SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધે. કૉન્ફરન્સ હેરલ્ડ. એવું વચન સાંભળી મંત્રીએ ૧૫૦૦ જીર્ણોદ્ધાર નિપજાવ્યા. તેમાં પ્રથમ જર્ણોદ્ધાર સં. ૧૨૨૦ માં શ્રી ભૃગુકચ્છ શ્રી શકુનિકા વિહાર કર્યો. શ્રી ગુરૂની સહાયથી. વળી આજ વર્ષમાં આગિમગછ થયા. એકદા કુમારપાલને રાત્રે સૂતાં પૂર્વ બાલાવસ્થાએ અભરા ભક્ષણ થયું. પછી તેને ગુરૂ પાસે ૧૨ વ્રત ઉચર્યા. તે માંસનો સ્વાદ દાઢમાં ઉપજ્યો. જાગી ચિંતવ્યું. અભક્ષભક્ષને સાંભરવાથી મારો વ્રત ખંડિત થે. પ્રભાતે ગુરૂને વાંદી પૂછયું ત્યારે ગુરૂએ કહ્યું “એની આલોયણ તમે બત્રીસ લક્ષણ પુરૂષ છો તેથી બત્રીસ ઘરો પ્રાસાદ બાવન દેવકુલિકા સહિત નિપજાવો. એ ત્રતભંગ દુવાની- થયાની અયણ તમને દીધી. તે ગુરૂવાણી અંગિકાર કરી સ્વર્તિા ત્રિભુવન પાલને નામે ત્રિભુવન વિહાર બહેતર દેવકુલિકા સહિત નપજાવ્યો. તેમાં ૨૪ બિંબ રત્ન, ૨૪ બિંબ સુવર્ણ પિતલમય, બિંબ૨૪ રૂપ્યમય, પુનઃમુખ્ય પ્રાસાદે ૧૨૫ અંગુલ પ્રમાણુ અરિષ્ટ રત્નમય મૃલનાયક શ્રી ઋષભદેવબિંબ સ્થાપિત. સકલ દેવકુલિકા સુવર્ણ કલશથી યુક્ત જાણવી. નિરંતર સત્તરભેદી પુનઃ ૧૫ અદારી જિન ભક્તિ કરી બંને ટંક પ્રતિક્રમણ, ત્રણ ટંક દેવ વંદન સાચવ્યું. સુર્યોદયે રવગૃહે શ્રી શાંતિનાથની પૂજા કરે, વીતરાગના એકસો આઠ નામ મરી પછી અઢારસે કટિ વજ ગૃહરથ યુક્ત ત્રિભુવનપાલ વિહારે શ્રી ઋષભ દર્શન કરી ગુરૂ વાંદી ઉપદેશ સાંભળી ઘેર આવી સદૈવ સાતસે સાધાર્મિક જમાડી પછી એક મુક્ત કરે. માસે માસે ક્ષ સાધર્મિક પષે પ્રતિવર્ષ સાત યાત્રા સવા સવાલક્ષી મનુષ્ય કરવી; અને દિવ્ય સંખ્યા - કોઠાર ચાર અર્ઘટત? સુવર્ણ ભરેલ, કેદાર ચાર અઘટિત રૂપ્ય ભરેલ, કોઠાર એક મુક્તાફલે ભરેલો, કોઠાર બે નાનાવિધ રને ભરેલ પાર્થપાષાણુના ખંડ ચાર કોઠાર એક વિદુમના ખંડથી ભરેલ ૧૫ લક્ષ કોઠાર પવિત્ર ધાન્ય કરી ભરેલા-અથ સૈન્ય દિપદ સંખ્યા:-હર સામંત, ૪૦૦ પ્રધાન, ઉ૦૦ કોટપાલ, ૧૮ લક્ષ પાયક, ૧ લાખ દત, ૧૭ હજાર સુઅ ૨ (સ્વાર), ૧૨ હજાર અ ગર્દક, ૧૫ દાસ અને દાસી, ૨ સ્ત્રી: અથ ઉપદ સ ખ્યા:-૧૧ હજાર ગજ, ૧૧ લક્ષ ૧૧ હજાર પાલખી, ૫૦ હજાર રથ, ૨૪ હજાર દરભ (હાથી), ૧૭ હજાર વસર (ખચ્ચર), ૨૨ હજાર મહિલી (ભેંશ) દેઢ લાખ વૃષભ (બળદ), ૧ કક્ષ ગાડાં, ૧૫ સે ચકડોલ કેતુકી. આ રીતે પૂર્વભવે કોઈ વ્યવહારીઆને ઘેર કુમારપાલનો જીવ ચાકર હતા. ત્યાં નિર્મલ શ્રદ્ધાથી નવ કપર્દિકા (કોડી) નાં અઢાર ફૂલ આવ્યાં તે લઈ શ્રી પરમેશ્વરને ચડાવ્યાં. તે પુ.ચથી ૧૮ દેશની સાહબી ભોગવતો શ્રી ગુરૂ વચને સુત્તતિ કરતે જિનશાસન શોભાવ થકો દિન નિગમતો. એવામાં વિસ. ૧૨૨૪ વર્ષમાં સાર્ધ ત્રિકટિ પ્રથકારક કાલિકાલે સર્વજ્ઞ બિરૂદ ધારક અષ્ટાદશ દેશાધિપતિ બોધકથી તારણગિરિ તીર્થ સ્થાપક શ્રી હેમચંદ્ર સૂરિ રવર્ગે ગયા. ઉક્તચ सो जयउ १वढुवाई २सिद्ध सेनो जयउ खलु ३हरिभदो सिरि ४वप्पभट्ट सूरि ५पालित्तो ६अभयदेवो य सिरि ७मलयागिरिसूरि सूरि श्री ८यसभहो य ९ हेमसूरि य एयंमि पवृरथेरा जयउ युगपवरसूरि वरा ॥२ પુનઃ વિ. સં. ૧૨૩૦ વર્ષે કલિકાલ રાજર્ષિ બિરૂદ ધારક શ્રી કુમારપાલ સ્વર્ગે ગયા. ઉક્ત. દયા ધર્મ સુ વેલડી, રોપી ઋસહ જિણુંદ શ્રાવક કુલમંડપ ચઢી સિંચી કમર નરિંદ. ઇતિ શ્રી કુમારપાલ સંબંધ
SR No.536511
Book TitleJain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages376
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy