SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન શ્વે. કા. હેરલ્ડ. એવામાં શ્રી પાર્શ્વનાથના પ્રથમ ગણધર શ્રી શુભ, તસ્ય શિષ્યાચાર્ય શ્રી દ્વરદત્ત તસ્ય શિષ્યાચાર્ય શ્રી સમુદ્રસ્વામિ, તસ્ય શિષ્ય શ્રી શ્રી સ્વયં પ્રભસૂરિ શ્રી સ્વામી, તસ્ય શિષ્યાચાર્ય શ્રી વીરને વારે તસ્ય શિષ્યાચાર્યશ્રી રત્નપ્રભસૂરિ પ્રગટ થયા. તેને આચાર્યપદ વીરાત પર વર્ષે અપાયું. વીરાત્ ૭૫ વર્ષે ઉઇસા નગર ચામુંડા પ્રતિખેાધી ઘણા જીવને અભયદાન દઇ સાસિલ નામ દીધું. પુનઃ તેજ નગરના સ્વામિ પરમારશ્રી ઉપલદેવ પ્રતિ ધર્મોપદેશ દઈ ૧ લાખ ૯૯ હજાર ગાત્ર સહિત પ્રત્તિખેાધ્યા. તેણે શ્રી પાર્શ્વનાથના પ્રાસાદ સ્થાપ્યા અને એ સૂરિએ પ્રતિષ્ઠા કરી. ત્યાંથી ઉપકેશ જ્ઞાતિ કહેવાણી. શ્રી રત્નપ્રભ સૂરિને ઉપકેશ ગચ્છી લેકે કહ્યા. ૩′૦ ૪ સય્ય’ભવ સૂરી—વક્ષસ ગૌત્ર યનારંભે સગર્ભા સ્ત્રીને ત્યાગી દીક્ષા લીધી. સ્ત્રીને મનક નામે પુત્ર થયા. તે ભેટે પણ લઘુ વયે પિતા પાસે દીક્ષા લીધી. પુત્રસ્નેહથી સાધુ આચાર શીખવવાના ઉપકારના હેતુએ શ્રી દશવૈકાલિક નામનું સૂત્ર દશ અધ્યયનવાળું રચ્યું. તે બાળક સાધુપણે ૬ માસે એ ૧૦ અધ્યયન ભણ્યો. અનુક્રમે તે ખાલક સાધુ મરણ પામ્યા. ત્યારે અન્ય સાધુએ પોતાના પુત્ર જાણી ગુરૂતે નેત્રે અશ્રુપાત થા જાણી સાધુ વૈરાગ્યવચન કહી સમજાવ્યા. નિર્માહી દશામાં ચેતના આણી સમતાવાન થયા. હવે શ્રી સય્યભવ સ્વામીએ વર્ષ ૨૦ ગૃહસ્યપદ ભાગવ્યું. અને વર્ષ ૧૧ શ્રી પ્રભવની સેવા શિષ્યપણે કરી. પુનઃ વર્ષ ૨૩ સુધી યુગપ્રધાન પદ ભોગવી સર્વાંયુ વર્ષ ૬૨ સંપૂર્ણ શ્રી વીરાત ૯૮ વર્ષે સ્વર્ગે ગયા. યતઃ कृत विकाल वेलायं दश अध्ययन गर्भितं दश 'वैकालिक मिति नाम्ना शास्त्रं बभूवं नत || परं मविष्यति प्राणिनो स्वल्पमेधस तत्तास्ते मनकवत् । भवंतु त्वत्प्रसादात् ।। २ सुतां मोजस्य किंजलकू मीदं संयोपरोधत् महाफल समायातो न संवात्र महन्ममी ॥ ३ ॥ ૫ તત્પ≥ શ્રીયશાભદ્ર સ્વામી—તુગીકાશન ગાત્ર. તેણે સ’સારીપણું ૨૨ વર્ષ સાગવી શ્રી સચ્ચ ́ભવ ગુરૂ હસ્તે દીક્ષા લીધી અને વર્ષ ૧૪ તેની સેવા શિષ્યપણે કરી. પુન વ ૫ યુગ પ્રધાનપદ ભોગવી સર્વીયુ ૮૬ સંપૂર્ણ વીરાત ૧૪ એ શ્રુતકેવલી યશેાભદ્ર સ્વર્ગ ગયા. ૬ તપટ્ટે સ‘ભૂતિવિજય સૂરિ 1 અને શ્રી ભદ્રબાહુ ૨. આ બંને ભાઈ જાણુવા. તેમાં શ્રી સ’ભૂતિવિજયસૂરિ તે પટ્ટધર જાણવા. અને ભદ્રભાષ સ્વામિ તે ગચ્છની સાર સભાળના કરણહાર જાણવા. તેમાં તે માટે બંનેનેા નામ જોડી લયા છે. તેમાં પ્રથમ વડા ગુરૂભાઇ શ્રી સદ્ભૂતિવિજય સ્વામી તેનેા માઢર ગાત્ર છે અને બાળ લઘુગુરૂભાઇ ભદ્રખાતુ સ્વામી તેને પ્રાચીન ગેાત્ર છે, હવે સભૂ ૧ ૪૨ ગૃહસ્થાશ્રમ ભે!ગવી શ્રી ગુરૂ યશાભદ્ર સ્વામી પાસે દક્ષા દીધી અને ૪૦ તેમના શિષ્યપણે કર્યા. પુનઃ ૮ વ યુગપ્રધાનપદ ભોગવી સર્વાયુ ૫૦ વર્ષ સંપૂર્ણ કરી વીરાત્ ૧૫૬ વર્ષે શ્રી સ‰. સ્વર્ગ ગયા.
SR No.536511
Book TitleJain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages376
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy