહે છે. બને, કર્મથી રહિત થવાય ત્યારે જ મુક્તિ મળે એમ માને છે. બનેમાં કર્મથી રહિત થવાનાં સાધનો બતાવેલાં છે. બંને નિર્વાણ પદની જ ઈચ્છા રાખે છે. બંનેમાં આચાર્ય ગુરૂની ભક્તિ બતાવેલી છે. બંનેમાં જગત પ્રતિ સમાન ભાવ રાખવાનું ફરમાન છે. બંને, મુક્તાત્માઓને સર્વત કહે છે. બંને, આત્માને ઈશ્વર કહે છે. બંને, આત્માને ચૈતન્ય માને છે. વેદાંતમાં શંકરાચાર્યજી નિર્વાણ દિશામાં આત્માને સર્વવ્યાપક કહે છે, જેને આત્માને જ્ઞાનસ્વરૂપે સર્વવ્યાપક માને છે. શંકરાચાર્યજી જગતને વિવર્તરૂપે, વલ્લભાચાર્ય સતરૂપે, રામાનુજાચાર્યું પરિણામરૂપે, દયાનંદ સરસ્વતિ જડરૂપે માને છે, જૈનમાં જગતને અનાદિ સતરૂપ માનેલ છે. વૈદિક સંસ્થા અને જૈન એ બંનેને સ્વર્ગ, નરક માન્ય છે. બંને; નિજસ્વરૂપે સ્થિત થવું એને મોક્ષ કહે છે. વૈદિક સંસ્થામાં ઉપાધિરહિતને બ્રહ્મ, માયોપાધિકને ઈશ્વર અને અવિપાધિકને જવા કહેલ છે તેમ જૈનમાં અગીને સિદ્ધ કે પૂર્ણ બ્રહ્મ, ચાર કર્મ અવશેષ સગી ને કેવલ જ્ઞાની-ઈશ્વર-અને અષ્ટમવરણ યુક્તને ધસ્થ કે જીવ કહેલ છે. વૈદિક સંસ્થા કહે છે કે ચૈતન્ય સત્તા આખા વિશ્વમાં સર્વ વ્યાપક છે, જેને કહે છે કે આખા જગતમાં છ ઠાંસી ઠાંસીને એટલા બધા ભરેલા છે કે જીવ-ચૈતન્ય-વગર સાયના અગ્રજેટલે ભાગ પણ ખાલી નથી. જેનમાં જેમ લોકાગ્રે મુકિત કહી છે તેમજ વૈદિકમાં કેટલાક લેકે લોકાગ્રે ગૌલોક, અખંડ વૃદાવન, અક્ષરધામ, બ્રહ્મમહેલ, વગેરે કહે છે. આખા ભૂમંડલમાં જૈન અને વૈદિક સંસ્થા પ્રાચીનતમ છે, જૈન સુત્ર પુસ્તકારૂઢ થયાં પહેલાં વે પુસ્તકારૂઢ થયેલ છે માટે જ જૈન સૂત્રોમાં વેદનાં નામો ઠેકાણે ઠેકાણે જોવામાં આવે છે જેમકે સ્થાનાંગ સૂત્રમાં ઘણા વાકારે સિઘણે ઘરનતિ તંગ થઇ ગઇ તાકા-વૈદિક વ્યવસાય ત્રિવિધ કહેલ છે તઘથા ઋગ્રેદમાં, યજુવેદમાં સામવેદમાં આથી સિદ્ધ થાય છે કે મહાવીરના સમય પહેલાં વેદે પુસ્તકારૂઢ હતા અને સુની પરિપાટી જેમ ફરતી જાય છે તેમ વેદનું લખાણ બદલાયું નથી. મહાવીર પછી જ જોઈ. એ તે સુધર્મા સ્વામીએ સુ રચાં, વજી સ્વામીએ પાછળથી માં ગામનાં નામો Page #257 -------------------------------------------------------------------------- ________________ મૂતિ પૂજા. ૪૩૭ વગેરે દાખલ કર્યા; પાછળથી સુ કઠિન લાગવાથી કંદિલાચાર્યજીએ સહેલી ભાષામાં સૂત્રો કર્યો. દુકાળી પડ્યા પછી દેવદ્ધિગણ ક્ષમાશ્રમણે ફરીથી યાદદાસ્ત ઉપરથી દેશકાળાનુસાર સત્રની રચના કરી છે એટલે હાલનાં સૂત્રને દેવદ્ધિગણી ક્ષમાશ્રમણે સંગ્રહ કરેલ છે. વેદની ભાષા લખાણ-જેમનું તેમ છે તેમાં દેશકાળાનુસાર ફેરફાર કર્યો નથી પણ ફેરફાર દર્શાવનારાં લખાણ ઉપનિષદ, બ્રાહ્મણ, આરણ્યક, પ્રદર્શન, વગેરે નામથી જુદાં રાખેલ છે. જૈનોની પેઠે વેદાંતમાં પણ યોગ્ય સામગ્રી મળેથી મુક્તિ થઈ શકે છે કારણ કે અન્ય ટિળે સિદ્ધ ' બીજા ધર્મના વેશમાં પણ સિદ્ધ થઈ શકે છે એવું શ્રી વિતરાગ દેવનું ફરમાન છે. જૈન અને વેદાંતને અનુભવમાં તફાવત નથી, ફક્ત શાબ્દિક વ્યવહારમાં કઈ કોઈ બાબતમાં તફાવત જણાય છે. એ તફાવત લખતાં અતિ લંબાણ થાય અને સાર્થક કાંઈ નહિ. સૂક્ષ્મ વિચાર કરતાં તે અભેદજ જણાય છે પણ વિવાદી ભેદ જણાતું નથી. અનુભવ વગરનાંઓ તે જ્ઞાનીઓના નામને ઓથે ઘણું ઝગડાઓ મચાવે છે કે જે ઝગડાને પરિણામે ભરત ક્ષેત્રના મનુષ્યો વગર સમજ્ય ધર્મઘેલા બની ગયા અને વ્યવહાર કુશળ નહિ થવાથી આવી અધોગતિમાં આવી પડ્યા છે. હજીએ ધની અસમાનતાને વ્યવહારમાં દાખલ કરીને લડી મરતા અનુભવાય છે. અરે જૈન વેદની અસમાનતાને બાજુપર મૂકીએ પણ જેને માંજ મતાંતરની અસમાનતામાં કેટલી બધી તકરાર ચાલે છે !!! સમજુની સમાનતા છે અને અસમજુની અસમાનતા જ છે. વાસ્તવ તે અભેદતાજ છે, ભેદ હોય તે જ્ઞાન શાનું ! ! ! –ગે, ના, ગાંધી, મૂર્તિ પૂજા, (૨) મૂર્તિ પૂજા ક્યાં સુધી આવશ્યક છે ? કેટલા ગુણસ્થાનકે આવ્યા પછી તે બંધ કરી શકાય? તે પૂજા કરવામાં પુષ્પ આદિ વાપરવામાં થતી હિંસા ઉપાદેય છે? ઉત્તર:–આત્માનો સાક્ષાત્કાર થઈને કેવલ અમદશાએ-આત્માનંદી તરીકે સંપૂર્ણ પણે વરતાય ત્યારે મૂર્તિ પૂજા વગેરે સ્વતઃ છૂટી જાય છે પણ તેને છોડવાપણું રહેતું નથી. જેવી રીતે સારું વાંચન વાંચતાં આવડે છે એટલે કક્કો ઘૂંટવાનું સ્વતઃ છૂટી જાય છે તેવીજ રીતે આત્માનંદની પ્રાપ્તિ થતાં મૂર્તિપૂજા સ્વતઃ ઠ્ઠી જાય છે. આવી સ્થિતિમાં પણ લોકપકાર સાર એટલે કે મેટાનું જોઈને પાછળના ભાણસે તે રસ્તે ચાલે તે સારૂ મહાત્મા પુરૂષો ઘણું કરીને પ્રતિમા પૂજનને તજતા નથી. આજ કારણ સાચવવા સાધુ પુરૂષો કે જેઓ સર્વ ત્યાગી છે અને જેઓ પ્રતિમા પૂજનની હદ ઓળંગી ગએલા મનાય છે તેઓ પણ લોક કલ્યાણ સારૂ તથા પિતાની અવશેષ ખામી દૂર કરવા સારૂ નિત્ય પ્રત્યે જીન ભૂવનમાં જાય છે. સાધુઓ એ કાર્યમાં પ્રસાદી ન બને તેટલા માટે સત્રોમાં સાધુઓ ઉપર ફરજ મૂકેલી છે કે તેમણે હમેશાં જીન ભૂવનમાં જવું જ જોઈએ, ન જાય તે પ્રાયશ્ચિત્ત આવે. શ્રી મહાકલ્પ સૂત્રમાં શ્રી વીતરાગ દેવનું ફરમાન છે કે – Page #258 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન વે. કા. હેરલ્ડ. " से भयवं तहारुवं समणं वा माहणं वा चेइयधरे गच्छेज्जा ? हंता गोयमा दिने दिने गच्छेज्जा. से भयवं जत्थ दिने न गच्छेजा तब किं पायछित्तं हवेज्जा ? गोयमा पमाय पच्च तहारुवं समणं वा माहणं वा जो जिणधर न गच्छेजा अहवा दुवालसमं पायछित्तं हवेज्जा. ૪૩૮ k અથ હે ભગવાન! તથારૂપ શ્રમણુ તથા મહાત્મા જૈન મંદિરમાં જાય ? હું ગૌત્તમ ! પ્રત્યેક દિવસે જાય. હું ભગવાન! જે દિવસે ન જાય તે દિવસે શું પ્રાયશ્ચિત્ત આવે ? હે ગૌત્તમ ! પ્રમાદે કરીને જીન મંદિરમાં ન જાય તે। દુવાલસ પાંચ ઉપવાસને દંડ ભે ગવવા પડે. ” મૂર્તિપૂજા એ આત્મિક લાભના ઘણા કારણે પૈકીનું એક ખાસ કારણ છે. હાલમાં જે સામાયિક અને પ્રતિક્રમણની પદ્ધતિ પ્રચલિત છે તે પણ એક પ્રકારની પ્રતિમાનું પૂજનજ છે કારણ કે સામાયિક પ્રતિક્રમણ ખેલવામાં આવે છે પણ ખેાલાતી ભાષાના પુદ્ગલ તેા જડ છે મૂર્ત છે માટે મત્તનું પ્રજનન થયું. સામાયિક પ્રતિક્રમણ લખવાં તે પણ પુદ્ગલના ખેલ હોઇ પ્રતિમાજ થઇ. માનસિક રીતે અંતઃકરણમાં-મનમાંનવકાર વગેરે ગેાઠવવાથી, મનાવગણાનાં પુદ્ગલ જડ હોઇ, તે પણ મૂર્ત પૂજન થયું. આ પ્રમાણે આખું જગત્ જડ—કૃત્ત પ્રતિમાનુજ ઉપાસક છે. જે એક રીતે પ્રતિમાને નથી પુજતા તેઓ બીજા રૂપમાં-કામાં પુજે છે, જે કેવળ નવકારનેજ માનવાવાળા છે તે પણ પ્રતિમાનાજ ઉપાસકા છે કારણ કે ભાષાથી નવકાર એટલે તે ભાષાના પુદ્ ગલોની પ્રતિમાની સ્મૃતિ આપણે 'વિન દારા સાંભળીને પવિત્ર થઇએ; તે નવકારનું મનમાં સ્મરણ કરે તેા માનસિક મનાવાની આકૃતિજ મનમાં નવકાર રૂપે ભાસે છે અને તેથી પવિત્રતા મનાય છે. લખેલ નવકાર વાંચવામાં આવે તે ત્યાં તે પ્રતિમા પ્રત્યક્ષ થઈજ થઈ. આવી વસ્તુ સ્થિતિમાં સઘળા પ્રતિમાના સેવાજ છે. જે જે જીવાને આત્મસાક્ષા કાર નથી થયા તેતે વાને પ્રતિમાના મૃત્તના—પરમાણુના—આશ્રય વગર એક પળ પણ રહી રાકાતું નથી. આત્માને નહિ જાણનારા કાકા મૃનીજ ઉપાસના અેરાત્રિ કીજ કરે છે. પ્રતિમાને નહિ માનનારા સાધુએ સામાયિક, પ્રતિક્રમણ, ઉપાશ્રય, શરીર, લુગડાં, પુસ્તક, ચેલા, ચેલી, સાડા શિષ્યા, ભાષા, મન, વગેરેની ઉપાસના કરનારા હાઇ પ્રતિમાનાજ ઉપાસકો છે કારણ કે આત્મજ્ઞાન તે તે પૈકી ઘણા ખરામાંથી ઘણ દૂર હોય છે. માત્ર એક પ્રકારની પ્રતિમાને નહિ માનતા ઘણા પ્રકારની પ્રતિમાને તે માને છે અને તે માન્યા વગર ચાલી શકતુંજ નથી. જેમ જેમ આત્માનુભવ થતા જાય છે તેમ તેમ અિિક્રયા રૂચિ સ્વતઃ ઘટતી જાય છે અને છેવટ નિજ વરૂપમાંજ સ્થિતિ થાય છે. જ્યાં સુધી આવી ઉત્તમ દશા ન થાય ત્યાં સુધી મૂર્તિપૂજા જરૂરનીજ છે. કદાચ તે એક મૂર્તિને નહિ માને તેા બીજી ઘણી મૂર્તિએ તેના મનમાં ચોંટી રહેશે કે જે માન્યા વગર છૂટકાજ નથી આવા હેતુઓ ધ્યાનમાં રાખીને જૈન શાસ્ત્રમાંતા મૂર્તિ પૂજાનુ વિધાન ઠેકાણે ઠેકાણે જોવામાં આવે છે. જૈનનાં શાસ્ત્ર-શબ્દ પ્રમાણ અને પરંપરા પ્રમાણુ પ્રમાણે જૈતામાં પ્રતિમા પૂજન સનાતન કાળથીજ અવિચ્છિન્ન પણે ચાલ્યું આવે છે. પ્રતિમા માટે સ્થાનાંગ મુત્ર, ભગવતી મૂત્ર, જ્ઞાતાસ્ત્ર, ઉપશક દશાંગ در Page #259 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિ પૂજા. સૂત્ર, વગેરે સ્થળે લખાણ જોવામાં આવે છે. દેવતાઓ પણ જિન પ્રતિમાના પૂજકે છે અને દેવલોકમાં ઘણી શાસ્વતી જિન પ્રતિમાઓ પદ્માસને બેઠેલી છે એમ સૂત્રોમાં મૂળ પાઠ છે, પરંપરા પ્રમાણ જોતાં શ્રી મહાવીરથી તે આજ સુધીમાં સેંકડો ગમે સમર્થ વિદા થઈ ગયા છે પણ તેમાં કોઈએ મૂર્તિપૂજાનું ઉથાપન કરેલ જ નથી ફક્ત સ્થાપન જ કરેલ છે. મૂળ સૂત્ર પાડામાં પણ કોઈ સ્થળે જિન પ્રતિમા પૂજનનું ખંડન આવતું નથી ઉલટું મંડન આવે છે કે દેવો પણ જૈન છે અને જિન પ્રતિમા પૂજે છે. મિથ્યાત્વી દે પણ જીન પ્રતિમાના ઉપાસકે છે. શ્રી મહાવીર અને લહીંઆ કાશાહ એ બે વચ્ચે બે હજાર વર્ષનું આંતરું છે. તે બે હજાર વર્ષમાં વજસ્વામી, જંબુસ્વામી, આર્ય. સુહસ્તિ–સંપ્રતિ રાજાના ગુરૂ, દેવગિણિક્ષમાથામણ, હરિભદ્રસૂરિ, અભયદેવસૂરિ, શિલાગાછાઈ, મલયગિરિજી, હેમાચાર્ય, હિરવિજયસુરિ, વગેરે અનેક સમર્થ વિદ્વાન મહાશ થઇ ગયા છે તેઓએ તે સૂત્રો ઉપર ટીકાઓ વગેરે લખી છે તેથી સૂત્રના સંપૂર્ણ જાણ હતા. એવા વિદ્વાનોએ પ્રતિમાનું મંડન કરેલું છે પણ એવો એક પણ પૂરા નથી કે જે વિદ્વાન જૈન મુનિએ પ્રતિમાનું ખંડન કર્યું હોય. જિન પ્રતિમાના પ્રથમ સ્થાપક લહી આ કાશાહજ છે. અમદાવાદમાં એમને ગે જીઓ સાથે તકરાર થતાં ગોરજીઓને તેડવા સારૂ નો વાડો બાંધ્યો. એ વખતે ગરજીઓનું પ્રબળ જુલમપણું હોવાથી શ્રાવકો તે લેથી કંટાળ્યા હતા. ઉપરાંત જૈન કેમ ઘણે ભાગે અંધકારમાં હતી તેવામાં કે શાહ નીકળ્યા અને જ્યાં જ્યાં જૈન મંદિરો ન હતા ત્યાં ત્યાં તે લેતાજીના શિષ્ય પ્રથમ કાવ્યા. સાડા ત્રણસો વર્ષ ઉપર તમામ જૈન મૂર્તિ પૂજક હતા. મહાવીરની પહેલાં પણ પ્રતિમા પૂજન હતું એ શ્રી જ્ઞાતા સત્રમાં શ્રી દ્રપદીને અધિકાર છે તેથી સિદ્ધ થાય છે, જુઓ “ના ઘર સાચવવામા.. કેવ વિધરે તેવ સાદર બિછાधरं अणुपविसइ पविसइत्ता आलोए जिणपडिमाणं पणाम करेइ ते दोपही २२०४५२ કન્યા જ્યાં જિનમંદિર ત્યાં જાય અને જિન મંદિરમાં અનુપ્રવેશ કરતાં જિન પ્રતિમાને જોઈને પ્રણામ કરે. શ્રી નેમિનાથ ગિરનારમાં, ઋષભદેવજી અષ્ટાપદ ઉપર અને વીશ ને સમે શિખર, મહાવીર અપાપાનગરી, વગેરે સ્થળે મોક્ષગામી થયા પાંડવો, વગેરે શત્રુંજય ઉપર મોક્ષે ગયા. દશ પૂર્વધર શ્રી આર્ય સુહસ્તિના ઉપદેશથી મહાવીર નિર્વાણ પછી લગભગ અઢીસે વર્ષે સંપ્રતિરાજાએ લાખો જિનબિંબ ભરાવ્યાં હતાં. શ્રીમાન હેમચંદ્રાચાર્યજીના ઉપદેશથી કુમારપાલે પણ લાખ જિનબિંબ ભરાવ્યાં હતાં. આ પ્રમાણે પરંપરા પ્રમાણથી પણ જીન પ્રતિમાનું પૂજન સિદ્ધ થાય છે. પ્રતિમાને ખરો ઉપગ તે રોગી લેકેજ જાણે છે. જ્યારે આત્મસાક્ષાત્કાર થાય છે ત્યારે એ પૂજન સ્વતઃ છૂટી જાય છે પણ છોડવું પડતું નથી નવમાં ગુણસ્થાનક સુધી તે વેદોદય હોય છે ત્યારે ત્યાં પ્રતિમા પૃજન હોય એમાં નવાઈ શી? પ્રતિમા પૂજન અનેક પ્રકારે જગતમાં થાય છે એ આ સ્થાને ભૂલવાનું નથી. જેટલી ઘડી આત્મ સ્વભાવમાં રમે છે તેટલી ઘડી પરભાવનો અભાવ હોય છે માટે તેટલી ઘડી તેને પ્રતિમા પૂજન સંભવતું નથી–સ્વભાવને અનુભવ ચોથે ગુણ સ્થાનકેથી થાય છે. તેરમે ગુણસ્થાને સંપૂર્ણપણે સર્વકાળ સ્વભાવાનંદમાં નિમગ્ન હોય છે જેથી ત્યાં પ્રતિમા પૂજન સંભવે નહિ, જ્યાં સ્વભાવથી જેટલે વિરૂદ્ધ ભાવ ત્યાં તેટલો વખત મૂર્ત પદાર્થનું પૂજન છે પછી તે ગમે તે Page #260 -------------------------------------------------------------------------- ________________ ૪૪૦ શ્રી. જેન દવે. . હેડ. ફૉર્મમાં, પણ મૂર્તિની ઉપાસના તે ખરીજ. અરૂપિ પદાર્થના ભાન માટે જ યોગી લેકે રૂપિ પદાર્થને ભજે છે. પ્રતિમાતારા આત્માનુભવ તરફ વળી શકાય છે એ સિદ્ધ વાત છે. પૂજામાં પુષ્પો વગેરે ચડાવવામાં આવે છે તે જે યત્નપૂર્વક ચડાવવામાં આવે તે તે દયાનું તથા પૂણ્યનું કારણ છે–હિંસાનું નહિ પણ રક્ષાનું કારણ છે. કારણ કે પાકેલ પુષ્પો કે જે ખરી પડવાની તૈયારીમાં હોય છે, તે વૃક્ષેથી કુદરતી નિયમ પ્રમાણે નીચે પડીને ચગદાય જાય છે, કીચડમાં રોળાઈ જાય છે, પવનના ઝપાટામાં તૂટી ફુટી જાય છે કે જીવો તેનું ભક્ષણ કરી જાય છે પણ જે તેજ પુષ્પો સંભાળ પૂર્વક વૃક્ષ ઉપરથી ઉતારી લઈ શ્રી જિનેશ્વરને ચડાવવામાં આવે તે વીશ કલાક સુધી તે પુષ્પનું અને અંદરના જેનું ઉત્તમ રીતે રક્ષણ થાય છે. પણ જો તે પુષ્પ વૃક્ષ ઉપરથી સાંજ નીચે ખરી પડયાં હોત તે સચેતાવસ્થામાં તરતજ ચગદાઈ જાત કે બીજી ગમે તે રીતે તેને અને તેમનાં સૂક્ષ્મ જીવોને વિનાશ થાત. આથી સમજાય છે કે જીનેશ્વર ભગવાનને પુષ્પો ચડાવવાથી દયા પળે છે માટે જે પ્રતિમાને પુષ્પ ચડાવવાની ના પાડે છે અને પુને તુરત વિનાશ ઈચ્છે છે તે ખરેખર હિંસાધર્મી જ છે એટલે કે હિંસાએ ધર્મ માને છે. જો કે પુખે ચડાવવામાં એગ્ય છે પરંતુ દીર્ધ દૃષ્ટિથી ઉપર પ્રમાણે વિચાર કરે તે સ્પષ્ટ સમજાય કે પુષ્પો નહિ ચડાવવાનું કહેવું એમાં પાપ છે અને પાકેલાં પુ. યના પૂર્વક ચડાવવાનું કહેવું એમાં પૂણ્ય છે. ચમ-૩ નિત નિત્તઃ રતિ તા.-૮,-૩.-૧૪૧૪ ટંકારા-કોડિઆવાડ, ગોકુલદાસ નાનજીભાઈ ગાંધી ' ના જયજિનૈ. શ્રી દેવચંદ્રજી કૃત સહસક્રટ સ્તવન. સ. ૧ સ. ૨ સહકુટ જિન પ્રતિમાં વદિયે, મનધરી અધિક જગીસ, વિવેકી સુંદર સુરત અતિ સોહામણી, એક સહસ ચઉવીસ, વિવેકીઅતીત અનાગત ને વરતમાનની, તીન ચોવીસી હૈ સાર વિવેકી બહુત્તર જિનવર એક ક્ષેત્રમાં પ્રણમીજે વારંવાર વિવેકી– પાંચ ભરત વળી ઐરવત પાંચમે, સરખી રીતે સમાજ વિવેકી; દશ ક્ષેત્રે કરિ થાયે સાતસે, વીસ અધિક જિનરાજ વિવેકીપંચ વિદેહે જિનવર આઠમો, ઉત્કૃષ્ટી એહિજ ટેવ વિવેકી, જિન સમાજ જિન પ્રતિમા ઓળખી, ભકતે કીજે હે સેવ વિવેકી– પંચ કલ્યાણક જિન ચોવીસના, વિસાસો તેહિ જ થાય વિવેકી; કલ્યાણક તે વિધર્યું ત્યાચવ્યાં, લાભ અનંત કહાય વિવેકીપચ વિદેહે હમણાં વિહરતા, વિસા છે અરિહંત વિવેકી. શાશ્વત પ્રભુ ઋષભાનન આદિદે, ચાર અનાદિ અનંત વિવેકી સ. ૩ સ. ૪ સ. ૫ Page #261 -------------------------------------------------------------------------- ________________ ૪૪૧ સ. ૭ સ. ૮ સ. ૮ તામિલ કાવ્ય કુરલે મુગ્ધાલ. એક સહસ વીસ જિનેશની, પ્રતિમા એકણુ ઠામ વિવેકી, પૂજા કરતાં જન્મ સફળ હુવે, સી વંછિત કામ વિવેકી– તન કાલ અઢાઈ દીપમાં, કેવલ જ્ઞાન વહાણ વિવેકી, કલ્યાણકારી પ્રભુ ઇહાં સામટા, લાભે ગુણમણિ ખાણ વિકી – સહસ્ત્રકૂટ સિદ્ધાચલ ઉપરે, તિમ હિજ ધરણ વિહાર વિવેકી, તિથી અદ્દભુત એ છે થાપના, પાટણ નગર મઝાર, વિવેકી– તીર્થ સકલ વળી તીર્થકર સહુ, ઇણ પૂજ્યાં તે પૂજાય, વિવેકી એક હથી (જીભથી) મહિમા એહની, કિણ ભાતે કહેવાય વિવેકી– શ્રીમાલી કુલ દીપક જેતસી, શેઠ સગુણ ભંડાર વિવેકી. તસુ સુત શેઠ શિરોમણિ તેજસી પાટણ માંહે દાતાર વિવેકી-- તિણે બિંબ ભરાવ્યાં ભાવશું, સહસ અધિક ચકવીસ વિવેકી, કીધ પ્રતિષ્ઠા પૂનમ ગચ્છધરૂ, શ્રી ભાવપ્રભ સૂરીશ વિવેકી- સહસ જિણેસર વિધિસ્યું પૂજશે, દ્રવ્ય ભાવ શુચિ હોઈ વિવેકી ઈહભવ પરભવ પરમ સુખી હશે, લહશે નવ નિધિ સોઈ વિવેકી– જિનવર ભક્તિ કરે મન રંગપું, ભવિજનની એ છે નીત વિવેકી, દીપચંદ સમશ્રી જિનરાજથી, દેવચંદની પ્રીત વિવેકી, સ, ૧૨ .. સ. ૧૪ તામિલકાવ્ય કુરલ (મુખ્યાલ) જૈન કવિની અદભુત કૃતિ. aeeeeeeeeeeeeeeeeeeeeee કમ્બન નામના તામિલ કવિથી એક હજાર વર્ષ પહેલાંના જે તમિલ ગ્રંથ છે તેમાં ‘કુરલ' ને સર્વથી અધિક આદર છે. કુરલને “મુપાલ ” પણ કહે છે. આના કર્તા વલ્લુવર છે. વલ્લુવર બ્રાહ્મણ નહોતા પરંતુ એક પેરીઆ ( Pariah ) અથવા અત્યંજ હતા અને ધર્મમાં જૈન હતા. પહેલા પ્રથમ જ જૈન સ્તુતિ કાવ્યના આરંભમાં તેમણે કરી છે. બ્રાહ્મણ ન હોવા છતાં બ્રાહ્મણના નામની પેઠે “ તિરૂ વલ્લુવર ” અર્થાત “ શ્રી વધુવર ' ( પુજ્ય પરીઆ ) કહેવામાં આવે છે. તે મંદરાજના ભયલાપુરના રહેવાસી હતા. વિક્રમ સંવત થી ૧૦૦ વર્ષ પછી તે પાંડયરાજની પાસે મધુરા (મથુરા ) રાજધાનીમાં આવી પહોંચ્યા. તે સમયે દ્રવિડ દેશમાં કવિતાની પરીક્ષા કવિસંધદ્વારા કરવામાં આવતી હતી. ચૌલ રાજ્યના ઉરયપુર ( કે જેને કાલીદાસે રઘુવંશમાં “ઉરગપુર ” જણાવેલું છે ) અને કાવેરી પદનેના, કગુનાદના, ચેમ્બુર સ્થાનના અને તામિલક (તામિલ દેશ) ના અન્ય પ્રસિદ્ધ થાનના કવિઓ પાંડયરાજના “સંધમ” સભ્ય હતા. Page #262 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન શ્વે. કા. હેરલ્ડ. કવિ સંધઃ—કવિસંધના તે કવિએના નામની તાલિકા (ટીપ) હજુપણ વર્તમાન છે ઇનિયનાર પત્તુકાવ્યના કર્તા પૃથાન ચેથનાર તિરક પુકમ્ નીતિકાર, નહાયનાર, કાલિથ થાકેન સંગ્રહ કર્તા નલ્લુ ચુવા, શૃંગાર-પગલકાર ઈરેયનાર, મહાકાવ્ય મણિમેખલાના રચિયતા બૌદ્ધ કવિ ચીયલેપ્ચા થનાર, એ ત્રણ અને એવા કવિએ કે જેની કૃતિ હજુ સુધી મળે છે તથા જ્યાતિષ વૈદક આદિના આચાર્ય કે જેના ગ્રંથ લુપ્ત થયા છે તે સંધમાં બેઠા હતા. આવી સભાના ભાજ પાંડયરાજ ઉગ્ર-પે-વલુ િહતા. રાજા અને સધની સામે કવિ વલ્લુવરે આવી પોતાની રચના દાખલ કરી. ૪૪૨ કાવ્ય મુપ્પાલ અર્થાત્ ત્રયી કાવ્યના ત્રણ વિભાગ છે:-ધર્મ, અર્થ અને કામ. ચુલ દેહરામાં સારી ઉક્તિ છે. કવિ ધર્મમાં જૈન હતા, પણ તેની ઉક્તિએ જણાવી આપે છે કે તે ધર્મમાં ઉદ્દારબુદ્ધિ હતા. તેની ઉક્તિના પરિચય લઇએ. "6 6. "C બંસરી મીઠી છે, વીણા મધુર છે એ કહેવું એ લોકોનું છે કે જેઓએ પોતાના બચ્ચાંએની તેાતળી ખેાલી સાંભળી નથી. ’’ દાન લેવું ખુરૂ' છે, પછી ભલે તેનાથી ગમે તેટલી દીનતા દૂર થાય. દાન દેવું સારૂં છે, પછી ભલે તેનાથી સ્વર્ગ ન મળે. ” “ જે નારીને પતિ સિવાય બીજે દેવતા નથી તે નારીનાં વચનપર મેઘ વરસે છે. "" “ જે બેઠાં બેઠાં મહેનત કરે છે તે અદૃષ્ટને પણ જીતી લેછે. ” મૂખ જીવે છે પણ તે એવી ઉજડ ભૂમિ છે કે જ્યાં કંઇ નીપજતુ નથી. હું એક જીવની હત્યા બચાવવી તે હારવાર્ ધી બાળવાથી (યજ્ઞથી) ઉત્તમ છે. i “ સવારમાં બુરાઇ કરા, સાંજે તેનું ફૂલ લખા. ' ખટપટ નિહ કરો. “ જો વિદ્યાન્ન થઇને સર્વજ્ઞની પૂન્ન ન કરે તો વિધા શું કામની ? સંધની સભામાં વિલુવર--સસ્કૃત, પ્રાકૃત અને તામિલમાં કાઇ Âય તે સમય સુધી નહોતા. સંઘે તે ગ્રંથ સાંભળ્યા. સાંભળીને તેની તારીફ એક માઢે કરી. કુરલના ગુમાન સંઘના પ્રત્યેક કવિએ કાવ્યપર પોતાનેા અભિપ્રાય દાખવવા રૂપે એક એક પઘદારા પાંડયરાજ સામે પ્રકાશિત કર્યા. જીરયનારે કહ્યું કે વલ્લુવરની કૃતિ અમર થશે અને અનેક પેઢી સુધી માન પ્રાપ્ત કરશે. ' કુલ્લદાએ કહ્યું · મતાન્તર છ છે, પણ તે છે વલ્લુવરના મુખ્યાલ નામની કૃતિમાં એક રૂપ છે. ' બીજાએ કહ્યું બ્રાહ્મણ વેદ કઢાત્ર રાખે છે કારણ કે લખવાની તેની કીમત ઓછી થઇ જાય. કિંતુ મુખાલ તાલપત્ર પર લખાયા પછી અને બધા તે બહુશે તાપણ તેનું માન એન્ડ્રુ નહિ થાય. ' ' "" સંઘમાં ચયન નામના એક કવિ હતા. તે પેાતાની લેાદાની લેખણ માથા તરફ રાખી ખેડા રહેતા હતા. જ્યારે કાઇ કઈ નહારૂ કે અશુદ્ધ પધ ખેલાય ત્યારે તે કલમથી પેાતાનું માથું તેા હતેા. પણ જ્યારે કુરલકાવ્ય ખેલાતુ હતુ. ત્યારે એકવાર પણ તેણે પાતાની લેાદાની લેખણ માથા પર લગાવી નહિ ! આ જોઇ એક વૈદ્ય સભ્યે કહ્યું * મુ'પાસે ાપણા મિત્ર રાયતની શિપીયા સાજી કરી આપી, ’ Page #263 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત સુભાષિત-સંગ્રહ. ૪૪૩ જે તામિલ જાણે છે તે કહે છે કે કુરલ કાવ્યોને રાજા છે. છંદ, ભાષા અને પ્રાસાદમાં કયાંય પણ નામમાત્રને દોષ પણ તેમાં નથી. તામિલ અને વલ્લુરના ભેજ પાંડયદેવ ઉગ્રરાજે નીચે પ્રમાણે કહ્યું છે તેમાં શી નવાઇ? ' “બ્રહ્માએ વિશ્લેવરનું રૂપ ધારણ કરી મુપાલની રચના કરી. અને એ કહેવત ચાલુ થઈ કે “ સંઘ” ના બધા કવિઓને કુરલથે કોણી મારી ખસેડી દીધા ! કુરલને અંગ્રેજી અનુવાદ ડોકટર પિપે ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસમાં પ્રસિદ્ધ કર્યો છે. કુરલને આદર તામિલ ભૂમિમાં એટલો બધો છે કે સ્નાન કર્યા વગર કે તેને અડકતું નથી. બ્રાહ્મણ અને બ્રાહ્મણેતર સર્વે ગીતાના પાઠની પેઠે તેને પાઠ પુનિત માને છે. ગ્રંથની પૂજા પણ થાય છે. તામિલ કુરલથી ઘેલા થયા છે. કુરલનું નામ લેતાં તે તેનાં ગુણગાન કરવા મંડી જાય છે. ખેદ એ છે કે અરબના કુરાનનું ભાષાંતર થયું છે, જ્યારે દક્ષિણાપથના કરલના નામથી ગુજરાતી-હિંદી ભાષીઓ અપરિચિત છે. . . – તંત્રી &િT 8: 288 %%888 છે સંક્ષિપ્ત સુભાષિત-સંગ્રહ. સંત ૪૪જી કરી वंञ्छिता यदि वांच्छेयुः संसारेव हि संमृति । –જેને અમે ચાહીએ છીએ તે જે અમને ચાહે તો આ સંસાર સારરૂપ લાગે છે એટલે કે આ સંસારમાં સારો પ્રેમ હોય તે બહુ સુખ પ્રાપ્ત થાય છે. ____अन्यरोधि नहि क्वापि वतेते वशीनां मनः । – જિતેંદ્રિય પુરના મનને કોઈ પણ રોકી શકનાર નથી. ऐहिकातिशयप्रीति रतिमात्रा हि देहिनाम। –આ લોકના સબંધમાં ને પ્રીતિ બહુજ હોય છે એટલે કે કોઈ માણસની સંસારિક સ્થિતિની ચઢતી જોઇને લોકે તેના ઉપર પ્રીતિ કરે છે. बहुद्वारा हि जीवानां पराराधन दीनता । –બીજાઓને પ્રસન્ન કરવાને ઘણે પ્રકારે સેવા કરે છે એટલે કે વિદૂષક જેમ પિતાના સ્વામીને પ્રસન્ન કરે છે તેમ તેઓ મનુષ્યની બહુ પ્રકારે સેવા કરે છે. हेतुच्छलोपलम्भन जृम्भते हि दुराग्रहः। -કોઇપણ બહાનું મળી જવાથી દુરાગ્રહ ચઢી જાય છે. ___ अनपाया द्विपायाद्धि वाञ्चिताप्तिर्मनीषणाम् । -પંડિતે ઇચ્છા સ્થિર અથવા તે જબરો ઉપાયથી પૂર્ણ થાય છે. करुणामात्रपात्रं हि बाला वृद्धाश्च देहिनाम् –બાળ અથવા તો વૃદ્ધ છે દયાને કેવલ પાત્ર છે. અર્થાત બાળક અથવા વૃદ્ધને કોઈપણ ગુન્હો થયો હોય તે તેના ઉપર દયા કરવી જોઇએ. Page #264 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન . કા. હેરલ્ડ. अनविद्या सती विद्या निष्कलंकापि किं भवेत् । –નિર્દોષ અથવા પ્રશંસનીય વિઘા કદી પણ નિષ્ફળ નીવડતી નથી अन्यैरशंकनीया हि वृत्ति नीतिज्ञगोचरा। –માણસ નીતિના રસ્તા ઉપર ચાલે છે તેની ચાલ ઉપર કોઈ શંકા લાવી શકે નહિ. विषयेषु व्यरज्यन्त वार्धकं हिं विरक्तये । –વૃદ્ધજને વિષયમાં આસક્ત હોય છે પણ ખરી રીતે તે તેમને વૈરાગ્યપર પ્રેમ રાખવો જોઈએ. मक्षिका पक्ष तोऽप्यच्छे मांसाच्छादन चर्माण । लावण्यभ्रान्ति रित्ये तन्मूढेभ्यो वक्ति वार्धकम् ।। –મૂખ ઘરડા પુરૂષોને ધ્યાનમાં રાખવાનું છે કે જેમ માખીની પાંખોમાં સુંદરતા હેય એવો ભ્રમ થાય છે તેમ શરીરની સુંદરતામાં પણ તેવું જ છે. प्रतिक्षण विनाशीदमायुः काय महो जडाः। नैव बुध्यामह किन्तु काल मेव क्षयात्मकं ॥ --હે મૂર્ખ ! ખેદ તે એ છે કે આ શરીર એક ક્ષણમાં નષ્ટ થશે પરંતુ અમે એક વાત નથી જાણતા કે સમયને પણ નાશ મનાય છે, हन्त लोको वयस्यन्ते किमन्यैरपि मातरम् । मन्यते न तृणायापि मृतिः श्लाध्या हि वार्धकात् ।। ---જ્યારે માતાને બુઢાપણ આવે છે, ત્યારે તેને તણખલા જેટલું પણ ભાન નથી રહેતું અર્થાત તેથી પણ તુચ્છ ગણવામાં આવે છે. એ બુદાપણ કરતાં તે મેત સો દરજજે સારું, नासत्य सताँ वाचः। --સજજન પુરૂ પાનું વચન મિથ્યા જતું નથી નથી. अविवेकी जनानां हि सतां वाक्यमसंगतम् । --સજજનેના વાક્યમાં મૂખને વિશ્વાસ આવતો. समय स्नेह सामयोः स्वाम्यधी नहि किंकराः। જે માણસે સ્વામીને આધીન રહે છે તેમનામાં ભય કે સ્નેહનું બળ રહે છે भवितव्यानुकूलं हि सकलं कम्मे देहिनाम् । —-છવધારીઓની બધી ઇચ્છા કર્મની અનુકુળતા ઉપર આધાર રાખે છે. अन्तस्तत्वस्य याथात्म्ये न हि वेषो नियामकः —અન્તઃસ્વરૂપ ઓળખવાને બાહ્ય વિષની જરૂર નથી અર્થાત બહારના દેખાવથી અંદરનો દેખાવ સારે હેય એમ પ્રતીતિ થતી નથી. योग्यकाल प्रतीक्षा हि प्रेक्षा पूर्व विधायिनः। - જે માણસે આગળથી વિચાર કરી કામ કરે છેતે પિમ્ ગમયની પરીક્ષા પણ કરે છે, Page #265 -------------------------------------------------------------------------- ________________ સ'ક્ષિત સુભાષિત--સ’ગ્રહ. असमीक्ष्यं न कर्त्तव्यं कर्त्तव्यं सुसमीक्षितम् । —આગળથી વિચાર વગર કોઇ કાર્ય ન કરવું જો કાર્યં કરવું તેા પ્રથમથી વિચાર કરવા परस्परातिशायी हि मोहः पंचेन्द्रियोद्भवः । —પાંચ ઇંદ્રિઐાથી ઉત્પન્ન થયેલા માડુ પ્રીતિજનક છે. विशेषज्ञा हि बुध्यन्ते सदसन्तौ कुतश्चन । —જો વિશેષ જ્ઞાનવૃદ્ધિ કરતા જાય છે તે કોઇપણ પ્રકારે વિદ્વાન અથવા તે। મૂર્ખ એ બન્નેને પરિચય કરતા જાય છે. कर्त्तव्योः धर्म्म संग्रहः ---ધર્મના સગ્રહ કરવા જોઇએ. यः विवेकी स पण्डितः —જે વિવેકી છે તે પડિત ગણાય છે, गगननगरकल्प संगम वल्लभानाम् । —પ્રેમી જતાના મેલાપની આશા એ આકાશમાં નગરી હોવાની કલ્પના સમાન છે. जलदपटलतुल्यं यौवनं वा धनं वा । જીવાનો લક્ષ્મી કે ધન એ વાદળના ટુકડા સમાન અસ્થિર છે. स्वजन सुत शरीरादीनि विद्युश्वलानि । —કુંટુમ્બી જન, પુત્ર શરીર વગેરે વિજળીના ચમકારા જેવા અસ્થિર છે, क्षणिक मिति समस्तं विद्धि संसारवृत्तिम् —અખિલ સસાર પણ ક્ષણભંગુર છે, स्वकार्येषु हि तात्पर्य स्वभावादेव देहिनाम् । —દેહધારી મનુષ્યનેા સ્વભાવ એવા છે કે પેાતાના કાર્યમાંજ તત્પરતા રાખવી. गुरुवचमुपादेयं ———ગુરૂનું વચન ગ્રહણ કરવું એ યેાગ્ય છે. अकार्यम् हेयम् । —લોકનિંધ કાર્ય ત્યાગવું એ ચેાગ્ય છે. नित्यं सन्निहितो मृत्युः । —મૃત્યુ સદાકાળ દેહધારી પુરૂષની સમીપ છે. ૪૪૫ सर्वथा दग्ध बीभाजाः कुतो जीवन्ति निर्घृणाः । જે લોકોને કોઇપણ પ્રકારની ગ્લાનિ હોતી નથી તે દુગ્ધ થયેલા બીજની કાન્તિ જેવા નિર્લજ્જ પુરૂષો કયાં જીવે છે એટલે કે મરી જાય છે, લજ્જાવાન પુરૂષને કાષ્ઠની માન વગરની કૃપાના ભરેાંસે જીવવું તેના કરતાં મરવું એ યેાગ્ય છે. अनुनयो हि माहात्म्यं महतामुप बृंहयेत् । —મહાન પુરૂષોનુ અનુકરણ કરવાથી તેમના મહિમા વૃદ્ધિ પામે છે, Page #266 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન ક. કે. હેરલ્ડ. तत्त्वज्ञाने तिरोभावे रागाद्याहि निरङ्कुशाः। –તત્ત્વજ્ઞાનને વિચાર નહિ કરવાથી રાગાદિ ભાવો પ્રબલ થતા જાય છે. सुतः प्राणा हि मातरः –પુત્ર એ માતાઓને પ્રાણ સમાન છે. लाभलाभमभीच्छा स्यान्न हि तृप्तिः कदाचन -એક વસ્તુ મળ્યા પછી મનુષ્ય બીજી વસ્તુની ઇછી કરે છે તેને કદી સંતોના મળતો નથી. सामग्री विकलं कार्यम् नहि लोके विलोकितम् । -સંસારમાં એક એવું કાર્ય નથી કે જે વિના સામગ્રીએ બની શકે. मुग्धेष्वतिविदग्धानां युक्तं हि बलकीर्तनम् । -મૃદ્ધ જનોની સન્મુખ ચતુર પુર પિતાના બળની પ્રશંસા કરે છે. मुग्धाः श्रुतविनिश्चया नहि युक्तिवितर्किणंः । –મૃખ માણસ ફક્ત સાંભળીને જ નિશ્રય ઉપર આવે છે, પરંતુ તેનામાં યુક્તિ દારા તર્ક વિતર્ક કરી કામ કરવાની શક્તિ હોતી નથી. अमित्रो हि कलत्रं च क्षत्रियाणां किमन्यतः – ક્ષત્રીઓની સ્ત્રીઓ શત્રુ હૈય છે તો પછી બીજનું શું કહેવું? विचार्य वेतरैः कार्य कार्य स्यात् कार्यवेदिभिः – જે લોક કાર્ય કરવામાં ચતુર હોય છે તે જે કાર્ય કરે છે તે વિચાર કરીને કરે છે. नहि मातु स जीवेन सोढव्यास्याद् दुरासिका કોઈ પણ માણસ પોતાની માતાની પૂરાવસ્થા જોઇ શકતું નથી. विडिला नहि क्वापि तिष्ठन्तीन्द्रिय दन्तिनः । –બંધન રહિત ઈન્દ્રિય રૂપી હાથી કોઈ જગ્યાએ સ્થિર રહિ શકતો નથી. ममत्वधी कृतो मोहः स विशेष हि देहिनाम् પ્રાણીઓને મમતાવાળી બુદ્ધિથી શું થાય છે? તેમનામાં મોહની બહુ વૃદ્ધિ થાય છે. અર્થાત જે વસ્તુમાં બુદ્ધિને એમ લાગે કે આ મારી છે, તે ચીજમાં માણસો મોહ રાખે છે. संपदा मापदां चाप्ति याजेनैव हि केनचित સંપતિ કે આપત્તિમાં પ્રાપ્તિ કઈને કોઈપણ પ્રકારે થાય છે. वशीनां हि मनोवृतिः स्थान एव हि जायते । છતેંદ્રિય કે ઇંદિને વશ કરનાર પુરૂષનું મન યોગ્ય વરતુ ઉપર જાય છે अञ्जसा कृत पुण्यानां नाहि वाञ्छापि वग्छिता પુણ્યવાન પુરૂષની ઈચછા નિષ્ફળ જતી નથી. – મગનલાલ દલીચંદ દેશાઇ, Page #267 -------------------------------------------------------------------------- ________________ જૈન સંસ્કૃતિ. ४४७ જૈન સંસ્કૃતિ. www સૂચના. વિમાનના આઠમા ભંગીય સાહિત્ય સંમેલનના પ્રમુખપદેથી મહામહોપાધ્યાય હરપ્રસાદ શાસ્ત્રીએ બંગાલીઓનું ગૌરવ વર્ણવ્યું હતું. જગતની સંસ્કૃતિના કયા કયા અંશે બંગાલીઓએ ઉત્પન્ન કર્યા હતા તેમનું દિગ્દર્શન કરાવ્યું હતું. ભવિષ્યમાં ગુજરાતીઓનું ગૌરવ વર્ણવવાને કોઈ પ્રયાસ કરે ત્યારે જે દિશામાંથી આ વિષયની વિપુલ સામગ્રી મળવાનો સંભવ છે તેને નિર્દેશ સંક્ષેપમાં કરવાનું સાહસ વહેર્યું છે. " સંરકૃતિ એટલે શું ? અંગ્રેજીમાં જેને Civilization કહે છે–સાદી ગુજરાતીમાં જેને “ સુધારો' કહેવામાં આવે છે તે. અંગ્રેજોની સંસ્કૃતિને પ્રવાહ ગ્રીસમાંથી વહેતે આવે છે. ગ્રીસનું જીવન દેશ રૂપે નહીં પણ નગરરૂપે ખીલ્યું હતું. સ્થળે સ્થળે વીખરાએલાં નગરેએ અન્યાન્યથી સ્વતંત્ર રહી પિતાને ઉત્કર્ષ સાધ્યો હતો. નગરમાં સાધિત ઉત્કર્ષ તે Civilization ( Civis=નગર; Civilization=નગરના સંસ્કારો ). પણ આ શબ્દાર્થ . સંસ્કૃતિ શબ્દથી ક્યા ક્યા વિષયો સૂચવાય છે ? એક પાશ્વાત્ય વિઠાને સંસ્કૃતિનું સ્વરૂપ નીચે પ્રમાણે આલેખ્યું છે. મનુષ્યના જીવનમાં અગ્ર સ્થાન જ્ઞાનનું છે. જગતમાં આવી એ વસે છે અને પિતાની ઇન્દ્રિયો દ્વારા જગતને જે પરિચય એ મેળવે છે તે જ્ઞાન છે. પણ જ્ઞાન માટે બે ક્રિયાને વ્યાપાર આવશ્યક છે. આસપાસના જગતનાં અંશે અંશને પરિચય મેળવવા તે અંશેની શોધ કરવી જોઈએ. શોધથી પ્રાપ્ત અશોનું પૂર્ણ જ્ઞાન મેળવવા–મનુષ્યના ઉપયોગમાં એ અંશે આવી શકે એવું એમના વિશે જ્ઞાન મેળવવા જે વ્યાપાર ચાલે તેને આપણે વિજ્ઞાન કહીએ છીએ. જગતના અંશોના સ્વરૂપ, નિયમો વિગેરે જાણ્યા પછી મનુષ્યના સુખ માટે તે અંશોનું પ્રયોજન કરવું તે ઉદ્યોગ ( હુન્નર ). કુદરત આકસ્મિક રીતે જે સુખ આપે તે સ્વીકારી સંતોષ માનનારા મનુષ્ય કુદરતને પિતાની સત્તામાં લાવી તેની મારફત સુખ મેળવવા ઉધોગ કરે ત્યારે તેમના જીવનમાં મોટો ફેરફાર થાય છે. કુદરતની વસ્તુઓ લઈ * ભારતવર્ષમાં આવા ઉત્કર્ષનાં બીજ નગરમાં નહીં પણ વનમાં વવાયાં હતાં. રાજા કે રાજપુરુષોના નિવાસસ્થાનથી ગ્રામનું નગર થતું. ગ્રીસમાં નગર જેવું સ્વતંત્ર જીવન હતું તેવું આવિ ન્હોતું. 2. Chamberlain's Foundations of Nineteenth Century Civilization. આ ગ્રંથમાંથી એક કેક હારી રોજનીશીમાં ઉતારેલું હતું તે પરથી વિવેચન કર્યું છે, મૂળ ગ્રંથપરથી નહીં. Page #268 -------------------------------------------------------------------------- ________________ ૪૪૮ શ્રી જૈન છે. કે. હેરલ્ડ. પિતાના ઉપગ માટે નવી વસ્તુઓ બનાવવામાં મજૂરી, મૂડી વગેરેને ખપ પડે છે. એકાકી જીવન ગાળવાને બદલે બીજા મનુષ્યોના સંગમાં જીવન ગાળવું પડે છે. આથી એમના જીવનવ્યવહારની નવી વ્યવસ્થા થાય છે. આ વ્યવસ્થા થયા પછી મનુષ્યના જીવનવ્યવહારમાં નવા નવા પ્રશ્નો ઉઠે છે–તેમના નિર્ણય અને નિર્ણયાનુસાર તેમને જીવનવ્યવહાર નિયત રાખવા અલાહિદિ સત્તાની જરૂર પડે છે. આ સ્થિતિમાં રાજસત્તા જન્મે છે અને મનુષ્યોના સંસારમાં રાજા, રાજ્ય, રાષ્ટ્રના નાનાવિધના પ્રશ્નો ઉઠી ઉકેલાય છે. આ સર્વે મનુષ્યના ઐહિક જીવન સાથે નિસ્બત રાખનારી રચના છે. પણ નાના વિધના પ્રસંગે અને કારણોને લીધે અહિક જીવનથી ભિન્ન જીવનની તૃષ્ણ, અને નુભવ થાય છે અને તેમને અનુરૂપ એ ભિ-ન જીવનના અંશોની રચના પણ થાય છે. એ તૃષ્ણએ અનુભવમાંથી જે દેવ દેવીઓની પૂજા અને પૂજાઓને લગતા સમારંભ, ઉસેવો, તેમની વ્યવસ્થા કરવાનાં સ્થાન અને કરનારા ખાસ અધિકારીઓ વગેરેને જન્મ થાય છે. મનુષ્યના ધાર્મિક જીવનની વિવિધ રચના આમ થાય છે. માનના સંસારમાં આ જે નવા નવા ફેરફારે અને તેમને અનુરૂપ ઘટનાઓ થાય છે તે સંબંધી મનુષ્યને વિચારો જુરે છે. વસ્તુઓના જન્મ પરસ્પર સંબંધ. ઉદ્દેશ આદિ પરત્વે નાના વિધના દષ્ટિબિન્દુથી ગવેશ થાય છે. ઈહ અને પર જીવનના સંબંધે નિરૂપાય છે. સંસારમાં મનુષ્ય મનુષ્યના વ્યવહારનાં ધોરણ નક્કી થાય છે. આમ તત્વચિંતન ધર્મચિંતન અને નીતિચિંતનના જન્મ થાય છે. ચિંતન પ્રમાણે જીવનના આચાર વ્યવહાર ગાળવા પ્રયાસ થાય છે. કુદરત, મનુષ્ય અને ઈશ્વરના સમાગમ, પરિચય અને સંબંધિ ચિંતનથી એ ત્રણેમાં રહેલા સંદર્યની છાપ મનુષ્યપર પડે છે. એ છાપ ઈદ્રિયગોચર કરવા મનુષ્ય જે જે કરે છે તેને કલા કહેવામાં આવે છે. શોધ અને વિજ્ઞાનથી મનુષ્યનું જ્ઞાન વધે છે; ઉધોગ, સમાજવ્યવસ્થા, રાજવ્યવસ્થા અને ધર્મ વ્યવસ્થાથી તેની સંસ્કૃતિ ખીલે છે. ચિંતન અને કલાથી એની સંસ્કારિતા (culture) દીપે છે. - આ સર્વે પ્રદેશમાં ગુજરાતીઓએ પિતાને માટે અને જગતને માટે જે કાંઈ કર્યું હોય–સ્વતંત્ર રચનાથી અથવા અન્યરચિત ઘટનાએ નવું રૂપાન્તર આપવાથી જે કાંઈ કર્યું હોય તેનું નિરૂપણ કરવું તેજ ગુજરાતીઓનાં ગૌરવનું યશોગાન ગાવાનું છે. | ગુજરાતની મુખ્યત્વે વસ્તી હિંદુઓની છે. ગુજરાતની સંસ્કૃતિ ઘડનાર પણ તેજ છે. હિંદુઓના બે વિભાગ છે. વેદધર્મ અને જૈન. ગુજરાતી સંસ્કૃતિના પિષણ અર્થે થએલાં વેદધર્મીઓનાં કૃત્યો વિશે લખવાનું મોકુફ રાખી જેનીઓનાં કૃત્યો તરફ અંગુલિનિર્દેશ કરીશું. જિન ધર્મને જન્મ ગુજરાતમાં થયો નથી છતાં ગુજરાત અને ગુજરાતના પાડોશી પ્રદેશો–રાજસ્થાન અને માળવામાં એ ધર્મના શ્રાવકોની મહટી વસ્તી છે. શત્રુંજય અને ગિરનાર જેવાં એમનાં મોટાં તીર્થો ગુજરાતમાં છે. સિદ્ધરાજ, કુમારપાળ, અને વસ્તુપાળ તેજપાળે જૈન સાહિત્ય અને લલિત કળાઓ ( સ્થાપત્ય, મૂર્તિવિધાન, ચિત્રવિદ્યા )ને ઉત્તેજન, પિષણ અને આશ્રય આપ્યાં હતાં. સોલંકીઓની સત્તા દરમ્યાન એમણે રાજ્યકારભાર ચલાવ્યા હતા અને રણક્ષેત્રમાં વિજય મેળવ્યા હતા. પૂર્વે વેપાર ખેડતા અને આજે પણ ખેડે છે. વેપારથી મળતી લક્ષ્મી મંદિર બાંધવામાં, મૂર્તિઓની Page #269 -------------------------------------------------------------------------- ________________ જૈન સંસ્કૃતિ. ४४८ સ્થાપના કરવામાં, ગ્રંથભંડાર સ્થાપવામાં, ગ્રંથોની નકલે કરાવી પ્રચાર કરવામાં–વગેરેમાં વપરાતી. સર્વ ધર્મનું રહસ્ય જાણવા અકબર બાદશાહને જીજ્ઞાસા થઈ ત્યારે જૈનધર્મને પ્રબોધ કરવા હીરવિજય સૂરિ ગુજરાતમાંથી જ ગયા હતા. જ્યાં જ્યાં જૈનોની વરિત હશે ત્યાં ત્યાં સાધુઓ અને સાધ્વીઓને રહેવા અપાસરા હોય છે. આવાં સ્થળામાં તેઓ ચાતુર્માસ ગાળે છે અને ઉપદેશ આપી શ્રાવકનાં જ્ઞાન અને ધર્મની જોત સળગતી રાખે છે. ગુજરાતના સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, ગુજરાતી અને હિન્દી સાહિત્યના અનેક ગ્રંથ જનોએ લખ્યા છે એ બુર, ભાંડારકર ( પિતા અને પુત્ર ), પીટર્સન, કીલ્હન, કાથવટે, દલાલ, વેબર, જે બી આદિના રીપેર્યો, ગ્રંથે પરથી સુપ્રસિદ્ધ છે. સાહિત્યનાં અંગે-કાવ્ય, કથા, નાટક એમણે ખીલવ્યાં છે. વ્યાકરણના ગ્રંથો લખ્યા છે. જેમ તત્વચિંતન અને ન્યાય તથા યોગ વિશે પણ એમણે ઉત્તમ ગ્રંથો રચ્યા છે. ગુજરાતના ઇતિહાસને લગતી નાના વિધની માહિતી ચરિત્ર રૂપે, કથા રૂપે, કાવ્ય રૂપે, ગ્રંથોની સમાપ્તિની નેંધરૂપે, મૂર્તિઓની સ્થાપનાના લેખરૂપે, મંદિરના શિલાલેખરૂપ, ચિત્રરૂપે એમણે સાચવી રાખી છે. ગુજરાતની એમણે ઘણું ઘણું સેવા કરી છે. અફસોસની વાત છે કે વેદધર્મીઓ હજૂ જોઈએ તેટલા પ્રમાણમાં એ સેવાનું મહત્વ સમજતા નથી. પહેલી જૈન સાહિત્ય પરિષદ મળી તેના પ્રમુખપદે મહામહોપાધ્યાય સતીશચંદ્ર વિદ્યાભૂષણએક બંગાલી વેદધર્મી વિદ્વાન વિરાજ્યા હતા. ગુજરાતી વેદધર્મ કે જેની વિદ્વાન નહીં. પણુ ગુજરાતના વેદધર્મીયો કાંઈક અતડા છે અને જ્ઞાનના જ્ઞાન ખાતર અનુરાગી નથી. જેનેની ઉપેક્ષા કરે છે એમ નથી–પારસીઓ, મુસલમાનોની પણ ઉપેક્ષા કરે છે. કોઈ ગુજરાતી વેદધમ અવસ્તા પહેલવીમાં પ્રવીણ છે? સંસ્કૃતમાં ઘણા પારસીઓ પ્રવીણ છે. ઇરાની સંસ્કૃતિને જ્ઞાતા કંઈ ગુજરાતી હિંદુ છે? અરબી સાહિત્યને વિદ્વાન કઈ ગુજરાતી હિંદુ છે ? નથી. જ્ઞાનની વળ્યું નથી. તૃષ્ણ હોય તે તેની પરિતૃપ્તિ માટે સાધને, અનુકૂળતા નથી. જેનોનું ગૌરવ ગાતી વખતે યુન્નતાઓનું પણ વિસ્મરણ ન થવું જોઈએ. હેમાચાર્ય જેવા પ્રખર વિદ્વાનના દ્વાશ્રયનાં કવિત્વ માટે પ્રો. મણિલાલ નભુભાઈ ત્રિવેદીએ ઉચે મત દર્શાવ્યો નથી.* એમનું વ્યાકરણ શાકટાયનની પ્રતિકૃતિ છે એ પ્રો. પાઠકે મત ૪ મણિલાલ ન. દ્વિવેદીએ દ્વાશ્રયના ભાષાંતરની પ્રસ્તાવનામાં હેમાચાર્ય સંબંધે જે અભિપ્રાય બાંધ્યો છે તે આ પ્રમાણે છે –“ દ્વાશ્રયની ભાષા સંકૃત છે, તે બહુ શુદ્ધ છે, પરંતુ તેમાં તથા ટીકામાં ઘણા દેશી શબ્દો આવ્યાં જાય છે. જે કારણને લીધે આ ગ્રંથ અતિ કઠિન થઈ ગયું છે, તે કારણથી એમાં આપણે સ્વાભાવિક રીતે રસિક કાવ્યત્વની આશા ન રાખીએ, તે પણ એમ કહ્યા વિના ચાલતું નથી કે હેમચં. કનાં રચેલાં બધા પુસ્તકમાં કાવ્યચાતુરી બહુ હલકા પ્રકારની છે. ” આ ક્ષેપ અયોગ્ય હેતે હાલના સંસ્કૃત જૈન પંડિતોએ કાવ્યચાતુરીની વ્યાખ્યા આપી તે હેમચંદ્રાચાર્યને ગ્રંથોમાં માલૂમ પડે છે એવું તેના કાવ્યોમાંથી ઉતારા પ્રમાણે સહિત બતાવી આપવું જોઈએ છે અને તેથી તે આક્ષેપનું નિરસન કરવું યોગ્ય છે. થોડું ઘણું નિરસન “ જૈનશાસન” પત્રમાં પ્રસિદ્ધ થઈ ગયું છે તે લેખકની દષ્ટિ બહાર છે. તંત્રી, Page #270 -------------------------------------------------------------------------- ________________ ૪૫૦ શ્રી જૈન શ્વે. કા. હેરલ્ડ, દર્શાવ્યા છે. ઘણા જૈન ગ્રંથકારોએ ટીકાએજ લખવામાં કાલક્ષેપ કર્યો છે. કાવ્યશાસ્ત્ર નાટયશાસ્ત્ર, સંગીતશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, દંડનીતિ, વાર્તાશાસ્ત્ર, જ્યાતિષ, ગણિત, વૈદ્યક આદિ વિષયા સંબધિ વેદધર્મીઓએ જેવાં સમથ ગ્રંથો લખ્યા છે તેવા જૈતાના લખેલા જાણ વામાં નથી. આવી ન્યૂનતાએ છતાં એમણે ઘણું કર્યું છે અને 1 સર્વેના સંગ્રહ, પ્રકાશન અને કદરની જરૂર છે. આ સંબંધમાં થોડીક સૂચના કરૂં છું. (૧) જેટલા જન ભંડારા હોય તેમાંના ગ્રંથો, ચિત્રા વગેરેની યાદી કરાવવી અને રા. રા. ચીમનલાલ ડાહ્યાભાઇ દલાલ જેવા વિદ્વાન પાસે તે ગ્રથા તપાસાવી તેમના વિશે સવિસ્તર રીપોર્ટ તૈયાર કરાવવા. (૨) ભંડારામાં કપડાં, ચિત્રા વિગેરે જે જે પ્રાચીન અને અત્યારે અપ્રાપ્ય ચીજો હાય તેના અહેવાલ પ્રગટ કરવા અને એક સંગ્રહસ્થાન સ્થાપી ત્યાં તે ચીન્તે સુરક્ષિત રાખી તેમને પ્રસિદ્ધિમાં લાવવી. (૩) જૈન મદિરા, પ્રતિમાઓ વગેરે પર લેખા હોય તે સાલ વાર પ્રગટ કરાવવા. (૪) મદિરા પ્રત્તિમાની છબીઓ, નકશા વગેરે પ્રગટ કરવાં. (૫) મર્દિની વિધિઓ, ઉત્સા, વગેરેનાં સચિત્રવર્ણન પ્રગટ કરવાં. (૬) જે જે જૈન વેપારીઓનાં જૂના નિવાસસ્થાન હોય ત્યાંથી જૂનામાં જૂના ચાપડા, દસ્તાવેજો વગેરે મેળવી તેમાંથી પ્રાચીન જૈન વેપારની વીગતા પ્રગટ કરવી. આ પ્રમાણે થયા પછી વિજ્ઞાન, ઉદ્યોગ, સમાજ વ્યવસ્થા, રાજવ્યવસ્થા, ધર્મ વ્યવસ્થા, ચિંતન અને કલાના પ્રદેશમાં જેનાએ શુ શુ કર્યું. તેમનું સ્વરૂપ નિરૂપવાનાં સાધના અને અનુકૂળતા પ્રાપ્ત થશે. પૂ. રણજીતરાય વાવાભાઈ Al. 3-19-94. ×× × લેખક મહાશય એવા ભાવાથમાં જણાવે છે કે આ લેખ સાધનાભાવે અને અવકાશાભાવે વિચારાની જેટલી સ્મ્રુત્તિ થઈ તેટલા પ્રમાણમાં ટુંક લખી માલેલ છે. તાપણુ આટલુ જો જૈન પ્રજાનાં કાન ચમકાવશે તે લેખકના શ્રમ અને લેખ કનુ પ્રકટી કરણ સફલ થશે. જો કે કહેવા જેવું ઘણું છે અને કરવા જેવું તેા તેથી પણ વધુ છે છતાં વિશિષ્ટ પ્રયત્ન સત્ય દિશામાં પ્રકટા એ ભાવનાથી આટલું બસ થશે. -તત્રી. Page #271 -------------------------------------------------------------------------- ________________ જૈન પ્રતિમાઓ ઉપરના લેખ. જૈન પ્રતિમાઓ ઉપરના લેખ. ww ૪૫૧ વણિક જ્ઞાતિઓ. જૈન પ્રતિમાઓ ઉપરના લેખાના સંગ્રહ કરવા હું પ્રયત્ન કરૂં છું. છેલ્લાં ત્રણેક વર્ષથી આ પ્રયત્ન મેં ચાલતા રાખ્યા છે, તે તેમાં મને ઘણું જાણવા જેવું મળ્યું છે, એકલી પાષાણની પ્રતિમા ઉપરના નહિ પણ નાની મેાટી પીતળની પ્રતિમા ઉપરના લેખ પણ હું મેલવું છું. પાષાણની પ્રાતમાઓને મુસલમાનેાના હુમલાથી જે હાનિ વેઠવી પડી છે તે હાનિમાંથી પીતળની નાની પ્રતિમાએ ઘણે ઠેકાણે બચી શકી છે, તેથી પાષાણુની પ્રતિમાઓ કરતાં પીતળની પ્રતિમા વધારે જૂની મળી શકે છે. રાણકપુર અને સાદડી (સાદ્રિ)નાં દેહરાંમાં સંવત્ ૧૧૦૦ સુધીની પીતળની પ્રતિમા મને મળી છે. આ પ્રતિમાઓના લેખ ક્રમવાર ગાઠવીને તેમાંથી પ્રતિમા ભરાવનાર શ્રાવકાની તથા પ્રતિષ્ઠા કરાવનાર મુનિઓની સુસંબધ્ધ વંશાવલિઓ ઉભી કરવાના વખત મને મળ્યા નથી, પણ મારી ખાત્રી થઇ છે કે જો લેખાના અડ્ડા સંગ્રહ કરવામાં આવે તેા તેમાંથી જૈન શ્રીમતાની અને જૈન મુનિની અનેક વંશાવલિએ બીન ચૂક તૈયાર કરી શકાય. દશા વીશાના ભેદ પર પડતા પ્રકાશ. શ્રાવકો તેમજ મહેશ્વરીએ-સમસ્ત ગુજરાતી વાણિઆએમાં ચાલતા દશા વીશાના બંદ ઉપર પ્રતિમાઓના લેખથી બહુ સારા પ્રકાશ પડે છે. સંવત્ ૧૬૦૦ પહેલાંના કોઇ લેખમાં દશા વીશાનેા ભેદ લખેલા મળતેા નથી. ઘણુંખરૂં બધા લેખામાં જ્ઞાતિનુંજ નામ લખેલું હોય છે જેમકે “શ્રી શ્રોમાજ જ્ઞાતીય ” વાર વંશે ” લવરો” વગેરે, એશવાળામાં કાઈ કાઇનું ગોત્ર લખેલું મળે છે. શ્રીમાલી વગેરેમાં કોઇ ઠેકાણે “વૃદ્ધાવ કે “ હઇશાવાયાં ” એવો ઉલ્લેખ હાય છે. વીશા તે પહેલાં “વૃદ્દશાખા”ના નામે ઓળ ખવામાં આવતા અને દશાને “ लघुशाखा ” કહેતા. એ ભેદ યારથી ચાલતા થયા અને શા કારણથી ચાલતા થયા તે વર્ણવવાના અહીં પ્રસગ નથી. અહીં એટલુંજ કહેવું ખસ છે કે પ્રતિમા ઉપરના સેકડા લેખા મેળવી જોતાં તેમાં સંવત્ ૧૬૦૦ પહેલાં દશા વીશાના ભેદ લખેલા જણાતા નથી. આ ભેદ લખ્યા નથી, એ ઉપરથી એમ સમજવાનુ નથી કે એ ભેદ તે વખતે હતા નહિ; ભેદ હતા, પણ ભેદને બહુ ગૌણુ માનવામાં આવતા હતા. એ તડ હાય તેવા એ ભેદ હતા. એ નાતીએ હાય તેવા નહિ. ભેદે નાતીનું રૂપ લીધેલું ન હોવાને લીધેજ વૃદ્ઘશાખાના કે લઘુશાખાના પોતાનાની શાખાને આળ ન આણતાં ફકત જ્ઞાતિના નામે. પોતાને ઓળખાવતા હેાવા જોઇએ. હાલ જૈન નથી એવા લાકા પહેલાં જૈનધર્મી હોવાના દાખલા. જે વાણિયા જ્ઞાતિ અત્યારે કેવળ વૈષ્ણવ ધર્મ માનનારી થઇ ગઇ છે, તે જ્ઞાતિઓ પણ પહેલાં જૈનધર્મ માનતી હતી એવું બતાવનારા કેટલાક લેખ મળે છે. દાખલા તરીકે Page #272 -------------------------------------------------------------------------- ________________ ૪૫૨ શ્રી જૈન વે. કે. હેરલ્ડ નાગર વાણિયાની જ્ઞાતિમાં અત્યારે જૈનધર્મ પાળનાર કોઇ નથી, પણ એ જ્ઞાતિના લેક પહેલાં જૈન ધર્મ પાળતા હતા એવું તેમણે ભરાવેલી પ્રતિમા ઉપરના લેખ ઉપરથ સાખીત થાય છે. સુરત તેમુભાઇની વાડીના દેહરાસરમાં એક પીતળની પ્રતિમા ઉપર આ પ્રમાણે લેખ છેઃ— “सं. १५०५ वर्षे वैशाख नागर झातीय दो । हीरा भार्या मेनू पुत्र दो ॥ राज्जा केन भा. रमादे सुत विजायुतेन निज मातृ पितृश्व श्रेयसे श्री शांतिनाथ बिबं कारितं प्रतिष्टितं श्री तपा पक्षे श्री रत्नसिंहसूरि भिवृद्धशाखा. બારડોલીના દેહરામાં એક પીતળની પ્રતિમા નાગર વાણિયાની ભરાવેલી છે અને ના ગરવાણિયાની પ્રતિમાએાના ખીજા પણ એક બે લેખ મને મળ્યા છે. કપાળ વાણિયા પહેલાં જૈન ધર્મ પાળતા હતા એમ બતાવનારા લેખ સુરત સૈયદપરાની એક પીતળ પ્રતિમા ઉપરને આ પ્રમાણે છે. संवत् १५४७ वर्षे वैशाख सुदि ३ सोमे कपोल ज्ञा. थे. सरवण भा. आसू सुत सं. नाना भा. सं. कडतिगडे नाम्ना निज श्रेयसे श्री संभवनाथ बिंबं aro प्रति तपा श्री लक्ष्मी सागरसूरि पट्टे श्री सुमतिसाधुसूरिभिः ॥ કપાળવાણિયાની ભરાવેલી ખીજી પ્રતિમા રાંદેરના દંહરામાં છે. ગૂર્જર વાણિયાની ભરાવેલી પ્રતિમા સુરત સગરામપુરાના દેહરાસરમાં છે તેના ઉપરના લેખ આ પ્રમાણે છે. 46 सं. १५४७ वर्षे माघ शु. १३ खौ श्री गुर्जर ज्ञातिय म. आसा भा. ઝલકુ મુ. મેં । વયના મા. મહી સુ. મ. મેં [ ] મા. માંડ્ મ. મૂતિ મા. મૂ सुत मं० सिवदास भा. की बाई प्र. कुटुंब युतेन श्री अंचल गच्छे श्री सिद्धांतसागरसूरिणा उप. श्री पार्श्वनाथ बिंबं कारितं प्रतिष्ठितं श्री संघेन ॥ આ સિવાય પલ્લીત્રાલ વગેરે બીજી કેટલીક જ્ઞાતિના લેાકાએ ભરાયેલા પીતળની પ્રતિમાએ મે જોઇ છે અને તેના લેખ ઉતારી લીધા છે. વાયડા વાણિયાએ ભરાવેલી અબિકાની પ્રતિમા સુરત નવાપુરાના દેરાસરમાં છે, તેના ઉપરના લેખ આ પ્રમાણે છે. " संवत् १४७० वर्षे वायड ज्ञातीय पितृ महं खीमजीह सुत महं गोलाha श्री अंबिका कारापिता ॥ ઉપરના લેખા ઉપરથી એમ કહી શકાય નહિ કે એ જ્ઞાતિના સર્વ લોકો તે કાલે જૈન ધર્મ પાળતા હતા, શ્રીમાળી, પાર્ડ અને એશવાળ જ્ઞાતિના જૈનાનાં ભરાયેલાં બિબા અને પાષાણની પ્રતિમા જેટલા પ્રમાણમાં મળે છે તેટલા પ્રમાણમાં નાગર, કંપાળ કે ખીજી વૈષ્ણવ ધર્મ પાળતી જ્ઞાતિની પ્રતિમાઓ મળતી નથી, એથી એમ સમજાય છે કે નાગર, કપોળ વગેરે જ્ઞાતિના બધા લોકો પહેલાં જૈનધર્મ પાળતા નહિં હાય, પણ જૈનધમ પાળવામાં તે તે જ્ઞાતિએ કંઇ પ્રતિબંધ માનતી હોવી ન જોઇએ ને તેમનામાંના કેટલાક લોકો વૈષ્ણવ ધર્મના (રામાનુજી વૈષ્ણવ અથ। રામાન્ય ભાગવત ધર્મ-વલ્લભાચાર્યના વૈષ્ણવ માર્ગ તે કાલે ચાલતા થયા નહાતા. સંવત્ ૧૬૦૦ પછી ઘણે વર્ષે વલભી સપ્રદાય ગુજરાતમાં દાખલ થયા. ) તેમજ કેટલાક લોકો સેવી અને Page #273 -------------------------------------------------------------------------- ________________ જૈન પ્રતિમાઓ ઉપરના લેખ. ૪૫૩ કેટલાક જૈન એ પ્રમાણે હોવા જોઈએ. જેને નહિ તે બધા “ માહેશ્વરી” એ નામે ઓળખાતા. માહેશ્વરીઓ અને જેને વચ્ચે ખાવાપીવાના વહેવારમાં કોઈ પણ પ્રકારનો પ્રતિ५' होवो नये. અત્યારે જે ગામે જેનોની વસ્તી બિલકુલ નથી એવાં ગામે મોટા મોટા શ્રીમંત જેને વસતા હતા એમ બતાવનારા કેટલાક લેખ મળે છે. વીશને બદલે “વૃદ્ધશાખા” લખાતી હતી એમ બતાવનારા લેખ આ પ્રમાણે છે. ॥ संवत् १६७५ वर्षे माघ शुद्ध ४ शनी श्री उपकेशवंशीय वृद्धशाखीय सा. त्राहिया भार्या तेजलदे सुत गोरदे सुत साना नियाकेन भायो नामलदेव सुत सोमजी युतेन श्री महावीर बिंब कारितं प्रतिष्ठितं च श्री तपागच्छे भट्टारक श्री हीर विजय सूरीश्वर पट्टालंकार भ. श्री विजयसेन सूरि पट्टालंकार भट्टारक श्री विजयदेव मूरिभिः श्री आरासण नगरे तृ. राजपलो दामेन " संवत् १६६५ वर्षे माध धवलेतर शनी उपकेशवंशीय वृद्ध सज्जनाय सा. जगह भार्या जमानादे " संवत् १६७५ वर्षे माघ वदि ४ श्री श्रीमालीज्ञातीय वृद्धशाखीय शा. रंगा भार्या किला....आदिनाथ बिंब कारितं तपागच्छे श्री विजयदेवसूरि भिः पंडित. श्री कुशलसागरगणि परिवार युतैः प्रतिष्ठितं ॥ "सं. १५९१ व. पोस व. ११ गुरौ श्री पत्तने उसवाल लघुशाखायां दो. टाउआ भा. लिंगी पु. लका भा. गुराइ नाम्ना स्वश्रेयोर्थ पु. वीरपाल अमीपाल यु. अंचलगच्छे श्री गुणनिधान सूरीणा म. कुंथनाथ बिंबं का.प्र." ગામનાં નામો પર પ્રકાશ પાડનારા ઘણા લેખ મળે છે જેમ સુરત મોટી દેશાઈ પિળના દહેરાની પ્રતિમા– "संवत् १५४३ वर्षे जेष्ठ सु १? शनौ श्री वीसलनगर वास्तव्य माग्वाट झातीय श्रे. रामसी भार्या धर्माण सुत श्रे. आसाकेन भा. कस्तूरी सुत तेजपाल भातृ थाइआ कुंरा अमीपालयुतेन श्री संभवनाथ बिंबं का. प्र. बृहतपा पक्षे श्री ज्ञान सागर सूरि प्रति. श्री उदय सागर सूारीभः" “सं १६१५ वर्षे पोस वदि ६ शुक्रे श्री वीसलनगर वा. श्री हूंबड ज्ञातीय गांधी रत्ना भा. रबादे सु. गां शीमा मुमा भा. सांगा कांगा कीका मोनू नाम्नी श्री सुमतिनाथ बिंबं कारापितं श्री तपागच्छे भ. श्री ५ विजय दानसूरि प्र. श्री गंधार बंदिरे __“संवत् १५९५ वर्षे माघ वदि १२ लाडउलि नगर ( लाडोल) वा. स्तव्यं उसवाल झातीय । सा. जेसा भार्या जसमादे पुत्र सा. नरसिंगेन भार्या Page #274 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ શ્રી. જૈન વે. કા. હેરલ્ડ. नायकदे पुत्र सा. जयवंत श्रीवंत देवचंद सुरचंद हरिचंद प्रमुख कुटुंब युतेन श्री मुनिसुव्रत स्वामि विं कारितं प्रतिष्टितं कोरंटेगच्छे श्री ककसूरिभिः સં. ૧૬૭૮ ૧. હ્રા. ટ્ । રાનેર વાસ્તવ્ય મા. રાધવ મા. છાછાફે सुत सा. पूजा सा. केन विमलनाथ बिंबं कारितं प्रति विजयदेव सूरिणा उ. रत्नचंद्र श्री तपागच्छेन ॥ 66 લા શ્રીમાળીની નાની જ્ઞાતિને હલકી પાડવા આ તરફના શ્રાવકો તેને સે દોઢસા વર્ષમાં થયેલા નવા છાાવા અને નવી જ્ઞાતિ કહે છે અને એ જ્ઞાતિની ઉત્પત્તિ માટે તરેહ વાર જોડકણુ કહી બતાવે છે. એ જ્ઞાતિ પ્રાચીન છે અને મૂળ શ્રીમાળી વાણિયાની જ્ઞાતિ છે. એવું બતાવારા ઘણા લેખ મેં ભેગા કર્યાં છે. તમને આ પ્રમાણે છે. 7. संवत् १६८३ वर्षे फा. वदि ४ शनौ साहि श्री सलेम राज्ये कयर वाडा वास्तव्य लाडुआ श्रीमाली ज्ञातीय सं. मेघ भा. इंद्राणी सुत से ठाकर नाम्ना स्व पितृ कारित प्रतिष्ठायां श्री धर्मनाथ वित्रं स्वश्रेयसे कारितं प्रतिष्ठ श्री त. भ. श्री विजयसेन सूरि पट्टालंकार भ. श्री विजयदेवसूरि तथा श्री विजयतिलकसूरि पट्टालंकार भ. श्री विजयानंद सूरिभिः " આ પ્રમાણે પ્રતિમા ઉપરના લેખાથી વિવિધ ઐતિહાસિક હકીકતાપર પ્રકાશ પડે છે. મારા જેવા માણસને પેાતાના વ્યવહારને સાચવતા રહીને અનુકૂળતા પ્રમાણે આ કામ કરવાનું હોવાથી અનેક સ્થળેાના સખ્યાબંધ લેખોના સંગ્રહ થઇ શકતા નથી, કૅન્કરન્સ ક્રિસ આ કામને માટે કાઈ ખાસ માણસને રોકીને આવા લેખા ભેગા કરાવે તે જૈન ઇતિહાસને માટે તે બહુ કીમતી સામગ્રીરૂપ થઇ પડે. શ્રા. સુ. ૬ સ. ૧૯૭૧ નાગર ફળિયા. સુરત. મણિલાલ મકરભાઇ વ્યાસ. × × × આ લેખ અતિ ઉપયોગી અને નવીન પ્રકાશ ફેંકે છે. વૃદ્ધ શાખાનું ચુક રૂપ ‰- શા. પરથી વીશા અને લઘુ શાખાનું ટુંકુંરૂપ લ. શા. પરથી લ ના ૬ થઈને દશા થયું હોય એમ ખાત્રીપૂર્વક દેખાય છે. આવા અનેક ઉપયોગી લખા લેખક મહાશય પૂરા પાડી જૈન સમાજને આભારી કરશે તેમજ જૈન સમાજ યા સ્થાએ તેમની પાસેથી ઉપયાગી કા સારા બન્ને આપી લેશે એમ અમે આશા રાખીશુ. -તંત્રી. રાર' શબ્દ બહુ ધ્યાન ખેંચાવા જેવા છે. પાછલા કાળના પ્રતિમા ઉપરના તેમજ ગ્રંથા ઉપરના બધા લેખામાં ‘ રાનેર ' લખ્યું છે. હાલ તે રાંદેર કહેવાય છે. રા તેર શબ્દ બહુ અથવાળા છે. રા એ પાત્ત અથવા રાના શબ્દનું અપભ્રંશકાળનું ટુ રૂપ છે અને ‘ને એ સંસ્કૃત ‘નગર’ ઉપરથી પ્રાકૃત ‘નૅચર' તું અપભ્રંશરૂપ છે. “અમન્નતેર, ચાંપાનેર, ભાનેર, એ વગેરેમાં નયર ઉપરથી થયેલે! તેર શબ્દ યાજાયા છે તેમ ને એ નામ બન્યું છે. ‘રાનેર’ તે અ ‘રાજનગર' થાય છે. કેટલીક દંતકથા આ અને ટકા આપે છે. રાંદેરની જુમામસીદ જેના કાને એક ભાગ હમણાં તેડીને દરવાજો મૂક વામાં આવ્યા છે, તે કોટ લગભગ ચાર ફુટ જેટલે પહેાળા છે. એમાં વપરાયેલી કેટલીક ઇંટા અર્ધમણ જેટલા તાલની, ફુટ જેટલી હેાળી અને ત્રણ ફુટ જેટલી લાંબી છે. એ મકાન મુસલમાનેાના હાથમાં જતા પહેલાંતે જેનેાનું દેહરાસર હતું એમ લોકો કહે છે. મારા ધારવા પ્રમાણે તે દેરાસર નહિ પણ રાજગૃહ હાવું જોઇએ. Page #275 -------------------------------------------------------------------------- ________________ ૪૫૫. પ્રસ્તાવિક કવિતા. # # # # # # આ પ્રસ્તાવિક કવિતા અને સંશોધક–રા, છગનલાલ વિદ્યારામ રાવળ, જૂનાં પુસ્તકોને શોધ કરતાં પ્રસ્તાવિક કવિતા તથા કવિ વછયા કૃત સીતાવેલ નામનું એક અપ્રસિદ્ધ હાના કાવ્યનું પુસ્તક હાથ આવ્યું. હેની કવિતા વાંચી જતાં હેના ઇતિકી ભાગથી જણાવ્યું, કે આ પુસ્તકને લેખક એક પુરૂષ નહિ, પણ એક સ્ત્રી છે, ને તે પણ એક સંસારી સ્ત્રી નહિ પણ જૈન ધર્મની પવિત્ર આર્યા–આરજા છે, આ જોઈ સાનંદાશ્ચર્ય સાથે કવિતા બે ત્રણ વખત વાંચી જોતાં હેના અક્ષર એવા તે મરેડદાર અને સારામાં સારા માલમ પડયા કે, એક પ્રખ્યાત લહીઓ પણ તેવા અક્ષર ઘણી કાળજી રાખ્યા છતાંએ લખી શકે નહિ ! આ મોતીના દાણું જેવા જતા અક્ષરે, એવા તે કાળજીપૂર્વક લખાયેલા છે, કે હેમાંથી કઈ પણ અક્ષર ન્હાને હેટ ન હતાં આખા પુસ્તકના તમામ અક્ષર એકજ સરખા માપના છે. હેની સાથે આ પુસ્તક એકજ શાહી, અને એકજ કલમથી લખાયું હોય એવું જેનારની દૃષ્ટિએ આવ્યા વિના રહેતું નથી. આ ઉપરથી તે વખતની ભણેલી સ્ત્રીઓ અને હેમાં વિશેષે કરી સંસારને ક્ષણભંગુર અને તૃણવત્ ગણી હેને ત્યાગ કરનાર જૈન આર્યા કેળવણી તરફ કેટલું બધું ધ્યાન આપતી હશે એ વિચારવા જેવું છે. હાલની ઉંચી કેળવણી લેઈ હોલ્ડરથી ગુજરાતી અક્ષર લખનારી કેટલીક સ્ત્રીઓને જ્યારે કલમજ ઘડતાં આવડતી નથી, તે પછી મરોડદાર સારા અક્ષર તે કાઢતાં આવડેજ શાનું. આ પ્રસ્તવિક દેહરાના ઇતિ ભાગમાં લખ્યું છે, કે— લિખતે આર્ય સખરબાઈ પઠનાર્થ બાઈ અજબકુમારી જીર્ણગઢ મધે લખ્યું છે.” આ ઉપરથી અનુમાન થાય છે, કે આ પુસ્તકની લેખક આર્યા સખરબાઈ, તે અજબમારી બાઇજીની વખતે શિક્ષિકા પણ હોય અને અજબકુમારી તે જીર્ણગઢ-જૂનાગઢના કોઈ રાજાની, કે તેમના ભાયાતોમાંથી કોઈની બાઈજી હય, ને હેના વિનોદ માટે આ પુસ્તક લખવામાં આવ્યું હોય. બંગલામાં ઇગ્રેજી કેળવણી શરૂ થતાં જેમ બંગાલી જમીનદારની પરદેશી સ્ત્રીઓને કેળવણી આપનારી કેટલીક ચૈતન્ય પંથની સાધ્વી-સંસાર ત્યાગ કરનારી—સ્ત્રીઓ હતી, તેમ ગુજરાતના કેટલાક રાજા રજવાડોમાં સ્ત્રી કેળવણીને ફેલાવો કરનાર જૈન સાધ્વી સ્ત્રીઓ એટલે આર્યાઓ હતી એમ જણાય છે. આ પુસ્તકને છેડે લખ્યા સાલ આપી નથી તે પણ પુસ્તકની ભાષાનું રૂપ જોતાં હેને લખાયે ઘણું વરસ થઈ ગયાં હોય એમ જણાય છે. પુસ્તકને વચમાંથી બાંધવામાં આવેલું હોવાથી હેને રે તૂટી જતાં, કેટલાંક પાનાં જતાં રહેવાથી, કેટલીક કવિતા નાશ પામેલી છે, તેમ ન થયું હતું તે આ કરતાં કંઈક વધારે કવિતા હાથ આવત એમાં કશે સંદેહ નથી. Page #276 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬ શ્રી જેન કે. કે. હેરલ્ડ. મને રંજક ગરબાવળી વગેરે બુકસેલરેએ છપાવેલી ચોપડીઓમાં હાલ જે દેહરા, સાખીઓ વગેરે જોવામાં આવે છે, હેનેજ મળતી અને તેમની જ કેટલીક કવિતા જણાય છે, ફક્ત હેમાં એટલોજ ફેર છે, કે આ કવિતા કંઇક જુના રૂપમાં છે, ને હાલની છપાએલી નવા રૂપમાં છે, એટલે હાલની છપાઈ ગયેલી કવિતા, તે આ જૂની કવિતાનું રૂપતર હશે એમ જણાય છે, વળી કવિતામાં ગુ–ગુઢાર્થ –કવિતા પણ જણાય છે, તેમ અર્થો જેવી કવિતા પણ જણાય છે. એક સ્ત્રી લેખકની કવિતા જાણી, આ સ્થળે હેને ઉતારે કરી પ્રસિદ્ધ કરવામાં આવી છે, હેની સાથે કવિતાનું ઉપયોગીપણું પણ ધ્યાનમાં આવતાં પ્રસિદ્ધ કરી છે. મૂળ કવિતામાં કોઈ ફેરફાર કર્યો નથી. ફક્ત દેખીતી રીતે જે ભૂલ હોય તેજ સુધારવામાં આવી છે, દાહરા. સંગત સાધ તણી ભલી, કોઈ કરી જાણે તાય, હળવશું બોલાવીએ, (તે) માણેક આપી જાય. પ્રીત ભલી પારેવડા, રૂપે રૂડા મેર. પ્રીતિ કરીને પરહરે, (તે) માણસ નહીં પણ ઢોર. - સજજન તાં લગ એક હે, જા લગ નયણુ હજૂર, ભલા ભલેરા વીસરે, નયણુ ગીયા જબ દૂર. ટુક ટુકડા ગામ લખ, લખ આવે લખ જાય, સજજન ન મે સદેસડે, મારું કાળજ કટકા થાય. વહાલાશું વઢીઈ* નહીં, ત્રટક ન દીજઇ ગાળ, થોડે છેડે ઇડઇ, જિમ જળ છડે પાળ. જણે તિજ જીવે નહીં, વસે તે ઉજજડ થાય, નારી પહેરે ચુડલો, આશ વળુંભ્યો જાય. ખાટ પડ્યો ઉઠે નહીં, કુપે નીર ન ઝરંત, એ ન જાણે જોતસી, ટીપ ૯ લઇ કાઉ૧૦ ભમંત. એક ગુણ તુમહારડો, સંભારું જિણ વાર, મન દાઝે તન ટળવળે, નયણું ન ખચે ધાર. સજજન સેજે દુબળા, લોક જાણે ઘેર ભૂખ.. હાડા અંતર દવા બળે, મેરૂ જેવડે દુખ દીઠે દિન કેત્તા ગયા, મળીયા કહીં ભાસે, નયણાં અંતર પડ ગયા. જીવ કુમારે પાસ. સજજન શેરી સામા મિલ્યા, ટાળે દેઈ ટળ્યા, લેક જાણે રૂાણાં, મન જાણે મિન્યા. ૧ સાધુ, સદાચારી ભાણસ. ૨ તેની. ૩ એક જાતનું પક્ષી. ૪ વઢીએ. ૫ ૦. ૬ જેમ છે તે ૮ એટલું ૯ ટીપણું ૧૦ શા માટે, Page #277 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવિક કવિતા. ૪૫૭ નયણ પદારથ નયણુ રસ, નયણે નયણુ મિલંત, અણજાણ્યાશું પ્રીતડી, પહેલાં નયણું કરંતx સજન વળાવીર હું વળી, આડા દીધા વન, રાતિ ના નીદડી, દીએ ન ભાવે અંન. કાગળ છેડે હેત ઘણે, મોપે લખ્યો ન જોય, સાગરમેં પાણી ઘણે. (સ) ગાગરમે ન સમાય, કાગળ શું લખવા ઘણા, કાગલ લેકચાર. જે દિન તુમને દેખસ્યું, તે દિન જગમાં સાર. સજન મ જાણેશ પ્રીત ગઇ, જે લાગી લઘુ વેશ, ભાવે સજજન ઘર રહે, ભાવે જાઓ વિદેશ. સજજન મ જાણેશ પ્રીત ગઇ. જચ્ચે પ્રીત મુવા, સુતારાં ઘેર લાકડાં, વહેરે થાય જુવાં પર્વત કેરા વાઉલા, વેસ્યા તણો સનેહ, વેહેતાં વેહે ઉતાવળા, છટક દેખાડે છે. લેચન તેરી અલખ ગત, લખી કિહી ન જાય, લાખ લેકમાં ભેદક, સ સનેહી સમજાય. રખે વીસારો ચીત્તશું, ધરજે મોહ અપાર, વહિલા મળવા આવજે, લેખ લિમ્બુ વારંવાર. સજજન એસી કીજીઈ, જેસ્યા દૂધ ને નીર, આવટપણું પોતે સહે, દાઝણ ન દઈ૧૦ ખીર. કાજલ તજે ન શામતા, મુક્તા તજે ન વેત, દુર્જન તજે ન કુટિલતા, સજજન તજે ન હેત. મીઠાં બોલ્યાં માનવી, કદી ન પતી જાય, મોર કંઠ મધુરા લવે, સાપ ૧૧સપુછ ખાય. સને સહુકે ભરે, સગપણ મરે ન કેય, મા જીવે મુમg૧૨ મરે, પ્રીતિ પટંતર જોય. નેહ ન કીજે નીચશું, વર મોટર્યું ગાળ, ઘેડેકી પાટુ ભલી, ગઢે ચઢેકી આળ. કમલિની જળમાં વસે, ચંદા વચ્ચે આકાશ, જે જિહાંકે મન વસે, તે તાહીકે પાસ. ૧ પદાર્થ x સાહિત્ય પાન્યાના પુ ૨૫ ના અંક ૧૦, પૃષ્ટ ૪૮૩ માં માધવાનલની કથાની ગાથા ૨૦૨ માં આ દુહા થોડા પાઠાંતરથી છે. નયણ પદારથ નયણધણ નયણે નયણમિતિ, અજાણ્યા સિઉ પ્રીતડી, પહેલું નયણુ કરંતિ. વળાવી. ૩ ન આવે ૪ દિવસે ૫ સુનારને ઘેર ૬ પવન 19 સહ ૮ જાણી & કોણે, ૧૦ દીએ ૧૧ પુછડી સાથે. ૧૨ મીણ Page #278 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ શ્રી જૈન ધે. કો. હેરલ્ડ. ૩૩ ' સજજન એસા કીજીએ, જેમાં લખણું બત્રીશ, કામ પડે વરચે નહીં, ખરચે અપણે શીસ. એક અળગા ઇક ટુકડા, એક નિડા તે રાન, ચાર આંગળને આંતરે, આંખ ન દેખે કાન. સોરઠા. સુંદર નયણે નેહ, કરી કરી હું રહી, લેકે નાંખ્યા વ્રજ, સે સુંદર સહી રહી.' સહી સમાણું માંહી, મેં રમવા હું ગઈ, વિહાલે વા હાથ, કે સાંસી હું રહી. ત્રાટકી દેર્યું ગાળ, તે વાહાલ ખીજચ્ચે, (૪ની હાં હાં) મળશે શેરી માંહી, ઉલંભા દીજચ્ચે. જિણ ગામ નહીં મટી આર, નહી તેરીય હીસતા, જિહાં નહીં વાડી વાવ, નહી દીઉલ દીપતાં. જિહાં નહીં સુંદર નારિ, સલૂણે લોયણે, (૪ની હાં) સો ગામડું સૂનું મૂલ્ય, ચઉરાસી જેણે શામલડી પાણહાર, જગે જગિક મેહીની, તેરી ગળિ એવિલિ હાર, નયણે સેહીની. બોઘા ઉપર બાંણ નાંખી નીગમીઈ નહીં, સર નાંખ્યું સ તામ, લજજાળુ લેપે નહીં. પાણી પાંપણ હેઠ, આવ્યાને અચરત કિયે, તે હું જાણુત નેહ, જે નયણે આવત લોયણા. યવનીયું દીન ચાર, કૅમાંહી ભાઈ, જે માંગઈ મયમત, ન ઉત્તર આપ્યું. મુગ્ધ કરી નઈ જાય, કે માટી થાય સહી. (૪ની હાં હાં) જાણે નહીં ગમાર, કો ઘાવન જાય સઈ. ઈ. ગુઢ (ગુઢાર્થ.) દુહા (પ્રશ્ન). પાણી પીતી દુબળી, તરસી માતી હોય, કરણ હરીઆળી મેકલે, (રાજા) ભજ વિચારી જોય. ૧૮ ૩૯ એક નારી મુખ કનજલ વરણી, હીંડે પરગટ બેલે છની, પરકારણ આ૫ મુખ છેદાવે, મૂરખ સરસી ગોઠ ન ભાવે. ૪, ' આદી અખર વીણ, જગ સહુ મીઠે, મધ્ય અખર વીણું ન ગમે દીઠ, અંત અખર વીણુ પંખી મેળે, સો સજ્જન મુજ મુકે વેહેલો. ૪૧ ૧ પાસે; નજીક. ૨ દીકરે. ૩ ઘેડા. ૪ દેવળ. ૫ જજન. ૬ જશે. 9 ગાંડા જેવો, અક્કલ વગર, ૮ ને કે જાડી. Page #279 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવિક કવિતા. ૪૫૯ દુહો, દધી સુતકે નીચે બેસે, મોતી સુતકે બીચ, સો માંગત વ્રજ નાયકા, કહાન કરો બગશીસ. એક જનાવર અજબ જનાવર, ચલતે ચલતે થકકે, પાળી લઈને કાટણ લાગે, ફેર ચલણ લગો. દુહા.. ભાણ ખડખડ સનમુખ ૧ વાહાલા તણા વિજોગ, એતા તણે જે સહે, ઇચ્છા હઈયા હે લેહ. કનકપત્ર કાગદ ભયે, મસર ભયે માણક મૂલ, લાખનકે લેખણ ભઈ, લખ ન શકે દો બોલ. ફર કરે લેખણ જુગે, અંગેઅંગ અકુલાઈ, નામ લીધે છાતી ફટ, પાતી લખી ન જાઈ. સાહબ ઝરૂખે બેસકે, સહુકા મુજરા લેઈ, જે જેસી કરે ચાકરી, તાકુ તેસા ઈ. ઘોડા છુટયા શેહેરમ, કસબું પડે પિકાર, * દરવાજા દીને રહે, નીકલ ગઈ અસવાર. સેરઠે. તુજસ્યુ કી જઈ પ્રીત, બહુ સુખ પાઈઈ (૪ની હાં) કનઈ મૂદ્દા ઘાલિ, ઉસી સંગ જોઈ. કબીરા કબૂ ન કીજીઈ, અણમિલને શું સંગ, દીપક કે મનમાં નહીં, જલ જલ ભરે પતંગ. નયણું કરતો નેહ કર, નહીંતર નેહ નીવાર, મુજ સરીખા માનવી, કે બાણ મ માર. સજજન એસા કીજીએ, લાખી હીર સમાન, સો વરસે જે જોઈએ, પતેતી તેવાં વાન. સજજન એસા કીજીએ, જેસા ટંકણખાર, આપ બળે પર રીઝવે, ભંગાં સંધણહાર. પ્રીતમ પતીયાં જે લખ્યું, જે કછુ અંતર હોય, હમ તમ જીવર એક , દેખનકે તન દેય. અણુ મન આદર ભૂરો, ભલી પ્રેમકી ગાળ, મોહન જાસું મન મલ્ય, તાસુ વેધ ન વિચાર. ૫૫ ૧ સન્મુખ ૨ શાહી ૩ પત્ર, પત્રી. ૪ લાખ ૫ તોએ, Page #280 -------------------------------------------------------------------------- ________________ ૪૦ શ્રી જૈન શ્વે. કેા. હેરલ્ડ. સ`ગતા વેરા ભયા, સુણ સખી એક વેણુ, ઉઇ કાજળ ઉ. ઠીકરી, ઉઇ કાજળ ઉષ્મ તેણુ. સંગતી બીચારી કયા કરે, હૃદય ભયા કંડાર, નવ તેજા પાણી ચડે, તેાએ ન ભીંજે કાર. દીક્ષા દિન "કેતા ગયા, મલીયા કહીક માસ, નયણાં અંતર પડ ગીયા, જીવ તુમારે પાસ. જાકે ખેલે બધ નહીં, મર્મ નહિ મન માંહિ, તાકે સંગ ન જાઇએ, છેડ ચલે વન માંહિ. જે મન આપણું પ્રીત હૈ, લેાક ખહેાત ઝખ માર, મિતિમX દાવ ઉપાય કર, અપણા કામ સધાર. તા. ૨૮-૬-૧૫ લુણાવાડા. ૭. વિ. રાવળ. GSRT જૈન સંસ્કૃત સાહિત્ય. &#&&&&&&&!&# પ CF & ( લેખક—પ્રસિદ્ધ વક્તા મુનિ મહારાજશ્રી ચારિત્રવિજયજી-માંગરોલ ) - આર્યાંવમાં સંસ્કૃત ભાષા પુરાણી છે, એમ સર્વ રીતે સિદ્ધ કરવા અનેક લેખે લખાયા છે અને લખાય છે. કેટલેક અશે એ વાત વિદ્યાનેાના મોટા ભાગે સ્વીકારેલી છે, એટલું જ નહિ પણ સંસ્કૃત ભાષા સર્વ ભાષાએથી ચઢીઆતી અને માધુર્ય ભરેલી છે, તેમજ વિવિધ પ્રકારના વિષયેામાં વિશેષ વપરાએલી છે. વિષયનિરૂપણુ આ ભાષામાં સર્વ ભાષા કરતાં વધારે સરસ થઇ શકે છે. વળી તે પવિત્ર ભાષા અન્ય ભાષાઓમાં વ્યાપક થઇને રહેલી છે કેટલાએક શેાધકોએ એમ પણુ સિદ્ધ કર્યું છે કે, સંસ્કૃત ભાષામાંથી પ્રાકૃત અને અપભ્રંશદ્વારા ગુજરાતી ભાષા ઉત્પન્ન થઈ છે અને તે માન્યતા કેટલેક અંશે સત્ય પશુ લાગે છે. તે સિવાય એ ભાષાની અંદર ખીજા એવા ચમકારા તેવામાં આવે છે કે, જે ઉપરથી વિદ્વાને તેને ગીર્વાણુ ભાષા અથવા દેવ ભા। તરીકે કહે છે. આ ભાષામાં અમૂલ્ય પ્રાચીન સાહિત્યનેા ભંડાર ભરેલા છે, એ પ્રત્યક્ષ રીતે જોવામાં આવે છે. વેદ ધર્મનું સંસ્કૃત સાહિત્ય વિશેષ પ્રચલિત થવાથી લોકોને મોટા ભાગ એ ધર્મના સંસ્કૃત સાહિત્ય માટે પ્રશંસા કરે છે, પરંતું જૈન ધર્મનું સંસ્કૃત સાહિત્ય પણ તેવીજ પ્રશંસાને પાત્ર થઇ શકે તેમ છે. જૈન ઇતિહાસ વિલેાકતાં સારી રીતે જણાય છે કે, જૈન સસ્કૃત સાહિત્યના વિકાસ પૂર્વકાળે ઘણા હશે, પરંતુ વચમાં બ્રાહ્મણ ધર્મ પ્રબળ થવાથી એ સાહિત્યને પ્રવાહ જેમ તેમ. Page #281 -------------------------------------------------------------------------- ________________ જેને સંસ્કૃત સાહિત્ય. ૪૬૧ અખલિતપણે વહી શક્યો નહીં હોય, તેમજ જૈન પ્રજાને ભેટે ભાગે વ્યાપારી હોવાથી મુનિ વર્ગ સિવાય તે સાહિત્ય તરફ જૈન પ્રજાનું વલણ સારી રીતે થઈ શક્યું નથી, તથાપિ જૈન સંસ્કૃત સાહિત્ય તેના પ્રમાણમાં સારી રીતે વિકાસ પામેલું છે. પૂર્વે જૈન સંસ્કૃત સાહિત્યનો વિકાસ અભુત હશે, એવું ઇતિહાસ ઉપરથી જણાય છે, તથાપિ વલ્લભીપુરને ભંગ થયા પહેલાં તથા ચાવડા વંશથી માંડીને અંતે વ્યાધ્રીય (વાઘેલા) વંશનો નાશ થયો ત્યાં સુધીમાં જૈન સંસ્કૃત સાહિત્યની જાહોજલાલી સર્વોપરી હતી, એમ જણાય છે. તે સમયમાં જ જૈન કવિઓ અને વિદ્વાન થઇ ગયા છે. ગુજરાતને ઇતિહાસ લખનારા ઇતર ધર્મ ના હોવા છતાં તેમને નિષ્પક્ષ ત રીતે કહેવું પડ્યું છે કે, તે સમયે જૈન પંડિતોએ સરસ્વતીની અપૂર્વ સેવા બજાવી છે. જૈન સંસ્કૃત સાહિત્યને પ્રવાહ ધાર્મિક પ્રસંગોમાં વિશેષ ચાલ્યું છે, તથાપિ તે સિવાય બીજા પ્રસંગોમાં પણ તેના ઉચ્ચ પ્રવાહો પ્રવર્તેલા દેખાય છે. ધર્મ, સાહિત્ય, અને તત્વજ્ઞાન એ ત્રણ વિભાગમાં જૈન સંસ્કૃત સાહિત્ય વેંચાઈને રહેલું છે. ધર્મ વિભાગમાં પ્રાયે કરીને મૂળ ગ્રંથે પ્રાકૃત અથવા માનધિ ભાષામાં છે, પરંતુ તે ઉપર ટીકા, વૃત્તિ, ચૂર્ણવગેરેની બેજના સંસ્કૃત ભાષામાં કરવામાં આવેલી છે. તે ટીકાકારોમાં કેટલાએક તે પ્રતિભાને પ્રાસાદ પામી પિતાના અખૂટ અને અગાધ હૃદય રસને વાણી દ્વારા વિસ્તાર કરવા સમર્થ થઈ શક્યા છે, તેમજ પ્રભુ સ્તુતિના પ્રસંગોમાં સંસ્કૃત સાહિત્યને વિશેષ અવકાશ આપવામાં આવ્યો છે. સાહિત્યના વિભાગમાં પણ જૈન સંસ્કૃત સાહિત્યને બે ભાગ છે. તે, રસ અલ. કાર, અને ધ્વનિ વગેરે વાળાં મહાકાવ્ય જૈન સંસ્કૃત સાહિત્યમાં અનેક દ્રષ્ટિગોચર થતાં જાય છે. વિક્રમના તેરમા સૈકાથી સોળમાં સૈકા સુધીમાં જૈન સંસ્કૃત સાહિત્યની વિશેષ ઉન્નતિ થઈ છે. તેરમા સૈકાના આદ્ય ભાગે મહાત્મા અભયદેવસૂરિએ જયંતવિજય નામે એક મહાકાવ્ય રચ્યું હતું, એ કાવ્યમાં તે સમથે મહાત્મા કવિએ જૈન સંસ્કૃત સાહિત્યને એટલું બધું ખોલાવ્યું છે કે, ઈતર ધર્મના સમર્થ વિદ્વાનોએ તેની ભારે પ્રશંસા કરી હતી. તે પહેલાં વિક્રમના બારમા સૈકામાં નાગૅદ્ર ગચ્છમાં થયેલા મહાત્મા અમરચંદ્રસરિએ જૈન સંસ્કૃત સાહિત્ય ખીલાવવા માટે પિતાના શિષ્યોને સંસ્કૃત ભાષાનો ઉચો અભ્યાસ કરાવ્યા હતા. તેમને આનંદસૂરિ નામે એક ગુરૂ ભાઈ હતા. તેમના સમયમાં ગુજરાતના રાજ્યસન ઉપર સિદ્ધરાજ હતા. મહારાજા સિદ્ધરાજે પ્રસન્ન થઈને તે ઉભય મુનિઓને વ્યાઘશિશુક અને સિંહશિશુકના બીરૂદ આપ્યા હતા. મહાત્મા અમરચંદ્રસૂરિના શિષ્ય હરિભદ્રસૂરિ તેમના શિષ્ય વિજયસેનસરિ અને તેમના શિષ્ય ઉભયપ્રભસૂરિ થયા હતા. આ મહાત્માને પ્રતિભાને ઉચ્ચ પ્રાસાદ મળ્યો હતો, તેથી તેમણે અનેક કાવ્યો રચેલાં છે. તેમાં ધર્મભ્યદય નામનું મહાકાવ્ય સંસ્કૃત સાહિત્યને શોભા આપનારું બનેલું છે. તે મહાકાવ્યની અંદર વિદ્વાનને મોહિત કરે તેવી શબ્દ અને અર્થ ચમત્કૃતિ આપવામાં આવેલી છે. મહાત્મા અમરસરિના રચેલા સિદ્ધાંતાવ ગ્રંથ ઉપર તેમણે સિદ્ધાંતાઈવ વિદિ નામે એક રસિકકાવ્ય રચેલું છે, પરંતુ તે કાવ્ય હાલ દુષ્યાપ્ય છે. કુમારપાલના વખતમાં હેમચંદ્રસૂરિ સંસ્કૃતમાં સમર્થ વિદ્વાન થઈ ગયા છે, તેમણે હેમીનામમાલાકેશ, જૈન વ્યાકરણ અને ત્રિષષ્ઠિશલાકા પુરૂષ ચરિત્ર, તેમજ કેટલાક સ્તુતિ Page #282 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન ક. કે. હેરલ્ડ. પ્રતિપાદક ગ્રંથો બનાવ્યા છે. વળી જ્યોતિષના ગ્રંથ પણ રચવામાં પ્રયત્ન સેવ્યો છે. હેમચંદ્ર સંસ્કૃત સાહિત્યને ઘણી સારી રીતે ખીલવ્યું છે. તેની પહેલાના ઇતિહાસ ઉપર દ્રષ્ટિ ફેરવતાં જૈન સંસ્કૃત સાહિત્યને આરંભ શ્રી વીરભુના નિર્વાણ પછી બીજા સેંકડામાં થયેલ માલુમ પડે છે, તે સમયે એ પવિત્ર સાહિત્યના વિકાસક મહાત્મા ઉમાસ્વાતિવાચક થયા હતા. તત્વાર્થસૂત્ર, પ્રશમરતિ, યશોધરચરિત્ર અને શ્રાવક પ્રજ્ઞપ્તિ પ્રમુખ પાંચસો ગ્રંથ તે મહાભાએ રચેલા કહેવાય છે. આ મહાત્માને દિગંબર સંપ્રદાયવાળાઓ પોતાના મતના ગણે છે પરંતુ વસ્તુતાએ એમની કૃતિ ઉપરથી તેઓ શ્વેતાંબર મતના અનુયાયી હતા એમ સિદ્ધ થાય છે. તે મહાત્માએ સંસ્કૃત સાહિત્યરૂપ પ્રાસાદ ઉપ૨ સુવર્ણ કળશ ચડાવેલ હતો. તેમની વિદ્વત્તા ઉપર સમર્થ વિદ્વાન સિદ્ધસેન દિવાકર મોહિત થયા હતા આથી તેમના રચેલા તત્વાર્થ ઉપર તેમણે ટીકા કરી હતી. તેમના સમયમાં જૈન સંસ્કૃત સાહિત્ય આર્યા વર્તમાં સારી પ્રતિષ્ઠા પામ્યું હતું. ત્યારપછી સંસ્કૃત સાહિત્ય વધતું જ ગયું છે. તેમાં વિશેષ વૃદ્ધિ કરવાને માટે અનુક્રમે ઉત્તમ વિદાને પ્રવર્તેલા છે. વિક્રમના પંદરમા સૈકામાં સંસ્કૃત સાહિત્ય રૂ૫ સાગરના ઉ. મિઓ વિશેષ ઉછળતા હતા. મહાત્મા જયકીતિ સૂરિના શિષ્ય શીલરત્ન સૂરિએ સંસ્કૃત સાહિત્યમાં ઘણો વધારે કર્યો છે. મહાત્મા મેરૂતુંગ સરિના કેટલાકએક લેખો ઉપર તે મહાત્માની રચેલી ટીકાઓ ઘણી જ આકર્ષક બની છે. તેમાં શ્રી મેરૂતુંગ વિરચિત મેઘદૂત કાવ્ય ઉપરની તેમની ટીકા તેમના સાહિત્યના પૂરા અને ઉગી જાતને જ્ઞાનની પ્રતીતિ આપે છે. એજ અરસામાં મહાત્મા શ્રી જયશેખર રિએ કેટલાએક ચમત્કારી અને અદ્ભુત કાવ્યો રચી ન સંસ્કૃત સાહિત્ય રૂ૫ ઉપવનને ખીલાવ્યું હતું. ઉપદેશ ચિંતામણિ, પ્રબંધ ચિંતામણિ, જેન કુમારસંભવ, અને ધામ્મિલચરિત્ર વગેરે તેમની કૃતિઓ અત્યારે સાહિત્યની શોભા વધારનારી દ્રષ્ટિપથ થાય છે. તે | વિક્રમના ચાદમા સૈકામાં મહાત્મા શ્રી જિનપ્રભ સરિએ જેને સંસ્કૃત સાહિત્યની અપ્રતિમ સેવા કરેલી છે. શ્રેણિક ચરિત્રરૂપે રચેલું દયાશ્રય મહાકાવ્ય તેમની પ્રતિભાના અદભુત પ્રભાવને દર્શાવે છે, અને તેમની કાવ્યશક્તિની પરાકાષ્ઠા સુચવી આપે છે. શ્રી હેમચંદ્ર સૂરિએ રચેલી અન્ય વ્યવેદિકા નામની બત્રીશી ઉપર સ્યાદવાદમંજરી નામની ટીકા રચનાર શ્રી મદ્વિષેણ સરિના તેઓ પૂર્ણ સહાયક હતા. | વિક્રમના તેરમા સૈકામાં જેને સંસ્કૃત સાહિત્યનો વિશેષ પ્રચાર કરવા માટે જેના મુનિઓની તીવ્ર ઈચ્છા થતાં તે સાહિત્યમાં સહાયભૂત થવાને પ્રથમ વ્યાકરણ વિધાન પ્રચાર કરવા નિશ્ચય થતાં મહાત્મા જિન પ્રબોધ સરિએ, એ કામ માથે લીધું હતું, તે સમયે સંસ્કૃત ભાષાને સંગીન અભ્યાસ કરવામાં કાતંત્ર વ્યાકરણને પસંદ કરવામાં આવ્યું હતું, તેથી મહાત્મા જિનપ્રબંધ મૂરિએ તે કાતંત્ર વ્યાકરણ ઉપર એક ઉત્તમ ટીકા રચેલી હતી. તે ટીકાની રચના જોઈ ભારતના ઘણા વિદ્વાન પ્રસન્ન થયા હતા, અને તેથી તે મહાત્માને બીજું પ્રબંધમૂર્તિ નામ આપેલું હતું. તે પછી વિક્રમના સતરમા સૈકામાં પાછો જૈન સંસ્કૃત સાહિત્યને મહાન ઉદય થયે હતો. તે સમે ખરતર ગચ્છમાં જિનરાજ સુરિ થયા હતા તેમણે સંસ્કૃત સા Page #283 -------------------------------------------------------------------------- ________________ જૈન સ ંસ્કૃત સાહિત્ય. ૪૩ હિત્યની વૃદ્ધિ કરવામાં ભારે શ્રમ લીધા હતા. તેમણે નૈષધ કાવ્ય ઉપર જિનાજી નામની ટીકા રચી ધૃતર વિદ્યાને પણ પાતાની પ્રતિભાના ચમત્કાર બતાવી આપ્યા હતા. વિક્રમના અગીયારમા શતકમાં થયેલા જિનેશ્વરસૂરિએ રચેલા જૈન નૈષધિય કાવ્યનો મહિમા ભારત વર્ષ ઉપર પ્રગટ કર્યાં હતા. તેજ સૈકામાં વદ્ધમાનસૂરિના શિષ્ય બીજા જિનરાજસૂરિ થયેલા તેમણે સંસ્કૃત સાહિત્યને મહાન્ પ્રભાવ વિસ્તાર્યો હતેા. આ સમયે માળવા દેશમાં ભોજરાત્ન રાજ્ય કરતા હતા. મહાત્મા જિનરાજસારૈન બુદ્ધિમાગરસૂરિ નામે બીજા એક ગુરૂ ભાઇ હતા. આ બન્ને મહાત્માએએ ગુજરાતમાં જૈનધર્મના મહાન પ્રચાર કર્યાં હતા. અહિલપુર પાટણમાં ચૈત્યવાસી તિના બળને તેમણેજ તેડી પાડયુ હતુ, અને ત્યાં જૈન ધર્મનુ સામ્રાજ્ય પ્રવર્તાવ્યું હતું. તે સમયે પાટણના રાજ્ય સિંહાસન ઉપર દુર્લભસેનરાજા વિરાજિત હતા, તે રાજાના બ્રાહ્મણ પુરાતિને આ મહાત્માઓએ સાહિત્યના પ્રભાવથી માહિત કરી દીધા હતા. વિક્રમના બારમા સૈકામાં શ્રી હેમચ'સર થયા તેમણે તે જૈન સંસ્કૃત સાહિત્યની જે સેવા કરી છે, તે યાવચ્ચ‰ વાર્કર સુધી ભૂલી જવય તેમ નથી. જૈન સંસ્કૃત સાહિત્યની પરાકાષ્ટા તેમના સમયમાંજ થઈ છે. અને તેમણે જૈનસંસ્કૃત સાહિત્યને ખીજા સાહિત્યની સાથે સ્પર્ધામાં ઉતાર્યું છે, જે અમે પહેલાંજ લખી ગયા છે, તેથી જૈન સંસ્કૃત સાહિત્યના પ્રતિહાસમાં તે મહાત્માનું નામ અમર રહી ગયુ છે. આ સિવાય પૂર્વકાળમાં હરિભદ્રસૂરિ થ ગયા છે કે જેમણે ચાદસે સુવાલીસ પુસ્તકો બનાવ્યાં છે અને હાલમાં આશરે સાડા ત્રણસો વર્ષ ઉપર શ્રી યશોવિજયજી ઉપાધ્યાય થઇ ગયા છે કે જેમણે સં સ્કૃતમાં ન્યાયના અને વિધિ પ્રતિષેધના તેમજ અધ્યાત્મ રસના પેષક અનેક ગ્રંથો બનાવ્યા છે, તેમજ બીજા ગૃહસ્થ અને યતિ વર્ગમાં જૈન સંસ્કૃત સાહિત્યને ખીલવનારી ઘણી વ્યક્તિ થઇ ગઇ છે. જો આ સ્થળે તેમની સવિસ્તર હકીકત આપવામાં આવે તે આ વિષયને વિશેષ વિસ્તાર થઇ જાય, તેથી જૈન સંસ્કૃત સાહિત્યની ઉપયોગિતા વિષે સંક્ષેપથી કહેવાનું દુરસ્ત ધાર્યું છે. જૈન સંસ્કૃત સાહિત્યની અનેક શાખાએ ચાલી છે. ધર્મ, તત્વજ્ઞાન, કવિતા, નીતિ આયાર, વિવેક, શાંતિ, વૈદક, જ્યોતિષ અને જનસ્વભાવ વિષે તેમાં પુરતું વિવેચન કરવામાં આવ્યું છે. આત્મોન્નતિ અને સદ્યાન્નતિ સિદ્ધ કરવામાં જે વસ્તુ આવશ્યક છે, તે વસ્તુને અંગેભાવના અને વિચાર તે સાહિત્યમાં ઉત્તમ પ્રકારે આપવામાં આવ્યા છે. ઉન્નતિકારક અને ઉદ્ધારક ભાવનાએ તેમાં ભરપુર છે. પ્રતિભાના પ્રસાદમાં વિલાસ કરતાં રિવરાએ ધાર્મિક વૃત્તિ જાગૃત કરવાને સ ંસ્કૃત સાહિત્યનું ઘણું મન કરેલું છે. તેમના કેટલાએક લેખામાં ભક્તિ અને શ્રદ્દાનું સ્વરૂપ જ્વલત દેખાઇ આવે છે. મહાકવિ ધનંજયની કૃતિમાં કેટલાએક એવા પદ્યેા છે કે જે ઉપરથી મનુષ્યની કર્તવ્ય ભાવના સ્પષ્ટ રીતે પ્રકાશિત થઇ શકે છે; મનુષ્ય જીવનના મુખ્ય ઉદ્દેશ માટે મહાકવિની કૃતિમાં ઉંચી જાતનાં પા આવે છે અને તે રસ, અલંકાર અને ધ્વનિથી યુક્ત છે. આ વિશ્વ વ્યવસ્થામાં કર્મ કે નિયતિએ નિયમિત કરેલી યેાજનાને અનુસારે અને વ્યવહારે સિદ્ધ કરવા જૈન સંસ્કૃત લેખકો ઘણા આગળ વધ્યા છે, અને તેમણે જનસમાજના જે કાઇ વિચાર ઉપસ્થિત થયા હોય, તે વિચારાને અધિક પુષ્ટ કરવા, ઉદિપિત કરવા કે કર્તવ્ય ભૂમિકા ઉપર ઉતારવા, તે અર્થે ઉચ્ચ લેખા સંસ્કૃત ગદ્ય અને પધમાં ચમત્કારિ રીતે નિરૂપ્યા છે. અને જમાનાનુસાર સુવિચારે દર્શાવ્યા છે. Page #284 -------------------------------------------------------------------------- ________________ ૪૪ શ્રી જૈન વે. કા. હેરલ્ડ. જૈન સંસ્કૃત સાહિત્યની અંદર ખીજી એ ખૂબી છે કે જુદી જુદી ભાવનાઓને સમાસ કરી જે ભાવના ઉચ્ચ હોય તદ્દનુસાર કર્તવ્યના મેધ કરવા તે ભાવનાને વિશેષ પલ્લવિત કરવા સારા પ્રયત્ન કરવામાં આવેલો હોય છે. કેટલાએક એવા લેખે છે કે, જો તે અભ્યાસની દ્રષ્ટિથી વાંચવામાં આવ્યા હોય તે તેમાંથી વાંચકને ઉભય લાકના કર્તવ્યને ઉચ્ચ એધ થઈ શકે છે. મહાત્મા પ્રભાચદ્રસૂરિ એ પ્રભાવિક ચરિત્ર વગેરે લેખામાં તેવા અનેક પ્રસગેા લીધેલા છે. પ્રેમ, અતઃકરણની લાગણી, અને ધૈય એ ત્રણ વસ્તુઓ ઉપર ઘણાં સસ્કૃત લેખા જૈન ધર્મ મહેાધિમાં તરંગની જેમ ઉછળતા જો વામાં આવે છે. મિનિવાણુ ના કર્તાએ એ વિષે બહુજ સ્ફુટ કરેલું છે. મનુષ્યના જીવનનું સર્વ રહસ્ય પ્રેમ, આ ભાવ અથવા યામાં છે, અને તેની વૃદ્ધિ કરવી એ પ્રત્યેક મનુષ્યનુ કર્તવ્ય છે. પરિણામે દયા પ્રેમની જ પોષક છે, અને અંતિમ હેતુ સિદ્ધ કરવાના રાજમાર્ગ પણ પ્રેમજ છે. જેને પોતાના સર્વાત્મ ભાવના પૃ અનુભવ થયેલા છે તેજ મનુષ્ય છે, એ વાત મિનિર્વાણના લેખમાં બહુ આવે છે. વિક્રમના બારમા સૈકામાં શ્રી જિનદત્તસૂરિ, મહાન પ્રભાવિક થઈ ગયા છે, તેમણે ચિત્રટ ( ચીતેાડ ) માં રહી સંસ્કૃત સાહિત્યના મહાસાગરનું ભારે મથન કર્યું હતું તેમણે સદેહ ઢાલાવલિ વગેરે ઘણાં ગ્રંથો રચેલાં છે. તેમના બીજા લેખે। દ્રષ્ટિગત થતા નથી પરંતુ જે લેખ ઉપલબ્ધ થઇ શકે છે, તે ઉપરથી સમજાય છે કે તે મહાત્માના વિચાર। ઘણાજ અદ્ભુત અને માનવ જીવનની ઉન્નતિના સૂચક છે. તે મહાત્માએ મનુષ્ય જવનની ઉપયાગિતા વિષે લખીને સંસ્કૃત સાહિત્યને સુગાભિત બનાવ્યું છે. સમસ્ત મનુષ્ય જીવનનું રહસ્ય પ્રેમ—ધ્યા છે, એનેજ નિરંતર પાળવાથી તે એક વિશ્વવ્યાપક વૃક્ષ બની જાય છે, એ હેતુથી જે છવતા હોય તેજ ખરેખરા જીવિત ધારી છે. જે એથી વિરૂદ્ધ માર્ગે ગમન કરનારા છે એટલે કેવળ ઈંદ્રિય સુખાર્થેજ જીવવાની ઇચ્છા રાખનારા હોય છે, તે વિતધાર છતાં મૃત છે. એક મહાત્મા એજ ઉદ્દેશથી લખે છે કેઃ— प्रेम्ण परोपकारेच जीवनं जीवनं भवेत् । यत्विन्द्रिय सुखासक्ति जीवने मरणं हि तत् ॥ શબ્દા -- પ્રેમ અને પરાપકારમાં જે જીવન છે, તેજ જીવન કહેવાય છે, અને જે ઇંદ્રિય સુખમાં આસક્તિ તે જીવન પણ મરણુ રૂપ છે. મહાત્મા જયસાગર ઉપાધ્યાય તેજિનદત્ત સુરિની કૃતિના મહાન ટીકાકાર થઇ ગયા છે. તેમના પ્રશસ્તિના લેખ ઉપરથી જણાય છે કે, તે પણ સંસ્કૃત સાહિત્યના પરમ ઉપાસક હશે. આ મહાત્માના ઇતિહાસ ઉપરથી એમ જણાય છે કે તે કાળે કેટલીએક શ્રાવિકાએ પણ સંસ્કૃત સાહિત્યનું સારૂં જ્ઞાન ધરાવનારી હતી, મહાત્મા જિનદત્ત સૂરિ સદેહ દોલાવિલ નામના ગ્રંથ એક વિદુષી શ્રાવિકાના પ્રશ્નો ઉપરથી જ ઉપજેલા છે. તેને માટે ટીકાકાર જયસાગર ઉપાધ્યાય પોતાની ટીકામાં નીચે પ્રમાણે લખે છેઃ— " श्री वीठणहिंडा नगर वास्तव्या काचित्पुण्यमति परमखरतर श्राविका आत्मगुरुपदिष्टधर्मानुष्ठाननिरता वसतिस्म । अथ विविध गच्छवास साधुजन× આ પદ્મ કર્ણ પરંપરાથી સાંભળ્યું છે. Page #285 -------------------------------------------------------------------------- ________________ જૈન સંસ્કૃત સાહિત્ય. वचनोक्तिभिः संशयापन्ना सती सम्यगुत्तरंलाभार्थ कानिचित् संदेहपदानि विज्ञप्तिकायां लिखित्वा श्रीमदंबिकादेवताप्रकाशितयुग प्रधान तावमासितनाम्ना श्रीजिनदत्तसूरीणां पादतले प्रेषितवती ॥ इत्यादि શબ્દાર્થ—કોઈએક વિઠણ હિંડા નામના નગરની રહેવાસી ખરતરગચ્છની પુણ્યવતી શ્રાવિકા ગુરૂએ બતાવેલી ધર્મક્રિયામાં રક્ત થઈ રહેતી હતી. પછી ત્યાં જુદા જુદા ગચ્છના સાધુઓ આવતાં તેમના વચનથી તેણીને સંશય પડવાથી તેણીએ કેટલાક પ્રશ્ન એક વિનતિ પત્રમાં લખીને શ્રી અંબિકાદેવીએ સ્થાપેલા યુગપ્રધાનપદથી પ્રખ્યાત નામવાળા શ્રીજિનદત્તસૂરિ તરફ મોકલ્યા હતા. આ ઉપરથી પૂર્વકાળે શ્રાવિકાઓ ઉત્તમ કેળવણી મેળવતી હતી, અને તેઓ સંસ્કૃત સાહિત્ય ઉપર પરમ પ્રીતિવાળી રહેતી એમ નિર્વિવાદ સિદ્ધ થાય છે. જૈન ધર્મના ઈતિહાસમાં સંસ્કૃત સાહિત્યના ઉત્કર્ષના બીજાં ઘણાં પ્રમાણ મળી શકે છે, અને તે સાહિત્ય નિરવધિ વિસ્તારને પામેલ છે. પશ્ચિમના શોધકોએ પણ ઉચ્ચ સ્વરે જણાવ્યું છે કે “જૈન સાહિત્ય રત્નનો ભંડાર વિપુળ છે; તે ભંડારમાં સર્વોપયોગી સુંદર તવમય લેખને ભરપૂર ભરેલાં છે, તેની અંદર આ જીવનમાંના સર્વ ભોગપભોગને ત્યાગ કરીને કેવળ સંન્યસ્તવૃત્તિથી જૈન મહર્ષિઓએ લખેલા ઉપકારી સંસ્કૃત પ્રાકૃત અને ભાગધિભાષાના લેખો ભારતની જ્ઞાનસંપત્તિના વિજયધ્વજને ફરકાવી રહેલા છે. જૈનધર્મને પ્રભાવથી જ ભારતધર્મ રાજ્ય ઉપર દયા ધર્મ વિરાજિત થઈ શકે છે. ખરી આંતરિક લાગણી અને ખરા પ્રેમના બળથી રહિત, દાંભિક, રાક્ષસીયવૃત્તિવાળા લોકોનાં દુષ્ટ મને રથોને નાબુદ કરવા માટે જ ભારત ઉપર પ્રેમમય દયા ધમને અવતાર થયો છે.” આ વિદેશી વિદ્વાનોનાં વચનો જનધર્મ અને તેના સંસ્કૃત સાહિત્યની ઉચ્ચતાને માટે પૂરતા છે, તેમજ સર્વે જૈન સમાજને હૃદયમાં અભિમાન ઉત્પન્ન કરાવનારા છે. જૈન સંસ્કૃત સાહિત્યે ભારતના મોટા ભાગમાં ધર્મ અને વ્યવહારના શિક્ષણને પ્રસાર કર્યો છે, અને આત્મા સંશોધન કરાવ્યું છે, જે જ્ઞાનના ગે આ વિશ્વના અસ્તિત્વના બંધનથી મુક્ત થઈ સ્વતંત્રતારૂપ મોક્ષ મેળવી શકાય છે અને જે જ્ઞાન ઐહિક વૈભવ તરફ અભાવ ઉપજાવી નિર્વિકાર અને ત્યાગની ઉચ્ચતમ ભાવનાઓ ઉપજાવે છે, તેવું જ્ઞાન પણ સંસ્કૃત સાહિત્યે ભારતના જન સમાજને જેનોએ અપ્યું છે. કેટલાક એવા ભવ્ય અને મધુર લેખે છે કે તે ઉપરથી માનવવૃત્તિઓને મહાન વિકાસ થઈ શકે છે. જૈન ધર્મના ઉપકારી અને વિચારશળ મહાત્માઓએ ભારત સંસ્કૃત સાહિત્યનું રમણીય ઉદ્યાન ખીલાવી તેમાં ભારતીય પ્રજાને તેમના જીવનની સાર્થકતા કરવાના માર્ગો દર્શાવવારૂપ અનેક જાતના વિહાર સ્થાને ગોઠવ્યાં છે, અને ઈચ્છાનુસાર તેમાં પ્રવૃત્તિ કરવાને તે સર્વને માટે ખુલ્લા મુક્યા છે, તેને લાભ પ્રજાએ કેવી રીતે લે? એ વાત સર્વની ઈચ્છા ઉપર છે. જૈન સંસ્કૃત સાહિત્ય સંબંધી જેટલું લખવું હોય તેટલું લખી શકાય તેમ છે. તેને લેખનીને જેટલું નૃત્ય કરાવી શકાય તેમ છે. અપરિમિત અને અગાધ એવા એ સાહિત્ય સાગરને પાર આવી શકે તેમ નથી. આ વિવેચન તે તેનું માત્ર એક બિંદુ૫ છે. Page #286 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન વે. કા. હેરલ્ડ. આપણું કર્તવ્ય હવે એટલુ છે કે, આપણે આપણા જૈન સ ંસ્કૃત સાહિત્યના ઉત્કર્ષ કરવા તન, મન, અને ધનથી પ્રયત્ન કરવા જેએ. આ સસાર અને તેના વૈભવ વિલાસ માટેની સર્વ વાસનાને ત્યાગ કરી, ઇંદ્રિયદમન અને મનઃ સયમ કરી આપણા પૂર્વજોએ જે સાહિત્ય રત્નાના મહાન્ ભંડારા ભરેલા છે, તેમના આપણે ઉદ્ધાર કરવા જોઇએ. એ મહાન્ ભડારાજ આપણું સર્વસ્વ છે. તેમના પ્રભાવથી આપણે મનુષ્ય જીવનની ઉચ્ચતા પ્રાપ્ત કરવાને સમર્થ થવાના છએ. ઐહિક અને પારલૌકિક સુખ તથા મુક્તિ અને ઉચ્ચતમ પ્રેમ સપાદન કરવાનુ મુખ્ય અને અદ્વિતીય સાધન આપણું સાહિત્ય છે. આપણા સાહિત્યેજ આપણું જૈનત્વ ટકાવી રાખ્યું છે અને આ જગત્ ઉપર આપણા ધર્મની જાહેાજલાલી રહી છે, તેથી જેણે આપણને મનુષ્ય જીવનના ઉચ્ચ માર્ગ બતાવ્યા છે, જેણે આંતરિક પ્રકાશની અદ્ભુત શક્તિ પ્રકાશિત કરી તેને બાહેર લાવવાનેા માર્ગ બતાવ્યા છે અને જેણે અધ્યાત્મ જ્ઞાન ઝળકાવીને આપણને આત્મમેધ આપ્યા છે, તે આપણું જૈન સંસ્કૃત સાહિત્ય આ વિશ્વ ઉપર વિશેષ વિકાસિત થાય, તેવા પ્રયત્ન કરવાની ભાવના આપણામાં જાગ્રત થાઓ. ૪૬૬ × × × લેખક મહાશય પ્રસિદ્ધ વક્તા મુનિ મહારાજશ્રી ચારિત્રવિજયજી આ લેખના સબંધમાં જણાવ છે કે:-જો કે આ લેખ ઉતાવળને લને તથા કામના પ્રસગને લઇને ટુંકા લખાયા છે તાપણ તેમાં જે મુખ્ય બાબતે જોઇએ તે બરાબર દર્શાવેલી છે.” આમ ઉતા વાથીજે સમયને ક્રમ જાળવવા જોઇતા હતા તે જળવાયા નથી એ સહેલાથી સમજી શકાશે. આની અંદર જે જે ઉત્તમ નાટકા, મહાકાવ્યા, ટીકા વગેરે જણાવવામાં આવ્યાં છે તે છપાવી પ્રગટ કરવાં જોઇએ અને બની શકે તો કેટલાંકનાં ભાષાંતર પણ કરાવા યોગ્ય છે. અત્યાર સુધી જે પુસ્તક! જૂદી જૂદી પુસ્તક પ્રસારક સંસ્થાએ છપાવી પ્રગટ કર્યો છે. તેએામાંની એકપણનું લક્ષ નાટક પરતે ગયુંજ લાગતું નથી. તે તે પર લક્ષ રાખી તે સ સ્થાએ બનતા ઉદ્યમ કરશે. 'ત્રી. ********************* * સંવત્ સત્તરમા સૈકામાં જૈન સંઘની સ્થિતિ ****************** ( પ્રાચીન લેખા-આજ્ઞાપત્રા, ૧ શાસન.)-પ્રાચીન ગુજરાતી ગદ્યના નમુનાઓ. શ્રી વિજયદાન સૂરિ ગુરૂભ્યા નમ: સ ંવત ૧૮૬૪૬ વર્ષ પાપ શુદ્ર ૧૪ શુક્ર શ્રી પત્તન નગરે શ્રી હીરવિજય સરિભિ લિખ્યતે, સમસ્ત સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા યોગ્ય શ્રી વિજયદાન સૂરિ પ્રાસાદાત સાત છ, મેલનાડ આ શ્રી વિસંવાદ ટાલવાનજી કા તેહજ સાત ખેલનેા અવિવરીનીં લિખિÛ Öઇ, બીજા પણિ કેટલાએક એલ વિવરી નર્જી લિખીઇ ઇં, પરપક્ષીનિ કુણુઇ કિસ્સા કનિ વચન ન કહિવું.૧ તથા પરપક્ષીત્તત ધર્મકાર્ય સર્વથા અનુમાવા યોગ્ય નહીં ન કંઇ ન કહિવું, જે માટ દાન, શુચિષ્ણુ, Page #287 -------------------------------------------------------------------------- ________________ સંવત્ સત્તરમા સૈકામાં જૈન સંઘની સ્થિતિ, ૪૬૭ સ્વભાવ વિનીતપણુ, અલ્પકષાયીપણું, પરોપકારીપણું, દષિણપષ્ણુ, પ્રિયભાષિપણું, ઇત્યાદિ જે જે માર્ગાનુસારી ધર્મ કર્તવ્ય તે નિજ શાસનથી અનેરાઈ સમસ્ત જીવ સંબંધિયા શાસ્ત્રનઈ અનુસારઈ અનમેદવા યોગ્ય જણાઈ છે તે જૈન પરંપક્ષી સંબંધી માગનુસારી ધર્મ કર્તવ્ય અનુમોદવા ચોગ્ય હોઈ તે વાતનું ચું કહવું. ૨ ગછનાયકનઈ પૂછયા વિના શાસ્ત્ર સંબંધિની કિસી નવી પરૂપણું ન કરવી. ૩ દિગંબર સંબંધિયાં ચૈત્ય ૧, કેવલ શ્રાદ્ધ પ્રતિષ્ઠિત ચય ૨, દ્રવ્ય લિંગીતિં દ્રવ્ય નિષ્પન ચેત્ય ૩ એ ત્રિણિય વિના બીજા ચૈત્ય વાંદવા પૂજવા યોગ્ય હોઈ એ વાતની શંકા ન કરવી. ૪ તથા સ્વપક્ષીના ઘરનઈ વિષઈ પૂર્વોક્ત ત્રિણિની અવંદનિક પ્રતિમા છે તે સાધુનાં વાસક્ષેપ વાંદવા પૂજવા ગ્ય હઈ. ૫ તથા સાધુની પ્રતિષ્ઠા શાસ્ત્રમાં ઈ. ૬ સાધર્મિક વાત્સલ્ય કરતાં સ્વજનાદિક સંબંધ ભણી પરપક્ષીનિં જમવા તેડઇ તે સાતમીવત્સલ ફોક ન થા. ૭ તથા શાસ્ત્રોક્ત દેશ વિસંવાદિ નિવ સાત સર્વ વિસંવાદી નિવ ૧, એ ટાલી બીજા કેઈનિં નિન્દવ ન કહવા. ૮ પરપક્ષી સંઘાતઈ ચર્ચાની ઉરીરણ કુણઈ ન કરવી પરપક્ષી કે ચર્ચાની ઉદીરણું કરઈ તે શાસ્ત્રનઈ અનુસાર ઉત્તર દે. પણિકલેશ વાધઈ તિન કરવું. ૮ તથા શ્રી વિજયદાન સૂર બહુ જન સમક્ષ જલશરણ કીધો તે ઉસૂત્ર કંદ ઉદાલ ગ્રંથ તે માહિલિ અર્થ બીજાઈ કોઈ શાસ્ત્રમાહિં આપ્યો છે તે અર્થ તિહાં અમ(મોણ જાણો. ૧૦ સ્વપક્ષીય સાર્થનઈ અનુયેગ્યઈ પરપક્ષીય સાથ યાત્રા કર્યો માટે યાત્રા ફેક ન થાઈ. ૧૧ તથા પૂર્વાચાર્યન વારે જે સ્તુતિ તેત્રાદિક કહવાતાં કુર્ણ ના ન કહેવી. ૧૨ એ બોલથી અન્યથા પપઈ તેહનઈ ગછને તથા સં. ઘને ઠબકે સહી. અત્ર શ્રી વિજયસેન સૂરિ મત ઉપાધ્યાય શ્રી ધમસાગર મત ૧ ઉ. શ્રી કલ્યાણ વિજ્ય ગ. મત ઉં. વિમલહઈ ગ. મત. ઉ. શ્રી સોમવિજય ગ. મત. પં. શ્રી સહજસાગર ગ. માં. પં. શ્રી કાઉંષિ માં. [ આ પ્રાચીન લેખ અમને એક સહૃદય મિત્ર તરફથી પ્રકાશનાથે મળ્યું છે તે અહીં તે સમયની ભાષા એમને એમ કાયમ રાખી પ્રગટ કરી જણાવીએ છીએ કે જે પ્રસંગે આ આજ્ઞાપત્ર લખાયું છે એટલે કે સં. ૧૬૪૬ માં (સને ૧૫૮૦ ), તે પ્રસંગે ખરતરગચ્છ અને તપાગચ્છ વચ્ચે બહુ સખ્ત વિખવાદ ચાલતો હતો. બંને પક્ષ તરફથી ખંડન મંડનના પુષ્કળ ગ્રંથ રચાયા હતા અને બેઉ પક્ષો એક બીજા ઉપર અણછાજતા હુમલા કરતા હતા. એ ધાંધલ વધી પડયા પછી સમાધાનાથે તપાગચ્છના આ વખતના નાયક શ્રીમદ્ ૧ કલ્યાણ વિજય ગણિ-જન્મ સં. ૧૬૦૧, દીક્ષા સં. ૧૬૧૬, શ્રી હીર વિજ્ય મુનિ હસ્તથી લીધી. ઉપાધ્યાયપદ સં. ૧૬૨૪ માં પાટણ. આ પ્રખ્યાત શ્રીમદ્દ યશોવિજયે ઉપાધ્યાયના ગુરૂના ગુરૂ અને તેના ગુરૂ થાય. સવિસ્તર ચરિત્ર માટે જુઓ જેને ઐતિહાસિક રાસ માળા પુષ્પ ૧ લું. Page #288 -------------------------------------------------------------------------- ________________ શ્રી. જૈન . કો. હેરલ્ડ. વિજયસેનસૂરિએ ધર્મસાગર ઉપાધ્યાય રચિત કુંદકુંદાલ” નામને ખંડનાત્મક ગ્રંથ તેને ઉસૂત્ર તરીકે જણાવી અમાન્ય ઠરાવ્યું અને જલશાયી કર્યો અને ધર્મસાગર ઉપાધ્યાયની તેમાં સંમતિ લઈ આ પ્રબળ ઝગડાના સમાધાનાથે આ આજ્ઞાપત્ર શ્રીમદ્ વિજ્યસેન સૂરિની સંમતિ લઈ હીરવિજયસૂરિએ લખી જગ્યા જગ્યાએ ફેરવ્યું. આવા સમાધાન કારક સંત મહાત્મા પુરૂષને કેટલો બધે ધન્યવાદ ઘટે છે ! આવી જ રીતે જે પુરૂષાર્થ દરેક વિરોધી પ્રસંગમાં હમણાંના મહાપુરૂષોએ સ્કરાવ્યું હોત તે કેટલી વિષમતા, કલેશમયતા, અને વિપત્તિ દૂર થાત ! અનેક કામો વિનમાં પડ્યાં છે અને પડયે જાય છે તેવી સ્થિતિ ન આવત. હાલના વિરોધને ઉપરના આજ્ઞાપત્રથી બલવાર રીતે શમાવવાની જરૂર રહે છે એ સહેજ સમજી શકાય તેમ છે. તેના એક એક બોલ વિચારવા જેવા છે. જેમકે. (૧) પરપક્ષીને કેઈએ પણ કઈ જાતનું કઠિણ-આકરું વચન ન કહેવું. આ વચનને આશય બધા સારી રીતે સમજતા હશે પણ કેટલા પાળે છે?] (૨) પરપક્ષીને તે જે ધર્મના હોય તે ધર્મનાં કાર્ય સર્વથા અનુમોદવા યોગ્ય નથી. એમ કોઈએ કહેવું નહિ. [ આવું “સર્વથા શબ્દવાળું ગભિતાશય કથન છતાં છેવટનું નિષધાત્મક કથન સમાધાન અર્થે સુંદર રીતે વપરાયેલ શું નથી?] (૩) ગચ્છનાયકને પૂછ્યા વિના શાસ્ત્ર સંબંધી કોઈ નવી પ્રરૂપણું ન કરવી. [હમણાં ગચ્છનાયક કેટલા છે? શું સ્થિતિ છે તેને નિર્ણય કરે ઘટતું નથી ? ] (૪) દિગંબર સંબંધી ચૈત્ય, કેવલ શ્રાદ્ધ એટલે શ્રાવકથી પ્રતિષ્ઠિત થયેલ ચૈત્ય અને વ્યલિંગીનાં દ્રવ્યથી નિષ્પન્ન થયેલ એમ એ ત્રણ જાતનાં ચિત્ય સિવાય બીજા સર્વ ચૈત્ય વાંદવા ગ્ય છે અને તેમાં કોઈ શંકા કરવી નહિ, આવી આજ્ઞાથી કોઈપણ ગચ્છનું ચૈત્ય માન્ય થયું છે એ આનંદદાયક બીના છે ] (૫) સ્વપક્ષીનાં ઘરમાં પૂર્વોક્ત ત્રણ અવંદનિક પ્રતિમા હોય તે સાધુને વાસક્ષેપથી પૂજનિક થાય. (૬) સાધુની પ્રતિષ્ઠા શાક્ત છે, [અમુક સાધવને માન આપનાર તેમની પ્રતિષ્ઠા કરે છે તેમાં બીજા સાધુવને માનાપમાન કંઈ હોઈ શકે? (૭) સાધર્મિક વાત્સલ્ય કરતાં સ્વજનાદિક સંબંધથી પરપક્ષીને જમવા તેડવાથી તે સ્વામી વચ્છલ ફેકટ થતું નથી. આ પરથી એમ શું નથી થતું કે પરપક્ષીને સ્વજનાદિક સંબંધે નેતરી શકાય તેમજ પરપક્ષીને ત્યાં તેવા સંબંધે નેતર્યા જમવા જઈ શકાય ? (૮) શાસ્ત્રમાં કહેલ જે સાત દેશ વિસંવાદી નિન્દવ અને એક સર્વ વિસંવાદી નિન્દવ મળી આઠ છે તે સિવાય બીજા કોઈને નિહ ન કહેવા. આ પરથી એક ગણ નો બીજા ગચ્છનાને નિહવ ન ગણી શકે ] - ૪ વિજયસેન સુરિ ( તપાગચ્છની પ૮ મી પાટે) જન્મ સં. ૧૬૦૪ નારદ પુરિમાં દીક્ષા ૧૬૧૩, બાદશાહ અકબરે તેમને “કાલિસરસ્વતિ એ બિરૂદ આપ્યું. સ્વર્ગગમન સં ૧૬૭ જયેષ્ઠ વદિ ૧૧ સ્તંભ તીર્થમાં + હિરવિજય રિ. (તપાગચ્છની ૫૮ મી પાટે ) જન્મ સં. ૧૫૮૩ માર્ગશીર્ષ શુદી ૪ પ્રહલાદનપુરમાં, દીક્ષા પાટણમાં સં. ૧પ૮૬, વાચક્ષદ સ. ૧૬૦૮, સૂરિપદ સં. ૧૦, સ્વર્ગગમન સં. ૧ પર ના ભાદ્રપદ શુદિ 11 ને દિને ઉM (ઉના)માં થયું, Page #289 -------------------------------------------------------------------------- ________________ સંવત સત્તરમા સૈકામાં જૈન સંઘની રિસ્થિતિ. ૪૬૯ (૯) પરપક્ષી સંધાતે ચર્ચાની ઉદીરણા કોઈએ ન કરવી [એટલે લેવા દેવા વગર ચર્ચા જગાડવી નહિ ] અને કોઈ પરપક્ષી ચર્ચાની ઉદીરણું કરે તો શાસ્ત્રાનુસાર ઉત્તર દેવે, પણ કલેશ વધે તેમ ન કરવું. [એટલે ગાળો ભાંડવી, કસિત વચન કાઢવાં એમ થવું ન જોઈએ) (૧૦) જે ગ્રંથ શ્રી વિજયદાનસૂરિએ બહુ જન સમક્ષ જલશરણ કર્યો તે ઉસૂત્ર કંદદાલ ગ્રંથ માંહેનો અર્થ બીજાએ કોઈ ગ્રંથમાં આ હોય તે તે અર્થ ત્યાં અને પ્રમાણ જાણ, [આવી જ રીતે જે કોઈ ગ્રંથમાં અપ્રમાણ લખેલું હોય તે સિદ્ધ કરી બહુ જન સમક્ષ અપ્રમાણુ ભૂત તરીકે સિદ્ધ કરવો જોઇએ અને ત્યારપછી તેને અપ્રમાણભૂત જાહેર કરવો જોઈએ.] (૧૧) સ્વપક્ષીય સાથ સાથે પરપક્ષીય હોય ને યાત્રા કરી હોય તે તેથી યાત્રા ફોકટ જતી નથી. (૧૨) તથા પૂર્વાચાર્યોને સમયમાં જે સ્તુતિ સ્તોત્રાદિ કહેવાતાં હતાં તે બોલતાં કેઈએ ના ન કહેવી. [ અટકાવવા નહિ કે દોષ ન ગણવો. આમ હોય તે ત્રિસ્તુતિ ચ. તુર્થ સ્તુતિના ઝઘડા કેટલે અંશે વ્યાજબી છે?] - આ બોલથી અન્યથા પ્રરૂપનારને ગચ્છને તથા સંઘને ઠપકે છે સહી. , ઉપરોક્ત કુંદકુરાલના રચનાર ધર્મ સાગર ઉપાધ્યાયે પિતે તે ગ્રંથ જલશાયી કરવામાં સંમતિ આપી છે એ તેની અમમત્વ બુદ્ધિ ઐય પ્રત્યે ભાવના, અને સુજ્ઞતા સૂચવે છે. તે સમર્થ વિદ્વાન પુરૂષ હતા એ નિઃસંશય છે. તેમણે દરેક મતમતાંતરમાં જઈ તેનું ખંડન કરવા. માટે પુરુષાર્થ સારે સેવ્યો હોય એમ જણાય છે કારણ કે સં. ૧૬૧છે માં આષ્ટિક મસૂત્ર દીપિકા અને ત્યારપછી કુપક્ષ કૌશિક સહસ્ત્ર કિરણ નામને વિશાલ ગ્રંથ રચેલ છે. ૨. શાસન, શ્રી હીરવિજય સૂરિ પરમ ગુરૂભ્યો નમસંવત ૧૬૫૮ વર્ષે શગુન સિત દસમી રે અહમદાવાદ નગરે શ્રી વિજયસેન સુરભિ લિંખ્યતે. સમસ્ત સાધ્વી શ્રાવક શ્રાવિકા યોગ્ય. ૧ સાધ્વીઈ વખાણું વેલાઓ આવવું અને આઠિમ પાખિયે આખો દહાડે આવે તે ના નહિ. * ૨ તથા શ્રાવિકાએ પિણ વખાણનિ વેલા આવવું અને વખાણ ઉઠયા પછી શ્રાવિકા વાંદવા આવે તે વાંદિને પાછિ વલે પણ બેસવું નહિ તથા ઉભા રહેવું નહિ તથા સાંજે દિવાનું કામ હોય તિહારે શ્રાવિકા ઉપાશા બાહિર બેસી સાંઝી દેવી તથા ઉપધાનની કીયા કરણહારિ શ્રાવિક સવ એકઠી મિલિને ઉપાશે આવવું અને તરત ક્રિયા કરીને જવું પણ બેસી ન રહેવું. તથા ગીતાર્થે માસ મળે આઠમ ચઉદાસી પંચમી એ છ દિવસને વિષેજ આલોઅણુ દેવી કારણ વિના ૪ તથા પચાસ વર્ષ મધ્યવ િપન્યાવિકાને (?) આલોયણ દેવી નહિ ૫ તથા ઉત્તરાધ્યયન પ્રમુખ કાલિક સિદ્ધાંત સંભળાવ્યું જોઈએ તે સાંઝની પડિલેહણ કર્યા પછી આઠમ પાખિને દિહાડે સંભલાવવું, કારણ વિના. ૬ તથા શ્રી વિજયદાન સુરીને વારે તથા શ્રી હીરવિજય સુરીને વારે જે ગ્રંથની થાપના છે તે ગ્રંથ ગાનાયકની આજ્ઞાપૂર્વક ગીતાર્થે સો હોય તો તે પ્રવર્તાવવા તથા લિખાવવા, અન્યથા નહિ, Page #290 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન વે. કા. હેરલ્ડ. 19 તથા યતિ સમસ્તે આદ્રા પડેલા ૩. શાસન. આદેશ હોય તેણે ક્ષેત્રે પાડોંચવું. મુહુર્રાદિકનુ કારણ હોય તેા ક્ષેત્રને દસ કાસિમાડે જઇ રહેવુ, છતે યેગે. ૪૭૦ ' તથા જેણે ગીતાયે આલેાયણનુ આમ્નાય જાણ્યું હોય અને ગચ્છનાયકને સભકાવ્યો હાય તેણે શ્રાવિકાને આલેાયણ દેવી. શ્રી હીરવિજયસૂરિ પરમ ગુરુભ્યો નમ: શ્રી વિજયસેનસુરીભિલિ પ્ર્યતે. સંવત ૧૬૭ વર્ષે દ્વિતીય જ્યેવદિ યાદસી દિને અર ચામાસાના આદેશ સારૂ દેસાંતરે વિહાર કરતા વસ્ત્રા પાત્રાદિક કોણે આંધિ જાવુ નહિઅને જે કોઇ બાંધિને મુકી ગયા છે તેણે આવિને ખરચવું વસ્ત્ર પાત્રા દેક, અન્યથા તેહને દિક્ષાના આદેશ પ્રસ્તાવને મેલે થાસ્યું. ૧ તથા એકદેશ મધ્યે વિહાર કરતાં કદાચિત્ કારણ માટે વસ્ત્ર મુકી જાય તે પોથીને આકારે બાંધિ મુકવું નહિ. એ રીત વિના જે કાષ્ઠ વસ્ત્રાદિક મુકી જામે તેહનું તેનુ વસ્ત્રાદિક ખરચાસ્યે પણિ તેને નહિ અપાય. ૨ તથા જે નીશ્રાયે જ્ઞાન દ્રવ્ય પાલુિ હોય તેણે પોતાનિ નીશ્રાથે ટાલવુ અને પુસ્તકની સામગ્રી ના મિલે તે જેણે ગાંમે ભડાર હોય તે ગામના સધની સાખે ભડારે મુકવુ અન્યથા તેહને દિશાના આદેશ પ્રસ્તાવે થાસ્યું અને વૈશાખ પછી જેનીશ્રામાં જ્ઞાનવ્ય સભલાસ્પે. તેને મેટા ખકા લખાસ્યું. ૩ તથા જેણે ઘરે કા માર્ટિન હોય અને એકલી જ શ્રાવિકા હોય તેણે ઘરે કે વસ્તુ પુસ્તકાદિક બાધી મુકવું નહિ ૪ તથા જેણે યતિયે દિક્ષાનો ભાવ ઉપાયા હોય તેણે યતિયે મુલગે માર્ગે ભવ્યપાસે શિખાવિ લેવું નહિ અને કદાચિત લિખાવિ લીયે તે તે ગાંબના વડા ૪ શ્રાવકની સાક્ષિપૂર્વક લિખાવિ લેવું અને ભવ્યનેા ભાંધ કદાચિત પલટાય તેા વર્ષે ૨ પછી તેના સબંધ હિ તેં ભષ્યના જિહા ભાવ હોય તિડાં દિક્ષા લેતાં કુણે અંતરાય ન કરવા અંતરાય કરસ્તે તેહને ૪. શાસન. ડબકા આવચ્ચે સહિ. ૬ શ્રી વિજયસેન સરિભિલિષ્કૃત-સમસ્ત સાધુ સમુદાય યોગ્ય અપર જ્ઞાન દ્રવ્ય કુણે યતિ ગૃહસ્થ કહ્ન માગવુ નહિ અને ગૃહસ્થ આલે તે નિશ્રાઈ રાખવા નહિ. કદાચિત્ સિધિ પરતિ (પ્રત) ગૃહસ્થ આલે તો તે ઇતડાં (?) લેવી નહિ' તથા માસ કલ્પનિ મર્યાદા કુણે ભાંજવી નહિ; શેષે કાલે પણ યથા યાગ્યે કરતે ક્ષેત્રે વિહાર કરવા તથા વજ્ર પાત્રા દિક ઉપકરણ ગૃહસ્થ પાસે કણે ઉપડાવવુ નહિ, સંક કટાર્દિકે ઘાલવું નહિ તથા ડાબડા પાડાં નિમિત ભરત ભરિયા ત્યા બિજાદેં લુઘડા રૂમાલ લેવાં નહિ, તથા દેવ જુહારવા, ગાચરી સ્થંડિલ પ્રમુખ કાર્ય સાધુ સાધ્વી કુણે એકલા જાવુ નાહિ અને જે એકલા જાય તેહને પાટીયાના ધણી યિતને વિડે સાધ્વીયે સાધ્વીતે આંબિલ કરાવવું અને આંખિન્ન કરાવ્યુ ન કરે તેા તે સાથે મડલીને સબધ કણે કરવા નહિ તથા પુંગી ફુલના ખડ તેહનુ ચુર્ણ મને આપત્ર તથા શુષ્કપત્ર અને ૨ નુ ચુર્ણ એ વસ્તુ સથા વિહરવું નહિ એ સમર્યાદા રૂપેરે પાલવી. જે એ મર્યાદા ભાંજસે તેહને મ’ડિલ અહિષ્કરણ પ્રમુખ આકરા બેંકોઆવસ્યું તે પ્રીજ્ગ્યા. ઇતિશ્રી માધુ મર્યાદા પદકઃ Page #291 -------------------------------------------------------------------------- ________________ સંવત સત્તરમા સૈકામાં જૈન સંઘની સ્થિતિ. ૪૭૧ ૫, શાસન ભટ્ટારક શ્રી હરવિજય સૂરીશ્વર પદાલંકાર ભટ્ટારક શ્રી વિજયસેન સૂરીશ્વર ગુરૂભ્યો નમઃ સંવત ૧૬૭૨ વર્ષે અસાદ શુદ્ધ દ્વિતીયાવાસરે શ્રી પાનનગરે શ્રી વિજયસેન સૂરિભિ લિખતે સમસ્ત સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા ચતુર્વિધિ સંવ સમુદાય યોગ્ય ૧ અપર ભટ્ટારક શ્રી હીરવીજય સૂરિશ્વરે જે બાર બેલ પ્રસાદ કર્યા તથા ભટ્ટારક શ્રી વીજયસેન સૂરીશ્વરે પ્રસાદ કર્યા જે સાત બોલ તથા ભટ્ટારક શ્રી હીરવીજય સૂરીશ્વરે તથા ભટ્ટારક શ્રી વિજયસેન સૂરીશ્વરે. બીજા જે બેલ પ્રસાદ કર્યા તે તિમહિજ કહેવા પણી કોણે વિપરિતપણે ન કહેવા. જે વિપરિતપણે કેહેર્યો તેહને આકરે ઠબકે દેવરાસે. ૨ તથા માસ કલ્પનિ મર્યાદા સમસ્ત યતીઈ સુધિ પાલવી અને ફરતે ક્ષેત્રે વિહાર કરે. ૩ તથા ગૃહસ્થાદિકને ઘરે જઈને પુસ્તકાદિકને બાંધવું નહિ અને ઘરે મુકવું તે પિતાના ગુરૂને પૂચ્છીને મુકવું. ગૃહસ્થ પણ તેના ગુરૂને પૂછીને જ રાખવું. સર્વથા પૂછયા વિના ન રાખવું. ૪ તથા માર્ગે દેહરે ગોચરીઈ સ્પંડિલ પ્રમુખ કાર્યો જાતાં વાત ન કરવી અને કદાચિત બોલવું પડે તે એક જણ પાસે ઉભા રહિને બોલવું. ૫ તથા દીવાન મધ્ય ગચ્છનાયકની આજ્ઞા વિના સર્વથા ન જેવું અને કદાચિત સર્વથા જાવું પડે તે વડેરા ગૃહસ્તને સંમત કરી જાવું પણ તિહાં જઈ નો કિસ્યા ઉપાધિ ન કરે. ૬ તથા છ ઘડિ મધ્યે સર્વથા ઉપાશ્રય બાહિર ન જાવું કદાચિત જવું પડે તે ગુરૂને પુછીને. ૭ તથા પટપર્વોઈ સર્વથા વિક્રતિ વિહરવી નહિ. ૮ તથા ઉમાસાને પારણે ગીતાર્થે દસકસીઈ તથા પનર કેસીઈ ફાગણ ચોમાસા લગે ફિરતે ક્ષેત્રે વિહાર કરવો કારણ વિના. ૮ તથા વર્ષાકાલ વિના સાધ્વી વસ્ત્રક્ષાલન કારણ વિના ન કરવાં. અને સાબુ તે એ સર્વથા વસ્ત્રાદિકનું ક્ષાલન ન કરવું અને ગૃહસ્થ પાસે જ્ઞાન દ્રવ્ય ન માંગ; ભાગે તેને ગૃહસ્થ પિણ નાપો સાવીને તથા સાવિકનિ રાસભાસ ગીતાદીક ભણવવાં નહિ. એકલા સાધુસાધ્વીયે કિસ્યું કાર્યો સર્વથા ઉપાશ્રય બાહિર ન જાવું. ઈત્યાદિક ભકારક શ્રી વિજયસેન સુરીશ્વરે તથા ભટ્ટારક શ્રી વિજયસેન સુરીશ્વરે પ્રાસાદ કરી જે સકલ મર્યાદા તે સાધુ સાધ્વીઈ રૂડ પરે પાલવી. * તંત્રી. Page #292 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨ શ્રી જૈન ક. કે. હેર ડ. ખરતરગચ્છની વેગડશાખાની કંઈક માહિતી (ન્યાય-વ્યાકરણતીર્થ ૫. હરગોવિંદદાસ ત્રિકમચંદ શેઠ ). જુદા જુદા ગોમાં જુદા જુદા સમયે નિકળેલી શાખાઓના સંબંધમાં હજુ સુધી જોઇએ તે પ્રકાશ નથી પડ્યો, એ વાત ઇતિહાસ પ્રેમિઓથી અજાણી નથી. અને તેટલા માટે, જેમ ઇતિહાસનાં બીજાં અંગોને પ્રકાશમાં લાવવાની આવશ્યકતા સ્વીકારાય છે, તેવી રીતે આ અંગને માટે પણ લેખકએ વિશેષ પ્રયત્ન કરવાની જરૂર છે, એમ ભાર દઈને કહેવું પણ અસ્થાને કે અધિક પડતું ગણાશે નહિં. અને જ્યાં સુધી આપણે આ અંગને છૂટા-છવાયા પ્રયત્નોથી પણ વધારે પુષ્ટ કે વધારે પ્રકાશિત નહિ કરી શકીએ, ત્યાં સુધી કોઈપણ ગચ્છનો ઇતિહાસ લખવા વખતે ઘણી જ મુશ્કેલીઓની હામે થવું પડશે, એ વાત નિર્વિવાદ સ્વીકરણીય છે. આજે આવી શાખાઓ પૈકીની ખરતરગચ્છની વેગક શાખાના સંબંધમાં કંક પ્રકાશ પાડવાન, અપૂર્ણ, પરંતુ જરૂરને પ્રયત્ન છે. આશા છે કે ઇતિહાસ પ્રેમિઓને આ પ્રયત્ન અમુક અંશમાં પણ જરૂર ઉપયોગી થશે આ વેગડ શાખાની ઉત્પત્તિના સંબંધમાં, બૃહદ ખરતરગની પકાવેલી, કે જે બરકૃતસૂચીપત્રના પૃ ૧૦૩૦ માં પ્રકાશિત થઈ છે. તેની અંદર આ પ્રમાણે લખવામાં આવ્યું છે " तद्वारके सं. १४२२ वेगड़ खरतरशाखा भिन्ना, तदेवम्-प्रथम धर्मवल्लभवाचकाय आचार्यपदप्रदानविचारः कृत आसीत् । पश्चात् तं सदोषं ज्ञात्वा द्वितीय शिष्याय आचार्यपदं दत्तं । तदा रुष्टेन धर्मवल्लभगणिना जयशलमेरुवास्तव्य छाजहड गोत्रीयस्वसंसारिणामग्रे सर्वोऽपि स्ववृत्तान्तः प्रोक्तः । ततः तेषां मध्ये कैश्चित् तद्भात्रादिभिरुक्तम् , 'अस्माकं त्वमेवाचार्यः । वयमन्यं न मन्यामहे इति । तदा तत्रायं चतर्थो गच्छभेदो जातः। परं तत्संसारिण एव द्वादशश्रावका जाताः । नाऽन्ये । तथा गुरुशापात् तद्गच्छे एकोनविंशति यतिभ्योऽधिका यतयो न भवन्ति । यदि स्यासदा ત્રિય ” અર્થાત– શ્રીજિનદયસૂરિના વારામાં સં. ૧૮૨૨ માં ખરતરગચ્છની વેગડશાખા શ્રીજિનોદિયરિ–ખરતરગચ્છની ૫૪ મી પાટ થયા. મૂળગામ પાલ્લણપુર-ત્યાંના શાહ ચંદપાલ તે પિતા અને માતા ધારદેવી જન્મ સં. ૧૭૭૫ મૂળનામ અમરો. તેનું પદ સ્થાપન સ્તંભતીર્થમાં તરૂણુપ્રભાચાર્યે સં. ૧૪૧૫ આષાઢ શુદિ ૨ ને દિને કર્યું. ત્યાં જ જિનદયે અજિતનું ચય બંધાવ્યું, અને શત્રુંજય ઉપર પાંચ પ્રતિષ્ઠા કરી. મરણ પાટણમાં નં. ૧૪૧રના ભાદ્રપદ વદિ ૧૧ ને દિને થયું. તંત્રી, Page #293 -------------------------------------------------------------------------- ________________ ખરતરગચ્છની વેગડશાખાની કંઈક માહિતી. ૪૭૩ આ પ્રમાણે નીકળી–આચાર્યું પ્રથમ શ્રી ધર્મવલ્લભવાચકને આચાર્યપદ આપવાને વિચાર કર્યો હતો, ત્યારપછી તેઓને સદેષ જાણીને બીજા શિષ્યને આચાર્યપદ આપ્યું. ત્યારે રૂટ થયેલ ધર્મવલ્લભગણિએ જેસલમેરના રહેનાર છાજડગોત્રીય પિતાના સંસારી પક્ષની સમીપે આ વૃત્તાન કહ્યા. ત્યારે તેમાંના તેમના ભાઈ વિગેરેએ કહ્યું કે-“અમારા તમેજ આચાર્ય. અમે બીજાને માનીશું નહિં.” બસ, આથી આ ચોથે ગચ્છભેદ નિકળે. હેમના સંસારી માત્ર બાર શ્રાવકોજ તેમના પક્ષીય થયા. અને ઓગણીસ યતિથી અધિક યતિઓ નથી થતા અને જે કોઈ થાય, તે તે ગુરૂના શ્રાપથી મરી જાય. આ વૃત્તાન્ત ક્યાં સુધી સત્ય છે, તે કંઈ કહી શકાય નહિ. કેમકે ઘણી વખત, એ કબીજાના દેષના કારણે પિતાના પક્ષની નિર્દોષતા બતાવવાની ખાતર એક પક્ષવાળા તરફથી લખાતા વૃત્તાન્તમાં સત્યવૃત્તાન્તનું રૂપાન્તર અવશ્ય થતું જોવામાં આવે છે. પરંતુ આથી તે વૃત્તાન્ત લખનારના હૃદયની સંકુચિતતાજ જણાઈ જાય છે. ઉપરનું વૃત્તાન્ત જોતાં આ લેખકને તે એવીજ સંકુચિતતા પ્રતિભાસે છે. ખેર, ગમે તેમ છે, પરંતુ સં. ૧૪૨૨ ની સાલમાં શ્રી ધર્મવલ્લભગણિ (આચાર્ય થયા પછીના શ્રીજિનેશ્વરસૂરિ) થી વેગડશાખા નિકળી, એ તે ચોક્કસ જ છે. આ વેગડશાખાના ઉત્પાદક શ્રીજિનેશ્વરસૂરિ પછી શ્રીજિનશેખરસૂરિ, તે પછી શ્રીજિનધર્મસૂરિ થયા છે. આ પ્રમાણે અનુક્રમથી નામો ખરતરગચ્છની એક પટ્ટાવલીમાં–ગુર્નાવલીમાં પણ આપવામાં આવ્યાં છે, કે જે ગુર્નાવલી અહિં આપવામાં આવે છે – વેગડ ખરતરગચ્છ ગુર્નાવલી. પણમિય વીર જિણુંદ ચંદ ક્ય સુકય પવેસો, ખરતર સુરતરૂ ગચ્છ સ્વચ્છ ગણહર પભણે; તસું પય પંકય ભમરસમ રસજિ ગેયમ ગણહર, તિણિ અનુક્રમિ સિરિ નેમિચંદ મુણિ મુણિ ગુણ મુણિહર. સિરિ ઉદ્યતન વર્ધમાન સિરિ સૂરિજણસર, થંભણપુર સિરિ અભયદેવ પથડિય પરમેસર: જિણવલહ જિણદત્ત સૂરિ જિણચંદ મુણીસર, જિણપતિ સૂરિ પયાસ વાસ પહુ સૂરિ જિણેસર. ભવભય ભંજણ જિણપ્રબોધ સૂરિહિ સુસંસિય, જિણવર ભત્તિ નિરૂર જુર જિણચંદ નમુંસિય; આગમ છંદ પમાણ જાણ તવ તેક દિવાયર, સિરિ જિનકલ મુર્ણિદચંદ ધારિમ ગુણ સાયર. ભાવભંજણ કણ્વ સખ જિણપદ્મ ગણીસર, સબ સિદ્ધિ બુદ્ધિ સમિધિ વૃદ્ધિ જિલદ્ધિ જઈસર; આ ગુર્નાવલી વાચનાચાર્ય શ્રી કીતિ મેરૂ કે જેઓ પંદરમી શતાબ્દિમાં થયા છે, તેમની હાથથીમાના એક પાનામાંથી પ્રાપ્ત થઈ છે. આ હાથથી પરમ ગુરૂશ્રી આચાર્ય મહારાજશ્રી પાસે મેજી લેખક, Page #294 -------------------------------------------------------------------------- ________________ ४७४ શ્રી જેન . કે. હેરલ્ડ. પાપ વ્યાપ સંતાપ તાપ મલયાનિલ આગર, સુરિ શિરોમણિ રાઈહંસ, જિણચંદ ગુણાગર. બોહિય શ્રાવક લાખ લાખ સિવમુખ સુખદાયક, મહિયલિ મહિમા ભાણ જાણું તેલ નહુનાયક; ઝંઝણ પુરૂ પવિત્ત ચિત્ત કિત્તિહિં કલિ ગંજણ, સુરિ જિણેસર સૂરિ રાઈ રાયહમણુ રંજણ. ભીમ નરેસર રાજ કાજ ભાજન અઈ સુંદર, વેગડ નંદન ચંદ કંદ, જસુ મહિમા મંદર, સિરિ જિનશેખર સૂરિ ભૂરિ પઈ નમાં નરેનર, ' કામ કોહ અરિ ભંગ સંગ જંગમ અલવેસર. સંપઈ નવવિધ વિહિત હેતુ વિહરઈ મુહિમંડલિ, થાપાઈ જિણવર ધમ્મ કમ્મ જુત્તઉ મુણિમંડલિ; જાં ગયણુગણિ ચંદસૂર પ્રતપઈ ચિરકાલ, તા લગ સિરિ જિણધર્મો સુરિ નંદઉ સુવિશાલ. ઉપરની પદાવલીમાં વેગડશાખાના ઉત્પાદ શ્રીજિનેશ્વરસૂરિ પછી જે અનુક્રમથી નામે આપવામાં આવ્યાં છે, તેજ અનુક્રમથી નામો, દુર્ગસિંધકૃત કાતંત્રવૃત્તિની જે પ્રતિ, વેગડ શાખામાં થએલા ૫૦ દેવભદ્રગિણિએ પિતાના શિષ્ય ૫૦ મહિમમંદિર મુનિને વાંચવા માટે લખી છે, હેની અંતમાં પણ આ પ્રમાણે આપવામાં આવ્યાં છે – "संवत् १५८८ बर्षे चैत्रादा माघ मासे कृष्णपक्षे त्रयोदशी कर्मवाटयां भौमवासरे मुलझे श्रीजेसलमेरुमहादुर्गे राउलश्री देवकर्णराज्ये श्रीखरतरगच्छे श्री जिनदत्तसूरि संताने श्रीजिनेश्वरसूरिपट्टे श्रीजिनशखरसूीरपट्टालकार चूडामणि श्रीजिनधम्मासूर पट्टोदयादिदिनमाण श्रीजिनचंद्रसूरिवराणां विजयराज्ये पं० देवभद्रगणिवरेण स्वविनेय पं० माहिममंदिरमुनिपठनाथं श्रीकृत्तित्रयीपुस्तकमलीख." જે જિનેશ્વરસૂરિએ વેગડશાખા કાયાનું આપણે ઉપર જોઈ ગયા, તે જિનેશ્વરસૂરિની સ્તુતિનું એક ગીત, શ્રીજિનસમુસૂરિએ બનાવેલું પ્રાપ્ત થયું છે, અને તે આ છે -- શ્રી જિનેશ્વરસૂરિ ગીત. સૂર સિમણિ ગુણનીલે, ગુરૂ ગાયમ અવતાર છે, સદગુરૂ તું કલિયુગ સુરતર સમો, વાંછિત પૂરણ હાર હો. સદગુરૂ પૂર મને રથ સંઘના, આપ આણંદ પૃર છે. સદ, વિધન નિવારો વેગલા, ચકચંતા ચકચૂર છે. સદ. ૨ તું વેગડ બિરૂદે વડો, છાજહડાં કુલ છાત્ર હે. સ૬૦ ગચ્છ ખરતરનો રાજીઓ, તું સિંગડ વર ગાત્ર છે. સંદ૦ ૩ મદ ચૂર્યો ભાલું તણ, ગુરને લીધે પાટ છે. સમવરણ લીધે સહ, દુરિજન ગયા ૬૯ વાટ છે. સ૬૦ ૪ સંદ Page #295 -------------------------------------------------------------------------- ________________ ખરતરગચ્છની વેગડશાખાની કંઈક માહિતી. ૪૭ સદ.. સદ આરાધી આણંદ , વારાહીત્રિ રાય હો ધરણે પિણ પરગટ કી, પ્રગટી અતિ મહિમાય છે. સદ. ૫ પરતો પૂર્યો પાનને, અણહિલવાડંઈ માંહિ હે. મહાજન બંદ મૂકાવીયો મેલ્યો સંધ ઉછાહ હે. સદ ૬ રાજનગરનઈ પાંગર્યા, પ્રતિબોધ્યો મહમદ હૈ. સદ પદ ઠવણ પરગટ ક, દુધ દુરજન ગયા રદ છે. સદ૦ ૭ સીંગડ સીંગ વધારીયા, અતિ ઉંચા અસમાન હો. સદ, થીગડ ભાઈ પાંચ લઇ, ઘોડા દીધા દાન હે. સદ ૮ સવા કડિ ધન ખરચીયે, હરગે મહમદ સાહ હ. સ૬૦ બિરૂદ દી વેગડ તણ, પ્રગટ થયો જગમાંહિ હો. સદ ૯ ગુરૂ સાવક સહુ વેગડા, વલિ વેગડપતિ સાહ હે. સદ બિરૂદ ધર્યો ગુરૂ તાહરે, તુઝ સમોવડ કુંણ થાય છે. સંદ૦ ૧૦ શ્રી ૧સાચઉર પધારી. મું [q હતાં ગછ ઊછરંગ હો.. સદ વેગડ ગૃલગ ગાત્ર બે, માંહોમાંહિ સુરંગ હો. સ. ૧૧ રાડદ્રીથી આવીયા, લષમસીહ મંત્રીસ હે. સ સંઘ સહિત ગુરૂ વંદીયા, પુહતી મનહ જગીસ હે. સ. ૧૨ ભરમપુત્ર વિહરાવીઓ, રાષણ કુલની રીત . ચ્ચાર ચોમાસા રાષીયા, પાલી ધર્મની પ્રીત છે. સ. ૧૩ સંવત ચવદ ત્રીસા સર્મ, ગુરૂ સંથારે કીધ હો. સરગ થયે સતીપુર, વેગડ ધન જસ લીધ હે. પાટે થાપો ભરમનેં કર અધિકો ગલગાટો થંભ મંડા તાહિરે જા જે સરી વાટ છે સ. ૧૪ લેક પલક આર્વ ઘણુ દાદા તુઝ દીવાણુ હે જે જે આસ્થા ચિંતવઇ તે તે ચઢઈ પ્રમાણુ હો પટ પુત્રી ઉપર દય તિલકસી નઈ પુત્ર હે પૂર્યો પર મન તણે રાખે ઘરને સૂત્ર હે તું ઝાંઝણ સુત ગુણનિલો ઝબકુ ભાત મલ્હાર હો જિણચંદ્ર સૂર પાટ દિનકરૂ ગઇ વેગડ સિણગાર છે સ. ૧૭ સ ગુરૂ જિનેસર સૂરછ સરજ એક અવધાર હે સદગુરૂ ઉદય કરે સંધમઈ બહુ ધન સુત પરિવાર હે સ. ૧૮ પિસ સુદિ તેરસ નઈ દિનઈ યાત્રા કીધી ઉદાર હોય શ્રી જિન સમુદ્ર સુરિંદનઈ કરો જય કાર હો સ. ૧૯, --શ્રી જિનસમુદ્રસરિ. આજ વેગડ શાખાની અંદર થએલ શ્રી જિનચંદ્રસૂરિ કે જેઓશ્રી જિનભદ્રસૂરીના ગુરુ થાય છે તેઓની સ્તુતિ રૂપ ગીત પણ શ્રી જિનસમુદ્રસૂરિએ બનાવ્યું છે, કે જે આ પ્રમાણે છે: ૧ સાર. સ, સ. ૧૫ Page #296 -------------------------------------------------------------------------- ________________ ૪૭૬ શ્રી જૈન . કે. હેલ્ડ) શ્રી જિનચંદ્ર સુરિ ગીત. રાગ મારૂ આજ ફલ્યો મહારઈ આંબલો રે પરત સુરતરૂ જાણ, કામધેનુ આવી ઘરે રે આજ ભલે સુવિહાણ, પધાર્યા પૂજજી રે. શ્રી જિણચંદ્રસુરિંદ, પધાર્યા પૂજજીરે, શ્રી ચંદ કુલાંબર ચંદ પધાર્યા પૂજઇ શ્રી ખરતરગચ્છ નણંદ પધાર્યા પૂજજીરે શ્રી વેગડ ગછ ઈદ પધાર્યા પૂજારે ઢોલ દમામા વાજી રે વાજ્યા ભેર નીસાણ, સુમતી જન હરષિત થયા રે મુમતી પડે ભંડાણ. પધાર્યા. ધરિ ધરિ ગૂડી ઉછલઈ રે તલીયા તરણું બાર, પાખંડી કાંઈ કીયા રે વેગડ ગછ જયકાર-ગછ ખરતર જ્યકાર પધાર્યા સૂહવ વધાવો મતીયાં રે ભર ભર થાલ વિશાલ, ષટા ફૂડ કદાગ્રહી રે તે નાઠા તતકાલ, પધાર્યા. વડઈ નગર સાચો રમાઈ રે શ્રી પૂજ ઉગ્યા ભાણ, તારાં ન્યૂ ઝાષાં થયા રે ષટા ઊર અજાણુ પધાર્યા. પાટિ વિરાજ્યા પૂજજીરે સુલિલિત વાણ, અસુધ પરૂપક મલડા રે ત્યાંના ગલીયા માંણુ પધાર્યા. બાફણું ગાત્ર કલાનિલ રે સાત રૂપસીકે નંદ, શ્રી જિનસમુદ્ર કાંઈ પૂજજરે પ્રતાપે જ્ય રવિ ચંદ પધાર્યા. | (શ્રી જિન સમુદ્ર સૂરિ. ઉપરનાં બન્ને ગીતના કર્તા શ્રી જિનસમુદ્રસૂરિ પણ ખાસ વેગડ શાખામાં જ થએલા છે, અને તેઓની સ્તુતિ પણ, ભાઇદાસ નામને કવિ એ ગતરૂપે આ પ્રમાણે જિનસમુદ્રસૂરિ ગીતમ. હાલ કડવ૬. રાગ ગુઢ રામગિરી સોરઠ અરગજે. સુધન દિન આજ જિનસમુદ્ર સુપિંદ આયે, સૂરિદ આ વડગછરાજ શીરતાજ વરવડ વષત તષત સૂરે તમઈ અતિ સુહા આવી પૂજ આણંદ યા અધિક ઇદ્રિ પિણ તુરત દરસણ દિપા અસુભ દાલદ્ર તણું દૂર આરિત ટલી સકલ સંપદ મિલી સુજસ પાયો ઉદય ઉદયરાજ તન સકલ કીધે ઉદય વાન વેગડ ગઈ અતિ વધા, જાચકાં દાન દીધા ભલી જુગતનું સત્ર વલી સુવિત વાયો સબલ સાહે સજે સ ગુરૂ નિજ અણીયા સાહ છત્તરાજ મનમઈ ઉમાભે. ગેહણી સકલ હરષઈ કરી ગહગતી વિવિધ મણ મોતીયાનું વધાયો. પૂજ પદ ઠવણ સંધ પૂજ પરભાવના કરે નિજ વંસ છાજહડ સુભાય, ગંગ ગુણ દત્તરાજડ જિસા કૃત કરી ચંદ લગ સુજસ નામે ચઢા Page #297 -------------------------------------------------------------------------- ________________ ખરતરગચ્છ વેગડશાખાની કઈક માહિતી. ૪૭૭ --- છતાં વરણાં દીપ દાન દાંની છત કલિયુગઈ કિરણ સાચો કહાયો, સગુરૂ જિન સમુદ્ર સુરિંદ ગૌતમ જિસે ધરમવંતઈ ઘરઈ ચિત્ત ધ્યાયો ચતુર જિણ ચતુરવિધ સંધ પહિરાવીયા જગત્રમ સુજસે પડદે વજાય. મૂલ કમ મૂલ પણ ચીતમઈ ધારતાં જયન સાસન તણો જય જગાયો, ૭ ગુરે જિન સમુદ્ર સુદિ સાચો સગુરૂ સાહ છત્તરાજ શેઠઈ સવાય, બિવડ શાષ ધૌ જેમ વધે સદા ગુણીય ભાઇદાસ ઈમ સુજસ ગયો, ૮ સુ. (માઇદાસ,). આ જિનસમુદ્રસૂરિના સંબંધમાં પણ બીજાઓની માફક વિશેષ જાણવા જેવું નથી મળી આવ્યું, તે પણ તેમની ભાષાની કેટલીક કૃતિઓ અવશ્ય પ્રાપ્ત થઇ છે. જહેવીકે – “ઉદેપુરસ્થ શ્રી શાન્તિનાથ જિનસ્તોત્ર (૨૧ ગાથાનું) “પાર્શ્વનાથગીત વિધિચૈત્રી પૂર્ણિમા ગતિ શત્રુજ્ય તીર્થ સ્તવન” ૧ પંચમીતપ પ્રરૂપક વર્ધમાન જિંન સ્તોત્ર “સ્થૂલભદ્ર સઝાય (૧૪-૧૭ ગાથાની બે ) જવ અને કરણને સંવાદ' (અધુરીપતિ છે ), પંચમીસ્તોત્ર' (૯ ગાથાનું) : ચંપમાં ગર્ભિત શ્રી પાર્શ્વનાથ સ્તવ' (૧૩ ગાથાનું) તથા “શ્રી સીમંધર સ્વામિ વિનતિ તેત્ર વિગેરે. શ્રીમાનની આ કૃતિઓ ઉપરથી આપણે હેમની કવિવ શક્તિને સારો પરિચય મેળવી શકીએ તેમ છીએ. વિશેષ પ્રમાણ: ખરતરગચ્છની વેગડશાખાની ઉપર જે પટ્ટાવલી આપવામાં આવી છે, તેને જ લગતી પટ્ટાવલી આ નીચે આપવામાં આવેલા “ગુરૂ-જિન ગર્ભિતચતુર્વિશતિ સ્તવન” ઉપરથી જોઈ શકાશે. આ સ્તવનના કર્તા આજ વેગડશાખાના મહિમાહર્ષ છે. ૧ આ સ્તોત્રને અંતિમભાગ આ પ્રમાણે છે – સંવત સેલ અઢાયઈ સમીયાણું નગર મુઝારોરે, સંધતણ અગ્રહ કરી એ વિધિ પ્રભ| શ્રી કારરે, ઇમ વીર જિનવર સકલ સુખકર જેમ પંચમ તપ ભણ્યઉ. તિણ વિધરું જુગતઈ ભાવ ભગત તાસ તવના ગુણ ગુણ્યઉ. ગુણ ધીર વેગડ ગુણપુરંદર જૈનચંદ્રસૂરીશ્વર. સુવિનેય શ્રી જિનસમુદ્ર પ્રભણઈ જય કરે જગદીસરો. ૨ આ સ્તંત્રને અંતિમ ભાગ આ પ્રમાણે છે – સંવત સોલ અઠાણૂઈ નગર શિવાણુ મહેરે. શ્રીવેગડ ખરતરતણો શ્રીસંધ અધિક ઉછાહોરે. શ્રીજિનદત્તસૂરિંદને પાટ પ્રકટ અધિકારરે. શ્રીજિનકુશલસૂરિ પરંપરા જુગ પરધાન ઉદારો રે. સુગુરૂજિનેશ્વરસૂરિજી પાટ પ્રકટકુલ ભાણજી, શ્રીજિનચંદ્રસૂરીશ્વરૂ બાફણગોત્ર વષાણે છે. શ્રીજિનસમુદ્રસૂરીશ્વરૂ પ્રભણુઈ એ અરદાસજી, શુદ્ધ સમુક્તિ દેજે સહી સાહિબ લીલ વિલાસજી. Page #298 -------------------------------------------------------------------------- ________________ ૪૯૮ શ્રી જૈન ક. કે. હેરલ્ડ. in શ્રી માત પિન--રેખ્યો જમો-મા પુર તૂ II ચકવીસ જિન પ્રણમી કરી પ્રકૃતિવંત ચકવીસ, ચઉવીસથઉ ભણો રંગ સે સગુરૂ સહિત સુજગીસચઉવીસત્યઉ સુહ નર કોઈ બહુ ફલદાયક જાંણ, જિણવિધિ આગમ ઊપદિસ્યઉ તે સુણો ચતુરસુજાણ. ચઉવીત્યઉ સજીએ કહઈ પિણ કર જૂઈ રીત, આગમ વચને જે મિલઇ તેહિજ વિધિ સુવિદીત. વસ્તુ. સકલ જિનવર ર સકલ સિદ્ધ સાધુ, સકલ સુપણુ દેવતા સકલવણુ સનિવાય સુંદર; સકલ સુઆતમ ણણમય સકલ ણાણ સંકિય સુવણ, તે સહુએ પણમી કરીય પણમી સાસણ દેવ; ચવીસત્યઉ રંગ રચઉં સાંભળિ ભવિ દેવ. સયલ સુરવર ૨ મિલિય મન-રંગ, ચઉ અઠાહિય પબ્રદિણ જિણ કલ્પાંણ પચેસુ તહ પુણ, સિર નંદીસર દીલવર, દેવ ઠાંણુ અવિ જિહુ મુણિ, તહિ ૨ ટાણુઈ બહુ વિહઈ કરઈ મહુસવ રંગ, જિણ ગુણ ગાવઈ મન હરસિ સુર અપછર મિલિ ચંગ. તેણ વિહિસે ૨ સકલ નરનારી, એવી સત્યઉ ઉઠ વિત્રિગઢમય સુવિહિ રીત ગુરૂ સંગ સુંદર; મેલિય તાન સુતન વર રાગ રંગ સુદ્ધ છંદ બંધુર, ગુણ ગાવઈ જિણવર તણુએ વરતમાંન ચોવીસ; તે ચોવીસત્યઉ હું ભણિસ સાંભલા સુજગીસ. ઢાલ પહિલી જમાવસી. જય પ્રથમ જિનેશ્વર રુષભ જિણિંદ સિરિ નાભિ નરેવર મુરદેવાનંદ, જનું વસહ સુલંકણ કંથણ કાય સિરિ સૂર ઉદ્યતન ગુરૂ ગઝરાય. જય અજિય જિનેશ્વર વિજયા માય, જિયશત્રુ નરેશ્વર જાસુ તાય; ગજ લંડણ કંચણ વરણ દેહ ધમાનસૂરિશ્વર ગુણમણિબેહ. જય સંભવ જિનવર સેના માત જસુ કંચણ વરણ જિતારિય તાત, હય લંછણ સુંદર સેહગ સામ જય સૂરિજિનેશ્વર ગુણ મણિ ધામ. અભિનંદન જિનવર જય જિનરાય જસુ માત સિકથાસુ સંવરતાય; કપિ લંછણ કંચણ સુંદર કાય જિણચંદ્રસૂરિશ્વર જય જગરાય. ૧ આ સ્તવન, શા. જે. શ્રી વિધર્મ સૂરીશ્વરજી મહારાજના ભંડારમાંથી પ્રાપ્ત થાય છે. ૨ વર્ધમાન સૂરિ. Page #299 -------------------------------------------------------------------------- ________________ ४७९ * r ur1 515 . .. ખરતરગચ્છ વેગડાખાની કંઈક માહિતી. ઢાલ બીજી અવતરી છે હૂઈ સાંતિએ જાતિ. જયે સુમતિ જિનેશ્વર કનક કાય મંગલા માતા મેઘરથ તાય, જસુ લુંછણ ચ જગઈ પ્રસિદ્ધ અભયદેવસૂરીશ્વર ગુણ સમૃદ્ધ પદમાઘભુજયધરરાય તાય મણિકાય સુસીમા જાસુ માય, જ લંછણ પદમ વિરાજ માણ જિણવદ્ધહ ગુરુ જય