________________
૩૩૮
જૈન છે. કેન્ફરન્સ હેરં©.
ધમ્મો મંગલ મુકીઠ, અહિંસા સંજમો તબ્લે;
દેવા વિ ત નમસ્તૃતિ, જસ ધમ્મ સયામણે. એ ગાથા કહી. તે સાંભળી સર્વ વાડવો પ્રતિબોધ પામી દયા ધર્મ પ્રતિ આરાધતા થયા. શ્રી ગુરૂ બોકડાને અભયદાનના દેહાર જાણી તેની કીતી થઈ. એટલે એ પ્રિયગ્રંથ સ્થવિર તે શ્રી વીરશાસને પ્રભાવક સરીખા થયા. ઇતિશ્રી પ્રિય ગ્રંથ સૂરિ સંબંધ.
એવે અવસરે પ્રથમ તીર્થકર શ્રી કષભ પુત્ર નમિ, ૨ નેમિ, તેની શાખાએ વિધાધર વંશે શ્રી વૃદ્ધવાદિ મૂરિ તેના શિષ્ય શ્રી સિદ્ધસેન સૂરિ શ્રી કલ્યાણ મંદિર સ્તોત્રના કરનાર પ્રગટ થયા. ત્યાં પ્રથમ
શ્રી વૃદ્ધવાદિસરિને સંબંધ. એકદા વિધાધર શાખાએ આર્ય શ્રી સ્કંદિલસૂરિ વિહાર કરતા ગડ દેશે કેલપુર નગરે આવ્યા. ત્યાં મુકુંદ નામે વાડવે વૃદ્ધપણે ગુરૂવાણી સાંભળી બૂઝ ચિત્ત સાથે ચિંતવ્યું “જે શાસ્ત્રને વિષે પંડિત પુરૂષે કહ્યું છે –
यथा चतुर्भिः कनकं परीक्ष्यते निघर्षणं छेदन ताप ताडनं
तथाऽपि धर्म विदुषां परीक्षते श्रुतेन शीलेन तपो दया गुणे ॥ શિવધર્મને વિષે એ ચારે આત્મશુદ્ધિના ભેદમાંથી એકે શુદ્ધ નથી-એમ જૈનદર્શનથી સાચી વસ્તુ જાણવી. શ્રી સ્કંદલાચાર્ય પાસે મુકુંદે દીક્ષા લીધી. વૃદ્ધાવસ્થાએ પણ રાત્રે મોટે સ્વરે વિદ્યાને ઉધમ કરે. તેથી ગુરૂએ કહ્યું “ભો ! મહાનુભાવ! રાત્રીએ મટે શબ્દ ન ભણીએ. અનાર્ય મનુષ્ય જાગે, ખંડણ, પીસણ આરંભમાં પ્રવર્તે. ભગવતીમાં
જાગરિયા ધમ્માણું અહમ્માણ નું સુતયા સેઈ;
વછાણિવ ભણીએ, અકહિ જિણ જયંતિ. આવું ગુરૂનું વચન સાંભળી રાત્રીએ ભણવાનું મૂકી દિવસે ઘઉપાઠક રહે. ત્યારે ગૃહ તથા લધુ શિષ્યાદિ હાસ્ય કરી હશે. તે કહે કે તમે વૃદ્ધપણે મોટા શબ્દો ભણીને શું મુશલ ફલા શે? તેવું સાંભળી કાશ્મીર દેશે પહોંએ શારદા મંદિરમાં ઉપવાસ કરી બેઠે. નિશ્ચલે સરસ્વતિ પ્રસન્ન થઈ કહ્યું “વર ભાગ હું તારાપર ત્રઠી છું. તેણે કહ્યું વૃદ્ધપણે બુદ્ધિ વાંછું.” તે સાંભળી વાઝેવી કહે “જા તું વિદ્યાપાત્ર હા” તે શ્રત દેવ્યાદરા વર લઈ આવા ગુરૂ વાંદી બજારને વિષે ઘણુ મનુષ્ય સમક્ષે શાર દરવરના મહિમા થકી મુશલ સુકું હતું તે નવપલ્લવ કુંપલે કરી શોભાવ્યું ફુલાવ્યું કાવ્યપ્રાહ.
મુદ્રા શુગ શક્ર યષ્ટિ પ્રમાણે, ૧ શત વરિ મારૂત નિકંપ ૩ યો યદ્ સવથા તન કિંચિદ ૪
વૃદ્ધો વાદિ ક કિમહિન્તવાદી ગુરએ વિદ્યાપાત્ર યોગ્ય જાણી આચાર્ય પદ દેઈ શ્રી વૃદ્ધવાદી સૂરિ નામ આપ્યું
. ઇતિ વૃદ્ધવાદી સરી સંબંધ.