________________
તપગચ્છની પટ્ટાવલિ.
૩૪૫ मंसा सीमज्झरआ इकेण चवंगठि सहीएण।
सोहं तुंतं तुवाओ सुसाहू वाओ सुरोजाओ ॥ આમ કહી થીગુરુને વંદી કહેવા લાગે શ્રીભગવન, મેં કેવાં કર્મ કીધા છે. તમે કૃપાવંત કરૂણું સમુદ્ર હિતકારી કંઈ કહે ! આ સાંભળી ગુરૂએ કહ્યું “ તે પૂર્વભવે પ્રૌઢ. પાપ કીધાં છે, પણ તેની પવિત્રતાને હેતુથી સકલકર્મક્ષાલણ એવા શ્રી સિદ્ધક્ષેત્રગિરિએ શ્રીસંઘના સહાયકારક થાઓ. શ્રીકષભ પરમેશ્વરની ભક્તિમાં રહે. “શ્રીવન્દ્રસૂરિનાં વચન સાંભળી કાયક્ષ હર્ષ પામે અને કહેવા લાગ્યો “મારો જન્મ કૃતાર્થ થાઓ.
सिद्धिमगुपुंडरिक मुखजिना स्तीर्था नामदि पद स जयति शत्रुजय નિરા I ?
આવા બહુમાને સ્તુતિ કરતો તે વ્યંતર શ્રી સિદ્ધાચલે કપર્દી નામે યક્ષ શ્રી સંઘને કુશલકારક થયો. એટલે વિરતિ માસ એક સુધી કીજે તો ૨૮ ઉપવાસ કીધાને લાભ થાય.
य पर्व तंतवायं सुकृतकृत लवेरेत पूरितोऽये प्रत्याख्यानं प्रभावादपर मृगदृशा माति यथं प्रपेदे सेवा हेवा कशालि प्रथम जिनपदांभोजयो स्तीर्थरक्षा
दक्ष श्रीयक्षराज सभवतु भवतां विघ्नमर्दी कपर्दी। આ કપર્દી યક્ષને સંબંધ પૂરો થયો.
હવે શ્રી વજસેન સૂરિએ નવ વર્ષ ગૃહસ્થપણું ભગવ્યું સર્વ વર્ષ ૧૧૬ શ્રી વજસ્વામિ ગુરૂની સેવા શિષ્યપણે કીધી. અને ત્રણ વર્ષ યુગ પ્રધાનપદ ભચવ્યું. સર્વ આયુ વર્ષ ૧૨૮ શ્રી વીરાત ૬૨૦ વર્ષે શ્રી વજસેન સૂરિ સ્વર્ગ પામ્યા. એવામાં શ્રી વીરાત પ૭૦ વર્ષ એટલે વિ. સ. ૧૦૮ વર્ષે શ્રી સિદ્ધક્ષેત્રે શાજાવડે તેમ ઉદ્ધાર કર્યો. | શ્રી વીરાત શ્રી વજન સુરિ ચિરં રામે વર્ષ ૨૦૯ પુનઃ વિ. સ. વર્ષે દક્ષિણ દેશમાં કશુટિક દેશે દિગંબર નામે સર્વ વિસંવાદી સાતસે બેલની પ્રરૂપણ સ્થાપી આભો નિહુવ પ્રગટ થશે. પુનઃ શ્રી વીરાત ૨૦ વર્ષે શ્રી ગિરિનારે સાજા. વડે ઉદ્ધાર કર્યો.
૧૫ ચંદ્રસૂરિ. સાહડ ગેત્ર શ્રી વસેન ચંદ્ર શાખાને ઉદય જાણું ચાર ગુરૂભાઈમાં શ્રી ચંદ્રસૂરિથી પટ સ્થાપના કીધી. અન્ય તક ગુરૂભાઈ શાલામાં રહ્યા ઘણું ગોત્ર પ્રતિબોધ્યા. શ્રી ચંદ્રસૂરિથી ચંદ્રગર છે એવું ત્રીજું નામ પડ્યું. તે ચંદ્રગચ્છમાં કેટલાક ગચ્છ અને અનેક આચાર્ય પણ થયા છે.
વિ. સં. ૪૭૭ માં નિવૃત્તિ કુલમાં રાજચૈત્ર ગચ્છીય શ્રી ધનેશ્વર સવાલાખ ગ્રંથ શ્રી સિદ્ધાચલ મહાતીર્થના મહાસ્ય એ ગ્રંથના કર્તા હતા ત્યારે વલભીનગર શ્રી શિલાદિત્ય રાજાએ અલ્પાયુ ને આત વિકલ્પી તે પૂર્વગ્રંથ સવાલક્ષ હતો તેમાંથી સાર સાર સંબંધ દાડજારની સંખ્યાએ ઉદ્ધારી શ્રી સિદ્ધાચલ ત્યાં નદતદિ મહાભ્ય કા.