________________
માસ-તીથિ.
ગુરૂ
શ્રાવક-કવિ ઋષભદાસ.
વૃક્ષ મહિં વડે। કહેવાય, જેણી છાંયે નર દુષ્ટ પલાય. તે તરૂ અનિ નામે માસ, કીધા પુણ્ય તણા અભ્યાસ.
—આશા. આદિ અય્યર વિન કે મમ કરા, મધ્ય વિનાસ હુઇ આદરા, અંતે વિના સરિ રાવણ જોય, અન્નુઆલી તથિ તે પણ હાઇ. —શુઢ ૧૦.
સકલ દેવ તણા ગુરૂ જેહ, ઉદાયી કેડે નૃપ ખેડો તેહ, એવું મલી હુઇ ગુરૂનું નામ, સમયે સીઝે સહ્યલાં કામ.
—વિજયાનંદ સૂરિ.
ગુરૂ નામે મુઝ પોહાતી આસ, વંધ્માવતીમાં કીધા રાસ
જનશ્રુતિ. સરસ્વતિની પ્રસન્નતા.
એવું કહેવાય છે કે કવિએ વિજયસેન સૂરિ પાસે શાસ્ત્રાભ્યાસ કરવા શરૂ રાખ્યુ હતું. એક રાત્રે ગુરૂએ પેાતાના શિષ્ય સારૂ સરસ્વતિ દેવીને પ્રસન્ન કરીને પ્રસાદ મેળવ્યા હતા, કે જે પ્રસાદ રાત્રિએ ઉપાાયમાંજ સૂઇ રહેલા ઋષભદાસના જાણવામાં આવતાં તેણે પોતેજ આરેાગી લીધા અને મહાન વિદ્વાન થયા. આના પરિણામે ઉપર જણાવેલી સખ્યાબંધ કૃતિઓ તે રચી શકયા. આવી દંતકથા છે ( આનંદ કાવ્ય મહાદધિ મૌક્તિક ૩ પ્રસ્તાવના પૃ. ૨૬ પછીનું પહેલુ–ખી પૃષ્ટ.)
સત્ય છે કે
આ દંતકથામાં કેટલું સત્ય છે તે કહી શકાતું નથી, છતાં આટલું તે દરેક કૃતિમાં કવિ સરસ્વતિ દેવીની સ્તુતિ કરવા ઉપરાંત તેને પાડ, પ્રભાવ સ્વીકારે છે. સરસ્વતી દેવીનું મંગલાચરણ દરેકમાં કરી તેમની સહાયતા માંગે છે. એક સ્પલે નમ્રતાથી જણાવ્યું છે કેઃ—
“ સમમાં સરસતી ભગવતી, સમી કરજે સાર, હું મૂરખ મતિ કેલવું, તે તાહારા આધાર. પિંગલ ભેદ ન એલખુ, વ્યક્તિ નહીં વ્યાકર્ણ, મૂરિખ મંડણુ માંનવી, હું સેવું તુઝ ચરણુ.
-કુમાપાલ રાસ.
૩૯૫
સાર વચન ધા સરસ્વતી, તું છે બ્રહ્મસુતાય, તું મુજ મુખ આવી રમે, જગમતિ નિર્મળ થાય. તું ભગવતી તું ભારતી, તાહારાં નામ અનેક, હ‘સગામિની શારદા, તુજમાં ધણા વિવેક. બ્રહ્માણી બ્રહ્મચારિણી, દેવકુમારી નામ, ષટ્ દનમાં તું સહી, સહુ ખેલૈ ગુગ્રામ. વિષાની માતા સહી, વાગેશ્વરી તું હાય, તું ત્રિપુરા બ્રહ્મવાદિની, નામ જપે સહુ કાય,