________________
શ્રીમદ યવિજયજી અને કવિવર બનારસીદાસ.
૪૨૧
બહુવિધ ક્રિયા કહેસશુંરે, શિવ પદ ન લહે કેય, જ્ઞાન કલા પરગાસસ, સહજ મેક્ષ પદ હોય.
ચેક ૭ | પૃ. ૬૫૩ દોહા નં. ૨૦૪ અને ૨૦૩ અનુભવ પ્રશંસા,
અનુભવ ચિંતામણિ રતન, જાકે હઈએ પરકાસ, સે પુનીત શિવપદ લહેરે, હે ચતુર્ગતિ વાસ.
૨૦ ૮ | પૃ. ૬૫૩ કુંડલીઆને દેહ નં. ૨૦૫ સમ્યકત્વને મહિમા.
મહિમા સમ્યક જ્ઞાનકી, અરૂચિ રાગ બલ જેવ, ક્રિયા કરત ફલ ભુજને, કર્મ બંધ નહિ હેય.
ચે. ૯ * પૃ. ૬૪૪ દેહા નં. ૧૮૦ [ આની સાથે સમયસારને દેહે સરખાવતાં “અરૂચિ રાગ બલ જેય” ને બદલે “અરૂ વિરાગ બલ જે” એ પાઠ છે અને તે શુદ્ધ પાઠ છે કારણ કે અર્થની મિલાવટ તેથી જ થઈ શકે છે.] સ્વરૂપ પ્રાપ્તિ પછી ભેદ જ્ઞાનનું હેયપણું.
ભેદ જ્ઞાન તબલે ભલે, જબલ મુક્તિ ન હોય, પરમ જ્યોતિ પરગટ જહાં, તહાં વિકલ્પ ન કેય
ચે૧૦
પુ. ૬૪૪ દોહા નં. ૧૭૩ જ્ઞાન મુક્તિને ઉપાય છે.
ભેદ જ્ઞાન સાબુ ભયે, સમરસ નિર્મલ નીર, બી અંતર આતમા, દેવે નિજ ગુણ ચીર.
૨. ૧૧
પૃ. ૬૪૪ દેહા નં. ૧૭૫ રાગદ્વેષનું સ્વરૂપ.
રાગ વિરોધ વિમોહ મલીરે, અહી આશ્રવ મલ, એહી કરમ બઢાયકે, કરે ધર્મકી ભૂલ.
ચે. ૧૨
પૃ. ૬૩૮ દેહા નં. ૧૬૦ જ્ઞાનને કે જીવ કયા નથી?
જ્ઞાન સપી આતમા, કરે જ્ઞાન નહિ એર, દવ્ય કર્મ ચેતન કરે રે, એહ વ્યવારકી દોર.
ચ૦ ૧૩
પૃ. ૬૨૧ દેહા નં. ૧૧૮ ક, કર્મ અને ક્રિયા એ ત્રણનું સ્વરૂપ.
કરતા પરિણામી દ્રવ્ય રે, કર્મરૂપ પરિણામ કિરિયા પરકી શિરનિ, વસ્તુ એક ત્રય નામ.
ચે. ૧૪ કર્તા કર્મ ક્રિયા કરે, ક્રિયા કરમ કરતાર, નામ ભેદ બહુ વિધ ભયેરે, વસ્તુ એક નિર્ધાર.
' પૃ. ૬૧૭ દેહા નં. ૧૦૭ અને ૧૦૮ એક કર્મ કર્તવ્યતા કરે ન કર્તા દે, તેમેં જસ સત્તા સધિ, એક ભાવકે હેય.
ચે૧૬