હુગ૫હાણ, જય નાથ સુપાસ પ્રતિષ્ટ તાય પૃથિવી માતા જસુ કનક કાય, મચ્છીયવરે લંછણ કરણ સુખ જિણદત્તસૂરીશ્વર હરણ દુખ. ચંદ્રા પ્રભુજય જિનચંદ્ર અંક વષણું મહસેન સુતન નિસંક, ચપમ કિરણ બુધવલકાય જિનચંદ્રસૂરીશ્વર નમું પાય. હાલ ૩ અસુલ કુલની જોતિ. સુવિધિ જિનરાય સુગ્રીવ જસુ તાય એ ધવલ તનુવાન વલિ રામયા માયએ, મકર વર અંક અઘપંક નારણપરા જય ગછરાય જિનપત્તિ ગુરુ સહકરા. ૯ જય જિનરાય જગતાય શીતત ધણી નંદ દઢરથ સુતન કનક કાયા ગુણી, અંકવિત્વ સુક્યત્વે સુહ દાયગો સુગુરુ જિનઇ સુવિધિ ગણનાયગો ૧૦ જય સિરિ હંસ જસુ વિષ્ણુ પિયમાયયે જસુ અંકવર કનક છવિ કાય એ, ગુરુ સિરિ જેણપરાધ ગુરુ વંદીયઈ પાપ સંતાપ પરતાપ દુલ કંદી ઈ. ૧૧ જય વાસુપૂજ્ય વસુપૂજ પિય જાસએ જાસુ જણણી જયા મહિસ અંકાસ એ, અણુ સુકાય સુહત્વીય અભિનંદીય સગુરુ જિણચંદસૂરિદ પય વંદીયઈ એ. ૧૨ ટાલ ૪ ઉલાલાની. વિમલ જિનેસર તાય તિ બ્રહ્મ સ્યામાં સમાય, હેમ વરણ અંકસૂકર કુશલ સૂરીસર સુહંકર. સામિ અનંતસ્યુઈન અંક સીંહસેન સુયસાપિયંક, હમ વરણ તન રંગ સુગુરુ શ્રીપદમ સુરંગ. જયજિનધરમસુતાય ભાનુસુ સુત્રતા માય, હમ વરણ વધુ અંક ગુરુ જિનલબદ્ધિ નિશાંક શાંતિ સુકંચણ કાય વિરસેન અચિરા પિય ભાય, મૃગ લંછણ હિતકારી ગુરુ જિનચંદ ગુણધારી. ઢાલ ૫ હરિહારની. કંથનાથ જિન હેમકાય સૂર શ્રીપિય માત લંછ છાગ વિરાજમાન મહિયલ વિખ્યાત; સુગુરુ જિનેશ્વરસૂરિરાય ગુરુ ગુણહ નિધન, વેગડ વિસદગુણેમહંત જગિ જુગારધાંન. ૧૭. અર જિનવર પિણ હેમ વરણ બંધાવ્રત અંક, રાય સુદર્શન તાતભાત દેવી નિશંક; ૧ જિનવલભ. ૨ જિનપતિ. ૩ જિનેશ્વર. ૪ જિનપ્રધ. ૫ જિનપદ્મ. ૬ જિલબ્ધિ. Page #300 -------------------------------------------------------------------------- ________________ ૪૮૦ શ્રી જૈન શ્વે. કે. હેરલ્ડ. પાટિ પટાધર ગુણ નિધાન જિનશેર સૂરિ, પ્રગટ પ્રભાવ દિલાય ભાય વિરમપુર ભૂરિ. શ્રી મહિનાથ ગુગે મહંત કુંભરાય સુતાત, માતા પરભાવતી અંક ઘટ જગત્ર વિખ્યાત; નીલ વરણ છવિકાય સગુરૂ કહીયઈ ગુણ ઠાંભ, શ્રીજિનધરમ સુરિંદરાય પ્રણમુ હિત કામ. મુનિ સુવત જિન કૃસણ વરણ કાયા છવિસાર, સુમિત્ર રાય જસુ તાત ભાવ પદમા સુવિચાર : ક્રમ લંછણ વિમલ માય જિચંદ સુરીસર, પ્રણમું યુગ પરધાન ગુરૂ સિરિ સંઘ અહંકર. ટાલ ૬ (લિતાની. नमिनाथ सुकंचण काय मुजं विपरा विजया गज अंक कजं, जिनमेरुसूरश्विर सूरिवरं पणममि सदा शिव सुखकर. शिवादेव समुद्दविजय सुतनं शंध अंक सुसामल नेमिजिनं, सिरि जइणगुण प्रभु सूरिवरं ब्रह्मचारि चूडामाण कित्त करं. अससेन सुवामा मात सुतं अहि लंछण पास सुपास युतं, तनुवांन पियंग गुणे प्रवरं पणमामि जिनेश्वर सूरिवरं. महावीर सुकंचण कायव्रतं हरि अंक सिद्धसुतायधनं, त्रिसला जसुमाय युगप्रवरं पणमामि जिणचंदसूरि गुरुं ઢાલ ૭ સુષકારણની. સિરિયમ આદિક સંધ સયલ સુજગીસ, તિર્થંકર પંચવીસમઉ ભાષ્યઉ સિરિ જગદીસ; જિનસમુદ્રસૂરીશ્વર ગ૭ વેગડ રાજાન, ખરતર શિશિ શાખા જય ગુરુ યુગ પરધાન. જયવંતા સહઈ ઈમ પંચવીસમ પાટ, સોહમ સામીથી પેસભઈ શુભ થાટ; વડગ છ ઇકતાલીસમથી ભાષ્યા એમ, પત્રઈ તાલીસમઈ ખરતર બ્રિદ લાધઉ પ્રેમ. એગુણપંચાસમાં પાટ બેડ મુઝાર, વેગડ બ્રિદ લાધઉ સહિ જાણઈ સંસાર વલિ રાજનગરમાં મહમદસા પતિસાહ, બ્રિદ દીયઉ સવાઈ યોધનયરિ ગંગરાય. ૨૭ ૧ જિનધર્મ. ૨ જિનગુણ ૩ પાંસઠમી નહિં, પરંતુ એકસઠમી જોઈએ. ૪ એકતાલીસ નહિ, પરંતુ સાડત્રીસ જોઈએ. ૫ ઓગણચાલીસ જઈએ. ૬ ત્રેપનમી પાટ જોઈએ, Page #301 -------------------------------------------------------------------------- ________________ ઝઘડિયાના શ્રીઆદીનાથ ભગવાન, ચેાથઇ ૨ પાટઇ જિચંદ્ર પ્રધાન સાતમાઁ ૨ શ્રીસૂરિ જિજ્ઞેસર જાણુ. મૂલગછ ધોરીગછ વેગડગછ ૨ નામ તેહની મરજાદા એ ભાષી અભિરાંમ. ૨૮ ઢાલ ૮ સાસય સુખની. પશુ પણવીસ તત જાણુ પ્રકૃતિ વલી પણ વીસ તિમ, આદિ અનાદિ પ્રમાણુ તિમ ચઉવીસે સાસતી એ. નેત્ર યુગલ ય ઈંદુ ૧૭૨૨ વત્સર સંવત્સરિ દિનઇ એ, થંબ તીરથ સુખ કદ સંધ સહિત નિજ ભ્રુભ મનાઇ એ. શ્રીજિનસમુદ્ર સૂરિદ સુપસાયઇ ઇમ ગુણ ભણ્યાએ, ચવીસત્યઇ સુખકંદ ભાવ ભગતિ જિન ગુરૂ શુણ્યાએ. ઇમ વિધિ આગમ વાણુ આણુ સગુરૂ જિનવર તણીએ, કરિ ધરિ વચન પ્રમાણુ જિન તૂસઇ ત્રિભુવન ધણીએ. કલસ ઈતિ જગદભિનંદન એ જાતિ ઇમ ચાવીસ જિનવર સગુરૂ પરપર થુણિયા મહિમા વા. દેવા થુ. સવિ જિન મુની નાયક સર્વિ સુખદાયક હવઉ સધ કલ્યાણ કરા. ૩૩ પ્રતિશ્રી +ગુરૂ જિન ગર્ભિત ચતુબ્વિશતિ સ્તવોય સંપૂ: ઝઘડિયાના શ્રીઆદિનાથ ભગવાન. ૨૯ AAAA ૩૦ ૩૧ ૩ર આવી રીતે આ શાખામાં થયેલા બીજા આચાયૅના સંબંધમાં પણ મળતાં વૃત્તાન્ત પ્રકાશમાં આણવાની સૂચના કરી લેખને સમાપ્ત કરૂં છું. ૪૮૧ લેખકઃ—રા. છગનલાલ વિદ્યારામ રાવળ, હાલ જેમ ઘણી જગાએ પ્રાચીન શહેરાનાં ખડેરા જોવામાં આવે છે, તેમ લીમેદરા અને હેની નજીકના ભાગમાં એક પ્રાચીન શહેરની નિશાનીઓ જોનારની નજરે આવે છે. તલ લીખાદરા ગામમાં જોઇશું તે જૂના વખતનાં છેાખધ ટાંકાં, અને પાણીઆરાં તેવામાં આવશે, અને તે એટલાં તા મજગૃત અને ચળકતાં દેખાશે, કે ગમે તેટલી મહે નત છતાં પણ તેના કોઇ પણ ભાગમાં એક છિદ્ર સરખું પાડતાં પણ ઘણા શ્રમ લેવા પડશે. વળી તેવી રીતે લીખેાદરા ગામની આસપાસનાં ખેતરામાં આજ પણ તે વખતના છી’પા ભાવસાર–લાકાએ પોતાના કપડાં રંગવાના ધન્ધા માટે ખેાદાવીને બન્ધ કરાવેલી કુંડીએ + આ સ્તવન સ. ૧૭૨૨ માં ખભાતમાં શ્રી જિનસમુદ્રસૂરિના વખતમાં લખાયું છે તે પરથી ભાષાનું સ્વરૂપ વિક્રમ અઢારમી અને સનની સત્તરમી સદીના સમયનું જણાઇ આવે છે. આમાં ખરતર ગચ્છની મુખ્ય પાટે થયેલ વમાનમૂરિથી વેગડશાખાના જિનેશ્વરસૂરિનાં નામ આપેલ છે અને પછી જિનેશ્વરસૂરિની પાઢ પરપરા આપેલ છે. તંત્રી. Page #302 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨ શ્રી જૈન . કે. હેરલ્ડ. જોવામાં આવશે. આ બધાં કરતાં આ ગામની નજીકમાં આવેલી વેશ્યાની વાવ હજુ સુધી પિતાની પ્રાચીન હાલત સાચવી રહી છે, જો કે હેનો કોઠારને ભાગ કચરા માટીથી પુરાઈ જઈ હેની ઉપર ઘાસ તથા જંગલી છોડવા ઉગી નીકળ્યા છે, તેમ છતાં હેને બાકીનો ભાગ હજુ જેમને તેમ સચવાઈ રહ્યા છે. આ વાવમાં પેસતાં એક ઘુમટ હતે તે હજુ પડી ગયેલી હાલતમાં દીઠામાં આવે છે. તેના પત્થર એટલા તે મોટા છે, કે હેને ઘડીને શી રીતે ગોઠવ્યા હશે તે સહેલથી સમજી શકાય તેમ નથી. આ ઘુમટના કેટલાક પથરા નજીકમાં આવેલા સુલતાનપુરાના રાઠેડ રજપૂત લઈ જઈ પિતાની ઈમારતો બંધાવવાના કામમાં લીધાનું સાંભળ્યું છે. આ વેશ્યાની વાતમાં કોઈ જગોએ ધન દાટેલું કહેવાય છે. તેને માટે વાવ બંધાવનાર ' વેશ્યાએ વાવમાં એક શિલાલેખ છેતરાવી એવું લખાવેલું કહેવાય છે કે, જે વેશ્યાને છોકરો હશે તે આ વેશ્યાની વાવનું ધન લેશે. વેશ્યાને છોકરો કોઈ થાય નહિ, ને આ ધન લે નહિ, તેવી મતલબથી આવું લખાવેલું કહેવાય છે. આવી રીતે દેખીતી ગાળ છતાં કેટલાક ધનલેભી માણસોએ, આ ધન માટે કેટલીકવાર પ્રયત્ન કરી જોયાનું સાંભળવામાં આવ્યું છે. ઘરડા માણસો કહે છે કે આ પ્રાચીન નગરને લીંબોદરા ગામ આગળ વેશ્યાવા ડે હતો, ને તેથી હજુ પણ તે ગામની હલકા કુળની સ્ત્રીઓને સ્વભાવ કંઇક વેશ્યાને મળતો આવે છે ! વેશ્યાની વાવની પશ્ચિમ દિશાએ એક લાંબો ને ઉંચે કરે હાલ પણ જોવામાં આવે છે. આ ટેકરામાંથી લોઢાના કાટના હોટ મ્હોટા કડક જડે છે, ને તે એટલા બધા જણાય છે, કે આ આખો ટેકો લેટાના કાટના કડકાઓનોજ બનેલ હશે એમ જણાય છે. કાટના આવા કડકા સિવાય હેમાંથી કોયેલા ને હૈનો ભૂકો પણ જોવામાં આવે છે. તેથી આ તરફના લોકો કહે છે, કે આ જગાએ જથાબથ સેંકડો લુહાર લેકનાં ઘર હતાં ને તે બધા પ્રાચીનકાળમાં સારાં હથિયારો બનાવતા હતા. ઝઘડિયેથી પગરસ્તે લીંબોદરે જતાં રસ્તામાં ઠામઠામ આ કાટના કડકા એટલા તે નજરે પડે છે, કે તેથી આ હકીકતને ટેકે મળે છે. વૃદ્ધ પુરૂષોના ઢેથી સાંભળ્યું છે, કે આ લીંબોદરા ગામ અને હેની આસપાસના ભાગ ઉપર પૂર્વકાળમાં મણિપુર નામનું એક ભવ્ય નગર હતું, ને ઝઘડીઆ, સુલતાનપુરા, રાણીપુરા, ખારીયા, વઢેવાલ, વાઘપુરા ને કરાડ, એ ગામો તે વખતના શહેરના જુદા જુદા ભાગો હતા. મતલબ કે, તે શહેરને ઘેરાવો, હાલનાં ઉપર જણાવેલાં ગામો સુધી હતો, એટલે કે આ બધા ગામની જમીન મણિપુરની અંદર આવી ગઈ હતી. એક વૃદ્ધ રજપુત કહે છે, કે આ શહેરમાં મહાભારતની જગ વિખ્યાત લેઢાના પ્રખ્યાત યોદ્ધા બલવાહનનું અહિં રાજ્ય હતું. જો કે, આ વિષે તામ્રપટ, શિલાલેખ, કે બીજો કોઈ તે સબળ પુરા જોવામાં આવતો નથી, તેપણ ઉપર બતાવેલી નિશાનીઓ જોતાં એટલું તે સ્પષ્ટ માલમ પડી આવે છે, કે કઈ કાળે આ જગોએ એક હેટું શહેર હોવું જોઈએ. ઉપર પ્રમાણે આ નાશ પામેલા શહેરને વિસ્તાર બતાવવામાં આવે છે ખરો, પણ તપાસ કરતાં રાણીપુરા, લીંબોદરા ને કરાડ ગામ આગળ પ્રાચીનકાળના શહેરની જેટલી નિશાનીઓ હાલ જેવામાં આવે છે, તેટલી નિશાનીઓ તે ગામ સિવાય બાકીના ગામોમાં બહુ જોવામાં આવતી નથી. ઝઘડિયાની દક્ષિણ દિશાએ રાઠેડોના તળાવ ઉપર એક પા Page #303 -------------------------------------------------------------------------- ________________ ઝઘડિયાના શ્રીઆદીનાથ ભગવાન. ળીયેા છે, ને હેની ઉપર ઘસાઇ ગયેલા અક્ષરના એક શિલાલેખ છે, હૅની સાલ વિ. સં. ૧૭૪૫ ની આશરાથી વંચાય છે, એટલે તે બહુ જૂના વખતને ગણી શકાય નહિ. ઉપર બતાવેલી પ્રાચીન નિશાનીએ સિવાય આ લીંખાદરા ગામની પાસે નર્મદા નદીને મળનારી એક ન્હાની ખાડી છે તેમાંથી ચેામાચાની ઋતુમાં ભીલ, ધાણુકા, વગેરે લેાકાને તે વખતના જૂના રૂપીઆ તથા પૈસા જડી આવે છે. આવા એક જડેલા અર્ધા રૂપીયા ઉપર દિલ્હીના બાદશાહ ઔર`ગઝેબનું નામ હતું, તેમ એ પૈસા ઉપર હાડાતી શબ્દ હતા, આ હાડાતી ક્ષત્રીઓનુ રાજ્ય હાલ બુંદી અને કાટામાં છે, તેમ તે બંને રાજ્યધાનીઓની આસપાસના ભાગમાં હાડા ક્ષત્રીઓની વસ્તી હોવાથી તે ભાગ હાડાતીના નામથી જાણીતા છે. ૪૮૩ આ સિવાય વળી એક વધારે વિશ્વાસ રાખવા લાયક પુરાવા તે લાખેાદરાના ખેતરમાંથી જૈન લેાકના શ્રી આદિનાથ ભગવાન ની પ્રતિમા નીકળ્યાા છે. આ પ્રતિમા એક ધાળા આરસ પાષણની છે, તે તે અખંડિત છે. આ પ્રતિમાના પદ્માસન નીચે તે બનાવ્યાનું વરસ; કે બીજી કાંઇ હકીકત આપેલી જણાતી નથી૧ એક ધાણુકાને આ પ્રતિમા ખેતરમાં હળ ખેડતાં ખેડતાં, હળની અણી અચકાયાથી જડી આવી હતી; તે એવી તા ભવ્ય અને ચિત્તાકર્ષક છે, કે તેવી પ્રતિમા કાઇક જ ઠેકાણે જોવામાં આવે છે. તે જડયા પછી કેટલેક દહાડે રાણીપુરાના એક ખેતરમાંથી, વળી એક ખી પ્રતિમા તેવીજ રીતે હાથ આવી હતી. તે હેનાથી ન્હાની છે, છતાં તે પણ ભવ્યતામાં જરાપણ ઓછી નથી. ત્યાર પછી થેાડાક દહાડા ગયા પછી લીંખાદરાના એક ખેતરમાંથી માતાજીની મૂર્તિ હાથ આવી હતી. આ પ્રમાણે લખાદરામાંથી એ, અને રાણીપુરાથી એક એમ ત્રણ મૂર્તિએ જડી હતી. તે ત્રણે ધેાળા આરસની છે. આ માતાજીની મૂર્તિ નીચે એટલે તેમના પવિત્ર ચરણ નીચે સ` ૧૧૨૦૦ લેખ છે. આ વર્ષજોતાં આ કયા રાજાને સંવત હશે એ કલ્પી શકાતું નથી. યુરાપિયન વિદ્વાનેાના મત પ્રમાણે મહાભારતની એટલે કુક્ષેત્રની લટાઇ થયે પાંચ હજાર વરસ ગણીએ તે તે જોતાં પણ આ યુધીષ્ઠિર રાજાનેા શક હાઇ શકે નહિ, પણ આ લેખનું છેલ્લું મીંડુ તે કરતાં જરા ન્હાંનુ છે; એટલે એમ અનુમાન થાય છે કે, તે મીંડુ, વિરામ તરિકે તેની પાસે લખાયું હશે. આ અનુમાન જે ખરૂં માનીએ તે આ મૂર્તિ સંવત્ ૧૧૨૦ માં બનાવેલી ગણી શકાય એટલે આ ચાડાના તળાવથી ત્રણેક ગાઉ રનપુર આગળ કવિ વિશ્વનાથ જાનીએ વર્ણવેલી ગનીમની પ્રખ્યાત લડાઇ, મેાગલ અને મરાઠા વચ્ચે થઇ હતી. હૈની સાલ જોતાં, આ પાળીયા ઉપરની સાલ, તે પછીની જણાય છે. ઉત્તર હિન્દુસ્તાનમાંથી દક્ષિણ ભરતખંડમાં જનારાં માગલ લશ્કરીને અહિં આગળ એક ધારી રસ્તા હતા તેથી તે યુખતના મુસલમાન લશ્કર સાથે લડાઇ થતાં કાઇ વીર પુરૂષના મરાયાના આ પાળીયા જાય છે. સાથે એક ધાલુકા, દર કાળી ચૌદશને દહાડે તેની ઉપર સીંદુર ચઢાવી નય છે. ૧ એમ સાંભળ્યુ છે કે પ્રતિમાની પાછળ વરસ વગેરે લખેલું છે પણ તે ભાગ હાલ ભીંત સાથે ાવેલા હાનાથી આ વિષે ખરી ખર મળી શકી નથી Page #304 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮ શ્રી જૈન ધે. કે. હેર ડ. તે પ્રમાણે ગણતાં તે બહું પ્રાચીન કહી શકાય નહિ. આ બેમાંથી કયું ખરું તે વિષે કઈ જૈન શોધક વિદ્વાન ખુલાસો કરશે તે આ વિશે વધારે અજવાળું પડશે. ઉપર બતાવેલી બે જૈન મૂર્તિમાંથી, મહટી મૂર્તિ હાલ ઝઘડિયાના જૈન દહેરાસરના મધ્ય ભાગમાં વિરાજે છે, હેમનાથી જમણા હાથ ભીની મૂર્તિ રણિીપુરાની છે, તે ડાબા હાથ ભણીની નવી મંગાવીને સ્થાપના કરી છે. દહેરાસરના અન્દરના ભાગમાં પેસતાં જમણા હાથ ભણી ગોખમાં જે મૂર્તિ બેસાડવામાં આવી છે તેમના નીચે ઉપરની સંવત લખેલે છે. આ પ્રમાણે બે જૈન ધર્મની મૂર્તિઓ, અને માતાજીની મૂર્તિ સિવાય એક ત્રીજી ઇશ્વર પાર્વતીની કાળા પાષાણની મૂર્તિ પણ લીંબોદરાની સીમના એક ખેતરની જમીનમાંથી, નીકળી છે, તે પણ એક ધાણકાને જડેલી, ને તેણે તે દમણ જુવારના બદલામાં ઝગડિયાના એક બ્રાહ્મણને આપી હતી. આ મહાદેવની પ્રતિમા બેઠેલા આકારમાં છે ને હેમના ડાબા ભાગમાં પલાંઠી ઉપર પાર્વતીજીની હાની મૂર્તિને બેસાડવામાં આવી છે. જોવા જતાં આ બંને એકજ પાષાણુમાંથી કોઈ હોંશીઆર સલાટે કેરી કાઢેલી જણાય છે. હેમના પવિત્ર ને વિશ્વ ઉદ્ધારક ચરણ નીચે વરસ કે બીજી કોઇ હકીકત આપેલી જણાતી નથી તો પણ બારિકાથી તપાસ કરતાં તે પણ આદિનાથ ભગવાનની પ્રતિમા જેટલી જ જૂની જણાય છે. બ્રાહ્મણ કહે છે, કે આ મહાદેવને જોવા માટે લોકોનાં ટોળાં ભેગાં થયાં હતાં, તે વખતે તેમને મહાદેવને) પરસેવો વળી ગયો હતો. જે લોકો વેરાઈ ગયા પછી સમી ગયો હતો ! હાલ આ મૂર્તિ ઝઘડિયાના રણછોડજી મહારાજના મંદિર સામેના ચોકમાં આવેલા શિવાલયમાં પધરાવેલી છે. દરેક શિવાલયમાં મહાદેવના બાણની સ્થાપના કરેલી જોવામાં આવે છે, પણ આવી માણસ રૂપે, અને હેમાં વળી ડાબી બાજુએ પા. વતીને ખોળામાં બેસાડેલા હોય એવી મૂર્તિ તે કવચિત્ જ જોવામાં આવે છે. ઝઘડિયાના આ અપાસરાની ઇમારતનું કામ દિનપ્રતિદિન વધતું જાય છે. પૂર્વ દિશાએ અપાસરાને મુખ્ય દરવાજો છે ને તેની પાસે સરીયામ રસ્તે આવેલો છે. દક્ષિણ દિશા તરફ પણ એક ન્યાને રસ્તો છે, પશ્ચિમે ભીડ ભંજન નામના હનુમાનજીનું મંદિર છે, એટલે આ ત્રણે તરફ અપાસરાને ભાગ વધારી શકાય તેમ નથી, ફક્ત ઉત્તર દિશા તરછે જે ટેકરાવાળું ફળીયું આવેલું છે તે તરફના નજીકના લોકોનાં ઘર વેચાણ રાખી અપાસરાન વધારવામાં આવ્યો છે, ને હજુ પણ વધશે એમ લાગે છે. આ અપાસરાની સંભાળ રાખવાનું કામ, અંકલેશ્વર અને અંગારેશ્વરના બે ધના જેન શેઠીઆઓ કરે છે. ને તેમની દેખરેખ નીચે એક મહેતે ને એક પુત્રનરી બાહ્મણ ને બીજ હલકા નોકરોને રાખવામાં આવ્યા છે. ઝઘડિયા. બી. બી. સી. આર રેલવેના તાબાની આર. એસ. રેલવે (રાજપીપળા સ્ટેટ રેલવે ) નું સ્ટેશન હોવાથી ત્યાં દરાજ ઘણા ભાવિક ને શ્રદ્ધાળુ જેને યાત્રા આવે છે, ને ત્યાંના હવા પાણી સારી હોવાથી કેટલાક શ્રીમન જેને કેટલિક મુદત સુધી રહે છે. મહું પ્રખ્યાત જૈન કવિ અમરચંદ. પરમાર માંદા હતા, તે વખતે આ સ્થળે, ડાક દહાડા હવા કેર કરવા માંટ રાજા હતા. આ અપાસરાની પશ્ચિમે નકકમાં એક બગીચા છે, આ બગીચા સુરતના વતની, પણ હાઇ પારાર્થે મું:) : રહેલા ભાગમાં એ ફરા- . . Page #305 -------------------------------------------------------------------------- ________________ એક સાંપ્રત મુનિના વિચારો. ૪૮૫ તમામ ખર્ચ હાલ તેઓ આપે છે, તેમ તેની દેખરેખ રાખવા માટે માણસો પણ હેમની તરફથી રાખેલ છે. આ શ્રદ્ધાળુ અને દયાળુ ઝવેરી શેઠ, દર વરસે તેમાં નવી નવી જાતનાં ફૂલ ઝાડ, અને ફળાઉ રેપ મુંબઈથી મોકલીને રોપાવે છે. તેમની તરફથી આ બાગમાં એક કુવો ખોદાવેલ હોવાથી હેનું પાણી નળ વાટે અપાસરામાં જતું હોવાથી યાત્રાળુઓને પાણીની જે અડચણ પહેલાં પડતી હતી તે હવે દૂર થઈ છે. આ ગામમાં આવી રીતે અપાસરે હોવા છતાં પણ હાલ ત્યાં એક પણ જૈનબધુનું ઘર જોવામાં આવતું નથી. સ્ટેશનથી અપાસરા સુધી પાકી સડક બાંધેલી હોવાથી, ચોમાસામાં પણ રસ્તે જતાં કાદવકીચડ નડતું નથી, તેમ ભાડાની ગાડીઓ થોડે પૈસે મળે છે. આ આદિનાથ મહાપ્રભુની ખરા દિલથી પ્રાર્થના કરતાં આ લેખ બંધ કરવાની રજા લેઉં છું. તે મહાપ્રભુ જગતના સઘળા મનુષ્ય ભાઈઓના દિલમાં દયાને વધારો કરી, સઘળે સ્થળે અહિંસા પરમો ધર્મને મહાન સિદ્ધાંત ફેલાવી શાનિત કરે. તથાસ્તુ. લુણાવાડા, ૧-૭-૧૫ છે. વિ, રાવળ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~~ એક સાંપ્રત મુનિના વિચારો. ધર્મલાબાશી પૂર્વક માલુમ થાય કે હમારે પત્ર મળ્યો. હું થોડા સમયથી ....થી વિહાર કરી અત્ર આવ્યો છું. “ગુજરાતી સાહિત્ય પરિષદ્' ને વિષયમાં તમારી માફક બીજાઓ તરફથી પણ મહને સૂચના મળેલી છે. હું હાલ બ્રમણ-પ્રવૃતિમાં છું તેમજ એક બે હિંદી–પુસ્તકના લેખનમાં પ્રવર્તે છે. સાહિત્ય-પ્રદર્શનમાં મૂકવા લાયક જૈનેની પાસે ઘણી ઘણી વસ્તુઓ છે પરંતુ કમનશીબથી તે તે વસ્તુઓ ઉપર સ્વત્વ ધરાવનાર વર્ગમાંથી ઘણો હે ભાગ એવો છે કે જેને સાહિત્ય-પરિષદુ અને સાહિત્ય—પ્રદર્શન એ શબ્દોની વ્યાખ્યા સમઝાવતા સમઝાવતા પણું મસ્તિષ્ક થાકી જાય છતાં તેમના હૃદયમાં એ વિષયમાં પ્રકાશ થવું કઠિન જેવું છે. પાટણના ભંડારોમાં કેટલીક બહુ ઉપયોગી વસ્તુઓ છે અને તે જે આ પ્રદર્શનમાં મૂકવામાં આવે તે કેટલાક નવીન પ્રકાશ પડે તેમ છે. પૂર્વકાલની જૂદી જૂદી મરોડ વાળી નાગરી લીપિના નમુનાઓ તાડ પત્ર ઉપરનું દર્શનીય ચિત્રકામ, ભારતવર્ષમાં પહેલ વહેલા આવેલા કાગળોના નમુના, અપભ્રંશ અને જાનિ ગુજરાતીના દશક અને શતક વાર લખાએલા ગદ્ય અને પદ્યના નમૂનાઓ, ઇત્યાદિ અનેક વિષય પરત્વેનું પુરતું સાધન ત્યાંના ભંડારમાંથી મળી શકે તેમ છે. પરંતુ પ્રથમ, તે વિશાળ ભંડારોમાંથી ઉપગી સામગ્રી તારવી કાઢે કોણ? કારણ કે એ કર્તવ્ય સાહિત્ય અને તત્વજ્ઞવિદ્વાનનું છે અને તેમની બહુતા આ જૈન સમાજ જેવી અજ્ઞાન પ્રજામાં હોય એ કહેવાતા કલિકાલથી કેમ સહન થઈ શકે ? હું બે વરસ પહેલાં જ્યારે પાટણ હતું ત્યારે મહેને ત્યાંના કેટલાક ભંડારોનું નિરીક્ષણ કરવાને સમય પ્રાપ્ત થયો હતો. તે વખતે આવી ઘણી સામગ્રી હારા જોવામાં Page #306 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન ક. કે. હેરલ્ડ. આવી હતી. તે સમયેજ મ્હારા મનમાં એવી ભાવના આવી હતી કે સાહિત્ય-પ્રદર્શન જેવા મેળાવડાઓમાં આ ચીજો મૂકવામાં આવે તો તજજ્ઞોના જ્ઞાનમાં વિશેષ વધારો થાય તેમ છે. એક ભંડારમાં કપડાના પાના ઉપર લખેલ એક ગ્રથ જોવામાં આવતાં બહુજ ગમેદાશ્ચર્ય થયું હતું. ગાયકવાડી કેળવણી ખાતાના ઉપરી મસાણી સાહેબ પાટણ આવેલા હારે મહે હેમને તે પુસ્તક દેખાડયું તેઓ પણ જે બહુ ખુશ થયા હતા. મતલબ કે, આવી અનેક વસ્તુઓ છે કે જે સાહિત્યજ્ઞ અને ઇતિહાસની દ્રષ્ટિમાં બહ મહત્ત્વવાળે ગણિ શકાય. હેરલ્ડના ખાસ અંક માટે કોઈ લેખ મોકલવા સુચના કરી તે તરફ લેય તે છે. પરંતુ તે વિષયમાં સફળ પ્રયત્ન થવું તે, તદ તદ વિષયનાં અપેક્ષિત અન્ય બીજા સાધનોના ભાવ ઉપર આધાર રાખે છે. સાહિત્ય કે ઇતિહાસના સંબંધમાં કોઈ પણ લેખ યા નેંધ લખવા માટે કેટલાં સાધનની જરૂર રહે છે એ હમારા જેવા સાહિત્ય-રસિક વિદ્રવાનને “મહાવીર' ના વિષયમાં લખતાં જે અનુભવ મળ્યો હશે તે કાંઈ ન્યુન નહિ હોય ! મહારી પાસે કેટલીક ગ્રંથ પ્રશસ્તિઓ છે. કે જે મેં પાટણના પુસ્તકો ઉપરથી ઉતારી લીધી છે અને કેટલીક ઉપયોગી પણ છે પરંતુ તે બધી અન્ય સ્થળે હોવાથી તેમજ જલ્દી મળી શકે તેવી સ્થિતિમાં પણ ન હોવાથી ઉપાયથન્ય છું. હારા મનમાં એક વખતે વિચાર આવ્યો હતો કે તે બધી પ્રશસ્તિઓ હમને મોકલી આપું કે જેથી કોઈ ઉપયોગમાં આવે પરંતુ પાછળથી આળસમાં એમનું એમ વિસ્મરણ થઇ ગયું. જે બની શકશે તે આગત ચાતુર્માસમાં તે વિષયમાં લય રાખીશ. વખતે વખત હમારા આવા સુપ્રયત્ન માટે બહુ અનુમોદન થાય છે. પરંતુ જૈન પ્રજા આગળ પ્રગતિના પિકાર કરવા તે અરણ્યરૂદન જેવું હોવાથી, એજ દિશામાં આગળ પગ ઉચકવા માટે ચિત્ત બહુ ઉત્સાહ નથી દાખવતું. સાચું સત્ય સાંભળવા માટે સર્વાના પુત્રો અણગમો દાખવે એ આ કવિનો જ મહિમા છે. ' ઉપદેશમાળાના કર્તા કોણ?' એવી રા..........ની શંકાએ તેમના સમ્યકાવને કેટલું બધું સાડી મૂક્યુ* છે એ તેમનું જ મન જાણે ! આ પ્રવૃત્તિમાં પ્રવર્તતાં રખે આવું કાંઈ પરિણામ નિપજી આવે તો ? કારણકે મિથ્યાવીઓના પ્રવર્તાવેલા ઐતિહ્યતવે સમગ્ર પારાણીક મંડળમાં એવા જ પ્રકારની હીલચા મચાવેલી જોવામાં આવે છે ! અતુ. વિશેષ પરિચય વગર પણ હમારી સત્યપ્રિયતા---કે જે લેખાદિમાં જોવામાં આવે છે–એ, આમ હૃદયપદને વિકસ્વર થવા દીધું છે તે આનંદાશ્ચર્ય જનક છે. અંતે, હમારી કરેલી સૂચના લક્ષ્યમાં છે અને અનુકુળ સંગે મળશે તે યથા શકિત પ્રયત્ન કરવા મન:પ્રેરણું છે એટલું જણાવી વિરમું છું. મ7 vમ, 'पुरिमा ! सच्चमेव समभिजाणाहि; सञ्चस्साणाए उवडिओस मेहावा मारं તતા સંધિમમાણ રેલ્વે મgvatત . ( હે પુરૂષ! તું સત્યનું જ સેવન કર, કેમકે સત્યના ફરમાનથી જ પ્રવર્તતાં થકા બુદ્ધિમાન મનુષ્યો સંસારને પાર પામે છે, અને ધર્મ પ્રાપ્ત કરી શ્રેય સંપાદન કરે છે. ) ' શ્રમ માવાન-- --શ્રીમરાવીરા * કારણ કે સર્વને કહેલું છે કે “સિંચાઇ રબત્ત નાહૂતિ ' II. Page #307 -------------------------------------------------------------------------- ________________ એક સાંપ્રત મુનિના વિચારો. ધર્મલાભાશી પૂર્વક અવગમવું કે--હમારે પત્ર તા. ૧૭ મીને લખેલો મળે. પૂર્વ લિખિત પત્રમાંથી જે વક્તવ્યનું સ્પષ્ટીકરણ કરવા લખ્યું તેના પ્રત્યુત્તરમાં જણાવ વાનું કે, જે વાક્યો લખવામાં આવ્યાં છે તે નિખાલસ દિલથી જ લખાયેલાં છે. સત્ય પ્રાપ્ત કરવાની અભિલાષાવાળા હૃદયમાંથી વક્રતા-વ્યંજક વાક્યો અલ્પ પ્રમાણમાં જ વ્યક્ત થાય, એ હમારા જેવા સત્ય—પ્રેમી જણાતા નથી અજ્ઞાત નહિં જ હોય. - તાજા કલમમાં લખેલા ઉદ્દગારો-- ' સત્ય ' ગુંગળાવવાથી સમ્યકત્વ શુદ્ધ થવાનું નથી પરંતુ ઉલટું મલીન થશે ” ઈત્યાદિ –બહુજ આહલાદકર છે. “સત્ય” ને ગુંગળાવવાની ઈચ્છા આત્માના અસંખ્ય પ્રદેશોમાંથી એકની પણ હોય એવું વર્તમાનમાં તે અનુભવાતું નથી “સત્ય ની પર્થપાસના કરવા માટે જ જીવનને આ-ભિક્ષમાર્ગમાં પ્રવર્તાવેલું છે. અને તે જે ઇચ્છિત સ્થાને પહોંચી જાય અને દિવ્ય-વિભૂતિ-સત્યના દર્શન મેળવે તે તે દ્વારા અનુભવાતા આત્માનન્દમાં અન્ય આત્માઓને પણ બની શકે તો સહભાગી બનાવી, “gmહું નOિ P : નામનરલ્સ સ્પર્ફ' એવી દીન ભાવના– કે જે અદીન-મનસ્ક થઈ ભાવવી કહેલી છે-ને સદાને માટે વિસરી “વપુર્મમ ના” એ વિશુદ્ધ વિચારના મહાસાગરમાં નિમગ્ન થઈ પરમાત્માના સુખોને પરમાડ્વાદ –શેષશાયી શ્રી કૃષ્ણ તીર સાગરમાં નિમગ્ન થઈ સુખ ભોગવે છે તેમ--પ્રાપ્ત કરવાની ઇચ્છા છે. સત્ય એજ સમ્યકતવ છે, અને સમ્યકતવ તેજ સત્ય છે; “ સત્ય ' ને સમ્યકત્વ ભિન્ન નથી જ્યારે એમ છે તે પછી “સત્ય” ને ગુંગળાવવાથી સમ્યકત્વ મલીન થશે એ મ નહિં પરંતુ સત્યને ગુંગળાવવાથી સમ્યકત્વજ ગુંગળાવાશે, એમ કહેવું વધારે ઉચિત છે. “ શ્રેય સંપાદન’ કરવાની ઈચ્છા વાળો ભવ્ય આત્મા તે કોઈ પણ પ્રકારે સત્યને ગુંગળાવવા, સ્વપ્નમાં પણ-પ્રયત્ન કરે જ નહિં અને જે સત્યને ગુંગળાવવા છે તે ભવ્ય હોયજ નહિં ! સત્યને સંપૂર્ણતયા સાક્ષાત્કાર કરનાર શ્રમણભગવાન શ્રી મહાવીર જ્યારે પરમ-પ્રેમ પૂર્વક પિતાની દિવ્ય-ધ્વનિથી સમગ્ર જગતને “સત્યનું જ સેવન ” કરવા પ્રબોધે છે અને પ્રકાશે છે કે “ સત્યના ફરમાન થકીજ પ્રવર્તતા થકા બુદ્ધિમાન મનુષ્યો સંસારને પાર પામે છે ” તે પછી જે સંસારના પારને ઈચ્છતો હોય એવો આત્મા શી રીતે સત્યને ગુંગળાવવા ઈચ્છે ? હાં, એટલું અવશ્ય છે કે સંસારપાળુ આત્મા બુદ્ધિમાન હોવો જોઈએ. કારણકે તેને અધિકારી તેજ છે. બુદ્ધિહીન–અતત્વજ્ઞ જો તેવી ઈચ્છા કરે તે સંભવ છે કે તેનાથી સત્ય ગુંગળાવાય. પરંતુ, બુદ્ધિમાન કોણ કહેવાય અને સત્ય શી વસ્તુ છે; એ સમઝવું બહુ જ મુશ્કેલ છે. એ ગહન ગાંઠે આખા જગતને ગત-ગર્વ કરી હાંખ્યું છે. એ ગાંઠને ઉકેલવા જગતને અસંખ્ય–અરે અનંતાનંત-આત્માઓ મળ્યા છે પરંતુ સફળ-પ્રયત્ન તો કોઈક વિ. રલ વ્યક્તિ જ થઈ છે. હાં, એ ગાંઠ વધારેને વધારે મજબૂત તે ઘણુકને હાથે થઈ હશે ! કારણકે પ્રત્યક્ષમાં પણ આપણે જોઈએ છીએ કે, કોઈ કોઈ વખતે સૂતર કે રેશમના તાંતણામાં જ્યારે ગાંઠ પડી જાય છે અને તેને ખોલવા માટે જેમ જેમ વધારે હાથે પ્રયત્નવાળા થાય છે ત્યારે ખુલવાને બદલે ઉલટી તે ગાંઠ વધારે ઘોળાઈ મજબુત થાય છે. એ જ દશા સત્ય અને તેના અધિકારીને નિર્ણય કરવા રૂપ ગાંઠની છે, અનેક આત્માઓએ એ ગાંહને Page #308 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮ શ્રી જેન ક. કે. હેરલ્ડ. ખોલવા જતાં જાણતાં તથા અજાણતાં બન્ને રીતેથી-ઉલટી કઠણ કરી મુકી છે. દરેક ધર્મ પ્રવર્તક અને ધર્માચાર્યોએ પિતા પોતાના વિચારો અને અનુભવે રૂપ હાથોને એ ગહન ગ્રંથિના ગભને ભેદવા માટે ઉઘુક્ત કર્યા છે. કેટલાક એ કાર્યમાં સફળ થયા છે તે તેમના અનુયાયીઓ કે જેઓ તેમની બતાવેલી રીતિ પ્રમાણે જ એ ગાંઠને ખેલવા જતાં, પિતાના બુદ્ધિમાંધ-ન્યન પશમને લીધે ય કત રીતિ ભૂલી જઈ, ઉલટી દશાએ પ્રયત્ન કરવા મંડી પડવાથી, પાછી તે ગાંઠ ગંઠાય છે અને પછી જુદાં જુદાં ભેજાના અને પરસ્પર અસહિષ્ણુ એવા પ્રચારના વિચિત્ર વિચારોથી ચારે દિશામાં તણાતી તે ગાંઠ ખૂબ મજબુત થાય છે. આવી સ્થિતિમાં સત્યના સ્વરૂપને સમઝનાર આત્માને પૂરેપૂરી મુશ્કેલી છેજ. આ મુશ્કે લીમાં જ્યારે કેટલાક આશાવાદીઓ “અંધારે સત્ય ડૂબુંતું” તરી આવતું આખરે” (કલાપી) ઇત્યાદિ ઉગારવારા કાંઈક આશ્વાસન આપી જિજ્ઞાસુની વૃત્તિને ઉત્સાહી કરે છે ત્યારે કેટલાક નિરાશાવાદીઓ તે કામ કરા મેર જ ન પાયા” તથા संसार मे सब कुछ समाया कुछ नहीं। कुछ न कुछ का भेद पाया कुछ नहीं।" (સરસ્વતિ.) આવા નિરાશાજનક વાક્યો ઉચ્ચારી એ મુશ્કેલીમાં ઓર વધારો કરે છે. આવી રીતે સત્ય જિજ્ઞાસુ વિચાર વમળમાં પડે છે અને આમ તેમ ઘણું ઘણું ફાંફાં મારી જ્યારે તે હતાશ થાય છે ત્યારે સહજમાં તેના મુખેથી “તમા સન્ન = લિળતું ઉન્નત એવા ઉગારે નિકળવા માંડે છે. અને એમ બોલી તે પિતાની શાંત બુદ્ધિને કાંઈક વિશ્રામ પાપવા ઈચ્છે છે. પરંતુ જ્યારે પાછું મગજ શાંત થઈ ટટાર થાય છે ત્યારે પાછું તે વિચારના વનમાં પ્રયાણ કરે છે અને વિચારે છે કે તે જ સત્ય છે કે જે જિનેશ્વરોએ કથન કર્યું છે એ વાત ખરી પણ જિનેશ્વરોએ શું કહ્યું છે? એનું નામ નિશાન કે ઠામઠેકાણુ? વિંધ્યાચળના સતપુટ શિખરનાં ગહન કાનનમાં ભૂલો પડેલો મનુષ્ય અનેક કષ્ટ વેઠી જ્યારે એકાદ જંગલને પાર કરી સપાટ અને મનુષ્યયુક્ત પ્રદેશના દર્શનની ઈચ્છાથી કોઈ હેટા શિખર ઉપર રહડી જૂએ છે તે જેવી ઘાટી ઉaધીને આવ્યો છે તેવી તેવીજ બીજી ઘાટી નજર આગળ ભયાનક મૂર્તિ ધારણ કરીને ઉભેલી હોય છે એ જ દશા આ સત્ય જિજ્ઞાસુ પરંતુ અલ્પજ્ઞ આ માની થાય છે. અનંતકાળ સુધી મહાભારત પ્રયત્ન કરી ભવ્ય આત્મા મિથ્યાત્વગ્રંથિને ભેદી હર્ષિત થાય છે અને સત્યપ્રાપ્તિની સ્થિતિ સમીપમાં આવેલી જોઈ આનંદ પામે છે પરંતુ જ્યારે ઉંડા વિચારથી સત્યના સ્વરૂપને જાણવા મળે છે ત્યારે મિશ્ર–મોહિની-અર્ધ સત્ય અને સમ્યક મોહિની-બાહ્ય સત્ય-એ બન્ને ગાંઠ, પૂર્વની ગ્રંથિ કરતા કાંઈક નરમ હોવા છતાં પણ જિજ્ઞાસુને મુંઝવણમાં ન્હાખે છે, એટલું જ નહીં પણ કેટલીક વખતે છેક સત્યના સાક્ષાત્કારની થવાની તૈયારી હોય છે તે વખતે એ ગાંઠે એવી ભ્રાંતિ ઉત્પન્ન કરે છે કે જેના લીધે જિજ્ઞાસુ પિતાની અવસ્થાનું ભાન ભૂલી જઈ–હું કયાં સુધી આવી પહોંચ્યો છું, અને કેટલે પહોંચવું છે, એ વાત વિસ્મરી-દિમૂઢ થઈ પાછા ફરે છે અને ભ્રાંતિમાંને ભ્રાંતિમાં ઠેઠ મૂળસ્થાન કે જ્યાંથી પ્રયાણ કર્યું હતું એવા મિથ્યાત્વના-અસત્યના-ગહન વનમાં પહોંચે છે અને અનંતકાળ સુધી પાછો ત્યાંને ત્યાં ભમે છે ! સારાંશ કે સત્યના સ્વરૂપને હમઝવું અને હમઝીને તેને મેળવવું, એ બહુજ દુર્લભ્ય છે, સત્ય સમઝાયા પછી તેને ગુંગળાવવાની કે પ્રકાશવાની વાત કરી શકાય. પ્રથમથી જ Page #309 -------------------------------------------------------------------------- ________________ ૪૮૯ એક સાંપ્રત મુનિના વિચારે. એ ચિંતા કરવી તે, વૃક્ષ વાવ્યાં પહેલાંજ, તેનાં ફળ ખાઈ જનારાં પક્ષાઓને ઉડાડતા ફરવાના કાર્ય જેવું ગણાય ! મહારા શબ્દોમાં-કે જે હમે સ્પષ્ટિકરણ કરવા માટે પત્રમાં ટકેલા છે. ગર્ભિતાશય થા કથિતાશય જેવું કશું નથી. સ્વાભાવિક રીતે તે શબ્દો લખાયા છે. અને હમારા જેવા ધારાશાસ્ત્રીને તે સમજવામાં કઠિનતા આવે એ સંભવ પણ ઓછો છતાં અનુમાન બાંધી શકું છું કે, સામા માણસના હેડામાંથી કાંઈ વિશેષ બહાર કઢાવવાની વકાલી પદ્ધતિએ આમ પ્રેરાયા લાગે છે...................ની “શંકા” ગ્ય હતી અથવા અર્થ એ વિષયમાં અત્રે ઉલ્લેખ જ નથી. તેમજ તેવી “શકા કરવાથી તેમનું સમ્યક્તવ મલીન થયું એમ પણ મહારું કહેવું નથી. એ ફકરો એ આશયથી લખાયો છે કે, જિજ્ઞાસાની ખાતર પણ પણ જે કાંઈ વિષય ચર્ચવામાં આવે છે તે આપણા કહેવાતા નાયક (કે જેમને વિષય સમજવા જેટલી પણ બુદ્ધિ કુદરતે બક્ષેલી નથી હોતી.) ઝટ તેને ઉસૂત્ર કહેવા તત્પર થઈ જાય છે અને લેખકના વિષયમાં અનેક પ્રકારની આડી અવળી વાત કરી પિતાના ડહાપણની ઓળખાણ આપે છે, એના દષ્ટાંતમાં ઉદાહરણ આપવામાં આવ્યું છે. મહારા પિતાના અનુભવથી કહું છું કે “ઘણીક વાર મહે કેટલાક સાધુઓના મહેડેથી-કે જેઓ પિતાને ગીતાર્થ (?) માને છે અને પિતાના જ્ઞાન આગળ દુનિયાની બધી વિદ્યાઓને તુચ્છ ગણે છે. એ વિષયમાં ઘણા હલકા અને હાસ્યપાત્ર શબ્દો સાંભળ્યા છે ! એ અનુભવે જ ઉપયુક્ત પત્રમાંના વાક્યો લખાયાં છે અને તે પણ માન્યતાની દષ્ટિએ નહિ પરંતુ વ્યંગ રૂપેજ. પત્રને પ્રત્યુત્તર આપતાં સ્વાભાવિક રીતે કેટલાક વિચારે ફુરી આવવાથી. અને તે એક તસ્વાભિલાષીને જણાવવામાં લાગણી ઉત્તેજિત થવાથી આટલું લાંબું લખવામાં આવ્યું છે. અને પત્ર પૂર્ણ કરતાં એટલું વળી લખવાનું મન થાય છે કે, “સત્યને મેળવવા અને પ્રકાશમાં આણવા માટે જગતની નિંદા-સ્તુતિ તરફ લક્ષ્ય ન આપી, પિતાને કર્તવ્ય-કમમાં લાગ્યાં રહેવું એજ જીવનને હેતુ સમજી એ તરફ વિશેષ પ્રયત્નવાન થવું જોઈએ. વેદોમાં ઉલ્લેખ છે કે सुविज्ञानं चिकितुषे जनाय सच्चासच वचसो पस्पृधाते । तयौयत्सत्यं यतरदृजीय स्तदितसोमोऽवति हन्त्यसत् । જિજ્ઞાસુ એ જાણવું જોઈએ કે “સત ” અને “અસત વચને પરસ્પર સ્પર્ધાવાળા છે પરંતુ એ બન્નેમાં જે “સત્ય” અને “સરલ' છે તેનું જ ઈશ્વર રક્ષણ કરે છે અને અને સત્ય” ને નાશ કરે છે” માટે સદા જગતમાં સત્યજ વિજયવાન છે એમ સમજી સવી જીવો સત્ય પ્રતિ પ્રયાણ કરો એમ ઇચ્છી વિરમું છું. રામg | Page #310 -------------------------------------------------------------------------- ________________ ४८० श्री जैन श्वे. है. डेन्स्ड. श्रीहरिभद्रसूरि के जीवन - इतिहासकी संदिग्ध बातें | लेखक - मुनि कल्याणविजय । पूर्व कालमें हिंदुस्थानमें- विशेषतः जैन समाजमें ऐतिहासिक चरित लिखने का रिवाज बहुत कम था, अगर किसी महापुरुष का चरित कोई लिखता भी तो खास मुद्देकी बातें लेकर अन्य छोड देता । सोमप्रभाचार्य के समय ( १२४१ ) तक इस अयोग्य रूढिका प्रायः भंग नहीं हुआ । जिनभद्रगणि क्षमाश्रमण - देवर्द्धिगणि क्षमाश्रमण - कोट्याचार्य - मलयगिरि सूरि वगैरह अनेक महोपकारी धुरंधर जैनाचार्यों के जीवन - इतिहासों से जो जैनप्रजा अज्ञ है इस का भी हेतु वह रूढि ही है । आचार्य - हरिभद्र के जीवनचरित की भी छिन्न-भिन्न दशा इसी कुरु का फल है | खैर | जो भावि था हो गया, अब इस भूतकालकी बात का शोक करना वृथा है, अब तो वर्तमान पर ही दृष्टि दो, अपना जो प्रथम कर्तव्य है उसे हाथमें लेलो । सज्जन जैनो ! आलस्य दूर करो ऐश आराम करना आपका प्रथम कर्तव्य नहीं है, नामवरी के लिये हजारों रुपयों का धुआँ उड़ा देना आपका प्रथम कर्तव्य नहीं हैं, और प्रमाद निद्रामें पडे रहना भी आपका प्रथम कर्तव्य नहीं है। ऐश आराम का नाम तक भूल जाओ ! नामवरीकी लालसा को सौ कोश तक दूर फेंक दो ! और साहित्योद्धार व इतिहास खोज के लिये कटिबद्ध हो जाओ ? बस यही आपका प्रथम कर्तव्य है, इसी से आपका जो साध्य बिन्दु है सिद्ध होगा, और जिन ऐतिहासिक बातों के बारे में आप निराश हो बैठे हैं उनका भी पता इसी से लगेगा | पाठकगण ! शोध खोज के अभाव से ऐतिहासिक बातों में कैसी गड़बड़ी हो जाती है इस बातका आपको अनुभव कराने के लिये श्रीहरिभद्रसूरि के जीवन इतिहास में से सिर्फ दो-चार संदिग्ध बातें और उनका निर्णय आ पको समर्पित करना हूं ! Page #311 -------------------------------------------------------------------------- ________________ શ્રી હરિભદ્રસૂરિકે જીવન-ઇતિહાસકી સ ંદિગ્ધ ખાતે ૪૯૧ यद्यापि हरिभद्र नामके आचार्य करीब ७ सात के हुए हैं, तथापि मैं जो इतिहास लिख रहा हूँ सबसे पुराने ललितविस्तरादि प्रकरणकर्ता याकिनी साध्वी के धर्मपुत्र हरिभद्रसूरि का है । प्रभावकचरित, चतुर्विंशति प्रबन्ध वगैरह ऐतिहासिक चरितग्रन्थों में आप के जीवनचरित का सविस्तर उल्लेख है परंतु उनमें भी ऐतिहासिक बातें सिर्फ निम्न लिखित ही पाई जाती हैं:- “गांव और आपका नाम, प्रतिज्ञानिर्वाहार्थ जिनमसूरिके पास दीक्षा लेना, आचार्यपद, हंस और परमहंस का बौद्ध विहार में गुप्त वेश से पढ़ने के लिये जाना, बौद्धों को उनके जैनत्वकी खबर, दोनोंका बौद्धकृत उपद्रव से मरण, आचार्यका बौद्धों के ऊपर कोप, गुरुद्वारा उसकी उपशांति, शास्त्र रचने के वास्ते शासन देवी की प्रार्थना, शास्त्ररचना और उसके विस्तार के लिये एक वणिक् को प्रतिबोध। ” इसके अतिरिक्त संपूर्ण बाल्यावस्था का जीवन, दीक्षा लेनेके बाद किये हुए शासनहित के कार्य, शिष्यसंतति तथा स्वर्गवास का स्थान वगैरह सेंकड़ों आवश्यकीय बातों का पता सर्वधा दुर्लभ हो गया हैं । खैर । इन बातों पर जितना पर्यालोचन करें उतना ही कम है; पर यह प्रसंग सिर्फ दो चार संदिग्ध बातोंके विवरणका है इस लिये उन्ही का विशेष बयान करूंगा । इस पहिली संदिग्ध बात यह है कि हरिभद्रसूरि किस के शिष्य थे ? के उत्तर में कई लोगों का कहना है कि याकिनी महत्तरा के धर्मपुत्र हरिभद्रसूरि आचार्य श्रीजिनभद्रसूरि के शिष्य थे ऐसा पट्टावल्यादि में देखा जाता है। दूसरों का कथन यह है आचार्यहरिभद्र जिनमसूरि के शिष्य थे । प्रभावकचरित में भी हरिभद्रसूरि आचार्यजिनभ के शिष्य लिखे हैं । अब इन दोनों पक्षों में से किस को प्रमाण करना ऐसा निर्णय करना यद्यपि कठिन कार्य है तथापि यथामति उद्योग करना पुरुष का कर्तव्य है । इतिहास पढ़ने से मालूम होता है कि प्रथम पक्ष सर्वथा अनुपपन्न है । जिनभद्रसूरि के शिष्य हरिभद्र ललितविस्तरादिग्रन्थ कर्तृ हरिभद्र से जुदे हैं, इनका सत्तासमय विक्रमकी दशवीं सदी का पूवार्ध है, परभु ललित विस्तारादि कर्ता इन से बहुत पुराने हैं ऐसा आगे निर्णीत होगा. Page #312 -------------------------------------------------------------------------- ________________ ૪૯૨ શ્રી જન ધે. કે. હરડે. दूसरा पक्ष कुछ ठीक है, 'हरिभद्र जिनभट के शिष्य थे, यह प्रायः सभी को मान्य ही होगा, क्यों कि "कृतिः सिताम्बराचार्यजिनभट्ट (ट पाद सेवकस्याचार्य हरिभद्रस्य " इत्यादि हरिभद्री ग्रन्थों के प्रान्तलम्व तथा "जिनभटसूरिमुनीश्वरं ददर्श' इत्यादि चरितग्रन्थों के उलग्व देखने से निश्चित होता है कि आचार्य हरिभद्रजी के गुरु जिनभटसरि थे। मेरा भी पहले इसी पक्ष पर दृढ विश्वास था, परंतु जब से इन प्रमाणों से भी अधिक बलवान तीसरे पक्ष को सिद्ध करनेवाला प्रमाण दृष्टिगत हुआ तो पक्ति द्वितीय पक्ष की मान्यता मुझे शिथिल करनी पड़ी। वह प्रमाण यह है "समाना वयं शिष्यहिता नामावश्यकटीका कृतिः सिताम्बराचार्यजिनभटनिगदानु. सारिहणो विद्याधरकुलतिलकाचार्यजिनदत्तशिष्यम्य धर्मतो याकिनीमहत्तरामूनोल्पमतेराचार्य हरिभद्रस्य। " यह पाट आवश्यक टीका का है । इस से यह बात पाई जाती है कि हरिभद्रसरि विद्याधर कुल के आचार्य जिनदत्त के शिष्य और जिनभटसरि के आज्ञाकारी थे। अत एव आपने जगह जगट जिनभटसरि के साथ शिष्य' शब्द का प्रयोग नहीं करके 'सेवक' शब्द का व्यवहार किया है। यद्यपि प्रभावकचरित में स्पष्टतया आपको जिनभट का शिष्य लिखा है पर उसका रहस्य और है जिनभटनिगदानुसारिणः" इस विशपण से ऐसा अनुपान होता है-शायद जिनभटमृरि आप के विद्यागुरु होंगे या आप के गुरु के गुरु या गुरुम्राना होंगे, इसी लिये “ जिनभटपादसेवकस्य" इत्यादि विशेषणों के द्वारा बापन उन के साथ गुरुबुद्धि से वर्ताव किया है। संभव है इन्ही विशेषणों से प्रभाचन्द्रमरिजीने आप को जिनभटसरि के दीक्षित मान अपने ग्रन्थ में तदनुसार लिख दिया है। वास्तव में आप जिनभट के नहीं किंतु जिनदत्त के शिष्य थे. इस बात को अब विना माने नहीं चलता। पूर्वोक्त आवश्यक टीका के पाठ के क्षेपक होने की भी शंका 'अल्पमतेः ' इस प्रयोग से निरस्त हो जाती है। पूर्वोक्त प्रयोग हरिभद्रसूरिजी के खुद के बिना किसी के मुंहसे निकलना असंभवित है. इस बात को पाठक महाशय बग्वबी समझ सकते हैं। दूसरी संदिग्ध बात आप के ग्रन्थों की संख्या के विषय में है-..