SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૮ શ્રી જૈન વે. કા. હેરલ્ડ. વહેલ વરધાડા વીંજણા, મદીર જલિ ભાત, ભાજન દાલને ચૂડલા એ સાતે ખભાત× આ નગરનાં ભનગર, ત્રંબાવતી, ભાગાવતી, લીલાવતી, કર્ણાવતી.-એ જૂદાં જુદાં નામ છે તે વાત પણ ઐતિહાસિક ( નામાં વધારે કરે છે. આપણે ત્રખાવતી નગરી અને તેમાંના માણેકચાક વર્ષની લોકવાર્તા ધણા રાંભળી છે તે તે જનકથાનું વર્ણન કદાચ આ ખંભાત નગરની અપે ાએ હાય. આ સ્થિતિ સાથે વર્તમાન સ્થિતિ સરાવીએ તે મહદતર દેખાય છે. એક વખતનું આખાદ ખંભાત બંદર પતન પામી હાલ કગાલ શહેર જણાય છે. × આ વર્ણનના સ થતાં અજ તાસમાંથી ભાતની આ સમયની સ્થિતિ પરત્વે જે જણાવેલ છે તે અત્ર હતું સ્થાને નહિ થાય. હક સુકર ખાન નામ્નો ૨ દાદની દવા કરતા હતા તેને જહાંગીરે અમીર બનાવ્યા હતા. આ દસ્મ દાસ. ૬૦૮ (સ. ૧૬૬૪)થી સુરત અથવા ખ’ભાતની હાકેમી કરતા હતા. ઇ.સ. ૬ (સરમાં બાદશાહે તેને જરતના સુબેદાર નીમ્યા અને મહમ્મદ સીને તેને દિવાન નિમ્યા. બ વર્ષ (૧૬૧૭) જહાગીર બાદશાહ દાહદના જંગલમાં હાથીના શિકાર કરવા ગુજરાત આધ્યેા. ઝાડી ધીચ હોવાથી માત્ર ખાર હાથી પકડાયા; પછી ત્યાંથી બાદશાહ ખંભાત આવ્યેા. બાદશાહ પોતાની નોંધમાં લખે છે કે ખંભાતના રમા માત્ર નાના સેાનાની મહેર કરતાં વીસ ગણા વહાણ આવી શ છે. ખભાત મુકામે. બાદશાહે વજનના સેાના અને રૂપાના ટાંક પડવાનો હુકમ કર્યો. —ગુજરાતનેા અર્વાચીન ઇતિહાસ. પૃ. ૯૫ ખંભાત વિષે સત્તરમા સફાના યુરેપિયન મુસાફા નીચે પ્રમાણે લખી ગયા છે. ખંભાત (સને ૧૫૯૮)માં વેખર એટલા બધા છે કે જો મે' તે જાતે જોયા ન હોત તો એટલા વેપાર ત્યાં હાય એમ હું માનત નહિ (સીઝરફે ટ્રક);(સને ૧૬૨૩ માં) એ શહેર ઘણીજ ॰સ્તીવાળું અને ઘણાં મેટાં પરાંવાળુ છે અને ત્યાં વહાણ ઘણાં એકઠાં થાય છે —[ડીલાવેલી]; સને ૧૬૭૮ માં સુરત સાથે સરખામણી થાય નહિ એટલું બધું સુરતથી માઢું ભાત છે —મેન્ડે લલ્લેો];(સને ૧૬૬૭–૧૯૭૧ માં] સુરતથી બમણુ મેાટુ' ખંભાત હતું (એલ્ડીયસ] —ગુજરાતના અર્વાચીન ઇતિહાસ પૃ ૨૫૩— *આનું કારણ એક જર્મન પ્રવાસી ડિફેટે ૨ સને ૧૯૫૧ માં તેની સ્થિતિ જોઇ નીચે પ્રમાણે આપે છેઃ—— f Tieffentaller reached Kambay 20° 7' on 14th Jrnuary 1751 and found the onee flourishing city much decay d; and he gives the reason for it. “ Everyone knows '—so he tells us that seven years ago the highwater used to rush a rider fleeing away at full speed. But now it advances quite smoothly and beats very gently against the ships except at spring tide or in the monsoon. This wonderful cha
SR No.536511
Book TitleJain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages376
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy