________________
૪૫૪
શ્રી. જૈન વે. કા. હેરલ્ડ.
नायकदे पुत्र सा. जयवंत श्रीवंत देवचंद सुरचंद हरिचंद प्रमुख कुटुंब युतेन श्री मुनिसुव्रत स्वामि विं कारितं प्रतिष्टितं कोरंटेगच्छे श्री ककसूरिभिः સં. ૧૬૭૮ ૧. હ્રા. ટ્ । રાનેર વાસ્તવ્ય મા. રાધવ મા. છાછાફે सुत सा. पूजा सा. केन विमलनाथ बिंबं कारितं प्रति विजयदेव सूरिणा उ. रत्नचंद्र श्री तपागच्छेन ॥
66
લા શ્રીમાળીની નાની જ્ઞાતિને હલકી પાડવા આ તરફના શ્રાવકો તેને સે દોઢસા વર્ષમાં થયેલા નવા છાાવા અને નવી જ્ઞાતિ કહે છે અને એ જ્ઞાતિની ઉત્પત્તિ માટે તરેહ વાર જોડકણુ કહી બતાવે છે. એ જ્ઞાતિ પ્રાચીન છે અને મૂળ શ્રીમાળી વાણિયાની જ્ઞાતિ છે. એવું બતાવારા ઘણા લેખ મેં ભેગા કર્યાં છે. તમને આ પ્રમાણે છે.
7.
संवत् १६८३ वर्षे फा. वदि ४ शनौ साहि श्री सलेम राज्ये कयर वाडा वास्तव्य लाडुआ श्रीमाली ज्ञातीय सं. मेघ भा. इंद्राणी सुत से ठाकर नाम्ना स्व पितृ कारित प्रतिष्ठायां श्री धर्मनाथ वित्रं स्वश्रेयसे कारितं प्रतिष्ठ श्री त. भ. श्री विजयसेन सूरि पट्टालंकार भ. श्री विजयदेवसूरि तथा श्री विजयतिलकसूरि पट्टालंकार भ. श्री विजयानंद सूरिभिः "
આ પ્રમાણે પ્રતિમા ઉપરના લેખાથી વિવિધ ઐતિહાસિક હકીકતાપર પ્રકાશ પડે છે. મારા જેવા માણસને પેાતાના વ્યવહારને સાચવતા રહીને અનુકૂળતા પ્રમાણે આ કામ કરવાનું હોવાથી અનેક સ્થળેાના સખ્યાબંધ લેખોના સંગ્રહ થઇ શકતા નથી, કૅન્કરન્સ ક્રિસ આ કામને માટે કાઈ ખાસ માણસને રોકીને આવા લેખા ભેગા કરાવે તે જૈન ઇતિહાસને માટે તે બહુ કીમતી સામગ્રીરૂપ થઇ પડે.
શ્રા. સુ. ૬ સ. ૧૯૭૧ નાગર ફળિયા. સુરત.
મણિલાલ મકરભાઇ વ્યાસ.
× × × આ લેખ અતિ ઉપયોગી અને નવીન પ્રકાશ ફેંકે છે. વૃદ્ધ શાખાનું ચુક રૂપ ‰- શા. પરથી વીશા અને લઘુ શાખાનું ટુંકુંરૂપ લ. શા. પરથી લ ના ૬ થઈને દશા થયું હોય એમ ખાત્રીપૂર્વક દેખાય છે. આવા અનેક ઉપયોગી લખા લેખક મહાશય પૂરા પાડી જૈન સમાજને આભારી કરશે તેમજ જૈન સમાજ યા સ્થાએ તેમની પાસેથી ઉપયાગી કા સારા બન્ને આપી લેશે એમ અમે આશા રાખીશુ. -તંત્રી.
રાર' શબ્દ બહુ ધ્યાન ખેંચાવા જેવા છે. પાછલા કાળના પ્રતિમા ઉપરના તેમજ ગ્રંથા ઉપરના બધા લેખામાં ‘ રાનેર ' લખ્યું છે. હાલ તે રાંદેર કહેવાય છે. રા તેર શબ્દ બહુ અથવાળા છે. રા એ પાત્ત અથવા રાના શબ્દનું અપભ્રંશકાળનું ટુ રૂપ છે અને ‘ને એ સંસ્કૃત ‘નગર’ ઉપરથી પ્રાકૃત ‘નૅચર' તું અપભ્રંશરૂપ છે. “અમન્નતેર, ચાંપાનેર, ભાનેર, એ વગેરેમાં નયર ઉપરથી થયેલે! તેર શબ્દ યાજાયા છે તેમ ને એ નામ બન્યું છે. ‘રાનેર’ તે અ ‘રાજનગર' થાય છે. કેટલીક દંતકથા આ અને ટકા આપે છે. રાંદેરની જુમામસીદ જેના કાને એક ભાગ હમણાં તેડીને દરવાજો મૂક વામાં આવ્યા છે, તે કોટ લગભગ ચાર ફુટ જેટલે પહેાળા છે. એમાં વપરાયેલી કેટલીક ઇંટા અર્ધમણ જેટલા તાલની, ફુટ જેટલી હેાળી અને ત્રણ ફુટ જેટલી લાંબી છે. એ મકાન મુસલમાનેાના હાથમાં જતા પહેલાંતે જેનેાનું દેહરાસર હતું એમ લોકો કહે છે. મારા ધારવા પ્રમાણે તે દેરાસર નહિ પણ રાજગૃહ હાવું જોઇએ.