________________
૩૫૬
શ્રી જૈન છે. કા. હેરલ્ડ.
ત્યાં પુર્વકલહકારી પ્રતિનાધારી પહેલાને બાલમિત્ર દુકાલે અન્નના અભાવથી કાના।. ગીના શિષ્ય થયા. મલિન વિદ્યા શીખ્યા. કેટલેક દહાડે પાછા ઘેર પલાસી ગામમાં આવ્યો. વિષ્ણુક પુત્રની શેાધ કરતાં જ્યાં નાડલાઇ નગરમાં શાલાએ ગુરૂ વ્યાખ્યાન આપે છે ત્યાં આવી મસ્તકની જટા ઉતારી સર્પ કીધા. વ્યાખ્યાનના લેક ખીહતા થયા. અટલે ગુરૂએ મુખકારી પૂર્વ બાલમિત્ર વિરાધી ઓળખ્યા એટલે શ્રી સૂરિએ બદરીદેવી સ્મરી. મુદ્ઘપત્તિ ફાટી તેના ખડ ખડે નકુલ પ્રકટ કર્યા. તેથી પન્નગ નાઠા. યાગી મ્યાન વદનને નાર્ડ. પુન: પ્રાસાદના વાદ થયા ગુરૂ કાંતિનગરીથી બાવનવીરના પ્રાક્રમે પ્રાસાદ લાવ્યા તે દેખી જટીલે ક્રોધને વશે મત્રયેાગે કરી પ્રતિમાના મુખ વાંકા કર્યા. સંઘે વિનતિ ગુરૂને કરી જે દેવદર્શને કાષ્ઠ મનુષ્ય નથી આવતાં ત્યારે ગુરૂએ અધ્યેાતર જલ કુભ મત્રી બિંબને પખાલ કયા. બિબ મૂલરૂપે થઇ ગયા. પુનઃ પ્રાસાદમાં થંભ્યા તથા પાટ ડગમગતા જાણી ગુરૂદત્ત આમ્નાયથી પથરને પાર્ટ યંત્ર લખી સકલ પ્રાસાદ સ્થિર કર્યા. શ્રીજૈનશાસનની જય જય કાર થયા. શ્રી ગુરૂની કીર્તિ વધી. આમ જટીલને અનેક કૈા. જટીલ દેશ નગરમાં કર્યો.
વાદે
એકદા શ્રીગુરૂએ સને કહ્યું આજ થકી છ માસ સંપૂર્ણ થયે મારું આયુષ્ય પુરૂં થશે, તે માટે મારા મસ્તકમાં શ્રી મણિ છે તે તમે મરણ થયા પછી મસ્તક મેાડી કાઢી લેજો તે પછી મારા દેહનો અગ્નિ સંસ્કાર કરો. આથી શિષ્ય તથા સંઘે કહ્યું બહુ સારૂં કેટલેક દીને ગુરૂનુ ભરણુ જાણી પૂર્વ સકેંતે આવી દુધપાત્ર ભરી વેગળેા ગુપ્ત પણે રહ્યા. ગુરૂ કથનથી કલાકના ચારેકાર ચંદરવા કીધા. દરી દેવી ચિતાની પછવાડે પ્રદક્ષિણા દે છે એટલે તે યાગીએ વર્ણવાયુની ઉત્પત્તિ કરી એવું જાણીને કે હું ભણી લઇ લઉં. આથી બદરીદેવીએ વાયુના જોરે પેાતાની શક્તિથી યાગીને ઉપાડી એમાં ગુરૂની સાથે નાંખ્યા તે ભરણુ પામી શ્રી સાંડેરા ગચ્છના રખવાલ યક્ષ થયા. દેવી ગુરૂને નમી સ્વસ્થાનકે મુડારડ નગરમાં આવી શ્રી ગુરૂની પ્રતિજ્ઞા મરી દેવીના સહાયથી સંપૂર્ણ થઇ. આ રીતે સ. ૯૭૧ વર્ષમાં શ્રી યસાભદ્ર સુરી હતા એમ થયું.
બહુઆ કિન વ્રુતિ રવી ન ઋષિ ચાથા શ્રી યશેાભદ્રસુરિ, એ ત્રિહુ કાલે પ્રણમતાં. દૂરીય પાશય દૂરી 1 તિ શ્રી સાંડેરા ગચ્છે શ્રી યશેાબ મુર સબંધ.
કુર શ્રી પ્રદ્યુમ્નસૂરિ શ્રી સૂરિના ઉપદેશથી પૂર્વ દિશામાં સત્તર પ્રાસાદ થયા. ૧૯ જ્ઞાનના ભંડાર લખાવ્યા. છ યાત્રા શ્રોસમ્મિતગિરિની શ્રી સૂરીએ કરી.
૩૩ શ્રી માનદેવ સૂરિ શ્રી સૂરિએ ત્રાવક શ્રાધિકાના હેતુએ ઉપધાન વહેવાની વિધિ
પ્રગટ કરી.
આ બંનેનું અલ્પ આયુ નવું
૩૪ વિમલચ’સૂરી—જેને શ્રી પદ્માવતિની સાહાયથી ચિત્રકૃષ્ટ પર્વતે સુવર્ણ સિદ્ધિની
પ્રાપ્તિ યઇ.