SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક-કવિ ઋષભદાસ ૩૭૯ વિશપરંપરા કવિ ઋષભદાસ પતે પ્રાવંશીય (પરવાડ) વણિક હતા. તેમને જન્મ ખંભાતમાં માતા સરૂપાદે અને પિતા સાંગણથી થયો હતો. તેના પિતામહનું નામ મહિરાજ હતું. મહિરાજ વિસનગર કે જે રાજા વિસલદેવે ( સં. ૧૩૦૦ થી સંવત્ ૧૨૬૧ સુધી ગુજરાત પર રાજ્ય કરનાર) વસાવ્યું હતું ત્યાંના મૂળ વતની હતા, અને પછી તેના પુત્ર સાંગણ ચંબાવતી (ખંભાત) માં આવી વસ્યા અને સમૃદ્ધિ પામ્યા. દીપ જંબુઆ માંહિં ક્ષેત્ર ભરથિ ભલું, દેશ ગુજરાતિહાં સેય ગાયસ્યું, રાય વિસલ વડે ચતુર જે વાવડે, નગર વિલ તેણઈ વેગે વાટ્યૂ. ૨૩ સોય નયરિ વસિં, પ્રાગવંસિ વડે, મહિરાજને સુત તે સીહ સરિ, તે બંબાવતી નગરવાસં રહ્યા, નામ તસ સંઘવી સાંગણ પે. ૨૪ તેહનિ નંદનિ ઋષભદાસિં કવ્યો, નગર ત્રાંબાવતી માંહિં ગાય, કિંમર નરેસર “રાજઋષિ બિરુદધર, નામથી નવનિધિ પાયો. ૨૫ -કુમારપાલને મોટે રાસ. રમ્ય સં. ૧૬૭૦ ૪ પિતામહ મહિરાજ સંબંધી કવિ જણાવે છે કે – પ્રાગવંશ સંઘવી મહિરાજે, તેહ કરતે જિન શાસન કાજે– સંધપતિ' તિલક ધરાવતો સારો, શેત્રુંજય પૂછ કરે સફલ અવતાર. સમકિત શુદ્ધ વ્રત બારને ધારી, જિનવર પૂજા કરે નિત્ય સારી, દાન દયા ધર્મ ઉપર રાગ, તેહ સાથે નર મુક્તિનો માર્ગ – હિત શિક્ષા રાસ | –હીરા વિજયસૂરિ રાસ ! એટલે મહિરાજે પિતે સંધ કાઢી શત્રુંજય (પાલીતાણું) ની જાત્રા કરી હતી અને હમેશાં પૂજા કરનાર પિતે ચુસ્ત શ્રાવક હતા. પિતાના પિતાશ્રી સાંગણે પણ “સંધવી” તરીકે ખ્યાતિ મેળવી હતી એટલે તેણે પણ સંધ કાઢયો હતો અને તે પણ શ્રાવક તરીકેની ધાર્મિક ક્રિયા કરનાર અહંભક્ત હતા. nge is due to the disappearance of a sandbank at the eatrance, which used to pile up, for a time, the flood coming from the south, until the waves, thus increased in force and volume, wheeled round the bank into the harbour. Since then the harbour has become sandlocked and the ships which formerly came right upto the city walls, must now moor half a coss outside the town. Kambay was shus doomed as a seeport and its p pulation was dwindling and West Vol. V No 58 p. 270. * આ સંવત ૧૮૧૫ના વર્ષે ભાદવા વદિ ૨ ભેમે શ્રી પાટણનગરે લખેલી હસ્ત પ્રત પરથી ઉતારેલું છે. nd its p pulation was dwindling away. East
SR No.536511
Book TitleJain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages376
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy