SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન પ્રાચીન ગદ્ય સાહિત્ય. 33 પાસે નિરંતર નિત્ય ગુરૂની સઋષા, સેવાના કરણહાર. ૫. હવે શ્રીભદ્રબાહુનાં સીધ્ધ, મિથુલા નગરી શ્રી અમિદત્ત નામા તે માથુલા નગરીનાં, લક્ષ્મીવન નામા ઉદ્યાનને વિષે, પ્રતિમાઈ રહ્યા તિહાં તપ ઉચ. ૬૦ એહવે સમે બાવીસ પુરૂષ, ગેહલ ભેગા થઈને મધ માંસના આહાર કર્યાથી પરવસ થયાં થકાં; કામલતા નામે ગણુકા તેહને વિષે રક્ત થયાં થકાં, વિચરે સદા કાલ ઉધાનને વિષે. ૭. તિહાં સાધુ અગ્નિદત્ત પ્રતિમાં રહ્યા છે તેમને દેખીનેં ૨૨ પુરૂષ મધ માંગું કરીને અંધ થકા પાપના કરનારા, અતી તથા સસ્ત્ર હાથમાં લઈને, સમકાલે સાધુને હણવા દોડયા. ૮ अंतभागमाथी:-- હવે અગ્નિદત્ત સાધુ, ફરીને પૂછે ગુરૂના કહ્યા પ્રમાણે, હે આજે ! કહે તે, મતહેલનાં કિનારે થા, એમ પૂછયું ૧ તિવારે કહે છે જસોભદ્ર સૂરિ, શ્રતને ઉપજેગું કરીને હે અગ્નિદત્ત મુનિ! મોટા ભાગ્યનાં ધણી! સાંભલો તે, તહેલનાને ઉદય. ૨ શ્રીવીર પ્રભુ નિર્વાણથી બિસે એકાણું ઉપરે અધિકતે વર્ષે સંપ્રતીમે રાજ જિન પડિમાં ભરાવશે ૩ તિવાર પછી સોલર્સે નવાણુ વર્ષ પછી મૃતહેલનાં થાસે દુષ્ટ વાણીયા અપમાન કરસે ૪. તે સમયે અગ્નિદત્ત ! સંધને શ્રતરાશી નક્ષત્ર; આડત્રીસમો દુષ્ટગ્રહ, ધુમ્રકેતુ નામે બેઠે ૫ તેહની સ્થિતિ ત્રિણસે તેત્રિસવવી એક રાશિ ભોગવસે; તીવાર પછી સંધને તથા શ્રતને ઉદય થાસે ૬. એમ શ્રી જસોભદ્ર ગુરૂ વચન સાંભળીને મુનિ વૈરાગ પામે, પ્રદક્ષાના ઈને, વારંવાર તે વંદના કરે. ૭. એ આચાર્જને પૂછીને, સુગુરૂ ભદ્રબાહુ સંભુતવિજયને પૂછીને; સંલેષનાં કરે, તે અગ્નિદત્ત સાધુ ( ગયે પ્રથમ કલ્પે ). ૮. એ બુ તહેલનાને ઉપાયુફલ સઘલા ફલ જાણીને; જભદ્રવચને જિન ધર્મને વિશે દઢ ચિત્ત કરે. ૮. ઇતિ શ્રી રંગ યુલિયા અધ્યયન સંપૂર્ણ श्रीचन्द्रमूरिकृत श्रीलघुसंग्रहणी, उपरनाटबाना उतारा. आग्रन्थनी त्रण प्रति मने प्राप्त थई छे, अने ते त्रण प्रतिना उपर जूदी जूदी जातना टबा भर. वामां आवेला छे जेथी ते त्रण प्रतिना टवानो उतारा अत्र आप्यो छ. जेमांनी एक सचित्र प्रति अत्रे प्रदरशनमा मूकवामां आवी छे. त्रणे प्रतिना टबाना उतारा लेवाथी विस्तार बधी पडे मोटे मात्र शरुआतना थोडांक लोकनाज ठबा अत्रे उतार्या छे. प्रदरशनमां मुकी छे तेनो उतारोનમસ્કાર કરીનઈ અરિહંતસિદ્ધાદિક સર્વનઈ “આદિથી સાધુ લેવા “દિતિ કહતાં આઉઈ માન” કઘર શરીર પ્રમાણ એ સર્વ પ્રત્યેકિ ૨. દેવતાનું અને નારકીનું હારે એતલા બોલ કહ્યા. મનુષ્ય અને તિર્યંચનાં ઘરપા એહુને ઘરનું વાસ અસ્થિરવતી. ૧ એ પૂર્વોક્ત બેલના ઉપપાત વિરહ એક સમયે કેટલા ઉપજ, આનિ એક સમયે કેટલા ચવઈ તેહનું વિરલ બેલીસ પ ગતિ આગતિ ૮. હિરૈ પ્રથમ આઉષાનું દ્વાર કરે છે. દસ સહસ વર્ષનું આખું ભવનપતિની જઘન્ય સ્થિતિ કહી ૨ ચમકનું સાગરેપમ 1 આયુ, બર્લેનું સાગરેપમ ઝારે. ચમની દેવીનું આ
SR No.536511
Book TitleJain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages376
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy