________________
તપગચ્છની પટ્ટાયલિ.
૩૫૫
૩૦ શ્રી યદેવસૂરિ. ગૂર્જર દેશમાં વાલિમ નગરે નાગર વાડવ કાચિક ગાત્રે સ’. ૯૫ માં જન્મ થયો. એવ ૯૯૭ વર્ષમાં શ્રી ઉમાસ્વાતિ વાચક થયા. પુન: એવામાં વિ. સ. ૪૭ માં શ્રી યશાભદ્રસૂરિ પ્રગટ થયા.
યશાભદ્રસૂરિ સંખ’ધ,
શ્રી સાંડેરગમાં શ્રી ઇશ્વરસૂરિએ પાતાની પાર્ટ પદ દેવાને દરદેવી સ્મરી તે આવીને કહે અદ આસન્ન રાહાહિખડે પલાસી નામે પ્રાગ્ગાટ નારગાત્રે શાપુના ભાર્યાં ગુણી તેના પુત્ર સુધર્માં વર્ષે પાંચના છે તે હમણાં પેશાલે નિશાળે ભણે છે, ત્યાં પૂર્વક મોનુયોગે કાઇક વાડવ પુત્ર ખડીએ પાટી એકાંત સ્થાનકે મૂકી ઘેર જમવા ગયા એટલે સુધમે તેના ખડીઓ લીધા. પાછા મૂકતાં અકળાણા એટલે ભાંગ્યા અને એ ખંડ (કટકા) થયા ઍટલે વાડવપુત્ર આવ્યેા. બાલકે કહ્યું ‘તારા ખડીના મુધમે એ કટકા કર્યાં. ત્યારે વાડવ પુત્રે કહ્યું તેજ ખડીએ લઉં. મનુષ્યએ શેાજ વાર્યાં પશુ રહ્યો નહિ. તારા મસ્તકની તુંબડી તેમાં શાર્લીના તંદુલના કરબએ ખાઉં તા હું વાડવ. સુધર્મ કહે હું મરૂં ને તને મારૂં તા વિષ્ણુક' અનેએ એવી પ્રતિજ્ઞા કીધી છે-તે સુધર્મ તારા ગચ્છની પાર્ટને ઉદય કર્નાર છે.” આવું કહી બદરીદેવી અલોપ થઈ. તે દેવીની વાણી સાંભળી શ્રી ઇશ્વરસૂરિ શ હાહખડે પલાસી ગ્રામમાં આવ્યા ત્યાં દેવીની પ્રેરણાથી સુધર્મે ગુરૂની વાણી સાંભળી દીક્ષા લીધી. ત્યાંથી કીર મુડાહટનગર આવ્યા. પુનઃ બદરીદેવી આરાધી. દેવીએ કહ્યું અહીં એ સુધર્મને પદવી આપે. હું તેને સાહાયકારી છું. ગુરૂ દેવીના વચનથી મુ ડાહડનગરમાં તેજ ઘડીએ પદ આપી શ્રી યજ્ઞાભદ્રસુરિ નામ આપ્યું. તેજ બડીએ નિત્ય આઠ કવલ આહ્વા રના અભિગ્રહધારી આચાર્ય થયા. બદરીદેવી ભક્તિ સાચવે. ત્યાંથી વિહાર કરતા ગુરૂશ્રી ઇશ્વરસૂરિ અને શ્રી યશેાભદ્રસૂરિ-એ અને પાલી નગર ચેામાસુ રહ્યા. ત્યાં નિતાંતર આચાર્ય ઉત્તર દિશાએ સૂર્યદેવને પ્રાસાદ છે તેજ દિશામાં દેહ ચિંતાએ જાય. તેને મહાતપસ્વી જાણી શ્રી દિવાકર (સૂર્ય) પ્રસન્ન થયા. આચાર્યને કહ્યું ‘કંઇક વર્ માંગા’ ત્યારે આચાર્યશ્રી યજ્ઞેશભદ્રે કહ્યું ‘સકલ વાંછિત’ સૂર્યદેવે કહ્યું ‘અસ્તુ’ ગુરૂ શિષ્ય ત્યાં નિવૃતે રહ્યા છે એવામાં ગુરૂશ્રી ઇશ્વરસૂરિએ સ્વર્ગનાસ કર્યાં. ચૈામાસુ પુરૂં થતાં વિહાર કર્યો. એમ કરતાં શ્રી યોાભદ્રસૂરિ બલભદ્ર ગુરૂભાઇ સહિત સાંડર્રનગર આવ્યા. ત્યાં શ્રી સુરિના ઉપદેશથી થેાસિર ગાત્રના દાસી ધનરાજે સ. ૯૬૯ માં પ્રાસાદ નિાવી શ્રી પાસબિંબ સ્થાપ્યું. પુનઃ આજ વર્ષમાં મુંડાડુડનગરે શ્રી સૂરિના ઉપદેશથી કિડીપ્રસાદ થયા. ત્યાં સ્વામિવાત્સલ્યે સાંઢેરનગરમાં ધી થઇ રહ્યા. દાસી ધનાજે ગુરૂને વિનતિ કરી જે ‘ધૃત નહિ' શ્રી સૂરિએ વીરવિદ્યાના પરાક્રમે કરી પાલીથી શ્રી મંગાવી આણી સામીવાત્સલમાં શ્રી ગુરૂની પ્રીતિ થઈ. પછી ત્રીજે દિવસે સાંકરાવથી ઢા ધનરાજ ઘીના દ્રવ્ય લઇ પાલીનગર આવ્યા. શા હુકમ છ તેની વખારે જઇ કહે ‘ધૃતના દ્રવ્ય વ્યા. ત્યારે શા હુકમાજી કહે ધૃત શું કામમાં આવ્યું” ત્યારે દાસી ધનરાજે કહ્યું શ્રી જિન પ્રાસાદ ઉત્સવે સાહમીવાત્સલે કામ આવ્યેા. તેના ગુમાસ્તા વખાર ઉધડાવી ધૃતનાં ઠામ જોયાં એટલે તે હાલી દીઠાં તે શા હુકમેાજી કહે એ દ્રવ્ય અમારા કામના નથી. સુકૃત કરો ! તેથી ધનરાજે પાલીમાં સુકૃત કી.. શ્રીનવલખા પાર્શ્વનાથજીનેા પ્રાસાદ કરાવ્યા. ત્યાંથી સૂરિએ આડ ખમણૂર, કરહેટક, કવિલાણ, બેસર્ પ્રમુ નગરમાં ઘણા મિથ્યાત્વી પ્રતિષેાધી શ્રી નાડાલ નગરમાં ચોમાસે આવ્યા એટલે