________________
૩૨૨
શ્રી જૈન ક. કે. હેરલ્ડ.
| ‘ત, કહિતા જંબૂદીપ વિષે ૧૦૨ તીરથ છે. તે કિમ? એક એક બીજને વિષે તીન તીન તીર્થ છે, તેના નામ માગધ ૧, વરદામ ૨, પ્રભાસ ૩, એવં સર્વ ચૌતીસ વિજય કરીને ૧૦૨ તીર્થ છે. ઈતિ પમદાર સંપૂર્ણ. ૬.
“a” કહિતા જંબૂદીપ માહે ૧૩૬ શ્રેણ છે, તે કિમ? એકેક તાડ પર્વત ઉપર ચારચાર શ્રેણ છે એ હવા ચૌતીસ છે વૈતાડ કરીને ૧૩૬ શ્રેણુ છે. ૨ શ્રેણ વિવાધરાની છે. ૨ શ્રેણ અભિયોગી દેવતાની છે, ૧૦ જાન ઊચા જાઈએ તિહા વિઘાધરાની શ્રેણ છે ૧૦ જન ઊચા જાઇએ તિહા અભિયોગીયાની શ્રેણ છે. સંસાર સંપૂર્ણ. ૭ X X
ઇતિશ્રી ખંડા જોયન સંપૂર્ણ. સંવત ૬૪ (એકાવન કે એકાએ બેબર ઉકેલી શકાયું નથી.) ચિત્રવેદી ૧૨ ગુરુવાર લિબતમ ગુસાંઈ ગંગારામ રામદ ઉપારો મધ્યે પડનાર્થ લખ્યા મલઓસવાલ પસંસૂર મળે. શુભ. કલ્યાણ ભવતિ.
टबाओना उतारा टबाओ केवी रीते लखाय छे ते जोवा माटे एक मूल श्लोक आपी ते उपरनो टबो, अने बाकीना टबाओ विनाश्लोके आप्या छे. कारण मात्र गद्यात्मक गूजरातीज अत्रे जणाववानी जरुर छे, श्रीयशोभद्रकृत श्रीवंगचूलिया अध्ययन उपर आ टबो भरवामां आवेलो छे अने तेनी प्रत पण प्रर्दशनमा जोवा माटे मूकवामां आवेली छे कई सालमा टबो भरायो ? कोणे भर्यो, ? ते काइ प्रति उपर जणाववामां आव्यु नथी.ટ:
ભક્તિને સમહ કરીને પ્રધાન દેવતાના મસ્તકે મુગટ તેહની આભા
નમ્યા દેવતા મનુષ્ય, કાંતિકિરણે રચિત સોભિત; मूल:--भत्तिभरनगियमुखर, सिरिसेहरकिरणरईयसस्सिरिया ટબોઃ
એવા શ્રી વીરનાં ચરણું કહીશ હું મૃતહેલનાણી કમલપતે નમીને,
ઉતપતી. ૧૦ मूल:-नमिउ श्रीवीरपयं, वुत्थं सुयहीलगुप्पीत्त. ' માત્ર બે ---
શ્રી વીરના નિર્વાણથકી વીસમેં વરસે, શ્રીસુધર્મા સ્વામીનો નિર્વાણ થયો; તિવાર પછી ચુંમાલી વરસે સિદ્ધ પામ્યાં શ્રી જંબુ સ્વામી છેલ્લા કેવલજ્ઞાની ૨. તિવાર પછી એગ્યાર વરસે. શ્રીપ્રભસૂરી સ્વર્ગે ગયાં મહાજનું ઘર એહવાગેવિશ વરસે થી શä. ભવ સ્વામી સ્વર્ગોને વિશે પહતાં. ૩. તેહના સીષ્ય જસોભદ્ર સુરિ ગુરુ તે કેહવા, તે શ્રી સિદ્ય ભવસૂરીનાં શિષ્ય કેહવા ? આગમના જાંણ છે; ત્રીજસોભદ્રસુરી પ્રથવીને વિષે વિહાર કરતાં, સાવથી નગરીનાં કોષ્ટક નામં ઉદ્યાને સમોસરયા. ૪. શ્રી ભદ્ર બાહુ સ્વામી સંભૂતિવિજય એ બે થી જ ભદ્રના શિષ્ય, દ્વાદશાંગી દ્વાદશાંગીના ધરણદાર, સદા કાલે
૧ વર્ષ અને મત્ર, સયંમર, હવામી.