________________
૩૨૪
શ્રી જૈન વે. કા. હેરલ્ડ.
ઉર્દુ ત્રણ પલ્યાપમનુ: અલેંદ્રની દેવીનુ સચ્યાચાર પક્લ્યાપમ આપું. શેષ થાકતી નવિન કાયનું આઉષાનું કહિ છંદ, ૩
દક્ષિણ શ્રેણિના દેવને દૌઢ પથ્યેાપમનુ આપુ. ઉત્તર શ્રેણિના દેવને ઐ (૫) લ્યાપમ કાંઇક ઉણું આષુ' કહ્યું. તેહ દક્ષિણ શ્રેણિના દેવની દેવીનુ અર્ધું પક્ષ્ય. ઉત્તર શ્રેણિની દેવીનઇ કાંઇક ઉણું એક પલ્સેાપમ આયુ. ૪.
बीजी प्रतिना टबना उतारो-
નમસ્કાર કરીને અરિહતાંદિ પંચ પરમેષ્ટપ્રતે, ‘સ્થિત' આયુ: કહસ્યુઃ ‘ભવન' ગૃહ કેહતું. આવગાહના દેહમાન કેહસું પ્રત્યેક પ્રત્યેકે દેવતાને નારકીને વુલ્થ કેહતાં કેહતું. નર મનુષ્યને તિર્યંચને ભવન વિના શેષદ્વાર કેહસ્યઃ ભવન નહી કહીઇ, અસ્વાસ્વતા માટે ૧
ઉપજાવાને વિરહકાલ ૪, ચવવાના વિરહકાલ પ, એક સમયે ઉપજવાની સખ્યા ૬, એક સમયે ચ્યવન સંખ્યા ૭, ગતિ 2; આગતિ ૯; એવ ૩૪ દ્વાર કેહસ્યું. હવે પ્રથમ દેવતાના સ્થિતિ દ્વાર કહે છે. દસહજાર વરસ ભવનપતિ દેવતાને જધન્યપણે દશ હાર વરસ સ્થિતિ આઉષાની હુઈ ર.
દક્ષિણ દિશિના અસુરકુમાર ચમરેદ્રનું એક સાગરોપમનુ આપુ હુઇ, અને ઉત્તર દિશના અસુરકુમાર બલિનું એક સાગરોપમ ઝાઝેરૂ ઈં. તે ચમરેંદ્રની દેવીનુ સામ્રા ત્રિણ્ય પક્લ્યાપમનું આઉલ્યૂ' હુઇ. અને બલેદ્રની દેવીને સાઢાચ્યાર પક્ષેાપમનુ આપૂ છેં. હવે ભવનપતિની શેષ નવનિકાયનું આયુ કહે છે. ૩
દિક્ષણ દિશના ભવનપતિ નવનિકાયના દેવતાને દોઢ પક્ષેપમ! આંઉર્દૂ હુઇ અને ઉત્તર દિશિના ભવનપતિની નવકાયને ઉણા એ પક્લ્યાપમ આ‰ છે, અને ઉત્તર દિશના દક્ષિણ દિશના નવનિકાયની દેવીન્' અ પક્ષેાપમનું આયુ છે. ઉત્તર દશના નવનિકાયની દેવીને ઉણ પક્ષેાપમ આયુ છે. ૪
त्रीजीतना बानो उतारो --
નમિૐ' કહે'તાં નમસ્કાર કરીને અરિહંતસિદ્ધ આચાર્ય. ઉપાધ્યાયાકિન, દેવતા દિકની સ્થિતિ ૧, દેવતાદિકના ભવન કહસ્યું ૨, દેવતા નારકી મનુષ્ય તિર્યંચની દેહમાન કહિસ્સું ૩. પ્રત્યેક ૨ દેવતાના (ઉકલી શક્યું' નથી તેથી મૂલ આપ્યું છે–સુરનાચાળવુહ્યં સુર અને નારકીની) સ્થિતિ કહિસ્યું. મનુષ્ય તિર્યંચના ટાલીને ભવણ કહિસ્યું. ૧
'
ઉપપાત વિરહ ૧, ચવણવિરહ કહિસ્સું ૨, એ કૈ સમય ઉપપાત સંખ્યા ૩, એક સમે ચવણુ સંખ્યા પ્રત્યેકે ૨ કહિસ્યું. ગતિ કહિસ્યું. આગમણુ કહિસ્સું ૮. દસસહુશ્ન ૧૦૦૦૦ વર્ષ આઉં દસે ૧૦ પ્રકારે ભવનપતિનુ જધન્ય સ્થિતિ કહી. ૨
ચમરેદ્ર ૧ સાગરાપમ આપા કહે` ૧. બલેંદ્રના એક સાગરોપમ સાધિક આપ્ તીયાં ચમરેદ્રની ખલેદ્રની (દેવીને ) આપો ચમરેડની દેવીને પધ્યેાપમ ૩ આણ્યા ૧. લેદ્રની દેવીને સાઢાચ્યાર જા પક્ષેાપમને આછો. સેષ થાતા ધરણે પ્રમુખ્ય નવનિકાયને આગલિ કહસ્યું. ૩
મેરૂ થકી દક્ષણુ શ્રેણિ નવનિકાયાંના દાર ! પક્ષેાપમને આપામે થકી