________________
તપગચ્છની પટ્ટાવલિ.
૩૪૧ यत-पापदावाग्निजलद सुरेंद्रगण सेवत
समसत दोष रहिता निम्संगकलुषापहः ? अस्य पुजन मकार प्रभावभर्विनो भवे भवति संपदो वस्या मुक्तिश्चापि गृहांगणे २ सत्तत्तदुच्चरितं येन जिनेंद्र द्रत्यक्षरं द्वयं
बद्ध परिपकस्तेन मोक्षाय गमन प्रति. ३ એવી કુમુ-ચંદ્ર કથક મૃતથી સાંભળી મિથ્યાત્વ શલ્ય ટાળી સમક્તિ ધર્મ નિઃશલ્ય થયો. મહા મહેસથી શ્રી અવંતિપાસ થાયા. ગુરૂ વિત્ય ન સંઘપતિ શ્રી સિદ્ધાચલને. થ. મુનઃ મહાગ્ર દાને કરી સ્વ સંવત્સર પ્રકટાવતો હો. નીષ્ક ટક એક છત્ર રાજ્ય ભોળવી પાત્રાપાત્રની પરીક્ષા કરી અકસને બાવીસ નુતનપ્રસાદ નિપજાવી સપ્તશત છણે દ્ધાર કરાવી પરદુખ ટાળવા ઝેરી . મહાપરોપકારી થકો પરમાર વંશ શિરોમણિ વિક્રમાદિત્ય સુકૃતનો સંચય કરી સદ્ગતિનો ભજનાર થે. શ્રી કુમુદચંદ્ર આ રીતે ગયું તીર્થ પાછું વાળ્યું. ઘાઢા મિથ્યાત્વીને ગાઢ સમકતી કીધો. આવા બાર વર્ષે શ્રી વૃદ્ધ વાદી ગુરૂને વાંદી આણધર્મ લોપ્યાની આયણ લઈ મિયા દુષ્કૃત દેઈ સંધની સામે સ્વગચ્છ મંડલે લીધા. શ્રી વૃદ્ધવાદી ગુરએ પિતાને પાટે સ્થાપી શ્રી સિદ્ધસરી નામ દીધું. સંમતિ ગ્રંથકર્તા અનુક્રમે વિહાર કરતાં દક્ષિણ દેશે પ્રતિષ્ઠાન પુરે દિન ૧૧ અણુશણ કરી શ્રી વીરાત ૪૦૦ વર્ષ પુનઃ વિક્રમ ૧૮ વર્ષ સિદ્ધસેનસૂરિ સ્વર્ગે ગયા.
सव्वपभावगतिय जिणसासण संसकारिणी जेउ
भंग तरेण विणऊ एए मणिया जिहामयमी. ઈતિ આચાર્ય શ્રીસિદ્ધસેનસૂરિ સંબંધ ૧૦.
૧૧ દિનમરિ. ગૌતમ ગોત્ર. તેણે કર્ણાટક દેશમાં વિહાર કર્યો. નિત્ય એકબુક્તિ વિગય રહિત જાણવા. એ સૂરિ ૧૪ ઉપગરણના ધરનાર થયા. અત્રે ઉપકરણને વિવરે કહે છે એવા અવસરે ચંદેરી નગરી સાધુ શબને દગ્ધ સ્થિતિ થઈ તે પહેલાં સાધુની દેહ જનાવરને ઉપગારે કામ આવે એવું જાણી જલ થલને વિષે સાધુ એકઠા થઈ પરિવરતા તેહવાને વૃદ્ધ પરંપરાએ ગુરૂ મુખ થકી જાણજે.
૧૨ સિંહગિરિરિ–કોશીલ ગેત્ર. એવામાં 1 શ્રી શાંતિરિ ૨ સુધર્મસૂરિ, ૩ આનંદિસૂરિ, ૪ શાંડિલ્યમૂરિ ૫ શ્રી હિમવંતસૂરિ ૬ શ્રી લોહિતસૂરિ, ૭ રત્નાકરસૂરિ એ ૭ યુગપ્રધાન પ્રગટ થયા. પુનઃ શ્રી આર્ય મહાગિરિના શિષ્ય સ્થવિરશ્રી આર્યરક્ષિતસૂરિ તેને સંડે લબ્ધિસંપન્ન શ્રી દુર્બલિકાપુષ્પમિત્રસૂરિ પ્રગટ થયા. તેને ભણવાને ઘેષપાઠ ઉધમે કરી સૂર્યોદયે શેર ૧૦ વૃત જઠરાગ્નિએ જતું. પુનઃ ૧ શ્રી નાગાર્જુનસૂરિ, ૨ શ્રી કંદિલસૂરિ, ૩ પાદલિપ્તસૂરિ, ઔષધિપાદ લેપ કરી આકાશમાર્ગે ઉડી શ્રી સિદ્ધાચલ, ગિરિનાર, સમિતગિરિ, નંદી, બ્રાહ્મણવાટક એ પાંચ તીર્થની યાત્રા કરી પાક્ષિક તપનું પારણું કર્તા હતા. શ્રી વીરાત પરપ વર્ષ શેત્રુંજય ઉદે છે. વીરાત ૫૪૪ વર્ષે છ નિન્દવ રોહગુપ્ત નામે પ્રગટ થશે. વીરાત ૫૪૭-પુનઃ વિક્રમ ૨૪ વર્ષે (૧) શ્રી સિંહગિરિરિ સ્વર્ગ થયો.