SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન વે. કા. હેરલ્ડ. 19 તથા યતિ સમસ્તે આદ્રા પડેલા ૩. શાસન. આદેશ હોય તેણે ક્ષેત્રે પાડોંચવું. મુહુર્રાદિકનુ કારણ હોય તેા ક્ષેત્રને દસ કાસિમાડે જઇ રહેવુ, છતે યેગે. ૪૭૦ ' તથા જેણે ગીતાયે આલેાયણનુ આમ્નાય જાણ્યું હોય અને ગચ્છનાયકને સભકાવ્યો હાય તેણે શ્રાવિકાને આલેાયણ દેવી. શ્રી હીરવિજયસૂરિ પરમ ગુરુભ્યો નમ: શ્રી વિજયસેનસુરીભિલિ પ્ર્યતે. સંવત ૧૬૭ વર્ષે દ્વિતીય જ્યેવદિ યાદસી દિને અર ચામાસાના આદેશ સારૂ દેસાંતરે વિહાર કરતા વસ્ત્રા પાત્રાદિક કોણે આંધિ જાવુ નહિઅને જે કોઇ બાંધિને મુકી ગયા છે તેણે આવિને ખરચવું વસ્ત્ર પાત્રા દેક, અન્યથા તેહને દિક્ષાના આદેશ પ્રસ્તાવને મેલે થાસ્યું. ૧ તથા એકદેશ મધ્યે વિહાર કરતાં કદાચિત્ કારણ માટે વસ્ત્ર મુકી જાય તે પોથીને આકારે બાંધિ મુકવું નહિ. એ રીત વિના જે કાષ્ઠ વસ્ત્રાદિક મુકી જામે તેહનું તેનુ વસ્ત્રાદિક ખરચાસ્યે પણિ તેને નહિ અપાય. ૨ તથા જે નીશ્રાયે જ્ઞાન દ્રવ્ય પાલુિ હોય તેણે પોતાનિ નીશ્રાથે ટાલવુ અને પુસ્તકની સામગ્રી ના મિલે તે જેણે ગાંમે ભડાર હોય તે ગામના સધની સાખે ભડારે મુકવુ અન્યથા તેહને દિશાના આદેશ પ્રસ્તાવે થાસ્યું અને વૈશાખ પછી જેનીશ્રામાં જ્ઞાનવ્ય સભલાસ્પે. તેને મેટા ખકા લખાસ્યું. ૩ તથા જેણે ઘરે કા માર્ટિન હોય અને એકલી જ શ્રાવિકા હોય તેણે ઘરે કે વસ્તુ પુસ્તકાદિક બાધી મુકવું નહિ ૪ તથા જેણે યતિયે દિક્ષાનો ભાવ ઉપાયા હોય તેણે યતિયે મુલગે માર્ગે ભવ્યપાસે શિખાવિ લેવું નહિ અને કદાચિત લિખાવિ લીયે તે તે ગાંબના વડા ૪ શ્રાવકની સાક્ષિપૂર્વક લિખાવિ લેવું અને ભવ્યનેા ભાંધ કદાચિત પલટાય તેા વર્ષે ૨ પછી તેના સબંધ હિ તેં ભષ્યના જિહા ભાવ હોય તિડાં દિક્ષા લેતાં કુણે અંતરાય ન કરવા અંતરાય કરસ્તે તેહને ૪. શાસન. ડબકા આવચ્ચે સહિ. ૬ શ્રી વિજયસેન સરિભિલિષ્કૃત-સમસ્ત સાધુ સમુદાય યોગ્ય અપર જ્ઞાન દ્રવ્ય કુણે યતિ ગૃહસ્થ કહ્ન માગવુ નહિ અને ગૃહસ્થ આલે તે નિશ્રાઈ રાખવા નહિ. કદાચિત્ સિધિ પરતિ (પ્રત) ગૃહસ્થ આલે તો તે ઇતડાં (?) લેવી નહિ' તથા માસ કલ્પનિ મર્યાદા કુણે ભાંજવી નહિ; શેષે કાલે પણ યથા યાગ્યે કરતે ક્ષેત્રે વિહાર કરવા તથા વજ્ર પાત્રા દિક ઉપકરણ ગૃહસ્થ પાસે કણે ઉપડાવવુ નહિ, સંક કટાર્દિકે ઘાલવું નહિ તથા ડાબડા પાડાં નિમિત ભરત ભરિયા ત્યા બિજાદેં લુઘડા રૂમાલ લેવાં નહિ, તથા દેવ જુહારવા, ગાચરી સ્થંડિલ પ્રમુખ કાર્ય સાધુ સાધ્વી કુણે એકલા જાવુ નાહિ અને જે એકલા જાય તેહને પાટીયાના ધણી યિતને વિડે સાધ્વીયે સાધ્વીતે આંબિલ કરાવવું અને આંખિન્ન કરાવ્યુ ન કરે તેા તે સાથે મડલીને સબધ કણે કરવા નહિ તથા પુંગી ફુલના ખડ તેહનુ ચુર્ણ મને આપત્ર તથા શુષ્કપત્ર અને ૨ નુ ચુર્ણ એ વસ્તુ સથા વિહરવું નહિ એ સમર્યાદા રૂપેરે પાલવી. જે એ મર્યાદા ભાંજસે તેહને મ’ડિલ અહિષ્કરણ પ્રમુખ આકરા બેંકોઆવસ્યું તે પ્રીજ્ગ્યા. ઇતિશ્રી માધુ મર્યાદા પદકઃ
SR No.536511
Book TitleJain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages376
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy