________________
શ્રાવક-કવિ ઋષભદાસ.
૨૩
૨૫
અનરથઈડ ટાલું હું આપ, શસ્ત્રાદિકનાં નહિ મુજ પાપ. સામાયિક દિશિમાન પણ કરિયે, ઔષધ અતિથિ સંવિભાગ વ્રત ધરિયે ૨૪ સાત ક્ષેત્ર પોષી પુણ્ય લેઉં, જીવકાજે ધન થાડુંક દેઉં. ક્રમ પાલું શ્રાવક આચારા, કહેતાં લઘુતા હાયે અપાર ૨૬ પણ મુજ મન તણા એહ પરિણામ, કાઇક સુણિ કરે આતમકામ ૨૭ પુણ્યવિભાગ દાયે તિહાં મહારે, સ્યુઅ ઋષભ કવિ આપ વિચારે ૨૮ પર ઉપકાર કાજ કહિ વાત, ધર્મ કરે તે હાયે સનાય.
૨૯
ઋષભદાસે એ જોડિયા રાસા, સધ સકલ તણી પહેાતી આશા. ૩૦ —હિતશિક્ષાના રાસ. ઉપરની ૨૧ થી તે ૨૯ કડીને બદલે હીરવિજયસૂરિના રાસમાં નીચેની કડીઓ આપેલી છેઃ—
૩૮૧
નિત્ય નામું તું સાનિ સાસે, થાંનિક આરાધ્યાં જે વલી વાસા ૮૮ દાયઆલાયણુ ગુરૂ કન્હઈ લીધી, આમિ ßિ સુધિ આમિ કીધી ૮૯ શેત્રુજ ગિરિનાર સપ્રેસર યાત્રા, સુલશાષા ભણાવ્યાં બહુ છાત્રા ૯૦ સુખ શાતા મનીલ ગણું દેય, એક પગિ` જિન આગલિ સેાય. નીત્યિં ગણુ વીસ નાકરવાલી, ઉભા રમી અરિહંત નિહાલી.
૧
૯૨
--હીરવિજયસૂરિરાસ.
આ ઉપરાંત પેાતાના મનેારથ જણાવે છે;
૯૬
૯૬
કેટલાએક એલની ઇચ્છા કીજઇ, દ્રવ્ય હુઇ તે દાંત બહુ દીજ. પ શ્રી જિન મંદિર બિંબ ભરાવું, બિબ પ્રતિષ્ઠા પોઢી કરાવું. સધપતિ તિલક ભલુજ ધરાવું, દેસ પરદેસ અમારિ કરાવું. પ્રથમ ગુણ ઠાણા નિકરૂં જતા, કરૂં પુણ્ય સહિત નર જેહ છિ હીના ૯૮ એમ પાલેા હાઈ જૈન આચાર, કહિતાં સુષ તે। હાઇ અપારા. ૯૯ પણિ મુઝ મનતણા એહ પ્રણામા, કાષ્ટક સુણિ કરિ આતમકામા ૧૦૦ પુણ્ય વિભાગ હુઈ તવ મ્હાર, અસ્યા ઋષભ કવિ આપ વિચારઇ ૧૦૧ પર ઉપગાર કાર્જિ કહી વાત, મન તણા સંદેહ પણિ જાત. —હીરવિજય સૂરિરાસ.
૧૦૨
આ પરથી જણાશે કે તે પરમ અદ્ભૂત ક્રિયાશીલ શ્રાવક હતા. તેણે શેત્રુજય, ગિરિનાર અને શંખેશ્વર પાર્શ્વનાથની યાત્રા કીધી હતી, અને ઘણા વિદ્યાર્થિઓને તેણે ભણાવ્યા હતા. તે કહિ આપે છે કે બહુ શ્રુત, શાસ્ત્રાભ્યાસી અને સંસ્કારી હતા.