१४४४ Page #313 -------------------------------------------------------------------------- ________________ શ્રી હરિભદ્રસૂરિકે જીવન-ઇતિહાસકી સદિગ્ધ ખાતે ४८३ प्रकरणकृत श्रीहरिभद्रसूरयोप्याहुर्ललितविस्तरायाम् ” इस प्रतिक्रमण अर्थदीपका के वचन से तथा प्रसिद्धि से ऐसा कहा जाता है कि आचार्य हरिभद्रसूरिजीने १४४४ ग्रन्थ बनाये । " पुनरपि च शतोनमुग्रधीमान् प्रकरणसार्धसहस्रमेष चक्रे ” “ चतुर्दशप्रकरणमोतुंगप्रासादसूत्रणैकसूत्रधारैः " इत्यादि उल्लेखों से आपकी कृति के ग्रन्थ १४०० है यह सूचित होता है । राजशेखरसूरि कृत चतुर्विंशति प्रबन्ध में आप को १४४० ग्रन्थों के कर्ता लिखा है । इन तीनों ही पक्षों की समालोचना इस प्रकार हो सकती है - आप के ग्रन्थ दो तरह के दृष्टिगोचर होते हैं, ' विरहाङ्क ' से युक्त और उससे रहित । इसका कारण यह माना जाता है कि हंस और परमहंस का विरह होने के बाद की आप की कृति ' विरह अंकित ' है, यही बात प्रभावकचरितकर्ता " अतिशय हृदयाभिरामशिष्यद्रयविरहोर्मिभरेण तप्तदेहः । निजकृतिमिह संव्यधात्समस्तां विरहपदेन युतां सतां स मुख्यः ॥ इस पद्य से सूचित करते हैं और उनकी पूर्वकालकी जो कृति है वह विरहशब्दरहित है | जो जो १४४४ संख्या प्रतिपादक प्रमाण हैं वे पूर्वोक्त दोनों पंक्ति के ग्रन्थों के संमेलन से हैं, यह बात भी 'पुनरपि च शतोनमुग्रधीमान् " में रहे हुए ' पुनः ' शब्द से सूचित होती है। वास्तव में यह है भी योग्य, हरिभद्रसरीखा विद्वान् नर हंसपरमहंस के अवसानसे पहले ग्रन्थ न बनावे यह असंभव सा मालूम होता है । इस यद्यपि प्रसिद्धि यह है कि “ आचार्य हरिभद्रजीने उन १४४४ बौद्धों को मंत्रशक्ति से मारने का संकल्प किया; जो हंस- परमहंस के पीछे आये थे, इस बात का उन के गुरु को पतामिलते ही अपने पास से दो साधुओं को भेज के " गुणसेण - अग्गसम्मा " इत्यादि संग्रहगाथाएं सुनाई, तब हरिभद्रसूरि का कोप शान्त हुआ, आपने पूर्वोक्त अपने संकल्प का प्रायश्चित्त मागा, गुरुजी ने उस अपराध के प्रायश्चित्त के स्थान १४४४ ग्रन्थ बनाने की आज्ञा दी और आपने गुरु वचन को शिरसावंद्य समझ उस के अनुसार ही कार्य किया." परंतु प्रभावकचरित का इस विषय में और ही कथन है, वह कहता है - आचार्य हरिभद्र का चित्त अपने दो प्रिय शिष्यों के वियोग से हमेशाह संतप्त रहता था इस कारण उनका Page #314 -------------------------------------------------------------------------- ________________ ४८४ श्री. रेन वे. .. ३३६४. शोक दूर करनेके लिये शासनदेवी अंबाने प्रत्यक्ष होकर आप को समझाया किं-सरिवर! आप जैसे सिद्धान्त तत्व के जाननेवाले महानुभाव को एक अवश्य भावि घटना से इस प्रकार ना हिम्मत नहीं होना चाहिये । आप सरीखे ज्ञानीपुरुषों पर शोकाग्नि इस कदर अपना कब्जा जमावे यह बडे आश्चर्य की बात है। प्रभो ! अब इस चिन्तासे मुक्त हो जाइये । आप के पास शिष्यसंतति का पुण्य नहीं है; आप की संतति आप के ग्रन्थ ही होंगें। बस इसी की वृद्धि करें यही आपका शाश्वत वंश और कीर्तिका स्तंभ है"। इन दोनो मान्यताओंमें विशेष विश्वास के योग्य कौन ? इस प्रश्न का यथार्थ उत्तर तो सर्वज्ञवेद्य है तथापि रूढिगतवृत्तान्त अविश्वसनीय मालूम होता है । इस की अपेक्षा प्रभावकचरितप्रतिपादित हकीकत कुछ युक्तियुक्त अँचती है । क्यों कि प्रसिद्धि कहती है कि 'आपने विरहांकयुक्त १४४४ ग्रन्थ रचे' पर 'आवश्यक वृहनि , न्यायप्रवेशिका टीका' वगैरह कई हारिभद्रीय ग्रन्थो में 'विरह' शब्द नहीं पाया जाता, इसलिये इस विषय में प्रसिद्धि कमजोर है। इससे सिद्ध हुआ कि पूर्वोक्तविरोधपरिहारक अनुमान ठीक है, तथापि विद्वान् लोग इस विषय को ग्वव ध्यान के साथ पढ़ें। __१४४० की संख्या में यह अपेक्षा हो सकती है कि 'संसारदावानल' इस स्तुति के चार पद्य जो चार ग्रन्थ गिने जाते हैं उन का ग्रहण न करके १४४० की संख्या लिख दी हो, तो यह बात निःसंदेह अविरुद्ध है। तीसरी संदिग्ध वार्ता आप के स्वर्गवास के विषय में है। इस विषय में अनेक विप्रतिपत्तियां है-“ पंचसए पणत्तीए विकमभूआओ झत्ति अत्थमिओ । हरिभद्दसूरिसूरो धम्मरओ देउ मुक्खसुहं " इस विचारसारप्रकरण की गाथा को देख के कई लोग आप का निर्वाण समय विक्रमात् ५३५ का सिद्ध करते हैं, परंतु यह ग़लत है ' पणत्ती ' यह पाठ प्राकृत व्याकरण से प्रतिकूल-अशुद्ध है, इस जगह ‘पणसीए' ऐसा शुद्ध पाठ चाहिये । कोइ पणपण्णबारससए हरिभद्दो मूरि आसि” इस रत्नसमुच्चय प्रकरण के वचन से आप को वीरकी तेरहवीं सदीमें हुए स्वीकार करते हैं, पर यह भी गलत बात है। पूर्वोक्त पाठ में कहे हुए हरिभद्रमरि याकिनीमहत्तरा Page #315 -------------------------------------------------------------------------- ________________ શ્રી હરિભદ્રસૂરિક જીવન-ઇતિહાસકી સંદિગ્ધ બાતે. કલ્પ धर्मपुत्र नहीं किंतु विजयानन्दसूरि के परंपराशिष्य हरिभद्रसूरि हैं; ऐसा पाडिवालगच्छीयपट्टावली तथा खरतरजिनरंगीयपट्टावली से सिद्ध होता है । यह बात भी यहांपर खास विचारणीय है कि-"नहि तव कुलवृद्धि पुण्यमास्ते" इत्यादि वचनों से याकिनीमह नरापुत्र हरिभद्रसूरि के वंश का विच्छेद पतिपादित होता है, और पूर्वोक्त गाथावर्णित हरिभद्र की तो " श्रीदेवसूरिः (३०) नेमिचन्द्रमूरिः (३१) उद्योतनसूरिः (३२) वर्धमानसूरिः (३३)" इत्यादि परंपरा उपलब्ध होती है, इस लिये यह हरिभद्रसूरि ललितविस्तरादिकत हरिभद्र से भिन्न हैं । कई लोगों का मत है कि ललितविस्तगदि कर्ता-हरिभद्रसूरि सिद्धर्षि के समानकालीन थे। इस मत के साधक प्रमाण “मिथ्यादृष्टिसंस्तवे हरिभद्रसूरिशिष्य-सिद्धसाधुर्भातम् । " " तत्रोद्घाटे हट्टे उपविष्टान् सूरिमन्त्रस्मरणपरान् श्रीहरिभद्रान् इष्टवान् , सान्द्रचन्द्रके नभसि देशना, बोधः, व्रतमित्यादि ।” “तदा गग्गायरिएण विजयाणंदमूरि परंपरासीसो हरिभदायरिओ महत्तरो बोहमयजाणगो बुद्धिमंतो विण्णविओ 'सिद्धो न तिहरिभद्देण कहिअंकमवि उवायं करिस्सामि" । इत्यादि बताये जाते हैं तब इस मत के विरोधी इस का खंडन इन युक्तियों से करते हैं-' मिथ्यादृष्टिसंस्तवे ' इत्यादि प्रतिक्रमणदीपिका में मिद्धर्षि को हरिभद्र के शिष्य कहे हैं तो इससे यह सिद्ध नहीं हो सकता कि आप उन के समानकालक ही थे, हरिभद्रकृत ग्रन्थसे सिद्धर्षि को बोध होने से पूर्वोक्त ग्रन्थकारने उनको हरिभद्र के शिष्य लिख दिया तो इसम कुछ भी विरोध नहीं है। "तोदघाट" तथा " तदा गग्गायरिएण" ये दोनो पाठ भ्रममूलक मालूम होते हैं. " तत्रोद्घाटे " इत्यादि प्रवन्ध में सिद्धर्षि को हरिभद्रसरि के हस्तदीक्षित शिष्य लिखा है, परन्तु यह बात खुद सिद्धर्षि के वचनों से अप्रामाणिक सिद्ध होती है। सिद्धार्प आप तो “सद्दीक्षादायक तस्य स्वस्य चाहं गुरुत्तमम् । नमस्यामि महाभागं गर्षिमुनिपुंगवम" । इस प्रकार स्वकृतउपमितिभवप्रपंचा कथा की प्रशस्ति में गर्गर्षि Page #316 -------------------------------------------------------------------------- ________________ ४८१ श्रीन . . १२८. को अपने दीक्षागुरु लिखते हैं और ' तत्रोद्घाटे ' इत्यादि प्रबन्ध हरिभद्र को दीक्षादायक लिखे यह उस का भ्रम है या नहीं ? प्रभावकचरित भी यह कहता है कि सिद्धर्षि के दीक्षागुरु गर्षि थे। देखिये-"आसीनिर्वृतिगच्छे च सूराचार्यों धियां निधिः। तद्विनेयश्च गर्गपिरहं दीक्षागुरुस्तव"।। __और भी सुनिये-हारेभद्रसूरि विद्याधर कुल के आचार्य थे ऐसा आवश्यकबृहद्वृत्ति से ज्ञात होता है, और सिद्धर्षि आप निवृति कुल में दीक्षित हुए ऐसा उनकी उपमितिभवप्रपंचा कथा कह रही है । प्रभावकचरित का भी यही कथन है तो अब आप ही सोचे कि इन दोनों महानुभावों का दीक्षासंबन्ध से गुरुशिष्य भाव कैसे हो सकेगा? अच्छा आगे बढ़िये। अब "तदागग्गायरिएण" इत्यादि पाडिवालीयगच्छ की पट्टावली के पाठ की समालोचना की जाती है। 'तदा' इत्यादि से यह वृत्तान्त सूचित होता है कि-"सिद्धर्षि बार २ बौद्ध लोगों के पास चले जाते थे इस लिये गर्गाचार्यजी ने विजयानन्दसूरि के परंपराशिष्य हरिभद्रसूरि को प्रार्थना की कि 'सिद्ध ठहरता नहीं है ' तब हरिभद्रसूरिने उन के प्रतिबोध के लिये ललितविस्तरा नामक चैत्यवन्दनवृत्ति बना के गर्गाचार्य को देदी और आपने अनशन करलिया। गर्गाचार्यजीने वह वृत्ति सिद्धर्षि को दी, उससे वह प्रतिबोध पाके आचार्य हरिभद्र की प्रशंसा करने लगे." वास्तव में उपर्युक्त हकीकत भी पट्टावली लेखकने नाम सादृश्यजनित भ्रम से लिख दी है । यह बात आवश्यक वृत्ति से निःसंदेह प्रमाणित हो चुकी है कि ललितविस्तरादि कर्ता हरिभद्रसूरि विद्याधर कुलके थे फिर चन्द्रकुल के विजयानंदसूरि के परंपराशिष्यहरिभद्रसूरि को ललितविस्तरा के कर्ता लिखना भ्रमविना कैसे होसकता है ? खैर । सिद्धर्षि जी की इस बारे में क्या सम्मति है सो भी सुन लीजिये । वे अपनी उपमितिभवप्रपश्चामें यों कहते हैं कि"ये च मम सदुपदेशदायिनो भवन्तः सूरयस्ते विशिष्टज्ञा एव, यतः कालव्यवहितैरनागतमेव तैतिः समस्तोपि मदीयवृत्तान्तः, स्वसंवेदनसिद्धमेतदस्माकमिति”. तात्पर्य इस का यह है कि-"जो मेरे सदुपदेश देनेवाले आचार्य भगवान् थे वे निश्चयकरके विशिष्ट ज्ञानी थे, क्यों कि कालसे व्यवधानवाले होके भी उन्होंने मेरा सर्व वृत्तान्त अनागत कालमें ही जानलिया, यह बात हमारे स्वसंवेदन (अनुभव) सिद्ध है।". Page #317 -------------------------------------------------------------------------- ________________ શ્રી હરિભદ્રસૂરિક જીવન-ઈતિહાસકી સંદિગ્ધ બા. ૪૯૭ खयाल करने का स्थान है कि अगर हरिभद्रसूरि सिद्धर्षि के समकालीन होते तो 'अनागत ही मेरा समस्त वृत्तान्त जाना इसलिये वे विशिष्ट ज्ञानी थे' ऐसा सिद्धर्षि जी को लिखने की क्या जरूरत थी ? ___ “पुरोवर्तिनां पुनः प्राणिनां भगवदागमपरिकर्मितमतयो पि योग्यतां लक्षयन्ति, तिष्ठन्तु विशिष्टज्ञाना इति” यह भी सिद्धर्षि का ही वचन है, इस में ऐसे कहा कि “पुरोवर्ति-आगे रहे हुए प्राणियों की योग्यता को तो विशिष्टज्ञानवाले क्या भगवत् के आगम से संस्कारित बुद्धिवाले भी ( सिद्धान्त पारंगामी भी ) जान सकते हैं" पाठक महोदय ! देखिये इससे यही सिद्ध होता है कि सिद्धर्षि के समय में हरिभद्रसूरिविद्यमान नहीं थे, अगर होते तो “विशिष्टज्ञाना एव " तथा " अनागतम्" इन शब्दों के प्रयोग करने की सिद्धर्षि को जरूरत नहीं पड़ती। ___"अनागतं परिज्ञाय चैत्यवन्दनसंश्रया । मदर्थेवकृता येन वृत्तिललितविस्तरा । ” ग्रह सिद्धर्षिजीका पद्य भी अपने और हरिभद्रमूरि के काल का व्यवधान प्रतिपादन करता है । “का स्पर्द्धा समरादित्यकवित्वे पूर्वसूरिणा। खद्योतस्यैव सूर्येणमादृग्मन्दमतेरिह।" इस प्रभावकचरितान्तर्गत श्लोक से भी हरिभद्रसूरि सिद्धर्षि के पूर्वाचार्य थे ऐसा तात्पर्य सूचित होता है । पंचाशक टीका के उपोद्घात से स्पष्ट होता है कि श्रीमान् अभयदेवसूरिजी हरिभद्रसूरिको कतिपय पूर्वश्रुत के ज्ञाता मानते थे तो यह बात भी तभी संगत होती है यदि हारेभद्रसूीर को सिद्धर्षि से चार सौ वर्ष पहले हुए माने । ___ यहां पर कुछ ऐतिहासिक पर्यालोचना भी कर लेता हूं, आशा है पाठक महोदय इसे अस्थान न समझेंगे । यह बात सर्वमान्य हो चुकी है कि हरिभद्रसूरि गृहस्थावस्था में चित्तोड नगर के राजा जितारि के मान्य पुरोहित, थे। अब प्रश्न यह होगा कि जितारि किस वंशका राजा और वह कब हुआ ? इसका उत्तर मेवाड के इतिहास से मिलना दुर्लभ है, क्यों कि बापारावल के राज्य काल विक्रम संवत् ७८४ से ले के आज तक उस के वंशधरों की नामावली में जितारि का नाम नहीं पाया जाता, इस वास्ते यह अनुमान किया जा सकता है कि बापारावल के पहले जो Page #318 -------------------------------------------------------------------------- ________________ ४८८ न वे. -३२- २२८४. मौर्यवंशी राजपूत चित्तोड़ में राज्य करते थे उनमें कोई जितारि नामक राजा हुआ होगा और उसके दरबार में हरिभद्रजीने प्रतिष्ठा पाई होगी। तो इससे भी बापारावल के पहले ही हरिभद्र का चित्तोड में होना सिद्ध होता है । इस सब पर्यालोचनसे सिद्ध हुआ कि आचार्य हरिभद्रजी सिद्धर्षि के दीक्षा गुरु और समकालक नहीं थे। ___अन्य कहते हैं कि भगवान् हरिभद्रसूरि का स्वर्गवास विक्रम संवत् ५८५ में हुआ। उनका स्वमतसाधक प्रमाण ‘पचसए पणसीए विक्कमकालाओ झत्ति अत्थमिओ। हरिभद्रमूरिसूरो निव्वुओ दिसउ सुक्खं" यह विचारश्रोणीकी गाथा है । वस्तुतः यही गाथा हरिभद्र का सत्य इतिहास प्रकट करती है ऐसा कहा जाय तो कुछ हर्ज नहीं, क्यों कि पूर्वोक्त पक्ष साधक प्रमाणों के जैसी इस की निर्बलता नहीं है। दसरी यह भी बात है कि इस पक्ष का समर्थन करनेवाले अन्य भी बलवान् ऐतिहासिक प्रमाण अधिक उपलब्ध होते है, जिन का यहां पर कुछ दिग्दर्शन कराना अस्थान न होगा,-गुर्वावली ( मुनिसुन्दरसूरिकृत) में आपको द्विताय मानदवसूरि के मित्र लिखा है जिनका सत्ताकाल विक्रम की छठी सदी है। क्रियारत्नसमुच्चय की प्रशस्ति में भी इसी के अनुसार लिखा है। अचल गच्छकी पट्टावली से भी यही मतलब पाया जाता है । तपगच्छ की पट्टावली में-जो सुमतिसाधुमूरि के बारे में लिखी हुई है लिखा है __ २७ श्रीमानदेवमूरिः अम्बिकावचनात् विस्मृतसूरिमन्त्रं लेभे, याकिनीसूनुहरिभद्रसूरिस्तदा जातः, तच्छिष्यौ हंसपरमहंसौ”। तथा विचारामृतसंग्रह में वीरनिर्वाण १००५ याने विक्रम संवत् ५८५ के वर्षमें हरिभद्रसूरि का स्वर्गवास हुआ लिखा है। उस का वह पाठ नीचे लिखा है " श्रीवीरनिर्वाणात् सहस्रवर्षे पूर्वश्रुतं व्यवच्छिन्नं, श्रीहरिभद्रमूरयस्तदनु पञ्चपञ्चाशता वर्षेः दिवं प्राप्ताः "॥ तथा, भास्वामी के शिष्य सिद्धसेन गणि तत्त्वार्थवृत्ति में हरिभद्रकृत नन्दी टीका का प्रमाण देते है. तो इस से भी हरिभद्रसूरि का निर्वाण पष्ठ शतक Page #319 -------------------------------------------------------------------------- ________________ શ્રીહરિભદ્રસૂરિકે જીવન-ઈતિહાસકી સંદિગ્ધ બા. ૪૯ में ही सिद्ध होता है, क्यों कि सिद्धसेन गाणका समय विक्रम की सप्तम शताब्दी माना जाता है। कल्प टीका में भी आपका समय षष्ठ शतक लिखा है। ___ इत्यादि अनेक बलवत् प्रमाणों से यही प्रमाणित होती है कि संवत् ५८५ की साल ही ठीक ठीक आप के निर्वाण का समय है। इस विषय में डाक्टर हर्मन जेकोबी साहब के विचार भी प्रकाशित क. रने योग्य हैं । जेकोबी साहब ने उपामतिभवप्रपंचा कथा की अंग्रेजी में जो लम्बी चौड़ी प्रस्तावना लिखी है उसमें हरिभद्रसूरिजी को सिद्धर्षि के समान कालीन सिद्ध करने के लिये अनेक चेष्टाएं की हैं। यदि उस सारी प्रस्तावना की समालोचना की जाय तो एक बड़ा ग्रन्थ बन जाय, इस लिये उस में हरि भद्रसूरि को अर्वाचीन ठहराने के लिये आपने जो जो प्रमाण पेश किये हैं उन्हीं के बारे में कुछ लिखता हूँ। ___ जेकोबी साहब ने उपमितिलव प्रपंचा कथा के प्रथम प्रस्ताव के वर्णन से सिद्धर्षि को अपने धर्मबोधकर गुरु आचार्य हरिभद्र के समकालक होने का जो दावा किया है उस का खंडन मै ने उसी प्रस्ताव के पाठ से पहले ही कर दिया है। आगे चल कर डा. साहब उसी ग्रन्थ ( उपमितिभव प्रपंचा कथा) की प्रशस्ति के श्लोकों से अपने मत की पुष्टि करते हैं । उन्होंने " यः संग्रहकरणरतः सदुपग्रहनिरतबुद्धिरनवरतम् । आत्मन्यतुलगुणगणैर्गणधरबुद्धिं विधापयति ॥१२॥ बहुविधमपि यस्य मनोनिरीक्ष्य कुन्देन्दुविशदमद्यतनाः। मन्यन्ते विमलधियः सुसाधुगुणवर्णकं सत्यम् ॥१३॥ उपमितिभवप्रपच्चा कथेति तच्चरण रेणुकल्पेन । गीर्देवतया विहिताभिहिता सिद्धाभिधानेन ।” ॥१४॥ इन श्लोकों को हरिभद्रसूरिजीकी स्तुति समझकर जो अंग्रेजी में अर्थ किया है उसका हिन्दी अनुवाद निम्नलिखित है-" जो हरिभद्र ग्रन्थ रचने में आनंद मानते हैं तथा सत्य बात को सहाय देने से अपने मनमें खुश होते हैं, तथा जो अपने अप्रतिमगुणोंसे खुद गण होवे ऐसा भास देते हैं ॥१२॥ जिन के मनके भाव जुदे २ भी चन्द्र तथा श्वेत कमल के जैसी शुद्ध चलकती निर्म Page #320 -------------------------------------------------------------------------- ________________ ५०० श्रीनव... २८७. लता को दिखाते हैं, तैसे शांत हरिभद्रसूरि के मन ऊपर विचार करते हाल के मनुष्य संत पुरुषों के गुण वर्णन की सत्यता को स्वीकारते हैं ॥ १३ ॥ ऐसे हरिभद्रसूरि के चरण की रज तुल्य मुझ सिद्धर्षिने सरस्वती की बनाई यह उपमितिभवप्रपंचा कथा कही है " ॥ १४ ॥ बड़ा आश्चर्य है कि " तस्मादतुलोपशमः '' इस ग्यारहवें पद्य से ले कर " बहुविधमपि ” इस आर्या तक जो प्रकटतया सिद्धर्षि का वर्णन है उसे डाक्टर साहब ने हरिभद्र का वर्णन कैसे मान लिया ! क्यों कि पूर्वोक्त चारों आयो सिद्धर्षि की खुद की बनाई हुई नहीं है, किंतु भक्तिराग से किसी दूसरे ने बना के प्रशस्ति में दाखिल कर दी हैं। यह मेरा कहना कल्पना मात्र नहीं है। इस की सत्यता इसी प्रशस्ति के श्लोकों से प्रमाणित हो सकती है। खयाल कीजिये ! " तस्मादतुलोपशमः सिद्धर्षिरभूदनाविलमनस्कः। परहितनिरत मतिः, सिद्धान्तनिधिर्महाभागः " । इस पद्य में साफ २ सिद्धर्षि की स्तुति की गई है. इसी तरह इस के अगले तीन पयो में भी सिद्धर्ष की तारीफ है तो सिद्धर्षि जी खुद आप अपनी इस तरह स्तुति करें यह असंभवित है। दूसरा कारण यह भी है कि “ तस्मादतुलोपशमः " यहां पर तत् शब्द आगया फिर " तचरणरेणु" यह तद् शब्द का प्रयोग पुनरुक्त और असंवद्ध प्रतीत होता है। इस लिये मेरा कहना है बीचकी चार आर्याएँ अन्यकर्तृक हैं, दीर्घदशी पाठक महाशय इस बात को ध्यान से साँचे । आचार्य सिद्धर्षि अपने दीक्षागुरु की प्रशस्ति लिख के "" अथवा " कह कर हरिभद्र जी की स्तुति करते हैं तो इस से भी यही सिद्ध हुआ कि पहले के जो प्रशस्ति के श्लोक है उन में हरिभद्रसूरिजी का कुछ भी संबन्ध नहीं है। महाशय डाक्टर जेकोबी साहब को मेरी प्रार्थना है कि ऐसी बड़ी शब्द और अर्थविषयक अशुद्धियों को सुधार लेवें । पूर्वोक्त तीनों पद्यों का ( जिन का तर्जुमा जकोबी साहब ने किया है । असली अर्थ यह है: " जो सिद्धर्षि संग्रह करने में तत्पर हैं, और सत वात के बाकार में हमेशाह जिनकी बुद्धि लगी हुई है, तथा, जो अप्रतिम गुणगणों से अपने में गणधर की सी बुद्धि कराते हैं ॥१२॥ कुंद और चन्द्र के समान निर्मल जिन Page #321 -------------------------------------------------------------------------- ________________ શ્રીહરિભદ્રસૂરિકે જીવન-ઇતિહાસકી સ'દિગ્ધ ખાતે ૫૦૧ के मन को देखके निर्मल बुद्धिवाले आधुनिक लोग अनेक प्रकार के भी उतम साधुओं के गुण वर्णन को सत्य मानते हैं ।। १३ ।। उस दुर्गस्वामी के चरण की रज तुल्य मुझ सिद्धर्षि ने सरस्वती की बनाई हुई उपमितिभवप्रपञ्चा कथा कही " ॥ १४ ॥ आगे चल कर डाक्टर साहब इस दलील को पेश करते हैं कि बौद्धसम्मत प्रत्यक्ष प्रमाण की व्याख्या में हरिभद्रसूरि ने धर्मकीर्तिका अनुकरण किया है और धर्मकीर्ति का समय विक्रम की सातवीं सदी है इस लिये वे अर्वाचीन है। यह डाक्टर साहब का लिखना यद्यपि ठीक है, क्योंकि धर्म कीर्तिका अनुकरण ही क्यों उसका नाम तक उन्होंने शास्त्रवार्तासमुच्चय में दाखिल किया है, पर उसका विक्रम की सातवी सदी में हाना संदिग्ध है । सतीशचन्द्र विद्याभूषण बगैरह ने जिन धर्मकीर्ति का समय सप्तम शतक विनिश्चित किया है वे धर्मकीर्ति हरिभद्रस्मृत धर्मकीर्ति से भिन्न हैं । धर्मकीर्ति नाम के दो तीन आचार्य हुए हैं ऐसा ऐतिहासिक प्रमाणों से भी सिद्ध होता है । फिर जेकोबी साहब की स्वमत पोषक यह युक्ति है कि " हरिभद्रसूरिजी ने अपने षड्दर्शनसमुच्चय में ' रूपाणि पक्षधर्मत्वं सपक्षे विद्यमानता । विपक्षे नास्तिता हेतोखं त्रीणि विभाव्यताम् । इस श्लोक में 'पक्षधर्मत्व ' शब्द का उपयोग किया है सो वह आपकी अर्वाचीनताको सिद्ध करता है क्यों कि पुराने न्यायग्रन्थों में ' पक्षधर्मत्व ' शब्द का व्यवहार नहीं था, ग्रन्थकर्ता उसका प्रतिपाद्य विचार शब्दान्तरों से प्रदर्शित करते थे। " जेकोबी साहब की यह दलील सर्वथा कमजोर है । पुराने जमाने में भी ' पक्षधर्मत्व' शब्द का प्रयोग होता था । देखिये, दिग्नागाचार्य कृत — 'न्यायप्रवेशक' का हेतु त्रैरूप्यप्रतिपादक " पक्षधर्मत्वं सपक्षे सत्त्वं विपक्षे चासत्त्वमेव " यह सूत्र । - 64 हरिभद्रसूरिजी ने अष्टक वे डाक्टर महोदय का यह भी कहना है कि प्रकरण में शिवधमोत्तर ग्रन्थ की शाख दी है वास्ते अर्वाचीन सिद्ध होते हैं क्यों कि शिवधर्मोत्तर विना साल का होने से ज्यादह पुराना नहीं होना चाहिये ।" आश्चर्य ! प्रोफेसर जेकोबी साहब जैसे विद्वान् नर भी भूलके चक्कर में फेंस जाते हैं ! विना सालका ग्रन्थ ज्यादा पुराना नहीं हो सकता ! क्या Page #322 -------------------------------------------------------------------------- ________________ ૫૦૨ श्री जैन श्वे. 1. 3२८३, खूब! यह भी कुछ युक्ति है ? जैनागम, वेद, वेदान्त, पुराणादि सैकड़ों ग्रन्थों में साल ( रचना काल ) नही पाई जाती इससे क्या डा. साहब उन सब ग्रन्थों को अर्वाचीन मानेंगे ? नहीं नहीं ऐसा कभी नही हो सकता । इससे तो यह सिद्ध होता है कि जेकोबी साहब का यह लिखना विना शोध का और उतावल का है। उक्त प्रस्तावना में और भी अनेक अशुद्धियां है पर उनका उलेख यहां पर अप्रासंगिक होने से नहीं किया जाता। मुझे आशा है इन साधक बाधक प्रमाणों से आप को मानना उचित होगा कि हरिभद्रसूरि का स्वर्गवास ठीक ५८५ में ही हुआ है, तथापि यदि किसी भी महाशय के पास इस विषय के साधक बाधक और भी प्रमाण होवें और अगर वे प्रकाशित करें तो जरूर ही इस गूढ विषय में भी अच्छा प्रकाश पड़ेगा। प्रियपाठकछंद ! इस विषय में मुझे जो कुछ मालूम था उस का सार आपको अर्पण कर चुका हूं । मैं जानता हूं कि इस जटिल विषय में जरूर ही मै स्खलित हुआ होऊंगा इस लिये आप को लाजिम है कि अगर इस लेख में किसी जगह स्खलना मालूम हो तो मुझको सूचना देने की तकलीफ उढावे, मैं उपकार के साथ उसका स्वीकार करूंगा। गुरुवार ता. ५-८-१९१५ जालोर ( मारवाड़) प्रार्थी कल्याणविजय. Page #323 -------------------------------------------------------------------------- ________________ તિલક-મંજરી. ૫૦૩ तिलक-मंजरी. (મહાકવિ શ્રી ધનપાલ રચિત–તકથા) - " सालंकारा लक्षण सुच्छंदया महरसा सुवन्न रुइ । कस्स न हारइ हिययं कहुत्तमा पवरतरुणिव्व ॥" –સળવા સતિ / સંસ્કૃત ભાષાના ઉત્કર્ષને અતિ ઉન્નત કરનાર અને તેનું પ્રાણસ્વરૂપ એવું જે કાવ્ય -સાહિત્ય છે તે ગા અને પદ્ય એવા બે વિભાગમાં વિભક્ત છે. તેમાં પદ્ય વિભાગની વિશાળતા અપરિમિત છે. વાલ્મિકી અને કાલીદાસાદિ આજ પર્યત થઈ ગયેલા–અગણ્ય કવિઓની અસંખ્ય કૃતિઓથી તેની મહત્તા અયતાએ પહોંચી છે ! પરંતુ ગધ-વિભાગ એનાથી ઉલટી અવસ્થામાં જ અવસ્થિત છે. સુબંધુ, બાણ કે દંડી જેવા માત્ર પાંચ-દશ કવિઓની સુકૃપાથી જ આજે તે-ગધ-વિભાગ પિતાના અસ્તિત્વ ને સાચવી રહ્યા છે. વાસવદત્તા, નલકથા કે કાદંબરી જેવા અતિ અલ્પસંખ્યક કાવ્ય-રસ્તેથી જ તે પિતાના બંધુ પદ્ય-વિભાગની માફક સર્વત્ર આદરાતિથ્ય પામી રહ્યું છે! શું કારણ હશે કે એ અલ્પ પરિશ્રમ સાધ્ય હોવા છતાં તથા માનવજીવનમાં નિરંતર વ્યવહત હોવા છતાં એનું અંગ આટલું કૃશ અને સંકુચિત છે? કલ્પના થાય છે કે બાહ્ય દ્રષ્ટિથી તે જેટલો સ્વલ્પપરિશ્રમ-સાધ્ય દેખાય છે તેટલો વાસ્તવિક રીતે નહીં હોય. વિચાર કરવાથી જણાય છે કે સાધારણ પ્રતિભાવાન મનુષ્ય પણ જેમ ભાવયુક્ત પધ લખી શકે છે અને તેમાં રસ પૂરી શકે છે તેમ ગદ્યમાં થવું દુઃશક્ય છે. એ કર્તવ્યમાં, અપ્રતિમ પ્રતિભાશાળી પુરૂષ જ સફલ પ્રયાસ કરી યશોભાગી થઈ શકે છે. પધની સીમા છન્દઃશાસ્ત્ર દ્વારા મર્યાદિત થયેલી હોવાથી, કવિ ને પિતાના કાર્યની–વકતવ્યની મર્યાદા પણ અલ્પ પ્રયત્ન જણાઈ આવે છે. પ્રથમથીજ “સ્કેચ-માપ કરી રાખેલ ચિત્રપટ્ટ ઉપર, પિતાના ઇસિત ચિત્રને ચિતરતી વખતે, જેમ ચિત્રકારને ચિત્રાકૃતિના અંગપ્રત્યંગોના દેધ્ય અને વિસ્તાર તરફ વધારે ધ્યાન આપવાની આવશ્યકતા રહેતી નથી; તેમ, કવિને પણ પદ્યમાં વક્તવ્યના વિસ્તાર ઉપર કયા વાક્યને ક્યાં સુધી લંબાવવું એ વિષયમાં વધારે વિચાર કરવાની અપેક્ષા રહેતી નથી. ગદ્યમાં તેમ નથી. તેમાં તે, પ્રમાણદર્શક રેખાઓથી નિરંકિત ફલક ઉપર ચિત્ર ખેંચતી વખતે જેમ ચિત્રકારને પ્રતિકૃતિના અંગ અને પ્રત્યંગની આકૃતિ અને વિસ્તૃતિ ઉપર બહુજ લક્ષ્ય રાખવાની જરૂર રહે છે, તેમ કવિને પણ ગધમાં પિતાના વાક્ય અને વક્તવ્યના આકાર અને વિસ્તાર ઉપર અતિ લયની આવશ્યક્તા રહે છે. નિરાલંબ-ચિત્રમાં જેમ ચતુર ચિત્રકાર જ ચમત્કૃતિ ૩પજાવી શકે છે તેમ ગદ્ય-રચનામાં પણ અતિકુશલ કવિ જ કાવ્યત્વ લાવી શકે છે. એ વાત ખરી છે કે જે અલૌકિક પ્રતિભાવાન હોય છે તેજ કવિ કહેવાય છે અને તેવા ક Page #324 -------------------------------------------------------------------------- ________________ ૫૦૪ શ્રી. જૈન વે. કેં. હેડ. વિના કર્મને જ કાવ્ય કહેવામાં આવે છે. શ્રીમદ હેમચંદ્રાચાર્ય કહે છે કે સારા વિવાર્મ વ્ય” (કાવ્યાનુશાસન) અર્થાત અલૌકિક એવું જે કવિનું કમ છે તેજ કાવ્ય છે. કોત્તર કવિ જ કાવ્ય કરી શકે છે. તેવા કવિને તે પોતાના કર્મક્ષેત્રમાં વિહરવા માટે ગઈ કે પદ્ય બને પથ માધારણ જ છે. તેની પ્રતિભાને પ્રવાહ, સ્કૂલના વગર જ સર્વત્ર વહી શકે છે. તથાપિ, સૂકમ દ્રષ્ટિવાળા સહૃદયોને પદ્યમાર્ગ કરતાં ગધ-માર્ગ કાંઈક કઠિન અવશ્ય જણાવે છે ! સિદ્ધસારસ્વત મહાકવિ ધનપાલ તે એટલે સુધી વદે છે કે-- अखण्डदण्डकारण्यभाजः प्रचुरवणेकात् ।। व्याघ्रादिव भयाघ्रातो गद्याव्यावर्तते जनः ॥ -અખંડ એવા દંડકારણ્યનું સેવન કરનાર અને રંગ બેરંગી એવા સિંહથી ભય પામી મનુંય જેમ પાછો ફરવા જાય છે તેમ લાંબા લાંબા સમાસવાળા દડાયુક્ત અને બહુ અક્ષરોવાળા ગદ્યથી પણ જન વિમુખ થાય છે! કવીશ્વરને એ અનુભવગાર અનુભવી રસિકોને અક્ષરશ: સત્ય જણાય છે. એજ કારણ છે કે અપરિમિત એવા કવિ-સમૂહમાંથી અતિ અલ્પ કવિઓ જ પોતાની પ્રતિભાને એ વિષમ જણાતા માગે ચલાવી ગધ-કાવ્ય રૂપી સાહિત્યના ભવ્ય મહાલયને ભૂષિત કરવાનું કઠિન કાર્ય સ્વીકાર્યું છે. એ કવિઓના પ્રયત્નના પ્રતાપે જ સંકુચિત-વિસ્તારવાળું હોવા છતાં પણ અતિ સુંદર એવા એ રસમંદિરમાં પ્રવેશ કરી, અસંખ્ય રસ-પ્રેમીઓ, પરબ્રહ્મના આનંદ સહોદર એવા એ રસા. સ્વાદમાં લીન થઈકૃતકૃત્ય થાય છે. વાચકો આગળ આજે આ પ્રસ્તુત લેખ પણ એ સુંદર મંદિરના એક અતિ ભવ્ય ભવનનું સામાન્ય સ્વરૂપ જ્ઞાપન કરવા માટે, ઉપસ્થિત કરાય છે. આશ્ચર્ય એ છે કે એ ભવનની ભવ્યતા અતિ આકર્ષક હોવા છતાં પણ બહુ જ વિરલ રસિકેએજ એને ઉપભોગ કર્યો હશે ! ઘણુ થોડા સહદો જ એની અંદર પ્રવેશ કરી, સિદ્ધસારસ્વત ધનપાલન મધુર વચનમૃતનું પાન કરી, અને કવીશ્વરે કપેલી રમ્ય સૃષ્ટિનું દર્શન કરી ચિત્તને ચમત્કાર કરનાર એવા પરમાનંદને અનુભવ કર્યો હશે ! અવલોકન તે દૂર રહ્યું પરંતુ એનું નામ પણ, વિદ્વાનોના મોટા ભાગે નહિ સાંભળ્યું હોય !! ઉપર કહેવામાં આવ્યું છે કે ગીર્વાણુ વાણીના કાવ્ય સાહિત્યનો ગદ્ય વિભાગ ઘણાં ડાં કાવ્ય-રત્નથી જ અલંકૃત છે. સુબંધુ કવિની વાસવદત્તા, દડીનું દશકુમાર ચરિત, ત્રિવિક્રમભટ્ટની નલકથા, બાણની કાદંબરી અને હર્યાખ્યાયિકા, ધનપાલની તિલકમંજરી અને કાયસ્થ કવિ સેહલની ઉદયસુંદરી આદિ પુસ્તકોથીજ ગીર્વાણવાણીના ગધનું ૌરવ છે. નામોલ્લેખિત પુસ્તકોમાંથી તિલકમંજરી કથાને વાચકોને પરિચય થાય તે હેતુથી તેના સંબંધમાં કાંઈક નીચે લખવામાં આવે છે, ૧ આ કથા અત્યાર સુધી પ્રકટ થયેલી જણાતી નથી. પાટણના જૈન ભંડારમાં આની એક જીણું પ્રતિ વિદ્યમાન છે. બાણના હર્ષચરિતની માફક આ કથા આઠ ઉચ્છવા. સોમાં રચાયેલી છે. આના સંબંધમાં વિશેષ જાણવાની જિજ્ઞાસાવાળાએ પંચમ ગૂજરાતી સાહિત્ય પરિષદુ વાસ્તે, ચિમનલાલ ડાહ્યાભાઈ દલાલે તૈયાર કરેલો “પાટણના ભંડારો. અને ખાસ કરીને તેમાં રહેલું અપભ્રંશ તથા પ્રાચીન ગુજરાતી સાહિત્ય ” નામને નિબંધ વાંચે, Page #325 -------------------------------------------------------------------------- ________________ તિલક-મ‘જરી. ૫૦૫ સુપ્રસિદ્ધ ધારાધીશ્વર વિધાવિલાસી ભાજ નૃપતિની સભાના મુકુટ સમાન અને સિહંસારસ્વત ઉપાધિ ધારણ કરનાર મહાકવિ ધનપાલે તિલકમ'જરીની રચના કરી છે. પીડિ કામાં કવિ વદે છે કે— 'निःशेषवाङ्मयविदोऽपि जिनागमोक्ताः श्रोतुं कथाः समुपजातकुतूहलस्य । तस्यावदात चरितस्य विनोद हेतो राज्ञः स्फुटाद्भुतरसा रचिता कथेयम् ॥ " અર્થાત્—“ સર્વ શાસ્ત્રાના નાતે હોવા છતાં પણ જૈનશાસ્ત્રામાં વર્ણવેલી કથા સાંભળવા માટે ઉત્પન્ન થયેલા કુતૂહલવાળા અને નિર્મલ ચારિતવાળા તે (ભાજ) રાજાના વિવેદ માટે સ્ક્રુટ અદ્ભુત રસવાળી મેં આ કથા-તિલકમજરી રચી છે. ” ભેાજરાજા સંસ્કૃત સાહિત્યના અત્યંત પ્રેમી હતા. તે સ્વયં સારા કવિ હતા. તેની સભામાં આર્યાવના બધા ` ભાગામાંથી કવિએ અને વિદ્યાને આવતા અને પોતાનું પાંડિત્ય પ્રદર્શિત કરી રાજા અને સભાજતાનું ચિત્ત આકર્ષતા. રાજા પણ યાગ્ય પુરૂષોની યોગ્યતાને બહુ જ આદરસત્કાર કરતા. દાન અને સન્માન આપી વિદ્યાનેાના મનનું રંજન કરતા. તેના આશ્રય હેઠળ સખ્યાબંધ પંડિતા રહેતા અને સાહિત્યની સેવા કરી યશેારાશિ મેળવતા. મહાકવિ ધનપળ તેની પરિષદ્ના વિન્માન્ય પ્રમુખ અને રાજાને પ્રગાઢ મિત્ર હતા. બાલ્યાવસ્થાયજ ભેાજ અને ધનપાલ પરસ્પર પરમ સ્નેહીએ હતા. કારણ કે મુજરાજની પરિપદ્મા પણ રાજમાન્ય વિદ્વાન ધનપાલજ પ્રમુખ હતા. ધનપાલના પાંડિત્ય ઉપર મુંજરાજ અતિ મુગ્ધ થઇ તેને ‘સરવતૅ ’નુ' મહત્વ સૂચક વિદ આપ્યુ હતું. આવી રીતે ધનપાલ, ધારાનગરીના સુજ અને ભાજ બન્ને પ્રખ્યાત નૃપતિઓને બહુ માન્ય હતા. ધનપાલ પ્રથમ વૈદિક ધર્માવલની હતા પરંતુ પાછળથી પોતાના બધુ ગાભનમુનિના સંસર્ગથી જૈનધર્મીના સ્વીકાર કરી, મહેદ્રસૂરિ પાસે જૈન-ગા ંપત્ય દીક્ષા અંગીકાર કરી હતી. ધનપાલના ધર્મ પરિવર્તનથી રાજા ભાજને બહુજ વિસ્મય થયા, તે વારવાર ધનપાલની સાથે જૈનધર્મના વિષયમાં બહુ વિવાદ કરતા પરંતુ ધનપાલની દૃઢતા અને વિદ્વત્તા આગળ રાજા નિરૂત્તર થતા. વખતના વહેવા સાથે રાજાના આગ્રહ મંદ થયા અને જૈન સાહિત્ય તરફ. સચિ ધરાવવા લાગ્યા. ધનપાલ પોતાના ગુરૂશ્રી મહેંદ્રસૂરિ પાસે સ્યાદ્વાદ સિદ્ધાન્તના વિશેષ અભ્યાસ કરી જૈનદર્શનના પારષ્ટા-તત્ત્વજ્ઞ થયા. ભાજરાજા સ્વયં વિદ્વાન અને તત્ત્વજ્ઞ હોવાથી સ્વ-ધર્મના—વૈદિક દર્શનના તામાં તે બહુ નિષ્ણાત હતા, પરંતુ જૈનધર્મના વિશેષ પરિચયના અભાવે સ્યાદ સિદ્ધાન્તના વિષયમાં, તે વિશેષ જાણકાર ન હતા. ધનપાલના સંસર્ગથી તેની ઈચ્છા જૈન-દર્શનના સ્વરૂપને જાણવાની થઇ, અને તે ઇચ્છા પૂર્ણ કરવા માટે, કર્વશ્વર આગળ વિચાર પ્રદર્શિત કર્યાં ધનપાલે, જૈન સિંહાન્તા વિચારા અને સંસ્કારાને પ્રતિપાદન કરનારી તિલકમંજરી જેવી અદ્વિતીય અને અદ્દભુત કથા રચી, રાનની અને પ્રજાની તાત્કાલિકી પ્રીતિ અને પૂજા સપાદન કરી. તથા ભાવિ જૈન પ્રશ્ન અને સંસ્કૃત સાહિત્યના રસિકાના અપૂર્વ પ્રેમભાવ• પ્રાપ્ત કરી પેાતાના નામ અને કામને અખંડ યશના ભાગી બનાવ્યા છે ! Page #326 -------------------------------------------------------------------------- ________________ પ૦૬ શ્રી જૈન . કે. હેરલ્ડ. તિલકમંજરી રચના બાણની કાદંબરી જેવી વિસ્તૃત ગદ્યમાં અને આખ્યાયિકાના આકારમાં થયેલી છે. પાત્ર અને વસ્તુ બને કવિના કપેલા હોવાથી સંસ્કૃત સાહિત્યનું તે એક અપૂર્વ નોવેલજ કહી શકાય. અયોધ્યા નગરીના મેઘવાહન રાજાને હરિવાહનકુમાર કથાને મુખ્ય નાયક અને વૈતાઢય પર્વત ઉપર આવેલા રથનુપુર ચક્રવાલ નામક નગરના ચક્રસેન વિધાધરની કુમારી તિલકમંજરી મુખ્ય નાયિકા છે. આ બન્ને દંપતિને અગ્ર કરી કવિએ કથાની વિચિત્ર અને રસભરી ઘટના કરી છે. મધ્યમાં સમરકેતુ અને મલયસુંદરીને વૃત્તાંત સાંધી, કથાની વિસ્તૃતિ અને પ્રકૃતિમાં વૃદ્ધિ અને સમૃદ્ધિ આણી છે. ધર્મ સંબંધી જાતીયતા જણાવવા માટે સ્થાને સ્થાને જૈન વિચાર અને સંસ્કારો કથાના પાત્રમાં પૂર્યા છે. - ક્રાવતારતીર્થ, યુગાદિજિન મંદિર, જવલનપભનામા વૈમાનિક દેવ, વિધાધરમુનિ, નંદીશ્વર દ્વીપ, વૈતાઢય પર્વત, અષ્ટાપદ પર્વત, મહાવીર નિર્વાણ મહોત્સવ અને સર્વજ્ઞ એવા જયંતસ્વામી દ્વારા પૂર્વજન્મ કથન-ઇત્યાદિ પ્રબંધોથી જૈન–જગતની રૂપરેખા આલેખી છે. એ સિવાય કાવ્યનાં વર્ણનીય અંગોજેવા કે, નગર, ઉદ્યાન, પર્વત, અરણ્ય, સમુદ્ર, સરિત, સરોવર, પ્રાતઃકાલ, સાયંકાલ, નિશા, આલોક, અંધકાર, સમવન, યુદ્ધ અને નૌકા, અ દિનાં વર્ણન –અતિ આશ્ચર્યકારક રીતે વર્ણવ્યા છે. પ્રાકૃતિક દો અને પદાર્થ-સ્વભાવ બહુજ સુંદર અને સૂક્ષ્મ દૃષ્ટિથી આલેખવામાં આવ્યા છે. પ્રત્યેક વર્ણન રસ અને અલંકાર દ્વારા પૂર્ણપણે પોષવામાં આવ્યો છે. પ્રભાવ રાત્રિ' લેખક જે કહે છે કે–“સાનનવાજાં વાર્ટિ grfuતા વિ રાત્રિતેમાં અત્યુક્તિનો લેશ પણ સહૃદય વાચકને જણાતો નથી. કાવ્ય મધુલોલુપ રસિક-ભ્રમરના ચિત્ત-વિનોદ માટે ઋતુના પુષ્પોથી સુગંધિત નંદનવન સમાન નવરસથી પૂરિત આ કમનીય કાવ્ય છે. કાદંબરીનાં વિસ્તૃત વણને અને દીર્ધ-સમાસાકાવ્યમર્મજ્ઞના કોમલાન્તઃકરણને જ્યારે કંટકિત કરે છે ત્યારે, તિલકમંજરીના સંક્ષિપ્ત વૃત્તાન્તો અને સરલ વાક્યો સ્મરણ-સૂત્રોની માફક હૃદયપટ ઉપર સુંદર રીતે સ્થાપન થઈ વારંવાર સ્મૃતિપથમાં આવ્યાં કરે છે. શબ્દની લલિતતા અને અર્થની ગંભીરતા મને જ્ઞના મનને મોહિત કરે છે. સ્થાને સ્થાને નીતિ અને સદાચારના ઉચ્ચારિત ઉલ્લેખોથી વિવેકી વાચકની વૃત્તિ સન્માર્ગ–સેવન તરફ આકર્ષાય છે. સંસારની સ્વાભાવિક ક્ષણભંગુરતાના સ્વરૂપને પ્રકટ કરનારા ભામિક ઉપદેશોથી તત્ત્વજ્ઞના હૃદયમાં નિવેદના અંકુરો ઉમે છે. યથોચિત સ્થાને આવેલા પ્રસંગેથી વાચકની વિચારણી ક્ષણમાં શૃંગારરસમાં ડૂબે છે તો ક્ષણમાં કરૂણરસમાં; ક્ષણમાં સાક્ષાત્ ધર્મસ્વરૂપ એક મહાત્માને જોઇ ચિત્ત ભક્તિમાં તલ્લીન થાય છે તે ક્ષણમાં અતિ ભયાનક એક વેતાલને જે સમગ્ર શરીર ભયથી રોમાંચિત થઈ જાય છે. આવી રીતે “feતત્વના મૂળમાંથી શરૂ થતો રસપૂરિત વાકયવાહ હિમાલયના ગર્ભમાંથી નિકળેલા ભાગિરથીના ગ્રેસની માફક ઉત્તરોત્તર વૃદ્ધિ પામતો અંતે “નઃ” ના ઉદધિમાં અંતરિત થઈ જાય છે ! વાચકને કથાની રચનાનું કાંઈક દિગ્દર્શન થાય તેટલા માટે એકાદ ફકરો અહિં ટાંકવામાં આવે તે અસ્થાને નહીં ગણાશે. કથાનાયકને પિતા મેઘવાહનરાજા સંતતિના અભાવથી ખિન્ન મનવાળા થઈ એક દિવસે હવારના સમયમાં પોતાના ભદ્રસાલ નામ મહાપ્રાસાદના પૃષ્ઠ ભાગ ઉપર, પિતાની Page #327 -------------------------------------------------------------------------- ________________ તિલક-મ’જરી. પ્રિયા મદિરાવતી સહિત બેઠો છે. એટલામાં આકાશ માર્ગે કોઇ વિદ્યાધરમુની આવે છે અને તે ‘ધામિત્રજ્ઞનાનુવૃમિમુલાનિ ત્તિ મવન્તિ સર્વ ધર્મતત્ત્વનયેટ્રિનાં દયાનિ એ નિયમને વશ થઇ, રાજાની અનુવૃત્તિથી અબરતલથી નીચે ઉતરી, રાજાએ આપેલા ‘હેમવિષ્ટર’ ઉપર બેસે છે. રાજા પ્રથમ તેમની સામાન્ય સ્તવના કરે છે અને પછી પેાતાના આત્માને વિશેષ અનુગૃહીત કરવા માટે મુનિને પ્રાથે છે કે, હે મુનિશ્ચેષ્ઠા ! (6 , इदं राज्यम्, एषा मे पृथिवी, एतानि वसूनि, असौ हस्त्यश्वरथपदातिप्रायो बाह्मः परिच्छदः, इदं शरीरम् एतद् गृह्यं गृह्यतां स्वार्थसिद्धये परार्थसंपाद नाय वा यदत्रोपयोगार्हम् । अहर्सि नश्चिरान्निर्वापयितुमेतज्जन्मनः प्रभृत्यघटितानुरूप पात्रविषादविक्लवं हृदयम् । ૫૦૭ “ આ રાજ્ય, આ મ્હારી પૃથિવી, આ બધું ધન, આ હાથી, ઘોડા, રથ અને પ દાતિ-વિપુલ બાહ્મ પરિવાર, આ શરીર. અને આ ગ્રહ; એમાંથી જે આપને ઉપાયેાગી હોય તે, સ્વકાર્યની સિદ્ઘિમાટે અથવા પાપકાર કરવા અર્થે સ્વીકાર કરો. જન્મથી લઇ આજ પર્યંત નહીં પ્રાપ્ત થયેલ યેાગ્ય પાત્રના લીધે ઉત્પન્ન થયેલા વિષાદથી વિકલવ થએલા આ અમારા હૃદયને ચિરકાલ સુધી શાંત કરવાને યાગ્ય છે. આપ. રાજાની વિનય અને ઉદારતા ભરેલી આ પ્રાર્થના સાંભળી મુનિને અતિ હર્ષ થાય છે અને ઉત્તર આપે છે કે " महाभाग ! सर्वमनुरूपमस्य ते महिमातिशयतृणी कृतवारिर शेराशयस्य । केवलमभूमिर्मुनिजनो विभवानाम् । विषयोपभोगगृध्नवोहि धनान्युपादत्ते । मद्विधास्तु संन्यस्तसर्वारम्भाः समस्तसङ्गविरता निर्जनारण्यवद्धगृहबुद्धयो भैक्षमात्रभावितसन्तोषाः किं तैः करिष्यन्ति । ये च सर्वप्राणिसाधारणमाहारमपि शरीरवृत्तये गृह्णन्ति, शरीरमपि धर्म साधनं ' इति धारयन्ति, धर्ममपि ' मुक्ति कारणं' इति बहु मन्यन्ते, मुक्तिमपि निरुत्सुकेन चेतसाभिवाञ्चछन्ति, ते कथगमसार सांसारिक सुखमात्यर्थमने कानर्थहेतुमर्थं गृह्णन्ति । परार्थसम्पादनमपि धर्मोपदेशदान દ્વારેળ શાસ્ત્રપુ તેમાં સમર્થિતમ્ । નાન્યથા । તજી, ગાંનવમ્પેન ” || ,, —“ હું મહાભાગ ! પોતાના મહિમાતિશયથી તૃણુ સમાન કરી દીધા છે સમુદ્રને જેણે એવા, એ હારા આશય-હૃદયને સાગ્યજ છે. પરંતુ મુનિજન વિભવાનું અસ્થાન છે. વિષયાના ઉપભાગમાં આસક્ત થયેલા જને જ ધનને ગ્રહણ કરે છે. સર્વ આરંભ– સાવઘના ત્યાગી, સમસ્ત સંગથી વિરક્ત, નિર્જન અરણ્યોતેજ ગૃહ માનનારા અને ભિક્ષાવૃત્તિથી સ ંતુષ્ટ રહેનારા મ્હારા જેવા–ભિક્ષુએ તે-ધનાદિ વસ્તુઓ-થી શું કરશે ? જે, સર્વ પ્રાણી સાધારણ એવા આહાર પણ, શરીરના નિર્વાહ અર્થેજ ગ્રહણ કરે છે. શરીરને પણ ધર્મીનુ સાધન જાણીનેજ ધારણ કરે છે. ધર્મને પણ મુક્તિનુ કારણ માની બહુમાન આપે છે અને મુકિતને પણ ઉત્સુક રહિત ચિત્ત વડે વાંચ્યું છે. તેઓ, અસાર એવા સાંસારિક સુખાની પ્રાપ્તિ અર્થે, અનેક અર્થના હેતુભૂત એવા અર્થ-ધનને શી રીતે Page #328 -------------------------------------------------------------------------- ________________ ૫૦૮ શ્રી જૈન . કે. હેર ડ. ગ્રહણ કરે? પરોપકાર પણ, ધર્મોપદેશ રૂપી દાનધારા જ તેમના માટે શાસ્ત્રમાં સમર્થન કર્યું છે; બીજી રીતે નહિ. માટે એ વિષયમાં આગ્રહથી બસ.” કેવા સુંદર સરલ અને સરસ વાક્યોમાં કવિએ રાજની ઉવાર પ્રાર્થનાની અને મુનિની વિશુદ્ધ વૃતિની આકૃતિ ખેંચી છે. વિશેષ શું. ઉત્તરોત્તર આનંદ દાયક એવા આ વાને આવાં પ્રકરણોથી તિલકમંજરીની મહત્તા અતિશય ઉચ્ચ થઈ ગઈ છે. ભોજન કરતી વખતે એક મિષ્ટાન્નથી જેમ મનુષ્યનું મન કંટાળી જાય છે અને તેનાથી વિરક્ત થઇ, વચમાં વચમાં તીખા કે ખાટા સ્વાદ વાળી સ્વાદિષ્ટ વસ્તુ ખાવાની ઈચ્છા થાય છે તેમ, કથાના રસના આસ્વાદન સમયે પણ કેવળ ગદ્યથી વાચકની વૃત્તિમાં વિરક્તતા આવવા ન પામે, તે હેતુથી કવીશ્વરે, ઉચિત પ્રસંગે મોગરાની માળામાં ગુલાબ ના પુષ્પની માફક, મધુર, આલ્હાદક અને સુંદરવર્ણવિશિષ્ટ, નાના જાતિનાં પ સ્થાપન કરી, સુવર્ણમાં સુગંધ મેળવ્યું છે. કવિની પૂર્વે કાદંબરી આદિ કથાઓ વિધમાન હતી અને તેમને આદર પણ વિદ્વાનમાં અતિ હતા. પરંતુ તેમાંથી, કોઈ કથા જ્યારે કેવળ કલેવમય હતી, તો કોઈ કેવળ ગદ્યમય ત્યારે કઈ પઘપ્રાધાન્યજ. એ કથાઓ સર્વગુણસંપન્ન હોવા છતાં પણ તેમની એ એકાંતતા, ગુલાબના ફુલમાં કાંટાની માફક, સહદયોના હૃદયમાં ખટકતી. તેમના વાચન વખતે રસિકના મનમાં વહેતી રસની ધારાને વેગ ખેલાતો. તેમનો એ દેવ, સાહિત્યકારે પિતાના નિબંધોમાં સ્પષ્ટપણે પ્રકટ કરતા. ધનપાલથી પણ એ સંબંધમાં મૌન નહી રહેવાયું. પિતાના પૂર્વના મહાકવિઓના ગુણ મુક્તકંઠે ગાવા છતાં પણ, તેમની તે દુષિત કૃતિ માટે ટકોર કરી જ દીધી છે. તિલકમંજરીની પ્રસ્તાવનામાં કહે છે કે "वर्णयुक्तिं दधानापि स्निग्धांजनमनोहराम् । नातिश्लेषघना श्लाघां कृतिलिपिरिवाश्नुते ॥ १६ ॥ શાન્ત સત્તાના 7 જૈિવિ કથા .. जहाति पद्यप्रचुरा चम्पूरपि कथारसम् ॥ १७ ॥" તાત્પર્ય એ છે કે, જનોનાં મનને હરણ કરનારાં એવાં મધુર વર્ણ યુક્ત હેવા છતાં પણ અતિ શ્લેષવાળી કવિની કૃતિ પ્રશંસા પામતી નથી. સતતગઘવાળી કથા પણ શ્રેતાઓને આનંદ આપી શકતી નથી. તેમજ પ્રચુર પાવાળી ચંદૂકથા પણ રસ પિવી શકતી નથી. કવિના આ ત્રણ આક્ષેપ, ક્રમથી સુબંધુ કવિની “વાસવદત્તા, બાકવિની કાદંબરી” અને ત્રિવિક્રમભટ્ટની નલકથા” ઉપર થયેલા જણાય છે. પ્રથમનું પકઠિન્ય, બીજીનું ગદ્યપ્રાધાન્ય અને ત્રીજીનું પવિપ્રાધાન્ય અને ત્રીજીનું પદ્ધપ્રાદુર્ય સુપ્રસિદ્ધ છે. સાહિત્ય ની દ્રષ્ટિમાં, આકૃતિઓ, તેમની એકપ્રિયતાને લીધે, કાંઇક હીન ગુણવાળી જણાયેલી હેવાથી ધનપાલે પિતાની કૃતિને એ ત્રણે ભાર્ગોથી દૂર રાખી, નવીન માર્ગે જ દોરવી છે. આમાં નથી સઘન બ્લેષો કે નથી કઠિન પદે. તેમજ સતત ગદ્ય પણ નથી અને પ્રચુર પધ પણ નથી. સમગ્ર કથા, સરલ અને સુપ્રસિદ્ધ પદો દ્વારા પ્રસાદ ગુણવડે અલંકૃત થયેલી છે. થોડા છેડા અંતર પછી, પ્રસંગચિત સ્થાને, અકેક, બબ્બે કે તેથી વધારે ભાવદર્શક પ પણ આવેલાં છે. ગધની માફક, તિલકમંજરીનાં પા પણ બહુ રમણીય અને પાક છે. રસ અને વનિથી પૂરિત છે, દૃષ્ટાંત તરીકે એક પધ લઈશું. Page #329 -------------------------------------------------------------------------- ________________ તિલક-મંજરી. ૫૦૯ " विपदिव विरता विभावरी नृप ! निरपाय मुपास्स्व देवताः। उदयति भवनोदयाय ते कुलमिव मण्डल मुष्णदीधितेः ॥" મેઘવાહન રાજા એક પ્રાતઃકાલમાં સંતતિના અભાવથી, બૌદ્ધદર્શનની માફક સર્વત્ર શન્યતા છે અને સંતાનની સિદ્ધિને માટે, આમતેમથી, તે તે ઉપાય ચિંતવને બેઠો છે. એટલામાં પ્રાભાતિક ક નિવેદન કરવા માટે બંદિવાન આવે છે અને તે ઉપર લખેલ અપવિત્ર જાતિનું પર્વ બેલે છે. એ પદ્યમાં કવિએ પિતાની પ્રતિભાને પ્રકાશ અપૂર્વ રીતે પ્રકટ કર્યો છે. એ પઘ સાંભળી રાજાના મનમાં શા શા ભાવો ઉદિત થાય છે તે તે તિલકમંજરીનું તે સ્થળ વાંચવાથીજ જણાય તેમ છે. હેમચંદ્રાચાર્ય જેવા અસાધારણ વિદ્વાને પણ તિલકમંજરીનાં પાને અતિ ઉચ્ચકોટિનાં માન્યા છે અને પિતાના કાવ્ય સાહિત્યના નિબંધમાં અનેક સ્થળે શ્રેષ્ઠ ઉદાહરણ તરીકે ટાંક્યાં છે. કથાનુરાણન’ના ૫ મા અધ્યાયના ગઈમના મwાં ગુપત્તિ છે.” એ સૂત્રની વ્યાખ્યામાં એકવચન અને બહુવચનના ભંગ લેવ તરીકે, તિલકમંજરીની પીઠિકાન. “प्राज्यप्रभावः प्रभवो धर्मस्यास्तरजस्तमाः। ददतां निर्वृतात्मान आयोऽन्येऽपि मुदं जिनाः ॥२॥ આ ચમત્કારિક લોક ઉલેખ્યો છે. તથા ઇન્દ્રોડનુરાણ' ના ૫ મા અધ્યાયમાં પણ "पाचदाश्चि तृतीये पञ्चमे चो जो लीर्वा पञ्चांघिस्त्रिपात् पूवार्दा मात्रा ॥१६॥" એ સૂત્રની વૃત્તિમાં માત્ર નામક છંદના ઉદાહરણ રૂપે તિલકમંજરીમાં (પૃ ૧૭૭) પ્રભુની સ્તુતિનું જે– “ગુરિવાજાં વારસારવી, निधिर धन ग्राम इव, कमलखंड इव भारवे ऽध्वनि, भवभीष्मारण्य इह, વીક્ષિતોડસ મુનિનાથ! જયારે ” આ પઘ, સમરકેતુના મુખેથી, કલ્પતરૂના ઉદ્યાનમાં આવેલા જિનાયતનમાં, કવિએ બેલાવેલ છે, તે ઉદાહૂત છે. કથાની પીઠિકા કવિએ વિસ્તારરૂપે લખી છે. નેહાના હેટા એકંદર ૫૩ કાવ્યમાં ઉપધાત પૂર્ણ કરવામાં આવ્યો છે. સાહિત્યકારએ મહાકથા” ની આદિ માટે બાંધેલા. " श्लोकैर्महाकथाया मिष्टान्देवान् गुरून्नमस्कृत्य । संक्षेपेण निर्ज कुलमभिदध्यात्स्वं च कर्तृतया ॥२०॥" ( વ્યારું, ૨૬ ગરવા,) Page #330 -------------------------------------------------------------------------- ________________ ૫૧૦ જૈન વે. કાન્ફરન્સ હેરલ્ડ. આ નિયમને પૂર્ણ રીતે અનુસરવામાં આવ્યેા છે. સુંદર, સરલ, અને ભાવપૂર્ણ શબ્દોવાળા એવા— 46 स वः पातु जिनः कृत्स्नमीक्षते यः प्रतिक्षणम् । रूपैरनन्तरैकैकजन्तो व्याप्तं આ ભાવ મ’ગલથી કથાની મોંગલ કરનારી શરૂઆત થાય છે. છ મા કાવ્ય સુધી પોતાના અભીષ્ટદેવ એવા જિતેશ્વરની તથા શ્રુત દેવતા-સરસ્વતીની સ્તવના કરી છે. તે પછીના ૧૧ શ્લોકામાં સુકવિઓની પ્રશ'સા અને ખલજનેાની નિંદા તથા સત્કાવ્યનું સંકીર્તન અને દુષ્ટ કવિતાનુ દાોદ્ધાટન કરવામાં આવ્યું છે. કવિ અને કાવ્યાના વિષયમાં કથાકાર કહે છે કે— जगत्रयम् 11 ' t ,, स्वादुतां मधुना नीताः पशूनामपि मानसम् । मदयन्ति न यद्वाचः किं तेऽपि कवयो भुवि ।। काव्यं तदपि किं वार्त्त्यमवाञ्चि न करोति यत् । श्रुतमात्रममित्राणां वक्राणि च शिरांसि च ।। " અર્થાત—માધુ ગુણુદ્રારા સ્વાદુતાને પ્રાપ્ત થયેલી જેમની વાણી, પશુએના મનને પણ જો હર્ષિત નહી કરે તે શું તેએ પૃથિવીમાં કવિ કહેવડાવવા લાયક છે ? ! અને તે પણ શું કાવ્ય કહી શકાય કે જેના શ્રવણ માત્રથીજ જો શત્રુએના મુખ અને મસ્તક નીચા નહિ થઈ જાય ! ! ! ઉપાશ્રયે ઉપાશ્રયે વિરાજમાન થયેલા આપણા આધુનિક સુનિકવિએ જરા આ વાકયને વિચારપૂર્વક વાંચવાની તસ્દી લેશે ? ૧૯ મા શ્લોકમાં ‘ત્રિપરા ધારક શ્રી ઈંદ્રભૂતિ ગણધરને નમસ્કાર છે. ૨૦ મા ક્ષેાકમાં આદિકવિ તથા રામાયણ અને મહાભારતના કર્તા, મહર્ષિ વાલ્મીકિ અને વેદવ્યાસને વંદન છે! પરમાત એવા એ કવીશ્વરની ગુણાનુરાગતા તરફ સ્વ સંપ્રદાયના સાધુ સિવાય અન્યને મહુ માનથી પણ નહિ ખેલાવનાર આજકાલના ક્ષાયક સમ્યકવી, શા અભીપ્રાય આપતા હશે તે ખાસ જાણવા જેવું છે ! આ પછીના એ શ્લેાકેામાં, ગુણાય કવિની ‘વૃથા ' ની તથા પ્રવરસેનના હેતુબંધ' મહાકાવ્યની પ્રશસા છે. ૨૩ મા શ્લેાકમાં, પાદલિપ્તાચાર્યંની બનાવેલી ૧' તનવી કથા ગંગાની માફક પૃથિવીને પાવન કરનારી કથા છે. ૨૪ મા શ્લોકમાં, ઝવવા ના પ્રાકૃત પ્ર બધાની પ્રશંસા છે. પછીના ૪ ક્ષેાકેામાં ક્રમથી, કાલિદાસ, માણુ અને ભારવિ કવિને વખાણ્યા છે. ૨૯ મા શ્લોકમાં શ્રી હરિભદ્રસૂરિના સમાત્ય ચરિતના મહિમા છે. ૩૦ મું પદ્મ મહાકવિ ભવભૂતિના ઉત્કર્ષનું પ્રકાશક છે. ઘણીજ ખૂબીથી કવિએ, એ ભવભૂતિની ભારતીને વખાણી છે. ' ૧ ‘પ્રમાવજ તિ’ માં આનુ નામ ‘તરંગહોહા' આપ્યું છે. कथा तरंगलोलाख्या व्याख्याताभि नवापुरः । " सीसं कहवि न फुटं अम्मस्स पालित्तयं हरंतस्स । जस्ल मुहनिज्झराओ तरंगलोला नई वृढा | ,, Page #331 -------------------------------------------------------------------------- ________________ તિલક-મંજરી. ૫૧૧ " स्पष्टभावरसा चित्रैः पदन्यासः प्रनर्तिता ॥ नाटकेषु नटस्त्रीव भारती भवभूतिना ॥" ૩૧ મા શ્લોકમાં, વાપતિરાજના વધ ની કીર્તિ છે. ૩ર મા શ્લોકમાં, “વે તાંબર શિરોમણિ શ્રી બાપભટિ-ભદ્રકીર્તિ સૂરિના બનાવેલા “તારાગણ નામના કાવ્યનું સંકીર્તિન કર્યું છે. ૩૩ ભામાં, યાયાવર રાજશેખર કવિની વાણીને વખાણી છે. ૩૪ મેં લેક કવિએ પોતાના ગુરૂશ્રી મહેદ્રસૂરિનાં વચનોની પ્રશંસા માટે લખ્યો છે; પછીના બે લોકોમાં, રૂદ્રકવિની શૈલોક્ય સુંદરી' ની તથા તેના પુત્ર કઈમરાજની સૂક્તિઓની પ્રશંસા છે. આવી રીતે, સ્વમત તથા પરમતમાં થઈ ગયેલા મહાકવિઓની ઉદાર વૃત્તિથી ભૂરિ ભૂરિ પ્રશંસા કરી ઉપસંહાર કરતાં કહે છે કે " केचिद्वचसि वाच्येऽन्ये केऽप्यशून्ये कथारसे । વિદ્રને કરાતા ઘા સર્વત્ર વન | ૨૭ ” આના પછીના જ કાવ્યોમાં, પરમાર, વૈરસિંહ, સીયક, સિંધુરાજ અને વાસ્પતિ રાજનું વર્ણન છે. ૩ થી ૪૮ માં કાવ્ય સુધી કવિના આશય દાતા રાજા ભેજના પ્રતાપ અને પ્રભાવનું વર્ણન છે, ૫૦ મા કાવ્યમાં પ્રસ્તુત કથાની ઉત્પત્તિનું કારણ દર્શાવ્યું છે. (એ શ્લોક ઉપર ટાંકવામાં આવ્યો જ છે ) પ૧–પર માં કાવ્યમાં પિતાના પિતામહ અને પિતાની પ્રશંસા કરી છે. “ મધ્ય દેશમાં આવેલા સકાયનામા પ્રદેશમાં દેવર્ષિના દ્વિજ હતો કે જેનો પુત્ર સર્વશાસ્ત્રમાં કુશળ સ્વયંભૂ જે કસવ દેવ નામ મહારે પિતા છે.” આમસંક્ષેપમાં પિતાનું પુરાતન વાસસ્થાન અને કુલપ્રકાશિત કરી છેલ્લા કાવ્યમાં કવિ " तजन्मा जनकड़ि पड़ जरजः सेवाप्तविद्यालवो विप्राश्रीधनपाल इस्यविशदामे तामवनात्कथाम् । પ્રબંધ ચિંતામણિમાં પણ આજનામ આપેલું છે; તેમાં જણાવ્યું છે કે પૂર્વે ઘણી જ સ્કૃદ્ધિવાન વિશિલા નામની નગરીમાં, મધ્ય દેશમાં જન્મેલે કાપ ગેત્રી સર્વદેવ નામે બ્રાહ્મણ રહેતા હતા.'—જ્યારે આત્મ પ્રબોધમાં અવંતી પુરીમાં સર્વધર નામે ભોજરાજાને પુરોહીત વસતો હતો” એમ જણાવી સર્વધર નામ આપ્યું છે. અને ઉપદેશ પ્રાસાદમાં ધારાનરીમાં લક્ષ્મીધર નામે એક બ્રાહ્મણ હત” એમ જણવી લક્ષ્મીધર એ નામ આપ્યું છે. આમ સર્વ દેવ, સર્વધર અને લક્ષ્મીધર એ ત્રણ નામોમાં સર્વદેવજ સત્ય પ્રતીત થાય છે કારણ કે તે ધનપાલે તેિજ જણાવેલું છે, (પીઠીકાના કે પ૧–પર આ પ્રમાણે છે.) મારા દિકરા વિ કથા પ્રારાવાર નિવેરાના अलब्ध देवर्षिरित प्रसिद्धि यो दानवर्षित्व विभूषितोऽपि ॥ शास्त्रेवधीती कुशलः कलासु बन्धे च बोधे च गिरां प्रकृष्टः । तस्यात्मजन्मा समभून्महात्मा देवः स्वयंभूरिव सर्वदेवः ॥ છતાં નામમાં કેવા ફેરફાર કાલાંતરે થાય છે. એ જણવવા ખાતર આ દર્શાવેલું છે –તંત્રી Page #332 -------------------------------------------------------------------------- ________________ પાર શ્રી જૈન વે. કા. હેરલ્ડ. egorist विविक्तसूतिरचने यः सर्व विद्यान्धिना श्रीमुंजेन सरस्वतीति सदसि क्षोणीभृता व्याहृतः ॥ ,, તાત્પર્ય એ છે કે - પાતાના પિતાના ચરણ કમળની સેવાથી વિદ્યાલવ પામેલા અને સર્વ વિદ્યાના સમુદ્રરૂપ એવા મુંજરાજાએ સભાની અંદર જેને ‘સ્ત્રી’એવા મહત્ત્વસૂચક ઉપનામથી ખેાલાવેલ છે એવા વિત્ર ધનપાલે મ્હેં આ કથા રચી છે'. આવી રીતે લંબાણ પૂર્વક કથાની પીઠિકા પૂર્ણ કરવામાં આવી છે અને પછી ધ્વરિત રમ્યતાનિહ્સ સજતુ હોદ્દા ત્યાદિ રમણીય ગદ્ય દ્વારા પ્રભાવ પૂર્ણ કથાના પ્રારંભ કર વામાં આવે છે. 6 તિલકમ’જરીની ઉત્પત્તિ બીજો પારા સંબધમાં જૈન ઇતિહાસ લેખકો જણાવે છે કે— ભેાજરાજાએ કેટલાદિવસેા સુધી ધનપાલ કવિને પોતાની સભામાં અનુપસ્થિત જોઇ, એક દિવસે તેનુ' કારણ પુછતાં, કવિએ જણાવ્યું કે, હું આજકાલ એક તિલકમજરી નામની કથા રચું છું. ( આ ઠેકાણે ‘ ક્ષમ્ય વસતિષ્ઠા' ના લેખકે ‘ભરતરાજ કથા ’નું તથા ‘ઉપા પ્રાસાદ્' માં ‘યુગાદિચરિત' નું નામ આપેલ છે.) તે કાર્યની અંદર વ્યગ્ર મનવાળા હેાવાથી, નિયમિત સમયે, આપની સભામાં હાજર થઇ શકતા નથી. રાજા એ વાત સાં ભળી, પોતાને તે કથા સંભળાવવા કવિને અભિપ્રાય જણાવ્યેા. કવીશ્વરની સમ્મતિથી રાજા નિરંતર પાછલી રાત્રીએ તે કથા સાંભળતા. ( તે સમય બહુ રમણીય હાવાથીજ રાજા તેમ કરતા હતા નહિ કે કાના અભાવને લીધે એમ ૐસમ્યકત્વ સપ્તતિકા ’કાર કહે છે. ) સાંભળતી વખતે, કથાના પુસ્તકની નીચે, રાજા સુવર્ણ પાત્ર એવા આશયથી મૂકતા કે, રખે કથામૃત વ્ય નહી વહી જાય ! સંપૂર્ણ કથા સાંભળી રાજા અતિ આનદિત થયા. કથાની સર્વોત્કૃષ્ટતાએ રાજાના મનને બહુ આકર્યું. આ કથાની સાથે મ્હારૂં નામ અંકિત થાય તે યાવચ્ચદ્ર દિવાકરૌ સુધી મ્હારા યશ આર્યાવર્તની પવિત્ર ભૂમિ ઉપર અખંડિત રહે, એવી અસદ્ અભિલાષાને વશ થઇ રાજા કવિને કહેવા લાગ્યા કે, કથાના નાયકના સ્થાને તે મ્હારૂં નામ, અયેાધ્યા નગરીના ઠેકાણે અવંતીનું નામ, અને શક્રાવતાર તીર્થની જગ્યાએ મહાકાળનું નામ દાખલ કરે તેા, બહુ માન, બહુ ધન અને ઇચ્છિત વર પ્રદાન કરૂં ! રાજાની એ અનુચિત પ્રાર્થના સાંભળી ધનપાળ ખેલ્યા કે શ્રાત્રિયના હાથમાં રહેલા અને પવિત્ર જલથી ભરેલા પૂભ જેમ મદ્યના એક બિંદુથી અપવિત્ર થઇ જાય છે તેમ ઉપર્યુક્ત નામેાના પરિવર્તનથી સંપૂર્ણ કથાનું १. ' सो जंपर भूवासव पारद्धा अस्थि भरहराय कहा । २. पण्डित आचष्ट - मयाऽधुना युगादिचरितं बध्यते । ' 6 ઉક્ત લેખકાએ આ નામાન્તરા શા કારણથી આપ્યાં હશે તે સમજાતું નથી ! (જ્યારે પ્રબંધ ચિંતામણીમાં તે। ‘ તિલકમ’જરી ’ નુંજ નામ આપ્યું છે: —તંત્રી ) ३. ' सो समयो रमणीयो नउ अभावाओ कज्जाणम् । " ×ઉપદેશ પ્રાસાદમાં ધનપાળે જે ઉત્તર આપ્યા તે ગાથા આ પ્રમાણે મૂકેલી છે:— Page #333 -------------------------------------------------------------------------- ________________ તિલક-મંજરી. ૫૧૩ પાવિત્ર્ય નષ્ટ થઈ જાય છે અને તેના પાતકથી કુલ, રાજ્ય અને રાષ્ટ્રને નાશ થાય છે !* રાજા એ ઉત્તર સાંભળી બહુ થયો અને પાસે પડેલી અંગારાની સગડીમાં, મૂર્ખતાને વશ થઈ તે પુસ્તક નાંખી દીધું ! રાજાના એ દુષ્ટ કૃત્યથી કવીશ્વર બહુ ખિન્ન થયે, પિતાના સ્થાને આવી દીધું નિશ્વાસે નાંખતો એક જૂના ખાટલામાં બેઠે. કવિને, સાક્ષાત સરસ્વતીના સમાન એક તલકમંજરી નામની નવ વર્ષની સુંદર બાલા હતી, તેણે પિતાના પિતાને આવી રીતે કાર્યશા અને ખિન્નમનસ્ક જોઈ તેનું કારણ પૂછયું. પુત્રના અત્યાગ્રહને વશ થઈ કવિએ કથાના વિષયમાં બનેલો સમગ્ર વૃત્તાંત સંભળાવ્યો. સાંભળીને બાલા બોલી કે પિતાજી! આપ ખેદ નહીં કરો, સ્નાન, પૂજન અને ભોજન કરી ; મહને તે કથા સંપૂર્ણ યાદ છે તેથી હું આપને ઉતરાવી દઈશ. કવિ આ વાત સાંભળી હર્ષિત થશે અને પિતાનું નિત્યનિયમ કરી, પુત્રીના હેઠેથી તે કથા ફરી લખી. અને પિતાની પુત્રીનું નામ ચિરસ્મરણ કરવા માટે તેનું નામ “તિલકમંજરી” રાખ્યું. આ વૃત્તાંત સમ્યકત્વ સપ્તતિકામાં આપેલું છે. પ્રભાવક ચારિત્રમાં કાંઈક જુદી રીતે લખેલું છે. તેને સાર આ પ્રમાણે છે – - “વૈદિક ક્યાઓના શ્રવણમાં ઉદાસીન થયેલા ભેજરાજાએ એક દિવસે ધનપાલને કહ્યું કે, હે વયસ્ય! કઈ જૈન કથા સંભળાવ. રાજાની ઇચ્છાથી કવિએ બાર હજાર શ્લેક વાળી સર્વગુણસંપન્ન તિલક મંજરી કથા બનાવી. રાજા સાંભળી ખુશ થયે અને બોલ્યો કે, કથાના પ્રારંભમાં જે સપનુ નિનઃ આવું મંગળ છે તે ઠેકાણે ફાર: તુ આવુ મંગળ છે કર તથા બીજા આ જ ઠેકાણે નામ પરિવર્તન કર અયોધ્યાની જગ્યાએ ધારા, શક્રાવતારના સ્થાને મહાકાળ વૃષભના સ્થાને શંકર અને મેઘવાહનના ઠેકાણે મહારું નામસ્થાપન કર.” પછીની હકીકત ઉપરના પ્રમાણે જ છે. કેવલ, ઉપર જે કવિની પુત્રીનું નામ આપવામાં આવ્યું છે તે નામ આમાં નથી. સામાન્ય પુત્રી જ લખી છે. પુત્રીના મુખથી તે કથા લખતાં ત્રણ હજાર લેક સંખ્યા ન્યૂન થઈ એટલે અહિ વિશેષ ઉલ્લેખ છે. હે દેહમુહય નિરકખર, લેહમઈય નારાય કિત્તિ ભણિમો, ગૂંજા હિ સમં કણય, તુવં ન ગઉસિ પાયાલં. ભાવાર્થ-બે મુખવાળા ! નિરક્ષર અને લેહમતિવાળા હે નારાચ ! (ત્રાજવા !) અમે તે તને કેટલું કહિયે? તેં ચઠીની સાથે સુવર્ણને તળ્યું ! તે કરતાં તું પાતાલમાં કેમ ન ગયું?–(અહીં ત્રાજવાનાં બે છાબડાં એ રાજાને બોલવું કંઈક અને ચાલવું કંઈક એથી તેનાં બે મુખ, ત્રાજવું અને રાજા બને નિરક્ષર એટલે મૂખ, ત્રાંજવાને લોહ એટલે લોઢાની મતિ એટલે ડાંડી હોય છે તે રાજાની લોહ-લોભવાળી મતિ એટલે બુદ્ધિ અર્થાત કીતિને અત્યંત લોભ-સૂચવે છે)-તંત્રી. ૧પ્રભાવક ચરિતકારની આ હકિક્ત સત્ય જણાય છે. કારણકે કવિ પણ કથાની પીઠિકામાં એમજ જણાવે છે. પ્રબંધ ચિંતામણિના મત પ્રમાણે, કથાને અર્ધભાગ તે કવિએ પૂર્વે કરેલા ખરડાને આધારે સ્મરણ કરીને લખ્યો અને ઉત્તરાદ્ધ નવીન રચ્યો જણાય છે. (સિહા प्रथमा ददर्श लेखदर्शनात्संस्मृत्यं ग्रन्थस्या लेखयांचके तदुत्तरार्ध नूतनीकृत्य प्रन्थः समर्थितः। Page #334 -------------------------------------------------------------------------- ________________ ૫૧૪ શ્રી જૈન . કે. હેડ. - પ્રભાવક અરિતમાં એ પણ લખ્યું છે કે, કવિએ જ્યારે કથા રચીને તૈયાર કરી ત્યારે પિતાના ગુરૂ શ્રી મહેંદ્ર સૂરિને વિજ્ઞપ્તિ તરીકે આ કથાને કણ શોધશે? ગુરૂ મહારાજે વિચારીને જવાબ મળ્યો કે વાદિવેતાલ શાંતિસૂરી આ કથાને શુદ્ધ કરવા સમર્થ છે. શાતિસૂરિ તે વખતે પાટણ વિરાજમાન હતા તેથી કવિ ધારાથી પાટણ આવ્યો અને અનેક વિજ્ઞપ્તિ કરી સૂરીશ્વરને ધારા નગરીમાં લઈ ગયો. ત્યાં સૂરીશ્વરે તિલકમંજરીનું સંશોધન કર્યું. પ્રભાવક ચરિતકાર કહે છે કે, શાંતિસૂરિએ આ કથાનું સંશોધન ઉસૂત્ર પ્રપણાની અપેક્ષાથી કર્યું છે, અર્થાત કથામાં કોઈ જેન-શાસ્ત્ર વિરુદ્ધ વર્ણન ન આવી જાય તે દષ્ટિથી સંશોધન કરવામાં આવ્યું છે નહિ કે શબ્દ અને સાહિત્યની દષ્ટિએ, કારણ કે, તે વિષયમાં સિદ્ધસારસ્વતની કૃતિમાં દેવ હોય જ કયાંથી ! " अशोधयदिमां चासावुत्सूत्राणां प्ररूपणात् । રાત સાહિત્યોપાતુ સિદ્ધારજો મિ !” તિલકમંજરી ટીકાઓ વગેરે પાઠક, આવી રીતે તિલકમંજરીની રચના આદિને વિષયમાં કાંઈક જણાવી, હવે તેના ઉપર ટીકા-ટિપ્પણ થયેલા છે કે કેમ ? તે સંબંધમાં દષ્ટિપાત કરી, ધારવા કરતાં વધી ગએલા આ લેખને સમાપ્ત કરી રજા લઈશ ! ઘણા ખરા ભંડારે તથા જૂની નવી ટીપ જોઈ પરંતુ તિલકમંજરી ઉપર વિસ્તૃત વૃત્તિ કે સંક્ષિપ્ત અવચૂરિ ઇત્યાદિમાંથી કાંઈ પણ ઉપલબ્ધ થયું નથી. આશ્ચર્ય છે કે જ્યારે પરધર્મનાં કાવ્ય-ઉપર અનેક જૈન વિદ્વાનોએ વ્યાખ્યા, ટીકા ટિપ્પણુ આદિ બનાવી તે કાવ્યોના પઠન પાઠનના પ્રચારમાં વૃદ્ધિ કરી છે ત્યારે સ્વધર્મના એક સર્વોત્તમ કાવ્ય-રત્ન તરફ કેમ ઉપેક્ષા રહી છે તે સમજાતું નથી ! કાદંબરી જેવી વિજાતીય કૃતિઓ ઉપર ભાનચંદ્ર અને સિદ્ધિચંદ્ર જેવા પ્રખર જૈન વિદ્વાનોની વિસ્તૃત વ્યાખ્યાઓ વિધમાન હોય અને તિલકમંજરી જેવી સંપૂર્ણ જૈન સાહિત્યમાં શેખરાયમાન એવી અદ્દભુત કૃતિ સંક્ષિપ્ત અવચૂરિથી પણ વંચિત રહે! જાતીય-સાહિત્ય તરફ તેમની એ બેદરકારી બહુજ ખેદ કરનારી છે. જે કાવ્યનાં વા ઉપર વિસ્તૃત વિવેચને જોઈએ તેના બદલે વિષમ પદ ઉપર પણ જોઈએ તેવો “વિવેક નથી ! એક નેંધ ઉપરથી જણાય છે કે મહોપાધ્યાય શ્રીમદ ધર્મસાગર ગણિના પ્રશિષ્ય પંડિત પદ્મસાગરગણિએ તિલકંમંજરીની વૃતિ બતાવેલી છે પરંતુ દુર્ભાગ્યવશ તેનું પણ - સુરતમાં ગોપીપુરામાં આવેલા શ્રી મોહનલાલજીના ભંડારમાં “કહા ક્રિાણા વઢી’ ને પુસ્તક છે. તેની અંતે તેની પ્રતના લેખકે પોતાની પ્રશસ્તિ લખી છે તેમાં પમસાગરની કરેલાં પુસ્તકોની નોંધ છે તેની અંદર તિલકમંજરીની વૃત્તિને પણ ઉલ્લેખ છે. પાઠકોની જાણ માટે તે પ્રશસ્તિ ટાંકવામાં આવે છે. महोपाध्यायश्री धर्मसागरगणि पंडित पर्षत्पुरुहूतप्रतिमपंडितश्री विमलसागरगणिपदपद्मोपासनप्रारप्रधानभ्रमरायमाण श्रीतिलकमंजरीवृत्ती १ प्रमाणप्रकाश २ नयप्रकाश ३ युक्तिप्रकाश ४ तर्कग्रन्थत्रयसूत्रवृत्ति । श्रीउत्तराध्ययनकथा ॥ शीलપ્રારા ધર્મક્ષા ૭ વરસારિત પ્રમુવઠંથસૂત્રના સૂત્રધાર રતીusસાળ..તન્ સુરાદ્ધ તાજાજિવિષયવાળ.... તુસાના शिष्यगणि रूपसागरेण लिपिकृतं । जयतारणनगरे गुरुवासरे सं. १७३७ वर्षे श्रावण शुदी १३ दिने शुभवासरे श्रीरस्तु ।” Page #335 -------------------------------------------------------------------------- ________________ તિલક-મંજરી. ૫૧૫ અસ્તિત્વ હેય તેમ જણાતું નથી. હજી સુધી કોઈ પણ પુસ્તક-ભંડારમાં તે જોવામાં કે સાંભળવામાં આવી નથી. તેની શોધ કરવાની આવશ્યકતા છે. સાહિત્યપ્રેમી વિદ્વાનોએ, એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ. ઉપલબ્ધિ માત્રમાં, પૂર્ણતલગચ્છીય શ્રી શાંતિસૂરિનું લખેલું હજાર વાળું સંક્ષિપ્ત ટિપ્પન છે. આ ટિપ્પનની અંદર કથામાં કેટલેક ઠેકાણે આવેલા શ્લેષાદિ પદોનું સામાન્ય રીતે પૃથક્કરણ કરેલ છે-લેપભંગ-વિરોધ પરિહારાદિ કરેલ છે. આ શિવાય ખાસ નેંધ લેવા લાયક અભિનંદ કવિના કરેલા “કાદંબરી કથાસાર કાવ્ય” ની જેવા જ તિલકમંજરીના “સાર’ નાં બે પુસ્તક છે. બને “સાર ' સરલ અનુષ્ય ઇદમાં બનેલા છે. દરેકની એક સંખ્યા ૧૨૦૦ ની છે. જેમાંથી ૧ પુસ્તક, વેતાંબર સંપ્રદાયના લક્ષ્મીધર નામના પંડિતનું કરેલું છે. વિક્રમ સંવત ૧૨૮૧ ના વર્ષે આ પુસ્તકની રચના થયેલી છે. પાટણના ભંડારમાંથી આની એક ૧૮ પાનાની છર્ણ પ્રતિ મળી આવી છે. પુસ્તકની અંતે આ પ્રમાણે લખેલું છે – " इतिश्री तिलकमंजरीकथा सारं श्वेतांबर पं० लक्ष्मीधरकृतं समाप्तं । ग्रं. १२०० एकाशीत्या समाधिक रविशत विक्रमगते समानिवहे । शुचिशतपक्षति रविवार हरंभ ध्रुवयोगबवकरणे (?) १॥ इदमस्यां चक्रे लेखयां तिलकमंजरीकथासारं । श्रीमत्प्रसन्नचन्द्रस्य शीलभद्रेण शिष्येण ॥ संवत् १४७४ वर्षे लिखितं થીરપુર છે ” આ લક્ષ્મીધર પડિત શ્રમણ છે કે શ્રાવક છે તે ચેકસ જણાતું નથી. આ “સારની અંદર “તિલકમંજરી કથા” સંક્ષેપ રૂપમાં ઉતારી છે. મૂલ કથાની અંદર કવિએ વર્ણવેલા નગર, ઉધાન, પર્વત વગેરેનાં વિસ્તૃત અને અલંકારપૂર્ણ વર્ણનોને છોડી, બાકીને કથા ભાગ જેમને તેમ, તેજ અર્થો અને તેજ વાચકેમાં અવતર્યો છે. લેખક, કથાને સંક્ષેપ પાર ભ કરતાં પહેલા નીચે લખેલા લેકે પ્રરતાવના રૂપે લખે છે– "वन्दारु वासवोत्तंसथसिमंदारदामाभिः । त्रिसन्ध्य रचिताभ्य! वीरपादद्वयीं नुमः । १ । सद्वर्णा विबुधस्तुत्या सालङ्कारा लसत्पदा । द्वेधापि जायतां देवी प्रसन्ना मे सरस्वती ॥ २ ॥ न स्तुमः स्वजनं नैव निन्दामो दुर्जनं जनम् । नैवमेव स्वरूपं तो सुधा-क्ष्वेडा विवोज्ज्ञतः ॥ ३ ॥ * “તિરુમંનાથા થાણા: પારિજા મંજિષાં વિજ્ઞાનિ થથામતિ ” | Page #336 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન શ્વે. કા. હેરલ્ડ, इदं तिलकमंजर्याः कथासंग्रहकारणम् । क्रियते सार मस्माभि रल्पाल्पन्यस्तवर्णनम् ॥ ४ ॥ अस्मिन् दृव्धास्त एवार्थास्त एव ननु वाचकाः । गुम्फविज्ञानमात्रेण मम तुष्टयन्तु सज्जनाः ॥ ५ ॥ 21 કેવલ આટલા શ્લોકા ઉદ્ઘાતરૂપે લખી પછી કથાને પ્રારભ કરે છે. સરલ શબ્દો અને અને સ્પષ્ટ અર્થમાં કથાના સપૂર્ણ વૃત્તાંત આપવામાં આવ્યે છે. જેની ઇચ્છા તિલકમજરીની કથાજ જોવાની હાય અને મ્હોટી કથા ન વાંચવાની હાય તેના માટે લેખકના આ પ્રયત્ન બહુ ઉપકારી છે. બીજું પણ એક કારણ છે કે, જેમ તિલકમ જરીની મૂલકૃતિ બહુજ અદ્ભુત છે તેમ તેની કથા પણ બહુ રમણીય છે. તેથી તે વ્યાખ્યાનમાં પણ મુનિએ વાંચી શકે અને સામાન્ય ત્રાતાએ પણ તે આનંદદાયક કથા સાંભળી આ નંદ મેળવી શકે તેટલા હેતુથી પણ લેખકે આ ઉદ્યમ કર્યા હાય તેમ જણાય છે. આ ‘સાર’ ની પ્રતિએ વિશેષ જોવામાં આવતી નથી તેથી આના ઉલ્હાર કરવાની ખાસ આવશ્યક્તા છે. ૫૧૬ આ ‘સારને અક્ષરેઅક્ષર મળતા—એવાજ એક બીજો દિગ ંબર સપ્રદાયમાં થઇ ગયેલા ‘ધનપાલ’ નામના પતિને કરેલા ‘સાર’ છે. એની પણ ક્ષ્ાક સંખ્યા આના જેટલીજ (૧૨૦૦) છે. એમાં પણ અનુષ્ટુપ્ છંદોજ મુખ્ય છે. વિશેષતા આમાં એટલી છે કે, આની અંદર લેખકે, કથાની સુગમતા માટે, સા સા, સવાસે સવાસે શ્લોકાવાળા જૂદા જૂદા નવ વિશ્રામેા (પ્રકરણા) પાડી દીધા છે. અને દરેકના હńપ્રસારન' મિત્રહ્મમાગમ' ‘ચિત્રપટ્ટર્સ્થાન' આદિ સંબધ સૂચક નામેા આપ્યાં છે. તથા કોઇ કાઇ ફેકાણે, રસની ઉચિતતા સાચવવા ખાતર ‘ચિન્ની સમપિ' વન લખવાનું, લેખક પ્રસ્તાવનામાં કબૂલ કરે છે. ઉપરવાળા ‘સાર'ની માફ્ક આમાં પણ લેખકે, કથાના પ્રારંભ કરતાં પહેલાં ૫-૬ ક્ષ્ાકા પીઠિકારૂપે લખ્યા છે. ન્યાયની ખાતર તે શ્લોકા પણ ટાંકવા પડશે. “ श्रीनाभेयः श्रियं दिश्यात् यस्यां शतटयोर्जटाः । जुर्मुखाम्बुजो पान्त भ्रान्त भङ्गावाले भ्रमम् | १ | जढोऽपि यत्प्रभावेन भवेन्मान्यो मनीषिणाम् । सदासेव्यपदा मह्यं सा प्रसीदतु भारती ॥ २ ॥ नमः श्रीधनपालाय येन विज्ञानगुम्फिता । कं नालङ्कुरुते कर्णस्थिता तिलकमञ्जरी ॥ ३ ॥ तस्या रहस्यमादाय मधुव्रत इवादरात् । मन्दवागपि संक्षेपादुद्विरामि किमप्यहम् || ४ || कथागुम्फः स एवात्र प्रायेणार्थास्त एवहि । किञ्चिन्नवीन मप्यस्ति रसौचित्येन वर्णनम् |५| Page #337 -------------------------------------------------------------------------- ________________ તિલક-મંજરી. ૫૧૭ तत्कथा संग्रहेऽमुत्र बन्धमात्र विशेषतः। . . सन्तः संतोषमायान्तु यतः प्रकृतिवत्सलाः । ६ ॥" બને સારોને પરસ્પર મિલાવતાં અને સૂક્ષ્મ દૃષ્ટિએ અવલેતાં, સત્યની ખાતર કહેવું જોઈએ કે, શ્વેતાંબરની કૃતિ કરતાં દિગંબરની આકૃતિ પિતાની કાંતિથી વધી જાય છે ! લીમીર કરતાં–સમાનાર્થક નામ હોવા છતાં ધનપાલનાં વચને વધારે લાલિત્યવાળાં છે ! ! દિતીય ધનપાલ પ્રથમ ધનપાલની સ્મૃતિ કરાવે છે. લક્ષ્મીધરની કૃતિનું જન્મ કારણું પલીપાલ” આ ધનપાલની જાતિ હતી.) ધનપાલની કૃતિ જ છે. કારણકે પ્રથમ તે બનેલી છે. તત્કાલીન સાંપ્રદાયિક વિરોધની વિશેષતાને લીધે પરસ્પરની અસહિષ્ણુતાથી આવાં ઘણાં અનુકરણ થયેલાં મળી આવે છે. દિગંબરમાં તિલકમંજરીને સારી હોય અને વેતાંબરેમાં તેની શન્યતા હોય છે. દેખીતી રીતે અનુચિત લાગવાથી, સાંપ્રદાયિક અભિમાને ૫. લક્ષ્મીધરને તે તરફ દેરવ્યા અને તેની કૃપાથી વેતાંબરેને પણ તિલકમંજરીને સાર” વારસામાં મળે! + વાચકોને બને સારના સ્વરૂપનું ભાન થાય–કેવી પદ્ધત્તિએ કથાને “સાર' ખેંચવામાં આવ્યો છે, એ સઝાય–તેટલા માટે, દરેકના, કથાના પ્રારંભને બબ્બે શ્લોકે અત્ર ટાંકું છું– “ अस्त्ययोध्या पुरी शुभ्र सौधपद्धतिभिर्यया । सौन्दर्यनिर्जिता नित्यं माहेन्द्री पुर विहस्यते ॥ १ ॥ तस्यामरिवधूवक्रचन्द्राकालघनोदयः। मेघवाहन नामाभूदे कच्छत्रमही पतिः ॥ २॥" –ીપરા "अस्त्ययोध्या पुरी रम्या या शौर्याकृष्टचेतसा । इक्ष्वाकूणां महेन्द्रेण वितीर्णेवामरावती ॥ १ ॥ आसीदति बलस्तस्यां राजा श्रीमेघवाहनः । થતાપમાનત્તઃ શામ શમાવતમ્ II ૨ ” –ધનપાત્રો આ ધનપાલ પલીપાલ નામની વૈશ્ય જાતિમાં થયેલો છે. એનું વાસસ્થાન અણહિલપુર પાટણ છે. આના પિતાનું નામ આમન (2) હતું. લેખક પ્રશસ્તિમાં લખે છે કે, તે બહુ શાસ્ત્રજ્ઞ અને સુવિ હતો. બૉરિ aa’ નામનું મહાકાવ્ય તેણે રચેલું છે. ધનપાલને એક હે ભાઈ અને બે હાના ભાઈઓ હતા. હેટાનું નામ અનંતપાલ હતું. તેણે પણું જ સાષ્ટ્રિ' નામને ગ્રંથ બનાવ્યો છે, દાનાભાઈઓમાંથી એકનું નામ રત્નપાલ Page #338 -------------------------------------------------------------------------- ________________ ૫૧૮ શ્રી જૈન ક. કે. હેરડ, AAAAAAAAAAAAAAAAAAAAAAAAAAA અને બીજાનું નામ ગુણપાલ હતું. તે બને પણ બહુશ્રુત હતા. વિક્રમ સંવત ૧૨૬ન્ને કાર્તિક માસમાં પ્રસ્તુત સાર બનાવેલ છે. આટલી હકીકત કવિ પોતે પ્રશસ્તિમાં આપે છે. આ સાર ઉપરથી જણાઈ આવે છે કે, તે સમયમાં તિલકમંજરીને આદર અને પ્રચાર અતિ હતો. સ્વસંપ્રદાય તથા પર સંપ્રદાયમાં સરખી રીતે તેનું વાચન મનન થતું હતું. ગદ્યકાવ્ય ગ્રંથોમાં તેનું આસન સર્વથા પ્રથમ હતું. ‘જાદવારંવાદ' આદિ ગ્રંથોમાં ગદ્યકાવ્યોના નિદર્શન તરીકે નામો આપતાં પ્રથમ નામ તિલકમ જરીનું છે. શ્વેતાંબર સાહિત્ય-સાગરમાં એક જ એવું આ અદ્ભુત રત્ન છે કે, જેના કર્તાને, અન્ય સંપ્રદાયના દિગંબર જેવા દઢ આગ્રહવાળા સમાજના વિદ્વાન પણ આદરયુક્ત નમસ્કાર કરે છે ! જેની કૃતિ ઉપર મુગ્ધ થઈ, પોતાના સામાજિકને તેને લાભ આપવા, પ્રશંસનીય પ્રયાસ કરી-“સાર’ જેવાં પુસ્તકો લખી-કર્તાના વિષયમાં પિતાની કૃતજ્ઞતા પ્રકટ કરે છે ! પ્રબંધ ચિંતામણિકાર યથાર્થ જ કહે છે કે – " वचनं श्रीधनपालस्य चन्दनं मलयस्य च । सरसं हृदि विन्यस्य कोऽभूनाम न निर्वृतः ॥" સાગરગચ્છને ઉપાશ્રય. એ નિજિનાનિ. પાટણ, x " अणहिल्लपुरर यातः पल्लीपालकुलोद्भवः । થરથરાટ્યૂશ: શ્રીમાન યુવરામન: છે ? | सुश्लिष्टशब्दसन्दर्भमभृतार्थ रसोर्मि यत् । येन श्रीनेमिचरितं महाकाव्यं विनिर्मम ॥ २ ॥ चत्वारः सूनवरतस्य ज्येष्ठरतेषु विशेषवित् । अनन्तपालश्चक्रे यः स्पष्ट गणितपाटिकाम् ॥ ३ ॥ धनपालस्तृतो नव्यकाव्यशिक्षापरायणः । रत्नपाल: स्फुर प्रशो गुणपालश्च विश्रुतः ॥ ४ ॥ धनपालोऽहपश्चापि पितुरश्रान्तरिक्षया । તારં તિમલ: થાણા: દિગ્નિકથન t'll १ इन्दु ६ दर्शन १२ सूर्यङ्किवत्सरे मासि कार्तिक । शुक्लाष्टम्यां गुरावंषः कथासारः समर्थितः ॥६॥ ग्रन्थः किश्चिदभ्यधिकः शतानि द्वादशान्यसौ । वाच्यमानः सदा सद्भिर्यावर्क च नन्दतात् ॥७॥ ૪ અર્થ–-ધનપાળનું વચન અને મલયગિરિનું રસસહિત ચંદન જેના હૃદયને લાગ્યું તે શાંત અને સુખી ન થાય એવો જગતમાં કોણ છે?–પ્રાચિ ભાષાંતર પૃ. ૧૨ Page #339 -------------------------------------------------------------------------- ________________ તિલક-મ'જરી. ૫૧૯ " એતા નિઃશંક છે કે સંસ્કૃત મહાકવિશ્રી ધનપાલ એ ધારાનગરીના ભા જરાજાના સમયમાં બ્રાહ્મણ-શ્રાવક હતા, અને મુંજરાજાના સમયમાં પણ વિમાન હતા અને તેમના નાનાભાઈ શાભને જૈન દીક્ષા લીધી હતી, કે જેની ચાવીસ જિન પર કરેલી, સ્તુતિએ ‘શાભન સ્તુતિ' નામે સપ્રતિ ઉચ્ચ કાવ્ય તરીકે પ્રસિદ્ધ છે. આ સંબંધેના ભૃત્તાંત સંવત્ ૧૭૬૧ માં મેત્તુંગ સૂરિએ રચેલ પ્રબંધ ચિંતામણિ [ ભાષાંતરકાર રામચંદ્ર દીનાંનાથ શાસ્ત્રી, ખીજી આવૃત્તિ પૃ. ૧૧૦ થી ૧૨૧ સુધી), સં ૧૯૨૨ માં સુંદર તિલંકાચાર્યની સમ્યક વ સપ્તતિકા ( કે જે અપ્રસિદ્ધ છે), સં. ૧૮૩૩ ના જિનલાભ સૂરિષ્કૃત આત્મ પ્રોધ ( ભાષાંતરકાર સ્વ. ઝવેરભાઇ ભાદશાહ પૃ. ૧૩૯-૧૪૮ ) કે જેના પરથી જૈનધર્મી પ્રકાશના સ–૧૯૬૦ ના ચૈત્ર અને વૈશાખ માસના પુ. ૨૦ અંક ૧-૨ ધનપાલ એ નામની કથા આપવામાં આવી છે, અને સ. ૧૮૩૪ માં રચેલા વિજય લક્ષ્મી સુરિષ્કૃત ઉપદેશ પ્રાસા ના સ્તંભ ૨ વ્યાખ્યાન ૨૩ ભાષાંતર ભાગ ૧ | પૃ. ૧૮૧૨૯ ) માં આપેલો છે તે જોઇ જવાની વાચકને ભલામણ કરીએ છીએ. આ ચારે ગ્રંથમાં મુખ્ય સાર સરખા છે પરતુ કેટલાક નાની કિકતામાં મહત્વના ફેરફાર એક બીજા વચ્ચે રહે છે કે જેમાં ઉંડા ઉતરી તેમનુ પરિક્સ્ફાટન કરી નિય પર આવવું ઘટે છે. ધનપાલના ગ્રંથાતરીકે તિલકનજરી સીવાય શ્રાદ્ધધર્મવિધિ, ઋષભ પંચાશિકા, ધનપાલ પંચાશિકા તે પૈકી આત્મપ્રમાધમાં ગણાવ્યા છે તિલકમ જરી નિયસાગર છાપખાનાએ છપાવી તેની કોમત રૂ ૨ા રાખી છે. ઋષભ પંચાશિકા પણ કાવ્ય માલામાં નાની અવવૃણિ સહિત ઘણું કરી છપાયેલ છે તેમજ હમણુ મુનિ કપૂરવિજય મહારાજના કરેલા ગુજરાતી ભાષાંતર સહિત ભાવનગરની જૈન ધર્મ પ્રસારક સભાતરફથી પ્રગટ થયેલ છે, પરંતુ શ્રાદ્ધ વિધિ પ્રકરણ એ પ્રગટ થયેલ નથી, તેા તેની શેાધ કરી સંશાધન પૂર્વક કવિના વિવેચનદષ્ટિપૂર્વક ચરિત્ર સાથે પ્રગટ કરવા હાલની ગ્રંથ પ્રકાશક સરું એ ધ્યાન પરહેશે તેા ઉપકાર થશે. આ સિવાય નિમ્મેલનહેવિથી શરૂ થતા વીરસ્તવ, શાભન ઋતિ પર રચેલી છત. સ, ૧૨૨૯ માં રચેલી પાયલચ્છી નામમાળા કે જે ગુજરાતીની મૂળ—જનની ભાષા અભ્રંશમાં છે, એ પુસ્તકો ધનપાલ નામના કર્તાની સ્તુતિઓ તરીકે જૈન ગ્રંથાવલિમાં જણાવેલા છે. તે તે પ્રકટ કરવા ચેાગ્ય છે. ' આ સિદ્ધ સારસ્વત ધનપાલ મહાકવિને સમય નિર્ણય કરવાની જરૂર છે, તે મુંજ અને ભેજના સમયમાં હતા એ નિઃશંક છે તે મુજના સમય સ્મિથ સાહેબ સને ૯૭૪ થી ૯૭૫ મૂકે છે જ્યારે ભાજના સમય સને ૧૦૧૮ થી ૧૦૬૦ મૂકે છે તે સને ૯૭૪ થી ૧૦૬૦ ની અંદર (વિ; સ. ૧૦૩૦ થી ૧૧૧૬ ની અંદર) અચૂક ધનપાલ કવિ વિદ્યમાન હોવા જોઇએ. હવે ધનપાલ કવિએ વાદિવેતાલ શાંતિપૂરી પાસે પોતાની તિલક મજરી શેાધાવી એ પણ નિશ્રિત જેવું પ્રભાવિક ચરિત પરથી લાગે છે. આ શાંતિ સૂરિ સ. ૧૦૯૬ માં સ્વર્ગવાસી થયા એમ વેબર જણાવે છે અને તે પીટન અને ભાંડારકર સ્વીકારે છે તેા પછી તિલકમ'જરીની રચનાના કાળ સ. ૧૦૯૬ ની (સને ૧૦૪૦ પહેલાંના કાઇ વર્ષમાં હોવી જોઇએ એ નક્કી થાય છે. આ ધનપાળ કવિથી જુદાજ ધનપાળ આ લેખમાં જણાવેલા તિલકમાંજરીપર સ ૧૨૬૧ માં સાર લખનાર છે, અને તેણેજ સં ૧૨૨૯ માં પાયલચ્છી નામમાળા વગેરે રચેલાં લાગે છે. Page #340 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન વે. કે. હેરલ્ડ. આ લેખના લેખક મુવિને આ મહાકવિના ધનપાલના સમયપરત્વે કંઇ લખવાની વિનતિ કરતાં તે જે લખે છે તે ઉપયેાગી હાવાથી અમે અત્ર નોંધીએ છીએઃ— ધનપાલનું ઐતિહાસિક દૃષ્ટિએ ઈતિવૃત્ત લખવા પ્રથમ વિચાર હતા પરંતુ પ્રસ્તુત લેખના લંબાણના લીધે તેમજ સમયના અભાવના લીધે તુરતમાં તેમ કરવા અશક્ત છું. ધનપાલના જીવનની સાથે બીજી પણ કેટલીક ઉપયોગી વસ્તુ વિચારવા જેવી હાવાથી અવસરે તે સ ંબધમાં પૃથકજ લખવા વિચાર છે. શું મ્હેં આ વિષયના પ્રસ્તુત લેખમાં કોઇ કાણે નેટ લખી નથી ? કદાચ ભૂલમાં રહી ગઇ લાગે છે. નહી તેા એ વિચાર મ્હારા મનમાં પ્રથમ જ આવેલો છે. ધનપાલના જીવન સાથે તેના સમકાલીન ભારતીય વિદ્યાનેાના પરિચય, જૈનસમાજની સામાજિક અને સાહિત્ય વિષયક પરિસ્થિતિ, કવિના કરેલાં ખીજા ગ્રન્થેા, તેમની અંદર કવિતી અકાએલી વિચારાકૃતિએ ઇત્યાદિ વષયા પણ ચર્ચવા જેવા છે. પર૦ કવીશ્વરે અપભ્રંશ ભાષામાં શ્રુત પંચમીની કથા બનાવેલી છે સાહિત્યની દૃષ્ટિએ તે પુસ્તક પણ તિલકમજરી સમાનજ વિવેચનીય છે. કાલના ગાલમાં ગઈ થતા અપાર એવા અપભ્રંશ ભાષાસાહિત્યમાં આ એક જ સ્તંભ જીર્ણ અવસ્થામાં પણ આપણી દૃષ્ટિને આકર્ષે છે. એની ડગમગતી અવસ્થાને ટેકા આપી, સ્મારક કરી, પૃથ્વીના પેટમાં જતાં અટકાવવું જોઇએ. આ સિવાય રા. ચિમનલાલ ડાહ્યાભાઈ દલાલ M. A. એ તિલકમ'જરીમાંના ૩વિએ એ મથાળાથી, જૈન અડવેકેટ જાન્યુઆરી ૧૯૧૪ ના તથા તે પછીના અંકમાં પ્રગટ કરાવેલા લેખ જોઇ જવા વાંચકાને ભલામણ કરીએ. -તત્રી. હરિભદ્ર સૂરીના સમય. સુરતથી આનદ્ન સાગર શ્રી ભાવનગર મુશ્રાવક મેાતીચંદ્ર ગીરધરયેાગ્ય ધલાભ, ૧ સૂત્રેા પુસ્તકારૂઢ થયાં પહેલાં જો આગમા ન હેાય તેા તમારી ઔદ્યોગિકતાની વધારાપણાની કલ્પના સત્ય ઠરે અને તે તેથી ઘણા પછીના વખતના થાય. જોકે શ્રી હરિભદ્ર સુરિજી પુસ્તકારૂટના કાલ પછી ૬૦-૬૨ વર્ષે કાલ કરેલા હાવાથી તેટલી પેાતાની જીંદગીમાં તે મૂત્રા ઉપર વિવેચન કરવાની તેટલી ઔદ્યોગિકતા કરે તેમાં નવાઇ નથી કારણકે કરેલા વિવેચનને માટેના ૬૦-૬૨ વર્ષને વખત કાંઇ એ કહેવાય નહિ. અને તેટલા વખતમાં તેટલા વિવેચનના અસંભવ કહી શકાયજ નહિ. તમે! યાદ રાખજો કે સાધુઓની જીંદગીનેા મુખ્ય આધાર સૂત્રેા ઉપ જ રહેલા છે. ર અનુકરણ કરનાર સમકાલીનજ હોય એવા નિર્ણય નથી અને જો એમ મનીયે તે હરિભદ્ર સૂરિ સિદ્ધ,િદેવેદ્રસૂરિ અને યશોવિજયજી અનુક્રમે સમરા ત્ય કથા, ઉપમિતિ પ્રપંચ કથા, લઘુપમિતિ અને વૈગ્ય કલ્પલતામાં સરખા ઉપનય કરનાર Page #341 -------------------------------------------------------------------------- ________________ હરિભદ્ર સૂરિને સમય. પ૨૧ wwww કે , હોવાથી તેઓ બધા એક કાલીનજ થાય અને મૂલ સૂત્રોમાં કરેલા સમુદ્ર પ્રવહારિના ઉપનય કરનાર હેમચંદ્રાચાર્ય પણ મૂલ સૂત્રના સમકાલીન થાય માટે પિતાના કદાગ્રહને અંગે કરાતી ખોટી કલ્પનાઓથી વિચક્ષણોએ તે ડરવું જોઈએ. મહર્ષિ વાક્યોને જેવાને તેવાં લખવાની પ્રાચીનની પદ્ધતિ જરૂર યાદ રાખવી. જોકે કદાચ તમારા કહેવાથી માનીયે કે મહાપુરૂષોની દંતકથા જલદી જન્મે છે પણ તેવી દંતકથાઓને વાદિ પ્રતિવાદિના વિવાદની વખતે તે કઈ પ્રમાણ તરીકે દાખવી શકે નહિ અને શાંત્યાચાર્યજીએ તેઓને માટે દાખવેલા વિશેષણથી સ્પષ્ટ સમજાશે કે તે દંતકથી તરીકે વિશેષણે નહોતા. . દંતકથા જન્મે તે પણ અસંભવિત તો નહિંજ, એમ છે તે પછી અભયદેવ સૂરિ મહારાજ સરખા તેઓને પૂર્વના અંતર્ગત ગ્રંથને જાણકાર તરીકે જણાવે છે અને પૂર્વગત ગ્રંથોને પૂર્વના કાલથી કેટલો અંતર અને તે બીજે આચાર્યોને કેટલું અંતર હોય તે સમજનારને હરિભદ્ર સૂરિજીની પ્રાચીનતા તેઓ જણાવે છે છતાં તે વાત પિતાના દુરભિનિવેશને લીધે ન માનવામાં આવે તો તેવાને સમજવાને શાસ્ત્ર પણ નકામું જ કહેવાય. ૫ પિતાને અભિપ્રાય પિતાને નિશ્ચયવાળો લાગે તેમ તે સાધારણ જ છે. ફેર માત્ર વિ ચક્ષણમાં એટલો જ હોય કે તેઓ પોતાના પક્ષને દૂષિત થયેલો દેખે તે તુરત છોડી દે. હરિભદ્રસૂરિજી અને દેવદ્ધિ ગણિજીના સમકાલીનપણાને માટે કરેલી દલીલના ખંડનમાં તવાર્થ ટીકાકાર હરિભદ્ર સરિજી કયાં છે તે મુદ્દલ તમારા જાણવામાં આવ્યું નથી એમજ જણાય છે, નહિ તે યશોભદ્રસૂરિજીના સમકાલીન થયેલા હરિભદ્રસૂરિજીને યાકિની પુત્ર હરિભદ્ર સૂરિજી તરીકે ઓળખાવવા બહાર પડત નહિ પણ પશ્ચિમાત્ય રૂઢિને અનુસરીને નામ માત્ર દેખીને યતિધા લખવું તે અસંભવિત નથી. ૬ શીલાંગાચાર્યને માટે પણ જેકે વાલી િઈત્યાદિ તો મનુસ્મૃતિના હરિભદ્ર સૂરિજીના ઉતાર કરેલા લીધા કહીયે પણ દરેક ઈત્યાદિ કે તે ખુદ હરિભદ્રસૂરિ છનાજ કરેલા છે ને તે પૂરાવા તરીકે લીધેલા છે જે કે ઉતારે કરવામાં અસંભવ નથી પણ પૂરાવા તરીકે લેવું અસંભવિત છે એમ કહેવાય. ૭ શિવધર્મોત્તર રચ્યાને સંવત સાબીત ન જાય ત્યાં સુધી તેની ઉપરથી કલ્પના ઉઠાવી ઈતિહાસ તૈયાર કરવો યોગ્ય જ નથી. ને તેની નવમા સેકા પહેલી હયાતી નહતી અને તે અમુક સંકામાં જ રચવામાં આવેલો છે એ નિર્ણય કરવાને કંઈ અજવાળું પાડવામાં ન આવે ત્યાં સુધી માત્ર નિરંતર સુહદ શિવાય બીજો કોઇ તે વાત માની શકશે નહિ. ૮ તને યાદ છે કે ક્ષમાશ્રમણ પર પૂર્વધરેનેજ આપવામાં આવતું હતું ને તે પ્રમાણે દિજગણિ ક્ષમાશમણને ત્રીજી પાટવાળા આચાર્ય શ્રી સિદ્ધસેનગણિ જે યાકિની પુત્ર હરિભદ્રસૂરિજીને પ્રામાણિક તરીકે દાખવે તેઓને પૂર્વધરના સમકાલીપણાની હવાતી જણાવવાને પૂરતું જ છે દિલગણિજીને માટે પુસ્તક નિરપેક્ષતાની વાત પણ તેઓને પૂર્વ ધરપણુના સમકાલીન જણાવવાને પૂરતી જ છે અને યાકિની પુત્ર લગભગ Page #342 -------------------------------------------------------------------------- ________________ ૫૨૨ ટ શ્રી જૈન વે. કે. હેરલ્ડ. તેમના સમકાલીન થાય તેા પછી તેમના સવમાં શંકા લાવવાનું કારણ કદાગ્રહ સિવાય ખીજું શું હાય. અષ્ટકમાં કયા સિદ્ધસેનજી છે તે તમને તે પ્રથાના જ્ઞાન વિના માલુમ નજ પડે ને તેથી તમા સિદ્ધસેન દિવાકરજીને સ્થલે સિદ્ધસેનગણિ લઇ હવાઇ કીલ્લા ઉભા કરી મન: કલ્પનાની તપે! ફાડવી શરૂ કરેા તેમાં અમારે આશ્ચર્ય પામવાનું નથી. અષ્ટકચ્છમાં પૂરાવા તરીકે દાખલ કરવામાં આવેલા શ્લોક તે સિદ્ધસેન દિવાકરછના કરેલા ન્યાયાવતાર ગ્રંથના છે છતાં આટલા બધેા થયેલા ભ્રમ શા હેતુથી જન્મ લેવા પામ્યા તે કંઇ કહેવું મુશ્કેલ નથી. ૧૦ ટીકાકાર (તત્ત્વા ટીકાની પ્રશક્તિમાં જોવરાવો કે દિન્નમણિને ક્ષમાશ્રમણ કહ્યા છે કે નહી ?) સિદ્ધસેનગણિસત્તાધિકાર અને લેશ્યાધિકારમાં હરિભદ્રસૂરિજીને પ્રામા ણિકપણે દાખવતા હેાવાથી તે તેના પ્રાચીનજ છે અને તે ઉપરથી થયેલી અપરિમિત પશ્ચાતાપ કરાવનારી થશે. ××× આ વિ. પન્યાસ મુનિમહારાજશ્રી આણંદસાગરજીને રા. મેાતીચંદ ગિરધરલાલ કાપડીઆ પરના પત્ર, ઉક્ત રા. મેાતીચંદભાઇ ડાકટર હર્મન જેકાબી સાથે કરેલા અંગ્રેજીમાં પત્ર વ્યવહાર કે જે આજ અંકમાં The Date of Siddharshi એ મથાળાથી આપવામાં આવેલ છે તે અને આ પત્રમાંને મુનિમહારાજશ્રી કલ્યાણુવિજયના હરિભદ્રસૂરિ સંબધી સંદિગ્ધ વાતા એ પર હીંદીમાં લેખ-આ ત્રણે એક બીજા સાથે રાખી વાંચવા યેાગ્ય છે કે જેથી ઘણું અજવાળું, સિદ્ધિસૂરિ, ગĞિ, રિભદ્રસૂરિ વગેરે સંબધે પડી શકે તેમ છે. —તત્રી. 