________________
૩૪૦
શ્રી જૈન
. કે. હેરલ્ડ.
કેટલેક દિને ગુરૂસંગ થકી શ્રુતધર થયા. અતિ વિદ્યા ગર્વિત થકી એકદા શ્રી ગુરૂને કહે “ગણધર ગુથીત જે પ્રાતન સિદ્ધાંત છે તે સઘળાં સંસ્કૃત કરું” એમ કહી મહા વિધાએ ઉદ્દામપણે નમે અરિહંતાણું, એ સકલ પંચપદ પ્રાપ્ત છે તે તે સંસ્કૃત નિપજાવી ગુરૂને સંભલાવ્યું. “નમોહસિદ્ધાચાર્યોપાધ્યાયસર્વ સાધુભ્ય આ સાંભળી સકલ ગુણસદ્ધ શ્રી દેવાધિદેવ ગુરૂ કહે “સર્વાક્ષર સંનિપાત લબ્ધિના ધણી ગણધરાદ થયા, પુનઃ તેહના શાસન ધર્મ માંહિ કેટલાએક ચૌદ પૂર્વી થયા, એને શ્રુતકેવલી પણ આગે થયા પણ જે શ્રી વીર મુખે ગણધરે ત્રિપદી પામીને મુગ્ધ પ્રાણને ઉપકારના હેતુએ પ્રાર્તન ભાષાએ રચના કરી તેહનું વચન અન્યથા કરે તે અનંત સંસારી થાય, તે માટે “નમોહત સિદ્ધાએ વચનથી તમને મેટી આયણ આવી. તે વૃદ્ધવાદી ગુરૂનું વચન સાંભળી કુમુદચંદ્ર ચેલે ગુરૂ પાસે વૃદ્ધિનું વચન અન્યથી કર્યાની આલોયણા માગી, ત્યારે ગુરૂ કહે “ ગાઢા મિથ્યાવીને પ્રતિબધી સમકીત પમાડી જૈનપણું આદરાવી ગતતીર્થ પાછો વાળે તે શ્રી સંઘે ગ૭માં ડલ ઇવ આઈ. એવું ગુરૂ સંધનું વચન પ્રમાણ કરી એકાકી નિહાર કરતા અવધ વેશે બારમે વર્ષે માલવદેશે ઉજજેણિ નગરે પરમાર શ્રી વિમા રાયે સિગાતટે શ્રી મહાકાલેશ્વરને પ્રાસાદે શિવલિંગ ઉપર મસ્તક દઇ સૂતા-બીજે દિને પ્રાતસમયે અર્થક શિવ પૂજવા આવ્યો એટલે પ્રૌઢ શરીર લંબ ભૂજા વિશાળ અવયવ, નિસ્પૃહ અબીહ દેખી અર્ચક કહે “ તું ઉઠ ઉઠ, એ શિવ ભલે ભસ્મ ભોગી-તેહને દૂહી કિડ્યું મરણ માગે છે? એમ ગાઢ સ્વરે અર્ચક બર કહે તેટલે મનુષ્ય એકઠા થયા-કહે ઉઠો ઉઠે, પણ કેમે ન ઉકે, ત્યારે ભરકે વિક્રમ પિકાર્યો. વિક્રમ કહે “ તાણી ઘસરડી પ્રાસાદ બાહિર કાઢી નાંખો. તે ભરડક રાજાના અનુચર લઈ મનુષ્યના સમુદાય મિત્યે ઉઠાડવા લાગ્યા, પણ વસુલા શિવની આશાતના જાણી પુનઃઅર્થક વિક્રમને પિકારે કે વિક્રમે શિવમર્યાદા પી જાણે ત્રાજણ દીધી તે ત્રાજ રાણિને પ્રહાર હોય રાણી આક્ર. તે સાભળી વિક્રમ ચિત્તમાં ચિંતવે જે એ મહા કઈક સિદ્ધ પુરૂષ છે. એહયું પરાક્રમ નહિ. વિક્રમ આવી હાથ જોડી નમી કહે “હે તનિધિ! મુજ અપરાધ ખમી તુહે પ્રસન્ન પ્રત્યક્ષ જાઓ” તે સાંભળી કુમુદચંદ્ર તત્કાળ ઉડી કહ્યું,
અહો વિક્રમ, આ નગરે તુહ રાજ્ય કયા ન્યાયે કરો છો.
તે પરમેશ્વર શ્રી પાસ અવંતિની તુહે કીર્તિક-તિવારે કુમુદચંદ્ર શ્રી પાર્શ્વનાથ ૨૩મા તીર્થકરની સ્તુતિરૂપે શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર કહ્યા-૧૧ મા કાવ્ય શ્રી પાર્શ્વ પરમેશ્વરે પહેલાંથી કામરાગ કર્યો છે તે સ્તવે છે–રિકન ઘ કે શિવલિંગમાંથી ધુમ્રજ્વાલા પ્રગટી પુન: કુમુદચ કે ૧૨ મા કાવ્યમાં અભુત રસે કરી શ્રી પાર્શ્વદેવનો મહિમા વર્ણન છે. સ્વામીનલલ્પ જાર-કહેતાં શિવલિંગનું તેજ હીણ થયું. પુન; ૧૩મા માં વીર રસ કરી પાશ્વ દેવનું ધર્મવીરપણું વર્ણવે છે. કેન્સયા–એ કહેતાં શિવલિંગ સ્ફોટ થયો. પિડીઈ વિહા () તેમાં તત્કાલ શ્રી ધરણેન્દ્ર અને શ્રી પદ્માવતિ સેવિત પુન: પાર્શ્વ જલ વેરાયા દેવીએ યુક્ત શ્રી અવંતિ પાસને બિંબ પ્રગટ થયે. તે દેખી વિક્રમ વિરુ ય પામી સકળ મનુષ્યયુક્ત શ્રી પાસ પ્રણમી બેઠો. કુમુદચંદ્ર કહે “હે વિક્રમ ! કિંતા એ હરલિંગ અને ક્યાં રાગદેષ વિવજિત એ પરમેશ્વર