________________
શ્રાવક-કવિ ઋષભદાસ.
મસ્તક વેણીને વિડારતી, રાડે કચુકિ ચીર રે, મેાતીહાર ત્રુટયા પરે, નયણે ગળે વળી નીર રે. નાટિક ગાન તે પરિહરે, મૂકે સકલ શણગાર રે, ભૂમિ પડી એક વળવળે, કયુ કર્યું કરતાર રે. પાછા વળિયેરે પુરધણી, મૂકી ન જઇયે અનાથ રે, સાર સંભાળ ન મૂકીયે, જેના ઝાલ્યા હાથ રે. નારી વનનીરે વેલડી, જળ વિષ્ણુ તેહ મુકાય રે, તુમે। જળ સરીખા રે નાથ, જાતાં વેલડી કરમાય રે.
જળ વિષ્ણુ ન રહે માછલી, સૂકે તુમ વિષ્ણુ વિસેરે યૌવનું, કડ્ડ નારી નિરખી પાછા વળેા, રાખેા અમારી તે મામ રે, તુમ વિષ્ણુ નાંરે માળિયાં, ને શય્યાના ઠામ રે ઈમ વળવળતી રે પ્રેમા, આંસુડાં લડે તે હાથ રે; તુમ`વિષ્ણુ વાસર કિમ જશે, તુમ વિષ્ણુ દોહીલી રાત રે.
પોયણુ પાન રે, વિના જમ ગાન
22
રહેા. ૩
રહેા. ૪
રહેા. ૫
રહેા.
""
રહે. ૭
છે
રહે.
'
રહે. ટ
-ભરતેશ્વર રાસ.*
આ રાજા ભરત ચક્રવર્તીને વૈરાગ્ય થતાં તેના રાજત્યાગ વખતે તેની રાણીનેા વિલાપ તે સાથે નલરાજાએ તજી દાધેલી વૈદર્ભી પાસે વનમાં એકલી છે તે વખતે જે વિલાપ પ્રેમાનંદે કરાવ્યેા છે—વૈદર્ભી વનમાં વલવલે’એ સરખાવેશ.
હવે ખીએ વિષય જોઇએ. લગ્ન પ્રસંગે થતી વિધિમાં વપરાતી સામગ્રી વૈરાગ્ય વાસિતને શું સૂચવે છે તેનું વર્ણન કરતાં કવિ કહે છે કેઃ—
×માત તાત માહે પરણાવે, ચિત્ત કુંવરતણે નવ ભાવે, અંગે પીઢી જવ ચાળાવે, ભાવે આતમા કરમે લેપાએ. ન્હાતાં શિરે ભાવે સેાય, સસારનાં ફળ કટુ હેાય; ખૂપ ભરતા આતમ ભાવે, સંસારે જીવ તણાવે. વળી ચિતે ભૂષણ ભાર, ગળે સાંકળ ચિતે હાર હાથે શ્રી ફળ લેતાં ભાવે, જીવ નારી કિકર થાવે. વરઘોડા ચઢીએ જામ, ચિ ંતે દુર્ગતિ વાહન નામ, બહુ વાજિંત્ર બજાવે, મન ચિ ંતે મુજ ચેતાવે. વરાડેથી ઊતારે, મન હેટ્ટી ગતિ સભારે; પુખે સરૂં' વેગે આણી, સંસાર સરની એ ધાણી. ત્રાક દેખી કરે વિચાર, જીવ વિધાશે નિરધાર, દેખી મૂશળ મનમાં આવે,જીવ સંસારમાંહે ખડાવે.
અ દેતાં નાને જોય, સહી પૂર્વ પુન્ય મુજ ધાય; શ્રાવસંપટ જવ ચપાવે, વિવેક કાડીયાં મુજ ભંજાવે. *આનંદ કાવ્ય મહાદધિ-મૌક્તિક ૩ જી. પૃ. ૮.
X
પૃ. ૭,
૧
ર
3
૪
૩૯૯
પ્
';
७