6 જૈન-ગાટાયન । ( जैन कान्फरन्स हेरल्ड के लिए लिखित । ) , शाकटायन ' नामके दो आचार्य हो गये हैं एक वैदिक शाकटायन और दूसरे जैन शाकटायन । ये दोनों ही वैयाकरण हैं । इनमें से पहले वैदिक शाकटायन बहुत ही प्रसिद्ध हैं और बहुत प्राचीन हैं। ऋग्वेद और शुक्लयजुर्वेद के प्रातिशाख्यमें तथा यास्काचार्य के निरूक्तमें उनका उल्लेख मिलता है । सुप्रसिद्ध पाणिनि आचार्यने अपनी अष्टाध्यायीके तीसरे और आठवें अध्यायमें शाकटायन के मतका उल्लेख किया है । पाणिनि कब हुए इस विषय में विद्वानोंमें मतभेद है; तथापि अधिकांश विद्वानोंकी रायमेंसे वे ईस्वी सन् लगभग ७००-८०० वर्ष पहले हुए हैं। अत एव शाकटायन इनसे भी पहले के लगभग Page #343 -------------------------------------------------------------------------- ________________ પર૩ टन-शास्टायन. ३००० वर्ष पहले विद्वान् हैं । वैदिक शाकटायनका कोई व्याकरण ग्रन्थ अवश्य होना चाहिए; क्योंकि पाणिनिने उनके मतका उल्लेख किया है; परन्तु वह अभी तक प्राप्य नहीं है । ईस्वी सन १८९३ में मि० गुस्त आपर्ट नामके यूरोपियन पंडितने मद्रास में ' शाकटायनप्रक्रियासंग्रह ' नामका ग्रन्थ प्रकाशित किया और उसकी भूमिकामें यह सिद्ध किया कि यह वही शाकटायन व्याकरण है, जिसका कि उल्लेख पाणिनि आदि ऋषियों ने किया है । साथही यह भी प्रकट किया कि ये शाकटायन जैन थे । उस ग्रन्थ प्रकाशित होते ही इतिहासज्ञ विद्वानोंके सामने एक महत्त्वका प्रश्न खड़ा हो गया और । वे इस विषय में विचार करने लगे । जैनोंने भी इस चर्चाको सुनी, वास्तव में इस विषय पर विचार करनेके प्रधान अधिकारी जैन ही थे, परन्तु उन्होंने इसकी कुछ आवश्यकता न समझी । वे केवल यह कह कर उछलने लगे - अभिमानका अनुभव करने लगे कि हमारा व्याकरण सबसे श्रेष्ठ और सबसे प्राचीन है ! बस, वे अपने कर्तव्यकी पालना कर चुके ! इतिहासके राज्यमें किसी धर्म सम्प्रदाय या व्यक्ति विशेष पर पक्षपात नहीं किया जाता । यहां केवल सत्यकी उपासना होती है और उसकी प्राप्तिके लिए इतिहासज्ञ लोग निरन्तर प्रयत्न किया करते हैं | आपर्ट साहबकी कल्पना यद्यपि कल्पना ही थी; परन्तु कल्पना को कल्पना सिद्ध करने के लिए भी प्रमाणोंकी आवश्यकता होती हैं । अवतक कई विद्वान् यह सिद्ध करनेके प्रयत्न कर चुके हैं कि ये शाकटायन वैदिक शाकटायन से भिन्न हैं; परन्तु इस विषय में दक्षिणके वृद्ध इतिहासज्ञ प्रो० काशीनाथ बापूजी 'पाठकको जितनी सफलता प्राप्त हुई है उतनी अभी तक किसीको भी न हुई थी । पाठक महाशयने अभी कुछ ही समय पहले 'इंडियन इंटिक्वेरी' में एक लेख प्रकाशित कियाथा । उसमें उन्होंने अनेक प्रमाण देकर सिद्ध किया है कि उक्त शब्दानुशासन ( शाकटायन व्याकरण ) के कार्त जैन थे और वे राष्ट्रकूट वंशीय प्रसिद्ध महाराज अमोघवर्ष ( प्रथम ) के समय में हुए हैं । शाकटायनकी अमोघवृत्ति नाम की टीका उनकी स्वरचित टीका है । जैनधर्मानुयायी महाराज अमोघवर्षका नाम स्मरण रखनेदक्षिण- कर्णाटकके जैन इतिहास के १ पाठकजी जैन इतिहासके विशेष करके बहुत अच्छे जानकार है इस विषय में उनका ज्ञान बहुत बढ़ा चढ़ा है । Page #344 -------------------------------------------------------------------------- ________________ ५२४ श्री श्वे. .. २६४. के लिए ही उन्होंने इस टीकाका अमोघवृत्ति नाम रकूवा था। अमोघवर्षने विक्रम संवत् ८७३ से ९३२ तक राज्य किया है, अत एव शाकटायनका समय भी लगभग यही होना चाहिए। __प्रो. पाठकने अपने उक्त लेखमें कुछ युक्तियाँ देकर एक बात यह भी लिखी थी कि शाकटायनदिगम्बरजैन सम्प्रदायके नहीं किन्तु श्वेताम्बर सम्प्रदायके मालूम होते हैं। उक्त लेखके प्रकाशित होने के बाद गत जुलाई की सरस्वतीमें श्वेताम्बर सम्प्रदायके साधु श्रीयुत मुनिजिनविजयजीका एक छोटा सा लेख प्रकाशित हुआ जिसमें उन्होंने इस विषयका एक बहुतही पुष्ट प्रमाण दिया है कि वास्तवमें शाकटायन व्याकरणके का लगभग अमोघवर्षके समयमें हुए होंगे। साथही उन्होंने इस बातको सिद्ध किया है कि शाकटायन दिगम्बर सम्प्रदायके ही थे, पाठक महाशयके कथनानुसार श्वेताम्बर सम्पदायके नहीं। वे कहते हैं कि “ विक्रमकी तेरहवीं शताब्दिमें मलयागिरिसूरि नामके श्वेताम्बराचार्य हो गये हैं। उन्होंने अनेक ग्रन्थोंकी रचना की है और उनमें प्रायः इसी शाकटायन व्याकरणका उल्लेख किया है । 'नन्दीसूत्र' नामक जैनागमकी टीकामें वे एक जगह लिखते हैं-'शाकटायनोऽपि यापनीययातिग्रामाग्रणीः स्वोपज्ञशब्दानुशासनवृत्तावादी भगवतः स्तुतिमेवमाह'। ( नन्दीसूत्र पृष्ठ २३, कलकत्ता )। 'यापनीययतिग्रामाग्रणी' का अर्थ होता है यापनीय संघके मुनियोंके नेता या आचार्य । अर्थात् शाकटायन मुनि यापनीय संघके आचार्य थे और यह संघ दिगम्बरोंके मूलसंघ, काष्ठासंघ, 'किपिच्छ आदि से एक है। इसकी उत्पत्ति विक्रमकी छठी शताब्दिके बाद हुई थी। देवसेनसरिने 'दर्शनसार' में विक्रम मृत्युके ५२६ वर्ष बाद, मथुरामें द्राविड़ संघकी उत्पत्ति बतलाई है और इन्द्रनंदि आचार्य नीतिसार' में द्राविड़ संघके बाद यापनीय संघकी उत्पत्ति बतलाते हैं। इससे निश्चित है कि वि० की छठी शताब्दिके बाद किसी समय यापनाये संघमें शाकटायन हुए और इससे जो उन्हें प्रथम अमोघवर्षके समयमें बतलाते हैं वे ठीक कहते हैं । इत्यादि ।" १ 'किपिच्छ' नहीं 'नि:पिच्छि' नामका संघ है जिसका दूसरा नाम 'माथुर संघ' भी है । २ मथुरामें नहीं 'दक्षिणमथुरा' में जिसे कि इस समय 'मदुरां कहते हैं। Page #345 -------------------------------------------------------------------------- ________________ मैन- शाडटायन. પરપ मुनिमहाशय के इस मत से - कि शाकटायन दिगम्बर थे हम तब तक सहमत नहीं हो सकते जब तक कि यह न मालूम हो जाय कि यापनीय संघ के सिद्धान्त विशेषतः श्वेताम्बर सम्प्रदाय से मिलते हैं या दिगम्बर सम्प्रदायसे । और तन तक उन्हें श्वेताम्बर दिगम्बर कहनेकी अपेक्षा 'यापनीय जैन' कहना ही ठीक होगा। सम्मिलित दिगम्बर संघका नाम मूलसंघ है। इसमें चार भेद हैं नन्दिसंघ, सेनसंघ, देवसंघ और सिंहसंघ । इन चारों संघों में सिद्धान्तभेद कोई नहीं है- ये केवल स्थानास्थितिकी विशेषतासे हो गये हैं × । इन प्रत्येकमें सरस्वती गच्छ, बलात्कार गण आदि नामधारी कई गच्छ और गण भी है; परन्तु उनमें भी कोई भिन्नता नहीं है । उक्त चार संघोंके सिवाय काष्ठा संघ, द्राविड़ संघ, निःपिच्छ संघ और यापनीय संघ, इन चार संघोंका और भी उल्लेख मिलता है; परन्तु इन्द्रनान्दि और देवसेन आदि दिगम्बराय ने इन्हें श्वेताम्बरों के ही समान जैनाभास बतलाया है । नीतिसारमें स्पष्ट लिखा है: गोपुच्छकः श्वेतवासा द्राविडो यापनीयकः । निः पिच्छिकच पंचैते जैनाभासाः प्रकीर्तिताः ||१०|| अर्थात् गोपुच्छक (काष्ठासंघ), श्वेताम्बर, द्राविड़, यापनीय और निःपिच्छिक ( माथुर संघ ) ये पाँच जैनाभास हैं । " जैनाभास ' शब्दका वही अर्थ है जो श्वेताम्बरसम्प्रदाय में ' निन्दव ' का होता है इनमें से काष्ठासंघ और मारसंघ के सिद्धान्तोंसे हम थोड़े बहुत परिचित हैं । ये दिगम्बर सम्प्रदायसे बहुत ही सूक्ष्म -- प्रायः नहीं के बराबर मतभेद रखते हैं और इस समय तो काष्ठासंघ में और मूलसंघ में कोई भी भेद नहीं रह गया है । ऐसी दशा में काष्ठासंघ के समान हम यापनीयसंघको भी उसकी जैनाभासों में गणना होने पर भी हम दिगम्बर सम्प्रदायमें गिन सकते थे; परन्तु दर्शनसार में देवसेनसूरिने श्रीकलश नामके श्वेताम्बर से यापनीय संघकी उप्तति बतलाई है । x सिंहसंघो नन्दिसंघः सेनसंघो महाप्रभः । देवसंघ इति स्पष्टं स्थाना स्थितिविशेषतः ॥ गणगच्छादयस्तेभ्यो जाताः स्वपर सोख्यदाः । न तत्र भेदः कोप्यस्ति प्रवज्यादिषु कर्मसु ॥ ८ ॥ - नीतिसार | Page #346 -------------------------------------------------------------------------- ________________ પરદે श्री जैन श्वे. . डेन्ड. इससे संभव है कि यह संघ दिगम्बरकी अपेक्षा श्वेताम्बर संघसे विशेष निकटता रखता हो, अर्थात् इसके सिद्धान्त श्वेताम्बर सम्प्रदाय से अधिक मेल खाते हों । दर्शनसारकी वह गाथा यह है: कल्लाणे वर णयरे सत्तसए पंचउत्तरे जादे । जावणियसंघभावो सिरिकलसादो हु सेवडदो || [ कल्याणे वरनगरे सप्तशते पञ्चोत्तरे जाते यापनीयसंघभावः श्रीकलशतः खल सेवडतः ॥ ] अर्थात् कल्याण नामके श्रेष्ठ नगर में, विक्रमादित्यकी मृत्युके ६०५ वर्ष बाद, श्रीकलश नामके श्वेताम्बर से यापनीय संघका सद्भाव हुआ । इससे यह भी निश्चय हो जाता है कि शाकटायन विक्रम मृत्यु के ७०५ वर्ष बाद किसी समय हुए हैं और मुनिमहाशय के अनुमानकी अपेक्षा यह समय लगभग २०० वर्ष पीछे और भी हटकर राजा अमोघवर्षके समीप जिनके स्मरणार्थ अमोघवृत्ति बनी है - पहुँच जाता है । श्रीमलयगिरिसूरिने नन्दीसूत्रकी टीकामें शाकटायनकी 'स्वोपज्ञ शब्दानुशासनवृत्ति' अर्थात् स्वयंनिर्मित टीकाका उल्लेख किया है । उससे यह भलीभाँति सिद्ध हो जाता है कि शाकटायनकी स्वोपज्ञ वृत्ति भी है और वह अमोघवृत्तिको छोड़कर दूसरी नहीं हो सकती । और जब यह सिद्ध हो गया तब शाकटायनका अमोघवर्ष समयका होना अर्थात् सिद्ध है । कई बातें और भी ऐसी हैं जिन से मालूम होता है कि शाकटायन व्याकरण बहुत प्राचीन नहीं है: — १ शाकटायनकी जितनी टीकायें और वृत्तियाँ हैं वे सब नववीं दशवीं शताब्दिके बाद विद्वानोंकी लिखी हुई हैं । अमोघवृत्ति अमोघवर्ष के समय की है । प्रभाचन्द्रकृत न्यास अमोघवृत्तिका व्याख्यान है, अत एव वह उसके पीछेका होना ही चाहिए । चिन्तामणिवृत्ति यक्षवर्मा की बनाई हुई है और यह शाकटानकी महती वृत्ति अमोघवृत्तिको संक्षेप करके बनाई गई है इस बातको यक्षवर्मा स्वयं स्वीकार करते हैं, अतएव यह भी पीछेकी बनी हुई है । मणिप्रकाशिका टीका अजितसेनाचार्यकी बनाई हुई है और यह चिन्तामणिकी टीका है, अतएव Page #347 -------------------------------------------------------------------------- ________________ ૫૨૭ vvvv मैन-टायन. उसके पीछेकी है। अजितसेन अपने अलंकारचिन्तामणिमें जिनसेन और वाग्भटालंकारका उल्लेख करते हैं, अतएव ये भी अमोघवर्षके बहुत पीछेके विद्वान् हैं । छठी टीका भावसेन त्रैविद्य देवकी है और ये भावसेन संभवतः वे ही हैं जो कातंत्रप्रक्रियाके रचयिता हैं । सातवीं टीका रूपसिद्धि है जो वादिराजसूरिके सतीर्थ दयापाल मुनिकी बनाई हुई है और उसके बननेका समय विक्रम संवत् १०८३ के लगभग है। यदि शाकटायन पाणिनि के पहलेका व्याकरण होता तो अवश्य ही उसकी कोई प्राचीन टीका भी मिलती। २ शाकटायनके सूत्रपाटमें इन्द्र, सिद्धनन्दि, और आर्यवत्र इन तीन आचार्यों का उल्लेख मिलता है। इनमें से हमारा अनुमान है कि 'सिद्धनन्दि ' प्रसिद्ध जैनेन्द्र व्याकरणके रचयिता पूज्यपाद या 'देवनन्दि' का दूसरा नाम है । देवनन्दिको सिद्धनन्दि कह सकते हैं । ' सिद्ध' शब्द मुनियों आचार्यों और देवोंके लिए अकसर व्यवहृत होता है। इसी तरह 'आर्य वज्र वज्रनन्दि आचार्यका नामान्तर है। 'आर्य' शब्द आचार्यका पयार्यवाची है । पूज्यपादके शिष्य वज्रनन्दि जिन्होंने द्रविड संघकी स्थापना कीथी-बहुत बड़े विद्वान हो गये हैं । ये विक्रमकी मृत्यु के ५३६ वर्ष बाद हुए हैं। हरिवंशपुराणके कर्त्ताने देवनन्दि (पूज्यपाद ) के बाद ही इन्हें · वज्रसूरि ' के नामसे स्मरण किया है। इन्द्रचन्द्रार्कजैनेन्द्रव्यापिव्याकरणेक्षणः । देवस्य देवनन्दस्य न वंदंते गिरः कथम् ॥ वज्रमूरविचारण्यः सहेत्वोर्वन्धमोक्षयोः । प्रमाणं धर्मशास्त्राणां प्रवक्तृणामिवोक्तयः ॥ संभव है कि इनका बनाया हुआ कोई व्याकरण ग्रन्थ भी हो। इन दोनों नामों से भी मालूम होता है कि शाकटायन व्याकरण जितना प्राचीन बतलाया जाता था उतना प्राचीन नहीं है । ३ यदि शाकटायन प्राचीन व्याकरण होता कमसे कम पूज्यपाद स्वामीसे भी पहलेका होता तो अवश्य ही वे उसका उल्लेख अपने जैनेन्द्रव्याकरणमें करते परन्तु उसमें कहीं भी शाकटायनके किसी मतका उल्लेख नहीं है । यद्यपि यह विशेष बलवती युक्ति नहीं है, तो भी कामकी है । Page #348 -------------------------------------------------------------------------- ________________ જૈન વે. કાન્ફરન્સ હેરલ્ડ. ४ शाकटायन व्याकरण पिछले समय में जैनविद्वानों में बहुत प्रचलित रहा है और यही कारण है जो उसपर ७-८ वृत्तियाँ और टीकायें बन गई । हैं आपर्ट साहबके द्वारा प्रकाशित होने के पहले भी वह दक्षिणके सभी जैनपुस्तकभण्डारोंमें प्राप्य था; परन्तु उस समय तक किसी भी जैन विद्वान् या टीकाकारने इस बात - का दावा न किया था कि यह वही व्याकरण है जिसका उल्लेख पाणिनि ने किया है । यदि ये प्राचीन शाकटायन होते तो अवश्य ही इस बातका उल्लेख मिलता । यह दावा जैनोंका नहीं किन्तु आपर्ट साहबका है और इसमें इसके सिवाय और कोई महत्त्व नहीं है कि यह एक 'गौर काय ' महाशय का किया हुआ है । પર૮ ५ एकीभाव स्तोत्र के कर्त्ता कविश्रेष्ठ वादिराजसूरिका बनाया हुआ एक पार्श्वनाथ नामका काव्य है । यह विक्रम संवत् १०८३ का बना हुआ है । उसकी उत्थानिक में एक श्लोक हैं: कुतस्त्या तस्य सा शक्तिः पाल्यकीर्तेमहौजसः । श्रीपदश्रवणं यस्य शाब्दिकान्कुरुते जनान् ॥ अर्थात्, उस महातेजस्वी पाल्यकीर्तिकी शक्तिका क्या वर्णन किया जाय कि जिसके श्रीपद के सुनते ही लोक शादिक या व्याकरणज्ञ हो जाते हैं । इससे मालूम होता है कि पाल्यकीर्ति कोई बड़े भारी वैयाकरण थे । अब शाकटायनप्रक्रिया के मंगलाचरणको और देखिए : मुनीन्द्रमभिवन्द्याहं पाल्यकीर्ति जिनेश्वरम् । मन्दबुद्धयनुरोधेन प्रक्रियासंग्रहं ब्रुवे ॥ इसमें जो ' पाल्यकीर्ति' शब्द आया है वह जिनेश्वर का विशेषण भी है और एक आचार्यका नाम भी है । एक अर्थसे इसके द्वारा जिनेन्द्रदेवको और दूसरे असे प्रसिद्ध वैयाकरण पाप्यकीर्तिको नमस्कार होता है । दूसरे अर्थ में मुनीन्द्र और जिनेश्वर ( जिनदेव जिसका ईश्वर है ) ये दो सुघटित विशेषण पाल्यकीर्तिके बन जाते हैं प्रक्रियासंग्रहके कर्त्ता ने जिन पाल्यकीर्तिको नमस्कार किया है, इसमें तो कोई सन्देह नहीं कि वे वादिराज के उल्लेख किये हुए पाल्यकीर्ति वैयाकरण ही हैं और जब यह निश्चय हो गया तब यह अनुमान करना बहुत संगत होगा कि Page #349 -------------------------------------------------------------------------- ________________ ૫૨૯ शाकटायनका ही दूसरा नाम पाल्यकीर्ति जान पडता है । शाकटायनकी प्रक्रिया बनाते समय यह संभव नहीं कि अभयचन्द्रसूरि शाकटायन को छोड़कर अन्य किसी वैयाकरणको नमस्कार करें । मन- शाडटायन. मेरी समझमें शाकटायनका असली नाम पाल्यकीर्ति ही होगा । वे बड़े भारी वैयाकरण थे और वैयाकरणोंमें शाकटायनका नाम बहुत प्रसिद्ध है, इसलिए बहुत संभव है कि लोग उन्हें शाकटायन कहने लगे हों । जिस तरह कवियों में कालिदासकी प्रसिद्धि अधिक होनेसे पीछे के कई कवि कालिदासके नामसे प्रसिद्ध हो गये थे, उसी तरह ये भी शाकटायनके नामसे प्रसिद्ध हो गये होंगे । शाकटायन स्फोटायन आदि नाम उस समय रक्खे भी नहीं जाते थे जब कि यह व्याकरण बना है। उस समय विजयकीर्ति, अर्ककीर्ति, पाल्यकीर्ति जैसे नाम रखने की ही प्रथा थी । निर्णयसागर प्रेसकी प्राचीन लेखमाला के प्रथम भाग में राष्ट्रकूट वंशीय द्वितीय प्रभूतवर्ष महीपतिका एक दानपत्र छपा है जिसमें शिलाग्राम के जिनमन्दिर को - 'जालमङ्गल' नामक ग्रामके देनेका उल्लेख है । इसमें यापनीयसंघ के श्रीकीत्ति, विजयकीर्ति और अर्ककीर्ति इन तीन आचार्यों का उल्लेख है । इससे भी मालूम होता है कि पाल्यकीर्ति भी यापनीय संघके आचार्य होंगे और उन्हींका नाम शाकटायन होगा | 1 सारांश यह है कि जैन शाकटायन विक्रमकी नववीं दशवीं शताब्दि में हुए हैं 6 । उनका दूसरा नाम पाल्यकीर्ति था । वे यापनीय' नामक जैन संघके आचार्य थे । यापनीय संघकी स्थापना विक्रमकी मृत्युके ७०५ वर्ष बाद दक्षिणके कल्याण नामक नगर में हुई थी । नामी वैयाकरण होने के कारण वे शाकटायनके नाम से प्रसिद्ध होगये थे । वैदिक शाकटायनसे जो पाणिनिसे पहले हुए हैं इसका कोई सम्बन्ध नहीं है । जैन विद्वानोंने यह कभी नहीं कहा कि ये शाकटायन वे ही शाकटायन हैं जिनका उल्लेख पाणिनिने किया है । यह कल्पना मि० गुस्तव आपर्ट साहबहकी थी जो असत्य सिद्ध हो चुकी । चन्दाबाड़ी, बम्बई । श्रावण शुक्ला द्वितीया १९७२ वि० - नाथूराम प्रेमी. } Sea Page #350 -------------------------------------------------------------------------- ________________ दिगम्बर - सम्प्रदाय के सङ्ग । भरते पञ्चमे काले नानास इसमाकुलम् । वीरस्य शासनं जातं विचित्राः कालशक्तयः । - इन्द्रनन्दि | यह बात निर्विवाद है कि भगवान् महावीर तीर्थकरके समय एक अविभक्त जैनसम्प्रदाय था उसमें संघ, गण गच्छ या पन्थभेद नहीं हुए थे । उस समय और उसके कई सौ वर्ष बाद तक इस धर्मके नेता बहुत उदार, सरल और मन्दकषायी रहे, इस कारण यह जीवमात्रका उपकार करनेवाला सार्वजनिक धर्म रहा और इसमें किसी तरह की भेदकल्पना नहीं हुई, परन्तु आगे अन्य धर्मों के समान इसकी भी अवस्था हुई और नेताओंके मताग्रह पक्षपात आदिके कारण यह धीरे धीरे अनेक भेदों में विभक्त हो गया । सबसे पहले इसमें दो बड़े भेद पड़े जो आज तक बने हुए हैं और जिनके कारण इस महान् धर्मको सबसे बड़ी हानि पहुँची है । ये पाठकों के बहुत ही परिचित दिगम्बर और श्वेताम्बर सम्प्रदाय नामके भेद हैं। दोनों सम्प्रदायों की कथाओंके अनुसार विक्रमराजाकी मृत्युके १३६ वर्ष बाद इनकी पृथक् पृथक् स्थापना हुई है । ये दो भेद किस कारण हुए, इसका सन्तोषजनक उत्तर दोनों ही सम्म - दाय ग्रन्थोंसे नहीं मिलता है । जो कारण बतलाये जाते हैं वे एक दूसरेको नीचा या निन्द्य ठहराने के लिए गढ़े गये जान पड़ते हैं। वास्तविक कारण ढूँढ़ने की ज़रूरत है और इसके लिए इतिहासका विद्वानोंका खास तौर से प्रयत्न करना चाहिए। ये दोनों सम्प्रदाय श्रीसंघ और मूलसंघके नामसे भी प्रसिद्ध हैं । दिगम्बर अपनेको मूलसंघी कहते हैं। इस लेखमें हम केवल दिगम्बर सम्प्रदायके भेदों और उपभेदों का विचार करना चाहते हैं : मूलसंघ और उसके भेद | मूलसंघमे मुख्य चार भेद हैं: - १ सिहसंघ, २ नन्दिसंघ, ३ सेनसंघ और ४ देवसंघ | सेन संघको वृषभसंघ भी कहते हैं । Page #351 -------------------------------------------------------------------------- ________________ દિગમ્બર-સમ્પ્રદાય કે સ. ૫૩૧ ૧૩૧ प्रत्येक संघमें गण और गच्छ होते हैं । कुछके नाम ये हैं:नन्दिसंघमें बलात्कारगण, सरस्वतीगच्छ और पारिजातगच्छ । सेनसंघमें सुरस्थगण और पुष्करगच्छ । सिंहसंघमें केनूरगण और चन्द्रकपाटगच्छ । देवसंघमें देशीयगण और पुस्तकगच्छ । ये चारों संघ क्यों स्थापित हुए अथवा इनकी क्या आवश्यकता थी इसका उत्तर इन्द्रनन्दि अपने ' नीतिसार ' नामक ग्रन्थमें यह देते हैं कि “ विक्रमादित्य और भद्रबाहुयोगीके स्वर्गवास हो जानेके बाद प्रजा स्वच्छन्दचारिणी और पापमोहिता हो गई। उस समय ब्रह्मनिष्ठ और परमार्थके ज्ञाता यतियों या मुनियोंमें भी 'स्वपराध्यवसाय' बहुत ही अधिक बढ़ गया । ( ' यह हमारा और वह तुम्हारा' इस तरहके संकीण विचारों या परिणामोंको ' स्वपराध्यवसाय' कहते हैं । गरज यह कि मुनियोंमें अपने अपने समूहका या दलका मोह बढ़ गया-उनमें इस तरहकी उदार-हृदयता न रही कि सब ही मुनि हमारे हैं।) तब निमित्तशास्त्रके अग्रणी विद्वान् अदलिने संघोंकी स्थापना की।" ___ यही बात · श्रुतावतार' नामक ग्रन्थमें और भी स्पष्टरूपसे कही गई है। उसमें लिखा है कि "अहंद्वलि आचार्य प्रति पाँच वषमें सौ योजनके भीतर रहनेवाले मुनियोंको एकत्रित करके युग-प्रतिक्रमण कराया करते थे। एक बार उन्होंने युगप्रतिक्रमणके समय आये हुए मुनियोंसे पूछा-' सर्वेप्यागता यतयः' अर्थात् सब मुनि आगये ? इस पर उन्होंने उत्तर दिया-'वयमात्मात्मीयेन सकलसंघेन आगताः' अर्थात हम सब अपने अपने संघ सहित आ गये । यह सुनकर आचार्य महोदयने सोचा कि अब यह जैनधर्म गणपक्षपातके भेदोंसे ठहरेगा उदासभावसे नहीं और तब उन्होंने संघाँकी स्थापना की, " ___ संभव है कि जिस समय ये संघ स्थापित हुए थे उस समय इनमें कुछ मतभेद रहा होगा 'श्रुतावतार' के शब्दोंमें कमसे कम गणपक्षपात या संघपक्षपात अवश्य रहा होगा परन्तु आगे वह भेद या पक्षपात विशेष नहीं बढ़ा और इस कारण इन संघोमें आचार विचार सम्बन्धी या तत्त्व सम्बन्धी भेद न पड़ा । नीतिसारमे लिखा है कि: गणगच्छादयस्तेभ्यो जाताः स्वपरसौख्यदाः। न तत्र भेदः कोप्यस्ति प्रव्रज्यादिषु कर्मसु ॥ ८॥ Page #352 -------------------------------------------------------------------------- ________________ ૫૩૨ श्रीन श्वे. 3. १२९. नात्र प्रतिक्रमे भेदो न प्रायश्चित्तकर्मणि । नाचारवाचनायुक्तवाचनस्तु विशेषतः ।। १३ ॥ . इन चारों संघवालोंको परस्पर अभेदभाव रखनेके लिए इन्द्रनन्दि उपदेश देते हैं और जो भेदभाव रखता है उसको मिथ्याती पापी बतलाते हैं:-- चतुःसंघे नरो यस्तु कुरुते भेदभावनाम् । स सम्यग्दर्शनातीतः संसारे संचरत्यसौ ॥ ४२ ॥ ये नन्दिसेन आदि नाम किस कारणसे रक्खे गये, इस विषयमें मतभेद है कोई कुछ कहता है और कोई कुछ । जैनसिद्धान्तभास्करने किसी ग्रन्थके आधारसे लिखा है कि " नन्दी नामक वृक्षके मूलमें जिसने वर्षायोग धारण किया उससे नन्दिसंघ, २ जिनसेन (?) नामक तृणतलमें जिसने वर्षायोग धारण किया उससे वृषभसंघ या सेनसंघ, ३ सिंहकी गुफामें जिसने वर्षायोग किया उससे सिंहसंघ और ४ देवदत्ता नामक वेश्याके यहाँ जिसने वर्षायोग धारण किया उसने देवसंघ स्थापित किया।" श्रुतावतारकथामें लिखा है कि जो मुनि गुफामें से आये उनमें से किसीको नन्दि और किसीको वीर, जो अशोकवनसे आये उनमें से किसीको अपराजित और किसीको देव, जो पंचस्तूपोंमें से आये उनको सेन और भद्र, जो सेमरके झाडके नीचेसे आये उनको गुणधर और गुप्त, जो खण्डकेसर वृक्षके नीचसे आये उनको सिंह और चन्द्र नामधारी बना दिया । पर स्वयं श्रुतावतारके रचयिताको इस विषयका पूरा निश्चय नहीं है । वे और आचार्योंका मत भी साथ साथ लिखते हैं। कहते हैं कि किमी किसीके मतसे गुहासे आये हुए नन्दि, अशोकवनसे आये हुए देव, पंचस्तूपोंसे आये हुए सेन, सेमरके नीचे से आये हुए वीर और खण्डकेसर वृक्षके नीचे से आये हुए भद्र हुए। __श्रुतावतारके कथनानुसार यह जो किसीको नन्दि, किसीको वीर, किसीको अपराजित आदि बनाया गया है जो अहद्धति आचार्यने यही सोचकर बनाया लिखा है कि अब जैनधर्म उदासभावसे नहीं किन्तु गणपक्षपातभेदसे स्थिर रहेगा । परन्तु इस रचनामें ऊपर कहे हुए चार संघोंका निश्चय नहीं होता है । ऐसा मालम होता है कि ये ' अन्त्यपद' हैं जो आचार्योंके नाममें रहते हैं जैसे देवनन्दि, अकलदेव, गुणभद्र, सिंहगुप्त, जिनसेन आदि । परन्तु इन्हीं में कुछ पद ऐसे भी हैं जो नामोंमें नहीं समा सकते जैसे, अपराजित, गुणधर आदि । श्रुतावतारके कर्ता सिंह, देव, नन्दि, सेनसंघका पृथक् उल्लेख कहीं भी नहीं Page #353 -------------------------------------------------------------------------- ________________ દિગમ્બર-સમ્પ્રદાયકે સસ્તું. પ૩૩ करते हैं । तब क्या इससे यह समझ लिया जाय कि चार नहीं किन्तु उक्त नन्दि वीर आदि नामके धारक दश संघ या गण स्थापित किये गये थे ? यदि इन्हें केवल ' नामान्त्यपद' समझें तो जुदा जुदा संघोंकी उन उपाधियोंमें विरोध आता है जिनका उल्लेख ' भास्कर ' ने अपने चौथे अंक में किया है और जिन्हें और भी बहुत से विद्वान् सच समझ रहे हैं । उनके विचारानुसार नन्दिसंघके आचार्यों के नाम नन्दि चन्द्र कीर्ति भूषणान्त सेन संघके सेन राजवीर भद्रान्त देवसंघ देव दत्त नागतुगान्त और सिंहसंघ के सिंह कुम्भ आस्रव सागरान्त होते हैं । श्रुतावतार में इनमें से राज तुंग नाग कीर्ति भूषण आदि अनेकों का उल्लेख नहीं है । हम आशा करते हैं कि इस ओर विद्वानोंका ध्यान जायगा और वे इस विषय में विशेष छीन वीन करनेका कष्ट उठायँगे । अब यह विचार करता है कि ये चारों संघ किस समय स्थापित हुए । श्रुतावतार के कथनका यदि यही अर्थ है कि अर्हद्बाल आचार्यने इन्हीं चार संघों की स्थापना की थी, तो इनके स्थापित होनेका समय विक्रमकी तीसरी शताब्दिका उत्तरार्ध मानना चाहिए ! क्योंकि महावीर भगवानके निर्वाण के ६८३ वर्ष बाद तक अंग ज्ञानकी प्रवृत्ति रही है और अन्तिम अंगज्ञानी लोहाचार्य थे । इन लोहाचार्य के बाद विनयंधर, श्रीदत्त, शिवदत्त और अर्हदत्त ये चार मुनि अंगपूर्व के कुछ अंशोंके ज्ञाता हुए और उनके पीछे अर्हनाले आचार्य हुए। यदि विनयंधर आदि चार मुनियोंका समय ५० वर्षका मान लिया जाय तो ६८३+२०=७३३ वीरनिर्वाणके लगभग अर्हव्दलिका समय होगा और यही अर्थात् विक्रम संवत् २६५ संघोंके स्थापित होनेका समय माना जायगा । परन्तु मंगराज नामक कविके एक शिलालेख में जो शक १३५५ का खुदा हुआ है लिखा है कि भगवान् अकलंकभट्टके स्वर्गवास होनेके पश्चात् चारों संघकी स्थापना हुई है और मंगराज कविके इस कथनमें बहुत कुछ सत्यता मालूम होती है । क्योंकि हम देखते हैं कि अकलङ्कदेव से पहले के विक्रमकी नववीं शताब्दि के पहले के भगवती आराधना, पद्मपुराण, जिनशतक ( समन्तभद्रकृत ) आदि ग्रन्थों में तथा अकलंकदेवके समकालीन विद्यानन्दि, प्रभाचन्द्र, १ इन्द्रनन्दिकृत नीतिसार में स्पष्ट लिखा है कि अर्हद्वलिने नन्दि, सेन आदि चारों संघकी स्थापना की. 1२ देखो जैन सिद्धान्तभास्करका द्वितीय तृतीयाङ्क । 1 Page #354 -------------------------------------------------------------------------- ________________ श्री जैन श्वे. है। डब्ड. माणिक्यनन्दि आदि ग्रन्थोंमें भी इन संघों का नाम मात्र भी उल्लेख नहीं है । यदि उस समय इन संघका अस्तित्व होता तो अवश्य ही किसी न किसी ग्रन्थमे इनका उल्लेख मिलता । उत्तरपुराण सबसे पहला ग्रन्थ है उसमें गुणभद्रस्वामी सेनान्वय या सेन संघका उल्लेख करते हैं और वीरसेन ( जिनसेन के गुरु ) से उसकी परम्परा शुरू करते हैं । इससे भी मालूम होता है कि ये चारों संघ वीरसेन स्वामी के समय में स्थापित हुए होंगे और वीरसेन अकलङ्क देवके समकालीन हैं। द्राविसंघ | 6 ૫૩૪ जैनेन्द्रव्याकरणके कती पूज्यपाद या देवनन्दिके शिष्य वज्रनन्दिने इस संघको स्थापित किया । वज्रनन्दि बडे भारी विद्वान थे । देवसेनसूरिने उन्हें 'पाहुडवेदी महासत्तो' अर्थात् प्राभृतशास्त्रों का ज्ञाता और महापराक्रमी बतलाया है। श्रवणबेलगुलकी मल्लिषेणप्रशस्ति में वज्रनन्दिके ' नवस्तोत्र' नामक ग्रन्थका उल्लेख करके उसकी बड़ी प्रशंसा की गई है और उसे ' सकलाईप्रवचनप्रपञ्चान्तर्भावप्रवणवरसन्दर्भसुभगम् ' विशेषण दिया है । दक्षिण मथुरा में जो कि आजकल ' मदुरा ' नामसे प्रसिद्ध है। इस संघकी स्थापना हुई. मदुरा द्राविड देशके अन्तर्गत है, इसी कारण इसका नाम द्राविडसंघ प्रसिद्ध हुआ जान पड़ता है । ' द्रमिलसंघ ' भी इसीका नाम है और संभवतः पुन्नार्टसंघ' भी जिसमें कि हरिवंशपुराण के कर्त्ता जिनसेन हुए हैं इसीका नामान्तर है । इस संघ में भी कई अर्न्तभेद और अन्वय जान पड़ते हैं । वादिराजसूरिने आपको द्राविसंघके अन्तर्गत नन्दिसंघकी ' अरुडल' शाखाका बतलाया 1 इससे यह भी मालूम होता है कि मूलसंघ के समान इसमें भी एक नवि संघ है । इस संघ में कवि - तार्किक और शाब्दिकों में प्रसिद्ध वादिराजसूरि, त्रैविद्यविद्येश्वर श्रीपालदेव, रूपसिद्धि व्याकरणके कर्त्ता दयापाल मुनि, जिनसेन आदि अनेक विद्वान् हो गये हैं । ऐसा अनुमान होता है कि तमिल और कनडी साहित्य में इस संघ के ग्रन्थ बहुत होंगे । दर्शनसारके कर्त्ता देवसेनसूरिने विक्रमकी मृत्युके ५३६ वर्ष पीछे इस संघकी उत्पत्ति बतलाई है और इसे पाँच जैनाभासों ( निन्हवों) में से एक कहा १ कोशों में ' नाट " का अर्थ कर्नाटकदेश लिखा है, इस लिए संभव है कि 'पुं-नाट ' ' श्रेष्ठ कर्नाटक' द्रविड़ देशको कहते हों । Page #355 -------------------------------------------------------------------------- ________________ દિગમ્બર-સમ્પ્રદાયકે સ. પ૩૫ है। उन्होंने इसके कुछ ऐसे सिद्धान्तोंका भी उल्लेख किया है जो मूलसंघकी दृष्टिसे ठीक नहीं है-प्रचुरपापके कारण हैं: १ वज्रनन्दिने मुनियों के लिए अप्रासुक चनोंके खानमें दोष नहीं बतलाया। २ उसने प्रायश्चित शास्त्र और दूसरे ग्रन्थ विपरीत रचे । ३ वह कहता है कि बीजों में जीव नहीं होते, ४ मुनिको खड़े होकर भोजन करने की ज़रूरत नहीं है, ५ मासुक ( पकाये सुखाये पीसे हुए पदार्थ) आहारकी कैद नहीं चाहिए । ६ वह मुनियों के लिए सावद्य दोष और गृहकल्पित दोष नहीं मानता । ७ उसने लोगोंसे खती, बसति वाणिज्य आदि कराके और शीतल जलको उपयोग में लाकर प्रचुर पापका संचय किया। इन सब भेदोंका अच्छी तरह खुलासा तब हो जब कि इस संघके आचार्यों के बनाये हुए श्रावकाचार और यत्याचारके ग्रन्थ मिले । मालूम नहीं, इस समय इस संघके अनुयायी हैं या नहीं। यापनीय संघ। कल्लाणे वरणयरे सत्तसए पंच उत्तरे जादे । जावनिय संघ भट्टो सिरिकलसादो हु सेवडदो । कल्याण नाम नगरमें-जो आजकल निजामके राज्यमें है-विक्रममृत्युके ७०५ वर्ष बाद इस संघकी उत्पत्ति हुई। श्रीकलश नामके किसी श्वेताम्बराचार्यने इसकी स्थापना की। शाकटायन व्याकरणके कर्ता श्रुतकेवलिदेशीयाचार्य शाकटायन या पाल्यकीर्ति इसी संघके आचार्य थे। इसके सिद्धान्तोंमें मूलसंघके सिद्धान्तोंसे क्या भेद है, इसका पता नहीं लगता। इसमें भी नन्दिसंघ नामकी एक शाखा है। यह संघ भी दक्षिण कर्णाटककी तरफ़ रहा है। काष्ठासंघ। आदिपुराणके कर्ता जिनसेनके विनयसेन नामके एक गुरु भाई थे । इन विनयसेनका एक कुमारसेन नामका शिष्य था। नन्दितट नामके नगरमें सन्यास धारण करके और उस सन्याससे भ्रष्ट होने पर इसने फिर दीक्षा न ली और अपना नया संघ स्थापित किया । इस संघका नाम काष्ठासंघ प्रसिद्ध किया गया और कुमारसेनके ही समयमें सारे बागड़ प्रान्तमें इसका प्रचार हो गया! *रतलामके पास सागवाड़ा बांसवाड़ा आदिके आसपासका प्रान्त । Page #356 -------------------------------------------------------------------------- ________________ श्री प्रवे... 3२८. देवसेनसूरिने काष्ठासंघकी उत्पत्ति विक्रममृत्युके ७५३ वर्ष बाद बतलाई है और इसे भी पाँच जैनाभासोंमें गिनाया है। उन्होंने इसके कुछ सिद्धान्त भी बनलाये हैं और कुमारसेनको मिथ्याती, उन्मार्गप्रवर्तक, रौद्र श्रमणसंघवाद्य आदि अनेक उपाधियाँ दी हैं। कुमारसेनने ? स्त्रियोंको मुनिदीक्षा देनेका विधान किया, २ क्षुल्लकोंको वीरचर्या ( आतापनयोग आद ) की आज्ञा दी, ३ मयूरपिच्छिकी जगह मुनियोंको गायकी पूंछकी पिच्छि रखनेका आदेश किया, ४ छहा गुणव्रत (?) अर्थात् रात्रिभोजन त्याग नामक एक छहावत निरूपित किया और इसी तरह ५ आगम, शास्त्र, पुराण, प्रायश्चित्त आदि अन्यथारूप बनाकर मिथ्यात्वकी प्रवृत्ति की। काष्ठासंघके श्रावकाचार यत्याचार देखनेसे इन बातोंका विशेष स्पष्टीकरण हो सकता है। इस संघमें नन्दितट, माथुर, बागड़, और लाडवागड़ ये चार भेद या गच्छ हैं। माथुरगच्छको कोई कोई इससे जुदा बतलाने हैं। काष्ठासंघकी उत्पत्तिके समयके सम्बन्धमें कुछ लोगोंका यह ग्वयाल हो रहा है कि वह वीरनिर्वाण संवत् ५६५ के लगभग लोहाचार्यके द्वारा स्थापित हुआ है । एक महात्माने इसकी पुष्टिके लिए एक कथा भी गढ़ ला है जो बहुतोंके लिए वंद वाक्य बन गई है। बड़े आश्चयेकी बात तो यह है कि उसे अपनेको इतिहासज्ञ माननेवाले भी कुछ सज्जन सच समझते हैं, परन्तु वास्तवमें वह कपोलकल्पनाके सिवाय और कुछ नहीं है । लोहाचापके समय काष्ठासंघका होना सर्वथा असंभव है-वह आठवीं शताब्दिके पहलेका किसी तरह नहीं हो सकता। इस समय काष्ठासंघके एक दो भट्टारक सुने जाते हैं, परन्तु सम्प्रदायके लिहाज़से इसका मूलसंघसे अब कोई पृथक् अस्तित्व नहीं है । अग्रवाल, नृसिंहपुरा, मेवाड़ा आदि दो तीन जातियाँ इस संघकी अनुयायिनी समझी जाती हैं; परन्तु अब वे अविभक्त दिगम्बर सम्पदायमें है। लीन हो गई हैं । बड़ी प्रसन्नताकी बात है कि लोग काष्ठासंघ और मूलसंघके मतभेदको सर्वथा भूल गये हैं और आपसमें हिलमिलकर धमका पालन करते है। माथुरसंघ । इसका दूसरा नाम निःपिच्छिक भी है, क्योंकि इस संघके मुनि पिच्छि नहीं रखते । कोइ कोई इसे काष्ठासंघका ही एक भेद बतलाते है। परन्तु पिच्छि न रख Page #357 -------------------------------------------------------------------------- ________________ દિગમ્બર-સમ્પ્રદાયકે સ. પ૩૭ नेके कारण यह उससे जुदा ही मालूम होता है । काष्ठासंघके साधु गायकी पूँछकी पिच्छि रखते हैं । दर्शनसारके लेखक कहते हैं कि "काष्ठासंघसे २०० वर्ष पीछे, मथुरा, रामसन नामक आचार्यने इस संबकी स्थापना की । उसने! ममत्वबुद्धिसे यह उपदेश दिया कि अपने स्थापित किये हुए जिनविम्बकी बन्दना करना चाहिए अन्य स्थापितकी नहीं। और २ यह मेरा गुरु है, यह नहीं है, ऐसा विचार करके अपने गुरुका सत्कार करना चाहिए दूसरेके गुरुका नहीं। धर्मपरीक्षा, सुभाषितरत्नसन्दोह आदि उत्तमोत्तम ग्रन्थों के प्रणेता अमितगतिसूरि इसी माथुरसंघके आचार्य है। इनका एक श्रावकाचार भी है जिसके पठनपाठनका मूलसंघियोंमें यथेष्ट प्रचार है। उनके इन ग्रन्थोंसे तो कोई बात ऐसी नहीं मालूम होती है जिसके कारण यह संघ जैनाभास न ठहरा जाय; परन्तु देवसेनसूरिकी रायमें यह निन्हव या मिथ्याती ही है! पूर्वकालके संघोंका परिचय दिया जा चुका। अब हम आधुनिक समयके भी कुछ संघोंका वर्णन करके इस लेखको समाप्त करेंगे। तारनपन्थ! इस पन्थके या संघके प्रवर्तक तारनस्वामी नामके एक साधु हो गये हैं। रियासत टोंक ( राजपूताना ) के सेमरखेड़ी नामक ग्राममें विक्रम संवत् १५०५ में इनका जन्म हुआ था और १५७२ में इनकी मृत्यु हुई । यह पन्थ दिगम्बर सम्प्रदायका हे परन्तु इसमें प्रतिमापूजाका निषेध है-केवल जेनशास्त्रोंकी पूजा होती है। तारनस्वामी छोटे छोटे १४ ग्रन्थ बना गये हैं जो एक अद्भुत भाषामें है। उसे न हिन्दी, न संस्कृत और न प्राकृत कह सकते हैं-सबकी खिचड़ी है । अर्थावबोध भी उससे नहीं होता। इन्हीं ग्रन्थोंको तारनपंथी विशेषतया पूजते हैं पर अर्थ समझनेकी ज़रूरत नहीं समझते। विद्वानों और साधुसम्प्रदायके अभावसे इस पंथने कुछ उन्नति न की। इसके माननेवाले मध्यप्रदेशके सागर, जबलपुर, दमोह, हुशंगाबाद, छिन्दवाड़ा आदि जिलों में, ग्वालियर, टोक और भोपाल रियासतमें, बुन्देलखण्डके कुछ भागमें और खानदेशके कुछ स्थानों में पाये जाते हैं । इनकी मनुष्यसंख्या ८-९ हज़ारके लगभग है । परवार, असाटी, गोलालारे, चरनागरे, अजुध्यावासी और दोसखे परवार, इन छह जातियों में इसके उपासक हैं ।* * इस पंथ के विषयमें विशेष जाननके लिए जैनहितैषीके आठवें और नववें वर्षकी फायल देखना चाहिए। Page #358 -------------------------------------------------------------------------- ________________ ૫૩૮ श्रीन श्वे. है।. १२८. तेरहपन्थ और बीसपन्थ । जब दिगम्बर सम्प्रदायमें भट्टारकोंके अत्याचार वहत बढ गये, ये लोग जब आपको जैनधर्मका ठेकेदार समझने लगे और श्रावकोंको मनमाने मार्गपर ले जाने लगे, तब इस पंथका प्रादुर्भाव हुआ। इसने भट्टारकोंके घ्रएको अपने कन्धेपरसे उतारकर फेंक दिया और विद्वान् श्रावकोंको उपदेशादिका काम सौंप दिया। कहते हैं विक्रम संवत् १६८३ के लगभग इस पंथका प्रादुर्भाव हुआ था। मालूम नहीं, इसका नाम तेरहपंथ क्यो पड़ा । इसके साथही पुराने खयालोंके लोग जो भट्टारकोंके शिष्य थे-बीसपंथी कहलाने लगे। भट्टारकों की सेवाके सिवाय भगवानका पंचामृताभिषेक करना, प्रतिमाके चरणों में केशर लगाना. सचित्त फल फूल चढ़ाना, क्षेत्रपाल-पद्मावतीकी पूजा करना, आदि और भी कई बातोंमें तेरहपंथ बीसपंथमें मतभेद है । बीसपंथी इन कार्योंका करना आवश्यक समझते हैं और तेरहपंथी इनका निषेध करते हैं । तेरहपंथने बड़ा कार्य किया है । तेरहपंथी विद्वानोंने सैकड़ों ग्रन्थ संस्कृत प्राकृतसे देशभाषामें अनुवादित कर डाले जिससे श्रावकवर्गमें जैनधर्मके तत्त्वोंकी चर्चा बहुत बढ़ गई और भट्टारकोंकी संस्थामें इसने ऐसा धुन लगा दिया कि कुछ समयमें उनका नामशेष ही हुआ जाता है । कुछ समय पहले इन दोनों पंथोंके लोगों में बहुत ही बड़ी शत्रुता बढ़ गई थी और इसके कारण बड़ी ही हानि होती थी; परन्तु शिक्षाके प्रचारसे अब वह भी प्रायः नामशेष हो रही है । __कुछ कट्टर तेरहपंथी और बीसपंथियोंने दश पाँच ग्रन्थ भी ऐसे बना डाले हैं जिनमें परस्पर गाली-गलौज की गई है। परन्तु प्रसन्नताकी बात है कि उन ग्रन्थोंका विशेष आदर नहीं-बहुतही थोड़े लोग उन्हें पढ़कर प्रसन्नता लाभ करते हैं। गुमानपन्थ। सुनते हैं मोक्षमार्गप्रकाशकके की ५० टोडरमलजीके पुत्र पं० गुमानीरामजीने इस पंथकी प्रवृत्ति की थी । इसके अनुयायी जयपुर देहली आदिमें कुछ लोग है । इनके मंदिरोंमें रातको चिराग नहीं जलाया जाता और अभिषेकादिकी बिलकुल मनाई है। और सब बातें तेरहपंथियोंके ही समान मानी जाती है । पं० टोडरमलजी वि० सं० १८१८ के लगभग हुए हैं। Page #359 -------------------------------------------------------------------------- ________________ == 02 - Shri Jain Swetamber Conference Herald. July-August 1915. છે. સ્વર શ્રીયુત હેમચંદ અમરચંદ. જન્મ . ૧૯૩૫ ભાદ્રપદ કૃષ્ણ ૧૦ સ્વ સં. ૧૯૭૧ પ્ર. વૈશાક કુષ્ણ ૧૨ Page #360 --------------------------------------------------------------------------  Page #361 -------------------------------------------------------------------------- ________________ ૫૩૯ यित्र पश्यिय.. पन्थोंका बनना अब भी बन्द नहीं है। पहलेके समान अब भी इनकी रचना हुआ करती है। आजकल इन्हें दल कहते हैं । इस नये युगमें दिगम्बरियोंमें सब से पहले दो दल खड़े हुए-१ छापेवाला और २ छापेका निषेधक । पहला दल जैनग्रन्थोंके छपानके लिए खड़ा हुआ और दूसरा इसके प्रचारको रोकनेके लिए । लगभग २० वर्ष तक इन दोनोंमें खूब खण्डन मण्डन, गाली गलौज आदि हुए परन्तु अन्तमें छापेवाले की विजय हुई और अब इने--गिने नासमझ लोगोंके सिवाय सब ही छोपेके अनुयायी हो गये हैं। इनके बाद दो और दल कार्यक्षेत्रमें अवतीर्ण हुए हैं-१ पण्डित दल और २ बाबू दल । इनमें एकको पुराने ख्यालोंवाला दल और एकको नये ख़यालोंवाला दल कह सकते हैं। इस समय दोनों ही दल एक दूसरपर विजय प्राप्त करनेके लिए कोशिश कर रहे हैं। यह अभी भविष्यकी गोदमें है कि जयमाल किस दलके गलेमें पड़गी। यह लेख इन्हीं दोनोंके युद्धके समय लिखा गया । शुभमिति । चन्दाबाड़ी, वम्बई। -नाथूराम प्रेमी। श्रावण शुक्ला ८ १९७२ वि० ) ***RRRRRRRRRRR**** यित्र पश्यिय. *** ** *** ****** 1-क्षमासागर माग प्रय: शान्त थाय छे. (भुपY४) मा श्री. ભાન મહાવીર પ્રભુના જીવનને એક અતિ બોધદાયક પ્રસંગ છે કે જેની સંપૂર્ણ વિગત અમારા ગત મહાવીર અંકના બંને ભાગમાં આવી ગયેલી છે, છતાં ટુંકમાં તેનું રેખાદર્શન તે ચિત્રામાંજ કરાવ્યું છે. ૨ મહાપુરૂષે પોતાની શક્તિ પરજ મુસ્તાક રહે છે. (પૃ. ૨૧૮ ) આ પણ પહેલા ચિત્રની પેઠે મહાવીર જીવનને પ્રસિદ્ધ પ્રસંગ છે કે જેનો સંબંધ પણ ટુંકામાં તેમાંજ બતાવેલો છે. ઈદ્રને મહાવીર પ્રભુ જે કહે છે તે દરેકે સદા રમણમાં રાખી पत्तवानु. ૩ સંવત ૨૨૯૪ વર્ષે તાડપત્રના પુસ્તકમાં ચિલી શ્રી હેમાચાર્ય અને રાજન કુમારપાલની મૂત્તિઓ (પૃ. ૨૭૫) આમાં બે ચિત્ર છે ૧ હેમચંદ્રાચાર્યનું અને બીજું કુમારપાલ રાજનનું અને તે પાટણના ભંડારની ફરિસ્ત કરવા શ્રીમંત ગાયકવાડ સરકાર તરફથી Page #362 -------------------------------------------------------------------------- ________________ પ૪૦ શ્રી જૈન કે. હેરલ્ડ. પ્રસિદ્ધ જૈન સાક્ષર રા. ચીમનલાલ ડાહ્યાભાઈ દલાલ એમ. એ. ગયા હતા, તેમણે ત્યાં વિરાજમાન પૂજ્યપાદ પ્રવર્તક મુનિ મહારાજથી કાન્તિવિજયજીની સહાયથી ઘણી પ્રતે જોઈ તપાસી તે પરથી ઉપયોગી ટાંચણ કર્યું છે કે જેને રિપોર્ટ વડેદરા રાજ્ય તરફથી બહાર પડતાં એકાદ વર્ષ લાગશે. આ તપાસણીમાં એક સં. ૧૨૯૪ ની સાલમાં લખેલી તાડપત્રની ન કલ (ઘણું કરી ત્રિષષ્ટી શલાકા પુરૂષ ચરિત્રની) હાથ લાગેલી હતી, તેમાં ઉપરોક્ત બે ચિત્રો આપેલાં હતાં તે અને તે પ્રતના એક પૃષ્ઠના ફોટા રા. ચિમનલાલે ઉક્ત રિપોર્ટમાં મૂકવા લેવરાવ્યા હતા કે જેની એક નકલ મને પ્રવર્તક શ્રી કાન્તિવિજય મહારાજ તરફથી મળી હતી. આ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રદર્શનમાં મૂકવામાં આવેલ હતી; અને હમણાં આ અંકમાં તે પ્રસિદ્ધ થાય છે. (પૃ. ૩૦૭ ). ૪ ઉપરની તાડપત્ર પરની પ્રતના પૃષ્ઠ ફેટે છે. (પૃ. ૩૦૭ ) ૫. વીસમી સદીમાં દશમી સદીને કારભાર ! (પૃ. ૩૭૧.) આમાં બે સદીનાં જુદાં જુદાં ચિત્રો તેના ભાવ સાથે ખડાં કરી એકત્રિત મૂકવામાં આવ્યાં છે, કારણ કે ૨૦ મી સદી કે જેમાં રેલવે અને સ્ટીમરદ્વારા ઉદ્યોગ અને વેપાર, પ્રયોગશાળા દ્વારા વિજ્ઞાન અને પદાર્થ વિદ્યા, મોટર આદિથી કાર્યની તત્પરતા અને ચંચલતા ચાલુ થઈ રહ્યાં છે અને તે સર્વની ઉપર ન્યાય તુલા સમાન પક્ષ રાખી લટકી રહી છે અને સર્વ સ્થળે ન્યાયબુદ્ધિથી દરેક વસ્તુ, હકીકત અને શાસ્ત્રક્શનનું તેલન-પરિશીલન થાય છે પાશ્ચાત્ય સુધારાનો પ્રવાહ પ્રબલ વેગથી વહી રહ્યા છે, સમસ્ત દેશમાં તેની અસર પહોંચી ચૂકી છે. આ વખતે હૃદયમાં નિઃસીમ સાહસ તથા અનંત બળ પ્રેરી શકે એવા પ્રબળ કર્મવેગની જરૂર છે. કાયરપણું અને હીચકારાપણું, લેકભય અને કાપમાન ત્યજવાનું છે; “ત્તિત કાવ્રત એ અભયવાણી ગામે ગામે, અને દેશ દેશે ફરીને લોકોને સંભળાવવી જે મળે તેને ઘડી વાર ઉભો રાખી કહેવાનું છે કે “ તમારામાં અનંત શૌર્ય અનંત વીર્ય અને અનંત ઉત્સાહ રહેલાં છે, તથા તમે અમૃતના–મેલના અધિકારી પણ છે. આ પ્રમાણે સર્વ પહેલાં રજોગુણની-ક્ષાત્ર તેજની ઉદ્દીપના કરવાની જરૂર છે.” પરંતુ અફસની બીના છે કે તેમાં જે અધિકારનું જોર દસમા સૈકાનું ગણવામાં આવે તે પણ વીસમી સદીમાં પિતાને કારેબાર પૂર જેસથી ઘણે સ્થલે ચલાવી રહેલ છે. અહીં દશમા સૈકાનું નામ આપ્યું છે તે કંઈ તે સૈકામાં એવું જ હતું માટે આપવામાં આવ્યું છે એમ નથી, પરંતુ પૂર્વકાળની અને ઘણું હજારો વર્ષોથી સંક્રમિત થયેલા જે આળસ, અજ્ઞાન અને અનાચારથી દેશની દુર્દશા જોવામાં આવે છે તે બતાવવા અર્થે નામ માત્ર આપવામાં આવેલું છે. અને તે પણ હાલના સમયની સાથે સંબંધ રાખીને. વચમાં બુદ્ધિશન્ય બાદશાહને બેસાડવામાં આવેલ છે અને તેને ન્યાય એક તાજવાથી બીજું તાજવું ચડી જાય ત્યાં નમી જાય એવો અસ્થાયી છે તેથી તેના ખુશામતીઆ જૂદી જૂદી જાતના ને નાતના શેઠીઆઓ કે હજૂરીઆએ, જુદા જુદા દેશની પાઘડી પહેરી પિતાના દેશ ઓળખાવતા તે બાદશાહને માનપત્ર આપે છે– . એક વાંચે છે અને બીજા તેને સાંભળે છે, કે આપે છે. કારે તેની પ્રજાજનમાં—અં. ધેરી નગરી ગંડુ રાજાના રાજ્યમાં શેઠીઆઓ-પટેલીઆઓ પિતાની નાતના માણસને Page #363 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર પરિચય. ૫૪૧ નજીવા ગુન્હાને લીધે ફાંસી દેતા જુએ છે ( ચીભડાના ચારને ાંસીની શિક્ષા ! ), બીજી બાજી સુધારક શાસ્ત્રબાવા પાસે પ્રાયશ્રિત લેવાનું વચન આપતા અને જ્યારે પાછળ દારૂનુ પ્યાલુ બીજા હાથમાં છાનુ' માનુ ધરી રાખતા જોવામાં આવે છે. આમ ખેની વચમાં તેને ભેગા કરી સુધારકને ગધેડાના કાન ઉંમેળા અને પુરાણપ્રિય શેઠીઆને પુછડી ખેંચતા એવુ દૃશ્ય રજુ કરવામાં આવ્યું છે. ઉપસ’હારમાં સ્વમી વિવેકાનના શબ્દોમાં કહીએ તે તમેાધુણી પ્રકૃતિવાળા લોકો છે તેવા દુનિયાના બીજા કાઇ ભાગમાં નથી. બહાર જીએ તે પરમ સાત્ત્વિક હોવાની ડાળ કરે અને જરા ઊંડા ઉતરીને તપાસ કરી તા ઘે તમાભાવ——જડતા –આળસ—અજ્ઞાન વિગેરે જણાયા વિના રહે નહી. આવા લેાકથી જગતનું શું હિત થવાનું હતું ? આવી નિહ્વાગી, નિશ્ર્વમી, સુસ્ત—આળસુ, કામાંધ, ઉદર પરાયણ નાતિ દુનિયામાં કેટલા દિવસ જીવી શકે ? r આ દેશમાં જેવા ધાર છું. નગ્નસત્ય-નિશ્ચયનયથી ભડકતી દુનીયા—(પૃ. ૪૩૫) આ ચિત્રમાં નગ્નસત્ય હાથમાં સત્યના પ્રકાશ લઈ દુનિયા સામે નિર્ભય દૃષ્ટિ ફેકતું ઉભું છે, જ્યારે પાસે નિર્દોષ બાલક તેની સામે નજર કરતુ, ગેલ કરતું ખેડુ છે. દુનિખાના લેાકા સત્યની દૃષ્ટિ પડતાં ભડકી ઉઠયા છે—એય બાપરે ! ખાધા ! એમ કાઈ નાસે છે, કાઇ હે તાંઇ જાય છે, કાઈ આંખ સામા આડા હાથ નાંખી દેછે, કોઇ બિચારા ગળીઆ અળદ જેવા બેસી જાય છે, કોઇ લાંબા સૂઈ જાય છે, તેા કાઇ નાસવામાં બીજાની મદદ લેછે, કાઇ બીજાની ગાદમાં સતાય છે—આમ ભિન્ન ભિન્ન સ્થિતિ અનુભવતી દુનિઆને શું કહેવું? ર્ક કે શ્રીમંત, ધર્મી અધર્મી, રાજા કે પ્રજા, આગેવાન કે પુરૂષ કે સ્ત્રી સૌને સત્ય ગમતુ હોય તા તે પ્રિય શબ્દોના લૂગડાં પહેરેલું કે મિશ્ર રંગનાં આ ભૂષા વાળુ ગમે છે, પણ નાગું, તદન દિગબરી, અમિશ્રિત એવું સત્ય ગમતું નથી. ‘ નિશ્ચયનય ' તે વ્યવહારનયથી મિશ્રિત કર્યું હોય ત્યારે સામાન્ય રૂચિવાળા લાકને ગળે ખસે છે; નહિતા એકલુ, નયુ નિશ્ચયનયનું સત્ય તિરસ્કાર, અવમાન, અને ત્યાગને પાત્ર થાય છે. આ સંબધે ધણું વિચારવાનુ છે અને તે અમે દરેક વ્યક્તિ ૨ સાંપીએ છીએ. આ ચિત્ર યુરોપીય એક કાર્ડ પર આવેલું હતુ અને તેના પરથી મોટા બ્લોક રા. છેટાલાલ તેજપાલ મેદી, રાજેકોટના ચિત્રકારે કરાવી અમેાને તે અને ઉપરોક્ત પાંચમા ચિત્રને વાપરવા આપ્યાં છે. તે માટે તેને ઉપકાર માનીએ છીએ. ૭. સ્વ. શ્રીયુત હેમચ'દ અમર્ચ'દ આમના જન્મ સં. ૧૯૩૫માં થયા હતા. પિતાશ્રી સ્વ. અમરચંદ તલકચંદે જૈન કામમાં દાનવીર અને સત્ય રીતે શુભ કાર્યમાં સખાવત કરનાર પુરૂષ તરીકે નામના કાઢી છે એ સા કા જાણે છે. આ પુત્ર પશુ તેમના સંસ્કાર પરિણમેલા હેાવાથી તેવા જાગે એમાં કંઇ નવાઇ નથી. પરંતુ અક્સાસની વાત છે કે માત્ર ૩૫-૩૬ વર્ષની વયે આ પ્રપંચી જગા ત્યાગ કરી ગયા છે. સ્વ॰ અમરચ દ શેઠે રૂપિયા દશ હજારની રકમ મુબાઇની યુનિવર્સિટીને આપી દીધી છે કે જેમાંથી ખી. એ. માં જૈન સાહિત્યના સ્વૈચ્છિક વિષય લેનારને સ્કાલરશીપ આપવામાં આવે છે, તે આપણા જૈન શ્રીમતાને અનુકરણીય છે. તેમણે જૈન વાંચનમાળા તૈયાર કરવાને રા. Page #364 -------------------------------------------------------------------------- ________________ પ૪૨ શ્રી જૈન . કે. હરડ, મનસુખલાલ કિરનચંદ મહેતાને રોક્યા હતા, પરંતુ તે કાર્ય અપૂર્ણ રહ્યું હતું. છતાં સ્વ. હેમચંદ શેઠે તે પૂરેપૂરા ઉત્સાહથી આગળ ચલાવ્યું હતું. આમાં લગભ દશ હજાર રૂપીઆ ખર્ચ થયો હતો એમ સ્વ. હેમચંદભાઈનું કહેવું થતું હતું, પરંતુ તે કાર્ય જુદી જુદી વ્યક્તિની દષ્ટિ નીચે પસાર થાય તે જ પ્રકટ કરવું અને તેમાં અભિપ્રાય આરસપરસ વિરૂદ્ધ પડવાથી અત્યાર સુધી તે પ્રકટ થઈ શકેલ નથી એ ખેદ ૪નક છે આશા છે કે તે મના સુપુત્ર ભાઈ નગીનદાસ બે ચાર વિધાનની કમીટી કરી તેનો વિશેષ મત લઈ પ્રસિદ્ધ કરવા પ્રયત્ન કરશે અને સમાજને ઉપકૃત કરશે. આ ઉપરાંત સ્વ. હેમચંદે પિતાની દીર્ધદષ્ટિથી જૈન વિદ્યાર્થીઓમાં ધાર્મિક જ્ઞાનને ફેલાવો થાય તે માટે એક ઉત્તમ યોજના ઘડી જૈન શ્વેતાંબર કોન્ફરન્સની એજ્યુ કેશન બોર્ડને રૂ. ૨૫૦૦ ની કુલ રકમ આપી હતી કે જેમાંથી દરવર્ષે પાંચસે રૂપ આ ઇનામ તરીકે આપવાના હતા. આમાં પિતાના ઉપકારી પૂજ્ય પિતાશ્રીનું નામ જોડવામાં આવ્યું હતું કે જે “અમરચંદ તલકચંદ જૈન ધાર્મિક હરિફાઈની પરીક્ષા તરીકેની યેજના ઘણી ફતેહમંદ નીવડી હતી. વળી પિતાના તે પિતાના સ્મરણાર્થે પિતાના વતન માંગરોળ વાસી જૈન વિદ્યાર્થીઓ માટે એક નાદર રકમ જૂદી રાખી ગો. મૃ. જૈન હોસ્ટેલ સાથે બોર્ડીગ કાઢી છે. તદુપરાંત હમણા સ્થાપિત થયેલા મહાવીર જૈન વિદ્યાલયમાં દશ વર્ષ સુધી દરેક વર્ષે રૂ. ૧૦૦૧ આપી તે યોજનાના સ્થંભભૂત થયા હતા. ખેદ એ છે કે તે સંસ્થા ઉઘડતી જોવાનું તેમનાથી બની શક્યું નથી. આ પરથી જણાશે કે જૈન સમાજ કે જે અંધકારમાં પડેલી છે. તેની સમક્ષ જ્ઞાનદીપકધરવાનું અતિ ઉપયોગી છે એ સૂત્ર તેમના હૃદયમાં સદદિત રહ્યું હતું. પ્રાકૃત માર્ગો પદેશિકા તૈયાર કરાવવા તેમનું પણું લક્ષ્ય ગયું હતું. જૈનમાં જ્ઞાતિભેદ હતો કે નહિ વગેરે વિષય પર ઇનામી નિબંધે તૈયાર કરાવવા તેમને વિચાર હતો સમાજ સુધારક તરીકે પણ તેમણે ઉચ્ચ મનોબળ બતાવ્યું હતું. માંગરોળમાં કેટલાક જૂના વિચાર વાળાએ જૈન વિધિએ લગ્ન કરવા વિરૂદ્ધ જુબેશ ઉપાડી હતી, છતાં તેવાં લગ્ન કરવામાં કોઇપણ જાતને બાધ નથી પરંતુ લાભ છે એમ સમજી તેમણે પિતે તે વિધિથી જ લગ્ન કર્યા હતા. આથી ઉપસ્થિત થયેલા કલહ સામે તેમણે દઢતા અને હિંમત બતાવી હતી. પરદેશગમન પ્રત્યે પૂર્ણ સહાનુભૂતિ હતી, અને વિઘા હુન્નર અર્થે પરદેશ જનારને મદદ આપતા એટલું જ નહિ પરંતુ પિતાને પણ પરદેશ જઇ પિતાના કમીશન એજંટ, કાપડના વેપારી, તથા રૂના વેપારી તરીકે સારો અનુભવ મેળવવાને ૮૮ વિચાર હતે. ખેદ એ છે કે આયુએ યારી આપી નહિ અને મનના મારથ મનમાં રહ્યા ! જ તેમણે અંગ્રેજી સારી રીતે લખી વાંચી શકે તેટલી કેળવણ લઈ વેપારમાં તાલીમ મેળવી હતી, અને તલકચંદ જેઠાના નામથી ચાલતી કાપડની દુકાન, તથા શિવ હેમ અમર નામથી ચાલતી કમિશન એજંટની પેઢી ધમધોકાર તેમણે ચલાવેલ છે. વળી વેપાર થી અમુક ભાગ ધર્માદાનો રાખી તેમાંથી ગરીબ વિદ્યાર્થિઓને મદદ કરતા, ધીરતા અને તેથી તેમના અનેક આશીર્વાદ મેળવતા. સમાજ સેવક તરીકે જણાવવાનું કે તેઓ દરેક ઉપયોગી જૈન સંસ્થામાં પિતાની હાજરી આપતા એટલું જ નહિ પરંતુ તે અંગે થતાં ઉપયોગી ફંડમાં સારો ફાળો આપવામાં કદી પછાત પડતા નહિ. જૈન સમાજમાં કેમ વધુ ગ્રેજ્યુએટે, સંસ્કારી પુરૂષ અને પદવી ધરો થાય તે ઈરછી ભાવી તેઓ પ્રત્યે બહ પ્રમદ રાખતા. Page #365 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર પરિચય. ૫૪૩ ધર્મભાવના ઘણી તીવ્ર હતી, હમેશાં પૂજા કરવાનું ચૂકતા નહિ અને તે માટે પિતાના બંગલામાંજ ઘણું સુદર ઘર દેરાસર કરાવ્યું હતું; છ પર્વો પાળવા ઉપરાંત વ્રત્ત ઉપવાસ સેવતા, ઉત્તમ વિદ્વાન મુનિ મહારાજશ્રીના ઉપદેશ શ્રવણ કરવા સાથે તેમની આજ્ઞાનુસાર તન મન ધનથી સુકૃત કરતા, અને ધાર્મિક પુસ્તક વાંચી મનન કરતા. | સ્નેહીઓ પ્રત્યે ઉચ્ચભાવ અને લાગણી રાખતા; વિદ્વાનેને સમાગમ હમેશાં ઈચ્છતા; અને આનંદ ગમત તથા વિનોદ આપી તેઓ પાસેથી લેતા. આવા પુરૂષો ટુંક આયુષ્ય ભોગવી ચાલ્યા જાય એ સમાજને મોટી ખોટ તે કહેવાય; આ ખેટ પુરવા માટે જેને શ્રીમંતે તેમના પગલે ચાલી પોતાના તન મન ધનને સુવ્યય કરે તે ઘણું સારૂં. છેવટે અમે આ સ્વર્ગસ્થ મહાશયને આત્માનું પરલોકપ્રયાણ ઉત્તમ હે એજ ઇચ્છી વિરમીએ છીએ. ૮. શેઠ લલુભાઈ રાયચંદ. તેમને જન્મ સં. ૧૯૦૬ માં થયો હતો. તેની ૧૩ વર્ષની ઉમર થતાં તેમનાં પિતાશ્રી ૫૭ વર્ષની વયે સ્વર્ગસ્થ થયા ત્યાર પછી મોટાભાઈની દેખરેખ તેમણે ઝવેરાતના ધં નું શિક્ષણ લેવા માંડયું. તેમાં સારી તાલીમ લઈ શેરદલાલીના ધંધામાં જોડાયા, અને પછી પોતે ધી અમદાવાદ ન્યુ સ્પિનિંગ એન્ડ મેન્યુફેકચરિંગ મિલ ઉભી કરી અને છપનીઆ દુષ્કાળના બારીક વખતે તેને ટકાવી રાખવા સતત મહેનત લીધી. સંવત ૧૯૫૮ માં વેપારજિક સ્પેનિગ મિલ રાખી સુસ્થિત કરવા પ્રયાસ કર્યો. પછી હરિપુર સ્પિનિંગ મિલા ખેલી. આવી રીતે ત્રણ મિલોના એજંટ તરીકે કામ કરી મૂડીમાં વધારો કર્યો, પરંતુ પાછળથી કમનશીબે તેમને બહુ નુકશાની ખમવા ઉપરાંત હેરાન થવું પડયું. પિતાની ઉન્નત અવસ્થામાં હદયમાં રહેલા દયા અને આદ્રતાના ગુણથી પિતાના ધનને સારી રીતે વ્યય કર્યો હતો. છપનના દુષ્કાળ પ્રસંગે ઘણા ગરીબોને અન્ન વગેરેનાં સાધને પૂરાં પાડવાં ઉપરાંત મહિપતરામ રૂપરામ અનાથાશ્રમને સારી રીતે મદદ કરતા હતા. નબળી સ્થિતિના જેનબંધુઓ માટે ખાવાપીવાની સગવડ તેઓ કામે લાગે ત્યાં સુધી કરવા જનહિતવર્ધક ગૃહ અમદાવાદમાં ખોલ્યું હતું અને દર વર્ષે દોઢ હજાર રૂ. ખર્ચ કરતા. રક્તપિત્ત જેવા રોગથી ઝરત તેમજ અપંગને આશ્રય આપવા માટે ઇન્કયુરેબલ પેપર્સ હાઉસ એ નામની સંસ્થા ખેલાવી હતી કે જે હાલ ચાલુ છે. જૈન વિદ્યાર્થિઓના લાભ માટે અને તેને જોઇતી સગવડ કરી આપવા માટે શ્રી બુદ્ધિસાગર આચાર્યના ઉપદેશથી જૈન શ્વેતાંબર બોર્ડિંગ ખેલ્યું હતું કે જે ઘણું સારું કાર્ય અત્યાર સુધી કરી રહેલ છે અને કરતું રહેશે આ કાર્યોમાં જૈન બેડિંગનું કાર્ય વધારે સ્થાયી, જીવંત, અને શોભાજનક છે કારણ કે અમદાવાદ જૈનપુરી ગણાય છે, ત્યાં જૈન શ્રેમત જબરા પડયા છે, છતાં તેમાંથી આ બેકિંગનું કાર્ય શેઠ લલ્લુભાઈના હસ્તથી થાય એ તેમને માટે મુબારક બાદીભર્યું અને સ્તુતિપાત્ર છે. મનુષ્ય પરમાર્થના કાર્ય માટે જ પ્રશંસાને પાત્ર ઠરે છે. શેઠ લલુભાઈ પર આફતનાં વાદળાં અનેક આવી ગયાં છતાં તેમણે જે સહનશીલના રાખી છે તે અનુકરણીય છે. Page #366 -------------------------------------------------------------------------- ________________ **:* *************** कोन्फरन्स मिशन ********************** ? શ્રી સુશ્રુત મંદાર ઇ. ( સંવત્ ૧૯૭૧ ના ખીજા વૈશાખ વદ ૪ થી શ્રાવણ વદ ૭, તા. ૧-૬-૧૫ થી ૩૧-૮-૧૫ -સુધી. ) ૭૧૯-૧૨-૦ વસુલ આવ્યા. ગયા માસ આખરના બાકી રૂ. ૨૨૯૪-૪--૦ ૧ ઉપદેશક સી. વાડીલાલ સાંકળચંદ્ર—કાઠીઆવાડ. વંથલી-શેઠ દેવકરણ મૂળજી ૨૫, વડાળ રાણા, સુખપાર ૨, માખીઆળા ।।, મજેવડી ૬, ગાલાધર ૧, મોટીમારડ જા, ભાલગામડા ૧, વાડાદર ૧, ભાડેર ના. ગુદા પા, ભાણવડ ૧૬, જામજોધપુર ૩, પાનેલી ૧૯મા, કોલકી ૧૦, ઉપલેટા ૨, થાન ૫, ચોટીલા ૧૯ા, સણેાસરા ૧, વીછીયા ૧૫, પાળીયાદ ૫, એટાદ ૪૭, કુલ રૂ. ૧૮૯-૮-૦. ૨ ઉપદેશક મી. પુંજાલાલ પ્રેમચંદ—અમદાવાદ જીલ્લા તથા રાજાપુતાના. ગોધાવી ૨૨ા, શીલજ ૧ા, સાણંદ પર, સ્ત્રીનુન ૨૦૫ ચીહાકા ૨૮૫, નેતાળ ૨૨, નીમાન ા, સૌન્નત રૂ૫. કુલ. રૂ. ૧૯૪-૪-૦ ૩ ઉપદેશક સી. અમૃતલાલ વાડીલાલ—ઉ. ગુજરાત તથા કાઠીવાડે. શણવાલ ૭, દૈયપ ૧, બારેાલા ૪, ભાયાતરા ૧૧, સુરાદ ૧૦ના, ટાંપી ર દુડવા ૫, એધીમામ ૨, રતાડા ૧, ગામી ૩, રતનપુરા ૧, ચીતરવાડા ૧૩, હાડેજા ૧૩, ગલીપા ૨, જાણવી ૨, કાઠીઆવા—માંગરાલ ૨૫, પ્રભાસ પાટણ ૨૫, ગાંઠળ ૮૧, જામનગર વિસાએશવાળ જ્ઞાતિ ૫૦, જામનગર વિશાશ્રીમાળી જ્ઞાતિ ૫૦. કુલ રૂ.૨૩૬-૦-૦४ माजी उपदेशक मी. चंपालालजी चोखचंदजी रायपुर || सालामगढ २. આગેવાન ગૃહસ્થાએ પાતાની મેળે માકલ્યા. ૭ ૨૩-૮-૦ ઉદેપુર—રા. હરખચંદ ભુરાભાઇ રા, સુખઇ શેઠ ચુનીલાલ નહાનચંદ ૧૧, બાબુ જીવલાલજી ૧૫. શેઠ ભોગીલાલ વીરચંદ જે. પી. ૧૫, રા. રા. મેાતીચંદ ગીરધરલાલ કાપડી ૧૧, બાબુ રતનલાલજી ચુનીલાલજી ૭, શેઠે મેાતીલાલ મૂળજી ૫, શેઠ લલ્લુભાઇ કરમચંદ લાલ ૩, રા. રા. મેાહનલાલ દલીચંદ દેસાઇ ૩, રા. રા. મકનજી બુડાભાઇ ૫, રા. રા ઉમેદચંદ દોલતચંદ બરાડીઆ ૨, શેઠ બાલાભાઇ જેચ ૧, શેઠ નરાતમદાસ ભાજી ૧૧, શેઠ લક્ષ્મીચંદજી ધીયા ૫. કુલ રૂ. ૯-૯-૦, એકદર કુલ રૂપી. ૩૦૧૪-૦-૦. Page #367 -------------------------------------------------------------------------- ________________ કેન્ફરન્સ મિશન. ૫૪૫ २ उपदेशक प्रवास. (દરેક ગામના પત્ર ઉપરથી ટુંક સાર દાખલ કરેલ છે.) મી. વાડીલાલ સાંકળચંદ-કાઠીઆવાડ. ૧ રવની–જુનાગઢ. કોન્ફરન્સના હેતુ ઉપર ભાષણ આપ્યાં હતાં તેમાં કન્યા વિજ્યના ભાષણની અસર ઘણી સારી થઈ છે. અહીં કન્યા વિક્રયનો રીવાજ નથી. વળી લગ્ન પ્રસંગે કટાણાં ન ગાવા સંબંધી વિવેચન કરતાં ઘણી બેનોએ તેવાં નઠારાં ગીતે લગ્ન પ્રસંગે ન ગાવા પ્રતિબંધ કરેલો છે. જૈન અને જૈનેતરમાં ભાષણોની અસર સારી થઈ છે. ૨ ભાણવડ -જામનગર. આ ગામના તમામ ગૃહએ જેને સાથે મળી ઉપદેશક મી. વાડીલાલને ઘણું ઉત્તમ પ્રકારનું માનપત્ર આપેલ છે પણ જગ્યાના સંકેચને લીધે અહીં દાખલ કરેલ નથી. (નલ કોન્ફરન્સ ઓફીસમાં ફાઇલ છે.) ગુંદા -જામનગર, ભાણવડની માફક આ ગામવાળાએ પણ મી. વાડીલાલને માનપત્ર આપેલ છે જેની નકલ કેન્ફરન્સ ઓફીસમાં છે. * ૪ પાનેલી–ગુંદા પ્રમાણે. પ ચેટીલા–ત્રણ દિવસ સુધી તમામ કામ, મુત્સદીવર્ગ વગેરે રૂબરૂ ભાષણો આપ્યાં, મહારાજ શ્રી જેઠમલજી સ્વામીના પ્રમુખપણા નીચે કન્યા વિક્રયનું ભાષણ આપતાં કન્યા વિક્રય ન કરવાની બાધા આ થઈ છે. તેમજ બીડી ન પીવાની પણ બાધાઓ થઈ છે. સુકૃત ભંડાર ફંડ દરવર્ષે ચાર આના પ્રમાણે ઉધરાવી મોકલી આપવા ખુશાલી બતાવી છે. ૬ પાલીયાદ--ડોકટર સોમાભાઈના પ્રમુખપણ નીચે ભાષણો આપ્યાં. અસર ઘણું સારી થઈ છે. મી. પુંજાલાલ પ્રેમચંદ–અમદાવાદ જીલ્લા તથા તાલપુનાના ૧ ગેધાવી–ત્રણ દિવસ રહી ચૂદા જુદા વિષય ઉપર ભાષણ આપતાં ફટાણાં ન ગાવા ઘણી બહેને એ પ્રતિજ્ઞા કરી છે. ૨ રામપુરા–ત્રણ વખત સભાઓ ભરી, જૂદી જૂદી બાબત ઉપર ભાષણ આપતાં ફટાણું ન ગાવાની ઘણી ઓંનેએ પ્રતિજ્ઞા કરી છે. ३ बीलाडा-मारवाड. यहांपर गांवकी बीचमे चार जाहेर सभाओ भरी. जूदे जूदे विषयोपर छटादार भाषामा व्याख्यान दीआ. सभामें सबलोकों आतथे. बहुत अछी असर हुई. ___४ जेतारण-मारवाड. दो सभाओ दादाजी के मंदिर के चोकमे ओर एक सभा बजारमें सब लोककी बीचमे भरी भाषण दीआ. अछी असर हुई. Page #368 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન શ્વેતાંબર કૅન્ફરન્સ શ્રી સુકત ભંડાર ફંડ શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ તરફથી ઉપદેશક માર્કત શ્રી સુકૃત ભંડાર ફંડની વસુલાત કરવામાં આવે છે તેઓ બધી જગ્યાએ એક વર્ષમાં પહોંચી શકતા નહીં હોવાથી દરેક ગામના આગેવાન જૈન બંધુઓ પોતાના ગામમાંથી શ્રી સુકૃત ભંડાર ફંડની રકમ વસુલ કરી મુંબઈ શ્રી જૈન શ્વેતાંબર ઠેરસ ઉપર મોકલાવી આપશે એમ આશા રાખવામાં આવે છે. હાલમાં જામનગરના શ્રી સંઘે રૂા. ૧૦૦) મોકલી આપ્યા છે. બીઆ: વરના સંઘે રૂ. ૧૨૨ મોક આપ્યા છે તેવી જ રીતે આ બન્ને સંધાનું અનુકરણ બીજા ગામના સંધ કરશે એવી આશા રાખીએ છીએ. મુંબઈમાંથી લગભગ રૂા. ૨૦૦ ઉપરાંત વસુલ થયા છે અને ઉધરાણું ચાલુ છે શ્રી સુકત ભંડાર ફડમાં દરેક સ્ત્રી પુરૂષોએ એક વર્ષમાં અછામાં ઓછા ચાર આના આપવાના છે. ચાર આના જેવી રકમથી કોઈને કશો ભાર પડવાનો નથી. ચાર આના જેવી રકમ વરસ દિવસે આપવી તે કાંઈ બીસાત નથી. દરેક માણસ પોતાની સૂકમાઈમાંથી અઠવાડીઆમાં ૧ પાઈ શ્રી સુકત ભંડાર ફુડ ખાતે જુદી કાઢે તે એક વર્ષે તે રકમ સવા ચાર આનાની થાય. આવી જુજ રકમ દરેક જૈન બંધુઓ પિતાના ઉમંગથી મોકલાવી આપે તો આપણી જેને શ્વેતાંબર કોન્ફરન્સ તરફથી કેળવણુ ખાતામાં–પાઠશાળાઓમાં અપાતી મદદમાં વાંધો આવે નહીં. તેમજ આપણી મહાન સંસ્થા (કેન્ફરન્સ ) ને નીભાવવામાં કશી અડચણ આવે નહીં. કોન્ફરન્સના ઠરાવને માન આપવું એ સર્વે જૈન ભાઈઓની ફરજ છે. લી. સેવક, મોહનલાલ હેમચંદ્ર પાયધુની મુબઈ નં. ૩. ? એનરરી સેક્રેટરી શ્રી સુકૃત ભંડાર ફડ કમીટી. રેલ્ડ માસિકના મુંબઈના ગ્રાહકોને વિનતિ. ચાલુ અને ૧૮૧૫ની સાલનું લવાજમ વસુલ કરવા માટે ઓફીસના પટાવાળાને બીલ સાથે મોકલવામાં આવશે. તે બીલમાં પટાવાલાની સહી લઈને લવાજમ ચૂકવી આપવા તસ્દી લેશે. દરના ભાગ જેવા કે કેટ, વાલકેશ્વરના ગ્રાહકોને અંક વી. પી. ઠં મોકલવામાં આવશે તે તેમણે પણ વી. પી. સ્વીકારી લેવા મહેરબાની કરવી. આસી. સે. જાહેર ખબર. સર્વ બંધુઓને જાણ કરવામાં આવે છે કે મી. ત્રીભવન જાદવજી પહેલાં આપણું શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સના ઉપદેશક તરીકે હતા. પણ ૫ ૬ વર્ષ થયાં તેઓને રજા આપવામાં આવેલી છે હાલમાં તેઓ “ દેશોન્નતિ પબ્લીક સ્પીકર ખાતું ” એવું નામ આપી કાઠીઆવાડમાં જ્યાં ત્યાં જીવદયાનાં ભાષણ કરી પૈસા વસુલ કરે છે. તે પૈસાન કયા ખાતામાં શું ઉપયે ગ થાય છે તે કોઈ પણ જાહેરમાં આવતું નથી. વળી “ દેશોન્નતિ પબ્લીક સ્પીકર ખાતું ” એ નામની કંઈ પણ સંસ્થા અમારા જા કુવામાં નથી. તેમ તે ખાતું કાઈ પણ ગૃહસ્થાએ સ્થાપેલ નથીઆ 3 નામ આપી ભેળા માણસો પાસેથી જીવદયાને નામે છાપેલી પહોંચ આપી તેઓ પૈસા કઢાવે છે. જીવદયાનું નામ સાંભળી સૌ કોઇ પેત પિતાને હાથ લંબાવે એ સ્વાભાવિક છે. માટે હવેથી કઇએ મી. ત્રીભોવન જાદવજીને કાંઈ પણ રકમ ન આપવા સૌને જણાવીએ છીએ. શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ. . કલયાણચંદ શોભાગચંદ, રેસીડેન્ટ જનરલ સેક્રેટરી. મુંબઈ પાયધુની નં. ૩ શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ. સૂચના–આ અંક પયુષણ પર્વમાં બહાર પાડવાને ચેકસ વિચાર હતે પણ કેટલીક અને તિવાચ અગવડતાએ મેડે બહાર પાડવામાં આવ્યાથી ચાર માસન-જુલાઈથી ઓક્ટોબર સુધી આ અંક બહાર પાડે છે, Page #369 -------------------------------------------------------------------------- ________________ દાનવીર શેઠ લલુભાઈ રાયચંદ ઝવેરી, અમદાવાદ જૈન છે. બેડીંગના સ્થાપક. જન્મ-સંવત ૧૯૦ ૬. મૃત્યુ—સંવત ૧૮૭૧. The Lakshmi Art, Byculla, Bombay. Page #370 --------------------------------------------------------------------------  Page #371 -------------------------------------------------------------------------- ________________ જનસમાજને ફાયદાકારક ચેતવણી. હજારો ગ્રાહકોની ખાત્રીવાળી ૮૦ વરસથી સંપુર્ણ માન પામેલી અને ભરોસાદાર ચાખી ચાંદીના દાગીના વેચવાની જૂનામાં જૂની પેઢી. ગ્રાહકેને ખાસ અગત્યની સુચના. અમદાવાદના બજારમાં આજકાલ ચાંદીના દાગીના વેચનાર અનેક વેપારીઓ છે. છતાં અમારી દુકાનમાં દરેક જાતના દાગીના ખાસ જસ્તીથી ઝાળેલી તથા ઘુઘરી બાંધવાને વાળે તે પણ ચાખી ચાંદીના પાકી ગેરરીથીજ આપવામાં આવે છે. ભાવમાં ઠગાવાની બીલકુલ ધાસ્તી રહેતી નથી માટે એકવાર પધારવા વિનંતિ છે. ચાખી ચાંદીના દાગીના બનાવનાર તથા વેચનાર. પંચાલ ભૂલાભાઇ હરીચંદ. છે. માંડવીની પાળ માં લાલાભાઇની પોળમાં ઘર ન. ૨૨૧૪. અમદાવાદ, Page #372 -------------------------------------------------------------------------- ________________ અમૂક મંથન પ્રાચીન સમયમાં જ્યારે અકાળ મરણો વધી પડ્યાં હતાં ત્યારે દેવતાઓએ સમુદ્ર મંથન કર્યું હતું, જેનાં પરિણામમાં તેઓએ અમૃત મેળવ્યું અને અમર થયા. કોણ નથી જાણતું કે આજકાલ આવરદાની સરાસરી ઘટતી જાય છે, ઉછરતા જવાને ચાલ્યા જાય છે અને જ્યાં જુવો ત્યાં ધાતુક્ષીણતા, પાચનશક્તિનાં પાછાં પગલાં, આંખોની નબળાઈ, છાતીને દુખાવે, હાથપગ અને કેડની કળતર, અજાયબી ભરેલો થાક અને કંટાળો તથા અનેક પ્રકારનાં ગુહ્ય દરદોથી અનેક લોકો કણકણ્યા કરે છે, તો તેઓનાં કલ્યાણ માટે એટલે આવરદાની ઘટતી સરાસરીને વધારાપર લઈ જવા માટે ઉછરતા જવાના એ વર્ગમાં લાગુ પડેલી કેટલીક ભયંકર ભૂલ કહાડી તેમની પાયમાલી અટકાવવા તથા ઉપર જણાવેલાં દુષ્ટ દરદનો વિનાશ કરવા માટે પાંત્રીસ વર્ષ પહેલાં ઘણે સમય લઈ તથા ઘણા શ્રમ ઉઠાવી આયુર્વેદ અર્થાત શાસ્ત્રરૂપ સમુદ્ર મંથન કરવામાં આવ્યું અને તેનાં પરિણામમાં આતંકનિગ્રહ ગળીઓરૂપ અમૃત મેળવવામાં આવ્યું છે. આતં કનિગ્રહ ગળીએ. એ અમૃતના પ્રભાવથી આજ સુધીમાં લા લોકે રોગના પાસથી નિમુક્ત થયા છે અને અકાળ ઘડ૫ણ તથા અકાળ મરણના પંજાથી દૂર રહ્યા છે. ' | તમને પૂરતી માહિતી ન હોય તો અમારી હરકોઈ એકસે પત્ર વ્યવહાર કરે. તગ્ન તમને હરકેઇ ૧ સુંદર ઉ ોગી પુસ્તક મળશે અને સઘળા પ્રકારની માહિતી મળશે. વૈદ્યશાસ્ત્રી મણિશંકર ગેવિંદજી. | માલેક આતકનિગહ ઐષધાલય. જામનગર-કાઠિયાવાડ Page #373 -------------------------------------------------------------------------- ________________ હેરા માસિકતા વધારો. તૈયાર છે! તૈયાર છે ! કોન્ફરન્સ ઓફીસની ચારની અથાગ મહેનતનું શ્રી જૈન ગ્રંથાવલિ. રચેન્ના પૂર્વ જુદા જુદા ધર્મધુરંધર જૈન આચાર્યાએ ભિન્ન ભિન્ન વિષય। ઉપર ગ્રંથેની સંપૂર્ણ યાદી આ પુસ્તકમાં આપવામાં આવી છે. જૈન આગમ, ન્યાય, ક્રિકેાસારી, આપદેશિક, ભાષા સાહિત્ય તથા વિજ્ઞાન સંબધી ગ્રંથાનુ લિસ્ટ, શ્રંભકર્તા પ્રેમનાં નામ, ક્લાક સખ્યા, રચ્યાના સંવત, હાલ કયા ભડારમાંથી દૈવી સ્થિતિમાં મળી શકે તેમ છે વિગેરે સધળી હકીકત બતાવનારૂં આ અમૂલ્ય પુસ્તક છે. વિશેષ પુ- પેટમાં ગ્રંથાને લગતી ઉપયોગી માહિતી આપવામાં આવેલી છે. ગ્રંથ અને પૃષ્ઠ, શ્ર'થકર્તા અને પૃષ્ટ, રચ્યાના સ ંવત્ અને ગ્રંથ, એવી રીતે ત્રણ પ્રકારની સભાળપૂર્વક બનાવવામાં આ વેલી અનુક્રમણિકા આ પુસ્તકની છેવટે આપેલી છે. આ પુસ્તક દરેક પુસ્તકભંડર, લાયબ્રેરી તથા સામાન્ય મડળમાં અવશ્ય રાખવા લાયક તેમજ દરેક જૈનને ઉપયેગી છે. કીંમત માત્ર રૂ. ૩-૦૦ પાયની, મુંબઇ ન. ૩ તૈયાર છે ! અપૂર્વ ફળ કીમત માત્ર રૂ. ૧-૮-૦ પાયની, મું! ન. ૩ આસિસ્ટંટ સેક્રેટરી. શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ શ્રી જૈન શ્વેતાંબર-મદિરાવલિ, પ્રથમ ભાગ આ પુસ્તકમાં ગુજરાત, કાઠિયાવાડ, કચ્છ અને ભારવાડ દેરાના દેરાસરાની ( ધરદેરાસર સુદ્ધાંત ) હકીકત આપવામાં આવેલી છે. કાન્ફરન્સ એપીસ તરફથી મહહન ખર્ચ કરી શરૂ કરવામાં આવેલ ડીરેકટરીના અમૂલ્ય તેમજ પ્રથમ ફળ રૂપે આ પુસ્તક જૈન સમાજના હિતને માટે બદ્રાર પાડવામાં આવેલ છે. હિંદુસ્તાનમાં આવેલાં આપણાં પવિત્ર ક્ષેત્રોની યાત્રા કરવા જનાર જૈન ભાઈઓને આ પુસ્તક એક સુંદર ભેામીયા તરીકે થઇ પડવા સંભવ છે. આ પુસ્તકમાં જુદી જુદી કલમેા પાડી દેરાસરવાળા ગામનું નામ, નજીકનું સ્ટેશન યાને મોટા ગામનું નામ તથા તેનું અંતર, દેરાસરનું ઠેકાણું, બાંધણી, વર્ણન, બંધાવનારનુ નામ, મૂળ નાયકનું નામ, બંધાયાની સાલ, પ્રતિમ:”ની સખ્યા, નાકાની સખ્યા તથા મકાનની સ્થિતિ વિગેરે તમામ હકીકત સવિસ્તર દાખલ કરવામાં આવી છે. આ પુસ્તક રાયલ સાઇઝ ૨૬૦ પાનાનું સુંદર પુઠાથી ખંધાવેલું છે. બહારગામથી મંગાવનારને વી પી. થી. મેકલવામાં આવશે. આસિસ્ટંટ સેક્રેટરી, શ્રી જૈન શ્વેતાંબર ફ્રાન્ફરન્સ, Page #374 -------------------------------------------------------------------------- ________________ જૈિન બંધુઓ! વાંચે અને અમુલ્ય લાભ . શ્રી જૈન શ્વેતાંબર ડીરેકટરી. હાલ બંધુઓ ! આપ સારી રીતે જાણતા હશો કે વડોદરા અને પાટણ કેન્ફરન્સ વખતે જૈન શ્વેતાંબર કોમની આધુનિક સ્થિતિ જાણવા માટે સર્વે જૈન બંધુઓનો વિચાર થવાથી ડીરેક્ટરી કરવાનું કામ કોન્ફરન્સ ઓફીસે હાથ ધરેલું હતું. આ મહાભારત કામના પ્રથમ ફળ રૂપે અમદાવાદ કોન્ફરન્સ પહેલાં શ્રી જૈન સ્વેતાંબર મંદિરાવળ, ભાગ ૧ લે બહાર પાડવામાં આવ્યો હતો. ત્યાર પછી કેન્ફરન્સ ઓફીસ તરફથી આ મુશ્કેલ કામના દ્વિતીય ફળ રૂપે શ્રી જૈન વેતાંબર ડીરેકટરીના-ભાગ ૧ લો (ઉત્તર ગુજરાત) અને ભાગ ૨ જો (દક્ષિણ ગુજરાત) એવી રીતે બે ભાગ જૈન પ્રજા સમક્ષ પ્રસિદ્ધિમાં મુકવામાં આવેલ છે. આ બન્ને ભાગમાં સમરત ગુજરાત દેશની પ્રાચીન તેમજ અર્વાચીન જાણવા લાયક હકીકત દાખલ કરવામાં આવી છે; જૈનોની વસ્તી સંખ્યા દેખાડનારી ગામની નિશાનીઓ ઉપરાંત તીર્થ સ્થળ, દેરાસર, તથા રેલ્વેની સરળ માહિતી આપનારાં ચિહે વાળો સુંદર નકશો પણ આપે છે. ટુંકામાં જૈનોની વસ્તી વાળા જીલ્લા અને તાલુકાવાર ગામ, રાજ્ય, નજીકનું સ્ટેશન અને તેનું અંતર, નજીકની પિસ્ટ તથા તાર ઓફીસ, દેરાસર, તીર્થસ્થળ, ધર્મશાળા, ઉપાશ્રય, પુસ્તક ભંડાર, લાઈબ્રેરી, પાઠશાળા, પાંજરાપોળ અને સભા મંડળ વિગેરેને લગતી સઘળી ઉપયોગી બાબતેથી આ ડીરેકટરી ભરપુર છે. આ સિવાય ગામવાર જ્ઞાતિ અને ગચ્છની, કુંવારા, પરણેલા, વિધુર અને વિધવાની તેમજ ભણેલ તથા અભણુની સંખ્યા આ ડીરેકટરીમાં સમજપૂર્વક આપવામાં આવેલ હોવાથી દરેક જૈન બંધુને આપણું આધુનિક સ્થિતિ નજરે તરી આવે છે. વિશેષમાં જીલ્લાવાર જનરલ રીપોર્ટ પણ આપેલ છે. આ ડીરેકટરી જૈન સમાજ માટે બહુ ઉપયોગી કરવામાં લગાર પણ કચાશ રાખવામાં આવી નથી. ડીરેકટરી તૈયાર કરવા પાછળ રૂ. ૧૫૦૦૦ની મોટી રકમ ખર્ચવામાં આવી છે, તે છતાં જુજ કિંમ! રાખવાનું કારણ કમાવાની ખાતર નહી પરંતુ શ્રીમંત તેમજ ગરીબ જૈન બંધુને આ પુસ્તકને સરખો લાભ આપવાનું છે. માટે સર્વ જૈનબંધુઓ આ મોટો લાભ અવશ્ય લેશેજ, એવી અમને સંપૂર્ણ ખાત્રી છે. કિંમત માત્ર પહેલા ભાગના રૂ. ૦-૧૨-૦ બીજા ભાગના રૂ. ૧-૪-૦ બને ભાગ સાથેના રૂ. ૧-૧૪-૦ . નકશાની છુટો નકલ અઢી આનાની પિષ્ટ ટીકીટ મોકલનારને મોકલવામાં આવશે. પાયધુની, મુંબઈ નં. ૩. આસિસ્ટેટ સેક્રેટરી. ( શ્રી જેને શ્વેતાંબર કેન્ફરન્સ Page #375 -------------------------------------------------------------------------- ________________ લેખકોને નમ્ર વિનંતિ. પૂજ્ય મુનિરાજાઓ, જૈન ગ્રેજ્યુએટો તથા વિદ્વાન જૈન લેખકને સવિનય વિનંતિ કરવામાં આવે છે કે જૈન વસ્તીવાળા લગભગ તમામ શહેરમાં મહાન કેન્ફરન્સને વિજય વાવટા ફરકાવતા તથા કોન્ફરન્સના સર્વમાન્ય વાત્ર ગણતા આ માસિક પત્રમાં કેન્ફિરન્સે હાથ ધરેલા વિષયો સંબંધી તથા સમસ્ત જૈન કામની સામાજિક. નેતિક અને ધાર્મિક ઉન્નતિ સાથે પ્રત્યેક વ્યક્તિની આત્મિક ઉન્નતિ થાય તેવા સરળ ભાષામાં લખાયેલા લેખોને પ્રથમ પદ આપવામાં આવે છે અને જૈન ભવ્યત્વ સૂચવનાર ઐતિહાસિક લેખોને પણ ખાસ સ્થાન અપાય છે. અમે આશા રાખીએ છીએ કે પદવીધારી જૈન ગ્રેજયુએટોની માફક અન્ય વિદ્વાન જૈન લેખકે તથા પૂજ્ય મુનિ મહારાજાઓ, વધારે નહીં તે માત્ર વર્ષમાં એકાદ વખત આઠ દશ પૃષ્ઠ જેટલો લેખ આ પત્રમાં લખી મોકલી સ્વધર્મી બંધુઓને પોતાની વિદ્વત્તાનો લાભ આપવાનું મન ઉપર લેશે. ૧ આ પત્ર માટેનું લખાણ કાગળની એકજ બાજુએ, સારા અક્ષરથી અને શાહી વડે લખવા તસ્દી લેવી. કાગળની બન્ને બાજુએ, અથવા પેન્સીલથી લખેલું લખાણ ટાઈપમાં ગોઠવતાં બહુ અડચણ પડે છે તેમજ ભૂલે થવાનો પણ વિશેષ સંભવ છે માટે આ સુચના તરફ લક્ષ આપવા ખાસ વિનંતિ છે. 1. ૨ લખાણ મોડામાં મોડું દરેક મહિનાની તા. ૧૫ મી પહેલાં અને મળવું જોઈએ. કે લેખકને લેખ ગ્ય જણાશે તો દાખલ કરી જે અંકમાં પ્રસિદ્ધ થશે તે અંક અને નિયમિત લેખકને નિયમિતપણે સર્વ અંક મત મોકલવામાં આવશે. - ૪ પસંદ નહિ પડેલા લેખો પાછા મોકલવાનું બનતું નથી, જેને જોઈએ તેણે ટપાલ ખર્ચ મોકલી મંગાવી લેવા. ૫ અપ્રકટ પ્રાચીન જૈન ગુજરાતી સાહિત્ય, ધાર્મિક અભ્યાસ વધે તેવા સંવાદ, શિક્ષણ સારી રીતે આપી શકાય તેવા અભ્યાસપીઠે, પટ્ટાવલિઓ, શિલાલેખે, ગ્રંથની પ્રશતિઓ, પ્રાચીન જૈન પ્રભાવકેનાં ચરિત્ર વગેરેને ખાસ પ્રથમ સ્થાન આપવામાં આવશે. ૬ રાજ્યકીય ધાર્મિક વિવાદવાળું, નિંદાત્મક વગેરે આડે માર્ગે દોરનાર અને કલેશ ઉપજાવનાર લખાણને સ્થાન બીલકુલ આપવામાં નહિ આવે. ૭ લેખકે પિતાનું પુરૂં નામ તથા ઠેકાણું લખવા કૃપા કરવી. તે પ્રગટ કરવા ઇચ્છા હોય તે તે અગર તેમ ન હોય તો કોઈ સંજ્ઞા-તખલ્લુસ મોકલવું. નનામા લેખ લેવા કે પાછા મોકલવા બંધાતા નથી. પ્રીસેસ સ્ટ્રીટ, મુંબઈ મોહનલાલ દલીચંદ દેશાઈ, બી. એ. એ એલ બી. તંત્રી. જૈન શ્વેતાંબર કોન્ફરન્સ હેલ્ક. , Page #376 -------------------------------------------------------------------------- ________________ Rates for Advertisement. જાહેરખબર આપનારાઓને અમૂલ્ય તક શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સનું વાજીંત્ર ગણાતું આ હેલ્પ માસિક કે જેને હિંદુ સ્તાનના જુદા જુદા ભાગોમાં વસતી જેને જેવી ધનાઢચ કામમાં બહેનો ફેલાવે છે તેમાં જાહેરખબર આપવાના ભાવો નીચે મુજબ ઘણું એાછા રાખવામાં આવ્યા છે. એિક પેઈજ અડલ પેઈજ પા પેઈજ| ચાર લાઈન એક વર્ષ માટે 30 | 20 | 12 | I - છ માસ માટે | 20 ત્રણ માસ માટે 6 એક અંક માટે 5 જાહેર ખબરે હિંદી, ગુજરાતી યા અંગ્રેજી ભાષામાં લેવામાં આવશે. જાહેર ખબરના નાણાં અગાઉથી મળ્યા સિવાય જાહેર ખબર દાખલ કરવામાં આવશે નહિ. આ માસિકની મારફ હેન્ડબીલ વહેંચાવવાના ભાવો પત્રવ્યવહારથી અગર રૂબરૂ મળવાથી નક્કી થઈ શકશે તે માટે સધળો પત્ર વ્યવહાર તથા મનીઓડર વિગેરે નીચેના શીરનામે મોકલવા. " પાયધુન, મુંબઈ નં. 3 ) I ! આસિસ્ટન્ટ સેક્રેટરી. શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ શ્રા સ. વિ. પ્રી. પ્રેસ-અમદાવાદ,